________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૫૯છે, તીર્થકરોની ગેરહાજરીમાં “સ્થાપના નિક્ષેપથી તે ભગવં તેની પાષાણ, ધાતુ, ચન્દન, હીરા, સુવર્ણ આદિની મૂર્તિઓ પણ તીર્થકર ભગવંતના દર્શન, વન્દન એટલેજ આનંદ આપે છે. માટે જૈન શાસનને પ્રત્યેક મેમ્બર તીર્થકરોની તસ્વીર મૂતિ વગેરે પોતાને ત્યાં અથવા. મંદિરમાં રાખીને તેના દર્શન સ્પર્શન અને વન્દનથી પિતાની જાતને ધન્ય બનાવે છે.
અપૂર્વ તથા સાત્વિક ભક્તિ રસના માધ્યમથી આત્માને આનન્દ દેનારી વત્તરાગ પરમાત્માની મૂર્તિની સ્થાપનામાં. પણ જૈનાચાર્યોએ સામાજિક દૃષ્ટિને જ ઉપગ કર્યો હોવાથી. મૂત્તિ, વ્યક્તિ-કુટુંબ-ગામ સમાજ અને દેશને માટે પણ હિતકારિણી બને તે આશયથી મૂત્તિ ભરાવનાર ગૃહસ્થ, સંઘ તથા ગામની રાશિ નાડી, વર્ગ, એનિ, ગણ આદિ સાથે. તે તે ભગવંતે અનુકુલ છે કે નહી? તે જોવા માટે ખાસ આગ્રહ રાખે છે તે અંગે આપણે સંક્ષેપથી પણ ખાસ મહત્ત્વની વાત જાણી લઈએ.
- માણસ માત્રને આ સ્વભાવ છે કે તે જ્યારે બીજા સાથે સંબંધ જોડે છે ત્યારે તેની સાથેની લેણાદેણને ખ્યાલ. અવશ્ય રાખે છે, પછી તે વિત્તરાગની મૂતિ હોય, મુનીમ હાય, પત્ની હોય, મિત્ર હોય અથવા વ્યાપાર હોય બધાની સાથે પિતાનું ભાગ્ય શી રીતે અને કેટલા પ્રમાણમાં મેળ ખાશે? તે માટે જ જોતિષને સહારે લેવામાં આવે છે. હવે તે બધી વાત જૈન તિષ પ્રમાણે આપણે વિચારીએ..
(૧) નિ –જુદા જુદા નક્ષત્રની જુદી જુદી ચેનિહોય છે, તેમાં પરસ્પર વૈર વાલી નિ હેવી ન જોઈએ.