________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૧૭
૨૦. શેાકમેહનીયથી રાવાનુ આક્રન્તન કરવાનુ અને વિલાપ કરવાનું તથા પ્રસંગાને લઈને શાક–સંતાપ અન્યો રહે છે.
૨૧. ભયમેાહનીયથી સત્ર ભયની લાગણીજ જન્મ્યા
કરે છે.
૨૨. જુગુપ્સામેાહનીય—શુભાશુભ દ્રબ્યાની પ્રાપ્તિમાં જુગુપ્સા ઘૃણાના ભાવ બન્યા કરે છે.
૨૩. પુરુષવેદ-જુદીજુદી સ્ત્રીયા સાથે વિષયવાસનાની ભાવના ઉદ્ભવતી રહે છે.
૨૪. સ્ત્રીવેદ-જુદીજુદી રીતે પુરુષ સાથે ભાગવિલાસ કરવાની અભિલાષા થયા કરે છે.
૨૫. નપુંસકવેઢ સ્ત્રીને ભાગવું ? કે પુરુષને ભાગવુ ? આમ ભાગવિષયની ભાવના જ તીવ્રતમ બની રહે છે.
આ ૨૫ ભેદના ચારિત્ર માહનીય કમને લઈને જીવમાત્રને હસવુ આવે છે અને પ્રત્યેક કાર્યમાં ઉતાવળ કરવા પ્રેરાય છે. જે આત્મકલ્યાણ માટે બાધારૂપ છે. હાસ્યમાહનીય
ની તીવ્રતા
ક્રોધમાં ધમધમતા માણસ પેાતાના શત્રુને દ્દાવપેચમાં ફસાવ્યા પછી પેાતાની બુદ્ધિ ઉપર હાસ્ય વેરતા જ રહે છે. (૧) અભિમાની માણસ, જાતિમદને લઇને હીન જાતિના માનવ ઉપર હસતા જ રહેવાના છે.
(૨) લાભમનથી અક્કડ થઈને ગરીબે પ્રત્યે, અને આછી કમાણીવાળાઓ ઉપર હસ્યા વિના રહેતા નથી.
૨૭