________________
[૧૯
જીવના વીસ ભેદ]
આવી જ રીતે અસુરકુમાર અને નાગકુમાર સંબંધી, આવી રીતે પૃથ્વીકાયિકાદિ સંબંધી–પૃથ્વીકાયિક જીવની સ્થિતિ, શ્વાસ, આહાર, આહારને સમય વગેરે સંબંધી બાબતે છે. આમ બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિયાદિ, મનુષ્યાદિ વાણવ્યન્તરાદિના સંબંધી પ્રશ્રનેત્તર થયા પછી “આત્મારંભાદિ’ નું નિરુપણ કરવામાં આવ્યું છે. સંસારને સર્વથા નાશ જૈનશાસનને માન્ય નથી. તેમજ આ સંસારને કેઈ ઉત્પન્ન કરનાર છે એ માન્યતા પણ જૈન શાસનની નથી.
નરક શબ્દનો અર્થ ટીકાકાર આમ કરે છે, “ચાર્યું ગયું છે ઈષ્ટફળ દેવાવાલું કર્મ જે સ્થાનમાંથી તે નરકભૂમિ કહેવાય છે. આ ભૂમિમાં ઉત્પન્ન થવા વાલા છે “નારક અથવા નૈરયિક કહેવાય છે. - અસંખ્યાતા છે સાથે વૈર, ઝેર, પાપકર્મ ચૌર્યકર્મ થનકમ તથા રૌદ્ર ધ્યાનથી કરેલી હિંસા વગેરે નિકૃષ્ટતમ પાપને ભેગવવા માટેનું આ સ્થાન છે. આવા પ્રકારના પાપકમી આત્માને સુખ કયાંથી હોય? નારક જીવ નરકમાં કેટલા કાળ સુધી રહે? તેને જવાબ. ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ – પહેલી નરક ભૂમિમાં ૧૦ હજાર વર્ષ
– બીજી નરક ભૂમિમાં ૧ સાગરોપમ – ત્રીજી નરક ભૂમિમાં ૩
ચેથી નરક ભૂમિમાં ૭ પાંચમી નરક ભૂમિમાં ૧૦ - છઠ્ઠી નરક ભૂમિમાં ૧૭ સાતમી નરક ભૂમિમાં ૨૨
૩૦ ૭ .
દ ક છે -
| | | | | |
છે ક