________________
શતક-૩જુ ઉદ્દેશક-૩]
[ ૨૫૯
મૌનવ્રતધારી, સૌને હિતેચ્છુ, ખાળબ્રહ્મચારી પણ ટીબીના રાગથી, ક્રમના રાગથી તથા ઉધરસની ભયંકર ખીમારીને ભાગવતાં આયુષ્ય પૂર્ણ કરે છે.
અનાદિ
આના જેવા તે હજારા પ્રસંગે! આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ત્યારે આપણાં અજ્ઞાત મનમાં પણ આજ પ્રશ્ન ઉર્દૂભવ છે કે આમ બનતું હશે ? આવી સ્થિતિમાં જૈન શાસ્ત્રો જ આપણને સમજુતી આપે છે. તે આ પ્રમાણે કાળના સંસારમાં મિથ્યાજ્ઞાન–પ્રમાદ-કષાય અને અવિરતિને લઇને ઉપાજૅન કરેલા અને પ્રત્યેક ભવમાં મેહ તથા માયાના સેવનથી વધારી મૂકેલા કમૅમાં જીવના પ્રદેશે સાથે દૂધ અને સાકરની જેમ મિશ્રિત એકાકાર થયેલા છે.
તે કારણે સ`સારની ર‘ગભૂમિ ઉપર રખડપટ્ટી કરનારા મા જીવાત્મા પેાતાના કરેલા શુભાશુભ કર્મના ફળેને ભાગવે છે.
-:
આંખાના ઝાડ ઉપર લાગેલી માટે પ્રત્યક્ષ દેખાતી લીલા રંગની કઠણ કેરી આજની આજ મીઠ્ઠી થતી નથી પીલા રંગની થતી નથી અને નરમ અનતી નથી. ગભમાં પડેલેા જીવ આજે જ મેટા થતા નથી, અને સંસારના રંગ મડપમાં આવવા માટે સમર્થ અનતે નથી.
પણ સમય જતાં તે કેરી પેાતાની મેળે અથવા પ્રયત્ન વિશેષથી પાકે છે તથા સૌને પેાતાના મીઠા રસથી તૃપ્ત કરે છે. નવ મહિના પૂરા થયે જીવ પેાતાની મેળે જ પુરૂષ વિશેષ આદિ કોઈના પણ પ્રયત્ન વિના અપાન વાયુની સહાયતાથી સ'સારના થિએટર પર આવી જાય છે. અને પૂર્વ ભવથી સાથે લાવેલા કર્માને અનુસાર શુભ-અશુભ ચેષ્ટા કરવા લાગી જાય છે. સારાંશ કે કેઈપણ વસ્તુને સમય પાકયા વિના આ