________________
અસંતભાવ ]
[ ૨૫ મૂકાય, નિર્વાણ પામે, સર્વદુઃખોને અંત કરે? એ પ્રશ્ન છે. ભગવાન અસંવૃત સાધુને માટે નિષેધ કરે છે, જ્યારે સંવૃત સાધુને માટે હા ભણે છે. અસંયતભાવ
છેવટે અસંયત જીવના સંબંધમાં પ્રશ્નોત્તર છે. અસંયત એટલે અસાધુ અથવા સંયમ રહિત પ્રાણાતિપાતાદિની વિરતિથી રહિત આ અસંયત જીવ અહિંથી અવીને દેવ થાય? આ મુખ્ય પ્રશ્ન છે.
ભગવાન આના ઉત્તરમાં કેટલાક દેવ થાય, અને કેટલાક ન થાય, એમ કહે છે. અને તેમાં કારણ એ બતાવે છે કેજે છ ગામ, નગર, આકર આદિમાં અકામ તૃણા, અકામ સુધા, અકામ બ્રહ્મચર્ય અકામ ટાઢ–તડકો, ડાંસ-મચ્છર વગેરેના દુઃખને સહન કરે છે, આત્માને કલુશિત કરે છે, તેઓ મરીને વાણવ્યન્તરાદિ દેવલોકના કોઈ પણ દેવલોકમાં ઉત્પનન થાય અર્થાત્ સાધુ નહિ હોવા છતાં સંયમ રહિત જીવન ગાળવા છતાં પણ જે એવાં અકામ કષ્ટને સહન કરે, તે તે વાણવ્યક્તર દેવ થઈ શકે છે. જ્યાં જઘન્યથી દશ હજાર, અને ઉત્કૃષ્ટથી પોપમની આયુ મર્યાદા છે. દર
૭. સારાંશ કે આશ્રવ અને સંવર આ બે ત વડે જ જીવાત્મા સંસાર સાથે બંધાય છે. અને સંસારથી મુક્ત થાય છે. માટે જ “બાશ મહેતુ રચાત્ સંત મેક્ષવાળ” આ ટંકશાળી વચન જ આપણને જાગૃતિ આપે છે.
તોફાની ઘેાડાની ઉપમા વાલી સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેગેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિ -જે આત્માથી સંયમિત નહીં હોય તે આ જીવાત્મા પ્રતિ