________________
શતક-૩ઃ સંપાદકનું પૂરવચન ]
[ ૨૦૧ - ૧૨ ત્રસકાયના જીવોની રક્ષા ૧૯ ચિત્તની નિર્મળતા ૧૩ સ્પર્શેન્દ્રિયના ભેગોથી ૨૦ વસ્ત્રાદિકની પ્રતિલેખના
૨૧ અષ્ટ પ્રવચન માતાનું ૧૪ જિલ્ડ્રવેન્દ્રિયની લેલ
પાલન પતાને સર્વથા ત્યાગ ૨૨ ક્ષમાને ધારણ કરવી ૧૫ ધ્રાણેન્દ્રિયના ભેગને ૨૩ અકુશલ મનનો ત્યાગ ત્યાગ
૨૪ અકુશલ વચનને ત્યાગ ૧૬ આંખ–ઈન્દ્રિયના
૨૫ અકુશલ શરીરને ત્યાગ ભેગથી દૂર
૨૬ પરિષહ-ઉપસર્ગાદિને ૧૭ કાન ઇન્દ્રિયના ભેગથી સહન કરનાર
૨૭ મરણાંત ઉપસર્ગને ૧૮ લોભ દશાને નિગ્રહ
પણ સહન કરનાર
આ પ્રમાણે ઉપરના સત્તાવીશ ગુણોને ધારણ કરે તે સાધુ કહેવાય છે. આ ગુણે સર્વ વ્યાપક હોવાના કારણે પંન્યાસ, ઉપાધ્યાયે અને આચાર્ય ભગવંતને પણ એ ગુણે પાલવાના હોય છે, તે માટે સાધુ–પદ શ્રેષ્ઠ છે. - જ્યારે શ્રાવક અને શ્રાવિકા (ગૃહસ્થીઓને પણ અરિ. હંતદેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને જૈન ધર્મની આરાધના કરવા સાથે માર્ગાનુસારીના ૩૫ ગુણેને, શ્રાવકધર્મના ૨૧ ગુણે તથા ૧૨ વ્રત પાલવાનાં હોય છે. ૧૫ કર્માદાન જેવા હિંસક વ્યાપારે છોડવાના હોય છે તથા ચતુર્વિધ સંઘની સેવા અનિવાર્યરૂપે કરવાની હોય છે.
આવા ચતુર્વિધ સંઘ (તીર્થ)ની રચના કરનાર તીર્થકર પરમાત્મા સિવાય બીજો કોઈ પણ હોઈ શકતો નથી.