________________
શતક-૧લું ઉદ્દેશક-૮]
[ ૮૯ એકાન્ત પંડિત મનુષ્ય આયુષ્ય બાંધે યે ખરે ને ન પણ બાંધે. જે આયુષ્ય બાંધે તે દેવનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જ જાય અને જે આયુષ્ય ન બાંધે તે મેક્ષમાં જ જાય કારણ કે એકાન્ત પંડિતની બે ગતિએ કહી છે. અંતક્રિયા અને કલ્પપપાતિકા, ચાર અનંતાનુબંધિ, અને ત્રણ મેહનીય કર્મોનું સપ્તક ખપી ગયા પછી તે સાધુ આયુષ્ય બાંધતો નથી. અને કર્મ ખપાવવાનાં કંઈક બાકી રહ્યા હોય તે આયુષ્ય બાંધે તે દેવકનું જ. એટલે પિતાના કુકર્મોચેષ્ટાઓ આદિ ઉપર અંકુશ ન મૂકી શકે, તેઓ કેઈ કાળે પિતાના સંતાન પ્રત્યે અહિંસક બની શકે તેમ નથી. તે શું સંસારના છ પ્રત્યે અહિંસકભાવ મૈત્રીભાવ કે સંયમભાવ રાખી શકશે? એ પણ એક પ્રકારની આત્મવંચના જ છે.
પૂર્વભવમાં મહાપાપકમી જીવાત્માઓ જેમણે અત્યન્ત ક્લિષ્ટભાવે તીવ્ર રસવાલા કર્મો બાંધ્યા છે, તેવાઓ ગર્ભમાંથી બહાર આવતાં વેદનાને ભેગવતાં જ આવે છે તેમને પાપકમેને વધારે પડતે ઉદય હોવાથી તે જીવે કરપા, ખરાબ વર્ણવાળ, દુર્ગધ શરીરવાળા, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ એકાંત, અપ્રિય અશુભ, અમનેશ, હીન સ્વરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટ અને એકાંત સ્વરવાળા તથા અનાદેય નામકર્મના સ્વામી હોવાથી તેમને મનુષ્ય અવતાર અત્યન્ત હાડમારિઓને ભેગવવા માટે જ હોય છે.
પૂર્વભવમાં આચરેલી અનેક જીવ પ્રત્યેની હિંસા ભૈર વિરોધ- ચેરી–મૈથુન અને પરિગ્રહ આદિ પાપથી ભારી અને આ જીવ જ્યારે ગર્ભવાસમાં આવે છે, ત્યારે ગર્ભમાં