________________
૨૦૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આ વિશેષણ, અપેક્ષાએ જેમ યુગાદિ ભગવાન 2ષભદેવને હોય છે તેમ અન્તિમ મહાવીર સ્વામીને પણ યથાર્થ રૂપે લાગુ પડે છે.
(૪) તીર્થકર–જેની આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રાણી માત્ર સંસાર–સાગરથી તરી જાય છે, તે તીર્થ અથવા પ્રવચન કહેવાય છે. આ બન્ને અર્થોની વિદ્યમાનતા સંઘમાં હોય છે. માટે સંઘની સ્થાપના કરે તે “તીર્થકર”.
સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા રૂપે સંઘના ચાર પાયા છે. સાધુ અને સાધ્વીના ગુણ સરખા હોય છે અને શ્રાવક તથા શ્રાવિકાના ગુણે સરખા હોય છે સન્નતિ સ્વાહિતાનીતિ સાધુ આ વ્યાખ્યાને અનુલક્ષીને જૈન સાધુને સૌથી પહેલાં પિતાનું લક્ષ્ય સિદ્ધિ કરવાનું હોય છે. સંયમ લીધા પછી સાધુ તથા સાવીને નીચે પ્રમાણે ૨૭ પ્રકારને સંયમ પાલ અત્યાવશ્યક છે.
સંયમના ૨૭ ભેદ ૧ જીવહિંસાને સર્વથા ત્યાગ ૭ પૃથ્વીકાયના જાની રક્ષા ૨ અસત્યને સર્વથા ત્યાગ ૮ જલકાયના જીવોની રક્ષા ૩ ચેરીને સર્વથા ત્યાગ કુવા, વાવડી, તળાવ તથા ૪ મૈથુન કમને સર્વથા
વરસાદના પાણીને સ્પર્શ - ત્યાગ
પણ નહીં કરે ૫ પરિગ્રહ માત્રનો ત્યાગ ૯ અગ્નિકાયના જીવોની રક્ષા ૬ રાત્રિભેજન તેમજ રાત્રે ૧૦ વાયુકાયના જવાની રક્ષા પાણી પીવાને સર્વથા ૧૧ વનસ્પતિના સ્પર્શને ત્યાગ ,
પણ ત્યાગ