________________
નરયિકેના ભેદે ]
[ ૨૯ આવી રીતે મનુષ્યના પણ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યગમિથ્યાદષ્ટિ. સમ્યગદષ્ટિના ત્રણ ભેદ, સંયત, સંયતાસંયત, અને અસંયત. સંયતના બે ભેદ સરાગ સંયત અને વીતરાગ સંયત. સરાગ સંયતના બે ભેદ પ્રમતસંયત અને અપ્રમતસંવત. :
૧. જેમના કષાયે ક્ષીણ કે ઉપશાંત થયા નથી.
૨. જેમને કષાયે ઉપશાંત કે ક્ષીણ થયા છે. F૮. રાજગૃહી નગરીમાં સ્થપાયેલ સમવસરણમાં વિરાજમાન થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બીજે ઉદેશે આ પ્રમાણે પ્રરૂપિત કર્યો – પોતાના જ કરેલા કમને વેદે છે. (ભગવે છે) આમાં એટલું વધારે સમજવું કે સત્તામાં પડેલા બધાએ કર્મો વેદાતા નથી પણ જે ઉદિત છે તે જ વેદાય છે. પણ અનુદિત (અનુદણ-ઉદયમાં નહીં આવેલા) વેદાતા નથી. આયુષ્યકર્મ પણ ઉદયમાં આવેલું વેદાય છે પણ જે હજ અનુદિત છે તે વેદાતું નથી. કૃષ્ણ મહારાજાએ પણ મિથ્યાત્વના જેરે પ્રથમની ત્રણ નરકનું આયુષ્ય નિકાચિત અને છેલ્લી ચાર નરકનું આયુષ્ય અનિકાચિત બાંધ્યું હતું. પણ તે કર્મ ઉદયમાં આવે તે પહેલા જ સમ્યકત્વની શુભ ધારા વડે અધ્યવસાયની શુદ્ધતાને કારણે બાંધેલું અનિકાચિત આયુષ્યકમ તોડી નાખવા સમર્થ બન્યા અને નિકાચિત રૂપે બાંધેલ કમ ઉદયમાં આવવાથી તે ભેગવવા માટે ત્રીજી નરકે ગયા. તેથી કહેવાય છે કે ઉદયમાં આવેલા કર્મો ભેગવાય છે. નારકના છે જે મોટા શરીરવાલા છે તેઓને આહાર વધારે હોય છે. શ્વાસ નિઃશ્વાસ પણ વધારે હોય છે. વ્યવહારમાં પણ પ્રાયઃ કરીને જોવાય છે કે થૂલ