________________
શતક-૨ નું ઉદ્દેશક-૧ ]
[ ૧૧૯ આવી જ રીતે નારકીના છાનું પણ સમજવું. તેઓ ચાવત્ છએ દિશાઓમાંથી બહારના ને અંદરના શ્વાસ અને નિઃશ્વાસનાં આણુઓને મેળવે છે.
છે અને એકેન્દ્રિયે, જે તેઓને કંઈ બાધક અડચણ ન હોય, તો તેઓ બધી-છએ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસમાં આણુંઓ મેળવે છે. અને જે કંઈ અડચણ હોય તે કઈવાર ત્રણ દિશાથી, કેઈવાર ચાર, અને કઈવાર પાંચ દિશાઓમાંથી અણુઓ મેળવે છે.
જે એકેન્દ્રિયાદિ જી કાકાશના અંતમાં રહેલા છે, માટે અલકાકાશ ને વ્યાઘાત હેવાથી ત્રણ દિશાના શ્વાસ પરમાણુઓ તેઓ મેળવી શકતા નથી.
વાયુકાયના શ્વાસેઙ્ગવાસ
વાયુકાયના જી વાયુકાને જ અંદરના ને બહારના શ્વાસમાં લે છે ને મૂકે છે. એ વાયુકાય અનેક લાખ વાર મરીને બીજે જઇને પાછો ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ વાયુકાયના પિતાની જાતિ કે પરજાતિના જ સાથે અથડાયાથી મરણ પામે છે. પણ અથડાયા વિના મારે નહીં. વાયુકાયના જીવે મરીને કંચિત શરીરવાળા થઈને કંથચિત્ શરીર વિનાના થઈને જાય છે, અર્થાત્ વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વેકિય, તૈિજસ અને કાશ્મણ તેમાં ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જાય છે. તે શરીર વિનાનો અને તૈજસ અને કાર્માણ શરીર લઈને જાય છે. માટે શરીરવાળે કહેવાય.