________________
૨૨૮]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ અસુરકુમારેની ગતિ
આ પ્રકરણમાં પણ દેવતાઓ સંબંધી જ હકીકત છે. અસુરેનું સ્થાન, અસુરેનું ગમન, અસુરેને દેએ કરેલી સજા, તે પછી ચમરની હકીકત આવે છે. જેમાં ચમરની ઉત્પત્તિ, તેની દીક્ષા અને ચમરપણે ઉત્પન્ન થયા પછી શક અને ચમર વચ્ચેનું યુદ્ધનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. આ બધાને સાર આ છે --
તે વૈમાનિક દેવોની આયુષ્ય મર્યાદા આ પ્રમાણે છે :-- બાર દેવલોકનાં નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સૌધર્મ ૧ પલ્યોપમ ૨ સાગરોપમાં ૨ઐશાન ૧ થી વધારે ૨ સાગરોપમથી વધારે ૩ સનકુમાર ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૪ માહેન્દ્ર ૨ ,, થી વધારે ૭ સાગરોપમથી વધારે ૫ બ્રહ્મલોક ૭ , , ૧૦ સાગરોપમ ૬ લાંત ૧૦ સાગરોપમથી વધારે ૧૪ સાગરોપમ ૭ મહાશુક્ર ૧૪ ૮ સહસ્ત્રાર ૧૭
- ૧૮ ૯ આનત ૧૮
૧૯ ૧૦ પ્રાણત ૧૯ ૧૧ આરણ ૨૦
૨૧ ૧૨ અશ્રુત ૨૧
: આ વિમાનિક દેવે આટલી બાબતેમાં ઉપર ઉપર વધારે હોય છે. પ્રભાવ-અશિન્ય શક્તિને પ્રભા કહે છે. તે નિગ્રહ, , અનુગ્રહ, વિકિયા, અને પરાભિગ આદિ રૂપમાં સમજવું.
૧૭