________________
૩૫૮ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અંગ્રેજીમાં ધમ શબ્દના પર્યાય ‘રિલીઝન' શબ્દ છે, જેના અથ વિભક્ત માણસ, એટલે જૂદા થયેલા માનવ બીજા સાથે એકીકરણમાં–અર્થાત્ પરસ્પર વિચારાની સમ જુતી કરીને એક ઝંડા નીચે આવે. અને આખાએ સમાજ આસુરી વૃત્તિના કારણે દૈવીસ'પત્તિ સૌંપન્ન પરમાત્માથી જૂદા થયા છે. માટે તે જુદાઈ, દયા, દાન, ક્ષમા આદિ પરમાત્માત્માના આદેશેાને જીવનમાં ઉતારી ને પાછા અરિહુત દેવના માર્ગે આવે. એટલે કે ક્રોધ, માન, માયા, લેાભ પ્રપંચ આફ્રિ ત્યાગ કરે.
ઉપર પ્રમાણેના માવડીના હૃદયમાં રહેલા ત્રણે ગુણે આપણા જીવનમાં ઉતારવા માટે જ આપણે પણ માતાની તસ્વીર પ્રતિક્ષણે સામે રાખવી જોઈએ જેથી માનવતાને વિકાસ સાધી શકવા માટે સમર્થ બની શકીએ.
માનવતા વિનાના આજના આપણા જીવનમાં ઉંધી ગંગા વહી રહી છે, છતાં પણ આપણે જોઇ શકતા નથી, સમજી શકતા નથી, તેનુ કારણ એકજ છે ‘માતૃત્વ હૃદયા સ્ત્રી શકિતનું આપણે બહુમાન કરી શકયા નથી.’
અદ્ભુતશક્તિ, ક્ષમાશીલા, પ્રેમમૂર્તિ, વાત્સલ્યપૂર્ણાં સ્ત્રીને આપણે એળખી શકયા નથી. આળખી હશે તે ? સ્વાથ પૂરતી જ ઓળખી હશે ? માટે જ સ્ત્રી શક્તિ સાથે દૂષિત અને પાપથી ભરેલી ભાવના (વાસના)ના કારણેજ આપણા જીવનમાં મેટામાં મેટી ખેાટ રહેવા પામી છે. જે ખાટ સંસારભરના કોઈપણ પદાર્થથી તથા ગમે તેટલા જ્ઞાન-વિજ્ઞાનથી પણ ભરપાઈ થઈ શકી નથી. આ પ્રમાણે પુરુષ જાતના જીવનમાં રહેલી પાયાની ખેાટજ આપણને આગળ વધવા દેતી નથી, તેથીજ આપણા જ્ઞાન-વિજ્ઞાન