________________
શતકર જુ. ઉદ્દેશક-૧ ]
[ ૧૩૧
પાંચમે મહીને પાંચ પાંચ ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ
છઠે મહિને છ છ ઉપવાસ ને
સાતમે મહિને સાત સાત ઉપવાસ ને આઠમે મહિને આઠે આઠ ઉપવાસ ને નવમે મહિને નવ નવ ઉપવાસ ને દશમે મહિને દસ દસ ઉપવાસને અગ્યારમે મહિને અગિયાર અગિયાર ઉપવાસને આરમે મહિને બાર આાર ઉપવાસને તેરમે મહિને તેર તેર ઉપવાસ ને ચૌદમે મહિને ચૌદ ચૌદ ઉપવાસ ને પંદરમા મહિને પંદર પદ્મર ઉપવાસ ને સેાળમા મહિને સેાળ સેાળ ઉપવાસ ને
39
99
""
97
""
""
"
92
""
29
99
આ પ્રમાણે તે તપ થઈ ગયા પછી બીજા છૂટા છઠે, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિ તપ તેમજ માસખમણ અધ માસખમણુ વગેરે તપસ્યા કરી.
સ્કંદક અણુગારનું શરીર ધાર તપસ્યાએના કારણે ખૂબ ક્ષીણ થઇ ગયું. માત્ર હાડકાં અને ચામડાથી જ એ ઢંકાએલા રહ્યા. ચાલે ત્યારે હાડકાં ખડખડે. શરીર ઉપર નાડી
એ તરી આવી. તેઓ માત્ર પેાતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરવા લાગ્યા. મેલતાં કે માલ્યા પછી પણ એમને શ્રમ પડવા લાગ્યા. શરીરથી કૃશ હેાવા છતા તપસ્વેજથી તે શાલી રહયા હતા.
એક વખત તેમને વિચાર થયા કે—શરીર કૃશ થવા