________________
૩૧૪]
[ભાગવતીસૂત્ર સારસંગ્રહ - આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓને ગમે તેટલે દ્રોહ કરીએ તો એ સંસારનું કંઈ પણ બગડવાનું છે જ નહી.
રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ તામસિક (વૈરઝેરવાલા) અને રાજસિક (ક્રોધ, માન માયા, અને લોભવાલા) બન્યા. અને પરસ્ત્રીઓને હરણ કરવામાં, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું એ જીવન સમાપ્ત કર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યા નથી. સંસારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે. માત્ર પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન કરવા માટે આ મનુષ્ય અવતાર છે, માટે
રે, તુ તારે દુશ્મન થા મા, મનવા. - તારે દુશમન થા મા ! દુનિયા આખી દુશમન મારી નિંદા મારી સને પ્યારીકાઢી વેણુ નકામાં, એવા,
કાઢી વેણ નકામાં ! મનવા. આજ કહે તું જગ આખામાં
દુજનતા બસ વ્યાપી કાલ વળી તું કહેશે માનવ.. આ જાત બધી છે પાપી. તું એજ જહાંનું જંતું,
નાહક ડાહ્યો થામા! મનવાં.