________________
૨૦૪]
[ભગવગતીસૂત્ર સારસંગ્રહ
ઈલેકભય-એટલે કે એક મનુષ્યને ખીજા મનુષ્યના ભય થવા તે—ઇહલાક ભય કહેવાય છે, દેવદુલ ભ મનુષ્ય જન્મને પામીને માણસ ટ્ઠિ સત્સંગપ્રેમી અને વિવેકવાન અને તે તેને કોઈના પણ ભય રહેતા નથી. તેમજ તે પોતે કોઈના પણ ભયને પામતા નથી, પરન્તુ માણસ જ્યારે આસુરીવૃત્તિના માલિક મનીને ઈર્ષ્યા, કામાન્ય, ક્રોધાન્ય અને લાભાન્ય અને છે ત્યારે તે બીજાના દ્રોહ કર્યા વિના રહેતા નથી. ત્યારે દ્રોપુર્વે વત્તે। મયમ્' આ ન્યાયે તે હમેશા ભયગ્રસ્ત બન્યા રહે છે.
પરલેાકભય-જાનવરા વગેરે અન્ય જાતિ તરફથી જે ભય લાગે તે પરલાક ભય કહેવાય છે. જેમ આ કુતરુ મને કરડશે તા....? ‘સપ` મને ડંખ મારશે તે....? આ પ્રમાણેના ભય આ જીવાત્માને અન્યા જ રહે છે. આદાનભય-ધન, માલ, મિલ્કત વગેરેને ચારા લૂટી લેશે તે....મારુ શુ થશે એવા ભય.
અકસ્માતૃભય એટલે ‘ઘરમાં આગ લાગી જશે તે। ? ધરતીકંપ થશે તેા ?” દરિયા કિનારે રહું છું તેા કયારેક રિચા તેાફાન કરશે તે....? આ પ્રમાણેના ભચેાને લઇને માણસનુ હૃદય ધ્રુજતુ જ રહે છે.
આજીવિકાભય—પૈસા કમાવાને ભય, વ્યાપારના ભય, નાકરીના ભય તથા રાગ, પીડા ખીમારીને ભય તે આજીવિકાભય છે. મરણભય મૃત્યુના ભય હોવાને લઈને માતથી અચવા માટે ધમપછાડા કર્યાં કરે જોષીઓને જન્મ પત્રિકાએ અતાવતા ક, પંડિતાને હાથ દેખાડતા રહે અને મૃત્યુથી અચતા રહેવામાં જ જૂદા જૂદા તરીકા અપનાવતા રહે તે