________________
[૯૩
શતક–૧લું ઉદ્દેશક-૮ ] નહિ, ત્યાં સુધી ચાર કિયાવાળો અને બાળે છે, ત્યાં સુધી પાંચ કિયાવાળે કહેવાય.
કોઈ હરણને મારનાર શિકારી એવા કે જંગલમાં. હરણને મારવા બાણને ફે કે, તે તે પણ ત્રણ, ચાર કે પાંચ કિયાવાળે કહેવાય અર્થાત બાણને ફેકે છે પણ વિધતો નથી, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાવાળ બાણને ફેકે છે ને મૃગને વધે. છે, ત્યાં સુધી તે ચારકિયાવાળે, અને મૃગને મારે છે, ત્યા. સુધી તે પાંચ ક્રિયાવાળો કહેવાય.
અહિં એક વિચિત્ર પ્રશ્ન પૂછાય છે.
કેઈ એક પુરુષ મૃગ ના વધને માટે કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયત્ન પૂર્વક ખેંચીને ઉભે છે, હજુ બાણ છૂટ્યું નથી. એટલામાં બીજે કઈ પુરુષ પાછળથી આવીને તે ઉભેલા પુરૂષનું માથુ તલવારથી ઉડાલી દે છે. આ વખતે તે બાણ પૂર્વ ના ખેંચાણના કારણે છૂટે છે, ને મૃગને વધે છે.
આ વખતે તે પુરૂષ શું મૃગ ના વૈરથી પૃષ્ટ છે કે પુરૂષના. વિરથી પૃષ્ટ છે?
ભગવાન આને ઉત્તર આપતા કહે છે કે–જે પુરૂષ મૃગને મારે છે તે મૃગના વૈરથી સ્પષ્ટ છે અને જે પુરુષને મારે છે, તે પુરૂષ વૈરથી પૃષ્ટ છે કારણ કે –
એ સિદ્ધાન્ત પહેલા જ પ્રતિપાદન કરવામાં આવ્યા છે કે કરાતું હોય તે કરાયું, “સંધાતું હોય તે સંધાયું કહેવાય.’ ફેંકાતું હોય તે ફેંકાયું કહેવાય વગેરે. આ હેતુથી મૃગને મારે તે મૃગના વૈરથી પૃષ્ટ અને પુરૂષને મારે તે પુરૂષના વેરથી પૃષ્ટ કહેવાય. ... "