Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/004699/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सूरीश्वर अने सम्राट. Page #2 -------------------------------------------------------------------------- ________________ सूरीश्वर सम्राट. Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ A : કી કે કોઈ ફરક છે જે કચ્છક ઉત્સર્ગ. પરમપૂજનીય સ્વર્ગીય ગુરૂવર્ચ શાસવિશારદ-જેનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજના કરકમલમાં ભક્તિપૂર્વક સાદર સમર્પણ T528 છે. ૨ ' S Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ जगद्गुरु श्रीहीरविजयसूरि. निर्वाण सं. १६५२. जन्म सं. १५८३. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ - અ ા सूरीश्वर अने सम्राट. Hot કર્તા સુનિરાજ વિદ્યાવિજય, 6 4 પ્રકાશક *** * શ્રીયશવિજય જૈનગ્રંથમાળાના કયવસ્થાપક મંડળ તરફથી શેઠ અમૃતલાલ છગનલાલ તથા શેઠ અને પચદ નરસિંહદાસ, ભાવનગર * * - વીર સં. ૨૪૪૮, ધર્મ સં. ૧ સં. ૧૭૮ ૯ કિ. ૩-૮૭ જન સરકાર! ભ Page #9 -------------------------------------------------------------------------- ________________ વડાદરા-લુહાણામિત્ર સ્ટીમ પ્રિન્ટીંગ પ્રેસમાં વિઠ્ઠલભાઈ માશારામ ઠક્કરે મઢાશક માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૧-૮૨૩. Page #10 -------------------------------------------------------------------------- ________________ STARSKAR शास्त्रविशारद-जैनाचार्य श्री विजयधर्मसूरि, ए. एम. ए. एस. बी. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. પૃષ્ઠ. વિષય. ૧ પ્રસ્તાવના. ૨ ગ્રન્થસૂચી. ૩ ઉપઘાત. શ્રીયુત કન્વેયાલાલ મા. મુનશી લિખિત. ૪ પ્રકરણ પહેલું પરિસ્થિતિ. ૫ પ્રકરણ બીજું. સૂરિ–પરિચય. ૬ પ્રકરણ ત્રીજું. સમ્રા–પરિચય. ૭ પ્રકરણ શું. આમંત્રણ. ૮ પ્રકરણ પાંચમું. પ્રતિબંધ. ૯ પ્રકરણ છે. વિશેષ કાર્ય સિદ્ધિ ૧૦ પ્રકરણ સાતમું. સૂબાઓ પર પ્રભાવ. ૧૧ પ્રકરણ આઠમું. દીક્ષાદાન. ૧૨ પ્રકરણ નવમું. શિષ્ય–પરિવાર ૧૩ પ્રકરણ દસમું. શેષ પર્યટન. ૧૪ પ્રકરણ અગિયારમું. જીવનની સાર્થકતા ૧૫ પ્રકરણ બારમું. નિર્વાણ. ૧૬ પ્રકરણ તેરમું. સમ્રાટનું શેષ જીવન. ૧૭ પરિશિષ્ટ જ ફરમાન નં. ૧ ને અનુવાદ ૧૮ પરિશિષ્ટ ફરમાન નં. ૨ અનુવાદ ૧૯ પરિશિષ્ટ ફરમાન નં. ૩ ને અનુવાદ. ૨૦ પરિશિષ્ટ ૧ ફરમાન નં.૪ ને અનુવાદ. ૨૧ પરિશિષ્ટ - ફરમાન નં. ૫ ને અનુવાદ, ૨૨ પરિશિષ્ટ ૧ ફરમાન નં, દનો અનુવાદ ૨૩ પરિશિષ્ટ છે પીનહેરના બે પત્રો. ૨૪ પરિશિષ્ટ જ અકબરના વખતનું નાણું. ૧૯ ૨૦૪ ૨૨૬ ૨૬૪ ૨૮૯ ૩૦૩ ૩૭૫ ૩૭૯ ૩૮૨ ૩૮૮ ૩૯૧ ૩૯૪ ૪૦૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. જ ન સાધુઓએ ગૂર્જર સાહિત્યની સેવા અને રક્ષા કરવામાં કરી સૌથી વધારે ભાગ ભજવ્યો છે; એ વાત વાર્તમાનક સાક્ષને હવે એકી અવાજે કબૂલ કરવી પડી છે; પરંતુ તેની સાથેજ સાથે જૈનસાધુઓએ દેશની સેવા કરવામાં પણ કંઇ એક ભાગ નથી લીધે, એ વાતથી હજૂ મહેોટો ભાગ અજાણે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને એવા બીજા અનેક જૈનાચાર્યો થઈ ગયા છે કે-જેમની કાર્યાવલીનું સૂક્ષ્મદષ્ટિથી અવકન કરીએ તે એ સ્પષ્ટ જણાઈ આવે છે કેતેમની સમસ્ત જીવનયાત્રા દેશના કલ્યાણનાં કાર્યોમાં જ વ્યતીત થઈ હતી. પ્રાચીન જૈનાચાર્યોનું એ દઢતા પૂર્વક માનવું હતું કે દેશના કલ્યાણને આધાર અધિકારિયોની-સતાધારિયાની અનુકૂળતા ઉપર રહેલો છે. ” અને તેને વિશ્વાસ હતો કે –“ લાખો મનુષ્યોને ઉપદેશ આપવામાં જે લાભ સમાયેલો છે, તે લાભ એકજ રાજાને પ્રતિબોધવામાં રહેલો છે. ” આ મન્તવ્ય અને વિશ્વાસથી જ તેઓ માન-અપમાનની દરકાર કર્યા સિવાય પણ રાજ્ય-દરબારમાં પ્રવેશ કરતા અને રાજા-મહારાજાઓને પ્રતિબોધતા. જ્યાં તે પ્રાચીન સદિયમાં પણ જેનાચાર્યોની આવી ઉદારતા અને ક્યાં આ જાગતી-જીવતી વીસમી સદીમાં પણ કેટલાક જૈન સાધુઓની સંકુચિતતા !! પ્રાચીન સમયમાં દેશકલ્યાણના કાર્યમાં ભાગ લેનારા જે જે જૈનાચા થઈ ગયા છે, તેમાં હીરવિજયસૂરિ પણ એક છે. સોળમી શતાબ્દીમાં થઈ ગયેલ હીરવિજયસૂરિએ, જૈન સમાજને જ નહિ; પરતુ ભારતવર્ષની સમસ્ત પ્રજાને–તેમાં ખાસ કરીને ગુજરાતની પ્રજાને તે મહાન કષ્ટમાંથી બચાવવાને જે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, અને તેમાં પિતાના શુદ્ધચારિત્ર અને પુરૂષાર્થથી જે સફળતા મેળવી હતી; એ વાતથી જનતાને માટે ભાગ અરાત જ છે. જે થોડા ઘણું જેને, હીરવિજયસૂરિના જીવનથી જાણીતા છે, તેમણે માત્ર એકપક્ષીય-ધાર્મિક દૃષ્ટિએ જ સરિજીનું જીવન જાણેલું હોવાથી, વસ્તુતઃ તેઓ પણ હીરવિજયસૂરિને સંપૂર્ણ રીતે ઓળખી શકયા નથી; એમ કહીએ, તે તેમાં લગારે છેટું Page #15 -------------------------------------------------------------------------- ________________ (૨) નથી. હીરવિજયસૂરિ, ભલે અકખરના દરબારમાં એક જૈનાચાય તરીકે દાખલ થયા હૈાય અને ભલે તેમણે પ્રસંગેાપાત્ત જૈનતીર્થોની સ્વતંત્રતા માટે અકબરને ઉપદેશ આપી પઢા કરાવ્યા હાય, પરન્તુ ખરી રીતે હીરવિ જયસૂરિના ઉપદેશ અકબરના રાજ્યની તમામ પ્રજાને સુખ ઉપજાવવા સંબધીજ હતેા; એ વાત હીરવિજયસૂરિના જીવનને સપૂર્ણ રીતે અવલાકન કરનારથી કથા સિવાય રહી શકાય તેમ નથી. જીજીયાવરી કર કરાવવા, લડાઇની અંદર પકડાતા મનુષ્યને મુક્ત કરાવવા (બદીમેાચન), અને મરેલ મનુષ્યતું ધન નહિ ગ્રહણ કરવાના બદાખસ્ત કરાત્રવેા-એ વિગેરે કાર્યાં દેવલ જૈનાના જ હિતનાં નહિં હતાં, કિન્તુ સમસ્ત પ્રજાના હિતનાં હતાં. થા માટે ભૂલાય છે ? ભારતવર્ષની સમસ્ત પ્રજાના આધારભૂત ગાય-ભેસ-બળદ અને પાડાના વધ સવ થા બંધ કરાવવા, પક્ષિયાને પાંજરામાંથી મુકત કરાવવાં, જગલાની શેાભા સમાન રિદ્ધિ પશુઆના શિકાર અધ કરાવવા અને તેના આખા રાજ્યમાં એક વર્ષની અંદર જુદા જુદા દિવસે મળીને છ મહીના સુધી જીવહિંસા બધ કરા વવી, એ પણુ સમસ્ત પ્રજાના કલ્યાણનાંજ કાર્યાં હતાં એમ કહેવામાં શુ ખાટુ છે ? જે પશુવધને માટે આજે સમસ્ત ભારતવાસિયા પાકાર કરી રહ્યા છે, છતાં અંધ થતા નથી, તે પશુવધુ એક માત્ર હીરવિજયસૂરિના ઉપદેશથીજ અંધ થયા હતા, એ શું આ જનકલ્યાણનું કાય કહી શકાય ? આવા મહાન પવિત્ર જગદ્ગુરૂ મીહીરવિજયસૂરિજીના વાસ્તવિક જીવનચરિત્રથી જનતાને વાકેફ કરવી, એજ આ પુસ્તકના મુખ્ય ઉદ્દેશ્ય છે, અને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીતેજ આ પુસ્તક લખવામાં આવ્યુ છે. ઇ. સ. ૧૯૧૭ ના ચાતુર્માંસમાં, જ્યારે સુપ્રસિદ્ધ છતિહાસકાર વિન્ગેટ. એ. સ્મીથનુ અગરેજી અકમ્મર ' મારા જોવામાં આવ્યું અને તેમાં અકબરની કાર્યવલીમાં હીરવિજયસૂરિને પણ કેટલેક અંશે ન્યાય મળેલા મે જોયા, ત્યારે મને એ વિચાર ઉદ્ભવ્યે ક્રે—માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિં, પરન્તુ ઐતિહાસિક અને ધાર્મિક અને દૃષ્ટિએ હીરવિજયસૂરિ અને અકબરના સબંધને લગતુ એક સ્વતંત્ર પુસ્તક લખવું જોઇએ. આ વિચારથી મે... તેજ ચાતુર્માંસમાં આ વિષયને લગતાં સાધતાના સંગ્રહ અને ક્રાના આરંભ શરૂ કર્યાં. જો કે કાર્યની શરૂઆતમાં અને સ્વપ્નમાં પણ એ ખ્યાલ ન્હાતા આવ્યા, કે હું આ વિષયમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ આટલું લખી શકીશ. પરતું ધીરે ધીરે જેમ જેમ હું આ વિષયમાં ઊંડો ઉતરત ગયે અને મને બહેળાં સાધન મળતાં ગયાં, તેમ તેમ મારું આ કાર્યક્ષેત્ર વિશાળ થતું ગયું; અને તેનું પરિણામ એ આવ્યું કે જનતાની સમક્ષ મારા આ ક્ષુદ્રપ્રયાસનું ફળ ઉપસ્થિત કરતાં મને લાંબા સમયને ભોગ આપવો પડશે. અને તેમાં પણ ખાસ કરીને અમારા સાધુધર્મના નિયમ પ્રમાણે એક વર્ષમાં આઠ માસ પરિભ્રમણ કરવાના કારણે આ પુસ્તકને પૂરું કરવામાં આશાતીત સમય લાગી ગયે. આ પુસ્તક લખવામાં જ્યાં સુધી બન્યું ત્યાં સુધી કોઈપણ વિષયની સત્યતા ઈતિહાસથી જ પુરવાર કરવાનો પ્રયત્ન કરેલો છે અને તેટલા માટેજ હીરવિજયસૂરિના સંબંધમાં, કેટલાક લેખકોએ લખેલી એવી બાબતે, કે જે માત્ર સાંભળવા ઉપરથીજ વગર આધારે લખી દેવામાં આવેલી, તે બાબતને આ પુસ્તકમાં સ્થાન આપ્યું નથી. માત્ર હીરવિજયસૂરિએ અને તેમના ચોક્કસ શિષ્યોએ તેમના ચારિત્રના બળથી-ઉપદેશથી અકબર ઉપર જે પ્રભાવ પાડે, અને જે બાબતેને જેનલેખકોની સાથે બીજા લેખકે પણ દેઈ ને કોઈ રીતે મળતા થયેલા છે, તે જ બાબતને પ્રધાનતયા મેં આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. પુસ્તકના વાંચનારાઓને તે જણાઈ આવશે કે માત્ર ચરિત્રના બળથી–પિતાના ઉપદેશના પ્રભાવથી હીરવિજયસૂરિ અને એમના શિષ્યોએ અકબર જેવા મુસલમાન સમ્રા ઉપર કંઈ ઓછો પ્રભાવ નથી પાડ? અને તેનું જ એ કારણ હતું કે--અકબરનો અને જૈનેને સંબંધ માત્ર અકબરની હયાતી સુધીજ રહેવા પા; પરન્તુ તે પછી ૪-૫ પેઢી સુધી–અર્થાત જહાંગીર, શાહજહાન, મુરાદબક્ષ ઔરંગજેબ અને આઝમશાહ સુધી ઘનિષ્ઠ સંબંધ ચાલુ રહ્યાનાં પ્રમાણ મળે છે. એટલું જ નહિં, પરંતુ અકબરની માફક તેમણે પણ કેટલાંક ફરમાને નવાં કરી આપ્યાં હતાં. તેમ અકબરે આપેલાં કેટલાંક ફરમાનેને તાજા પણ કરી આપ્યાં હતાં. આવાં કેટલાંક ફરમાનેના હિન્દી અને અંગરેજી અનુવાદ બહાર પણ પડી ગયા છે. તે ઉપરાંત અમારા વિહાર દરમીયાન ખંભાતના પ્રાચીન જૈનભંડાર તપાસતાં સાગરગચ્છના ઉપાશ્રયમાંથી અકબર અને જહાંગીરનાં છ ફરમાને (જહાંગીરના એક પત્ર સાથે) અકસ્માત અમને પ્રાપ્ત થયાં. દિલગીર, છું કે તે છ ફરમાને પૈકીનું એક ફરમાન, કે જે જહાંગીરનું આપેલું છે, અને જેમાં વિજયસેનસૂરિના સ્તૂપને માટે ખભાતની અકબ Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) રપુરમાં રહું સંધવીના કહેવાથી દશ થીધા જમીન અાપ્યાની હકીકત છે, તે કમાન ધણુ જીરૂં થઈ ગયેલું હાવાથી અને તેના ગુજરાતી અનુવાદ નહિ થઇ શકવાથી આ પુસ્તકમાં આપી કૈ નથી. તે સિવાયનાં પાંચે ફરમાની, –જે આ પુસ્તકમાં લખેલી કેટલીક હકીકતાને પુષ્ટ કરે છે, અનુવાદ સાથે આપવા ભાગ્યશાળી નિવડયા છું. આ પ્રસંગે એ કહેવું જરૂરનું સમજુ છું કેયપિ અકબર પછી ૐ આઝમશાહ સુધી જૈન-જૈન સાધુઓના સબંધ મુસલમાન બાદશાહા સાથે તેા ચાલુ રહ્યો હતા; પરન્તુ તેમાં પણ ખાસ કરીને જહાંગીરની સાથે તા અકબરના જેટલાજ સબંધ રહ્યો હતા, અને તે વાત આ પુસ્તકના પૃ. ૨૩૮ માં વર્ણવેલ ભાનુય દ્રજી અને જહાંગીરના સમાગમના પ્રસંગ ઉપરથી તેમજ પરિશિષ્ટ માં વિજયદેવસૂરિ ઉપર લખેલ જહાંગીરના પત્ર ઉપરથી સારી રીતે જોઇ શકાય છે. આવી રીતે જહાંગીર તપાગચ્છના સાધુ ભાનુચંદ્રજી અને વિજયદેવસૂરિ વગેરેનેજ ચાહતા હતા, એમ નહિ', પરન્તુ ખરતરગચ્છના સાધુ માનસિંહ, જેમનું પ્રસિદ્ધ નામ જિતસિંહસૂરિ હતુ. અને જેમને પરિચય આ પુસ્તકના પૃ. ૧૫૪ માં કરાવવામાં આવ્યા છે, તેમની સાથે પણ જહાંગીરના સારા સંબંધ હતા. જો કે પાછળથી ગમે તે કારણે પણ જહાંગીરના તેમના પ્રત્યે અભાવ થયેા હાય, એમ જહાંગીરે પોતે લખેલા પેાતાના આત્મવૃત્તાન્ત તાજકે જહાંગીરી' ના પહેલા ભાગ ઉપરથી જોવાય છે. આ પુસ્તક લખવાના મુખ્ય ઉદ્દેશ્ય હીરવિજયસૂરિ અને અકબરનાજ સંબંધ અતાવવાની હાવાથી અકબર પછીના બાદશાહેા સાથેના જૈનસાધુઓના સબંધને બતાવવાની મેં ચેષ્ટા કરી નથી. જો કે એમ તા મારે કહેવુંજ પડશે ૐઆ વિષયમાં મને જેમ જેમ વધારે વાંચવાનું અને જાણવાનું મળતું ગયુ, તેમ તેમ પાછળથી એવી કેટલીએ આવશ્યક ખાખતા મને જણાઇ કે જે આ પુસ્તકમાં આપવી જરૂરની હતી, તેમાંની ખની તેટલી બાબતેાના તા હુ ઉમેરા કરી શક્યા છું, જ્યારે બીજી ક્રેટલીએક બાબતે ન છૂટકે જેમની તેમ રાખી મૂકવાને ખાધ્ય થવું પડયું. છે. અને એ વાત ઇતિહાસના અભ્યાસિયાથી અજાણી નહિજ હાય કે તિહાસ એક એવી વસ્તુ છે કે તેમાં જેટલા વધારે ને વધારે ઊંડા ઉતરવામાં આવે, તેટલું વધારે ને વધારે નવું જાણવાનું મળે છે. • Page #18 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક એક એતિહાસિક પુરતક છે, એ વાત હું પહેલાં કહી ચૂકયો છું. તેમ છતાં પણ ઇતિહાસના વિષયની નિરસતાને અનુભવ આ પુસ્તકના વાંચનારાઓને કર ન પડે, એ માટે પણ મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. મારું એ નમ્ર મન્તવ્ય છે કે-એક રાજાની પ્રજા પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ અને રાજામાં કયા કયા દુર્ગાને અભાવ અને સગુણેને સદ્ભાવ હેવો જોઈએ; એને ખ્યાલ ઉત્પન્ન કરવાને આ પુસ્તકમાં આલેખેલું અકબરનું ચરિત્ર-ચિત્ર જેમ જનતાને અતિ ઉપયોગી થઈ પડશે, તેવી જ રીતે એક સાધુ-ધર્મગુરૂને અરે, એક આચાર્યને સમાજના અને દેશના કલ્યાણ સાથે કેટલે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, અને એક સંસારી મનુષ્ય કરતાં એક ધર્મગુરૂને માથે કેટલી વધારે જવાબદારી રહેલી છે, એ વાત સમજવાને, આ પુસ્તકમાં વર્ણન વેલ આચાર્ય હીરવિજયસૂરિજીના પ્રત્યેક બનાવો ખરેખર આશીર્વાદરૂપ થઈ પડશે. હું દિલગીર છું કે જે મહાન પ્રભાવક આચાર્યવર્ય પ્રત્યેના ભક્તિભાવને લઈને હું આ પુસ્તક લખવા પ્રેરાયે, તે મહાન પુરૂષનું (હીરવિજયસરિતું) અસલી ચિત્ર મને ક્યાંયથી પણ મળી શકવું નહિ. અને તેથી તેવું ખાસ ચિત્ર આપવાને હું નિષ્ફળ નિવડ છું, તે પણ સહર્ષ જણાવીશ કે–આચાર્ય હીરવિજયસૂરિના નિવણ થયા બાદ થોડા જ સમયમાં બનાવેલી પાષાણની મૂર્તિનાં દર્શન મેં લગભગ ચારેક વર્ષ ઉપર કાઠિયાવાડમાં આવેલ મહુવા ગામમાં કરેલાં, તેજ મૂર્તિને ફેટ લેવરાવી મેં આ પુસ્તકમાં આપવા પ્રયત્ન કર્યો છે. જો કે, મૂર્તિના ઉપર કેટલેક સ્થળે ગૃહસ્થાએ ચાલતી આવતી અજ્ઞાનજન્ય રૂહીના લીધે ચાંદીનાં ટીલાં ચોટાડીને મૂર્તિની વાસ્તવિક સુંદરતામાં કૃત્રિમતા કરી નાંખી છે, તે પણ હીરવિજયસૂરિના ચિત્રનો અભાવ, આ ચિત્રથી દૂર થશે, એમ હું અવશ્ય માનું છું. હીરવિજયસૂરિની મૂર્તિના ફેટામાં ખાસ એક વિશેષતા છે. તે એ કે –તેની નીચે ખાસ એક શિલાલેખ છે, કે જે મૂર્તિ સંબંધી કેટલીક માહિતી આપે છે. તે સંપૂર્ણ લેખ આ પ્રમાણે છે “ १६५३ पातसाहि श्रीअकबरप्रवर्तित सं० ४१ वर्षे फा० सुदि८ दिने श्रीस्तंभतीर्थवास्तव्य श्रा० पउमा (भा०.) पांची Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ) नाम्ना श्रीहीरविजयसूरीश्वराणां मूर्त्तिः का० प्र० तपानछै ( છે ) શ્રીવિનયસૈનસૂચિ: ' આ લેખ ઉપરથી એમ માલૂમ પડે છે કે-હીરવિજયસૂરિના [નિર્વાણ પછી ખીજાજ વર્ષે` મ`ભાનિવાસી પર્ણમા અને તેની સ્ત્રી પાંચી નામની શ્રાવિકાએ આ મૂર્ત્તિ કરાવેલી અને તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી હતી. આ સિવાય આ પુસ્તકના બીજા નાયક અકબર અને તેના પ્રધાન મત્રી અમ્બુલક્જલનાં ચિત્રા ઇંડિયા આફ્સિ લાયબ્રેરીમાંથી ડૉ. એક્ ડબલ્યુ. થામસે, પૂજ્યપાદ પરમગુરૂ શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રીવિજય ધસૂરીશ્વરજી મહારાજશ્રી ઉપર મેકલી આપી, તેએ આ પુસ્તકની શાલામાં વધારા કરવાના કારભૂત થયા છે; અતએવ તેમને ધન્યવાદ આપ્યા વગર રહી શકતા નથી. વમાન જમાનામાં પ્રસ્તાવનાને પુસ્તકનુ ભૂષણ સમજવામાં આવે છે. અતએવું આ પુસ્તક માટે પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત લખવાનું કામ મારા કરતાં કાઇ ગૂર્જર સાહિત્યના સાક્ષર પાસે કરાવવામાં આવે, તે તે પુસ્તકને ચાગ્ય ન્યાય આપી શકે, એ વિચારથી મારી દૃષ્ટિ ગુજર સાહિત્યના સમર્થ લેખક ખ્યાતનામા શ્રીચુત કનૈયાલાલ માણેકલાલ મુનશી ખી. એ. એલએલ, બી. એડવેકેટ તરફ્ ગઇ. જો કે તે એટલી અધી વિશાલ પ્રવૃત્તિમાં ગુંથાએલા રહે છે કે જેના લીધે તેમને આ કામ સેોંપવામાં મને ઘણાજ સફ્રાય થતા હતા, પરન્તુ ‘તેમના જેવા તટસ્થ લેખક જ મારા પુસ્તકના ગુણ-દાષાને ખતાવી શકશે,” એ મન્તવ્યથી જ્યારે મે તેઓને આ કામ માથે લેવા માટે સાગ્રહ કહ્યું, ત્યારે તે પેાતાની સજ્જનતા બતાવ્યા સિવાય રહી શક્યા નંદુ, અને પેાતાને અસાધારણ કાર્યં રહેતુ. હાવા છતાં, ઉદ્દાત લખવાનું કામ માથે લીધું અને કરી પણ આપ્યું. મુનશીની આ સજ્જનતા માટે હુ* કયા શબ્દોથી તેમને ધન્યવાદ આપું, તે કંઇ સમજી શકાતુ નથી. આ પ્રસંગે ખંભાતની હાઇસ્કૂલના હેડમારતર શાહ Àાગીલાલ નગીનદાસ એમ. એ. તે ધન્યવાદ આપવે! ભૂલીશ નંદુ કે જેમણે પેાતાની હાઇસ્કૂલના પરીશીયન શિક્ષક પાસે આ પુસ્તકમાં આપેલાં ક્રમાનાના ગુજરાતી અનુવાદ કરાવી આપ્યા છે. અને સુ બની એલ્ફીન્સ્ટન Page #20 -------------------------------------------------------------------------- ________________ (૭) કોલેજના સુપ્રસિદ્ધ છેફેસર શેખ અબ્દુલકાદર સરફરાજ એમ. એ. ને પણ તેટલોજ ધન્યવાદ ઘટે છે, કે જેમણે પરિશ્રમ લઈને ફરમાનના તે અનુવાદો બરાબર તપાસી આપ્યા છે. આ ઉપરાતે જનાગઢની બહાઉદ્દીન કેલેજના છે, એસ, એચ, હેડીવાલા એમ. એ. નું નામ પણ મારે ભૂલવું જોઈતું નથી, કે જેઓએ આ પુસ્તકનાં છપાતા ફાર્ગે તપાસી મને કેટલીક ઐતિહાસિક સુચનાઓ કરી વધારે વાકેફ કર્યો છે. છેવટ–હું એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરની સમજુ છું. તે એ કે જે આ પુસ્તક લખવામાં ઇતિહાસત મહેદધિ ઉપાધ્યાયજી શ્રી ઈદ્રવિજયજી મહારાજની મને સંપૂર્ણ સહાયતા ન મળી હત, તે મારા જે અંગરેજી, ફારસી અને ઉર્દુને બિલકુલ અનભિજ્ઞ માણસ આ પુસ્તક લખવામાં કોઈ પણ રીતે ફળીભૂત થઈ શકતે નહિં અને તેટલા માટે તેઓશ્રીને શુદ્ધ અંત:કરણથી ઉપકાર માનવા સાથે એ સ્પષ્ટ જણવીશ કે-આ પુસ્તકના યશને ભાગી પ્રધાનતયા તેઓશ્રી જ છે. તે સિવાય શાન્તમૂર્તિ આત્મબંધુ શ્રીમાન જયન્તવિજયજીને પણ ઉપકાર માનવો ભૂલીશ નહિં, કે જેઓ પ્રફ શોધવામાં મને મદદગાર થયેલ છે. પુસ્તકના ભૂષણસ્વરૂપ ઉપાશ્વાત લખવાનું કામ જ્યારે શ્રીયુત મુનશીજીએ કરી આપ્યું છે, ત્યારે પ્રસ્તાવનામાં ઉપર્યુક્ત વકતવ્ય સિવાય મારે કહેવાનું બીજું શું હોઈ શકે ? ગોડીજીને ઉપાશ્રય, પાયધૂની, મુંબઇ અક્ષયતૃતીયા, વીર સં. ૨૪૪૬. ) વિદ્યાવિજય Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃતિ. “ આધુનિક જૈન લેખકોના હાથે લખાગેલાં પુસ્તાના જનતામાં જોઇએ તેવા આદર નથી થતા ” આવા જનરવ જૈન સમાજમાં તે લગભગ પ્રસિદ્ધજ છે. પરન્તુ તેમ હેાવાતુ શું કારણ છે, એ શાધવાની ત્રણા મ લેખકાએ દરકાર કરી છે. ખરી રીતે જૈનેતર પ્રજાના પક્ષપાત, એ કારણ હાય તાપણુ જૈન લેખઢ્ઢાની લેખનપદ્ધતિ—ઐકાન્ત ધાર્મિક વિષષનીજ પુષ્ટતા ક્રવા જાનુ તેટલુ સાચુંજ ' બતાવવાની પદ્ધતિ—પણ કંઇ કમ કારણભૂત છે એમ નથીજ. કાંપણુ વિષયને પ્રમાણુ પુરઃસર પુષ્ટ કરવાને બદલે “ સા—સે વ ઉપર આમ થયું હતુ' ” લાણાએ આમ કર્યું. હતુ” માટે માનવુજ જોઈએ. તે ગ્રાલ હાવુજ જોઇએ,” આવે આમહ જનતાની અભિરૂચિને ન પ્રાપ્ત કરી શકે, તે તેમાં કંઇ આશ્ચય જેવુ નથી. . .. આ પુસ્તક લખતી વખતે આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવામાં આવી હતી, અને તેજ વાતના ઉલ્લેખ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ આ શબ્દામાં કર્યાં છેઃ “ આ પુસ્તક લખવામાં જ્યાં સુધી અન્યું ત્યાં સુધી કાઇપણ વિષયની સત્યતા ઇતિહાસથી જ પુરવાર કરવાના પ્રયત્ન કરેલા છે. અને તેટલા માટે હીરવિજયસૂરિના સબંધમાં, કેટલાક લેખાએ લખેલી એવી ખાખતા કે જે માત્ર સાંભળવા ઉપરથીજ વગર આધારે લખી દેવામાં આવેલી, તે બાબતને આ પુસ્તકમાં સ્થાન આપ્યું નથી. માત્ર હીર વિજયસૂરિએ અને તેમના ચેાકસ શિષ્યાએ તેમના ચરિત્રના બળથી૩૫દેશથી અકબર ઉપર જે પ્રભાવ પાડયા, અને જે જે બાબતેને જૈન લેખકોની સાથે ખીજા લેખો પણ ક્રાઇ ન કોઇ રીતે મળતા થયેલા છે તેજ બાબતાને પ્રધાનતયા મે' આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. ” મને એ જણાવતાં હું થાય છે –મારી આ મનેવૃત્તિ અને ધારણાને પરિણામે મારા આ ક્ષુદ્ર પ્રયત્ન જનતાને સારા આદર પામી શકયા છે. અને તેનાં અપ્રત્યક્ષ પ્રમાણેા છે કે—ભારતવર્ષોંનાં હિન્દી તથા ગુજરાતી ઘણાંખરાં પ્રસિદ્ધ પત્રાએ અને વિદ્યાનાએ આ પુસ્તકને મીઠી નજ રથી નિહાળી ઉચ્ચ અભિપ્રાય આપવા ઉપરાન્ત ઘણાં ખરા પદ્માએ તા આ પુસ્તકના કેટલાક શાના ઉતારા પેાતાનાં પત્રામાં પણ પ્રકટ કર્યો એ. ત્યાં સુધી કે પ્રવાસી ' જેવાં મગાળી માસિટ્ટામાં પણ આ પુસ્તક ' Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી લખાએલા વિસ્તૃત લેખો પ્રકટ થયા છે. જનતાને આ આદર મારા ભુદ્ર પ્રયત્નની યત્કિંચિત પણ સફલતા સૂચવે છે એ જાણું મને આનંદ થાય, એ સ્વાભાવિક છે. બીજી તરફથી જૈન સમાજ, કે જે પિતાના આ મહાન પરમ પ્રભાવક આચાર્યને તેમના વાસ્તવિક-સત્ય સ્વરૂપમાં ઓળખી શકી નહતી, તે પણ ઓળખતી થઇ, અને જેને એક સામાન્ય આચાર્ય અથવા સાધુ તરીકે ગણી રહી હતી, તેને તેના સત્ય સ્વરૂપમાં મહાન પુરૂષ તરીકે ઓળખી જયંતી પણ ઉજવતી થઈ છે, એ પણ એક ખુશાલીનું જ ચિહ્ન છે. ' એ પ્રમાણે આ પુસ્તક એક ઐતિહાસિક-મુખ્યત્વે જૈન ઇતિહાસયુક્ત પુસ્તક હોવા છતાં જેન અને જૈનેતરામાં સારે આદર પામ્યું, એનજ એ કારણ છે કે– પ્રકાશકને તેની બહુ જલદી બીજી આવૃત્તિ બહાર પાડવાની જરૂર પડી. જો કે આમાં આવેલા એક નવીન ફરમાનને અનુવાદ કરાવવામાં અને બીજા કેટલાંક અનિવાર્ય કારણે ઉપસ્થિત થવાથી પુસ્તક તૈયાર થઈ ગયેલું હોવા છતાં તેને પ્રકટ કરવામાં ઘણો વિલંબ લાગી ગયા છે. વિશેષતા–પ્રથમવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં ખાસ એક વિશેષતા વાંચકે જોઈ શકશે. અને તે વિષેશતા પરિશિષ્ટોમાં વધારેલા, એક ફરમાન સંબંધી છે, ખંભાતથી મળેલાં અકબર અને જહાંગીરનાં છ ફરમાનો પૈકી એક, ફરમાન, કે જે જહાંગીરે આપેલું છે, તે અતિ જીર્ણ હોવાથી અને તેને અનુવાદ સંતોષકારક નહીં થઈ શકવાથી પ્રથમવૃત્તિમાં આપી શકાયું નહતું. જો કે આ ફરમાનને ઉલેખ પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં જરૂર કર્યો હતો. આ છ ફરમાન પણ આ બીજી આવૃત્તિમાં પરિશિષ્ટ ૨ તરીકે આપ્યું છે. બીજાં પાંચ ફરમાનોની માફક આ ફરમાન પણ જૈન ઇતિહાસમાં અતિ મહત્વનું છે. હીરવિજયસૂરિના પ્રધાન શિષ્ય વિજયસેનસૂરિને ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસ થયો. તેમનું મારક કાયમ રાખવાને તૃપાદિ કરાવવા દસ વિઘા જમીનના એક ટ્રકડાની માગણી અંદુ સંધવી બાદશાહ જહાંગીર પાસે કરે છે. બાદશાહ મદદ-ઇ-મુઆરા નામની જાગીર તરીકે અકબરપુરમાંજ તેટલી જમીનને ટૂકડા ભેટ કરે છે. આ પુસ્તકના ૨૩૬ માં પેજમાં વર્ણવેલી આજ હકીકતને આપણું આ ફરમાન અક્ષરશઃ પુષ્ટ કરે છે. વધુમાં વાંચનારાઓ જોઇ શકશે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ ફરમાનમાં માત્ર જમીનનેા ટૂકડા આપ્યાનીજ હકીકત નથી, પરન્તુ ચક્રૂ સંધવીના પૂરા પરિચય, તેના શરીરની આકૃતિયુકત અને તેણે કયા પ્રસંગે કેવી રીતે બાદશાહ પાસે આ જમીનની માગણી કરી, એનેા પશુ ખુલ્લેખુલ્લા ઉલ્લેખ કરેલેા છે. એટલે આ કુરમાન વિજયસેનસૂરિના સ્મારકની સાથે અતીવ નિષ્ઠ સંબંધ ધરાવતુ હા ઐતિહાસિક સત્યતાને વધારે દૃઢ બનાવનાર છે. આ કમાન અતિ કઈ હૈાવાથી તેના અનુવાદ કરવામાં ધણી મુરશ્કેલી નડતી હતી, છતાં પંજાબના યાવૃદ્ધ માલવી મહુમ્મસ્મૃનીરે હ્મા પરિશ્રમ લઇ તેના અનુવાદ કરી આપ્યા; તેમ શિવપુરીના તહસીલદાર સાહેબ નવામ અબ્દુલમુનીમે તેને તપાસી આપ્યું, તે બદલ તે અન્ને મહાશયેાને આ સ્થળે ધન્યવાદ આપવાં ભૂલીશ નહિ. 66 પ્રાન્ત—જગદ્ગુરૂ હીરવિજયસૂરિ જૈઞાનાજ નહિ, પરન્તુ ભારત વર્ષના ઉદ્ધારક એક મહાન પુરૂષ હતા.. અકબર જેવા મુસલમાન સમ્રાટ્ન પેાતાના પરિચયમાં લાવી દેશના અભ્યુદયમાં તેમણે મ્હોટા ફાળા આપ્યા હતા. અને વસ્તુતઃ જોવા જઈએ તે સમાજના અને દેશના કલ્યાણુ સાથે, સાધુઓના–આચાર્થીના-ધર્માંશુના, એક સંસારી મનુષ્ય કરતાં કં કમ સંબધ નથી રહેશે. જગદ્ગુરૂ હીરવિજયસૂરિની ભાક ધર્મોગુરૂએ સમજે, તે તેમને માથે ગૃહસ્થા કરતાં કઇ ગુણી વધારે જવાબદારી રહેલી છે, અને એવી જવાબદારી સમજનારા ધર્મગુરુન્મે કદાદિષ એમ કહેવાનુ તા સાહસ નજરે ક અમારે અને દેશને શુ? ” “ અમારે અને સ્વદેશીને શું ? ” વધારે નહિ' તે ક્રમમાં ક્રમ આપણુા આ જગતપૂજ્ય-જગદ્ગુરૂના જીવનની પ્રત્યેક ઘટનાઓ ઉપરજ જરા ધ્યાન આપવામાં આવે તે ધર્મગુરૂઓને ઘણું જણવાનુ મળે તેમ છે. માટે ધર્મગુરૂ હીરવિજયસૂરિના જીવન ઉપર ધ્યાન આપે, તેમના જીવનનું અનુકરણ કરવાવાળા થાય, જૈન સમાજ હીરવિજયસૂરિના મહાત્મ્યને ઓળખે, તેમની મહિમા સર્વત્ર પ્રસારે અને ગામેગામજ નહિ; પરન્તુ ધરંધર તેમની વાસ્તવિક જયન્તીએ ઉજવાય, એજ અન્ત:કરણુથી ઇચ્છી વિમુ. બ્રુ. શ્રીવિજયધલક્ષ્મી જ્ઞાનમંદિર મેલણુગ જ આગરા. દિ. જ્યે. સુ. ૫, વીર સં. ૨૪૪ ૯ ધર્મ સ. ૧. } 3 વિદ્યાવિજય. Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થસૂચી. આ પુસ્તકમાં નિમ્ન લિખિત ગ્રન્થાની સહાયતા લેવામાં આવી છે. જૈન ગ્રન્થા. ( ગુજરાતી ) ૧ હીરવિજયસૂરિાસ—કર્તો શ્રાવક કવિ ઋષભદાસ. વિ. સ. ૧૬૮૫ ૨ લાભાદયરાસ—કાઁ ૫. યાકુશલ. વિ. સં. ૧૬૪૯ કચ', ચાપાઇ—કાઁ ૫. સુવિનય. વિ. સ’. ૧૬૫૫ ૪ જૈનરાસમાળા ભા. ૧ લા—માહનલાલ ઢલીચ'દ દેશાઇ સંપાદિત. ૫ તીર્થમાળા સંગ્રહ-શા. જૈ. શ્રીવિજયધમ સૂરિસ’પાદિત. ૬ ઐતિહાસિદ્ઘરાસ સંગ્રહ ભા. ૩ જો, 99. ૭ શ્રીવિજયતિલકસૂરિ રાસ, એ અધિકાર કર્તો ૫. દðનવિજય સ. ૧૬૭૯ તથા ૧૬૮૭, ૮ અમરસેન-વયસેન આખ્યાન—કન્હેં શ્રીસ વિજયજી. વિ. સ’. ૧૬૭૯ e ઐતિહાસિક સજ્ઝાયમાળા. ભા. ૧ લા. મારી સપાદિત. ૧૦ મલ્લીનાથ રાસકર્તા ઋષભદાસ કવિ. વિ. સ. ૧૬૮૫ ૧૧ ખભાતની તીમાળા—કર્તા ઋષભદાસ. ૧૨ ખંભાતની તીથમાળા-કોઁ મહિસાગર. ૧૭૦૧ ૧૩ પદ્મમહાત્સવરાસ—k ૫ દૃયાકુશલ. વિ. સ. ૧૬૮૫ ૧૪ હીરવિજય શિલાકા——કર્તી ૫. અવિજય. ૧૫ દુ નશાલ ભાવની—કાઁ કૃષ્ણદાસ. વિ. સ’. ૧૬૫૧ ૧૬ હીરવિજયસૂરિ કથાપ્રબંધ ૧૭ પટ્ટાવલી સાયકÎ ૫. વિનયવિજય, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નિ છે. ગુર્જર જાણવા–શ્રીયુત જિનવિજયજી સમ્પાદિત (થાય છે.) ૧૮ શિલાલેખ સંગ્રહ--શ્રીયુત જિનવિજયજી સપાદિત ૨૦ પ્રાચીન લેખ સંગ્રહ--શા. જે. શ્રીવિજયધર્મસૂરિ મહારાજ સંપાદિત (ાય છે.) ૨૧ પ્રશ્નોત્તર પુષ્પમાલા--મહારાજ શ્રીહંસવિજયછલિખિત. રર હીરવિજયસૂરિ સજઝાય--કર્તા વિવેકહ, કવિરાજ હર્ષાનંદના શિષ્ય. ૨૩ પરબ્રહ્મપ્રકાશ કર્તા વિવેકહર્ષ. ૨૪ હીરવિજયસૂરિ રાસ-ન્હાને. કર્તા વિવેકહર્ષ સં. ૧૬પર. ૨૫ વિજયચિંતામણિ સ્તોત્ર-કર્તા પંડિત પરમાનંદ, વિજયસેનસૂરિ ના શિષ્ય. ૨૬ મહાજન વંશ મુક્તાવલી–ત્રીયુત રામલાલજીગણિ કૃત. २७ हीरसौभाग्य काव्य सटीक-कर्ता पं. देवविमल. २८ विजयप्रशस्ति काव्य सटीक-कर्ता पं. हेमविजय, टिकाकार , પં. સુવિચણિ. દિશા સે ૬૮૮ २८ जगद्गुरु काव्य-कर्ता पं. पद्मसागर. ૩૦ રજિક– . = સં. ૨૨૯૦. ३१ गुर्वावली-कर्ता मुनिसुंदरसूरि. ३२ कृपारसकाश-कर्ता शान्तिचन्द्र उपाध्याय. ૩૩ તમામ વ્ય– પં. નિઝામ. સં. ૨૦૨૪. ३४ तपागच्छपट्टावली-कर्ता रविवर्धन. ૭૫ તપાછvટ્ટાવી–ત્ત સં. ધર્મસાગર. ३९ तपागच्छपट्टावली-कर्ता उपाध्याय मेघविजयजी. ३७ सूर्यसहस्र नाम-कर्ता उपाध्याय भानुचंद्रजी. (પરચૂરણ ) ૩૮ જૈનશાસનને દીવાળીને એક પ્રશસ્તિસંગ્રહ-પરમગુરૂ આચાર્ય મહારાજ સંગૃહીત. Page #28 -------------------------------------------------------------------------- ________________ • તપાગચ્છના આચાર્યોની નેટ–પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી જ કેન્ફરન્સ હેરલ્ડને ઐતિહાસિક અંક. જૈનેતર ગ્રન્થો. (ગુજરાતી) ૪૨ મીરાતે એહમદી–પઠાણ નીઝામખાન ખાનને અનુવાદ. ૪૩ મીરાતે સિકન્દરી –આત્મારામ મતીરામ દીવાનજીને અનુવાદ. ૪૪ મુસલમાની રીયાસત–સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયીને અનુવાદ ૪૫ કાઠિયાવાડ સર્વ સંગ્રહ ૪૬ મીરાતે આલમગીરી કર્તા શેખ ગુલામમહમદ આબીદમિયાં સાહેબ. ૪૭ અકબર–ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીવાળું. ૪૮ ફાર્બસ રાસમાળા-રણછોડભાઈ ઉદયરામને અનુવાદ, (હિન્દી) ४४ सीरोही राज्यका इतिहास-श्रीयुत रायबहादुर गौरीशंकर હીરાચંદ ગણા તા. ५० अकबर (इन्डीयन प्रेस-अलाहाबादवाला) ૫૧ માવજ ( સ્ત્રીકરારા ) ५२ सम्राट अकबर-पं. गुलजारीलाल चतुर्वेदी-अनुवादित ५3 भारतभ्रमण-श्रीवङ्कटेश्वर प्रेसमें मुद्रित. ५४ सम्राट अकबर-श्रीवकिमचन्द्र लाहिडी बि. एल. प्रणीत. ५५ समसामयिक भारतेर उनविंश खण्ड. योगेन्द्रनाथ समादार. संपादित. ૫૬ ભારતવર્ષ' મારિવારિકા ५७ दरबारे अकबरी-प्रो. आजाद कृत. Page #29 -------------------------------------------------------------------------- ________________ ENGLISH 58 Akabar by Vincent A. Smith. 59 The Emperor Akabar translated by A. S. Beveridge Vols. I & II. 60 Akabar by a Graduate of the Bombay University. 61 Akabar translated by M. M. with notes by C. R. Markham. 62 The History of Argan Rule in India by E. B. Havell. 63 Al-Badāoni Vol. I translated by George S. A. Ranking. & Vol. II translated by W. H. Love. 64 Akabarnama translated by Beveridge Vols. I, II & III. 65 Ain-i-Akabari Vol. I translated by H. Blochmann & Vols. II & III by H. S. Jarrett. 66 The History of Kathiawad by H. W. Bell. 67 Dabistan translated by Shea and Troyer. 68 Travels of Bernier translated by V. A. Smith. 69 The History of India as told by its own Historians by Elliot & Dowson Vols. I-VIII. 70 Local Muhammadan Dynasties by Bayley. 71 Mirati Sikandari translated by F. L. Faridi. 72 The Early History of India by V. A. Smith. 73 The History of fine art in India in Series by V. A.Smith. 74 Storia do Mogor translated by William Irvine 4 Vols. 75 Ancient India by Ptolemy. History of Oxford by Smith. 77 „ „ Gujarat by Edulji Dosabhai. 78 The Mogul Emperors of Hindustan by Holden. 79 The Jain Teachers of Akabar by V. A. Smith. (Printed in R. G. Bhandarkar commemoration Volume. ). 80 Catalogue of the Coins in the Punjab Museum, Lahoro. by R. B. Whitehead Vol. II. Catalogue of the Coins in the Indian Museum, Calcutta Vol. III. by H. N. Wright. 82 Architecture of Ahmedabad by T. C. Hope and J. Fergusson. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ 83 The Cities of Gujarashtra by Briggs. 84 Journals of the Punjab Historical Society. 85 The Journal of the Bombay Branch of the Royal Asiatie Society Vol. XXI. 86 English factories in India by William Foster. (16181621, 1646-1650 & 1651-1654. > 87 Description of Asia by Ogilby. 89 88 Manual of the Musalman Numismatics by Codrington. The Coins of the Mogul Emperors of Hindustan in the British Museum by Stanley Lane-Poole. 90 Collection of voyages & travels Vol. IV. 91 Tavernier's Travels in India Vol. II edited by V. Ball. 92 The History of the Great Moguls by Pringle Kennedy 2 Vols. 93 The History of Gujarat translated by James Bird. Medieval India by Stanley Lane-Poole. 94 95 The History of India by J. T. Wheeler. Vol. IV part I. $6 Royal Asiatic Society of Great Britain & Ireland (issues of July and October, 1918. ) Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાત. મ્હને મુનિ વિદ્યાવિજયજીએ પેાતાના પુસ્તકના ઉપાદ્ઘાત લખવાનુ કઠણ કામ સોંપ્યું, ત્યારે મ્હને સ્વાભાવિક રીતે ક્ષેાલ થયા. ચેડા વપર જ્યારે મ્હારી ‘પાટણની પ્રભુતા’ મ્હાર પડી,ત્યારે જૈનધમ ના હું દ્વેષી છું, તેવી છાપ પાડવાને પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા; અને તે છાપ એ કાયમ રહી હાય, તે મુનિજીનુ પુસ્તક કાંઇક લાકપ્રિયતા ભુવે, એવા ડર મ્હને લાગ્યા; અને તેથી આ કામ કેાઇ ખીજાને સોંપવાની તેમ્હને અરજ કરી, પણ તેમ્હને આગ્રહ નિશ્ચલ હતા; અને આખરે મ્હને આ કામ માથે લેવુ' પડયું. તે છાપ કાયમ રહી છે કે નથી રહી, મેં પુરાણા જૈન ઇતિહાસસાહિત્ય વિષે માંધેલા મ્હારા અભિપ્રાયે વાસ્તવિક છે કે નથી, એ વિષે કાંઇ પણ વિચાર કર્યાં વિના મ્હને સોંપેલું કામ પૂરૂ કરવાની હું રજા લઇશ. આ પુસ્તક એક અત્યંત સ્તુત્ય પ્રયત્ન છે. જૈન સાહિત્યમાં છુપાયેલા ઇતિહાસને મહા મહેનતે છતે કરવા, તે ભગીરથ કા ગુજરાતના ઇતિહાસકારા આગળ પડ્યુ છે. અને જેટલે અ ંશે તે કાય થશે, તેટલેજ અંશે ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ લખાશે; કારણ કે...એ સમયનાં ઇતિહાસનાં સાધનામાં મુખ્ય જૈનસાહિત્ય છે. આ પુસ્તકમાં મુનિ વિદ્યાવિજયજીએ અથાગ શ્રમ લઇ, જે મહાન જૈનસાધુએ શહેનશાહ અકબરને પેાતાના શિષ્ય બનાવ્યે હતા,ત્યેના જીવન અને સમયના ઇતિહાસ આપવાના પ્રયાસ આદ છે. ઐતિહાસિક સાહિત્યની ભાવના નજ૨ આગળ રાખી કાઁએ ખીજા` ઐતિહાસિક સાધનની મદદ લીધી છે, અન્યું ત્યાં સુધી નિષ્પક્ષપાત ઇતિહાસકારના દૃષ્ટિબિન્દુથી સત્યનુ સંશાધન કર્યું છે. અને પરિણામે આ પુસ્તકને ધર્માંધતાના દોષમાંથી બચાવી ઇતિ Page #33 -------------------------------------------------------------------------- ________________ હારની પંકિતમાં ઘણે અંશે લાવી મૂકયું છે. લેખક પોતે જૈનસાધુ છે. પુસ્તકના નાયક મહાન જેનગુરૂ હતા. સાધને ઘણે ભાગે પ્રાચીન જનસાહિત્યમાં દટાયેલાં હતાં આ બધું ધ્યાનમાં લેતાં લેખકને જેટલું અભિનન્દન આપીએ તેટલું ઓછું છે. આ વિષય મી. વેન્સેટ સ્મીથના લેખે, અને ખાસ કરી હેણે રચેલા “અકબર” નામના પુસ્તકે સરલ કરી દીધો છે, તે ઇતિહાસકાર લખે છે કે–(પાનું ૧૬૬ ). “અકબરના વિચારને રાજ્યનીતિ પર જે પ્રભાવ જૈન આચાએ પાયે હતો, હેના પ્રાબલ્યની ઇતિહાસકારોએ સેંધ લીધી નથી. તે જૈન મહાત્માનાં વચને એવા ધ્યાનથી સાંભળતે કે-તે જૈનનમતાવલંબી થયે છે, એમ જૈન લેખકે ગણતા; અને ૧૫૮૨ પછીનાં તેનાં ઘણાં કામ કેટલેક અંશે સ્વીકારેલા જૈન મતને લીધે જ થયાં છે. આ બીનાઓને વહેમ પણ એલ્ફીન્સ્ટન, વૈન અર અને મોલીસનના પુસ્તકના વાચકને ભાગ્યેજ પડે. અબુફજલની લાંબી ટીપમાં લખેલા તે સમયના ત્રણ મહાસમર્થ વિદ્વાન–હીરવિજયસૂરિ વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાય નામક જૈન ગુરૂઓ અથવા ધર્માચાર્યો હતો. આ વાત બ્લેકમેન પણ જોઈ શક્યા નથી. આ ત્રણમાં જહેનું નામ પ્રથમ આપ્યું છે, તે ત્રણેમાં અગ્રગયા હતા, અને અકબરને જૈનમતાવલંબી કરવાનું માન તેમને છે, એમ જૈનલેખકે માને છે, અને અબુલફઝલ હેને વિદ્વાનના પાંચ વર્ગમાંના પ્રથમ વર્ગમાં, શેખ મુબારક વિગેરે બીજા ચુનંદા વીશ વિદ્વાને કે જેઓ “બને દુનિયાનાં રહસ્ય હમજે છે તેવાની પંક્તિમાં મૂકે છે.” પણ મુખ્યત્વે કરીને આ પુસ્તકને આધાર હેમવિજયના “વિજય પ્રશસ્તિ કાવ્ય” પર, પંડિત દેવવિમલકૃત “હીરસૌભાગ્ય કાવ્યપર અને કવિ ગષભદાસકૃત “હીરવિજયસૂરિ રાસ” પર રાખવામાં આવ્યું છે. સ્મીથે જ્યાં માત્ર માર્ગ દેખાડે છે, ત્યાં વિવાવિજયજીએ સંપૂર્ણ માહિતી આપવાનું કામ હાથ ધર્યું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ જૂના જૈનપ્રધા અને રાસેાના આધાર પર ઇતિહાસ રચવે, એ લગભગ અશકય કામ છે; કારણ કે એ સાહિત્ય સાધારણ રીતે માત્ર એક પક્ષી, અવિશ્વસનીય સાધના પૂરાં પાડે છે. આ પ્રમા ને રાસે। માત્ર જિનશાસનની કીત્તિ વધારવાના અને મહાન્ જૈનોનાં આદર્શ જીવન શ્રદ્ધાળુ શ્રાવક આગળ રજુ કરવાના હેતુથી ચૂસ્ત જૈનલેખકે એ લખ્યાં છે. અને હેમાં ઇતિહાસને ઉપચાગી સામગ્રી કેટલી છે, તે પારખવા હેમાં નીચે આપેલાં લક્ષણે કેટલે અંશે છે, તે જોવું જરૂરતુ થઇ પડે છે. (૧) ઇતિહાસની વસ્તુ જે સમયમાં ને સ્થલે ખની હાય, વ્હેનાથી લેખકના સમય અને સ્થલ જેટલે અંતરે હાય, તેટલે લેખ વિશ્વાસપાત્ર એછે. ગણાવા જોઇએ. ઘણા ખરા લેખા પ્રચલિત દતકથાએ ઉપરથી લખાએલા છે; અને આ દંતકથાઓમાં રહેલા સત્યના અશ સ્થળ ને સમયના અંતર થતાં આછે ને આછા થતા જાય, એ સ્વભાવિક છે. (૨) આ લેખમાં જિનશાસન કે શ્રાવકવૉની કીટ વષે જે હકીકતા હાય તે, અતિશયેાક્તિ ભરી અને શ્રદ્ધાળુ શ્રાવકવૃંદના લાભ માટેજ લખાયેલી હાવાથી જ્યાં સુધી સ્વતંત્ર પુરાવાની મદદ ન મળે, ત્યાં સુધી સર્વાં શે માન્ય રાખવા લાયક હોતી નથી. (૩) આ લેખમાં જૈનેતરા વિષે કે જૈનમતની કીર્ત્તિ ઝાંખી કરે એવુ કાંઇ હાચ, તા તેમાં ખરી હકીકત સમાઈ રહેવાના વધારે સંભવ હાય છે. (૪) આ લેખામાં જ્યાં પટ્ટાવલી હોય કે જ્યાં વર્ષ સ્પષ્ટ રીતે લખ્યાં હાય, તે ઘણાં ખરાં ખરાં હોવાના સંભવ છે, કારણ કે સાધુએ એ બાબતમાં ઘણા ચાકસ હતા એમ લાગે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જે પુસ્તકને આધારે આ પુસ્તક લખવામાં આવ્યું છે, તે ઘણાંજ વિશ્વાસપાત્ર લાગે છે. એમ્હાંનાં “વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તા હેમવિજય અને “કૃપારસકેશનના કર્તા શાંતિચંદ્ર બને નાયક હીરવિજયસૂરિની જોડે અકબરના દરબારમાં હતા. હીરસૌભાગ્ય’ના કર્તા દેવવિમલગણિ તે, હીરવિજયસૂરિના શિષ્ય સિંહવિમલના શિષ્ય હતા. આ સિંહવિમલ પણ ગુરૂની સાથે અકબરના દરબારમાં હતા. અને ગુજરાતી કવિ- હીરવિજયસૂરિરાસ”ના કર્તા 2ષભદાસ કવિ પણ હીરવિજયજીના શિષ્ય વિજયસેનસૂરિ, જે ગુરૂના મૃત્યુ પછી સંવત્ ૧૬પર માં પટ્ટધર થયા, અને જહેને ગુરૂએ પોતાને બદલે અકબરના દરબારમાં મૂક્યા હતા, અને હેને “આઈન–ઈ–અકબરી” “વિજયસેનસૂરીના નામથી આલેખે છે, હેના શિષ્ય હતા. જો કે રાસ દેવવિમલના “હીરસૌભાગ્ય” ઉપર રચેલે છે, છતાં કવિને હકીકત જાણવાની તક એવી હતી કે હેણે આપેલી વિગત વિશ્વાસને પાત્ર થયા વિના રહે નહિ. આ ઉપરાંત જે પુસ્તકની મદદ લેવામાં આવી છે, તે પણ લગભગ તેજ સૈકાનાં છે. (૧) પદ્મસાગરનું “જગદગુરૂ કાવ્ય. સંવત્ ૧૬૪૬. (૨) પંડિત દયાકુશળને “લાભદયરાસ.” સંવત્ ૧૬૪૯૮ (૩) લાહોરના પંડિત જયસોમનું કર્મચંદ્રચરિત્ર સંવત ૧૬૫૦. () લાહોરના કૃષ્ણદાસ કવિની “દુર્જનશાલબાવની'. સંવત ૧૧. (૫) ગુણવિનયજીની કર્મચંદ્ર ચોપાઈ. સંવત્ ૧૬૫૫. (૬) દર્શનવિજયજીને “વિજયતિલકસૂરિરાસર, ૧ અધિકાર સંવત્ ૧૬૭૯. (૭) રાષભદાસ કવિને મલ્લીનાથરાસ’ સંવત્ ૧૬૮૫ (૮) ગુણવિજયજીની વિજયપ્રશસ્તિપર ટીકા’. સવંત ૧૬૮૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૯) દર્શનવિજયજીના વિજયતિલકસૂરિરાસ’, ૨ અધિકાર સ’વત્ ૧૬૯૭, ઉપર જણાવેલા ચારમાંનું ખીજું લક્ષણ પણ આ લેખમાં જડે છે. આ લેખમાં આપેલી મીનાને કસાટીએ હેડાવવાનાં સ્વતંત્ર સાધન પણ પુષ્કળ છે. જેવાં કે આઈન-ઈ-અકખરી' અકબરનાં ફરમાના વિગેરે. આ સાધનાના પણ ઉપયોગ વિદ્યાવિજયજીએ અહાળે હાથે કર્યો છે. આ બે લક્ષણા આવી સારી રીતે આ મૂલ લેખામાં છે અને તેથી હેમાં સમાયલા ઇતિહાસ સત્ય અને નિઃપક્ષપાત છે, એમ સકારણ કહી શકાય એમ છે. આ સાધના પરથી આ પુસ્તકની મૂલ હકીકત સિદ્ધ થાય છે. હીરવિજયસૂરિનું જીવનવૃત્તાંત, અકખરનુ' નિમ ંત્રણ; સૂરિની મુસાફ્રી અને આગ્રાના દરબારમાં આવાગમન; શહેનશાહની ગુરૂભક્તિ ને જૈન તરફ વલણ; અને સૂરિના તરફ પક્ષપાત થવાથી શહેનશાહે અહાર પાડેલાં રમાના—આ બધી વાતા હવે ઇતિહાસની ભૂમિકા પામી ગઇ છે. લેખકના શબ્દોમાં કહીયે તે “ આચાય. શ્રીહીરવિજયસૂરિ, શ્રીશાન્તિચંદ્ર ઉપાધ્યાય, શ્રીભાનુચંદ્ર ઉપાધ્યાય અને શ્રીવિજયસેનસૂરિએ અકમર બાદશાહ ઉપર પ્રભાવ પાડીને અનેક જનહિતનાં, ધમની રક્ષાનાં, જીવદયાનાં કાર્યો કરાવ્યાં; ગુજરાતમાંથી ‘જીજીયાવેરા’દ્વકરાળ્યે, સિદ્ધાચલ, ગિરિનાર, તારંગા, આાષ્ટ્ર, કેશરિયાજી, રાજગૃહીના પહાડા અને સમ્મેતશિખર વિગેરે તીર્થો શ્વેતાંખરનાં છે, એ સંબધી પરવાને લીધેા, સિદ્ધાચલજીમાં લેવાતું સૂકુ અંધ રાખ્યું, મરેલ મનુષ્યનું ધન ગ્રહણ કરવાના અને યુદ્ધમાં અંદી ગ્રહણ કરવાનો નિષેધ કરાવ્ચે, વળી પક્ષિયાને પાંજરામાંથી છેડાવવાનુ અને ડામર તળાવમાં થતી હિંસા બંધ કરાવવાનુ –વિગેરે અનેક કાર્યા કરાવ્યાં હતાં. આ ઉપરાંત તેઓના ઉપદેશથી સૌથી મ્હોટામાં Page #37 -------------------------------------------------------------------------- ________________ મહેસું અને સૌથી વધારે મહત્ત્વનું કાર્ય થયું હતું, તે એ છે કેબાદશાહે પોતાના સમસ્ત રાજ્યમાં આખા વર્ષમાં છ મહીના અને છ દિવસ સુધી કોઈ પણ માણસ કેઈપણ જીવની હિંસા ન કરે, એવા હુકમ બહાર પાડ્યા હતા”. લેખકે માત્ર આ પ્રસંગેને ઈતિહાસ લખે છે, એટલું જ નહિ પણ અકબરનું જીવન અને કારકીર્દી વિષે કાંઈ ખાસ લખ્યું છે. અકબર વિષે વધુ માહિતી આપવી એ મીસ્મીથના ઈતિહાસ પછી કઠણ કામ છે, છતાં જૈન ગુરૂના સમાગમને અને “અમારીઘષાણું ” સંબંધી કેટલાક પ્રસંગને ચીતાર ઐતિહાસિક સાહિત્યની સમૃદ્ધિમાં વધારે કરે છે. ઘણે ઠેકાણે અકબરના સ્વભાવ વિષે લેખકે વિવેચન કર્યું છે. જહેણે સમસ્ત હિન્દપર આણ વરતાવી હિન્દુ અને મુસલમાનનું અકય સાધવા અતુલ પ્રયત્ન કર્યો, જહેણે વિધર્મીઓને છતી પિતે તેમનોજ છે એમ બનાવ્યું, જહેણે પરધર્મ વિદ્વાનની સાથે વિવાદ કરતાં તેમને એવી માન્યતામાં રાખ્યા કે પોતે તે ધર્મસિદ્ધાન્તને અનુયાયી થઈ બેઠે છે–તે મુત્સદ્દી, પ્રતાપી નરેશના ચારિત્ર્યના અભૂત, અવર્ણનીય રંગે શબ્દવડે સ્પષ્ટ કરતાં ભલાભલા ઈતિહાસકારેની કલમો કાંપી છે, અને નિષ્ફળ નીવડે છે. અને આવા મહા પુરૂષના અનેક રંગી ચિત્રોમાંથી–અનેક સ્તબ્ધ બની રહેલા લેખકેના પ્રશંસા કરવાના કાવત્રામાંથી-હેના ખરા ચારિત્ર્યની રૂપરેખા શોધી કહાડવી, એ લગભગ અશક્ય વાત છે અને આ અશકય વાત શકય કરવા જતાં લેખકે અસંતોષકારક કે એક પક્ષી ચિત્ર આપ્યું હોય, તો તે દેષ ક્ષક્તવ્યજ મનાશે, એમ હું ધારું છું. લેખક વિદ્વાન જૈન સાધુ છે, એટલે સ્વાભાવિક રીતે નૈતિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાની અને અવારનવાર જૂની ભાવના અને આધુનીક જમાના વચ્ચેનો વિરોધ સ્પષ્ટ કરી બે બોધ વચન કહેવાની તક આવતાં પોતાની કલમ અટકાવી શક્યા નથી. આ કારણથી કેટલાક ફકરાઓ પુસ્તકના ઐતિહાસિક સાહિત્ય તરીકેના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગૌરવને ભારે છે; અને આ પુસ્તક લખવામાં સમાયેલા લેખકના આજે હેતુ છતા કરે છે. અને તે હેતુ, એક જૈન મહાગુરૂની નૈતિક પ્રશંસા કરતાં જૈનધર્મસિદ્ધાન્તાની મહત્તા સિદ્ધ કરાવાના છે, એમ લાગે છે, મ્હારા માનવા પ્રમાણે લેખકના વિચાર માત્ર ઇતિહાસ લખવાને નથી, સાથે સાથે જૈનસાહિત્યમાં ઉમેરો કરવાના પણ છે; અને આ દૃષ્ટિબિન્દુથી જોતાં પુસ્તકના આ ભાગે) કેટલીક પ્રકારના વાચકોને આકર્ષીક પણ નીવડે, એ અભવિત નથી. આ પુસ્તક પાછળનાં પરિશિષ્ટા ઘણાંજ 'િમતી છે; અને તે અધાને આપવામાં લેખકે ઇતિહાસની ઘણીજ સેવા ખજાવી છે. મધુ શ્વેતાં આ પુસ્તક ગુજરાતી ઇતિહાસના ન્હાનકડા સાહિત્યમાં ઉપયેગી ઉમેરા કર્યા વિના રહેશે નહિ, એમ હું ધારૂ છે. આપણા સાહિત્યનું આ જાતનું દારિદ્ર દયાજનક છે; અને હેના તરફ સાહિત્યકારોની એપરવાઇ શોચનીય છે, આવી સ્થિતિમાં આવું પુસ્તક લખવા માટે લેખકને ખરેખર અભિનન્દન ઘટે છે. અને તેમાં જૈનસાધુઓએ રચેલા સાહિત્યમાં દટાયેલા 'ઇતિહાસ જૈનસાધુજ મ્હાર કહાડે, અને તે પણ વળી તેન્ડના આચાય શ્રીવિજયધમ સૂરિ જેવા મહાત્માની પ્રેરણાથી, એના જેવુ સમયનુ શુભચિહન સાહિત્યમાં બીજી ભાગ્યેજ મળશે. અને, જ્યારે આવા બીજા પ્રયત્ન થશે, અને આધુનિક ઐતિહાસિક દૃષ્ટિએ જૂનાં પુસ્તકાના ઉપયેગ થશે, ત્યારેજ ગુજરાતનું ઐતિહાસિકસાહિત્ય પ્રમલ સાહિત્યને શાલારૂપ એક અંગ બની રહેશે. મ્હને આશા છે કે મુનિ વિદ્યાવિજયજી આ પુસ્તક પ્રગટ થયે બીજો કેાઇ ઐતિહાસિક વિષય હાથ ધરશે, અને એમની વિદ્વત્તા, અને એમના સંશોધનના પરિણામ રૂપ બીજો કાઇ ઇતિહાસ મ્હાર પાડી ગુજરાતને ઉપકૃત કરશે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, બાબુલનાથ રાડ, મુંબઈ. તા. ૨૦-૪-૧૮૨૦. Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ परमगुरुश्रीविजयधर्मसूरिभ्यो नमः । सूरीश्वर अन्ने ના . પ્રકરણ પહેલું. પરિસ્થિતિ . H.;mir[..!! (RSS ! સાર પરિવર્તનશીલ છે. એવી એક પણ વસ્તુ જેવામાં નથી આવતી, કે જે હંમેશાં એકજ સ્થિતિમાં રહેતી હોય. સંસારની વાસનાઓથી સર્વથા અજ્ઞાત-ઘડિયાની અંદર ઝલતા બાળકને છે કે એક વખતે યુવાનીના મદમાં સંસારના મોહક પદાર્થોથી વિંટાચેલે જોઈએ છીએ, એ શું? પિતાના શારીરિક બળના અભિમાનથી પૃથ્વી પર પગ દઈને ચાલતાં પણ લજજા ધરાવનાર મનુષ્યને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં લાકડીનું શરણું લઈને ચાલવું પડે છે, એ શું? સંસારની પરિવર્તનશીલતાજ, બીજું કઈજ નહિં. જે સૂર્યને, આપણે પોતાનાં પ્રખર પ્રતાપી કિરણેને ફેલાવતા ઉદયાચલના સિંહાસન ઉપર આરૂઢ થતે જોઈએ છીએ, તેજ સૂર્યને Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાક્ષાત્, દેધથી લાલ થપરંતુ નિસ્તેજ અવસ્થામાં-અસ્તાચલની ગંભીર ગુફામાં છિપાઈ જતાં પણ ક્યાં નથી જોતા? એક વખત જગને પ્રકાશમય કરી મૂકનાર ગગનમંડલ એવી તે સ્વચ્છ અને નિર્મળ અવરથામાં જવાય છે કે-જેને દેખતાં મનુષ્યની માનસિક શક્તિએમાં એકાએક એરજ પ્રકારને વિનાશ અને ઉત્ક્રાંતિ થઈ જાય છે, જ્યારે તેજ ગગનમંડલ મેઘાછિન્નાવસ્થામાં મનુષ્યનાં મન અને શરીરને પણ શું શિથિલ-પ્રમાદી નથી કરી નાખતું? જે નગરમાં, હેટી હેટી અટ્ટાલિકાઓથી સુશોભિત ઘરે અને આકાશને સ્પર્શ કરવાવાળા મંદિરે વિદ્યમાન હતાં, જ્યાં ચારે તરફ ઉત્સાહિત મનુષ્ય રહેતા હતા, જ્યાંનાં મકાને ઉપર સુવર્ણ અને રત્નના કળશે તેમ ચિત્ર-વિચિત્ર વજાઓ દૂર દૂર સુધી જનતાની સુખ-સમૃદ્ધિની સાક્ષી આપી રહ્યાં હતાં, ત્યાં જંગલ અને ખંડેરે દષ્ટિગોચર થાય છે. જ્યાં સામ્રાજ્યની દુંદુભિને નાદ થતા, ત્યાં શગાલો રૂદન કરતાં સંભળાય છે, જેને ત્યાં જનતા અને અદ્ધિસમૃદ્ધિને પાર હેતે, તેને રોટલાના ટૂકડા માટે ઘેર ઘેર ભ્રમણ કરતે જોઈએ છીએ.એક વખત જે મનુષ્યના રૂપ અને લાવણ્ય ઉપર મનુષ્ય મુગ્ધ થઈ જાય છે, તે જ મનુષ્યમાં કઈ વખત એવી પણ કુરૂપતા નિવાસ કરે છે કે–તેની હામે જોતાં પણ મનુષ્યને અસીમ ઘણા ઉત્પન્ન થાય છે. અરે, લાખો અને કોડે મનુષ્યનું આધિપત્ય ભેગવનાર ચક્રવર્તિ રાજાઓને પણ નિર્જન વનમાં નિવાસ કયાં હેતે કરે પડ? આ બધું શું સૂચવે છે? સંસારની પરિવર્તનશીલતા ! ઉદયની પાછળ અસ્ત અને અસ્તની પાછળ ઉદય. સુખની પછી દુઃખ અને દુઃખની અને સુખ,એમ સંસારને અરઘટ્ટઘટીન્યાય અનાદિકાળથી ચાલ્યો આવે છે. સુખ અને દુઃખને અથવા બીજા શબ્બામાં કહીએ તે ઉન્નતિ અને અવનતિને પ્રવાહ, દરેક ઉપર પિતાને પ્રભાવ પાડતે ચાલ્યા આવ્યા છે. સંસારમાં એ કેઈ દેશ, એવી કોઈ જાતિ કે એ કઈ મનુષ્ય નથી કે જેના ઉપર સંસારની આ પરિવર્તનશીલતાએ પિતાને પ્રભાવ ન રાડ હોય! નિદાન, Page #42 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ. iranim ભારતવર્ષને પણ સંસારસાગરની આ પરિવર્તનશીલતારૂપી ભરતીઓટમાં ચકડેળે ચઢવું પડયું હોય અથવા ચઢવું પડે છે તેમાં કંઈ, આશ્ચર્ય જેવું નથી. - દુનિયાને હેટ ભાગ જીતનાર બાદશાહ સિકંદરે આજ ભારતવર્ષમાં એવા એવા ખગોળશાસ્ત્રિ, વૈદ્ય, ભવિષ્યવેત્તાઓ, શિલ્પશારિયે, ત્યાગિયે, તત્વજ્ઞાનિ, ખનિજશાસ્ત્રિ, રસાયન શાસ્ત્રિયે, નાટકકાર, કવિ, સ્પષ્ટવક્તાઓ, કૃષિશાસ્ત્રિ, નીતિ પાળનારાએ, રાજનીતિજ્ઞ, શૂરવીર અને વેપારીઓ જોયા હતા, કે જેની બરાબરી કરનાર બીજા કે દેશમાં જોયા હતા. કહેવાની મતલબ કે આ બધી બાબતમાં ભારતવર્ષ એકે હતે.ભારતવર્ષની બરાબરી કરનાર બીજે કઈ દેશ હેતે. શ્રીયુત બંકિમચંદ્ર, લાહિડી પિતાના રાષ્ટ્ર સરવર નામના બંગાળી પુસ્તકના પિ. ૮ માં ઠીકજ કહે છે – ___भारतेर मृत्तिकाय रत्न, स्वर्ण, रौप्य, ताम्र प्रभृति जन्मित । जगतेर सुप्रसिद्ध कहिनूर भारतेइ उत्पन्न हझ्याछिल । एखानकार वृक्ष लौहेर न्याय दृढ़। एखाने पाहाड़ श्वेतमर्मर, समुद्र मुक्ताफल, वृक्ष चन्दनवास ओ वनफूल सोगन्ध प्रदान करे । स्वर्णप्रसू भारते केसेर अभाव छिल?" ભારતની માટીમાં રત્ન, એનું, રૂપું અને તાંબૂ વિગેરે ઉત્પન્ન થતાં. જગતને સુપ્રસિદ્ધ કે હિનૂર (હરે) આજ ભારતમાં ઉત્પન્ન થયા હતા. અહિંનાં વૃક્ષ લોઢાની માફક દઢ-મજબૂત હોય છે. અહિં પહાડે વેત આરસપહાણ, સમુદ્ર મુક્તાફલ, વૃક્ષે ચંદનવાસ અને વનલે સુગન્ધિ પ્રદાન કરે છે. સ્વર્ણ પ્રસૂ ભારતમાં કઈ વસ્તુને અભાવ હતો? સુપ્રસિદ્ધ આલબરૂની પણ ગુજરાતના વૃત્તાન્તમાં કયે છે – “વરસની ચારે માસમાં ત્યાં ૭૦ જાતના ગુલાબી થાય છે. શ્રાક્ષને પાક વર્ષમાં બે વખત ઉતરે છે. જમીન એટલી તે રસાળ, Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. છે કે ત્યાં કપાસના છોડવાઓ પશ્ચિમના “વીલેઝ અને બહેનના ઝાડાની માફક ઉગે છે. દશ વર્ષ સુધી એક છેડ લાટ પાક આપે છે ગુજરાતની–નહિં નહિં ભારતવર્ષની રસાળતાનું આ વર્ણન શું બંકિમચંદ્રના ઉપયુંકત કથનને ટેકે નથી આપતું? ઇતિહાસનાં પૃષ્ઠો મથુરા,શ્રાવતિ, રાજગૃહી,એપારક, સારનાથ, તક્ષશિલા, માધ્યમિકા, અમરાવતી,સ્થભતીર્થ, ભિન્નમાલ, વૈશામ્બી, વૈશાલી, અણહિલ્લવાડ, પ્રતિષ્ઠાનપુર, કાશી, અધ્યા, ગિરિનગર,ગુકચ્છ (ભરૂચ),ચંદ્રાવતી અને નેપાલના કીતિસ્થંભે શિલાલેખે અને તામ્રપત્ર વિગેરે અત્યારે આ વાતની સપ્રમાણ દક્ષતાપૂર્વક સાક્ષી આપી રહ્યાં છે કે–ભારતવર્ષના ભૂષણ સમાન ચંદ્રગુપ્ત, અશક, સંપ્રતિ, વિક્રમાદિત્ય, તેરમાન, શ્રીહર્ષ, શ્રેણિક, કેણિક, ચંદ્રપ્રોત, અલ્લટ, આમ, (નાગાવલેક) શિલાદિત્ય, કક્ક પ્રતિહાર, વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા હિન્દુ અને જૈનરાજાઓએ ભારતવર્ષની ઋદ્ધિ-સમૃદ્ધિને ભારતવર્ષમાં જ જાળવી રાખવા ઉપરાન્ત ભારતની કીર્તિલતાને દુનિયાની દશે દિશાઓમાં ફેલાવી હતી, એટલું જ નહીં પરંતુ ભારતની સમસ્તપ્રજાને પિતાપિતાના ધર્મની રક્ષા અને પ્રચાર કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરી હતી અને તેથી ભારતવર્ષના મનુષ્ય સરલસ્વભાવી હાઈ પ્રેમની એક દેરીથી બંધાએલ હતા. પ્રજાને પોતાની માલ-મિલકતની રક્ષા કરવા માટે કંઈ પણ ચિતા કે પ્રબંધ કરે પડતે હેતે. મદિરા અને એવાં બીજા વ્યસનથી મનુષ્ય સર્વથા દૂર રહેતા. ભારતવર્ષની લેણદેણને વ્યવહાર લગભગ વિશ્વાસ ઉપર ચાલતું હતું. ન તે કઈ કેઈના જામિન લેતું કે ન કોઈ પ્રકારના કેલકરારે કરવામાં આવતા. આ ભારતવર્ષના મનુષ્યની પ્રામાણિકતા અને ન્યાયશીલતાનું જ પરિગુમ હતું. વિદેશી મુસાફરોએ ભારતવર્ષીય મનુષ્યના આ અપ્રતિમ ગુણ માટે પિતાના જમણવૃત્તાન્તમાં ઘણું ઘણું લખ્યું છે. આને એકજ દાખલે અહિ આપીશું, Page #44 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ અલઈદ્રસી–અબ્દુલ્લાહ મુહમ્મદ કે જે અગિયારમી શતાબ્દિ (ઈ. સ.)ની અંતમાં થયે છે, તેણે કુતુકુરતાfહતાલુક્સમાં લખ્યું છે – ભારતવષય કે કુદરતી રીતે ન્યાય તરફ વળેલા હોય છે, “તેમના કાર્યોમાં એથીજ એ લકે પાછા પડતા નથી,એમને સારે “વિશ્વાસ, પ્રામાણિકપણું અને કથન પ્રમાણે વર્તવું–આ ગુણે સારી “રીતે જાણીતા છે. અને આ ગુણેને માટે તે લેકે એટલા તે પ્રસિદ્ધ “છે કે દરેક તરફથી લેકે એમના દેશ તરફ ખેંચાઈ આવે છે. માટે આ દેશ સમૃદ્ધિશાલી છે અને એમની સ્થિતિ બહુ સારી છે. ” આવી રીતે રાજાએ પણ પ્રજાને પ્રેમ સંપાદન કરવાને સચેષ્ટ રહેતા. રાજાએ પિતે જીવહિંસાથી દૂર રહી પ્રજાને તેમ કરવાને ફરજ પાડતા. ઘણાખરા રાજાઓએ પોતાના સમસ્ત રાજ્યમાં શિકાર ખેલધાનું યજ્ઞમાં પશુઓને વધ કરવાનું અને બીજી બીજી રીતે પણ જીવહિંસા કરવાનું સર્વથા બંધ કરાવ્યું હતું. રાજા અશોકે પોતાના રાજ્યમાં એવી આજ્ઞા ફેલાવી હતી કે “એક ધર્મવાળો બીજા ધર્મની કદાપિ નિંદા ન કરે.” આવી ઉદારવૃત્તિવાળી આજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય નિડર થઈને પોતાના ધર્મનું પાલન કરવાને સમર્થ થાય એમાં નવાઈ જેવું શું છે? સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યના વખતની ભારતવર્ષની જાહોજલાલી શું કેઈથી અજાણ છે જે વિદ્યા, વિજ્ઞાન અને વિવિધ પ્રકારની કળાઓને પ્રચાર આ પ્રતાપી રાજાના વખતમાંજ થયું હતું. અત્યારે દુનિયાના ઘણાખરા સંસ્કૃત સિદ્ધસેન દિવાકર અને કાલિદાસ જેવા જે મહાન કવિયેનાં પવિત્ર નામે પિતાની જિ ઉપર રટી રહ્યા છે, તેઓ આજ રાજાની સભાને શોભાવનાર ભારતના ચળકતા હીરા હતા. ચિત્રશુક્લા અને ભુવનનિર્માણકલાની પૂરજોશથી ઉન્નતિ પણ આજ રાજાના વખ( ૧ જૂઓ. એચ. એમ. ઇલિયટકૃત હીસ્ટરી ઑફ ઈડિયા . ૧ લું. ૫. ૮૮. --- --- Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને શણા; તમાં થઈ હતી. સંગીત વિદ્યા, ગણિત અને તિષને વધારે પ્રચાર પણ આના જ વખતમાં થયે હતે. રાજા શ્રીહર્ષના વખતમાં પણ ભારતીય જને અખંડ શાન્તિસાગરમાં નાન કરી રહ્યા હતા. આ રાજાની પ્રજા પ્રત્યેની લાગણી, ઉદારવૃત્તિ અને દાનેશ્વરીપણાનું માત્ર એકજ દષ્ટાન્ત લઈશું. રાજ, પ્રત્યેક પાંચમા વર્ષે પ્રયાગના સંગમ પર પિતાના ખજાનાની સમસ્ત ધન-સંપત્તિ ભિન્ન ભિન્ન ધર્મવલમ્બિને દાન કરવામાં ખરચી નાખતે. જે વખતે ચીની યાત્રી હ્યેનસેંગ (Huen Thiang) ભારતની મુસાફરીએ આવ્યું હતું, તે વખતે રાજા હર્ષની યાત્રાને છટ્ઠ ઉત્સવ હતે. હુયેનસેંગ પણ તેની સાથેજ પ્રયાગ ગયે હતું. આ વખતે યાત્રામાં પાંચ લાખ મનુષ્ય એકત્રિત થયા હતા, તેમાં ૨૦ રાજાઓ પણ હતા. ૭૫ દિવસ સુધી રાજ્યના બધા કર્મચારિયે પાછલાં પાંચ વર્ષોમાં એકઠા કરેલા ધનનું દાન દેવામાં લાગી રહ્યા હતા. રાજાની આ ધનસંપત્તિ કેટલાએ કઠારોમાં ભરેલી હતી. રાજાએ દાનમાં પોતાનાં આભૂષણે, રત્નજડિત હારે, કુંડલે, માળાઓ, મુકુટ અને મક્તિક વિગેરે સમસ્ત વસ્તુઓ આપી દીધી હતી. ભારતવર્ષના આર્યરાજાઓની આ ઉદારતા શું જગતને ચકિત કરનારી નથી ? આ રાજાના વખતમાં પણ સંસ્કૃતની બહુ ઉન્નતિ થઈ હતી. આ રાજા પણ જીવહિંસાને કટ્ટર વિરોધી હતા. તેણે આખા રાજ્યમાં એવી ઉદ્ઘોષણા કરી હતી કે “જે કે મનુષ્ય જીવહિંસા કરશે, તેને અપરાધ અક્ષમ્ય ગણવામાં આવશે અને તેને મૃત્યુદંડ દેવામાં આવશે.” જે રાજાઓનાં નામે અમે ઉપર આવી ગયા છીએ, તેમાં કેટલાક જેની રાજાઓ પણ છે; જ્યારે કેટલાક જૈનધર્મ પ્રત્યે અનુરાગ ધરાવનારા પણ છે. રાજા સંપ્રતિ એક દઢ જેનધમી હેઈ, તેણે અનાર્ય દેશમાં પણ જૈનધર્મને પ્રચાર કરવામાં સારી Page #46 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ, સફલતા મેળવી હતી. પરમાત્મા મહાવીર સ્વામીના પરમભકત પણાનું હેઠું માન મેળવનાર રાજા શ્રેણિક, કેણિક અને ચપ્રદ્યોતે જૈનધર્મની પ્રભાવના કરવામાં કંઈ કમી રાખી ન્હોતી. રાજા આમ અને શિલાદિત્યે જૈનધર્મના વાસ્તવિક ગેરવને સંપૂર્ણ રીતે જાળવી રાખ્યું હતું. છેવટ વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા રાજાઓએ જીવદયાને અમારી પટહ વગડાવી જે અહિંસા ધર્મને પ્રચાર કર્યો હતે, તે કેઈથી અજાણ્યું નથી. આવી જ રીતે હિન્દુ અને જૈનધર્મને પાળનારા રાજાએ જ શા માટે? શકડાલ, વિમલ, ઉદયન, વાગભટ્ટ, વસ્તુપાલ અને કર્મચંદ્ર, જેવા મહાન પ્રતાપી રાજમંત્રિ કયાં ઓછા થયા છે કે જેઓને પ્રતાપ આખા ભારતવર્ષમાં ગાજી રહ્યો હતે. એક તરફ વિરપ્રસૂ ભારતમાતા, આવા વીર આર્યધર્મરક્ષક રાજાઓને ઉત્પન્ન કરવા ભાગ્યશાળી નિવડી હતી, તેમ તેણીએ પિતાની કુક્ષિથી એવા એવા ધર્મપ્રચારક સચ્ચરિત્ર પ્રતાપી જૈન આચાર્યોને પણ જન્મ આપ્યું હતું, કે જેમણે પિતાના અગાધ પાંડિત્યને પરિચય આપી આજ પણ આખા જગતને ચમત્કૃત કરી મૂકયું છે. એટલું જ શા માટે? તે આચાર્યોએ એવાં એવાં સામર્થ્યનાં કાર્યો કરેલાં છે કે જે કાર્યોની આશા સાધારણ વ્યકિત તરફથી કદાપિ રાખીજ ન શકાય? મૈર્યવંશીય સમ્રા ચંદ્રગુમને પ્રતિબોધ કરનાર ચંદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામી, ૫૦૦ ગ્રંથની રચના કરનાર ઉમાસ્વાતિ વાચક, ૧૪૪૪ ગ્રંથની રચના કરનાર હરિભદ્રસૂરિ, હજારે ક્ષત્રિયેને ઓશવાલ બનાવનાર રત્નપ્રભસૂરિ, અન્યાયમાં લિસ થયેલ ગદંબિલને પ્રજાના હિતને માટે ગાદી પરથી ઉઠાડી મૂકી શકાને સ્થાપન કરવાનું સામર્થ્ય ધરાવનાર કાલિકાચાર્ય, આમરાજાના ગુરૂ તરીકેનું મોટું માન ભેગવનાર અ૫ભક્ટિ “કુવલય માલા કથા ”(પ્રાકૃત) ના કર્તા ઊદ્યતનસૂરિ, ઉપમિતિભવ પ્રપ-ચાકથા” જેવું સંસ્કૃત ભાષામાં અદ્વિતીય ઉપન્યાસ લખનાર મહાતમા સિદ્ધષિ, હેટી હેઢી Page #47 -------------------------------------------------------------------------- ________________ રીશ્વર અને સમ્રા ચમત્કારિક વિદ્યાઓના ખજાના સ્વરૂપ યશોભદ્રસૂરિ, તાકિકશિ રમણિ મલવાદી, ગ્રંથની વિશેષ વ્યાખ્યાઓ કરવામાં અસાધારણ બુદ્ધિ વાપરનાર મલધારી હેમચંદ્ર, સિદ્ધરાજ જયસિંહની સભાના એક રન તરીકેનું હેઠું માન મેળવનાર અને વાદ કરવામાં અતુલનીય શકિત ધરાવનાર વાદિદેવસૂરિ અને કુમારપાલ જેવા રાજાને પ્રતિબધી અઢાર દેશમાં જીવદયાનું એક છત્રસામ્રાજ્ય સ્થાપન કરાવનાર તેમ સાડત્રણ કરેડ ગ્લૅકેની રચના કરનાર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય જેવા મહાન પ્રતાપી જૈનાચાર્ય રૂપી રત્નને પણ આજ ભારતમાતાએ ઉત્પન્ન કર્યા હતાં. વળી તેની સાથે પેથડશા, ઝાંઝણુ, ઝઘડુશા, જગસિંહ, ભીમાશાહ, જાવડ, ભાવડ, સારંગ, સમરાશા, કર્મશા અને એમાહડાલિયા જેવા જૈન લક્ષમીપુત્ર પણ આજ ભારતભૂમિમાં થયા છે, કે જેમણે પિતાની લાખે નહિં, કરડે નહિં, પરંતુ અબજની લક્ષ્મીને વ્યય, ભારતભૂમિનાં ભૂષણ રૂપ મહેણાં મહેટાં જિનાલ બંધાવી આર્યાવર્તની શિલ્પકળાની રક્ષા કરવામાં, આર્યબંધુઓનું પાલન કરવામાં, પિતાના માન-મર્તબાઓને જાળવી રાખવામાં તથા હેટા મહેટા સંઘ-વરડાઓ અને જ્ઞાનના સાધને પૂરાં પાડવામાં કરેલા છે. વળી ધમની-આર્યધર્મની રક્ષા કરવાને માટે તેઓ પોતાની લક્ષમી તે શું, પરંતુ પ્યારા પ્રાણની પણ દરકાર કરતા હતા. આવા આસ્તિક, અખૂટ ધન-લહમીના જોગવનારા પણ આજ આર્યભૂમિએ ઉત્પન્ન કર્યા હતા. આવી જ રીતે આજ વીરપ્રસૂ ભારતમાતાએ ધનપાલ, આસડ, વસ્તુપાલ, યશપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, શ્રીપાલ, પબ્રાનંદ અને ઉષભદાસ જેવા ગૃહસ્થ કવિઓ પણ ઉત્પન્ન કર્યા છે. આ બધું શું બતાવે છે? ભારતનું ગૌરવ! આર્યાવર્તની ઉત્તમતા ! બીજુ કંઈજ નહિં. જે ભારતમાં આવું શાન્તિનું સામ્રાજ્ય, આવી અદ્વિતીય વિદ્યાઓ, આવા દાનેશ્વરિયે, આવા જીવદયાપ્રતિપાલકો, આવી ધનસંપત્તિ, આ આનંદ, આવી Page #48 -------------------------------------------------------------------------- ________________ પરિરિથતિ. ઉદારતા, આવી વિશાળતા, આ પ્રેમ, આવી ધર્મશીલતા, આવી વીરતા અને આવા અપ્રાપ્ય વિદ્વાને વિદ્યમાનતા ધરાવતા હતા, તે સ્વર્ગસમાન ભારતની અત્યારે આવી સ્થિતિ ? ભારતનું ગૌરવ જૂઓ-આવી અઘઃપતન અવસ્થામાં પણ અત્યારે દુનિયાની સમસ્ત પ્રજાને એકી અવાજે સ્વીકારવું પડે છે કે, ભારતવર્ષને પ્રબળ પ્રતાપ એક વખત અનિર્વચનીય હતો. ભારતની પ્રજામાં કુદરતી રીતે જ વીરત્વ ઝળહળી રહ્યું હતું અને તેને જ એ પ્રતાપ હતું કે–ભારતીય પ્રજા “કમ” અને “ધર્મ” બનેમાં વીરવ દાખવી શકતી હતી. આવી અપૂર્વ શાન્તિ અને ગંભીર આનંદ-સાગરમાં કલેલ કરનારી ભારતીય પ્રજાને સંસારની પરિવર્તનશીલતાએ પિતાનો વિજળીની જેમ ચમત્કાર બતાવી આપે. એટલે જેણે દુખના દિવસે દેખ્યા હતા અને જેને પિતાના આર્યત્વની રક્ષા કરવાને માટે કઈ પણ પ્રકારના પ્રયત્ન સેવવા પડતા નતા, તે પરમશ્રદ્ધાળુ આર્ય પ્રજા૫ર એકાએક પઠાણેના હુમલાઓ શરૂ થયા. અમે જે સમયની સ્થિતિ બતાવવા માગીએ છીએ, તે સમયને આવવાને હજુ વાર છે, તેટલામાં તે પઠાણેએ ભારતની લમીના માહથી,પિતાની ક્રૂરતાને ત્રાસ ભારતની સમસ્તપ્રજા ઉપર વરતાવ શરૂ કર્યો. જે પઠાણએ એવા સિદ્ધાન્તપૂર્વક કમર કસી હતી કે કાં તે આર્ય ઇસલામી ધર્મને સ્વીકાર કરે, નહિં તે શરીરના ટુકડા કરાવવાને માટે તૈયાર રહે,” તે પઠાણેએ ભારતીય પ્રજાપર કેટલે ત્રાસ વરતાલે હે જોઈએ, તેનું સહજ અનુમાન થઈ શકે તેમ છે. નિરપરાધી લાખે મનુષ્યને મારી નાખવા, આર્ય રાજાએની જીવતાં ને જીવતાં ચામડી ઉતરાવવી, શિકારની ઈચ્છા થતાં આર્યપ્રજાને ઘેરી લઈ તે ઘેરામાં આવેલાં સ્ત્રી, પુરૂષ અને આળકને જુદી જુદી રીતે રીબાવીને મારવાં, દેવમૂર્તિયોને તે ટુકડા કરી તેની સાથે માંસના ટૂકડા લગાડી આર્ય પ્રજાને ગમે ફાવવા. ઈત્યાદિ જુદા જુદા પઠાણ રાજાઓ તરફથી થતા વારે . , , Page #49 -------------------------------------------------------------------------- ________________ શેર અને સપા ભારતવર્ષમાં મહાન કેર વરતાવી મૂક હતા. બંકિમચંદ્ર લાહિડી પઠાણોના ત્રાસનું વર્ણન આપ્યા પછી પૃ. ૨૪ માં કહે છે – “पाठान दिगेर अत्याचारे भारत स्मशानावस्था प्राप्त हइल। ये साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर्य ओ सौगन्धे अमो. दित थाकित, ताहाओ विशुष्क हइल । स्वदेशहितैषिता, नि:स्वार्थपरता, ज्ञान ओ धर्म सकलइ भारत हइते अन्तर्हित हइल । समग्र देश विषाद ओ अनुत्साहेर कृष्णछायाय आवृत्त हइल।" “પઠાના અત્યાચારથી ભારતવર્ષ સ્મશાનાવસ્થાને પ્રાપ્ત થયે. જે સાહિત્ય-બગીચે હમેશાં નવાં નવાં પુષ્પોના સંદર્ય અને સુગંધથી પ્રફૂલ્લિત રહે, તે પણ સુકાઈ ગયે. સ્વદેશહિતૈષિતા, નિસ્વાર્થપરતા, જ્ઞાન અને ધર્મ, બધું એ ભારતથી અન્તહિત થઈ ગયું. આખે દેશ વિષાદ અને અનુત્સાહની કાળી છાયામાં આવૃત્ત થઈ ગયો.” એક તરફ ભારતવર્ષ, પઠાણોના ત્રાસથી ત્રસ્ત તે થઈ જ રહ્યો હતે, તેવામાં વળી ઈ. સ. ચાદમા સિકાની લગભગ પૂર્ણાહુતિના સમયે ભારતવર્ષની અસાધારણ કીર્તિથી મધ્ય એશિયાના સમરકંદમાં રહેતા તૈમૂરલિંગને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને તેથી તેણે પિતાના રાજ્યથી સંતોષ ન માનતાં ભારતવર્ષની લમીને પણ સવાધીન કરવાની વૃત્તિને હૃદયમાં સ્થાન આપ્યું. નિદાન, તેણે ભારતવર્ષમાં આવતાં જ અનેક લૂટફાટ, સતિના સતીત્વનું ખંડન, અગ્નિદાહ અને કતલ વિગેરેથી ભારતવર્ષીય પ્રજાનાં કષ્ટમાં હેટે. વધારે કર્યો. ઠીક છે-“માવિષ્ટ નો ઘનિત માતા પિતાં તથા જે લેભવૃત્તિ માતા-પિતાને પણ મારવાનું દુષ્કૃત્ય કરાવે, તે લોભવૃત્તિના પ્રતાપે તૈમૂરલિંગ આવે કેર વરતાવે, એમાં કંઈ નવાઈ નથી. કહેવાય છે કે-તૈમૂરલિંગે માત્ર દિલ્હીમાંજ એક લાખ હિંદુઓની હત્યા કરી હતી. જો કે આ તૈમૂરના ઉપદ્રવથી પઠાણેની શક્તિને કંઈક ધક્કો અવશ્ય પહોંચ્યું હતું, તે પણ તેઓએ પોતાના જાતીય સ્વભાવને તે સર્વથા છે ન્હાતેજ અને તે અનુસાર Page #50 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ. સિકંદર લેદીએ દેવમંદિર અને દેવમૂર્તિને નષ્ટ કરવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. આવી રીતે અનેકાનેક વિપત્તિમાં જ ભારતવર્ષે ઈ. સ.ને પંદરમો સંકે પસાર કર્યો. હવે આપણે સોળમી શતાબ્દીમાં પ્રવેશ કરીએ, કે જે સમયની રૂપરેખા આ પુસ્તકમાં અમે બતાવવા માગીએ છીએ. સેળમી શતાબ્દીને પ્રારંભ થવા છતાં પણ ભારતવર્ષના દુખના દહાડા તે દૂર નહેતાજ થયા. કારણ કે મુસલમાન બાદશાહને ત્રાસ તેના ઉપર જેને તેજ કાયમ રહ્યો હતે. આટલું છતાં પણ એમ કહેવું જ પડશે કે–ભારતવર્ષમાં આધ્યાત્મિક ભાવના અને આર્યત્વનું અભિમાન એ બને જેવાં ને તેવાં કાયમ જ રહ્યાં હતાં. ભારતીય પ્રજાએ પોતાના જાતિત્વની રક્ષાને માટે લક્ષીનેતૃણસમાન ગણી હતી. એટલું જ નહિ પરંતુ પ્રાણુની પણ દરકાર કર્યા સિવાય ધર્મ રક્ષા” એજ મુખ્ય લક્ષ્યબિંદુ રાખ્યું હતું. આની સાથે વળી ભારતવર્ષ, દ્ધિ સમૃદ્ધિએ પણ કંઈ સર્વથા હીન હેતે થે. જે કે અત્યાર સુધીમાં નવા નવા લેભાવિષ્ટ મુસલમાન બાદશાહએ ભારતવર્ષને લૂંટી ઘૂંટીને પોતાના દેશ અને ઘરને ભરવામાં કંઈ કમી રાખી હતી. દષ્ટાન્તમાં–મહમૂદગિઝની વિગેરેની લૂટફાટે ઇતિહાસનાં પૃષ્ઠોમાં ચેખી રીતે આલેખાએલી છે. કહેવાય છે કેમહમૂદગિઝનીએ ઈ. સ. ૧૦૧૪ માં જ્યારે કાંગડા (કે જેને પહેલાં નગરકેટ અથવા ભીમનગર કહેતા) ને કિલે કબજે કર્યો, ત્યારે તેને અપાર સંપત્તિ મળી હતી. જેમાં એક ચાંદીને બંગલે પણ હતું. આ બંગલાની લંબાઇ ૯૦ ફીટ અને પહેળાઈ ૪૫ ફીટ હતી. તેને વાળીને ફાવે ત્યાં ઉભો કરી શકાય તે ત હતા. - આ તે એક દષ્ટાન્ત માત્ર છે. આવા અનેક બાદશાહએ ભારતવર્ષને લૂંટી લૂંટી પાયમાલ કરવાની-ખાલી કરવાની ચેષ્ટાઓ કરી હતી, છતાં ભારતવષને માટે તે, કાનખજરાના દાણા પગમાંથી Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્વર અને સમ, એક પગ તૂટયા જેવુંજ, બલકે, સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયા જેવું જ હતું. અતઃ ભારતવર્ષની ઋદ્ધિ-સમૃદ્ધિના ગારવમાં કાંઈ વિશેષ ઘટાડે તે થયે, એમ કહિએ તે ચાલે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે વર્તમાન સમયની અપેક્ષાએ તે વખતની (સોળમા સિકાની) જાહોજલાલી કોઈ ઓર જ પ્રકારની હતી. આખા ભારતવર્ષની વાતને તે બાજૂ ઉપર મૂકીએ, પરંતુ એકલા ગુજરાતમાં ખંભાત, પાટણ, પાલણપુર અને સૂરત વિગેરે શહેરો એવી તે અસાધારણ ઉન્નતાવસ્થા ભગવતાં હતાં, કે જેનું વર્ણન આ કલમથી થવું અસંભવિત નહિ, તે કઠિન અવશ્ય કહી શકાય. જે ખંભાતને અત્યારે નિસ્તેજ અને નિરૂદ્યમી દેખીએ છીએ, તે ખંભાત, તે વખતનું સમુદ્ધિશાલી શહેર હતું. તેના બારામાં ઈરાન અને એવા દરદેશાન્તરોથી આવેલા વિશાળ વહાણની ગગનસ્પશ વિજઓ જ્યારે ને ત્યારે જોવામાં આવતી હતી. જે પાટણનિવાસિને અત્યારે દર દેશાન્તરમાં જઈ નેકરી વિગેરેથી પિતાને નિર્વાહ ચલાવવાની ફરજ પડી છે, તેજ પાટણના વાસિયે લાખની નહિ, બલકે કરોડોની ઉથલ પાથલે પોતાને ઘેર બેઠા કરતા હતા. પેલું સાધારણ શહેર ગણાતું પાલણપુર, તે વખતે વિશાળ અને જાહોજલાલી ધરાવતું શહેર હતું. આવાં આવાં કેટલાંએ નગરે હતાં, કે જેના લીધે સેળમા સૈકામાં પણ ગુજરાત જ નહિ, પરંતુ ભાસ્તવર્ષ ગારવશાલી ગણાતું હતું. આટલું છતાં પણ, અમે પુનઃ પણ કહીશું કે-ગુજરાતને તે શું ? આખા ભારતવર્ષને સુખે રોટલો ખાવાને તે વખત હજુ સુધી હેતેજ આદેશની અશાન્તિ હજુ દૂર ન્હોતી જ થઈ. ભારતની મને મેહક લહમીદેવી, વિદેશી મુસલમાનેને એક પછી એક લલચાવતી જ રહી હતી. એક તરફ ભારત વર્ષમાં ઠેકાણે ઠેકાણે આધિપત્ય ભેગવનારા પઠાણેને જુલ્મ હજૂ શાન્ત પડાએ હેતે, તેટલામાં વળી હમણાંજ ત્રાસ વર્તાવી ગયેલા પિલા તૈમૂરના એક વંશધર બાબરનું ચિત્ત આ તરફ આકર્ષાયુંતેણે એકાએક કાબુલને માર્ગ હાથ ધરીને ભારતવર્ષમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ. પ્રવેશ કર્યાં. એટલુ જ નહિ પરન્તુ તેણે અને તેના પુત્ર હુમાયુને વારવાર હુમલાઓ કરીને ભારતીય પ્રજાને ખૂબ લૂટી ર'જાડી અને પાયમાલ કરી છેવટે તેણે શ્રાપભૂત પેલા પઠાણાના પણ પરાજય કરી પેાતાના યથાયાગ્ય અધિકાર ભારત પર જમાવી દીધું. આખરના રાજ્યકાળમાં પણ ભારત તે હતભાગ્યનું હતભાગ્યજ રહ્યું હતું. દેશમાં જરાએ શાન્તિ હતી નહિ. એક તે તેપુર—સીકરી તરફ માગલા અને રજપૂતે નુ ઘર યુદ્ધ ચાલતુ', બીજું' સર્વત્ર લગભગ અરાજકતાના પિરણામે પ્રખ લૂટફાટા થતી, ત્રીજી જુદા જુદા પ્રાન્તાના અધિકારી સૂખાએ પોતપોતાના પ્રાન્તાની પ્રજાને ખૂબ રંજાડતા, ચેાથુ' તી યાત્રા માટે નીકળનારા યાત્રાળુઓ પાસેથી લેવાતા ‘ કર’ અને ‘ જીજીયાવેરા ’ જેવા મ્હોટા મ્હોટા જુલમી કરો પ્રજાને પાયમાલ કરી નાખનારા તે ઉભાજ હતા. અને પાંચમુ સામાન્ય ગુન્હેગારોના પણ હાથ પગ વિગેરે અવયા કાપી લેવાની અને ડગલેને પગલે દેહાન્તદંડની તેમજ એવી બીજી બીજી ક્રૂર સજાઆના ત્રાસ તેા વળી કાઇ આરજ પ્રકારના હતા. આવી રીતે ચારે તરફથી ભય’કર ત્રાસેામાં દિવસે ગુજારતી પ્રજા સુખે નિદ્રા લે, અથવા સુખે રાટલા ખાય, એ કલ્પનામાંએ કેમ આવી શકે? હજારા કેશે ઉપર ચાલતા યુદ્ધના અસાધારણ પ્રભાવ અહિ ખેઠાં પડે છે, અર્થાત્, ન્હાના કે મ્હાટા, ગરીબ કે તવ‘ગર, રાજા કે પ્રજા દરેકના ઉપર તેની અસર પહેાંચે છે, તે પછી જેની આંખ આગળ ભયંકર યુદ્ધો ચાલી રહ્યાં હાય અને મહાન્ ત્રાસે વરતાઈ રહ્યા હોય, એવી પ્રજા કષ્ટમાં દિવસો ગુજારે, સુખે નિદ્રા ન લે, રાત દિવસ તેમનાં હૃદયા કપાયમાન રહે, તે તેમાં નવાઇ જેવુ‘જ શું છે ? કહેવુ જોઇએ કેન્દ્ર લગભગ ઇ. સ. ના સેાળમા શતકના પ્રારંભનાં ચાલીસ વર્ષોં સુધી, ખકે તે પછી પણ કેટલાક સમય સુધી ભારતવર્ષના જુદા જુદા વિભાગેામાં મ્હોટી મ્હોટી લડાઇએ અને લૂટફાટા ચાલતીજ રહી હતી. અને તેથી લેાકેાને પેાતાના જાનમાલની રક્ષા કરવાનુ કા શ્રેણું કઠિન થઇ પડ્યું હતું, Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાહ. અમે જે “ જીયાવેરા” નું નામ ઉપર લઈ ગયા છીએ. તે છછયારે સાધારણ કર હેત. કેટલાક વિદ્વાનેને મત છે, કે-આ કર ભારતીય પ્રજા ઉપર ઈ. સ. ના આઠમા સૈકામાં મુસલમાન કાસિમે દાખલ કર્યો હતે. તેણે પ્રથમ તે આર્યપ્રજાને ઈસલામ ધર્મ સ્વીકારવા માટે ફર્જ પાડી હતી. આર્યપ્રજાએ તે વખતે અખૂટ ધનસંપત્તિ આપીને પણ પિતાના ધર્મની રક્ષા કરી હતી. આ ધર્મના બચાવ માટે અર્પણ કરાતી રકમને “જીજયારે” કહેવામાં આવતે, તે પછી ધીરે ધીરે ત્યાં સુધી ઠરાવવામાં આવ્યું હતું કે- આર્ય લેકે ખાતાં પીતાં જે કઈ મિલકત બચાવે તે બધી મિલકત “ જીજયાવેરા' રૂપે ખજાનામાં આપી દેવી.” ફિરતાના શબ્દોમાં કહીએ તે “મૃત્યુતુલ્ય દંડ આપે એજ જીજીઆરાને મુખ્ય ઉદ્દેશ હતો. આ દંડ આપીને પણ આર્ય પ્રજાએ પોતાના ધર્મની રક્ષા કરી હતી, આવે તદ્દન અસહ્ય જીજયાવેરે છેડે વખત ચાલીને બંધ થઈ જવા પામ્યું હતું એમ પણ હેતું. ખલીફ ઉમરે આ જીયારાને ત્રણ વિભાગમાં મુકરર કર્યો હતે. મનુષ્ય દીઠ વાર્ષિક ૪૮-૨૪ અને ૧૨ દરહામ (દરહામ એ તે વખતના નાણા વિશેષનું નામ છે) અને ઇ. સ. ના ચોદમાં અને પંદરમા સૈકામાં પણ ફિરોજશાહ તુગલકે ધનવાન ગણાતા ગૃહસ્થના ઘરમાં જેટલાં ઉમર લાયક મનુષ્ય હાય, તે દરેક મનુષ્ય દીઠ વાર્ષિક ૪૦, સામાન્ય સંપત્તિવાળા ગૃહસ્થ પાસેથી મનુષ્ય દીઠ ૨૦, અને દરિદ્રી પાસેથી મનુષ્ય દીઠ ૧૦ ટાંક “જીજીયાવેરા” રૂપે લેવાનું ઠરાવ્યું હતું. ત્યાંથી આગળ વધીને તપાસીયે તે આપણા પ્રસ્તુતકાળમાં એટલે સેળમા સૈકામાં પણ આ જીજીયારે હયાત હતે. સંક્ષેપમાં કહીએ તે ભારતવર્ષની રાષ્ટ્રીય સ્થિતિ ભયંકર હતી. તેમાં ખાસ કરીને અમે જે પ્રાન્તને માટે આ પુસ્તકમાં વિશેષ કરીને કહેવા માગીએ છીએ, તે-ગુજરાત પ્રાંતની સ્થિતિ તે ઘણી જ ભયંકર હતી. ગુજરાતના સૂબાઓની નાદરશાહી ગુજરાતની Page #54 -------------------------------------------------------------------------- ________________ પશિપતિ. પ્રજાને વધારે દુઃખદાયક થતી હતી. મરજી મૂજબ દંડ, મરજી મૂજબ સજા, મરજી મૂજબ કર અને નહિં જેવી આખતામાં પણ પ્રજાની ધડપકડથી ગુજરાતની પ્રજા ઘણીજ ત્રસ્ત થઈ રહી હતી. આ સમયમાં એકી અવાજે એકી નજરે રાષ્ટ્રીય સ્થિતિને સુધારનાર કોઈ મહાન્ પ્રતાપી પુરૂષની-સમ્રાટ્રની ગુજરાતનીજ નહિ; પરન્તુ ભારતવર્ષની સમસ્ત પ્રજા તરફથી પ્રતીક્ષા થઈ રહી હતી. તમામ આય પ્રજા એકી અવાજે પેત પેાતાના ઈષ્ટ દેવાને દિવસ અને રાત-ઊંઘતાં અને જાગતાં એજ પ્રાર્થના કરી રહી હતી કે- પ્રભા ? અમારા દુઃખના, અરે કાળા કેરના દિવસે દૂર કરે ! અમારા આર્યત્વની રક્ષાને માટે ભારતભૂમિમાં શાન્તિન સામ્રાજ્ય સ્થાપન કરે ! ! અમે હૃદયથી ઇચ્છીએ છીએ કે આ વીરપ્રસૢ ભારતમાતાની કુક્ષિથી એક એવા વીરપુરૂષ ઉત્પન્ન થાઓ કે ભારતમાં શાન્તિનુ સામ્રાજ્ય સ્થાપન 1કરે, અને અમારા ઉપરના આ જીલ્મ સર્વથા નાબૂદ કરે ! ! ! આ ભારતમાતા ! તું અમારાં આ દુઃખનાં આંસૂડાં દૂર કરવાનેા વખત નજીક નહિ લાવી આપે કે ? ” આ પ્રસંગે એક ખીજી વાત કહેવી પણ જરૂરની છે. દેશના હિતના આધાર જેમ દેશના અધિપતિ રાજા ઉપર રહેવા છે, તેમ સચ્ચરિત્રવાળા વિદ્વાનું મહાત્માઓ ઉપર પણ રહેલા છે. વિદ્વાન્ સાધુમહાત્માઓ જેમ પ્રજાના હિતને માટે પ્રજાને અનીતિથી દૂર રાખવા અને સમાગ પર લાવવા પ્રયત્ન કરે છે; તેમ નિડરપણે રાજાઆને તેમના ધર્માં સમજાવવામાં પણ તેએજ સિદ્ધહસ્ત નિવડી શકે છે. ગમે તેવા ઘનિષ્ઠ સંબધીની ઘણી ખુશામતાથી પણુ જે અસર નથી થતી, તે અસર, શુદ્ધ ચારિત્રવાળા મુનિના એક વચન માત્રથી થાય છે. ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવી જૂએ. જ્યારે ને ત્યારે રાજાઓને પ્રતિમાધ કરવામાં કે પ્રજા પ્રત્યેના ધર્મ સમજાવવામાં જો કાઇ પણુ સલપરિશ્રમ નિવડયા હોય, તે તે ધર્મગુરૂઓજ છે. તેમાં જો નિષ્પક્ષપાતપણે કહેવામાં આવે, તે કહેવુ જોઇએ કે–ા સ Page #55 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સકા, ફરજ અદા કરવામાં ખાસ કરીને જૈનાચાર્યોએ વધારે ભાગ ભજવે છે અને તેમાં તેમણે જે સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરેલી છે, તેનું જે કંઈ પણ કારણ હોય, તે તે તેમનું શુદ્ધ ચારિત્ર અને વિદ્વત્તાજ છે. કયા ઇતિહાસવેત્તાથી અજાણ્યું છે કેસંપ્રતિરાજાને પ્રતિબંધ કરવામાં આર્યસુહસ્તિઓ, આમરાજને પ્રતિબંધવામાં બપ્પભટ્ટીએ, હસ્તિકડીના રાજાઓને પ્રતિબંધ કરવામાં વાસુદેવાચાર્ય, વનરાજને પ્રતિબંધવામાં શીલગુણસૂરિએ તથા સિદ્ધરાજ અને કુમારપાલને પ્રતિબંધવામાં હેમચંદ્રાચાર્ય મહાટું માન મેળવ્યું હતું ? આ અને એવા બીજા કેટલાએ જૈનાચાર્યો થઈ ગયા છે કે, જેમણે રાજા-મહાજાઓને પ્રતિ કરી દેશમાં શાન્તિ અને આર્યધર્મના પ્રધાન સિદ્ધાન્ત-અકિલા-ને પ્રચાર કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એટલું જ શા માટે? મુહમ્મદ તુગલક, ફીરાજશાહ, અલાઉદૃાન અને એરંગજેબ જેવા ક્રૂર અને નિષ્ફર હદયના મુસલમાન બાદશાહે ઉપર પણ જિનસિંહસૂરિ, જિનદેવસૂરિ અને રત્નશેખરસૂરિ (નાગપુરીય) જેવા જેના ચાર્યોએ કેટલેક અંશે પ્રભાવ પાડી ધર્મની અને સાહિત્યની સેવા બજાવી હતી કહેવાનો મતલબ કે-જે જૈન ધર્મમાં સમય સમય ઉપર આવા પ્રભાવક આચાર્યો થતા આવ્ય હતા તે જૈનધર્મ ઉપર પણ તે વખતની (પંદરમા અને સોળમા ની) અરાજકતાએ વીજળીની માફક ચમત્કાર બતાવ્યું હતું. કે જાણે આખા દેશમાં અંદર સમસ્ત પ્રકારની અરાજકતા-નિનોના સઘટિત સ્વતંત્ર તાને પવન ફૂંકાઈ રહ્યો હોય, ત્યાં કેઈમ પ્રકારની મર્યાદા ન રહેવા પામે એ બનવા જેગજ છે. “શાતિપ્રિય” નું માનવંતુ પદ ભેગવનાર અને એકતાના વિષયમાં સૌથી અગ્રસ્થાન ભેગવનાર જૈનજાતિમાં પણ તે વખતની અશાન્તિદેવીએ પિતાને પગપેસારે કરી દીધા હ. નિદાન, તે સમયે ન તે સંઘનું મજબૂત બંધારણું Page #56 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ. ~ ~ ~-~ ~ ~~~ ~ રહેવા પામ્યું કે ન કઈ કઈને કંઈ કહી શકે તેવું રહ્યું. આને પરીણામે સંઘમાં એક પ્રકારની છિન્નભિન્નતા થવા લાગી હતી. પરિણામે એક પછી એક નવા નવા મતે પણ નીકળવા લાગ્યા જેવા કે-ઈ.સ.૧૪૫૨ માં લકા નામના ગૃહસ્થ લામત કાઢ. તેણે મૂર્તિપૂજાની ઉથાપના કરી. ઈ. સ. ૧૫૬ માં કટુક નામના ગૃહસ્થ કહુકમત કાઢયે. ઈ. સ. ૧૫૧૪ માં વિજયે વિજયમત કાઢયે. ઈ. સ. ૧૫૧૬ માં પાર્જચંદ્ર પાર્ધચંદ્રમત કાઢયે અને ઈ. સ. ૧૫૪૬ માં સુધર્મ? મત નીકળે. વિગેરે. આ બધા મતના કાઢવાવાળાઓએ જનધર્મના મૂલ રિદ્ધામાં કંઈ ને કંઈ ફેરફાર અવશ્ય કર્યો અને જનધર્મના એક છત્ર સામ્રાજ્યમાં છિન્નભિન્નતા કરી નાંખી. જે ધર્મના અનુયાયિામાં એક બીજાની તાણુતાણું અને વિરૂદ્ધતા હોય, તે ધર્મમાં શાન્તિનું સામ્રાજ્ય કાયમ રહે, એ કલપનામાં પણ લાવવા જેવી બાબત નથી. આ સમયમાં જેમ જેમ નવા નવા ફાંટાછે અને તે નીકળતા ગયા હતા, તેમ તેમ દરેક પિતા પોતાના મત અને ફાંટાની પ્રબળતાને માટે એક બીજાના ઉપર વિરૂદ્ધતાઓ અને આક્ષેપ પ્રકટ કરવા લાગ્યા હતા. “પિતાનું સાચું અને બીજાનું છે’ આ નિયમતે દરેકના ઉપર સવાર થયું હતું, અને તેના લીધે તેઓ મૂલ પરંપરાને છેદ કરવામાં કુઠાર સમાન કાર્ય કરવા લાગ્યા હતા. આટલેથીજ તેઓ હેતા અટકતા. જેનેનાં પ્રાચીન તીર્થો, મંદિરે અને ઉપાશ્રયમાં પણ પોતપોતાની સત્તા જમાવવાને માટે પ્રયત્નશીલ રહેતા હતા અને તેટલા માટે તે સિદ્ધાચલજી તીર્થ ઉપર એક વખત જુદા જુદા ગચ્છના આચાર્યો વિગેરેએ મળીને એ ઠરાવ કર્યો હતે કે-“શત્રુંજયતીર્થ ઉપરને મૂલગઢ અને મુખ્ય શ્રી આદિનાથ ભગવાનનું મંદિર સમસ્ત તાંબર જેનું છે. અને બાકીની દેવકુલિકાઓ જુદા જુદા ગચ્છવાળાઓની છે.” વિગેરે. એક તરફ આવી રીતે જુદા જુદા ફાંટાઓ અને મતે પૂરજોયમાં નિકળવાથી જૈન ધર્મના અનુયાયિઓમાં મહટે ખળભળાટ " Page #57 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રા, અને અશાનિત ફેલાઈ રહી હતી, જ્યારે બીજી તરફ સાધુઓમાં શિથિલતાએ પણ પોતાને પગપેસારો કર્યો હતે, નિદાન, સાધુએમાં સ્વતંત્રતાનાં વાતાવરણે ફેલાતાં ન્હાના હેટાઓની મર્યાદાઓ પ્રાયઃ છૂટવા લાગી હતી. ગૃહસ્થની સાથે સાધુઓ વધારે પરિચયમાં આવતા જતા હતા. અને તેથી કરીને “અતિfજાવવા એ નિયમને તેમને સંપૂર્ણ અનુભવ કરે પડતું હતું. વળી આનું પરિણામ એ પણ આવવા લાગ્યું હતું કે–સાધુઓમાં, એક પ્રકારના મમત્વે પુસ્તકે અને વસ્ત્રોના સંગ્રહથી પણ આગળ વધીને કયાંય ક્યાંય દ્રવ્ય રાખવા સુધીની પણ પ્રવૃત્તિ કરાવી દીધી હતી. જિન્દ્રિયની લાલચથી કેટલાક આહારની શુદ્ધતા-અશુદ્ધતાનું પણ ભાન ભૂલી જવા લાગ્યા હતા. તેઓની, હમેશની ધાર્મિક ક્રિયાઓ અને એવી બીજી જયણામાં પણ ઉપેક્ષા થઈ ગઈ હતી. તેમજ વચનવગણએમાં પણ કંઈક કઠોરતાએ પ્રવેશ કર્યો હતો. આથી પરિણામ એ આવવા લાગ્યું હતું કે-ગૃહસ્થની શ્રદ્ધા સાધુઓ ઉપરથી ઓછી થવા લાગી હતી. સાધુઓ પોતાના માન મર્તબાને લગભગ ગુમાવી બેઠા હતા. સાધુઓ, શ્રાવકને પિતપતાના રાગી બનાવવા માટે વધુ પ્રયત્ન કરતા. વળી રાજ્ય ખટપટો અને તેની મારામારીમાં કેટલાક પ્રાન્તમાં તે સાધુઓને વિહાર પણ બંધ થઈ ગયે હતે. સાધુઓની આ શિથિલતાથી નવા નવા નિકળતા મતાનુયાયિયે ઘણું ફાવી જતા હતા. તેઓ સાધુઓની શિથિલતાઓ અને કલેશને આગળ કરીને પિતાના મતની પુષ્ટિ કરી લેકને પિતાના રાગી બનાવતા હતા. આ વિષયમાં આપણે એકજ સેંકાનું દૃષ્ટાન્ત લઈશું. સેંકે આવી સ્થિતિના પરિણામથી એ ફાવી ગયું હતું કે–તેણે પૂર જોશથી પિતાના મતને આગળ વધાર્યો હતે. જે દેશોમાં શુદ્ધ સાધુઓ નહિં જઈ શકતા હતા, તેવા દેશોમાં વિચરીને તેણે હજારે મનુષ્યને મૂત્તિપૂજાથી વિમુખ કરી પોતાના અનુયાયી બનાવ્યા હતા. બલકે જ્યાં જ્યાં મૂર્તિપૂજક સાધુઓ વિહાર નહતા કરતા, ત્યાં જઈને સેકડો જિનમંદિરમાં કાંટા Page #58 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ, ~-~~- ~- અને ~ દેવરાવ્યા હતા. આ બધું સાધુઓની શિથિલતા અને આપસના કલેશનું જ પરિણામ હતું. બીજી તરફ શ્રાવકેની સ્થિતિ પણ એવી જ ઢંગધડા વિનાની થઈ પડી હતી. તેઓ પણ પિતાનાં કર્તવ્યથી વિમુખ થઈ મનમા. વરતાવ કરવા લાગી ગયા હતા. સામાયિક, પ્રતિક્રમણ અને પૈષધાદિ ક્રિયાઓથી ઘણાખરા હાથ ધોઈ બેઠા હતા. કેટલાક ધર્મધ્યેષિા સાધુધર્મ ઉપર આક્ષેપ કરવા લાગ્યા હતા, જ્યારે કેટલાકે તે દેરાસર અને ઉપાશ્રયમાં જતા પણ અટકી ગયા હતા. તેઓ પોતાના ઉપકારી ગુરૂઓની હામે થતાં પણ અચકાતા હતા અને કેટલાક તે “ અમેજ ઉત્કૃષ્ટ છીએ” એમ માની અલગ અલગ ખીચડી પકાવવા લાગ્યા હતા. વળી સારા સારા શ્રદ્ધાળુ ગણાતા શ્રાવકેમાં પણ બેટી માન્યતાને પ્રવેશ થઈ ગયું હતું. બેટી ખોટી માનતાઓ માનવી, બીજાઓનાં પર્વો ઉજવવાં, શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મથી વિમુખ થઈ તેથી ભિન્ન દેવાદિની પૂજા-માનતા કરવી, મંત્રજત્રાદિના બેટા આડંબરમાં લેભાઈ સ્વધર્મને ભૂલી જ પિતાના માનેલા સાધુમાં ગમે તેવા સાક્ષાત્ દુર્ગુણ હોય, પરંતુ તેની તરફ દષ્ટિ ન કરતાં, તેનેજ સાચા સાધુ તરીકે માનવા, અને બીજા પવિત્ર સાધુઓની નિંદા કરવી, જ્યારે કેટલાક તે એવા પણ હતા કે જેઓ સાધુના વેષમાં જ મહત્ત્વ સમજીને ભ્રષ્ટ સાધુઓને પણ માનતા હતા. આવા પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી. સાધુઓની અને શ્રાવકેની આવી ભયંકર સ્થિતિ થઈ પડી હતી, છતાં પણ અમારે કહેવું જોઈએ કે–તે સમયમાં પણ એવા ત્યાગી અને આત્મશ્રેયમાં લીન રહેનારા સાધુ મહાત્માઓ વિદ્યમાન હતા કે–જેએ, એવાં ઝેરી વાતાવરણમાં પણ સાધુધર્મની સારી રીતે રક્ષા કરી શક્યા હતા. એટલુ જ નહિં, પરંતુ કેટલાક એવા પણ શાસનપ્રેમી મહાત્માએ હતા કે–જેઓને આવી ભયંકર સ્થિતિ જોઈ ઘણુ લાગી પણ આવતું હતું, જ્યાં જોશભેર પ્રવાહ એક તરફ Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂરી અને સાર્ વહી રહ્યો હાય, તેવામાં કોઇ પણ જાતનું સાહસ કરવું, એ તન અશકય અથવા મુશ્કેલીઓથી ભરેલુ' કહી શકાય; તે છતાં પણુ આવા કટાકટીના સમયમાં તે એકજ મહાત્મા યાદ્વાર કરવાને બહાર પડયા હતા, કે જેઓનું નામ આન દિવમલસૂરિ હતું. આન‘વિમલસૂરિજીએ ક્રિયાદ્ધાર કરવામાં મ્હોટા પુરૂષા વાપર્યાં હતા. કહેવાય છે કે–તેમને આ મહત્ કાય માં જોઇએ તેવા અને જોઇએ તેટલા સહાયકીન્હાતા મળ્યા, તાપણુ પેાતાના પુરૂષાથથી તેમણે તે વખતની સ્થિતિમાં ઘણે ફેરફાર કરી નાખ્યા હતા. સમયાનુસાર સાધના સમસ્ત નિયમેાને ખરાખર પાલન કરવા, કોઈ પણ શ્રાવક કે શ્રાવિકાપરત્વે મમત્વ ન રાખતાં દરેકને એક સરખી દ્રષ્ટિથી જોવા, નિઃસ્પૃહતાથી વિચરવું, નિઃસ્વાર્થ પણે ઉપદેશ આપવા, શુદ્ધમાના પ્રકાશ કરવા અને ઉત્કૃષ્ટ ક્રિયા કરવી—એ બધી ખમતા ઉપર પૂરતુ લક્ષ્ય આપવા ઉપરાન્ત તપસ્યા પણ ઘણી કરવા લાગ્યા હતા. આથી ઘણા શ્રાવકાને સા એ પ્રત્યે ભાવ વધવા લાગ્યા હતા. સાધુધમ કેવા હોવા જોઇએ ? સાધુઓમાં કઈ કઈ ક્રિયાઓની આવશ્યક્તા છે? સાધુઓએ કાઇ પણ વસ્તુ ઉપર માહ કે મમત્વ ન રાખતાં નિઃસ્પૃહતાનું અખ્તર ધારણ કરી કેવા શુદ્ધ ઉપદેશ આપવા જોઇએ ? ઇત્યાદિ ખાખતાનુ જ્ઞાન એક આનવિમલસૂરિની જીવનચર્યાં ઉપરથી થવા લાગ્યું હતું. જો કે તેમણે ઘણા દેશમાં વિચરીને લેકને સદ્ભાપર લાવવાને પ્રયત્ન કર્યાં હતા અને તેમાં તેમને કેટલીક સફલતા પણ પ્રાપ્ત થઇ હતી, તેમજ તેમની પછી વિજયદાનસુરિએ, તેમણે વાવેલા બીજને કેટલેક અંશે સ ́ચન પણ કર્યું હતું, તેપણુ આપણે એમ તે સ્વીકાર કરવુ જ પડશે કે-જેમ સમય સમય ઉપર શજા-મહારાજાઓ ઉપર પ્રભાવ પાડનાર એક પછી એક જૈનાચાર્યો થતા આવ્યા હતા અને તેએ રાજાને સાચા ઉપદેશ આપી રાષ્ટ્રીય સ્થિતિને સુધારવામાં કારણભૂત થયેલા હતા; તેવી રીતે, આવા મુસતાજાની રાજ્યકાળમાં પણ એક એવા જૈનાચાયની આવશ્યકતા . Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂરિ-પરિચય હતી કે-જે પોતાના પ્રબળ પુણ્ય પ્રતાપે દેશના જુદા જુદા અધિકારીઓ ઉપર અને ખાસ કરીને દિલ્લીશ્વર ઉપર પ્રભાવ પાડે” ભારતવર્ષમાં–ખાસ કરીને ગુજરાતમાં મહાન જુમરૂપે હયાતી ધરાવતા “ જીયાવેરા જેવા દુખદ કરોને દૂર કરાવે, અહિંસાપ્રધાન આદેશમાં વધી ગયેલી જીવહિંસાને દૂર કરાવે અને ખાસ કરીને જૈનેને પિતાનાં પવિત્ર તીર્થોની યાત્રાએ કરવામાં જે જે હેટી મોટી મુસીબત ઉઠાવવી પડતી હતી, બલકે તીર્થોના હકો ખેઇ બેઠા જેવું કરી બેઠા હતા, તેઓને પોતાનાં તીર્થો સર્વ સત્તાથી પાછાં સેંપાવે. આ કાર્યોની મહત્તા ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે-જેમ ભારતવર્ષની રાષ્ટ્રીય સ્થિતિ સુધારનાર–પિતાની પ્રજાને પુત્રવત્ પાલન કરનાર ભારત વર્ષમાં એક સુગ્ય સમ્રાની આવશ્યક્તા હતી, તેમ દેશની હિંસક પ્રવૃત્તિ આદિને દૂર કરાવવામાં સમર્થ એવા એક મહાત્મા રૂષના અવતારની પણ તેટલી જ આવશ્યકતા હતી. પ્રકરણ બીજુ. સૂરિપરિચય. મયે સમયે સંસારમાં એવા મહાત્મા પુરૂષે ઉત્પન્ન થાય છે કે, જેઓ “ોપકારને જ પિતાના જીવનનું પ્રધાન લક્ષ્યબિંદુ નહિ રાખતાં પરપછે? કારમાં જ જીવનની સર્વથા સફલતા સમજે છે. આ વાતના ચેકકસ અનુભવના પરિણામે જ રન મુખથી એ વચન નિકળેલું છે કે પાર ર. Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂરીઅર અને સમ્રાટ્ વિસ્તૃતય: ' સજ્જનાની-મહાત્માઓની સમસ્ત વિભૂતિ પરાપકારને માટેજ હોય છે. આ પ્રકરણમાં અમેજેના પરિચય કરાવવા માગીએ છીએ, તે પણ સ'સારના તેવા પરોપકારી મહાત્માઓ પૈકીના એક છે. જેમનું નામ છે હીરવિજયસૂરિ પર આ મહાત્માના જન્મ તે પાલણપુરમાં થયા હતા, કે જે પાલણપુર સામસુંદરસૂરિ જેવા મહાન્ પ્રભાવક પુરૂષની જન્મભૂમિ તરીકે પવિત્ર ગણાતું હતું, અને જેની જાહેાજલાલી એક વખતે ગુજરાતનાં પ્રસિદ્ધ નગરોને પણ ટક્કર મારે તેવી હતી. આ નગર ચંદ્રાવતીના પરમાર ધારા વર્ષના યુવરાજ પ્રહ્લાદનદેવે વસાવ્યું હતું અને તેણેજ અહિ પ્રહ્લાદનપાર્શ્વનાથની સ્થાપના કરાવી હતી. જગચ્ચંદ્રસૂરિના સમયમાં આ દેરાસરમાં રાજ ૧૬ મણુ સાપારી અને ૧ મૂડે ચાખા ભેટમાં આવતા હતા. એજ તે વખતના જૈનેાની જાહેાજલાલીનુ પ્રમળ પ્રમાણુ છે. આ નગરના રહીશ ખીમસરા ગેત્રીય અને ઓશવાલવ'શીય ૐ...રાશાહને ત્યાં, તેનાં ધર્મ પત્ની નાચીએ વિ. સ’. ૧૮૫૩ (ઇ. સ. ૧૫૨૭) ના માશીષ સુદ ૯ ને સોમવારના દિવસે એક પુત્રને જન્મ આપ્યા હતા, જેનું નામ હીરજી રાખવામાં આવ્યું હતું. આ હીરજી તેજ આાપા નાયક હીરાવેજયસૂરિ છે. હીરજીના જન્મ પહેલાં નાથીને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રિય થઈ ચૂક્યાં હતાં. પુત્રાનાં નામેાસ*ઘજી, સૂરજી અને શ્રીપાલ હતાં, જ્યારે પુત્રિયાનાં નામેા–ર્ભા, રાણી અને વિમલા હતાં. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય ' એ નિયમાનુસાર કહીએ તે, હીરજી માલ્યાવસ્થાથીજ તેજસ્વી, સુલક્ષયુક્ત અને પ્રેમાળ સ્વભાવવાળા જણાતા હતા. અને તેથી તેના કુટુબચાનાજ નહિ, પરંતુ જે કાઇ તેને દેખતુ', તેમના હૃદયમાં કુદરતી રીતજ તેના પ્રત્યે પ્રેમ જાગૃત થતા. ' } પહેલાંના વખતમાં એ નિયમ હતા કે ગૃહસ્થા પોતાના પુત્રાને વ્યાવહારિક શિક્ષણ આપવા માટે જેમ શાળાઓમાં દાખલ Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂરિ પરિચય કરતા, તેમ તેમના ધાર્મિક સંસ્કારની દઢતા અને ધાર્મિક આવશ્યકીય ક્રિયાઓના અભ્યાસને માટે તેમને ધર્મગુરૂઓ પાસે પણ કાયમ મોકલતા. આજકાલના ગૃહસ્થની માફક તે વખતના ગૃહસ્થ એ ભય કે શંકા હોતા રાખતા કે- સાધુની પાસે જવાથી રખેને મારે છેક સાધુ થઈ જશે તે ?” સાધુ થવું અથવા પિતાના છેકરાને સાધુ બનાવે, એમાં ગૃહસ્થ પિતાનું અને પિતાના કુલનું ગોરવજ સમજતા હતા. બેશક, સાધુ થવાની ઈચ્છા રાખનારને તેઓ સાધુધર્મની કઠિનતા અવશ્ય સમજાવતા, પરંતુ સાધુ નહિ થવા દેવા માટે લડાઈ-ટંટા કરવાના કે કોર્ટોનાં બારણુ જેવાના પ્રસંગે બહુ ચેડાજ ઉપસ્થિત થતા. બકે, ઘણુ ખરા ભવભીરૂ અને નિકટભવી પુરૂષે તે પિતાના પુત્રને બાલ્યાવસ્થાથી સાધુને સમર્પણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરતા. જે તેમ ન હત, તે હેમચંદ્રા ચાર્ય ૫ વર્ષની ઉમરે, આનંદવિમલસૂરિ ૫, વિજયસેનસૂરિ ૯ વિજયદેવસૂરિ ૯, વિજયાનંદસૂરિ ૯, વિજયપ્રભસૂરિ ૯ વિજ્યદાનસૂરિ , મુનિસુંદરસૂરિ ૭ અને સામસુંદરસૂરિ ૭ વર્ષની ઉમરે -એમ હાની ન્હાની ઉમરમાં તેઓ દીક્ષા લઈ શકતેજ કેમ? ગુરૂઓ પણ એવી ન્હાની ઉમરમાં દીક્ષા આપવા પહેલાં તેની ખાનદાની, કુલ અને દીક્ષા લેવા આવનાર બાળકનાં લક્ષણો પણ જોતા જ. એવી રીતે તેની દીક્ષાઓ ઉપરથી કેઈએ એમ પણ નથી સમજવાનું કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવાને અશક્ત હોવાથી સાધુ થઈ જતા હશે, અથવા તેમના વાલિયે સાધુ કરી દેતા હશે. નહિ, તેમ પણું હતું. આપણે તેઓનાં ચરિત્ર અને તેમની પ્રભાવક્તાઓ ઉપરથી સહજ જોઈ શકીએ છીએ કે, તે વખતે સારા સારા ખાનદાન કુટુંબના–ધનાઢય ગૃહસ્થના પુજ ઘણે ભાગે દીક્ષા લેતા હતા. અને તેથી તેઓ “શરમથી મત સાધુ:”એ આક્ષેપથી સર્વથા દૂરજ રહેતા. ખરૂં છે કે-જેઓ “દીક્ષા” ને ઐહિક અને પારેલૈકિક સુખનું પરમ સાધન સમજતા હોય અને જેઓ “શુદ્ધ ચારિત્ર” નેજ જગના ઉપર પ્રભાવ પાડવાને એક ચમત્કારિક જાદુ સમજતા Page #63 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમા - હેય, તેઓ ક્ષણવારમાં નષ્ટ થવાવાળી લમી કે પરિણામે ભયંકર કષ્ટને પહોંચાડનાર વિષયવાસનાઓમાં મુગ્ધ થતાજ નથી. તેઓ તે પ્રતિક્ષણ એજ વિચાર કરે છે કે અમે સાધુ થઈ, અમારું અને જગતનું લ્યાણ કેમ કરીએ.” આવી શુભ ભાવનાપૂર્વક સારા સારા ખાનદાન કુટુંબના મનુષ્ય તે જમાનામાં દીક્ષા લેતા હતા અને તેનું જ એ પરિણામ હતું, કે–તેઓ “વાક્યોતિ વપરાળતિ સાધુ: ” એ પરમ સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાને શક્તિમાન થતા હતા અને આટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચવામાં અગર ખરૂં કારણ તપાસવા જઈએ તે, તેમને બાલ્યાવસ્થામાંથી જ સાધુની પાસે મોકલીને જે ધર્મના સંસ્કાર દઢ કરાવવામાં આવતા હતા, તેજ કહી શકાય. અત્યારે, દીક્ષાની વાત તો બાજૂ ઉપર મૂકીએ, પરન્તુ, ગમે તેટલા વ્યાવહારિક જ્ઞાનમાં આગળ વધેલા યુવકેમાં પણ ધાર્મિક સંસ્કારને પ્રાયઃ અભાવ જોવામાં આવે છે, તેનું કારણ એટલું જ છે કે–તેઓને બાલ્યાવસ્થાથી ગુરૂસમાગમ કરવા દેવામાં આવેલે નથી હોતે. જે પ્રાચીન પદ્ધતિ અનુસાર બાલ્યાવસ્થાથી જ વ્યાવહારિક શિક્ષણ આપવાની સાથે અમુક અમુક સમય ધર્મગુરૂઓની પાસે જવા આવવાની છૂટ દેવામાં આવી હત, તે તેઓની ધર્મભાવનાઓ દઢ રહેત; એટલું જ નહિ, પરંતુ અત્યારે તેના ઉપર નાસ્તિકતા” ને જે આપ મૂકવામાં આવે છે, તે પણ પ્રસંગ આવતજ નહિ. અતુ. ઉપર્યુકત રીતિ અનુસાર હીરજીને, પાંચ વર્ષની ઉમરે તેના પિતા રાશાહે જેમ વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે શાળામાં મૂળે, તેમ ધાર્મિક અભ્યાસને માટે સાધુ પાસે જવાની પણ છૂટ આપી. પરિણામે માત્ર બાર વર્ષની ઉમરમાં તે એ તે હોશિયાર અને ધાર્મિક જીવન વાળે થ કે–જેને જોઈ લેકેને બહુ આશ્ચર્ય થવા લાગ્યું. Page #64 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - . . . . તેની બાલ્યાવસ્થાની પણ સંસાર ઉપરની વિરકતતા અને ભવભીરતાને સૂચન કરનારી વાણીએ, તેના આખા કુટુંબને એમ ખાતરી કરી આપી હતી કે- આ કેઇ ન કઈ દિવસે અવશ્ય - સાધુ થશે. તેમાં વળી એક વખત પ્રસંગોપાત્ત તેના પિતા આગળ તેણે કાઢેલા-“ આપણુ કુળમાંથી કઈ એક જણ સાધુ થાય તે આપણું કુળ કેવું દીપે?” આ વચને તે ઉપરની વાતને બહુજ દઢ કરી. બનવા કાળે થોડા જ વખતમાં હીરજીના પિતા કુરા શાહ અને નાથી દેવી અને સ્વર્ગવાસી થયાં. સંસારથી વિરકતભાવ વાળા હીરજીને સંસારની અનિત્યતાનું આથી વિશેષ ભાન થયું, માતા-પિતાના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હીરજીની બે બહેને વિમલા અને રાણું કે જે પાટણ રહેતી હતી, તે પાલણપુર આવી હીરજીને પિતાની સાથે પાટણ લઈ ગઈ. આ વખતે પાટણમાં શ્રીવિજયદાનસૂરિ, કે જેમાં પ્રથમ પ્રકરણમાં વર્ણવેલ કિયે દ્ધારક શ્રીઆનંદવિમલસૂરિના શિષ્ય થતા હતા, તે બિરાજતા હતા. હીરજી હમેશાં તેઓને વંદન કરવા જવા લાગ્યું. ધીરે ધીરે વિજયદાનસૂરિની ધર્મદેશનાએ હીરજીના કેમલ હૃદયપટ પર સારી અસર કરી, અને તેથી તેને દીક્ષા લેવાને ચક્કસ વિચાર થયે. આ વિચાર તેણે મનમાં જ ન રાખતાં પિતાની બહેનને પણ જણાવ્યું. બહેન સમજુ અને શાણી હતી. “ દીક્ષા એ મનુષ્યના કલ્યાણમાર્ગની ઉંચી હદ છે.” એમ તે સારી પેઠે સમજતી હતી, તેથી તેણીએ જેમ ભાઈને દીક્ષા લેવાને નિષેધ ન કર્યો, તેમ ભાઈ ઉપરના મેહથી દીક્ષા લેવા માટે ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી. આ વખતે તેણીને “વ્યાવ્રતર” ન્યાય જેવું થયું હતું. આથી તેણીએ માનનું જ અવલંબન કર્યું. આઅવલંબનથી હરજીને જોકે પહેલાં તે કઈ ન સૂઝયું, પરંતુ પાછળથી તેને જણાવ્યું કે Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાફ “અનિષિમંજુમતિ એ ન્યાયનું અવલંબન કરી મને રજા મળી ચુકી, એમજ મારે સમજવું જોઈએ.” છેવટ. તેણે, સં. ૧૫૯૬ (ઈ. સ. ૧૫૪૦)ના કાર્તિક વદિ ૨ ને સોમવારના દિવસે પાટસુમાંજ શ્રીવિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. આ વખતે તેનું નામ હરિહર્ષ રાખવામાં આવ્યું હતું. હીરજીની સાથે બીજા અમીપાલ, અમરસિંહ (અમીપાલના પિતા), કપૂરાં ( અમીપાલની બહેન), અમીપાલની માતા, ધર્મશત્રષિ, રૂડેષિ, વિજયહર્ષ અને કેનશ્રી એ આઠ જણે પણ દીક્ષા લીધી હતી. હવેથી આપણે હીરજીને મુનિ શ્રીહરિહર્ષના નામથી ઓળખીશું. વર્તમાન સમયમાં “ન્યાયશાસ્ત્ર અને માટે કેન્દ્રસ્થાન જેમ નવદ્વીપ (બંગાલ) અને “વ્યાકરણ”ને માટે કાશીને ગણવામાં આવે છે, તેમ તે વખતે તૈયાયિકેની પ્રધાનતા દક્ષિણદેશમાં વધારે હતી. અર્થાત્ દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના અદ્વિતીય વિદ્વાને રહેતા હતા. હીરહર્ષ મુનિની બુદ્ધિ જેમ તીવ્ર હતી, તેમ તેમની વિદ્યાપ્રાપ્તિ તરફ અભિરૂચિ પણ ઘણી હતી. આથી વિજયદાનસૂરિએ તેમને દક્ષિણ દેશમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે જવાની રજા આપી. તેઓ શ્રીધર્મસાગરજી અને શ્રીરાજવિમલ એ બનેને સાથે લઇ દક્ષિણે દેશના સુપ્રસિદ્ધ દેવગિરિનગરમાં ૧ દેવગિરિને વત્તમાનમાં દાલતાબાદ કહે છે. અત્યારે અહિં લગભગ દેઢ હજારજ માણસની વસ્તી છે. સન્ ૧૧૮૭ માં તેની સ્થાપના થઈ હતી. એક વખત યાદવની રાજધાનીનું આ શહેર હતું. . સ. ૧૭૩૯ માં આનું નામ દૌલતાબાદ પડયું હતું. આ નગર દક્ષિણ હદરાબાદના રાજયમાં એરંગાબાદથી ૧૦ માઈલ પશ્ચિમોત્તરમાં છે ઈ. સ. ૧૨૯૪ માં આ નગરનો અભેદ્ય કિલે અલ્લાઉદ્દીન ખીલજીએ તો હતો. અહિંના અધિપતિનું નામ નિજામશાહ આપવામાં આવ્યું છે. તેનું પૂરું નામ બુરાનનિજામશાહ છે. આ શાહે ઈ. સ. ૧૫૦૯ થી ૧૫૫૩ સુધી આધિપત્ય ભગવ્યું હતું. હીરવિજયસૂરિ આના જ વખતમાં દેવગિરિ ગયા હતા. વધુ માટે જૂઓ, ઈમ્પીરીયલ ગેજીટીયર ઑફ ઈંડિયા. વૅ ૧૧, Page #66 -------------------------------------------------------------------------- ________________ - પરિચય : ગયા અને ત્યાં કેટલેક વખત રહી, ચિંતામણિ વિગેરે ન્યાયશાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથને અભ્યાસ કરી આવ્યા. આ વખતે દેવગિરિને હાકેમ નિજામશાહ હતા. ઉપર્યુક્ત ત્રણે મુનિયાને અભ્યાસમાં જે કંઈ ખર્ચ થતું, તે બધું ત્યાંના રહીશ દેવશીશાહ, અને તેની સ્ત્રી જસમાઈએ પૂરું પાડ્યું હતું. અભ્યાસ કરીને આવ્યા પછી હીરહર્ષમાં જ્યારે સૂરિજીએ સારી એગ્યતા દેખી, ત્યારે તેમને નાડેલાઈ (મારવાડી ગામમાં સં. ૧૬૦૭ (ઈ. સ. ૧૫૫૧ ) માં પંડિતપદ અને ૧૬૦૮ (ઈ. સ. ૧૫૫૨) ના માઘ શુદિ પના દિવસે મહેટા ઉત્સવપૂર્વક નાડલાઈના શ્રીનેમનાથના મંદિરમાં ઊપાધ્યાયપદ આપ્યું હતું. તેમની સાથે ધર્મસાગરજી અને રાજવિમલને પણ ઉપાધ્યાયપદ મળ્યાં હતાં. તે પછી સં. ૧૬૧૦ (ઇ. સ. ૧૫૫૪) ના પિષ શુદિ ૫ ના દિવસે શીરહી (મારવાડ) માં તેમને આચાર્ય શ્રી વિજયદાન રિએ સૂરિપદ (આચાર્ય પદ) આપ્યું હતું. આ પ્રસંગે રાણક'પુરના મંદિરના કરાવનાર ધન્નાશા પરવાળાના વંશજ ચાંગા મહેતાએ ઉત્સવ કર્યો હતે. કહેવું આવશ્યક થઈ પડશે કે પ્રથમ પ્રકરણમાં આપણે જે એક મહાપુરૂષની-સૂરીશ્વરની પ્રતીક્ષા કરી ગયા છીએ, તે આજ છે, અને તેઓને હવેથી આપણે શ્રીહીરવિજયસૂરિના નામથી ઓળખીશું. આ પુસ્તકના બે નાયકે પૈકી પહેલા (સૂરીશ્વર) નાયક આજ છે. આચાર્ય પદ થયા પછી જ્યારે તેઓ પાટણ આવ્યા, ત્યારે ત્યાં તેમને પાટમeત્સવ થયે હતું. આ પાટોત્સવમાં સૂબા શેરખાનના મંત્રી ભણશાળી સમરથે અતુલિત - ૧ આ શેરખાન, અહમદશાહ બીજાના વખતમાં પાટણને સૂબેદાર હતે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “મિરાતે સિકંદરી'ના ગુજરાતી અનુવાદનું ચોદમું અને પંદરમું પ્રકરણ જોવું, Page #67 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સોટ્ દ્રવ્યના વ્યય કર્યો હતા. પાટમહાત્સવ વખતે ખાસ કરીને એક જાણવા જેવી ક્રિયા થાય છે. અને તે એ છે કે-જ્યારે આચાય, નવીન પટધરને પાટપર સ્થાપન કરે છે, ત્યારે આચાય પાતે પશુ નવીન પટધરને વિધિપૂર્વક વંદન કરે છે અને તે પછી સમસ્ત સંઘ વંદન કરે છે. આમ કરવામાં ખાસ એક મહેત્ત્વ રહેલુ છે. પાટપર સ્થાપન કરનાર આચાય પોતે વદન કરીને એમ બતાવી આપે છે કે–નવીન ગચ્છપતિને-પટ્ટધરને હું માનુ છું, માટે તમારે ( સંઘે ) બધાએ પણ માનવા. વળી પાટપર સ્થાપન થનાર સાધુથી દીક્ષા પાઁચે કાઇ મ્હોટા સાધુ હાય અને તેએને કદાચ વંદન કરતાં સકાગ્ર થતા હોય, તે તેમને પણ સંક્રેચ દૂર થાય. આ ઉપરથી કાઈએ એમ નથી સમજવાનું કે નવીન પટધરને આચાર્ય હંમેશાં વંદન કરતા હશે. માત્ર પાટપર સ્થાપન કરતી વખતેજ વદન કરે. તે પછી તે હમેશાંના નિયમ મૂજબ શિષ્ય આચાય ને વંદન કરે, હવે, ઉપર પ્રમાણે હીરવિજયસૂરિની આચાય પદવી થયા પછી ખાર વર્ષે સં. ૧૬૨૨ ( ઇ. સ. ૧૫૬૬ ) ના વૈશાખ શુદ્ઘિ ૧૨ ના દિવસે વડાવલીમાં તેમના ગુરૂ વિજયદાનસૂરિના સ્વવાસ થયે અને તેથી તેમની ભટ્ટારકપદવી થતાં સમસ્ત સધના ભાર તેમણે ઉઠાવી લીધા અને પૃથ્વીતલમાં વિચરવા લાગ્યા. અમે પ્રથમ પ્રકરણમાં ખતાવી ગયા છીએ કે, વિક્રમની સેાળમી શતાબ્દીને સમય આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તે લગભગ અરાજકતા જેવાજ હતા. અને તેને પરિણામે પ્રાન્તસૂબાએ પ્રજાને રજાડવા કે હેરાન કરવામાં કઈ કમી રાખતા ન્હાતા. ગુન્હેગાર કે બિનગુન્હેગારની તપાસ કર્યો સિવાય, ફ્રાઈ જઈને લગાર કાન ભંભેરતુ તે ઝટ વારટા કાઢતા અને તેમને, પછી તે સાધુ હાય કે ગૃહસ્થ, કષ્ટ આપવું, એજ પેાતાની હુકુમતનું ચિહ્ન સમજતા હતા. માથી સારુ સારું સલુના Page #68 -------------------------------------------------------------------------- ________________ સાર-પરિચય. ઉપર પણ કોઇ કોઇ વખતે આફત આવી પડતી, અને તેની મુશ્કેલિયામાંથી પસાર થવું ઘણુંજ કઠિનતા ભરેલું થઈ પડતું. આ અશકતા અથવા કહા કે સૂબાઓની નાદરશાહીને અત સોળમી શતાબ્દીમાંજ ન્હાતા આવ્યા, પરન્તુ તેની ચાખ્ખી અસર સત્તરમા સૈકામાં પણ ચાલુજ રહી હતી. આપણા પ્રથમ નાયક હીરવિજયસૂરિની આચાય પદવી થયા પછી, જ્યારે તેઓ ગુજરાત પ્રાંતમાં વિચરતા હતા, તે ઇશ્મીયાન તેઓને પણ તે વખતના સૂબાઓની નાદરશાહીને પરિણામે કેટલુંક સહેવું પડયું હતું, બલ્કિ ઘણી વખત મહાન્ કો ઉઠાવવાં પડયાં હતાં, એમ કહીએ તે પણ કઇ ખોટુ નથી. આ સંબંધી તેમના પ્રાથમિક જીવનના, વધારે નહિ તે બે ચાર પ્રસંગા પણુ આ સ્થળે આપવા ઉપયુકત થઇ પડશે. “ એક વખત હીરવિજયસૂરિ વિચરતા વિચરતા ખભાત આવ્યા. અહિ` રત્નપાલ દાસી નામને એક શ્રીમાન રહેતા હતા. અને તેની ઠંકાં નામની સ્ત્રી હતી. આ રત્નપાલને રામજી નામના એક ત્રણ વર્ષના પુત્ર હતા, કે જે ઘણાજ ભય કર રાગથી વ્યથિત હતા. રત્નપાલે એક વખત સૂરિજીને વંદનપૂર્વક કહ્યું – મહારાજ ! જો આ છેકરી સાો થઈ જશે અને તેની મરજી હેશે, તે હું આપને વ્હારાવી ઈશ. થોડા દિવસ પછી આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી ગયા. અને છેકરી અનુક્રમે સાજો થવા લાગ્યા. યાવત્ છેકરાને બિલકુલ આરામ થઇ ગયા. જ્યારે છેકરા આઠ વર્ષના થયા, ત્યારે આચાય શ્રી વિચરતા વિચરતા ત્યાં આવ્યા અને જ્યારે તેમણે છેક રાની (રામજીની) માગણી કરી, ત્યારે રત્નપાલ દાસી અને તેના આખા પરિવાર આચાય શ્રી પ્રત્યે કલેશ કરવા લાગ્યું. આથી સજીિએ બિલકુલ માન ધારણ કર્યું અને તે વાતને છેડી પણું દીધી. Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સા. રામજીને અજ નામની એક બહેન હતી. તેણીના સસરાનું નામ હરદાસ હતું. હરદાસે પિતાના છોકરાની સ્ત્રીની પ્રેરણાથી આ વખતે ખંભાતનું આધિપત્ય ભેગવનાર નવાબ શિતાબખાન ની પાસે જઈ કહ્યું - આઠ વર્ષના બાળકને હીરવિજસૂરિ સાધુ બનાવી દેવા ચાહે છે, માટે તેમને અટકાવવા જોઈએ.” કાનના કાચા સૂબાએ ઝટ હીરવિજયસૂરિ અને તેમની સાથેના બીજા સાધુઓને પકડવા માટે વારંટ કાઢ્યું. આથી હીરવિજયસૂરિને એકાન્ત સ્થાનમાં સંતાઈ જવું પડયું. નિદાન, હીરવિજ્યસૂરિ નહિ મળવાથી રત્નપાલ અને રામજીને શિતાબખાન પાસે લઈ જવામાં આવ્યા. છોકરાનું રૂપ-લાવણ્ય જોઈ શિતાબખાને રત્નપાલને કહ્યું- કેમ રે, આને તું કેમ સાધુ બનાવી દે છે? આ બાળક વેગને શું સમજે ? યાદ રાખજે, જે આને તું સાધુ બનાવી દઈશ, તે તને માર્યા વિના છેડશ નહિ.' આ શિતાબખાનનાં કેપયુક્ત વચનેથી ગભરાઈને રત્નપાલે કહ્યુંહું આને સાધુ બનાવતું નથી અને બનાવીશ પણ નહિ. હું તે એનું લગ્ન કરવાને છું. આપની હામે કેઈએ જૂઠી હકીકત કહેલી છે. ” રત્નપાલને આ બચાવથી છોડી દીધો અને તે પછી બધી શાતિ થઈ ગઈ. આ ઝઘડામાં હીરવિજયસૂરિને ત્રેવીસ દિવસ સુધી ગુપ્ત પણે રહેવું પડયું હતું. - બીજે ઉપદ્રવ—વિ. સં. ૧૬૩૦ (ઈ. સ. ૧૫૭૪) ની સાલમાં હીરવિજયસૂરિ જ્યારે બોરસદમાં હતા, ત્યારે શ્રીકણુંત્રષિના ચેલા જગમાલત્રષિએ તેમની પાસે આવી ફરીયાદ કરી કે ૧ શિતાબખાનનું ખરું નામ છે સૈયદ ઈસહાક. શિતાબખાન એ એનું ઉપનામ છે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “અકબરનામા ” પ્રથમ ભાગના વરિજના અંગરેજી અનુવાદના પે, ૨૧૮ માં જોવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ સૂરિ-પરિચય. '' મારા ગુરૂ મને પોથી આપતા નથી, તે મને અપાવે. ” સૂરિજીએ કહ્યું!——“ તારા ગુરૂ તારામાં લાયકાત નહિ જોતા હોય, એથી નહિ આપતા ડાય, પરન્તુ તેથી તકરાર કરવાની શી જરૂર ? ” એમ આચાય શ્રીએ સમજાવવા છતાં પણ જ્યારે તે ન સમજ્યા, ત્યારે તેને ગચ્છબહાર કરવામાં આવ્યેા. જગમાલ પોતાના શિષ્ય લહુઆઋષિને સાથમાં લઇ પેટલાદ ગયા, અને ત્યાંના હાકેમને મળી હીરવિજયસૂરિ સબંધી કેટલીક બનાવટી વાતા કહી. આથી તે હાકેમ ચીડાયા, અને હીરવિજયસૂરિને પકડવાને માટે ઝટ કેટલાક પેાલીસના સીપાઇયેા તેની સાથે મેકલ્યા. સીપાઇચાને લઈને તે એરસદ આવ્યે; પરન્તુ અહિં તેની કાર્ય સિદ્ધિ થઇ નહિ. એટલે કે—હીરવિજયસૂરિ કે કોઇ મળ્યુ' નહિ, આથી તે પેટલાદ પા ગયા અને કેટલાક ઘોડેસ્વારો લઈને પાછો ખેરસદ આવ્યે આ વખતે પણ હીરવિજયસૂરિ તેઓને સન્યા નહિ. છેવટ શ્રાવકોએ વિચાર્યું કે- આવી રીતે વારંવાર ઉપદ્રવ થાય, અને સૂરિજીને હેરાન થવુ પડે, તે ઠીક નહિ.’ એમ વિચારી સામ, દામ, દંડ અને ભેદ-ચ્યા પૈકી ૮ દામનીતિ ’ થી શ્રાવકે એ ઘેાડેસ્વારીને સમજાવી દીધા. તેથી તે બધા જગમાલની વિરૂદ્ધમાં થઇ ગયા અને જગમાલને કહેવા લાગ્યા તુ ચેલા છે, અને એ તારા ગુરૂ છે. તેમના સાથે તકરાર કરવી એ વ્યાજબી નથી. ગુરૂના અધિકાર છે કે-ચાહે તે! તે તારા હાથ પકડીને તને વેચી પણ દે, અથવા ચાહે તા તારા નાકમાં નાથ નાખે. તારે તે અધું સહન કરવુ. જ જોઈએ.” દર જેએની તેને સહાય હતી, તેજ તેનાથી વિરૂદ્ધ થઈ પડયા એટલે તેનુ· કઇ ચાલ્યુ નહિ. છેવટે બધાએ ત્યાંથી તેને કાઢી મૂકયા. આ પ્રમાણે આ ઉપદ્રવના અંત આવતાં હીરવિજયસૂરિ પ્રકટપણે વિહાર કરવા લાગ્યા અને અનુક્રમે ખંભાત આવ્યા. આ પછી તેા જગમાલ અકમર સુધી પહાંચ્યા હતા, ત્યાં અકબરને જેમ તેમ સમજાવી પેાતાને અનુકૂલ સાહિમખાન ઉપર Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂવાર અને સાક્ષા એક ફરમાન લખાવી લાવ્યો હતે. પરન્તુ તુરતજ માનુકલ્યાણ અને માનસિંઘ દ્વારા ખરી હકીકત અકબરના જાણવામાં આવતાં અકબરે જગમાલની વિરૂદ્ધ લખી આપ્યું. આ ફરમાન શ્રાવકોએ બહુ તાકીદે જગમાલના ગુજરાત પહોંચ્યા પહેલાં જ ગધાર મેક હ્યું; કારણ કે આ વખતે સૂરજી ગંધાર હતા. પરિણામે જગમાલ પિતાનું ધાર્યું કંઈ કરી શક્યું છે. તે પછી જ્યારે સૂરિજી અકબરની પાસે જવા લાગ્યા હતા, ત્યારે જગમાલને પાછા ગચ્છમાં લેવામાં આવ્યું હતું. - ત્રીજો એક ઉત્પાત-શ્રીમવિજ્યજીની દીક્ષા થયા પછી હીરવિજયસૂરિ વિહાર કરતા કરતા પાટણ થઈ કુણગેર આવ્યા (આ કુણગેર પાટણથી ૩ ગાઉ દૂર થાય છે.) અને ચોમાસુ અહિંજ કર્યું. આ વખતે સેમસુંદર નામના એક આચાર્ય પણ કુણગેરમાંજ હતા. પર્યુષણ પર્વ વીત્યા પછી ત્યાં વળી ઉદયપ્રભસૂરિ આવ્યા. (આ ઉદયપ્રભસૂરિ તે વખતના શિથિલ સાધુઓ જતિ. પૈકીના કેઈ લેવા જોઈએ. કારણ કે, જે તેવા ન હોય, તે વિના કારણે ચોમાસાની અંદર એક ગામથી બીજે ગામ આવી શકેજ કેમ કહેવાય છે કે- આ વખતે તેમની સાથે ત્રણ મહાત્માએ હતા. અસ્તુ) આ ઉદયપ્રભસૂરિ તરફથી હીરવિજયસૂરિજીને એમ કહેવામાં આવ્યું કે-“ તમે સામસુંદરસૂરિને ખામણું કરે, તે અમે તમને કરીએ.” સૂરિજીએ કહ્યું -“મારા ગુરૂજીએ નથી કર્યો, તે મારાથી કેમ થઈ શકે?” આ પ્રમાણે હીરવિજયસૂરિએ તેમનું કથન નહિ માનવાથી તેઓ બધા સૂરિજી પ્રત્યે ઘણીજ ઈર્ષ્યા કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ સૂરિજીને વધુ કષ્ટ પહોંચાડવાના ઈરાદાથી તેઓ પાટણમાં જઈ સૂબા કલાખાનને મળ્યા. અને એવી વાત ભરાવી કે “હીરવિજયસૂરિએ વરસાદને અટકાવ્યું છે. બુદ્ધિવાદના સમયને કઈ પણ માણસ આ કારણને સાચું માની શકે ખરા? છતાં પાટણનું આધિપત્ય જોગવતાર કલાખાને તે વાતને તદ્દન સાચી માની અને Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂરિ પરિચય. ' ' AANVAAAAAAAAAAA હીરવિજયસૂરિને પકડવા માટે ઝટ સો ઘોડેસવારે દેડાવ્યા. સવારે કુણઘેરની ચારે તરફ ફરી વળ્યા. હીરવિજયસૂરિ, રાતની અંદર, ત્યાંથી ચાલી નિકળ્યા. તેમની રક્ષાને માટે વડાવલી, કે જે પાટ થી લગભગ પંદર માઈલ થાય છે, ત્યાંના રહીશ તેલા ધામીએ કેટલાક કળી લેકોને સાથે કર્યા. હીરવિજયસૂરિ વડાવલીમાં ગયા. અધુરામાં પૂરું વળી જે વખતે તેઓ વડાવલી જવા નીકળ્યા હતા, તે વખતે ખાઈમાં ઉતરીને છીંડે થઈને જતાં તેમની સાથેના સાધુ લાભ વિજયજીને સાપે ડંખ માર્યો. પરંતુ સૂરિજીના હાથ ફેરવવા માત્રથી સર્ષનું વિષ ચઢયું નહિ. બીજી તરફ પેલા કુણગેરમાં આવેલા ઘેડેસ્વારોએ હરવિજયસૂરિની શોધ કરી, પરંતુ તેમને પત્તો લાગે નહિં, એટલે પગલાં તપાસતા તેઓ વડાવલી આવ્યા. વડાવલીમાં પણ ઘણી તપાસ કરતાં સૂરિજી મળ્યા નહિ. છેવટે નિરાશ થઈને તેઓને પાટણ પાછા જ આવવું પડ્યું. આ ઉપદ્રવમાંથી બચવા માટે સૂરિજીને એક ઘરના ભેંયરામાં રહેવું પડ્યું. હતું. આવી રીતે ત્રણ માસ સુધી તેઓ ગુપ્તપણે રહ્યા હતા. વિ. સં. ૧૬૩૪ (ઈ. સ. ૧૫૭૮) આજ એક ઉપદ્રવ વિ. સં. ૧૬૩૬ માં પણ થયો હતે. જ્યારે હીરવિજયસૂરિ અમદાવાદ આવ્યા, ત્યારે ત્યાંના હાકેમ શિહાબખાન પાસે જઈને કોઈએ તેને ભંભેર્યો કે-“હીરવિજય ૧ આ ઉપદ્રવ વિ. સ. ૧૬૩૪ (ઈ. સ. ૧૫૭૮ ) માં થયો હતો, એમ કૃષભદાસ કવિ કહે છે, પરંતુ જો આ ઉપદ્રવ પાટણના સૂબા કલાખાન, જેનું નામ ખાનેકલાન મીરસુહમ્મદ હતું, તેના વખતમાં થયે હેય, તે ઉપર્યુક્ત સંવત લખવામાં ભૂલ થયેલ જણાય છે. કારણ કે કલાખાન તે પાટણના સૂબા તરીકે વિ. સં. ૧૬૩૧ (ઈ. સ. ૧૫૭૫) સુધી જ રહ્યા હતા, તે પછી તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરથી એમ સમજાય છે કે કાં તે સંવત લખવામાં ભૂલ થઈ છે અથવા કાં તો બાને નામ લખવામાં ભૂલ થયેલી છે. * ૨ શિહાબખાનનું પૂરું નામ શિહાબુદ્દીન અહમદખાન હતું. આના સંબંધી વિશેષ માહિતી મેળવના ઈચ્છનારે “ આઇન-ઈ-અકબરી' નો ” પહેલા ભાગના બ્લેકમેન ના અંગરેજી અનુવાજો પેજ ૩૩ર મા જેવા Page #73 -------------------------------------------------------------------------- ________________ સુરી અને સાબૂ સૂરિએ વરસાદને રાકી રાખ્યા છે. ” શિઢામખાને ઝટ હીરવિજયસૂરિને લાવ્યા, અને કહ્યું-‘ મહારાજ ! આજકાલ વરસાદ કેમ નથી વરસતા ? શુ આપે બાંધી લીધે છે ? ’ સૂરિજીએ કહ્યુ – અમે વરસાદને શા માટે બાંધી લઇએ ? વરસાદ નહિ' વરસવાથી લેાકાને શાન્તિ મળે નહિ અને જયારે લેાકેાનેજ શાન્તિ ન હોય, તે અમને શાન્તિ કર્યાંથી મળે ? - MAAAR આવી રીતે બન્નેને આપસમાં વાતચીત થઇ રહી હતી, તેવામાં અમદાવાદના પ્રસિદ્ધ જૈનગૃહસ્થ કુવરજી ત્યાં જઇ પહેાંચ્યા, અને તેણે શિહાબખાનને જૈન સાધુઓના આચાર અને ઉદાર વિચાર સંબધી બધી હકીકત કહી સભળાવી. આથી શિહાબખાન ખુશી થયા અને તેણે જીિને ઉપાશ્રયે જવાની છૂટ આપી. સૂરિજી ઉપાશ્રયે આવ્યા. લોકોને ખૂબ દાન આપવામાં આવ્યું. દાન આપતી વખતે એક તુરકી સીપાઈ ઇનામ લેવાને આવ્યે. આની સાથે કુંવરજી ઝવેરીને તકરાર થઈ. સૂરિજીને કોણે છે।ડાવ્યા ? ૨ આ વિષયમાં બન્નેને હૂંસાતુંસી ઘણી થઇ. તકરાર વધી પડી, છેવટ સીપાઇ, એમ કહીને ચાલતા થયા કે- હુવેથી તુ તારા ગુરૂને ાડાવી લાવજે. ’ તેને સૂરિજીને પુનઃ ક્રૂસાવવાના ઇર્શાદાથી માઠે વિસ ગયા પછી કોટવાલની પાસે જઈ ખૂબ કાન ભરાવ્યા. કોટવાલે ખાનને કહ્યું. પરિણામે ખાને સૂરિજીને પકડી લાવવા માટે સિપાજીંચીને હુકમ કર્યાં. સિપાઇયાએ ઝવેરીવાડામાં આવી સૂરિજીને પકડયા. અને જ્યારે તે સૂરિજીને લઇ જવા લાગ્યા, ત્યારે રાઘવ નામના ગધવ અને સામસાગર વચમાં પડયા. છેવટે હીરવિજયસૂરિને હટાવ્યા. આ રકઝકમાં રાધવ ગદ્યર્વના હાથને ચાટ પશુ લાગી ગઇ. સૂરિજી ત્યાંથી ઉઘાડા શરીરે નાઠા. ડરના લીધે તેમનુ શરીર કાંપવા લાગ્યું. સૂરિજીને આ આફતમાંથી નાસતી વખતે દેવજી નામના લેાંકાએ આશ્રય આપ્યા હતા અને તેઆ ત્યાંજ રહ્યા હતા. શ્રીજી તરફ પેલા પકડવા આવેલા નકશ ભ્રમ . મારતા Page #74 -------------------------------------------------------------------------- ________________ - કચેરીમાં ગયા, અને કહેવા લાગ્યા કે-“અમને મુક્કીએ મુક્કીએ માર્યા, હીરજી નાશી ગયે, અને તે કેટને પણ માનતા નથી.” આ સાંભળતાં ખાન વધારે ગુસ્સે થયે. મહાન શેર મચી ગ. પળે દેવાઈ ગઈ. રાજનેક સૂરિજીને જવા લાગ્યા. જતાં જતાં તેઓ તે ન મળ્યા, પરંતુ ધર્મસાગર અને શ્રતસાગર એ બે સાધુ હાથમાં આવી ગયા, આ બનેને ખૂબ માર્યો, અને પછી “આ તે તે (હીરવિજય) નથી,” એમ વિચારી તેમને છોડી મૂક્યા અને કોટવાલ તથા બીજા બધા માણસે પાછા વળ્યા. આ ધમાલ ઘણુ દિવસ સુધી ચાલી હતી અને આ ધમાલને અંત આવ્યા પછીજ હીરવિજયસૂરિ શાન્તિપૂર્વક વિહાર કરવા લાગ્યા હતા. ઉપર્યુંકત તમામ ઉપદ્ર ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે, તે જમાનાના અધિકારિયે કાયદાની બારીકાઈમાં કયાં સુધી આગળ વધેલા હતા ? એક સામાન્ય બુદ્ધિને માણસ પણ ન સ્વીકાર કરી શકે, એવી બાબતોને પણ સાચી માની એક મહાન ધર્મગુરૂને પકડવા માટે પોલીસ દેડાવવી, ઘોડેસ્વારે દેડાવવા અને ચારે તરફ ધમાધમ કરી મૂકવી, એ તે જમાનાની અરાજકતાને અથવા બીજા શબ્દોમાં કહીએ તે અધિકારિયેની નાદરશાહીને નમૂને નહિં, તે બીજું શું કહી શકાય? યેનકેન પ્રકારેણ પ્રજાને પાયમાલ કરવાવાળી બાબત નહિં તે બીજું શું ? અસ્તુ. ઉપર બતાવેલા ઉપદ્રો પૈકી છેલ્લે ઉપદ્રવ સં. ૧૬૩૬ ની સાલમાં થયે હતે, એ વાત આપણે ઉપર જોઈ ગયા છીએ. તે પછી તેઓ શાન્તિપૂર્વક વિહાર કરવા લાગ્યા હતા. સં. ૧૬૩૭ ની સાલમાં સૂરિજી બેરસદ પધાર્યા. અહિં તેમના પધારવાથી ઘણુ ઉત્સવો થયા. આ સાલનું ચોમાસુ અહિંજ પૂરું કરી સૂરિજી - ખંભાત પધાર્યા. અહિંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ (ઇ. સ. ૧૫૮૨) ના મહા શુદિ ૧૩ ના દિવસે સૂરિજીના હાથે ચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠા પણ કરાવી, તેમ તેણે આબરિોડ વિગેરેની Page #75 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાહુ - થયાત્રા માટે સંઘ પણ કાઢો. તે પછી સૂરિજી વિહાર કરીને ગધાર પધાર્યા. ગ્રંથના પ્રથમ નાયક હીરવિજયસૂરિજીના હવે પછીના વૃત્તાન્તને આપણે આગળ ઉપર મુલતવી રાખી, હવે બીજા નાયકસમ્રાની બેજ કરીએ. પ્રકરણું ત્રીજું. સમ્રાપરિચય થમ પ્રકરણમાં ભારતીય પ્રજાના ઉપર જુલમ ગુજારનારા કેટલાક વિદેશી રાજાઓનાં નામે લેવામાં આવ્યાં છે. તેમાં બાબર અને તેના પુત્ર હુમાયુ નનાં નામે પણ પાઠકે વાંચી ગયા છે. આ બાબછે અને હિંદુરથાન સાથે સંબંધ ઈ. સ. ૧૫૦૪ માં તેની બાવીસ વર્ષની ઉમરે થયે હતું, અને તેના સંબંધ વખતે તે કાબુલને અમીર થયે હતે. અહિં એ વાતનું પુનઃ સ્મરણું કરાવવું જરૂરનું થઈ પડશે કે-આ બાબર, તેજ તૈમૂરને વંશજ હતું, કે જેણે ભારતવર્ષમાં આવીને લાખે હિંદવાસિની કતલ કરી હતી, અને જેણે સતિના સતીત્વને નાશ કરવાને માટે લગાર ન્યૂનતા રાખી હતી. બાબરના આવવા પછી ભારતીય પ્રજાને શાન્તિ નહોતી મળી, એ વાત આપણે પ્રથમ પ્રકરણમાં જે ગયા છીએ. આ બાબરે ઈ. સ. ૧૫૨૬ ના એપ્રીલની ૨૧ મી તારીખે ઇમાહીમ લેરીને પાણીપતના મેદાનમાં માર્યો હતે. તે Page #76 -------------------------------------------------------------------------- ________________ સહઅરિચય : પછી ઈ. સ. ૧૫ર૭ ના માર્ચની ૧૬ મી તારીખે ચિત્તોડના રાણા સંગ્રામસિંહના લશ્કરને ખાનવા ( ભરતપુર) આગળ હરાવ્યું હતું. આ બાબરના સંબંધમાં આપણે વિશેષ વિવેચનમાં નહિ ઉતરતાં માત્ર એટલું જ કહીશું કે સંસારની સપાટી ઉપર હજાર રાજાઓ જેમ અપયશના પેટલા બાંધીને સંસારથી વિદાય થઈ ગયા છે, તેમ બાબર પણ તેજ માગે ઇ. સ. ૧૫૩૦ માં ૪૮ વર્ષની ઉમરે પિતાની તેફાની જિંદગીને પૂરી કરી વિદાય થઈ ગયે. તે પછી તેને પુત્ર હુમાયુન બાવીસ વર્ષની ઉમરે દિલીની ગાદીએ બેઠે. દુર્ભાગ્ય બિચારી ભારતીય પ્રજાને હજુ સુધી શાતિનું સામ્રાજ્ય સ્થાપના કરનાર એક પણ રાજા ન મળે. ખરું છે કે-જે રાજાઓ રાજ્યના મદમાં મસ્ત બનીને પ્રજા પ્રત્યેના ધર્મો ભૂલી જાય છે, અથવા તે તે ધર્મોને સમજતાજ નથી, તેઓ પ્રજાને સુખ કયાંથી જ આપી શકે? હુમાયુના પણ બાબરથી બે માત્રા વધે િનિકળે. ખરી વાત તે એ હતી કે–તેનામાં રાજાના ગુણેજ હતા. તેના અફીણના વ્યસને તેને પાયમાલ કરી નાખ્યું હતું અને તેની તે અગ્યતાને લાભ લઈને જ શેરશાહે ઈ. સ. ૧૫૩૯ માં ચાસા અને કનોજની પાસે તેને હરાવ્યું, અને પિતે ગાદીએ બેઠા હતે. આ પ્રમાણે હુમાયુન પદભ્રષ્ટ થવાથી તે પશ્ચિમમાં નાસી ગયો હતે. અને છેવટે “મારે ભાઈ મને આશ્રય આપશે,' એ ઈચ્છાથી તે કાબુલમાં પિતાના ભાઈ કામરાન પાસે ગયે. પરતુ ત્યાં પણ તેને ધડે ન થ, કામરાને તે તેને લગાર પણ આશ્રય ન આપે. આથી તે પિતાનાં થોડાંક મનુષ્યની સાથે સિંધના રણમાં જ્યાં ત્યાં ભટકતેજ રહ્યો. સંસારમાં એક સરખા દિવસે હમેશાને માટે કેના કાયમ રહ્યા છે? સુખની પાછળ લાખ અને દુઃખની પાછળ સુખ-એ “અરઘટ્ટઘટી” ન્યાયથી સંસારને કે મનુષ્ય બચવા પામે છે? જે આ નિયમનું મનુષ્ય બારીકાઇથી અવકન કરે, તે સંસારમાં આટલી અનીતિ, અન્યાય Page #77 -------------------------------------------------------------------------- ________________ કે સૂરીશ્વર અને સપ્રા. અધર્મ થવા પામે ખરાં? આવી કઢંગી સ્થિતિમાં પણ હુમાયુન એક ૧૩–૧૪ વર્ષની બાળકના મેહમાં ફસાયે હતે. આ બાલિકા બીજી કઈ નહિં. પરતુ હુમાયુનના ન્હાના ભાઈ હિંડલના એક શિક્ષક શેખ અલી અકબર જામીની પુત્રી હતી, અને જેનું નામ હમીદાબેગમ અથવા મરિયમમકાની હતું. આ બાળા, જે કે રાજકીયવંશની ઑતી, છતાં હુમાયુનની સાથે પરણવાને તે ખુશી નહેતી; કારણ કે, હુમાયુન રાજા હેતે. આ બનાવ કેને આશ્ચર્યમાં ગરકાવ નહિ કરે? હુમાયુન રાજ્યથી પદભ્રષ્ટ થયે છે, કઈ સ્થળે આશ્રય મળતું નથી, નિસ્તેજ અવસ્થાને ભેગવે છે અને જ્યાં ત્યાં માર્યો માર્યો ફરે છે, છતાં એક તેર દિ વર્ષની બાળકાના રૂપ-લાવણ્ય ઉપર તેની આટલી બધી મુગ્ધતા !! મેહરાજાની માયામયી જાળથી કેણુ બએ છે? પરિણામે કેટલાંક અઠવાડિયા પછી તેની માગણી સ્વીકારવામાં આવી, અને ઈ. સ. ૧૫૪૧ ની અંત અને ૧૫૪૨ ની શરૂઆતમાં પશ્ચિમસિંધના પાટનગરમાં હુમાયુનનું તેની સાથે લગ્ન થયું. આ વખતે તેણીની ઉમર માત્ર ૧૪ વર્ષની હતી. હુમાયુને કરેલા આ લગ્નથી તેને ન્હાને ભાઈ હિંડાલ પણ તેનાથી જુદે પી ગયે. હુમાયુનની પાસે આ વખતે કંઈજ રહ્યું હતું. રાજ્ય હેતું, લશ્કર તું, તેમ બીજું પણ કઈ તેને સહાયક નહોતું. અરે ! પિતાના ન્હાના ભાઈ હિંડાલની સાથે બા બચાવ્ય જે કંઈ નેહ રહ્યો હતો, તે પણ આ હમીદા બેગમના કારણે નષ્ટ થશે. હવે નિરાશ્રય-નિ. લંબણે તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. આમ ભટકતાં ભટકતાં તે પિતાની સ્ત્રી અને થોડાંક માણસે સાથે, હિંદુસ્થાન અને સિંધની વચ્ચેના મુખ્ય રસ્તા ઉપર સિંધના રણની પૂર્વ બાજુએ આવેલા અમરકેટ (ઉમરકેટ) માં દાખલ થયે. સુખીયાના સહાયક ઘણા હોય છે, પરંતુ દુઃખીયાને એલી કઈ થતું નથી.” આ એક સામાન્ય કહેવત છે, છતાં પણ જે આ એકાન્ત નિયમ હોય, તે સંસારના લખી મનુષ્યના દુઃખને કઈ દિવસ આરાજ ન આવે, Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્રા-પરિચય, - - - - - - - - - - - - - - - હુમાયુનને પિતાનાં મહાન કષ્ટને અંત આવવાની કંઈક ઝાંખી અહિં થવા લાગી. નિદાન, અમરકોટમાં પ્રવેશ કરતાં જ, ત્યાંના હિંદુ રાજા રાણાપ્રસાદને અંતઃકરણમાં, એક રાજવશીય અતિથિની દુર્દશા દેખી દયાને સંચાર થયે. તેનું હૃદય હુમાયુનને દુઃખી દેખી ગદગદ થઈ ગયું અને તેથી હુમાયુનને તેણે પિતાને ત્યાં આશ્રય આપે, એટલું જ નહિં, પરંતુ હુમાયુનનું દુઃખ કેમ દૂર થાય, એને માટે તે પિતાથી બનતા યત્ન કરવા લાગે. આ મનુષ્યના આર્યત્વને શું સમૂળગો નાશ કઈ દિવસ થયે છે? “એક વિદેશી મુસલમાન રાજવંશીય પુરૂષને આપણે શા માટે આશ્રય આપે ?” એ કઈ પણ વિચાર કર્યા સિવાય અમરકોટના હિંદુ રાજાએ ખરેખર હુમાયુનને જીવિતદાન આપ્યું, એમ કહીએ, તે પણ અત્યુકિત તે નહિંજ ગણાય. હુમાયુનને પિતાના ભાગ્યના તેજસ્વી કિરણોના દર્શન આ પ્રમાણે ઈ. સ. ૧૫૪૨ ના ઓગસ્ટ મહીનાથી થવા લાગ્યાં. અમરકોટના રાજાએ હુમાયુનને સારા સત્કાર કર્યો, આશ્વાસન આપ્યું એટલું જ નહિં પરંતુ તેણે એ સલાહ પણ આપી કે “મારા બે હજાર ઘેડેવારે અને મારા મિત્ર સરદારના હાથ નીચેના ૫૦૦૦ માણસ લઈને તમે ઠંદુ અને બખર પર ગણુઓ ઉપર ચઢાઈ કરે.” હુમાયુને આ સલાહ માન્ય રાખી અને ૨૦ મી નવેમ્બરે બે ત્રણ હજાર માણસે સાથે તેણે રસ્થાન કર્યું. આ વખતે તેની સ્ત્રી હમીદાબેગમ સગર્ભા હોવાથી તેને અમરકેટમાં જ રાખવામાં આવી. હુમાયુનના વિદાય થયા પછી થોડા જ વખતમાં હમીદાબેગમે હિંદુ રાજાના ઘરમાં ઈ. સ. ૧૫૪ર ના નવેમ્બરની ૨૩ મી તારીખને ગુરૂવારે પુત્રને જન્મ આપે. આ વખતે હમીદાબેગમની ઉમર માત્ર ૧૫ વર્ષની જ હતી. પુત્રનું નામ બદરૂદ્દીન મુહમ્મદ બાબર એવું રાખવામાં આવ્યું. આ પ્રમાણેનું નામ પાડવામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રા વિદ્વાના કારણે એ બતાવે છે કે–તે સ્રીના પિતાનુ નામ અલીઅકઅર હતુ. ભારતવર્ષની પ્રજા જે સમ્રાટ્ની પ્રતીક્ષા કરી રહી હતી અને જેના પરિચય અમે આ પ્રકરણમાં કરાવવા માગીએ છીએ, તે સમ્રાટ્ આજ બદરૂદ્દીન મુહમ્મદ અકબર છે, કે જેની પ્રસિદ્ધિ • સમ્રાટ્ અકમર ’ ના નામથી જગમાં થયેલી છે. આપણે પણુ આ સમ્રાટ્ન સમ્રાટ્ અક્બરના નામથીજ એળખીશુ. ४० જે વખતે અકમરના જન્મ થયા હતા તે વખતે તેના પિતા હુમાયુન અમરકોટથી ૨૦ માઇલ દૂર એક તળાવને કિનારે મુકામ કરી રહ્યો હતેા. પુત્રને જન્મ થતાંજ તરાદીબેગમખાન નામના એક માણસે પુત્રજન્મની વધામણી તેને આપી. જે વધામણી સાંભળી હુમાયુનને પારાવાર આનંદ થા. વ્યવહારના નિયમ રાજા કે રક-દરેકને શકિત અનુસાર સાચવવા પડે છે. આ વખતે પુત્રપ્રાપ્તિની ખુશાલીમાં કોઈપણ રીતે ઉત્સવ મનાવવા, એ હુમાયુન પેાતાનુ કન્ય સમજતા હતા, પણ 6 વસુ વિના નર પશુ, ’ તેમાં વળી જંગલમાં નિવાસ ! આ વખતે હુમાયુન શું કરી શકે ? હુમાયુન પાસે અત્યારે જી' હતુ` કે–તે દ્વારા પાતાના મનારથા પૂર્ણ કરી શકે ? પુત્રપ્રાપ્તિ જેવા હુષ ના પ્રસ`ગમાં પણ ઉપર્યુકત કારણે તેના મુખ કમલ ઉપર કઇક ઉદાસીનતાની રેખા ઉપસી આવી. આ જોઈને તેના એક અગરક્ષક માણુસ-જાહરે તેનું કારણ સમજી લીધું તેણે ઝટ પેાતાની પાસે રાખી મૂકેલા કસ્તૂરીના એક ફૂટા લાવી હુમાયુન આગળ ધર્યો. આથી હુમાયુનને ઘણી હિંમત આવી. તેણે એક માટીના પાત્રમાં તે કસ્તૂરીના ભૂકા કરી પાતાની સાથેના મનુષ્યામાં વ્હેંચી અને કહ્યુ કે હું દિલગીર છુ કે–મારી પાસે બીજી ફ્રેંઇજ ન હોવાથી પુત્રજન્મના ઉપલક્ષમાં આપ સ`બંધુઓને આ કસ્તૂરીની સુગધીજ પહેોંચાડીને સતેષ માનું છું. હું આશા રાખુ` ` કે-આ કસ્તૂરીની સુગ સૌથી જેમ આ મ`ડળ સુવાસિત થયું છે, તેવીજ. રીતે 68 Page #80 -------------------------------------------------------------------------- ________________ સસાપરિચય A NE મારા પુત્રના યશરૂપી સુગંધથી આ પૃથ્વી સુવાસિત-સુગધીવાળી થાઓ.” અકબરની જન્મતિથિના સંબંધમાં વિદ્વાનેમાં બે મત છે. કેટલાકનું કથન છે કે- અકબરને જન્મ તા. ૧૫ મી અકસ્મર ઈ. સ. ૧૫૪૨-રવિવારને દિવસે થયે હતું પરંતુ વિન્સેન્ટ એ. સ્મીથ સપ્રમાણ જાહેર કરે છે કે-“ યદ્યપિ, અકબરને જન્મ તે તા. ૨૩ નવેમ્બર ૧૫૪૨ ને ગુરૂવારે થયે હતું, પરંતુ પાછળથી તે તારીખના બદલામાં તા. ૧૫ મી અકટેમ્બર રવિવારને દિવસ જાહેર કરવામાં આવ્યું હતું. આવી રીતે જેમ તેની જન્મતિથિને ફેરવવામાં આવી હતી, તેવી રીતે તેનું નામ “બદરૂદ્દીન મુહમ્મદ અકબરના બલે “જલાલુદ્દીન મુહમ્મદ અકબર જાહેર કરવામાં આવ્યું હતું.” આમ કહેવામાં તેઓ પ્રમાણ એ આપે છે કે-અકબરનું નામ પાડતી વખતે જ હાજર રહેનાર હુમાયુનના વિ- શ્વાસુ જૌહર નામના મનુષ્ય પોતાની નેંધબુકમાં પૂર્વોકત તિથિ અને નામજ લખ્યું છે. ગમે તે હે, પરંતુ પ્રસિદ્ધિમાં તે અકબરનું પૂરું નામ “ જલાલુદ્દીન મુહમ્મદ અકબર” અને તેની જન્મ તિથિ તા. ૧૫ અકટેમ્બર ઈ. સ. ૧૫૪૨ રવિવારજ આપેલાં છે. અસ્તુ, મહટાઓની હેટાઈમાં કંઈ તે વૈચિત્ર્ય હોવું જ જોઈએ. ' આપણે પહેલાં જોઈ ગયા તેમ, અકબર બાબરને પત્ર થાય છે અને બાબર, તૈિસૂર કે જે તક હતું, તેનાથી પાંચમી પેઢીએ થયે હતે, સુતરાં, અકબર પિતૃપક્ષમાં તુર્ક હતું, અને તે તૈમૂરલિંગથી સાતમી પેઢીએ થયે હતે. અકબર પાંચ વર્ષને થયે, ત્યારથી જ તેની શિક્ષાને માટે હુમાયુને પ્રબંધ કર્યો. પ્રારંભમાં તેને ભણાવવાને માટે જે શિક્ષક રાખવામાં આવ્યું, તેણે અકબરને અક્ષરજ્ઞાન ન કરાવતાં કબૂતરને પકડવાનું અને ઉડાવવાનું જ્ઞાન આપ્યું. એક પછી એક ચાર શિક્ષકે તેને ભણાવવાને માટે રહી ચૂકયા, પરંતુ અકબર Page #81 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા > ઇજ ભણ્યા નહિ. કહેવાય છે. આખી જિંદગી સુધી, અકબર પોતાનુ' નામ લખવા વાંચવા જેટલું પણ શીખી શક્યા ન્હાતા. આ સંઅ ધમાં પણ વિદ્વાનામાં એ મતા છે.કેટલાક ‘ તે લખી– ઘાંચી શકતા હતા ' એમ કહે છે, જ્યારે કેટલાકી તેને અક્ષરક્ષાનથી બિલકુલ શૂન્ય ’ બતાવે છે. ગમે તેમ હશે, પરન્તુ અકબર મહાવિચક્ષણ, બુદ્ધિશાલી અને પિતાની સાથે વાર્તા–નિનાદ કરવામાં ઘણેાજ કુશળ હતા, એમ તા દરેક કખુલજ કરે છે. ભારતમાં એવા પુરૂષા કર્યાં નથી થયા કે જેએમાં અક્ષરજ્ઞાન બિલકુલ નહિ હોવા છતાં મહાપુરૂષ તરીકે કે šાટાં મ્હોટાં રાજ્યતÀા ચલાવનારા લેખાયા છે. એટલુજ નહિ પરન્તુ હેટી વીરતાવાળાં મહાભારત કાર્યો પણ કરી ગય! છે. અકબરે પણ તેવીજ રીતે અક્ષરજ્ઞાન નહિ લેવા છતાં આવાં મહત્ત્વનાં કાર્યોં કરી બતાવ્યાં હોય તે તેમાં નવાઈ જેવું શું છે ? વિદ્વાનાના મત છે કે-યદ્યપિ અકમર પાતે લખી વાંચી ન્હાતા જાણતા, પરન્તુ બીજાની પાસે વંચાવીને સાંભળ નાના તે ઘશે શેખી હતા. ઘણી ખરી કવિતાઓ વિગેરે તે ક« સ્થજ રાખતા. ખાસ કરીને હાફિઝ અને જલાલુદ્દીન રૂમીની કવિતાએ તેને વધારે પસંદ હતી. કહેવાય છે કે-આનુંજ એ પરિણામ છે કે-ભવિષ્યની જિ’દગીમાં તે ધર્માન્ધ ન થયે. ર મ્હોટાઓને મ્હોટાં કષ્ટ' અથવા સ્ફુટાઓને વ્હાટી ચિડતાં એ સામાન્ય નિયમ છે. અકબરે જેમ પોતાની પાછલી જિૠગીમાં નિશ્ચિંતતા પૂર્વક એશ-આામ કર્યો હતા, તેવી રીતે પ્રારભિક જિંદગીમાં તેને કષ્ટની હામે પશુ કંઇ કમ થવુ' પડયુ ન્હોતુ, પણ તેનું ખરૂં કારણુ તા તેના પિતા હુમાયુનના ભાગ્યની વિષમતાજ છે. C હુમાયુનને મહાન્ કષ્ટના સમયમાં જેણે માથય આપ્યું હતા તે-અમરકેટના અધિપતિ-ની સાથે પશુ તેની પ્રીતિ લાં વખત ટકી શકી નહિં. કારણ એમ મન્યુ કે—હુમાયુનના એક અસમાન અનુચરે અસરકાટના રાજાનું અપમાન કર્યું; ના Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્રાજિ . - હુમાયુને કંઈ પણ પ્રતીકાર ન કર્યો. આથી અમરકોટને રાજા કુદ્ધ થયે અને તેણે પોતાનું સિન્ય હુમાયુન પાસેથી લઈ લીધું, હવે હુમાયુન પહેલાંની માફક પાછે અસહાય થયે. તેણે પોતાના પુત્ર (અકબર) અને સ્ત્રીને લઈને કંધાર તરફ પ્રયાણ કર્યું. તે વખતે ત્યાં રાજા હુમાયુનને ભાઈ કામરાન હતો. તેણે અને તેના બીજા ભાઈ અસ્કરીએ હુમાયુનને કેદ કરવાને યત્ન કર્યો, પરંતુ હુમાયુન તેજ વખતે અકબરને ત્યાં પડતું મૂકી સ્ત્રીને સાથે લઈ પલાયન થઈ ગયે. અકબર બાલ્યાવસ્થામાં જ માતા-પિતાથી વિયેગી બની, પિતાના શત્રુના પંજામાં સપડાઈ ગયે. આ બાળકને ઉઠાવી જઈ અસ્કરીએ તેનું સંરક્ષણ કરવાનું કામ પિતાની સ્ત્રીને સેંપ્યું 1 હુમાયુન ત્યાંથી ટી ઈરાનમાં ગયા. ત્યાંના રાજાની સખ્તાઈથી તેને શીઆધર્મ સ્વીકાર પડશે. એ પ્રમાણે શીઆલમને સ્વીકાર કરીને પણ તેણે ઈરાનના રાજાની મહેરબાની મેળવી, અને એ મહેરબાનીના પરિણામે કેટલુંક સિન્ય અને દ્રવ્યની સહાયતા મે. ળવીને તેણે કંધાર અને કાબુલ ઉપર ચઢાઈ કરી. આ લડાઈમાં એક વખત તે તેણે કંધાર અને કાબુલને અધિકાર મેળવી પોતાના પ્યારા પુત્રને પણ પ્રાપ્ત કર્યો, પરંતુ બીજી વખત કામરાન છે, અને તેણે કાબુલ તથા અકબરને પાછો લઈ લીધે. એક વખત એ પ્રસંગ બન્યું કે હુમાયુન તોપના ગેળા કાબુલ ઉપર છેડવાની તૈયારી કરવા લાગ્યું અને કામરાનને જ્યારે બીજો કોઈ ઉપાય ન ચા, ત્યારે તેણે અકબરને તેપના મેંઢાની સન્મુખ કિલલા ઉપર લાવીને ઉભે કર્યો. આથી હુમાયુને તે છેડવાનું કામ બંધ રાખ્યું. એમ ધારીને કે-બીજાને ક્ષય કરવા જતાં હાલે અકબર ખપી જશે.” આ ભાઈયેની લડાઇમાં પરિણામે તે કામના હાર્યો અને તે ભારતવર્ષમાં નાશી ગયે. આથી હુમાયુને કાબુલ અને અકબરને પ્રાપ્ત કર્યા. હુમાયન પણ કામરાનથી કંઈ કમ નિષ્ફર-નિય હે, Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા, પિતાના ભાઈએ આપેલ કષ્ટને બદલે વાળવામાં તેણે પણ કઈ કમ દયા (1) ખેતી કરી. જ્યારે હુમાયુને દિલીની ગાદી પ્રાપ્ત કરી અને કામરાન તેના કબજામાં આવ્યું, ત્યારે કામરાનને તેણે કેદ કર્યો, એટલું જ નહિ પરંતુ તેની આંખે ઊડી નાખી અને તેમાં લીંબુ અને મીઠાને રસ નાખીને કામરાનને અસાધારણ કષ્ટ આપ્યું. તે ઉપરાન્ત આવી જ અવસ્થામાં તેને મક્કા એકલી દીધે. આવી રીતે બીજા ભાઈ અસ્કરીને પણ ત્રણ વર્ષ કેદમાં રાખી મક્કા તરફ રવાના કર્યો. હાય! લેભાવિષ્ટ મનુષ્ય શું નથી કરી શકતા? લાખે. મનુષ્યના ઉપર આધિપત્ય ભેગવવાનું કાર્ય કરનાર, ડાહ્યા ગણાતા મનુષ્ય પણ આવી ભૂલ કરે છે, આવી નિર્દયતાઓ વાપરે છે, એ કેને પ્રતાપ! એક માત્ર લેભનેજ, બીજા કેઈને નહિં. ઈ. સ. ૧૫૫૧ માં જ્યારે હિંડાલ (હુમાયુનને ભાઈ) મરણ પામ્યું, ત્યારે ગિજની અને તેની આસપાસને મુલક, કે જેના ઉપર હિંડલ રાજ્ય કરતો હતો, અકબરને સોંપવામાં આવ્યું. વળી આજ હિંડાલની દીકરી રૂકૈયાબેગમનું અકબર સાથે લગ્ન પણ થયું હતું. તે પ્રદેશની દેખરેખ અકબર પિતે રાખતે અને તેના ઉપરની દેખરેખ માટે બીજા હોશીયાર માણસે રોકવામાં આવ્યા. કહેવાય છે કે અહિ તે માત્ર તે છ મહીના સુધી જ રહ્યો હતે. અકબર બાલ્યાવસ્થાથી જ મહાત્ તેજસ્વી અને બહાદુર હતે. ગમે તેવા તેપના ભડાકા, તેને દિવાળી ઉપર ફડાતાં ફટાકીયાં જેવા લાગતા. તેના કુદરતથી બક્ષીશ મળેલા વીરતાના અને શિયના ગુણે છુપા રહ્યા હતા. કંઈ પણ સમજવા લાગે ત્યાર થી જ તે યુદ્ધાદિ કાર્યોમાં તેના પિતાને સહાય કરવા લાગ્યા હતા. આનું એકજ દષ્ટાન્ત જોઈએ. એક વખત હુમાયુને બૈરામ ખાનને સાથે લઈ પાંચ હજાર ઘોડેસ્વારે સાથે કાબુલથી પ્રયાણ કર્યું. ત્યાંથી પંજાબમાં સહિ. ૬ના જંગલમાં આવતાં જ સિકંદરસૂરની સેના સાથે તેને અથડા Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ પરિમથી મણ થઈ. હુમાયુનને સેનાપતિ તે સિકંદરની સેનાને જોઈને જ હતાશ થઈ ગયો. તેને વિચાર થયે કે- આવી જબરજસ્ત સેના સાથે યુદ્ધ કેમ થઈ શકશે? આ વખતે હુમાયુન અને તેના સેનાપતિને ઉત્તેજિત કરવામાં એક માત્ર બાળક અકબરનીજ વીરતા કામમાં આવી. અકબરે તેઓને વચનના પૂરસપાટાથી ઉત્તેજિત કર્યા. એટલું જ નહિ પરંતુ પોતેજ સર્વથી આગળ પડતે સેનાપતિ તરીકેને ભાગ ભજ. પરિણામે આ ભીષણ યુદ્ધમાં અકબરની સહાયતાથીજ હુમાયુને સર્વ પ્રકારે જય મેળવ્યું. પાઠકને એ જાણીને નવાઈ થશે કે–અકબરની ઉમર માત્ર બાર વર્ષની જ હતી. તે પછી હુમાયુને અનુક્રમે દિલ્લી અને આગ્રાને પણ અધિકાર . સ. ૧૫૫૫ માં મેળવ્યું હતું. હજારે, લાખે કે કરે મનુષ્યનાં લેહીની નદિ વહેવરાવીને અને સંસારમાં હલકામાં હલકાં-નીચ કામ કરીને પણ જે મનુષ્ય રાજાઓ બને છે, તે કાયમના-હમેશને માટે રાજા બની રહેલા કેઈએ જોયા છે? વિનાશી અને વિરોધ કરાવવાવાળી જે રાજય સંપત્તિ-લક્ષમી-ને માટે મનુષ્ય અન્યાય-અનીતિ અને અધર્મ કરીને લાખો મનુષ્યનાં અન્તકરણને દુઃખી કરે છે, તે લક્ષમી કેઈની પણ પાસે કાયમને માટે રહી છે? જેઓ ભવિષ્યની લાંબી લાંબી આશાઓના હવાઈ કિલ્લાઓ બાંધીને મહાન અનર્થો કરી રાજ્ય પ્રાપ્તિ કરે છે, તેઓ પિતાના આયુષ્યની ક્ષણિકતાને-વિશ્વ રતાને વિચાર કરતા હોય, તે આધ્યાત્મિક સંસ્કારને હર હઠાવી, સંસારમાં એટલી અનીતિ કે અન્યાય કરે ખરા? જે પૃથ્વીને માટે મનુષ્ય પિતાનું સર્વસ્વ બેઈ નાખે છે, તે પૃથ્વી કોઈની સાથે ગઈ છે? ગંડલના મહારાણી સાહેબા શ્રીમતી નંદરબા, પિતાના ગામડલ પરિક્રમ” નામના પુસ્તકમાં કેવું સરસ લખે છે “પૃથ્વીપતિ થવાને કેટલા લકે ફાંફાં મારે છે? કેભલી જાતની ખુવારી કરે છે? કેટલું લેહીનું પાણું કરે છે? લે અન્યાય કરે છે? પણ એ તે પૃથવી કોઈની થઇને . Page #85 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સારા. “રહી છે? એને વિચાર જે પૃથ્વીના ભૂખ્યા નૃપતિ કરતા હોય, તે દુનિયામાંથી ઘણે અનર્થ ઓછો થાય.” હુમાયુનને રાજ્યગાદી લેવા માટે કેટલાં કોની હામે થવું પડયું ? ભૂખ-તરસ વેઠવી પd, બીજાઓને આશ્રય લે પડડ્યો, પાછળથી તેને પણ તિરસકાર સહ પડ્યો, પિતાના પ્યારા પુત્રને નિરાધારપણે મૂકીને નાશી છૂટવું પડયું, સગા ભાઈ અને નેહિએની સાથે વૈર-વિરોધ કરવાં પડ્યાં, અરે, પિતાના હાથે સગા ભાઈની આંખે ફેડવાનું અને અંદર લીંબુનો રસ અને મીઠું નાખવા જેવું ક્રૂરતા ભરેલું કાર્ય પણ કરવું પડ્યું. આટલું બધું કરવા છતાં હુમાયુને દિલ્હીની ગાદીને કાયમને માટે ભોગવી શકે કે? ના. ગાદીએ બેઠા પછી માત્ર છ મહીના જેટલી ટકી મુદતમાં જ એક પુસ્તકાલયની નિસરણીથી ઉતરતાં, નીચે પડી જવાના કારણે તેને પોતાની બધી આશાઓને આ સંસારની સપાટી ઉપર મૂકીને વિદાય થઈજ જવું પડ્યું. (૨૪ જાન્યુઆરી ઈ. સ. ૧૫૫૬). આ વખતે અકબર પંજાબમાં હતું. કારણ કે, તેને ઈ. સ. ૧૫૫૫ ના નવેમ્બર મહીનામાં પંજાબને સૂબે બનાવવામાં આવ્યું હતે. અકબર તે વખતે બૈરામ ખાનના આધિપત્ય નીચે સિકદરસૂરને પરાજિત કરવામાં રોકાયેલું હતું. તે હુમાયુનના મૃત્યુ સમયે દિલીને શાસનકર્તા તરાદીબેગખાન હતે. કહેવાય છે કે તેણે સત્તર દિવસ સુધી તે આ શેકસ વાદ સાધારણ લેકામાં જહેર પણ હેતે કર્યો. એમ ધારીને કે અકબરને રાજ્યપ્રાપ્તિમાં રખેને કંઈ વિદન ઉપસ્થિત થાય. આ દરમીયાન તે સમાચાર એક વિશ્વાસુ મનુષ્યદ્વારા તેણે પંજાબમાં અકબર પાસે મોકલ્યા હતા. પિતૃવત્સલ અકબરને આ દુઃખદ સમાચાર માલૂમ પડયા, ત્યારે, તેને અસીમ દુઃખ થયું. તે પછી તેણે પિતાની સમાધિ ઉપર એવા પ્રકારનું મંદિર બનાવ્યું કે-જે આજ પણ દરેક દર્શકનાં ચિત્તોને આકર્ષણ કરી લે છે. દિલ્લીમાં જેટલી જોવા લાયક વસ્તુઓ છે, તેમાં આ સમાધિમંદિરની મુખ્યતયા ગણતરી કરવામાં આવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ GUNAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA સાપરિયા, ~~~~ ~~~ ~ - પિતાના મૃત્યુ પછી અકબર ઝટ તેની ગાદી ઉપર બેસી ગયે હતા, એમ હેતું; દિલ્લીની ગાદી ઉપર બેસવામાં તેને હેલું યુદ્ધ ખેડવું પડ્યું હતું. જો કે, તેને પ્રથમ પ્રસંગે ગુરૂદાસપુર જીલ્લાના કલાનર ગામમાં ઈ. સ. ૧૫૫૬ ના ફેબ્રુઆરીની ૧૪ મી તારીખે ગાદીએ બેસાડવામાં આવ્યું હતું, પરંતુ દિલ્લીને રાજ્યાભિષેક થતાં કઈક વાર લાગી હતી. એમાં વિદત એ નડયું હતું કે-જે વખતે હુમાયુના સ્વર્ગવાસી થયે, તે વખતે મુસલમાનમાં ઘેર આત્મકલહ ઉભું થયું હતું. આ લાભ લેવાને એક હિંદુ,કે જે આદિલશાન મંત્રી હતા, અને જેનું નામ હેમ હતું, તેનું મન લલચાયું. તેની ઈચ્છા હતી કે-હું દિલ્લીને અધીશ્વર થઈ વિક્રમાદિત્ય તેમના નામથી પ્રસિદ્ધ થાઉં. તે ચુનાર અને બંગાલનાં વિદ્રોહેને શાન્ત કરતે આગળ વધે. આગ્રા તેણે અનાયાસથી સર કર્યું અને હવે દીલીને લેવા માટે પિતાની દષ્ટિ ફેરવી. તે વખતે દિલીને શાસન કર્તા તરાદીએગખાન હતું. તે તે હેમૂથી પરાજિત થઈ બચ્યું બચાવ્યું સિન્ય લઈને પંજાબમાં અકબરની પાસે જવા માટે પલાયન થઈ ગયે. ખરેખર, હેમ, દિલ્હીની ગાદી મેળવી લઈ અસીમ આનંદમાં ગરકાવ થઈ ગયે, પણ તેની ભવૃતિ તેટલેથીજ વિરામ ન પામી. તેની ઈચ્છા પંજાબ તરફ વધવાની થઈ અને તેથી તેણે પંજાબ તરફ પ્રસ્થાન પણ કર્યું બીજી તરફ અકબરને એ સમાચાર મળી ચૂક્યા કે-દિલ્લી અને આગરા હેમૂએ લઈ લીધાં છે. આથી તેને ઘણી ચિંતા થઈ, તેણે પિતાની સમસભા એકઠી કરીને બધાની સલાહ લીધી કે આપણે શું કરવું?” ઘણુઓને મત તે એજ પડે કે- જ્યારે ચારે તરફથી વાદળ ઘેરાયું છે, તો પછી આપણે કબુલને અધિકાર મેળવી હમણાં ચૂપ રહેવું જોઈએ, પરંતુ રામખાને એક્ત આપે કે-“નહિં. આપણે દિલ્લી અને આગરાને અધિકાર મેળવજ જોઈએ. છેવટે મેરામખાનને વિચાર નિશ્ચય થયે એને Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સા. ARARAAAAAAA હેમૂને હરાવવા દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. માર્ગમાં તરાદિબેગખાન ડાક સૈન્ય સાથે રહામે મળ્યો. તેને બૈરામ ખાને છેતરીને મારી નાખ્યું. તે પછી આગળ વધતાં ફરક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં અકબર અને હેમૂના સૈન્યને ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં પરિણામ એ આવ્યું કે બૈરામ ખાનના એક બાણથી હેમ હાથી પરથી નીચે પડશે. તેનું સૈન્ય નાશી ગયું અને અકબરે જય મેળવ્યું. તે પછી અકબરે આગળ વધીને દિલ્લી અને આગરાને સ્વાધીન કર્યા અને પિતાના સિંહાસને નિશંકપણે આરૂઢ થયે. અકબર ગાદીએ બેઠે, તે વખતે ભારતવર્ષની સ્થિતિ બહુ ખરાબ હતી. લગભગ દરેક સ્થળે અવ્યવસ્થા અને અરાજકતા જેવાં જ ચિહને દેખાતાં હતાં. તેમાં પણ આર્થિક સ્થિતિ લેકેની કંઈક વધારે ખરાબ હતી. તેમાં કારણે અનેક હતાં. જે દેશની રાજકીય સ્થિતિ ઠીક ન હોય, પ્રબંધવાળી ન હોય, તે દેશની આર્થિક સ્થિતિને જરૂર ધકકે પહોંચે છે. એક તે એ, અને બીજું . સ. ૧૫૫૫ અને ૧૫૫૬ એમ બે વર્ષ લાગેટ દુષ્કાળ પડે ૧ તરાદિબેગખાન ( તાદિબેગ)ને કારણે માર્યો? એ વિષયમાં ઈતિહાસકારના જુદા જુદા મતો છે. બંકિમચંદ્ર બાહેડીએ આ મતો પિતાના “સમ્રાટ અકબર' નામના બંગાળી પુસ્તકમાં આપ્યા છે. તે ઉપરથી જણાય છે કે-અદાઉનીના મત પ્રમાણે- “ અકબરની સમ્મતિથી ભેરામખાને તેને માર્યો હતો. ” ફિરસાએ લખ્યું છે કે-બરામખાને અકબરને કહ્યું કે- આપનામાં દયા બહુ છે, આપ તાર્દિ બેગને જરૂર ક્ષમા કરત, એટલા માટે આપને જણાવ્યા સિવાય મેં તેને માર્યો છે. આ સાંભળી અકબર કંપી ઉઠયો ” વિગેરે. ૨ હેમૂના મૃત્યુ સંબંધી પણ ભિન્ન મત છે. અહમદ યાદગોરે લખ્યું છે કે અકબરે બેરામખાનના આદેશથી સ્ત્રાઘાત કરીને હેમનું મસ્તક અપવિત્ર શરીરથી અલગ કર્યું હતું. ” અબુફજલ,, ફેજી, સરહિન્દી અને બાઉનીએ લખ્યું છે કે “અકબર તેમના શરીરમાં અઝાવાત કરવાને અસ્વીકૃત થયો અને બૈરામખાને તેને શિરચ્છેદ કર્યો. ” Page #88 -------------------------------------------------------------------------- ________________ ચૂકયા હતા. તેમ લડાઈ આસપાસના બીજા પ્રદેશે ગયા હતા. સમ્રાટ્ પરિચય: ચાલવાથી દિલ્લી, આગરા અને તેની લગભગ ઉજડ અને વેરાન જેવા અની અકબરે ગાદી ઉપર આવ્યા પછી દેશની સ્થિતિ સુધારવાને અને પોતના પિતાના વખતમાં ગયેલાં પરગણાંઓને પાછાં મેળવવાને ધ્યાન પર લીધું હતુ. કારણ કે-આ વખતે ભારતવર્ષાના જુદા જુદા પ્રાન્તે આ પ્રમાણે સ્વતંત્રતા ભેગવતા હતાઃ— કાબુલ, કે જ્યાંનું રાજ્ય અકખરના ન્હાના ભાઈના નામથી ચાલતું હતુ. તે ખરી રીતે સ્વતંત્ર હતું. બંગાલ, કે જે દેશ અફઘાન સરદારેના હાથ નીચે હતા, તે પણ ખસેાથી વધારે વર્ષોથી સ્વતંત્ર અની ગયા હતા. રાજપૂતાનાનાં રાજ્ય, હુમાયુના હાર્યો પછી તે બધાં સારી સ્થિતિમાં આવી ગયાં હતાં, અને પાતપેાતાના કિલ્લાએથી પેાતાને કમજો ભાગવતાં હતાં. માળવા અને ગુજરાતે તે ઘણા લાંબા વખતથીજ દિલ્લીનું અધિપત્ય દૂર કર્યું હતું. ગોંડવાણા અને મધ્યપ્રાન્તાનાં રાજ્યે પેાતાના દેશના તેજ સરદારાને માન આપતાં હતાં-કે જે સરદાર પાતાથી ઉપરી કાઇને સમજતાજ ન્હોતા. એરીસા રાજ્યે તે કાઇને ધણી તરીકેજ સ્ત્રીકાર્યો ન્હાતા. દક્ષિણમાં ખાનદેશ, વરાડ, મેદર, અહમદનગર, ગેાળકાંડા અને વીજાપુર વિગેરેમાં ત્યાંના સુલતાનાજ રાજ્ય કરતા હતા, કે જે દિલ્લીના બાદશાહેના નામની પણ દરકાર કરતા ન્હાતા. ત્યાંથી દક્ષિણમાં વધારે આગળ વધીને જોઇએ તે કૃષ્ણા અને તુંગભદ્રાથી લઈને કેપકુમારી સુધીના પ્રદેશ વિજયનગરના રાજાના કમામાં હતા. આ વખતે વિજયનગરનું રાજ્ય ઘણી જાહેજલાલીમાં હતુ'. ગાવા અને એવાં બીજા કેટલાંક ખરા પોટુ ગીઝોએ રોકી રાખ્યાં હતાં અને તેમનાં વહાણાને વ્યવહાર અરખીસમુદ્રમાં ચાલતે હતેા. છેવટે ઉત્તરમાં કાશ્મીરનુ` રાજ્ય, સિંધ, બલુચિસ્તાન અને બીજા કેટલાંક રાજ્ય ઉપરીની સત્તાથી તદ્દન સ્વતંત્ર હતાં, Page #89 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે-હિંદુસ્તાનના મહટા ભાગના લોકો પિતપોતાની સ્વતંત્ર હમસે ભેગવતા હોવાથી અકબરની સત્તા નીચે પ્રારંભમાં માત્ર ડોજ ભાગ હસ્તે અને તેથી તેની ઇચ્છા બીજા દેશને સ્વાધીન કરવાની થાય, એ સ્વાભાવિક જ હતું. અકબરે પિતાની કચેરીના રિવાજે ત્રણ પ્રકારે રાખ્યા હતા. ૧ સુકી ૨ માંગલ અને ૩ ઈરાની, આમ કરવાનું કારણ હતું. અકબર પિતૃપક્ષે તૈમૂરલિંગથી ઉતરી આવ્યું હતું અને તે તૈમૂરલિંગ તુર્કહતે, એટલા માટે તુક રિવાજ રાખ્યું હતું. અકબર માતૃપક્ષે ચગેજખાન વંશમાં થયે હતું અને તે ગેજખાન મેગલ હેવાથી માંગલ રિવાજ પણ રાખે; વળી અકબરની મા ઈરાની હોવાથી ઈરાની રિવાજ પણ રાખે હતે. અકબરના રાજત્વની શરૂઆતમાં તેના રાજ્યમાં હિંદુરિવાજોની અસર બહુ થઈ હતી. એટલે તેના રિવાજે જેમ ત્રણ પ્રકારમાં ! વહેંચાએલા હતા, તેમ તેના નેકરે અને હજૂરિયાઓ પણ બે વિભાગોમાં વિભક્ત હતા. એક વિભાગમાં તર્ક અને માંગલ અથવા ચગતાઈ અને ઉઝબેગ, અને બીજા વિભાગમાં ઈરાની હતા. કહેવાય છે કે–અકબરે પિતાના વખતમાં શેરશાહના કાયદાઓની નકલ વધુ પ્રમાણમાં કરી હતી અને ખાસ કરીને વસૂલાત ખાતામાં કંઈક સુધારે અવશ્ય કર્યો હતે. આ શેરશાહ તેજ છે કે-જેણે હુમાયુનને ઈ. સ. ૧૫૩૯ માં ચૌસા અને કન્નૌજ પાસે હરાવ્યું હતા અને જેનું નામ શેરખાન હોવા છતાં, શેરશાહ એવું નામ ધારણ કરીને ગાદીએ બેઠા હતા. આ શેરશાહે ઈ. સ. ૧૫૪૫ સુધી દિલ્લીમાં રહી, કેટલાક સુધારા કર્યા હતા. - કેટલાકને મત છે કે-અકબરે દીવાની અને જદારી સંબંધી ખાસ કેઇ કાયદા હેતા રાખ્યા, તેમ તે સંબંધી ચેપડા કે ૨જીસ્ટર પણ હેતાં રાખ્યાં. લગભગ તે બધું મહેહેથી ચલાવો અને Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ્ પરિવા જે ક'ઇ તે શિક્ષાઓ કરતા, તે કુરાને શરીફના નિયમ પ્રમાણે કરતા. અકબર અઢાર વર્ષની ઉંમરના થા, ત્યાં સુધી તેના સંર ક્ષકપણાનું કામ બૈરામખાન કરતા હતા. એટલુજ નહિ, પરન્તુ રાજ્યની સ‘પૂર્ણ સત્તા-રાજ્યની લગામ- એરામખાનના હાથમાં હતી, એમ કહીએ તાપ ચાલી શકે. અકબરનો પણ ઐશમખાન ઉપર સપૂર્ણ વિશ્વાસ હતા; પરન્તુ એ વિશ્વાસને બૈરામખાને ખરેખર દુરૂપયોગ કર્યાં હતા. જો કે, પાછળથી તે અકખર એમ જાણી શકયા હતા કે-બેરામખાન મહા ક્રૂર અને અન્યાયી છે. તેનાં કત્તબ્યાથી અકખર સારી પેઠે જાણીતા થયેલા હેાવા છતાં કેટલાંક કારજ્ઞાને લઈને તે દરેક ખાખતા પ્રત્યે આંખ આડા કાનજ કરી લેતે; તેમ છતાં પણ બેરામખાનના અન્યાયની માત્રા તે દિવસે દ્વિવસે વધતીજ રહી. બેરામ ખાન જેવા અન્યાયી હતા, તેવાજ તે ઉદ્ધત, વાણીના કંઠાર, હૃદયના નિષ્ઠુર અને ચરિત્રથી પાપી હતા. ગમે તેવા સામાન્ય મનુષ્ય માટે પણ આ દુર્ગુણ નિંદનીય ગણાય છે; તેા પછી એક રાજ્યશાસકને માટે તેા કહેવુંજ શું ? અસ્તુ, કોઈ પણ રીતે બૈરામખાનની સાથે વૈમનસ્ય ન થાય, એને માટે અકમર મહુ સભાળ રાખતા. પરન્તુ કહેવત છે કે ઘણુ, તે ઘેાડાને માટે હોય છે ? ' અથવા · અતિ સયંત્ર વfચેત્ ' છેવટે અકમરની પણુ ઈચ્છા રાજ્યની સપૂર્ણ સત્તા પોતાના હાથમાં લેવાની થઇ, પણુ યુક્તિપૂર્વકજ કામ કરવાથી લાભ છે, એમ ધારી અકબરે ઉતાવળ ન કરી. ' 3 . "" એક વખત પ્રસ`ગ એવા મન્યા કે અખર આગરાથી કેટલાંક માણુસાને સાથે લઇ નીકળ્યે. ત્યાં તેને દિલ્લીથી સમાચાર મળ્યા કે− તેની મા ખીમાર છે. આ સમાચાર સાંભળી તે દિલ્લી આવ્યા. દિલ્લી આવ્યા પછી તરતજ તેણે પેાતાના રાજ્યમાં આજ્ઞા ફેરવી દીધી કે રાજ્યશાસનના સમસ્ત ભાર મરા હાથમાં લેવામાં આવ્યા છે. માટે હવેથી મારી આગા Page #91 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સપ્રા. જેમકે સિવાય બીજા કોઈની પણ આજ્ઞા માનવી નહિ.” (ઈ. સ. ૧૫૬૦) આ ઢઢરે બહાર પાડવા સાથે રામખાન ઉપર પણ એક વિનયથી ભરેલો પત્ર લખ્યો. તેમાં તેણે જણાવ્યું કે-“ આપની સજજનતા અને વિશ્વાસ ઉપર નિર્ભય રહીને રાજ્યને સમસ્ત ભાર આપના પર સોંપીને, મેં અત્યાર સુધી આનંદ કર્યો છે. હવે હું રાજ્યભાર મારા હાથમાં લઉં છું. આપ મક્કા જવાની અભિલાષા પ્રકટ કરતા હતા, તે તે પ્રમાણે હવે આપે મક્કા ખુશીથી પધારવું. આપને ભારતવર્ષનું એક ખાસ પરગણું આપવામાં આવશે, આપ તેના જાગીરદાર થશે, અને તેની જે આવક થશે, તે આપના નેકરે આપના પર મોકલી આપશે.” પરિણામે રામખાન આગરાથી મકાને માટે વિદાય થયે, પરંતુ અકબર પ્રત્યે તેને વિરોધભાવ જાગ્રત થવાથી તે મકકે ન જતાં પંજાબ તરફ વળે. એવા ઈરાદાથી કે–અકબરની સાથે યુદ્ધ કરવું.” આ સમાચાર અકબરને પહેલાં જ મળી ગયા અને તેથી તેનું લશ્કર પંજાબ તરફ પહોંચી ગયું. આ યુદ્ધમાં સમ્રાહ્ના સેનાપતિ મુનીમખાને બૈરામ ખાનને કેદ કરી લીધે (ઈ. સ. ૧૫૬૦). આ અકબરે આ પ્રમાણે રાજ્યસત્તા પિતાના હાથમાં લીધી, તે. પણ એટલું તે ખરૂં જ તે ખરાબ સહવાસમાંથી એકદમ છૂટી શકે નહિં. કહેવાય છે કે-તે ત્રણ વર્ષ પછી જ સર્વથા સ્વતંત્ર અથવા તે ખરાબ સહવાસથી બચવા પામ્યું હતું. - જ્યાં જુઓ ત્યાં રાજાઓમાં આ દુર્ગણ મહેટ હોય છે. પોતાની બુદ્ધિમત્તાથી કાર્ય કરનારા અને ન્યાયને તપાસનારા રાજાઓ બહુજ થતા હોય છે. પાવત્તિ મનુષ્યના કથન ઉપર ચાલનારા રાજાઓ વધારે જોવામાં આવે છે. અત્યારે ઘણુંએક દેશીરાજ્યમાં પ્રજાને પિતાના રાજા પ્રત્યે અભાવ કે ઘણા જોવામાં આવે છે. એનું કારણ એજ છે કે રાજાની પાસે બેસનારા ખુશામતિયાઓ રાજાને ભલે મનાવવાની ખાતર અથવા તે પિતાનું ઈષ્ટ સાધવાની ખાતર રાજાના કાનમાં કંઇ ફઇ ભરાવે છે અને તેને Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્રાહુ પરિચય. પરિણામે જ રાજા વગર તપાસે, વગર એ હુકમ બહાર પાડે છે. આના પરિણામે રાજા –પ્રજા વચ્ચે અણબનાવ ઉભું થવા પામે છે. ખરી વાત તે એજ છે કે, રાજાએ સ્વયં નિરીક્ષક બનવું જોઈએ. અને તેની સાથેજ સાથે પ્રજા પ્રત્યે કેઈપણ પ્રકારને અન્યાય ન થાય, એવી રીતે વર્તાવ કરવો જોઇએ. અકબરને પણ પ્રારંભિકકાલ લગભગ તેજ-એટલે ખુશામતિયાઓના જેરવા હવે, પરતુ પાછળથી તે પોતાની બુદ્ધિથી કામ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યું હતું. ઈ. સ. ૧૫૬૨ માં-એટલે પિતાની વીસ વર્ષની ઉમરે સમ્રાટે પિતાની પ્રજાની કેવી સ્થિતિ છે, તે જાણવાને સારા પ્રયત્ન આદર્યા હતા અને તેને માટે તે ફકીર–સાધુઓનો સહવાસ વધુ કરવા લાગ્યું હતું. વાત પણ સાચીજ છે કે નિષ્પક્ષપાતી સાધુદ્વારા પ્રજાની સ્થિતિ વધારે સારી રીતે જાણી શકાય છે. વર્તમાન સમયના ઘણાખરા રાજાઓ તે સાધુ-ફકીરને મળવામાં મોટું પાપજ સમજી બેઠા છે. અતુ, અકબરને, સાધુ-ફકીરને મળવામાં એટલે આનંદ મળતે કે-કઈ કઈ વખતે તે પિતાને વેષ બદલી બદલીને પણ સાધુ-સંતેને મળવાની પિતાની ઈચ્છાને પૂરી કરતે. આમ કરીને જેમ તે સાધુઓ દ્વારા પ્રજાની સ્થિતિ સંબંધી માહિતી મેળવતે, તેમ આત્માની ઉન્નતિનાં સાધનોનું પણ અન્વેષણ કરતે. અકબર કહી ગયેલ છે કે– On the completion of my twentieth year,' he said, 'I experienced an internal bitterness, and from the lack of spiritual provision for my last journey my soul was seized with exceeding sorrow.'* વીસ વર્ષની ઉંમર પૂરી થતાં મને મારા અંતઃકરણમાં * Ain-i-Akbari, Vol. III, p. 386 by H. S. Jarrett. Page #93 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. ઉગ્ર શોકને અનુભવ થયું હતું અને દુનિયાની છેવટની મુસાફરીને માટે ધાર્મિક જીવનની ખામી રહેવાને લીધે મારે આત્મા અત્યન્ત દુઃખી થતું હતું.” અકબરને અત્યાર સુધીના અનુભવ ઉપરથી એ પણ જણાયું હતું કે-જેની જેની સાથે તેણે વિશ્વાસ રાખ્યું હતું, તે બધાએ વિશ્વાસ રાખવાને લાયક હતા. તેમ તેમાંના કેટલાક અકબરને મારવા સુધીને પ્રયત્ન કરી ચૂક્યા હતા. અત્યાર સુધી અકબરના રાજ્યની ઉપજની પણ અવ્યવસ્થા હતી. આ હકીકત જ્યારે અકબરના સમજવામાં આવી ત્યારે તેણે સૂરવંશીયરાજ્યના એક વફાદાર માણસને નેકર રાખ્યું હતું, કે જેને ઇતમાદખાનને ઈલકાબ આપવામાં આવ્યું હતું. આ માણસે કેટલાક કાયદા કાનૂને એવા બનાવ્યા કે જેથી ઉપજ સંબંધી બધી અવ્યવસ્થા દૂર થઈ હતી અને રીતસર કામ ચાલવા લાગ્યું હતું. અકબર આજ વર્ષમાં એટલે ઈ. સ. ૧૫૬૨ ના જાન્યુઆરી મહીનામાં ખ્વાજા મુઈનુદ્દીનની યાત્રા કરવા માટે અજમેર ગયે. માર્ગમાં આવતાં દોસા ગામમાં આંબેર (જયપુરની જૂની રાજ્યધાની) ના રાજા બિહારીમલે પિતાની મોટી દીકરી પરણાવવાનું કબૂલ કર્યું. અકબર અજમેરથી એકદમ આગરે આવ્યું. અને સાંભર આગળ તે હિંદુકન્યાની સાથે અકબરે પિતાનું લગ્ન કર્યું. હિંદુ રીની સાથે આ તેનું પ્રથમ લગ્ન હતું. (અકબરને પુત્ર “જહાંગીર” (સલીમ) એ આજ સ્ત્રીથી ઉત્પન થયેલ પુત્ર હતા.) ઈ. સ. ૧૫૬૯. અકબરની આંતરિક ઇચ્છા એ હતી કે–ભારતવર્ષમાં એક છત્ર સામ્રાજ્ય સ્થાપન કરવું અને રાષ્ટ્રીય દ્રષ્ટિથી જોવા જઈએ તે ભારતવર્ષની પ્રજાને સુખસાગરમાં ઝીલવાનું પણ ત્યારે જ મળી શકે તેમ હતું કે-જ્યારે કેઈ પણ એક પ્રતાપી રાજાના એક છત્ર સામ્રાજ્ય હેઠળ સમસ્ત પ્રજા રહેવાને ભાગ્યશાળી બને. જુદા જુદા Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્રાહ પરિચય ~- ~~-~~~-~~-~~-~-~~-~ ~~-~~-~~-~~~~~-~રાજાઓની હકૂમતથી જ્યારે ને ત્યારે ચકમક ઝરવાનેજ પ્રસંગ રહે છે અને તેના પરિણામે પ્રજાની પાયમાલી થાય છે. અતઃ અકબરે પિતાનું પ્રધાન લક્ષ એજ રાખ્યું હતું કે- એકજ રાજાના આધિપત્ય નીચે સમસ્ત પ્રજાને લાવી મૂકવી. આ ઉદેશને ધ્યાનમાં રાખીને જ તેણે ધીરે ધીરે ન્હાનાં હેટાં પરગણુઓને સ્વાધીન કર્યા હતાં અને એ પ્રમાણે ભારતવર્ષના મહેટા ભાગનું આધિપત્ય, મેળવવા માટે અકબરે બાર વર્ષ સુધી લડાઈએ શરૂ રાખી હતી. અકબરની આ સમસ્ત ચુદ્ધયાત્રાએનું વૃત્તાન્ત ન આપતાં માત્ર ટૂંકમાં એટલું જ કહીશું કે–તેણે પિતાના ઉદ્દેશ્યમાં ઘણે ભાગે સફલતા પણ મેળવી હતી. અકબરને વિશેષ પરિચય કરવા માટે હવે આપણે તેના બીજા ગુણ-અવગુણોનું નિરીક્ષણ કરીએ. યદ્યપિ અકબર મુસલમાન કુલેત્પન્ન હતું, છતાં તેનામાં દયાની લાગણી સારી હતી. દીન અને રંક જનેની સેવા કરવી, અથવા તેઓનાં દુખે દૂર કરવા પ્રયત્ન કરે એ અકબર પોતાનું કર્તવ્ય સમજતે હતે. પિતાની હિંદુ કે મુસલમાન કેઈપણ પ્રજાને રંજાડવામાં કે દુઃખી કરવામાં તે પાપ સમજતા હતે. એક રાજાના પ્રજા પ્રત્યે કેવા ધર્મો હોવા જોઈએ, એ અકબર સારી પેઠે સમજતો હતો. મેર પીંછાંથીજ શેભે છે” તેમ “રાજા, પ્રજાથીજ શેભે છે? અર્થાત “પ્રજાની શોભામાંજ રાજાની શોભા છે.” એ વાત અકબરના ખ્યાલ બહાર હતી અને તેથી કરીને તે, પ્રજાની લાગણી દુખાય. એવાં કામથી દૂર રહેતું. બલકે, જ્યારે ને ત્યારે પ્રજાની અનુકૂલતાનાં કાર્યો કરીને પ્રજાને બહુ પ્રસન્ન રાખત. અર્થાત્ જ્યાં જેવી જરૂરત જણાતી, ત્યાં તેવાં કાર્યો કરાવી દેતે. અકબરે કરાવેલાં આવાં અનેક કાર્યોમાં ફતેપુર સીકરીમાં પાણીની અછત દૂર કરવાને માટે ૬ માઈલ લાંબુ અને ૨ માઈલ પહોળું બંધાવેલું તળાવ પણ એક છે. આ તળાવનાં કંઈક ચિહુને હજૂ પણ તેની દયાળુ લાગણીની Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા, - - - - - - - - - - - સાક્ષી આપી રહ્યાં છે. શ્રીદેવવિમલગણીએ પોતાના દરબૈમાએ નામક કાવ્યમાં આ તળાવને ઉલ્લેખ કર્યો છે અને તેને “ડાબર” તળાવના નામથી ઓળખાવ્યું છે. તેની આ દયાળુવૃત્તિને પરિણામે જ તેણે રાજ્યની લગામ હાથમાં લીધા પછી આઠમે વર્ષે “ માત્રાવેરા” ના નામે લેવાતે કર પોતાના રાજ્યમાંથી દૂર કર્યો હતો અને નવમે વર્ષે “ જીજીચારે' પણ કાઢી નાખ્યું હતું. (ઈ. સ. ૧૫૬૨) આ બને કરાથી પ્રજાને ઘણું જ કષ્ટ ઉઠાવવું પડતું હતું. આ જીજીયાવેરાની ઉત્પત્તિ ભારતવર્ષમાં કયારથી થઈ હતી, તેને ચક્કસ સમય જે કે નિર્ધારિત નથી કરી શકતા, તે પણ તેની ટૂંકી માહિતી આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા છીએ. પ્રસિદ્ધ ઈતિહાસકાર વિન્સેન્ટ સ્મીથના મત પ્રમાણે રાજશાહે નાખેલે કર અબરના વખત સુધી ચાલુ રહ્યા હતે. આ વેરે, કે જેની ઉપજ અકબરને લાખ બલકે કરડે રૂપિયાની થતી હતી, તે પણ એક માત્ર પિતાની દયાળુ લાગણીથી જ કાઢી નાખ્યું હતું. આ ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે- અકબર જે મુસલમાન બાદશાહ પિતાની પ્રજા પ્રત્યે કેટલી લાગણી ધરાવતે હે જોઈએ. જે આર્ય પ્રજાને મુસલમાની રાજવ કાલમાં પણ આવા જુલમી કરેથી દુર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતુ હતું, તેજ આર્યપ્રજાને આર્યરાજાઓના આધિપત્ય નીચે રહીને જુદી જુદી જાતના કરે દ્વારા અને બીજી રંજાડેથી કેઈ કેઈ સ્થળે જે દુખે ઉઠવવાં પડે છે, એ કેનાથી અજાણ્યાં છે? આ પ્રસંગે તે અમને કેન્ટિન એલેક્ઝાન્ડર હેમિલ્ટન, કે જે સર્કેટલાંડને * " स श्रीकरीपुरमवासयदात्म शिल्पि સાથેના વારસાનધેિ રાઃ | इन्द्रानुजात इव पुण्यजनेश्वरेण श्रीद्वारकां जलधिगाधवसंनिधाने ॥३३॥ (૨૦ ર ) Page #96 -------------------------------------------------------------------------- ________________ સપાટ પરિમય, રહેવાસી હતું અને જે ઈ. સ. ૧૯૮૮ થી ૧૭૨૩ સુધી હિંદુરથાનમાં વ્યાપાર કરતું હતું, તેનું જ વચન યાદ આવે છે. તે કહે છે કે સ્વરાજ કરતાં મેગલેના અમલમાં રહેવું હિંદુ લોકેને “સારૂ લાગતું; કારણ કે મેગલેએ લેકે ઉપર કરને બે વિશેષ “ના હેતે જે કર આપ પડતે, તે અધિકારીની મરજી “ઉપર આધાર રાખતું ન હઈ મુકરર કરેલું હતું અને પ્રત્યેક માણસ તે અગાઉથી જાણતું હતું. હિંદુ રાજા મરજી પ્રમાણે લેકે ઉપર કર બેસાડતા. મનને દ્રવ્યલેભ, એજ લોકો પાસેથી પૈસા વસૂલ “કરવાનું પ્રમાણ મનાતું. તેઓ ક્ષુલ્લક કારણે ઉપરથી પાડેસીએ સાથે લડાઈ ઉભી કરતા, આથી તેમની મહત્વાકાંક્ષા અને મૂર્ખતાનું પરિણામ સર્વ પ્રજાને ભેગવવું પડતું અને દેહસંબંધી તથા દ્રવ્ય સંબંધી તેમને અત્યન્ત નુકસાન વેઠવું પડતું.” (મુસલમાની રીયાસત, ભા. ૧ લો. પુષ્ટ કર૬) ખરેખર અત્યારે પણ કઈ કઈ દેશી રાજ્યની પ્રજા ઉપર પ્રમાણેને અનુભવ કરી રહી છે. અમુક ગણ્યા ગાંઠયાં રાજે, કે જ્યાંના રાજાએ પ્રજાની ઉન્નતિ માટે નિરંતર સચેષ્ટ રહે છે અને પ્રજાની લાગણીને કોઈ પણ રીતે દુખી કરવાની લગાર પણ ભાવના રાખતા નથી, તેઓને બાદ કરીએ તે, ભારતવર્ષમાં હજૂ પણઆવા વિજ્ઞાનના જમાનામાં પણ એવાં દેશી રાજ્ય દષ્ટિગોચર થાય છે કે-જ્યાંના હિંદુ રાજાઓ-આર્ય રાજાઓ-નાં કૃત્યે ખરેખર એક જુલમી મુસલમાન રાજાના કને પણ ભૂલાવી દે, તેવાં જોવાય છે. અફસોસ! જે રાજાએ હિંદુ હેઈ કરીને પિતાની આર્યપ્રજા ઉપર જુલમી કરે નાખીને હરેક રીતે પ્રજાને રંજાડે છે, અરે–પ્રજાની નજર આગળ હિંસા કરવા કે કરાવવામાં પ્રજાની લાગણીને લગાર માત્ર પણ વિચાર કરતા નથી, તે રાજાએ નહિં તે પ્રજાના માલિક નહિં, પરન્ત પ્રજાના દુશમને છે જે રાજા,હરેક રીતે પ્રજાને રંજાડીને, ખો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સૂરીશ્વર અને સમા -~-~~ ~~ -~~-~~-~કરીને અને ત્રાસ પમાડીને પિતાને ભંડારજ પૂરવા ચાહે છે તે રાજાજ કેમ કહી શકાય? ભંડાર ભરવાની આશાથી આ પૃથ્વીની સપાટી ઉપર કેટલા રાજાઓ અનીતિ અને અન્યાય કરી ચૂક્યા, પણ કેઈને ભડાર કાયમને ભરેલો રહે ? અરે! એક માત્ર તુચ્છ લક્ષમીની ખાતર જેમણે હજાર, લાખે કે કરોડે મનુષ્યના ખનની નદિઓ વહેતી કરી હતી, તેઓ પણ શું તે લક્ષમીને પિતાની સાથે લઈ ગયા? આવી રીતે પ્રજાના ઉપર અન્યાય કરનારા અને ત્રાસ વરતાવનારા રાજાઓ માત્ર એટલે જ વિચાર કરતા હોય કે- એક મનુષ્ય એક નાનકડે ગુન્હો કરે છે, તે તેને માટી શિક્ષા આપી અમે આ ભવમાંજ તેના પાપનું ફળ બતાવી આપીએ છીએ, જ્યારે હજારે કે લાખ મનુષ્ય ઉપર ગુજારાતા ત્રાસનું ફળ અમને કેવું મળવું જોઈએ?” ખેદને વિષય છે કે ડાહ્યા અને વિચક્ષણ મનુષ્ય પણ સ્વાર્થવૃત્તિમાં અંધ બનીને પિતાના પહાડ જેવડા ગુન્હાને પણ ગુન્હા તરીકે જોઈ શકતા નથી અથવા તે પિતાના અધિકારના મદમાં “ભવાન્તરમાં પાપનું પ્રાયશ્ચિત્ત કેવું ભેગવવું પડશે, ”એને પણ ખ્યાલ રાખી શકતા નથી. અકબરે પિતાની દયાળુવૃત્તિના પરિણામથી પ્રજા ઉપરથી આવા કરે દૂર કર્યા હતા, એટલું જ નહિં, પરન્તુ બળદ, ભેંસ તથા પાડા, ઘોડા અને ઉંટ એ જાનવરોને કેઈએ મારવાં નહિં, એ કાયદે પિતાના રાજ્યમાં પ્રચારિત કર્યો હતે. આ સિવાય કોઈપણ તીને પોતાની મરજી વિરૂદ્ધ સતી થવાને પણ કોઈએ ફર્જ ન પાડવી, એવી આજ્ઞા પ્રચલિત કરી હતી. તેમ અમુક અમુક દિવસેએ કોઈ પણ પ્રાણીને વધ ન કરે, એ પણ હુકમ બહાર પાયે હતું, જે કે પાછલી જિંદગીમાં તે આથી પણ વધારે દયાળુ કાર્યો કર્યાં હતાં જે વાત આગળ ઉપર આપણે જોઈશું. અકબરના આ દયાળુવૃત્તિના ગુણને પ્રકાશમાં લાવનાર તેને ઉદારતાને ગુણ હતા. પિતાના આશ્રિત મનુષ્યના કાર્યની કદર કરવામાં તે કા હેતે. ખરી વાત છે કે મહેરાઓનું મહત્વ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાપિથાય કાર્યની કદર કરવામાં જ રહેલું છે. અકબરની ઉદારવૃત્તિ એટલે સુધી આગળ વધેલી હતી કે પિતાના દુશ્મનમાં રહેલા ગુણેની પણ તે ખુલ્લી રીતે પ્રશંસા કરતે. એટલું જ શા માટે? દુશ્મન હોવા છતાં તેના ગુણથી મુગ્ધ બનીને તેનું નામ અમર રાખ. વાને પણ તે પિતાથી બનતું કરતે. આનું એકજ દષ્ટાન્ત જોઈએ, અકબરે જ્યારે ચિત્તાડપર ચઢાઈ કરી અને રાણાની સાથે એક બરનું દારૂણુ યુદ્ધ થયું, તે વખતે રાણના બે પ્રધાને–જયમલ અને પતાએ અકબરની સાથે યુદ્ધ કરવામાં અસાધારણ વીરતા બતાવી હતી. તેઓની આ વીરતાથી અકબરને એક વખત ત્યાં સુધી ભય પેસી ગયે હતો કે-જયમલ અને પતાની વિરતા મને સફલતા પ્રાપ્ત થવા દેશે નહિ, પણ પાછળથી આ યુદ્ધમાં અકબરની ક્રૂરતાને પરિણામે જયમલ અને પતા મરણને શરણ થયા હતા. પરતુ અકબરના હૃદયપટ પરથી તે બન્નેની વીરતાના પ્રભાવની છાપ દૂર થવા પામી રહેતી અને તેથી અકબરે, આવા વીરપુરૂષે દુનિયામાં વિદ્યમાન નહિ હોવા છતાં પણ, ખરેખર પિતાના યશને જીવતેજ મૂકી જાય છે એ છાપ બેસાડવાની ખાતર-તે બન્નેની વીરતાના ગુણ ઉપર ફિદા થઈ આગરે આવી તે બનેનાં પૂતળાં આગરાના કિલ્લામાં ઉભાં કર્યાં હતાં. અકબરના સમયને જ શ્રાવક કવિ ગsષભદાસ અકબરના મૃત્યુ પછી વીસ વર્ષે બનાવેલા શ્રીહીરવિજયસૂરિરાસ ના પૃ. ૮૦ માં લખે છે કે – જયમલ પતાના ગુણ મન ધરે બે હાથી પત્થરના કરે; જયમલ પતા બેસાર્યા ત્યાંહિ એસા શૂર નહિ જગ માંહિ.” જે કે, જયમલ અને પિતાનાં આ બાવલાં અકબરે તે આગરાના કિલ્લાના સિંહદ્વારની બન્ને બાજુએ સ્થાપન કર્યા હતાં; પરન્તુ પાછળથી જ્યારે શાહજહાને દિલ્લી વસાવ્યું અને તેનું નામ શાહજહાનાબાર રાખ્યું, ત્યારે ઉપરનાં બને બાવલાને આગથી ઉઠાવીને દિલ્લીના કિલ્લાના સિંહદ્વારની બન્ને બાજુએ સ્થાપન કરવામાં આવ્યાં હતાં. અહિંનાં આ બન્ને બાવલને જોઈને, શનિવાર Page #99 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમાન્ અનિયર, કે જે ૧૬૫૫ થી ૧૬૬૭ સુધી હિંદુસ્તાનમાં રહ્યો હતા, તે પેાતાના ભ્રમણવૃત્તાન્તમાં લખે છે કે— t “ કિલ્લાના સિ'હદ્વારની બન્ને બાજુએ પત્થરના મ્હોટા એ “ હાથિયાને છેડીને ખીજી કઇ ઉલ્લેખ ચેગ્ય નથી. એક હાથી ઉપર “ ચિત્તાડના સુપ્રસિદ્ધ રાજા જયમક્ષની મૂત્તિ છે અને ખીજા ઉપર “ તેના ભાઈ પતાની મૂત્તિ છે. આ એ સાહસી વીરાએ અને તેની “ વધારે સાહસી માતાએ સુવિખ્યાત અકબરને અટકાવીને અવિન“શ્વર કીર્ત્તિ ઉત્પાદન કરી હતી. તેએ અકબરે ઘેરી લીધેલ નગરની “ ઢઢતાપૂર્વક રક્ષા કરવામાં અને છેવટે ઉદ્ધૃત આક્રમણ કરનારાઓથી પરાજય થવા કરતાં શત્રુ ઉપર આક્રમણુ કરીને પ્રાણત્યાગ કરવા યુક્તિયુક્ત સમજ્યા હતા. આ પ્રમાણે અતિઆશ્ચયપૂર્વક જીવન “ત્યાગ કરવાથી તેમના શત્રુઓએ આ મૂત્તિ આ સ્થાપન કરીને તે“આને ચિરસ્મરણીય બનાવ્યા છે. આ બે મેટી હાર્થીની મૂર્ત્તિયે “ અને તેના ઉપર સ્થાપન કરેલ એ વીરાની મૂર્ત્તિચેા અત્યન્ત મહિ “માયુક્ત અને અવણુ નીય સમ્માન અને ભીતિ ઉત્પાદન કરે છે.૧૦ 66 " " આ ઉપરથી ચાક્કસ થાય છે કે અકબરે બે હાથિયા ઉપર અન્ને વીર પુરૂષોની મૂર્ત્તિા એસાડી હતી. ખરેખર આમ કરીને આખરે રસવ સાથે પૂરો યેરી રે ચલાન ' એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી હતી. અકખરની ગુણાનુરાગિતાનું આ એક જવલત ઉદાહરણ છે. જો કે, કેટલાકાનુ એમ માનવુ છે કે અકબરે ચિત્તોડના લડાઈમાં એટલી બધી ક્રૂરતા વાપરી હતી, કે જેનાથી લાક તેને બીજો અલાઉદ્દીન ખૂની કે ખીન્ને શિહાબુદ્દીન કહેતા હતા. આ કલક દૂર કરવાને માટે અર્થાત્ લાફેાને સતાષ આપવાની ખાતર - જયમલ અને પતાનાં પૂતળાં તેણે ઉભાં કર્યાં. હતાં; પરન્તુ અમારા મત પ્રમાણે તેમ ન હોઇ શકે. લોકોને સતાષ પમા ૧ જાઓ અર્નિચરના ભ્રમણવૃત્તાન્તના મગાળી અનુવાદ-સમસામયિક ભારત, ૨૧ સે। ખુ, પે. ૪૦૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧ હવાના આ કરતાં પણ બીજા ઘણુ સારા માર્ગો હતા, પણ તે ન લેતાં આ માર્ગ લીધે એ તેની ગુણાનુરાગિતાને જ સૂચવે છે. કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે-ઉપર્યુક્ત બાવલાં અકબરે ત્યારે ઉભા કર્યા હતાં કે જ્યારે તે મુસલમાન ધર્મને છોડીને હિંદુ ધર્મમાં દાખલ થયા હતા. આ કથનમાં પણ જોઈએ તેવું તથ્ય માલૂમ પડતું નથી. અસ્તુ અકબર, આવી રીતે જેનામાં જે કઈ ગુણ દેખતે, તેના ઉપર તે ગુણથી અવશ્ય પ્રસન્ન થતે એટલું જ નહિ, પરંતુ તેને ઉત્તેજન પણ સારૂં આપતે. સુપ્રસિદ્ધ બીરબલ, એક વખત બિલકુલ દરિદ્ર મહેશદાસ નામને બ્રાહ્મણ હતું, પરંતુ તે જ્યારે અકબરના દરબારમાં આવ્યું, અને અકબરે તેનામાં ઘણા પ્રકારના ગુણો દેખ્યા, ત્યારે તુર્તજ તેને “કવિરાયની ઉપાધિથી વિભૂષિત કર્યો, એટલું જ નહિ, પરંતુ દિવસે દિવસે જેમ જેમ અકબરને તેના પાંડિત્યને વિશેષ પરિચય થતે ગયે તેમ તેમ તેના ઉપર મહેરબાનીને વરસાદ વરસાવા લાગે. પરિણામે તેજ દરિદ્ર મહેશદાસ બ્રાહ્મણ “બે હજાર સેનાને અધિપતિ,“રાજા બીરબલની ઉપાધિવાળે અને છેવટે નગરકેટના રાજ્યને પણ માલિક થયે. મહટાઓની મહેરબાની શું કામ નથી કરી શકતી? આવી જ રીતે સુપ્રસિદ્ધ ગવૈયા તાનસેનના અને બીજા કેટલાએ લેકેના ગુણેથી પ્રસન્ન થઈ, સમ્રાટે તેઓને કુબેરભંડારીના નાતેદાર બનાવી દીધા હતા. આપણા નાયક-સમ્રામાં કેટલાક અકૃતજ્ઞ રાજાઓના જેવી ઉદારતા (!) હતી કે કોઈના ગુણેથી પ્રસન્ન થઇ તેનું ખરેખરૂં નાક કાપી સેનાનું નાક બનાવી આપવાની ઉદારતા કરે! : અકબર ઉદારતામાં એટલે બધે આગળ વધેલ હતો કે, ઘણે વખત કેઈએ કરેલા હજારે અપરાધને પણ ભૂલી જઈને તે ભયભીત થયેલા અપરાધીને આશ્વાસન આપતે. આનું પણ દષ્ટાન જોઈએ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ચાર અને સાહુ, - આપણે પહેલાં જોઈ ગયા છીએ કે–અકબરના એક વખતના માનીતા મેરામખાને અકબરની વિરૂદ્ધમાં કેટલાંએ કાવતરાં ર્યા હતાં. ત્યાં સુધી કે અકબરને કટ્ટર વિરોધી થઈ અકબરનું રાજ્ય છીનવી લેવાના પણ તેણે પ્રયત્ન કર્યા હતા. આ પ્રયત્નમાંજ જ્યારે રામખાન કેદી થયે, અને તેને જે વખતે અકબરની પાસે લાવવામાં આવ્યું, તે વખતે અકબરની ઉદારતા ભાવ ભજવ્યા વિના રહી શકીજ નહિં. અકબરે પિતાના કેટલાક અધિકારીને સ્વામા મેકલીને “રામખાનનું સન્માન કર્યું એટલું જ નહિં, પરંતુ હવે મારી સંસારયાત્રાની પૂર્ણાહુતિને સમય નજીક આવ્યું છે” એવી ભયાવસ્થામાં થરથર કાંપતે ઐરામખાન જ્યારે અકબરના દષ્ટિપથમાં આવ્યું, ત્યારે અકબરે સિંહાસનથી ઉભા થઈ બૈરામખાનને હાથ પક, તેને પોતાના જમણા હાથ તરફ સિંહાસન ઉપર બેસાડ. વાહ! અકબર વાહ!! તારી ઉદારવૃત્તિને કેટિશઃ ધન્યવાદ છે!!! પ્રસિદ્ધિમાં આવેલા ઉચી હદના મનુષ્યોમાં જેમ સારા સારા ગુણેનું દર્શન થાય છે, તેમ તેઓમાં કઈ કઈ એવાં અપલક્ષણે કિંવા દુર્ગુણે પણ હોય છે, કે જેના લીધે તેઓ સર્વતભાવથી લેકપ્રિય થઈ શકતા નથી, એટલું જ નહિ, પરંતુ પિતાના કાર્યોમાં પણ તે દુર્ગુણોના લીધે પાછા પડે છે. અકબર જે શાન હતું, તે ક્રોધી પણ હતું, જે તે ઉદાર હતું, તે લેભી પણ હત; જે કાર્યદક્ષ હતું, તે પ્રમાદી પણ હતું, જે દયાળુ હતું, તે ક્રૂર પણ હતું અને જે તે શાણે હતા, તે રમતીયાળ-ખેલાડી પણ હતે. કુદરતના નિયમને કઈ પહોંચી શકે તેમ છે? એક મનુષ્યના ગુણોની જેટલી તારીફ કરવામાં આવે છે, તેના દુર્ગુણે તરફ તેટલી ઘણુ પણ બતાવવી પડે છે. પિતાની ગુણવાળી પ્રકૃતિને સર્વથા સંભાળી રાખનારા જગતમાં વિરલા જ પુરૂષ હોય છે. મનુષ્યોમાં જે શું છે હોય છે અથવા જે દુર્ગુણે પડે છે, તેમાં કેટલાક સ્વભાવતઃ હોય છે, કેટલાક શેખથી પડે છે અને કેટલાક સંસર્ગથી પણ આવે છે. સયામાં જે કંઈ ફર્શ હતા, તે ભિન્ન ભિન્ન રીતેજ આવેલા Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ્-પશ્ર્ચિય. હતા, સમ્રાહ્ને જિંદગીના પ્રારંભથીજ કારણે પણ તેમાંજ મળ્યાં હતાં. આપણે પહેલાં જોઈ ગયા છીએ તેમ, તેની પાંચ વષઁની ઉમરમાં તેની શિક્ષાના પ્રખધ માટે જે શિક્ષક રાખવામાં આવ્યે હતા, તે શિક્ષકે પ્રાર’ભથીજ અક્ષરજ્ઞાનને બદલે પક્ષિજ્ઞાન આપ્યુ હતું, એટલે કે કબૂતરીને કેમ ઉડાવવાં, કેમ પકડવાં,−એ વિગેરે શિખવ્યુ હેતું. કહેવાય છે કે, અકબરે, પેાતાની તે ખાલ્યાવસ્થામાં ૨૦૦૦૦ કબૂતરાના દસવર્ગ પાડીને રાખ્યા હતા. આ પ્રમાણે અકમરના મગજમાં આલ્યાવસ્થાથીજ રમતના સકારા પડયા હતા. જેમ જેમ તે માટી ઉમરને થતા ગયા, તેમ તેમ તેનામાં બીજા કેટલાંક નહિ' ઇચ્છવા યોગ્ય વ્યસના પણ પડવા લાગ્યાં હતાં. સાથી પ્રથમતા તેનામાં દારૂનું વ્યસન અસાધારણ હતું. દારૂના વ્યસનથી ઘણી વખત પેાતાનાં ચાક્કસ કામેાને પણ ભૂલી જતા અને દારૂના નિશે। ઉતરી જતા, ત્યારે તે, તે કામાને બહુ કઠિનતાથી સ્મરણમાં લાવતા. આ *ચસનના લીધે કોઇ વખત તેનાથી એવે અવિવેક પણ થઇ જતે કે—ગમે તેવા ઊંચી હદના માણસને તેણે મળવા ખાલાવ્યે હાય, પણ જો તેજ ટાઈમમાં તેને દારૂ પીવાનું મન થઈ આવતું, તે તે, તેને મળતા પણ નહિ. આ એકલા દારૂથીજ તેને સતષ ન્હાતા થયા. અફીણ અને પાસ્તા પીવાનુ` પણ તેને જમરૂ· વ્યસન હતું. ઘણી વખત ધર્મ ચર્ચોના પ્રસ’ગમાં પણ તે બેઠા બેઠા ઊંઘ્યા કરતા, એનુ કારણુ તેનું વ્યસનજ હતું. અકબરમાં બહુ ખરાબ આદત એક એ હતી કે- મનુષ્કાને આપસમાં લડાવી તમાશે જોવાની મજાર્ડને તે પૂરી કરતા. પેાતાની મજાહની ખાતર મનુષ્ય મનુષ્યને પશુઓની માર્ક લડાવવાં, એ એક રાજાને માટે નહિ* ઇચ્છવા ચેાગ્યજ ગણી શકાય. આ સિવાય, ઘણા ખરા રાજાએ જે મ્હોટા વ્યસનથી દૂષિત ગણાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તા-રાજાઓને તેમના જાતીય જીવનમાંજે વ્યસન કલ કરૂપ ગણવામાં આવે છે,તે શિકારના વ્યસનથી પણ આપણા સમ્રાટ્ર અચ્ચે ન્હાતે. શિકારનુ વ્યસન તેને જબરદસ્ત હતું. ચિત્તા દ્વારા હરિણના શિકાર કરવાના 锋 Page #103 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને ગ્રાહુ શેખ પૂરો કરવામાં તે બહુ આનંદ માનતે. અકબર વખતે વખત શિકારને માટે બહાર નિકળતા. આ શિકારને શેખ પૂરે કરવામાં સમ્રાટે લાખ બલકે કરે પ્રાણિયેના પ્રાણ લીધા હશે. એક તરફ રાજાઓની ઉદારતાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ અને બીજી તરફ રાજાઓની આવી શિકારી પ્રવૃત્તિ જોઈએ છીએ ત્યારે ખરેખર નવાઈ ઉપજ્યા વિના રહેતી નથી. ધારે કે-બે રાજાઓને આપસમાં વર્ષો સુધી યુદ્ધ થયું હોય, લાખો મનુષ્ય અને કરોડો રૂપિયાની તે યુદ્ધમાં આહુતિ અપાઈ હાય અને તેમાં પણ એક રાજાના મનમાં એમજ થઈ આવ્યું હોય, કે જે દુશ્મન મારી પાસે આવે, તે તેના ટુકડે ટુકડા કરી નાખું, આવી ફર ભાવના તેના મનમાં થઈ આવી હોય, પરંતુ જે તેજ દુશ્મન એક ક્ષણભરને માટે મહેલમાં ઘાસ લઈને તે રાજાની પાસે આવે, તે તે રાજા તેને મારશે ખરે? નહિં, કદાપિ નહિં. તેને મારવાની ગમે તેવી ઈચ્છા હોય, છતાં, “આ મારી આગળ પશુ થઈને આવે છે, એમ ધારીને તેને છોડી જ દેશે. આવી ઉદારતાવાળા રાજાઓ હમેશાં ઘાસ ખાઈને જ પિતાનું જીવન ચલાવવાળાં, પિતાનું દુઃખ બીજાને નહિ કહી શકનારાં અને હંમેશાં પૂઠ બતાવનારાં નિર્દોષ પ્રાણિયાને વધ કરવામાં અને શિકાર કરવામાં લગારે વિચાર ન રાખે, એ કે નવાઈ જે વિષય ? રાજાઓની આ રાજાઈ તે કેવી? રાજાઓનું આ વીરત્વ તે કેવું? જે તરવાર કે બંદૂકને ઉપયોગ રાજાઓએ પિતાની સમસ્ત પ્રજાની (પછી તે મનુષ્ય છે કે પશુ પક્ષી હે) રક્ષા કરવાને માટે કરવાને છે, તેજ તરવાર કે બંદૂકને ઉપગ પોતાની પ્રજાને અંત લાવવામાં કરનારા રાજાઓ શું પિતાનાં તે હથિયાને લજાવતા નથી? દુશ્મનને લલકારીને હામે થવાનું ખાઈ બેઠા પછી નિર્દોષ અને ઘાસ ખાઈને જીવન વ્યતીત કરનારાં જાનવરે ઉપર વીરત્વને અજમાવનારા વીરા (!) પિતાના વીરત્વને શું લજાવતા નથી ? આપણું પુસ્તકના એક નાયક-અકબરે તે ખરેખર શિકારની હદજ વાળી હતી, આ પ્રસંગે તેણે વખતે Page #104 -------------------------------------------------------------------------- ________________ સાપરિચય. wwwwwwwwwvANANNAnnunum વખત કરેલા અનેક શિકારનું વર્ણન ન કરતાં માત્ર તેમાંના એકજ દાખલાને અહિં ઉલેખ કરીશું. ઈ. સ. ૧૫૬૬ ની સાલમાં અકબરને ભાઈ મુહમદ હકીમ અફઘાનીસ્તાનમાંથી જળ ઉપર ચઢી આવ્યું હતું. તેને પાછા હઠાવવા માટે અકબર તેની હામે ચઢયે હતે. અકબરના ચઢી આવવાથી તેને ભાઈ ત્યાંથી નાસી છૂટ્યો હતે; એટલે અકબરને લડાઈ કરવાને વિશેષ પ્રસંગ મળી આવ્યું નહિ. પરતુ અકબરે તે વખતે લાહેરની પાસેના એક જંગલમાં પચાસ હજાર માણસને દસ માઈલના ઘેરાવામાં એક મલ્હના સુધી જંગલનાં જાનવરોને એકઠાં કરવામાં કયા હતા. એ પ્રમાણે તમામ જાનવરે દસ માઈ લના ઘેરાવામાં એકઠાં થયા પછી તલવાર, ભાલા, બંદૂક, બાણ અને જાળ વિગેરેથી તે પ્રાણિને પાંચ દિવસ સુધી ક્રૂરતાપૂર્વક સંહાર કર્યો હતો. આ શિકારને “કમઈ” નામના શિકારથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે-આ શિકાર પહેલાં કદિ થયે હેતે, અને હજૂ સુધી જાણવામાં પણ આવ્યું નથી. દસ માઈલના ઘેરાવામાં એકઠાં થયેલાં કરે: પ્રાણિયેને પાંચ દિવસ સુધી ઘાણ કાઢનારનાં હૃદયે તે વખતે કેવાં ફૂર થયાં હશે, એનું કઈ અનુમાન કરી શકે તેમ છે? અકબરની ક્રૂરતા આ ઉપરથી સહજ જોઈ શકાય છે અને એટલા માટે પહેલાં કહેવામાં આવ્યું છે કે-અકબર જેવો દયાળુ હતું, તે દૂર પણ હતો. ઘણે ભાગે રાજાઓમાં ક્ષણમાં રૂષ અને ક્ષણમાં તુષ્ટ થવાની આદત વધુ જોવામાં આવે છે, પ્રસન્ન થતાં વાર નહિં અને રૂe થતાં વાર નહિં. અકબર પણ લગભગ તેવીજ પ્રકૃતિને હતે. તેને રાજી થતાં વાર નહેાતી લાગતી અને નારાજ થતાં પણ વાર હેતી લાગતી. જે વખત તે કેઈના ઉપર નારાજ થતું, તે વખત તે તેને શું કરશે ? એ કેઈથી પણ કળી શકાતું નહિં. ગુન્હેગારને ત્રિા કરવામાં તેણે કંઇ નિયમ હેત રાખ્યો. મનમાં આવે તે Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સલાહ શિક્ષા. એક વખત એક માણસે કેઈના જોડા ચેર્યા, એવી ફરિયાદ અકબર પાસે આવી કે અકબરે તેના બે પગ કાપી નાખવાને હુકમ કર્યો. અકબરના સ્વભાવમાં ફેધની માત્રા વધુ હોવાને લીધેજ, તે કઈ કઈ વખત ન્યાય કે અન્યાય જોયા સિવાય હામે આવેલા ગુન્હેગારને હાથીના પગ નીચે કચડવાની, ખીલા જડીને મારવાની, ગળું કાપવાની અને ફાંસીની પણ શિક્ષા દઈ દેતે. અંગછેદન અને સખ્તાઈથી ફટકા મારવાના હુકમે તે અકબરના મુખેથી વાતની વાતમાં નીકળતા. અકબર પોતે જ શા માટે? અકબરે જુદા જુદા પ્રાન્તમાં રાખેલા સૂબાઓ પણ સૂળીએ ચઢાવવાની, હાથીના પગ નીચે કચડવાની, ફાંસીની, જમણે હાથ કાપી નાખવાની અને ચાબુક મારવાની-ઈત્યાદિ સજાઓ કરતા હતા. અકબર જે જે દેશ ઉપર ચઢાઈ કરતે અથવા જેની જેની સાથે તે લડતે તેમાં તેને જ્યાં સુધી પિતાની છતનું પરિણામ દ્રષ્ટિમાં ન આવતું, ત્યાં સુધી તે નિર્દયતા પૂર્વકજ કતલ ચલાવતે. આવી નિર્દયતાનાં અકબરના જીવનમાંથી અનેક પ્રમાણે મળી આવે છે. ઇ. સ. ૧૫૬૪ માં ગાંડવાણુની ન્યાયશાલિની રાણી દુગવતીની સાથે એવી જ નિર્દયતાપૂર્વક લડાઈ કરી હતી. વળી રાણુ ઉદયસિંહના વખતમાં ઈ. સ. ૧૫૬૭ના અકબર માસમાં અકબરે ચિત્તડ ઉપર ચઢાઈ કરી, જે દસ માઈલને ઘેરે ઘા હતે, તે પણ તેવી જ લઢાઈ હતી. કહેવાય છે કે આ ચિત્તેડને કિલો ૪૦૦ ફીટ ઉચે લતે. અકબરે તે લડાઈમાં એટલી બધી નિર્દયતા-ક્રૂરતા વાપરી હતી કે, જેનું સ્મરણ કરતાં આજ પણ કંપારી છૂટયા વિના રહેતી નથી. “હાર્યો જુગારી બમણું રમે તેની માફક અકબરને આ લડાઈમાં જ્યારે અસફલતાનાં ચિ જણાયાં, ત્યારે, પિતાની સમસ્ત ફેજને એજ હુકમ કર્યો હતો કે ‘ચિત્તોડના એક કૂતરાને પણ દેખે, તે કતલ કર્યા વિના ન મૂકે.” ચિત્તોડની ચાલીસ હજાર મનુષ્યની ખેડુત વર્ગની-ગરીબ નિર્દોષ વરતી ઉપર તેણે એવી તે અસાધારણ ક્રૂરતાવાળી કતલ ચલાવી હતી Page #106 -------------------------------------------------------------------------- ________________ — — સમ્રાપરિય —— — કે ત્રીશ હજાર માણસને તે સપાટાબંધ કાપી નાખ્યા હતા. પાછળથી તેને ક્રોધાગ્નિ એટલે બધે ભપકી ઉઠયે હતું કેતેની શરણે આવનાર મહેતા મહાટા ધનિકને પણ યમરાજના અતિથિ બનાવી દીધા હતા. અરે, ત્યાં સુધી કે નિર્દોષ બાળાઓ અને સિને પણ અગ્નિમાં હેમી હેમીને તેણીઓના પ્રાણ લીધા હતા. આવા ઉગ્ર પાપને લીધે જ અત્યારે પણ “તું આમ કરે, તે તારા ઉપર ચિત્તોડની લડાઈનું પાપ” એવી કહેવત બોલવામાં આવે છે. કહેવાય છે કે-ચિત્તોડના રાજપૂતે આ લડાઈમાં ખપી ગયા હતા, તેને અંદાજ કાઢવાને તેઓની જઈ તળવામાં આવી હતી. જેનું વજન ૭૪ મણ થયું હતું. અત્યારે વણિકે પત્ર લખવાની શરૂઆતમાં ૭૪ ને જે અંક લખે છે, તેનું કારણ પણ કેટલાકે તેજ કહે છે. પણ આ વાત ઐતિહાસિકદષ્ટિએ માન્ય થઈ શકે તેમ નથી, કારણ કે-ચિત્તોડની લડાઈ પહેલાં પણ ૭૪ અંક લખવાને રિવાજ પ્રચલિત હતું, એવું અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે. અકબરને અજમેરના ખ્વાજા મુંઈનુદ્દીન ચિશતી ઉપર બહુ શ્રદ્ધા હતી અને તેથી જ તેણે ચિત્તોડની ચઢાઈ વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે આ લડાઈમાં હું ફત્તેહ મેળવીશ, તે. ખ્વાજા મુઈનુદ્દીનની યાત્રા પગે ચાલીને કરીશ.” લડાઈમાં ફતેહ મેળવ્યા પછી કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે યાત્રા માટે તે ૨૮મી ફેબ્રુઆરીએ પગે ચાલી રવાના થયા હતે. ઉન્હાળાની ઋતુ હતી, કેટલીક સ્ત્રીઓ અને બીજા માણસો પણ તેની સાથે પગેજ ચાલતાં હતાં. આ વખતે માંડલ, કે જે ચિત્તડથી ૪૦ માઈલ દૂર થાય છે, ત્યાં આવતાં અજમેરથી રવાના થયેલા કેટલાક ફકીરે તેમને હામાં મળ્યા. તે ફકીરેએ કહ્યું કે- જ્વાજાએ સ્વપ્રમાં આવીને અમને કહ્યું છે કે-બાદશાહે સવારી પૂર્વક આવવું.” આથી બાદશાહ અહિંથી સવાર થયે અને છેવટના ભાગમાં તે બધાએ પગે ચાલી અજમેર ગયા, Page #107 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારા આ પછી થોડા જ વખતમાં એટલે સં. ૧૫૬૯ માં રાજપૂત રાજાઓના હાથમાંથી રણથંભેર અને કલિંજર પણ તેણે કબજે કર્યા. તદનન્તર સં. ૧૫૭૨-૭૩ માં તેણે ગુજરાત દેશને લગભગ માટે ભાગ કબજે કર્યો. આ વખતે ગુજરાતને સુલતાન મુજફરશાહ હતા. તેણે વગર પ્રયાસે શરણે આવીને પિતાનું રાજ્ય અકબરને સ્વાધીન કર્યું હતું. જ્યારે સૂરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર વિગેરે લેવામાં જો કે તેને કંઇક મુસીબતો ઉઠાવવી પડી હતી, પરંતુ અન્તતગત્વા તે તેને લેવામાં તે સફળજ નીવડ્યા હતા. કહેવાય છે કે-ગુજરાતની લડાઈમાં એક વખત સરનાલ (ઠાસરાથી પૂર્વમાં પાંચ માઇલ છે, તે) પાસે અકબરને જીવ જોખમમાં આવી પડ્યો હતો, પરંતુ જયપુરના રાજા ભગવાનદાસ અને માનસિંહે જબરદસ્ત પરાક્રમ કરીને અકબરને બચાવ્યું હતું. ઈ. સ. ૧૫૭૫ માં બંગાળ, બિહાર અને એરીસા એ ત્રણે પ્રાતે તેણે તેવીજ વીરતા અને ક્રૂરતા પૂર્વક કબજે કર્યા હતા. આ પછી ત્રણ ચાર વર્ષ કંઇક શાન્તિમાં ગયા. અકબરમાં કઈક લેભવૃતિ વિશેષ હતી અને તેના લીધે તે ખર્ચ પણ કમ રાખતે. તે પોતે એક એ જબરદસ્ત સમ્રાટુ હેવા છતાં કાયમને માટે લશ્કર માત્ર ૨૫૦૦૦ મનુષ્યનું જ રાખો. પણ તેનીહાથ નીચેના જે રાજાઓ હતા, તેમની સાથે એ ઠરાવ કરવામાં આવ્યું હતું, કે તેમણે અમુક અમુક ખંડણી આપવી અને જરૂર પડે લશ્કર પૂરૂ પાડવું. જ્યારે સમ્રાટે ઈ. સ. ૧૫૮૧ માં કાબુલ ઉપર ચડાઈ કરી હતી, ત્યારે તેની પાસે ૪૫૦૦૦ ઘેડેસ્વારેનું લશ્કર હતું અને ૫૦૦૦ હાથી હતા. જૈન કવિ ગૂરૂષદાસે, “હીરવિજયસૂરિરાસમાં અકબરની વ્યક્તિ આ પ્રમાણે બતાવી છે સોલ હજાર હાથી, નવલાખ ઘેડા, વીસ હજાર રથ, અઢાર લાખ પાચદલ (જેમના હાથમાં ભાલા અને ગુરજ હથીયાર Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-પશિય. રહેતાં), આ પ્રમાણેની સેના ઉપરાન્ત ચાર હજાર હરિણ, બાર હજાર ચિત્તા, પાંચસો વાઘ, સત્તર હજાર શકરા અને બાવીસ હજાર બાજ વિગેરે જાનવરો હતાં. સાત હજાર ગાનાર અને અગીયાર હજાર ગાનારી હતી. તે સિવાય અકબરના દરબારમાં પાંચ પંડિતે, પાંચ હેટા પ્રધાને, વીસ હજાર કારકુને અને દસ હજાર ઉમરા હતા. ઉમરાવમાં આજમખાન, ખાનખાના, ટોડરમણ, શેખ અબુલફજલ,બીરબલ, ઇતમાદખાન,કુતુબુદ્દીન,શિહાબખાન ખાનસાહેબ, તલખાન, ખાનેકિલાન, હાસિમખાન, કાસિમખાન નૈરંગખાન, ગુજરખાન, પરવેજ ખાન, દિલતખાન, નિજામુદીન અહમદ અને શાહ શમસુદ્દીન વિગેરે મુખ્ય હતા. અતગબેગ અને કલ્યાણરાય એ બે ખાસ અકબરની પાસે જ રહેનારા હજૂરીયાહતા. વળી અકબરને ત્યાં સેલ હજાર સુખાસન, પંદર હજાર પાલખિયે, આઠ હજાર નગારાં, પાંચ હજાર મદનભેર, સાત હજાર વજાઓ, | પાંચસે બિરૂદ બેલવાવાળા, ત્રણ વૈદ્યો, ત્રણસે મદ્યને બનાવનારા અને સલસે સુતાર હતા. તે સિવાય છયાસી મનુષ્ય સમ્રાટ્રને આભૂષણ પહેરાવવાવાળા, છયાસી મરદન કરાવવાવાળા, ત્રણસે પંડિતે શાસ્ત્ર વાંચનારા અને ત્રણસો વાજી હતાં.” આ ઉપરાન્ત તે કવિ એમ પણ લખે છે કે-“ અકબરની તહેનાતમાં ક્ષત્રિ, રજપૂત, મુગલે, હબશી, રેમી, રેહેલા, અંગરેજ અને ફિરંગિયે પણ રહેતા હતા. ભેઈ વિગેરે પણ તેના દરબારમાં ઘણા હતા. પાંચ હજાર પાડા, વીસ હજાર કૂતરા અને વિસહજાર વાઘરી પણ રહેતા હતા. અકબરે એક એક કેસને આંતરે એક એક હજીરે બનાવ્યું હતું એવા એક ચિદ હજીરા તેણે કરાવ્યા હતા અને તે દરેક હજીરા ઉપર પાંચ પાંચ સીંગડાં ગોઠવ્યાં હતાં. વળી અકબરે દસ દસ ગાઉને આંતરે એક એક ધર્મ શાળા અને એક એક કૂ કરાવ્યું હતું, એટલું જ નહિ પરંતુ તે તે ઠેકાણે લેકેના આરામને માટે સુંદર વૃક્ષે પણ પાવ્યાં હતાં. અકબરે એક વખત એક એક હરિનું ચામડું, બબે સીગડાં અને Page #109 -------------------------------------------------------------------------- ________________ જીર અને સા. એક એક સેના મહેર-એટલી વસ્તુઓનું શેખાનાં છત્રીસ હજાર ઘરમાં લહાણું કર્યું હતું.” - આ સિવાય એક બીજા જૈનકવિ . દયાકુશલે અકબરની વિદ્યમાનતામાં જ-એટલે અકબરના દેહત્સર્ગ પહેલાં બાર વર્ષે “ હરા' બનાવ્યું છે, તેમાં અકબરના વર્ણનમાં લખ્યું અકબર બહુ હઠી હતે. અકબરનું નામ સાંભળતાં જ કે ધ્રૂજી જતા. તેણે ચિત્તોડ, કુંભલમેર, અજમેર, સમાણું, જોધપુર, જેસલમેર, જૂનાગઢ, સૂરત, ભરૂચ, માંડવગઢ, રણથંભેર, ચાલ કટ અને હિતાસ વિગેરેના કિલ્લા લીધા હતા. વળી ગેડ વિગેરે ઘણા દેશ પણ સ્વાધીન કર્યા હતા. મહેટા મહેટા રાજા-રાણુઓ તેની સેવા કરતા. રામી, ફિરંગી, હિંદુ, મુહલા, કાછ, પઠાણ અને એવું બીજું કઈ હેતું કે-જે તેની આજ્ઞા લેપી શકે?” અકબરની સેનાના સંબંધમાં અબુલકજલ કહે છે કે“સમ્રા પાસે ૪૪ લાખ સૈનિકે હતા. તેમને મોટે ભાગ જાગીરદાર તરફથી જ સમ્રાને મળ્યું હતું.” ફિચ કહે છે કે-“એમ કહેવામાં આવે છે કે-અકબરની પાસે ૧૦૦૦ હાથી, ૩૦૦૦૦ ઘેડા, ૧૪૦૦ પાળેલાં હરિણ, ૮૦૦ રાખેલી રિયે અને તે સિવાય ચિત્તા, વાઘ, પાડા અને મુરઘાં વિગેરે ઘણાં હતાં.” અકબરના સૈન્ય વિગેરેના સંબંધમાં ઉપર પ્રમાણે જુદા જુદા મતે જવાય છે તેથી અકબર પાસે ચક્કસ કેટલું સૈન્ય હતું, એને નિર્ણય કર અસંભવિત નહિં, તે કઠિન અવશ્ય છે. તે પણ એટલું અનુમાન જરૂર થઈ શકે છે કે- જુદા જુદા લેખકે એ જુદી જુદી દષ્ટિએથી તે વર્ણન કરેલું હોવું જોઈએ. અસ્તુ, આ વાતને બાજુ ઉપર મૂકીએ તે પણ, પ્રસ્તુતમાં એમ તે અવશ્ય કહેવું પડશે કે- અકબર પ્રકૃતિને અવશ્ય લેભી હતું અને તેનું જ એ Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્રાપરિષચ, પરિણામ હતું કે- અકબર મળે ત્યારે તેના એક આગરાનાજ ખજાનામાંથી બે કરોડ પિડની કિંમતના તે એકલા સિક્કાજ નીકળ્યા હતા, અને બીજી છ તીજોરીમાં પણ તેટલાજ ભરી રાખ્યા હતા. અત્યારની સ્થિતિએ જોતાં તે તે મિલકત વીસ કરોડ પિંડની કહી શકાય, એમ વિસેન્ટ સ્મીથનું કહેવું થાય છે. અકબરનું અંતઃપુર (જનાનખાનું) એક મોટા શહેર જેવું જ હતું. તેના અંતરપુમાં ૫૦૦૦ અિ હતીદરેકને રહેવાને માટે જુદાં જુદાં મકાને હતાં. તે સ્ત્રિયોમાં અમુક અમુક પ્રિયેના ભાગ પાડી તે દરેક ભાગ ઉપર એક એક સ્ત્રી દરેગા તરીકે રાખી હતી અને ખર્ચને હિસાબ લખવા માટે કલાર્કો રાખવામાં આવ્યા હતા. અકબરે ફતેપુર–સીકરીમાં એક એ મહેલ બનાવ્યું હિતે કે-જેની આખી ઈમારત માત્ર એકજ થાંભલા ઉપર ઉભી કરવામાં આવી હતી. આ મહેલને “એક થભિયા મહેલ” ના નામથી ઓળખવામાં આવે છે. કવિ દેવવિમલગણિએ પણ પિતાના હીરતમ નામક કાવ્યના ૧૦ મા સર્ગના ૭૫ મા કોકમાં આ એક થંભિયા મહેલને ઉલ્લેખ કર્યો છે. ૧ હવે માત્ર અકબર સંબંધી એકજ બાબતને ઉલ્લેખ કરી અકબરના આ પરિચયને થોભાવીશુ. આજ પ્રકરણમાં એક સ્થળે કહેવામાં આવ્યું છે તેમ, અકબરના હૃદયમાં કંઈક ધર્મના સંસ્કારની માત્રા અવશ્ય હતી. તેની ઇચ્છા એમ રહ્યા કરતી હતી, કે-જેને માટે લોકોમાં આટલું બધું આન્દોલન ચાલે છે, તે ધર્મ શી વસ્તુ છે? અને તેનું વાસ્તવિક તત્વ શું છે? તે જાણવું, આવી ઈચ્છા થયા ૧ “જ્ઞાનરામિષ ક્રિયા स्तंभं निकेतनमकब्बरभूमिभानोः।" અર્થાત-જેમ એક નાળની ઉપર રહેલું કમળ શેભે છે, તેવી રીતે એકજ થાંભલા ઉપર રહેલું અકબરનું ઘર શોભે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાહુ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - પૂર્વે પણ–બીજા શબ્દોમાં કહીએ તે આની તપાસને માટે યત્ન કરવા પૂર્વે પણ તેને મુસલમાન ધર્મ પ્રત્યે તે ખરેખર અરૂચિજ થઈ ગઈ હતી. એની સાથે સાથે તેની એ પણ ઈચ્છા થઈ હતી કે, ભારતવર્ષમાં હિંદુ અને મુસલમાનોની એકતા કરવી. આ ઈચ્છાથી તેણે ઈ. સ. ૧૫૭૯ માં “ઈશ્વરને ધર્મ” (દીન–ઈ–ઈલાહી) નામના એક નવા ધર્મની સ્થાપના કરી હતી. એટલું જ નહિ પરંતુ, આ નવા ધર્મમાં ઘણા હિંદુ મુસલમાનેને મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા અને તેમાં તે કેટલેક અંશે સફળ પણ નિવડ્યા હતા. - કેટલાકને મત છે કે–અકબર માનાભિલાષી બહુ હતું. ત્યાં સુધી કે, પિતાને “ઇશ્વરના અંશ” તરીકે તે ઓળખાવતે, અને તેજ ઈચ્છાથી તેણે આ નવા ધર્મની સ્થાપના કરી હતી. કેને કંઈને કંઈ ચમત્કાર બતાવવાનું તેને વધારે પ્રિય હતું. રેગીને રોગ મટાડવા માટે પોતાના પગનું છે એવું પાણી તે આપતે. ધીરે ધીરે તેના ચમત્કાર માટે તેની દુકાન ખૂબ જામી ગઈ હતી. અને તેને ઘણી સિયે કરાં થવા માટે તેની બાધા પણ રાખતી. તેમાં જેની ઈચ્છા પૂર્ણ થતી, તે બાધા પૂરી કરવા આવતી. જ્યારે બાદશાહ પણ, તેણિએ જે જે વસ્તુ લાવતી, તે તે વસ્તુઓને આનંદથી સ્વીકાર કરતે. બાદશાહના ઉપર્યુંકત વર્તનથી અને નવા ધર્મની સ્થાપનાથી ઘણા મુસલમાને તેને વિરોધ કરવા લાગ્યા હતા. પરિણામે અકબર પણ ઇ. સ. ૧૫૮૨ માં ખુલ્લી રીતે મુસલમાન ધર્મથી બિલકુલ વિરૂદ્ધ પ હતો. આ પ્રમાણે વિરૂદ્ધ પડવા પહેલાં પણ તેણે મુસલમાન અને હિંદુ બને તરફ સમદષ્ટિથી વર્તાય, એવાજ રાજકીય સિદ્ધાન્ત ચલાવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. આ શરૂઆત તેણે તે વખતે કરી હતી કે જ્યારે તે પક્કો અંધશ્રદ્ધાળુ મુસલમાન જણાતે હતે અને પાછળથી જો કે તેના વિચારમાં ઘણું ફેરફાર થયા હતા, અને લગભગ તે હિંદુ જેજ જણાતે હતે. તે પણ તે કયા ધમ Page #112 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ્ અકાર Page #113 -------------------------------------------------------------------------- ________________ Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્રા પરિચય . ઉપર પહકો આસ્થાવાળે છે, એ નિર્ણય કેઈથી થઈ શકતે હેતે અને તેના વિચારો જાણવાને પણ કઈ સમર્થ થઈ શકતું નહિ. આને માટે અકબરના વખતનો જ એક ક્રિશ્ચીયન પાદરી, જેનું નામ બાટલી (Bartoli) છે, તે લખે છે – "He never gave any body the chance to understand rightly his inmost sentiments, or to know what faith or religion he held by... ...And in all business, this was the characteristic manar of king Akbar-a man apparently free from mystery or guile, as honest and candid as could be imagined; but, in reality, so close and self-contained, with twists of words and deeds so divergent one from the other, and most times so contradictory, that even by much seeking one could not find the clue to his thoughts. *** છે અર્થા–તેના આંતરિક વિચારો બરાબર સમજવાની, અથવા 'કયા ધર્મ કે કયા પંથ પ્રમાણે તે વર્તતે હતે, તે જાણવાની તક કેઈ દિવસ કેઇને આપતે નહિં, અને તેના દરેક કામમાં ખાસ રીત એ હતી કે-તે દેખીતી રીતે તે ભેદ અને પ્રપંચથી દૂર રહે. તેમ જેટલે ધારી શકાય તેટલે પ્રામાણિક અને નિખાલસ રહેતે પણ વસ્તુતઃ તે એજ ઊંડો અને સ્વતંત્ર હતે. હરેક વાત તથા કાર્યમાં પરસ્પર વિરોધી શબ્દ એવા તે મરડી મરડીને બેલતે અને ઘણી વખત એવું વિરૂદ્ધ વર્તન કરતે કે-ઘણ તપાસ કરવા છતાં પણ કેઈને તેના વિચારો જાણું લેવાની ચાવી મળતી હૈતી. આ ઉપરથી સમજાય છે-કે અકબરની સ્થિતિ ધર્મના વિષયમાં તે ખરેખર ડામાડેલ જ હોવી જોઈએ, અથવા તો તેની સ્થિતિ કઈ જાણી શકાયું હેતું. અસ્તુ. અકબરની હવે પછીની જિંદગીને પરામર્શ આગળ ઉપર કરવાનું મુલતવી રાખી, અત્યારે તે અકબના આટલાજ પરિચયથી આપણે સંતોષ માનીશું. ** Akbar The Great Mogul, page 73. 10 Page #115 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા પ્રકરણ ચોથું. આમંત્રણ ત પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે, અકબરે ઈ. સ. ૧૫૭૯ માં “દીન–ઈ–ઈલાહી' નામના એક સ્વતંત્ર ધર્મની સ્થાપના કરી હતી. આ પ્રમાણે વસ્ત્ર ધર્મની સ્થાપના કરવા પહેલાં તેણે ઈ. સ. એક ક ૧૫૭૫ માં એક ઇબાદતખાનાની સ્થાપના કરી હતી કે જેને આપણે ધર્મસભા તરીકે ઓળખીશું.આ સભામાં તેણે સૌથી પહેલાં તે કેવળ મુસલમાની ધર્મના જુદા જુદા ફિરકાઓના વિદ્વાન માલવિયેનેજ દાખલ કર્યા હતા. તેઓ હંમેશાં આપસમાં વાદાનુવાદ કરતા અને અકબર તે બધું બરાબર સાંભળતે. ખાસ કરીને શુક્રવારના દિવસે તો અકબર આ સભામાં ઘણે વખત વ્યતીત કરતે. લગભગ ત્રણ વર્ષ સુધી તે આ પ્રમાણે એકલા મુસલમાને જ ધર્મચર્ચા કરતા રહ્યા, પરંતુ તેનું પરિણામ સારૂ આવ્યું નહિં. જે મુસલમાને અકબરની સમક્ષ વાદવિવાદ કરતા હતા; તેઓમાં ધીરે ધીરે પક્ષે બંધાઈ ગયા, અને તે બન્ને પક્ષવાળાઓ એક બીજાને ખોટા ઠરાવવાનાજ પ્રયત્ન કરતા. આ બન્ને પક્ષે પકી એકને આગેવાન સુખમુમુક’ હતું, અને બીજા પક્ષને આગેવાન અબદુલ્લાબી હો, કે જેને “સદસદૂર” ની પદવી હતી. આ બન્ને પક્ષમાં ધીરે ધીરે એવી ચકમક ઝરવા લાગી કે–જેને લીધે અકબરને “હે વ ાથ તરપર ના બદલે તેથી વિરૂદ્ધજ ફળ જણાવા લાગ્યું. છેવટે ઝગડે વધી પડતાં અકબરની તે બન્ને પક્ષે ઉપર સર્વથા અરૂચિ થઈ ગઈ. અકબરના Page #116 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ. દરબારમાં રહેનારે કટ્ટર મુસલમાન બદાઉની, આ ધર્મસભામાં બેસનારા મુસલમાનમાં ઉભી થયેલી તકરાર સંબંધી લખે છે – There he used to spend much time in the Ibadat-khanah in the company of learned men and Shaikhs. And especially on Friday nights, when he would sit up there the whole night continually occupied in discussing questions of religion, whether fundamental or collateral. The learned men used to draw the sword of the tongue on the battle-field of mutual contradiction and opposition, and the anta. gonism of the sects reached such a pitch that they would call one another fools and heretics.' (Al-Badaoni, Translated by W. H. Lowe, M. A. Vol. II. p. 262. ) અથ–“ઈબાદતખાનામાં બાદશાહ વિદ્વાને અને શેની સેબતમાં ઘણે વખત ગુજારતે; અને ખાસ કરીને શુક્રવારની રાત્રિ, કે જે વખતે તે આખી રાત જાગતે બેસી રહે, તે વખતે ગમે તે મુખ્ય તત્વના અથવા તે અવાન્તર વિષયના સવાલેની ચર્ચા કરવામાં નિરંતર ગુંથાયેલું રહેતું. આ વખતે તે વિદ્વાને અને શેખે પરસ્પરની વિરકિત અને સામે થવાની રણભૂમિ પર જીભની તલવાર ખેંચતા અને તે તે પક્ષવાળાઓની રસાકસી એટલે દરજજે પહોંચતી, કે તેઓ એક બીજાને મૂર્ખ અને પાખંડો કહેતા મુસલમાની આવી તકરારને પરિણામે જ બાદશાહે તે મુસલમાન ધર્મગુરૂઓ (ઉલમા) પાસે એક કરારનામું કરાવી લીધું હતું, જેમાં એવું લખવામાં આવ્યું હતું કે-“જ્યારે જ્યારે મતભેદ થાય, ત્યારે ત્યારે નિકાલ કરવાને અને કુરાનનાં વચનોને અનુસરીને ધર્મમાં નવીન ફેરફાર કરવાને અધિકાર બાદશાહને છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારું, આ કરારનામું શેખ મુબારકે લખ્યું હતું અને તેના ઉપર તે ઉલમાઓએ (મુસલમાન આગેવાનોએ) સહીઓ કરી હતી. (સ. ૧૫૭૯) આ પછી પણ બાદશાહે ઉલમાઓના ઉપર્યુકત વડા અને સરન્યાયાધીશ બનેને નેકરીમાંથી દૂર કર્યા હતા. કહેવાય છે કે–મુસલમાન ધર્મ ઉપરથી જ્યારે તેની શ્રદ્ધા ઉઠી ગઈ અને તેના ઉપર નારાજ થયે, ત્યારે બાદશાહ ખુલ્લ ખુલ્લા બલવા લાગ્યો હતો કે “મુહમ્મદ પેગંબરે દશ વર્ષની છોકરી અષા સાથે લગ્ન કર્યું હતું, અને ઍનાબ તેના દત્તકપુત્રની સ્ત્રી હોવા છતાં, તેના છૂટાછેડા થયા બાદ મુહમ્મદ પેગંબરે પિતે જ તેની સાથે લગ્ન કર્યું હતું,આવા અનાચાર કરનાર મુહમ્મદ પરમેશ્વરને હૃત હોઈ શકે નહિ.” આ પ્રમાણે મુસલમાની ધર્મ પ્રત્યે અરૂચિ થયા પછી તેણે હિંદુ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના વિદ્વાનને બેલાવી પિતાની સભામાં જોડવાનું શરૂ કર્યું. એ પ્રમાણે જુદા જુદા ધર્મના વિદ્વાન પુરૂષોની સાથે તે બેસતે અને તેમાં થતી ધર્મચર્ચાને સાંભળતે. તેણે આ સભામાં દરેક ધર્મના વિદ્વાનેને પિતપોતાના અભિપ્રાયો પ્રકટ કરવાની છૂટ આપી અને તેથી દરેક વિદ્વાને એવી. શાન્તિ અને એવી ગંભીરતાપૂર્વક ધર્મચર્ચા કરવા લાગ્યા, કે અકબરને તેથી ઘણો જ આનંદ આવવા લાગે. બીજી તરફ પેલા મુસલ-. માને ઉપરથી તે તેને ભાવજ ઉઠી ગયે, એટલું જ નહિં પરતુ. પરિણામે તેણે મસજીદમાં જવાનું પણ છોડી દીધું અને કેવળ તે પિતાની ધર્મસભામાં બેસી, ધર્મચર્ચા સાંભળી તેમાંથી સારા ગ્રહણ કરવાનું જ વધારે પસંદ કરવા લાગ્યો. અબુફેજલ કહે છે કે-“અકબર પોતાની આ ધર્મસભામાં એટલો બધે આનંદ લેવા લાગ્યું હતું કે ખરેખર અકબરે પિતાની કેટને તત્ત્વ શોધકનું ઘર બનાવી મૂક્યું હતું.”— The Shahinshah's court became the home of Page #118 -------------------------------------------------------------------------- ________________ મામ ગયું. inquirers of the seven climes, and the assemblage of the wise of every religion and sect." ( Akbarnama-translated by H. Beveridge. Vol. III p. 3866. ) અર્થાત્—શહેનશાહને દરમાર, સાતે પ્રદેશા ( પૃથ્વીના ભાગ) ના શેાધકનું અને દરેક ધર્મ તથા સંપ્રદાયના ડાહ્યા માણુસાતુ' ઘર થઇ પડ્યું હતું. ولی અકમરની આ ધર્મસભામાં ડૉ. વિન્સેટ સ્મીથના મત પ્રમાણે સાથી પહેલાં ઇ. સ. ૧૫૭૮ માં પારસી વિદ્વાન્ જોડાયા હતા, કે જે નવસારીથી આવેલા દસ્તૂર મેહરજી રાણા હતા અને પારસીએ જેને માખેદ કહે છે. આ વિદ્વાન્ ઈ. સ. ૧૫૭૯ સુધી ત્યાં રહ્યો હતા. તે પછી ઇ. સ. ૧૫૮૦ ના ફ્રેબ્રુઆરીની ૨૮ મી તારીખે ક્રિશ્ચિયન પન્નુરી ફાધર રીડા એકવાથીવા (Father Ridolfo Aqvaviva) Ăાન્સિરાટ ( Monserrate ) અને એનરીશેઝ ( Enrichez ) ગાવાથી તેની પાસે આવ્યા હતા. આ પ્રસંગે એ જણાવવુ. જરૂરનું થઇ પડશે કે, અકમરે પેાતાની આ ધર્મસભાના મેમ્બરાને પાંચ વિભાગેામાં વિભકત કર્યો હતા. આ પાંચે વિભાગેામાં મળીને કુલ ૧૪૦ મેમ્બરા હતા. • આઈન—ઇ–અકખરી ' ( અંગ્રેજી ) ના બીજા ભાગના ૩૦ મા આઈનની અંતમાં આ મેમ્બરાનુ લિસ્ટ આપવામાં આવ્યુ છે. તેના ૫૩૭-૫૩૮ મા પેજમાં પહેલા વર્ગના ૨૧ મેમ્બરશનાં નામા છે. જેમાં સાથી પહેલું નામ ‘ શેખ સુમારક” નું છે, કે જે અમ્બુલજલ ’ ના પિતા થતા હતા અને સાથી છેલ્લું નામ ‘આદિત્ય ’ નામક કાઈ હિંદુનું છે. પહેલાં માર્ નામે મુસલમાનાનાં છે અને તે પછીનાં ૮ નામેા ( સાલમુોડીને) હિંદુઓનાં માલૂમ પડે છે. જ્યારે સાલમુ· નામ ‘હરિજીસૂર' (Hariji Sur) આ પ્રમાણે છે. આ‘હÐિસૂર ’ એજ આપણા આ પુસ્તકના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સૂરીશ્વર અને સમ્રાટ નાયક છે, અને જેને આપણે “હિરવિજયસૂરિ' ના નામથી ઓળખીએ છીએ. - આ હીરવિજયસૂરિની સાથે અકબર બાદશાહને સંબંધ કેવી રીતે થયે, એ તરફ હવે આપણે દષ્ટિપાત કરીએ. એક વખત અકબર બાદશાહી મહેલના ઝરૂખે બેસી નગરચર્ચા જોઈ રહ્યા હતા. તે વખતે તેના કાનમાં વાજિંત્રોને અવાજ પડ્યો. આ અવાજ સાંભળી તેણે પિતાની પાસે ઉભેલા એક નેકરને પૂછ્યું – “આ ધૂમધામ શાની છે?” તેણે જણાવ્યું કે–ચાંપા નામની એક શ્રાવિકાએ છ મહીનાના ઉપવાસ કર્યા છે. તે ઉપવાસ એવા કે-જ્યારે જરૂર પડે ત્યારે માત્ર દિવસે ગરમ પાણી સિવાય કઈ વખત બીજી કંઈ પણ વસ્તુ મોંમાં નાખી શકાય નહિ અને તે નિમિત્ત આ વાજિ વાગી રહ્યાં છે. છ મહીનાના ઉપવાસ” આ શબ્દ સાંભળતાંજ બાદશાહ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. મુસલમાને એક મહીનાના રજા કરે છે, તેમાં પણ રાત્રે તે પેટ ભરીને ખાય છે તેમાં તે કેટલુંએ કષ્ટ પડે છે તે પછી બિલકુલ ભેજન લીધા સિવાય છ મહીનાના ઉપવાસ કેમ થઈ શકે? આ શંકા તેના હૃદયમાં ઉપસ્થિત થઇ અને તેથી તેણે આ વાતની ખાતરી કરવાને માટે મંગલ ચોધરી અને કમર ૧ છ મહીનાના ઉપવાસથી, કેઈએ એમ નથી સમજવાનું કેઆજ કાલ જૈનોમાં જેમ છમાસી તપ એટલે એક દિવસ ઉપવાસ અને એક દિવસ પારણું-એમ છ મહીના સુધી કરે છે, તે કર્યો હતો, પરંતુ ચાંપાએ લાગટ છ મહીના સુધી ઉપવાસો કર્યા હતા, એમાં લગારે અત્યુતિ જેવું નથી, કારણ કે-તે પ્રમાણે છ મહીનાના લાગેટ ઉપવાસ કર્યાના બીજા પણ કેટલાંક પ્રમાણમાં મળે છે. જેમ, જે સમયની આપણે વાત કરીએ છીએ, તે સમયથી કંઈક પહેલાં એટલે વિક્રમની પંદરમી શતાબ્દિમાં થયેલ સેમસુંદરસૂરિના વખતમાં શ્રી શાંતિચંદ્રગણિએ પણ છ મહીનાના લાગેટ ઉપવાસ કર્યા હતા. જાઓ, “તમતમારાચ્છ ” સગે ૧૦ મે, કલેક ૬૧, Page #120 -------------------------------------------------------------------------- ________________ આમત્રણ. ' - - ---- - - - - - - -- ખાન નામના પિતાના બે માણસેને ચાપાને ત્યાં મોક૯યા. આ બને ત્યાં જઈ વિનય ભાવથી પૂછયું – બહેન ! તમારાથી આટલા બધા દિવસે સુધી ભૂખ્યાં કેમ રહી શકાય છે? એક દિવસ બપોરે ભેજન ન થયું હોય, તે શરીર ધ્રૂજવા લાગે છે, તે પછી આટલા બધા દિવસ સુધી અન્ન વિના કેમ ચાલી શકે?” ચાંપાએ કહ્યું– ભાઈએ ! આવી તપસ્યા કરવી, એ મારી શકિતથી બહારનું કામ છે; પરન્તુ દેવ-ગુરૂની કૃપાથી જ હું આ તપસ્યા કરું છું અને આનંદપૂર્વક ધર્મ ધ્યાનમાં દિવસે ગુજારું છું?” ચાંપાનાં પરમ આસ્તિતાવાળાં આ વચને સાંભળી તેઓને એમ પૂછવાનું મન અવશ્ય થઈ આવ્યું કે આ બાઈના દેવ અને ગુરૂ કેણુ છે, કે જેના પ્રતાપથી આ બાઈમાં આટલી બધી શક્તિ આવી છે? પિતાની આ જિજ્ઞાસા પૂર્ણ કરવાને તેમણે જ્યારે પૂછ્યું ત્યારે ચાંપાએ કહ્યું મારા દેવ ત્રાષભાદિ તીર્થકરે છે, કે જેઓ સમસ્ત પ્રકારના દેશે અને જન્મ-મરણથી રહિત થયેલા છે, અને મારા ગુરૂ હીરવિજયસૂરિ છે કે-જેઓ કંચન-કામિનીના ત્યાગી થઈ રામાનુગ્રામ વિચરી જગન્ના કલ્યાણને ઉપદેશ આપે છે.” મંગળ ચોધરી અને કમરૂખાને બાદશાહ પાસે આવી ઉપરની તમામ હકીકત નિવેદન કરી. બાદશાહની આ વખતે તીવ્ર ઈચ્છા થઈ કે-આવા મહાપ્રતાપી સૂરિનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ. આ વખતે બાદશાહને એમ પણ વિચાર થયે કે-ઈતમદખાન ગુજરાતમાં ઘણું રહેલ છે, માટે તે હીરવિજયસૂરિથી પરિચિત હશે. આથી તેણે ઇતમાદખાનને બેલાવી પૂછ્યું-શું તમે હીરવિજયસૂરિને જાણે છે?” ઈતમદખાને કહ્યું:- હા હજીર, હીરવિજયસૂરિ એક સાચા સ્કીર છે. તેઓ એક ગાડી, ઘેડ વિગેરે કઈ પણ વહાનમાં બેસતા નથી હમેશાં Page #121 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાર્ પગે ચાલી ગ્રામાનુગ્રામ કરે છે, દ્રવ્ય રાખતા નથી, સ્ત્રીથી સર્વથા દૂર રહે છે. અને હમેશાં ઈશ્વરની બંદગી કરી લાકોને સારા સારા એય આપવામાંજ દિવસે ગુજારે છે. ૩૦ ઇતમાદખાનનાં આ વચનાથી આદશાહની ઉત્કંઠામાં કાઇક વધારો થયા અને તેની સપૂર્ણ ઇચ્છા થઇ કે—આવા સાચા ફકીરને અવશ્ય આપણા દરબારમાં એલાવવા જોઇએ; અને તેમના ઉપદેશ સાંભળવા જોઇએ. ’ આવાજ પ્રસ`ગમાં એક દિવસ નગરમાં નીકળેલા એક મેટા વરઘેાડે તેની દ્રષ્ટિમાં પડચેા. અનેક પ્રકારના વાજિ ંત્રે અને હજારો મનુષ્યની ભીડ તેના જોવામાં આવી. તેજ વખત તેણે ટોડરમલ્લને પૂછ્યુ‘–‘ આટલાં બધાં માણસોની ભીડ અને આ વાજા–એ બધુ... શાને માટે છે ?’ ટોડરમલે કહ્યું- સરકાર ! જે ખાઈએ છ મહીનાની તપસ્યા કરી હતી તે તપસ્યા આજે પૂરી થઇ છે, તેની ખુશટીમાં શ્રાવકે એ આ વરઘેાડા ચઢાવેલે છે. ’ બાદશાહે ઉત્સુકતાપૂર્વક પુનઃ પૂછ્યું, · તે શું, તે ખાઈ પણુ આ વરઘેાડામાં સામેલ છે ?’ ટોડરમલે કહ્યું- હજૂર ! તે ખાઇ ઉત્તમેત્તમ વસ્ત્રો અને આભૂષણાથી સુસજ્જિત થઈ પ્રસન્નતાપૂર્વક એક પાલખીમાં બેઠી છે. તેની સામે ફૂલા અને સાપારી વિગેરેથી ભરેલા કેટલાક થાળે રાખવામાં આવ્યા છે. આમ વાત થતી હતી, તેવામાં વરઘોડા બાદશાહી મહેલ પાસે આવ્યા. બાદશાહે વિવેકી માણસાને મેકલી માનપૂર્વક ચાંપાઆઈને પોતાના મહેલમાં મેલાવી, અને વિનયપૂર્વક પૂછ્યું- મા તાજી ! તમે કેટલા અને કેવી રીતે ઉપવાસા કર્યાં ?? ચાંપાએ કહ્યું— પૃથ્વીનાથ ! મેં છ મહીના સુધી અમાજ દીધું નથી. માત્ર કોઇ કોઇ વખત વધારે તૃષા ભગતી, ત્યારે Page #122 -------------------------------------------------------------------------- ________________ આપણુ દિવસના ભાગમાં ગરમ પાણી થાડુ' ગ્રેડ' પી લેતી. એવી રીતે મારા તે છમાસી તપ આજે પૂર્ણ થયા છે. ’ બાદશાહે આશ્ચર્યાન્વિત થઇ કહ્યુ—— ઉપવાસ તમારાથી કેમ થઇ શકયા ? ’ ખાઇ ! આટલા બધા ચાંપાએ દઢતા અને શ્રદ્ધાપૂર્વક કહ્યું —‹ મારા ગુરૂ હીરવજયસૂરિના પ્રતાપથીજ હું આટલી તપસ્યા કરી શકી છું, ’ ૧ ને કે બાદશાહુ મંગલચૈાધરી અને કમરૂખાનને પહેલાં મેકલીને ચાંપાની આ હકીકતથી વાકેફ થયા હતા; છતાં કુદરતના કાયદો છે કે—ખીજાના મુખથી સાંભળેલી વાતમાં જેટલે આન અને લાગણી ઉદ્ભવે છે, તેના કરતાં સાક્ષાત્કારથી કઈ ગુણા આન↑ અને લાગણી ઉત્પન્ન થાય છે અને તેટલાજ માટે બાદશાહે, ‘જાણવા છતાં ફરી શા માટે પૂછવું ? એવી મનમાં લગાર પણ શંકા લાવ્યા સિવાય ઉપયુ કત હકીકત ખાસ ચાંપાનેજ પૂછીને પેાતાની જીજ્ઞાસા પૂરી કરી. આ વખતે બાદશાહે એ પણ પૂછીને પોતાનું સમાધાન કરી લીધું કે– હીરવિજયસૂરિ અત્યારે કયાં બિરાજે છે ? ? તેને ચાંપાના કહેવાથી માલૂમ પડ્યુ. કે–સૂરીશ્વરજી અત્યારે ગુજરાત પ્રાંતના ગધાર નગરમાં બિરાજે છે. બાદશાહ ચાંપાની બધી વાતેથી બહુ ખુશી થયે. તેણે પેાતાના મનમાં નિશ્ચય કર્યાં કે-ગમે તે રીતે પણ હીરવિજયસૂરિને અહિં બેલાવવા યત્ન કરવા. ‘હીરવિજયસૂરિરાસ’ના કૌષભદાસના કહેવા પ્રમાણે અકબરે તે વખતે પ્રસન્ન થઈ ચાંપાને, અહુમૂલ્ય સેનાના ચૂડો પહેરાવ્યે હતેા. તેમ તેના વરઘેાડામાં પેાતાનાં રાજકીય વાજિંત્ર આપીને વરઘેડાની શેશભામાં વધારા કર્યાં હતા. ‘જગદ્ગુરૂકાવ્ય’ ના કન્હેં શ્રીપદ્મસાગરગણિ તે પાતાના કાવ્યમાં એમ પણ કહે છે કે-અકબરે આ બાઈની તપસ્યાની પરીક્ષા કરવા માટે તેણીને મહીના દાઢ મહીના સુધી ખાસ એક સ્થાનમાં રાખીને, તેની તપાસ રાખવા માટે પોતાના માણસે રોકયા 11 Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ હતા. આ પરીક્ષામાં માઈની સદ્ભાવના અને ભના સર્વથા અભાવ જણાયા હતા. તે પછી ‘ હીરવિજયસૂરિ તેણીના ગુરૂ થાય છે ? એમ જાણી લઇ, ‘ તે મહાત્મા કયાં છે ? ' એના પત્તા તેણે થાનસિ’ઘ કે જે એક જૈનગૃહસ્થ હતા અને અકબરના દરબારમાં રહેતા હતા, તેનાથી મેળવ્યેા હતા. વ જયારે ‘વિજયપ્રશસ્તિ' કાવ્યના કર્તો હેમવિજયગણિ કહે છે કે-અકબરે હીરવિજયસૂરિની પ્રશંસા ઇતમાદખાન દ્વારાજ સાંભળી હતી, અને તે ઉપરથીજ તેણે હીરવિજયસૂરિને આમંત્રણ માકલવાનું નક્કી કર્યું હતુ. અસ્તુ, ગમે તેમ હા, પરન્તુ અકબરને ઉપરના કારણેાથી હીરવિજયસૂરિના નામના પરિચય થયા હતા, એ વાત તા ચાસજ છે. હવે અકમરે તેમને! સાક્ષાત્કાર કરવાની પૂર્ણ ઇચ્છા કરી. અને તે ઈચ્છા એટલી બધી તીવ્ર થઇ, કે તેણે તુત જ માનુલ્યાણુ અને થાનસિ`ઘ રામજી નામના બે જૈનગૃહસ્થા અને ધર્મસીપન્યાસ, કે જે તે વખતે ત્યાંજ હતા, તેમને ખેલાવી કહ્યું કે ‘તમે હીરવિજયસૂરિને અહીં પધારવા માટે એક વિનતિપત્ર લખા, અને હું... પણ એક પત્ર લખું છું. પરસ્પરની સમ્મતિ પૂર્વક મને પત્રા લખાયા. શ્રાવકોએ પત્ર લખ્યા સૂરિજી ઉપર, જ્યારે બાદશાહે તે વખતના ગુજરાતના સૂબા શિહાખખાન (શિહાબુદ્દીન એહમદખાન ) ઉપર લખ્યા. બાદશાહે શિહાબખાન ઉપર જે પત્ર લખ્યા, તેમાં હીરવિજયસૂરિજીને મેહ લવા માટે મામૂલી લખ્યું, એમ નહિ, પરન્તુ હાથી, ઘેાડા, પાલખી અને ખીજી તમામ આર્થિક સહાયતાના આખિર સાથે તેને મેકલવા માટે લખ્યું. આ બન્ને પત્ર લઈને બાદશાહે એ મેવડા The Mewrahs. They are natives of Mewât and are famous as runners. They bring from great distances with zeal anything that may be required. They are excellent spies, and will perform the most Page #124 -------------------------------------------------------------------------- ________________ અતિ ભાગ્યમાં એને અમદાવાદ મોકલ્યા. હીરાભાગ્યકાવ્ય”માં આ બે મેવડાએનાં નામે માંદી અને કમાલ બતાવવામાં આવ્યાં છે. આ પ્રસંગે લગાર એક બીજો પણ વિચાર કરી લઈએ. અકબર સમ્રા હતો. તેની પાસે સમસ્ત પ્રકારની સામગ્રીહતી. હાથી હતા, ઊંટ હતાં, ઘોડા હતા અને લક્ષ્મીને તે તે, તેમ માણસની ખોટ હતી. તે જમાનામાં જેટલી જલદી કાય સિદ્ધિ કરવી હોય, તે પ્રમાણે કરાવી શકે, એવી બધી સામગ્રી અકબર પાસે વિદ્યમાન હતી. ટૂંકમાં કહીએ તે અકબરને હામ, દામ ને ઠામ બધું હતું. અતઃ તે પોતાનું ધાર્યું કામ કરે, એમાં લગારે નવાઈ નહિં. છતાં પણ કહેવું પડશે કે- વર્તમાન જમાનાને એક દરિદ્ર મનુષ્ય જેટલી ઝડપથી કાર્યસિદ્ધિ કરી શકે છે, તેટલી ઝડપથી કાર્યસિદ્ધિ તે વખતને સમ્રા અકબર હેતે કરી શકતે. અકબિર પાસે એવું વૈજ્ઞાનિક સાધન હેતું જ, કે જેવું અત્યારના એક ‘દરિદ્રના ભાગ્યમાં પણ પ્રાપ્ત થયું છે. અકબરને આગરે બેઠે, યદિ ગુજરાતમાં કંઈ જરૂરી સમાચાર પણ પહોંચાડવા પડતા, તે તેને માટે ઓછામાં ઓછા ૧૦-૧૨ દિવસ જેટલો સમય તે સહેજે જોઈતું. અત્યારે ૧૦-૧૨ દિવસોની વાત તે દૂર રહી, પરન્તુ ૧૦-૧૨ કલાકે પણ તેવા કાર્ય માટે જોઈતા નથી. અરે, ૧૦–૧૨ મિનિટ પણ સેંકડે ગાઉ દૂર સમાચાર પહોંચાડવાને કાફી થઈ પડે છે. વળી intricate duties. There are likewise one thousand of them, ready to carry out orders. [The Ain-i-Akbari translated by H. Blochmann | M. A. Vol. I p. 252.] અર્થાત–તેઓ મેવાતના રહીશો છે, અને દેડનાર તરીકે પ્રખ્યાત છે. જે કંઈ વસ્તુ જોઈતી હોય; તે ઉત્સાહથી ઘણે દૂરથી તેઓ લાવી આપે છે. તેઓ ઉત્તમ જાસૂસે છે અને ઘણી ગૂંચવણ ભરેલી ફરજે બજાવી આપે છે. હુકમ બજાવવાને તૈયાર એવા તેઓમાં એક હાજર છે, સમાચાર જેટલે Page #125 -------------------------------------------------------------------------- ________________ રીથર અને સિંહ, - - - - - - - - - - જે સમાચાર મોકલવા માટે તે વખતે ઘણા રૂપિયાઓને વ્યય કર પડતું હતું, તેજ સમાચાર અત્યારે માત્ર બાર આનામાંજ પહેચાડી શકાય છે. હજુ લગાર જમાનાને આગળ વધવા છે. ભારતવર્ષમાં સાધનેની છૂટ અહેળા પ્રમાણમાં શરૂ થવા દે. જે સમાચાર પહોચાડવામાં અત્યારે ૧૦-૧૨ મિનિટનો સમય લાગી જાય છે, તે પણ બચીને સેકડોની ગણતરીમાં સમય લાગવા લાગશે. પ્રિય પાઠક ! બતાવે, અકબર સમ્રાટું હોવા છતાં–અરે, તે વખતને ચક્રવર્તી જે રાજા હેવા છતાં, આવું સાધન તેના નસીબમાં હતું ? ના, હેતુ, લગારે હેતું. ઓછામાં ઓછા કહીએ તે આઠ આઠ દશ દશ દિવસ કે કઈ વખત તેથી પણ વધારે દિવસ સુધી રસ્તાની ધૂળ ફાકી ફાકીને ઊંટ કે ઘડાને અને તેની સાથે માણસને પણ અંત નિકળી જતું, ત્યારે અકબર મુશ્કેલથી એક સમાચાર ગુજરાત પહોંચાડી શકો. અકબરની ઘણએ ઈચ્છા હતી કે-હીરવિજ્યસૂરિને મોકલેલું આમંત્રણ હમણાં ને હમણાં પહોંચે તે સારું, પણ તેનું ધાયું શું કામમાં આવે? મનુષ્ય જાતથી તે જેટલું થતું હોય, તેટલું જ થાય ને! તે પણ અકબરને અને થાનસિંઘ વિગેરે શ્રાવકેને પત્ર લઈને આગથી રવાના થએલા મેવડાએ, લાંબી લાંબી એપે કરીને જેમ બન્યું તેમ જલદી અમદાવાદ આવી પહોંચ્યા, અને શિહાબખાનને અને પત્રે સુપરત કર્યા. - શિહાબખાને સમ્રા પત્ર હાથમાં લઈ ભક્તિપૂર્વક માથે ચઢાવ્યું અને તે પત્રને વાંચ્યા પહેલાં જ ઉત્સુકતાપૂર્વક તેને સમ્રા ની, સમ્રાટ્રના ત્રણ પુત્ર-શેખૂછ, પહાદ્ધ અને દાનીયાલની અને સમસ્ત બાદશાહી કુટુંબની સુખશાન્તિના સમાચાર પૂછડ્યા. તદનન્તર તેણે બાદશાહનું સેનેરી ફરમાન બહુજ ધ્યાનપૂર્વક વાંચ્યું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે – - હાથી, ઘેડા, પાલખી અને બીજી રાજ્ય સામગ્રી સાથે સમ્માન અને ધૂમધામપૂર્વક શ્રીહીરવિજયસૂરિને અહિ મોકલો? Page #126 -------------------------------------------------------------------------- ________________ શિહાબખાન, ખુદ સમ્રાને આ પત્ર જોઇ એક વખત તે સ્તબ્ધજ બની ગયે, અને પિતાનું પૂર્વકૃત સમરણમાં આવ્યું. “આ તેજ હીરવિજયસૂરિને બાદશાહે આમંત્રણ કર્યું છે કે-જેઓને મેં શેડાજ સમય ઉપર અનીતિપૂર્વક જુલમી ઉપદ્રવ કર્યો હતે. અરે, આજ હીરવિજયસૂરિ એક વખત મારા ડરથી એવી આફતમાં આવી પડ્યા હતા કે– તેમને ઉઘાડા શરીરે મારા દુષ્ટ સિપાઈના પંજામાંથી નાસવું પડયું હતુ” ઈત્યાદિ વિચારોની ભરતી તેના હૃદયસાગરમાં થવા લાગી. અને તેની સાથેજ સાથે “આવા મહા ત્માને આપેલા કષ્ટ માટે તેના હૃદયમાં અસાધારણ પશ્ચાત્તાપ થવા લાગ્યું. પણ પાછળથી “ન જો િત ન મળે' એ નિયમનું અવલંબન કરી, પિતાના માલિકની આજ્ઞાને કેમ જલદી અમલ થાય એજ વાત તેણે હાથમાં લીધી. તેણે અમદાવાદના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આગેવાન જૈન ગૃહસ્થને બોલાવ્યા. તેઓ બધા એકઠા થયા. પછી શિહાબખાને આગરાના શ્રાવકોને પત્ર તેઓને આપે અને પિતાના ઉપરને બાદશાહને પત્ર પણ વાંચી સંભળાવ્યું. તે ઉપરાંત તેણે એ પણ કહ્યું કે જ્યારે સમ્રાટુ આવા માનપૂર્વક હીરવિજયસૂરિજીને આમંત્રણ કરે છે, તે પછી તમારે તેઓને ત્યાં જવા માટે ખાસ કરીને વિનતિ કરવી જોઈએ. આ એવું માને છે કે-જે માન બાદશાહ તરફથી અત્યાર સુધી કેઈને પણ મળ્યું નથી. સૂરીશ્વરજીના પધારવાથી તમારા ધર્મનું ગૈારવ વધશે, અને તમારી પણ કાત્તિમાં વધારો થશે. એટલું જ નહિ પરંતુ, હીરવિજયસૂરિજીની શિષ્ય પરંપરાને માટે પણ આ પ્રાથમિક પ્રવેશ ઘણું જ લાભદાયક થઈ પડશે. માટે કંઈ પણ જાતની “ હા ” “ ના કર્યા સિવાય હીરવિજયસૂરિને જરૂર ત્યાં જવા માટે સમ્મતિ આપ. મને ખાતરી છે કે–તેઓ ત્યાં જઈને જરૂર બાદશાહ ઉપર પિતાને પ્રભાવ પાડશે, અને બાદશાહ પાસે સારાં સારાં કામ કરાવશે.” આની સાથે ખાને એ પણ કહ્યું કે સૂરિજીની રસ્તાની સગ Page #127 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ વડતાને માટે હાથી, ઘોડા પાલખી અને દ્રવ્ય વગેરે જે કંઇ જોઇએ, તે બધુ આપવાને માટે મને સમ્રાટ્ના હુકમ છે, માટે તે સંબધી તમારે કંઇ પણ વિચાર કરવાના નથી. ’ જો કે સમ્રાટ્ન આ આમ ત્રણ વાંચતાંની સાથે તેા અમદાવાદના ગૃહસ્થાને પ્રસન્નતા થવાને બદલે ઝાંખી પણુ ગ્લાની થઈ હતી, પરન્તુ શહાબખાનના ઉપર્યુક્ત ઉત્તેજનાત્મક શબ્દોથી તેના મુખા પર કઇક ઉત્સાહની રેખાઓ ઉપસી આવી હાય, તેમ જણાવવા લાગ્યુ હતુ. છેવી શ્રાવક, શિહાખખાનને એમ કહીને ઉઠયા કે‘ સૂરિજી મહારાજ હાલ ગુ°ધારમાં ખિરાજે છે, માટે અમે ગધાર જઇને તેઓશ્રીને વિનતિ કરી અહીં લઈ આવીએ.’ તે પછી શ્રાવકાએ એકઠા થઇ અમુક અમુક ગૃહસ્થાને ગ ધાર જવાનું શબ્યુ. અને તે પ્રમાણે વચ્છરાજ પારેખ, મૂલાશેઠ, નાના વિપુશેઠ અને કુવરજી વેરી વિગેરે ગાડીઓ જોડી ગધાર ગયા. બીજી તરફ અમદાવાદના જૈનસ‘ધની સૂચનાથી ખંભાતથી સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, પારેખ રાજીઆ અને રાજા શ્રીમલ્લ ઓશવાલ વિગેરે પણ સીધા ગધાર પહોંચ્યા. અમદાવાદ અને ખંભાતના આગેવાન ગૃહસ્થાના આવવાથી જો કે સૂરિજીને મહું ભાનન્દ થયા, પરન્તુ ‘આમ એકાએક આવવાનું શું કારણ હશે ?' એ શકાએ તેઓશ્રીના હૃદયમાં અવશ્ય સ્થાન લીધું બન્ને ગામેાના સધાએ સૂરિજી અને તમામ મુનિમ ડલને વંદન કરી સૂરિજીનું વ્યાખ્યાન શ્રવણ કર્યું. સૂરિજીએ મારના આહારપાણી કર્યાં.... શ્રાવકો પણ સેવા-પૂજા અને ભાજનાદિ કાૌથી નિવૃત્ત થયા.તે પછી ખપેારના સમયે અમદાવાદના ગૃહસ્થા, ખંભાતના ગૃહસ્થી અને ગધારના આગેવાન ગૃહસ્થા,તેમ સૂરીશ્વ ૨૭, વિમલહ ઉપાધ્યાય અને ખીજા તેમની સાથેના પ્રધાન સુનિયેા આ બધા એકાન્ત સ્થાનમાં વિચાર કરવાને બેઠા. આ વખતે અમદાવાદના સથે અકબર બાદશાહના શિષામ Page #128 -------------------------------------------------------------------------- ________________ આમત્રણું, ખાન ઉપર આવેલા પત્ર અને આગરાના જૈનસ'ઘના પત્ર, એમ બન્ને પત્રા સૂરિજીને આપ્યા. સૂરિજીએ પેાતાના ઉપરના આગાના સુધના પત્ર પોતે વાંચ્યા, અને પછી તે બન્ને પત્રા ખુલ્લી રીતે આ મડળમાં વાંચવામાં આવ્યા. વળી અમદાવાદના સ'ઘે શિડામખાને કહેલાં વચના પણ કહી સાઁભળાવ્યાં. ‘ જવુ કે ન જવુ’એના વિચાર તેા હબ્રૂ હવે થશે, પણ અકબર ખાદશાહના આ આમંત્રણની વાત સાંભળતાંજ એક વખત તે મધા સુનિયેા અને ગધાર તથા ખભાતના સઘ વિગેરે આશ્ચય માં ગરકાવ થઇ ગયા. ‘આ શુ ?? અકમરનું આ આમત્રણ શાને માટે ? ' ઇત્યાદિ અનેક પ્રકારની કલ્પનાઓની સ્થાપના તેએના મનામ`દિરમાં થવા લાગી. અમદાવાક્રના સ'ઘને તે વખતે જે કંઇ કહેવાનુ' હતું, તે કહી લીધા પછી હવે દરેક પોતપોતાના વિચાર પ્રકટ કરવા લાગ્યા, > " કોઇ પણ જમાનામાં અને કોઇ પણ પ્રસ‘ગમાં દરેક મનુષ્ય એકજ વિચારના હોય, એવુ કોઇ દિવસ અત્યુ' નથી, અનતું નથી અને બનવાનુ પણ નથી. વિચારાની ભિન્નતા દરેક પ્રસગે રહેજ છે. અમુક વિષયમાં કાઇના કેવા વિચારા હાય છે, તો કોઇના કેવા ડાય છે. જે જમાનાનું આ વૃત્તાન્ત લખીચે છીએ, તે જમાને પણ આ અટલ નિયમથી દૂર રહેલા ન્હાતા. નિદાન, તે વખતે પણ કેટલાક ઉદાર વિચારના હતા, જ્યારે કેટલાક સમુચિત વિચાર ધરાવનારા પણ હતા, અને તેનાજ પરિણામે ‘ ખાદશાહના આ આમત્ર ને માન આપી, સૂરિજીએ ત્યાં પધારવુ* કે કેમ ? ' એ વિષયમાં શ્રાવકામાં ઘણા મતભેદ પડયા. કાઇ કહેવા લાગ્યા કે– સૂરિજી મહારાજને ત્યાં પધારવાનું કામજ શું છે ? બાદશાહને ધર્મોપદેશ સાંભળવા હશે, અથવા સૂરિજી મહારાજનાં દર્શન કરવાં હતો, તે ઘણાએ અહિ' આવશે. ’ કેટલાક કહેવા લાગ્યા અરે સૂરિજી મહારાજને તે ત્યાં માકલાય ? એ ત્તે મહા મ્લેચ્છ રહ્યા, ન માલૂમ શું કરે ? આપણે ત્યાં જવાનુ` કામજ શુ? ? વળી કોઇએ કહુ Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને ક્ષમા. અકબરને તમે તે ન સમજશે. એના નામથી જ લેકેને રેચ લાગે છે, તે એની પાસે તે જઈજ કેણ શકે?” કે તે કહે કે “એ તે ખાસ રાક્ષસને અવતાર છે. માણસને મારી નાખવાં એ તે એને એકડે એક જેવું જ છે. આવા દુષ્ટ રાજા પાસે જવાનું આપણે શું કામ છે?' એમ વાદાનુવાદ કરતાં કરતાં કેઈ તે અકબરની અદ્ધિ સમૃદ્ધિને હિસાબ લગાવવા લાગ્યા, તે કઈ એની લડાઈની ગણતરી કરવા લાગ્યા. વાણીયાઓની વાતને આરે આવે ખરે? સૂરિજી આ બધું મૌન ધારણ કરી ચુપચાપ સાંભળી રહ્યા હતા. કેટલાક તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે નહિ, નહિં, બાદશાહ એ દૂર હોવા છતાં તેનામાં ગુણાનુરાગતાને માટે ગુણ છે. તે કેઈનામાં પણ કંઈ મહત્ત્વ ગુણ દેખે છે, તે તે ફિદા ફિદા થઈ જાય છે. માટે સૂરિજી જેવા મહાત્મા પુરુષને દેખીને જ તે લટ્ટ બની જશે. કેઈ કહે- આપણને આવી સંકુચિતતા રાખવી ન જોઈએ. જ્યારે રાજા પોતે આવા માનપૂર્વક તેડાવે છે, તે પછી સૂરીશ્વર મહારાજના પધારવાથી શાસનની ઘણીજ શોભા વધશે. ? કોઈએ કહ્યું- આપણે ડરવાનું કંઈ કામ નથી. અકબર બાદશાહને સેલસે તે અતિઉરી છે. તેઓમાંજ તે પિતાને દિવસ વ્યતીત કરે છે. માટે તે બિચારે સ્ત્રિની સેવામાંથી અને રમ્મત ગમ્મતમાંથી નવરે થશે, ત્યારે સૂરિજી મહારાજને મળશેને ?” એટલામાં તે કઈ બેલી ઉઠયે કે- જ્યારે મળશે જ નહિં, તે પછી ત્યાં જવાનું કામ શું છે?” આ પ્રમાણે શ્રાવકેમાં જે વાદાનુવાદ થયે, તેનું સૂરીશ્વરજી મહારાજે શાન્તચિત્તથી શ્રવણ કર્યું. હવે તેઓ સાહેબે શાસન સેવાની સંપૂર્ણ લાગણીવાળા હૃદયથી ચિત્તની ઉત્સુકતાપૂર્વક ગંભીરતાથી કહ્યું – - “મહાનુભા! તમારા બધાઓના વિચારે મેં અત્યાર સુધી શ્રવણ કર્યા છે ! અને હું સમજું છું ત્યાં સુધી પોત પોતાના વિચારે પ્રકટ કરવામાં કોઈને પણ ખરાબ અભિપ્રાય નથી, સિાએ લાભને Page #130 -------------------------------------------------------------------------- ________________ આમત્રણ મન- મ ન ને - : -- - ---- - ઉદેશ્ય રાખીને જ પોતાના અભિપ્રાયે બતાવ્યા છે. હવે હું મારા વિચાર જણાવું છું. જે કે-એ વાતનું અત્યારે લાંબુ વિવેચન કરવાને પ્રસંગ નથી જ કે-આપણું પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન-અપમાનની દરકાર રાખ્યા સિવાય રાજ-દરબારમાં પગ પેસાર કરી કરીને રાજાઓને પ્રતિબોધ કર્યો હતે; એટલું જ નહિ પરન્તુ તેઓ દ્વારા શાસન-હિતનાં મહટાં મ્હોટાં કામે કરાવ્યાં હતાં. કેણ નથી જાણતું કે આર્ય મહાગિરિએ સંપ્રતિરાજાને, બપભટ્ટીએ આમરાજાને, સિદ્ધસેન દિવાકરે વિકમાદિત્યને અને કલિકાલ સર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રાચાર્યો મારપાલ રાજાને-એમ અનેક પૂર્વાચાર્યોએ અનેક રાજાઓને પ્રતિબેધ્યા હતા અને તેનાજ પરિણામથી જૈનધર્મની અત્યારે આટલી જાહેજલાલી જોઈ શકીએ છીએ. ભાઈએ! જે કે હું તો તે મહાન પ્રતાપી આચાર્યોના જેવી શક્તિ ધરાવતું નથી, હું તે તે પૂજ્ય પુરૂષેના પગની રજ સમાન જ છું; તે પણ તે પૂજ્ય પુરૂષેના પુણ્ય-પ્રતાપથી બચાવ સુવિચ” એ નિયમાનુસાર કઈ પણ શાસનસેવા માટે ઉદ્યમ કરે, એ મારી ફરજ સમજું છું. વળી આપણ તે પૂજ્ય પુરૂષને તે રાજ્ય દરબારમાં પગ પેસા રે કરવામાં કેટલીક મુશ્કેલીઓ પણ પડી હતી. અને આ તે સમ્રાટુ પતે આપણને આમંત્રણ કરે છે. તે પછી આપણે આમંત્રણને પાછું ઠેલવું, એ મને તે વ્યાજબી જણાતું નથી. તમે બધા સમજી શકે છે કે, હજારો બલકે લાખ મનુને ઉપદેશ આપવામાં જે લાભ રહેલો છે, તેના કરતાં કઈ ગુણે લાભ એક રાજાને-સમ્રાને ઉપદેશ આપવામાં રહે છે. કારણ કે ગુરૂ કૃપાથી યદિ સમ્રાટ્રના હૃદયમાં જે એક પણ વાત ઉતરી જાય, તે તેનું અનુકરણ કરવાને હજારે કે લાખો મનુષ્યને બાધ્ય થવું જ પડે. વળી આપણે એમ પણ વિચાર કરવાની જરૂર નથી કે જેને ગરજ હશે, તે આપણે ત્યાં વસ્તુને સ્વીકાર કરવાનું આવશે, આવા વિચારો શાશનને માટે લાભદાયક નથી. સંસારમાં પોતાની મેળે ધર્મના કરનારા-સારાં સારાં કામ કરનારા-મનુષ્ય બહુ થા Page #131 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારુ ---- --- - - -- - - હોય છે. અત્યારને ધર્મ પાંગળો છે. લેકેને સમજાવી સમજાવીને યુકિત ઠસાવી હસાવીને જે ધર્મ કરાવવામાં આવે, તેજ મનુષ્ય ધર્મમાં આરૂઢ થાય છે, અને પુણ્યકાર્યમાં જોડાય છે. એટલા માટે આપણે તે શાસનસેવાનીજ ભાવના રાખવી જોઈએ અને શાસવાની લાગણથી–ભાવનાથી આપણને ગમે ત્યાં જવું પડે, તે પણ આ પણે તેમાં સંકોચ રાખજ ન જોઈએ. પરમાત્મા મહાવીર દેવના અકાય સિદ્ધાન્તને ઘેર ઘેર જઇને પ્રકાશ કરવામાં આવશે, ત્યારે જ આપણે સાચી શાસનસેવા બજાવી શકીશું. સર્વ વ શા નરવા એ ભાવનાને મૂળ ઉદ્દેશ્ય શું છે? ગમે તે રીતે પણ મનુ વેને ધર્મના-અહિંસા ધર્મના અનુરાગી બનાવવા માટે પ્રયત્ન કર. માટે તમે બધા બીજે બધે વિચાર છેડી દઈને અકબરની પાસે જવા માટે મને સમ્મત થાઓ, એજ હું ઇચ્છું છું.” સૂરિજી મહારાજના ગંભીરતાવાળા આ ઉપદેશની દરેક ઉપર વિજળીની માફક અસર થઈ. એક વખત જે લેકે અકબરની પાસે જવામાં અલાભ જોતા હતા, તેઓ બધા લાભજ જેવા લાગ્યા. “સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ માંસાહાર છોડી દે, તે કેવું સારું !” સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ પશુવધ બંધ કરે, તે કેટલો બધો લાભ થાય ?” “સૂરિજી મહારાજના ઉપદેશથી બાદશાહ જૈન થાય, તે કેવી મજાહ?” એમ અનેક ક૯૫નાદેવીના ઘડાઓ દરેકના હૃદયમાં દોડાદોડ કરવા લાગ્યા. દરેક એકી અવાજે સૂરિજી મહારાજને પ્રસન્નતાથી કહેવા લાગ્યા– “સાહેબજી! આપ ખુશીથી પધારે. અમે બધા રાજી છીએ. આપ મહાપ્રતાપી પુરૂષ છે, આ૫ મહાપુણ્યશાળી છે, આપના તપરતેજથી બાદશાહ રાગી થશે અને અનેક પ્રકારનાં શાસનની ઉન્નતિનાં કાર્યો થશે. આપ પ્રભુ હેમચંદ્રાચાર્યના જેજ પ્રતાપ પાઠ જીવદયાને વિજય વાવ આ ભારતભૂમિમાં ફરકાવે, એવી અમે આશા રાખીએ છીએ. અને અમારી તે આશા શાસનદેવ અવશ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ આમરણ, - ~- ~ ~~~~~ ~ ~~ ~ ~~~~~ સફળ કરશે, એમ અમને ચોકકસ ખાતરી છે, અમારે આત્મદેવ એવીજ સાક્ષી પૂરે છે.” તે પછી સૂરિજી મહારાજને વિહાર કરવાનું નક્કી થતાં હર્ષના આવેશપૂર્વક એકઠા થયેલા સંઘે એકી અવાજે વીર પરમાત્માની અને હીરવિજયસૂરિ મહારાજની જય બોલાવી આપે ઉપાશ્રય ગજાવી દીધે. - આજે માગશર વદિ ૭ ને દિવસ છે. હજારે મનુષ્યની ભીડ ધારના ઉપાશ્રયમાં થઈ રહી છે. સાધુ-મુનિરાજે કમ્મર બાંધવાની તૈયારી કરી રહ્યા છે. આગેવાન શેઠિયાઓ સૂરિજી મહારાજ પાસે બેસી હર્ષ અને શેકની સમકાલીન સ્થિતિમાં સૂરિજી મહારાજના મુખ કમલથી બોધવચને ગ્રહણ કરી રહ્યા છે. એક તરફ સ્ત્રી વર્ગનું મહેકું કેળું ઊભું છે. તેમાં કેટલીક ગુરૂવિરહથી આંસુ પાડી રહી છે, કેટલીક “ગુરુ મહારાજ અકબર બાદશાહને બંધ આપવા જાય છે” વિગેરે વાતો કરી રહી છે, કેટલીક “ગુરૂ મહારાજ એટલે બધે દૂર જાય છે, તે હવે દર્શન કયારે થશે?” એવી ભાવનાઓ કરી નિસ્તેજ મુખે સ્તબ્ધ થઈ ઉભી રહી છે, જ્યારે કેટલીક ગાવામાં હેશિયાર ગણાતી મહિલાએ “ગુરૂવિરહની ગળીઓ ગાઈ રહી છે. મુનિરાજે કમ્મર બાંધીને તૈયાર થયા, એટલે સૂરિજી મહારાજે પણ તરાણી અને દંડે હાથમાં લીધે. હજારે સ્ત્રી-પુરૂષ સૂરિજીની મુખમુદ્રાને નિહાળતાંજ રહ્યાં. સૂરિજી આગળ આગળ ચાલવા લાગ્યા. પાછળ પાછળ મુનિરાજેનો સમુદાય પિત પિતાની ઉપધિ અને પાતરાં ખભે લઈ ચાલવા લાગ્યું. તેમની પાછળ પુરૂષને સમુદાય અને સૌથી છેલ્લે સ્ત્રી સમુદાય ચાલવા લાગ્યો. ગુરૂથી પડતા આ લાંબા વિરહની વાર્તા જેમ જેમ મનુષ્યોના મગજમાં આવવા લાગી, તેમ તેમ તેઓના હૃદયે ભરાઈ આવવા લાગ્યા અને ગમે તેટલી ધીરતાથી રોકવા છતાં પણ દરેકની આંખેથી આંસુ પડવાજ લાગ્યાં, ગુરૂ તે હજારે મનુષ્યની આ ઉદાસીનતાને ન દેખતાં માત્ર Page #133 -------------------------------------------------------------------------- ________________ સોના અને શાહ. અ - ૫ ૫ કે - - - - - - - - - સમભાવમાં લીન થઈ પરમકીનું ધ્યાન કરતા, ધીરે ધીરે આગળ વધતા જ રહ્યા. નગરથી બહાર છેડે દૂર આવી સૂરિજીએ તમામ સંધને વૈરાગ્યમય ઉપદેશ આપે. સૂરિજીએ કહ્યું – “ધર્મને સનેહ, એ સંસારમાં અજબ સ્નેહ છે. ગુરુ અને શિષ્યને નેહ, એ ધર્મરનેહ છે. તમારે અને અમારે નેહ, એ ધર્મનેહ છે અને તેજ ધર્મનેહના લીધે અત્યારે તમારા મુખકમળો કરમાઈ ગયેલાં જોવાય છે, પણ તમે બધા જાણે જ છે કે પરમાત્માએ અમારે માટે એ માર્ગ બતાવે છે કે-જે માર્ગમાં ચાલવાથી જ અમે અમારા ચારિત્રની રક્ષા કરી શકીએ છીએ. જેમાસાના ચાર મહીનાની સ્થિતિમાં તમને એટલો બધો સનેહ થઈ જાય છે કે સુનિરાજે વિહાર કરે, ત્યારે તમને પાર વિનાનું દુઃખ થાય છે. જો કે આ ધર્મ સનેહ લાભકર્તા છે, ભવ્યપુરૂષે આ ધર્મનેહથી પિતાને ઉદ્ધાર કરી શકે છે, પરંતુ આ રહ પણ કેઈ વખત બંધનનું કારણ થઈ પડે છે. માટે પરિણામે તે આ નેહથી પણ આપણે બધાએ મુકતજ થવાનું છે મહાનુભા! મુનિરાજોના ધર્મ પ્રમાણે આ સમય અમારે માટે વિહારને જ છે. તેમાં પણ તમે જાણે છે તેમ, આપણા દેશના સમ્રાટુ અકબર બાદશાહ તરફથી આવેલા આમંત્રણને માન આપી, મારે તેઓની પાસે જવાને બાધ્ય થવું પડયું છે. જો કે તમે અત્યાર સુધીમાં ઘણી ભકિત કરી છે, અને તે ભકિત મને નિરંતર સ્મરણમાં આવ્યા કરશે, પણ હવે હું તમારા બધાનીચતુર્વિધ સંઘની એક સહાયતા માગું છું. અને તે એ છે કે તમે બધાએ શાસનદેવને એવી પ્રાર્થના કરશે કે તેઓ મને વીર પરમાત્માના શાસનની સેવા કરવાનું સામર્થ્ય અર્પણ કરે અને મને નિર્વિકપણે ફતેપુર–રસીકરી પહચાડી મારા કાર્યમાં સહાયક થાય. હવે હું તમને બધાને એજ કહેવા માગુ છુ કે–તમે બધાએ ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખજે, કલેશ-કંકાસથી દૂર રહેજો, વિષય વાસનાથી નિવૃત્તિ થશે અને આ મનુષ્ય જનમની સાર્થકતા કરવા Page #134 -------------------------------------------------------------------------- ________________ ગામ ત્રણ માટે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કરવામાં હંમેશાં દત્તચિત રહેશે, એજ ૐ શાંતિઃ ܕܕ ખસ, સૂરિજીએ ‘ ૭૪ શાન્તિઃ પણ હામે સૃષ્ટિ ન દેતાં આગળ પ્રયાણુ કાએ પેાતપેાતાની ભાવનાનુસાર પાછળ ગુરૂ મહારાજ દેખાતા હતા, ત્યાં સુધી ઉભા રહી ગુરૂ મહારાજ અદશ્ય થતાં સૈા ફાઇ એક પછી એક ઉદાસીન ચહેરે પાછા વળ્યા. . ના ઉચ્ચારણ પૂર્ણાંક કાઇની કર્યું, શ્રાવક અને શ્રાવિચાલ્યાં અને પછી જ્યાંસુધી સૂરિજીએ ગ”ધાર્થી નિકળી પડેલ મુકામ ચાંચાલમાં કર્યું. તે પછી ત્યાંથી જખૂસર થઇ ધ્રુઆરના આરે મહીનદી ઉતરી વટાદરે આવ્યા. આ ગામમાં સૂરિજીને વંદન કરવા ખભાતના સઘ આન્યા હતા. સૂરિજીને આ ગામમાં રાત્રિના સમયે એક અજાયખી ભરેલે બનાવ અનુભવવામાં આવ્યું. એવું બન્યુ. કે જ્યારે તેઓ રાત્રિના સમયમાં કઇક નિ ́દ્રા ને કંઇક જાગ્રત-એવી અવસ્થામાં હતા, તે વખતે તેમના જોવામાં આવ્યુ કે-એક ટ્વિવ્યાકૃતિવાળી સ્ત્રી તેમની આગળ ઉભી છે. તેણીએ હાથમાં કકુ અને મેતી ગ્રહણ કરેલાં છે. સૂરિજીને તે મેાતીથી વધાવીને કહેવા લાગી− પૂર્વ દિશામાં રહીને લગભગ આખા ભારતવર્ષ ઉપર રાજ્ય કરી રહેલ ખાદશાહ અકબર આપને ઘણાજ ચાહે છે. માટે આપ કોઇપણ જાતની શંકા સિવાય ત્યાં પધારા અને વીરશાસનની શાભાને વધારશે. આપના પધારવાથી દ્વિતીયાના ચંદ્રની માફક આપની કીર્ત્તિમાં વધારો થશે. ” 66 ખસ, આટલા શબ્દો આલ્યા પછી, તે દિવ્યાકૃતિવાળી સ્ત્રી અંતર્ધાન થઈ ગઈ. તે વાતની વાતમાં કચાં ગઇ, એની સૂરિજીને પણ ક'ઈ ખબર ન પડી અને તેથી સૂરિજી વશેષ ખુલાસા કરી શકવાને પણ સમથ થઇ શકયા નહિ'. પણ એટલુ તા ખરૂ જ કેઉપરના શબ્દધ્વનિથી તેમના હૃદયમાં અપૂર્વ ઉત્સાહ પ્રકટ થયા. જીએ ત્યાંથી આગળ વિહાર કર્યાં, અને સાજીતરા, Page #135 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાહ, માતર અને બારેજા વિગેરે થઈ અમદાવાદ આવ્યા. અમદાવાદના શ્રાવકેએ મહેટા આડબંર સાથે સૂરિજીને પ્રવેશોત્સવ કર્યો. અહિંને સૂબે શિહાબખાન, જે કે એક વખત સૂરિજીને ઉપદ્રવ કરવાવાળે હતું, અને તેથી અત્યારે સૂરિજીને મળવું, એ એને માટે કઠિનતાવાળું થઈ પડ્યું હતું, અર્થાત્ તેને પગ ભારે થઈ ગયે હતા, તે પણ મનમાં ધૈર્ય ધારણ કરીને તે પોતાના રસાલા સાથે સૂરિજીની હામે ગયે અને સૂરિજીના ચરણકમલમાં મસ્તક ઝુકાવી તેણે સૂરિજીને પ્રણામ કર્યું. સૂરિજીના શહેરમાં આવ્યા પછી એક વખત શિહાબખાને સૂરિજીને પિતાના દરબારમાં પધરાવ્યા અને તેઓની આગળ હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાત અને બીજુ દ્રવ્ય મૂકી તે કહેવા લાગ્ય– “મહારાજ ! આ વસ્તુઓ આપ આપની સાથેજ લઈ જાઓ. આ સિવાય હું હાથી, ઘેડા અને પાલખી વિગેરે પણ માની સગવડતાને માટે આપને આપું છું. તે પણ સ્વીકારી આપ દિલ્લીશ્વરને જઈ મળે. આપની સાથે આ બધી સામગ્રી રહેવાથી આપને માર્ગમાં કઈ પણ જાતની તકલીફ પડશે નહિં. રસ્તે ઘણે લાંબો છે, આપની પણ અવસ્થા લગભગ વધારે થયેલી છે. માટે આ બધા સાધનો આપે સાથે રાખવાં જરૂરનાં છે. “ મહારાજ ! આ સિવાય હું આપની પાસે એક વાતની વારંવાર માફી માગું છું અને તે એજ છે કે–મેં આપના જેવા મહામા પુરૂષને હેાટી તકલીફ આપી હતી. હું એ તુચ્છ મનુષ્ય છું કે, મેં આપને પહેલાં સમાગમ કરીને પરિચય ન કર્યો, અને એકદમ નેકરના કહેવા ઊપરથી આપના ઉપર મહેાટે ઉપદ્રવ કર્યો. આપ મારા તે અક્ષમ્ય ગુન્હાઓની માફી આપશે અને આપ મને એ આર્શીવાદ આપ કે મારા જે દુષ્ટ મનુષ્ય પણ તે મહેતા પાપથી બચવા પામે.” ' સૂરિજીએ આ વખતે પ્રસન્ન વદનથી એજ કહ્યું – Page #136 -------------------------------------------------------------------------- ________________ આમત્રણ ~ ~~~~ ~ ~~~~~~~~~~~~~~~~~~~ ~ “ખાન સાહેબ! અમારે ધર્મ જુદા જ પ્રકાર છે. અમારે માટે તે પરમાત્મા મહાવીર દેવે એમજ કહ્યું છે કે “તમને કઈ ગમે તેવી તકલીફ દે, તે પણ તમે તેના ઉપર સમભાવજ રાખજે” પ્રભુની આ આજ્ઞા અમારે જે કે શિવાહા છે, તે પણ એ તે મારે અવશ્ય કહેવું પડશે કે હજુ મારી તેવી અવસ્થા આવી નથી. અને જે દિવસે સંપૂર્ણ રીતે તેવી અવસ્થા પ્રાપ્ત થશે, તે દિવસ હું સ્વયં મારા આત્માને ધન્ય માનીશ. તે પણ અત્યારે હું એટલું તે તમને અવશ્ય કહીશ કે, મને તમારા ઉપર લગાર માત્ર પણ દ્વેષ નથી. તમારે તે સંબંધી તમારા અંતઃકરણમાં લગાર માત્ર પણ ચલાનિ ન લાવવી. હું માનું છું કે દુનિયામાં મારૂં કઈ ભલું કે બૂર કરતું જ નથી. જે કાંઈ સારા-ખેટાને કે સુખ દુઃખને અનુભવ હ કરું છું તેમાં મારા પિતાનાં જ કર્મો કારણભૂત છે. તે સિવાય બીજું કેઈ કારણભૂત નથી. સંસારમાં આપણે જેવાં જેવાં કર્મો કરીએ છીએ; તેવાં તેવાં ફળો આપણને મળે છે. માટે તમે લગાર માત્ર પણ તે સંબંધી વિચાર કરશે નહિ.” ' સૂરિજીએ તે પછી પિતાના આચાર સંબંધી કેટલુંક વિવેચન કર્યું, અને શિહાબખાનને એ વાત દઢતાપૂર્વક સમજાવી કે“અમે કંચન અને કામિનથી સર્વથા દૂરજ રહીએ છીએ. હીરા, મોતી, માણેક આદિ ઝવેરાત અને પિસે ટકે એ વસ્તુઓ અમારાથી રાખી શકાયજ નહિં. અમારે તે પગે ચાલીનેજ ગામેગામ વિચરી, જનસમાજને ઉપદેશ આપવાને ધર્મ છે, માટે આપ જે કંઈ વરતુઓ મારી સગવડતાની ખાતર સાથે મેકલવા કે આપવા ચાહે છે, તે વસ્તુઓ મારા ધર્મના ભૂષણરૂપ નથી. માટે હું મારા ધર્મ પ્રમાણે ગામેગામ વિચરતે વિચરતે સમ્રાની પાસે જેમ બનશે, તેમ જલદી પહોંચીશ.” સૂરીશ્વરજીના આ વક્તવ્યે શિહાબખાનના હૃદયમાં સચોટ અસર કરી, જૈન સાધુઓની ત્યાગવૃત્તિ અને ચીરાલ ફકીરી ઉપર તે Page #137 -------------------------------------------------------------------------- ________________ સોલાર અને સારા લ બની ગયા. તેણે ઉપયુંકત તમામ વાત ધ્યાનમાં લઈ બાદશાહ ઉપર એક લાંબે પત્ર લખ્યું. તેમાં તેણે એ પણ જણાવ્યું કે હીરવિજયસૂરિ ગંધારથી પગે ચાલીને અહિં પધાર્યા છે. તેઓને આપની આજ્ઞા પ્રમાણે તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડી; પરન્તુ પિતાના ધર્મની રક્ષાને માટે તેમણે કંઈપણ વસ્તુને સ્વીકાર કર્યો નથી. સરકાર, હું આપને શું નિવેદન કરૂં? હીરવિજયસૂરિ એક એવા ફકીર છે કે તેમની જેટલી તારીફ કરવામાં આવે, તેટલી ડીજ છે. તેઓ પૈસાને ( દ્રવ્યને અડી પણ શકતા નથી. પગે ચાલે છે. કઈ પણ વાહનમાં બેસતા નથી અને પ્રિયેના સંસર્ગથી સર્વથા દૂર રહે છે. વિગેરે એમના એવા કઠિન આચારે છે કે જ્યારે આપને તેઓ મળશે, ત્યારે આપની ખાતરી થશે.” અમદાવાદમાં થોડાજ દિવસની સ્થિરતા કરી સૂરિજીએ આગળ વિહાર કર્યો. મેંદી અને કમાલ ના મને જે બે મેવાડા અકબર બાદશાહ પાસેથી આમંત્રણપત્ર લઈને આવ્યા હતા, તેઓ અત્યાર સુધી અમદાવાદમાં જ રહ્યા હતા. તેઓ પણ સૂરીશ્વરજીની સાથેજ ચાલ્યા. અમદાવાદથી વિહાર કર્યા પછી ઉસંમાનપુર, સેહલા, હાજીપુર, બેરીસાણ, કડી, વીસનગર અને મહેસાણું વિગેરે થઈ સૂરિજી પાટણ પધાર્યા. અહિં સૂરિજી સાત દિવસ રહ્યા, તે દરમીયાન કેટલીક પ્રતિષ્ઠાઓ પણ કરી. અહિથી શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયે પાંત્રીસ સાધુઓ સાથે આગળ વિહાર કર્યો. અને તે પછી સૂરિજીએ વિહાર કર્યો. સૂરિજી વડલીમાં પિતાના ગુરૂ વિજયદાનસૂરિના સ્તૂપને (પાદુકાને વંદન કરી સિદ્ધપુર પધાર્યા. વિજયસેનસૂરિ અહિંથી પાછા પાટણ પધાર્યા; કારણ કે-સંઘની-સાધુઓની સંભાળ રાખવાને તેઓને ગુજરાત માં જ રહેવાનું નક્કી થયું હતું. સિદ્ધપુરથી આખૂની યાત્રા માટે વિહાર કરતાં સૂરિજી સરેતર (સત્રા ) થઈ રહ પધાર્યા, અહિં સહસા અર્જુન નામક ભલેને ઉપરી રહેતું હતું, તેણે અને તેની આઠ સિયાએ સૂરિજીની સાધુવૃત્તિથી પ્રસન્ન થઈ સૂરિ Page #138 -------------------------------------------------------------------------- ________________ આમત્રણ. જીના ઉપદેશ શ્રવણુ કર્યાં. જેને પરિણામે તેણે કાઇ પણ નિરપરાધી જીવને નહિ હણવાના નિયમ ગ્રહણ કર્યાં. એ પ્રમાણે સહસા અર્જુનને પ્રતિમાધી સૂરિજી આખૂની યાત્રા માટે આબૂ પધાર્યાં. આમૂનાં મદિરાની કારિગિરી જોઇ સૂરિજીને ઘણીજ પ્રસન્નતા થઈ. આમ્રૂથી સિરાહી પધાર્યાં. સિરાહીના રાજા સુરત્રાણે ( દેવડા સુલતાને) સૂરિજીના સારા સત્કાર કર્યાં, એટલુંજ નહિ' પરન્તુ સૂરિ જીના ઉપદેશથી તેણે મદિરાપાન, શિકાર, માંસાહાર અને અને પ૨શ્રી સેવન-એ ચાર આમતે નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે પછી સૂરિજી ત્યાંથી સાદડી થઇ રાણકપુરની યાત્રાએ ગયા. અહિના મ'હિરની વિશાળતા, કે જે સૃષ્ટિની સપાટી ઉપર અદ્વિતીયતા ભોગવે છે, તે જોઇ સૂરિજીને ઘણેજ આનંદ થયા. ત્યાંથી પાછા તેઓ સાદડી આવ્યા. સૂરિજીની સેવામાં આવવાને વરાડથી નિક ળેલ શ્રીકલ્યાણવિજય ઉપાધ્યાય પણુ સૂરિજીને અહિંજ મળ્યા. 'અહિંથી તેઓ આઉઆ સુધી સૂરિજીની સાથેજ રહ્યા અને પછી પાછા વળ્યા. આઉઆના સ્વામી વિષ્ણુક્ ગૃહસ્થ તાલ્હાએ સૂરિજીના પધારવાથી ઉત્સવ કર્યો, અને પિરાજિકા નામનુ નાણુ દરેક માણસને વ્હેચ્યું ત્યાંથી સૂરિજી મેડતે પધાર્યા. મેડતામાં બે દિવસની સ્થિરતા કરી. અહિંના રાજા સાદિમસુલતાને પણ સૂરિજીને સારૂં' માન આપ્યુ હતું. ભારતવષ ઉપર એક છત્ર સામ્રાજય ભોગવનાર મદશાહ અકબરે જ્યારે સૂરિજીને અહુમાન પૂર્વક તેડાવ્યા છે, તે પછી તેની મહત્તા ધરાવનાર સૂરિજીનુ' બીજા ન્હાના રાજાએ બહુમાન કરે, એમાં આપણને કઈ પણ આશ્ચર્ય પામવા જેવું જણાશે નહિ; પરન્તુ સૂરિજીના ઉપટ્ટેશમાં રહેલી અદભુતશકિત, આપણને આશ્ચય પમાડ્યા વિના રહેતી નથી. સાથી પહેલાં તે તેની ગંભીર અને શાન્ત મુખમુદ્રા લેાકાને આકષ ણુ કરી લેતી, અને તે પછી શુદ્ધચારિત્રના ર'ગથી રંગાએલા તેમના ઉપદેશ પ્રવાહ એવા નિકળતા કે ગમે તેવાને પણ તેની અસર થયા વિના રહેતી નહિ. 13 Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાર્ મેડતેથી સૂરિજી ‘ ફલેોધી પાર્શ્વનાથ'ની યાત્રા માટે લાધી પણ પધાર્યાં હતા અને ત્યાંથી વિહાર કરી સાંગાનેર પધાર્યાં હતા. હવે સૂરિજીને અહિંજ મૂકી, આપણે સૂરિજીથી આગળ નિકળેલ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાય પાસે જઇએ. te વિમલ ઉપાધ્યાય હમણાંજ–સૂરિજી સાંગાનેર પધાર્યાં ત્યારે-ફતેહપુર-સીકરી પહોંચ્યા છે. તેમની સાથે સહવિમલ વિગેરે વિદ્વાન મુનિરત્ના પણ છે. તેમણે ઉપાશ્રયમાં મુકામ કર્યાં પછી તુજ થાનસિઘ, માનુકલ્યાણ અને અસીપાલ વિગેરે આગેવાન શ્રાવકાને કહ્યું-‘ચાલા આપણે બાદશાહને મળીએ.’ ઉપાધ્યાયજીની આ ઉત્સુકતા, વાંચનારને લગાર અસ્થાને અવશ્ય લાગશે. હજૂ તેા ઉપાશ્રયમાં આવીને મુકામ કરતાં વાર થઈ નથી અને એકદમ અકબર જેવા ખાદશાહને મળવા માટે તૈયાર થવું, એ લગાર અસભ્યતાવાળું નહિં, તેા અનુચિત જેવુ* તા અવશ્ય લાગે છે. ઉપાધ્યાયજીના આ વચનના ઉત્તરમાં થાનિસગ અને સાનુકલ્યાણે એજ કહ્યું- આદશાહે વિચિત્ર પ્રકૃતિના માણસ છે, એકાએક તેની પાસે જઇને ઉભા રહેવુ', એ આપણે માટે ચેાગ્ય નથી, માટે આપ સ્થિરતા કરો. અમે શેખ અમ્બુલફેજલને મળીએ છીએ. તેઓ જે સલાહ આપશે, તે પ્રમાણે કરીશુ, ” tr થાનસિંઘ, માનુકલ્યાણ અને અમીપાલ વિગેરે કેટલાક આગેવાન શ્રાવકે અમ્બુલજલ પાસે ગયા. અને કહ્યું–કે હીરવજયસૂરિના કેટલાક શિષ્યા આવી ગયા છે, અને તેઓ બાદશાહને મળવા ચાહે છે. અમ્બુલફજલે અહુ હપૂર્વક જણાવ્યુ` કે—ખુશીથી તેઓને લાવે, આપણે માદશાહ પાસે લઇ જઇએ. આ પ્રસગે એટલે ખુલાસા કરી દેવા જરૂરના થઇ પડશે કે— સૂરીશ્વરજીના આવ્યા પહેલાં વિમલ ઉપાધ્યાયની ઇચ્છા બાદશાહને બહુ જલદી મળવાની થઇ હતી; તેમાં ખાસ એક કારણ હતું. અને તે એ કે-માદશાહના સમધમાં નાના પ્રકારની વાતા તેઓના Page #140 -------------------------------------------------------------------------- ________________ સાંભળવામાં આવી હતી. બાદશાહને બિલકુલ અસભ્ય બતાવતા, કઈ ક્રોધી બતાવતા, અને કઈ પ્રપંચી જણાવતા તે કઈ ધર્માભિલાષી પણ કહેતા. આથી ઉપાધ્યાયજી વિગેરે આગળ આવેલા સાધુઓએ વિચાર કર્યો કે આપણે બાદશાહને પહેલાં મળીએ, અને જોઈએ તે ખરા કે તે કેવી પ્રકૃતિને માણસ છે ? આપણું અપમાન કરશે, તે તેની કંઈ હરકત નથી, પણ સૂરીશ્વરજી મહારાજનું કંઈ અપમાન થાય, તે તે મહાદુઃખદાયી થઈ પડે. અરે, કદાચિત એક વખત આપણને કંઈ આફતમાં પણ આવવું પડે, તે પણ ગુરૂભકિત કે શાસનસેવા માટે એવી આફત ઉઠાવવી, એ પણ આપણે માટે તે શ્રેયસ્કરજ છે, પણ એથી સૂરીશ્વરજી મહારાજને તે ચેતી જવાનો પ્રસંગ મળશેજને!” બસ, આજ અભિપ્રાયથી તેઓએ પહેલાં મળવાનું ઉચિત ધાર્યું હતું. શ્રાવકે બેલાવવા આવ્યા. ઉપાધ્યાયજી, સિંહવિમલજી. પંન્યાસ, ધર્મસીદ્રષિ અને ગુણસાગરને સાથે લઈ પહેલાં અબુલફજલને ત્યાં ગયા. અબુલફજલની પાસે જઈને પહેલાં ઉપાધ્યાયજીએ એજ કહ્યું“અમે ફકીર છીએ, ભિક્ષાવૃત્તિ કરી નિર્વાહ કરીએ છીએ, એક કે પણ પાસે રાખતા નથી. ગામ નથી, ગરાસ નથી, ઘર નથી, ખેતર નથી, પગે ચાલીને પૃથ્વી પર ગ્રામાનુગ્રામ ભ્રમણ કરીએ છીએ. તેમ મંત્ર, જંત્ર અને તંત્રાદિપણુ કરતા નથી, તે પછી બાદશાહે શા કારણથી અમને (અમાસ ગુરૂ હીરવિજયસૂરિને) લાવ્યા છે? ઉપાધ્યાયજીના આ પ્રશ્નને ખુલાસે અબુલફજલે માત્ર એટલાજ શબ્દોમાં કર્યો કે-“બાદશાહને આપનું બીજું કંઈજ કામ નથી, માત્ર તેઓ આપની પાસેથી ધર્મ સાંભળવાને ચાહે છે.” તે પછી અબ્દુલફજલ આ ચારે મહાત્માઓને બાદશાહ પાસે લઈ ગયે. અને તેઓને પરિચય કરાવતાં કહ્યું- આ મહાત્માએ તેજ હીરવિજયસૂરિના ચેલાઓ છે કે-જેઓને અહિં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મોકલ્યું છે.' Page #141 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ • હાં, આ હીરવિજયસૂરિના શિષ્યા છે ?' એમ આલતાંની સાથેજ બાદશાહ સ ́હાસનથી ઉચો અને ગલીચાથી મહાર જ્યાં ઉપાધ્યાયજી વિગેરે ઉભા હતા, ત્યાં સ્હામે આન્યા. તેજ વખતે ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપી સૂરિજી તરફથી પણ ધર્મલાભ જણાવ્યા. ખાદશાહે આ વખતે તીવ્રેચ્છાપૂર્વક કહ્યુ મને તે પરમકૃપાળુ સૂરીશ્વરજીનાં દર્શન કયારે થશે ? ’ ઉપાધ્યાયજીએ કહ્યું કે‘ હાલ તેઓ વિહારમાં છે અને હવે જેમ બનશે, તેમ જલદી તેઓ પધારશે. આ વખતે બાદશાહે પાતાના એક હજૂરિયા પાસે આ ચારે મહાત્માઓનાં નામા, પૂર્વાવસ્થાનાં નામે, તેમનાં માતાપિતાનાં નામેા અને ગામનાં નામે પણ લખાવી લીધાં. વધુમાં તેણે પરીક્ષા કરવાના હું ગમે તે અભિપ્રાયથી પૂછ્યુ કે− આપ કૂકીર શા માટે થયા ? ’ ઉપાધ્યાયજીએ માદશાહના આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું:— “ સ’સારમાં અસાધારણ દુઃખનાં કારણેા ત્રણ છે-જન્મ,જરા અને મૃત્યુ. આ ત્રણે કારણેાથી જ્યાં સુધી મુકત ન થવાય, ત્યાં સુધી પરમસુખ અથવા આનંદની પ્રાપ્તિ થતી નથી. આ સુખ અથવા આનદની પ્રાપ્તિને માટેજ અમે સાધુ–કીર થયા છીએ. કારણ કે—ગૃહસ્થાવસ્થામાં અનેક પ્રકારની ઉપાધી એથી આ જીવ વીંટાએલા રહે છે અને તેથી તે પેાતાની આત્મિક ઉન્નતિને માટે કરવા લાયક કાર્યો કરી શકતા નથી. માટે તેવા કારણાથી દૂર રહેવામાંજ સાર છે, એમ સમજીને અમે ગૃહસ્થાવસ્થા છેડેલી છે. કારણ કે આત્મદ્ધારમાં યદિ કાઇ પણ અસાધારણ કારણ સંસારમાં જણાતું હાય, તેા તે ધર્મજ છે. આ ધર્માંના સ’ગ્રહ સાધુ અવસ્થામાં-ફકીરીમાંજ સારી રીતે થઇ શકે છે. વળી આપણા ઉપર મૃત્યુને ડર પણ એટલા બધા રહેલા છે, કે તે કયારે આપણુને ઝડપશે, એની લગાર માત્ર પણ ખબર નથી. જ્યારે આવી અવસ્થા છે તો પછી મહાત્મા આના આ વચનને, કે --- Page #142 -------------------------------------------------------------------------- ________________ આમત્રણ. अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्युः कर्त्तव्यो धर्मसंग्रहः ॥ १ ॥ સ્મરણમાં રાખીને શા માટે ધર્મના સંચય કરવામાં તત્પર ન રહેવુ' જોઇએ. re રાજન્ ! આપના પ્રશ્નના ઉત્તર આટલાજ શબ્દમાં આવી જાય છે. માથી પણ જો ટૂંકાણમાં કહું તે તે એટલુંજ છે કે-ગૃહૈસ્થાવસ્થામાં રહીને મનુષ્યા જોઇએ તેવી રીતે ધમ સાધન કરી શકતા નથી અને ધસાધન કરવુ એ મહુ જરૂરતુ છે, ખસ એટલાજ માટે અમે સાધુ-ફકીર થયા છીએ. "" મ ઉપાધ્યાયજીના આ ખુલાસાથી બાદશાહેને ઘણી પ્રસન્નતા થઇ. તેઓની નિડરતા અને અસ્ખલિત વચનધારા જોઇ બાદશાહને એમ થઇ આવ્યું કે—જેના શિષ્યા આવા ત્યાગી, વિદ્વાન અને હાશીયાર છે, તે ગુરૂ તેા ન માલૂમ કેવાએ હશે ? છેવટે માદશાહે પેાતાના ટુ શબ્દોદ્વારા પણ જાહેર કર્યાં, અને તે પછી ઉપાધ્યાયજી વિગેરે પાછા ઉપાશ્રયે આવ્યા. માદશાહ સાથેની આ પ્રાથમિક મુલાકાતથી ઉપાધ્યાયજી અને બીજા મુનિયાને ખાતરી થઇ કે માદશાહના સમયમાં જે કઇ વિદન્તિએ સ‘ભળાતી હતી, તેમાંનુ કઇ છેજ નહિ. ખાઃશાહે વિનયી, વિવેકી અને સભ્ય છે, તે વિદ્વાનાની ખરેખર કન્નુર કરે છે અને ધર્મની પણ જિજ્ઞાસા સારી ધરાવે છે. ’ પ્રિય પાઠક, આપણને ખખરજ છે કે હીરવિજયસૂરિ સાંગાનેર સુધી પધારેલા છે. હવે માદશાહની સાથે ઉપાધ્યાયજીની મુલાકાત થયા પછી તેપુરસીકરીના ઘણા શ્રાવકા સાંગાનેર સુધી સૂરિજીની સ્ટામે ગયા. તેમણે ઉપાધ્યાયજી અને બાદશાહે સંબધી બધી હકીકત જણાવી, તેમ બાદશાહે આપનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે, તે પણ જણાવ્યુ, સૂરિજીને આ બધી હકીકતથી બહુ સ્માનંદ થયો. તેમના હૃદયના કોઈ ખૂણા ખચકામાં ખાદ Page #143 -------------------------------------------------------------------------- ________________ શાહની પ્રકૃતિ સંબંધી લગાર પણ શંકા રહેલી હશે, તે પણ દૂર થઈ અને હવે તે તેઓશ્રીના હૃદયમાં પણ એકાન્ત એજ ભાવનાએ સ્થાન લીધું કે-“કયારે બાદશાહને મળું અને ધર્મોપદેશ સંભબાવું.” અસ્તુ - સાંગાનેરથી વિહાર કરી નવલીગામ, ચાટર્ હિંડવણી, સિકંદરપુર અને ખ્યાના વિગેરે થઈ સૂરિજી અભિરામાબાદ ૧ આગામ ખ્યાનાથી દક્ષીણમાં ત્રણ માઈલ થતું હતું. અત્યારે આ ગામ વિદ્યમાન નથી. ૨ અભિરામાબાદને કેટલાક લેખકે અલાહાબાદ તરીકે ઓળખાવે છે, પરંતુ તે ઠીક નથી. કારણ કે-જે રસ્તે થઈને સૂરિજી ફતેપુરસીકરી પધાર્યા હતા, તે રસ્તામાં અલાહાબાદ આવતું જ નથી. વળી ફતેપુર-સીકરી પહોંચવામાં હીરવિજયસૂરિએ સૌથી છેલ્લું મુકામ અભિરામાબાદમાં કર્યું હતું. “દરણમાણ કાવ્ય ' ના તેરમા સર્ગમાં पवित्रयंस्तीर्थ इवाध्वजन्तून्पुरेऽभिरामादिमवादनानि । यावत्समेतः प्रभुरेत्य तावद् द्राग्याचकेन्द्रेण नतः स तावत्॥४४॥ આથી માલૂમ પડે છે કે-વિમલહર્ષ ઉપાધ્યાય ફતેહપુર-સીકરીથી સૂરિજીની હામે અહિં આવ્યા હતા અને અહિં આવીને તેમણે એ જણાવ્યું હતું કે- બાદશાહ આપના સમાગમને ચાહે છે.' એ વાત આગળના લેકથી પ્રતીત થાય છે.– भयो पिकोकान्त इषैष युष्मत्समागम काक्षति भूमिकान्तः । तवाचकेनेत्युदितो व्रतीन्द्रः फतेपुरोपान्तभुवं बभाज ॥ ४५ ॥ આ લાક ઉપરથી એમ પણ જણાય છે કે-જ્યાં વિમલહર્ષ ઉપાધ્યાયે ઉપર્યુક્ત હકીકત જણાવી, એ સ્થાન ફતેપુરથી થોડે દુર હોવું જોઈએ. લભદાસ કવિ “હીરવિજયસૂરિ રાસ' માં લખે છે – " બયાંના નઈ અભિરામાબાદ ગુરૂ આવતાં ગયે વિવાદ ફતેપુર ભણી આવી જસ્યિ અનેક પંડિત પૂર્ષિ તસ્યઈ.” ( પૂ. ૧૦૮) Page #144 -------------------------------------------------------------------------- ________________ માણસ પથાય. અહિંના સંઘમાં કંઈક કલેશ હતું, તે પણ સૂરિજીના ઉપદેશથી દૂર થયે. ઉપાધ્યાયજી પણ ફતેપુરસીકરીથી સૂરિજીની હામે અહિં આવ્યા. આ ઉપરથી પણ એમ જણાય છે કે–અભિરામાબાદ, એ સારછનું છેલ્લું મુકામ હતું. અહિંથી રવાના થઈને સૂરિજી ફતેપુર પધાર્યા હતા. આ સિવાય એક પ્રબળ પ્રમાણુ બીજું પણ મળે છે. જગદગુરૂકાવ્ય” માં કહ્યું છેआयाता इह नाथहीरविजयाचार्याः सुशिष्यान्विता इत्थं स्थानकसिंहवाचिकमसौ श्रुत्वा नृपोऽकम्बरः । स्वं सैन्यं सकलं फतेपुरपुराद्व्यूतषट्कान्तरायातानामभिसम्मुख यतिपतीनां प्राहिणोत् स्फीतियुक्॥१६३॥ આ ઉપરથી સ્પષ્ટ થાય છે.- સૂરિજી છ ગાઉ (૧૨ માઈલ) ઉપર આવ્યા છે” એમ જાણીને બાદશાહે તેમના સત્કારને માટે પોતાનું સૈન્ય કહ્યું હતું. સુતરાં, અભિરામાબાદ ફતેહપુરસીકરીથી છ ગાઉ (બાર માઈલ) થતું હતું, એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે. જ્યારે અલાહાબાદ તે ફતેપુરથી લગભગ પિણું ત્રણ માઈલ દક્ષિણ-પૂર્વમાં આવેલું છે, એટલે અભિરામાબાદને અલાહાબાદ કહેવું, એ ઠીક નથી. આ સંબંધી Mundy's Travels (મડીનું ટ્રેવસ) કે જે સર રીચ સી. ટેમ્પલ તરફથી બહાર પડયું છે, તેમાં લખ્યું છે કે અભિરામાબાદ એ બહાનું શહેર અથવા કો હતે. આ ગામ ખ્યાનાથી ઉત્તરમાં આશરે બે ગાઉ દૂર હતું. તેને અભિરામાબાદ અથવા ઇબ્રાહીમાબાદ પણ કહેતા. અહિં એક ઘણી જ સુંદર વાવ હતી. અત્યારે પણ આ વાવ વિદ્યમાન છે, જેને ઝાલરવાવ કહે છે. આના લેખ ઉપરથી જણાય છે કેઅલાઉદીન ખીલજીને વજીર કાફે ઈ. સ. ૧૩૧૮ માં બંધાવી હતી. જાઓ–Cunningham Archaeological Survey of India Report. Vol. XX 69-70, Also Mundy P. 101. ઉપરની વાતને વીલીયમ ફીચ પણ ટેકે આપે છે. આ લેખક કતપર સીકરીથી ખ્યાનાને ૧૬ માઈલ બતાવે છે. જ્યારે ઉપર ખ્યાનાથી અભિરામાબાદ બે ગાઉ (ચાર માઈલ ) બતાવવામાં આવ્યું Page #145 -------------------------------------------------------------------------- ________________ સૂરીશાર અને હવે ફતેપુર-સીકરી માત્ર છ ગાઉજ રહ્યું છે અને તેથી સૂરિજી અભિરામાબાદ પધાર્યા છે, એવા સમાચાર ફતેપુર–સીકરીમાં બહુજ જલદી ફેલાઈ ગયા. લેકેની આવ જા શરૂ થઈ ગઈ અને બીજી તરફ સૂરિજીના સામૈયા માટે, થાનસિંધ, માનુકલ્યાણ અને અમીપાલ વિગેરે આગેવાન ગૃહસ્થાએ બાદશાહને મળી બાદશાહી વાજા અને હાથી, ઘેડા વિગેરે જે જે વસ્તુઓની અપેક્ષા હતી, તે તે વસ્તુઓને પણ બબસ્ત કરી લીધે. આજે ષ્ઠ વદિ ૧૨ (વિ. સં. ૧૯૩૯) ને દિવસ છે. પ્રાતઃકાલથી આખા શહેરમાં કંઈક નવીનતાનાં ચિહુને દેખાવા લગ્યાં છે. કેટલાકે પિતાનાં બાળબચ્ચાંઓને ઉત્તમોત્તમ આભૂષણે અને વસ્ત્ર પહેરાવવા લાગી પડયા છે, કેટલાકે પોતપોતાના હાથિઓ અને ઘોડાઓ વિગેરેને શણગારી રહ્યા છે જ્યારે કેટલાકે રથની તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે કેટલાકે તે દિવસ ઉગ્યા પહેલાં અંધારામાંજ હેલા વહેલા ઉઠીને, બને તેટલે દૂર સુધી સૂરિજીના હામે જવાને વિદાય થઈ ગયેલા છે. એ પ્રમાણે લગભગ નવ વાગતાં વાગતાં શહેર બહાર હાથિયે, ઘોડા, ઊંટ, રથ, અને કે–નિશાન તેમજ ખાસ બાદશાહ તરફથી મળેલાં રાજ્યકીય વાજિંત્રની તૈયારી પૂર્વક હજારે મનુષ્ય સૂરીશ્વરજીની પ્રતીક્ષા કરીને ઉભા રહેલા છે. જેડી વાર થતાંજ સંખ્યાબંધ સાધુઓનું ટે લોકોની દષ્ટિએ પડયું. લેકે હર્ષમાં ને હર્ષમાં સૂરિજીની હામે ચાલવા લાગ્યા. આ વખતે સૂરિજીની સાથે વિમલહર્ષ ઉપાધ્યાય, શાન્તિચંદ્રગણું, પંડિત સામવિજય, ૫. સહજસાગર ગણિ, પં. સિંહવિમલ ગણિ, પં. છે. એટલે એ ચાર માઈલ જતાં “અભિરામાબાદ ફતેપુરસીકરીથી ૧૨ માઈલ થતુ હતું ” એ જગદગુરૂ કાવ્યના કર્તાનું કથન સત્ય ઠરે છે. અત્યારે આ નામનું ગામ નથી, તેમ “ટ્રિોમેટ્રીકલ સર્વે ના નકશામાં પણ નહિ હોવા છતાં, સૂરિજીના વખતમાં આ ગામ હોવાથી અને સૂરિજીએ અહિં ખાસ મુકામ કરેલ હેવાથી સૂરિજીના વિહારના નકશામાં આ નામ આપવામાં આવ્યું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ ૧૫ ગુણવિજ્ય, પં. ગુણસાગર, પં. કનકવિજય, પં. ધર્મસીહષિ, ૫. માનસાગર, પં. રતનચંદ્ર, ગષિ કા, પં. હેમવિજય, નષિ જગમાલ, પં. રત્નકુશલ, પં. રામવિજય, પં, ભાનવિજય, પં. કીર્તિવિજય, ૫. હંસવિજય, પંજતવિજય, ૫, જયવિજ્ય, પંલાવિયે, પં. મુનિવિજય, ધંધનવિજય, પ. મુનિવિમલ અને મુનિ જયવિજય વિગેરે ૬૭ સાધુઓ હતા. આ સાધુઓમાં કેઈ વૈયાકરણ હતા, તે કેઈનૈયાયિક હતા; કેઈ વાદી હતા, તે કઈ વ્યાખ્યાની હતા કે અધ્યાત્મી હતા, તે કઈ શતાવધાની હતા, અને કેઈ કવિ હતા, તે કોઈ ધ્યાની પણ હતા,એમ જુદા જુદા વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનારા હતા. સૂરિજી શહેરના દરવાજાની પાસે આવ્યા એટલે તમામ સંઘે વિધિપૂર્વક વંદન કર્યું. કુમારિકાઓએ સેના ચાંદીનાં ફૂલેથી સૂરિજીને વધાવ્યા. જ્યારે કેટલીક સાભાગ્યવતિએ મેતીના સાથીયાવડે ગહુળી પણ કરી. એમ શુભ શકુને પૂર્વક સૂરિજી ફતેપુર–સીકરીના એક પરામાં થઈને શહેરમાં પ્રવેશ કરવા લાગ્યા. તેટલામાં તે પરામાં રહેતે એક સામન્ત, કે જેનું નામ જગમલ કરચ્છવાહ હતું, તે આવીને સૂરિછના પગમાં પડ્યો અને હર્ષના આવેશમાં આવીને પોતાના મહેલને સૂરિજીનાં પગલાંથી પવિત્ર કરવાની ભાવનાથી તે પિતાના મહેલમાં લઈ ગયે, એટલું જ નહિ પરંતુ તેણે પોતાના મહેલના એક સ્વતંત્ર કમરામાં આખો દિવસ અને રાત રાખ્યા, અને તેઓ શ્રીના મુખથી ઘણેજ ઉપદેશ શ્રવણ કર્યો, સૂરિજીએ પિતાના વિહારની જે સીમા બાંધી હતી, તે સીમાને અંત પૂરે થાય છે. સૂરિજી ગધારથી વિહાર કરીને જે ૧ આ જગન્મલ કચ્છવાહ તેજ છે કે, જે જયપુરના રાજા બિહારીમલને નહાન ભાઈ થડે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે આઈન-ઈ-અકબરી ” ને પહેલો ભાગ, પ્લેકમેનના અંગરેજી અનુવાદના ૪૩૬ મા પેજમાં જોવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ સૂરીશાર અને સામાન્ય રસ્તે થઈને ફતેપુર–સીકરી પધાર્યા, તે રસ્તાને નિર્ણય હીરવિજયસૂરિરાસ, હીરભાગ્ય કાવ્ય, વિજય પ્રશસ્તિ, અને લાભદય રાસ ઉપરથી કરવામાં આવ્યું છે. અને તે ઉપરથીજ “ટ્રિામેટ્રિકલ સર્વેના નકશાઓ સાથે મેળવીને સૂરિજીના વિહારને નકશો તૈયાર કરાવવામાં આવ્યો છે, કે જે આ સાથે જોડવામાં આવ્યું છે. પ્રકરણ પાંચમું. પ્રતિબોધ, જે ચેષ્ઠ વદિ ૧૩ ને દિવસ છે. પ્રાતઃકાલ - તાજ થાનસિંધ વિગેરે આગેવાન ગૃહસ્થ સૂરિ ધરી છની પાસે આવી પહોંચ્યા. સૂરિજીના હૃદયમાં કીક) તે સ્વાભાવિક આનંદને સંચાર થઈ રહ્યો છે. જે કાર્યને માટે, મહટાં કષ્ટ ઉઠાવીને સેંકડે ગાઉની મુસાફરી કરી સૂરિજી અહિં પધાર્યા છે, તે કાય નું મંગલાચરણ આજે જ કરવાનું તેમણે અંતઃકરણમાં ધાર્યું છે. અને તેટલાજ માટે, કઈ પણ શુભકાર્યને પ્રારંભ કરવા પહેલાં મંગલ નિમિત્ત-તે કાર્ય નિવિનપણે પૂરું પડે તેને માટે પ્રત્યાખ્યાન (સંક૯૫) પણ સૂરિજીએ આમિલનુજ કર્યું છે એટલું જ નહિ પરંતુ સૂરિજીની ઈચ્છા પણ પ્રાતઃકાલથી એવીજ થઈ કે-ઉપાશ્રયે પણ કાર્યની શરૂઆત કર્યા પછીજ જવું. ૧ બિલ, જેનેની એક તપસ્યા વિશેષનું નામ છે. આ તપસ્યાના દિવસે માત્ર એક જ વખત અને તે પણ ઘી, દૂધ, દહિ, ગોળ વિગેરે વસ્તુઓથી રહિત અથતુ નીરસ ભેજન કરવામાં આવે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા. સૂરિજીને અહિં કયું મહત્વનું કાર્ય કરવાનું છે, એ પાઠકથી અજાણ્યું નથી. “અકબર બાદશાહને પ્રતિબંધ કરે,” એજ સૂરિજીનું સાધ્યબિંદુ છે. પ્રાતઃકાલમાંજ સૂરિજીએ એવી વ્યવસ્થા કરી દીધી કે જે સાધુઓને વિદ્વાન સાધુઓને-પિતાની સાથે રાજસભામાં લઈ જવાના હતા, તેઓને પિતાની પાસે રાખ્યા, અને બીજાઓને ઉપાશ્રયે મોકલી દીધા. સાથી પહેલાં અબુલફજલના મકાને આવવા માટે સૂરિજી જગન્મલકછવાહને ત્યાંથી રવાના થયા, અને જ્યારે સિંહદ્વાર નામને મુખ્ય દરવાજે, કે જે બ્રાહ્મણવાડાના નાકે હતું, ત્યાં આવ્યા, એટલે થાનસિંઘ વિગેરે શ્રાવકોએ આગળ જઈને અબુલફજલને એ વાતની સૂચના આપી કે સૂરિજી “સિંહદ્વારે પધાર્યા છે, એટલુંજ નહિં, પરંતુ સાથે સાથે એ પણ જણાવ્યું કે- સૂરિજી હમણાંજ બાદશાહને મળવાને ચાહે છે.” અબુલફજલ કંઈ પણ બહાના કાની કર્યા સિવાય બાદશાહ પાસે ગયે અને જણાવ્યું કે- હીરવિજયસૂરિજી સિંહદ્વાર સુધી પધાર્યા છે. હવે આપની આજ્ઞા હોય, તે હું તેઓને આપની પાસે લાવું, કારણ કે તેઓ હમણાંજ આપના સમાગમને ચાહે છે.” પ્રત્યુત્તરમાં બાદશાહે જણાવ્યું-“જેઓની હું ઘણી જ ચાહના કરતું હતું, તેઓના પધાર્યાના સમાચારથી મને ઘણેજ હર્ષ થાય છે, પરંતુ દિલગીર છું કે-હાલ હું કંઈક કાર્યમાં વ્યગ્રમનવાળ હોઈ મહેલમાં જાઉં છું. માટે ત્યાંથી આવું, ત્યારે તમે સૂરિજીને લઈને આવજે, ત્યાં સુધી તમે સૂરિજીના ચરણકમળથી તમારા સ્થાનને પવિત્ર કરે. બાદશાહને આ જવાબ કેઈ પણ સહુદયને ખૂણ્યા વિના નહિ રહે. જેઓને સેંકડે કેશોની મુસાફરી કરાવી પોતાની પાસે બોલાવ્યા છે, અને જેઓને મળવા માટે મેઘની માફક પ્રતીક્ષા કરી રહ્યો હતો, તેઓનાજ આવવા પછી-આવવા પછી જ નહિ, પરંતુ Page #149 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. સમાગમને માટે પૂછાવવા છતાં “અત્યારે હું કાર્યમાં વ્યર્થ છું” “થોડી વાર પછી મળીશ” આ ઉત્તર બાદશાહના કયા દુર્ગુણના પરિણામે નિકળ્યું હશે, એ શોધી કાઢવું, અસંભવ નહિં, તે કનિતાવાળું અવશ્ય છે. શ્રીહીરીમાથાથના કર્તા, ૧૩ મા સર્ગના ૧૨૫ મા - કની ટીકામાં આને માટે કહે છે કે- તથાં વતિન भज्ञाततरवभावेन म्लेच्छत्वेन वा । यथास्तिकः स्यात्तदा तु ઈનિ ચવવા વવત પર ” પણ અમને તે, આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા છીએ તે જ તેના દારૂના વ્યસનનું જ આ પરિણામ લાગે છે. કેમકે, આ વ્યસનના લીધે તેનાથી ઘણી વખત નહિ ઈચ્છવા અવિવેક થઈ જતું. જ્યારે તેને દારૂ પીવાનું મન થઈ આવતું, ત્યારે તે ગમે તેવાં કાને પડતાં મૂકીને, અરે, ગમે તેવા માણસને મળવા બોલાવ્યા હોય, તે પણ તેને નહિં મળતાં, તે દારૂ પીવાની ઈચ્છાને પૂર્ણ કરે. શું એ બનવા જોગ નથી કે પોતાની આ કુટેવને પરિણામે જ તેણે ઉપર પ્રમાણેને ઉત્તર આપે હોય? અતુ, ગમે તે હે, પણ ખરી રીતે તે સૂરિજીની બાદશાહને મળવાની ઈચ્છા થઈ, તેના કરતાં હજાર ગુણી ઈચ્છા બાદશાહને તત્કાલ થવી જોઈતી હતી. અતુ. હવે, “જે થાય છે તે સારાને માટે એ એક સામાન્ય નિયમ પ્રમાણે, બીજી રીતે વિચાર કરીએ તે–એકાએક બાદશાહને નહિ મળવાથી થયે તે ફાયદેજ. કારણ કે બાદશાહને મળવા પહેલાં સૂરિજીને, બાદશાહના સર્વસ્વ તરીકે ગણાતા વિદ્વાન શેખ આબુલફજલની સાથે લાંબે વખત વાતચીત કરવાને પ્રસંગ મળી આવ્યું. અને તેથી બાદશાહને મળવા પહેલાં બાદશાહના ખાસ માનતા એકાદ પુરૂષના અંતઃકરણમાં, સૂરિજીની વિદ્વત્તા અને પવિત્રતાના સંબંધમાં જે છાપ બેસાડવાની જરૂર જોવાતી હતી, તે પણ પૂર્ણ થઈ, એટલે કે બાદશાહને મળવા પહેલાં, મળેલા આ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા સમયમાં સૂરિજી શેખ અબુલફજલને ત્યાં પધાર્યા, અને લાંબા વખત સુધી અબુલફજલની સાથે ધર્મ ચર્ચા કરી. વિન્સેન્ટ રમીથ પણ કહે છે કે બાદશહને તેમની સાથે વાતચીત કરવાને પુરસદ મળી, ત્યાં સુધી, તેમને અબુલફજલની પાસે બેસાડવામાં આવ્યા હતા– “ The weary traveller was made over to the care of Abul Fazl until the soverign found leisure to converse with him.” Akbar-p. 167 ] અબુલફજલની સાથેની આ પ્રાથમિક મુલાકાત અને પ્રાથમિક ધર્મચર્ચામાં અબુલફજલે કુરાને શરીફની કેટલીક આજ્ઞાએનું પ્રતિપાદન કર્યું હતું, જ્યારે હીરવિજ્યસૂરિએ તેજ વાતને યુકિતપૂર્વક સમજાવી, ઈશ્વરનું વાસ્તવિક સવરૂપ કેવું છે? સુખદુખને આપનાર ઈશ્વર નહિ, પરંતુ આપણા કર્મો જ છે, એ, અને તેની સાથે દયાધર્મનું પણ પ્રતિપાદન કર્યું હતું. શેખ અબ્દુલ ફેજલને સૂરિજીની આ વિદ્વત્તાભરી વાણી અને યુક્તિથી બહુજ આનંદ થશે. અબુલફજલને ત્યાં ધર્મચર્ચા કરતાં જ લગભગ મધ્યા કાળ થઈ ગયે. આપણે જાણી ગયા છીએ કે આજે સૂરિજીએ આ બિલની તપસ્યા કરી હતી. હવે અહિંથી ઉપાશ્રયે જઇ આહાર કરે, અને પાછા બાદશાહની પાસે જવા માટે અહિં આવવું, એ અશકય જેવું થઈ પડયું હતું. કારણ કે તેમ કરવામાં ઘણે વખત વ્યતીત થઈ જાય તેમ હતું; અતએ સૂરિજીએ ઉપાશ્રયે ન જતાં અબુલફજલના મહેલની પાસેજ કરણરાજ નામના હિંદુગ્રહ૧ કરણરાજનું ખાસ નામ રામદાસ કચ્છવાહ હતું. અને રાજાકરણ, એ એનું બિરૂદ હતું. આ કરણરાજ ૫૦૦ સેનાને અધિપતિ હતા, આને માટે વિશેષ હકીકત મેળવવા ઈચ્છનારે, આઈન-ઈ-અકબરી, ભાગ પહેલે, બ્લેકમેનકૃત અંગરેજી અનુવાદના પે. ૪૮૩ માં જેવું. Page #151 -------------------------------------------------------------------------- ________________ ઠ સુરીશ્વર અને સમ્રાટ્ સ્થના મકાનના એક એકાન્ત સ્થળમાં-ગાચરી વ્હારી લાવીનેઆંબિલ કરી લીધુ. હવે એક તરફ સૂરિજી આહાર-પાણી કરીને નિવૃત્ત થયા અને બીજી તરફ ખાદશાહ પણ પેાતાના કાર્યથી છૂટા થઈને દરખારમાં આવી પહોંચ્યા. તેણે દરબારમાં આાવતાંની સાથેજ એક માણુસ સાથે સૂરિજીને પધારવા માટે સમાચાર મેકલ્યા. સમાચાર મળ્યા કે તુ સૂરિજી, કેટલાક વિદ્વાન્ શિષ્યા, થાનસિઘ અને માનુકલ્યાણ વિગેરે ગૃહસ્થ શ્રાવકા અને અમ્બુલ જલને પણ સાથે લઇ બાદશાહે પાસે પધાર્યાં. કહેવાય છે કે આ વખતે સૂરિજીની સાથે સૈદ્ધાન્તિક શિશ મણિ ઉપાધ્યાય શ્રીવિમલહર્ષગણિ, શતાવધાની શ્રીશાંતિચ દ્રગણિ, પ"ડિત સહજસાગરગણિ, પ`ડિત સિ‘હવિમલગણિ, ( હીરÅભાગ્યકાવ્યના કર્તાના ગુરૂ ), વકતૃત્વ અને કવિત્વ શક્તિમાં યુનિપુણ પરહિત હેમવિજયગણિ (• વિજયપ્રશસ્તિ ? કાવ્યહિના કત્તોં ), વૈયાકરણચૂડામણિ પડિત લાભવિજયગણિ અને સૂરિજીના પ્રધાન ( દીવાન ) તરીકે ગણાતા શ્રીધનવિજયગણિ વિગેરે ૧૩ સાધુએ ગયા હતા. નવાઇ જેવા વિષય તા એ છે કે—આજે દિવસ પણ તેરસના અને સાધુએ પણ તેરજ હતા. માદશાહે દૂરથી આ સાધુમડલને જોયુ' અને તેથી તે એકદમ પોતાના સિહાસનને છેડી, પોતાના ત્રણ પુત્ર-શેમૂ, પહાડી ( મુરાદ ) અને દાનિયાલને સાથે લઈ સૂરિજીની હેામે આન્યા. અને સારા સત્કારપૂર્વક સૂરિજીને એઠકખાના પાસે લઈ ગયા. આ વખતે એક તરફ ખાદશાહ, પેાતાના ત્રણ પુત્ર, અમ્બુલક્જલ અને મીરબલ વિગેરે રાજ્યમડળ સાથે હાથ જોડીને ઉભે છે, અને શ્રીજી તરફ, જેમના મુખકમળ ઉપર અપૂર્વ તપસ્તેજ ઝળકી રહ્યું છે, એવા સૂરિજી, વિદ્વાન્ મુનિમ`ડળ સાથે ગભીરતા ધારણ કરી ઉભા છે. આ વખતને દેખાવ કુવા હાવા જોઇએ, એની કલ્પના કરવાનું કામ પાકાનેજ સોંપીશુ Page #152 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિમા - આ પ્રમાણે બાદશાહના બેઠકખાનાના બહારના જ ભાગમાં સંગમરમરવાળા એક દલાનમાંજ બને મંડળે ઉભાં રહ્યાં. બાદશાહે સૂરિજીને વિનયપૂર્વક કુશલ-મંગલના સમાચાર પૂછયા, અને તે પછી ત્યાં ઉભાં ઊભાંજ બાદશાહે બહુ નમ્રભાવથી સૂરિજીને કહ્યું – મહારાજ ! આપે મ્હારા જેવા એક મુસલમાનકુલત્પન્ન તુચ્છ મનુષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી જે તકલીફ ઉઠાવી છે, તેને માટે હું ક્ષમા યાચું છું. પણ આપ મને કૃપા કરીને એ ફરમાવશો કે-મારા અમદાવાદના સૂબાએ હાથી, રથ, ઘેડા વિગેરે આપને જોઈતાં સાધને શું પૂરાં ન પાડ્યાં કે-જેને લીધે આપને પગે ચાલીને અહિં સુધી આવવાની તકલીફ ઉઠાવવી પડી?” સૂરિજીએ કહ્યું-“નહિં રાજન! તમારી આજ્ઞા પ્રમાણે તે મહાનુભાવે તે તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડી હતી, પરંતુ મારા સાધુધર્મના આચારને આધીન થઈ, હું તે વસ્તુઓને સ્વીકાર કરી શકશે નહિં. બીજી વાત એ છે કે આપે અમારા અહિં આવવા સંબંધી જે ક્ષમા યાચી તે આપની સજજનતાને જ જાહેર કરે છે. વસ્તુતઃ અમારા અહિં આવવામાં ક્ષમા યાચવા જેવું કે ઉપકાર માનવા જેવું કઈજ નથી. કારણ કે અમારા સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય “ધર્મને ઉપદેશ આપ” એજ છે. હવે ધર્મના ઉપદેશને માટે અમારે ગમે ત્યાં પણ અમારા ધર્મની રક્ષાપૂર્વક જવું પડે, તે તેમાં અમે અમારા કર્તવ્યથી વધારે કંઈજ કરતા નથી. તેમાં પણ આપના જેવા સમ્રા, કે જેઓ લાખે બકે કરડે મનુષ્યોના માલિક છે, તેમને ધર્મોપદેશ સંભળાવવા માટે ગમે તેટલી તકલીફ ઉઠાવવી પડે, તેઓ શું? હું તે એમજ સમજુ છું કે-લાખે મનુષ્યને ઉપદેશ આપવામાં જે ફળ સમાએલું છે, તેટલું ફળ, આપના જેવા એક મહાશક્તિશાળી સમ્રાને આપવામાં સમાએલું છે. માટે આપે તે સંબધી લગાર પણ વિચાર કરવો જોઈને નથી.” સૂરિજીના આ પ્રત્યુત્તરે બાદશાહના અતઃકરણમાં સૂરિજીની Page #153 -------------------------------------------------------------------------- ________________ સૂધેશ્વર અને સાહ - * * * * * * * કર્તવ્યનિષ્ઠતા માટે અસાધારણ છા૫ પી. બાદશાહ ફરીથી આ સંબંધી કઈ પણ બોલી શકે નહિ, પણ તેણે થાનસિંઘને સબધીને કહ્યું કે “થાનસિંઘ! તારે મને સૂરિજીના આવા કઠિન આચાર સંબંધી વિસ્તારથી વાત તે કરવી હતી. જે મને એમજ ખબર હત, કે સૂરિજીને આ કઠિન આચાર છે, તે હું તેઓને આટલી બધી તકલીફ શામાટે આપતે?” થાનસિંઘ બાદશાહની સામે ટગર ટગર જોઈ રહ્યો. તે બાદશાહને શું ઉત્તર આપે, એ વિચારમાં જ હતું. એટલામાં બાદશાહ સવય બોલી ઉઠયો “ઠીક છે, ઠીક છે, થાનસિંઘ ! હું તારી વાણિયાવિઘાને સમજી ગયે. તે તારી મતલબ સાધવાને માટેજ મને એ બધી બાબતથી અજ્ઞાત રાખે છે. કેમકે સૂરિજી મહારાજ આ દેશમાં પહેલાં કેઈ પણ સમયે પધાર્યા નથી અને તેથી સરિજીની સેવાભક્તિને અપૂર્વ લાભ લેવાના ઇરાદાથીજ તું મારી વાતને પુષ્ટિ જ આપતો રહ્યો, પણ તેમ કરવામાં (સૂરિજીને બોલાવવામાં) કેટલી કઠિનતા છે, એ વાત તે મને સમજાવી નહિ. ઠીક છે, આવા મહાપુરૂષની ભક્તિને લાભ તને અને તારા જાતિભાઈને મળે, તે એનાથી વધારે સિભાગ્યની વાત તમારે માટે બીજી કઈ હોઈ શકે? બાદશાહની આ મધુર અને હાસ્યયુક્ત વાણીથી મુનિમંડળ અને રાજમંડળ–અને મંડળે ખુશી ખુશી થઈ ગયાં. આ પ્રસંગે બાદશાહે તે બે માણસે–સુઈનુદ્દીન (માંદી) અને કમાલુદ્દીન (કમાલ) ને લાવ્યા, કે જેઓ બાદશાહનું આમંત્રણપત્ર લઈને સૂરિજીને તેડવા માટે ગયા હતાં. તેઓને બોલાવી બાદશાહે સૂરિજીને રસ્તામાં કંઈ તકલીફ તે પી હતી? કેવી રીતે તેઓ વિહાર કરતા હતા? વિગેરે હકીકત પૂછી. તેના જવાબ સાંભળી બાદશાહને બહુ આનંદ થયો, અને સૂરિજીના આવા ઉત્કૃષ્ટ આચારની હદયથી તારીફ કરવા લાગ્યા. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિય, - - - - - આ પછી બાદશાહે એ પૂછયું કે-“મહારાજ ! આપ મને એ જણાવવા કૃપા કરશો કે–આપના ધર્મમાં હાટાં તીર્થો કયાં કયાં માનવામાં આવે છે.” સૂરિજીએ શરુંજય, ગિરિનાર, આબ, સમેતશિખર અને અષ્ટાપદ-એ વિગેરે કેટલાંક તીર્થોનાં નામે થી ડી મા: હિતી સાથે કહી બતાવ્યાં. જો કે, આ પ્રમાણે ઉભાં ઊભાંજ વાત કરવામાં વખત ઘાણે લાગી ગયા હતા, તેપણું સૂરિજી સાથેની અત્યાર સુધીની વાતચીત ઉપરથી મળેલા આનંદથી બાદશાહનું મન કઈ એક સ્થાનમાં નિશ્ચિતતાથી બેસીને સૂરિજીના મુખકમળથી ધર્મોપદેશ સાંભળવાને લલચાયું અને તેથી જ તેણે સૂરિજીને પિતાની ચિત્રશાનાના એક મનહર કમરામાં પધારવા માટે નમ્રભાવે વિનતિ કરી. સુરિજીએ પણ સમયસૂચકતા વાપરી બાદશાહની વિનતિને સ્વીકાર | કર્યો, પછી બાદશાહ વિગેરે તે ચિત્રશાળા પાસે ગયા. - ચિત્રમાળામાં પ્રવેશ કરવાના દ્વાર પાસે જતાંજ સૂરિજીએ ઘણેજ સુંદર ગલી બીછાવે છે, કે જે ગલીચા ઉપર થઈને અંદર-કમરામાં જવાનું હતું. ગલી જોતાં જ સૂરીશ્વરજીની ગતિ કંઇક મંદ થઈ. તેઓ દરવાજા પાસે જઈને જ એકદમ ભાયા. બાદશાહ વિચારમાં પડ્યા અને તેને શંકા થઈ કે શું કારણ હશે કેસૂરિજી અંદર આવતાં ભાયા? બાદશાહે પોતાની આ શંકાને શબ્દો દ્વારા વ્યકત કરીએ નહિ, એટલામાં તે સૂરિજીએ સ્વયં કહ્યું “રાજન ! આ ગલીચા ઉપર થઈને અમારાથી અંદર આવી શકાય નહિ; કારણ કે ગલીચા ઉપર પગ દઈને ચાલવાને અમારે અધિકાર નથી.” બાદશાહે આશ્ચર્ય પૂર્વક પૂછયું-“ મહારાજ ! એમ કેમ? ગલી બિલકુલ સ્વચ્છ છે. કેઈ જીવ-જંતુ એના ઉપર છે નહિ, તે પછી તેના ઉપર ચાલવામાં આપને શી હરકત છે ?” 15: Page #155 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. ~~~ ~ ~~ ~ ~ ~~ ~ ~ ~ ~ સૂરિજીએ ગંભીરતાથી કહ્યું– રાજન! જેનસાધુઓને માટેજ નહિં, પરંતુ તમામ સાધુઓને માટે એ નિયમ છે કે[gp સેતૂ પા ” ( મનુસ્મૃતિ, અ-૬ કલેક ૪૬ ) દષ્ટિથી પવિત્ર થએલી જમીન ઉપર પગ મૂક. અથૉત્ જ્યાં ચાલવું તથા બેસવું હોય, ત્યાં દષ્ટિથી જમીનને જોઈ લેવી જોઈએ. આ સ્થાનમાં ગલી બિછાવેલ હોવાથી, તેની નીચે શું હશે, એ કંઈ દૃષ્ટિથી જોઇ શકાતું નથી, માટે જ આ ગલીચા ઉપર અમારાથી ચાલી શકાય નહિં.” ઉપલક દષ્ટિએ તે સૂરિજીનું આ કથન બાદશાહને કંઈક હાસ્યનું કારણ નિવડ્યું. “આવા મનહર સ્વચ્છ ગલીચાની નીચે કયાંથી જ આવીને પેસી ગયા હશે ?” એમ મનમાં વિચારી બાદશાહે સૂરિજીને અંદર લઈ જવા માટે પોતાના હાથે જે ગલીચાને એક છેડે ઉપાડી ગલીચાને દૂર કર્યો, કે તુર્તજ નીચેથી બાદશાહે કીડિયાને ઢગલો જોયો. “એ, આ શું છે?” તપાસીને જૂએ છે, તે કીડિયાને ઢગલે. બાદશાહ તે ચકિત જ થઈ ગયે. સૂરિજી પ્રત્યેની શ્રદ્ધામાં કઈ ગુણે વધારે થયે. “ખરેખર, સાચા ફકીર તે આનું નામ!” એમ હૃદયની લાગણથી તેણે શબનું ઉચ્ચારણ કર્યું. પછી બાદશાહે પતે એક સુકોમળ વસ્ત્રથી તે કીડિયેને દૂર કરી અને ગલીચે ઉઠાવી લીધે. તદનન્તર સૂરિજીએ તે કમરામાં પ્રવેશ કર્યો. સૂરિજી અને બાદશાહે પિતપોતાના યોગ્ય આસને ઉપર બેઠક લીધા પછી, બાદશાહે નમ્રતાપૂર્વક સૂરિજી પ્રત્યે ધર્મોપદેશ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી. આથી સૂરિજીએ પ્રથમ કેટલોક સામાન્ય ઉપદેશ આપ્યા પછી, બાદશાહના પૂછવાથી ટૂંકમાં દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવતાં કહ્યું – જેમ, એક મકાનને બનાવવાવાળે મનુષ્ય, એ મકાન સંબધી હમેશાંની નિર્ભયતાને માટે તેની ત્રણ વસ્તુઓ બહુ દઢ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાધ મજબૂત મનાવે છે—૧ પાયે, ૨ ભીંતે અને ૩ ધરણુ ( મેલ). જે મકાનની આ ત્રણ વસ્તુએ મજબૂત હોય છે, તે મકાનને એકા એક પઢવાના ભય તેના માલિકોને રહેતા નથી.તેવીજ રીતે મનુષ્યજીવનની નિ યતાને માટે મનુષ્ય માત્રે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને તેના સ્વીકાર કરવા જોઇએ. કારણ કે—એ કુદરતને કાયદો છે કે-મનુષ્ય ગુણીની સેવા કરે, તે ગુણી અને નિર્ગુણોની સેવના કરે, તે નિર્ગુણી ખને છે. એને માટે દેવ, ગુરૂ અને ધર્મની પણ પરીક્ષા એવીજ રીતે કરવી જોઇએ. " > ' વસ્તુતઃ વિચારીએ તે! સસારમાં મત-મતાન્તરાના અથવા દનાના જે ઝઘડા જોવામાં આવે છે, તે ઈશ્વરને લઈને જ છે; અને તે ઈશ્વરને માનવામાં તે જે કે-કાઇની ‘હા ? · ના ? કાની નથી, પરન્તુ નામેામાં ભેદો પડવાથી અને ઈશ્વરના સ્વરૂપને બીજી બીજી રીતે માનવાથી ઝઘડા ઉભા થએલા છે. આ ઈશ્વરનાં અનેક નામે છે– દેવ, મહાદેવ, શ’કર, શિવ, વિશ્વનાથ, હરિ, બ્રહ્મા, ક્ષીણાષ્ટકર્મો, પરમેષ્ઠી, સ્વયંભૂ, જિન, પારગત, ત્રિકાલવિત, અધીશ્વર, શત્રુ, ભગવાન્, જગત્પ્રભુ, તીથંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, અભયદ, સર્વજ્ઞ, સવ`દર્શી, કેવલી, પુરૂષોત્તમ, અશરીરી અને વીતરાગ એ વિગેરે નામા ગુણનિષ્પન્ન છે. અર્થાત્ તે નામાના અર્થમાં કાઈને વિવાદ ઇંજ નહિં, પરન્તુ નામમાત્રમાંજ ભિન્નતા માનેલી જોવામાં આવે છે. આ દેવ-મહાદેવ-ઈશ્વરનું સ્વરૂપ ટૂંકમાં કહીએ તેા, આજ છે કે ૧૫ ‘ જેને કલેશ ઉત્પન્ન કરનાર રાગ નથી, શાન્તિ રૂપી કાઇને આળવામાં દાવાનળ સમાન દ્વેષ નથી; સમ્યજ્ઞાનને નાશ કરવાવાળા અને અશુભવત્ત નને વધારનાર માહ નથી, અને ત્રણ લેાકમાં જેની મહિમા પ્રસરેલી છે, તે મહાદેવ કહેવાય છે. વળી જે સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલિક છે, અને જેમણે પેાતાના સમસ્ત કર્મોના ક્ષય કરીને મુક્તિ સુખને મેળવેલું છે, તેમ જેમણે પરમાત્મપદને Page #157 -------------------------------------------------------------------------- ________________ યુરીશ્વર અને સપાહ. પ્રાપ્ત કર્યું છે, તે મહાદેવ અથવા ઈશ્વર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તે-ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ તેને નથી, તેમ રેગ, શોક અને ભયથી પણ રહિત હેઈ, તે અનંતસુખને અનુભવ કરે છે. “ઈશ્વરના ઉપયુંકત સ્વરૂપ ઉપરથી આપણે સહજ સમજી શકીએ છીએ કે-ઈશ્વરને ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કંઈ પણ કારણ રહેતું નથી. કારણ કે–તેણે સમસ્ત કને ક્ષય કરેલ હોય છે. અને એ નિયમ છે કે- કઈ પણ આત્મા સમસ્ત કર્મોને ક્ષય કર્યા સિવાય સંસારથી મુક્ત થઈ શકે નહિ અને સુક્ત થયેલે આત્મા પુનઃ સંસારમાં આવી શકે નહિં.” જૈનધર્મને આ અટલ સિદ્ધાન્ત છે. “સંસાર” શબ્દથી અહિં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક–એ ચાર ગતિયે સમજવાની છે.” એ પ્રમાણે દેવનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યા પછી સૂરિજીએ ગુરૂના ગુણે વર્ણવતાં કહ્યું– જેઓ પાંચ મહાવ્રતે (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મ ચર્ય અને અપરિગ્રહ) નું પાલન કરે છે, ભિક્ષા માત્રથી પિતાને - નિર્વાહ કરે છે, જેઓ સમભાવરૂપ સામાયિકમાં હમેશાં સ્થિર રહે છે અને જેઓ ધર્મને ઉપદેશ કરે છે, તેઓ ગુરૂ કહેવાય છે. ગુરૂનાં આ લક્ષણને જેટલું વિસ્તૃત અર્થ કરે છે, તેટલે થઈ શકે. અથી સાધુના સમસ્ત આચાર-વિચારો અને વ્યવહારને સમાવેશ ઉપર્યુક્ત પાંચ બાબતેમાં થઈ જાય છે. ગુરૂઓમાં સૌથી મોટામાં માટી બે બાબતે તે હોવી જ જોઈએ-સ્ત્રીના સંસર્ગને અભાવ છે અને મૂછીને ત્યાગ. આ બે બાબતો જેનામાં ન હોય, તે ગુરૂ તરીકે માની શકાય જ નહિં. આ બે બાબતેની રક્ષાપૂર્વકજ સાધુએએ-ગુરૂઓએ પોતાના બધા આચારે પાળવાના છે. વળી ગુરૂ તે છે કે, જે પિતાની જિને વશમાં રાખે.અર્થાત–સારા સારા પદાર્થોઅરિષ્ઠપદાર્થો વારંવાર વાપરે નહિં, ગમે તેવાં કષ્ટને પણું સમભાવ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબંધ ? ) પૂર્વક સહન કરે. એક, ગાડી, ઘેડા, ઊંટ, હાથી અને રથ વિગેરે કઈ પ્રકારના વાહનમાં બેસે નહિ અને મન, વચન, કાયાથી કોઈ પણ જીવને તકલીફ પહોંચે, એવું કામ પણ ન કરે. પાંચ ઇંદ્રિચેના વિષને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે, માન-અપમાનની દરકાર કરે નહિ. સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી દૂર રહે એકાન્ત સ્થાનમાં સ્ત્રીની સાથે વાત પણ કરે નહિ. તેમ શરીરની શુશ્રષા પણ કરે નહિ, હમેશાં યથાશક્તિ તપસ્યાને આદર કરે. ચાલતાં, બેસતાં, ઉઠતાં, ખાતાં, પીતાં-દરેક ક્રિયા કરતાં બરાબર ઉપગ રાખે રાત્રે ભોજન કરે નહિં, અને મંત્ર જબ વિગેરેથી પણ દૂર રહે. વળી અફીણઆદિનું વ્યસન પણ રાખે નહિ. ઈત્યાદિ અનેક આચાર સાધુઓએ-ગુરૂઓએ પાલન કરવાના છે. ટૂંકાણમાં કહિએ તે-ગૃહસ્થના ૬ મૂળ તત તાપૂર પામ” ગૃહસ્થને જે ભૂષણ છે, તે સાધુઓને દૂષણરૂપ છે.” સૂરિજીએ આ પ્રસંગે એ પણ સ્પષ્ટપણે કહી દીધું કે “જે કે, આ પ્રમાણેના ગુરૂના આચારને અમે સંપૂર્ણ પાળીએ છીએ, એમ હું કહેવા માગતા નથી; પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે યથાશકિત તે આચારેને પાળવા અમે અવશ્ય પ્રયત્ન કરીએ છીએ. એ પ્રમાણે ગુરૂનું સ્વરૂપ સમજાવ્યા પછી સૂરિજીએ કહ્યું– ધર્મને માટે તે વિશેષ કહેવા જેવું રહેતું જ નથી. કારણ કે-સંસારમાં અજ્ઞાની મનુષ્ય જે ધર્મનું નામ લઈને કલેશ કરે છે, તે વસ્તુતઃ ધર્મ જ નથી. જે ધર્મથી મનુષ્ય મુકિતનું સુખ લેવા ચાહે છે અથવા જેનાથી મુકિતનું સુખ મળે છે, તે ધર્મમાં કલેશ હોઈ શકે જ નહિં; ખરી રીતે ધર્મ તે એનું નામ છે કે- અત્તરરાત્વેિ ધર્મમ” જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય-હૃદયની પવિત્રતા થાય, તેનું નામ જ ધર્મ છે. પછી અંતઃકરણની શુદ્ધિ નિમળતા ગમે તે કારણથી થાય. બીજા શબ્દોમાં કહીએ તે કિયનિવૃત્તિી ધર્મ વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું એનું Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્વર અને સપ્રા. નામજ ધર્મ છે. હવે એમાં વિચાર કરવાની વાત એ છે કે-આ પ્રમાણે ધર્મનું લક્ષણ કરવામાં આવે, તે કોઈને પણ ફેશનું કારણ રહે ખરૂં? કલેશનું કારણ તે દૂર રહ્યું, પરંતુ કેઈને અસ્વીકાર કરવાને પણ વખત આવે ખરે? કદાપિ નહિં. ખરે ધર્મ તે દુનિયામાં આજ છે અને આજ ધર્મથી મનુષ્ય ઈછિત સુખને- યાવત મુક્તિ સુખને પણ પ્રાપ્ત કરે છે.” સૂરિજીના આ ઉપદેશે બાદશાહના અંતઃકરણમાં સટ અસર કરી. બાદશાહે ખુલ્લંખુલ્લા જણાવ્યું કે- દેવ, ગુરૂ અને ધર્મનું સાચેસાચું સ્વરૂપ સમજવાને પ્રસંગ મને મળે છે, તે તે આ પહેલેજ છે. આજ સુધીમાં કેઈએ પણ આવા નિખાલસ હૃદયથી યથાર્થ હકીકત સમજાવી ન્હોતી. જેઓ આવતા, તેઓ પિતાનું જ ગાતા. પરંતુ આજે મારાં અહેભાગ્ય છે કે આપે દેવ ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું.” બાદશાહે સૂરિજીની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. બાદશાહના હૃદયમાં સૂરિજીની વિદ્વત્તા અને ચારિત્ર માટે ઘણો જ ઊંચે અભિપ્રાય બંધાયે. તેને ચેકસ ખાતરી થઈ કે આ એક અસાધારણ મહા પુરૂષ છે. તે પછી બાદશાહે સૂરિજીને એક વાત પૂછી. તેણે કહ્યું– મહારાજ ! મને મીન રાશિમાં શનિશ્ચરની દશા બેઠી છે. લોકો કહે છે કે-દુર્જન અને યમરાજની માફક ખરાબી કરવાવાળી આ દશા છે. મને અને બહુ જાય છે. માટે આપ કૃપા કરીને એ કંઈક ઉપાય કરે કે-જેથી તે દશા દૂર થઈ જાય. સૂરિજીએ ચેખું કહ્યું કે-“મારે વિષય ધર્મને છે. પતિષને નથી અને આ હકીકત તિષસંબંધી છે. એટલે હું તે વિષયમાં કંઈ પણ કહેવાને અશકત છું. આપ કઈ તિષિને પૂછશે, તે તે કંઈક બતાવી શકશે.” - સૂરિજીના આ કથનથી બાદશાહની ઈષ્ટસિદ્ધિ ન થઈ. બાદશાહ એમ ચાહતે હતો કે સૂરિજી મને કંઈ મંત્ર, જજ કે રે Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાપ, ધાગે કરી આપે, કે જેથી તે દશાની મારા ઉપર કંઈ અસર થાય નહિં. પરંતુ સૂરિજીએ તે એ વિષય પિતાને નથી એમ જ્યારે જણાવ્યું, ત્યારે બાદશાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જ પડયું કે મહારાજ ! મારે જતિષશાસ્ત્રીનું કંઈ કામ નથી. આપજ મને કંઈ એ મંત્ર-જત્ર કરી આપે કે જેથી મને તે ખરાબ કશા હાનિ ન કરે.” ' સૂરિજીએ કહ્યું-“રાજન ! મંત્રાદિ કરવાને અમારા આચાર નથી. બેશક, આપ જીવે ઉપર ખૂબ મહેર કરશો, અને જીવને અભય દાન દેશે, તે આપનું પણ સાર્જ થશે, કારણ કે “બીજાનું સારું કરવાથી જ આપણું સારું થાય છે. એ કુદરતને કાયદે છે.” ' સૂરિજીના આ કથનથી બાદશાહને બહુજ આનંદ થયે. કારણ કે બાદશાહના ઘણું ઘણું કહેવા છતાં પણ સૂરિજી પિતાના આચાર પ્રત્યેની દઢતામાં ચલાયમાન ન થયા બાદશાહે અબુલફજલને પિતાની પાસે બોલાવી સૂરિજીની બહુ તારીફ કરી. આજ વખતે બાદશાહે બીજા પણ કેટલાક પ્રશ્નને–જેવા કે- સૂરિજીને કેટલા શિગે છે?” “સૂરિજીના ગુરૂનું નામ શું છે?” વિગેરે પૂછીને તેના ખુલાસા કરી લીધા. તદનન્તર બાદશાહે પિતાના વીલ પુત્ર શેખજી દ્વારા પિતાને ત્યાંથી પુસ્તકને ભંડાર મંગાવ્ય. શેખજીએ પિટીમાંથી તમામ પુસ્તકે કાઢીને માનખાના ૧ સાથે બાદશાહ પાસે ૧ ખાનખાનાનું પૂરું નામ હતું-ખાનખાનાન મીજા અર રહીમ. તેના પિતાનું નામ બિરામખાન હતું. જ્યારે તેણે ગુજરાત છયુ, ત્યારે તેના ઉપર પ્રસન્ન થઈ બાદશાહે તેને “ ખાનખાના” ની ઉપાધિ આપી હતી અને પાંચહાર સેનાને અધિપતિ બનાવ્યો હતો. આના સંબંધી વિશેષ હકીકત માટે જુઓ– આઈન-ઈ અકબરી, પહેલો ભાગ બ્લેકમેનનો અંગ્રેજી અનુવાદ પૂ. ૩૩૬. તથા “ મીરાતે એમડી” ને ગુજરાતી અનુવાદ પૂ. ૧૫૧–૧૫૪. Page #161 -------------------------------------------------------------------------- ________________ સુરેશર અને સારા - - - - - - પહોંચતાં ક્ય. સૂરિજી અને વિમલહર્ષ ઉપાધ્યાય વિગેરેને આ પુસ્તક જોઈ બહુ આનંદ થયે. કહેવાય છે કે-આ ભંડારમાં જૈન ગ્રંથ અને બીજા દર્શનેનાં પણ અતિપ્રાચીન ઘણાં પુસ્તક હતાં. સુરિજીએ પૂછયું કે- આપની પાસે ઉત્તમ પુસ્તકને ભ. હાર કયાંથી?” બાદશાહે કહ્યું: “અમારે ત્યાં પસુંદરનામક એક નાગપરીય તપાગચ્છના વિદ્વાન સાધુ હતા. જોતિષ, વૈદ્યક અને સિદ્ધાન્તમાં પણું સારા નિપુણ હતા. તેમને વર્ગવાસ થયા પછી તેમનાં આ પુસ્તકો મેં દરબારમાં સાચવી રાખ્યાં છે. હવે આપ મારા ઉપર અનુગ્રહ કરીને આ પુસ્તકને સ્વીકાર કરે.” બાદશાહની આ ઉદારવૃત્તિને માટે સૂરિજીને બહુ આનંદ થ. પણ સ્વકીય તરીકે તે પુસ્તક રાખવામાં, તેના ઉપર મમત્વભાવ થઈ જવાને સંભવ જેવાથી, સૂરિજીએ તે પુસ્તક લેવાની ચોખ્ખી ના પાડી. અને કહ્યું કે અમારાથી જેટલાં ઉઠાવાય, તેટલાં જ પુસ્તકે અમે રાખીએ છીએ. વધારે લઈને અમે શું કરીએ? બાકી જ્યારે જ્યારે અમને કઈ કઈ પુસ્તકની જરૂર પડે છે, ત્યારે ત્યારે તે પુસ્તક જ્યાં ત્યાંના ભંડારમાંથી મળી જ રહે છે, તે પછી આટલી બધી ઉપાધિ અમારે ઉઠાવવાની શી જરૂર ? વળી આટલાં બધાં પુસ્તકો સ્વકીય તરીકે રાખવામાં આવે, તે માટે કે મારા શિષ્યને પણ કઈ વખત મમત્વભાવ થઈ જવાને સંભવ રહે, માટે એવાં કારણોથી સર્વથા દૂર રહેવું, એજ અમારે માટે તે શ્રેયકર છે.” પુસ્તકોને માટે મારામારી કરનારા આજ કાલના મહાત્માઓએ હીરવિજયસૂરિજીના ઉપર્યુક્ત શબ્દોથી ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ છે. સમય સમયનું કામ કરે જાય છે. તે જમાનામાં વહેતી અત્યારના જેટલી લાયબ્રેરિએ કે તે વખતે હેતાં અત્યારના જેટલાં વિસ્તૃત સાધને, છતાં તે વખતના આવા પૂજ્યગુરૂષો વકીય તરીકે Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાપ, પુસ્તક રાખવામાં મમત્વભાવ થઈ જવાને કે ભય રાખતા હતા, તે હીરવિજયસૂરિજીના ઉપર્યુક્ત શબ્દથી સ્પષ્ટ થાય છે. સૂરિજીની આવી નિઃસ્પૃહતા માટે યદ્યપિ બાદશાહને બહુ આનંદ થયે, પરંતુ તેણે વારંવાર એ પ્રાર્થના કરી કે-ગમે તે પ્રકારે પણ મારી આ નાનકડી ભેટને તે આપ અવશ્ય સ્વીકારે.” છેવટે અબુલફજલે પણ સૂરિજીને સમજાવતાં કહ્યું કે-જે કે આપને પુસ્તકની દરકાર નથી, પરંતુ પુણ્યનું કાર્ય સમજીને પણ આને સ્વીકાર કરે. આપ આ પુસ્તકને સ્વીકાર કરશે, તે તેથી બાદશાહને બહુ પ્રસન્નતા થશે.” તદનન્તર સૂરિજીએ વિશેષ “હા” “ના” કાની કર્યા સિવાય તે પુસ્તકેને સ્વીકાર કર્યો અને કહ્યું કે- આટલાં બધાં પુસ્તકને અમે કયાં કયાં ફેરવતા રહીશું ? માટે આ પુસ્તકને એક ભંડાર બનાવી દેવામાં આવે તે સારું, અને તેમાંથી અમને જ્યારે જઈશ, ત્યારે વાંચવા માટે મંગાવ્યા કરીશું.” બાદશાહે પણ એ વાતની સમ્મતિ આપી અને દરેકની સમ્મતિપૂર્વક તે પુસ્તકને ભંડાર કરવામાં આવ્યું, અને તેની વ્યવસ્થાનું કામ ચાનસિંઘને સોંપવામાં આવ્યું. “વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તાના મત પ્રમાણે આ ભંડાર આગરામાં અકબરના નામથીજ ખોલવામાં આવ્યો હતે. બાદશાહ સાથેની પ્રથમ મુલાકાત આ પ્રમાણે પૂરી થઈ. સૂરિજી બાદશાહી વાજિંત્રો અને બીજી મહટી ધૂમધામ પૂર્વક ઉપા શ્રયે પધાર્યા. શ્રાવકોમાં આનંદ આનંદ ફેલાઈ ગયે. તેમ થાનસિંઘ વિગેરે કેટલાક ભાવિક શ્રાવિકેએ આ શુભકાર્ય નિમિત્તે ઘણું દાન પણ કર્યું. થોડા દિવસ તેપુર–સીરીમાં સ્થિરતા કરી, પછી સૂરિજી આગરે પધાર્યા. ફતેપુર અને આગરાને વીસ માઈલનું આંતરૂં છે. સૂરિજીએ ચાતુર્માસ આગરામાંજ વ્યતીત કર્યું. આ દરમીયાનમાં શ Page #163 -------------------------------------------------------------------------- ________________ રર સૂરીશ્વર અને સાર્ જ્યારે પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા, ત્યારે આગરાના શ્રાવકાએ વિચાર કર્યાં કે- સૂરિજી અહીં બિરાજે છે. બાદશાહ પણ તેઓને સારૂં' માન આપે છે. આવા અવસરમાં જો પર્યેષણાના આઠે દિવસ આખા શહેરમાં જીવહિ`સા ન થાય, તેા કરાડા જીવાને અભયદાન મળે. ’ આમ વિચારી સમસ્ત સઘ તરફથી અસીપાલદાસી વિગેરે કેટલાક આગેવાના બાદશાહ પાસે ગયા. બાદશાહે આ વખતે સિધુ નદીને કિનારે હતા. બાદશાહની આગળ શ્રીફળ વિગેરે ભેટાણું ધરી સૂરિજી તરફથી બાદશાહને ધર્મલાભ જણાવ્યા. સૂરિજીની આશીષ સાંભળી બાદશાહ બહુ ખુશી થયા અને ઉત્સુકતા પૂર્ણાંક પૂછ્યું-‘ શું સૂરિજીએ મારા લાયક કઇ કામ ફરમાવ્યુ છે ?” અમીપાલ દાસીએ કહ્યું- અમારૂં પર્યુષણાપવ નજીક આવે છે. તે પવિત્ર ના દિવસમાં કોઇ પણ માણસ કોઇ પણ જીવની હિ’સા ન કરે, એવી ઉદ્ઘાષણા આપના તરફથી કરાવવામાં આવશે, તે મને બહુ આનંદ થશે, એમ સૂરિજીએ કહ્યું છે. ” "6 આદશાહે તુ જ આઠ દિવસનું ક્માનપત્ર લખી આપ્યુ‘ અને બાદશાહ તરફથી આગરામાં આઠ દિવસ સુધી કાઈ પણ માણુસ કાઈ પણ જીવની હિ'સા ન કરે, એવા હુકમ ફેરવવામાં આવ્યા. ‘હીરસાભાગ્ય’ અને ‘ જગદ્ગુરૂકાવ્ય ’ માં આ પ્રમાણે સ. ૧૬૩૯ ની સાલના પર્યુષણાપના આઠે દિવસમાં અમારીપડતુ વગડાવ્યા સંબધી કંઈ પણ હકીકત નથી, પરન્તુ · વિજય પ્રશસ્તિ’ મહાકાવ્યમાં આ વખતે આર્ફે દ્વિવસ જીવહિં'સા મધ કરાવ્યાની હકીકત છે, જ્યારે ‘ હીરવિજયસૂરિરાસ ’ માં ઋષભદાસ કવિ પાંચ દિવસ અમારી પળાવ્યાનુ લખે છે. ચાતુર્માસ પૂર્ણ થયે સૂરિજી સૈારીપુરની યાત્રા કરીને પાછા આગરે આવ્યા અને અહિ' ચિ'તામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા HOME ૧ આ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અત્યારે પણુ આગરાના રાશન મહાલ્લામાં વિદ્યમાન છે, અને તે ચિ'તાણિ પાર્શ્વનાથના મંદિર' ના નામથીજ પ્રસિદ્ધ છે. કવિ સાભાગ્યવિજયજીએ સ, ૧૯૧૦ માં · Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાધ વિગેરે કેટલાંક શાસન પ્રભાવનાનાં કાર્યાં કરી પુનઃ ફતેપુરસીકરી પધાર્યાં. આ વખતે સૂરિજીને ખાદશાહની સાથે વધારે વખત સમાગમ કરવાના પ્રસંગ મળ્યા હતા. કહેવાની જરૂર છેજ નિહ કે–અમ્બુલન્જલ એક વિદ્વાન્ પુરૂષ હતેા. તત્ત્વાની ચર્ચા કરવામાં એને જેટલા આનદ આપતા, એટલા ભાગ્યેજ બીજા કોઇ વિષયમાં આવતા. ખાવા-પીવાનુ' અને બીજુ બધુ કાર્ય મૂકીને પણ ધર્મચર્ચા કરવામાં તે પોતાને વધુ સમય વ્યતીત કફ્તા. એટલુ જ નહિ પરન્તુ તે જેની સાથે ધમ ચર્ચો કરતા, તેની સાથે જિજ્ઞાસુ થઈનેજ કરતા. નહિં કે—પેાતાના કટકો ખરા કરવાને વિતંડા કરતા, અને એટલાજ માટે; તે હીરવિજયસરિજીની સાથે વખતો વખત ધર્મચર્ચા કરવાના પ્રસગ લેતા હતા. સૂરિજીને પણ તેની સાથે વાતચીત કરવામાં ખહુ આનંદ પડતા. કારણ કે-અમ્બુલક્જલ જિજ્ઞાસુ હોવા સાથે બુદ્ધિશાલી પણ હતા. તેની બુદ્ધિ મને જલદી પહોંચી જતી, સુતરાં, ગમે તેવી કઠિન વાતને પણ તે બહુ જલદીથી સમજી શકતા હતા. ખરેખર વિદ્વાને વિદ્વાની સાથે વાતચીત કરવામાં અપૂર્વ આનંદજ આવે છે. C તી માળા ’ બનાવી છે, તેમાં આ મદિર સંબધી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.— “ અધિક પ્રતાપિ આગરે સાહે, શ્રીચિંતામણી જનમન માહુ; સ ંવત સાલસે' આગણુચ્યાલીસઇ, શ્રીગુરૂ હીરવિજÛ સુગિસÛ ક્રીથી પ્રતિષ્ઠા પાસજ સાર ષચે' ધન સાહુ માનસિંઘ ઉદાર; A તે ચિંતામણિ પાર્સાજ સ્વામી. વધા આગરે આણુંદ પામી. ७ (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૭૩-૭૪.) કવિના આ ક્રશનથી માલૂમ પડે છે કે આ પ્રતિષ્ઠા આગરાના શ્રેણી. માનસિંધ કરાવી હતી. Page #165 -------------------------------------------------------------------------- ________________ શરીર અને સાર્ એક વખત અમ્બુલક્જલના મહેલમાં હીરવિજયસૂરિ અને અમ્બુલફજલ જ્ઞાનગેાષ્ઠી કરી રહ્યા હતા. તેવામાં અકસ્માત્ ત્યાં બાદશાહ આવી ચઢયો. અમ્બુલજલે ઉભા થઈ બાદશાહને સત્કાર કર્યાં. બાદશાહને ઉચિતાસને બેસાડવામાં આવ્યે. પછી અબ્દુલફજલે સૂરિજીની વિદ્વત્તા સબંધી મુતકઠે પ્રશંસા કરી. આ વખતે આદશાહના અંતઃકરણમાં સ્વાભાવિક રીતે એવા વિચાર સ્ફુરી આવ્યા કે‘સૂરિજીની પ્રસન્નતાની ખાતર તે માગે તે આપવું.’ મા વિચારથી તેણે સૂરિજીને પ્રાના કરી કે—“ મહારાજ ! આપ આપના અમૂલ્ય સમયના ભાગ આપી અમને જે ઉપદેશ આપે છે, એ ઉપકારના બદલા અમારાથી દ્દેિ પણ વાળી શકાય તેમ નથી. તે પણુ, મારા કલ્યાણુની ખાતર આપ મારા લાયક કઈ પણ કામ ખતાવશે, તેા હું આપના વધુ ઉપકાર માનીશ. આપની પ્રસન્નતાનુ જે કંઇ કામ ખતાવશેા, તે કરવાને આ સેવક હમેશાંને માટે તૈયાર છે” અકબર જેવા સમ્રાટ્ની આટલી બધી ભક્તિ અને લાગણી હાવા છતાં, સૂરીશ્વરજીએ પોતાના અંગત-સ્વાનુ એક લગાર માત્ર પણ કામ ન બતાવ્યું. આ વખતે સૂરિજી ચાહતે, તે પેાતાના ગચ્છને માટે, પોતાના અનુયાયિાને માટે અથવા પેાતાના અગ્રત સ્વાર્થને માટે ગમે તે કાર્ય કરાવી શકતે; પરંતુ સૂરિજીએ તે તેમાંના એક પણ કાય ની માગણી ન કરી. તેઓ સાથી સારામાં સારૂ અને અગત્યનું કાર્ય જીવેાને અભયદાન આપવાનું જ સમજતા હતા અને તેથીજ તેમણે માદશાહ પાસે જ્યારે જ્યારે કઈ કામ કરાવ્યુ, ત્યારે ત્યારે જીવાને અભયદાનનુ જ જીવાને આરામ પહોંચાડવાનું જ કામ કરાવ્યું હતું. આ વખતે ખાદશાહે જ્યારે કઇ પણુ કામ બતાવવાની માગણી કરી, ત્યારે સૂરિજીએ પક્ષિયાને પાંજરામાંથી મુક્ત કરવાનું સૂચવ્યું. બાદશાહે બહુજ પ્રસન્નતા પૂર્વક તેમ કરી દીધું. અર્થાત્ પક્ષિયાને પાંજરામાંથી મુકત કર્યો, એટલુ'જ નહિં, Page #166 -------------------------------------------------------------------------- ________________ • પ્રતિમા - પરતુ ફતેહપુરસીકરીના સુપ્રસિદ્ધ ડાબર તળાવને માટે પણ એ હુકમ કાઢયો કે ત્યાંથી કઈ પણ માણસ માછલાં વિગેરે જીની હિંસા કરે નહિં.” આ કાર્યને અમલ તેજ વખતે થવા માટે કેટલાક સિપાઈની સાથે શ્રીધનવિજયજી પિતે તે તળાવ ઉપર ગયા અને તમામ જોઈ લેકેને નિષેધ કરી ત્યાંથી દૂર કર્યા. હીરભાગ્યકાવ્યના કર્તાનું કથન છે કે-ડાબર તળાવમાં થતી હિંસા બાદશાહે શ્રી શાંતિચંદ્રજીના ઉપદેશથી બંધ કરી હતી. આ વખતે શેખ અબુલફજલના મકાનમાં સૂરિજીને અને બાદશાહને ઘણા લાંબા વખત સુધી ધર્મચર્ચા થઈ હતી. એકાન્ત પ્રસંગ હેવાથી જેમ બાદશાહે ખુલ્લા દિલથી વાતચીત કરી, તેમ સૂરિજીએ પણ યથાગ્ય શબ્દોમાં બાદશાહને ઉપદેશ આપવામાં કંઈ પણ ન રાખી. આ વખતની વાતચીતમાં સૂરિજીએ પ્રસંગ જોઈને પપણાના આઠ દિવસમાં અકબરના આખા રાજ્યમાં કોઈ પણ માણસ કેઈ પણ જીવની હિંસા ન કરે, એ હુકમ બહાર પાડવા બાદશાહને સચોટ ઉપદેશ કર્યો. બાદશાહે સૂરિજીના ઉપદેશને માન આપી તત્કાલ સૂરિજીના કહેવા પ્રમાણે પર્યુષણના આઠ દિવસે જ નહિ, પરંતુ પિતાના કલ્યાણ માટે તેમાં ચાર દિવસે વિશેષ ઉમેરીને બાર દિવસ (શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદિ ૬ સુધી)ને હુકમ બહાર પાડવાનું કબૂલ કર્યું. અબુલફજલે આ વખતે બાદ શાહને નમ્રભાવથી એવી ભલામણ કરી કે-“આ હુકમ આપ ખુદાવિદ તરફથી એવી રીતે બહાર પાડવા જોઈએ કે જે પેઢીની પિઢિયે સુધી કાયમ રહે ”બાદશાહે કહ્યું કે- તમેજ ફરમાનપત્ર લખે.” અબુલફજલે પિતે ફરમાનપત્ર લખ્યું અને તે પછી તે બાદશાહના સહી સીક્કા સાથે તેના સમસ્ત રાજ્યમાં મોકલવામાં આવ્યું. આ ફરમાનપત્રમાં સહી સીકકે થઈ ગયા પછી, તે રાજસભામાં વાંચવામાં આવ્યું. અને તે પછી બાદશાહે પોતના હો Page #167 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને ક્ષમા થાનસિંઘને અર્પણ કર્યું. થાનસિંઘે તેને બહુમાનપૂર્વક મસ્તક પર ચઢાવ્યું અને બાદશાહને તેણે ફૂલે અને મેતિયેથી વધાવ્યા. બાદશાહે આપેલા આ ફરમાનથી લેકમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. કેઈ કહે કે સૂરિજી કેવા પ્રતાપી કે બાદશાહને આ રાગી કર્યો. કેઈ કહે કે–સૂરિજીએ બાદશાહને તેની સાત પેઢી આકાશમાં બતાવી. કેઈ કહે કે-સૂરિજીએ બાદશાહને સોનાની ખાણે બતાવી. જ્યારે કઈ કઈ એમ પણ કહેવા લાગ્યા કે-સૂરિજીએ એક ફકીરની ટેપીને ઉડાને ચમત્કાર બતાચે, એમ અનેક પ્રકારની વાર્તાઓ જનતામાં થવા લાગી. આવી જ રીતે પાછળના કેટલાક જૈન લેખકેએ પણ પરંપરાથી ચાલી આવેલી ઉપર્યુકત કિંવદન્તિને સાચી માની. હીરવિજયસૂરિ સંબંધી કઈને કંઇ લખતાં આવી ચમત્કારની કેટલીક બાબતે લખેલી છે. પરન્તુ વસ્તુતઃ ઐતિહાસિક સત્યથી તે વિરૂદ્ધ હકીકત છે. હીરવિજયસૂરિએ કઈ દિવસ મંત્ર-જંત્ર કે બીજી કઈ પણ વિદ્યાદ્વારા બાદશાહને ચમત્કાર બતાવ્યું જ નથી. જ્યારે ને ત્યારે તેમણે “મંત્ર –તંત્રાદિ કરવાને અમારે ધર્મ નથી.” એજ વચન બાદશાહને કહ્યું હતું. તેઓ એક પવિત્રચારિત્રધારી આચાર્ય હતા. તેઓના ચારિત્રને જ પ્રભાવ એ હતું કે-જેના લીધે તેઓ ગમે તેવા મનુ ષ્યના હૃદયમાં સદ્દભાવ ઉત્પન્ન કરાવી શકતા હતા. તેઓના મુખારવિદ ઉપર એવી તે શાતિ વિકસિત રહેતી કે-ગમે તે શત્રુ પણ તેમનાં દર્શન કરતાં શાન્ત થઈ જતું. કેણ નથી જાણતું કેએકે મનુષ્ય પવિત્ર ચારિત્રથી જે પ્રભાવ પાડે છે, તે પ્રભાવ સેંકડે ઉપદેશકને ઉપદેશ પણ પી શકતું નથી. શુદ્ધ આચરણ-પવિત્ર ચાસ્ત્રિ વિનાના મનુષ્યના ઉપદેશને લેકે “પોથીમાંનાં રીંગણું” જ કહીને હસી કાઢે છે. સૂરિજીના પવિત્ર ચારિત્રથી ગમે તેવા માણસે પણ ફિદા થઈ જતા અને એનું જ એ પરિણામ હતું કે અકબર બાદશાહ પણ હીરવિજ્યસૂરિનાં વચનેને બ્રહ્માનાં વચનોની માફક શહણ કરતે હતે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા. જવાબ હાર આપણે એ વાતને સારી પેઠે જાણીએ છીએ કે-હીરવિજયસૂરિ ત્યાગી અને બિલકુલ નિરપૃહી પુરૂષ હતા. આવા નિઃસ્પૃહ મહાત્મા પ્રત્યે બાદશાહને સભાવ થાય, એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે–બાદશાહમાં પણ એ માટે ગુણ હતો, કે તે નિઃસ્પૃહી, નિર્લોભી અને પિતાનાજ આત્માની બરાબર જગ ના તમામ આત્માઓને-તમામ પ્રાણિયોને જેનારા પ્રત્યે ખાસ કરીને વધારે પ્રેમ ધરાવતું હતું. અને પિતાના આવા ગુણના પ્રતાપે બાદશાહ, હીરવિજયસૂરિના ઉપદેશનું સન્માન કરે–સૂરિજીના ઉપદેશ પ્રમાણે કામ કરે, એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેમ અકબર જેવા મુસલમાન સમ્રા આ ઉપદેશ-કઈ પણ જાતની સ્વાર્થ વૃત્તિ સિવાય માત્ર જગતનાજ કલ્યાણનાં–બીજા છનાં કલ્યાણનાં કાર્યોને ઉપદેશ જૈનસાધુ જેવા ત્યાગી-નિસ્પૃહી પુરૂષ સિવાય બીજું કે શું આપી શકે એમ હતું ? બાદશાહે હીરવિજયસૂરિજીના ઉપદેશથી પર્યુષણાના આઠ દિવસે અને બાકીના ચાર-એમ બાર દિવસ (શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદિ ૬) સુધી પોતાના સમસ્ત રાજ્યમાં કોઈ પણ માણસ કઈ પણ જીવની હિંસા ન કરે, એ જે હુકમ બહાર પાડ, તેની છ નકલ કરવામાં આવી. જેમાંની ૧ ગુજરાત અને સૈારાષ્ટ્રમાં, ૨ દિલ્લી-ફતેપુર વિગેરેમાં, ૩ અજમેર, નાગપુર વિગેરેમાં, ૪ માળવા અને દક્ષિણ દેશમાં, ૫ લાહેર-સુલતાનમાં મેકલવામાં આવી અને છઠ્ઠી નકલ ખાસ સૂરિજીને સોંપવામાં આવી હતી. એ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે આખુજલના મકાનમાં જે વખતે સૂરિજી અને બાદશાહને આપસમાં ધર્મચર્ચા થતી હતી, તે વખતે સૂરિજી અને બાદશાહ-અન્નેને ખુલ્લા દિલથી બહુ આનંદપૂર્વક વાર્તાલાપ થયે હતે. સૂરિજીએ આ વખતે બાદશાહને ઉપદેશ આપતાં જણાવ્યું કે-“મનુષ્ય માત્રે સત્યને સ્વીકાર કરવા તરફ રૂચિ રાખવી જોઈએ. જો કે, અજ્ઞાનાવસ્થામાં મનુષ્યો દુકમી કરી નાખે છે, પરંતુ જ્યારે તેઓને સત્યનું ભાન થાય, ત્યારે તેઓએ Page #169 -------------------------------------------------------------------------- ________________ સરકાર અને સારા - - - - - - - - - - - - - - - - - - - - - - તે માર્ગ હાથમાં લેવેજ જોઈએ. પરંતુ પિતે જે માર્ગ ઉપર ચાલયા આવતા હોય, તેજ માર્ગ સારે છે, એમ માની અથવા પિતાના બાપદાદા એ પ્રમાણે કરતા આવ્યા છે, માટે તે નજ છોડે. એ દુરાગ્રહ ન રાખવું જોઈએ.” સૂરિજીના આજ વચનને પુષ્ટ કરનાર એક રમૂજી વાત બાદશાહે ઉપસ્થિત કરી. તેણે કહ્યું— મહારાજ ! મારા જેટલા સેવકે છે, તે બધા માંસાહાર કરનારા છે, એટલા માટે તેઓને આપની ફરમાવેલી જીવદયા રૂચતી નથી. તેઓ કહે છે કે આપણા બાપદાદા જે કામ કરતા આવ્યા હોય, તે કામને છોડવું જોઈએ નહિં. એક વખત બધા ઉમરા એકઠા થયા હતા, તે વખતે તે ઉમરાએ મને કહ્યું-પિતાને સાચે બેટે તેજ છે કે-જે પૂર્વથી ચાલતા આવેલા માર્ગને છેડે નહિં.” આ વાત ઉપર તેમણે એક દષ્ટાન્ત પણ આપ્યું– એક દેશને બાદશાહ હતું, તેણે પિતાના નગરની પાસેના | પહાડને એવા ઈરાદાથી નષ્ટ કરી દેવાને હુકમ કર્યો કે–આ પહાડ હવાને રોકે છે. જોકે એ એક એક મણ દારૂથી સે સે મણના પત્થર તેલ તેડીને તે પહાડને નષ્ટ કરી દીધું અને તે જગામાં મેદાન બનાવી દીધું. એક વખત એ આવ્યો કે સમુદ્રનું પાણી, કે જે પહાડના કારણથી રોકાઈ રહ્યું હતું, તે ગર્જના પૂર્વક શહેર તરફ ધસી આવ્યું. બસ, કહેવું જ શું હતું ? લકે તણાવવા લાગ્યા અને બીજા વારમાં આખું ગામ સમુદ્રના ઉત્તરમાં સમાઈ ગયું. કહેવાની મતલબ કે તે બાદશાહે પ્રાચીનકાળથી સ્થિર રહેલા પહાડને તેડાવી દીધે, તો તેને દંડ તેને ભગવાજ પડયે. મહારાજ ! ઉમરાએ મને જયારે એવી વાત સંભળાવી, ત્યારે મેં પણ મારી વાતની પુષ્ટિમાં એક દષ્ટાન આપ્યું. મેં કહ્યું- “ સાંભળેએક બાદશાહ હતા, આંધ હતું. તેને છેક Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાધ, ક થ, તે પણ આંધળો થયો અને તેને ( છોકરાને) કરે થયે, તે દેખતે થયે. હવે બતાવે, તમારા ન્યાયથી તે દેખતા છોકરાએ આંધળા થવું જોઈએ કે નહિં? કારણ કે તેને બાપ અને તેના બાપને બાપ આંધળો હતું તે પછી તેણે આંધળે શા માટે ન થવું?” વળી એક બીજું દષ્ટાન્ત-“મારી સાતમી પેઢી ઉપર તૈસર બાદશાહ થયે. તે પહેલાં પશુઓને ચારવાનું કામ કરતું હતું. એક વખત એક ફકીર એવી ટહેલ મારતે આવ્યું કે મને જે જેટલી આપે, તેને હું દુનિયા આપું.” તૈમૂરે રોટલી આપી, ત્યારે ફકીરે તૈમૂરના માથા ઉપર છત્ર ધારણ કરી કહ્યું-“હું તને બધે મુલાક આપી દઉં છું.’ એક વખત એક દુબળા ઘોડાને એક ચારવાવાળાએ ચાબુક માર્યો. તે વખતે હજારો ચરવાદાર એકઠા થઈ ગયા અને કંઈક કારશુસર જગલમાં ગયા. આ ચરવાદારમાં તૈમૂર પણ હતે. આવા સમયમાં તે જગલમાં થઈને કેટલાક લેકે ઊંટે ઉપર માલ ભરી ભરીને જતા હતા. તેઓને તૈમૂર વિગેરે એકઠા થયેલા ચરવાદારોએ નસાડી ભગાડીને તેઓને માલ લઈ લીધા. લૂંટારા ચરવાદારોને પકડવા માટે મેટું લશ્કર આવ્યું લશ્કરને પણ હરાવી દીધું. છેવટ બાદશાહ સ્વયં લડવા માટે આવ્યું, પરંતુ તેને તે પૂરોજ કરી દીધો અને તેને બધે મુલક તમૂરે લઈ લીધે. એ પ્રમાણે તૈમૂર બાદશાહ થયે. હવે કહે, તૈમૂરની પૂર્વાવસ્થાની માફક અમે ગુલામગીરી કરીએ ત્યા બાદશાહી?” ઉમરાવ, ખાન, વજીર વિગેરે ત્યાં બેઠેલા તમામ માણસને એજ કહેવું પડયું કે-“પુરાણી રીત હોવા છતાં પણ જે તે રીતે અનુચિત હોય, તો તેને છોડી દેવી જોઈએ.” મહારાજ, ખરી વાત તે એજ છે-જે લેકે માંસાહાર કરે છે, તેઓ માત્ર પિતાની જિહુવેન્દ્રિયની લાલચથી જ કરે છે, પરંતુ તે નજીવી લાલચને પૂરી કરવામાં હજારે અને ઘાણ નિકળી જાય છે, તે તરફ તે કઈ ધ્યાન જ આપતું નથી, 17 Page #171 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાહ, - “ગુરૂજી! હું બીજાઓની વાત શા માટે કરૂં? મેં પોતે સંસારમાં એવાં એવાં પાપ કર્યો છે કે તેવાં પાપ ભાગ્યેજ સંસારમાં બીજા કે મનુષ્ય કર્યો હશે. જયારે મેં ચિત્તોડગઢ લીધે ત્યારે મેં જે પાપ કર્યો છે, તેનું વર્ણન મારાથી પણ થઈ શકે તેમ નથી. તે વખતે રાણાના હાથી, ઘડા અને સ્ત્રી-પુરૂષેની તે શી વાત કહું, પણ ચિત્તોડના એક કૂતરાને પણ મેં છેડથું હેતું. ચિત્તોડમાં રહેવા વાળા કેઈ પણ જીવને હું દેખતે, તે તેની કલ્લજ કરતે. મહારાજ! આવા પાપ કરીને તે મેં કેટલાએ ગઢ લીધા. આ સિવાય શિકાર ખેલવામાં પણ મેં કંઈ ખામી રાખી નથી. ગુરૂજી! આપે મેડતાના રસ્તે આવતાં મારા બનાવેલા હજીરા રાહ જોયા હશે, કે જેની + આ પ્રમાણે હજીરા કરાવ્યાના સંબંધમાં કવિ ગષભદાસે શ્રીહીરવિજયસૂરિરાસમાં અકબરના મુખથી આ પ્રમાણે શબ્દો કઢાવ્યા છે “એ હજીરે હમારે તહ્મ એકસો ચઉદ કીએ કે હમ; અકેકે સિંગ પંચસેં પંચ પાતિગ કરતા નહિ ખલખંચ છ આ વાતની સત્યતા બદાઉનીના શબ્દોથી પણ સિદ્ધ થાય છે. 'અદાઉની લખે છે – "His Majesty's extreme devotion induced him every year to go on a pilgrimage to that city, and so he ordered a palace to be built at every stage between Agrah and that place, and a pillar to be erected and a well sunk at every coss.” (Vol. II by W. H. Lowe M. A. p. 176). અર્થાત–દર વર્ષે તે શહેર (અજમેર)ની યાત્રાએ જવા માટે બાદશાહ પિતાની અત્યંત ભક્તિને લીધે લલચાતો અને તેથી કરીને તેણે આગ્રા અને અજમેરની વચ્ચે સ્થળે સ્થળે એક મહેલ અને દર એક ગાઉએ એક એક સ્થંભ (હજીરો) બંધાવ્યો હતો તથા એક એક કુ આગ્રા અને અજમેરની મધ્યમાં ૨૨૮ માઇલનું આંતરૂ છે, આ Page #172 -------------------------------------------------------------------------- ________________ , પ્રતિભા. ૧૧. AAAAAAAAAAAAAAAAAAA A AAAAAAANRALANAN સંખ્યા ૧૧૪ ની છે. તે દરેક હજીરા ઉપર પાંચસેહરિણનાં સીંગડાં રાખવામાં આવ્યાં છે. વળી મેં છત્રીસ હજાર હરિગુનાં ચામડાનું હાણુ શેખોનાં કુલ ઘરમાં કર્યું હતું. જેમાં એક એક ચામડું, બે બે સીંગડાં અને એક એક સેનો આ હતો. આટલાજ ઉપરથી આપને વિદિત થશે કે મેં કેટલે શિકાર અને તે દ્વારા કેટલા જીવેની હિંસા કરેલી હોવી જોઈએ? મહારાજ! હું મારા પાપનું શું વર્ણન કરૂં? હું હમેશાં પાંચ પાંચસે ચકલાંની જીભે ખાતે હતે; પરતુ આપનાં દર્શનથી અને આપના પવિત્ર ઉપદેશથી તે પાપ કાર્ય મેં છેડી દીધું છે. વળી આપે મારા ઉપર કૃપા કરીને ઘણેજ સરસ માર્ગ બતાવ્યો છે, તેને માટે હું આપને વારંવાર ઉપકાર માનું છું. ગુરૂજી' હું ખુલ્લા દિલથી સ્પષ્ટ કહું છું કે-મેં એક વર્ષમાં છ મહીના માંસ ખાવું છેડી દીધું છે અને જેમ બનશે તેમ, સર્વથા માંસાહારને છ દેવાને બનતે પ્રયત્ન કરતો રહીશ. હું સત્ય કહું છું કે-હવે માંસાહાર તરફ મને બહુ અરૂચિ થઈ છે.” બાદશાહના ઉપર્યુક્ત સંભાષણથી સૂરિજીને પારાવાર આનંદ થયે અને તેની સરળતા એવં સત્યપ્રિયતાને માટે સૂરિજીએ વારવાર ધન્યવાદ આપે. ખરેખર સૂરિજીના ઉપદેશને બાદશાહ ઉપર કેટલે બધે પ્રભાવ પડેલે હે જોઈએ, તે બાદશાહનાં ઉપર્યુંકત હાર્દિક વચને ઉપરથી આપણે સહજ સમજી શકીએ તેમ છીએ. બાદશાહને માંસાહાર ઉપરથી અરૂચિ કરાવવામાં જે કંઈ પણ ઉપદેશક સિદ્ધહસ્ત નિવડ્યા હોય, તે તે હીરવિજયસૂરિજ છે. હિસાબે પણ ૧૧૪ હજીરા બનાવ્યા સંબંધી કવિ ઋષભદાસનું કથન સત્યજ કરે છે. આવી જ રીતે પ્રત્યેક કોસ ઉપર હજીરા બનાવ્યાનું નિકોલાસ વિદ્ધિને અને વિલિયમ ફિચે પણ પિતાના ભ્રમણવૃત્ત તેમાં લખ્યું છે. જૂઓ અરલીવલેસ ઈન ઈન્ડિયા, સંગ્રાહક વિલીયમ સ્તર (૧૫૮૩ થી ૧૬૧૯) , ૧૪૮, ૨૨૫. Page #173 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રાટ્ આ પ્રમાણે હીરવિજયસૂરિજીના સમાગમમાં આવ્યા પછીથીજ ખાદશાહના આચાર-વિચાર અને વનમાં મેાટા ફેરફાર થવા લાગ્યા હતા. ધીરે ધીરે આ પરિવર્ત્તને કયાં સુધી રૂપ પકડયુ હતુ, તેના વિશેષ પ્રકાશ આગામી પ્રકરણમાં પાડવાનું મુલતવી રાખી હાલ તા આપણે અમ્બુજલના મકાનમાં, ખાદશાહ અને સૂરિજીની જ્ઞાનગાષ્મીનેજ આસ્વાદ લેવાનું કામ કરીશું ર "C < બાદશાહે પ્રસંગ લાવીને સૂરિજીને કહ્યું- મહારાજ ! કેટલાક લેાકેા કહે છે કે- હૃતિના તાઽચમાનોઽપનાØોનમ વિમ્ ’ ‘ હાથી મારી નાખે તેા હેત્તર, પરન્તુ જૈનમ`દિરમાં ન જવું, એનુ* કારણ શું છે ? - બાદશાહની આ વાત ઉપર સૂરિજીએ લગાર હસીને કહ્યુ “ રાજન્ ! આના ઉત્તર હું શું આપુ' ? આપ વિન છે; અતએવ વયં જાણી શકે તેમ છે, તે પણ હું એટલું તેા અવશ્ય કહીશ કે આ વાકય ખાલનારાઓને આપણે પૂછવુ જોઇએ કે કાઇ પણુ વિદ્વાન્ કોઇ પણ પ્રાચીન શ્રુતિ-સ્મૃતિમાંથી આ વાક્ય કાઢી બતાવે તેમ છે ?’ કદાપિ નહિ. આ વાકય તે કોઇ એવા દ્વેષીલા માણસેજ બનાવેલું' હેવુ જોઈએ, અને એમ તેા અમે જૈના પણ કહી શકીએ તેમ છીએ કે- સિનડતા-ચમાનેઽપિ ન એ જીવમંવિરમ્ ? * સિંહ ચારે તરફથી તાડના કરતા હોય, પણ શવમદિરમાં જવું નહિં. ' પણ આનું પરિણામ શું ? લઠ્ઠાલઠ્ઠી અને કેશાકેશી સિવાય બીજી" ક'ઈજ નહિ.' રાજન ! ભારતવષઁની અવનતિનુ` ક્રાઈ કારણ હોય, તે તે આજ છે. હિંદુઓએ જૈનાને નાસ્તિક કહ્યા, તે જૈનાએ હિંદુઓને મિથ્યાષ્ટિ ( મિથ્યાત્વી ) બતાવ્યા, મુસલમાનાએ હિંદુઓને કાર કહ્યા, તા, હિંદુઓએ મુસલમાનોને સ્વેચ્છ કહ્યા. ખસ, એમ એક બીજાને ખાટા-નાસ્તિક ઠરાવવાનાજ દરેક પ્રયત્ન કરે છે, પરન્તુ એવા વિચાર રાખનારા બહુ થાડા મનુષ્ય છે કે-બાલાત્તિ ઘુમતિ સામ ગમે તે એક ખાળક પણ કંઈ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાધ. સારૂં' વચન કહે, તે તે ગ્રહણ કરવું જોઇએ. મનુષ્ય માત્રે ગમે ત્યાંથી પણ સારી વાતને સ્વીકાર કરવાની બુદ્ધિ રાખવી, અને તેમ કરવામાં આવે, તાજ તે પોતાના જીવનમાં સારા સારા ગુણા મેળવી શકે છે. પણ તેમ ન કરતાં જો બધાએ પોત પોતાની અપેક્ષાએ એક બીજાને નાસ્તિક કે જૂઠા ઠરાવશે, તે પછી દુનિયામાં સાચા કે આસ્તિકજ કાણુ રહેશે ? માટે એક બીજાને જૂઠા કે નાસ્તિક ન ઠરાવતાં સત્યવસ્તુનેાજ જો પ્રકાશ કરવામાં આવે, તે કેટલા બધા લાભ થઈ શકે ? ખરી રીતે નાસ્તિક તા તેજ છે કે-જે આત્મા, પુણ્ય, પાપ, ઈશ્વર આદિ પદાર્થીને માનતા નથી, જે આ પદાર્થોને માને છે, તેઓ કોઇ કાળે પણ નાસ્તિક કહેવાયજ નહિ', ' સૂરિજીની આ તટસ્થ વ્યાખ્યા સાંભળીને આદશાહને ઘણાજ આનદ થયા. તેના હૃદયમાં ચાક્કસ ખાતરી થઇ અને તે અમ્બુલજલને સ’આધીને સ્પષ્ટપણે પ્રકટ પણ કરી કે અત્યાર સુધીમાં હું જેટલા વિદ્વાનેને મળ્યા હતા, તે બધા ‘ મારૂં તેજ સાચું’ એમ કહેવાવાળા મળ્યા હતા; પરન્તુ આ સૂરિજીના ગ્રંથનમાંથી ચોખ્ખી ધ્વનિ નિકળે છે કે− મારૂ તે સાચું નહિ, પરન્તુ સાચું તે મારૂ, ’ એજ સિદ્ધાન્તને તે માને છે. એમના પવિત્ર હૃદયમાં દુસગ્રાહનુ' નામજ નથી. ધન્ય છે આવા મહાત્મા પુરૂષને !! ” 6 સૂરિજી અને માદશાહની ઉપર્યુંકત વાતચીત પ્રસંગે દેવીમિશ્ર નામના એક બ્રાહ્મણ પડિત પણ બેઠા હતા. તેને સંએધીને બાદશાહે પછયુ- કેમ ૫'ડિતજી ! હીરવિજયસૂરિજી જે કહે છે, તે ઠીકજ કહે છે કે કઇ ફેરફાર જેવુ' છે, કંઇ વિરૂદ્ધતા જેવું હાય, તા કહેજો. જરૂર "" ૧ ક્રેવીમિશ્ર, એ અકબરના દરબારમાં રહેનારા એક વિદ્વાન બ્રાહ્મગ હતો. તે મહાભારતાદિના અનુવાદના કાર્યોંમાં દુભાષિયા તરીકે ગ્રામ અાવતા. બાદશાહની તેના ઉપર સારી મહેરબાની હતી. આના સબંધમાં વધુ હકીકત મેળવવી હેાય તેણે, મદાની, ભાગ ૨ જો, ઢબ્લ્યુ. એચ. લા. એમ. એ. ના અગરેજી અનુવાદના પે. ૨૬૫ માં જોવું, Page #175 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રાટ્ પ*ડિતજીએ કહ્યુ–“ નહિ મહારાજ ! સૂરિજી જે વચના કાઢ છે, તે બિલકુલ વેદવાક્યસમાન છે. એમાં લગારે ફેરફાર જેવુ" નથી. એમના જેવા સ્વચ્છહૃદયી તટસ્થ અને અપૂર્વ વિદ્વત્તાવાળા મુનિ મે અત્યારસુધી ક્યાંય પણુ જોયા નથી, તેએ એક જબરદસ્ત પતિ-યુતિ છે, એમાં લગાર પણ શ’કા લાવવા જેવું નથી. એક વિદ્વાન બ્રાહ્મણના મુખથી નિકળેલા આ શબ્દો આદ્યશાહની શ્રદ્ધાને વજ્રલેપ સમાન હૃઢ કરે–મજબૂત કરે, એમાં ક'ઈ નવાઇ જેવું છે ? અબ્દુલજલના મકાનમાં આ પ્રમાણે વાતચીત થયા પછી બાદશાહ પોતાના મહેલમાં ગયે, જ્યારે સૂરિજી પણુ વખત ઘણે થઇ જવાથી ઉપાશ્રયે પધાર્યાં, આ પછી જ્યાં સુધી સૂરિજી તેપુર–સીકરીમાં રહ્યા, ત્યાં સુધીમાં અનેક વખત બાદશાહની સાથે તેની મુલાકાત અને ધ ચર્ચા થઈ. વખતે વખતની મુલાકાતમાં સૂરિજીએ જુદા જુદા વિષયા ઉપર વિવેચન કરી બાદશાહને તે તે વિષયે સમજાવવાને મનતે પ્રયત્ન કર્યાં હતા, અને તેથી બાદશાહને ચાક્કસ ખાતરી થઈ હતી કે– સૂરિજી એક અસાધારણ વિદ્વાન્ સાધુ છે. એટલુંજ નહિ પરન્તુ તેની વિદ્વત્તા અને પવિત્ર ચારિત્રના લીધે તેમને જનાજ માન આપે છે, એમ નહિ પરન્તુ જગતના કોઇ પણ ધર્મ વાળાએ તેને માન આપવાને ખાધ્ય થાય છે, સુતરાં તે જૈનેાના ગુરૂ નહિ, કિન્તુ જગતના ગુરૂ છે, એમ કહેવામાં લગારે અત્યુકિત નથી, ’ ખાઈશાહ પાતાની આ આંતિરક ભાવનાને દબાવી પણ ન શકયા. તેણે એક વખત અવસાર જોઈને સૂરિજીને રાજસભા સમક્ષ ‘જગદ્ગુરૂ’ ના બિરૂદથી વિભૂષિત પણ કર્યાં. સૂરિજીના આ પદપ્રદાનની ખુશાલીમાં પણ ખાદશાહે ઘણા પક્ષિયાને ખ'ધનથી મુક્ત કર્યાં. તે સિવાય હરિણ, રાઝ, સસલાં અને બીજા ઘણાં જાનવરાને છેડી મૂકયાં. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબાધ. ૧૭૫ એક વખત બાદશાહ, અબુલફજલ અને બીરબલ વિગેરે રાજમંડલ સાથે બેઠે હતે. તેવામાં શાંતિચંદ્રજી વિગેરે કેટલાક વિદ્વાન્ મુનિ સાથે સૂરિજી પણ પધાર્યા. આ વખતે સૂરિજીએ બાદશાહને કેટલેક ઉપદેશ કર્યો, તદનન્તર બાદશાહે પ્રસન્ન થઈ કહ્યું- મહારાજ આપને મારા લાયક કંઈ પણ કાર્ય હેય, તે અવશ્ય બતાવે, આપ એમાં લગાર પણ સંકેચ કરશે નહિ. કારણ કે હું આપને જ છું, અને જ્યારે હુંજ આપને છુ, તે પછી એ સ્પષ્ટ કરવાની જરૂર રહેતી નથી કે આ રાજ્ય-ઋદ્ધિ-સમૃદ્ધિ અને તમામ મંડલ પણ આપનું જ છે.” સૂરિજીએ કહ્યું- આપને ત્યાં ઘણા કેદિયે છે, એ કેદિને કેદથી મુકત કરે, તો સારું.” કહેવું જરૂરનું થઈ પડશે કે બાદશાહને ગુન્હેગારે ઉપર વધારે ચીડ હતી. અને તેથી જ સૂરિજીની ઉપર્યુંકત માગણીને બાદશાહે સ્વીકાર ન કર્યો. ગરષભદાસ કવિના શબ્દોમાં કહીએ તો બાદશાહે કહ્યું કે કહઈ અકબર એ મોટા ચોર, મુલકમિં બહુત પડાવઈ સોર એક ખરાબ હજારકું કરઈ, ઈડાં ભલે એ જબ લગિ મરઈ (હીરવિજયસૂરિરાસ પૃ. ૧૩૪) જનકવિની કેવી સત્યતા? જે કામ અકબરેન કર્યું, તે કામ માટે તેમણે સ્પષ્ટ લખી દીધું કે આ કામ ન કર્યું. આ પછી અકબરે કહ્યું કે- આપ તે સિવાય બીજું કંઈ માગે.” સૂરિજી, “શું માગવું?” એ કંઈક વિચાર કરતાજ હતા, એટલામાં શાંતિચંદ્રજીએ સૂરિજીના કાનમાં કહ્યું કે- સાહેબ! વિચાર શું કરો છો? એવું માને કે–તમામ ગચ્છના લેકે મને પગે પડે અને માને.” વાચક! સૂરિજીની ઉદાર પ્રકૃતિને અનુકૂળ આ વાત તમે કદિ માની શકે છે? સૂરિજીના મુખકલમથી આવી સ્વાર્થમિશ્રિત સિરભ કેઈ દિવસ પણ નિકળી શકે ખરી? “લભ સર્વ વિનાશનું Page #177 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાહ્ > મૂળ” એ શુ સૂરિજીથી અજાણ્યુ હતુ ? આવી àાભવૃત્તિ ધારણ કરી પોતાનું માન વધારવાની માગણી કરવામાં પરિણામ કેવું ખરાબ આવે, એ વિચાર સૂરિજીના હૃદયપટ પર રમવા લાગ્યા. સૂરિજી, શાંન્તિચ’દ્રજીની ભલામણની ઉપેક્ષા કરીને માદશાહને કંઈક કહેવા જતા હતા, તેટલામાં બાદશાહે પેાતે સૂરિજીને આગ્રહ પૂર્વક પૂછ્યુ - ગુરૂજી ! શાંન્તિચદ્રજીએ આપને શુ કહ્યું ' ? સૂરિજીએ જે હકીકત હતી, તે સ્પષ્ટ કહી દીધી. તેની સાથે એ પણ કહ્યું “હું તેવી માગણી કર વાને સ્વપ્નમાં પણ ચાઢતા નથી. શિષ્યા ગુરૂની ભક્તિ નિમિત્તે ગમે તેવા વિચારો કરે, પરન્તુ હું એમજ માનું છું કે- મને કાઈ માને તાએ શું, અને ન માને એ શું? મારો ધમ તા જગન્ના તમામ જીવા પ્રત્યે સમભાવ રાખીને ઉપદેશ કરવાનાજ છે. ' સૂરિજીની આ ઉદારતા માટે-નિઃસ્પૃહતા માટે તે ખાદશાહેને હદપારને આન ંદ થયે. એટલુ જ નહિ, પરન્તુ પેાતાના સમસ્ત રાજ્યમડલસમક્ષ તેણે એ શબ્દો ઉચ્ચું કે જગમાં આવી નિઃસ્પૃહતા રાખનાર તા મે હીરવિજયસૂરિજીનેજ દેખ્યા. જેએ પેાતાના સ્વા KIY ની લગાર માત્ર પણ વાત ન ફરતાં કૈવલ જ્યારે ને ત્યારે ખીજા જીવાના કલ્યાણનાજ ઉપદેશ આપે છે. સ*સારમાં સન્યાસી ’ ‘ન્નેગી’ કે ‘મહાત્મા’નાં નામેા ધરાવનારાઓના કંઇ પાર નથી;પરન્તુ તે બધાની પ્રાયઃ સ્થિતિ જોઇએ છીએ તે તેઓ કઈને કઈ ક્દમાં સાએલા જોવાય છે. કેટલાકેા તે ખાસા મેાટા મેાટા મડાના માલિક થઈ એસી લાખાની લક્ષ્મી ઉપર તાગડધિન્ના કરતા જોવાયછે, કેટલાક સી, શેખ અને કથાધારી બનવા છતાં, દ્રવ્ય અને મઘ્ને સિયેનુ પતિપણુ' ભાગવે છે. કેટલાક ‘ મહેર ’ રાખવાના પેકાર કરવા છતાં જાનવરાને મારી ખાતાં પણ અચકાતા નથી. કેટલાક મંત્ર-તંત્ર કરવાના ઢાંગ લઇ લેાળા જીવાને ઠગતા ફરે છે, કેટલાક દડધારી અને દરવેશના વેષ લેવા છતાં અનેક પ્રકારના ફંદાને ફેલાવે છે; જ્યારે કેટલાક ‘ તાપસ' નામધારીએ વૈરાગીના આમિર ધારણ કરી ઘેર ઘેર ભિક્ષા માગે છે, પરન્તુ લેગવિલાસને ભૂલતાજ નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રતિશોધ - અરે, કેણ મઠવાસી કે કેણ સંન્યાસી, કે દિડિયા કે કોણગિરિપુરી, કણ નાથ કે કણ નાગા, પ્રાયઃ તેઓ બધાએ કેધાદિને કમ કરી શક્યા નથી અને જ્ઞાનથી રહિત હેઈ અનેક પ્રકારની ધાંધલે કરતા જોવાય છે. હવે તેઓને દુનિયાના ગુરૂ-ધર્મગુરૂ તરીકે કેમ માની શકય? વળી જેમાં કેધ, માન, માયા અને લેભાદિ કષાયે રહેલા હોય અને જેએનું ચારિત્ર વિષયવાસનાઓથી ભરેલું હોય, તેને પૂજ્ય કેમ મનાય? ખરેખર, આ સંસારમાં વિચારતા રહીને કંચન-કામિનીથી આવી રીતે સર્વથા દૂર રહેવું અને કોઈ પણ જાતની પૃદ્ધા ન રાખવી એ શું ઓછું કઠિન કામ છે?” બાદશાહનાં આ વચનેએ તમામ અધિકારી મંડલ પર સટ અસર કરી અને તેથી તેઓની સૂરિજી પ્રત્યેની ભક્તિમાં કઈ ગુણે વધારે થયે. આ વખતે બીરબલની ઈચ્છા થઈ કેસૂરિજીને કઈક પૂછું. અને તેથી તેણે બાદશાહની મંજૂરી માગી. બાદશાહે મંજૂરી આપ્યા પછી બીરબલે સૂરિજીને પૂછ્યું – મહારાજ ! શું શંકર સગુણ હેઈ શકે?” સૂરિજી—“હા, શંકર સગુણ છે.” બીરબલ–“હું તે માનું છું કે શંકર નિણજ છે.” સૂરિજી–ના, એમ ન હોઈ શકે હું પૂછું છું કે-શંકરને તમે ઈશ્વર માને છે?” બીરબલજી , હે?” સૂરિજી—“ઈશ્વર જ્ઞાની છે કે અજ્ઞાની ?” બીરબલ–ઈશ્વર જ્ઞાની છે.” સૂરિજી—“જ્ઞાની એટલે?” બીરબલ–ાનવાળે.” 18 Page #179 -------------------------------------------------------------------------- ________________ Re સુરીશ્વર અને સમાનું AAAMAA સૂરિજી ઠીક, ત્યારે એ બતાવે કે–જ્ઞાન, ગુણુ છે કે નહિ. ખીરમલ— મહારાજ ! જ્ઞાન, ગુણ છે. ’ , સૂરિજી—જ્ઞાન ગુણ છે ? બીરબલજી હા, જ્ઞાન ગુણુ છે.’ સૂરિજી—‘ જો તમે જ્ઞાનને ગુણુ માનતા હો, તે પછી ઈશ્વરશકર ‘ સગુણુ ” છે, એમ તમારે માનવુ જ જોઇએ અને તે તમારા શબ્દોથીજ સિદ્ધ થાય છે. > બીરબલ—‘સૂરિજી ! મને ખાતરી થઇ છે કે ખરેખર ઈશ્વરશકર ‘ સગુણુ ’ છે.’ સૂરિજીની આ સ્પષ્ટ સમજાય તેવી યુક્તિથી આખા મહેલને બહુજ આનદ થયે. આ મુલાકાત પછી સૂરિજી લાંખા વખત સુધી ખાદશાહને મળી શકયા ન્હાતા અને તેથી એક વખત બાદશાહે ઉત્કટ ઈચ્છા પૂર્ણાંક સૂરિજીને યાદ કર્યાં. સૂરિજી ખાદશાહ પાસે પધાર્યાં અને અસરકારક ધર્મોપદેશ આપ્યા. સૂરિજીના ઉપદેશ સાંભળવાથી ખાઃશાહના હૃદયમાં એક ઐરજ પ્રકારની શીતલતાના સ`ચાર થયા. ખરેખર, સૂરિજીની વાણીમાંજ એક એવા પ્રકારનું માધુર્યં હતુ કેજેના લીધે તેમના ઉપદેશ સાંભળવામાં બાદશાહને બહુજ રસ પડતા, એટલુંજ નહિં, પરન્તુ વારંવાર તેના ઉપદેશ સાંભળવાની બાદશાહેને ઈચ્છા પણ થયા કરતી. આ પ્રસગે એક વાત ખાસ વિચારવા જેવી છે. આજકાલના કેટલાક રાજા–મહારાજાઓની માફક, લાંખા વખત ઉપદેશ સાંભળ્યા પછી ઉપકાર માનવા પુરતું ફળ અકબર ન્હોતા આપતા. તે સમ જતા હતા ।– જગને તૃણુવત્ સમજનારા આવા નિઃસ્પૃહી મહાત્માઓ પેાતાના અમૂલ્ય સમયના લેગ આપી અમને ઉપદેશ Page #180 -------------------------------------------------------------------------- ________________ - પ્રતિશોધ. ' આ૫વાની તકલીફ ઉઠાવે છે, તે શાને માટે? “આપને ઉપકાર માનું છું એટલા શબ્દો સાંભળવા માટે? ના, જગના અને મારા કલ્યાણને માટે. મહાત્માને ઉપદેશ સાંભળ્યા પછી, તેમાંનું જે કંઈ પણ કાર્ય ન કરવામાં આવે, તે એમના ઉપદેશનું અને બન્નેના વખતને વ્યય થયાનું પરિણામ શું?” અકબર, પિતાની આ ઉદારભાવનાને લીધે જ જ્યારે ને ત્યારે, ઉપદેશ સાંભળવા પછી તે અવશ્ય એમ કહે કે-આપ મારા લાયક કંઈ કાર્ય ફરમાવે અને આપની ઈચ્છા હોય તે માગે.” - સુરિજીએ આ મુલાકાત વખતે એક મહત્વના કાર્યની માગણી કરી. સૂરિજીએ કહ્યું-“આપે આજ સુધી માગણું પ્રમાણેનાં ઘણાં સારું સારાં કામ કર્યા છે અને તેથી જે કે મને વારંવાર એવી માગણી કરતાં સંકેચ થાય છે, તે પણ બીજાઓના ભલાને માટે આજે હું એજ માગું છું. કે- આપને ત્યાં જે જીજીયા વેરે લેવામાં આવે છે તે, અને તીર્થોમાં જે મૂડકું લેવામાં આવે છે તે–આ બન્ને બાબતે આપે બંધ કરી દેવી જોઈએ. કારણ કે આ અને બાબતથી લેકેને ઘણે ત્રાસ ભેગવો પડે છે.” - - - ૧ જો કે, ખરી રીતે તે બાદશાહે પોતાના રાજ્યમાંથી આ વરે. ગાદીએ બેઠા પછી નવમે વર્ષેજ (ઈ. સ. ૧૫૬૨ માં) કાઢી નાખે હતો, અને તે વાત આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ પણ ગયા છીએ, પરંતુ ગુજરાતમાંથી આ કર દૂર થયો હતો. કારણ કે તે વખતે ગુજરાત દેશ અકબરના આધિપત્ય નીચે જો આવ્યો. અતઃ એ સિદ્ધ થાય છે કે-હીરવિજયસૂરિના ઉપદેશથી જયારે બંધ કર્યા સંબંધી બાદશાહે જે ફરમાન આપ્યું હતું, તે ગુજરાતને લગતું હતું. આ વાત હીરસાભાગ્યકાવ્યની ટીકાથી પણ સિદ્ધ થાય છે. હીરોભાગ્યકાવ્યના ૧૪ મા સના ૨૭૧ મા શ્લેકની ટીકામાં લખ્યું છે– યહ વિરો: જીજયાવેર, એ ગુજરાતના કર વિશેષનું નામ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ , ૧૪૦ સૂરીશ્વર અને સાદું સૂરિજીના વચનને માન આપી બાદશાહે તુર્તજ તે બન્ને બાબતે બંધ કરાવી દીધી અને તે સંબંધી સરકારી હુકમે બહાર પાડયા. હીરવિજયસૂરિરાસના કર્તા કવિ ઋષભદાસે આ વખતની મુલાકાતનું વર્ણન આપતાં એમ પણ કહ્યું છે કે-“બાદશાહ અને સૂરિજીને ઉપર પ્રમાણે જાહેર વાર્તાલાપ થયા પછી, સૂરિજી અને બાદશાહ-એજ જણ એકાંતમાં વાત કરવા બેઠા હતાપરન્તુ ત્યાં શી વાત થઈ, તે કોઈના જાણવામાં આવી નથી.” કહેવાય છે કે-જે વખત સૂરિજી અને બાદશાહ એકાંતમાં વાત કરતા હતા, તે વખત મીઠે ગગ્યો, કે જેને ગમે તે વખતે બાદશાહ પાસે જવાની છૂટી હતી, ઉઘાડે માથે નમો નારાયUT કરતે બાદશાહ પાસે પહોંચી ગયે, એટલું જ નહિં, પરંતુ પિતાના સવભાવ પ્રમાણે કેટલીક હાસ્યજનક ચેષ્ટાઓ પણ કરવા લાગ્યા. બાદશાહે આ લપને દૂર કરવા માટે તેને શાલ આપી વિદાય કર્યો. એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. આ પ્રસંગે એક બીજી વાતનું સ્પષ્ટીકરણ કરવું જરૂરનું સમજાય છે. સૂરિજી પિતાની અત્યાર સુધીની સ્થિતિ દરમીયાન એકજ સ્થાને રહ્યા હતા, એમ નહોતું.વચગાળે તેઓ મથુરાની યાત્રા કરવા પણ પધાર્યા હતા. ત્યાં તેઓએ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની યાત્રા કરી હતી. તેમ જ બૂસ્વામી, પ્રભવવામી અને બીજા મહાપુરૂનાં કુલ ૫૭ રતૂપને વંદન કર્યું હતું. ત્યાંથી તેઓ ગ્વાલીયર પધાર્યા હતા. અને ત્યાં બાવન ગજ પ્રમાણુની ૩ષભદેવની મૂત્તિને વાસક્ષેપ પૂર્વક નમસ્કાર કર્યો હતો. તે પછી ત્યાંથી પાછા આગરે પધાર્યા હતા. આ વખતે મેડાના રહેવાસી સદાર સાહપૂર્વક Page #182 -------------------------------------------------------------------------- ________________ - - - - હાથી, ઘેટા અને બીજી કેટલીક વસ્તુઓનું દાન કર્યું હતું. તેમ મોટા આડંબર પૂર્વક પ્રવેશોત્સવ કરાવ્યું હતું. આ ચોમાસુ-સં. ૧૬૪૧ નું ચોમાસું સૂરિજીએ આગરામાં કર્યું હતું, ચાતુર્માસ પૂર્ણ થયે, પુનઃ ફતેપુર–સીકરી પધાર્યા હતા. ધાર્યા કરતાં વખત ઘણે થઈ ગયે. ફલપ્રાપ્તિ પણ કઈ વખત કલ્પનામાં એ ન્હોતી આવી, એવી થઈ ગઈ. ગુજરાતથી પણ વિજયસેનસૂરિના વારંવાર પત્રે આવવા લાગ્યા કે આપ ગુજરાતમાં જલદી પધારે.” આવાં અનેક કારણોથી સૂરિજીની ઈચ્છા થઈ કે“હવે ગુજરાત તરફ વિહાર કર.” વાત પણ ઠીકજ છે. કારણકે એકજ સ્થાનમાં સાધુઓને વધુ વખત રહેવામાં ફાયદાના બદલે નુકસાન પણ થઈ જાય છે. કવિ ર૩ષભદાસના શબ્દોમાં કહીએ તો બે સ્ત્રી પીહરિ નર સાસરઈ સંયમિયા સહિવાસ એ ત્રિણે અલષામણું જે મંડળ ચિરવાસ,” માટે સૂરિજીની વિહાર કરવાની ઈચ્છા અયોગ્ય અથવા અસ્થાને હેતી. એક વખત પ્રસંગ જોઈ સૂરિજીએ પિતાની આ ઈચ્છા બાદ શાહને જણાવી. પ્રત્યુત્તરમાં બાદશાહે બહુ લાગણપૂર્વક જણાવ્યું કે-“આપ જે કંઈ કાર્ય બતાવે, તે કરવા માટે હું તૈયાર છું. આપને ગુજરાતમાં જવાની કંઈ જરૂર નથી. આપ અહિં બિરાજે અને મને ધર્મોપદેશ સંભળાવે.” સૂરિજીએ કહ્યું–હુ પિતે પણ સમજું છું કે-અહિં આપના. સમાગમમાં રહેવાથી હું ધાર્મિક લાભ ઘણે ઉઠાવી શકું તેમ છું. પરંતુ કેટલાંક અનિવાર્ય કારણોથી ગુજરાતથી વિજયસેનસૂરિ અને જલદી લાવે છે, માટે મારે ત્યાં જવું જરૂરનું છે. ત્યાં ગયા પછી બનતાં સુધી હું વિજયસેનસૂરિને આપની પાસે મોકલીશ.' Page #183 -------------------------------------------------------------------------- ________________ રીઅર ચને ગ્રા. છેવટ–સૂરિજીને નિશ્ચયરૂપ વિચાર જાણ બાદશાહે ગુજરાતમાં જવા માટે સમ્મતિ આપી, પરંતુ તેની સાથે એવી માગણું બહુ લાગણીપૂર્વક કરી કે- “મને વિજયસેનસૂરિ મળે, ત્યાં સુધી વખતે વખત ઉપદેશ આપનાર, કેઇ એક આપના સારા વિદ્વાન શિષ્યને અવશ્ય અહિં મૂકીને પધારે.” બાદશાહની આ સાગ્રડ વિનતિથી સૂરિજીએ શાંતિચંદ્રઅને બાદશાહની પાસે મૂક્યા અને પોતે જેતાશાહને દીક્ષા આપી, ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાબાદમાં કર્યું. પ્રકરણ ૭ વિશેષ કાર્યસિદ્ધિ. Cup-manTL. irls mtrning થા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે-અકબરે પિતાની ધર્મસભાના ૧૪૦ મેમ્બરને પાંચ વિઆ તો એ ભાગમાં વિભક્ત કર્યા હતા. અથએકસે ચા 1 લી મેમ્બરોને પાંચશ્રેણિયોમાં વહેંચી નાખ્યા હતા. જેમાંની પહેલી શ્રેણિમાં જેમ હીરવિજયસૂરિનું નામ છેવાય છે, તેવી જ રીતે પાંચમી શ્રેણિમાં પણ બે જૈન મહાત્માઓનાં નામે લેવાય છે. ૧ વિજયસેનસૂરિ અને ૨ ભાનુશંક. અબુલફજલે આઈન-અકબરીના બીજા ભાગના ત્રીસમા આઈનની અંતમાં આ બધા સભાસદનું લિસ્ટ આપ્યું છે. તેમાં ૫૪૭ મા પેજમાં આ બન્ને મહાત્માઓનાં નામે છે 189 Bijai sensur, 140 Bhan. thand , વિચાર અને ભાજચં” એજ Page #184 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાસિત વિજયસેનસૂરિ અને ભાનચંદ્રજી છે. આ બન્ને મહત્માઓએ પણ અકબરની ધર્મસભામાં જૈનઉપદેશક તરીકે કામ કર્યું હતું. અતએવ તેઓના સંબંધમાં પણ કંઈક પ્રકાશ પાડવે જરૂર છે. આ બન્ને મહાત્માઓના સંબંધમાં કંઈક કહીએ, તે પહેલાં, ગત પ્રકરણમાં આપણે જે શાંતિચંદ્રજીનું નામ લઈ ગયા છીએ, અને જેઓને અ. કબર બાદશાહની વિનતિથી, હીરવિજયસૂરિબાદશાહની પાસે મૂકી ગયા હતા તેમનાજ સંબંધમાં કંઈક કહીશું. અર્થાત તેમણે બાદ શાહની પાસે રહીને શું શું કર્યું ? તેનું અવલોકન કરીશું. એમાં તે કઈ શકજ નથી કે–શાનિચંદજી મહાન વિદ્વાન અને ગમે તેવાને અસર કરે, એવી ઉપદેશશકિત ધરાવનારા મહાત્મા હતા. તેમાં પણ એકી સાથે એકસો આઠ અવધાન કરવાની તેમનામાં જે શક્તિ હતી, તે તે ખરેખર અતુલનીયજ હતી. તેમણે અકબર બાદશાહને મળ્યા પહેલાં ઘણા રાજા-મહારાજાઓને પોતાની વિદ્વત્તા અને ચમત્કારિક શક્તિથી ચમત્કૃત કર્યા હતા. તેમ ઘણા વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરીને વિજયપતાકા પણ પ્રાપ્ત કરી હતી. અકબરને પણ તેમણે ખૂબ રજિત કર્યો. તેઓ અવારનવાર બાદશાહને મળતા અને ઉપદેશદ્વારા અથવા શતાવધાન સાધીને તેને બહુ ખુશી કરતા, આ સિવાય તેમણે પારાવાર નામનું ૧૨૮ કલેકેનું એક ચિત્તાકર્ષક સંસ્કૃત-કાવ્ય બનાવ્યું હતું કે જે કાવ્યમાં બાદશાહે કરેલાં દયાળુ કામેનું વર્ણન કરવામાં આવ્યું હતું આ કાવ્ય તેઓ વખતે વખત બાદશાહને સંભળાવતા. બાદશાહ પિતાની તારીફનું આ કાવ્ય-કવિતા પૂબ ચાહનાથી સાંભળતે અને સાંભળીને બહુ ખુશી થતો. હીરવિજયસૂરિની માફક શાંતિચંદ્રજીએ પણ બાદશાહને બહુ પ્રસન્ન કર્યો હતે અને તેને પરિણામે બાદશાહના જન્મને આખો મહીને, રવિવારના દિવસે સંક્રાંતિના દિવસે અને નવરેજના દિવસે–એ દિવસેમાં કેએ પણ જીવહિંસા ન કરવી, એવા હુકમ કઢાવ્યા હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે કે- જ્યારે બાદશાહ લાહેરમાં હતું, ત્યારે શાંતિચંદ્રજી પણ ત્યાંજ હતા. તે પ્રસંગે એક વખત ઈદના દિવસે શાંતિચંદ્રજી બાદશાહ પાસે ગયા અને પ્રસંગ જોઈને બાદશાહને કહ્યું-યાદિ આપની સમ્મતિ હોય, તે હું અહિંથી વિહાર કરવા ચાહુ છું.” બાદશાહે વિમત થઈને કહ્યું-એકદમ આ વિચાર કેમ થયા? આમ કરવાનું કારણ શું છે? જે કંઈ કારણ હોય, તે આપ અવશ્ય કહે. શાંતિચંદ્રજીએ સ્પષ્ટ કહ્યું બીજું કંઈજ કારણ નથી, પણ કાલે ઈદનો દિવસ હઈ સાંભળવા પ્રમાણે લાખે બલકે કરે છની હિંસા થવાની છે. આવી સ્થિતિમાં મારે અહિં રહેવું અને વ્યાજબી લાગતું નથી, મારા અંતઃકરણને ઘણે આઘાત પહોંચાડનારૂં કારણ ઉપસ્થિત થયું છે.” આ પ્રસંગે શાંતિચંદ્રજીએ કુરાને શરીફની કેટલીક એવી આજ્ઞાઓ બતાવી આપી કે–જેમાં ભાજી અને જેટલી ખાવાથી જ રજા કબૂલ થવાનું જણાવ્યું છે. તેમ દરેક જીવે ઉપર મહેર રાખવાનું ફરમાવ્યું છે. અ બાદશાહ આ વાતથી અજાણ્યો હતો. તે સારી પેઠે સમજતો હતો-ખાસ કરીને હીરવિજયસૂરિજીના મળ્યા પછી ખાતરી પૂર્વક સમજવા લાગ્યું હતું કે-જીને મારવામાં મહેસું પાપ છે. તેમ કુરાનેશરીફમાં પણ એની હિંસા કરવાનું નથી ફરમાવ્યું, કિન્તુ મહેર ખાવાનું જ ફરમાવ્યું છે,” તથાપિ વિશેષ ખાતરીને માટે અથવા તે બીજાઓને ખાતરી કરાવી આપવા માટે તેણે અબુલફજલ અને બીજા કેટલાક ઉમરોને એકઠા કરી મુસલમાનિના માન્ય ધર્મગ્ર વંચાવી લીધા અને તે પછી લાહેરમાં એ હરે પીટાવી દીધું કે-“કોલે-ઈદના દિવસે કેઈએ કોઈ પણ જાતના જીવની હિંસા કરવી નહિં.” બાદશાહના આ ફરમાનથી કરે છના જાન બચ્યા, થ વંચાય કદના દિવસે Page #186 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્યસિદ્ધિ AAA વાણિયાઓએ ઠેકાણે ઠેકાણે જાતે ફરીને, કઈ ગુપ્ત રીતે પણ હિંસા ન કરે, એની તપાસ રાખી. આ પછી શાંતિચંદ્રજીએ બાદશાહને ઉપદેશ આપીને મહેરમને આખે મહિને અને સૂફી લોકોના દિવસે માં જીવવધનો નિષેધ કરાવ્યું. “હીરભાગ્યકાવ્યના કર્તાના મત પ્રમાણે બાદશાહે પિતાના ત્રણ પુત્ર-સૂલીમ ( જહાંગીર ), મુરાદ અને દાનીયાલના જન્મના મહીનાઓમાં પણ કઈ પણ માણસ કે પણ જીવની હિંસા ન કરે, એવા હુકમે કાઢયા હતા. એકંદર રીતે અકબર તરફથી પિતાના આખા રાજ્યમાં એક વર્ષમાં છમાસ અને છદિવસ સુધી કઈ પણ માણસ કેઇ પણ જીવની હિંસા ન કરે, એવા હુકમે નિકળ્યા હતા. આ વાતને નિર્ણય આગળ ઉપર કરવાનું મુલતવી રાખી, અહિં એ બતાવવું જરૂરતું સમજાય છે કે-શાંતિચંદ્રજીએ બાદશાહ પાસે જે કંઈ જીવદયાનાં કાર્યો કરાવ્યાં હતાં, તેમાં ખાસ કારણ–નિમિત્તે તેમણે બનાવેલ “પરિસોરા” નામના કાવ્યને બતાવવામાં આવે છે, અસ્તુ શાંતિચંદ્રજીએ ઉપર્યુકત જીવદયાનાં ફરમાને મેળવવા ઉપરાન્ત “જયારે બંધ કર્યાનું પણ ફરમાન મેળવ્યું હતું. આ ફરમાને મેળવ્યા પછી, બાદશાહની સમ્મતિ લઈને તેઓ પોતે નથુ મેવાડાને સાથે લઈ ગુજરાતમાં આવ્યા અને સિદ્ધપુરમાં હીરવિજયસૂરિને મળ્યા. બીજી તરફ ભાનુચંદ્રજીને બાદશાહની પાસે રાખવામાં આવ્યા. આ ભાનુચંદ્રજી તેજ છે કે જેઓ બાદશાહની ધર્મસભાના ૧૪૦ મા નંબરના (પાંચમી શ્રેણીના) સભાસદ હતા. ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર-એ બન્ને ગુરૂ-શિષ્ય અકબર બાદશાહ પાસે રહીને બહુ સારી ખ્યાતિ મેળવી. ખ્યાતિ મેળવી, એટલું જ નહિ પરંતુ તેઓ પોતાની વિદ્વત્તા અને ચત્મકારિક વિદ્યાએથી બાદશાહને બહુ પ્રિય પણ થયા. બાદશાહ ફતેપુર-આગરાને છાલને બીજે કોઈ સ્થળે જતે, ત્યારે ભાનુચછને પણ સાથે જ 19 Page #187 -------------------------------------------------------------------------- ________________ ધ% અને માનવ * - ----- લઈ જતા. એટલે બાદશાહ સ્વારી માગે છે, જ્યારે ભાનુચંદ્રજી પિતાના આચાર પ્રમાણે પગે ચાલીને જતા. બાદશાહની ભાનુચંદ્રજી ઉપર બહુ શ્રદ્ધા જામી હતી અને તેને એમ ચિક્કસ થયું હતું કેઆ મહાત્મા વચનસિદ્ધિવાળા છે. આવી શ્રદ્ધા થવામાં કેટલાંક ખાસ કારણે પણ તેને મળી આવ્યાં હતાં. એક વખત બાદશાહને અત્યન્ત શિરેવેદના થઈ આવી. આ વખતે વૈદ્યોએ ઘણુ ઘણા ઉપચાર કર્યા છતાં આરામ થયે નહિ, છેવટે, તેણે ભાનુચંદ્રજીને બોલાવી પોતાની વેદનાની હકીકત જણાવી અને ભાનચંદ્રજીને હાથ પકડી પિતાના મસ્તક ઉપર મૂક. ભાનચંદ્રજીએ કહ્યું-“આપ ચિંતા લગારે ન કરે, બહુ જલદી આરામ થઈ જશે.” બસ, થીજ વારમાં બાદશાહને આરામ થઈ ગયો. કહેવું જરૂરનું થઈ પડશે કે આમાં ભાનચંદ્રજીએ મંત્રતત્રાદિને પ્રયોગ લગારે નહોતો કર્યો. બાદશાહને આરામ થઈ જવામાં જે કંઈ પણ કારણ હતું, તે તે “ભાનુચંદ્રજી ઉપરની તેની દઢ શ્રદ્ધા અને ભાનચંદ્રજીનું નિર્મળ ચારિત્રજ” હતું. બીજુ કંઈજ નહિં. શ્રદ્ધા અને શુદ્ધચારિત્રને સીગ કયું કાર્ય સિદ્ધ નથી કરી શકો? બાદશાહની શિવેદના દૂર થયાની ખુશાલીમાં ઉમરાએ પાંચસે ગાયને એકઠી કરી. જ્યારે બાદશાહે આ વાત જાણી ત્યારે ઉમરાને પૂછ્યું કે “આટલી ગાયે કેમ એકઠી કરી છે?” ઉમરાએ જણાવ્યું કે-“ખુદાવંદ! આપને આરામ થયે છે, એની ખુશાલીમાં આ ગાયની કુરબાની કરીશું.” બાદશાહ ગુસ્સે થયે અને કહેવા લાગ્ય-“અરેમને આરામ થયાની ખુશાલીમાં બીજા જીવની કતલ!! બીજા ને ખુશી ઉત્પન કરાવવાના બદલામાં તેમને સમૂળગે નાશ !!! છેડી મૂકે બધી ગાયને અને વિચારવા દે નિર્ભયપણે!” બાદશાહના હુકમથી બધી ગાને મુક્ત કરવામાં આવી. ભાનુચંદ્રજીને આ હકીકત સાંભળતાં બહુ આનંદ થયે, તેઓ બાદશાહ પાસે ગયા અને બાદશાહને બહુ ધન્યવાદ આપે. www.jaineļibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્ય સિદ્ધિ. ર બાદશાહે જ્યારે કાશ્મીરની મુસાફીએ ગયે, ત્યારે ભાનુચંદ્રજી પણ તેમની સાથે ગયા હતા. કહેવાય છે કે એક વખત રાજા મીરમલે આદશાહેને કહ્યુ હતુ' કે સૂર્યના પ્રતાપથીજ મનુષ્યને કામમાં આવતાં ફળે અને ઘાસ વિગેરે ઉત્પન્ન થાય છે. તેમ અધકારને દૂર કરી જગમાં પ્રકાશ કરનાર પણ સૂજ છે. માટે સૂર્યની આરાધના આપે કરવી જોઇએ. ’ મીરમલના આ અનુરાધથી માદશાહે સૂર્યની ઉપાસના કરવા લાગ્યા હતે. બદાઉની લખે છેઃ "A second order was given that the sun should be worshipped four times a day, in the morning and evening, and at noon and midnight. His Majesty had also one thousand and one Sanskrit names for the sun collected, and read them daily, devoutly turning towards the sun. " ( Al-Badaomi, translated by W. H. Lowe M. A, Vol. II p. 332.) અર્થાત્—મીજો હુકમ એવા આપવામાં આવ્યું હતેા કેસવારે અને સાંજે તથા અપેારે અને મધ્યરાત્રિએ એમ દિવસમાં ચાર વખત સૂર્યની પૂજા થવી જોઇએ. બાદશાહે વળી સૂર્ય પૂજાને માટે એક હજાર એક (૧૦૦૧) સંસ્કૃત નામેા એકઠાં કર્યાં હતાંમેળવ્યાં હતાં અને સૂર્ય તરફ ફરીને ભકિતપૂર્વક દરરાજ તે વાંચતા હતા. આ પ્રમાણે દરેક લેખકોએ ‘અકખર સૂર્ય’પૂજા કરતા હતા,’ એ સબધમાં લખ્યું છે; પરન્તુ કાઇએ એમ બતાવ્યુ` નથી કેઅકબરે સૂર્યનાં એક હજારને એક નામેા કયાંથી પ્રાપ્ત કર્યાં હતાં, અથવા તે નામે તેને કાણે શીખવ્યાં હતાં ? આ સબધી જૈન ગ્રંથામાં બહુ વિસ્તૃત વૃત્તાન્ત જોવામાં આવે છે. ઋષભદાસ કવિ તે ‘ હીરવિજયસૂરિરાસ માં ત્યાં સુધી કહે છે કે Page #189 -------------------------------------------------------------------------- ________________ સુધાર અને સમાર, - - - - * પાતશાહ કાશમીરે જાય ભાણચંદ પુઠે પણિ થાય; પૂછઈ પાતશા ઋષિને જોઈ ખુદા નિજીક કેને વળી હાઈ. ૧૯ ભાણચંદ બોલ્યા તતખેવ નજીક તરણું જાગતે દેવ; તે સમ કરિ બહુ સાર તસ નામિં ઋદ્ધિ અપાર. હુઓ હકમ તે તેણીવાર સંભલાવે નામ હજાર: આદિત્ય ને અરક અનેક આદિદેવમાં ઘણે વિવેક આ ઉપરથી સમજાય છે કે બાદશાહ જ્યારે કાશ્મીર ગયે, ત્યારે બાદશાહના પૂછવાથી ભાનુચંદ્રજીએ સૂર્યની આરાધના કરવાને અનુરોધ કર્યો હતો. એટલું જ નહિં પરન્તુ, સૂર્યનાં એકહજાર નામોનું સ્તોત્ર પણ તેમણેજ (ભાનુચંદ્રજીએજ) સંભળાવ્યું અને શીખવ્યું હતું. આગળ ચાલતાં કવિ એમ પણ કહે છે કે-બાદશાહ, દરેક રવિવારે ભાનુચંદ્રજીને સુવર્ણ અને રનથી જડિત બાજઠ ઉપર પધરાવીને તેમના મુખથી સૂર્યના એક હજાર નામનું સ્તોત્ર સાંભળતા હતા. આ સિવાય એક બીજું પણ પ્રબળ પ્રમાણ મળે છે, તે એ છે કે- ભાનુચંદ્રજીએ, બાદશાહને શીખવવાને અને સંભળાવવાને સૂર્યનાં સહસ્ત્ર નામનું જે તેત્ર બનાવ્યાનું ઉપર કહેવામાં આવ્યું છે, તેની જ એક હસ્તલિખિત પ્રતિ પૂજ્યપાદ ગુરૂવર્ય શાસ્ત્રવિશારદજૈનાચાર્ય શ્રી વિજયધમેસૂરીશ્વરજી મહારાજશ્રીના પુસ્તક ભંડારમાં છે. તેની આદિને લેક આ છે નમઃ શ્રીસૂત્રવાર સહસ્ત્રનામધારા જે સર્વવ્યાનાં તાજદુતૌગણે છે ? II જ્યારે અન્તને ભાગ આ પ્રમાણે છે– " यस्त्विदं शृणुयान्नित्यं पठेद्वा प्रयतो नरः । प्रतापी पूर्णमायुश्च करस्थास्तस्य संपदः ॥१॥ नृपानितस्करभयं व्याधिभ्यो न भयं भवेत् । विजयी च भवेनित्यं स श्रेयः समवाप्नुयात् ॥ २॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ વિકસિપિ - - - - - - - - - - कीर्तिमान् मुभगो विद्वान् स मुखी प्रियदर्शनः। भवेद्वर्षशतायुश्च सर्वबाधाविवर्जितः ॥ ३ ॥ नाम्नां सहस्रमिदमंशुमतः पठेद्यः प्रातः शुचिनियमवान् सुसमाधियुक्तः। दरेण तं परिहरन्ति सदैव रोगा મીતા સુમિ વિમોન્ના ૪ | इति श्रीसूर्यसहस्रनामस्तोत्रं संपूर्ण ॥ अमुं श्रीसूर्यसहस्रनामस्तोत्रं प्रत्यहं प्रणमत्पृथ्वीपतिकोटीरकोटिसंघहितपदकमलत्रिखंडाधिपतिदिल्लीपतिपातिसाहिश्रीअकब्बरसाहिजलालदीनः प्रत्यहं शृणोति सोऽपि प्रतापवान् ॥ મg II રામ” આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સૂર્યનાં સહસ નામે ખાદશાહ અવશ્ય સાંભળતે હતે. વળી કાદમ્બરીની ટીકા, વિવેકવિલાસની ટીકા અને ભકતામરની ટીકા વિગેરે અનેક ગ્રંથમાં ભાનચંદજીને “સૂરસૂનામાઇક એવું વિષેશણ પણ આપેલું જેવાય છે, અએવ બાદશાહને સૂર્યનાં સહસ્ત્રનામે શીખવનાર ભાનુ ચકછજ હતા, એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે. અસ્તુ. કાશમીર પહોંચ્યા પછી બાદશાહે એક ચાલીસ કેશના પાણથી ભરેલા તળાવને કિનારે તંબૂઓ નાખી મુકામ કર્યો હતે. “હીરસૌભાગ્ય કાવ્યના કત્તાના કથન પ્રમાણે આ તળાવ “જયનલ? નામના રાજાએ બંધાવ્યું હતું અને તેનું નામ “જયનલલંકા હતું. અહિંની અસહનીય ટાઢ ભાનચંદ્રજીને સહન કરવી પડતી હતી. * ૧ ખરીરીતે આ તળાવ કાશ્મીરના બાદશાહ જૈન-ઉલ આબિંદીન, કે જે ઇ. સ. ૧૪૪૭ થી ૧૪૬૭ સુધી થયો છે, તેણે બંધાવ્યું હતું. આ તળાવને ઝનલંક ( Zainlanka ) કહેતા. જૂએ, આઈન-ઈ અકબરી, બીજો ભાગ, જેરિટકત અંગ્રેજી અનુવાદ પૂ. ૩૬૪; તથા બાઉની બીજો ભાગ, લવને અંગ્રેજી અનુવાદ, પૃ૮૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ver સૂરીશ્વર અને સંગ્રા બાદશાહ અહિં પણ નિરન્તર રવિવારે સૂર્યનાં સહસ્રનામેા સાંભ ળતા હતા. એક વખત બાદશાહે ભાનુચ‘દ્રજીને પૂછ્યું કેમ ભાનુચંદ્રજી ! અહિ' તમને કાઇ જાતની તકલીફ્ તા નથી ને ? ’ ભાનુચંદ્રજી લગાર હસ્યા અને પછી બોલ્યા- રાજન્ ! અમે સાધુ છીએ, અમારે તા ગમે તેવી તકલીફ હાય, તાપણ સહન કરવીજ જોઈએ.' બાદશાહે કહ્યું- નહિં નહિ', એમ તે નહિ; પરન્તુ આપને કઇ જરૂર હાય, તે અવશ્ય ફરમાવેશ ’, ભાનુચંદ્રજીએ બાદશાહની પ્રસન્નતા જોઈ કહ્યુ આજકાલ ટાઢ ઘણી પડે છે અને તેથી શરીરમાં ક'ઇક ગરમાવા રહે, તેા ટાઢની અસર કમ થાય ખરી ?. આદશાહે કહ્યું- આપ એની શી ચિ'તા રાખેા છે ? જેઈએ તેવા ગરમ કુશાલા --ધુસ્સા દરબારમાં ઘણા છે, આપને ઉચિત લાગે તે અવશ્ય લઈ શકે તેમ છે.’ ભાનુચદ્રજીએ સ્પષ્ટ સમજાવતાં કહ્યું- નહિં, હું ધુસ્સા કે કુશાલાઓના ગરમાવાથી ટાઢની અસર કમ કરવા માગતા નથી. ધનાં કામે કરવામાં મને જે ગરમાવા રહે છે, તે ગરમાવા ગરમ કપડાં આઢવાથી રહેતા નથી. ’ બાદશાહે કહ્યું- ત્યારે આપ શુ' માગેા છે ? ’ ભાનુચદ્રજીએ કહ્યું- આપે એક કામ ખાસ કરીને કરવા જેવું છે, અને તે એ છે કે અમારા પવિત્ર તી સિદ્ધાચલજી ઉપર યાત્રા કરવા જનાર પાસેથી જે કર અને દાણુ લેવામાં આવે છે, તે દૂર કરી તે તીથ' અમને સમસ્ત હક સાથે સોંપવું જોઈએ. ’ . બાદશાહે આ વાત મંજૂર કરી અને તે સખ`ધી ક્માનપત્ર લખી હીરવિજયસૂરિ ઉપર મોકલવામાં આવ્યું. “ હીરસાભાગ્યકાવ્ય ’ ના કર્યાંનુ‘ કથન છે કે- આ સિદ્ધાચલ તીથ ઉપર યાત્રા કરવા જનાર પાસેથી પહેલાં દીનાર (સાનાનાણું), તે પછી પાંચ મહમુ`દિકા અને તદનન્તર ત્રણ મહેમુ'હિકા લેવાતી; છેવટે અકમરથી આ કર દૂર થયા હતા. કહેવાય છે કે-બાદશાહ જ્યારે કાશ્મીરની મુસાફરીથી પાછા વન્યા, ત્યારે તે હિમાલયના વિષમ માર્ગ માં થઇને પીપ'જાલની Page #192 -------------------------------------------------------------------------- ________________ વિરોય કા સિલિ ૧ ઘાટીના રસ્તે આવ્યા હતા. આ અભેદ્ય ઘાટીમાં થઈને પસાર થતાં ભાનુચંદ્રજી અને બીજા સાધુઓને ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી. અલ્કિ પગ ફાટવા લાગ્યા હતા અને તેથી ચાલવુ પણ મુશ્કેલ થઈ પશુ' હેતુ', આથી બાદશાહે તેઓને વાહુના સ્વીકારવાને કહ્યું, પરન્તુ તેમણે તે સંબંધી ચાખ્ખો ઇન્કાર કરી દીધા, ખાદશાહે પણ આવી વિડ બનાવસ્થામાં તેઓને મૂકીને આગળ વધવું અનુચિત ધારી ત્યાંજ મુકામ કર્યાં અને ત્રણ દિવસ બાદ જ્યારે તેએ ચાલવાને સમથ થયા, ત્યારેજ ત્યાંથી પડાવ ઉપાડયો હતા. આ મુસાફી પૂરી કરી જ્યારે તેઓ લાહેારમાં આવ્યા, ત્યારે ત્યાં મ્હાટ ઉત્સવ થયા અને ભાનુચંદ્રજીના ઉપદેશથી વીસ હજાર રૂપિયાના વ્યય કરી ત્યાંના શ્રાવકાએ એક મ્હોટા ઉપાશ્રય મ ધાન્યેા. આવીજ રીતે જ્યારે બાદશાહ અહાનપુર ગયા હતા, ત્યારે પણ ભાનુચંદ્રજીને સાથેજ લઇ ગયા હતા. કહેવાય છે કે અહિ નગરને લૂંટતુ અટકાવવામાં ખાસ ભાનુચંદ્રજીના ઉપદેશજ કામમાં આન્યા હતા અને તેથી તમામ પ્રજાને બહુ આનંદ થયા હતા. અહિ'થી પાછા આગરે આવ્યા પછી પણ તેમણે માદશાહ પાસે કેટલાંક જીવદયા વિગેરેનાં કાર્યો કરાવ્યાં હતાં. એક વખત બાદશાહની સમક્ષ એક બ્રાહ્મણ પતિને પરાજિત કરીને પશુ તેમણે માદશાહની સારી પ્રસન્નતા મેળવી હતી. ભાનુચંદ્રજીની ઉપાધ્યાય” પદ્મવી પણ માદશાહની પ્રસન્નતાના ફળ રૂપેજ હતી. ઋષભદાસ કવિએ હીરવિજયસૂરિરાસમાં આ સંખ°ધી ખાસ જાણવા જેવી હકીકત આપી છે— એક વખત શેખુજી ( જડાંગીર )ને ત્યાં મૂલ નક્ષત્રમાં પુત્રીને જન્મ થયા. તે વખત કેટલાક જોશિયેએ એમ જણુાવ્યું કે– માઇશાહને, આ પુત્રી જો જીવશે, તા તેથી મ્હાટા ઉત્પાત થશે, માટે તેણીને પાણીમાં વહેતી મૂકી દૈવી જોઈએ, ’જ્યારે ભાચ દ્રજીને Page #193 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું-“ તેમ કરીને સ્ત્રી હત્યાનું પાપ વહોરવાની કોઈ જ જરૂર નથી. તેની શક્તિને માટે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવું જોઈએ. બાદશાહ અને જહાંગીરને આ વાત પસંદ પછે. તેમણે જે શિરોના કહેવા પ્રમાણે ન કરતાં કર્મચંદ્રજીને અષ્ટોત્તરીસ્નાત્ર ભણાવવાને હુકમ કર્યો. થાનસિંહ અને માનુકલ્યાણુની આગેવાની નીચે ઉપાશ્રયમાં એક લાખ રૂપિયાના વ્યયપૂર્વક હેટા ઉત્સવ સાથે સુપાર્શ્વનાથનું અર્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આ આવ્યું. શ્રીમાનસિંગે (ખરતરગચ્છીય જિનસિંહસૂરિએ) આ સ્નાત્ર ભણવ્યું. આ અપૂર્વ ઉત્સવમાં બાદશાહ અને જહાંગીરે પણ ઉત્સાહથી ભાગ લીધે હતું. આ સ્નાત્ર વખતે તમામ સાધુ અને શ્રાવકેએ આંબિલની તપસ્યા કરી હતી. આવા પવિત્ર માંગલિક કાર્યથી બાદશાહનું અને શેખનું વિઘ દૂર થયું અને જિનશાસનની પણ સારી પ્રભાવના થઈ. આવા ઉત્તમકાર્યથી ભાનુચંદ્રજીની સર્વત્ર વધારે પ્રશંસા થવા લાગી. આ પ્રસન્નતાના પરિણામેજ એક વખત બાદશાહે શ્રાવકેને પૂછયું કે-“ભાનુચંદ્રજીને કંઈ પદવી છે કે કેમ? અને છે તે કંઈ ?” શ્રાવકોએ “પંન્યાસ” પદવી હોવાનું જણાવ્યું. પછી બાદશાહે સૂરિજી (હીરવિજયસૂરિ) ઉપર પત્ર લખી ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી આપવા માટે અનુરોધ કર્યો. સૂરિજીએ ઝટ વાસક્ષેપ મંત્રીને બાદશાહ ઉપર મેકલા. વાસક્ષેપ આવ્યા પછી મહેતા ઉત્સવપૂર્વક ભાનુચંદ્રજીને “ઉપાધ્યાય” પદવી આપવામાં આવી. આ પદવી પ્રસંગે શેખ અબુલફજલે પચીસ ઘોડા અને દસ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. તે સિવાય સંઘે પણ ઘણું દાન કર્યું હતું. હીરભાગ્યકાવ્યના કર્તાનું એવું કથન છે કે જયારે બાદશાહ લાહોરમાં હતું, ત્યારે તેણે હીરવિજયસૂરિ ઉપર આમંત્રણ પત્ર લખી મોકલી, સૂરિજીના પ્રધાન શિષ્ય-પટ્ટધર શ્રીવિજસેનસૂરિને બોલાવ્યા હતા. તેમણે જઈને નદિમહત્યપૂર્વક Page #194 -------------------------------------------------------------------------- ________________ વિજાપ કારિ , ભાનુચંદ્રજીને ‘ઉપાધ્યાય પદવી આપી હતી. તેમ શેખ અબ્દુલફજલે આ પ્રસંગે ૬૦૦ રૂપિયા અને કેટલાક ઘેડાએ વિગેરેનું દાન કર્યું હતું. અસ્તુ, ગમે તે હે, પરંતુ ભાનુચંદ્રજીની ઉપાધ્યાય પદવી અકબર બાદશાહના અનુરોધથી અને બાદશાહની સમક્ષ લાહેરમાં થઈ હતી, એ વાત તે નિર્વિવાદ સિદ્ધ છે. કહેવાય છે કે ભાનચંદ્રજીએ અકબરના પુત્ર જહાંગીર અને દાનીઆલને જૈનશાસ્ત્રને અભ્યાસ પણ કરાવ્યું હતું. ઉપરના વૃત્તાન્તમાં બે નવાં નામોને ઉલ્લેખ અમે કરી ગયા છીએ. કર્મચંદ્ર અને માનસિંગ. આ બન્ને મહાનુભાવોને ટૂંક પરિચય અહિં આપ જરૂર છે. કર્મચંદ્ર, એ એક વખત બીકાનેરના મહારાજા કલ્યાણમલના મંત્રી હતા. ધીરે ધીરે પેતાની શક્તિથી આગળ વધીને તેણે અકબર બાદશાહનું મંત્રિત્વ પ્રાપ્ત કર્યું હતું. મંત્રી કર્મચંદ્ર, ખરતરગચ્છના અનુયાયી જનગૃહસ્થ હેવાથી જૈનધર્મની ઉન્નતિનાં કાર્યોમાં બહુ ઉત્સાહથી ભાગ લેતે હતું. બાદશાહની પણ તેના ઉપર બહુ પ્રીતી હતી.આ કર્મચંદ્રના કારણથીજ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ અકબરના દરબારમાં ગયા હતા. કર્મચંદ્રચરિત્ર' વિગેરે કેટલાક થે ઉપરથી જણાય છે કે–જિનચંદ્રસૂરિએ પણ બાદશાહ ઉપર સારે પ્રભાવ પાડ હતું અને તેમના ઉપદેશથી બાદશાહે આષાડ શુદિ ૯ થી આષાડ શુદિ ૧૫ સુધી સાત દિવસ અમારી-જીવવધના નિષેધ-ને હુકમ બહાર પાડયે હતું અને તે સંબંધનું ફરમાનપત્ર પિતાના અગિયાર પ્રાન્તમાં મેકલી આપ્યું હત. આ તે વખતની વાત છે કે-જ્યારે બાદશાહ લાહારમાં રહેતું હતું અને જે વખત ભાનુચંદ્રજી વિગેરે પણ ત્યાં જ હતા. ૧ આ અતલી ફરમાનપત્ર સાથી પહેલાં પરમગુરૂ શાસ્ત્રાવિશારદજૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને વિ. સ. ૧૯૬૮ ની 20. Page #195 -------------------------------------------------------------------------- ________________ બીજું નામ માનસિંહનું છે. આ માનસિંહ, તેજ શ્રી જિ. નચંદ્રસૂરિના શિષ્ય હતા અને જેઓનું પ્રસિદ્ધ નામ શ્રીજિનસિંહ સૂરિ હતું. જ્યારે બાદશાહ કાશ્મીરની મુસાફરીએ ગયે હતું, ત્યારે જેમ ભાનુચંદ્રજીને સાથે લઈ ગયો હતો, તેમ માનસિંહ (જિનસિંહસૂરિ)ને પણ સાથેજ લઈ ગયે હતું અને જિનચંદ્રસૂરિ લાહેરમા રહ્યા હતા.કાશ્મીરની મુસાફરીથી આવ્યા પછી માનસિંહને મોટા ઉત્સવપૂર્વક આચાર્યપદવી આપવામાં આવી હતી, અને તે વખતે તેમનું નામ “જિનસિંહસૂરિ' સ્થાપન કરવામાં આવ્યું હતું માનસિંહની આચાર્યપદવીની ખુશાલીમાં બાદશાહે ખંભાતના બંદરમાં થતી હિંસા બંધ કરાવી હતી. તેમ લાહેરમાં પણ એક દિવસ, કેઈ પણ માણસ જીવની હિંસા ન કરે, એ પ્રબંધ કર્યો હિતે. કર્મચંદ્રમંત્રિએ આ પ્રસંગે ઘણું દ્રવ્ય ખરચીને ઉત્સવ કર્યો હતે. આપણે પહેલાં જઈ ગયા છીએ કે-જ્યારે શાંતિચંદ્રજી બાદશાહ પાસેથી વિદાય થયા, ત્યારે ભાનચંદ્રજીની સાથે તેમના સુગ્ય શિષ્ય સિદ્ધિચંદ્રજીને પણ રાખવામાં આવ્યા હતા. તે સિવાય ઉદચચંદ્રજી વિગેરે પણ તેમના કેટલાક વિદ્વાન્ શિષ્ય રહ્યા હતા. બાદશાહ સિદ્ધિચંદ્રજીને પણ બહુમાન આપતું હતું, જ્યારે ઉમરા વિગેરે તેમને બહુમાન આપે એમાં આશ્ચર્ય શું છે? કહેવાય છે કે એક વખત બહોનપુરમાં બત્રીસ ચેરો માયી જતા હતા, તે વખત દયાની લાગણીથી તેઓ બાદશાહને હુકમ સાલમાં લખનૌને ખરતરગચ્છનો પ્રાચીન પુસ્તકભંડાર તપાસતાં મળી આવ્યું હતું. અને તેની એક નકલ સરસ્વતી સમ્પાદક સાક્ષરરત્ન શ્રીયુત મહાવીરપ્રસાદ દ્વિવેદીજીને આપતાં, તેમણે “સરસ્વતી ના ઈ. સ. ૧૯૧૨ ના જૂનના અંકમાં તે ફરમાન પ્રકટ પણ કર્યું હતું.આ ફરમાનપત્રમાં બાદશાહે, હીરવિજયસૂરિના ઉપદેશથી સૂરિજીને પર્યુષણુના આઠ અને બીજા ચાર એમ બાર દિવસો સુધી જીવરક્ષાનું જે ફરમાન આપ્યું હતું, તેને પણ ઉલ્લેખ કરેલો છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ શિવ કાલિક કઈ જાતે ત્યાં ગયા હતા અને તે ચોરોને છોડાવ્યા હતા. વળી જયદાસ જપે નામને એક લાડવાણિયે હાથી તળે ચકદાવીને માર્યો જતે હેતે, તેને પણ છોડાવ્યું હતું. સિદ્ધિચંદ્રજી જેવા વિદ્વાન હતા તેવાજ શતાવધાની પણ હતા. આથી બાદશાહ તેમના ઉપર પ્રસન્ન રહેતું. તેમની આવી ચમત્કૃતિથી ચમત્કૃત થઈને જ બાદશાહે તેમને “ખુશફહમ”ની માનપ્રદ પદવી આપી હતી. તેઓએ ફારસી ભાષા ઉપર પણ સારો કાબૂ મેળવ્યું હતું, અને તેથી કરીને કેટલાક ઉમરા સાથે પણ તેમની સારી પ્રીતિ થઈ હતી. જુદી જુદી ભાષાઓનું જ્ઞાન, જુદાજુદા દેશના મનુષ્યોને ઉપદેશ આપવામાં અસાધારણ ઉપયેગી થાય છે. ગમે તેવા વિદ્વાન મનુષ્ય હોય, પરંતુ જે તેને જુદી જુદી ભાષાઓનું (દેશ ભાષાઓનું) જ્ઞાન ન હોય, તે તે પિતાના મનને ભાવ જોઈએ તેવી રીતે બીજી બીજી ભાષાના જાણકારોને સમજાવી શકે નહિ. કેવલ ગુજરાતી ભાષાને જાણકાર ગમે તે વિદ્વાન કે વકતૃત્વશક્તિ ધરાવનાર હોય, પણે જે તે બંગાલમાં જાય, તે ત્યાંના લોકોને કઈ પણ રીતે પતાની વિદ્વત્તાને કે વકતૃત્વશકિતને લાભ આપી શકશે નહિ. એટલા માટે તે પહેલાંના જમાનામાં કેઈને આચાર્યપદવી આપવા વખતે જેમ તેમની વિદ્વત્તાને ખ્યાલ કરવામાં આવતું હતું, તેમ તેમનું ભાષાજ્ઞાન પણ જોવામાં આવતું હતું. અર્થાત્ આચાર્યને જુદા જુદા દેશની જુદી જુદી ભાષાઓ શીખવી પડતી હતી. ઉપશકેએ આ વાત ખૂબ ધ્યાનમાં લેવી જોઈએ છે. રાષભદાસ કવિના કહેવા પ્રમાણે સિદ્ધિચંદ્રજી, પિતાના સાધુધર્મમાં કેવા પwા છે? તેઓ કઈ પણ ઉપાયે ગૃહસ્થાશ્રમ તરફ લલચાય છે કેમ? એની પરીક્ષા કરવા માટે બાદશાહે કેટલીક ધન-માલની લાલચ આપી હતી, અને છેવટે તેમને બાંધીને મારવા સુધીને પણ ભય બતાવ્યું હતું, પરંતુ સિદ્ધિચક્રજી પિતાને કઢ Page #197 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાણા, - - - - - - તામાં એકના બે થયા ન્હોતા. તેમણે એજ શબ્દ ઉચ્ચાર્યા હતા કે-“આ લક્ષમી તે શું? આખું રાજ્ય આપે અને આ પ્રમાણે કષ્ટ આપવાની વાત તે શી? પણ પ્રાણ ચાલ્યા જવાનો વખત આવે, તેપણ હું મારા આ ચારિત્રધર્મને છેડી શકું તેમ નથી. જે તુચ્છ વસ્તુઓને ત્યાગ કર્યો છે, તે તુચ્છ વસ્તુઓને સ્વીકાર કરે, એ એકલાને પાછું ખાવા બરાબર છે. વિશેષ શું કહેવું?” સિદ્ધિચંદ્રજીનાં આ દઢતાભર્યા વચનેથી બાદશાહને પારાવાર આનંદ થયે અને ગદગદ હૃદયે સિદ્ધિચંદ્રજીના પગમાં પડી તેણે ભકિતપૂર્વક નમસ્કાર કર્યો. ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજી વખતે વખત બાદશાહની આગળ વિજયસેનસૂરિની તારીફ કરતા હતા. બાદશાહને પણ સ્મરણમાં હતું કે-હીરવિજયસૂરિએ પિતાના પ્રધાન શિષ્ય વિજયસેનસૂરિને મેકલવા માટે વચન આપ્યું છે. એક વખત બાદશાહની ઈચ્છા થઈ કે-વિજયસેનસૂરિને બોલાવીએ, આ વખતે બાદશાહ લાહોરમાં હતે. “લાભદય રાસ” માં કહેવામાં આવ્યું છે કે બાદશાહ જ્યારે લાહેરમાં હવે ત્યારે તેની ઈચ્છા હીરવિજયસૂરિને પુનઃ પિતાની પાસે બેલાવવાની થઈ. જ્યારે તેણે પિતાની આ ઈચ્છા અબુલફજલને જણાવી ત્યારે, અબુલફજલે બાદશાહને સમજાવતાં કહ્યું હતું કે-૧ હીરવિજયસૂરિ હવે વૃદ્ધ થઈ ગયા છે. આવી અવસ્થામાં તેઓને અહિં સુધી બોલાવવા તે ઠીક નહિં. તેથી તેણે વિજયસેનસૂરિને બેલાવવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે કે, આપ તે નીરાગી છે, પરંતુ હું રાગી છું. આપે સંસારના તમામ પદાર્થો ઉપરથી મેહને તજી દીધું છે. તેથી એ બનવાજોગ છે કે-આપ મને પણ ભૂલી ગયા હે; પરન્તુ મહારાજ ! હું આપને ભૂલ્યા નથી. આપ વખતે વખત મારા લાયક કંઈને કંઈ કાર્ય ફરમાવતા રહેશે, તે મને બહુ આનંદ થશે અને હું માનીશ Page #198 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્યસિદ્ધિ ~ ~~ ~ ~ ~~ કે-ગુરૂજીની દયા મારા ઉપર હજુ જેવીને તેવી જ છે. બીજી વાત એ છે કે-આપને યાદ હશે કે જ્યારે આપ મારી પાસેથી વિદાય થયા, તે વખતે મારા ઉપરની અનહદ કૃપાને પરિણામે આપે મને વચન આવ્યું હતું કે-“વિજયસેનસૂરિને મેલીશ.” આશા છે કે આપ વિજયસેનસૂરિને મોકલીને મને વધારે ઉપકૃત કરશે.” આ વખતે સૂરિજી રાધનપુરમાં બિરાજતા હતા. બાદશાહને પત્ર વાંચી સૂરિજી બહુ વિચારમાં પડ્યા. પિતાની આવી વૃદ્ધાવસ્થામાં વિજયસેનસૂરિને પિતાથી જુદા પાડવા-લાંબી મુસાફરીને માટે જુદા પાડવા—માટે સૂરિજીનું મન વધતું હતું જ્યારે બાદશાહને આપેલા વચન પ્રત્યે ઉપેક્ષા કરવાની પણ તેમની હિંમત ચાલતી હતી. અન્તતોગત્વા વિજયસેનસૂરિને મોકલવાનેજ નિશ્ચય કર્યો. વિજયસેનસૂરિએ પણ ગુરૂની આજ્ઞા પૂર્વક, વિ. સં. ૧૬૪૯ ના માગશર સુદ ૩ ના દિવસે શુભ મુહૂર્વે પ્રયાણ કર્યું. વિજયસેનસૂરિ પાટણ સિદ્ધપુર, માલવણ,સોત્તર, રેહ, સુંડથલા કાયદ્રા, આબુ, સીહી સાદડી રાણપુર, નાડલાઈ, બાંતા, બગડી, જયારણ, કેકિંદ, મેડતા, ભમરૂદા(બરૂદા), નારાયણ, ઝાક, સાંગાનેર, વૈરાટ, બીરાજ (બિહાર), રમવાડી, વિક્રમપુર, ઝઝર, મહિમનગર અને સમાન થઈને લાહેર પધાર્યા. લાહેરમાં આવ્યા પહેલાં જ્યારે લુધિઆણુમાં આવ્યાના સમાચાર મળ્યા, ત્યારે ક્રૂજી રહામે આવ્યું તેમ કલ્યાણમલ્લ વિગેરે કેટલાક શ્રાવકે પણ લાહોરથી અહિં આવ્યા હતા. અહિં નંદિવિજયજીએ અષ્ટાવધાન સાધી બતાવ્યાં હતા. આથી ફેજીને બહુ આનંદ થયે; અને તેથી તેણે બાદશાહ પાસે જઈને બહુ તારીફ કરી. વળી વિજયસેનસૂરિ લાહેરથી પાંચ ગાઉ દુર ખાનપુરમાં આવ્યા, ત્યારે ભાનુચંદ્રજી વિગેરે તેમની હામે આવ્યા હતા. લાહેરમાં પ્રવેશ કર્યા પહેલાં તેઓ ગંજ નામના પરામાં પ્રવેશત્સવ પૂર્વક પધાર્યા. વિજયસેનસૂરિના આ પ્રવેશત્સવમાં બાદશાહે હાથી, ઘોડા અને વાજિત્રે વિગેરે કેટલએ બાદશાહી સામાન આપી, તેમજ જહાંગીર અને Page #199 -------------------------------------------------------------------------- ________________ શથશે અને સમા અબુલફજલે પધારી પ્રવેશોત્સવની શોભામાં વધારો કર્યો હતો. એ પ્રમાણેના ઉત્સવપૂર્વક વિજ્યસેનસૂરિએ લાહેરમાં વિ. સં. ૧૯૪૯ (ઈ. ૧૫૪) ના જયેષ શુદિ ૧૨ ના દિવસે પ્રવેશ કર્યો. વિજયસેનસૂરિ પણ અકબરની પાસે લાંબાકાળ સુધી રહ્યા હતા. તેમણે પિતાની વિદ્વત્તાથી બાદશાહને ચમત્કૃત કરવામાં બાકી રાખી હેતી. કહેવાય છે કે વિજયસેનસૂરિની બાદશાહ સાથેની સૌથી પહેલી મુલાકાત લાહોરના “ કાશ્મીરી મહેલમાં થઈ હતી, વિજયસેનસૂરિના શિષ્ય નદિવિજયજી અષ્ટાવધાન સાધતા હતા. એ વાત આપણે પહેલાં જોઈ ગયા છીએ. તેમણે એક વખત બાદશાહની સભામાં પણ હોંશીયારી પૂર્વક અષ્ટાવધાન સાધ્યાં હતાં. આ વખતે બાદશાહની સભામાં બાદશાહ ઉપરાંત મારવાડના રાજા માલદેવને પુત્ર ઉદયસિંહ, જયપુરનેરાજા માનસિંહ, કચ્છવાહ, માનખાના, અબુલફજલ, આજમખાન, જાલેરને રાજા ગજનીખાન અને બીજા પણ કેટલાક રાજા-મહારાજાઓ અને રાજપુરૂષ મોજૂદ હતા. આ બધાની વચમાં તેમણે અષ્ટાવધાન સાધ્યાં હતાં. નદિવિજયજીનું આ પ્રમાણેનું બુદ્ધિકોશલ્ય જોઈને બહાદશાહે તેમને ખુશફહમ”ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વિજયસેનસૂરિએ થેડા જ વખતમાં બાદશાહ ઉપર સારી છાપ - - - - - - ૧ આ ઉદયસિંહ પંદરસે સેનાને અધિપતિ હતા. અને તે “ મેટારાજા ” ના નામથી પ્રસિદ્ધ હતો. વધુ હકીકત માટે જૂઓ, * આઈન-ઈ-અકબરી,” પહેલો ભાગ, બ્લેકમેનકૃત અંગ્રેજી અનુવાદ, ૫. ૪૨૯. ૨ આ માનસિંહ જયપુરના રાજા ભગવાનદાસને પુત્ર થત હતા. વિશેષ હકીકત માટે જૂઓ “આઈન-ઈ-અકબરી” પહેલો ભાગ, પ્લાકમેનકૃત અંગ્રેજી અનુવાદ, પે. ૩૩૮. ૩ ગજનીખાન ચારસે સેનાને અધિપતિ હતા. વધુ હકીકત માટે જુઓ આઈન-ઈ–અકબરી”ને પહેલો ભાગ, બ્લેકમેનકૃત અગ્રેજી અનુવાદ, પ. ૪૩, Page #200 -------------------------------------------------------------------------- ________________ પાડી હતી અને તેથી બાદશાહના તેમના પ્રત્યેના પૂજ્યભાવમાં વધારો થયે હતું, પરંતુ કહેવું જોઈએ કે આ વાત જૈનધર્મના કેટલાક દ્વેષી મનુષ્યને બિલકુલ અસહ્ય થઈ પડી હતી. - ભારતવર્ષની અવનતિનું ખાસ કારણ આપસને છેષભાવ બતા વવામાં આવે છે, તે ખેટું નથી. જ્યારથી આ ઈષ્યએ-દ્વેષભાવે ભારતવર્ષમાં પગ પેસારો કર્યો છે, ત્યારથી ભારતવર્ષ દિનપ્રતિદિન અધઃ અવસ્થામાં જ આવતે જાય છે. તેમાં ખાસ કરીને કેટલાકને તે આપસમાં નિત્યર જેવું જ થઈ પડેલું હોય છે. આવા લેકમાં યતિ”(સાધુ) અને બ્રાહ્મણે” નું દૃષ્ટાંત પહેલાં અપાય છે, અને તેટલાજ માટે વયાકરણ લોકેને “ નિર્ચ” એ સમાસસૂત્રમાં દિન૪ ઈત્યાદિ નિત્ય નૈરવાળાઓનાં ઉદાહરણની સાથે રિત્રાત્તાપૂ એ ઉદાહરણ પણ આપવું પડયું છે. જો કે એ બહુ ખુશી થવા જેવું છે કે-જાગતા જીવતા આ વૈજ્ઞાનિક જમાનામાં ધીરે ધીરે આ વરને નાશ થતો જાય છે અને જમાનાને ઓળખનારા ચતિ (સાધુ) અને બ્રાહ્મણે આપસમાં પ્રેમ રાખવા લાગ્યા છે, પરંતુ જે જમાનાને ઈતિહાસ આપણે અવકીએ છીએ, તે જમાનામાં “અતિદ્રાન્ના” નું ઉદાહરણ વિશેષતયા ચરિતાર્થ થતું હતું, એમ કેટલીક ઐતિહાસિક બીનાઓ ઉપરથી માલુમ પડે છે. | વિજયસેનસૂરિ જ્યારે લાહોરમાં અકબરની પાસે હતા, ત્યારે પણ એજ એક પ્રસંગે ઉપસ્થિત થયા હતા. કહેવાય છે કે જ્યારે અકબર બાદશાહ વિજયસેનસૂરિને બહુ માનવા લાગ્યા અને તેઓને ઉપદેશ વારંવાર શ્રવણ કરવા લાગ્યા, તેમ જૈનમાં મહેટા મોટા ઉન્સ થવા લાગ્યા, ત્યારે કેટલાક અસહ્યપ્રકૃતિવાળા આહાણેએ પ્રસંગ જોઇને બાદશાહને એ વાત ઠસાવી કે-“ને તે પરમકૃપાળુ પરમાત્મા-ઈશ્વરને જ માનતા નથી, તે પછી તેમને મતજ શા. કામને? જે લોકે ઈશ્વરને ન માનતા હોય, તેમની બધી ક્રિયાઓ નકામી જ છે.” Page #201 -------------------------------------------------------------------------- ________________ સીર અને સમાહ. લેકમાં કહેવત છે કે રાજાએ કાનના કાચા અને બીજાની આંખે જેવાવાળા હોય છે.” આ કહેવતમાં કેટલેક અંશે તથ્ય અવશ્ય રહેલું છે. ઘણે ભાગે રાજાઓ પાર્શ્વવત્ત મનુષ્યના કહેવા પ્રમાણે વર્તાવ કરનારા વધુ જોવામાં આવે છે. પોતાની બુદ્ધિથી વિચાર કરીને કોઈ પણ વિષયમાં બારીકાઈથી તપાસ કર્યા પછી જ કામ કરનારા ઘણાજ ચેડા રાજાઓ જેવામાં આવે છે અને એનું જ એ પરિણામ છે કે ભારતવર્ષમાં હજુ પણ કેટલાંક દેશી રાજ્યની પ્રજા એટલી બધી ત્રસ્ત જોવામાં આવે છે કે-જેનું વર્ણન પણ આ પણાથી ન થઈ શકે. પાર્શ્વવર્તી મનુષ્યનું રમકડું બનનાર રાજા, પિતના રાજ્યધર્મને ભૂલી જાય, એમાં કંઈ નવાઈ નથી. જયારે આવા આગળ વધતા જમાનામાં પણ આવી સ્થિતિ જોવાય છે, તે પછી સેળમી કે સત્તરમી શતાબ્દીમાં અને તેમાં પણ અકબર જે બાદશાહ, વિદ્વાન ગણુતા પંડિતેના ભરમાવવાથી ભ્રમિત થઈ જાય, તે તેમાં અસંભવિત જેવું શું છે? ઉપર પ્રમાણે બ્રાહ્મણના કહે. વાથી બાદશાહના મનમાં કંઈક લાગી આવ્યું. તેણે વિજયસેનસૂરિના બેલાવ્યા અને બહારથી ક્રોધ ન બતાવતાં શાન્તિપૂર્વક પૂછ્યું-“મહારાજ, કેટલાક વિદ્વાન બ્રાહ્મણે આ પ્રમાણે કહે છે એનું કેમ?” સૂરિજીએ કહ્યું- જે આપની ઈચ્છા હોય તે આ વાતના નિર્ણયને માટે આપની અધ્યક્ષતામાં એક સભા ભરવામાં આવે. જેમાં આ વાતને નિર્ણય થઈ જાય, બાદશાહે આ વાતને સ્વીકાર કર્યો. તેણે દિવસ મુકરર કરી વિદ્વાનેની સભા ભરી. જેમાં ઘણું બ્રાહાણુ પંડિતે પિતાને પક્ષ સ્થાપન કરવા એકઠા થયા, જ્યારે જૈને તરફથી વિજયસેનસૂરિ અને નદિવિજય વિગેરે કેટલાક મુનિ હતા. ખાસ કરીને તે વિજયસેનસૂરિ એકજ કહી શકાય. આ સભામાં બન્ને પક્ષ તરફથી પોતપોતાને મત પ્રતિપાદન કરવામાં આવ્યું. અર્થાત્ બ્રાહ્મણએ “જૈને ઈશ્વરને માનતા નથી” એ પૂર્વપક્ષ ઉઠા, જ્યારે વિજયસેનસૂરિએ જેને ઈશ્વરને કેવી Page #202 -------------------------------------------------------------------------- ________________ વિષ કાર્યસિવિ. ANANANANNANAN રીતે માને છે ? તેનું સ્વરૂપ કેવું છે? સર્વથા કર્મથી મુક્ત થયેલ અને સંસારના સંબંધથી છૂટા થયેલ ઈશ્વરને જગને કર્તા માનવાથી–જગની રચનાના પ્રપંચમાં પાડવાથી-કેવી કેવી બાધાઓ, ઉપસ્થિત થાય છે? એ વિગેરે બતાવવા સાથે હિંદુ ધર્મશાસ્ત્રનાંજ કેટલાંક પ્રમાણેથી એ વાત સિદ્ધ કરી બતાવી કે–ખરેખર જેને ઈશ્વરને માનેજ છે અને તેઓ જે સ્વરૂપમાં માને છે, તે જ સ્વરૂપ વાસ્તવમાં સાચું છે.* બાદશાહને વિજયસેનસૂરિજીની અકાટટ્યયુક્તિ અને શાસ્ત્ર પ્રમાણોથી બહુ પ્રસન્નતા થઈ અને તેથી તેણે અધ્યક્ષપદેથી એ શબ્દ ઉચ્ચાર્યા કે-“જે લેકે એમ કહે છે કે- જૈને ઈશ્વરને માનતા નથી, તેઓ તદ્દન જૂઠા છે. જેને જેવી રીતે જોઈએ તેવી રીતે જ ઈશ્વરને માને છે.” આ સિવાય બ્રાહ્મણ પડિત તરફથી, “જન સૂર્યને અને ગંગાને પણ માનતા નથી” એવી દલીલ ઉભી કરવામાં આવી. આને ઉત્તર પણ સૂરિજીએ ટૂંકામાં પણ બહુ યુકિતપુરઃસર આપે. સરિજીએ કહ્યું-“જેવી રીતે અમે-જૈને “સૂર્ય ને અને “ગંગા” ને માનીએ છીએ તેવી રીતે બીજું કઈ માનતું જ નથી, એમ હું દાવા સાથે કહી શકું છું. અમે સૂર્યને ત્યાં સુધી માનીએ છીએ-સૂર્યનું ત્યાં સુધી બહુમાન કરીએ છીએ કે–સૂર્યની વિદ્યમાનતા સિવાય અમે અન્ન પાણી પણ લેતા નથી. અર્થાત્ સૂર્યને ઉદય થયા પહેલાં અને સૂર્યને અસ્ત થયા પછી અમે પાણી પણ પીતા નથી. કેટલું બધું બહુમાન? કેટલી બધી સાચી માન્યતા? લગાર વિચાર કરવાની વાત છે કે જ્યારે કે મરી જાય છે, ત્યારે તેના સંબંધી મનુષ્ય અરે, રાજાનું મૃત્યુ થયું હોય, તે તેની પ્રજા ત્યાં સુધી ભેજન નથી કરતી કે જ્યાં સુધી તેને અગ્નિસંસ્કાર +જોએ માનેલ ઈશ્વરનું સ્વરૂપ ટૂંકામાં પણ પાંચમા પ્રકરણમાં લખવામાં આવ્યું છે. એટલે અહિં આપવામાં આવ્યું નથી. 21 Page #203 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સણા, કરવામાં નથી. આવતે. ત્યારે દિવાનાથ-સૂર્યની અસ્તરદશામાં (રાત્રિના સમયે) ભજન કરનારા જે સૂર્યદેવને માનવાને દાવે કરતા હોય, તે તે તદ્દન ખેચ્યું છે, એ વાત બુદ્ધિવાન મનુષ્ય સહજ સમજી શકે તેમ છે. માટે ખરી રીતે સૂર્યને માનનારા અમે જેનેજ છીએ. હવે ગગાજીને માનવાને 3ળ પણ તેમને તેજ છે. ગંગાજીને માતા–પવિત્રમાતા માનવા છતાં તેની અંદર પીને ન્હાય છે, તેમાં કોગળા કરે છે. અરે, વિષ્ઠા અને પેશાબ પણ તેની અંદર નાખે છે, કયાં સુધી કહેવું? મરેલા મનુષ્યનાં મડદાં, કે જેને અડતાં પણ આપણે અભડાઈએ, તેનાં હાડકાં વિગેરે પણ તે પવિત્રગંગામાતાને સમર્પણ કરે છે. જૂઓ માતાનું બહુમાન, જૂઓ માતાની માન્યતા ? પવિત્ર અને પૂજ્ય ગણતી ગંગામાતાને આવી વસ્તુઓને ઉપહાર કરનારા ભકતની ભક્તાઈને માટે શું કહેવું? અમારે ત્યાં ગંગાના પવિત્ર જળ ઉપગ બિંબપ્રતિષ્ઠાદિ શુભકાચૅમાં જ કરવામાં આવે છે. ગંગાજીમાં ડુબકી મારીને સ્નાન પણ કરવામાં આવતું નથી. આ વર્તને ઉપરથી બુદ્ધિમાને વિચાર કરી શકશે કે ગંગાજીનું સાચું બહુમાન જૈને કરે છે કે આ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા ઉભા થયેલા પંડિતે?” સૂરિજીની આ અકાટય અને અસરકારક યુક્તિથી આખી સભા ચક્તિ થઈ ગઈ. તે પંડિતે બિલકુલ નિરૂત્તર થયા અને બાદશાહે વિજયસેનસૂરિ ઉપર પ્રસન્ન થઈ તેમને “સૂરિસવાઈની પદવીથી વિભૂષિત કર્યા. - હવે પુનઃ પુનઃ કહેવાની જરૂર નથીજ કેવિજયસેનસૂરિએ પણ હીરવિજયસૂરિની માફક બાદશાહને બહુ પ્રસન્ન કર્યો હતું. તેમણે બાદશાહને ઉપદેશ આપી ઘણું ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. જેમાંનાં ગાય, ભેંસ, બળદ અને પાડાની હિંસાને નિષેધ, મરેલા મનુષ્યનું ધન ગ્રહણ કરવાને નિષેધ, અને લડાઈમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્ય સિશિ. E મનુષ્યને બંદિ કરવાને નિષેધ, એ વિગેરે કામો મુખ્ય છે. વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે કરેલાં કાર્યોનું વિસ્તૃત વર્ણન વિજયપ્રશસ્તિકાવ્ય” વિગેરેમાં જોવામાં આવે છે. પં. દયાકુશલગણિ પણ લાભદયરાસ”માં વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે કરેલ કાર્યોને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે “અકબર સહગુરૂકું બકસઈ તે સુણતાં હીઅડું વિકસાઈ; નગર ઠઠઉ સિંધ કચ્છ પાણું બહુલાં જિહાં મચ્છ. ૧૨૭ જિહાં હુંતાં બહુત સંહાર ધન ધન સહગુરૂ ઉપગાર; યાર માસ કે જાલ ન ઘાલઈ વિશેષઈ વલી વરસાલ. ૧૨૮ ગાય બલદ ભીંસિ મહિષ જેહ કદી કાએ ન માર તેહ;. ગુરૂવચનિ કે બંદી ન ઝાલઈ મૃતક કેરૂ કર ટાઈ.” ૧૨૮ આ ઉપરથી એ પણ જણાય છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે સિંધુ નદી અને કચ્છમાં જ્યાં ઘણા મોની જીવહિંસા થતી હતી, ત્યાં ચાર મહીના કોઈ જાળ ન નાખે, અને કઈ છવની હિંસા ન કરે, એ પણ હુકમ બહાર પાડી હતે. અત્યાર સુધીનાં વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકયા છીએ કે-આચાર્ય હીરવિજયસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજયસેનસૂરિએ અકબર બાદશાહ ઉપર પ્રભાવ પાડને અનેક જનહિતનાં, ધર્મની રક્ષાનાં અને જીવદયાનાં કાર્યો કરાવ્યાં હતાં. ગુજરાતમાંથી “જીજયાવેરે દૂર કરાવ્યું સિદ્ધાચલ, ગિરિનાર, તારંગા, આબુ, કેશરિઆ, રાજગૃહીના પહાડે અને સમેતશિખર વિગેરે તીર્થો Aવેતામ્બરાનાં છે, એ સંબંધી પરવાને લીધે સિદ્ધાચલજીમાં લેવાતું મૂડકું બંધ કરાવ્યું; મરેલા મનુષ્યનું ધન ગ્રહણ કરવાને અને યુદ્ધમાં બંદીગ્રહણ ૧ આ અસલ પરવાને અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મેજૂદ છે. તેને અંગરેજી અનુવાદ રાજકેટની રાજકુમાર કોલે જના સુંશી સુહમા અબધાએ કર્યો છે. આ પરવાના ઉપરથી સ્પષ્ટ Page #205 -------------------------------------------------------------------------- ________________ સુરક્ષર અને સમ્રાટ્ કરવાનો નિષેધ કરાવ્યેા; વળી પક્ષિાને પાંજરાંમાંથી છેડાવવાનુ ડામર તળાવમાં થતી હિંસા અધ કરાવવાનુ, ગાય, ભેંસ, પાડા અને બળદની હિંસા બંધ કરાવવાનુ; અને તે સિવાય વખતે વખત જીવહિ'સાના પ્રસ`ગા પ્રાપ્ત થયે ખાદશાહને કહી કહીને તે હિંસા બંધ કરાવવાનુ વિગેરે અનેક કાર્યો કરાવ્યાં હતાં. ઉપરાન્ત તેના ઉપદેશથી સાથી મ્હોટામાં મ્હાટુ અને સાથી વધારે મહત્ત્વનું કાર્ય થયુ હતુ, તે એ છે કે બાદશાહ પોતાના સમસ્ત રાજ્યમાં આખા વર્ષમાં છ મહીના અને છ દિવસ સુધી કોઇ પણ માણુસ કાઈપણ જીવની હિંસા ન કરે, એવા હુકમા બહાર પાડયા હતા. આ દિવસેાની ચાક્કસ ગણતરી કરવાનું કામ કઠિનતા ભરેલુ છે, કારણ કે, જો કે હીરસાભાગ્ય કાવ્ય, હીરવિજયસૂરિાસ, ધર્મ સાગરની પટ્ટાવલી, પાલીતાણાના વિ. સ’. ૧૬૫૦ ના શિલાલેખ અને જગદ્ગુરૂકાવ્ય વિગેર ન જુદા અનેક જૈન ગ્રંથામાં અકબરે જીવદયાને માટે મુકરર કરેલા મહીનાઓ અને દિવસેાનાં નામેા અવશ્ય આપ્યાં છે, કિન્તુ તેમાં કેટલાક મહીના મુસલમાની તહેવારોના હાઇ એ નિર્ણય સ્હેજે સમજાય છે, કે તે હીરવિજયસૂરિના ઉપદેશથી આપવામાં આવ્યા હતા. કેટલાક લેાકા ઉપર્યુકત તીથી શ્વેતામ્બરાનાં સ્વતંત્ર હાવામાં વાંધા ઉઠાવે છે, પરન્તુ તે બિલકુલ ખેાટુ છે. કારણકે એક તા ઉપરના પરવાને વિદ્યમાન છે, અને બીજું, ઉપરા પરવાને આપ્યા પછી અમુ* મુદ્દતે, ઉપરના પરવાનાની દૃઢતાને માટે અકબરના દરબારમાં રહેતા શ્વેતામ્બર મૂત્ત પૂજક ખરતગચ્છીય ભાત્રિ ચદ્રને પણ તેજ તીર્થોં આપ્યાને ઉલ્લેખ, બાદશાહના સમકાલીન પ. જયસામે પણ પોતાના બનાવેલા મધપ્રવૃત્તિત્ર માં આ પ્રમાણે કર્યો છે " नाथेनाथ प्रसन्नेन जैनास्तीर्थास्तमेऽपि पि । मंत्रिसाद्विहिता नूनं पुंडरीकाचलादयः " ॥ ३९६ ॥ ॥ ॥ પુંડરીક ( સિદ્ધાચત્ર ) આદિ બધાં ItY અર્થાત્ બાદશાહે પ્રસન્ન થને જંતતીર્થો મત્રીને સ્વાધીન કર્યો. આ ઉપરાન્ત લાભાઇયરાસ “ સંતુ... જાતિ તીથ જેલું " . ના કર્તા એ પણ લખ્યું છેઃ બકસઇ લહુઇ ગુરૂકુ તેહ ” Page #206 -------------------------------------------------------------------------- ________________ વિશષ કાર્યશિશિ. થઈ શકે તેમ નથી કે તે મહીનાઓના કેટલા કેટલા દિવસે ગણવા અથવા તેમાં કોને કોને સમાવેશ થઈ જાય છે. આમ છતાં પણ પહેલાં ગણાવ્યા છે, તે પ્રમાણેના અથવા તે પૈકીના અમુક અમુક દિવસમાં બાદશાહે પિતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસાને નિષેધ કર્યો હતે, અને તે દિવસમાં બાદશાહ પિતે પણ માંસાહાર કરતે નહિ, એ વાત અનેક જૈનેતર લેખકોએ પણ પોતપોતાના ગ્રંથમાં લખી છે. બંકિમચંદ્ર લાહિડી પોતાના સમ્રાટું અકબર”નામના બંગાળી પુસ્તકના પે. ૨પર માં લખે છે – "सम्राट् रविवारे, चंद्र ओ सूर्यग्रहणदिने एवं आर ओ अन्यान्य अनेक समये कोन मांसाहार करितेन ना।रविवार ओ आर ओ कतिपय दिने पशुहत्या करिते सर्व साधारणके निषेध करिया छिलेन ।" અર્થાત–સમ્રા રવિવાર, ચંદ્ર અને સૂર્યગ્રહણના દિવસે અને બીજા પણ જુદા જુદા અનેક સમયેમાં માંસાહાર કરતે હેતે. રવિવાર અને બીજા કેટલાક દિવસોમાં પશુહત્યા કરવાને સર્વ સાધારણમાં તેણે નિષેધ કર્યા હતે. આવી જ રીતે અકબરના સર્વસ્વ તરીકે ગણાતે અને અકબરને રાતદિવસને સહચર શેખ અબુલફજલ પિતે પણ આઈનઈ-અકબરી” માં લખે છે – “ Now, it is his intention to quit it by degrees, conforming, however, a little to the spirit of the age. His Majesty abstained from meat for some time on fridays, and then on Sundays; now on the first day of every solar month, on Sundays, on solar and lunar eclipses, on days between two fasts, on the Mondays of the month of Rajab, on the feastday of the every solar month, during the whole month Page #207 -------------------------------------------------------------------------- ________________ રચાર અને સમ્રાટ, of Farwardin and during the month, in which His Majesty was born, viz, the month of Aban. [The Ain-i-Akbari translated by H. Blochmann M. A. Vol. I p. p. 61-62.]. અર્થાત–તે ( બાદશાહ) જમાનાની લાગણીઓને કંઈક અંશે વળગી રહીને પણ હાલમાં ધીરે ધીરે માંસ છેડવાને વિચાર રાખે છે. બાદશાહ ઘણા વખત સુધી શુક્રવારોએ અને ત્યારપછી રવિવારાએ પણ માંસ ભક્ષણ કરતે નહિ. હાલમાં તે દરેક સૈાર્ય મહીનાની પહેલી તિથિએ, રવિવારે, સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસોએ, બે ઉપવાસની વચ્ચેના દિવસોએ, રજબ મહીનાના સોમવારેએ, દરેક સાર્ય મહીનાના તહેવારે, આખા ફરવરદીન મહીનામાં અને પિતાના (બાદશાહના) જન્મના મહીનામાં અથતુ આખા આબાન માસમાં માંસભક્ષણ કરતા નથી. જૈન લેખકેની સત્યતા, અબુલફજલના આ વચનથી બહુ દઢ થાય છે. કારણ કે-જૈન લેખકે જે દિવસે ગણાવ્યા છે, તેજ દિવસો લગભગ અબુલફજલ પણ ગણાવે છે, એટલું જ નહિ પરતુ જેન લેખકે, બાદશાહે છ મહીના અને છ દિવસ–અથવા છ મહીના ઉપર માંસાહાર છોડયા સંબંધી અને તેટલા જ દિવસમાં જીવહિંસા. બંધ કર્યા સંબંધી જે હકીકત જણાવે છે, તેજ હકીકત અકબરના દરબારને કટ્ટર મુસલમાન બરાઉની પણ લખે છે. તે કહે છે– “ At this time His Majesty promulgated some of his new-faugled decrees. The Killing of animals on the first day of the week was strictly prohibited, (P. 322 ) because this day is secred to the Sun, also during the first eighteen days, of the month of Farwardin; the whole of the month of Aban ( the month in which His Majesty was born); and on several other days, to please the Hindus. This order Page #208 -------------------------------------------------------------------------- ________________ વિધિ કાર્યસિવિ. was extended over the whole realm and punishment was inflicted on every one, who acted against the Command, Many a family was ruined, and his property was confiscated. During the time of those fasts the Emperor abstained altogether from meat as a religious penance, gradually extending the several fasts during a year over six months and even more, with a view to eventually discontinuing the use of meat altogether.” [Al-Badaoni, Translated by W. H. Lowe, M. A, Vol. II, p. 331.] અર્થાત્ –આ વખતે બાદશાહે તેના કેટલાક નવીન પ્રિય કરાવેને પ્રચાર કર્યો હતો. અઠવાડિયાને પહેલે દિવસે પ્રાણિયાના વધની સખ્ત મનાઈ કરવામાં આવી હતી, કારણ કે આ દિવસે સૂર્ય પૂજાને છે. વળી ફરવરદીન મહીનાના પહેલા અઢાર દિવસોમાં, આખા આબાન મહીનામાં (જે મહીનામાં બાદશાહને જન્મ થયે હતે) અને હિંદુઓને ખૂશ કરવાને બીજા કેટલાક દિવસોએ પ્રાણચેના વધને સખ્ત નિષેધ કર્યો હતે. આ હુકમ આખા રાજ્યમાં ફેલાવવામાં આવ્યું હતું, અને હુકમ વિરૂદ્ધ વર્તન કરનારને સજા કરવામાં આવતી હતી. આથી ઘણાં કુટુંબ પાયમાલ થઈ ગયાં હતાં, અને તેઓની મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ ઉપવાસેના દિવસે માં બાદશાહે એક ધામિક તપ તરીકે માંસાહાર તદ્દન બંધ કર્યો હતો અને ધીરે ધીરે વર્ષ દરમીયાન છ મહીના ઉપરાન્ત અને તેથી પણ વધારે કેટલાક ઉપવાસે એવા હેતુથી વધારતે ગયે કે તે માંસને ઉપગ આખરે તદ્દન બંધ કરી શકે. - બટાઉનીએ ઉપરના વાકયમાં જે “હિન્દુ” શબ્દ વાપર્યો છે, તે “હિન્દુ” થી “જેન” જ સમજ જોઈએ. કારણ કે પશુઓના Page #209 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - વન નિષેધ કરવામાં અને જીવદયા સંબંધી રાજા મહારાજાને ઉપદેશ આપવામાં આજ સુધી જે કઈ પણ પ્રયત્નશીલ રહ્યા હોય, તે તે જેનેજ છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેટ સ્મીથ પણ પિતાના Akbar નામના પુસ્તકના ૩૩૫ મા પેજમાં સ્પષ્ટ રીતે લખે છે – “ He cared little for flesh food, and gave ap the use of it almost entirely in the later years of his life, when he came under Jain influence.” અર્થાત–માં ભેજનપર બાદશાહને બિલકુલ રૂચિ નહોતી, અને તેથી તેને પાછલી જિંદગીમાં, જ્યારથી તે જેનેના સમાગમમાં આવ્ય, ત્યારથી માંસજનને સર્વથા છેડજ દીધું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે–બાદશાહને માંસાહાર છોડાવવવામાં તથા જીવવધ બંધ કરાવવામાં હીરવિજયસૂરિ આદિ જૈન ઉપદેશકેજ સિદ્ધહસ્ત નિવડયા હતા.. સ્મીથ સાહેબ એમ પણ કહે છે કે “ But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which-largely influenced his actions ; and they secured his assent to their doctrines so far that he was, -eputed to have been converted to Jainism." [Jain Teachers of Akber by Vincen, A mpith.] અર્થાત–પરન્તુ, જનસાધુઓએ નિઃસંદેહ તે વર્ષો સુધી અકબરને ઉપદેશ આપે હતું, એ ઉપદેશને ઘણજ પ્રભાવ બોશાહની કાર્યવલી ઉપર પડયો હતે. તેઓએ પિતા સિદ્ધાન્ત તેની પાસે એટલે સુધી માન્ય કરાવ્યા હતા કે તેમાં એ પ્રવાદ રેલાઈ ગયો હતો કે બાદશાહ જેની ચોક, Page #210 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાસિધિ આ પ્રવાદ, પ્રવાદ માત્રજ ન્હાતે; પરન્તુ તે વખતના કેટલાક વિદેશી મુસાફ્ાને પણુ અકખરના વન ઉપરથી એમ ચાસ લાગ્યું હતુ` કે- અકમર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે.’ " આ સંબંધી ડા. સ્મીથ સાહેબે પેાતાના ‘અકબર’ નામના પુસ્તકમાં એક માર્કોની વાત પ્રકટ કરી છે. તેમણે ઉક્ત પુસ્તકના ૨૬૨ મા પેજમાં * પિનહરા'( Pinheiro ) નામના એક પાર્ટૂગીઝ પાદરીના પત્રના, તે અશને ઉદ્ધૃત કર્યો છે કે જે ઉપરની વાતને પ્રટ કરે છે. આ પત્ર તેણે લાહેારથી તા. ૩ સપ્ટેમ્બર સ. ૧૫૯૫ ના દિવસે લખ્યા હતા, તેમાં તેણે લખ્યુ છે— 216 He follows the sect of the Jains (vertei) અર્થાત્— અક્બર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે. આમ લખીને તેણે એક જૈનસિદ્ધાન્ત પશુ તે પત્રમાં લખ્યા છે. આ પત્રને લખ્યાના સમય તેજ છે કે જે સમયે વિજયસેનસૂરિ લાહારમાં અકબર બાદશાહની પાસે હતા. આવી રીતે વિદેશી મુસાફાને પણ જ્યારે એક વખત અકખરના વત્તન ઉપરથી એમ કહેવાને કારણુ મળ્યું હતું કે ‘ અકબર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે. ’ ત્યારે એ સહેજ સમજી શકાય તેમ છે કે અકબરની દયાળુ વૃત્તિ અહુ ઢઢ પાચેથી મજબૂત થયેલી હાવી જોઈએ અને આ દયાળુ વૃત્તિ જૈનાચા એજ-જૈનઉપદેશકએજ ઉત્પન્ન કરાવી હતી, એ વાતનાં હવે વિશેષ પ્રમાણેા આપવાની જરૂર રહેતી નથી. આપણે ઉપર જોઈ આવ્યા છીએ કે આદશાહે પોતાના રાજ્ય. માં એક વર્ષીમાં છ મહીના ઉપરાન્ત જીવવધના નિષેધ કરાવ્યે હુતા, તેમ તે દિવસેામાં તે માંસાહાર પણ કરતા નહિ, આજ કા એની દયાળુતાને પ્રકટ કરે છે. એક વખત હંમેશાં પાંચસે પાંચસ ચકલાંની અભેા ખાનાર અને મરઘ જેવા શિકારને ખેલનાર મુસલમાન બાદશાહની ભાવી દયાળુ વૃત્તિ થાય, એ હીરવિજયસૂરિ આતિ 22 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સૂધીશ્વર અને સમ્રાહ જૈન સાધુઓના ઉપદેશનું કેટલું મહત્વ સૂચવે છે? જૈન સાધુઓ ના ઉપદેશનું આવું મહત્વ અદાઉની પણ સ્વીકારે છે. તે કહે છે– ." And Samanas? and Brahmans ( who as far as the matter of private interviews is concerned (p. 257) gained the advantage over every one in attaining the honour of interviews with His Majesty, and in associating with him, and were in every way superior in reputation to all learned and trained men for their treatises on morals, and on physical and religious sciences, and in religious ecstacies, and stages of spiritual progress and human perfections ) brought forward proofs, based on reason and traditional testimony, for the tre of their own, and the fallacy of our religion, and inculcated their doc. trine with such firmness and assurance, that they affirmed mere imagination as though they were selfevident facts, the truth of which the doubts of the sceptic could no more shake. [Al-Badaoni Translated by W. H. Lowe M. A. Vol. II. p. 264] ૧ મૂળ ફારસી પુસ્તકના સેવડા શબ્દને અનુવાદકે શ્રમણે લખેલ છે, પરંતુ જોઈએ સેવડા; કારણકે તે સમયમાં જૈન સાધુઓને “સેવડા ના નામથી ઓળખવામાં આવતા. અત્યારે પણ પંજાબ વિગેરે કેટલાક દેશમાં જનસાધુઓને “સેવડા” કહેવામાં આવે છે. વળી આ અંગ્રેજી અનુવાદક ડબલ્યુ. એચ. લ. એમ. એ. એ પોતાના અનુવાદની નેટમાં શ્રમણ નો અર્થ “બદ્ધશ્રમણકર્યો છે. તે પણ ઠીક નથી. કારણ કે બાદ્ધશ્રમણ” તો બાદશાહને દરબારમાં કેઈ ગજ નહોતે, એ વાતનું વધારે સ્પષ્ટીકરણ આજ પ્રકરણમાં હવે પછી કરવામાં આવશે. અહિં સેવડાથી “જેનસાધુ” જ લેવાના છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્યસિદ્ધિ ' અર્થા–“સમ્રા અન્ય સંપ્રદાયની અપેક્ષાએ શ્રમ (જૈન સાધુઓ) અને બ્રાહ્મણને એકાત પરિચયના માનને વધારે લાભ આપતે. તેઓના સહવાસમાં વધારે સમય વ્યતીત કરતે. તેઓ નૈતિક, શારીરિક, ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ ધર્મોન્નતિની પ્રગતિમાં અને મનુષ્ય જીવનની સંપૂર્ણતા પ્રાપ્ત કરવામાં બીજા બધા (સંપ્રદાયના) વિદ્વાને અને પંડિત પુરૂષોના કરતાં દરેક રીતે ચડિયાતા હતા. તેઓ પિતાના મતની સત્યતા અને અમારા (મુસલમાન) ધર્મના દેશે બતાવવા માટે બુદ્ધિપૂર્વક અને પરંપરાગત પ્રમાણે આપતા અને એવી તે દઢતા અને દક્ષતાની સાથે પોતાના મતનું સમર્થન કરતા કે જેથી તેઓને કેવળ કલ્પિત જે મત વતઃ સિદ્ધ પ્રતીત થતું હતું અને તેની સત્યતાને માટે નાસ્તિક પણ શંકા લાવી શકતે નહિ.” - આટલું બધું સામર્થ્ય ધરાવનાર જૈન સાધુઓ અકબરના ઉપર આ પ્રભાવ પાડે, એ શું બનવાજોગ નથી? અતુ. અકબરે પિતાના વર્તનમાં જ્યારે આટલે બધે ફેરફાર કરી નાખ્યા હતા, ત્યારે એ ઉપરથી એવા નિશ્ચય ઉપર આવવું લગારે ખે નથી જ કેઅકબરના દયા સંબંધી વિચારે ઘણીજ ઉચ્ચ કેટિએ પહોંચી ગયા હતા. આ વાતની દઢતાનાં અનેક પ્રમાણે પણ મળે છે. જૂઓ, બાદશાહે રાજાઓના જે ધર્મો પ્રકાશિત કર્યા હતા, તેમાં તેણે એક આ ધર્મ પણ બતાવ્યું હતું પ્રાણીજગત જેટલું દયાથી વશીભૂત થઈ શકે છે, તેટલું બીજી કઈ વસ્તુથી થઈ શકતું નથી. દયા અને પરોપકાર, એ સુખ અને દીર્ઘાયુષ્યનાં કારણે છે.” અબુલફજલ લખે છે કે-“અકબર કહેતે કે- મારૂં શરીર યદિ એટલું હેઠું હતું, કે-માંસાહારિયે એક માત્ર મારા ૧ આઈન-ઈ-અકબરી, ખંડ ત્રીજે, જેરિટકૃત અંગરેજી અનુવાદ, ૫, ૭૮૩૩૮૪, Page #213 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા શરીરને જ ખાઈને બીજા જીના ભક્ષણથી દૂર રહી શકતે, તો કેવા સુખને વિષય થાત? અથવા મારા શરીરને એક અંશ કાપીને માંસાહારિયાને ખવડાવવા પછી પણ, જે તે અશ પુનઃ પ્રાપ્ત થતું હત, તોપણ હું ઘણે પ્રસન્ન થાત. હું મારા એક શરીરદ્વાર માંસાહારિયાને તૃપ્ત કરી શકતે.” દયા સંબંધી કેવા સરસ વિચારે? પિતાના શરીરને ખવડાવીને માંસાહારિયેની ઈચ્છા પૂર્ણ કરાવવી, પરંતુ બીજા જીવની કઈ હિંસા ન કરે, એવી ભાવના ઉચ્ચકેટિની દયાળુવૃત્તિ સિવાય કદાપિ થઇ શકે ખરી કે ? અબુલફજલ “ આઈન–ઈ–અકબરી' ના પહેલા ભાગમાં એક સ્થળે એમ પણ લખે છે કે – “ His Majesty cares very little for meat, and often expresses himself to that effect. It is indeed from ignorance and cruelty that, although various Kinds of food are obtainable, men are bent upon injuring living creatures, and lending a ready hand in killing and eating them; none seems to have an eyè for the beauty inherent in the prevention of cruelty, but makes himself a tomb for animals. If His Majesty had not the burden of the world on his shoulders, he would at once totally abstain from meat. [Ain-i-Akbari by H. Blochmann Vol. I. p. 61]. શહેનશાહ માંસની બહુ ઓછી દરકાર કરે છે, અને ઘણી વખત તે સંબંધી પિતાને મત જાહેર કરે છે કે-જે કે, ઘણી જાતની ખાદ્ય વસ્તુ મળે તેમ છે, છતાં જીવતાં પ્રાણિયેને દુઃખ દેવાને મનુષ્યનું વલણ રહે છે, અને તેઓની કતલ કરવામાં તથા તેમનું ૧ આઈન-ઈ-અકબરી, ખંડ ૩ જે, પ. ૩૫, Page #214 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્યસિલિ. ભક્ષણ કરવામાં તત્પર રહે છે, એ ખરેખર તેમની અજ્ઞાનતા અને નિયતાને લીધે છે. કઈ પણ મનુષ્ય, નિર્દયતા અટકાવામાં જે આંતરિક સુંદરતા રહેલી છે, તે પારખી શકતું નથી પણ ઉલટ પ્રાણિયાની કબર પિતાના દેહમાં બનાવે છે – જે શહેનશાહની ખાંધ ઉપર દુનિયાને (રાજ્યકારભારને) ભાર ન હત, તે તે માંસાહારથી તદન દૂર રહેત.” આવી જ રીતે . વિન્સેટ સ્મીથે પણ અકબરના વિચારે ઉલ્લેખ કર્યો છે. જેમાંના આ પણ છે " Men are so accustomed to eating meat that, were it not for the pain, they would undoubtedly fall on to themselves." “ From my earliest years, whenever I ordered animal food to be cooked for me, I found it rather tasteless and cared little for it. I took this feeling to indicate the necessity for protecting animals, and I refrained from animal food." “ Men should annually refrain from eating meat on the anniversary of the month of my accession as a thanks-giving to the Almighty, in order that the year may pass in prosperity. ” “ Butchers, fishermen and the like who have no other occupation but taking life should have a separate quarter and their association with others should be prohibited by fine." [Akbar The Great Mogal, pp. 335-336.] અર્થત—“મનુષ્યને માંસ ખાવાની એવી આદત પી જાય છે, કે-જે તેઓને દુખ ન થતું હતું, તે તેઓ પોતે પિતાને પણ અવશ્ય ખાઈ જો,* Page #215 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ ' હું... મારી ન્હાની ઉમરથીજ જ્યારે જ્યારે માંસ પકાવવાની આજ્ઞા કરતા, ત્યારે ત્યારે તે મને નીરસ લાગતુ' અને તેના ભેજનની હુ' એછી અપેક્ષા કરતા. આજ વૃત્તિથી પશુરક્ષાની આવ શ્યક્તા તરફ મારી દૃષ્ટિ ગઈ અને પાછળથી હું માંસ ભાજનથી સવથા દૂર રહ્યો. lor “ મારા રાજ્યાભિષેકની તારીખના દિવસે પ્રતિવર્ષ ઈશ્વરના આભાર માનવા માટે કાઈ પણ માણસ માંસ ખાય નહિ, કે જેથી કરીને આપુ' વર્ષ આખાદીમાં વ્યતીત થાય. ’ 4t કસાઇ, મચ્છી માર અને એવાજ ખીજા, કે જેઓના ધંધા કેવલ હિંડસા કરવાના જ છે, તેઓને માટે રહેવાના સ્થાને અલગ હાવાં જોઈએ. અને બીજાઓના સહવાસમાં તેઓ ન આવે, તેને માટે દંડની ચેાજના કરવી જોઈએ, ” જીવાને માટે કેટલા બધા સરસ વિચારો ! જીવદયાનાજ શા માટે ! પેાતાની તે પ્રજા કે જે પ્રજા માંસાહાર પ્રત્યે અને જીવ વધનાં કાર્ય પ્રત્યે ઘણાની નજરથી જોતી હોય, તેનાં અંતઃકરહ્યા ન દુખાય, એની સભાળ રાખવાને માટે પણ ખાદશાહની કેટલી બધી ઉચ્ચ લાગણી !! મુસલમાન સમ્રાટ્ અકબરના ઉપર્યુક્ત વિચારી તરફ અમારા આર્યાવર્ત્તના તે દેશી રાજાઓએ ધ્યાન આપવુ જોઇએ છે કે જેએ પાતાની પ્રજાની લાગણીના કંઈ પણ ખ્યાલ રાખતા નથી. અસ્તુ. ઉપરના તમામ વૃત્તાન્ત ઉપરથી આપણે એ નિશ્ચય કરી ચૂકયા છીએ કે-અકખરની જીવન-મૂત્તિને સુશોભિત દેદીપ્યમાન બનાવનામાં સુયેાગ્ય-જેવી જોઇએ તેવી દક્ષતા જો કોઇએ વાપરી હોય તા તે હીરવિજયસૂરિ આદિ જૈનસાધુએએજ વાપરી હતી. બીજા શબ્દોમાં કહીએ તે–અકમરની જીવનયાત્રાને સફળ બનાવવામાં જો કોઈએ પણ મ્હોટા ભાગ ભજ્ગ્યા હતા, તે તે હીરવિજયસૂરિ આદિ જૈનસાધુઓએજ લખ્યા હતા. આટલું' હાવા છતાં એ Page #216 -------------------------------------------------------------------------- ________________ વિષ કાર્યસિવિલ ૧૫ સહેજે નવાઈ ઉપજે એ વિષય છે કે-અકબરની જીવનમૂર્તિને આલેખવાવાળા-લિપિબદ્ધ કરવાવાળા આધુનિક એક પણ જૈનેતર લેખકે જૈન સાધુઓએ અકબરના ઉપર પાડેલા પ્રભાવ સંબંધી પોતપોતાનાં પુસ્તકમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. આનું મૂલ કારણ શું છે, એ સંબંધી પરામર્શ કર, આ પ્રસંગે સમુચિત સમજાય છે. યદ્યપિ એ વાત તે નિવિવાદ સિદ્ધ છે કે-“અકબરના દરબારમાં રહેનારા બે મૂળ ઇતિહાસકારો કે જેઓનાં નામે શેખ અબ્દુલફજલ અને બાઉની છે, અને જેઓના ગ્રંથોના આધારે જ અત્યાર સુધીના દરેક લેખકે અકબરના સંબંધમાં કઈને કઈ લખતા આવ્યા છે, તેઓ તે અકબરના ઉપર પ્રભાવ પાડનારાઓનાં નામામાં જૈન સાધુ” નું નામ આપવું ભૂલ્યા જ નથી. પછી તે નામ “સેવડા શબ્દથી આપ્યું, કે “યતિ” શબ્દથી આપ્યું. પણ જૈન સાધુ અકબરના દરબારમાં ગયા હતા, અને તેમના ઉપદેશને ઘણેજ પ્રભાવ પડ્યો હતે, એ વાત તેમણે અવશ્ય સ્વીકારી છે; પરન્તુ તે પછીના જૈનેતર અનુવાદકે અને સ્વતંત્ર લેખકેદારજ ઉપરની સત્ય હકીકત ઉપર ઢાંક પિછેડે પડવા પાપે છે, એમ તેઓના ગ્રંથ તપાસનારને માલુમ પડ્યા વિના રહેતું નથી. વધારે નવાઈ જેવી તે વાત એ છે કે-અબુલફજલે અકબરની ધર્મસભાના ૧૪૦ મેમ્બરને પાંચશ્રેણિમાં વિભકત કરીને, તેઓનું જે લિસ્ટ ‘આઈન–ઈ–અકબરીના બીજા ભાગના ત્રીસમા આઈનમાં આપ્યું. છે, તેમાં પહેલી શ્રેણિમાં હરિજસૂર (ખરૂં નામ હીરવિજયસૂરિ) અને પાંચમી શ્રેણિમાં વિજયસેનસૂર અને ભાનચંદ (ખરાં નામે વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર) નાં નામે હોવા છતાં, તેઓ કેણ હતા? કયા ધર્મના હતા? ઈત્યાદિ કંઈ પણ જાણવાની દસ્કાર, તેના અનુવાદકે અને સ્વતંત્ર લેખકોએ કરી નથી; પણ જે તેઓ જૈનસાહિત્યના અભ્યાસી હતું, તે તેઓને રહેજે એમ સ્વીકારવાને બાધ્ય થવું પડતું, કે અબુલફજલે લીધેલાં ઉપર્યુક્ત ત્રણ નામ Page #217 -------------------------------------------------------------------------- ________________ સૂણેશ્વર અને સાહ બદ્ધશ્રમનાં કે બીજા કેઈનાં નહિ, પરંતુ જનસાધુઓનાજ છે. અને તેના લીધે પરિણામે સત્ય ઇતિહાસ ઉપર જે કંઈ ઢાંકપિછેડે દેવાય છે, તે દેવાને વખત પણ કદાપિ આવતે નહિ. આ ઢાંક પિછડાને દૂર કરીને ઇતિહાસક્ષેત્રમાં સત્યસૂર્યને પ્રકાશ પાડવાનું સૈભાગ્ય અત્યાર સુધીમાં જે કંઈ પણ જૈનેતર લેખકે પ્રાપ્ત કર્યું હાય, તે તે એક (Akbar the Great Mogal) “અકબર ધી ગ્રેટ મોગલ” નામનું અતિ મહત્તવનું પુસ્તક લખનાર ડૉ.વિસેંટ. એ. સ્મીથ જ છે. ડૉ. મીથ, ઘણુ શોધ અને પરામર્શ પૂર્વક જાહેર કરે છે કે–અબુલફજલ અને બદાઉનીના ગ્રંથાના અનુવાદકેએ પોતાની અનભિજ્ઞતાનાજ કારણથી “જન' ના સ્થાનમાં બદ્ધ શબ્દને વ્યવહાર સર્વત્ર કર્યો છે, કારણ કે-અબ્દુલ ફજલે તે પોતાના ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે “સૂફી, દાર્શનિક, તાકિક, રમા, સુન્ની, શિયા, બ્રાહ્મણ, યતિ, સેવા, ચાર્વાક, નાજરીન, યહૂદી, સાબી અને પારસી વિગેરે દરેક ત્યાંના ધમનુશીલનને અપૂર્વ આનંદ લેતા હતા.” આ વાકયમાં “જન સાધુ” ને (નહિં કે ખાદ્ધસાધુ”ને) સૂચવનાર “યતિ” અને “સેવડા” શબ્દ આપેલા છે. છતાં ડૉ. સ્મીથ કહે છે તેમ, “ચલમર્સ” સાહેબે અકબર નામાના અંગરજી અનુવાદમાં ભૂલથી તેને અર્થ “જૈન” અને “બદ્ધ કર્યો. તે પછી તેનું જ અનુકરણ કરીને ઇલિયટ” અને “ડાઉસન,” કે જેઓ “મુસલમાની ઈતિહાસ સંગ્રહ ના કર્તા છે, તેમણે પણ તેજ ભૂલ કરી. અને આ ભૂલે “વૈનનોઅરને પણ પિતાના પુસ્તકમાં તેજ ભૂલ કરવાને બાધ્ય કર્યો. આમ એક પછી એક દરેક લેખકે ભૂલ કરતા ગયા અને એનું પરિણામ આપણે ત્યાં સુધી જોઈ શકીએ છીએ કે-અકબરના સંબંધમાં જૈનેતર ૧ જૂઓ, અકબરનામા, બેવરિજને અંગરેજી અનુવાદ, ખંડ છે, અધ્યાય ૪૫, ૫. ૩૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કા સિલિ દેખાતાના હાથથી લખાયેલા દરેક અનુવાદ અને સ્વતંત્ર ગ્રંથામાં જ્યાં જાઓ ત્યાં બહોતુ જ નામ જોવામાં આવે છે. એટલે સુધી કે આધુનિક ખ ગાળી, હિન્દી અને ગુજરાતી ગ્રંથલેખકે પણ તેજા પ્રમાણે ભૂલ કરતા આવ્યા; પરંતુ કાઇએ એ વાતની તપાસ નજ કરી કે–વાસ્તવમાં અકબરની ધર્મસભામાં કોઇ માદ્ધસાધુ હતા કે નહિ ? અથવા તે અકબરે માદ્ધસાધુઓને ઉપદેશ કાંઈ દિવસ સાંભળ્યેા હતા કે નહિ ? વસ્તુત: અત્યારની શોધ પ્રમાણે એ નિર્વિવાદ સિદ્ધ થાય છે ફૈ-અકબરને કઈ દિવસ કાઇ પણ વિદ્વાન ખાદ્ધસાધુ સાથે સમાગમ કરવાના અવસર મળ્યેાજ ન્હોતે. આને માટે અનેક પ્રમાણે આપીને પુસ્તકના આકારને વધારવાની આવશ્યકતા જણાતી નથી. સૈાથી પ્રમળમાં પ્રબળ અને વધારે માન્ય થઇ શકે, એવા અમ્મુલજ્જલના કથનનેજ અહિં ઉધ્ધત કરીશું. તે ‘આઈન-ધ-અમરી’ માં એક સ્થળે કહે છે. - “ લાંખા કાળથી હિંદુસ્થાનમાં બદ્ધસાધુઓને ક્યાંય પણ પત્તા મળતે નથી. હા પેગૂ, તનાસિરમ અને તિક્ષ્મતમાં બેશક તેઓ મળી આવે છે. આદશાહની સાથે ત્રીજી વખત રમણીય કાશ્મીર દેશની મુસાફરીએ જતાં, આ મત ( બહુમત ) ને માનવાવાળા એ ચાર વૃદ્ધ મનુષ્યની મુલાકાત થઇ હતી, પરંતુ કાઈ વિદ્યાની સાથે મેળમેળાપ થયા ન્હોતા.૧ ૪ આ ઉપરથી સ્પષ્ટ પ્રકટ થાય છે કે અકબરને કઇ દવસ, ફ્રાઈ પણ વિદ્વાન્ બાદ્ધસાધુને મળવાના અવસર પ્રાપ્ત થયેાજ ન્હાતા, તેમ કોઇ બદ્ધ વિદ્વાને ફતેપુર સીકરીની ધર્મસભામાં ભાગ પણ લીધા ન્હોતા. ઉપર્યુંક્ત પ્રમાણુ અને બીજા અનેક પ્રમાણેાના પરામશ કરીને છેવટ–ડૉ. વિન્સે'ટ સ્મીથ પણ એજ નિષ્કર્ષી કાઢે છે કેજા, આઇન—ઇ અકબરી, ખંડ ૩, જેરિટકૃત અગરેજી અનુવા પે. ૨૧૨. 23 Page #219 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમા, To sum up. Akbar never came under Buddhist influence in any degree whatsoever. No Buddhists took part in the debates on religion held at Fatehpur -Sikri, and Abu-l Fazl never met any learned Buddhist. Consequently his knowledge of Buddhism was extremely slight. Certain persons who part in the debates and have been supposed erroneously to have been Buddhists were really Jains from Gujarat." [Jain Teachers of Akbar by V. A. Smith. ] અર્ધા–“સારાંશ એ છે કે અકબરને બદ્ધાની સાથે કઈ દિવસ સમ્પર્ક થયે હેતે, અને તેઓને અકબર ઉપર કંઈ પણ પ્રભાવ તે ન તે ફતેપુર–સીકરીની ધર્મચર્ચાઓમાં કઈ દિવસ બદ્ધમતવાળાઓએ ભાગ લીધો હતો અને ન અબુલફજલની કે દિવસ વિદ્વાન બદ્ધસાધુઓથી મુલાકાત થઈ હતી. અતએવ બદ્ધધર્મના સંબંધમાં તેનું જ્ઞાન ઘણુંજ થતું હતું. ધાર્મિકપરામર્શ સભામાં ભાગ લેવાવાળા જે બે ચાર પુરૂષોનું બદ્ધ હેવાનું છમાત્મક અનુમાન લોકોએ કર્યું છે તે વાસ્તવમાં ગુજરાતથી આવેલા જૈને હતા.” - આ ઉપરથી એ ચેકસ જણાઈ આવે છે કે-અત્યાર સુધીમાં જે જે લેખક અને અનુવાદકે અકબરના ઉપર પ્રભાવ પાડનારાએમાં બોદ્ધની ગણતરી કરતા આવ્યા છે, એ તેઓની દેખીતીજ ભૂલ છે. અએવ જ્યાં જ્યાં “બૈદ્ધને ઉલ્લેખ છે, ત્યાં ત્યાં જેની જ સમજવાના છે. આ પ્રમાણે અકબરની સાથે જૈન સાધુઓને અવ્યવહિતઅવિચ્છિન્ન સંબંધ વિ. સં. ૧૬૩૯ થી વિ. સં. ૧૯૫૧ સુધી રહ્યો હતું અને તે પછી પણ અકબર જજો ત્યાં સુધી, બલ્કિ, તેના મૃત્યુ બાદ, તેના પુત્ર જહાંગીરને પણ જૈન સાધુઓ અવારનવાર મળતાજ રહ્યા હતા, Page #220 -------------------------------------------------------------------------- ________________ સૂબાઓ પર પ્રભાવ, પ્રકરણ ૭ મું. સૂબાઓ પર પ્રભાવ. રવિજયસૂરિની પ્રભાવકતા સંબધી આપણે ગત પ્રકરણેામાં ઘણુ જોઇ ગયા છીએ; તાપણુ એ કહેવું અસ્થાને નહિ જ ગણાય કે–સૂરીશ્વરે અકબર બાદ શાહુ ઉપરજ પ્રભાવ પાડયા હતા, એમ નહિ; પરન્તુ જ્યારે ને ત્યારે જે કાઇ સૂબા કે ખીજા રાજાના સમાગમમાં આવવાના તેમને પ્રસંગ મળતા, તે મા ઉપર તેમના નિર્મળ ચારિત્ર-મળની અને ઉપદેશશક્તિની એવી તે અસર થતી કે જેથી તે સૂબાએ અને રાજાએ મુગ્ધ થયા વિના રહેતા નહિ.. જો કે અકબર જેવા સમ્રાટ્ના ઉપર એટલી ખધી અસર કરનારને માટે બીજા ન્હાના ન્હાના સૂબાઓને પ્રતિબાધવાની હકીકત ઉપલક દૃષ્ટિએ જોનારને વધારે મહત્ત્વની ન લાગે, એ મનવા જોગ છે; પણ લગાર ઊંડા ઉતરીને વિચાર કરનારને એ સ્હેજે જણાઈ આવશે કે—અકમરના ઉપર પ્રભાવ પાડવા કરતાં ન્હાના ન્હાના fut સૂબાઓ અને બીજા રાજાઓને ઉપદેશ આપવાનું કામ વધારે કઠિન હતું. અધિકારમાં મસ્ત ખનેલા અને તે વખતની અરાજકત્તાના લાભ લઈ પેાતાને અહમિન્દ્ર સમજનારા તે સ્વચ્છંદી સૂબાએ અને રાજાએ શું કાઇનું પણ માન રાખે તેવા હતા કે આપણે બીજા પ્રકરણમાં જોઇ ગયા છીએ તેમ, ન્યાય-અન્યાયની કું સત્યાસત્યની કઇ પણ તપાસ કર્યાં સિવાય અને મનુષ્યની હદના પશુ વિચાર કર્યાં વિના એકદમ ‘ મારા ’‘ પકડો” નાજ હુકમાં કાઢનારા તે સમા અને રાજાએ કાઇના પણુ ઉપદેશ ઉપર ધ્યાન આપે, તેવા હતા ખરા કે ? કદાપિ નહિ તેપણુ આપા • Page #221 -------------------------------------------------------------------------- ________________ મતે શિયાર અને સારું પ્રથમ નાયક હીરવિજયસૂરિએ તેવા સૂબાઓ અને રાજાઓને પણ વારંવાર ઉપદેશ આપી મહત્ત્વનાં કાર્યો કરાવ્યાં હતાં. યદ્યપિ નિg૨ વૃળ રજત એ ન્યાયથી હીરવિજયસૂરિને કેણ રાજા કે કેણુ મહારાજા, કેણ શેઠ કે કેણ સાહૂકાર અને કેણુ સૂબે કે કેણુ સુલતાન-કેઇની પણ દરકાર ન્હોતી. તેપણુ જીવેના કલ્યા ની જે ભાવના તેમના નિર્મળ અંતઃકરણમાં સ્થાપિત થઈ હતી, તેના લીધે કેઈ પણ જીવનું હિત કેમ થાય, એવા પ્રયત્ન કરવાને તેમનું મન પ્રત્યેક વખતે ઉલ્લસિત રહેતું; અને તેજ કારણથી અનેક કષ્ટ ઉઠાવીને પણ તેઓ સૂબાઓ વિગેરેના નિમંત્રણને માન આપી રાજ-દરબારેમાં જવા આવવાનું વધારે પસંદ કરતા. આ પ્રમાણે છે કે સૂરીશ્વરે પિતાની જીવનયાત્રામાં ઘણા સૂબાઓ અને રાજાઓને પ્રતિબંધવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું, પણ તે બધાને અહિં ઉલેખ ન કરતાં માત્ર થોડાજ પ્રસંગને તપાસીશું. લાખાન.' વિ. સં. ૧૯૩ (ઈ. સ. ૧૫૭૪) ની લગભગમાં જ્યારે સૂરીશ્વરજી પાટણ પધાર્યા હતા, ત્યારે વિજયસેનસૂરિના પાટમહે ૧ કલાખાનનું ખાસ નામ ખાનેક્લાન મીર મુહમ્મદ હતું. તે અતલખાનને મહેટો ભાઈ થતું હતું. કામરાન અને હુમાયુનને આ સેવક ધીરે ધીરે અકબરના રાજ્યમાં ઊંચે દરજજે ચઢયા હતે. ઘણું બહાદુરી ભર્યા કામ કરીને તેણે સારી ખ્યાતિ મેળવી હતી. બાદશાહે કલીખાનને ઈ. સ. ૧૫૭ર માં ગુજરાતને ફરી જીતવા માટે આગળથી મોકલ્યો હતો. માર્ગમાં શિરોહીની પાસે કોઈ રાજપૂતે કંઈ પણ દેખીતા કારણ વિના તેને ઘાયલ કર્યો હતો, પણ તેમાંથી તે સાજો થશે અને ગુજરાત પર જીત મેળવ્યા પછી તે પાટણના સૂબા તરીકે નિમ. પાટણમાં તે ઇ. સ. ૧૫૭૪ માં મરણ પામ્યો હતો. વધુ હકીકત માટે જૂઓ આઈન-ઈ અકબરીને લાકમેનને અંગ્રેજી અનુવાદ, ભા. ૧ લો. Page #222 -------------------------------------------------------------------------- ________________ રસવ પ્રસંગે અહિના હેમરાજ નામના જૈનમંત્રિએ ઘણુ (વ્ય બરચીને અનેક શુભકાર્યો કર્યા હતાં. આ વખતે પાટણન કલાખાન હતું. આ સૂબાના જુલમથી પ્રજા ગણું વ્યસ્ત હતી. તેણે પ્રજાને એટલી બધી હેરાન કરી મૂકી હતી કે જેના લીધે પ્રજાપૈકીને એક પણ માણસ તેનું સારું બેલતો નહિ. સૂરીશ્વરે આ નગરમાં આવીને ઘણું વ્યાખ્યાને આપ્યાં. જેથી ધીરે ધીરે તેમની વિદ્યતાની પ્રશંસા આખા શહેરમાં થવા લાગી ત્યાં સુધી, કે તે પ્રશંસાને પડઘે કલાખાનના કાન સુધી પણ પહોંચ્યા. પરિણામે કલાખાનને એમ થયું કે “આવા વિદ્વાન સાધુ કેણ આવ્યા છે કે જેની આટલી બધી પ્રશંસા થાય છે. છેવટે તેની એ ઈચ્છા થઈ કે એ મહાત્માને મળવું જોઈએ. એ ઈચ્છાથી તેણે સૂરિજી પાસે પોતાનાં માણસે મેકલી સૂરિજીને પિતાની પાસે બોલાવ્યા. જો કે સૂરિજીના અનુયાયી વર્ગને તે આથી અસાધારણ ભય લાગ્યું હતું, પરંતુ સરિઝ સર્વથા નિડર હતા. કારણ કે તેઓ એમ સમજતા હતા કેसत्ये मास्ति भयं क्वचित् ।। કલાખાન પાસે પ્રારંભમાં કેટલીક વાતચીત થયા પછી કલાખાને સૂરિજીને પૂછયું— “મહારાજ ! સૂર્ય ઉગે છે કે ચંદ્ર?” સૂરિજી-“ઉચા ચંદ્ર છે અને તેનાથી કંઈક નીચે સૂર્ય છે.” આ વચન સાંભળી લાખાન કંઈક ચમક અને એ હે, શું સૂર્યથી ચંદ્ર ઉચે છે?” સૂરિજી-“હા, સૂર્યથી ચંદ્ર ઊંચે છે.” કલાખાન- ત્યારે અમારે ત્યાં તે સૂર્યને ઊંચે અને ચન્દ્રને તેથી નીચે બતાવેલ છે. તમે કેમ ચંદ્રને સૂર્યથી ઊંચે બતાવે છે?” સૂરિજી- હું કંઈ સર્વજ્ઞ નથી, તેમ ત્યાં જઈને જેમાં આજે પણું નથી. જેવી રીતે મે મારા ગુરૂના સુખથી સાંભકર્યું છે, અને Page #223 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ અમાશ શાસ્ત્રમાં વાંચ્યું છે, તેવી જ રીતે હું કહું છું. તમારાં શાસ્ત્રામાં તેમ કહ્યું હોય, તે ભલે તમે તેમ માને.” આચાર્યશ્રીનું આ કથન સાંભળતાં કલાખાન કંઈક વિચારમાં પડે. તેને સમજાયું કે-જે વસ્તુ અગમ્ય છે, પરેલ છે તેને માટે શાસ્ત્રીય મતથી હઠ પકડને પિતાને કક્કે ખરે કરાવવા આગ્રહ કરે, એ નકામે છે. તેથી તેણે સૂરિજીને કહ્યું– “મહારાજ! આપનું કથન યથાર્થ છે. જે વસ્તુ આપણે પ્રત્યક્ષ જોઈ નથી, તેને માટે અમુક વાતની “હા” પડાવવા માટે હઠ પકડવી, એ નકામી છે. ગુરૂજી મહારાજ ! આપની સરળતાથી હું ઘણે પ્રસન્ન થયે છું. મારા લાયક કંઈ પણ કામ હોય, તે તે આપ અવશ્ય ફરમાવે.” સૂરિજીએ અનુકંપાની દષ્ટિથી, તે કદિયેને છોડી મૂકવાની સૂચના કરી-કે જેઓને દેહાન્ત દંડની સજા કરવામાં આવી હતી. સૂરિજીના કથનથી તે કેદિઓને મુક્ત કરવામાં આવ્યા અને તે ઉપરાત આખા શહેરમાં એક મહીના સુધી કઈ પણ માણસ કેઈ પણ જીવની હિંસા ન કરે, એ પણ હુકમ બહાર પાડવામાં આવ્યું. તે પછી કવાખાને કરેલા સારા સંસ્કાર પૂર્વક સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. આ તે વખતની વાત છે કે જ્યારે હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરને આપસમાં સંબંધ થયેજ તે. ખાનખાના અકબર બાદશાહના સમાગમમાંથી મુક્ત થઈ, સૂરિજીએ જ્યારે ગુજરાત તરફ પ્રયાણ કર્યું, ત્યારે તેઓ મેડી પધાર્યા હતા. આ વખતે ખાનખાના, કે જે સૂરિજીની પવિત્રતા અને - ૧ જૂઓ, આ પુસ્તકના પેજ ૧૧૯ ની નેટ. Page #224 -------------------------------------------------------------------------- ________________ માઓ પર પ્રભાવ વિદ્વાન્તાથી પરિચિત હતા, તે મેડતામાંજ હતા. તેણે સૂરિજીને નગરમાં આવેલા જાણી પાતાની પાસે ખેલાવ્યા અને સૂરિજીનુ' સાર્ સમ્માન કર્યું. તે પછી સૂરિજીના મુખથી ઈશ્વરનું સ્વરૂપ જાણુવાની ઇચ્છા પ્રકટ કરી, અને તેણે પૂછ્યું— ‘ મહારાજ ! ઈશ્વર અરૂપી છે કે રૂપી ? ’ સૂરિજી~~ ઈશ્વર અરૂપી છે.’ માનખાના—— જો ઈશ્વર અરૂપી છે. તે પછી તેની મૂર્ત્તિ શા માટે કરવી જોઇએ ? ’ 143 સૂરિજી—‘ મૂર્ત્તિ, એ ઈશ્વરનું સ્મરણ કરાવવામાં કારણ છે. અર્થાત્ મૃત્તિને જોવાથી જેની તે મૂત્તિ હાય છે, તે વ્યક્તિનુ સ્મરણ થાય છે. જેમ કાઇનુ... ચિત્ર-તસવીર દેખવાથી તે વસ્તુ યાદ આવે છે, અથવા જેમ નામ નામવાન્નુ સ્મરણ કરાવે છે, તેવી રીતે 'મૂત્તિ' મૂત્તિમાને જેની મૂત્તિ હોય છે તેને-યાદ કરાવે છે, જે મનુચેા એમ કહે છે કે- અમે મૂત્તિને નથી માનતા ’ તેએ ખરેખર ભૂલ કરે છે. સ`સારમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય-એ ત્રિપુટીને માન્યા સિવાય ફાઇને પણ ચાલતું નથી. કારણ કે-કેપણુ વસ્તુ ઉપર મનને લગાવ્યા સિવાય ધ્યાન થઇ શકતુ નથી. વળી દુનિયાના અરૂપી પદાર્થોનું જ્ઞાન આપણને મૂત્તિથીજ થાય છે. આપ મને સાધુ તરીકે આળખા છે, એ શા ઉપરથી ? મારા વેષ ઉપરથી. અર્થાત્ હું' સાધુ છું, એવું જ્ઞાન થવામાં જો કોઇપણુ સાધન હાય, તે તે મારા વૈષજ છે. ‘ આ હિન્દુ છે ’, આ મુસલમાન છે ’ એ આપણે શા ઉપરથી જાણીએ છીએ ? તેમના વેષે ઉપરથી. ખસ, એનુ નામજ મૂત્તિ. ! પણે આપણાં શાસ્ત્રોને જોઈને કહીએ છીએ કે- આ શું છે ’ ‘ભગવાની વાણી—ખુદાનાં વચના-પૈગમ્બરની વાણી. ’ અરે મુદ્દાનાં વચના તે મેલતાંની સાથેજ આકાશમાં ઉડી ગયાં હતાં, છતાં આ વચના ખુદાનાં વચના કયાંથી ? ત્યારે કહેવુ' પડશે કે આ ખુ નાનાં વચનાની મૂત્તિ છે. મતલબ કે મૂત્તિ સિવાય ફાઇને પણ ચાલે " Page #225 -------------------------------------------------------------------------- ________________ સીર અને જણાવ્યું તેમ નથી અને જે મૂર્તિને નહિ માનવાને દા કરે છે, તેઓ પણ પ્રકારાન્તરે તે મૂર્તિને માનેજ છે.” - આ સિવાય મૂર્તિને માનવાનાં બીજાં પણ કેટલાંક પ્રમાણે સૂરિજીએ આપ્યાં. તે પછી ખાનખાનાએ પૂછયું – “મૂત્તિને માનવાની જરૂર છે, લેકે માને છે, એ વાત ખરી; પણ હવે આપ એ બતાવે કે-મૂર્તિની પૂજા શા માટે કરવી જોઈએ? તે મૂર્તિ આપણને શું લાભ આપી શકે તેમ હતી?” આને ઉત્તર આપતાં સૂરિજીએ કહ્યું – “ મહાનુભાવ! જે મનુષ્ય મૂર્તિની પૂજા કરે છે, તેઓ વસ્તુતઃ મૂર્તિની પૂજા નથી કરતા, પરંતુ મૂર્તિ દ્વારા ઈશ્વરની પૂજા કરે છે. મૂર્તિની પૂજા કરતી વખતે તેઓની ભાવના એવી નથી હતી કે હું આ પત્થરની પૂજા કરૂ છું. તેઓ એમજ સમજે છે કે અમે પરમાત્માની પૂજા કરીએ છીએ. મુસલમાને મસજિદમાં જઇને પશ્ચિમ દિશા તરફ નિમાજ પઢે છે, તેઓ એમ નથી સમજતા કે-અમે આ ભીંત હામે નિમાજ પઢીએ છીએ, પરંતુ એમજ સમજે છે કે-પશ્ચિમ દિશા તરફ જે મક્કા શરીફ આવેલ છે, તેની તરફ અમે નિમાજ પઢીએ છીએ. જે લાકડાને ઘડીને ટેબલના રૂપમાં મૂકયું છે. તેને કઈ લાકડું નહિ કહે, પરતુ ટેબલજ કહેશે. સંસારની તમામ પ્રિયે એક સરખી જ હોય છે, પરન્તુ જેની સાથે વિવાહ-પાણગ્રહણ થાય છે, તે સ્ત્રી પિતાની અર્ધીના કહેવાય છે. અર્થાત તેના પ્રત્યે સ્ત્રીત્વને જ ભાવ રહે છે. બીજે નહિં. તેવીજ રીતે પત્થર, તે તે પત્થરજ છે, પણ જે પત્થરને ઘડીને મૂર્તિરૂપે બતાવેલ છે અને મંત્રાદિથી પ્રતિષ્ઠા કરીને જેની સ્થાપના કરવામાં આવેલ છે, તે મૂર્તિમાં પરમાત્માનેજ આરેપ કરવામાં આવે છે. આ ઉમરથી એ સિદ્ધ થાય છે કે-મૂર્તિની પૂજા કરનારાઓ પથરની નથી કરતા, પરંતુ મૂત્તિ દ્વારા પરમાત્માની પૂજા કરે છે, Page #226 -------------------------------------------------------------------------- ________________ સૂબાઓ પર પ્રભાવ - - - - - - - - હવે મૂર્તિની પૂજા કરવાને હેતુ એ છે કે મૂર્તિની પૂજાથી–મૂર્તિનાં દર્શનથી મનુષ્ય પોતાના હૃદયને પવિત્ર કરી શકે છે. મૂર્તિનાં દર્શન કરવાથી જેની તે મૂર્તિ હોય છે, તે વ્યકિતને પરમાત્માના ગુણે યાદ આવે છે અને તે ગુણેને સમરણમાં લાવવાતે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરે, એ હેટામાં માટે ધર્મ છે. મનુષ્યોને જેવા સંયેગો મળે છે, તેવું જ તેનું હૃદય બને છે, વેશ્યાની પાસે જનાર મનુષ્યને પાપ લાગે છે, એનું કારણ શું? શું તેને વેશ્યા પાપ આપી દે છે? વેશ્યાને તે પાપનું જ્ઞાન પણ હોતું નથી. ત્યારે કહેવું પડશે કે-વેશ્યા પાપ નથી આપતી, પરંતુ વેશ્યાની પાસે જવાથી તેનું અતઃકરણ મલિન-અપવિત્ર થાય છે. અને અન્તઃકરણનું મલિન થવું, એજ પાપ છે. આ પ્રમાણે જે કે-પરમાત્માની મૂર્તિ આપણને કંઈ દેતી-લેતી નથી, પરંતુ તેનાં દર્શન અને પૂજનથી આપણું અંતઃકરણ નિર્મળ – શુદ્ધ બને છે, અને અંતકરણનું શુદ્ધ થવું–નિર્મળ થવું એનું નામ જ ધર્મ છે.” આ વિગેરે કેટલીક યુક્તિથી સૂરિજીએ મૂર્તિ અને મુક્તિપૂજાનું પ્રતિપાદન કર્યું. ' સૂરિજીના ઉપર્યુકત વિવેચનથી ખાનખાનાને ઘણી જ પ્રસનતા થઈ. તેણે સૂરિજીની બહુ તારીફ કરી અને મુક્તકઠે કહ્યું કે-“ ખરેખર, અકબર બાદશાહે આપની આટલી બધી કદર કરી છે, એ તદ્દન યથાર્થ જ છે. આપના ગુણે એવી કદરને ચોગ્ય જ છે.” તે પછી ખાનખાનામાં કેટલીક વસ્તુઓ રવીકારવાનો આગ્રહ કર્યો, પરંતુ સૂરિજીએ પિતાને તે આચાર નથી, એ સમજાવતાં જનસાધુઓને પાળવાના અઢાર બેલેનું વિવેચન કરી બતાવ્યું. આ પ્રમાણે ખાનખાના ઉપર પણ સૂરિજીએ પિતાને પ્રભાવ પાડ હતે.. ૧ જૈન સાધુઓને પાળવાના અઢાર બોલે આ છે–હિંસા, મૃષાવાદ ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી દૂર રહેવું, એ ૫; રાત્રિભોજન ન કરવું છે, WWW.jainelibrary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાદ્ મહારાવ સુરતાન. સૂરીશ્વરજી જ્યારે વિહાર કરતા કરતા સિાહી પધાર્યા ત્યારે ત્યાંના પ્રતાપી રાવ સુરતાન ઉપર પણ પ્રભાવ પાડયો હતા, રાવ સુરતાનને સૂરિજીએ પાતાના ઘણા સમાગમમાં લાવીને તેને પ્રતિબાધ કર્યાં હતા અને કેટલાક કરી, કે જે પ્રજાના ઉપર જુલમ re પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસજીવને તકલી આપવી નહિ, એ ૬, રાજપિંડ ગ્રહણ કરવું નહિં, અર્થાત્ જેા રાજ્યાભિષેક થયેા હૈાય, એવા રાજાના ધરનુ ભાજન ગ્રહણ કરવું નહિ; ૧, કાંસા વિગેરે ધાતુનાં વાસણામાં ભાજન કરવું નહિ ૧; પલંગ વિગેરેમાં સૂવું એસવું નહિ ૧; ગૃહસ્થના ધરે મેસવું નહિં. ૧; સ્નાન કરવું નહિ' ૧ અને શણગાર પણ સજવા નહિ' ૧. એકંદર આ અઢાર ખેલે સાધુએએ પાળવાના છે. ૧ મહારાવ સુલ્તાન, સિરાહીની ગાદી ઉપર વિ. સ. ૧૬૨૮ માં બેઠા હતા. તે વખતે તેની ઉમર માત્ર ૧૨ વર્ષની હતી. મહારાવ સુરતાનને ઘણી વખતે રાજપૂતા સાથે અને માદશાહી ફાજ સાથે યુદ્ધ ખેડવું પડયું હતુ. અને તેમાં કાઇ ક્રાઇ વખત તેને હાર ખાઇને ગાદી પણ છેડવી પડી હતી, પરન્તુ પાછળથી પેાતાની વીરતાના પ્રતાપે શત્રુઆને હરાવવામાં તે સિદ્ધહસ્ત નિવચા હતા. અને પાછી ગાદી મેળવી હતી. મહારાવ સુરતાન વીરપ્રકૃતિના રાજા હતા. મહારાણા પ્રતાપસિહની માફક તેને સ્વતંત્રતા પ્રિય હતી. જેના લીધે તેણે પેાતાની જિંદગીના મ્હાટે ભાગ લડાઇયેામાંજ વ્યતીત કર્યાં હતા. કહેવાય છે કે તેને એક દૂર ખાવન લડાખ્યામાં ઉતરવું પડયું હતું. જ્યારે તે આબૂના પહાડને આશ્રય લેતા, ત્યારે ગમે તેવી શત્રુની સેનાને પણ કાઇ ચીજ ન સમજતા. તે જેવા બહાદુર હતા, તેવા ઉદારપ્રકૃતિના પણ હતા. તેણે ઘણાં ગામે દાનમાં આપી દીધાં હતાં. તેના મિલનસારી સ્વભાવના કારણે ઘણા રાજાઓની સાથે તેની મિત્રાચારી હતી. આના સબંધી વિશેષ માહિતી મેળવવા કચ્છનારે વિરોધી રાજ્ય અ કૃતિદાસ ( પડિત ગારીકર હીરાચંદ એઝાકૃત ) ના પે, ૨૧૭ થી ૨૪૪ સુધીમાં જોવું, Page #228 -------------------------------------------------------------------------- ________________ સૂમા પર પ્રભાવ. રૂપે હતા, તે દૂર કરાવ્યા હતા, તેમ અન્યાય નહિ' કરવા માટે સુરતાનને નિશ્ચય કરાવ્યેા હતેા. આ સિવાય સૂરિજીના તપેાખળથી એક મહેત્ત્વનું કાર્ય આ પણુ થયુ. હેતુઃ સિરાહીના રાવ સુરતાને કંઈ પણ કારણસર નિર્દોષ સા આવીને ગુન્હેગાર ઠેરાવીને કેદમાં નાખ્યા હતા. આથી સમસ્ત સધમાં હાહાકાર મચી ગયા હતા. સંઘના આગેવાના ઘણા પ્રયત્ન કરતા હતા, છતાં સુરતાન તેઓને છેતે ન્હાતા. \\\ પ્રસગ એવા અન્ય કે–એક વખત સૂરિજીની સાથેના સાધુએ બહાર ડિલ ( જંગલ ) જઈ આવીને ઇરિયાવહિયા કર્યો સિવાય પાતપાતાના કામે વળગી ગયા. સૂરિજીએ આ વાત યાનમાં રાખી અને સાંજે તમામ સાધુઓને આજ્ઞા કરી કે આવતી કાલે તમારે બધાએ આંખિલ કરવું. કારણ કે-તમે આજે ડેંફિલ જઈ આવીને ‘ઇરિયાવહિયા' કર્યાં નથી.” તમામ સાધુઓએ આ પ્રાયશ્ચિત્તના સ્વીકાર કર્યાં. બીજા દિવસે સૂરિજીની આજ્ઞા પ્રમાણે તમામે આંખિલની તપસ્યા કરી. સૂરિજીની સાથે બધા સાધુએ જ્યારે આહાર કરવા બેઠા, ત્યારે માલૂમ પડયુ* કે સૂરિજીએ પણ આજે આંબિલનીજ તપસ્યા કરી છે. સાધુઓએ સૂરિજીને પૂછ્યુ* કેમ્પ વ્યાપને આજે અખિલ શાનુ ?” ત્યારે સૂરિજીએ કહ્યું-‘ મારૂં માતરૂ` ( પેશાબને જૈનસાધુઓ માતર' કહે છે ) પડિલેહ્યા સિવાય પરઠવ્યુ હેતુ'.? આ દિવસે અક'દર એસી આંખિલ થયાં હતાં. આ પ્રમાણે • ૧ જૈનસાધુએ, જ્યારે પેાતાના સ્થાનથી જંગલ જઇને યા પેશાબ કરીને મકાનમાં આવે છે, ત્યારે મામાં જતાં આવતાં રાખવા જેમતા ઉપયાગમાં થયેલી સ્ખલનાના પ્રાયશ્ચિત્તને માટે ગુરૂ સમીપે એક ક્રિયા કરે છે, જેને ઇરિયાવહિયા કહેવામાં આવે છે. ૨ બિલને માટે જૂએ પૃ. ૧૦૬ ની તેટ. ૩ જૈનસાધુએ ગટર-મારી વિગેરે સ્થાનામાં પેશામ કરતા નથી. તે છૂટી જમીનમાં, કે જ્યાં ક્રાપ્ત પ્રકારના જીવજંતુ હાતે નથી, ત્યાં પેશાબ કરે છે. અથવા કુડીની અંદર પેશામ કરીને નિર્દેૌષ જમીનમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ સુરેશ્વર અને સામ્રા, મ * આંબિલ કરવા-કરાવવાને સૂરિજીને આંતરિક ઈરાદે જુદે હતે. સૂરિજીની ઈચ્છા હતી કે-જે શ્રાવકે આફતમાં આવી પડ્યા છે, તેઓ કેઈ ઉપાયે છૂટી જાય, તે સારૂં. સૂરિજીને આંબિલની તપ સ્યા ઉપર બહુ શ્રદ્ધા હતી. જ્યારે ને ત્યારે કેઈપણ મહત્ત્વનું કાર્ય કરવાની તેમની ઈચ્છા થતી, તે તેના પ્રારંભમાં તેઓ આંબિલ કરતા. એક તરફ સૂરિજીએ આ પ્રમાણે આંબિલની તપસ્યા કરી અને બીજી તરફ સિદેહીના મહારાવ સુરતાનને મળીને કારાગારમાં બંધ કરેલા તે નિર્દોષ શ્રાવકેને છેડવા માટે ઉપદેશ કર્યો. સૂરિજીના ઉપદેશની સુરતાનના હૃદયમાં એવી અસર થઈ કે તેણે તેજ દિવસે સાંજે બધાઓને મુક્ત કર્યા. સુલતાન હબીબુલ્લાહ સૂરિજી એક વખત વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા.અહિં હબીબુલ્લાહ નામક એક ખે રહેતે હતો, કે જેને ખોરાક એક ટંકને લગભગ એક મણું હતું અને જે શરીરે ખૂબ જ હતે. આ હબીબુલ્લાહે ગમે તે રીતે ધનનું બહાનું કાઢીને સૂરિ છનું ઘણું અપમાન કર્યું. તેમાં વળી સૂરિજીને દ્વેષી મહીએ નામને એક ગૃહસ્થ તેને મળી ગયે, એટલે તે વધારે ફાવી ગયે. પરિણામે સૂરિજીને તેણે ગામ બહાર કાઢ્યા. આથી આખી જૈનકામમાં ખળભળાટ મચી ગયે. સૂરિજીના આ અપમાનથી જુદા જુદા ગચ્છના જે સાધુએ તે વખતે ખંભાતમાં હતા, તેઓ પણ ગામમાંથી નીકળી ગયા અને સુરિજીના પક્ષમાં રહ્યા. સૂરિજીનું આ અપમM ખરેખર અક્ષમ્ય હતું. આને માટે કંઈ પણ પ્રતીકાર કરે જરૂર હતા. સ્વછંદી અને નિરંકુશી મનુષ્યને મદન ઉતારવામાં છૂટ નાખે છે, કે જેથી જલદી સુકાઈ જાય, દુર્ગક ફેલાય નહિ અને જીત્પત્તિ પણ ન થાય. આમ કરવામાં આવે છે, તેને “માત પરઠણું' કહે છે. - ૧ આને માટે જૂઓ પરિશિષ્ટ : " Page #230 -------------------------------------------------------------------------- ________________ સુમા પર પ્રભાવ. આવે, તા તેઓ અવારનવાર—જ્યારે ને ત્યારે ગમે તેવા મનુષ્યનુ અપમાન કરવામાં આાચકા ખાતા નથી. અતએવ ભવિષ્યમાં તેવા પ્રસંગે! ન બનવા પામે, તેની ખાતર પણ ક'ઈ પ્રયત્ન કરવા જરૂરના છે, એમ ધારી હીરવિજયસૂરિ પાસેથી વિહાર કરીને ધનવિજય નામના સાધુ એકદમ અકબર ખાદશાહ પાસે ગયા. આ વખતે છઠ્ઠા પ્રકરણમાં વણુ વેલ ભાનુચંદ્રજી ઉપાધ્યાય ખાદશાહ પાસેજ હતા, તેઓ ભાનુચંદ્રજીને મળ્યા અને તમામ હકીકત જણાવી. પછી ભાનુચ'દ્રજીએ બાદશાહ પાસે જઇને તમામ હકીકત નિવેદન કરી. ખાદશાહે શુસ્સામાં આવીને કહ્યુ− તેને બાંધી–જતાં મારીને અહિ‘ લાવવાના હમણાંજ હુકમ કરૂ છું.' આ વખતે અકબર માદશાહ પાસે ઉપર્યુંકત હબીબુલ્લાહના હીરાનંદ નામના એક ગુમાસ્તા રહેતા હતા. તેણે બાદશાહને બહુ માજીજી પૂર્વક પ્રાર્થના કરી કે ખુદાવ`દ ! આપ માફ કરો. હું તેમને લખીને મધુ ઠીક કરી દઉ છું.” બાદશાહે તેનું કહેવું માન્યુ* નહિ અને પોતે એવા હુકમ લખી આપ્યુંા કેન્દ્ર હીરવિજયસૂરિની ખુરાઈ કરવાવાળા માર્ગે જાય. > ધનવિજયજી આ ફરમાન લઈને ગુજરાતમાં સૂરિજી પાસે આવ્યા. શ્રાવકા ઘણા ખુશી થયા. જ્યારે પેલા હબીબુલ્લાહને આ હકીકતની ખબર પડી અને શ્રાવકાઢારા ઉપર્યુક્ત ફરમાન વાંચ્યું, ત્યારે તે તેના પેટમાં જોરથી ખળભળાટ થવા લાગ્યા. હવે શું થશે ? હું કેમ ખચીશ ? ’ · અકબર ખાદશાહે પણ જેને આટલું માન આપે છે, તેનુ મેં અપમાન કર્યું, એ મારી કેવી દુબુદ્ધિ ? ? ઇત્યાદિ અનેક વિચારી તેને થવા લગ્યા. છેવટ તેણે ઘણા માનપૂર્વક સૂરિજીને પેાતાના નગરમાં લાવવા માટે કેટલાક માણસો Àકળ્યાં, સૂરિજીના મનમાં તા ક'ઈ હતુંજ નહિં માત્ર ભવિષ્યમાં નસ એનું આવું અપમાન ન કરે, એવી છાપ એસાવાની ખાત ધન Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાહ. રજ આટલે પ્રયત્ન કરવાની જરૂર પડી હતી. સૂરિજી ખુશીની સાથે ખંભાત તરફ પધાર્યા. હબીબુલ્લાહે હાથી, ઘેડા અને ચતુર ગીસેના પૂર્વક સૂરિજીનું સ્વાગત કર્યું. તે પોતે પણ સૂરિજીની હામે ગયે. સૂરિજીને દેખતાંની સાથે જ તે તેમના પગમાં પડે અને સૂરિજીના ગુણ ગાવા લાગ્યું. સરિછના ખંભાતમાં પ્રવેશ કર્યા પછી હબીબુલ્લાહે સૂરિજી પાસે માફી માગી અને કહેવા લાગે કે-“મહારાજ આપ દયાળુ પુરૂષ છે. મેં આપનું જે અપમાન કર્યું છે, તેની આપ મારા ઉપર દયા લાવીને મને માફી આપે. હું ખુદાના નામ પૂર્વક કહું છું કે હવે કેઈ પણ દિવસ કઈ પણ મહાત્માનું આવું અપમાન કરીશ નહિં?” સૂરિજીએ કહ્યું-“સુલતાનજી! જૂઓ આ ગામ આપનું છે. આપના તરફથી માણસે બોલાવવા માટે આવ્યા કે તુર્તજ હું રવાના થયે. જે મારા મનમાં આપના ઉપર કંઈ પણ દુર્ભાવ હત, તે હું આવતેજ શા માટે?” - હબીબુલ્લાહ આથી ઘણેજ પ્રસન્ન થયો. સૂરિજીની મુખમુદ્રા અને અસલ ફકીરીનું નિરીક્ષણ કરતાં જ તેના અંતઃકરણમાં કઈ એરજ પ્રકારને ભાવ ઉત્પન્ન થયો. તેને ખાતરી થઈ કે આવા ગુણવાનું મહાત્માને અકબર બાદશાહ અને તમામ લેકે માન આપે, એમાં કઈ નવાઈ નથી. - આ પછી પણ હબીબુલ્લાહ અવારનવાર સૂરિજીને ઉપદેશ શ્રવણ કરવાને ઉપાશ્રયમાં આવતે રહે. એક વખત સૂરિજીના વ્યાખ્યાન પ્રસંગે હબીબુલ્લાહ આવ્યું. આ વખતે સૂરિજી મુખ ઉપર સુહપતી બાંધીને વ્યાખ્યાન વાંચતા હતા. આ જોઈને હબી ૧ મુહપતીનું સંસ્કૃત નામ “મુખવચિકા ” છે. આ મુખવસ્ત્રિકા જૈન સાધુઓ હમેશાં પિતાની પાસે હાથમાં રાખે છે અને જ્યારે બેલવાનું કામ પડે છે, ત્યારે મોં આગળ રાખે છે. પ્રાચીન જમાનામાં, કે જયારે કાગળોને પ્રચાર હેતે થેયે અને થે લાંબા લાંબા તાપ Page #232 -------------------------------------------------------------------------- ________________ સૂબાઓ પર પ્રભાવ ખુલ્લાહે સૂરિજીને પૂછ્યું-“મહારાજ! આપે મહે ઉપર કપડું કેમ બાંધ્યું છે?” ' સૂરિજીએ કહ્યું- “અત્યારે આ પુસ્તક મારા હાથમાં છે માટે બેલતાં બોલતાં તેના ઉપર થુંક ન પડે, એટલાની ખાતર આ કપડું બાંધવામાં આવ્યું છે.” હબીબુલ્લાહે પુનઃ પૂછયું-“મહારાજ ! શું શૂક નાપાક છે?” સૂરિજીએ કહ્યું-“હા, જ્યાં સુધી થુંક મોંમાં રહે છે, ત્યાં સુધી પાક છે અને મોંથી બહાર નીકળતાં તે નાપાક ગણાય છે.” સૂરિજીના આ ઉત્તરથી તે ખુશી થશે. તે પછી તેણે પ્રાર્થના કરી કે “આપ મારા લાયક કઈ કાર્યું હોય, તે ફરમાવે.' સૂરિજીએ કેટલાક બંદિવાનેને છોડી મૂકવાની સૂચના કરી. હબીબુલ્લાહે તે સૂચનાને માન આપ્યું અને સૂરિજીના કહેવા પ્રમાણે બંદિવાનેને મુકત કર્યો. તેમ આખા ગામમાં અમારી પડહ (કેઈ જીવ ન મારે એ ઢરે) વગડા, ઉપર લખાયેલા હતા, ત્યારે તે ગ્રંથોનાં પાનાં બન્ને હાથમાં પકડીને વ્યાખ્યાન વાંચવું પડતું. આમ બંને હાથે પુસ્તકને પકડવામાં જ્યારે રિકવા પડતા, ત્યારે તે મુખવત્રિક સાધુઓ મુખ ઉપર બાંધતા હતા. એટલા માટે કે ઘૂંક પુસ્તક ઉપર ન પડે. પરંતુ હવે એવાં લાંબા લાંબા તાડપત્ર હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવું પડતું નથી. હવે તે ખાસ મજાનાં એકજ હાથમાં પકડી શકાય, એવાં કાગળનાં પાનાં ઉપર મથે છપાઈ ગયા છે; માટે આ જમાનામાં વ્યાખ્યાન વખતે તે મુખત્રિકા મહે ઉપર બાંધવાની જરૂર જણાતી નથી. એક હાથથી પાનાં પકડવામાં આવે અને એક હાથમાં મુખવસ્ત્રિકા રાખી મહે ઉપર બરાબર ઉપગ રાખવામાં આવે, તે ચાલી શકે તેમ છે. છતાં તે જૂને રિવાજ હજુ પણ કઈ કઈ સ્થળે દૃષ્ટિગોચર થાય છે. પણ ખરી રીતે વ્યાખ્યાન વખતે હે ઉપર બાંધવાનું કારણ દૂર થયેલું હોવાથી હવે તે રિવાજને પકડી રાખવાની કંઈ જરૂર જણાતી નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ સીગાર અને સયા - - - આઝમખાન, વિ.સં. ૧૬૪૮ની સાલમાં હીરવિજયસૂરિઅમદાવાદ પધાર્યા હતા. આ વખતે અમદાવાદને સૂબે આઝમખાન, કે જે બીજીવાર નિમાયે હતું, તે હતે. આઝમખાનની સૂરિજી ઉપર બહુ શ્રદ્ધા હતી. એક વખત આઝમખાન સોરઠ ઉપર ચઢાઈ કરવાને તૈયાર થયે, તેવામાં ધનવિજયજી તેમને મળ્યા અને કહ્યું કે-“હરવિજયસૂરિજી મહારાજે મને આપની પાસે મોકલ્યો છે.” તેણે ઉતા પૂર્વક પૂછવું–શું સૂરિજીએ મારા લાયક કંઈ કાર્ય ફરમાવ્યું છે? ધનવિજયજીએ કહ્યું-“હા, કાર્ય એ કે-આપ જાણે છે કે અમારાં પવિત્ર તીર્થો-ગિરિનાર, શત્રુંજય વિગેરે બાદશાહ તરફથી અમને સુપરત થયેલાં છે, અને તે સંબંધી પરવાના પણ મળ્યા છે. પણ ખેદ છે કે-હજૂ તેને જોઈએ તે અમલ થતું નથી. કેટલાંક વિને ઉપસ્થિત થાય છે, માટે તેને પાક બંદોબસ્ત આપના તરફથી થ જોઈએ.” તેણે ધનવિજયજીને જવાબ આપ્યો કે “સૂરિજી મહારાજને મારી સલામ સાથે જણાવશે કે–હાલ હું લડાઈના કાર્ય માટે જાઉં છું. ત્યાંથી આવ્યા પછી જરૂર આપની આજ્ઞા પ્રમાણે કરી દઈશ” ધનવિજયજી સૂરિજી પાસે આવ્યા. આઝમખાને સરક ઉપર ચઢાઈ કરી. સૌથી પહેલાં તે જામનગર ઉપર ચઢ્યો. એક તરફ આઝમખાનનું લશ્કર અને બીજી તરફ હાલા, ઝાલા અને કાઠી કે-એમ બને લશ્કરેને આપસમાં ખૂબ યુદ્ધ થયું. આજમખાનને સૂરિજી ઉપર બહ શ્રદ્ધા હતી. તેને વિશ્વાસ હતો કે ૧ આ આઝમખાન તેજ છે કે જેને ખાને આઝમ ( મહેતા) અથવા મિરજા અજીઝકાકાના નામથી ઓળખવામાં આવે છે. તે ઈ. સ. ૧૫૮૭ થી ઈ. સ. ૧૫૯૨ સુધી અમદાવાદના સૂબા તરીકે રહ્યો હતે. વધુ હકીક્ત માટે જૂઓ મીર એહમદીને ગુજરાતી અનુવાદ, ૫. ૧૭ થી ૧૮૫ સુધી. Page #234 -------------------------------------------------------------------------- ________________ સખાઓ પર પ્રભાવ, - લડાઈને માટે તૈયાર થતાં જ સૂરિજીના પ્રતિનિધિ ધનવિજયજીનાં મને દર્શન થયાં હતાં, માટે મારી અવશ્ય ફતેહ થશે.” આજમખાનના લશ્કરે ખૂબ ધીરતા અને વીરતાપૂર્વક આગળ વધવા માંડયું. બનવા જોગ એ બન્યું કે-જામનગરને જે સત જામ આજમખાનની હામે થયે હતું, તેની ઘડી એકાએક ભડકી, આથી બીજા ઘડેસવારમાં પણ મહેસું ભંગાણ પડયું અને તમામને પોતાના ઘડાઓને મૂકી દઈ છૂટા થઈ જવું પડયું. આથી આજમખાન ફાવી ગયે અને તેના લશ્કરે આગળ વધી છત મેળવી. જો કે જામ તરફના જસા વજીરે બહુ બહાદુરી બતાવી હતી, પરંતુ આખરે તે રણમાં માર્યો ગયે અને સતા જામને નાસી જવું પડયું. એ પ્રમાણે નવાનગરને સર કર્યા પછી આજમખાને જુનાગઢ ઉપર ચઢાઈ કરી અને ત્યાં પણ સંપૂર્ણ જીત મેળવીને પછી તે પાછા અમદાવાદ ગયે. અમદાવાદમાં આવતાની સાથે જ તેણે સૂરીશ્વરજીને યાદ ૧ સતા જામનું ખાસ નામ હતું સતરસાલ ( શત્રુશલ્ય ). તે જામ વિભેજીના ચાર પુત્રો પૈકીને મુખ્ય હતા. તેની પ્રસિદ્ધિ જામ સતાજીના નામથી થઈ હતી. તે ગાદીનશીન થયો, ત્યારે ગુજરાતમાં ઘણી અવ્યવસ્થા ચાલતી હતી. ઇ. સ. ૧૫૬૮ માં તેના પિતા મરણ પામતાં તે ગાદીએ બેઠો હતો. જામ સતાજીના વખતથી જ સુલતાન મુજફફરની પરવાનગીથી જામનગરના જામો કરિયે પાડવા લાગ્યા હતા. આ હજામના વછરનું નામ જસો વજીર કહેવામાં આવ્યું છે, તેનું પૂરું નામ હતું વજીર જસા લાધક તેણે અને જામના પુત્ર કુંવર અજાજીએ બહાદુરી પૂર્વક આઝમખાનની સાથે યુદ્ધ કર્યું હતું; પરન્તુ આખરે બન્ને લડાઈમાં ખપી ગયા હતા. આઝમખાન અને જામ સતાજીની આ લડાઈનું વિશેષ વૃતાત જાણવું હોય, તેણે અકબરનામા-ત્રીજો ભાગ–બેવરિજન અંગરજી અનુવાદ, પે. ૯૦૨; કાઠીયાવાડ સર્વસંગ્રહ ( ગુજરાતી ભાષાન્તર) પિ. ૫૪-૪૫૫, મિરાતે અહમદી ( ગુજરાતી અનુવાદ) ૫. ૧૭૭ અને મીતે સિજરી (ગુજરાતી અનુવાદ) ૫. ૪૬૮ વિગેરેમાં જેવું. 25. Page #235 -------------------------------------------------------------------------- ________________ સદીનાર ગામ ગયું. કર્યાં. સુરીશ્વરજી, સામવિજયજી અને ધનવિજયજીને સાથે લઈ આજમખાનના મહેલમાં પધાર્યાં.મહેલમાં પધારતાંજ આજસખાતે સૂરિજીના સત્કાર કર્યાં, તદનન્તર કેટલીક વાતચીત થયા પછી આજમખાને કહ્યું -M 147 મહારાજ ! આપના પવિત્ર નામથી હું. ઘણા વખતથી પરિચિત હતા અને આપના તે શુભનામનુ સ્મરણ કરવાથીજ મારા કાયમાં મને ફત્તેહ મળી છે. હુ' આપનાં દર્શન કરવાને ઘણા લાંબા વખતથી ઉત્સુક હતા; મલિક ખરી વાત તા એજ છે કે- આપે અકબર બાદશાહને પ્રસન્ન કર્યો, ત્યારથીજ આપને મળવાની મારી ચાહના હતી. મારી તે ચાહના આજે સફળ થઈ છે, એથી મારા આત્માને હું ભાગ્યશાળી સમજુ છું. "" ** આ પ્રમાણે વિવેક બતાવ્યા પછી તેણે કહ્યું “મહારાજ ! આપ કયા પૈગમ્બરના કાઢેલા ધર્મ પ્રમાણે ચાલેા છે ? ’” સૂરિજી—“ મહાવીર સ્વામી, ’ આજમખાન—“ મહાવીર સ્વામીને થયે કેટલાં વર્ષ થયાં ?” સૂરિજી—“ લગભગ બે હજાર વર્ષ, ’ આજમખાન—“ ત્યારે તે આપના ધમ બહુ પુરાણા ન કહી શકાય ? ” સુ∞િ—“ હુ· જે મહાવીરસ્વામીનું નામ લઉ* છુ તે તે ચાવીશમા પૈગમ્બર છે, તેમની પહેલાં પણ તેવીસ પૈગમ્બરો થઇ ગયા છે. અમે મહાવીરરવામીના સાધુ કહેવાઈએ છીએ. કારણુ કે-તેમણે જે માર્ગ ખતાન્યે છે તેજ માર્ગમાં અમે ચાલવાવાળા છીએ. ” આજમખાન “ તેા શું આપના પહેલા અને છેલ્લા પગમ્બરમાં કઇ ફર્ક છે? ? સૂરિજી “પહેલાં પૈગમ્બરનુ નામ છેાષભદેવ,તેમનું' શરીર Sp Page #236 -------------------------------------------------------------------------- ________________ પાંચ ધનુષ્ય પ્રમાણનું હતું. તે પછી બીજા ત્રીજા વિગેરે જે જે પૈગમ્બર થયા, તેમનું શરીરપ્રમાણ ન્હાનું ન્હાનું હતું. તેમનાં વસો અને લક્ષણોમાં પણ ફર્ક છે. ગષભદેવ ભગવાને સફેદ વસ્ત્ર બતાવ્યાં, અને તે પણ પ્રમાણમાપવાળાં, તે પાંચ કહ્યાં-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આવી રીતે પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને આચાર તે લગભગ એક સરખોજ છે, પરંતુ વચલા બાવીસ તીર્થંકરના સાધુઓના આચારમાં કઈક ફર્ક છે. બાવીસ તીર્થકરેએ પાંચ વર્ણનાં વસ્ત્ર કહ્યાં અને તે પણ પ્રમાણ વિનાનાં. તેમણે વ્રતે ચાર કહ્યાં. અર્થાત્ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ બન્નેને એકમાંજ સમાવેશ કર્યો. આ પ્રમાણે ભેદ હેવામાં બીજું કઈ પણ કારણ નથી. તેનું માત્ર એક જ કારણ છે. અને તે એજ કે બાવીસ તીર્થંકરના વખતના મનુષ્ય સરળ પ્રકૃતિના અને સમજૂ હતા, એટલે તેઓ થોડામાં ઘણું સમજી શકતા હતા. જ્યારે આ કાળના મનુષ્ય વર્ક અને જડ કહેવાય છે. અએવ એટલે આચાર કહેવામાં આવ્યું છે, એટલે પણ પાળી શકતા નથી. ધ્યાનમાં રાખવું જોઈએ કે આચારમાં આટલો ભેદ હોવા છતાં વીસ તીર્થકરેએ પ્રકાશિત કરેલા સિદ્ધાન્તમાં કંઈ પણ ફર્ક નથી. પૂર્વ પૂર્વ તીર્થકરેએ જેવા જેવા સિદ્ધાન્ત પ્રકાશિત કર્યા છે, તેવાજ ઉતરત્તર તીર્થકરે પ્રકાશિત કરતા આવ્યા છે. પહેલા ત્ર૩ષભદેવ તીર્થકરને થયે અસંખ્ય કાળ થઈ ગયે છે અને છેલ્લા મહાવીર સ્વામીને થયે લગભગ બે હજાર વર્ષ થયાં છે. બસ, તેમના કહેલા માર્ગમાં અમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર ચાલીએ છીએ.”. આ સાંભળી આજમખાન બહુ ખુશી થયે. તે પછી તેણે પૂછઘુ-“આપને સાધુ થયે કેટલાં વર્ષ થયાં ?” સૂરિજી–બબાવન વર્ષ.” આજમખાન-“ આપે આટલાં વર્ષોમાં કંઈ ચમત્કાર પ્રાપ્ત કર્યો કે નહિ? અથવા ખુદાથી કોણ વખત લેટ થઈ કે નહિ? . Page #237 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને શિક્ષા સરિજી—“ ખાનસાહેબ! સંસારમાં ખુદા આવી શકતેજ નથી, તે પછી તેની ભેટ થાયજ કયાંથી? વળી દેશ, માલ, ઘર, સી વિગેરે સમસ્ત વરતુઓને છેવને અમે સાધુ થયા છીએ, પછી અમારે એવા ચમત્કાર કરીને જગને ચમત્કૃત કરવાની જરૂરજ શી છે? અમને નથી પૈસાની ઇચ્છા કે નથી રાજ્યપ્રાપ્તિને લેભ. બેશક, એ વાત ખરી છે કે-એવી ચમત્કારિક વિદ્યાઓ સંસારમાં અવશ્ય મજૂદ છે, પરંતુ તેના કરવાવાળા નિસ્પૃહી અને ત્યાગી મહાત્માઓ સંસારમાં બહુજ ચેડા છે. તે કાલિકાચાર્ય હવે ક્યાં છે કે જેમણે ઇંટનું સોનું બનાવ્યું હતું ? હવે તે સનસ્કુમાર કયાં છે - જેના થેંકમાત્રથી શરીરના રગે ચાલ્યા જતા હતા? આવી આવી અનેક વિદ્યાઓને ધારણ કરનારા મહાત્માઓ વિદ્યમાન હતા, પરન્તુ તેમણે એમ સમજીને પાછલી સંતતિને એ વિદ્યાઓ ન આપી, કેઆ લોકે આ વિદ્યાઓથી ગાવિત થઈને પોતાનું સાધુપણું પણ છે દેશે. પહેલાના જે સાધુઓ હતા, તે તે તેમની વિદ્યાઓને દુરૂપયોગ નહતા કરતા. જ્યારે કંઈ ધર્મનું કાર્ય આવી પડતું અને ખાસ જરૂર જણાતી, ત્યારે જ તેઓ તેને ઉપયોગ કરતા. ખરી વાત તે એ છે કે અત્યારે પણ સાધુ, પિતાના ચારિત્રનું નિર્મળ રીતે પાલન કરે અને પિતાના સાધુધર્મમાં બરાબર દઢ રહે, તે તે પણ ધાર્યું કામ અવશ્ય પાર પાડવાને સમર્થ થઈ શકે છે. ચારિત્રને પ્રભાવજ એવો છે કે–વગર વચન કાઢે પણ હજારે મનુષ્યના ઉપર વિજળીની માફક અસર કરી શકાય છે. ચારિત્રના પ્રભાવથી જ, સાધુની હામે આવનારાં જાતિવૈરવાળાં પ્રાણિયે પણ પિતાના વરને ભૂલી જાય છે. પરંતુ એટલું નિર્મળ ચારિત્ર લેવું જોઈએ. એવા નિર્મળ ચારિત્રવાળાની પાસે મંત્ર-તંત્રાદિ ન હોય, તે પણ ચાલી શકે છે. પિતાના નિર્મળ ચારિત્રથી જ બધું કાર્ય સિદ્ધ થઈ શકે છે. અમે અત્યારે જે ખુદાની બંદગી કરીએ છીએ, અને સાધુધર્મ પાળીએ છીએ, તે એટલા માટે કે ધીરે ધીરે કાળાન્તરે અમે પણ ખુદા થઈ શકીએ” Page #238 -------------------------------------------------------------------------- ________________ ચબાઓ પર પ્રભાવ સૂરિજીનુ ઉપર્યુંકત કથન ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી આજમખાને એક હાસ્યજનક કથા સંભળાવી. તેણે કહ્યું આપને યદિ ખોટું ન લાગે, તે હું એક વાત કહુ. હિંદુ લેકે ખુદાને કદિ પણ પ્રાપ્ત કરી શક્તા નથી. મુસલમાને જ પ્રાપ્ત કરી શકે છે. જૂઓ-એક વખત એવું બન્યું કે હિંદુ અને મુસલમાન બન્નેને આપસમાં ઝઘડે થયે. હિંદુઓ કહેવા લાગ્યા કે ખુદા પાસે અમે જઈ શકીએ છીએ. મુસલમાને કહે કે અમે. આ ઝઘડામાં એ નિશ્ચય થયે કે-બને પક્ષના એક એક માણસને ત્યાં મોકલવામાં આવે તેમાંથી જે પક્ષને માણસ ત્યાં જઈને આવે, તે પક્ષ ખુદાની નજદીક છે, એમ માનવું. બસ,હિંદુઓમાંથી એક વિદ્વાન માણસ ત્યાં જવાને તૈયાર થયે; તે પિતાનું શરીર છેઠને ખુદાની પાસે જવા રવાના થયે. પરંતુ આગળ જતાં રસ્તામાં મહાટુ જગલ આવ્યું. તે જગલને ઉલ્લંઘીને આગળ જઈ શક્યો નહિ, અને પાછા આવ્યું. લેકેએ પૂછયું-“ખુદાની પાસે જઈ આવ્યા?” તેણે કહ્યું-“હા, જઈ આવ્યા.” ફરી પૂછયું- ખુદા કે છે?” જવાબ આપે-“ઘણેજ સુંદર.” પરંતુ તેણે કંઇ નિશાની આપી નહિ, તેથી તેનું જૂઠાપણું જાહેર થઈ ગયું. તે પછી એક મુસલમાન પોતાની કાયાને છેડીને ખુદાની પાસે ગયે. આગળ જતાં તેણે દાડમ, બદામ, દ્રાક્ષા, અખંડ, ચપ, આંબા, જાંબૂ અને લીંબૂ વિગેરેનાં ઝાડે જોયાં. સેનાનાં મકાને દેખ્યાં. મીઠા ટેપરા જેવાં પાણી પીધાં. વળી આગળ ચાલ્યું એટલે તેણે હીરા-માણેક-મોતીથી જડેલા સેનાના સિંહાસન ઉપર બેઠેલા ખુદાને જોયા. ખુદાની પાસે અનેક ફિરસ્તાઓની ઉભેલી જ જોઈ, ખુદાને નમસ્કાર કરીને તે ઝટ પાછો વળે. માર્ગમાં આવતાં ખુદાની પાસે જઈને આવ્યો છે, એના ખાતરી કરાવવાને માટે તે મરચાંની એક લેબ બગલમાં ભારતે આવ્યું. આથી સિદ્ધ થાય છે કે મુસલયાના સિવાય બીજું કે ખુદાની પાસે જઈ શકતું નથી.” Page #239 -------------------------------------------------------------------------- ________________ આજમખાનની આ કથા સાંભળીને સૂરિજીને અને તેમની સાથેના બીજા સાધુઓને તે હસવું આવ્યું. તેમનું આ હાસ્ય જોઈને આજમખાને પૂછયું-“ મહારાજ ! આપ હસે છે કેમ? કંઈ કારણ તે કહે.” સૂરિજીએ કહ્યું-“ આપે કહેલી કથા ઉપર અમને હસવું આવે છે. જેનામાં કંઈ પણ સમજવાની શક્તિ છે, તે માણસ આપની આ કથાને સત્ય માને ખરે? મનુષ્ય પિતાના શરીરને અહિં મૂકીને ખુદાની પાસે જાય, રસ્તામાં જંગલ હેવાના લીધે તેને પાછું આવવું પડે અથવા ખુદાની પાસે પહેચે, તે ખુદાને સિંહાસન ઉપર બેઠેલે જૂએ, રસ્તામાંથી મરચાંની લંબ બગલમાં ભારતે આવે, આ બધું હવામાં કિલે બાંધવા જેવું શું આપને નથી લાગતું? શું ખુદા શરીરવાળે છે કે જે સેનાના સિંહાસન ઉપર ચઢી બેઠા હતે? વળી અહિંથી જવાળે મુસલમાન શરીર તે અહિં મૂકી ગયે હતું, તે પછી તેની પાસે બગલ જ ક્યાં હતી, કે જેમાં મરચાંની લંબ લેતે આવ્યું?” આજમખાન તે ખડખડ હસી જ પડશે. તેને ચેખું જણાયું કે-આ તે મેં હવામાંજ કિલ્લે બાંધ્યું. પછી તે સૂરિજીની ઘણી પ્રશંસા કરવા લાગે અને છેવટે તેણે એ પ્રાર્થના કરી કે-, મારા લાયક કંઈ પણ કામ હોય, તે આપ ફરમાવે.” સૂરિજીએ, જગડુશાહ નામને એક શ્રાવક કેદમાં પડ હતું, તેને છે મૂકવા માટે કહ્યું. આજમખાને તુર્તજ તે વાત ધ્યાનમાં લીધી અને જગડુશાહને છોડી મૂકો, તેમ એક લાખ રૂપિયાને જે દંડ ઠરાવ્યું હતું, તે પણ માફ કર્યો. તે પછી ઘણું ધામધૂમ પૂર્વક આજમખાને સૂરિજીને ઉપાશ્રય પહોંચાડ્યા. જગડુશાહના છૂટા થવાથી અને સૂરિજીને આજમખાન ઉપર પ્રભાવ પડવાથી અમદાવાદના સમસ્ત શ્રાવકામાં બાદ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગ પર સકાય સ્થાનઃ ફેલાઇ ગયા અને તેની ખુશાલીમાં શ્રાવકાએ ઘણુ દ્રવ્ય ખરચી મ્હોટા ઉત્સવ કર્યાં. આજમખાનની શ્રદ્ધા સૂરિજી ઉપર બહુ જામી હતી. જ્યારે જ્યારે પ્રસંગ મળતા, ત્યારે ત્યારે તે સૂરિજીનાં દર્શન કરવા જતા અને સૂરિજીની વાણી શ્રવણુ કરતે, કહેવાય છે કે જ્યારે સૂરિજીએ વિ. સં. ૧૬૫૧ મા ઊનામાં પહેલું ચામાસુ કર્યુ હતુ, ત્યારે પણ આજમખાન હેજથી ( મક્કાથી ) પાછા વળતાં સૂરિજીના દર્શનાર્થે આવ્યેા હતા. તે વખતે તેણે સાતસો રૂપિયા સૂરિજીને ભેટ કર્યાં હતા, પરન્તુ સૂરિજીએ સમજાવ્યુ` હતુ` કે અમે ફંચન અને કામિનીના સથા ત્યાગી છીએ. માટે આ રૂપિઆ અમારાથી લઈ શકાય નહિ. આજમખાને તે રૂપિઆ ખીજા સન્માર્ગે વાપરી દીધા હતા. આજ મખાને અહિં પણુ સૂરિજીના ઉપદેશ શ્રવણ કર્યાં હતા અને તેથી તેને બહુ આનંદ થયા હતા. કાસિમખાન.ર વિ. સ. ૧૬૪૯ ની સાલમાં સૂરિજી પાટણ પધાર્યા હતા. આ વખતે અહિને સૂક્ષ્મા કાસિમખાન હતા. સાથી પાછા ૧ જુનાગઢની ફતેહ મેળવ્યા પછી થાડાજ સ. ૧૫૦ માં આજમખાન, કુટુંબ પરિવાર, દાસ નાકરા કરતાં વધારે માયુસેાને લઇ, સરકારી હૅાદ્દો ત્યાગ કરી સક્કા જવાના ઇરાદાથી રવાના થયા હતા. વળતાં સૂરિજીને તે વિ. સ. ૧૬૫૧ માં મળેલ છે, તે ઉપરથી સમજાય છે કે-તે મક્કામાં લગભગ એક વર્ષ રહ્યો હતા. વધુ માટે, આઈન-ઇ અકબરીતેા લાકમેનના અગરેજી અનુવાદ, પે. ૩૨૫ થી ૩ર૮ સુધી. ' ૨ કાસિમખાન, એ કુ’લિવાલભારતના ખાન સૈયદ સુહમ્મ .. વખતમાં એટલે વિ. દાસિયા અને સે અને અમીરીના Page #241 -------------------------------------------------------------------------- ________________ આ વખતે તેજસાગર અને સામલસાગર નામના બે સાધુએને કઈ પણ કારણથી સમુદાય બહારની શિક્ષા કરવામાં આવી હતી. આથી તે બન્ને સાધુએ ગુસ્સે થઈને કાસિમખાનને મળ્યા. આ વખતે કાસિમખાનના શરીરમાં કંઈક રેગ થયે હતે. તે રેગ આ બને સાધુઓએ દવા કરીને મટાડયે. આથી સિમખાનની તે સાધુઓ ઉપર કંઈક પ્રસન્નતા થઈ અને તેથી તેણે કહ્યું “જે તમારી અમારા ઉપર પ્રસન્નતા છે, તે હીરવિજયસૂરિને સમજાવીને અમને સમુદાયમાં લેવડાવે.” કાસિમખાને ૮ હીરવિજયસૂરિને પિતાની પાસે બોલાવ્યા. જે કે-એણે તે એમજ ધાર્યું હતું કે-હીરવિજ્યસૂરિને દબાવીને આ બન્ને સાધુઓને સમુદાયમાં લેવડાવવા, પરંતુ હીરવિજયસૂરિને દેખતાંજતેમની ભવ્યાકૃતિ અને ચારિત્રની છાપ તેના ઉપર એવી તે પડી કે તેના બધા વિચારે લય પામી ગયા. સુતરાં, જે નિમિત્તે સૂરિજીને પિતાની પાસે લાવ્યા હતા, તે નિમિત્ત તે તેણે દબાવી જ દીધું અને સારે સત્કાર કરવા પૂર્વક પ્રેમથી વાત કરવા લાગે. પ્રસંગોપાત્ત સરિએ કાસિમખાનને જીવહિંસા છોડવા માટે ઉપદેશ કર્યો, ત્યારે કાસિમખાને કહ્યું સંસારમાં છવ, જીવનું લક્ષણ છે. એ કયે મનુષ્ય કે-જે જીવેનું ભક્ષણ ન કરતે હોય? લોકો અનાજ ખાય છે, તે શું છે તેમાં પણ છવ છે. એ લેકે અનાજના ઘણા જીવનું ભક્ષણ પુત્ર થતા હતા. તે પહેલાં ખાનઆલમના હાથ નીચે કર રહ્યો હતે. તેણે મુહમ્મદ હુસેન મિરઝાં કે જે મુહમ્મદ અજીઝ કેકાથી હાર પામી દક્ષિણમાં નાશી ગયા હતા, તેની પૂઠ પકડવામાં બહાદુરી બતાવી હતી. ધીરે ધીરે તે આગળ વધતાં ગુજરાતના સુબા તરીકે નિમાયે હતો. ઈ. સ. ૧૫૯૮ માં તે ગુજર્યો હતો. મર્યો તે વખતે તે પંદરસે સેનાને નાયક હતે. વધુ માટે જુઓ. આઈન-ઈ અકબરી બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ, ૫. ૪૧૯. Page #242 -------------------------------------------------------------------------- ________________ સુબા પર પ્રભાવ. ૨૦૧ કરે છે, ત્યારે તેના કરતાં એક જીવનું ભક્ષણ કરીને ઘણા જીવાનુ પોષણ થાય, એ શું ખાટુ છે ? ” સૂરિજીએ કહ્યું —“ સાંભળે! ખાનસાહેમ ! ખુદાએ સમસ્ત જીવા ઉપર મહેર રાખવાતુ ફરમાવ્યું છે. એ વાતને તે આપ પણુ સ્વીકાર કરશેા. હવે ખની શકે તે સમસ્ત જીવા ઉપર રહેમ–ધ્યા રાખીને તેના ભક્ષણથી દૂર રહેવું, એ તે સાથી શ્રેષ્ઠ માર્ગ છે, પરન્તુ એમ કરવુ' મનુષ્યજાતિને માટે અશકય છે. કારણ કે પેઢ ભરવાની દરેકને જરૂરત રહેલી છે. હવે પેટનું પેષણ કેવી રીતે કરવું ? એજ માત્ર વિચારવાનુ` રહે છે. “ સસારમાં જીવા એ પ્રકારના જોવાય છે. સ્થાવર અને સ. જે જીવા પેાતાની મેળે હાલી ચાલી શકતા નથી, તે સ્થાવર જીવા છે. જેવા કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિના જીવે. અનાજના જીવા એ સ્થાવર જીવા છે . અને જે જીવા પેાતાની મેળે હાલી-ચાલી શકે છે,તે ત્રસ જીવા છે. નરક, તિય ચ, મનુષ્ય અને ધ્રુવલાકના જીવે ત્રસ કહેવાય છે. સ્થાવર જીવાને માત્ર એકજ ઇંદ્રિય હાય છે, જ્યારે ત્રસ જીવેા છે, ત્રણ ચાર અને પાંચ ઇન્દ્રિયાવાળા હાય છે. એકેન્દ્રિય કરતાં એ ઇન્દ્રિયવાળા જીવાનુ પુણ્ય વધારે. એઇન્દ્રિય કરતાં તેઇંદ્રિય, તેઇંદ્રિય કરતાં ચઽન્દ્રિય અને ચરિન્દ્રિય કરતાં પચેન્દ્રિય જીવે નુ પુણ્ય વધારે. જો એ પ્રમાણે પુણ્યમાં યૂનાધિકતા ન હેાય, તેા એક પછી એક વધારે ઇન્દ્રિયાની પ્રાપ્તિજ કેમ થાય ? પાંચ ઇંદ્રિયાવાળા જીવામાં પણ પશુ-મનુષ્ય વિગેરે છે.તેમાં પશુઓ કરતાં મનુષ્યનું પુણ્ય વધારે. મનુષ્યેામાં પણ પુણ્યપ્રકૃતિ ન્યૂનાધિક જોવામાં આવે છે. ાઇ ગરીબ છે, તે કોઈ રાજા છે; કોઈ ગૃહસ્થ છે, તે કોઇ સાધુ છે, આ બધી પુણ્યનીજ લીલા છે. હવે તે પુછુ છું કે—જે મનુષ્યા અનાજના જીવાને અને પશુઓના * જીવાને સરખા ગણીને પશુઓનું માંસ ખાયછે,તેઓ શા માટે મનુપ્યાનું માંસ ખાતા નથી ? કારણકેતેમના મન્તવ્ય પ્રમાણે તે અનાજ 26 Page #243 -------------------------------------------------------------------------- ________________ r સુધીર અને સદ્. પશુ અને મનુષ્ય-બધાના જીવો એક સરખાજ છે. પણ નહિ કહેવું પડશે કે તમામ જીવેાના પુણ્યમાં યૂનાધિકતા રહેલી છે. અને જે જીવાન' પુણ્ય એછું તે જીવોની હિંસાનું પાપ પણુ ઓછુ સુતમાં, એ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી થાડા પુણ્ય વાળા જીવાથી ચાલતું હોય, ત્યાં સુધી વધારે પુણ્યવાળાથી કામ લેવું એ ગેરન્યાજબી છે અને એ હિસાબે જયારે અનાજથી આપણુ' કામ ચાલે છે, તેા પછી તેથી વધારે ઇંદ્રિયાવાળા ત્રસ જીવાનેા સહાર શા માટે કરવા જોઈએ ? વળી જે માંસાહરી છે, તેએના અ'તઃકરણ માં ખુદાએ ફરમાયેલી મહેર દયા રહેતી નથી, એ વાત ચાક્કસ છે. ” સૂરિજીના આ વકતવ્યથી કાસિમખાન બહુ ખુશી થયા, તેના મ તકરણમાં દયાની લાગણી જાગૃત થઇ અને એ પ્રસન્નતાના પરિણામે તેણે કઇ પણ કાર્ય બતાવવા માટે જ્યારે સૂરિજીને નમ્ર વિનતિ કરી, ત્યારે સૂરિજીએ, જે જે બકરા, પાડા, પક્ષિઓ અને 'દિવાનાને પૂરી રાખવામાં આવ્યા હતા, તેઓને મુક્ત કરવા માટે સૂચના કરી. આ સૂચનાને માન આપી તેણે તે બધાંને છેડી મૂકયાં. હવે કાસિમખાને સૂચ્છિની આ કાર્ય દ્વારા પ્રસન્નતા મેળવી એક વાતની માગણી કરી. તેણે કહ્યુ— “ આપના જે એ શિષ્યાને આપે ગચ્છ બહાર કર્યો છે, તેમન આય ગચ્છમાં પાછા લેશે, તેા મને બહુ માન થશે. ” tr સૂરિજીએ કહ્યુ— સૈયદ સાહેબ ! બાપ વિચાર કરી શ છે કે અમે મનુષ્યને તેમના કલ્યાણને માટે સાધુ બનાવવાના કેટલા બધે! પ્રયત્ન કરીએ છીએ, અને એક જીવ સ’સારથી બહાર નીકળી સાધુ થાય છે, તે પારાવાર આનંદ થાય છે; ત્યારે આવા થએલા સાધુઓને અમે વિના કારણે અલગ કરી દઇએ, એ કાઈ દિવસ પણ સભવી શકે ખરૂ ? પણ શું કરવુ ? તેકાઈનુ કહ્યું * માનતા નથી અને સ્વતંત્ર રહે છે, માટેજ મારે તેમ કરવુ પડ્યુ Page #244 -------------------------------------------------------------------------- ________________ સૂબાઓ પર પ્રભાવ છે. તેમ છતાં જ્યારે આપને અનુરોધ છે, તે ભલે હું તેઓને ગ૨૭માં લઈ લઉ છું, આપ તેઓને બેલાવીને એટલું સમજાવે કેતેઓ મારી આજ્ઞા પ્રમાણે વર્તાવ કરે.” - કાસિમખાને ઝટ તે બને-તેજસાગર અને સામલસાગર ને પિતાની પાસે બેલાવી કહ્યું કે-“હીરવિજય સૂરિ કહે, તે પ્રમાણે તમારે વર્તાવ કરે.' એ પ્રમાણે ભલામણ કરીને તે બને સાધુએ સૂરિજીને સેપવામાં આવ્યા. તે પછી વાજતે ગાજતે સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સુલતાન મુરાદ વિ. સં. ૧૮૫૦ ની સાલમાં સૂરિજી પાટણથી નીકળેલા એક હોટ સંઘની સાથે સિદ્ધાચલની યાત્રાએ પધારતા હતા. અનુક્રમે આ સંઘ જ્યારે અમદાવાદ આવ્યું, ત્યારે ત્યાંના સુલતાન મુરાદે સૂરિજીને અને સંઘને ઘણોજ સત્કાર કર્યો. તેણે ઉત્તમઉત્તમ રને મૂકીને સૂરિજીની પૂજા કરી અને સઘની પણ સારી સેવા કરી. | આ વખતે સુલતાને સૂરિજીના મુખથી વાણી સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી. આથી સૂરિજીએ તેને ઘણે ધર્મોપદેશ સંભળાવ્યું. સૂરિજીએ આ પ્રસંગે હિંસાને ત્યાગ, સત્યનું આચરણ, પરણીને ત્યાગ, અનીતિ-અન્યાયથી દૂર રહેવું, તેમ ભાંગ, અફીણું, તા અને દારૂ વિગેરેનાં વ્યસનથી બચવાને ખૂબ ઉપદેશ આપે. અને તેથી જ તેણે સૂરિજીના ઉપદેશને માન આપી તે દિવસે આખો રાહેરમાં કે માણસ જીવહિંસા ન કરે, એવો અમારીપટહ વગ ૧ અમદાવાદ સૂબેદાર આઝમખાન જ્યારે જુનાગઢની જીત - મેળવ્યા પછી મકકાની યાત્રાએ ગયે, ત્યારે તેના સ્થાનમાં બાદશાહ અકબરે પિતાના પુત્ર સુલતાન મુરાદની નિમણુક કરી હતી. આના સંબધમાં વિશેષ હકીક્ત જેવી હોય, તેણે મીરાતે અહમદીને ગુજરાતી અનુવાદ છે. ૧૮૬ માં જેવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ. હા હતું. તેમ જયારે સૂરિજીએ વિહાર કર્યો, ત્યારે સરકારી બે મેવાડા સૂરિજીની સેવામાં મેકલ્યા હતા. આ ઉપરાન્ત સૂરિજીએ પિતાના ભ્રમણ દરમીયાન બીજા પણુ ઘણુ સુલતાને અને સૂબાઓને ઉપદેશ આપી જીવદયા વિગેરેનાં કાર્યો કરાવ્યાં હતાં. પ્રકરણ ૮મું. દીક્ષાદાન માને જમાનાનું કામ કર્યા જ કરે છે. કુદરતના હે છેકાયદાની રહામે યુદ્ધ કરવાને કઈ પણ મનુષ્ય સમર્થ થઈ શકે નહિં. જમાનાને અનુકૂળ કુદરતી આ રીતે જ દરેક પ્રવૃત્તિઓમાં પરિવર્તને થયાજ કરે છે. જે ભારતવર્ષની પ્રાચીન વિભૂતિને પ્રત્યક્ષ પુરા આપી રહેલાં આબુ, ગિરિનાર, તારંગા, પાલીતાણું અને રાણપુર વિગેરે અનેકાનેક સ્થાનમાં ગગનસ્પર્શી અદ્વિતીય મંદિરોનું અવલેકિન કરનારાઓને (કેટલાકને) અત્યારે રહેજે એ કલ્પના ઉદ્દભવે છે કે તે જમાનાના લક્ષ્મીપુત્ર કેવા કે-જેમણે પિતાની અખૂટ લક્ષમીનો વ્યય આવાં મંદિરો બનાવવામાં કર્યો? શું તેઓને બેકિંગ, બાળાશ્રમે, વિશ્વવિદ્યાલય, અનાથાશ્રમ અને પાઠશાળાઓ વિગેરે સ્થાપવાનું ન સૂઝયું?” પરન્તુ આવી કલ્પના કરનારાઓ જરા સંસારની પરિવર્તનવાત અવલોવ કરે, તે તેઓને પોતાની કલપનાનું સમાધાન Page #246 -------------------------------------------------------------------------- ________________ કોwહાન. રહેજે થઈ જાય તેમ છે. કોઈ પણ જમાને હંમેશાને માટે એક સરખી પ્રવૃત્તિવાળે રહ્યોજ નથી. જે જમાનામાં જેવાં કાર્યોની આવશ્યકતા જણાય છે, તે જમાનામાં કુદરતી રીતે મનુષ્યની બુદ્ધિઓનું વાતાવરણ તેવા પ્રકારનું થાય છે. કેઈ જમાને એ આવે છે કે-જે વખતે દર્શનને ઉદયકાળ હોય છે. તે વખતે ઠેકાણે ઠેકાણે મંદિર બનાવવા તરફ, પ્રતિષ્ઠા કરાવવા તરફ, સંઘે કાઢવા તરફ અને મોટા મહેટા ઉત્સવે કરવા તરફ પ્રધાનતયા લોકોની પ્રવૃત્તિ રહે છે. કોઈ જમાને જ્ઞાનના ઉદયકાળને હોય છે તે વખતે ઠેકાણે ઠેકાણે પાઠશાળાઓ, વિશ્વવિદ્યાલચે અને પુસ્તકાલયે વિગેરે જ્ઞાનનાં સાધનને બહોળા પ્રમાણમાં પ્રચાર કરવા તરફ લેકે ઝૂકી પડે છે, જ્યારે કે જમાને ચારિત્રના ઉદયકાળને આવે છે, તે વખતે ચારે તરફથી સાધુઓની વૃદ્ધિજ થતી જોવાય છે. | વિક્રમની સોળમી અને સત્તરમી શતાબ્દિના સમયમાં, કે જે સમયનું આપણે અવલોકન કરીએ છીએ, પ્રધાનતયા ચારિત્રને ઉદયકાળ હતું, એમ કહેવાને અવશ્ય કારણ મળે છે. અર્થાત તે વખતે સંસારની અનિત્યતાનું ભાન થતાં ઘણુ ગૃહ-ઘણા ગર્ભ શ્રીમતે પણ ગૃહસ્થાવસ્થાને છેવને ચારિત્ર (દક્ષા) અગીકાર કરતા હતા અને એનું જ એ પરિણામ હતું કે તે વખતે સેંકડો નહિં પરંતુ, હજારોની સંખ્યામાં જૈન સાધુઓ હયાતી ધરાવતા હતા. કર્તવ્યકર્મથી પરિભ્રષ્ટ થયેલા મનુષ્ય સંસારમાં નિદાને પાત્ર બને છે. જો કે, એ વાત ખરી છે કે દુનિયાના સમરત મનુષ્ય સરખીજ પ્રકૃતિના, સરખીજ વિદ્વત્તા ધરાવવાવાળા કે સરખાંજ કાર્યો કરવાવાળા નથી હોતા, પરંતુ એટલું તે ખરૂં જ કે-મનુષ્યએ પિતાના લક્ષ્યબિંદુને નહિં ચૂકવું જોઈએ. દીક્ષા લેનારે, દીક્ષા લેવાને ઉદ્દેશ્ય શું છે? એ જેમ ખૂબ સમજી રાખવું જોઈએ છે, તેમ દીક્ષાદાન કરનારે પણ દીક્ષા આપવાને ઉદ્દેશ્ય ભૂલ જોઈને નથી, Page #247 -------------------------------------------------------------------------- ________________ સુરક્ષા અને સમા - - - - - - - - - - - - - - દીક્ષા, એ પરમસુખનું કારણ છે. દીક્ષા, એ મોક્ષની નિસરણી છે. દીક્ષિત મનુષ્ય જે સુખ અનુભવે છે, તે ઈન્દ્રચંદ્ર-નાગેન્દ્રને પણ નથી. આવી આ ભવ અને પરભવને માટે સુખ આપનારી દક્ષા લેવી, એ પિતાને સુખ ઇચ્છનાર દરેક મનુષ્યને માટે જરૂરનું છે, પરંતુ મનુષ્યની તે તરફ અભિરૂચિ થતી નથી, એનું કારણ સંસારના અનિત્ય પદાર્થો ઉપરને મોહ અને ચારિત્રના મહત્વનું અજ્ઞાત પણું જ છે. બેશક, એ વાત ખરી છે કે-દીક્ષા લીધા પછી પણ મનુષ્ય સ્વ–પાપકાર સાધવામાં તત્પર ન રહે, વિષય-વાસનાઓ અને મોહ-મૂછથી મૂર્શિત થઈ જાય, તે તેની સ્થિતિ ઘેબીના કતરા જેવી જ થાય છે. એટલું જ નહિ, પરંતુ પિતાની સાથે બીજા અનેક આત્માઓને ડૂબાડે છે. પરંતુ આવી સ્થિતિ તેજ મનુષ્યની થાય છે, કે જે પિતાને દીક્ષા લેવાને ઉદ્દેશ્ય मूंड मुंडाये तीन गुन मिटे सीसकी खाज । खानेको लड्ड मिलें लोक कहें महाराज ॥ આ રાખે છે, પરંતુ જેઓ-સાધોતિ રજ-શafimતિ સાપુ અથવા ચતરે નિદ્રાતિ અતિ સ્વ-પર કાર્યોને સાધન કરે તે સાધુ અથવા ઇન્દ્રિયને વશમાં રાખે, તેજ યતિ, એ વ્યા ખ્યાને પિતાના હૃદયપટ પર હમેશાને માટે કોતરી રાખે છે, તેઓની તેવી સ્થિતિ થતી નથી. એટલા જ માટે ઉપર કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના લયબિંદુને નહિં ચૂકવું જોઈએ. આવી જ રીતે દીક્ષાદાન કરનારે પણ પોતાની ઉદારભાવનાને હમેશાને માટે કાયમ જાળવી રાખવી જોઈએ. કહેવાની કંઈ જરૂર નથી કે-દીક્ષા લેનારના કરતાં દીક્ષા આપનારને માથે વધારે જવાબજારી રહેલી હોય છે. દીક્ષા લેનાર પિતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળો કેમ થાય? વિષય-વાસનાઓથી તેનું ચિત્ત કેમ છે? તેનું જીવન આદર્શજીવન કેમ બને? ઇત્યાદિ બાબતે તપ દીક્ષા Page #248 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - આપનાર ગુરૂએ હમેશાંને માટે પ્રયત્નશીલ રહેવાનું છે. આવી રીતે તેજ ગુરૂ-દીક્ષા આપનાર સચેષ્ટ રહી શકે છે કે જેઓ સંસારના આરંભ સમારંભનાં કાર્યોમાં મસ્ત બની રહેલ અને વિષયવાસના તથા ધાદિકષાયથી પરિતૃપ્ત થયેલ છવને દયાની લાગણીથી અને શાસનના હિતની ખાતર બહાર કાઢે છે. પરંતુ જેઓ માત્ર ઘણા ચેલાઓના ગુરૂ કહેવરાવવાની લાલચથી અને બેટા આડંબરથી લેકેને રંજિત કરવાની ઈચ્છાથી જ ચેલા કરે છે, તેઓ તે દીક્ષા લેનારનું કંઈ પણ હિત કરી શકતા નથી. માત્ર કઈ પણ મનુષ્યને ગૃહરાવસ્થામાંથી મુકત કરી પિતાના મંડલમાં લઇ લે, એટલામાંજ પિતાના કર્તવ્યની “ઇતિશ્રી” કરી બેસે છે. ઘણી વખત આનું પરિણામ એ આવે છે કે-દીક્ષા લેનાર કાં તે થોડા વખત પછી ઘરભેગેજ થઈ જાય છે, અથવા કદાચ કુલની લજજાને લીધે સાધુના વેષમાં રહે, તે પણ તે આખી જિંદગીમાં સાધુપણાના વાસ્તવિક સુખને લગાર પણ અનુભવ કરી શકતા નથી, ન તે તે સમાજનું ભલું કરી શકે છે કે ન તે પિતાનું હિત પણ કરી શકે છે. આવા ગુરૂઓ અને ચેલાઓ ખરેખર સમાજને ભારભૂતજ થઈ પડે છે. આપણા નાયક હીરવિજયસૂરિ મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણ ઈચ્છનારા હતા અને તેથી જ તેઓ જેને દીક્ષા આપતા, તેને પવિત્ર ઉદ્દેશ્યથી જ આપતા હતા. અને તેનું એજ કારણ હતું કે તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્ય દીક્ષા લેવાને તૈયાર થતા હતા. આ પ્રમાણે સૂરિજીએ જો કે ઘણાઓને દીક્ષા આપી હતી, પણ તે બધા પ્રસંગેને ઉલલેખ અહિં ન કરતાં માત્ર થોડાજ પ્રસંગે અહિં ટાંકીશું. તે ઉપરથી તે વખતની દીક્ષાઓ, મનુષ્યની ભાવના અને બીજી કેટલીક વ્યાવહારિક બાબતોને ખ્યાલ પણ પાઠકને આવી શકશે. આપણે એક પ્રકરણમાં જોઈ ગયા છીએ કે જે સમયનું Page #249 -------------------------------------------------------------------------- ________________ પિ૦૦ સુરીશ્વર અને સદા, - - આપણે અવલોકન કરીએ છીએ, તે સમયમાં કેટલાક સ્વચ્છઠ્ઠી પુરૂષે નવનવા મતે કાઢવામાં અને તે નવીન મતેને પ્રચાર કરવામાં ફાવી જતા હતા અને તેથી હીરવિજયસૂરિ જેવા ધર્મરક્ષકોને વધારે પ્રયત્નશીલ રહેવું પડતું હતું, - લંકા નામના ગૃહસ્થ કાઢેલા જે મતના સંબંધમાં પહેલાં કહેવામાં આવ્યું છે તે મતને માનવાવાળા જે કે- તે વખતે ઘણા સાધુઓ અને ગૃહસ્થ હતા, પરંતુ જ્યારે હીરવિજયસૂરિ સપ્રમાણે મૂર્તિપૂજાની સિદ્ધિ ઠેકાણે ઠેકાણે કરી બતાવવા લાગ્યા, ત્યારે મૂત્તિને નહિં માનવાવાળા ઘણા સાધુઓ અને ગૃહસ્થના વિચારે ફરવા લાગ્યા. એટલું જ નહિ પરંતુ, કેટલાક સાધુઓ તે પિતાના મતની દીક્ષા છીને હીરવિજયસૂરિ પાસે પુનઃ દીક્ષા લઈ મૂર્તિપજક પણ થયા. આવી રીતે ભેંકામતમાંથી મૂર્તિપૂજકથયેલા સાધુઓ પિકી મેઘજીષિ, કે જેઓ એકી સાથે ત્રીસ સાધુઓની સાથે પિતાને મત છે તપાગચ્છમાં આવ્યા હતા, તેઓને પ્રસંગ ખાસ કરીને નેધવા લાયક છે. લેંકામતમાં મેઘજી નામને એક સાધુ મુખ્ય ગણાતું હતું જેકે તે લોકેને અનુયાયી હતું, પરંતુ પાછળથી જૈન સૂત્રોનું અવલોકન કરતાં તેને એમ જણાવ્યું કે “જૈન સૂત્રમાં મૂર્તિપૂજ અવશ્ય બતાવવામાં આવેલી છે, છતાં જેઓ મૂર્તિપૂજા નથી માનતા એ તેમને કદાગ્રહજ છે.”મેઘજીની શ્રદ્ધા મૂર્તિ અને મૂર્તિપૂજાને માનવાની થઈ. ધીરે ધીરે તેણે બીજા પણ કેટલાક સાધુઓને પોતાના મતમાં મેળવી લીધા. આ વખતે તપાગચ્છના સાધુઓમાં મુખ્ય હીર. વિજયસૂરિ હતા. મેઘજી વિગેરે લંકામતના અનુયાયી સાધુઓની ઇચ્છા હીરવિજયસૂરિ પાસે તપાગચ્છની દીક્ષા લેવાની થઈ. આ વાતની સૂરિજીને ખબર પડતાં તેઓ જલદી અમદાવાદ આવ્યા કે જ્યાં મેઘજી વિગેરે સાધુઓ હતા. સૂરિજીના આવ્યા પછી કામતના અનુયાયી ત્રીસ સાધુઓએ એકી સાથે સરિજી પાસે પુનઃ Page #250 -------------------------------------------------------------------------- ________________ હીરાન, દીક્ષા લેવાનું નકકી કર્યું. તેના માટે અમદાવાદના સંઘે માટે ઉત્સવ પણ આર. આ પ્રસંગે વળી એક વિશેષ નવાઈ જે પ્રસંગ બન્યું. અને તે એ કે-બાદશાહ અકબર, કે જે તે વખતે એક મહેટ સમ્રા ગણતું હતું, તેનું અકસ્માતુ અમદાવાદ આવવું થયું. તેની સાથે તેને માનીતે અનુચર થાનસિંઘ રામજી નામને આગરાને એક જૈનગૃહસ્થ પણ હતા. તેની લાગવગથી બાદશાહી વાજિંત્રે વિગેરે ઘણે સામાન આ ઉત્સવ પ્રસંગે માન્ય હતું, કે જેણે ઉત્સવની શોભામાં અને જેના ગેરવમાં અતુલિત વધારે કર્યો હતે. આ પ્રમાણે અમદાવાદના જૈન સંઘે કરેલા મહેટા ઉત્સવપૂર્વક મેઘછત્રષિએ કામતને ત્યાગ કરી હીરવિજયસૂરિ પાસે સંવત ૧૬૨૮ ની સાલમાં દીક્ષા લીધી. સૂરિજીએ મેઘજીનું નામ ઉતવિજય રાખ્યું. મેઘજી જે એક આગેવાન સાધુ પિતાના મતને ત્યાગ કરી શુદ્ધમાર્ગ ઉપર આવ્યા, તેથી તેના ત્રીશ શિષ્ય-અનુયાયિઓ પણ તેની સાથેજ તપાગચ્છની અંદર દાખલ થયા અને ૧ અકબરનું આ આગમન તે વખતનું આગમન છે કે, જ્યારે તેણે પહેલી જ વાર ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી. તે ઈ. સ. ૧૫૭ ના નવેમ્બરની ૨૦ મી તારીખે અમદાવાદ આવ્યો હતો અને ઈ. સ. ૧૫૭૩ ના એપ્રીલની ૧૩ મી તારીખે તેણે ગુજરાત છેડયું હતું. લગભગ પાંચ મહીના જેટલી મુદત તે ગુજરાતમાં રહ્યો હતે. (જૂઓ, અકબરનામાનો ત્રીજો ભાગ, બેવરીજને અંગ્રેજી અનુવાદ, પે, ૧૧ થી ૪૮ સુધી ) આજ મુદત દરમ્યાન મેવજીની દીક્ષાને પણ પ્રસંગ બન્યો હતો. ૨ આ મેઘજી ગૃહસ્થાવસ્થામાં પ્રાગ્રંશય , એમ બહષભદાસ વિના કથનથી માલુમ પડે છે. ( ૩ મેઘજીએ કેટલાઓની સાથે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી, એ વિષયમાં લેખકેના જુદા જુદા મત છે. “શ્રીરસૌમાથા ના નવમા સર્ગના ૧૧૫ મા લેકમાં ત્રીસ જણની સાથે કામત ત્યાગ કર્યાનું લખ્યું છે– પિતા તમન્ ! આવી જ રીતે 27 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સૂરીશ્વર અને સાહ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. તે ત્રીસમાં મુખ્ય અંબે, જે, શ્રીવંત, નાકર, લાડણ, ગાંગે, ગણે (ગુણવિજય) માધવ અને વીરાદિ હતા. જ્યારે તેના ગૃહસ્થ અનુયાયી, જેવા કે દાસી શ્રીમંત દેવજી, લાલજી, અને હંસરાજ વિગેરે પણ સૂરિજીના અનુયાયી થયા. . કેઈ પણ વખતે નહિં બનેલા આ બનાવથી જેમ વેતામ્બર મૂત્તિપૂજક જૈનેની તારીફ થવા લાગી, તેવી જ રીતે હીરવિજયસૂરિ ની મહિમામાં પણ ઘણું વધારો થયો. જ્યારે મેઘજી વિગેરે મુનિચેની તે તેથી પણ વધારે પ્રશંસા થાય, એમાં નવાઈ જેવું જ શું છે? કારણ કે તેમણે સત્યને સ્વીકાર કરવામાં લોકાપવાદને લગારે ભય ન રાખે. આપણા નાયક હીરવિજયસૂરિ ગીતાર્થ હતા, ઉત્સર્ગ–અપવાદના જાણકાર હતા, શાસનના પ્રભાવક હતા, તેઓને હેતે શિષ્યને લોભ કે નહતી માનની અભિલાષા. માત્ર જગના જીનું રષભદાસ કવિ હીરવિજયસૂરિરાસમાં ત્રીસની સાથે દીક્ષા થયાનું જણાવે છે– સાથઈ સાથે લિએ નર ત્રિીશ” વિષયgફારિત જ ' ને આઠમા સના નવમા લેકની ટીકામાં સત્તાવીશની સાથે દીક્ષા લેવાનું લખ્યું છે-નર્વિરાતિસંહ જીત: જ્યારે– ગુણવિજયના શિષ્ય સંઘવિજયજીએ વિ. સં. ૧૬૭૯ ના માગશર શુ૫ ના દિવસે બનાવેલ અમરસેન-વાયરસેનના આખ્યાનમાં “ અઠ્ઠાવીસ ઋષિર્યું પરવરી આવી વંદઈ મનોડિ.' ટ૭ એમ લખવામાં આવ્યું છે.આજ સંધવિજયજીએ પિતાની બનાવેલ સિંઘાસણ બત્રીસીમાં પણ અદ્વીસની સાથે જ દીક્ષા લીધાનું લખ્યું છે એટલે મેઘષજીની સાથે કેટલાઓએ દીક્ષા લીધી, એ સંબંધી ચેકસ સંખ્યા કહી શકાતી નથી. કદાચ એમ સંભવી શકે છે કે પહેલાં મેવજીની સાથે ત્રીસ જણાઓ નીકળ્યા હોય અને પાછળથી તેમાંથી બે ત્રણ જણ નિકળી ગયા હોય, અને તેથી કેટલાક કવિઓએ તે નીકળી ગયેલાઓને બાદ કરી સંખ્યા લખી હોય, Page #252 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદાન. " કલ્યાણુ કેમ થાય ? જૈનધમ માં પ્રભાવિક પુરૂષો પેદા કેમ થાય? અને ઠેકાણે ઠેકાણે અહિં‘સાધમ ની વિજયપતાકા કેમ ફરકે ? એજ ભાવના તેઓને પ્રતિક્ષણ રહેતી હતી, અને તેના લીધેજ તેના ઉપદેશ એટલા મા અસર કરતા હતા કે જ્યારે ને ત્યારે તેઓની પાસે સ’ખ્યાબંધ મનુષ્યા દીક્ષા લેવાને તૈયાર થતા હતા. શુદ્ધ હૃદયથી, પરોપકાર બુદ્ધિથી અપાતા ઉપદેશ શા માટે અસર ન કરે ? વિ. સ. ૧૬૩૧ ની સાલમાં હીરવિજયસૂરિ જ્યારે ખભાતમાં હતા, ત્યારે તેમણે એકી સાથે અગિયાર જણને દીક્ષા આપી હતી તે અને અમદાવાદમાં એકી સાથે અઢાર જણને આપેલી દીક્ષા પણ ઉપરનીજ વાતને પુરવાર કરે છે. આ બન્ને પ્રસ`ગાને લગાર વિસ્તારથી જોઈએ, જેથી વાચકાને ખાતરી થશે કે-તે વખતના મનુષ્યા આત્મકલ્યાણ કરવામાં કેવા ઉત્સુક હતા. પાટણની અંદર અભયરાજ નામક એક આશવાલ ગૃહસ્થ રહેતા હતા. તે કાળાન્તરે પેાતાના કુટુંબ સાથે દીવખદિરમાં જઈ વસ્યા. અભયરાજ દીવમદિરના એક મ્હાટ વ્યાપારી ગણાતા હતા; કારણ કે તેની પાસે ચાર તા હેાટાં વહાણેા હતાં. અભયરાજે ઘણી લક્ષ્મી પેાતાની જાતમહેનતથી મેળવી હતી. તેની અમરાદે નામની સ્ત્રી હતી અને ગ*ગા નામની પુત્રી હતી, કે જે ખાલકું વારી હતી. ગંગા કેગલવિજયજી પન્યાસની એક સાધ્વી પાસે નિર'તર અભ્યાસ ૧ આ ક્રમવિજયજી હેાટા ક્રમલવિજયજી'ના નામથી ઓળખાય છે. તેઓ મૂળ દ્રણાડા ના રહીશ હતા. પ્રાચીન તીર્થં માળામાં ધ્રુણાલિ નામથી જે ગામના ઉલ્લેખ કર્યો છે, એજ કદાચ આ ગામ હાય. વધુ માટે જજૂએઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૩જો, પૃ. ૮૭. તેઓ નાતે ઓશવાળ અને છાજહડ ગેાત્રીય હતો. તેમના પિતાનુ નામ ગાવિશા અને માતાનુ નામ ગેલમઢે હતું. મૂલનામ કેહુરાજ હતું. બાર વર્ષની ઉમરે પિતાના સ્વવાસ થતાં માતાની સાથે તેઓ જાલાર આવ્યા. અહિં હિત અમરવિજયજીને સમાગમ થતાં તેમને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. ધણી મુસીબતે માતાની આજ્ઞા મેળવીને ધામધૂમ પૂર્વાંક પ, અમવિજયજી પાસે દીક્ષા લીધી, નામ ક્રમળવિજયજી સ્થાપવામાં Page #253 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમા, કરવાને જતી હતી. અભ્યાસ કરતાં કરતાં તેણુના અંતઃકરણમાં વૈરાગ્ય નિવાસ કર્યો. પરિણામે તેણીની ઈચ્છા દીક્ષા લેવાની થઈ. જ્યારે પિતાને આ વિચાર ગંગાએ પોતાની માતાને જણાવ્યું, ત્યારે તેને ઘણું દુઃખ થયું.પિતાએ પણ ચારિત્ર લેવા કરતાં પાળવામાં કેટલા પૈર્યની અને સહનશીલતાની જરૂર છે, એ હકીકત સમજાવી. પરંતુ ગંગા પિતાના વિચારમાં ખૂબ દઢ રહી. પુત્રીને દઢ વિચાર જાણી માતાએ પણ એજ કહ્યું કેતું દીક્ષા લઈશ, તે હું પણ તારી સાથેજ સાધ્વી થઈશ,” અભય રાજ વિચાર કરે છે કે “જ્યારે સ્ત્રી અને પુત્રી અને દીક્ષા લેવાને તૈયાર થયાં છે, તો પછી મારે સંસારમાં રહીને શું કરવું છે? હું પણ સાધુ કાં ન થઈ જાઉં?” પરતુ અભયરાજને એક વાત મનમાં અવશ્ય ખટકતી હતી, અને તે એ કે “અભયરાજને મેઘકુમાર નામને એક હાને પુત્ર હતું, તેની શી વ્યવસ્થા કરવી?” એક વખત અભયરાજે મેઘકુમારને કહ્યું “વત્સ ! હું, તારી માતા અને બેન ગંગા-ત્રણે જણ દીક્ષા લેવાને ઈરાદે રાખીએ છીએ, માટે તું સુખ પૂર્વક સંસારમાં રહી આનંદ કર.” મેઘકુમારે કહ્યું-“પિઆવ્યું. થોડા જ વખતમાં તેમણે આગમો વિગેરને સારે અભ્યાસ કરી લીધે. તદનન્તર તેમની ચગ્યતા જાણીને આચાર્ય શ્રીવિજયદાનસરિએ તેમને ગંધારમાં પંડિત પદ આપ્યું. ( વિ. સં. ૧૬૧૪). તેમ છે મારવાડ, મેવાડ, સોરઠ વિગેરે દેશોમાં અમ્મલિત વિહાર કર્યો હતો. અને ઘણાઓને દીક્ષા આપી હતી. તેઓની ત્યાગવૃત્તિ ઘણજ પ્રશંસનીય હતી. મહીનામાં છ ઉપવાસ તો તેઓ કાયમ કરતા અને દરરોજ વધારેમાં વધારે સાતદ્રવ્ય (સાત વસ્તુઓજ ) વાપરતા. વિ. સં. ૧૬૬૧ ની સાલમાં આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી તેમણે મહેસાણામાં ચાતુર્માસ કર્યું. ત્યાં અશાડ સુદિ ૧૨ ના દિવસે તેમના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. જો કે સાત દિવસની લાગણે બાદ થોડા વખતને માટે રોગની શાન્તિ થઈ હતી, પરંતુ છેવટે તેજ મહીનાની એટલે અશાહ વાદ ૧૨ ના દિવસે ૭૨ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસી થયા ( વધારે હકીકત માટે જ મતિહાસિકાસ સંગ્રહ ભા, ૩ જો . ૧૨) Page #254 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - તાજી! આપ મારી કઈ પણ ચિંતા ન કરે. હું પણ આપની સાથે જ દીક્ષા લેવાને તૈયાર છું. માતા-પિતા અને બહેનની સાથે મને દિક્ષા લેવાને પ્રસંગ પ્રાપ્ત થાય, એ શું મારે માટે કમ સિભાગ્યની નિશાની છે, આ અપૂર્વ પ્રસંગ મને કયાં મળવાને હતે?” પુત્રને સ્વતા આ વિચાર જાણે પિતાને બહુ પ્રસન્નતા થઈ. આત્મકલ્યાણના પગથિયા ઉપર ચઢવાને પિતાની મેળે તૈયાર થતા બાળક મેઘકુમારના ઉપર્યુક્ત શબ્દોએ બહુજ અસર કરી. મેઘકુમારને પણ દીક્ષા લેવાને માટે વિચાર થતાં તેની કાકીને પણ વૈરાગ્ય થયે અને તે પણ દીક્ષા લેવાને માટે તૈયાર થઈ. ધીરે ધીરે એક પછી એકને વૈરાગ્ય થતાં આખા કુટુંબને (પાંચ જણને) દીક્ષા લેવાને તૈયાર થયેલ જેઠ, અભયરાજના ચાર મુખ્ય વાતરે પણ તેમની જ સાથે દીક્ષા લેવાને તૈયાર થયા. એકંદર નવે જણને દીક્ષા લેવાને વિચાર નક્કી થતાં અભયરાજે આચાર્ય હીરવિજયસૂરિ ઉપર એક પત્ર લખે, અને આ પ્રમાણે દીક્ષા લેવાની હકીકત જણાવી. આ વખતે આચાર્યશ્રી ખંભાતમાં બિરાજતા હતા. આચાર્યશ્રીએ પ્રત્યુત્તરમાં દીક્ષા આપવા માટે બહુ ખુશી બતાવી આવા લજજાસંપન્ન, કુલસંપન્ન, વિનયસંપન્ન, ધનસંપન્ન અને દરેક રીતે ચગ્ય-એવા વૈરાગી પુરૂષને દીક્ષા આપવા માટે આચાર્યશ્રી ઉત્સુકતા બતાવે, એમાં નવાઈ જેવું જ શું છે? સૂરિજીને જવાબ આવતાંની સાથે જ અભયરાજ બધાંઓને સાથે લઈ હીરવિજયસૂરિ પાસે ખંભાત ગયે. ખંભાતમાં તેઓએ વાઘજી શાહ નામના ગૃહસ્થને ત્યાં ઉતારે કર્યો. દીક્ષેત્સવની તૈયારી થવા લાગી. લેકે એકઠા થવા લાગ્યા. મિષ્ટાન પાછુ ઉડવા લાગ્યા, દાનક્રિયાઓ શરૂ થઈ. એ પ્રમાણે લગભગ ત્રણ મહીના સુધી શુભ કાર્યો થતાં અભયરાજે તે નિમિત્ત પાંત્રીસ હજાર મહમુંદિશા વ્યય કરી પિતાની લવમીને સાર્થક કરી, Page #255 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. એ પ્રમાણે પિતાની છતી દ્વિ-સમૃદ્ધિને છોડીને મોટા આડંબર સાથે અભયરાજે પિતાના પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈની સ્ત્રી અને ચાર નેકરે સાથે ખંભાતની પાસે આવેલ કસારીપુરમાં - - ૧ કંસારીપુર, એ ખંભાત શહેરથી લગભગ એક માઇલ ઉપર આવેલ પરે છે. જો કે અત્યારે ત્યાં જૈનની વસ્તી કે દેરાસર વિગેરે કંઈજ નથી, પરંતુ પહેલાં ત્યાં દેરાસર અને શ્રાવકાની વસ્તી સારી હતી, એમ કેટલાંક પ્રમાણે ઉપરથી માલૂમ પડે છે. સત્તરમી શતાબ્દિના સુપ્રસિદ્ધ કવિ ડષભદાસે ખંભાતની ચિયપરિપાટી બનાવી છે, (આ ચિત્ય પરિપાટીની એક પ્રતિ આચાર્ય મહારાજશ્રીના સંગ્રહમાં છે કે જે પ્રતિ કર્તાના હાથનીજ લખેલી છે, તેમાં કંસારીપુરનું વર્ણન કરતાં લખ્યું છે – ભીડભંજણ જિન પૂજવા કંસારીપુરમાંહિં જઈઈ, બાવીસ ખંબ તહાં નમી ભવિક જીવ નીમલહઈ થઈઈ; બીજઇ દેહરઈ જઈ નમું સ્વામી ઋષભજિણંદ, સતાવીસ ખૂબ પ્રણમતા સુપરષમનિ આણંદ ૫ ૪૬ ! આ ઉપરથી જણાય છે કે તે વખતે કંસારીપુરમાં બે દેરાસરે હતાંએક ભીડભંજન પાર્શ્વનાથનું અને બીજુ ડષભદેવનું, ભીડભંજન પાર્શ્વનાથના દેરાસરમાં બાવીસ જિનબિંબે હતાં, જ્યારે કષભદેવના દેરાસરમાં સત્તાવીસ હતાં. સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગચ્છના આચાર્ય વિનયદેવસૂરિ ખંભાત આવ્યા, ત્યારે કંસારીપુરમાં આવીને ત્રણ દિવસ રહ્યા હતા. તે વખતે તેમણે પાર્શ્વનાથના દર્શન કર્યાનું મનજીઋષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. તે લખે છે– ગપતિ પાંગર્યા પરિવારઈ બહૂ પરવર્યા, ગુણભર્યા કંસારીઈ આવીયા એ; પાસજિર્ણોદ એ અશ્વસેનકુલિ ચંદ એ, વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એક વંધા પાસજિર્ણોસર ભાવઈ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મોતી બધાવઈ શુભ દિવસ મનસ્યઉ ધરી. - (ઐતિહાસિકરાસ સં. ભા. ૩ જે, પૃ. ૩૧) આવી જ રીતે વિવિપક્ષીય રાજસાગરસૂરિના પ્રશિષ્પ અને લલિત Page #256 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદાન, અખા સરોવર પાસે રાયણના વૃક્ષ નીચે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. આવી રીતે એકી સાથે નવ જણની દીક્ષાએ જઈ શ્રીમાલી જ્ઞાતિના નાના નાગજી નામના ગૃહસ્થને વૈરાગ્ય થઈ આવ્યું, અને તેથી તેણે પણ તેજ વખતે દીક્ષા લઈ લીધી. તેનું નામ ભાણુવિજય રાખવામાં આવ્યું. આવી રીતના ક્ષણિક વૈરાગ્યથી એકાએક દીક્ષા લઈ લેવાનું અને આપવાનું કાર્ય, કેટલાકને નહિં ઈચ્છવાયેગ્ય-ઉતાવળીયું જણશે; પરન્તુ વડુત તેવું નથી. કારણ કffસ gfar શુભ કાર્યોમાં અનેક વિદને આવવાને પ્રસંગ રહે છે અને તેટલા જ માટે ધર્મસ્થ સરિતા અતિઃ એમ કહેવામાં આવે છે. ધર્મના કાર્યમાં ઢીલ થવી જોઈએ નહિં. તેમાં ખાસ કરીને દીક્ષા જેવા કાર્યને માટે તે હિંદુધર્મશાસ્ત્રમાં પણ એમજ કહેવામાં આવ્યું છે કે-ચઢવ વિક્રેત તવ પ્રવર્તેતા જે દિવસે વૈરાગ્ય થાય, તેજ દિવસે દીક્ષા લઈ લેવી. તીવ્ર વૈરાગ્ય થાય, તે વખતે મુહૂર્તની પણ રાહ જોવાની જરૂર નથી. કેણ જાણે બીજા ક્ષણમાં કેવા વિચારે થઈ આવે? બેશક, એ વાત ખરી છે કે કે-દીક્ષા દેનારે યોગ્યતાને વિચાર અવશ્ય કરવું જોઈએ છે. બીજા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે-હીરવિજયસૂરિ સાગરના શિષ્ય મતિસાગરે પણ સં. ૧૭૦૧ ની સાલમાં ખંભાતની તીર્થમાળા બનાવી છે, તેની અંદર પણ ચિંતામણિ પાર્શ્વનાથનું, આદિનાથનું અને નેમિનાથનું-એમ ત્રણ દેરાસર હોવાનું જણાવ્યું છે. વર્તમાનમાં ખંભાતના ખારવાડાના દેરાસરમાં કંસારી પાર્શ્વનાથની મૂર્તિ છે. કહેવાય છે કે-આ મૂર્તિ કંસારીપુરમાંથી લાવવામાં આવી હતી. સંભવ છે, આજ પાર્શ્વનાથની મૂર્તિને પહેલાં “ ભીડભંજનપાર્શ્વનાથ' કહેતા હોય. ૧ આંબાસરેવરને વર્તમાનમાં આંબાખાડ કહે છે. તે કસારીપુરથી લગભગ અડધા માઇલ ઉપર પશ્ચિમ દિશામાં આવેલ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સૂરીશ્વર અને સાહ - - એક વખત ખંભાતમાં આવ્યા, ત્યારે ત્યાંના રત્નપાલ દેસી નામનાં ગૃહસ્થ સૂરિજીને એવું વચન આપ્યું હતું કે મારે છેકરા રામજી, કે જે ઘણે બીમાર છે, તે જે સાજો થશે, તે હું તેને આપને શિષ્ય કરી દઈશ. જે તેની મરજી હશે તે.” પાછળથી તે છેક સાજો થઈ જવા છતાં તેણે સૂરિજીને મેં હેતે. રામજી આ દીક્ષાના પ્રસંગે ત્યાંજ ઉભો હતે. રામજી પહેલેથી એ જાતે હતે, કે-“મને મારાં માતા-પિતાએ હીરવિજયસૂરિને સેંપવા માટે વચન આપ્યું હતું, પરંતુ પાછળથી સેંગે નહિં, તે પણ પિતાએ આપેલા વચન પ્રમાણે તે હું સૂરિજીને શિષ્ય થઈ જ ચૂકેલ છું. ગમે તે પ્રસંગે મારે તેઓશ્રીની સેવામાં જવું જ જોઈએ.” આ અભિપ્રાયથી જ, પિતાને ઘણે આગ્રહ હોવા છતાં તેણે લગ્ન કર્યું હતું. ઉપર કહ્યા પ્રમાણે જે વખતે દસ જણની દીક્ષા થઈ રહી હતી, તે વખતે રામજી પણ હાજર હતા. તેનું મન આવા અપૂર્વ પ્રસંગે દીક્ષા લેવા માટે તલપી રહ્યું હતું; પરન્તુ કરે શું? તેના પિતા અને બહેનને સખ્ત વિરોધ હતું. રામજીએ ભાણુવિજયજી, કે જેમણે રામજીનાજ વચનથી દીક્ષા લીધી હતી, નામના સાધુની હામે જોયું અને સારામાં એ સમજાવ્યું કે કોઈ પણ ઉપાએ મને દિક્ષા આપે.? આ વખતે એવી સંતલસ કરવામાં આવી કે–તેજ વખતે પાલજી નામને એક શ્રાવક રામજીને રથમાં બેસાડીને પીપલઇ ઉપાડી ગયા અને તેની પાછળ પાછળ એક પંન્યાસ પણ ગયા. ત્યાં જઈ રામજીને દીક્ષા આપી, તેઓ વડલા ગયા. ૧ જૂએ આ પુસ્તકનું પૃ. ૨૯-૩૦. પીપલેઈ ખંભાતથી ૬-૭ માઈલ દૂર છે, વર્તમાનમાં પણ તેને પીપલેઈ જ કહે છે, ૭ વડલાને વર્તમાનમાં વડદલા કહે છે. હાલ ત્યાં મંદિર નથી, પરતુ શ્રાવકેનાં થોડાંક ઘરો છે. ખંભાતથી તે લગભગ ૮-૧૦ માઈલ દૂર છે, Page #258 -------------------------------------------------------------------------- ________________ તારાન, દીક્ષા લેવા ઇચ્છનારનું મન દઢ હેય, તે હજારે વિદને કંઈ પણ કરી શકતાં નથી, એ વાત નિવિવાદ સિદ્ધ છે. રામજીનું મન દઢ હતું-દીક્ષા લેવાની તેની સંપૂર્ણ ઈચ્છા હતી, તે તેણે છેવટે દૂર જઈને પણ દીક્ષા તે લઈ લીધી. જો કે આ પ્રમાણે દીક્ષા લેવાથી તેની બહેન અને કુંઅરજી નામના તેના ભાઈએ પાછળ ધાંધલ અને વશ્ય કરી, પરંતુ આખરે ઉદયકરણના સમજાવવાથી તેઓ સમજી ગયા; અને શાન્તિપૂર્વક નવદીક્ષિત રામજીને પત્ર લખી ખંભાતમાં તેડાવી તેની દીક્ષા નિમિત્તે ધૂમધામથી ઉત્સવ કર્યો. ઉપર પ્રમાણે મેઘકુમાર (મેઘવિજય) વિગેરે અગિયાર જણની એકી સાથે દીક્ષા થઈ. આવી રીતે અમદાવાદમાં એક પ્રસંગ એ બન્યું હતું કેસૂરિજીએ એકી સાથે અઢાર જણને દીક્ષા આપી હતી. વીરમગામમાં વીરજી મલિક નામને એક વજીર રહેતું હતું, કે જે જાતે પરવાલ હતું. આ માણસ એ તે નામી પુરૂષ હતું, કે–તેની સાથે કાયમને માટે પાંચસે ઘડેસ્વારે રહેતા હતા. વીરઅને પુત્ર સહસકરણ મલિક થયે. આ પણ બહુ પ્રસિદ્ધ થયે. અને તે મહમૂદશા ૧ બાદશાહને મંત્રી હતે. સહસકરણને ગોપાળજી નામને એક પુત્ર થશે. ગોપાળજીની બાલ્યાવસ્થાથી જ ધર્મ ઉપર પ્રીતિ સારી હતી. તેનું હૃદય વિષયવાસનાઓથી વિરક્ત રહેતું હતું. ગેપાળજી સાધુઓને સહવાસ વધારે કરતે અને તેમ કરીને પ્રથમ તે તેણે ન્હાની જ ઉમરમાં ન્યાય-વ્યાકરણદિને સારો અભ્યાસ કરી લીધે એટલું જ નહિ પરંતુ નૈસર્ગિક કવિત્વશક્તિના પ્રતાપે તે સારાં ૧ આ મહમ્મદશાહ તે છે કે જેણે ઈ. સ. ૧૫૩૬ થી ૧૫૫૪ સુધી રાજ્ય કર્યું હતું. વિશેષ હકીકત માટે જૂઓ-મુસલમાની રિયાસત (ગુજરાત વર્નાકયુલર સોસાઇટી-અમદાવાદ તરફથી બહાર પડેલ) પૃ. ૨૨૨. 28 Page #259 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સટ્ટા ~~~~~~~~~~ સારાં કાવ્યો પણ પિતાની હાની ઉમરમાં બનાવવા લાગ્યું હતું. બાર વર્ષની ઉમરમાં તેણે બ્રહ્મચર્ચને નિયમ પણ લીધે હતે. થોડાજ સમય પછી ગેપાળજીનું અંતઃકરણ વૈરાગ્યવાસિત થયું. ત્યાં સુધી કે તેની દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પિતાને આ વિચાર જ્યારે તેણે પિતાના કૈટુમ્બિક પુરૂષને જણાવ્યું, ત્યારે તે બધાએ પ્રથમ તે નિષેધ જ કર્યો, પરંતુ તે પિતે પિતાના વિચા. રમાં મકકમ રહ્યો; એટલું જ નહિ, પરંતુ પિતાના ભાઇ કલ્યાણજી અને બહેનને પણ દીક્ષા લેવા માટે વિચાર કરાવ્યું. આ બે ભાઈઓ અને એક બેન ત્રણે જણ હીરવિજયસૂરિ પાસે અમદાવાદ ગયા અને ઝવેરી કુંઅરજીને ત્યાં ઉતાર કર્યો. દીક્ષાને ઉત્સવ શરૂ થ. વરઘોડા ચઢવા લાગ્યા. કુંઅરજી ઝવેરીએ આ ઉત્સવમાં ઘણુ દ્રવ્ય ખરચ્યું. ગોપાળજી અને કલ્યાણજીને દીક્ષા લેતો જોઇ શાહગણુજી નામના ગૃહસ્થને પણ વૈરાગ્ય થ અને ગેપાળજીની સાથે જ તેણે પણ દીક્ષા લીધી. આ સિવાય ધનવિજય નામના એક સાધુ થયા, કે જેમની સાથે તેમના બે ભાઈ ( કમલ અને વિમલ) તથા તેમના માતા-પિતાએ પણ દીક્ષા લીધી. આ ઉપરાન્ત સદયવચ્છ ભણશાળી, પદ્મવિજય, જિનસાગર, દેવવિજય અને વિજયહર્ષ વિગેરે મળીને એકંદર અઢાર જણે દીક્ષા લીધી હતી. ગેપાળજીનું નામ સેમવિજય રાખવામાં આવ્યું હતું, આ સેમવિજયજી તેજ છે કે-જેઓને ઉપાધ્યાયની પદવી હતી. અને જેઓ હીરવિજયસૂરિના પ્રધાન તરીકે હતા. કલ્યાણજીનું નામ કીસિવિજય અને તેમની બેનનું નામ સાધ્વી વિમલથી રાખ્યું. આ કીર્તિવિજય એજ છે કે જે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય વિનય વિજયજીના ગુરૂ થતા હતા. હીરવિજયસૂરિ ઘણે ભાગે એવાઓને જ દીક્ષા આપતા હતા, કે જેઓ ખાનદાન કુટુંબના અને લજજાસંપનાદિ ગુણવાળા હતા. ખરેખર, જ્યાં સુધી એવાઓને દીક્ષા આપવામાં ન આવે, Page #260 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદાન. અથવા બીજા શબ્દોમાં કહીએ તે ઉત્તમકુલના અને વ્યાવહારિક કાર્યોમાં કુશલ પુરૂષે દીક્ષાઓ ન લે, ત્યાં સુધી તેઓ સાધુન શાસન પ્રત્યેની પોતાની ફરજ બજાવવાને શક્તિમાન થઈ શકે નહિં. ભૂલવું જોઉતું નથી કે–દેશની, સમાજની કે ધર્મની ઉન્નતિને મુખ્ય આધાર સાધુઓ ઉપરજ રહેલી છે. એવા નિઃસ્વાથ, ત્યાગી અને સાચા ઉપદેશક સાધુઓ નહિં હોય, ત્યાં સુધી ઉન્નતિની આશા આશામાત્રમાંજ રહેવાની છે. જ્યારે જ્યારે શાસનમાં મહાન કાર્યો થયાં છે, ત્યારે ત્યારે તે કાર્યો હેટે ભાગે સાધુઓના ઉપદેશથીજ થયેલ છે. દેશ-દેશાન્તરોમાં વિચરીને લેકોનાં હૃદમાં ધર્મની લાગણીઓ જાગૃત રખાવવા પ્રયત્ન સાધુઓ દ્વારા જ થાય છે અને રાજદરબારોમાં પ્રવેશ કરીને યત્કિંચિત્ અંશે પણ ધર્મનું બીજ વાવવાને પ્રયન સાધુએજ કરે છે. આ સાધુઓ કંઈ ઝાડથી ઉતરતા નથી, પરંતુ ગૃહસ્થ વર્ગમાંથીજ થાય છે. જ્યારે એમજ છે તે પછી, જે ગૃહસ્થ પિતાને કેળવાયલા સમજે છે અને ઘણું 'વખત “સાધુઓ કંઈ કરતા નથી, સાધુઓ જોઈને ઉપદેશ આપતા નથી,” ઈત્યાદિ પ્રકારના આક્ષેપ કરી પિતાને શાસનના હિતૈષી હોવાને દા કરે છે, તેઓ પોતે સાધુત્વ સ્વીકારીને શા માટે સમર જ કે ધર્મની ઉન્નતિને માટે યાહેમ કરીને ઉતરી પડતા નથી ? શા માટે પોતે સાધુ બનીને બીજા વાર્તા માનિક સાધુઓને માટે આદશંભૂત થતા નથી? કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે-જમાને કાર્ય કરી બતાવવાનું છે, વાત કરવાનું નથી. કરવું કંઈ નહિં અને માત્ર મહેટી મહટી વાત કરવી અથવા બીજાઓ ઉપર આક્ષેપ કરવા, એતે એક પ્રકારની વાવઠ્ઠતાજ કહી શકાય, લાખ ખાંડ બોલનાર કરતાં એક પૈસાભાર કરી બતાવનારની અસર વધારે થાય છે, એ નિયમ બરાબર યાદ રાખવા જોઈએ છે. જો કે–અમારે દૃઢ વિશ્વાસ છે કે–વર્તમાન સાધુઓ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તેથી જ આપણે સંતોષ માનવાને નથી. જમાનાને અનુકૂળ કાર્ય કરનારા શિક્ષિત અને સારા પાણદાર સાધુઓ ઉભા કરવાની જરૂર છે, કારણ કે એ વચન સત્ય છે કે જે તે જે સૂવા જેઓ - Page #261 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને ગ્રાહક મંમાં શુરવીર હોય છે, તેઓ જ ધર્મમાં પણ વીરતા બતાવી શકે છે, માટે શાસનની ઉન્નતિની આશાને વધારે સફળ કરવી હોય તે તેવી ગ્યતા ધરાવવાળા સાધુઓ થવાની જરૂર છે. આને માટે ખાસ કરીને આપણા સાધુ વર્ષે પણ વિચાર કરવાની જરૂર છે. છે. બાદશાહ અકબરની પાસે જૈતાશાહ નામને એક નાગરી ગૃહસ્થ રહેતું હતું, તે બાદશાહને ઘણે માનીતું હતું. હીરવિજયસૂરિ બાદશાહ પાસેથી જ્યારે વિદાય થવા લાગ્યા, ત્યારે ઉપર્યુકત જેતા નાગોરીએ સૂરિજીને પ્રાર્થના કરી કે-જે આપ બે ત્રણ મહીનાની સ્થિરતા કરે, તે હું આપની પાસે દીક્ષા લઉં.” સૂરિજીને માટે આ વિષય વિચારણીય થઈ પડયે. જેતાશાહ જેવા બાદશાહના માનીતા અને પ્રતિષ્ઠિત પુરૂષને દીક્ષા આપવાને લાલ કંઈ કમ હેતે, જ્યારે બીજી તરફ ગુજરાત તરફ પ્રયાણ કરવાની આવશ્યકતા પણ કંઈ ઓછી નહેતી. હવે કેમ કરવું ? એ સબંધી લાભાલાભના વિચારમાં હતા, તેવામાં થાનસિંઘે જૈતાશાહને કહ્યું કે જ્યાં સુધી બાદશાહની આજ્ઞા ન મળે ત્યાં સુધી તમારાથી દીક્ષા લઈ શકાશે નહી. જૈતાશાહને એવી સૂચના કરીને થાનસિંઘ અને માનુકલ્યાણબને બાદશાહ પાસે ગયા, અને બાદશાહને એ હકીકત જણાવી કે- “જતા નાગરી હીરવિજયસૂરિ પાસે દીક્ષા લેવાને ચાહે છે, પરંતુ તેમાં આપની આજ્ઞાની અપેક્ષા છે.” બાદશાહે જતા નાગોરીને પોતાની પાસે બોલાવીને પૂછયું કેતું સાધુ શા માટે થાય છે? તને જે કંઈ દુખ હોય તે હું તે દુખ દૂર કરવાને તૈયાર છું. ગામ-ગરાસ-ધન જે જોઈએ તે ખુશીથી માગી લે.” જતાશાહે કહ્યું-“હું મારી રાજીખુશીથી સાધુ થવા ચાહું Page #262 -------------------------------------------------------------------------- ________________ છું. મારે નથી સ્ત્રી કે નથી પુત્ર. આત્મકલ્યાણ કરવાને માટે જ હું સાધુ થવાને ઇચ્છું છું. મારે ગામ-ગરાસ કે ધનની કંઈ જરૂર નથી. હું તે માત્ર આપની પ્રસન્નતા ચાહું છું અને એવી પ્રસન્નતા પૂર્વક આપ મને સાધુ થવાની આજ્ઞા આપે, એજ મારી વિનતિ છે.” જેતાશાહની સંપૂર્ણ દઢતા જોઈને બાદશાહે દીક્ષા લેવાની આજ્ઞા આપી. તે વખતે થાનસિંઘે કહ્યું-“હીરવિજયસૂરિ તો અહિં રહેતા નથી, તે પછી એમને દીક્ષા કેણ આપશે? બાદશાહે કહ્યું- જાઓ, સૂરિજીને જઈને કહે કે જ્યાં લાભ હોય, ત્યાં આપે રહેવું જોઈએ. જેતાશાહ આપની પાસે દીક્ષા લેવાને ચાહે છે, એ લાભ કઈ કમ નથી,સુતરાં, સૂરિજીને છેડે વખત સ્થિરતા કરવી જ પડી. જૈતાશાહની દીક્ષાને માટે ઉત્સવ શરૂ થયે. બાદશાહની અનુમતિથી થયેલી મહેટી ધૂમધામ પૂર્વક સૂરિજીએ જેતાશાહને દીક્ષા આપી અને તેઓનું નામ જીતવિજયજી રાખવામાં આવ્યું. આ જીતવિજયજી “બાદશાહી યતિ” ના નામથી પ્રસિદ્ધ થયા. જેતાશાહ જેવા પ્રસિદ્ધ અને બાદશાહના માનીતા ગૃહસ્થ દીક્ષા લેવાથી જૈનધર્મની કેટલી પ્રભાવના થઈ હશે, એ સહજ સમજી શકાય તેમ છે. આચાર્ય હીરવિજયસૂરિના ઉપદેશમાં જ એક પ્રકારની એવી ચમત્કારિક શકિત હતી કે જેના લીધે તેમના ઉપદેશથી કે કોઈ વખતે તે કુટુંબનાં કુટુંબ દીક્ષા લેતાં હતાં. - સુરિજી જ્યારે શિરેહમાં હતા, ત્યારે તેમને એક દિવસ રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે –“ હાથીનાં ચાર ન્હાનાં બચ્ચાં સૂર કરીને પુસ્તક ભણી રહ્યાં છે.” આ વનને વિચાર કરતાં તેમને જણાવ્યું કે સુંદર પ્રભાવક ચાર ચેલા મળવા જોઈએ.” ચેડાજ Page #263 -------------------------------------------------------------------------- ________________ २२२ સૂરીશ્વર અને સમ્રા. - - - વખતમાં સૂરિજીનું ઉપર્યુંકત સ્વપ્ન સાચું પડયું. વાત એવી બની કે-રાહના રહેવાસી સુપ્રસિદ્ધ શ્રીવંત શેઠ અને તેમના કુટુંબના બીજા નવ જણે એકી સાથે સૂરિજી પાસે દીક્ષા લીધી. તે દશ જણ આ હતા:-શ્રીવત શેઠ, તેમની સ્ત્રી લાલબાઈ (બીજું નામ શિણગારદે હતું ), તેમના ચાર પુત્રો (ધારે, મેઘે, કુંવરજી (ક) અને અજે,) તેમની પુત્રી, તેમની બહેન, તેમના બનેવી અને ભાણેજ, આ દશેનાં નામે આ પ્રમાણે રાખવામાં આવ્યાં– ૧ શ્રીવત શેઠ (કંઈ જાણવામાં નથી) ૬ અજાનું અમૃતવિજય ૨ સ્ત્રીનું લાભશ્રી, ૭ પુત્રીનું સહેજશ્રી ૩ ધારાનું ધર્મવિજય ૮ બહેનનું રંગશ્રી ૪ મેઘાનું મેરૂવિજય ૯ બનેવીનું શાલષિ ૫ કુંઅરજી (કલે)નું વિજયાનંદસૂરિ ૧૦ ભાણેજનું ભકિતવિજય આવી રીતે આખા કુટુંબે લીધેલી દીક્ષા કેને અજાયબી ઉત્પન્ન નહિ કરે ? ઉપર્યુંકત દીક્ષાઓમાં શ્રીવંત શેઠના જે ચાર પુત્રએ દીક્ષા લીધી હતી, તેમાં અરજી (ક) વધારે પ્રસિદ્ધ થયું હતું. આ કંઅરજી તેજ છે કે-જેઓ પાછળથી વિજયાનંદસૂરિના નામથી ઓળખાયા છે. આજ શિરોહીમાં વરસિંઘ નામને એક ગૃહસ્થ રહે તે હતું. તે ઘણે ધનવાન હતું અને તે યુવાવસ્થામાં આવેલ હેવાથી તેના લગ્નને માટે તૈયાર થઈ રહી હતી. તેના ઘરે મંડપ નખાયે હતે. ગીતે ગવાઈ રહ્યાં હતાં. હંમેશાં વાજિ વાગી રહ્યાં હતાં અને જમણુને માટે મિષ્ટાને પણ બની રહ્યાં હતાં. એ પ્રમાણે વિવાહચિત તમામ પ્રકારની સામગ્રી તૈયાર હતી. માત્ર લગ્ન મુહૂ ર્તના ગણ્યા ગાંઠયા દિવસે જ બાકી હતા. ૧ આબુથી લગભગ દક્ષિણમાં ૧૨ માઈલ ઉપર રાજપૂતાના માલવા રેલવેમાં સ્ટેશનનું આ ગામ છે. અત્યારે પણ તેને રેહજ કહે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદાન, વરસિંઘ એક ધર્મિષ્ઠ મનુષ્ય હતું તે હમેશાં ઉપાશ્રયે જતો અને ધાર્મિક ક્રિયાઓ કરતે. લગ્નને દિવસ નજીક આવેલ હેવા છતાં અને પિતાને ઘરે એટલી બધી ધમધામ હેવા છતાં તે પિતાની ધર્મક્રિયાઓને છેડતે નહિં. એક દિવસ વરસિંધ ઉપાશ્રયમાં આવીને માથે કપડું ઓઢી સામાયિક કરી રહ્યો હતો. આ વખતે તે એવી રીતે બેઠો હતો કે કઈ તેને ઓળખી શકે નહિ, કારણ કે તેનું મેટું કપડાથી ઢંકાયેલું હતું. ઉપાશ્રયમાં સાધુઓને વંદન કરવાને અનેક સ્ત્રી-પુરૂષનાં ટેળાં આવતાં હતાં, આમાંના એક ટેળામાં વરસિંઘની સ્ત્રી પણ વંદન કરવાને આવેલી. જે ટેળામાં વરસિંઘની સ્ત્રી હતી, તે સિચેના ટેળાએ સાધુઓને વંદન ક૨વાની સાથે વરસિંઘને પણ વંદન કર્યું. એમ ધારીને કે-આ કેઈ સાધુ બેઠેલા છે. તે સિયે વંદન કરીને ચાલી ગઈ, એટલે વરસિંઘની પાસે બેઠેલ એક ગૃહસ્થ હર્યો અને તેણે વરસિંઘને કહ્યું કે- વરસિંઘ ! હવે તો તારાથી પરણશે નહિ અને પરણવું જોઈએ પણ નહિ; કારણ કે તારી સ્ત્રી તને સાધુ સમજીને હમણુંજ વંદન કરી ગઈ. તારી સ્ત્રી તને વાંદીને એ સૂચના કરી ગઈ છે કે-“હવે તમે ચેતી જશે.” વરસિંઘે કહ્યું– ભાઈતારા કથનને હું માન્ય રાખું છું. અને હું તેજ પ્રયત્ન કરીશ કે જેથી તે ( ) અને બીd બધાં સાચી રીતે જ મને વંદન કરે.” ઘરે આવીને તેણે જણાવ્યું કે મારે પરણવું નથી. તેનું આખું કુટુંબ એકઠું થયું. દરેક સમજાવવા લાગ્યા, પરંતુ તેણે કેઈનું માન્યું નહિં, છેવટે તેણે એજ કહ્યું કે મને તમે દીક્ષા નહિં લેવા ઘો, તે આત્મઘાત સિવાય મારે માટે બીજો એકે રસ્તે નથી.” બસ, વરસિંઘ જ્યાં ખાવું પીવું છેડીને બેસી ગયે કે-ઝટ માતા પિતાએ દીક્ષા લેવાને માટે આજ્ઞા આપી દીધી, અને વિવાહના નિમિત્તે જે ઉત્સવ શરૂ થયેલું હતું, જે પકવાને બની રહ્યાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સૂધાર અને સારુ - - - - હતાં, તે બધાઓને ઉપગ દીક્ષાના નિમિત્તમાં કરવામાં આવ્યું, અને વરસિંઘે મોટી ધૂમધામ પૂર્વક દીક્ષા લીધી. માતા-પિતા અને સ્ત્રી-પુત્રાદિના ક્ષણિક મેહમાં લુબ્ધ થઈ જનારા કમજોર હૃદયના દીક્ષાના આકાંક્ષી પુરૂએ ઉપરને પ્રસંગ ધ્યાનમાં લેવા જેવું છે. માત્ર એક વચન ઉપરથી કાર્યમાં ઉતરી પડવું, એ શું ઓછું મને બળ બતાવે છે? આજ વરસિંઘ ધીરે ધીરે આગળ વધી પંન્યાસ થયા, અને એકસે આઠ શિષ્યના અધિપતિ થયા. આ સિવાય પાટણની અંદર સંઘજી નામના ગૃહરથે બીજા સાત જણાઓની સાથે લીધેલી દીક્ષા પણ ખાસ નેધવા લાયક છે. - સંઘજી પાટણને એક હેટ ગૃહસ્થ હતે. ત્રાદ્ધિ સમૃદ્ધિ તેને ત્યાં ઘણી હતી. તેની એક સુશીલા સ્ત્રી હતી અને એક પુત્રી હતી. બત્રીસ વર્ષની ઉમરે સરિજીને ઉપદેશ સાંભળતાં તેને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. એક વખતે સૂરિજીને ઉપદેશ સાંભળીને ઘેર આવ્યું અને બત્રીસહજાર મહમૃદિક પિતાની સ્ત્રીને આપીને કહ્યું—“આ જો અને મને દીક્ષા લેવાની અનુમતિ આપો” તેની સ્ત્રી ધર્મશીલા હતી. તેણીએ કહ્યું–હું દીક્ષા લેવાને માટે ના નથી પાડતી, પરંતુ આ પુત્રી ન્હાની છે, તેનું લગ્ન કર્યા પછી તમે દીક્ષા લે.” સંઘજીએ કહ્યું–‘તેના લગ્નને આધાર શું મારા ઉપર રહેલો છે? શું હું જ તેનું લગ્ન કરીશ તે થશે? અન્યથા નહીં થાય? નહિં, એવું ધારવુંજ નહિં! દરેક મનુષ્ય પોતાના પુણ્યથી વ્યવહાર ચલાવી રહ્યાં છે. કેઈનું કર્યું કઈ થતું નથી. અત્યારે હું આ સંસારયાત્રાને ખતમ કરીને ચાલ્યા જાઉં, તે પછી તેનું શું થાય? કંઈ નહિ. સા સાના ભાગ્ય પ્રમાણે થયા જ કરે છે.” સંઘને દઢ નિશ્ચય જાણો તેની પત્નીએ અનુમતિ આપી. Page #266 -------------------------------------------------------------------------- ________________ રોણાકાન, તે પછી ધૂમધામપૂર્વક શુભ મુહૂર્તમાં સૈયદ દૈલતખાનની વાતમાં તેણે દીક્ષા લીધી. જો કે આથી તેની સ્ત્રી, પુત્રી અને તેના સંબધિએને મેહવશાત દુઃખ અવશ્ય થયું, પરન્તુ વસ્તુતઃ તેઓ આ કાર્યને પ્રશંસનીયજ સમજતાં હતાં. સંઘજીનું નામ સૂરિજીએ સંઘવિજય રાખ્યું. સંઘજી જેવા ગૃહસ્થને દીક્ષા લેતે જોઈ બીજા સાત જણને પણ વૈરાગ્ય થયે અને તેઓએ પણ દીક્ષા લીધી.” આ પ્રમાણે સૂરિજીએ પિતાના હાથે અનેક ભવ્યાત્માઓને દિક્ષાઓ આપી તેઓને ઉદ્ધાર કર્યો હતો અને જૈનધર્મના સાચા ઉપદેશક બનાવ્યા હતા. ર૩ષભદાસ કવિના શબ્દોમાં કહીએ તે - સિષ્ય દિલીઆ એકસો નિ સાઠ, સાધઈ હરમુગતિની બાટઃ ૪૦ એક સાઠિ પંડિત પદ દીધ, સાતિ ઉજવઝાય ગુરૂ હરિ કીધ. પ. ૨૨૧ આ ઉપરથી જણાય છે કે-સૂરિજીએ પિતાના શિષ્ય તરીકે એકસે સાઠ જણને પિતાને હાથે દીક્ષા આપી હતી અને પિતાની જિંદગીમાં એકસે સાઠ જણને પંડિતપદ આપ્યાં હતાં તેમ સાત ઉપાધ્યાય બનાવ્યા હતા. ૧ આ તે લતખાન જણાય છે કે-જે ખંભાતના રાય કલયાને ચાકર હતે. આને માટે જૂઓ-મીરાતે અહમદીના ગુજરાતી અનુવાદનું પૃ ૧૪૮, 29 Page #267 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રા, - - પ્રકરણ ૯ મું. શિષ્ય-પરિવાર માં તે શકજ નથી કે-કેઈને પણ આધિપત્ય પુણ્ય-પ્રકર્ષ સિવાય મળતું નથી. એકજ માતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ બે ભાઈઓમાં એકને હજારે મનુષ્ય માને છે, તેના મુખથી નીકળતા શબ્દને ઈશ્વરવાકયની તુલ્ય ગણું લોકે મસ્તકે ચઢાવે છે, અને તેના હાથથી લખાએલા થોડાજ શબ્દ પણ આખી આલમ સ્વીકારવાને તૈયાર થાય છે, જ્યારે બીજાને કઈ ભાવ પણ પૂછતું નથી. આનું કારણ એકના પુણ્યને પ્રકર્ષ અને બીજાના પુણ્યની હીનતા સિવાય બીજું કંઈજ નથી. સંસારના હજારો મનુષ્ય માન મેળવવાને માર્યા માય ફરે છે, છતાં માન મળતું નથી; લાખો મનુષ્ય પ્રતિષ્ઠા મેળવવાને ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે, છતાં પ્રતિષ્ઠા મળતી નથી, એનું કારણ શું? એનું કારણ તેવા પ્રકારના પુણ્યની ખામીજ છે. ખરી રીતે જોવા જઈએ તે કોઈ પણ વસ્તુની અભિલાષા, એજ તે વસ્તુને મેળવવામાં બાધક નિવડે છે. - અન્નનાં જાત મિર્સ મit fમ મીણા આ લેકેતિમાં ખરેખર સત્ય સમાયેલું છે. નહિં માંગનારને બધી વસ્તુઓ મળે છે. નિઃસ્પૃહી-નિરાહ પુરૂને તે વસ્તુ જલદી અને અનાયાસથી આવી મળે છે. આપણા નાયક હીરવિજયસૂરિમાં નિષ્ણુહતાને કે ગુણ હતું, એ અત્યાર સુધીના તેમના જીવન ઉપરથીજ આપણે જોઈ શકયા છીએ. અને તેનું જ એ કારણ હતું કે તેઓ જ્યાં જતા, ત્યાં માન-પ્રતિષ્ઠા મેળવતા, અને ધારું કામ પણ કરી Page #268 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર શકતા, એટલું જ નહિ, પરંતુ તેઓને અણધારી શિષ્ય-સંપદાઓ આવી મળતી. આને એજ પુરાવે છે કે–તેઓ ધીરે ધીરે આગળ વધીને બે હજાર સાધુઓનું આધિપત્ય ભોગવનાર આચાર્ય થયા હતા.' આ પ્રસંગે એક વાત અવશ્ય સમજવા જેવી છે, અને તે એ કે કોઈ પણ પદ પ્રાપ્ત કરવામાં એટલી મુશ્કેલી નથી રહેલી, કે. જેટલી તે “પદ”ની–ઉપરીપણ” ની જવાબદારી સમજવામાં રહેલી છે. આચાર્ય હીરવિજયસૂરિ આચાર્ય થયાગચ્છનાયક થયા–બે હજાર સાધુઓ અને લાખે જૈનગ્રહસ્થાના આગેવાન થયા, તેથી તેઓ જેટલા પ્રશંસાસ્પદ છે, તેના કરતાં તેઓએ પિતાના ‘પદ” ની જવાબદારી સમજીને જે જે કાર્યો કર્યા હતાં, જે યુક્તિ અને વિશાળભાવથી તેમણે સમુદાયની સંભાળ રાખી હતી, અને શાસનના હિતની ખાતર જે જે મુશ્કેલીઓની હામે થવામાં તેમણે પુરૂષાર્થ વાપર્યો હતે, તેને માટે તેઓ વધારે પ્રશંસાસ્પદ છે. આમ કહેવામાં ખાસ એક વજૂદ છે, અને તે એ છે કે-હમેશાંથી બનતું આવે છે તેમ, હીરવિજયસૂરિના સમયમાં પણ કેટલાક કલેશપ્રિય અને સંકુચિત હૃદયના મનુષ્ય કઈ પણ કારણને હાથમાં લઈ, સમાજમાં નવા નવા લેશે ઉભા કરતા કેટલાક માનના ભૂખ્યા અને પ્રતિષ્ઠાના પૂજારી મનુષ્ય પોતાની ઈચ્છા તૃપ્ત કરવાને સમાન જમાં ભેદ પાલ દેતા, અને કેટલાક ઈર્ષાળુ હૃદયના મનુષ્ય એક બીજાની કીર્તિને નહિ સહન કરી શકવાથી નહિ ઈરછવાયેગ્ય ઉપદ્રવને ઉભા કરતા; પરતુ આવા પ્રસંગે વખતે લગાર પણ ઉતા, વળ, દુરાગ્રહ કે ઉછાંછળાપણું નહિ કરતાં બૈર્ય, ગંભીરતા અને દીર્ઘ વિચાર પૂર્વક સૂરિજી એવાં પગલાં ભરતા કે જેનું પરિણામ સારૂં જ આવતું. જો કે, કઈ કઈ વખતે સૂરિજીનું પગલું, તેમના અનુયાયિઓને પણ એકાએક તે ઉતાવળીયું લાગતું, પરંતુ પાછનથી જ્યારે તેનું પરિણામ જોવાતું, ત્યારે “મહાત્માઓના હદયસાગરને કેઈ પત્તા મેળવી શકતું નથી. એ વાતની સત્યતા ચક્કસ રીતે તેમને સમજાતી, સૂરિજીને, આવા પ્રસંગે ઉપસ્થિત થયે, તે Page #269 -------------------------------------------------------------------------- ________________ ભણેશ્વર અને સમાહ. પ્રસંગને દાબી દેવા માટે જેટલે ખ્યાલ રાખવો પડતે, એટલે જ બલકે તેથી પણ વધારે ખ્યાલ “સમાજમાં એકને ચેપ બીજાને લાગુ ન પડે અને કઈ પણ જાતને સડે ન પેસવા પામે એ મુદ્દા તરફ રાખવું પડતું. જ્યારે કંઈ એ પ્રસંગે ઉપસ્થિત થતું, ત્યારે સૂરિજી બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરીને તેને માટે પગલાં ભરતા. સૂરિજીને પિતાના આધિપત્યમાં કાલના પ્રભાવે કરીને આવા અનેક પ્રસંગે પ્રાપ્ત થયા, પરંતુ તેમાંના એક બે પ્રસંગેજ અહિં ટાંકીશું હીરવિજયસૂરિ જ્યારે અકબર બાદશાહ પાસે હતા, ત્યારે તેઓની અવિદ્યમાનતાને લાભ લઈ ગુજરાતમાં કેટલાક દ્વેષી લકેએ મહેટા ઉપદ્રવ ઉભે કર્યો હતે. ખંભાતના રાયકલ્યાણે કેટલાક જૈને પાસે અમુક કારણને આગળ કરી બારહજાર રૂપિયાનું ખત લખાવી લીધું, અને કેટલાકનાં માથાં મૂંડાવરાવ્યાં, તેમાં, કેટલોકેને તે પિતાના જાન બચાવવાની ખાતર જૈનધર્મને ત્યાગ પણ કર પાડ્યો. આ ઉપદ્રવથી આખા ગુજરાતમાં હાહા મચી ગઈ હતી. વળી બીજી તરફ પાટણમાં વિજયસેનસૂરિ સાથે ખરતર ગચ્છવાળાઓએ શાસ્ત્રાર્થ કર આરંભ કર્યો હતો. આ ૧ રાયકલ્યાણ એ રાજ્યાધિકારી પુરૂષો પૈકીનું એક હતા, અને તે સાતે વણિર્ અને ખંભાતને રહેવાસી હતા. આ તે રાયકલ્યાણ લાગે છે કે જેણે પ્રયાગમાં અક્ષયવડની નીચેનાં ઋષભદેવનાં પગલાંને ઉથાપી સં. ૧૬૪૮ માં શિવલિગ સ્થાપન કર્યું હતું. ૫ વિજયસાગર પિતાની “સમેત શિખર-તીર્થમાળામાં આ રાયકલ્યાણ “લાડ વાણિયો ”હેવાનું જણાવે છે. (જૂઓ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. ૩, ૭૭ ) આ વાયકલ્યાણ સંબંધી વિશેષ હકીકત જાણવી હિય, તેણે અકબરનામાના ત્રીજા ભાગને અંગરેજી અનુવાદ, પે. ૬૮૩ તથા બાઉનીના બીજા ભાગને અંગ્રેજી અનુવાદ પ. ૨૪ જોવું. ૨ આ શાસ્ત્રાર્થ તે વખતને શાસ્ત્રાર્થ છે કે જ્યારે વિજયસેનસૂરિએ વિ. સં. ૧૬૪૨ માં પાટણમાં ચાતુમસ કર્યું હતું. આ શાસ્ત્રાજેમાં ખરતરગચ્છાવાળાઓ જ્યારે નિત્તર થયા, ત્યારે તેઓએ થાય Page #270 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવા - - ૧૫ આ બધી હકીકત હીરવિજયસૂરિજીને જણાવવામાં આવી. સૂરિજી અત્યારે ગુજરાતથી ઘણે દૂર હતા. તેઓ એકાએક ગુજરાતમાં પહોંચી શકે તેમ નહેતું. તેમ તેઓના પત્રથી પણ આ વિગ્રહ શાન્ત થાય, એ પ્રસંગ હેતે. કારણ કે વિગ્રહ કરનારા પિતાના અનુયાયી નહિં, કિંતુ બીજા હતા. અતએ આ કલહને શાન્ત કેમ કરે ? એ સૂરિજીને માટે બહુ વિચારણય વિષય થઈ પડયે હતે. સૂરિજી એમ પણ ધારતા હતા કે આ વખતે જે ઉચિત પગલાં નહિં ભરવામાં આવે, તે ભવિષ્યમાં બીજાઓ પણ આપણા ઉપર આવા હુમલાઓ કરતાજ રહેશે. માટે કંઈ પણ મજબૂતીથી એવાં પગલાં ભરવાં, કે જેથી હંમેશાંને માટે તે દુઃખ દૂર થઈ જાય. આને માટે માત્ર એક જ ઉપાય હીરવિજયસૂરિને જણાયે, અને તે એ કે-આ વાત બાદશાહના કાને નાખીને કંઈ પણું હુકમ મેળવ? સૂરિજી આ વખતે અભિરામાબાદમાં હતા. તેઓ અભિરામાબાદથી તેપુર આવ્યા અને જૈનેની એક સભા બોલાવી, આને માટે શાં પગલાં ભરવાં તે સંબંધી વિચાર ચલાળ્યું. આ સભામાં એ ઠરાવ કરવામાં આવ્યું કે, અમીપાલદેસીને બાદશાહ પાસે મોકલવા. બાદશાહ આ વખતે નીલાબ કલ્યાણને આશ્રય લઈને પાછો અમદાવાદમાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો હતો. અમદાવાદમાં થયેલે આ શાસ્ત્રાર્થ ત્યાંના સૂબા ખાનખાનાની સભામાં થયો હતો. તેમાં પણ કલ્યાણરાય અને બીજા ખરતર ગચ્છાનુયાયિઓને વિજયસેનસૂરિના શિષ્યોથી નિરૂત્તરજ થવું પડયું હતું. આ સંબંધી વિશેષ હકીકત જેવી હોય, તેણે વિનયપ્રશસ્તિ જાચના દશમાં સર્ગના ૧ થી ૧૦ શ્લોક સુધી જોવું. ( ૧ નીલાબ, એ સિંધુ અથવા અટક નદીનું બીજું નામ છે. પંજાબની બીજી પાંચ નદી કરતાં આ નદી મોટી છે. જૂઓ આઈન-ઈઅકબરીને બીજો ભાગ, એચ. એસ. જરીટને અંગ્રેજી અનુવાદ ૫. ૩૨૫ ઉપર્યુકત હકીકત વિ. સં. ૧૬૪૨ ( ઇ. સ. ૧૫૮૬ ) માં બની હતી, અને આજ વખતે અકબર બાદશાહ અટક ઉપર હતું, એ વાત Page #271 -------------------------------------------------------------------------- ________________ સૂયર અને સખા. નદીને કિનારે હતે. શાન્તિચંદ્રજી પણ ત્યાં જ હતા. અમીપાલ દેસીએ ત્યાં જઈને પહેલાં શાન્તિચંદ્રને બધી વાત કરી. તે પછી ભાનુચંદ્રજીને બોલાવીને બધી હકીકત સમજાવી. તદનન્તર શાતિચંદ્રજી અને ભાનચંદ્રજીએ બન્નેએ મળીને તમામ હકીકત અબુલફજલને કહી. તેઓની સલાહથી અમીપાલ દેસી બાદશાહ પાસે ગયા. શ્રીફલનું ભેટનું મૂકી ઉભા રહ્યા કેતુ બાદશાહે સૂરિજીના સુખશાન્તિના સમાચાર પૂછયા. તદનન્તર શેખ અબ્દુલફજલે બાદશાહને કહ્યું કે-હીરવિજયસૂરિના જે શિષ્ય ગુજરાતમાં છે, તેઓને બહુ તકલીફ પડી રહી છે, માટે કઈક બંદોબસ્ત કરે જોઈએ.” આ સાંભળતાંજ બાદશાહે અમદાવાદના સૂબામિજીખાન ઉપર એક પત્ર લખે, તેમાં જણાવ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યને જેઓ તકલીફ આપતા હેય-કષ્ટ પહોંચાડતા હોય, તેઓને વગર વિલંબે શિક્ષા કરો.” આ પત્ર અમદાવાદ આવ્યા પછી અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ વીપુશાહ નામના ગૃહથને જણાવ્યું કે આ પત્ર લઈને તમે ખાનસાહેબ પાસે જાઓ.” વીપુશાહે એવી સલાહ આપી કે-“બને ત્યાં સુધી અંદર અંદરજ સમજી લેવામાં સાર છે. રાજયાધિકારિઓથી દૂર રહેવું, એજ શ્રેયસ્કર છે. વળી કલ્યાણરાયની પાસે જે વિટ્ઠલ મહેતે છે, તે એ તે નાલાયક અને ખટપટિયે છે કે-એનું ચાલશે, ત્યાં સુધી તે આપણને દંડાવ્યા વિના રહેશે નહિ.” આ વખતે જી અને સામલ નામના બે નાગેરી ગૃહએ હિમતપૂર્વક કહ્યું કે-“મિર્જા ખાનને મળવા જવા માટે અમે તૈયાર છીએ, પરંતુ ખંભાતમાં જેઓનાં માથાં મૂક્યાં છે, તેઓને અહિં તેડાવવા જોઈએ; કારણ કે–બધાં સાધને તૈયાર રાખવા હેય તે સારૂં.” અકબરનામાના ત્રીજા ભાગને અંગ્રેજી અનુવાદ પે ૭૦૮ થી ૭૧૫ સુધીમાંથી પણ સિદ્ધ થાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ખંભાત પત્ર લખીને જેઓનાં માથાં મૂકવામાં આવ્યાં હતાં, તેઓને તેડાવવામાં આવ્યા. તેઓના આવ્યા બાદ તે બધાને સાથે લઈ ઉપર્યુકત બને ગૃહસ્થો ખાન પાસે ગયા. બાદશાહને પત્ર તેના હાથમાં આપવામાં આવ્યું. પત્ર વાંચતાની સાથે જ તે ઠંડેગાર જે થઈ ગયે. તેણે ઝટ આવેલ ગૃહસ્થને જણાવ્યું કે “ કહે, મારા લાયક શું કામ છે ?? જીવા અને સામલે કહ્યું કે-“રાયકલ્યાણ ત્યાં સુધી ત્રાસ વર્તાવી રહ્યા છે કે અમારા ધર્મને પણ ખોવરાવે છે. માટે તેને બંબસ્ત થ જોઈએ.” એમ કહેવા સાથે તેમણે પહેલાં બનેલી બધી હકીકત કહી સંભળાવી. મિખાને રાયકલ્યાણને પકડી લાવવા માટે હુકમ કર્યો. વિલને પણ પકડવામાં આવ્યું અને આખા ગામમાં ફેરવીને ત્રણ દરવાજા આગળ તેને બાંધીને ઘણી શિક્ષા કરવામાં આવી. બીજી તરફ બસ ઘેડેસ્વારને ખંભાત મોકલવામાં આવ્યા. રાયકલ્યાણ ત્યાંથી ન્હાસી ગયેલા અને ભયબ્રાન્ત અવસ્થામાં સૂબાની સેવામાં હાજર થયે. ખાને રાયકલ્યાણને ઘણે ઠપકે આપે અને સાધુઓના પગમાં પડાવી માફી મંગાવી. વળી બાર હજાર રૂપિયાનું જે ખત જોરજુલમથી લખાવી લીધું હતું, તે પણ રદ કરાવ્યું અને રાયકલ્યાણના જુલમથી જેઓએ જૈનધર્મને ત્યાગ કર્યો હતે, તેઓને પાછા ઠેકાણે લાવવામાં આવ્યા. લાગવગ શું કામ નથી કરી શકતી? હજારે નહિ પરંતુ લાખ રૂપિયા ખરચતાં જે કામ નથી થઈ શકતું, તે કામ લાગ વગથી થઈ શકે છે. એટલા માટે તે શાસનશુભેચ્છક ધર્મધુરંધર પૂર્વાચાર્યો માન-અપમાનની દરકાર કર્યા સિવાય રાજદરબારેમાં પગપેસારો કરતા હતા. અને અટકી પડેલાં ધર્મનાં કાર્યો અનાયાસથી કરી શકતા હતા. આવા અનેક દષ્ટાન્ત ઈતિહાસમાં મજાદ છે. એક વખત સૂરિજી ખંભાતમાં હતા, ત્યારે અમદાવાદમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ સર સુરીશ્વર અને સમ્રાટ્ વિમલતુ ઉપાધ્યાયની સાથે ભદુઆ આદિ શ્રાવકને કંઇ કારણુથી ચચાઁ થઇ. આનુ પરિણામ એ આવ્યુ કેભદુઆ શ્રાવકે ઉપાધ્યાયની સ્હામે એવાં વચના કાઢયાં, કે જે એક શ્રાવકને કઈ રીતે છાજે નહિં. વિમલડ઼ેષ ઉપાધ્યાયે આ હકીકત ખભાત સૂરિ જીને જણાવી. સૂરિજીને આ હકીકત સાંભળી બહુ ખેદ થયા. તેઓએ વિચાર કર્યું કે આવી રીતે ગૃહસ્થા પેાતાની મર્યાદાને છાડતા જશે, તે તેના પરિણામમાં સાધુ અને ગૃહસ્થની વચમાં જે એક ગ'ભીર માઁદા રહેલી છે, તેના છેદ થશે. આવી ઉપરઅદ્ઘટિત સ્વત ́ત્રતા ઉપર તેા અકુશ મૂકવાજ જોઈએ. એમ વિચાર કરી અમદાવાદમાં રહેલા સાધુએ ઉપર એવી મતલબના એક પત્ર લખવા સામવિજયજીને આજ્ઞા કરી કે ‘ ભટ્ટઆ આદિ શ્રાવકાને સંઘ બહાર મૂકી, તેને ત્યાં ગેાચારી—પાણી જવુ* અધ કરી. ’ કાગળ લખવામાં આવ્યેા અને તે પત્ર ખેપીયાની સાથે રવાના કરતી વખતે વિજયસેનસૂરિએ હીરવિજયસૂરિને એમ વિનતિ કરી ૐ– પત્ર હમણાં ન મેકલવામાં આવે તે સારૂ.’ પરન્તુ સૂરિજીએ તે વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, અને પત્ર મેાકલીજ દીધા, અમદાવાદ પહોંચતાંજ સાધુઓએ સૂરિજીના આજ્ઞાપત્ર પ્રમાણે ભટ્ઠ શ્રાવકને સ ́ઘબહાર કરી દીધા અને તેને ત્યાં ગોચરીપાણી જવુ' પણ અંધ કર્યું. આથી અમદાવાદના સધ અહુજ વિચારમાં પડી. ૧ ભદુએ શ્રાવક હીરવિજયસૂરિના ભક્તશ્રાવક્રા પૈકીને એક હતા. પરંતુ તે અમુક સમયને માટે ધસાગરજીના પક્ષમાં ભળી ગયે હતા. માલૂમ પડે છે કે-આજ કારણથી વિમલ ઉપાધ્યાયની સાથે તેને કંઇ ખેલાચાલી થઇ હશે. ભદુઆ શ્રાવક આદિ પર શ્રાવકાને સધ બહાર મૂકયાની હકીકત ૫ દુનવિજયજીએ પેાતાના અનાવેલા વિજયતિલકસૂરિરાસ ' માં પશુ લખી છે. એ ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪ થા, પૃ. ૨૩, Page #274 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવાર, ભદુઆએ સાધુઓનું અપમાન કરવાને મહાનું ગુહે કર્યો હતે, એમાં તે કંઇ શક જેવું હતું જ નહિ અને તેમાં પણ આચાર્યશ્રીના પત્રથીજ સાધુઓએ સંઘબહારની શિક્ષા કરી હતી. એટલે તેમાં કઈ બેલી શકાય તેમ રહ્યું હેતું. આને માટે તે હવે માત્ર એક જ ઉપાય રહ્યું હતું, અને તે માફી માગવાનેજ માફી માગ્યા સિવાય બીજો કેઈ ઉપાય રહ્યો હતે. અમદાવાદને જૈન સંઘ ભદુઆ શ્રાવકને સાથે લઈ ખંભાત આવ્યે. સંઘ અને ભદુઆ શ્રાવકે બહુ આજીજીપૂર્વક થયેલા ગુન્હા માટે માફી માગી. સૂરિજીએ પણ કઈ પણ પ્રકારને આગ્રહ રાખ્યા સિવાય તેને ગુહે માફ કરી તેને સંઘમાં લઈ લીધે. સંઘના ભલાની ખાતર-શાસનમર્યાદાને ભંગ નહિ થવા દેવાની ખાતર-મહટાઓએ પિતાની સત્તાને ઉપયોગ કરે, એ તેઓને માટે જેટલું યેગ્ય કહી શકાય, તેટલું જ પિતાને ઉદ્દેશ્ય સફળ થયા પછી પણ વાપરેલી સત્તાને પાછી ખેંચી લેવામાં દુરાગ્રહ રાખવાનું કાર્ય નિદિત ગણી શકાય છે. સૂરિજી આ નિયમને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખતા હતા, એ વાત તેમના ઉપરના કાર્યથી પુરવાર થાય છે. અમદાવાદને સંઘ પાછો અમદાવાદ આવ્યું અને અમદાવાદ આવીને પણ ભદુઆ શ્રાવકે વિમલવર્ષની પાસે માફી માગી અને મનથી પણ વૈરભાવને ત્યાગ કર્યો. આ સિવાય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મસાગરજી, કે જેઓ મહાન વિદ્વાન હતા અને જેઓને મરેમ શાસનને પ્રેમ પ્રવાહિત થયેલું હતું, તેઓના ચોક્કસ શેને માટે પણ જૈનસંઘમાં તે વખતે માટે ખળભળાટ ઉભું થવા પામ્યું હતું, પરંતુ સૂરિજીએ ગમે તે રીતે શાન્તિપૂર્વક સમજાવી-બુઝાવીને ધમસાગરજી પાસે સંઘસમક્ષ માફી મંગાવી હતી અને આ ગંભીર મામલાને એવી તે યુક્તિપૂર્વક પિતાની વિદ્યમાનતા સુધી સંભાળી રાખે Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી અને સામા હતું કે જેના લીધે તેમની અવિદ્યમાનતામાં જેવું પરિણામ આવ્યું, તેવું આવવા પામ્યું હતું. હટાઓને મોટી ચિંતા. આખા સમુદાયની રક્ષા કરવી, એ કઈ ન્હાનું સૂનું કામ નથી. કેટલી ગંભીરતા અને સમયસૂચકતા વાપરીને હેટાઓએ દરેક કાર્યો કરવા જોઈએ,એ વાત હીરવિજય સૂરિ સારી પેઠે સમજતા હતા અને તેથી જ તે વખતના સમસ્ત સમુદાય ઉપર તેઓને પ્રભાવ પડતું હતું. આપણે પહેલાં જોઈ ગયા છીએ કે હીરવિજયસૂરિ લગભગ બે હજાર સાધુઓના ઉપરી હતા. આ સાધુઓમાં કેટલાક વ્યાખ્યાની હતા, તે કેટલાક કવિ હતા, કેટલાક વૈયાકરણ હતા, તે કેટલાક નૈયાયિક હતા, કેટલાક તાકિક હતા, તે કેટલાક તપસ્વી હતા, કેટલાક રોગી હતા તો કેટલાક અવધાની હતા, અને કેટલાક સ્વાધ્યાયી હતા, તે કેટલાક ક્રિયાકાંડી હતા, એમ જુદા જુદા વિષયમાં સંપૂર્ણ કુશળતા ધરાવનારા હતા અને તેથી જ તે સાધુએ બીજાઓ ઉપર સારી અસર કરી શકતા. સૂરિજીની આજ્ઞામાં રહેનારા સાધુઓમાં મુખ્ય આ હતા – ૧ વિજયસેનસૂરી. આમનાં કાર્યોનું અવલેકન કરીએ છીએ, ત્યારે એમ કહેવામાં લગારે છેટું નથી જણાતું કે ગુરૂના ઘણા ગુણે તેઓને વારસામાં મળ્યા હતા. ટૂંકમાં કહીએ તે, હરવિજયસૂરિ જેવાજ લગભગ તે પ્રતાપી હતા. અને એ વાતની ખાતરી આપણને છટ્ઠ પ્રકરણમાંથી થઈ જ ગયેલી છે કે–તેમણે પણ પિતાની વિદ્વત્તાથી બાદશાહ ઉપર ઘણો જ પ્રભાવ પાડયું હતું. તેઓ મૂળ મારવાડમાં આવેલા નાડલાઈ ગામના રહેવાસી હતા. તેમની પૂર્વ પિઢીયે તપાસતાં માલૂમ પડે છે કે તેઓ રાજા દેવડની પાંત્રીસમી પેિઢીએ થયેલ છે. તેમના પિતાનું નામ કમાશાહ અને માતાનું નામ કેડિમદે હતું અને તેનું નામ જેસિંઘ હતું. વિ. સં. ૧૬૦૪ ના ફાગણ સુદિ ૧૫ ના દિવસે તેમને જન્મ થયો હતે. તેમની સાત વર્ષની ઉમર થઈ ત્યારે તેમના પિતાએ અને Page #276 -------------------------------------------------------------------------- ________________ 'ષ્યિ પરિવાર, નવ વર્ષની ઉમરે એટલેવિ.સ.૧૬૧૭ના ચેષ્ઠ સુદિ ૧૧ ના દિવસે સૂરત શહેરમાં વિજયદાનસૂરિ પાસે પિતાની માતાની સાથે તેમણે પોતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તુર્તજ વિજયદાનસૂરિએ હીરવિજયસૂરિના શિષ્ય તરીકે તેમને સુપ્રત કર્યા હતા. ક્રમશઃ ચગ્યતા પ્રાપ્ત થતાં વિ. સં. ૧૯૨૬ માં ખંભાતમાં પંડિત પદ, સં. ૧૯૨૮ ના ફાગણ સુદિ ૭ના દિવસે અમદાવાદમાં ઉપાધ્યાયપર અને આ ચાર્યપદ (આ વખતે મૂલાશેઠ અને વીપા પારેખે ઉત્સવ કર્યો હતે.) અને સં. ૧૬૩૦ ના પિષ વ.૪ના દિવસે પાટણમાં તેઓની પાટસ્થાપના થઈ હતી. એમની વિદ્વત્તાનું એવલંત ઉદાહરણ છે કે-તેમણે “ગશાસ્ત્રના પ્રથમ શ્લેકના સાતસ અર્થે કરેલા છે.કહેવાય છે કે–તેમણે કેવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત અને પાટણ વિગેરે સ્થાનમાં લગભગ ચાર લાખ જિનબિંબની પિતાને હાથે પ્રતિષ્ઠા કરી હતી. તેમ તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણ અને વીજાપુર વિગેરેમાં મંદિરના ઉદ્ધારે પણ થયા હતા. તેમના સમુદાયમાં ૮ ઉપાધ્યાયે, ૧૫૦ પંડિતો અને બીજા ઘણું સામાન્ય સાધુઓ હતા. તેઓ જેવા વિદ્વાન હતા, તેવા વાદી પણ હતા. તેમની વાદ કરવાની અપૂર્વ શક્તિને લીધે જ તેમણે અકબર બાદશાહ સમક્ષ બ્રાહ્મણ પંડિતને અને સૂરતમાં ભૂષણ નામના દિગમ્મરાચાર્યને શાસ્ત્રાર્થમાં નિરૂત્તર કર્યા હતા. તેમની ત્યાગવૃત્તિ અને નિસ્પૃહતા પણ તેવી જ પ્રશંસનીય હતી. ૬૮ વર્ષનું આયુષ્ય ભેગવી સં. ૧૬૭૨ ના જ્યેષ્ઠ વ. ૧૧ ૧ વિ. સં. ૧૬૩૨ ને વૈશાખ સુદિ ૧૩ ના દિવસે ચાંપાનેરમાં જવવન્ત નામના ગ્રહથે કરેલા ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરીને વિજયસેનસૂરિએ સુરતમાં આવી જેમાસું કર્યું હતું. જેમાસુ ઉતર્યા પછી ચિંતામણમિત્ર વિગેરે પંડિતોની સભા સમક્ષ આ શાસ્ત્રાર્થ થયો હતો, જાઓ શિવમહિમા , સંગે ૮ મે, લે, ૪૨ થી ૪૮, Page #277 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમાનૂ ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં તે સ્વગ વાસી થયા હતા. ખાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દસ વીઘા જમીન મફ્ત આપી હતી અને ત્રણ દિવસ સુધી પાખી પાળી હતી. (ખજારા વિગેરે અધ રાખ્યાં હતાં. ) ૫. સ’ઘવિજયજીના શિષ્ય પ'. દેવવિજયજીએ વિજયસેનસૂરિસાય’માં આજ પ્રમાણે આામ હકીક્ત જણાવી છે.— સંધવી ચંદું ગુથી સુણી તુ ગુરૂ નિરવાણુજ આહિ; સુષથી તખેલ તવ નાંષીએ તુ નરપતિ સલેમ સાહિ`રે.એ. ૩૬ અરિ પલાવઇ ગુરૂનામિ તુ ત્રિ દિવસ નિજ રાજિ રે; ભૂમી દૃશ વીધા દીર્ધે તુ થૂલ નીંપાવા કાજ રે. ’ તેમના થયેલા અગ્નિ સ"સ્કાર વાળી ભૂમિ ઉપર ખંભાતના સામજીશાહે સ્તૂપ કરાવ્યા હતા.ર ૧ અકબરપુર, એ ખંભાતની પાસે આવેલુ' એક પરૂ છે. ઋષભદાસ કવિએ બનાવેલી અને પેાતાનેજ હાથે લખેલી ભાતની ચૈત્ય પરિપાટી ઉપરથી તે વખતે ત્યાં ત્રણ દેરાસરા હાવાનું જાય છે. ૧ વાસુપૂજ્યનું, જેમાં સાત બિખ્ખા હતાં. ૨ શાન્તિનાથનુ, જેમાં એકવીસ જિનબિ એ હતાં અને ૩ આદીશ્વરતુ, જેમાં વીસ પ્રતિમા હતી. કાલના પ્રભાવે અત્યારે અહિં એક પણુ દેરાસર નથી. de ૨ સામજી શાહે કરાવેલા આ રસ્તૂપ પૈકી અત્યારે અકબરપુરમાં કંઈજ નથી; પરન્તુ ખભાતના ભોંયરાવાડામાં શાન્તિનાથનુ મંદિર છે. તેના મૂળ ગભારામાં ડાબા હાથ હરફ પાદુકાવાળા એક પત્થર છે, તેના ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ પાદુકા તેજ છે કે જે સેામળશાહે વિજયસેનસૂરિના સ્તૂપ ઉપર સ્થાપન કરી હતી. કાલના પ્રભાવે અકબરપુરની સ્થિતિ પડી ભાગવાથી આ પાદુકાવાળા પત્થર અહિં લાવવામાં આવ્યા હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. વિ. સં. ૧૬૭૩ ના માધ સુદિ ૧૩ ને રવિવારના દિવસે સામજીએ, પેાતાની મેન ધર્મોઇ, સ્ત્રિયા સહજલદે અને યજલદે તથા પુત્રા સરજી અને રામજી વિગેરે કુટુંબની સાથે પેતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજ્યદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુઢાની સ્થાપના કરાવી હતી. સામજી, ખભાતના રહેવાસી યુદ્ધશાખીય Page #278 -------------------------------------------------------------------------- ________________ શિષ્યન્યરિવાર, . શાન્તિચંદ્રજી ઉપાધ્યાય. એમના ગુરૂનું નામ સકલચંદ્રજી હતું. તેમણે ઈડરમાં રાજા રાયનારાયણની સભામાં વાદી ભૂષણ નામના દિગમ્બરને હરાવીને જય મેળવ્યાની હકીક્ત, ઓસવાલ જ્ઞાતીય શાહ જગસીને પુત્ર થતો હતો. તેની માતાનું નામ તેજલદે હતું. કાકાનું નામ શ્રીમલ હતું અને કાકીનું નામ માહણદે. લેખની અંદર લખેલા “ : જો તુvalહતા. પિતાઃ ” આ શબ્દો ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે-આ પાદુકા એક ઊંચા તૂપ સાથે સ્થાપન કરવામાં આવી હતી. આ લેખ આ પ્રમાણે છે ॥६० संवत् १६७२ वर्षे माघसितत्रयोदश्यां रवौ वृद्धशाखीय । स्तंभतीर्थनगरवास्तव्य उसवालज्ञातीय सा० श्रीमल्ल भार्या मोह. णदे लघुभ्रातृ सा० जगसी भार्या तेजलदे सुत सा० सोमा नाम्ना भगिनी धर्माई भार्या सहजलदे वयजलदे सुत० सा० सूरजी स (रा) मजी प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीअकब्बरसुरत्राणदत्तबहुमानभद्वारक श्रीहीरविजयसूरिपट्टपूर्वाचलतटीसहस्रकिरणानुकारकाणां । ऐदंयुगीनराधिपतिचक्रवतिसमानश्रीअकबरछत्रपतिप्रधानपर्षदि प्राप्तप्रभूतभट्टाचार्योदिवादिवृंदजयवादलक्ष्मीधारकाणां । सकलसुविहितभट्टारकपरंपरापुरंदराणां। भट्टारकश्रीविजयसेनसूरीश्वराणां पादुकाः प्रोत्तुंगस्तूपसहिताः कारिताः प्रतिष्ठापिताश्च महामहःपुरःसरं प्रतिष्ठिताश्च श्रीतपागच्छे । भ० श्रीविजयसेनसूरिपट्टालंकारहारसौभाग्यादिगुणगणाधारसुविहितसूरि श्रृंगारभट्टारकश्री विजयदेवसूरिभिः લેખનો સંવત બતાવી આપે છે કે-તૂપ સહિત આ પાદુકાની સ્થાપના તેજ સાલમાં થયેલી છે, કે જે સાલમાં વિજયસેનસૂરિએ કાળ કર્યો હતો. આ પ્રમાણે સમજીશાહે સ્તુપ કરાવ્યાની હકીકત પં. સંધવિજયના શિષ્ય પં. દેવવિજયજીએ વિજયસેનસૂરિસક્ઝાયમાં પણ ઉલેખી છે. ૧ આ તેજ રાજા છે, કે જેનું નામ અકબરનામાના ત્રીજા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૫૮ માં અને આઇન-ઈઅકબરીના પહેલા ભાગના બ્લેકમેનકૃત અંગરેજી અનુવાદના પૃ. ૪૩૩ માં આપવામાં આવ્યું છે. આ રાજા જ્ઞાતે રાડેડ રાજપૂત હતા. અને તે બીજા નારાયણના નામથી ઓળખાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સૂરીશ્વર અને સા. તેમનાજ શિષ્ય અમરચંદ કવિએ સંવત્ ૧૬૭૮ ના વૈશાખ સુ ૩ ને રવિવારે બનાવેલા કુલ વજરાસની પ્રશસ્તિમાં લખી છે. આમણે અજિતશાન્તિસ્તવમાં આવેલા દેને અનુસરીને ગષભદેવ અને વીરપ્રભુની સંસ્કૃત ભાષામાં સ્તુતિ બનાવી છે. તેમ જશદ્વીપપન્નતિની ટીકા વિ. સં. ૧૯૫૧ માં બનાવી છે. આ સિવાય તેઓની પ્રભાવકતા કેવી હતી, એ વાત તેમણે અકબર બાદશાહ પાસે કરાવેલાં કાર્યોથી સુવિદિતજ છે. ૩ ભાનુદ્રજી ઉપાધ્યાય, તેઓ પણ તે વખતના પ્રભાવિક પુરૂષે પૈકીના એક હતા. તેઓ મૂલ સિદ્ધપુરના રહીશ હતા. તેમના પિતાનું નામ રામજી હતું અને માતાનું નામ રમાશે. તેમનું પોતાનું નામ ભાણુછ હતું. સાત વર્ષની ઉમરે તેમને નિશાળમાં બેસાડવામાં આવ્યા હતા અને દસ વર્ષની ઉમ્મરે તે હુંશીયાર થયા હતા. તેમના વડીલ ભાઈનું નામ રંગજી હતું સૂરચંદ્ર પંન્યાસને સમાગમ થતાં તે બંને ભાઈઓએ દીક્ષા લીધી હતી. ઘણા ગ્રંને અભ્યાસ કર્યા પછી તેમને પંડિતપદ મળ્યું હતું. હીરવિજયસૂરિએ તેમના એગ્ય જાણીને અકબર બાદશાહ પાસે રાખ્યા હતા. અકબરને પણ તેમને ઉપદેશથી બહુ પ્રસન્નતા થઈ હતી. અને તે પ્રસન્નતાના કારણે તેમના ઉપદેશથી બાદશાહે ઘણાં સારાં સારાં કામે કયાં હતાં, જે કામનું વર્ણન છઠ્ઠા પ્રકરણમાં આપવામાં આવેલું છે. તે અકબરને દેહાન્ત થયા પછી ભાનચંદ્રજી પુનઃ આગરે ગયા હતા અને અકબર બાદશાહે પહેલાં જે જે ફર્મોને કરી આપ્યાં હતાં તે બધાં કાયમ રાખવાને માટે જહાંગીરને પુનઃ હુકમ મેળવ્યું હિતે. અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહુશ્રદ્ધા ૧ જૂઓ, પૃ. ૧૪૩ થી ૧૪૫. ૨ આ સુરચંદ પન્યાસ તેજ છે કે-જેમણે ધર્મ સાગરજી ઉપાધ્યાયે બનાવેલ “ ઉસત્રકકદાલ ' નામના ગ્રંથ આચાર્ય શ્રી વિજયદાન સૂરિની આજ્ઞાથી પાણુમાં બાળી દીધો હતો. ( જૂઓ ઐતિહાસિક રાસ સ, ભા. ૪ થે. ૫. ૧૩.) ૩ જુએ , ૧૪૫ થી ૧૫૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવા, ૧૦૦ હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતું, ત્યારે તેણે ગુજરાતમાં માણસ મોકલીને ભાનુચંદ્રજીને પોતાની પાસે તેડાવ્યા હતા. અહિં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનચંદ્રજી પાસે ભણવા મૂક હતા. ભાનચંદ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા, ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું – “ મિલ્યા ભૂપનઈ, ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહી ભાણગંદ આયા; તુમ પાસિથિઈ મોહિ સુખ બહૂત હેવઇ, સહરિઆર ભણવા તુમ વાટ જેવઇ. પઢાઓ અહ્મ પૂતકું ધર્માવત, જિઉં અવલ સુણતા તુમહ પાસિ તાત; ભાણચંદ! કદીમ તુમે હે હમારે, સબહી થકી તુમહ હે હમ્મતિ પ્યારે. ૧૩૧૦ (ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪, પૃ. ૧૮ ) - ભાનુચંદ્રજી જ્યારે બુરહાનપુર ગયા હતા, ત્યારે ત્યાં તેમના ઉપદેશથી દશ મંદિર બન્યાં હતાં, તેમ દશ જણાઓને તેમણે દીક્ષા આપી હતી. માલપુરમાં તેમણે વિજાતિની સાથે વાદ કરીને તેમને પરાજય કર્યો હતે. અહિં પણ તેમના ઉપદેશથી એક વિશાળ જિનમંદિર બન્યું હતું અને તેના ઉપર સુવર્ણમય કળશ ચઢાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. જ્યારે તેઓ મારવાડમાં આવેલા જાલોર નગરમાં આવ્યા હતા, ત્યારે ત્યાં તેમણે એકવીશ જણાએને એક સાથે દીક્ષા આપી હતી. એકંદર તેમને ૮૦ વિદ્વાન શિષ્ય હતા, અને તેર પંન્યાસ હતા, એમ ત્રષભદાસ કવિના કથનથી માલૂમ પડે છે. ૪. પાસાગર. તેઓ ખાસા વાદી હતા. પ્રસંગ પ્રાપ્ત થયે શાસ્ત્રાર્થ કરીને બીજાને પરાસ્ત કરવામાં તેઓ સારી કુશળતા ધરાવતા હતા. શિરોહીના રાજા સમક્ષ નરસિંહ ભટ્ટને તેમણે વાતની વાતમાં નિરૂત્તર કર્યો હતે. વાત એમ બની કે ૧ આ ગામ જયપુર સ્ટેટમાં અજમેરથી પૂર્વમાં લગભગ પચાસ માઈલ ઉપર આવેલું છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સાહ એક વખત વ્યાખ્યાન સમયે પદ્યસાગરજીએ “યજ્ઞમાં પશુહિંસા કરવામાં આવે છે. તેને નિષેધ કર્યો. આ વખતે ત્યાં બેઠેલ બ્રાહ્મણે પૈકી એકે કહ્યું–નહિં, અમે બકરાને અમારી ઈચ્છાથી મારતા નથી, તેની પ્રાર્થનાથી જ મારીએ છીએ. તે બરાડા પાડીને કહે છે કે-“હે મનુષ્ય! અમને જલદી મારીને સ્વર્ગમાં પહોંચાડે, જેથી અમે આ પશુના ભવથી છૂટી જઈએ.” પદ્મસાગરજીએ આ યુક્તિના પ્રતિવાદમાં કહ્યું-પંડિત પ્રવરે! આપ એવી કલ્પના ન કરે. એ તે એક પ્રકારની સ્વાથિક કલ્પના છે. તે પશુ તે બરાડા પાડીને એમજ કહે છે કે “હે સજજન પુરૂષે ! હું સ્વર્ગનાં ફળને ભેગવવા માટે ઉત્સુક નથી. તેમ મેં તમને સ્વર્ગમાં પહોંચાડવા માટે પ્રાર્થના પણ કરી નથી. હું તે હમેશાં તૃણભક્ષણ કરવામાંજ સંતુષ્ટ છું. અને જે એ વાત સાચીજ હોય, કે તમારી દ્વારા યજ્ઞમાં હોમાતા જી સ્વર્ગમાં જ જાય છે, તે પછી તમે તમારા માતા-પિતા-પુત્ર અને ભાઈ વિગેરેને શા માટે સૌથી પહેલાં યજ્ઞમાં નથી હામતા ? અને થત તેઓને જ પહેલાં સ્વર્ગમાં કેમ પહોંચાડવામાં નથી આવતા?” સજજને ! સ્વાર્થ યુક્ત યુક્તિથી કંઈ વળતું નથી. વસ્તુતઃ વિચાર કર જોઈએ કે-જેમ આપણને લગારે દુખ પ્રિય નથી, તેમ જગના કેઈ પણ જીવને દુઃખ પ્રિય નથી. આવી અવસ્થામાં કે પણ જીવને કેઈ પણ નિમિત્ત વધ કર, એ કોઈ રીતે ચોગ્ય ગણી શકાય નહિ.” પદ્મસાગરજીની ઉપર્યુક્ત યુક્તિથી દરેકને ચૂપજ થવું પડયું. આજ પ્રસંગે કર્મસી નામના ભંડારીએ વળી એક પ્રશ્ન ઉલે કર્યો. તેણે મૂર્તિની અનાવશ્યકતા બતાવતાં કહ્યું કઈ સ્ત્રીને પતિ પરદેશ જાય, પછી પતિની અવિદ્યમાનતામાં તે સ્ત્રી પતિની મૂર્તિ બનાવીને હમેશાં પૂજે, પરંતુ એથી તેનું કંઈ વળે નહિ, તેવીજ રીતે મૂર્તિથી પણ કઈ વળતું નથી.” પધસાગરજીએ કહ્યું- હું બીજું દૃષ્ટાન્ત આપું, તે પહેલાં Page #282 -------------------------------------------------------------------------- ________________ શષ્ય-પરિયાર. તમારાજ દષ્ટાંત ઉપર જરા ધ્યાન આપે. હું માની લઉં છુ કે— પતિની મૂર્ત્તિને હંમેશાં પૂજવા છતાં કઇ વળ્યુ' નહિ; પરન્તુ એટલુ' તે માનવુંજ પડશે કે—જ્યારે જ્યારે તે સ્ત્રી, પતિની મૂત્તિને જોતી હશે, ત્યારે ત્યારે તેના પતિ અને તેના ગુણુ-અવગુણા તેના સ્મરણુપથમાં અવશ્ય આવતા હશે. ત્યારે કહેા, તેના પતિનુ અને પતિના ગુણવર્ગુણાનું સ્મરણ કરાવવામાં તે મૂર્તિ કારણભૂત થઇ કે નહિ' ? વળી મૂર્ત્તિનું કેટલું માહત્મ્ય છે, એને માટે એક બીજી દુષ્ટાંત જૂ - • એક પુરૂષને એ સ્ત્રિયા હતી. પુરૂષ પરદેશ ગયે, એટલે બન્ને જિઓએ પતિની મૂત્તિ બનાવી. તેમાં એક તે તે મૂર્ત્તિની હમેશાં પૂજા કરતી, જ્યારે બીજી એ મૂર્ત્તિ ઉપર પગ દેતી અને થૂંકતી. પતિ આબ્યા, અને જ્યારે બન્નેની વતણુકની તેને ખખર પડી, ત્યારે હર્મેશાં પૂજા કરનાર ને પોતાની માનીતી બનાવી અને મૂર્ત્તિ ઉપર પગ દેનારી અને થૂંકનારીને તિરસ્કારપૂર્વક કાઢી મૂકી. સહેજ સમજી શકાય તેમ છે કે-મૂત્તિથી કેટલી અસર થાય છે.૧ પદ્મસાગરજીએ આ વિગેરે મીજી ઘણીએક યુક્તિયા દ્વારા મૂત્તિ અને મૂર્ત્તિ પૂજાની સિદ્ધિ કરી બતાવી. આથી આખી સભા ઘણીજ ખુશી થઇ અને પદ્મસાગરજીના બુદ્ધિવૈભવની મુકતક પ્રશસા કરવા લાગી. ૪૧ આવીજ રીતે પદ્મસાગરજીએ કેવલીને આહાર હોય કે નહિ અને સીને મેક્ષ થાય કે નહિ', ' એ વિષયમાં દિગમ્બર પડિતાની સાથે શાસ્રા કરીને પણ તેમને નિરૂત્તર કર્યાં હતા. પદ્મસાગરજી જેવા તાર્કિક હતા, તેવા વિદ્વાન્ પણ હતા. તેમણે અનેક ગ્રંથાની રચના પણ કરી છે. જેમાં મુખ્ય આ છે ઉત્તરાધ્યયનથા ( નં. ૬૯૭ ), ચોષચરિત્ર, યુત્તિમાશ ૧ મૂર્તિ અને મૂર્ત્તિ પૂજાના સબંધમાં વિશેષ યુતિયા માટે જૂએ પૃ. ૧૮૩ થી ૧૮૫. 31 Page #283 -------------------------------------------------------------------------- ________________ સુધી અને સહ. મારીરા, જયકારા-દીવા (સં. ઘરૂરૂ ), પ્રમાણપણા-સતી, जगद्गुरुकाव्य, शीलप्रकाश. धर्मपरीक्षा अने तिलकमंजरीकथा (૪) વિગેરે વિગેરે– ૫ કલ્યાણવિજય વાચક-તેમને જન્મ લાલપુર (સિદ્ધપુરથી દક્ષિણમાં ૧૫ માઈલ ઉપર છે તે) માં વિ. સં. ૧૬૦૧ ના આસે વ૦ ૫ ના દિવસે થયે હતે. સં. ૧૬૧૬ ના વૈશાખ વ. ૨ ના દીવસે મહેસાણુમાં તેમણે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને સં. ૧૬૨૪ ના ફાગણ વ. ૭ ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા, તેવાજ વ્યાખ્યાની પણ હતા અને તેવાજ તાર્કિક પણ હતા. વળી તેમનું ચારિત્ર પણ એવું નિર્મળ હતું કે-જનતા પર તેમના ઉપદેશની સચોટ અસર થતી હતી. એક વખત રાજપીપળામાં રાજા વચ્છ ત્રિવાડીના નિમંત્રણથી છ હજાર બ્રાહ્મણ પંડિતે એકત્ર થયા હતા. રાજા ઉદાર મનને હતું. તેણે બ્રાહ્મણ પંડિતની આ વિરાટ સભામાં કલ્યાણ વિજયજીને પણ નિમંત્રણ કરી બેલાવ્યા અને બ્રાહ્મણ પંડિત સાથે વાદ કરવાને જણાવ્યું. રાજા મધ્યસ્થ બને. વાદ શરૂ થયો. - ૧ રાજા વચ્છ ત્રિવાડી, એ રાજપીપળાને બ્રાહ્મણ જ્ઞાતીય રાજા હત, જૂઓ- આઈન-ઈ-અકબરીના બીજા ભાગનો અંગરેજી અનુવાદ પૃ. ૨૫૧. વછે, એ તેનું નામ હતું અને ત્રિવાડી એ તેની અટક હતી. અકબરનામાના ત્રીજા ભાગના અંગરેજી અનુવાદના ૬૦૮ મા પેજની ચેથી નેટમાં લખવામાં આવ્યું છે કે–ત્રીજો મુજફફર, કે જે ગુજરાતને છેલ્લો બાદશાહ હતો, તે ફતેપુર–સીકરીથી નાસીને રાજપીપળાના રાજા તરવારી (ત્રિવાડી) પાસે ગયો હતે. નવાઈ જેવું છે કે-મિરાતે સિકંદરીના-આત્મારામ મતીરામ દીવાનજીએ કરેલા-ગુજરાતી અનુવામાં તરવારીને એક સ્થાન તરીકે ગણવાની મહેટી ભૂલ થયેલી છે, જાઓ પે. ૪૫૮. આવી જ ભૂલ મિરાતે એહમદીના-પઠાણ નિઝામખાન નરખાન વકીલે કરેલા-ગુજરાતી અનુવાદમાં પણ થવા પામી છે. જાઓ. પિ, ૧૨૮. Page #284 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર ર બ્રાહ્મણ પંડિતાએ હરિ (ઈશ્વર), બ્રાહ્મણ અને શેવધર્મ એ ત્રણ તની સ્થાપના કરી. અર્થાત્ “હરિ, એ ઈશ્વર છે અને તે જગના કર્તા, હર્તા અને પાલનકર્તા છે. બ્રાહ્મણે ગુરૂ છે અને શિવધર્મ એજ સાચો ધર્મ છે.” એ પ્રમાણે પ્રતિપાદન કર્યું. કલ્યાણ વિજ્યજી વાચકે આ ઉપર્યુકત પૂર્વપક્ષને પ્રત્યુત્તર આપતા પહેલાં તે એજ જણાવ્યું કે-જે ઈશ્વર છે, તે કદાપિ જગતને કર્તા, હત્ત કે પાલનકર્તા થઈ શકતું નથી, કારણ કે તે ઈશ્વર ત્યારે જ થાય છે કે-જ્યારે સમસ્ત કર્મોને ક્ષય કરી સંસારથી સર્વથા નિરાળે થાય છે. અર્થાત્ રાગ-દ્વેષાદિ દેને નાશ કરીને જ્યારે સંસારથી મુક્ત થાય છે. અને સંસારથી મુક્ત થયા પછી તે ઈશ્વરને એવું કંઈ પ્રયજન રહેતું નથી કે જેથી તે દુનીયાના પ્રપંચમાં પડે. અને પ્રજા સિવાય મંદની પણ પ્રવૃત્તિ થતી નથી, એ એક કુદરતી કાયદે છે. કાનમનુર રોડરિયા અતએવ ઈશ્વરને કર્તા-હર્તા કે પાલન કર્તા તરીકે કઈ રીતે ગણી શકાય નહિં.વળી એમ પણ કહી શકાય નહિં કે-ઈશ્વર પોતાની ઈચ્છાથી સુષ્ટિને બનાવે છે, કારણ કે ઈચ્છા તેને જ થાય છે કે-જેને રાગદ્વેષ હોય છે. રાગદ્વેષનું જ પરિણામ ઈચ્છા છે. જ્યારે આપણે તે ઈશ્વર તેનેજ માનીએ છીએ કે જેમાં રાગદ્વેષને સર્વથા અભાવ છે અને જે ઈશ્વરને પણ રાગ-દ્વેષી માનવામાં આવે, તે તે પછી તેનામાં અને આપણામાં ફર્કજશે? બીજી વાત એ પણ છે કે-જગતમાં જેટલી વસ્તુઓ બનેલી છે, તે બધી શરીરધારીએ બનાવી છે. હવે જે આ જગત્ ઈશ્વરેજ બનાવ્યું હોય, તે તે શરીરી ઠરશે અને ઈશ્વરને પણ જે શરીર માનવામાં આવે, તે તેને કર્મયુતજ સમજવું જોઈએ. અને ઈશ્વરને તે કર્મ છેજ નહિં, અતઃ તે યુકિત પણ ઠીક નથી. આ સિવાય જગતમાં એવા પાપી છે પણ જોવામાં આવે છે કે જેઓ બીજા ને સંહાર કરે છે. ત્યારે પરમ દયાળુ પરમેશ્વર એવા અને ઉત્પન્ન કરીને પિતાની દયાલુતાને કેમ કલંકિત કરે? અરે, એવા એને ઉત્પન્ન કરવાની વાત તે દૂર રહી, પરંતુ એક Page #285 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સજા ~ ~~ ~~ ~ ~ ~ ~ ~ એ પણ વિચાર કરવાની વાત છે કે-કેઈ ગૃહસ્થને વીસ વર્ષને એકને એક છોકરે મરી જાય, તે શું તે છોકરાને ઈશ્વરે લઈ લીધ? અને ને જે ઈશ્વરેજ લઇ લીધું હોય, તે પછી તેની આ દયાલુના કેવી? અતએ એકંદર રીતે વિચાર કરતાં એમ ચોક્કસ નિર્ણય થાય છે કે-“ઈશ્વરે આ જગત્ બનાવ્યું નથી. ઈશ્વર આ જ્ઞને સંહાર કરતા નથી. તેમ ઈશ્વર પાલન પણ કરતું નથી.” એ પ્રમાણે ઈશ્વરના કર્તા, હર્તા અને પાલન કર્તા સંબંધી જવાબ આપ્યા પછી બ્રાહ્મણ પંડિતાએ સ્થાપન કરેલ બ્રાહ્મણોના ગુરૂવ સંબંધી જવાબ વાળે. તેમણે કહ્યું- બેશક, બ્રાહ્મણે ગુરૂ થઈ શકે છે. કહેવામાં પણ આવ્યું છે કે-arfi araો ગુરુ સમસ્ત વણેના બ્રાહ્મણ ગુરૂ છે. પરંતુ તે બ્રાહ્મણ કયા ? જેઓ શાન્ત છે, દાન્ત છે, જીતેન્દ્રિય છે. શાસ્ત્રોના પારગામી છે, બ્રાચર્યનું પાલન કરે છે, અહિંસાના ઉપાસક છે, કઈ દિવસ જૂઠું બોલતા નથી, વગર પૂછે કેઈની વસ્તુ લેતા નથી અને સંતોષવૃત્તિને ધારણ કરે છે, તે જ બ્રાહ્મણે ગુરૂ હેવાને અથવા કહેવરાવવાને દા કરી શકે. ગુણ વિનાને ગુરૂ ગુરૂ કહેવાય જ નહિ.” આવી જ રીતે શિવધર્મને ધર્મ તરીકે માનવામાં પણ કેઈને ઈન્કાર નથી. પરંતુ ધમ તે છે, કે જેમાં કલ્યાણને માર્ગ રહેલે હોય અને જેમાં અહિંસાનું સર્વથા પ્રતિપાદન કરવામાં આવ્યું હાય. ધર્મની પરીક્ષા ચાર પ્રકારે થાય છે-સ્કૃત ( શાસ્ત્ર), શીલ (આચાર), તપ અને દયા. આ ચારે બાબતની જેમાં ઉત્કૃષ્ટતા હોય, તેજ ધર્મ માન્ય છે. પછી તે ગમે તે ધર્મ કેમ ન હોય? અમુકજ ધર્મ માન, અમુક નહિ, અમુકને જ ગુરૂ માનવા અસુકને નહિં, અને અમે માનેલ સ્વરૂપવાળો જ ઈશ્વર છે, બીજે નહિં, આ વૃત્તિને સંકુચિત વૃત્તિ જ કહી શકાય.' લ્યાણવિજય વાચકની આ વિગેરે કેટલીક યુકિત સાં ભળી રાજા વચ્છરાજ બહુ ખુશી થશે અને જૈનધર્મની ખૂબ તારીફ Page #286 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવાર. કરવા લાગ્યું. રાજા, કલ્યાણવિજયજીને ઉત્તમ વસ્ત્રો આપવા લાગે, પરંતુ તેમણે, રાજાઓ પાસેથી તેવી વસ્તુઓ નહિ લેવા સંબંધી પિતાને ધર્મ બહુ યુક્તિપૂર્વક સમજાવ્યું. જેથી રાજા વિશેષ પ્રસન્ન થયે અને વાજતે ગાજતે તેમને ઉપાશ્રયે પહોંચાડયા. કલ્યાણવિજય વાચકે વિ. સં. ૧૬૫૬ ની સાલનું ચાતુર્માસ સૂરતમાં કર્યું હતું. આ વખતે ધર્મસાગરજીના અનુયાયી અને હીરવિજયસૂરિના અનુયાયિઓમાં ઘણો વિવાદ ચાલતું હતું. આ ધમાધમીમાં વાચકને પણ ઘણું સહવું પડ્યું હતું. તે પણ આખરે તેમણે બહુ સમયસૂચકતા વાપરી હતી અને આચાર્ય વિજયસેનસૂરિને તે બધી હકીકત જણાવી ગુન્હેગારને દંડના ભાગી બનાવ્યા હતા+ ઉપર બતાવેલ મુખ્ય મુખ્ય સાધુઓ ઉપરાન્ત સિદ્ધિચંદ્રજી, નદિવિજયજી, સેમવિજયજી, ધર્મસાગર ઉપાધ્યાય, પ્રીતિવિજયજી, તેજવિજયજી, આણંદવિજયજી,વિનીતવિજયજી, ધર્મવિજયજી અને હેમવિજયજી વિગેરે પણ ધુરંધર સાધુઓ હતા, કે જેઓ સ્વ–પરનું સાધન કરવામાં તત્પર રહેતા હતા. અને તેઓનું આદર્શજીવન જનતા પર અપૂર્વ પ્રભાવ પાડતું હતું. ગષભદાસ કવિ હીરવિજયસરિરાસમાં હીરવિજયસૂરિના પ્રધાન સાધુએનાં નામે ગણાવી ટૂંકમાં કહે છે – હીરના ગુણને નહિ પારે, સાધ સાધવી અઢી હજારે; વિમલહ સરીષા ઉવઝાય, સેમવિજય સરિષા ઋષિરાય. ૧ શાંતિચંદ પરમુષ વળી સાત, વાચકષદે એહ વિખ્યાત; સિંહવિમલ સરિષા પન્યાસ, દેવવિમલ પંડિત તે પાસ. ૨ ધર્મશત્રષિ સબળી લાજે, હેમવિજય મોટો કવિરાજે; જસસાગર વલી પરમુષ પાસ, એકસને સાઠ પંન્યાસ.” ૩. (પૃ. ૨૭૪) + આ સંબંધી વિશેષ હકીકત જોવી હોય, તેમણે ઐતિહાસિક રાયસંહ ભા. ૪ ( વિજયતિલકસૂરિરસ) જે, - - - - - - Page #287 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રાહ્ હીરવિજયસૂરિની આજ્ઞાને સતાભાવથી માન આપનારો સાવજ હતા, એમ નહિ, કિન્તુ તે વખતે સેકા નહિ, પરંતુ હેજારાની સખ્યામાં, અમુક ગામામાંજ નહિ, પરન્તુ મેવાત, માર વાડ, મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ અને ૫ જામ વિગેરે દેશોના પ્રાય: તમામ ગામાનાં શ્રાવકા પણ હતા, કે જેઓની હીરવિજયસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી. કોઇ પણ કાર્ય કરવામાં હજારો રૂપિયાને વ્યય કેમ ન થતા હોય, પરંતુ તેમાં માત્ર હીરવિજયસૂરિની સૂચનાનીજ અપેક્ષા રહેતી હતી. જ જ સૂરિજીની સૂચના થયા પછી શકાને અવકાશ રહેતા જ નહિ. તેમના ભક્ત શ્રાવકાને જેમ એ વાતની સ’પૂર્ણ ખાતરી હતી કે• હીરવિજયસૂરિ નિરૂપયોગી કાર્યોંમાં દ્રવ્ય ખરચવાને અમને ઉપદેશ આપેજ નહિ, તેવીજ રીતે સુરિજી પણુ એ વાતને સપૂર્ણ સમજતા હતા કે–ગૃહસ્થા લાહીનું પાણી કરીને અનેક પ્રકારનાં પાપાને સેવીને જે પૈસા પેદા કરે છે, તે પૈસા નિરર્થક અને પેાતાના સ્વાર્થની ખાતર ખરચાવા એ અનીતિનુ પાણુ કરવા ખરાઅરજ નહિં, પરન્તુ વિશ્વાસના ભંગ કરવા ખરાબર છે. આ કારણુથીજ હીરવિજયસૂરિની જ્યાં ત્યાં મહિમા થતી હતી. હીરવિજયસૂરિના ભક્ત શ્રાવકોમાં મુખ્ય આ હતા. ગ’ધારમાં ઈંદ્રજી પારવાલ સૂરિજીના પરમભકત હતા. અગિયાર વર્ષની ઉમરમાં તેની દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરન્તુ તેના ભાઇ નાથાએ તેના ઉપરના મેહના કારણથી તેને દીક્ષા લેતાં અટકાવ્યા હતા. જો કે તેના ભાઇની ઇચ્છા તે તેનું લગ્ન કરવાની હેતી, પરંતુ ઇંદ્રજીએ ચાખ્ખી ના પાડી હતી અને યાવજ્જીવ માલબ્રહ્મચારી પણે રહ્યો હતા. ઈંદ્રજી એક ધનાચ ગૃહસ્થ હતા. તેણે પોતાના જીવનમાં છત્રીસ તા પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય આજ ગધારના રામજી શ્રીમાલી પણ સૂરિજીનેા ભકત હતા. તેણે સિદ્ધાચલજી ઉપર Page #288 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર - - સૂરિજીના ઉપદેશથી એક વિશાળ અને સુંદર મંદિર બંધાવ્યું હતું.' ખંભાતમાં સંઘવી સામકરણ, સંઘવી ઉદયકરણ, સેની તેજપાલ, રાજા શ્રીમલ, ઠકકર જયરાજ, જસવીર, ઠક્કર લાઈયા, ઠકકર કાકા વાવા, ઠકકર કુંઅરજી, શાહ ધર્મશી, શાહ લકકે; દેસી હીરે, શ્રીમલ, સેમચંદ અને ગાંધી કુંઅરજી વિગેરે મુખ્ય હતા. આજ ખંભાતના રહેવાસી પારેખ રાજીઓ અને વજી સૂરિજીના પરમભક્ત હતા. આ રાજીઆ અને વજીએ પોતાના જીવનમાં સૂરિજીના ઉપદેશથી ઘણાંજ સમાચિત કાર્યો કર્યાં હતાં. તેઓ ૧ આ મંદિર તે છે કે-જે સિદ્ધાચલજી ઉપર આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખૂણામાં ચૌમુખજીનું મંદિર કહેવાય છે. આની અંદરના લેખ ઉપરથી જણાય છે કે વિ. સં. ૧૬૨૦ ના કારતક સુ૦ ૨ ના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. હીરવિજયસૂરિના ઉપદેશથી ગંધારવાસી શ્રીમાલીજ્ઞાતીય પાસવીરના પુત્ર વર્ધમાન તેના પુત્રો સા. રામજી, બહુજી, હંસરાજ અને મનજીએ ચારધારવાળું શાન્તિનાથનું આ મંદિર બનાવ્યું હતું. ૨ સઘવી ઉદયકરણ, હીરવિજયસૂરિને પરમ શ્રદ્ધાળુ શ્રાવક હતો. તેણે હીરવિજયસૂરિના સ્વર્ગવાસ પછી તુર્તજ સિદ્ધાચલજી ઉપર તેમના (સૂરિજીનાં) પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં અત્યારે પણ ઝડષભદેવભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપરના લેખથી માલૂમ પડે છે કે-સૂરિજીનો સ્વર્ગવાસ થયે, તેજ સાલના એટલે ૧૬૫ર ના માગશર વ. ૨ ને સોમવારના દિવસે ઉદયકરણે, વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં પ્રતિષ્ઠા કરાવી હતી. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબંધી કરાવેલાં કાર્યોનું ટૂંકમાં વર્ણન આપેલું છે. સંધવી ઉદયકરણ ખંભાતને પ્રસિદ્ધ શ્રાવક હતે. હષભદાસ કવિએ “હીરવિજયસૂરિરાસ” માં ઠેકાણે ઠેકાણે તેનું નામ લીધું છે. ૩ ૩ષભદાસ કવિએ વિ. સં. ૧૬૮૫ ના પિષ સુ. ૧૭ ને રવિવારના દિવસે ખંભાતમાંજ મલીનાથનાસ બનાવ્યું છે. તેની અંતમાં ખંભાતના ધેરી શ્રાવકને પરિચય તેમણે આ પ્રમાણે આપ્યા છે –. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સરીગાર અને સમ્રાટ. જો કે ખંભાતના રહેવાસી હતા, પરંતુ ઘણે ભાગે ગોવામાં જ રહેતા હતા. ગાવામાં તેમને વ્યાપાર જોર-શોરથી ચાલતું હતું. એટલું જ નહિ પરંતુ રાજ્યદમ્બારમાં પણ તેમની પ્રતિષ્ઠા સાસ હતી. આ રાજીઆ અને વજીઆએ પાંચ તે મોટાં મહેટાં મંદિર બનાવ્યાં હતાં. તે પૈકી ખંભાતમાં એક; જેમાં જિલ્લામણિપાશ્વનાથ સ્થાપ્યા હતા. ગંધારમાં એક, જેમાં નવપલપાર્શ્વનાથની પારિષ વજીએ નિં રાજીઓ, જસ મહીમા જગપ્પા ગાજીએ; અઉઠ લાષ રૂપક પૂર્મઠામિ, અમારિ પળાવી ગામેગામિ. ૨૮૨ ઓસવસિ સેની તેજપાલ, શેત્રુજ-ગીર ઊઘાર વીસાલ; કાહારી દેય લાષ પરચેહ, ત્રાંબાવતીને વાસી તેહ. ૨૮૩ સેમકરણ સંધવી ઉદઈકરણ, અધલષ્ય રૂપક તે પુરકરણ; ઉસવસિ રાજા શ્રીમલ, અધલષ્ય રૂપક ષરચઇ ભાલ. ૨૮૪ ઠકર જઇરાજ અનિં જસવીર, અથવષ્ય રૂપક પચઈ ધીર; ઠકર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક પરચઈ તેહ. ૨૮૫ ૧ રાજીયા-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું આ મંદિર અત્યારે પણ મોજૂદ છે. આ મંદિરના રંગમંડપની એક ભીંતમાં એક પત્થર ઉપર કતરેલે ૨૮ પંકિતઓને એક બૃહદ લેખ છે. જેમાં ૬૧ કલેકેમાં એક પ્રશસ્તિ આપવામાં આવી છે. પ્રશસ્તિ પૂરી થયા પછી છેલ્લી બે પંક્તિમાં જે લખવામાં આવ્યું છે, તે આ છે– - I ૬૦ + 5 નમઃ મા શકિપાતીત સંત હૃકઈ प्रवर्तमानशाके १५०९ गंधारीय प० जसिआ तद्भार्या बाई जसमादे संप्रतिश्रीस्तंभतीर्थवास्तव्य तत्पुत्र प०वजिआ पराजिआभ्यां वृद्धभ्रातृभार्या विमलादे लघुभ्रातृभार्या कमलादे वृद्धभ्रातृपुत्र मेघजी तद्भार्या मयगलदे प्रमुख । निजपरिवारयुताभ्यां । श्रीचिंतामणिपार्श्वनाथश्रीमहावीरप्रतिष्ठा कारिता श्रीचिंतामणिप्रार्श्वचैत्यं च कारितं कृता च प्रतिष्ठा सकलमंडलाखंडलशाहिश्रीअक्रब्बरसन्मानितश्रीहीरविजयसूरीशपट्टालकारहारसदृशैः शाहिश्रीअकब्बरपर्षदि प्राप्तवर्णवादौ श्रीविजयसेनसूरिभिः ।। Page #290 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર ૨૪૯ સ્થાપના કરી હતી. નેજામાં એક, તેમાં ત્ર૪ષભદેવની સ્થાપના કરી હતી અને વરડેલામાં (ખંભાત પાસેના) બે મંદિર બનાવી કરેડાપાટ્વનાથ અને નેમનાથની સ્થાપના કરી હતી. એમણે સંઘવી થઈને આબૂ રાણપુર અને ગેડીપાર્શ્વનાથની યાત્રાને માટે સંઘ કાઢયા હતા. આ બન્ને ગૃહસ્થનું એટલું બધું માન હતું કે બાદશાહ અકબરે પણ તેમનું દાન સર્વત્ર માફ કર્યું હતું. જીવદયાના કાર્યમાં પણ તે બન્ને ભાઈઓ આગળ પડતે ભાગ લેતા હતા. ઘઘલામાં કેઈ માણસ જીવ ન મારે, એ હુકમ તેમણે મેળવ્યું હતું. ચં. ૧૬૬૧ ની સાલમાં ભયંકર દુષ્કાળ પડશે, ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણાં કુટુંબની રક્ષા કરી હતી, એટલું જ નહિ પરતુ પોતાની તરફના કેટલાક માણસને ગામેગામ ફેરવીને થાણા ગરીબને કી રકમ આપીને પણ સહાયતા કરી હતી. એકવાર તેઓએ તેત્રીસ લાખ રૂપીયા પુણ્ય કાર્યમાં ખરચ્યા હતા. આ લેખ ઉપરથી જણાય છે કે-વિ. સં. ૧૬૪૪ ની સાલમાં રાજીઆ-વજીઆએ આ મંદિર કરાવ્યું અને ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામિની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરી વિજયસેનસૂરિએ. આ લેખમાં જે કે-સંવત ઉપરાન્ત પ્રતિષ્ઠા કર્યાની તિથિ કે વાર નથી લખવામાં આવેલ, પરતુ આ લેખ જે મૂર્તિને સ્થાપન કર્યાની હકીકત પૂરી પાડે છે, તેજ (ચિંતામણિપાર્શ્વનાથની મૂત્તિ) ઉપરના લેખમાં પ્રતિષ્ઠાની તિથિ સં. ૧૬૪૪ ના જયેષ્ઠ સુ. ૧૨ સોમવારની આપવામાં આવેલી છે. આવી જ રીતે “વિનચરિતાર્થ અને હીરવિજયસૂરિરાસ” માં પણ આજ તિથિ આપવામાં આવી છે. ઉપર આપેલા લેખ ઉપરથી એ પણ જણાય છે કે-રાજી અને વછઆ મૂળ ગધારના રહેવાસી હતા, પરંતુ મંદિર થયું, તે સમયમાં તેઓ ખંભાતમાં રહેતા હતા. ૧ નેજા, ખંભાતથી લગભગ રા માઈલ ઉત્તરમાં આવેલું એક હાનું ગામડું છે. વર્તમાનમાં અહિં નથી શ્રાવકનું ઘર કે નથી મંદિર, ગામ પણ લગભગ વસ્તી વિનાનું છે. માત્ર એક સરકારી બગીચે છે. ૨ આ ગામ દીવ બંદરથી લગભગ બે માઇલ ઉપર આવેલું છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ * ૫૦ સુરક્ષા અને સલા, - , કહેવાય છે કે-એક વખત ચીઉલના એક ખાજગીને અને બીજા કેટલાક માણસને ગાવાના ફીરંગી લેકે (પિગી) એ કેદ કર્યા હતા. તેઓને તે ફિરંગીને અધિપતિ કેમે કરીને છેડતે હેતે. છેવટે તે જગીને એક લાખ લ્યાહરી દંડ કર્યો. જાણે આ દંડ લાવ કયાંથી? અંતમાં તે બેજગીએ રાજીયાવજીયાનું નામ લીધું. તેઓને બેલાવવામાં આવ્યા. રાજીયે ફિરંગીચેના અધિપતિ વીજલ પાસે ગયે. તેણે લાખ લ્યાહરી ભરીને જગીને છોડાવી દીધો અને કેટલાક દિવસ પિતાને ત્યાં રાખી પછી ચીઉલ પહોંચતે કર્યો. પાછળથી ખોજગીએ પણ એક લાખ ત્યાહરી રાજિયાને ભરી દીધી. એક વખત બેજગીએ બાવીસ ચેરેને કેદ કર્યા હતા. તેઓને તે એક દિવસ તરવાર લઈને જ્યારે મારવા ઉભે થયે, ત્યારે તે ચેરેએ કહ્યું- આપ મોટા પુરૂષ છે, અમારા ઉપર દયા કરે, વળી આજે રાજિયાશેઠને મોટા તહેવાર (ભાદરવા સુદ ૨) ને, દિવસ છે.” “રાજિયાના તહેવારને દિવસ છે”એ સાંભળતાંજ ચોરેને મારવા તે દૂર રહ્યા, પરંતુ તેણે સર્વથા કેદથી મુક્ત કર્યો અને તેણે કહ્યું કે તેઓ મારા મિત્ર છે, એટલું જ નહિ પરંતુ મને જીવન દેવાવાળા છે. તેમના નામથી હું જેટલું કરું, તેટલું થોડું જ છે.” આ રાજીયા અને વજિયાની તારીફ કરતાં પં.શીલ વિજયજી પોતાની તીર્થયાત્રામાં લખે છે – પારિષ વછઆ નિ રાજિઆ, શ્રીશ્રીવંશિ બહુ ગાજીયા; ૧ વીજરેલ એ પિોર્ટુગીઝ શબ્દ ( Vice-rei on Viso-rei નું અપભ્રંશ રૂપ જણાય છે. અંગ્રેજીમાં તેને વૅયસરાય કહેવામાં આવે છે. જૂઓ, ડીક્ષનરી ઓફ ધી ઈંગ્લીશ–પોર્ટુગીઝ લેંગ્રેજીસ. બનાવનાર એન્થની, વીરા ૫. ૬૯૪ ( Dictionary of the English Portugese Languages by Anthony, Yieyra. Page 694.) Page #292 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવાર પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ સંધપ્રતિષ્ઠા મનનિ રંગ. જેહની ગાદી આબંદિરિ, સેવન છત્ર સેહિ ઉપરિ, કેઈ ન લપિ તેહની લાજ, નામિ સીશ ફરંગીરાજ. ૧૩૧ હીરવિજયસૂરિના શ્રાવકે આવાજ ઉદાર અને શાસનપ્રેમી હતા. આવી રીતે રાજનગરમાં વચ્છરાજ,નાના વીપુ, ઝવેરી અરજી, શાહ ભૂલે, પૂજે બંગાણી અને દેસી પનજી વિગેરે હતા. પાટણમાં સની તેજપાલ, દેસી અબજી, શા. કકૂ વિગેરે હતા. વીસલનગરમાં (વીસનગર) શાહ વાઘે, દેસી ગલા, મેઘા, વીરપાલ વીજ અને જિણદાસ વિગેરે હતા. સીહીમાં આસપાલ, સચવીર, તેજા, હરખા, મહેતે પૂજે અને તેજપાલ વિગેરે હતા. વેરાટમાં સંઘવી ભારમલ અને દ્રરાજ વિગેરે હતા. પીપાડમાં હેમરાજ, તાલે પુષ્કર વિગેરે હતા. અલવરમાં શાહ ભૈરવ ૧ હીરવિજયસૂરિ, અકબર બાદશાહ પાસેથી વિદાય થઈને જ્યારે ગુજરાતમાં આવતા હતા, ત્યારે પીપાડનગરમાં સૂરિજીને વંદન કરવા વૈરાટના સંધવી ભારમલને પુત્ર ઇંદ્રરાજ આવ્યો હતો. અને તેને સૂરિ જીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનતિ કરી હતી. પરંતુ સૂરિજીને બહુ જલદી સીહી જવાનું હોવાથી પિતે ન પધારતાં કલ્યાવિજય ઉપાધ્યાયને મોકલ્યા હતા. કલ્યાણવિજય ઉપાધ્યાય પાસે, ઈરાજે ચાલીસ હજાર રૂપિયાને વ્યય કરી મટી ધૂમધામથી પ્રતિષ્ઠા કરાવી હતી. (જૂઓ, હીરવિજયસૂરિરાસ, પૃ. ૧૫ર ). ૨ ભૈરવ, એ હુમાયુનને માનીતે મંત્રી હતા. કહેવાય છે કે તેણે પિતાના પુરૂષાર્થથી નવલાખ બંદિવાનેને છેડાવ્યા હતા. બંદિવાનેથી અહિ કેદી સમજવાના નથી. બાદશાહી જમાનામાં લડાઈઓનો અંદર શત્રુપક્ષના જે માણસને પકડવામાં આવતા હતા, તેઓને બંદિવાન કહેવામાં આવતા. આ બંદિવાનેને મુસલમાન બાદશાહ ગુલામ તરીકે ગણીને ખુરાસાન કે એવા બીજા દેશોમાં વેચી દેતા હતા. આવા નવલાખ બંદિવાનને તૈરવે એકી સાથે છેડાવીને અભયદાન આપ્યા સંબંધી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સૂરીશ્વર અને સમ્રાટ હતા. જેસલમેરમાં માંડણ કેરી, નાગરમાં જયમલ મહેતા અને જાલેરામાં મેહાલ રહેતું હતું, કે જે વસે પિરવાળ હતું. તેણે સીરીમાં લાખ રૂપિયા ખરચીને મુખજીનું મંદિર કરાવ્યું જાણવા જેવી કથા કષભદાસ કવિએ “હીરવિજયસૂરિરાસ ” માં લખી છે. કથાને ટૂંક સાર આ છે - જ બાદશાહ હુમાયુને જ્યારે સેરઠ ઉપર ચઢાઈ કરી, ત્યારે તેણે નવલાખ મનુષ્યોને બંદિવાન તરીકે પકડયા હતા. તેણે આ મનુષ્યો ચૂકીમને સુપ્રત કર્યો, અને ખુરાસાન દેશમાં વેચી આવવાની આજ્ઞા કરી. આ બધા મનેને પહેલાં તે અલવરમાં લાવવામાં આવ્યા. ગામના મહાજને આ મનુષ્યને છોડી દેવા માટે ઘણી પ્રાર્થના કરી, પરન્તુ છોડી મૂકયા નહિં. હમેશાં દસ-વીસ મનુષ્યો તે રક્ષાની બેદરકારીથી તેમાંથી મરતાંજ હતાં. ભૈરવને આ હકીકત બહુ ત્રાસદાયક જણાઈ. તે હુમાયુનને માનતો પ્રધાન હતા. આવી અવસ્થામાં પણ જે તે પિતાથી બનતું ન કરે, તો પછી તેની દયાલતા શી ? પ્રાતઃકાલમાં બાદશાહ જ્યારે દાતણ કરવાને બેઠે, ત્યારે બાદશાહે ભેરવના હાથમાં પિતાની વીંટી આપી. ભેરવે તે વીંટીની છાપ એક કોરા કાગળ ઉપર પાડી લીધી. ભૈરવ ત્યાંથી રવાના થયો. તેણે પોતાના ધ્રુજતા હાથે કાગળ ઉપર ફરમાન લખ્યું આ ફરમાન લઇને તે રથમાં બેસીને પેલા મુકીમ પાસે ગયા. મુકીમની પાસે પહેલાં તે ફરમાન લઈને પિતાના માણસને મક, અને પિતે રથમાંજ બેસી રહ્યો. ફરમાનમાં તે મૂકીમ શું વાંચે છે– કંઇ પણ વિલંબ કર્યા સિવાય નવલાખ બંદિવાલો ભેરવને સોંપી દેશે.” આ પ્રમાણે બાદશાહની મહેર સાથેની આજ્ઞા જોતાંજ, તેણે ઝટ ભેરવને પિતાની પાસે બોલાવ્યો અને બહુ આદરસત્કાર પૂવર્ક ભૈરવને નવલાખે બંદિવાને સોંપી દીધા. ભૈરવે રાતે ને રાતે બધાઓને મુક્ત કરાવી દીધા. સ્ત્રી, પુરૂષો અને બાળકે અંત:કરણથી ૌરવને આશીર્વાદ દેવા લાગ્યાં. તે બધાઓને રવાના કરતી વખતે ભૈર પિતાને ત્યાંથી પાંચસો ઘડા મંગાવીને આગેવાનોને આપ્યા, અને દરેકને એક એક સોનામહેર આપી. જ પ્રાત:કાલમાં દેવપૂજન, ગુરૂવંદન વિગેરે આવશ્યક ક્રિયાઓ કરીને ભેરવ એક વિચિત્ર વા પહેરી બાદશાહ પાસે ગયે. બાદશાહ તે એકા Page #294 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય-પરિવાર, રણ હતું, મેડતામાં સદારગ હતે. આગરામાં થાનસિંઘ, માનુકલ્યાણ એક તેને ઓળખી પણ ન શકો. તેણે પૂછ્યું- તમે કેણ છે ?” લેરવે કહ્યું- હું આપને દાસ ભરવ. હું આજે આપને મહેટ ગુહેગાર બન્યો છું, કારણ કે મેં તે નવલાખ બંદિવાનને છોડાવી દીધા છે, અને ઘણું દ્રવ્યને વ્યય કર્યો છે ” બાદશાહ એકદમ ચીડાઈ ગયો. “શા માટે તેમ કર્યું ?” “કેની આજ્ઞાથી કર્યું ?” વિગેરે વિગેરે કેટલુંએ કહી નાખ્યું. ભૈરવે ધીરેથી કહ્યું-ખુદાવંદ ! આપને માથે ભાર રહેલે છે. એટલા માટે તે બધા માણસને ઘેડા અને માલ આપીને મેં રવાના કરી દીધા છે. તેઓ પોતાનાં બાલ-બચ્ચાં અને કુંટુબી પુરૂષથી વિયોગી થયા હતા, તે તેમને વિયોગ મટાડીને ખરી રીતે મેં આપનું આયુષ્ય વધાર્યું છે. ”ભરવની યુકિતથી બાદશાદ શાન્ત થયે અને ભરવાના ઉપર પ્રસન્ન થયો. ” આવી જ રીતે શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે પિતાના શ્રીમાળીએના જ્ઞાતિભેદ” નામનાં પુસ્તકના ૮૬માં પેજમાં બંદિવાન છોડાવનાર ભેરશાહને છંદ પ્રકટ કર્યો છે, તેમાં પણ ભેરશાહનાં સ્મરણીય કાર્યોને ઉલલેખ કર્યો છે. નમૂના દાખલા માત્ર તે છંદની એકજ કડી અહિં ઉદ્ધત કરીશું - ખુરસાણ કાબિલ દિસહ ખંચહિ એક રૂશન બરસ, અસવરે ય મુલિતાન લીજૈ કરબ ચેડી દખયે; ખટહર્ડે કટ દુરંગ પાડી ધરા અસપતિ ધાવયે, પુનિવંત સારંગ પછે ભેર બહુત મંદ છુડાવયે. ૧, ઉપર્યુક્ત છંદમાં એ પણ જણાવ્યું છે કે-ભેરૂશાહના પિતાનું નામ હાહાશાહ હતું, અને તેમનું ગોત્ર હતું લોહા. આજ ભેરશાહના ભાઈ રામાશાહે પણ ઘણું મહત્વનાં કાર્યો કર્યા હતાં. જે કાર્યોનું દિગ્દર્શન કરાવનાર રામાશાહની એક કવિતા ઉપર્યુકત પુસ્તકનાજ . ૮૮ માં પ્રકટ થયેલી છે. ૧ આ થાનસિંધે ફતેપુરમાં મહેટા ઉત્સવપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિના હાથે કરાવી હતી. અને તે જ વખતે આશાન્તિ ચંદ્રજીને ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું હતુ. આવી જ રીતે તેણે આગરામાં પણ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર અત્યારે પણ આગરાના રેશનમહોલ્લામાં વિમાન Page #295 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સધા ' અને દુર્જનશાલ હતા, ફાજનગરમાં અકુ સંઘવી હતે. આ ' છે. તેમાં મૂલનાયકજીની મૂર્તિ તે તે વખતે સ્થાપના થઈ હતી, તેજ છે, પરંતુ મંદિર તેનું તેજ હેય એમ લાગતું નથી. ૧ વિ. સં. ૧૬૫૧ ના વૈશાખ મહીનામાં કૃષ્ણદાસ નામના કવિએ લાહેરમાં દુર્જનશાલની એક બાવની બનાવી છે. તે ઉપરથી જણાય છે કે-દુર્જનશાલ ઓસવાલ વંશીય જડિયા ગોત્રને હતે. અને તે જગુશાહના વંશમાં થયો હતો. જગુશાહને ત્રણ પુત્રો હતા-૧ વિમલદાસ, ૨ હીરાનંદ અને ૩ સંધવી નાન, દુર્જનશાલ, નાનુને પુત્ર થાય છે. આ દુર્જનશાલના ગુરૂ હીરવિજયસૂરિ હતા, એ વાત બાવનીની પ૩ મી કડી ઉપરથી સ્પષ્ટ જણાય છે – हरषु धरिउ मनमहिझ जात सोरीपुर किद्धि, संघ चतुरविधि मेलि लच्छि सुभमारगि दिद्धी; जिनप्रसाद उद्धरइ सुजससंसारि हि संजइ, सुपतिष्टा संघपूज दानि छिय दंसन रंजइ; संघाधिपत्ति नानू सुतन दुरजनसाल धरम्मधुर, कहि किश्नदास मंगलकरन हीरविजयसूरिंद गुर. ५३ આ કવિતા ઉપરથી એ પણ જણાય છે કે તેણે સિરીપુરની યાત્રા કરી ચતુવિધસંધની ભાકા કરવામાં પોતાની લક્ષ્મીને સ૫ગ કર્યો હતું. તેમ તેણે જિનપ્રસાદનો ઉદ્ધાર અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી. આગળ ચાલતાં કવિ, દુર્જનશાલની પ્રશંસા કરતાં કહે છે – लछिन अंगि बतीस चारिदस विद्या जाणइ, पातिसाहि दे मानु षान सुलितान वषाण; लाहनूरगढ मझ्झि प्रवरप्रासाद करायउ, विजयसेनसूरि बंदि भयो आनंद सवायउ; जां लगइ सूर ससि मेर महि सुरसरिजलु आयासि धुअ, कहि किश्नदास तां लग तपइ दुरजनसाल प्रताप તુમ, ૧૪ આ ઉપરથી એક ખાસ મુદ્દાની વાત નિકળે છે, અને તે એ કેદુર્જનશાલે લાહેરમાં એક મંદિર કરાવ્યું હતું. આ આ નોટમાં દુર્જનશાલના કાકા હીરાનંદનું નામ ઉપર આપવામાં આવ્યું છે. આ હીરાનંદ તે છે કે જેણે આગરામાં સીમંધરસ્વામીન Page #296 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર સાવી બહુ પુન્યશાળી હતે. છ— વર્ષની ઉમર થવા છતાં તેની પાંચે ઈદ્રિયે મજબૂત હતી. તેની હયાતીમાં તેના ઘરમાં એકાણું પુરૂષે પાઘડીબંધ હતા. તેણે કેટલીક ઔષધશાળાઓ અને જિનપ્રાસાદો કરાવ્યા હતા. આ ગૃહસ્થ ધનાઢય હોવા ઉપરાન્ત કવિ પણ હતું. તેણે “અકુબાવની' તથા બીજી ઘણી કવિતાઓ બનાવી હતી. સિાહીમાં આસપાલ અને નેતા હતા. આ બંને ગૃહસ્થાએ અનુકમે મુખજીના મંદિરમાં આદિનાથ અને અનંતનાથની પ્રતિષ્ઠા બહુ ધામધૂમ પૂર્વક કરાવી હતી. બહનપુરમાં સંઘવી ઉદયકરણ, ભોજરાજ, ઠકકર સંઘજી, હાંસજી, ઠક્કર સંબૂછ, લાલજી, વીરદાસ, ઉષભદાસ અને જીવરાજ વિગેરે હતા. માળવામાં ડામરશાહ અને સૂરતમાં ગોપી, સૂરજી, બહેરા સૂર અને શાહ નાનજી વિગેરે હતા. વડોદરામાં સોની પાસવીર અને પંચાયણ, નવાનગર રમાં અબજી ભણશાલી અને જીવરાજ વિગેરે હતા. જ્યારે દીવમાં પારેખ મેઘજી, અભેરાજ, પરિખ દામે, દેસી જીવરાજ, શવજી અને બાઈ લાડકી વિગેરે હતાં. મંદિર બનાવ્યું હતું, કે જે મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. આ મંદિરને ઉલ્લેખ હીરાનંદના નામ સાથે પં. સૌભાગ્યવિજયજીએ પિતાની તીર્થમાળામાં કર્યો છે. ( જૂઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. ૭૪ ) આ હીરાનંદે એક વખત બાદશાહ જહાંગીરની પણ મહેમાની કરી હતી. આ મહેમાન સંબંધી એક કવિતા “ શ્રીમાળીઓના જ્ઞાતિ ભેદ” નામના પુસ્તકના ૯૬ મા પેજમાં પ્રકટ થઈ છે. તે ઉપરથી જણાય છે કે-આ મહેમાની સં ૧૬૬૭ માં કરી હતીઃ૧. “સંબત સોલહૈ સતસઠે સાકા અતિ કીયા; મિહમાની પતિસાહકી કરિકે જસ લીયા ” (પૃ. ૯૭). આ હીરાનંદ ઝવેરી વિષે એક કથા વીલીયમ હાવકીન્સ(William Hawkins) (૧૬૦૦-૧૩) નામના મુસાફરે લખી છે. જૂઓ, વિલીયમ ફેસ્ટર સન્માદિત “અરલી ટ્રેવલ્સ ઇન ઇડિયા ” ( ૧૫૮૩-૧૯૧૯ ) ૫. ૧૧૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ - આવી રીતે ઘણું ગામમાં સૂરિજીના અનેક ભક્ત શ્રાવક રહેતા હતા.તે લેકેની સૂરિજી ઉપર એટલી બધી અટલ શ્રદ્ધા હતી કેસૂરિજીના ઉપદેશથી કંઈ પણ કાર્ય કરવાને માટે તેઓ હરવખત તૈયાર રહેતા હતા, એટલું જ નહિ પરંતુ સરિજીની પધરામણી વખતે અને એવા બીજા પ્રસંગમાં હજારનું દાન કરવામાં પણ લગારે સંકોચ કરતા નહિ. હીરવિજ્યસૂરિ એક વખત ખંભાતમાં હતા, ત્યારે તેમને પૂર્વાવસ્થાને અધ્યાપક ખંભાતમાં આવી ચઢ. સુરિજી અત્યારે સાધુ હતા, લાખે મનુષ્યના ગુરૂ હતા, છતાં સૂરિજીએ પોતાના પૂર્વાવસ્થાના અધ્યાપકનું બહુમાન કર્યું. પછી કહ્યું- મહાશય ! આપ સત્કાર કરવાને ચગ્ય છે; પરન્તુ આપ જાણે જ છે કે હું અત્યારે નિગ્રંથ છું, અતએ આપને શું આપી શકું? અધ્યાપકે કહ્યું– મહારાજ ! આપ એ સંબંધી કંઈ ચિંતા ન કરે. હું આપની પાસે આવ્યો છું, એનું કારણ જુદું જ છે. મને એક દિવસ સર્પ કરડ હતું. તેનું વિષ કેમે કરી ઉતરતું હેતુ. છેવટ એક ગૃહસ્થ આપનું નામ સ્મરણ કરીને તે ચામડને ખૂબ ચૂસી કે જ્યાં ડંખ માર્યો હતે. આપના નામના પ્રભાવથી વિષ ઉતરી ગયું અને હું બચી ગયે. પછી મને વિચાર થયે કેજે હીરવિજયસૂરિના નામ સમરણથી હું બચી ગયો છું, તે સૂરિનાં દર્શન કરીને મારે પવિત્ર થવું. બસ, આજ વિચારથી હું આપની પાસે આ છું.” આ વખતે સુરિજીની પાસે સંઘવણ સાગદે બેઠાં હતાં, તેમણે સૂરિજીને પૂછયું કે-“શું આ બ્રહ્મદેવ આપના પૂર્વાવસ્થાન શેર છે ? સરિજીએ કહ્યું–નહિં, તે મારા પૂર્વાવસ્થાના ગોર નહિં, કિન્તુ ગુરૂ છે. સંઘવણે ઝટ પોતાના હાથમાંથી કઠું કાઢીને આપ્યું, અને બીજા પણ બારસે રૂપક એકઠા કરીને પેલા બ્રાહ્મણને દક્ષિણામાં આપ્યા. બ્રાહ્મણે ખુશી થતે અને સૂરિજીનું નામ જપતે વિદાય થયે. Page #298 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર. આવી રીતે, એક વખત સૂરિજી આગરામાં હતા, ત્યારે પણ ભાવેજ કીર્ત્તિદાનને પ્રસ`ગ બન્યા હતા. વાત એમ બની કે–સૂરિજીના પધારવાના નિમિત્તે લેાકાએ ઘણા પ્રકારનાં દાન કર્યાં. આ વખતે અકૂ નામના એક ચાચકની સ્ત્રી પાણી ભરવાને ગઈ હતી. તેણીને ઘરે આવતાં કંઇક વિશેષ વાર લાગી. ઘરે આવી એટલે તેના પતિએ તેણીને ઘણા ઠપકા આપ્યા, અને કહ્યું કે- આટલા બધા વખત કેમ લગાડયા, હું કયારના ભૂખ્યા થયા છુ.” એ કહ્યું‘પાણી ભરી લાવવુ' કંઇ હેલુ કામ નથી. એતા વારે થાય, અને જો એટલી બધી બહાદુરી રાખતા હા, તેા જાઆને એકાદ હાથી તે લઇ આવે. ? તે યાચક ચાનકમાં ને ચાનકમાં ઘરેથી નિકન્યા અને હીરવિજયસૂરિના ગુણા ગાવા લાગ્યા. પેાતાના ગુરૂના ગુણ ગાતા જોઈ શ્રાવકે તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને વસ્ત્રાદિનું ઘણું. દાન કરવા લાગ્યા, પરન્તુ તે યાચકે ક ઇંજ ન લીધુ', અને કહેવા લાગ્યા કે– જો મને કાઈ હાથી આપે તેા લઉ ’ હ આ વખત સદારગ નામના ગૃહસ્થ, પેાતાના ઘેરથી હાથી મંગાવીને લૂ‘છણું કરી તે યાચકને આપવા લાગ્યા. તેવામાં એક ભ્રાજક ત્યાં બેઠા હતા, તે ઝટ એટલી ઉઠયા કે- જે વસ્તુનું લૂછતું થાય છે, તે વસ્તુ ઉપર ભેાજનકનાજ હુક હોય છે, બીજાના નહિ.’ સદાર'ગે તુર્ત જ તે હાથી ભાજકને આપી દીધું, અને અકુ યાચકને બીજો મગાવી આપ્યા. થાનસિંઘે આ હાથીને શણગારી આપ્યા. અકુ યાચક હાથમાં અકુશ લઇ હાથી ઉપર સવાર થયા, અને ઉમશા તથા ખુદ બાદશાહ પાસે જઇને પણ હીરવિજયસૂરિની તારીફ્ કરવા લાગ્યો. પછી તે પેાતાને ઘેર જઈ સ્ત્રી આગળ પેાતાની બહાદુરી ખતાવવા લાગ્યેા. સ્ત્રી જો કે ઘણી ખુશ થઇ, પરંતુ તેણીએ ઘુ’– હાથી ા તેજ રાખી શકે, કે જે હેાટા શજા-મહારાજા હાય અથવા જેને ગામ-ગરાસ હોય, આપણે તે યાચક કહેવાઇએ, 33 Page #299 -------------------------------------------------------------------------- ________________ પર -- આપણે ત્યાં તે હાથી શોભી શકે? માટે તેને વેચીને પૈસા કરી લેવા સારા છે.' અડું ચાચકે પણ આ વાતને ઠીક માની અને તે હળી એક મુગલને ત્યાં વેચી તેની સે સુવર્ણ મહેરે લઈ લીધી. એક વખત સૂરિજી અમદાવાદ પધાર્યા, ત્યારે તેઓની પધાસ્વાની ખુશાલીમાં સારા સારા ગાયકોએ સૂરિજીની સ્તુતિનાં સુમધુરગીત રાગ-રાગણીથી ગાયાં. ગાયકના મધુર સ્વરે અને સૂરિજીની સ્તુતિમાં રહેલા અલૈકિક ભાવથી આખી સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. પરિણામે ગાયકેના ઉપર અત્યંત પ્રસન્ન થઈને ભદુઆ નામના શ્રાવકે તે જ વખત પિતાની કમરમાંથી ચાર હજાર રૂપિયાની કિંમતને સેનાને કરે કાઢીને તે ગાયકોને દાનમાં આવે. તે પછી તે એક પછી એક બીજા અનેક શ્રાવકોએ કોઈએ પાગડી તે કોઈએ અંગરખું, કેઈએ વીંટી તે કેઈએ કે, એમ જેને જે ઠીક લાગ્યું તે દાનમાં આપ્યું. તે સિવાય ખાસ એક ટીપ પણ થઈ, જેમાં લગભગ બારસે રૂપિયા એકઠા થયા, તે પણ તે ગાયકોને દાનમાં આપ્યા. એવી જ રીતે પતા નામના એક ભેજકે હીરવિજયસૂરિને રાસ ગાયે હતું, જેથી પ્રસન્ન થઈ શ્રાવકેએ એક લાખ ટકા કરી આપ્યા હતા. કહેવાની મતલબ કે સૂરિજીના ભકતે આવી રીતે વખતે વખત પ્રસંગ પ્રાપ્ત થયે અઢળક દાન કરતા હતા. એ પણ સૂરિજીના પુણ્યપ્રકર્ષની જ મહિમા, નહિ તે બીજું શું કહી શકાય? હવે આ પ્રસંગે ખાસ એક મહત્ત્વની બાબત તરફ પાઠકનું ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે. હીરવિજયસૂરિના ઉપર્યુક્ત ભક્ત શ્રાવકોનાં કાર્યો તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે બહુધા તેઓની પ્રવૃત્તિ મંદિર બનાવવામાં, પ્રતિષ્ઠાઓ કરાવવામાં, સંઘ કાઢવામાં અને એવાજ આવ્યાન્ય કાર્યો પ્રસંગે હેટા મહટાઉત્સવે કસ્થામાં થયેલી છે. રામ Page #300 -------------------------------------------------------------------------- ________________ અસ કવિના કહેવા પ્રમાણે એકલા સૂરીશ્વરજીના હાથે જ પચાસ પ્રતિષ્ઠાઓ થઈ હતી. અને તેમના ઉપદેશથી લગભગ પાંચ રાસ થયાં હતાં. જેમ મૂલાશાહ, કુંઅરજી ઝવેરી, સોની તેજપાલ રાયમલ આસપાલ, થાનસિંધ, માનુ કલ્યાણ, દુર્જનમહલ, ૧ સોની તેજપાલ ખંભાતને રહેવાસી હતા. તે સૂરિજીના ઘણા ધનાઢ્ય અને મહાન ઉદાર શ્રાવકે પૈકીને એક હતા. વિ. સં. ૧૬૪૬ ની સ્તમાં હીરવિજયસૂરિ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે શ્રેષ્ઠ સુદિ ૮ ના દિવસે તેણે અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. આજ વખતે સામવિજયજીને ઉપાધ્યાય પદવી પણ આપવામાં આવી હતી. તેણે આજ ખાંભાતમાં એક મહાટું જિનભુવન પણ બનાવ્યું હતું. તેનું વર્ણન કરતાં ઋષભદાસ કવિ “હીરવિજયસૂરિરાસ'માં લખે છે “અદભુવન જર્યું દેહરૂ કરાવ્યું, ચિત્ર લિખિત અભિરામ; ત્રેિવીસમો તીર્થકર કાવ્યો, વિજયચિંતામણું નામ છે. હી. ૬ વાપભતણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સેય; ભુઇશામાં જઈને જુહારે, સમકિત નિરમલ હેય હે. હી. ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપકકનકમણિ કેરાં; ઓશવશ ઉજવલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હે. હી.” ૮ આ દેરાસર વર્તમાનમાં ખંભાતના માણેકચોકની ખડકીમાં વિદ્યમાન છે. તેના બેંયરામાં રાષભદેવની મોટી પ્રતિમા છે. આ ભયરાની ભીંત ઉપર એક લેખ છે, તે ઉપરનીજ વાતને પુરવાર કરે છે. લેખ આ પ્રમાણે છે ॥६०॥ श्रीगुरुभ्यो नमः॥ श्रीविक्रमनृपात् ॥ संवत् १६६१ परषे वैशाप शुदि७ सोमे ॥ श्रीस्तंभतीर्थनगरव्यास्तव्य ॥ ऊकेश जातीय ॥ आबूहरागोत्रविभूषण ॥ सौषणिक कालासुत सौवर्णिक।। वाचा भार्या रमाई॥ पुत्र सौवर्णिक वछिआ॥ भार्या सुहासिणि पुत्र सौषणिक ॥ तेजपाल भार्या ॥ तेजलदे नाम्न्या । मिजपति॥ सौवणिक तेजपालप्रदत्ताशया॥प्रभूतद्रव्यव्ययेन सुभूमिगृहश्री जिनप्रासादरकारितः ॥ कारितं व तत्र मूलनायकतया ॥ स्थापनकले Page #301 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાહ. - ગાના કફ, જીઆ, રાજિયા, ઠકકર જસુ, શાહ રામજી વર્ધમાન, श्रीविजयचिंतामणिपार्श्वनाथविंबं प्रतिष्ठितं तं च श्रीमत्तपागच्छाधिराजभट्टारकश्रीआणंदविमलसूरिपट्टालंकार ॥ भट्टारकश्री. विजयदानसूरि तत्पदृप्रभावक ॥ सुविहितसाधुजनध्येय ॥ सु. गृहीतनामध्येय ॥ पात ॥ साहश्रीअकब्बरप्रदत्तजगद्गुरुविरुदપર છે મારા | શ્રીહવિષયસૂરિ ! તપોવર છે सहस्रपाद ॥ पातसाहश्रीअकब्बरसभासमक्षविजितवादिवृदसमुभूतयशःकर्पूरपूरसुरभीकृतदिग्वधूवदनारविंदभट्टारकीवि નલિમિઃ ||. क्रीडायातसुपर्वराशिरुचिरो यावत् सुवर्णाचलो मेदिन्यां ग्रहमंडलं च वियति अध्नेंदुमुख्य लसत् । तावत्पन्नगनाथसे वितपदश्रीपार्श्वनाथप्रभोमूर्तिश्रीकलितोयमत्र जयतु श्रीमजिनेंद्रालयः ॥१॥छः।।। આ લેખ ઉપરથી જણાય છે કે તેની તેજપાલ ઓસવાલ જ્ઞાતિને હતા, અને તેનું ગોત્ર આબૂરા હતું. તેના પિતાનું નામ વછિઆ હતું અને માતાનું નામ સુહાસિણી. આ સિવાય આમાંથી એક મહત્ત્વની વાત નિકળે છે. તે એ છે કે--આ ભૂમિગ્રહવાળું જિનમંદિર ની તેજપાલની ભાર્યા તેજલદેએ પિતાના પતિની આજ્ઞાથી ઘણું દ્રવ્ય ખરચીને કરાવ્યું હતું. બિંબની પ્રતિષ્ઠા સં. ૧૬૬૧ ના વૈશાખ વદ ૭ ના દિવસે વિજયસેનસૂરિએ કરી હતી. આજ સની તેજપાલે એક લાખ લ્યાહરી ખરચીને સિદ્ધાચલજી ઉપર મૂલનાયક શ્રીષભદેવ ભગવાનના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ હકીકત સિદ્ધાચલજી ઉપરના મુખ્ય મંદિરના પૂર્વધારના રંગમંડપમાં એક થાંભલા ઉપર કોતરેલા શિલાલેખ ઉપરથી પણ સિદ્ધ થાય છે. - આ લેખ એકંદર ૮૭ પંકિતઓમાં કોતરેલો છે, પ્રારંભમાં આદિનાથ અને મહાવીરસ્વામિની સ્તુતિ કરીને હીરવિજયસૂરીની પદાવલી આપીને હીરવિજયસુરિ અને વિજયસેનસૂરિનાં પ્રભાવક કાર્યોને ઉલ્લેખ કર્યો છે. તે પછી તેની તેજપાલના પૂર્વ પુરૂષનાં નામો આપી તેજપાલે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી જિનમંદિરે બનાવવામાં અને સંધભક્તિ કરવામાં અગણિતદ્રવ્ય ખરચ્યાનું લખ્યું છે. તેમાં ખાસ કરીને સં. ૧૬૪૬ માં ખંભાતમાં સુપાર્શ્વનાથનું ભાર Page #302 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર અમજી અને ભારમલ' વિગેરેએ અનેક મદિરા અને સૂરિજીના કરાવ્યાની પણ નોંધ લીધી છે. તે પછી પ્રસ્તુત ઋષભદેવના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત લખવા સાથે આ મંદિરની ઊંચાઇ, તેના ગેાખલા અને તારણા વિગેરે તમાચ બાબતાનુ વર્ણન કર્યું છે. તદ્દનન્તર સ. ૧૬૪૯ માં આ મંદિર તૈયાર થયાનું અને તેનું નઢિવન નામ સ્થાપન કરી સ. ૧૬૫૦ માં બહુ ધૂમધામપૂર્વક શત્રુંજયની યાત્રા કરી હીરવિજયસૂરિના પવિત્ર હાથથી પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યુ છે. આની સાથે એ પણ જણાવવામાં આવ્યુ` છે. -આ મંદિરના ઉદ્ધારની સાથે શા. રામજી, જસુ કર, અરજી અને . મૂલાશેઠનાં તૈયાર થયેલાં મંદિરની પ્રતિષ્ઠા પણુ સૂરિજીએ આજ સમયે કરી હતી. છેવટે-સૂત્રધાર વસ્તા, પ્રશસ્તિના લેખક ફમલવિજય પહિતના શિષ્ય વિજય, શિલા ઉપર લખી આપનાર, સહેજસાગરના શિષ્ય જયસાગર અને શિલામાં અક્ષરા કે તરનાર માધવ તથા નાના નામના શિલ્પીઓનાં નામેા આપીને આ લેખ પૂરા કરવામાં આવ્યા છે. ઉપર્યુકત કાર્યાં સિવાય તેજપાલે બીજા પણુ શાસનપ્રભાવનાનાં નૈક કાર્યો કર્યાં હતાં. ઋષભદાસ કવિ હીરવિજયસૂરિરાસમાં તેજપાલની પ્રશસા કરતાં કથે છે આમ્રૂગઢના સંધવી થાય, લહિણી કરતા જાય; આનૂગટે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હા. સાતે ખેત્રે જેણે ધન વાળ્યુ, રૂપક નાણું લહિણા; હીરતા શ્રાવક એ હાયે, જાણુ' મુગટ પરિગહિણાં હૈ. સેાની શ્રીતેજપાલ ખરાબરિ, નહિઁ કા ઐાષધધારી; વિગથા વાત ન અડકી થાંભે, હાથે પેાથી સારી હા. --પૃ. ૧૬૬ ૧ શ્રીમાળીએના જ્ઞાતિભેદ નામના પુસ્તકના પૃ. ૧ માં જુદાં જુદાં ગાત્રાના પ્રસિદ્ધ શ્રીમાળીએ' સબંધી એક કવિતા પ્રસિદ્ધ થઇ છે, તેમાં આ ભારમલ સબંધી પણું વર્ણન છે. આના વર્ષોંન ઉપરથી જાય છે કે–ભારમલ્લે સ. ૧૬૩૫ ના દુષ્કાળમાં ગરીબેને સહાયતા કરી દુષ્કાળનેા ભય દૂર કરાવ્યા હતા. અકબરે તેને ટકશાળનુ કાર્ય સાંપ્યુ હતું. ભારમલની આ સ્તુતિ દૃવિ ખેતાએ સ. ૧૯૪૩ માં લખી છે. જા, તે પુસ્તકનું પુ ક્રૂર મુ હી ૧ હી ૧૧ હી ૧૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ સૂરીજા અને શા. હાથે પ્રતિષ્ઠા કરાવી તે નિમિત્તે મહટા મહેટા ઉટ્સ કર્યા હતા. શાહ હશએ નવાનગરમાં, કુંવરજી બાહુઆએ કેવીમાં, શાહ લહુએ ગંધારમાં અને શાહ હીરાએ ચીઉલમાં જિનમંદિરે કરાવ્યાં હતાં, તે સિવાય લાહોર, આગરા,મથુરા, માલપુર, ફતેપુર, ૧. આ કંવરજીએ કાવી, કે જે ખંભાતની પાસે આવેલ છે, ત્યાં બે મોટાં મંદિર બનાવેલાં છે. બન્ને મંદિરે હાલ વિદ્યમાન છે. એક ધર્મનાથનું મંદિર કહેવાય છે અને બીજું આદીશ્વરનું. ધર્મનાથના મંદિરના રંગમંડપની બહાર દરવાજાની ભીંતમાં એક લેખ છે, તેમાં અને રજીને ટ્રકે પરિચય છે. આ લેખને સંવત આ છેઃ-૧૬૫૪ ના શ્રાવણ વદિ ૯ શનિવાર. આ મંદિરનું નામ “રત્નતિલકી આપ્યાનું જણાવ્યું છે. આ સિવાય આજ મંદિરના મૂલનાયકના પરિકરની જમણી બાજુના કાઉસગિયા ઉપર એક લેખ છે. તેમાં સં. ૧૬૫૬ ના વૈશાખ સુ. ૭ ના દિવસે અરજીએ વિજયસેનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. આદીશ્વરના મંદિરમાં મૂલ ગભારાના દરવાજામાં પેસતાં જમણુ હાથ તરફ ગોખલામાં ૩૨ મલેકેની એક પ્રશસ્તિયુક્ત લેખ છે. તેમાંથી અરજી સંબંધી આ હકીકત નિકળે છે – ગુજરાતમાં આવેલ વડનગર ગામમાં લઘુનાગરજ્ઞાતીય અને શિયાણા ગોત્રને ગાંધી દેપાલ રહેતો હતો. તેને પુત્ર અબુઆ, અને તેને પુત્ર લાલિકા નામને થયે. તેને બે પુત્રો થયા--મક અને ગંગાધર, બાહુકને બે સ્ત્રી હતી-૧ પોપટી અને ૨ હીરાદેવી. તે બનેને ત્રણ પુત્રો થયા. પોપટીને કુંઅરજી અને હીરાદેવીના દમદાસ અને વીરદાસ. લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ગાંધી આઓ ખંભાતમાં આવી વસ્યો હતો. ખંભાતમાં તેણે દરેક પ્રકારે ઉન્નતિ કરી હતી. આ વખતે કાવીતીર્થમાં એક મંદિર હતું, તે ઘણુંજ જીર્ણ થઇ ગયું હતું. એને જોઈને કુંવરજીની ઇચ્છા તેનો જીર્ણોદ્ધાર કરવાની થઈ; પરન્તુ તેણે પ્રશસ્તિમાં કહેવા પ્રમાણે તતઃ કાવતા તેને મૂfમશુણિપુરા રજા મુકાતરિન પાવર સરિતો નવઃા તે શ્રદ્ધાળુ શ્રાવકે પિતાની ભુજાથી ઉત્પન્ન કરેલ દ્રવ્યથી, જમીન શુદ્ધિથી લઈને આખું મંદિર નવું જ કર્યું. અને સ. ૧૬૪૮ ના માર્ગશીર્ષ સુ. ૧૩ સોમવારના દિવસે શ્રી આદીશ્વર ભગવાનનું સ્થાપન કરી વિજયસેનસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી, Page #304 -------------------------------------------------------------------------- ________________ શિ પરિમ રાધનપુર, કલિકોટ, માંડવગઢ, રામપુર, ડભોલ વિગેરેમાં ઘણાં મંદિર તેમના ઉપદેશથી થયાં હતાં. ભારમલશાહે વૈરાટમાં, વસ્તુપાલે સીહીમાં, વછરાજ અને રૂપાએ રાજનગરમાં ક્રૂ શાહે પાટણમાં, વધુ અને ધનજીએ વડલી અને કુણઘેરમાં શ્રીમલ, કીકા અને વાઘાએ શકરપુરમાં દેરાસર અને પિષધશાળાએ બનાવી હતી. ઠક્કર જયરાજ અને જસવીરે મહિમદપુરમાં દેરાસર બંધાવ્યું હતું અને આબુને સંઘ કાઢયે હતે, ઠકકર લાઈએ અકબરપુરમાં દેરાસર અને ઉપાશ્રય બંધાવ્યું હતું, ઠકકર વીરા અને સેઢાએ પણ જિનભુવન કરાવ્યું હતું, જ્યારે કુંઅરપાલે દીલ્લીમાં કરાવ્યું હતું. વર્તમાન જમાનામાં કેટલાકને આ હકીક્ત અનુચિત જેવી લાગશે ખરી; પરન્તુ કહેવું જરૂરનું થઈ પડશે કે-જે જમાનાનું અવકન આપણે કરીએ છીએ, તે જમાનાને માટે સૂરિજીને ઉપદેશ સમુચિત-ગૃજ હતું, કારણ કે -કાલના પ્રભાવે થોડાજ વખત ઉપર થયેલા કેટલાક મુસલમાનોના જુલ્મના કારણે ઘણું ખરાં સ્થાનેમાંથી મંદિરે નષ્ટપ્રાય થઈ ગયાં હતાં, તેમ આશાતનાના ભયથી કેટલીક મૂર્તિને પણ ગુપ્તસ્થાનેમાં ભંડારી દેવામાં આવી હતી. આવી અવસ્થામાં ધર્મની રક્ષાને માટે તે સંબંધી ઉપદેશ આપ, એ જમાનાને અનુકૂલજ કહી શકાય. - ટૂંકમાં કહીએ તે-આપણ નાયક હીરવિજયસૂરિનાં તમામ કાર તરફ લક્ષ આપનાર કેઈ પણ સહદય એમ કહ્યા સિવાય નહિ રહી શકે, કે તેમણે સંપૂર્ણ રીતે સમયના પ્રવાહને ધ્યાનમાં રાખીને જ ઉપદેશ આપે હતા. - ૧. શકરપુર, ખંભાત શહેરથી લગભગ બે માઇલ ઉપર આવેલ પર છે. વર્તમાનમાં ત્યાં બે મંદિરો છે, એક ચિંતામણિ પાર્શ્વનાથનું અને બીજું સીમંધર સ્વામીનું. બન્ને દેરાસરોમાં જાણવા જે કોઈ લેખ નથી. માત્ર આચાર્યોની પાદુકાઓ ઉપરના અને એવા છૂટા છવાયા લેખે છે, કે જે ઘણે ભાગે અઢાશ્મી શતાબ્દિના છે. ઉપર બતાવેલ મૂહના નામને એક પણ લેખ નથી, Page #305 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સાહ - - - - પ્રકરણ ૧૦ મું. - - શેષપર્યટન kilable atulguill li | પાંચમા પ્રકરણની અંતમાં આપણે આપણું નાયક E હીરવિજયસૂરિને અભિરામાબાદમાં મૂકી આવ્યા છીએ. હવે આપણે તેમના તે પછીના પર્યટનને તપાસીએ. વિ. સં. ૧૬૪૨ (ઈ. સ. ૧૫૮૬) નું ચાતુર્માસ તેમણે અલિરામાબાદમાં વ્યતીત કર્યું. તે દરમીયાન, ગુજરાતમાં ઉપસ્થિત થયેલા ભયંકર ઉપદ્રવને શાંત કરાવવાને માટે તેમને પુનઃ ફતેપુર–સીકરી જવું પડયું હતું, એ વાત આપણે ગત પ્રકરણમાં જોઈ ગયા છીએ. અભિરામાબાદથી વિહાર કરી પાંચમા પ્રકરણમાં કહેવા પ્રમાણે મથુરા અને ગ્વાલીયરની યાત્રા કરી સૂરિજી આગરે આવ્યા હતા. તેમના પધારવાથી આગરામાં સારા સારાં ધર્મ કાર્યો થયાં હતાં. ત્યાંથી પછી વિહાર કરી તેઓ મેડને પધાર્યા હતા. ફાગણ ચોમાસુ તેમણે મેડતામાંજ વ્યતીત કર્યું હતું. તે પછી ત્યાંથી આગળ વિહાર કરી નાગર પધાર્યા. નાગેારમાં સરિ ને બહુ સારે સત્કાર થયે હતે. સંઘવી જયમલ ભક્તિપૂર્વક સૂરિજીને વંદન કરવાને હામે ગયે હતે. મહેતા મેહાજલે પણ સૂરિજીની ઘણું ભકિત કરી હતી. અહિં જેસલમેરને સંધ સૂરિજીને વંદન કરવાને આવ્યું હતું. જેમાં માંડણ કઠારી મુખ્ય હતું. આ સંઘે સૂરિજીની સેનૈયાથી પૂજા કરી હતી. સં. ૧૬૪૩ નું ચાતુર્માસ પૂરું થયા પછી સૂરિજી પીપાડ પધાર્યા. સૂરિજીના પધારવાની ખુશાલીમાં અહિંના તાલા પુષ્કરણાએ (બ્રાહ્મણે) ઘણું દ્રવ્ય ખરચ્યું હતું. ત્યાંથી પછી સૂરિજી સીરહી પધાર્યા હતા. બીજી તરફ વિજયસેનસૂરિજી, કે જેઓ ગુજરાતથી સૂરિજીની હામે આવતા Page #306 -------------------------------------------------------------------------- ________________ રોષ ન હતાં, તેઓ પણ અહિજ સૂરિજીને મળ્યા હતા. બન્ને આચાયર્થીના એકત્રિત થવાથી લેાકેામાં અપૂર્વ ઉત્સાહ ફેલાયા હતા. જો કે, આ પ્રમાણે બન્ને આચાર્યોને એકત્રિત નિવાસ સીરાહીમાં ઘેાડાજ વખત રહ્યા હતા; કારણ કે વિજયસેનસૂરિને કેટલાંક અનિવાયૅ કારણેાથી મહુ જલદી ગુજરાતમાં હીરવિજયસૂરિની આજ્ઞાથી આવવું પડયું હતું સીરાહીમાં હીરવિજયસૂરિના બિરાજવાથી અને તેમના ઉપદેશથી શાસનની ઉન્નતિનાં બહુ સારાં સારાં કાર્યાં થયાં હતાં. આ વખતે સીરાહીના ગૃહસ્થા એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા, કે સૂરિજીને આબૂની યાત્રા કરાવ્યા પછી ઘણીજ વિનંતિ કરીને પાછા સીરાહીમાં લાવી ચામાસુ કરાવ્યું હતું. ( વિ. સ’. ૧૬૪૪ ). સૂરિઅને ચામાસુ કરાવવામાં રાય સુલતાન અને તેના મંત્રી પૂજા મહેતાના ઘણા આગ્રહ હતા. સીરાહીમાં પણ અનેક દીક્ષાત્સવા અને ખીજા' કેટલાંક ધર્મની ઉન્નતિનાં કાર્યોં કરાવી સૂરિજી પાટણ પધાર્યાં અને વિ. સં. ૧૬૪૫ તું ચાતુર્માંસ તેમણે પાટણમાંજ કર્યું. પાર્ટણમાં પણ તેમણે સાત જણને દીક્ષા આપી હતી. પાટણથી વિહાર કરીને સૂરિજી ખાઁભાત પધાર્યાં અRsિ' તેમણે પ્રતિષ્ઠાદ્ઘિ કેટલાંક કાર્યો કર્યાં હતાં. માલૂમ પડે છે કે-વિ. સં. ૧૬૪૬ નુ' ચાતુર્માંસ તેમણે ખંભાતમાંજ કર્યું હતું. આજ વર્ષોંમાં ધનવિજય, જયવિજય, રામવિજય, ભાણુવિજય, કીત્તિ વિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવિચે આપવામાં આવી હતી. વિ. સ’. ૧૬૪૭ ની સાલમાં એ પ્રમાણે કેટલાંક કાર્ટી કરી સૂરિજી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં સૂરિજીના સારા સત્કાર થયા હતા. તેમના પધારવાની ખુશાલીમાં ઘણા શ્રાવકોએ અતુલિત દાન કર્યું હતું. તેમ મ્હોટા આડંબરપૂર્વક ઉત્સવા કર્યાં હતા. વિ. સં. ૧૬૪૮ની સાલમાં સુરિજી અમદાવાદમાંજ રહ્યા હતા, અને તે વખતે નાખ આજમખાનની સાથે વધારે પરિચય થયા હતા. જેનુ વર્ણન સાતમા પ્રકરણમાં આપવામાં આવ્યું છે, સૂરિજી અહિથી વિચરતા વિચરતા રાધનપુર પધાર્યાં હતા. આ વખતેજ સૂરિજીને અકબર બાદશાહનો પત્ર 34 પ Page #307 -------------------------------------------------------------------------- ________________ સવીશ્વર અને સમ્રા, મળે હતું, જેમાં વિજયસેનસૂરિને પિતાની પાસે મોકલવાને પ્રાર્થના કરી હતી. અને વિજયસેનસૂરિને મોકલવામાં પણ આવ્યા હતા. અહિં છ હજાર સેનામહોરોથી લોકેએ સૂરિજીની પૂજા કરી હતી. અહિંથી વિહાર કરી સરિજી પાટણ પધાર્યા હતા. પાટણમાં આ વખતે ત્રણ પ્રતિષ્ઠા કરી હતી. કાસમખાનની સાથે ધર્મચર્ચા કે જેનું વર્ણન સાતમા પ્રકરણમાં કરવામાં આવ્યું છે, તે કરવાને પ્રસંગ પણ સૂરિજીને આજ વખતે મળે હતે. પાટણની આ વખતની સ્થિતિ દરમીયાન સૂરિજીને એક દિવસ રાત્રે રવપ્ન આવ્યું. તેમાં તેમણે જોયું કે પોતે એક હાથી ઉપર સવાર થઈને પર્વત ઉપર ચઢી રહ્યા છે અને હજારે લેકે તેમને નમસ્કાર કરે છે. - સૂરિજીએ આ હકીકત સેમવિજયજીને જણાવી. પ્રત્યુત્તરમાં તેમણે બહુ વિચારપૂર્વક કહ્યું કે આ સ્વપ્નના ફળમાં મને લાગે છે કે-સદ્ધાચલની યાત્રા થવી જોઈએ.” બનવા કાળ કેથેડાજ વખત પછી સૂરિજીને સિદ્ધાચલની યાત્રા કરવાનો વિચાર થશે. સૂરિજીને વિચાર નક્કી થતાં પાટણના જૈનસંઘે સૂરિજીની સાથેજ છરી પાળતાં સિદ્ધાચલની યાત્રાએ જવાનું નકકી કર્યું. સંઘે ગુજરાત અને કાઠિયાવાડનાં તમામ ગામે ઉપરાન્ત લાહેર, ૧ વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારને છરી પાળવાની શાસ્ત્રાજ્ઞા છે. અર્થાત જેની અંતમાં રી આવે, એવી છ બાબતે પાળવાની છે. તે છ બાબતો આ છે -૧ એકાહારી (એક વખતજ ભોજન કરવું), ૨ ભૂમિસંસ્કારી ( જમીન ઉપરજ સૂવું ), ૩ પાદચારી (પગે ચાલીને જ જવું), જ સમ્યકધારી (દેવ-ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી), ૫ સચિરપરિહારી (સચિત-જીવનવાળી વસ્તુઓનો ત્યાગ કરવો છે, અને ૬ બ્રહ્મચારી (ઘેરથી નિકળવું, ત્યારથી યાત્રા કરીને ઘેર આવવું, ત્યાં સુધી બરાબર બ્રહ્મચર્યે પાળવું.) આ પ્રમાણે છરી પાળવા પૂર્વક જે તીર્થયાત્રા કરવામાં આવે છે, તે વિધિપૂર્વકની યાત્રા ગણી શકાય છે, Page #308 -------------------------------------------------------------------------- ________________ આગરા, સુલતાન, કાશ્મીર અને બંગાળામાં પણ મહેટાં મોટાં શહેરમાં કાસરિયાઓ સાથે નિમંત્રણે મેકલ્યાં. શુભ મુહૂર્તમાં પાટણને સંઘ સૂરિજીઆદિ મુનિમંડલ સાથે રવાના થયે. ગાડિયે, ઘોડા, ઊંટ અને માફા વિગેરે મહેટી ધૂમધામ પૂર્વક હજાર માણસની સંખ્યામાં સંઘ આગળ વધવા લાગ્યું. ધીરે ધીરે ચાલતાં ચાલતાં આ સંઘ અમદાવાદ પહોંચ્યું. આ વખતે અમદાવાદમાં સૂબા તરીકે અકબરને પુત્ર સુલતાન મુરાદ હતું. તેણે સંઘની અને સૂરિજીની બહુ જ ભક્તિ કરી તથા સૂરિજીના ઉપદેશથી પ્રસન્ન થઈ પિતાના બે મેવાડા સૂરિજીની સેવામાં મોકલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં કરતાં સંઘ ધોળકે આવ્યું. આ વખતે ખંભાતના સંઘવી ઉદયકરણે વિનતિ કરીને ધોળકામાં ૩ વખત સ્થિરતા કરાવી, તે દરમીયાન ખંભાતથી બાઈ સાંગદે અને સોની તેજપાલ પિતાની સાથે છત્રીસ સેજવાલાં લઈને ળકે આવી પહેચ્યાં અને તેઓ પણ આ સંઘની સાથેજ સિદ્ધાચલની યાત્રાએ ચાલ્યાં, - જ્યારે આ મહેટે સંઘ પાલીતાણુની નજીકમાં લગભગ આવવા થયે, ત્યારે મેરઠના અધિપતિ નવરંગખાનને ખબર પડી કે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હીરવિજયસૂરિ એક મોટા સંઘની સાથે સિદ્ધાચલની યાત્રા કરવાને પધારે છે, ત્યારે તે એકદમ તે સંઘની હામે આ. સોરઠના સૂબાની સાથે ઉપલક કેટલીક વાતચીત થયા પછી બાદશાહ અકબરે આપેલાં કેટલાંક ફરમાને તેને બતાવામાં આવ્યાં. સૂએ બહુજ ખુશી થયા. તેણે સૂરિજીને ઘણું જ માન આપ્યું. ઘણું આડંબર સાથે પાલીતાણામાં પ્રવેશ કરાવ્યું. એક તરફ અનેક પ્રકારનાં વાજીથી ગાજી રહેલ ગગનમંડળમાં ભાટેના મુખથી નિકળતી બિરૂદાવલિયાની ધવનિ કેઇ એરજ સુર પૂરતી હતી. બીજી તરફ ભજનમંડલી તરફથી લેવાતા દાંડિયારાસ અને છેવટના ભાગમાં, સિદ્ધાચલજીને ભેટવા માટે પ્રેત્સાહિત કરનારા સુંદરિયેનાં મધુર ગીતે લેકેનાં ચિત્તાને ગદગદ કરી નાખતાં હતાં. લાખ Page #309 -------------------------------------------------------------------------- ________________ le સૂરીશ્વર અને સમ્રાટ્ મનુષ્યાની મેદનીની મધ્યમાં ચાલતા સૂરીશ્વરજીને હજારા માણસે સોના-ચાંદીના ફૂલોથી વધાવતા હતા. અને ગૃહસ્થવર્ગ એક બીજાને કેશરનાં છંટકાવથી છ’ટકાવ કરી આજના અપૂર્વ પ્રસંગના હર્ષ પ્રકટ કરતા હતા. ઋષભદાસ કવિના કથન પ્રમાણે આ વખતે સૂરિજીની સાથે મહાત્તર સ’ઘવિચે. યાત્રા કરવામાં સામેલ હતા. જેમાં શાહ શ્રીમલ, સધવી ઉદયકરણ, સોની તેજપાલ, ઠક્કર કીકા, કાળા, શાહ મનજી, સાની કાલેા, પાસવીર, શાહ સ`ઘજી, શાહે સામજી, ગાંધી ૐ અરજી, શાહ તાલે, હેારા વરાગ, શ્રીપાલ, શાહ શ્રીમણૂ વિગેરે મુખ્ય હતા. શાહ શ્રીમલની સાથે પાંચસેા સેજવાલાં અને અશ્વ-પાલખીચેા વિગેરેના તા પારજ ન્હાતા. વળી તેની સાથે ચાર જોડી તેા નિશાન–ડકાની હતી. આ સિવાય પાટણથી કકુશેઠ પણ સંઘ લઇને આવ્યા હતા, મ્હેતા અબજી, સેાની તેજપાલ, દોસી લાલજી અને શાહ શિવજી વિગેરે પાટણના સંઘ સાથે આવ્યા હતા. અમદાવાદના ત્રણ સ’થૈ' આવ્યા હતા. શાહ વીપૂ અને પારેખ ભીમજી સંઘપતિ થઈને આવ્યા હતા. જો અગાણી, શાહ સામેા અને ખીમસી પણ આવ્યા હતા. માળવાથી ડામરશાહે પણ સ'ધ લઇને આવ્યેા હતે. તેની સાથે ચંદ્રભાણુ, સૂરા અને લખરાજ વિગેરે પણ હતા. મેવાતથી કલ્યાણું પણ સંઘ લઈને આવ્યે તેણે બશેર મશેર ખાંડની લ્હાણી કરી હતી. મેડતાથી સદાર‘ગ પણ સઘ લઇને આવ્યે હતા. - આ કલ્યાણઅબૂ આથ્રાને રહીશ હતા. આ કલ્યાણુના પિતા અથ્યુએ અને કુંઅરજી નામના બીજા ગૃહસ્થે ( કદાચ બન્ને ભાઇ થતા ડાય) સમ્મેશખરની યાત્રા માટે એક ટ્ઠા સંધ કાઢયા હતા. સંઘે પૂર્વ દેશનાં તમામ તીર્થાંની યાત્રા કરી હતી, આ યાત્રાનું વર્ણન શ્રીકલ્યાણવિજય વાચક્રના શિષ્ય ય'. જયવિજયજી. સમ્મેતશિવ-તીથમાલા માં કરેલુ છે. જૂઓ-તીર્થમજ્જાસંમ, ભા. ૧ લેા. ૧૨ ૨૨ થી ૩ર, Page #310 -------------------------------------------------------------------------- ________________ શેષમતા. ઉપરનાં ગામે ઉપરાન્ત સૂરિજીની આ યાત્રાના પ્રસંગે જેસલમેર,વીસનગર, સિદ્ધપુર, મહેસાણા ઈડર,અહમનગર, (હિમ્મતનગર) સાબલી, કપડવંજ, માતર, છતરા, નડીયાદ, વડનગર, ડાભલું, કડા, મહેમદાવાદ, બારેજા, વડોદરા, આમેદ, સીનેર, જંબુસર, કેરવાડા, ગંધાર, સૂરત, ભરૂચ, રાનેર, ઊના, દીવ, ઘા નવાનનગર, માંગરોળ, વેરાવળ, દેવગીરી, વીજાપુર, વરાડ નંદરબાર, સીહી, નડુલાઈ, રાધનપુર, વલી, કુણગેર, પ્રાંતીજ મહીઅજ, પેથાપુર, બોરસદ, કી, ધોળકા, ધંધૂકા, વીરમગામ, જાનાગઢ, અને કાલાવડ વિગેરે ગામના સંઘે પણ આવ્યા હતા. વિજયતિલકસૂરિરાસ ના કર્તા પં. દર્શનવિજયજીના કથન પ્રમાણે આ સંઘમાં એકંદર બે લાખ માણસો એકઠા થયા હતા. જે જમાનાનું વૃત્તાન્ત આપણે જોઈએ છીએ; તે જમાને વર્તમાન જમાના જે હેતે. તે જમાનામાં એક ગામથી બીજે ગામ સમાચાર પહોંચાડવામાં દિવસેના દિવસે વ્યતીત થતા હતા; જ્યારે અત્યારે હજારો માઈલ સમાચાર પહોંચાડવામાં માત્ર મીનીટેની જરૂર પડે છે. તે જમાનામાં કોઈ પણ તીર્થની યાત્રા કરવામાં ઘણા મહીનાઓને સમય લાગતે, અતુલિત દ્રવ્યને વ્યય થતે અને કેટલી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી, જ્યારે અત્યારે તેજ તીર્થયાત્રા માત્ર કલાકની અંદર થોડાજ ખર્ચમાં કરીને લેકે પિતાને ઘેર પાછા આવી જાય છે. તે જમાનામાં એટલા બધા વખતને અને સમયને ભેગ આપી તીર્થયાત્રાઓ થઈ શકતી હતી, તેનુંજ એ કારણ હતું કે લોકે તીર્થયાત્રા કરવાને બહુકમ જતા હતા. જ્યારે કંઈ એવા મોટા સંઘે નિકળતા, ત્યારે જ લેકે આનંદથી યાત્રા કરી શકતા. - પ્રસ્તુત યાત્રાના પ્રસંગે આટલા બધા ભાગના સંઘે એકઠા થયા હતા, તેનું કારણ પણ એજ હતું કે-આ અપૂર્વ પ્રસંગ તેઓને ફરી મળી શકે તેમ હતું. આ વખતે ત્યાં આવનારાઓને સ્થાવર અને જંગમ અને પ્રકારનાં તીર્થોની યાત્રાને અપૂર્વ લાભ Page #311 -------------------------------------------------------------------------- ________________ રહe સૂરીશ્વર અને સયા, - - મળવાને હતે. તે બે પ્રકારનાં તીર્થો સિદ્ધાચલ ( સ્થાવર તીર્થ) અને હીરવિજયસૂરિ (જગમતી). અને તેટલાજ માટે લાખ માણસોને અભૂતપૂર્વ મેળો ભરાયે હતે. 2ષભદાસ કવિના કથન પ્રમાણે આ વખતે સૂરિજીની સાથે યાત્રા કરવામાં એક હજાર સાધુઓ સામેલ હતા. આવતી કાલે ચૈત્રીપૂર્ણિમાને દિવસ છે. પુંડરીકરવામી પાંચકેડ મુનિની સાથે મેક્ષે પણ આજ દિવસે ગયા છે. સૂરીશ્વરજીએ પણ આજ પવિત્ર દિવસે યાત્રા કરવાનું નક્કી રાખેલું છે. પાલીતાતાણું ગામથી શત્રુંજય પહાડ લગભગ બે માઈલ દૂર હોવાથી અને હવારમાં સમસ્ત સંઘની સાથે એકાએક વખતસર ન નિકળી શકાય, એટલા માટે સૂરિજીએ અને સમસ્ત સંઘે ચિદશના દિવસે જ પાહડ તરફ પ્રસ્થાન કર્યું હતું. શત્રુંજય પહાડની તલહટીમાં અત્યારે યાત્રાળુઓને માટે અનેક સાધને બનેલાં છે, તેવું તે વખતે કંઈ હેતું. અને તેટલા માટે સરિજીએ શિવના મંદિરમાં રાત્રિ વ્યતીત કરી હતી, અને સંઘે મેદાનમાં પડાવ નાખ્યું હતું, એમ “હીરભાગ્યકાવ્યના કર્તાનું કથન છે. બીજા દિવસે એટલે પૂનમના દિવસે હવારમાં મહેટા મોટા ધનાઢય ગૃહસ્થોએ સેના રૂપાનાં પુષ્પ અને સાચાં મેતીથી આ પવિત્ર પહાડને વધાવ્યું અને સૂરિજીની સાથે સમસ્ત સંઘે પહાડ ઉપર ચઢવું શરૂ કર્યું. ધીરે ધીરે પણ હિમ્મત અને ઉત્સાહ પૂર્વક એક પછી એક મેખલા અને ટેકરીઓ ઉલ્લંઘન કરી બધાઓએ પર્વતના ઉપરિતનભાગ ઉપર આવેલા પહેલા કિલ્લામાં પ્રવેશ કર્યો. આ પછી કયાં કયાં સૂરિજી અને સંઘે દર્શન કર્યા? તે સંબંધી હીરાભાગ્યકાવ્યના કર્તાએ આ પ્રમાણેનું વર્ણન આપેલું છે? પ્રથમના કિલ્લામાં સિતાં હાથી ઉપર બેઠેલ મરૂદેવી માતાને નમસ્કાર કર્યો. તે પછી શાન્તિનાથના મંદિરમાં અને અજિતનાથના મંદિરમાં દર્શન કરી પેથડશાએ બનાવેલા મંદિરમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ પર્યટન - - - દર્શન કરી, છીપાવસતીમાં ગયા. ત્યાંથી ટેટા અને મહા નામનાં બે દેરાસરમાં થઈ કદિયક્ષ અને અદબદ દાદા આગળ સ્તુતિ કરી. તે પછી મરૂદેવીશિખર ઉપરથી ઉતરી સ્વર્ગોરહણ નામની ટૂંક ઉપર અનુપમદેવીએ બનાવેલા અનુપમ નામના તળાવને જોતા જોતા ઉપર ચડ્યા અને કહષભદેવના મંદિરને ફરતા કિલામાં પ્રવેશ કર્યો. આ કિલ્લાની પાસે વસ્તુપાલે બનાવેલી ગિરનારની રચના ઈ. તે પછી ખરતરવસતી નામના દેરાસરમાં જઈને અને ત્યાં રામતી અને તેમનાથની ચેરી જોઈને ત્યાં બિરાજમાન મૂર્તિનાં દર્શન કર્યા. ત્યાંથી ઘડાચેકીગેખ નામના મંદિરમાં અને પગલાંનાં દર્શન કરી તિલકતરણ નામના દેરાસરમાં દર્શન કર્યા. તે પછી સૂર્યકુંડ જોઈ મૂળ મંદિરના કિલ્લામાં પ્રવેશ કરી પગથિયાં ચઢવા લાગ્યા. અનુક્રમે તેરણું, દેરાસરને રંગમંડપ, શિખર ઉપર કતરેલાં ચિત્ર, શિખર ઉપરના ' કળશે, ધ્વજાઓ, રંગમંડપના થાંભલા, હાથી ઉપર બેઠેલ મરૂદેવી માતા, દેરાસરને ગભારે અને ખુદ કહષભદેવ ભગવાનની મૂર્તિ જેઈ સૂરિજીને ઘણે આનંદ થયે. તે પછી મૂળ દેરાસરને પ્રદક્ષિશુઓ ફરતાં દેરીઓમાં સ્થાપેલ મૂર્તિ અને રાયણવૃક્ષ નીચેનાં પગલાંનાં દર્શન કર્યા. તદનન્તર જસુ ઠક્કરે બંધાવેલ ત્રણ દ્વારવાળું દેરાસર, રામજીશાહે બનાવેલ ચાર દ્વારવાળું દેરાસર અને ર8ષભદેવની હામે બિરાજેલ પુંડરીક સ્વામીનાં દર્શન કરી મૂળ દેરાસરમાં પ્રવેશ કર્યો. દેરાસરના મંડપમાં રહેલ મરૂદેવી માતાને નમસ્કાર કરી ગષભદેવ ભગવાનની ભાવથી સ્તુતિ-પૂજા કરી. ત્યાંથી પછી બહાર નીકળી મૂળદ્વાર આગળ દીક્ષાઓ અને ત્રચ્ચારણ વિગેરે ધર્મક્રિયાઓ કરાવી, ત્યાંથી ઉઠીને પછી પુંડરીક ગણધરની પ્રતિમા આગળ આવીને સૂરિજીએ યાત્રાળુઓ સમક્ષ શત્રુંજય મહાભ્ય ઉપર વ્યાખ્યાન આપ્યું. હીરસૌભાગ્યકાવ્યના કર્તાએ ઉપરના વૃત્તાન્ત સાથે એક મહવની બાબતને ઉલ્લેખ કર્યો છે. તે એ છે કે-હીરવિજયસૂરિ કેટલાક દિવસે સુધી સિદ્ધાચલ પર્વત ઉપર રહૃાા હતા.” Page #313 -------------------------------------------------------------------------- ________________ સવાર અને સારા - - - - - સિદ્ધાચલજી જેવા પવિત્ર તીર્થ ઉપર રાત્રે રહેવાને નિષેધ છે, પરતુ હીરવિજયસૂરિ વૃદ્ધાવસ્થાવાળા હતા અને મહાન તપસ્વી હતા. અતએવ અવાર નવાર તેઓ ચઢી ઉતરી શકે તેમ નહિ હોવાથી અપવાદરૂપે તેઓને ઉપર રહેવાની ફરજ પડી હતી. હીરસૌભાગ્યની ટીકામાં પણ આજ ખુલાસે કરે છે.' આવીજ રીતે નહષભદાસ કવિએ પણ હીરવિજયસૂરિરાસમાં આ વખતની યાત્રાનું વર્ણન આપ્યું છે, તે પણ ખાસ જાણવા જેવું કહેવાથી અહિં આપવામાં આવે છે. તેઓ કહે છે – “તળેટીએ ત્રણ સ્તૂપ છે, તેમાં એકમાં આદીશ્વરનાં પગલાં છે, બીજામાં ધનવિજયજીનાં અને ત્રીજામાં નાકરનાં છે. તે ત્રણે સ્થળે સ્તુતિ કરી ત્યાંથી ધોળીપરબે આવી થી સ્થિરતા કરી. ત્યાંથી ઉપર સાકરપરબે આવ્યા. અહિં સાકરનાં પાણી આપવામાં આવતાં હતાં. ત્યાંથી ત્રીજી બેઠકે આવ્યા. જ્યાં કુમારકંડ છે. જેથી બેઠકને હીંગળાજને હડે કહેવામાં આવે છે. ત્યાંથી પાંચમી બેઠકે ચઢતાં સરિજીને થાક લાગવાથી સેમવિજયજીએ સૂરિજીને હાથ પકડયે. અહિં શલાકુંડે કેએ પાણી પીને શાન્તિ લીધી. અહિં રાષભદેવનાં પગલાં પણ છે. સંઘ સાથે સૂરિજીએ તેનાં દર્શન કર્યો, અને પછી આગળ વધ્યા. છઠ્ઠી બેઠકે બે પાળીયા જોવામાં આવ્યા. ત્યાંથી સાતમી બેઠકે ગયા એટલે બે રસ્તા આવ્યા. બારીમાં પેસીને જતાં મુખજીનું મંદિર આવે છે, અને બીજા માર્ગે જતાં સિંહદ્વાર આવે છે. સૂરિજી સંઘ સાથે સિંહદ્વારના માર્ગે પધાર્યા. સૌથી મોટા મંદિરે આવતાં પહેલવહેલાં ગsષભદેવ ભગવાનના દર્શન કર્યા અને પછી ત્રણ પ્રદક્ષિણ ફર્યા. આ મેટા દેરાસરની પ્રદક્ષિણાઓ ફરતાં એકસ સૈાદ હાની દેરીએમાં એકસો વીસ જિનપ્રતિમાનાં દર્શન કર્યા. એકસે આઠ મેટી દેરીઓ અને દશ દેરાસરોમાં એકંદર ૨૪૫ જિનબિંબનાં ૧ જૂઓ ૧૬, સર્ગ બ્લેક ૧૪૧ ૫, ૮૪૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ શેષપર્યા , દર્શન કર્યા. આ સિવાય એક સુંદર સમવસરણ છે. ત્યાં દર્શન કરી રાયણવૃક્ષની નીચે રાણું પગલાં છે, ત્યાં અને ભોંયરાની અંદર રાખેલાં બસે જિનબિંબનાં પણ દર્શન કર્યા. ત્યાંથી સૂરિજી અને બીજા બધા કેટની બહાર આવ્યા. કેટની બહાર સિાથી પહેલાં ખરતરવહીમાં આવી બસે જિનબિંબનાં દર્શન કર્યા, અહિં 2ષભદેવની મનહર મૂર્તિએ બધાઓનું ખાસ ધ્યાન ખેંચ્યું. ત્યાંથી પછી પિષધશાળામાં આવી સૂરિજી અને બધા સંઘે છેડે વખત સ્થિરતા કરી. એકંદર કેટની બહાર સત્તર જિનમંદિરમાં રહેલ બસે જિનબિંબનાં દર્શન કર્યા. તે પછી અદબદજી જતાં અનોપમ તળાવ અને પાંડવોની દેરીએ થઈ અદબદજીનાં દર્શન કરી કવાયક્ષને પ્રસાદ અને સવાસોમજીનું મુખજીનું દેરાસર કે જેને ફરતી બાવન દેરીઓ હતી, અને જે ન પ્રાસદ થયું હતું, ત્યાં આવ્યા. ત્યાંના એક ભેંયરામાં રાખેલ સે પ્રતિમાઓનાં પણ દર્શન કર્યા. અહિંની એક્ર પીઠિકા ઉપર વીસ પગલાં હતાં, તેનાં પણ દર્શન કરી ત્યાંથી પુંડરીકજીના દેરાસરે આવી દર્શન કર્યા, અહિં સંઘને “શત્રુંજયમાહાસ્ય” સંબંધી સૂરિજીએ ઉપદેશ આપે.” સૂરિજીએ લાખે મનુષ્યની મેદની સાથે ઉપર પ્રમાણે સિ. દ્વાચલની યાત્રા કરી. ઉષભદાસ કવિએ આપેલા ઉપરના વૃત્તાન્ત ઉપરથી એ સહજ જોઈ શકાય છે કે– સૂરિજીએ યાત્રા કરી તે સમયે (વિ. સં. ૧૮૫૦ માં) સિદ્ધાચલજી પહાડ ઉપર કચે કયે સ્થળે શું શું હતું ? અને તે ચોક્કસ સ્થાનેમાં કેટલી કેટલી મૂત્તિ હતી ? તે જમાનાના પરિવર્તનને પ્રવાડ કેટલે બધે જોશભેર ચાલે છે, એને ખ્યાલ સૂરિજીના ઉપર્યુક્ત યાત્રાના પ્રસંગ ઉપરથી પણ પૂરેપૂરે થઈ આવે છે. કયાં આખી જિંદગીમાં એક બે વખત પણ પિતાના જીવનને નિર્મળ કરવાના હેતુથી આવનારા યાત્રાળુઓ અને કયાં અત્યારે ઉત્પાળા જેવી ઋતુમાં માત્ર હવા ખાવાને માટે અથવા Page #315 -------------------------------------------------------------------------- ________________ સોશ્વર અને સપ્રા. ત - - - - વ્યાપાર-રોજગારથી કંટાળી એશ-આરામ કરવા માટે તીર્થસ્થા નેમાં જનારા કેટલાએક યાત્રાળુઓ ! કયાં એવડા મોટા તીર્થમાં માત્ર ગણું ગઠી મૂત્તિ અને કયાં અત્યારે એક એક ચિખ મૂકે પણ આ ન આવે એટલી મૂર્તિની બહુલતા? કયાં એ તીર્થયાત્રાઓ કર્યા પછી મનુષ્યને પિતાના જીવનમાં સત્ય, બ્રહ્મચર્ય, અનીતિને ત્યાગ અને ઈચ્છાને નિરોધ કરવાની ઉદાર ભાવનાઓ, અને કયાં અત્યારે અનેક વખત તીર્થ યાત્રાઓ કરવા છતાં પણ જીવનમાં ગુણેને સ્થાપન કરવાની ઘણે ભાગે ઉપેક્ષા ! કયાં એ તીર્થસ્થાનમાં ચારે તરફ છવાઈ રહેલું શક્તિનું સામ્રાજ્ય, અને કયાં અત્યારે શાસ્ત્રોની અનભિજ્ઞતાથી વધી પડેલે અશાન્તિ ભર્યો આડંબર! ક્યાં એ તીર્થો અને દેવમંદિરોની રક્ષા માટે લેકેને રાખવી પડતી નિશ્ચિતતા અને કયાં અત્યારે તેની રક્ષાને બહાને ચલાવવાં પડતાં પક્ષપા, તથી ભરેલાં હેટાં રાજ્ય-દરબારી કારખાનાં!! આ બધુ શું? જમાનાના પરિવર્તનને પ્રવાહ! બીજું કંઈજ નહિ. તે જમાનામાં જે લેકે તીર્થયાત્રાએ જતા હતા, તેઓ પર તાનું અહોભાગ્ય સમજતા હતા. તીર્થોની તે પવિત્રભૂમિને સ્પર્શ કરતાંજ શુભ ભાવનાઓમાં આરૂઢ થતા હતા. જ્યાં સુધી તીર્થ રથાનમાં રહેતા હતા, ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાને મંદ કરતા હતા અને પિતાના જીવનના સુધારને માટે સારા સારા નિત્યમે ગ્રહણ કરતા હતા. આ પવિત્ર તીર્થ ઉપર બધે સ્થળે દેવવંદન કર્યા પછી સૂરિજી એક સ્થળે નિવૃત્ત થઈને બેઠા. તે વખત બધા સંઘવાળાઓએ ગુરૂવંદન શરૂ કર્યું. ડામરસંઘવીએ સૂરિજીને વંદન કરતાં સાત હજાર મહમુંદિકાને વ્યય કર્યો. ગંધારને રામજીશાહ જ્યારે ગુરૂવંદન કરવા લાગ્યું, ત્યારે સૂરિજીની તેના ઉપર દૃષ્ટિ પડી. સૂરિજીએ રામજીશાહને સંધી કહ્યું–‘કેમ? વચન સાંભરે છે કે ?” રામજીશાહે કહ્યું-હા સાહેબ! મેં આપની આગળ કહ્યું હતું કે“સંતાન થશે, એટલે બ્રહ્મચર્યવ્રત ધારણ કરીશ.' સૂરિજીએ કહ્યું Page #316 -------------------------------------------------------------------------- ________________ શેષપર્યટન ૨૫. - - - - “ ત્યારે હવે કેમ? મેં સાંભળ્યું છે કે તમારે સંતાન તે થયું છે.” રામજીએ કહ્યું-“સાહેબ તૈયાર છું. મારું એવું કયાંથી અહેભાગ્ય કે-આવા પવિત્ર સ્થાનમાં આપના જેવા પવિત્ર ગુરૂના હાથે હું વ્રત ધારણ કરૂં?” તે પછી તે જ વખતે ચતુર્વિધ સંઘની સાક્ષીએ રામજી અને તેની સ્ત્રી, જેણીની ઉમર માત્ર બાવીસ વર્ષની હતી, બનેએ યાવાજીવ સુધી બ્રહ્મચર્ય પાલન કરવાને નિયમ લઈ લીધે. આવી નાની ઉમરમાં આ બને સી-પુરૂષને બ્રહ્મચર્યવ્રત ધારણ કરતાં જે બીજા પણ ઘણાં સ્ત્રી-પુરૂષએ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું. તે પછી પાટણના સંઘવી કકુ શેઠે પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું. તેમની સાથે બીજા ત્રેપન મનુષ્યએ તેજ વ્રત અંગીકાર કર્યું. આ વખતે હીરવિજયસૂરિની પૂજા કરવામાં અગીયાર હજાર ભરૂઅચીની ઉપજ થયાનું ત્રષભદાસ કવિ લખે છે. આ પ્રમાણે સિદ્ધાચલજી તીર્થ ઉપર શુભભાવપૂર્વક દેવવંદન અને વ્રતગ્રહણાદિ ક્રિયાઓ કરી બધા નીચે ઉતર્યા અને પાલીતાણું ગામમાં આવ્યા. પાલીતાણામાં કેટલેક વખત સ્થિરતા કર્યા પછી સંઘને વિદાય થવાનું અને સૂરિજીને વિહાર કરવાનું નકકી થયું. ગામે ગામથી એકઠા થયેલા ગૃહસ્થ પિતતાના ગામમાં પધારવા માટે સૂરિજીને સાગ્રહ વિનતિ કરવા લાગ્યા. તેમાં ખાસ કરીને ખંભાતના સંઘવી ઉદયકરણની અને દીવના મેઘજી પારેખ,દામજી પારેખ અને સવ સાહની વિનતિ વધારે જોરદાર હતી.આ બને ગામના ગૃહસ્થાએ પિત પિતાના ગામમાં પધારવા માટે સૂરિજીને અનહદ આગ્રહ કર્યો. દીવની લાડકીબાઈ નામની એક શ્રાવિકા હતી, તેણીએ પણ સૂરિજીને વિનતિ કરતાં કહ્યું– ગામે ગામ ફરીને આપે સર્વત્ર પ્રકાશ કર્યો છે, પરંતુ અમે હજુ સુધી અંધારામાંજ રવડીએ છીએ. માટે અમારા ઉપર કૃપા કરીને આપે દીવ પધારવું જ જોઈએ.” ઇત્યાદિ વિનયપૂર્વક, પરંતુ સાગ્રહ વિનતિ બહુ કરી. છેવટ-સૂરિ Page #317 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ, જીએ દીવના સંઘને સંબોધી કહ્યું, “જેમ તમારી રૂચિ હશે, અને સિા કોઈને સુખશાન્તિ રહેશે, તેમ કરીશું.' * દીવને સંઘ આ વચન સાંભળી બહુ ખુશી થશે. પાલીતાથી એક વધામણિઓ એકાએક દીવ પહોંચી ગયો. તેણે દીવમાં જઈને સરિઝના પધારવા સંબંધી શુભ સમાચાર સંભલાવ્યા. લેકેએ પ્રસન્ન થઈ તે વધામણિયાને ચાર તેલા સુવર્ણની જીભ, વસ્ત્રો અને ઘણી લ્યાહરી વધામણીમાં આપી. ' હવે દેશદેશ અને ગામેગામના આ મહેટા મેળામાંથી જ્યારે સૂરિજીએ ઊના તરફ પ્રયાણ કર્યું, ત્યારે તે બધા માણસને ગુરૂવિરહનું અત્યન્ત દુ:ખ થયું. આ વખતે કે જાણે કુદરતી રીતે તે જુદા પડતા સંઘના માણસને હૃદયમાં એ પ્રાસકે પડે કે હવે ગુરૂ મહારાજનાં દર્શન થશે કે કેમ? સૌ ઉદાસીન ચહેરે ગુરથી જુદા પડયા. સૂરિજી અને તેમના શિષ્ય મંડળે નીરાગચિત્તથી દીવ તરફ વિહાર કર્યો. પાલીતાણેથી વિહાર કરી દાઠા-મહુવા વિગેરે થઈ સરિજી દેલવાડે પધાર્યા. અને ત્યાંથી અજાર જઈ અજારા પાર્શ્વનાથની યાત્રા કરી. દીવને સંઘ અહિં સૂરિજીને વંદન અને વિનતિ કરવા આવ્યા. અહિંથી મહેટા આડંબર સાથે સૂરિજીને દીવમાં લઈ ગયા. ત્યાંથી ને પધારતાં લોકોએ મોતીના થાળથી સૂરિજીને વધાવ્યા. કહેવાય છે કે આ વખતે સૂરિજીની સાથે પચીસ સાધુઓ હતા. અહિં રહીને સૂરિજી રોજ નવા નવા અભિગ્રહો-નિથમ ધારણ કરવા લાગ્યા. સારજી ઊનામાં હમેશાં વ્યાખ્યાન-વાણી કરવા લાગ્યા. હજારે લેકે લાભ લેવા લાગ્યા. અનેક ઉત્સવ થાય. મેઘજી પારેખ, લખરાજ રૂડે, અને લાડકીની માએ સુરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. શ્રીશ્રીમાલીવંશીય શાહ બકેરે પિતાનું દ્રવ્ય સમાર્ગમાં ખરચીને સૂરિજીની પાસે દીક્ષા લીધી. આ સિવાય સૂરિજીના બિરાજવાથી બીજી પણ અનેક ધાર્મિક ક્રિયાઓ જેનેમાં થવા પામી. સુફિજીની ઊનાની સ્થિતિ દરમ્યાન જામનગરના જામસાહેબને Page #318 -------------------------------------------------------------------------- ________________ જીવનની સાર્થકતા. - - - - - - - - - - - - વછર અબજીભણશાલી સૂરિજીને વંદન કરવાને આવ્યું હતું. તેણે સૂરિજીની અને બીજા સાધુઓની સેનૈયાથી નવઅંગે પૂજા કરી હતી. એક લાખ ટંકાનું લુછણું કર્યું હતું અને યાચકને ઘણું દાન આપ્યું હતું. સં. ૧૯૫૧ નું ચાતુર્માસ સરિજીએ ઊનામાંજ વ્યતીત કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે જે કે–સૂરિજીએ વિહારની તૈયારી કરી, પરંતુ તેમનું શરીર અસ્વસ્થ હેવાથી ગૃહએ વિહાર નહિ કરવા દીધે. અગત્ય સૂરિજીને ત્યાં જ રહેવું પડ્યું. પ્રકરણ ૧૧ મું. જીવનની સાર્થકતા. ' મ ઉદયની પાછળ અસ્ત નિયમેન રહેલ છે, તેમ જન્મની પાછળ મરણ અવશ્ય રહેલું છે. રાજા sssssહે કે મહારાજા હે, શેઠ હો કે શાહુકાર 3 , ગરીબ હો કે તવંગર હો, બાળક છે કે વૃદ્ધ છે, સ્ત્રી છે કે પુરૂષ હે, અરે, સાક્ષાત દેવજ કેમ ન હોય, દરેકને-જન્મ ધારણ કરનારને-હેલાં કે મેડાં મરવું અવશ્ય પડે છે; પરન્તુ મરવા મારવામાં ફરક છે. જેઓએ આ સંસારમાં જન્મ ધાણું કરીને પોતાના જીવનની સાર્થકતા કરી લીધી છે, તેને મરવું એ આનંદને વિષય થઈ પડે છે. કારણ કે તેને એ વાતની ચોક્કસ ખાતરી છે કે-મને નિંદ્ય-તુચ્છ માનુષી શરીર છોડીને દિવ્ય શરીર મળવાનું છે. ખરૂં છે કે-જેને ઝુંપડી છેડયા પછી મહાટે મહેલ મળવાની ખાતરી હોય, તેને પડી છોડતાં મેં થાય જ નહિ. હવે Page #319 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા. જે મનુષ્ય પોતાના જીવનની કંઈ પણ સાર્થકતા કરતું નથી, તેને “હાય, શું થશે? “હાય ! શું થશે. એવી હાય હાયમાંજ મરવું પડે છે. એટલે આ જનમમાં જેવી હાય હાય, તેવી જન્માક્તરમાં પણ હાય હાયજ રહેવાની. - જીવનની સાર્થકતા જે કઈમાં રહેલી હોય, તે ઉત્તત્તમ ગુણોમાં રહેલી છે. દયા, દાક્ષિણ્ય, વિનય, વિવેક, સમભાવ અને ક્ષાત્યાદિ ગુણે એજ જીવનની સાર્થક્તાના હેતુઓ છે. આપણું હીરવિજયસૂરિ આવા ઉચ્ચતમ ગુણેના ભંડાર હતા, એમ કહીએ તે લગારે ખોટું નથી. પિતાની જીવનયાત્રામાં અવારનવાર પડતી તકલીફને તેમણે જે સહનશીલતાથી સહન કરી છે, તે તેમના જીવનની સાર્થક્તાને જ સૂચવે છે. ગુજરાત જેવા રમ્ય અને પરમશ્રદ્ધા પ્રદેશને છેડીને મહાન કષ્ટ ઉઠાવી ફતેપુર-સીકરી સુધી જવું અને તે પ્રદેશમાં ચાર વર્ષ સુધી રહી અકબર જેવા મુસલમાન સમ્રાને પ્રતિબધી આખા વર્ષમાં છ મહીના ઉપરાન્ત જીવહિંસા બંધ કરાવવાનું કાર્ય શું ઓછી જીવનની સાર્થકતા બતાવે છે? આ સિવાય પિતાના સાધુધર્મ ઉપર તેઓની કેટલી આસ્થા હતી, તેઓને સમભાવ કે હિતે, એટલી ઊંચી હદે પહોંચવા છતાં તેઓ કેવી નમ્રતા, વિનય, વિવેક અને લઘુતા રાખતા હતા, અને તેઓની ગુરૂભકિત કેવી પ્રશંસનીય હતી, એ સંબંધી તેમના જીવનમાંથી મળતા પ્રસંગો તરફ જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે ખરેખર તેમના જીવનની સફળતાને માટે કેઈને પણ આનંદ થયા વિના રહેતું નથી. - હીરવિજયસૂરિ પિતાના સાધુધર્મમાં કેટલા દઢ હતા અને પિતાનાજ નિમિત્તે થયેલી વસ્તુઓને નહિં વાપરવામાં કેટલો ઉપયેગ રાખતા હતા, તે સંબંધી એકજ પ્રસંગ જોઈશું. - એક વખત સૂરિજી અમદાવાદના કાલુપુરામાં આવ્યા અને જ્યારે, ઉપાશ્રયમાં પ્રવેશ કરીને શ્રાવકને ઉપદેશ આપવા માટે નવા બનાવેલા એક ગેખલામાં બેસવાની શ્રાવકે પાસે આજ્ઞા માગી. Page #320 -------------------------------------------------------------------------- ________________ જીવનની સાર્થકતા. ત્યારે શ્રાવકોએ કહ્યું- મહારાજ, અમને પૂછવાની કઈ જરૂરજ નથી. એ ગામલે તે આપને માટેજ ખાસ બનાવવામાં આવેલા છે. ’ સૂરિજીએ કહ્યું– ત્યારે તે તે અમને પેજ નહિ. કાણુ કે અમારે માટે બનાવેલી કાંઇ પણ વસ્તુ અમારા ઉપયોગમાં લઇ શકાય નહિ. ’ તે પછી ત્યાં રાખેલી લાકડાની પાટ ઉપર આસન કરી શ્રાવકાને ઉપદેશ આપ્યું. ૨. પોતાને માટે તૈયાર કરેલી વસ્તુને નહિ વાપરવા માટે સૂરિજી કેટલી સાવધનતા-ઉપચાગ રાખતા હતા, તેનુ‘ આ જવલ‘ત ઉદાહેરણ છે. " એક વખત એક ગૃહસ્થને ત્યાંથી ભિક્ષામાં ખીચડી આવેલી. આ ખીચડી સૂરિજીએ ખાધી. સાધુએ આહાર પાણી કરીને નિવૃત્ત થયાએ નહિ, એટલામાં તે જે ગૃહસ્થને ત્યાંથી એ ખીચડી ભિક્ષામાં આવી હતી, તે ગૃહસ્થ ઉપાશ્રયમાં આવી પહેાંગ્યે, અને સૂરિજીના શિષ્યાની આગળ કહેવા લાગ્યા કે-આજે મારાથી મ્હોટામાં મ્હોટા અનથ થઇ ગયેા છે. મારે ત્યાંથી જે ખીચડી આપ વ્હારી લાવ્યા, તે એટલી બધી ખારી છે, કે મારા મેમાં પણ પેસી નહિ સાધુએ તે ખારી ખીચડીનુ' નામ સાંભળતાં સ્તબ્ધજ બની ગયા. કારણ કે-દૈવયેાગે તેજ ખીચડી સૂરીશ્વરજીએ વાપરી હતી, પરન્તુ તેમણે વાપરતાં એક શબ્દ પણુ ઉચ્ચારણ કર્યો ન્હાતા ! હંમેશાંની માફક આહાર કરતાજ રહ્યા હતા. તેમ માઢા ઉપરથી એવા ભાવ પણ ન્હાતા પ્રકટ થતા કે—ખીચડી ખાઈ શકાય તેવી નથી. સૂરીશ્વરજીએ પેાતાની જિહ્વેન્દ્રિય ઉપર કેટલા કાબૂ મેળવ્યેા હતા, એ વાત ઉપરના પ્રસંગથી પ્રકટ થઇ આવે છે. જિલ્વેન્દ્રિય ઉપર કાબૂ મેળવવા, એ કઇ એક્ઝુ' પુરૂષાથ ભર્યું કા નથી. મીજી મધીએ માખતા ઉપર સમભાવ રાખવાવાળા હજારો મનુષ્યા નીકળી આવે, પરન્તુ ઇંદ્રિયને ન ગમી શકે, એવી વસ્તુ પ્રાપ્ત થયે લગાર પણ મનમાં દુર્ભાવના કર્યા સિવાય-લગાર પશુ ચિત્તમાં ગ્લાનિ લાવ્યા સિવાય તેને ઉપયોગમાં લેવી એ ઘણુંજ ન Page #321 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સામા કઠિન કામ છે. દરેક મનુષ્યએ, ખાસ કરીને સાધુઓ, કે જેઓને ભિક્ષાવૃત્તિથીજ નિર્વાહ કરવાને આચાર છે, તેઓએ તે જિહવેન્દ્રિયના વિષયને જીતજ જોઈએ. ઘણી વખત કેટલાક નામધારી સાધુઓ પિતાને નહિ કલ્પી શકે તેવી વસ્તુઓ અર્થાત્ સદેષ વસ્તુ એ સ્વીકાર કરતાં પણ આંચકે ખાતા નથી, એનું કારણ તેઓની લાલચવૃત્તિ સિવાય બીજું કંઈ જ નથી. હીરવિજયસૂરિ એવા ધુરધિર પ્રભાવક આચાર્ય હોવા છતાં ઇન્દ્રિયનું દમન કરવા તરફ કેટલું ધ્યાન આપતા હતા, એ ઉપરના દષ્ટાન્તથી જણાઈ આવે છે. આવી જ રીતે ઊનામાં પણ એક ખાસ પ્રસંગે જાણવા જેવું બન્યું હતું. સરિજી જ્યારે ઉનામાં હતા, ત્યારે તેઓની કમરમાં ગૂમડું થયું હતું. સૂરિજી સમજતા હતા કે “જ્યારે પાપને ઉદય થાય છે, ત્યારે રેગેથી ભરેલા આ શરીરમાંથી કઈ ને કઈ રેગ બહાર નિકળે છે અને તે પાપનું પરિણામ હોઈ તેને સમભાવ પૂર્વક સહન કરવું, એજ મનુષ્યને માટે ઉચિત છે. હાયવોય કરવાથી કંઈ વેદના શાન્ત થતી નથી, બલિક વસ્તુતઃ તેજ હાય નવા કર્મોને ઉપાર્જન કરાવે છે. આવી જ ભાવનાથી, જો કે શરીરના ધર્મ પ્રમાણે તે ગૂમડાની વેદના ઘણી થતી હતી, પરંતુ સૂરિજી તેને સમભાવપૂર્વક સહન જ કરતા હતા. એવામાં જ વળી એક દિવસ એવું બન્યું કે રાત્રે સૂરિજીએ સંથારો કર્યો, ત્યારે એક હસ્થ સૂરિજીની ભક્તિ કરવાને આવ્યું. બનવા કાળ કે-તે ગૃહ ના હાથમાં સેનાને વેઢ હતું, અને તે વેઢની અણી પેલા ગૂમડાની અંદર પેસી ગઈ. આથી સરિઝને ક્ષતક્ષાર જેવું થયું. ગૂમડાની વેદનામાં કઈ ગુણે વધારે થયે. સૂરિજીનાં કપડાં લેહી વાળાં થઈ ગયાં, આટલું થવા છતાં સૂરિજીએ પિતાની જીભથી એમ ન કહ્યું કે-“અરે તે આ શું કર્યું?” સૂરિજીએ વિચાર્યું કે- એમાં તે ગૃહસ્થને શેષ છે? મારે જેટલી વેદના ભેગવવાને નિમણ થયેલી હશે, તેને મિથ્યા કેણ કરી શકે તેમ છે? જે કે-પ્રાતઃકાલમાં સૂરિજીનાં કપડાં લેહીવાળાં જઈને શીસેમવિજયજીએ, તે Page #322 -------------------------------------------------------------------------- ________________ જીવનની સાથેતા. ૧ શ્રાવક પ્રત્યે, કે જેના હાથથી આમ બનવા પામ્યુ હતું, બહુ ખેદ પ્રકટ કર્યાં; પરન્તુ સૂરિજીએ તેા પ્રાચીન મહામુનિનાં દૃષ્ટાન્તા આપી કહ્યું કે- તેઓનાં કષ્ટી આગળ આ કષ્ટ કઇ ગણુતરીનુ છે? તેવાં મહાન્ કષ્ટોને તે મહિષાએ સમભાવપૂર્ણાંક સહન કરીને આ ત્મસાધન કરી લીધુ, તે પછી આવું તુચ્છ—નજીવું કષ્ટ પણ આપણે ન સહન કરી શકીએ, એ કેટલા બધા ખેઢના વિષય કહી શકાય ? સૂરિજીમાં રહેલા ખીજા અનેક ગુણ્ણાની અપેક્ષા એક વિશેષ ગુણુ ઘણેાજ મહત્ત્વના અને વધારે ધ્યાન ખેચનારા હતા. તે ગુણુ હતેા ગુણાનુરાગતાના સૂરિજી આચાર્યાં હતા. બેથી અઢી હજાર સાધુઓ તેમની આજ્ઞામાં રહેવાવાળા હતા. લાખા નાનુ આધિપત્ય તેએ ભાગવતા હતા અને મ્હોટા મ્હાટા રાજા-મહારાજાઓને પ્રતિમાધવાની કિત ધરાવતા હતા, એટલે આટલી ઊ’ચી હદે પહેાંચેલા ડાવા છતાં તેમાં ગુણાનુરાગતાના એવા ગુણ હતા કે–કોઇ પણ મનુષ્યમાં રહેલ ગુણની પ્રશ'સા અને અનુમેદના કર્યાં સિવાય તેઓ રહેતાજ નહિ. સૂરિજીના સમયમાંજ અમરવિજયજી નામના એક સાધુ હતા.તેએ ત્યાગી, વૈરાગી અને મહાન તપસ્વી હતા. નિર્દોષ આહાર લેવા ઉપર તેા એમતું એટલું બધું લક્ષ્ય હતું કે-ત્રણ ત્રણ ચાર ચાર દિવસના ઉપવાસ કરવા છતાં, જો શુદ્ધ આહાર ન મળતે તે તે ઉપરા ઉપર ઉપવાસજ કરી દેતા. હીરવિજયસૂરિ તેમની ત્યાગવૃત્તિ ઉપર ખરેખર મુગ્ધજ થતા. એક વખત બધા સાધુઓ આહાર-પાણી કરવાને બેઠા, તે વખત હીરવિજયસૂરિએ અમર વિજયજીને કહ્યું-‘ મહારાજ આજ તે આપ આપના હાથથી મને આહાર આપે. ' કેટલી બધી લઘુત્તા ! ગુથી પુરૂષ પ્રત્યે કેટલેા બધા અનુરાગ ! એટલી ઊંચી હદે પહાંચવા છતાં, છે લગારે અભિમાન !! અમરવિજયજીએ સૂરિજીના પાત્રમાં આહાર આપ્યા. એક મહાન્ પવિત્ર-તપસ્વી મહાપુરૂષના હાથથી આહાર લેવામાં ૧ આ તે અમરવઞય છે કે જેઓ, આ પુસ્તકના રૃ. ૨૧૧ ની તેટમાં વર્ણવેલ પ, ક્રમલવિજયજીના ગુરૂ થાય છે. 36 Page #323 -------------------------------------------------------------------------- ________________ પીર કાને સાત સૂરીશ્વરજીને જે આનંદ થયો, એ ખરેખર અવર્ણનીય છે. સૂરિ જીએ આજના દિવસને પિતાના ગણતરીને પવિત્ર દિવસે પિકીને એક માન્ય અને પિતાના આત્માને પણ તેઓ ધન્ય માનવા લાગ્યા. સૂરિજીમાં જેવી પરગુણગ્રાહકતા હતી, તેવી જ લઘુતા પણ હતી. આપણે સારી પેઠે જાણીએ છીએ કે અકબરે જીવદયા સંબંધી અને તે સિવાયનાં બીજાં જે જે કામો કર્યા, તે બધાં હીરવિજયસૂરિનેજ આભારી છે. જો કે વિજયસેનસૂરિ, શાન્તિચંદ્રજી, ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ બાદશાહ પાસે રહીને કેટલાંક કાચ કરાવ્યા હતાં, પરંતુ તે બધે પ્રતાપ તે હારવિજયસૂરિજ કહી શકાય. કારણ કે તેમણે લાંબા કાળ બાદશાહ પાસે રહીને જે બીજ વાવ્યું હતું બીજજ હેતુ વાગ્યું, પરંતુ જેના અંકુરા પણ ઉગાડ્યા હતા–તેનાં જ તે ફળે હતાં. એટલે તે સંબંધી બધે યશ સૂરિજીનેજ છે. છતાં સૂરિજી તે એમજ સમજતા હતા કે “મેં જે કંઈ કર્યું છે અથવા હું જે કંઈ કરું છું, તે મારી ફરજ. ઉપરાન્ત કંઈજ નથી. બતિક ફરજ પણ પૂરી અદા થઈ શકતી નથી.” એક વખત એક શ્રાવકે પ્રસંગોપાત્ત સૂરિજીની સ્તુતિ કરતાં કહ્યું “ધન્ય છે મહારાજ આપ જેવા શાસનપ્રભાવકને કે-આપે અકબર બાદશાહને પ્રતિબોધી એક વર્ષમાં છ મહીના સુધી જીવ. હિંસા બંધ કરાવી અને શત્રુંજય વિગેરે તીર્થોના પટા કરાવી લીધા સૂરિજીએ કહ્યું–“ભાઈ ! અમારે તે ધર્મ જ છે કે જગતના જીને સદુમાર્ગ ઉપર લાવવાનો પ્રયત્ન કરે. અમે તે માત્ર ઉપદેશ દેવાના અધિકારી છીએ. તે ઉપદેશને અમલમાં મૂકવે કે ન મૂક, એ શ્રોતાઓના અધિકારની વાત છે. અમે જ્યારે ઉપદેશ આપીએ છીએ, ત્યારે કેટલાક તે સાવધપણે સાંભળે છે, જ્યારે કેટલાક તે બેઠા બેઠા ઝોલાંજ ખાતા હોય છે, વળી કેટલાક અવ્યવસ્થિત ચિત્ત બેસી રહે છે, તે કેટલાક ચાલતા પણ થાય છે. એટલે હજાર માણસેને ઉપદેશ આપવામાં લાભ તે ગણ્યા ગાંઠયા માણસેનેજ થાય. અકબરે પણ જે કંઇ કામ કર્યું, એ એના ચાખ્યા દિલનું જ Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિણામ છે. તેણે તે કામા ન કર્યો' હત, તે આપણા કઇ જોર-જીવમ ન્હાતા. મે જ્યારે રાસગુનામાઢ દિવસેા માગ્યા, ત્યારે તેણે ખુશી થઇને ખીજા ચાર દિવસેા પેાતાની તરફના ઉમેરીને ખાર વિસાતું *માન કરી આપ્યું. આ એની સજ્જનતા નહિ તે બીજી શુ કહી શકાય ? ખરી રીતે જોવા જઇએ તા માગનારની કીર્ત્તિ કરતાં આપનારની કીત્તિ કઇ ગુણી વધારે હોય છે. મેં માગણી કરી, એ મારી ફર્જ અદા કરી અને માદશાહે કામ કર્યું, એ. એણે ઉદ્ગારતા કરી છે. મૂળ અદા કરવા કરતાં ઉદારતા કરવી, એ વધારે મહત્ત્વનું કાર્ય છે. વળી મારે સ્પષ્ટ કહેવું. જોઇએ. કે મદશાહે જે જે અમારી પડેહે વગડાવ્યા જીવહિંસા બંધ કરાવી અને ગુજરાતમાં ચાલતા જજીયા નામને જુલ્મી કર અધ કરાબ્વે, એનુ માન શાન્તિચંદ્રજીને ઘટે છે, જ્યારે શત્રુ યાદિનાં ક્રમાના મેળવવાનું કાય ભાનુચંદ્રજીને આભારી છે. કારણ કે તે તે કાર્યો તેમના ઉપદેશથી થયેલાં છે. ” ર સૂચ્છિનું કેટલું સ્પષ્ટવકતાપણું ! કેટલી બધી લઘુતા !કેટલ નિરભિમાનપણુ: !! ખરેખર ઉત્તમ પુરૂષોની ઉત્તમતા આવા શુષ્ણેા. માંજ સમાએલી છે. સૂરિજીમાં ગુરૂભક્તિના ગુણ પણ પ્રશ'સનીયજ હેતે, ગુરૂની આજ્ઞાને તે પરમાત્માની આજ્ઞા સમજતા હતા. એક વખત કોઇ એક ગામથી તેમના ગુરૂ વિજયદાનસૂરિએ તેમના ઉપ૨ (હીરવિજયસૂરિ ઉપર ) પત્ર લખ્યા. તેમાં તેમણે લખ્યુ કે આ પત્ર વાંચતાં જેમ બને તેમ જલદી અહિ આવા સૂરિજીને પત્ર મળ્યો કે તુ`જ તે રવાના થયા, એ દિવસના ઉપવાસનુ આજે પારણું હતુ, શ્રાવકએ પારણુ કર્યો પછી વિહાર કરવા માટે બહુ વિનતિ કરી, પરન્તુ તેમણે કાઇનુ માન્યું જ નહિ. ‘ ગુરૂદેવની આજ્ઞા મારે જલદી જવાની છે, માટે મારાથી એક ઘડી પણ.રહી શકાય નહિ. ’ એમ જણાવી તે વિદ્યાયજ થયા. બહુ જલદી અને એસએ ગુરૂજીની પાસે પહેાંચતાં, ગુરૂને બહુ Page #325 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા " આશ્ચર્ય થયું. • આટલા બધા જલદી કેમ આવી પહેાંચ્યા, ' એમ જ્યારે ગુરૂએ પૂછ્યું, ત્યારે સૂરિજીએ જણ:છ્યુ આપની આજ્ઞા જલદી આવવા માટે હતી, એવી આવસ્થામાં મારાથી એક ઘડી પણ ક્રમ વિલ'ખ કરી શકાય ? ' હીરવિજયસૂરિની આવી ગુરૂભકિત જે તેમના ગુરૂ વિજયદાનસૂરિને બહુ પ્રસન્નતા થઈ. તેમાં પણુ જ્યારે તેમણે એમ જાણ્યું' કેઆ તા બે દિવસના ઉપવાસનુ' પારણ' કરવા આહાર કરવા પણ ન રહ્યા, અને એકાએક વગર આહાર પાણી ક૨ે નિકળીજ ગયા, ત્યારે તે વિજયદાનસૂરિની પ્રસન્નતાના પારજ ન રહ્યા. ગુરૂની આજ્ઞાનું પાલન કરવામાં કેટલી ઉત્સુકતા ! કેટલી તત્પરતા !! આવા ગુરૂભકતા ગુરૂની સપૂર્ણ કૃપા મેળવી સંસારમાં સર્વત્ર સુયશની સારસ ફેલાવે, એમાં નવાઇ જેવું શું છે ! હીરવિજયસૂરિમાં ઉપર પ્રમાણેના ઉત્તમેાત્તમ ગુણા હતા, અને ઉપદેશ દ્વારા હજારો મનુષ્યાનુ કલ્યાણ કરવાને અવિશ્રાન્તમ ઉઠાવતા હતા. એટલે તેમનુ જીવન તે ખરેખર સાર્થકજ હેતુ, છતાં પણ તેનુ એ માનવુ' હતું—અને તે સત્યજ હતુ કે-ગમે તેટલી ખાતાપ્રવૃત્તિ કરતાં આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે લાભ ક થઇ પડે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિથા પ્રાપ્ત થયેલી હદયની પવિત્રતા માહી પ્રવૃત્તિમાં ઘણું કામ કરી શકે છે. હૃદયની પવિત્રતા સિવાયના લાખખાંડી બકવાદ પણ નકામા થઇ પડે છે. અને જેણે હૃદયનો પવિત્રતા પ્રાપ્ત કરી છે, તેને વધારે ખેલાવાની પણ જરૂર નથી. થાડાજ શબ્દોમાં ખીજા ઉપર સચાઢ અસર થવા પામે છે, એ હૃદયની પવિત્રતાનું જ પરિણામ છે, આપણા નાયક હીરવિજયસૂરિએ જેમ ઉપદેશાદ્ઘિ ખાા પ્રવૃત્તિથી પોતાનું જીવન સાર્થક કર્યું હતું, તેમ તેજ બાહ્મપ્રવૃત્તિને અથાગ સહાય આપનાર અથવા બીજા શબ્દોમાં કહીએ તો સ્વાપકાર કરવામાં પ્રધાન કારણભૂત એવી આધ્યાત્મિક પ્રવૃત્તિને પણ તેમણે વિસારી હતી. તે વખતેા વખત એકાન્ત સ્થાનમાં કલાકોના લા ધ્યાન કરતાં, ઘણી વખત નિજ નસ્થાનમાં જઈ તપેલી કુતી Page #326 -------------------------------------------------------------------------- ________________ જીવનનો સાથ તા. ઉપર બેસી આતાપના પણ લેતા, અને તેમાં પણ રાત્રિના પાછલા ભાગમાં, કે જે સમય ચેાગિયાને ધ્યાન કરવામાં અપૂર્વ ગણવામાં આવે છે, તે વખતે જાગૃત ધ્યાન કરવાની હમેશાંની પ્રવૃ॰ ત્તિને તા કદાપિ ઘડતાજ નહિ' સૂરિજીની આધ્યાત્મિક પ્રવૃત્તિથી લગ ભગ લેાકા અજાણ્યાજ હતા. ત્યાં સુધી કે તેમની સાથે કાયમ રહેવાવાળા સાધુએ પણ આ વાતને બહુ ક્રમ જાણુતા હતા. હીરવિજયસૂરિ જ્યારે સીરાહીમાં હતાં, ત્યારે એક દિવસ એવું બન્યુ` કે સૂરિજી પાછલી રાત્રિએ જાગૃત થઈને હંમેશાંની માર્ક ધ્યાનસ્થ થઇને ઉભા રહ્યા. બનવા કાળ કે-અવસ્થા અને શરીરની અશકિતના લીધે તેઓને ચકરી આવી, અને તે એકદમ જમીન ઉપર પડી ગયા. ધમાકા થતાંજ સાધુએ જાગી ઉઠ્યા. તપાસ કરતાં માલૂમ પડયુ` કે સૂરિજીજ અતિના લીધે પડી ગયા છે. ચેડીવારે સૂરિજીને શુદ્ધિ આવતાં સામવિજયજીએ કહ્યું-“ મહારાજ સાહેબ ! આપની અવસ્થા થઇ છે, જૈનશાસનની ચિ'તામાં ને ચિંતામાં આપે આપના શરીરને સુકાવી દીધુ છે. શરીરમાં અશિક વધી ગઈ છે. આવી અવસ્થામાં આપ આવી આભ્યન્તર ક્રિયાઆથી દૂર રહેા તા સારૂં. આપે પરમાત્માના શાસનને માટે અત્યાર સુધી જે કર્યું છે અને કરે છે, એ કઈ એછું નથી. વળી આપના શરીરમાં વધારે શકિત રહેશે, તેા આપ વધુ કાર્ય કરી શકશા અને અમારા જેવા અનેક જીવોના ઉદ્ધાર પણ કરી શકશેા ” સૂરિજીએ સામવિજયજી આદિ સાધુઓને સમજાવતા કહ્યુ’– “ ભાઈ ! તમે જાણેાજ છે કે આ શરીર ક્ષણુલગુર છે. કયારે વિનષ્ટ થશે, એના ભાસા નથી. આ અધારી કાટડીમાં અમૂલ્ય રત્ના ભરેલાં છે, તેમાંથી જેટલાં કાઢી લીધાં, તેટલાંજ કામનાં છે. શરીરની દુનતા તરફ તમે ધ્યાન આપશે તે તમને જણાશે કે-ગમે તેટલુ ખવડાવી—પીવડાવીને તેને પુષ્ટ કરવામાં આવે, પરન્તુ અન્તતાગવા તેા તે જુદુ જ થવાનુ છે-અહિં જ રહેવાનું છે. તેા પછી તેના ઉપર મમત્વ શે ? તેનાથી તા જેતુ' અને તેલ" કામ કાઢી લેવુ જ Page #327 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારા સારૂં છે. વળી તમે એ પણ ધ્યાનમાં રાખશે કે હજારે કે લાખો મનુષ્યને આધીન કરી શકાય છે, પરંતુ આત્માને આધીન કરે બહુ કઠિન કામ છે. અને જ્યારે આ માને સ્વાધીને કર્યો, એટલે આખું જગત્સ્વાધીન છે. “Mr rv ' આત્મા છે એટલે સર્વ કર્યું. જગને જીતવામાં–મનુષ્યના ઉપર પ્રભાવ પાડવામાં પણુ આત્મા ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. અને તે કાબૂ મેળવવાને માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ મનુષ્ય માત્રને માટે જરૂરની છે. આધ્યાત્મિક બળ, એ લાખે મનુષ્યના બળ કરતાં કરડે ગણું વધારે છે. લાખે મનુષ્ય જે કામ નથી કરી શકતા, તે એક આધ્યાત્મિક બળવાળે મનુષ્ય કરી શકે છે.” ' સૂરિજીનાં આ વચને સાંભળી સાધુઓ તે સ્તબ્ધજ થઈ ગયા. તેઓ તે સૂરિજીના પ્રત્યુત્તર પછી એક શબ્દ પણ ન બોલી શક્યા. બલિક તેઓને એ વાતનું અત્યન્ત આશ્ચર્ય થયું કે-જગતમાં આટલી બધી પ્રતિષ્ઠા અને પૂજના હેવા છતાં સૂરિજીમાં આટલું બધું વિરાગ્ય ! સાધુઓને સંભાળવામાં, લેકેને ઉપદેશ આપવામાં અને સમાજહિતનાં અનેકાનેક કાર્યો કરવામાં સતત શ્રમ લેવા છતાં, તે બાહા પ્રવૃત્તિ પ્રત્યે આટલી બધી નિર્લેપતા! ખરૂં અધ્યાત્મ તે આનું નામ, મન ઉપર કાબૂ મેળવવાના ઈરાદાથી-આત્માને જીતવાના અભિપ્રાયથી જેઓ અધ્યાત્મની પ્રવૃત્તિ રાખે છે, તેઓ અધ્યાત્મિપણના આડંબરથી સર્વથા દૂરજ રહે છે. સાચા અધ્યાત્મિઓ આડંબરપ્રિય હતાજ નથી, અને જ્યાં આડ અરપ્રિયતા છે, ત્યાં સાચું આધ્યાત્મ રહી શકતું નથી. ઇદ્રિનું દમન, શરીર ઉપરની મૂર્છાને ત્યાગ અને વૈરાગ્ય-એ ગુણે અધ્યાત્મિએમાં હેવાજ જોઈએ. આ ગુણે સિવાય અધ્યાત્મમાં પ્રવૃત્તિ થઈ શકતી જ નથી. વર્તમાન જમાનાના કેટલાક શુષ્ક અધ્યાત્મિએ પિતાને અધ્યાત્મી હવાને દા તો કરતા ફરે છે, પરંતુ જેવા જઈએ તે ઉપરના ગુણે પૈકીને એક પણ ગુણ જોવામાં આવતું નથી. આવા અધ્યાત્મિઓને અધ્યાત્મી કહેવા અથવા માનવા, એ ઠગેને ઉત્તેજન આપવા બરાબર છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવનની સારા. હીરવિજયસૂરિના જીવનની સાર્થકતાના સબંધમાં હવે કઈ વિશેષ કહેવા જેવુ' રહ્યું નથી. આધ્યાત્મિક પ્રવૃત્તિ અને ઉપદેશાદિ બાહ્ય પ્રવૃત્તિ-બન્ને રીતે તેઓનું જીવન જનતાને આશીર્વાદ રૂપ નિવડ્યું હતું. તે ઉપરાન્ત કર્મોના ક્ષયને માટે તપસ્યા પણ તેમણે ક ંઇ ક્રમ કરી ન્હોતી. ટૂંકમાં કહીએ તે તેઓ જેમ એક ઉપદેશક હતા, તેમ તપસ્વી પણ હતા. સ્વાભાવિક રીતે હીરવિજયસૂરિમાં ત્યાગવૃત્તિ વધારે હતી. હંમેશાં માત્ર ગણી ગાંઠી ખાર વસ્તુએજ વાપરતા. છઠ્ઠું, અદ્રેમ, ઉપવાસ, આંખિલ, નીવિ અને એકાસણાતિ તપસ્યા તે વાતની વાતમાં કરી દેતા. ઋષભદાસ કવિના કથન પ્રમાણે તેમણે પોતાની જિદંગીમાં જે તપસ્યા કરી હતી, તે આ છેઃ “ એકશી અર્જુમ, સવાખસે. છઠ્ઠ, છત્રીસસે ઉપવાસ, એ હજાર મિલ અને બે હજાર નીવિ કરી હતી. આ સિવાય તેમણે વીસસ્થાનકની વીસવાર આરાધના કરી હતી. જેમાં ચારસા આંમિલ અને ચારસા ચાથ કર્યાં. છૂટક છૂટક પણ ચારસા ચેાથ કર્યાં. વળી તે સુરિમ ંત્રનું આરાધન કરવામાટે ત્રણ મહીના સુધી ધ્યાનમાં રહ્યા હતા. તે ત્રણ મહીના તેમણે ઉપવાસ, આંખિલ, નીવી અને એકાસણાં આદિમાંજ વ્યતીત કર્યાં હતા. જ્ઞાનની આરાધના કરવા માટે પણ તેમણે ખાવીસ મહીના સુધી તપસ્યા કરી હતી. ગુરૂતપમાં પણ તેમણે તેર મહીના છ‰, અરૃમ, ઉપવાસ, આંબિલ અને નીવિ આદિમાં વ્યતીત કર્યાં હતા. એવીજ રીતે જ્ઞાન, દર્શન, અને ચારિત્રની આરાધનાના અગિયાર મહીનાના અને ખારપ્રતિમાના પણ તપ કર્યાં હતા. ” વિગેરે. આત્મશક્તિઓના વિકાસ એમ ને એમ થતા નથી. ખાવાપીવાથી અને ઇંદ્રિયોના વિષયામાં લુબ્ધ રહેવાથીજ જો આત્મશક્તિએના વિકાસ થતા હોય, તા દુનિયાના તમામ મનુષ્યા ન કરી શકે ? પરન્તુ તેમ નથી. આત્મશક્તિને વિકાસ કરવામાં લાખા મનુષ્યા ઉપર પ્રભાવ પાડવાની શક્તિ પ્રાપ્ત કરવામાં ઘણા પરિશ્રમની જરૂર પડે છે. પરમાત્મા મહાવીરદેવે આત્મશક્તિને સ‘પૂર્ણ વિકાસ કયારે કર્યું ? બાર વર્ષ સુધી લાગત ઘાર તપસ્યા કરી ત્યારે. ઇગ્નિ Page #329 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રાહ્ ચેાના વિષા તરફની આસકિત દૂર કર્યાં સિવાય, બીજા શબ્દોમાં કહીએ તેા ઇચ્છાના નિરોધ કર્યો સિવાય તપસ્યા થઈ શક્તી નથી, અને તપસ્યા કર્યાં સિવાય ક ક્ષય થઇ શકતા નથી. અને એજ કારણથી, યદ્યપિ હીરવિજયસૂરિ જગત્ પર ઉપકાર કરવાના મહાન પુરષા કરતા હતા છતાં પણ આત્મશકિતના વિકાસને માટે તેમણે શકિત અનુસાર તપસ્યા પણ ઘણી કરીને જીવનની સાર્થકતા કરી હતી, આા પ્રસ`ગે સૂરિજીની વિદ્વત્તાના સંબધમાં પણ એ શબ્દોના ઉલ્લેખ કરવા જરૂરનો છે. હીરવિજયસૂરિમાં વિદ્વત્તા પદ્મ કઇ સાધારણ ન્હાતી. જો કે–તેમણે બનાવેલા ગ્રંથે—જ બૂટ્ટીય પ્રજ્ઞપ્તિ ટીકા અને અતરીક્ષપાર્શ્વનાથસ્તવ વિગેરે થાડાકજ ઉપલબ્ધ થાય છે; પરન્તુ તેમણે કરેલાં કાર્યો તરફ દષ્ટિપાત કરતાં તેમની અસાધારણ વિદ્વત્તાના સંબધમાં લગારે શકા લાવવા જેવુ' રહેતુ નથી. તે વખતના મ્હાટા મ્હોટા જૈનેતર વિદ્વાનાની સાથે ટક્કર ઝીલવામાં તથા આલમફાજલ સૂમાએ! અને ખાસ કરીને સમસ્ત ધર્માંનું તત્ત્વ શુંધવામાં પેાતાની આખી જિં'દગી વ્યતીત કરનાર અખર બાદશાહ ઉપર ધર્મિક છાપ પાડવામાં સંપૂર્ણ સફળતા મેળવવી, એ સાધારણુ જ્ઞાનવાળાથી નજ ગનીશકે, એ દેખીતી વાત છે. તેમ અકબરે પેાતાની ધર્મસભાના પાંચ વર્ગો પૈકી પહેલા વગ માં તેએનેજ દાખલ કર્યો હતા કે જેઓ અસાધારણ વિદ્વત્તા ધરાવતા હતા. હીરવિજયસૂરિ આ પહેલા વર્ગના સભાસદ હતા. એ વાત આપણે પ્રથમ જોઇ ગયેલા છીએ. આ બધી બાબતે ઉપરથી એમ સહેજ જાણી શકાય છે કેહીરવિજયસૂરિ પ્રખર પાંડિત્ય ધરાવતા હતા. હવે તેમના જીવન સંબધી કઇ પણ કહેવા જેવું રહ્યું નથી. જ્ઞાન-ધ્યાન—તપસ્યા-દયા-દાક્ષિણ્ય-લેકોપકાર-જીવદયાના પ્રચાર અને એવી તમામ બાબતેથી આપણા ગ્રન્થનાયક હીરવિજયસૂરિજીએ પેાતાના જીવનની સાર્થકતા કરી હતી. આવી રીતે જીવનની સાકતા કરનારને મૃત્યુના ભય ન હાય-ન રહે, એ તદ્ન મનવા જોગજ છે. તેઓને માટે મૃત્યુ, એ એવાજ આનંદને વિષય છે કેજેવા ઝુપડી મૂકીને મહેલમાં જનારને હોય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ વિવા, પ્રકરણ ૧૨ મું. નિર્વાણ યાના આગલા પ્રકરણની અંતમાં આપણે જોઈ ગયા છીએ કે-હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૫૧ નું - ચાતુર્માસ પૂર્ણ કરીને ઉનાથી જ્યારે વિહાર કરવા િિ લાગ્યા, ત્યારે તેઓનું શરીર અસ્વસ્થ હોવાના p કારણે સંઘે વિહાર કરવા દીધું નહિ. અગત્યા મૂરિજીને ત્યાંજ રહેવું પડયું હતું. જે રેગના કારણે સૂરિજીને પિતાને વિહાર બંધ રાખવે પડે તે રેગે, વિહાર બંધ રાખવા છતાં શાન્તિ તે નજ પકડી. દિવસે દિવસે તે રોગ વધતેજ ગયે, ત્યાં સુધી કે પગે સેઝા પણ ચઢી આવ્યા. શ્રાવકે ઓષધને માટે તમામ પ્રકારની સગવડ કરવા લાગ્યા; પરન્તુ સૂરિજીએ તેમ કરવાની ચોખ્ખી ના પાડી. તેમણે કહ્યું:- ભાઈઓ ! મારે માટે દવાની તમે જરા પણ ખટપટ કરશે નહિ. ઉદયમાં આવેલાં કર્મો સમભાવ પૂર્વક મારે ભેગવવાં, એજ મારે ધર્મ છે. રેગથી ભરેલા અને વિનશ્વર આ શરીરને માટે અનેક પ્રકારનાં પાપવાળાં કાર્યો કરવાં, એ મને વ્યાજબી લાગતું નથી.” ન ઉત્સર્ગ–અપવાદને જાણનારા શ્રાવકે એ સૂરિજીને કેટલાંક શાસ્ત્રીય પ્રમાણે આપી એમ ઠસાવવા પ્રયત્ન કર્યો કે-અપવાદમાગ આપના જેવા શાસનપ્રભાવક ગ૭ના નાયક સૂરીશ્વરને માટે રેગ નિવારણાર્થ કઈ દેષ સેવ પડે, તે તે શાસ્ત્રયુક્તજ છે; પરન્ત સૂરિજીએ તેમનું માન્યુંજ નહિ. સૂરિજી આ અપવાદ માર્ગથી છે ? Page #331 -------------------------------------------------------------------------- ________________ રહe સૂરીશ્વર અને સયા, અજાણ્યા નહિ હતા. તેઓ શાસ્ત્રોના પારગામી હતા, ગીતાર્થ હતા અને મહાન અનુભવી હતા. એટલે તેમનાથી આ હકીકત અજાણ નહોતી, છતાં તેઓ સખ્ત નિષેધ કરતા હતા, એનું કારણ એજ હતું કે, તેઓના સમજવામાં ચોક્કસ આવ્યું હતું કે હવે “મારું આયુષ્ય અલ્પ છે. હવે તે માટે બીજા બાહ્ય ઉપચાર–ઔષધે કરવા કરતાં ધમષધિનું સેવનજ વિશેષતયા કરવું જોઈએ. થે જિંદગીને માટે એવા આરંભ-સમારંભવાળી દવાઓ કરવાની શી જરૂર છે.” બસ, આજ કારણથી તેઓ શ્રાવકને નિષેધજ કરતા રહ્યા. શ્રાવકોને બહુ દુખ થયું. તેઓ બધા ઉપવાસ કરીને બેસી ગયા. “સૂરિજી દવા નહિ કરવા દે, તે અમે તે કઈ ભેજન કરવાના નથી.”આવે નિયમ કરીને બેસી ગયા. ૪ષભદાસ કવિ તે ત્યાં સુધી કહે છે કેસરિજીએ દવા નહિ લેવાથી જેમ ગૃહસ્થ ઉપવાસ કરીને બેસી ગયા, તેમાં કેટલીક બાઈઓએ તે પિતાનાં બાળકને ધવરાવવાં પણ બંધ કર્યા. આખા ગામમાં હોહા મચી ગઈ. સરિજીના શિષ્યોને પણ બહુ લાગી આવ્યું. છેવટ સેમવિજયજીએ સૂરિજીને સમજાવતાં કહ્યું- મહારાજ ! આમ કરવાથી શ્રાવકનાં મન સ્થિર રહેશે નહિ. જેમ આપ દવા કરવાની ના પાડે છે, તેમ શ્રાવકે અને શ્રાવિકાઓ નહિ ખાવા-પીવાની હઠ લઈને બેસી ગયેલ છે, માટે આપે સંઘના માનની ખાતર પણ દવા કરવાની “હા” પાડવી જરૂરની છે. પૂર્વ ઋષિએ પણ રે ઉપસ્થિત થતાં ઔષધોપચાર કરેલ છે, એ વાત આપનાથી અજાણ નથી. ભલે શુદ્ધ અને ડું ઔષધ થાય, પરંતુ કંઈક તે આપે છૂટ આપવી જ જોઈએ.” સેમવિજયજીના વિશેષ આગ્રહથી પિતાની ઈચ્છા વિરૂદ્ધ પણ સરિજીએ દવા કરવાની છૂટ આપી. સંઘ ઘણે ખુશી થયે. સિઓ બાળકને ધરાવવા લાગી. સારા દક્ષ વૈષે વિવેકપૂર્વક દવા શરૂ કરી અને દિવસે દિવસે વ્યાધિમાં કઈક ઘટાડો થવા લાગ્યા. પરંતુ શરીરશક્તિ એવી નજ થઈ કે જેથી કરીને તેઓ સુખ-સમાધે જ્ઞાન-ધ્યાન-ક્રિયામાં તત્પર રહી શકે. Page #332 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ: મ હીરવિજયસૂરિના પ્રધાનશિષ્ય અને તેમની પાટના અધિકારી વિજયસેનસૂરિ આ વખતે અકબર બાદશાહની પાસે લાહારમાં હતા. સૂરિજીને ગચ્છની સાર સ‘ભાળ સ‘બધી વધારે ચિંતા રહ્યા કરતી હતી. ‘ વિજયસેનસૂરિ છે નહિ:. તેઓ ઘણે દૂર છે, જો નજીક હત, તા મેલાવીને ગચ્છસબંધી તમામ ભલામણ કરી દેતે. ’ આજ ત્રિચારો તેમના હૃદયસાગરમાં વારવાર ઉભરી આવતા હતા. છેવટે તેમણે આ વખત પેાતાની પાસેના માં સાધુઓને એકઠા કરી કહ્યું કે જેમ ખને તેમ વિજયસેનસૂરિ જલદી અહિં આવે, તેવા પ્ર " ? યત્ન કરો. સાધુઓએ વિચાર કરી બીજા કોઈ માજીસને ન માકલતાં ધનવિજયજીનેજ લાહાર તરફ રવાના કર્યાં. ઘણી લાંખી મેપા કરીને તે બહુ જલદી લાહાર પહોંચ્યા અને સૂરિજીની બીમારી સંબધી તથા તેને સૂરિજી વારવાર યાદ કરે છે, તે સબધી સમાચાર કહ્યા. વિજયસેનસૂરિ તેમના આ સમાચારથી મહે ચિતાતુર થયા. તેમના શરીરમાં એકાએક શિથિલતા આવી ગઈ. તેમના હૃદયમાં એકદમ ધ્રાસકો પડયે અને પગ ઢીલા થઈ ગયા. તે એકદમ બાદશાહ પાસે ગયા અને સૂરિજીના વ્યાધિ સંબધી અને પેાતાને તેડાવવા સમધી વાત કરી. બાદશાહે આ વખતે રહેવા માટે આગ્રહ કરી શકે તેમ ન્હાતા, આ અનિવાય કારણે તેમને ગુજરાતમાં જવા માટે સમ્મતિ આપવીજ જોઈએ, એ વાત આદશાહના હૃદયાં આવી ગઈ, અને તેથી તેણે વિજયસેનસૂરિને ગુજરાતમાં જવાની સમ્મતિ આાપી; તેમ પેાતાના તરફથી સૂરિજીને કહેવાની પણ ભલામણ કરી. વિજ્ઞયગરાન્તિ મજ્જાાત્મ્યના કર્તાના મત છે કે–વિજયસેનસૂરિ, અકબર બાદશાહ પાસે નિિવજયજીને મૂકીને જ્યારે ગુજરાતમાં આવતાં મહિમનગરમાં ( અત્યારે જેને માહમ કહે છે ) આવ્યા, ત્યારે તેમને હીરવિજયસૂરિની ખીમારી સબધી પુત્ર મળ્યા હતા. ૨ Page #333 -------------------------------------------------------------------------- ________________ સુશાર અને સમ્રા, ગમે તેમ હો, પરતુ હીરવિજયસૂરિની બીમારી વખતે તેઓ તેમની પાસે નહિં હતા અને તેમને જલદી આવવાને સૂચના કરવામાં આવી હતી, એમાં તે બે મત છેજ નહિં. બીજી તરફ હીરવિજયસૂરિની વ્યાધિમાં જેમ વધારે તે ગયે, તેમ તેઓને વિજયસેનસૂરિની અવિદ્યમાનતાના ખેદમાં પણ વધારેજ થતે ગયે. “હજૂ સુધી તેઓ કેમ ન આવ્યા? જે આ વખતે તેઓ મારી પાસે હત, તે છેવટના પ્રસંગે અનશનાદિ ક્રિયા કરવામાં મને ઘણે ઉલ્લાસ થાત.” આજ વિચારે તેમને વારંવાર થયા કરતા. ગમે તેટલા વિચારે થવા છતાં અને ગમે તેટલી ઉતાવળ કરવા છતાં, મનુષ્યજાતિથી જેટલું ચલાતું હોય, તેટલું જ ચલાય છે. મનુએને કંઈ પાંખે નથી હોતી, કે જેથી ઊડીને ઈચ્છિત સ્થાને જઈ શકાય તેમ વિજયસેનસૂરિ એક જૈન સાધુ હેઇ એ પણ એમનાથી બને તેમ હતું કે–અકબર બાદશાહના ખાસા કઈ પવનવેગી ઘોડા પર સવાર થઈને એકદમ લાહોરથી ઊના જઈ શકે. હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિને આવવાની જેટલી પ્રતીક્ષા કરી રહ્યા હતા, તેટલી જ બલિક તેથી પણ વધારે વિજયસેનસૂરિ હીરવિજયસૂરિની સેવામાં જલદી પહોંચવાની ઉત્કટ ઈચ્છા રાખતા હતા. પરંતુ કરે શું? ઘણ દિવસે વ્યતીત થઈ જવા છતાં વિજય સેનસૂરિ આવી પહોંચ્યા નહિં, ત્યારે સુરિજીએ એક દિવસ બધા સાધુઓને એકઠા કરી કહ્યું કે વિજયસેનસૂરિ હજૂ સુધી આવ્યા નહિ. હું ચાહતે હતો. કે તેઓ મને છેવટની ઘડીએ મળ્યા હત, તે સમાજ સંબંધી કં. ઈક ભલામણ કરત. ખેર, હવે મને મારું આયુષ્ય ટૂંકું લાગે છે, આ માટે તમારી બધાઓની સમ્પતિ હય, તે હું આત્મકાર્ય સાધવાને કઈ યત્ન કરે.” Page #334 -------------------------------------------------------------------------- ________________ વિષૅજી. હીરવિજયસૂરિનાં આ વચના સાંભળી સાધુએ ગળગળા થઈ ગયા. સામવિજયજીએ કહ્યું—મહારાજ આપ લગાર પણ ચિ‘તા ન કરશે. આપે તે આવા વિષમકાળમાં પણ આત્મસાધન કરવામાં કંઈ કચાસ રાખી નથી. ત્યાગ, વૈરાગ્ય, તપસ્યા, ધ્યાન અને ક્ષાન્ત્યાદિ ગુણા તથા અસખ્ય જીવેને અભયદાન આપવા—અપાવવા વડે કરીને આપે તે આપના જીવનની સાર્થંકતા કરીજ લીધી છે. આપ એકિર રહે, આપને બહુ જલદી આરામ થઇ જશે અને વિજયસેનસૂરિ પણ જલદીજ આપની સેવામાં આવી પહોંચશે. ” સૂરિજીએ આના ઉત્તરમાં વધારે ન કહેતાં માત્ર એટ‘લુજ કહ્યું ઃ“ તમે કહેા છે તે ઠીક છે, પરન્તુ ચામાસુ બેસી ગયુ· છે અને હજૂ સુધી વિજયસેનસૂરિ આવ્યા નહિં ન માલૂમ તેઓ કયારે આવશે ?” સામવિજયજીએ પુનઃ એજ કહ્યુંઃ મહારાજ ! આપ મહુ જલદી નિરાખાધ થઈ જશે અને વિજયસેનસૂરિ પણ શીઘ્ર આવી પહોંચશે. ” એમ સમજાવતાં સમજાવતાં પન્નૂસણ સુધી દિવસે કાઢી નાખ્યા. એ નવાઈ જેવી સુકીત છે કે—આવી અવસ્થામાં પણ સિરજીએ પેાતે પન્નૂસણમાં કૅપત્રનું વ્યાખ્યાન વાંચ્યુ હતું. પરન્તુ વ્યાખ્યાન વાંચવાના પરિશ્રમથી તેમનુ શરીર વધારે શિથિલ થઈ ગયું. પન્નૂસ પૂરાં થયાં અને સૂરિજીને પોતાના શરીરમાં વધારે શિથિલતા જણાઇ, ત્યારે તેઓ ભાદરવા સુદી ૧૦ (વિ. સ. ૧૬પર) ના દિવસે મધ્યરાત્રિએ પાતાની સાથેના વિમલહર્ષ ઉપાધ્યાય વિગેરે તમામ સાધુઓને એકઠા કરી કહેવા લાગ્યાઃ “ મુનિવરે, મે... મારા જીવનની સ્માશા હવે છેડી દીધી છે, ડીકજ છે, જન્મે છે તે અવશ્ય મરેજ છે. વ્હેલાં કે મેાડાં-મધાઓને તે માર્ગ લેવાના છે. તીકરો પણ આ અટલ સિદ્ધાન્તથી ટી થયા નથી. અરે, આયુષ્ય ક્ષણૢમાત્ર વધારવાને પણ ફાઈ Page #335 -------------------------------------------------------------------------- ________________ સૂરી અને ક્ષમા સમર્થ થઈ શકતું નથી. માટે તમે લગાર પણ ઉદ્વેગ કરશે નહિ. વિ જયસેનસૂરિ અહિં હત, તે હું તમારા બધા માટે એગ્ય ભલામણ કરત. કલ્યાણવિજય ઉપાધ્યાય પણ છેવટે મળ્યા નહિ. ખેર, હવે હું તમને જે કંઈ કહેવા માગું છું તે એ છે કે–તમે કઈ પણ જાતની ચિંતા કરશે નહિ. તમારી બધીએ આશાએ વિજયસેનસૂરિ પૂર્ણ કરશે. તેઓ શૂરવીર, સત્યવાદી અને શાસનના પૂર્ણ પ્રેમી છે. હું તમને ભલામણ કરું છું કે–જેવી રીતે તમે બધા મને માને છે, તેવી જ રીતે તેમને પણ માનજો અને તેમની સેવા કરજે, તેઓ પણ તમારું પુત્રની માફક પાલન કરશે. તમે બધા સંપીને રહેશે અને જેમ શાસનની શોભા વધે તેમ વર્તાવ કરજે. ખાસ કરીને વિમલહર્ષ ઉપાધ્યાય અને સામવિજયજીને જણાવું છું કેતમે છેવટ સુધી મને બહુ સતેજ આપે છે. તમારા કાર્યોથી મને બહુ પ્રસન્નતા થયેલી છે. હું તમને પણ અનુરોધ કરું છું કેતમે શાસનની શોભા વધારશે, અને આ સમુદાય જેમ સંપીને રહે છે, તેવી રીતે કાયમને માટે રહે, તે પ્રયત્ન કરજે.” ! - સાધુઓને ઉપર પ્રમાણે શિખામણે આપી સરિજી પિતાના જીવનમાં લાગેલાં પાપની આચના અને સમસ્ત છ પ્રત્યે ક્ષમાપના કરવા લાગ્યા. જે વખતે તેઓ સાધુઓ પ્રત્યે ક્ષમાવવા લાગ્યા, ત્યારે સાધુઓનાં હૃદયે ભરાઈ આવ્યાં. તેમની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. કંઠ રૂંધાઈ ગયે. આવી સ્થિતિમાં સેમવિવિજયજીએ સૂરિજીને કહ્યું –“ગુરૂદેવ! આપ આ બાળકોને શાના અમાવે છે? આપે તે અમને પ્યારા પુત્રની માફક પાળ્યા છે, પુત્રોથી પણ અધિક ગણીને અમારી સારી સંભાળ રાખી છે. તેમ અજ્ઞાનરૂપી અંધકારમાંથી હાથ પકડીને અમને પ્રકાશમાં લાવી મૂક્યા છે. આટલે બધે અનહદ ઉપકાર કરનાર આપ-પૂજ્ય અમને ખમા, અમને તે બહુ લાગી આવે છે. અમે આપના અ જ્ઞાની-અવિવેકી બાળકે છીએ. ડગલે ને પગલે અમારાથી આપને, વિનય થયે હશે, વખતે વખત અમાસ નિમિત્તે આપનું હાય Page #336 -------------------------------------------------------------------------- ________________ નિથી; - - દુભાયું હશે. તે બધાની અમે આપની પાસે ક્ષમા યાચીએ છીએ, પ્ર! આપતે ગુણના સાગર છે. આપ જે કાંઈ કરતા આવ્યા છે, તે અમારા ભલાની ખાતરજ, છતાં આપના ગંભીર આશયને નહિ સમજી, ઘણી વખત મનથી પણ આપના અભિપ્રાયની વિરૂદ્ધ ચિંતવન થયું હશે. એ બધા ગુન્હાઓને આપ માફ કરશો.ગુરૂદેવ! વધારે શું કહીએ અમે અજ્ઞાની અને અવિવેકી છીએ. અત એવ મનવચન-કાયાથી જે કંઇ આપને અવિનય-અવિવેક કે આશાતના થયાં હોય, તેની આપ ક્ષમા આપશે.” ' સૂરિજીએ કહ્યું-“ મુનિવરે તમારું કહેવું ખરૂં છે. પરંતુ મારે પણ તમને ખમાવવા એ મારે આચાર છે. ભેગા રહેવામાં વખતે કેઈને કંઈ કહેવું પણ પડે, અને તેનું મન દુભાય, એ સ્વાભાવિકજ છે. માટે હું પણ તમને બધાને ખમાવું છું.” પતિ , ઉપદેશ જ આચરેલ પોતાના ચિત્ત એ પ્રમાણે સમરત એને ખમાવ્યા પછી સૂરિજીએ પાપની આલોચના કરી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–એ ચાર શરણેને આશ્રય કર્યો. સુરિજી, બધી બાબતે તરફથી પિતાના ચિત્તને હઠાવી લઈ પિત પિતાના જીવનમાં આચરેલ શુભકાર્યો-વિનય, વૈયાવચ્ચ, ગુરૂભકિત, ઉપદેશ, તીર્થયાત્રા અને એવાં બીજાં કાર્યોની અનુમોદના કરવા લાગ્યા. ઢઢણું, દઢપ્રહારી, અરણિક, સનકુમાર, ખંધકકુમાર, ફૂગ, ભરત, બાહુબલી, બલિભદ્રઅભયકુમાર, શાલિભદ્ર, મેધકુમાર અને ધન્ના વિગેરે પૂર્વ ઋષિઓની તપસ્યા અને તેમની કોને સહન કરવાની શક્તિનું સ્મરણ કરવા લાગ્યા. તે પછી નવકાર મંત્રનું ધ્યાન કરી દશ પ્રકારની આરાધના કરી. છેડે વખત સૂરિજી મન રહ્યા. તેમના ચેહરા ઉપરથી જણાતું હતું કે, તેઓ કઈ ગભીર ધ્યાનસાગરમાં નિમન છે. ચારે તરફ ઘેરાઈને બેઠેલા મુનિ સુરિજીના મુખારવિંદની હામે ટગર Page #337 -------------------------------------------------------------------------- ________________ સીશ્વર અને સિયા, ટગર જોઈ રહેલ છે. અને એવી પ્રતીક્ષા કરી રહ્યા છે કે-હમણાં ગુરૂદેવ કંઈક બોલશે, જ્યારે ત્યાં આવતાં સેંકડે સ્ત્રી પુરૂષ સૂરિજીની પૂજા કરી જુદા જુદા સ્થાનમાં ઉદાસીનતા પૂર્વક બેસતાં જાય છે. આજે ભાદરવા સુદિ ૧૧ (વિ. સં. ૧પર) ને દિવસ છે. સંધ્યાકાલ થવા આવ્યું. સૂરિજી અત્યાર સુધી ધ્યાનમાં મગ્ન હતા. સાધુઓ તેમના મુખકમલને નિહાળી રહ્યા હતા. અકસ્માત સૂરિજીએ આંખ ઉઘાડી. પ્રતિકમણને વખત થયેલે જે. પિતે સાવધ થઈને બધા સાધુઓને પિતાની પાસે બેસાડી પોતે પ્રતિકમણ કરાવ્યું. પ્રતિકમણ પુરૂં થયા પછી સૂરિજીએ છેલ્લા શબ્દો ઉચ્ચારતાં કહ્યું - ભાઈઓ! હવે હું મારા કાર્યમાં લીન થાઉં છું. તમે કઈ કાયર થશે નહિં. ધર્મકાર્ય કરવામાં શુરવીર રહેજે.” એટલું બોલતાં બોલતાં સૂરિજીએ સિદ્ધનું ધ્યાન કર્યું. સૂરિજીની વાણી બંધ થતાં મારૂં કઈ નથી” “હું કોઈને નથી” “મારે આત્મા જ્ઞાન-દશર્નચારિત્રમય છે,–સચ્ચિદાનંદમય છે, “મારો આત્મા શાશ્વત છે! હું શાશ્વત સુખને માલિક થાઉં.” “બીજા બધા બાહ્યભાવેને સરાવું છું.” તેમ આહાર, ઉપાધિ અને આ તુચ્છ શરીરને પણ સરાવું છું.” આ વચને કાઢી મૂરિજી ચાર શરણાંનું સ્મરણ કરવા લાગ્યા. આ વખતે સરિજી પદ્માસને બિરાજમાન થયા. હાથમાં નવકારવાળી લઈ જાપ કરવા લાગ્યા. ચાર માળા પૂરી કરીને જ્યારે પાંચમી માળા ગણવા જતા હતા, કે તુર્ત તે માળા હાથમાંથી નીચે પડી ગઈ. લોકમાં હાહાકાર મચી ગયે. જગને હીરો આજ ક્ષણે આ માનુષી દેહને છેડી ચાલતો થયે સુરકમાં હીરની પધરામણી થતાં સુરઘંટાને નાદ થયે, ત્યારે ભારતવર્ષમાં ગુરૂવિરહનું ભયંકર વાદળ છવાઇ ગયું. Page #338 -------------------------------------------------------------------------- ________________ નિલ ૨૯૦ પપપપ હીરવિજયસૂરિને નિર્વાણ થતાં સર્વત્ર હાહાકાર મચી ગયે. ઉનાના સંઘે આ ખેદકારક સમાચાર ગામેગામ પહોંચાડવા માટે "કાસશીઆઓને રવાના કર્યા. જે જે ગામમાં આ દુખદ સમાચાર " માલૂમ પડયા, તે તે ગામમાં સર્વત્ર શોક પ્રસરી ગયે. ગામેગામ ‘હડતાલે પડવા લાગી. કેણ હિંદુ કે કેણ મુસૂલમાન, કેણ જૈન કે કોણ બીજા-દરેકને આ માઠા સમાચારથી અત્યન્ત દુઃખ થયું. જે બે પુરૂષ રત્નની વિદ્યમાનતાથી ભારતવર્ષની રાષ્ટ્રીય અને ધાર્મિક સ્થિતિમાં ઘણોજ સુધારે થવા પામ્યું હતું, અને જેના લીધે ભારતવર્ષની પ્રજા કંઈક સુખના દિવસે જેવા પામી હતી, તેમાંનું એક રત્ન ગુમ થવાથી કેને દુઃખ ન થાય? તેની ન પૂરી શકાય તેવી પડેલી ખોટથી કેના હૃદયમાં આઘાત ન પહોંચે ? બીજી તરફ સૂરિજીની અત્યક્રિયાને માટે ઉના અને દીવને સંઘ તૈયારી કરવા લાગ્યા. તેમણે તેરખંડવાળી એક માંડવી તૈયાર કરી. જે માંડવી કથી, મખમલ અને મશરૂથી મઢવામાં આવી. આ માંડવીને મોતીનાં ઝૂમખાં, રૂપાના ઘંટ, સેનાની લૂથરિ, છત્ર, ચામર, તેરણ અને ચારે તરફ અનેક પ્રકારની ફરતી પૂતળીચેથી એવી તે મનહર શણગારવામાં આવી કે ખાસા એક દેવ વિમાનને પણ ભૂલાવી દે તેવી બની. કહેવાય છે કે આ માંડવીને બનાવવામાં બે હજાર લ્યાહરીને ખર્ચ થયું હતું. અને તે સિવાય અઢી હજાર લ્યાહરી બીજી લાગી હતી. કેશર, ચંદન અને સૂઆથી સૂરિજીના શરીરને લેપ કરવામાં આવ્યે. અને તે પછી તે શબને માંડવીમાં પધરાવવામાં આવ્યું. ઘંટાનાદ થવા લાગ્યા. વાજિંત્રે વાગવા લાગ્યાં. મહેટ હેટા પુરૂ એ માંડવી ઉપાડી. જય જય નંદજય જય ભદ્દા ! ના અદ્વિતીય નાદથી ગગન મંડલ ગાજી ઉઠયું હજારો લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે રૂપિયા, પૈસા અને બદામ વિગેરે વસ્તુઓ ઉછાળવા લાગ્યા. માર્ગમાં ઠેકાણે ઠેકાણે પુષ્પની વૃષ્ટિ થવા લાગી. આબાલ Page #339 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાહ્ ગોપાલ તમામ પુરૂષો મકાનાના માળાએ અને છજા ઉપર ઉભા રહીને ભાવપૂર્વક વંદન કરવા લાગ્યા. સૂરિજીની માંડવીની પાછળ ચાલનારા હુજારા માણસામાં કાઈ ઘટાનાદ કરતા તે કાઇ ખીર ઉછાળતા. એ પ્રમાણે ગામના મેાટા લતાએમાં ફ્રીને ગામથી બહાર એક આંબાવાડીમાં આવ્યા. અહિં નિવ ભૂમિમાં ઉત્તમ જાતના ચંદનની ચિતા ખડકવામાં આવી. સૂરિ જીના શમને તેમાં પધરાવ્યું. પરન્તુ આગ મૂકવાની કાઇની હિંમત ચાલતી નથી. લેાકાનાં હૃદ. પાછાં ભરાઈ આવ્યાં. દરેક સૂરિજીની મુખમુદ્રા સામે જોઇને ચિત્રવત્ સ્થિર થઈ ગયા. આંખમાંથી ચાધારાં આંસુ વહેવા લાગ્યાં. લાકા રૂદ્રુક'ઠથી કહેવા લાગ્યા, “ હું ગુરૂરાજ ! આપ અમને મધુરદેશના આપેા. હું હીર ! આપ ધર્મના વિચાર પ્રકાશિત કરો. આટલા આટલા આપના સેવકે કલ્પાંત કરી રહ્યા છે, છતાં આપ કેમ ખેલતા નથી. અરે ગુરૂદેવ ! આ વખતે અમારા મસ્તક ઉપર આપના પવિત્ર હાથ સ્થાપન કરી અમને નિય અનાવા. અરે પ્રભા ! આપે એકાએક આ શુ' કર્યું... ? અમેને રજળતા મૂકીને આપ કયાં ગયા ? અમે કાનાં દુશ્દન કરીને હૅવે પવિત્ર થઇશું ? આપ સિવાય હવે અમારા સ ંદેશને કાણુ દૂર કરશે ? કે દીનદયાળ ! તે મીઠી વાણીના આસ્વાદ હવે કેનાથી લઇશું'. અમારા જેવા સ'સારમાં સેલા પ્રાણિયાના ઉદ્ધાર હવે કાણ કરશે ?” ¿ ૨૦ આમ તમામ મનુષ્યે કલ્પાંત કરવા લાગ્યા. છેવટે હૃદયાને કઠિન કરી હા ! હા ! કારની કારમીચીસ પૂર્ણાંક ચિતામાં આગ મૂકવામાં આવી. આ ચિતામાં પ’દર મણુ સૂખડ, ત્રણ મણુ અગર, ત્રણ શેર કપૂર, શેર કસ્તૂરી અને ત્રણ શેર કેશર નાખવામાં આવ્યું. તેમ પાંચશેર ચૂએ પણ ખાળવામાં આવ્યેા. અસ, હીરનું માનુષી શરીર ભમસ્રાત્ થઇ ગયુ'. હવે હીરનું યશઃશરીર માત્ર આ સંસારમાં કાયમ રહ્યું. એક દર હીરસૂરિના શરીરના સહસ્કાર કરતાં સાત હજાર લ્યાહરીના વ્યય થયા. સમુદ્રના Page #340 -------------------------------------------------------------------------- ________________ નિવણ. રહે - - - - - - - આખા કિનારે અમારી પળાવવામાં આવી. કોઈ જાળ ન નાખે, એ બંદોબસ્ત થયે. વળી ગુરૂવિરહથી વિરહ બનેલા તમામ સાધુઓ ત્રણ ત્રણ દિવસના ઉપવાસે કરી બેસી ગયા. અગ્નિસંસ્કાર કરીને તમામ શ્રાવકેએ દેરાસરમાં આવી દેવવંદન કર્યું, અને પછી સાધુએને વૈરાગ્યમય ઉપદેશ શ્રવણ કરી સિ પિત પિતાને ઘેર ગયા. જે બગીચામાં હીરવિજયસરિને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું, તે બગીચે અને તેને લગતી બાવીસ વીઘા જમીન અકબર બાદશાહે જનેને બક્ષીસ આપી હવી. આજ બગીચામાં દીવની બાઈ લાડકીએ એક મહટે સ્તુપ બનાવી, તે ઉપર હીરવિજયસૂરિના પગલાં રથાપન કર્યા. છે હીરવિજ્યસૂરિના નિર્વાણ પછી પંદર દિવસે કલ્યાણવિજય ઉપાધ્યાય ઊન આવ્યા. તેઓને સૂરિજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળતાંજ મહાન ખેદ થયે. સૂરિજીના અદ્વિતીય ગુણે વારંવાર યાદ આવવા લાગ્યા. અને જેમ જેમ તે ગુણે યાદ આવતા, તેમ તેમ તેમનું હૃદય ભરાઈ આવતું અને અત્યન્ત શેક થતું. કલયાણુવિજયજીને અનેક શબ્દોથી શ્રાવકેએ અને સાધુઓએ સમજવી શાન્ત કર્યા પછી તેમણે અગ્નિસંસ્કારવાળા સ્થાને રસ્તાની વંદના કરી. ૧ જૂઓ માથrષ્ય ની ૧૭, શ્લોક. ૧૯૫, ૫. ૯૯૦ ૨ આ પગલાં અત્યારે પણ મોજૂદ છે. તેના ઉપરના લેપથી જણાય છે કે આ પગલાંની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૫ર ના કાર્તિકવદિ ૫ બુધવારના દિવસે વિજયસેનસૂરિએ કરી હતી. લેખમાં સૂરિજીના નિવણની તિથિ (ભાદરવા સુદિ ૧૧ ) પણું આપવામાં આવેલી છે. તેમ હીરવિજયસૂરિએ કરેલાં કેટલાંક મહેતાં મહેઢાં કાર્યો ઉલ્લેખ પણ કરવામાં આવ્યું છે. આ લેખ “શ્રી અજારાપાશ્વનાથ પંચતીર્થીમહાત્મ અને ઇદ્ધારને દિતીય રીપેર્ટ ” નામની બુકના પૃ. ૪ માં બહાર પણ પડે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમા બીજી તરફ લાહોરથી રવાના થયેલ વિજયસેનસૂરિ હીરવિજયસૂરિના નિર્વાણ દિવસે ક્યાં સુધી આવી પહોંચ્યા છે, તેની કેઈને ખબર હતી, તેમવિજયસેનસૂરિ પણ જેમ બને તેમ જલદી કેઈપણ સ્થળે રોકાયા સિવાય એક પછી એક ગામો અને નગરમાં થતા એવી ઉત્કૃષ્ટ ઈચ્છાથી ઊના તરફ આવતા હતા કે કયારે ગુરૂદેવના ચરણમાં મારા મસ્તકને મૂકી આત્માને પવિત્ર કરૂં. પરતુ ભાવી પદાથે આગળ કેનું શું ચાલી શકે ? ગમે તેટલી ઉતાવળ કરવા છતાં વિજયસેનસૂરિને હીરવિજયસૂરિનાં દર્શન નહિં થવાનાં તે નજ થયાં. ભાદરવા વદિ ૬ ના દિવસે જે વખતે પાટણના. શ્રાવકો હીરવિજયસૂરિના નિર્વાણુના સમાચાર સાંભળીને દેવવંદન કરતા હતા, તેજ વખતે તેઓ પાટણમાં આવી પહોંચ્યા. વિજય સેનસૂરિની ઘણા દિવસથી ઈચ્છા હતી કે-હું પાટણમાં જઈશ, એટલે કંઈપણ શુભ સમાચાર મળશે; પણ થયું તેથી ઉલટું. પાટણના ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ તેમને આ માઠા સમાચાર સાંભળવાનું દિર્ભાગ્ય પ્રાપ્ત થયું સૂરિજીના નિર્વાણુના સમાચાર સાંભળતાં જ તેમના હૃદયમાં એકાએક આઘાત પહોંચ્યા. તેઓ વિવાર અવાકુર્જ બની ગયા અને મૂચ્છ આવતાં જમીન પર પડી ગયા. વિવારે ચેતના આવતાં પણ તેમને કંઈ ચેન પડતું નહિ. ક્ષણમાં બેસતા તે ક્ષણમાં ઉભા થતા, ક્ષણમાં સૂતા તે ક્ષણમાં કંઈ બોલતા. અરે “આ શું થયું ? “હવે હું શું કરીશ?”હું ઊને જઈને કેને વાંદીશ?” ઈત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ તેમને થવા લાગ્યા. તેઓ નથી આહાર કરતા કે નથી પાણી વાપરતા; નથી વ્યાખ્યાન વાંચતા કે નથી વાત કરતા. તેઓ ગંભીર વિચારસાગરમાં ગરકાવ થઈ ગયા હોય, તેમ, શન્યચિત્ત દિવસે ગાળવા લાગ્યા. ત્રણ દિવસ એમને એમ નિકળી ગયા. વિજયસેનસૂરિ કઈ વખતે કંઈ પણ બોલતા, તે “અરે હીર હંસલે માનસરોવરથી ઉઠે ગયે” “અરે પ્રભે! અમને એકાએક મૂકીને કયાં ચાલ્યા ગયા!” “હવે અમારું શું થશે? કેની આજ્ઞા માગીશું” “અરે આ શાસનનું પણ શું થશે.' એવાં જ વાક અકસમાત કાઢી નાખતા, Page #342 -------------------------------------------------------------------------- ________________ નવા — —- અ મ —— ત્રણ દિવસે એમને એમ નિકળી ગયા પછી, ચોથા દિવસે પાટણને સંધ એકઠા થયે. વિજયસેનસૂરિને ઘણું ઘણું સમજાવ્યા. તેમને આશ્વાસન આપવામાં આવ્યું. સંઘના સમજાવવાથી તેમનું ચિત્ત કઈક શાન્ત થયું. તેમણે પિતાના હૃદયને મજબૂત કર્યું, પૈર્ય ધારણ કર્યું. ચોથા દિવસે કંઈક આહારપાણ પણ કર્યા. તે પછી બધા મુનિને સાથે લઈ તેઓ ઊને આવ્યા, અને ત્યાં હીરવિજયસૂરિનાં પગલાંને ભાવથી વંદના કરી. આજ વિજયસેનસૂરિ હીરવિજયસૂરિની પાટે સ્થાપના થયા. અને તેમણે પણ હીરવિજયસૂરિની માફકજ જૈનધર્મની વિજય પતાકા ચારે દિશાઓમાં ફરકાવી. આ પ્રકરણની પૂર્ણાહુતિ કર્યા પહેલાં હીરવિજયસૂરિના નિવણ પ્રસંગે બનેલી એક આશ્ચર્યકારક ઘટનાને ઉલેખ કરે ભૂલવો જોઈતો નથી. ગષભદાસ કવિના કથન પ્રમાણે-જે દિવસે હીરવિજ્યસૂરિનું નિર્વાણ થયું, તેજ દિવસે રાત્રે, જે સ્થાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું, તે સ્થાનમાં અનેક પ્રકારનાં નાટારંગ થતાં, પાસેના ખેતરમાં સૂતેલા એક નાગર વાણિયાએ જોયાં હતાં. પ્રાતઃકાલમાં તેણે શહેરમાં આવી કેને રાત્રે બનેલી હકીકત કહી સંભળાવી. લેકનાં ટેળેટેળાં તે વાડીમાં ગયાં. તે વખતે નાટારંગ જેવું તે લોકેએ કંઈ નજ દેખ્યું, પરંતુ તે વાવના તમામ આંબાઓ ઉપર કેરીઓ લાગેલી જોઈ. તેમાં કેઈ આંબા ઉપર મહેર સાથે ઝીણી ઝીણી કેરીઓ જોઈ, તે, કેઈ ઉપર મહટી ગેટલાવાળી જોઈ. અને કઈ ઉપર સાખે જોઈ તે કેઈ ઉપર બિલકુલ પાકી ગયેલી પણ ઈ. આ આંબાઓમાં કેટલાક તો એવા પણ હતા, કે જેના ઉપર કોઇ કાળે કેરી થતી જ હતી, એટલે તેને વાંઝિયા આંબા કહેવામાં Page #343 -------------------------------------------------------------------------- ________________ યુરીભાર અને સાહ આવતા. લેકના આશ્ચર્યને પાર રહ્યો નહિ. ભાદર મહીને. આ ઋતુમાં કેરી હોયજ શાની? અને વળી ગઈ કાલ સુધી તે તે આંબાઓ ઉપર કંઈ હતુ પણ નહિં. અને આજે કેરીઓથી ખીલેલા આંબા જોઈ કેને આશ્ચર્ય ન થાય? શ્રાવકેએ કેટલીક કેરીઓ ઉતારી લીધી. તેમાંથી અમદાવાદ, પાટણ અને ખંભાત વિગેરે શહેરમાં મોકલાવી. ત્યાં સુધી કે ઠેઠ અબુલફજલ અને અકબર પાસે પણ તે કેરીએ મોકલવામાં આવી. જેણે જેણે કેરીઓ જોઈ અને હકીકત સાંભળી તેના તેના આનંદને પાર રહ્યો નહિં. બાદશાહ પણ સૂરિજીના પુણ્યપ્રકર્ષ ઉપર ફિદા થયે. સૂરિજીના માહાસ્ય માટે તેના અંતઃકરણમાં અતુલિત હર્ષ ઉત્પન્ન થયા, પરંતુ તેની સાથે જ સાથે સૂરિજીના સ્વર્ગવાસથી બાદશાહ અને અબુલફજલના ખેદને પણ પાર રહ્યો નહિ. અનેક પ્રકારે સૂરિજીની સ્તુતિના શબ્દો ઉચ્ચારવા લાગે.ગષભદાસ કવિએ બાદશાહના મુખથી સૂરિજીની સ્તુતિના જે શબ્દ કઢાવ્યા છે, તેજ શબ્દોમાં અમે પણ આ પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ: “ધન જીવ્યું જગતગુરૂનું, કર્યો જગ ઉપગાર રે. મરણ પામ્ય ફળ્યા આંબા, પામે સુર અવતાર છે. હીર. ૫ શેખ અબુલફજલ અકબર, કરે ખરખરે તામ રે. અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે. હીર, ૬ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે; ખેર મહિર દિલ પાક નહિ, બેયા આદમી અવતાર રેટ હીર૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ આ સમાનનું શેષ અન પ્રકરણ તેરમું. સમ્રાટનું' શેષ જીવન પણા પ્રથમ નાયક હીરવિજયસૂરિના સબધમાં ઘણું કહેવાઈ ગયું. હવે આપણે ખીજા નાયક સમ્રાટ્ અકખરની અવશિષ્ટ જીવનયાત્રા તપાસીએ, અકમરના ગુણ-દશેાનુ અવલાકેન ઉપલક દ્રષ્ટિએ આપણે ત્રીજા પ્રકરણમાં કર્યું' છે, તેમ પાંચમા અને છ4 પ્રકરણમાં તેના ધાર્મિક વિચારો અને તેણે કરેલાં જીવદયા સમથી કાર્યાંની નોંધ પણ લીધી છે, તેમ છતાં પણ અકમરના જીવનની ત્રીજી આંખતા તરફ ઉપેક્ષા કરી જે આ પુસ્તકની પૂર્ણાહુતિ કરવામાં આવે, તે તેટલા અશમાં ખરેખર ન્યૂનતાજ લેખાય, અને તેટલા માટે આ પ્રકરણમાં આપણે અકમરની ખાકીની જીવનયાત્રા ઉપર ટૂંકમાં દ્રષ્ટિપાત કરીશુ’, એ તા સુપ્રસિદ્ધ વાત છે અને ત્રીજા પ્રણમાં કહેવાઈ પણ ગયું છે કે અકબર આલ્યાવસ્થાથીજ એવા તે તેજસ્વી, શૂરવીર અને ચચલ સ્વભાવના હતા કે કુદરતી રીતે તેને માટે લોકો ઉચ્ચ અભિપ્રાયા માંધતા હતા. અક્ષરજ્ઞાન મેળવવામાં જોઈએ તેવી અભિરૂચિ નહિ હૈાવા છતાં તે નવું નવું જાણવાને અને અભિનવ કળા શીખવાને એટલેા બધા આતુર રહેતા હતા કે તેની તે આતુરતાને એક પ્રકારનું વ્યસન કહીએ તે પણ ચાલી શકે. ન્હાની ઉમરથીજ તે ચાહતા હતા કેં–જગમાં હુ' નામના ક્રમ મેળવુ ? અને હજારો અલ્કે લાખા મનુષ્યને હુ· મારા આધીન કેમ મનાવું ! પરન્તુ ગાદી ઉપર આવવા છતાં પણ જ્યાં સુધી તેના ઉપર મહેરામખાનની દેખરેખ હતી, ત્યાં સુધી તે પેાતાની ઉમેદેને પૂરી પાડવામાં જોઇએ 308 Page #345 -------------------------------------------------------------------------- ________________ તેવી સફળતા મેળવી શકો નહોતે. જ્યારે તે બહેરામખાનના બધનમાંથી મુકત થયે, અને રાજયની સંપૂર્ણ લગામ પિતાના હાથમાં લીધી, ત્યારે તેને એમ લાગ્યું કે-હવે હું મારું ધાર્યું કરી શકીશ. પુરૂષાર્થી પુરૂષે પોતાના કાર્યની સિદ્ધિ કરવામાં ગમે ત્યારે પણ અવશ્ય સફળતા મેળવે છે, એ વાતની ખાતરી અકબરનું જીવન બહુ સચોટ રીતે કરી આપે છે. રાજ્યની સંપૂર્ણ લગામ હાથમાં લીધા પછી હવે અકબરે પિતાની ઉમેદો પૂરી પાડવાના પ્રયત્ન હાથ ધર્યાં. અકબરના કાર્યો ઉપરથી આપણે એમ કહી શકીએ તેમ છીએ કે-અકબરના અંત:કરણમાં મુખ્યત્વે ત્રણ ચાર બાબતે ખાસ કરીને રમી રહેલી હતી. પ્રથમ તે એ કેતેની પહેલાં થઈ ગયેલા બીજા રાજાઓ કેઈન કઈ રીતે જેમ પોતાનું નામ કાયમ રાખી ગયા હતા તેમ તેણે (અકબરે) પણ રાખી જવું. બીજી વાત એ કે તમામ સૂબેદારે ઉપર પિતાની પૂર્ણ સત્તા રાખવી, એક પણ સૂબેદારને સ્વતંત્ર ન થવા દે. ત્રીજી વાત એ કે પોતાના બાપના વખતમાં ગયેલા અને સ્વતંત્રતા ભોગવનારા તમામ દેશ ઉપર પિતે આધિ. પત્ય ભેગવવું અને ચોથી વાત એ કે રાજ્યની આભ્યન્તર વ્યવસ્થાએ પણ સુધારવી, કે-જે અનેક ઉથલપાલેના લીધે બગાઈ હતી. લગભગ આ ચાર હેતુઓ સિદ્ધ કરવામાં તે પોતાના જીવનદેર ઉપર નાચ્ચે હતે. બીજા પ્રકણમાં બતાવ્યા પ્રમાણે તેને “દીન-ઇ-ઈલાહીનામને ધર્મ ચલાવવાને હેતુ “નામના મેળવવા સિવાય બીજો એક પણ નહે. જો કે આ હેતુને સિદ્ધ કરવામાં તેણે જોઈએ તેવી સફળતા હેતી મેળવી, એ દેખીતું જ છે. કારણ કે-તેણે ચલાવેલે ધર્મ તેની સાથે જ અદશ્ય થયે હતે. તે પણ એમ તે કહેવું જ પડશે કેતેણે પોતાની જિંદગીમાં તે તેને આસ્વાદ પૂરેપૂરે નહિં, તે મોટે લાગે અવશ્ય ચાખ્યું હતે. સાચી શ્રદ્ધાથી નહિ પરતુ દાક્ષિણ્યતીથી Page #346 -------------------------------------------------------------------------- ________________ સમાકોષ જીવન કે સ્વાર્થથી પણ તેના ધર્મના માનવાવાળા સારા સારા આગેવાન હિન્દુ-મુસલમાને બહાર આવ્યા હતા. તેના ધર્મમાં જે લેકે જેઠાયા હતા, તેઓમાં મોટા ઉમરાવે પૈકીના મુખ્ય આ હતા – ૧ અબુલકજલ. ૧૦ સદરજહાન મુફતી. ૧૧-૧૨ સદરજહાન મુકીના બે ૩ શેખ મુબારક નાગરી. દીકરા. ૪ જાફરબેગ આસફખાન. ૧૩ મીર શસફ અમલી. ૫ કાસમ કાબલી. ૧૪ સુલતાન ખ્યાા સદર ૬ અબ્દુરસમદ, ૧૫ મીરજા જાની હાકમ ઠઠ્ઠા. ૭ આજમખાન કાકા. ૧૬ નકી સ્તરી. ૮ સુલ્લા શાહમહમ્મદ ૧૭ શેખ જાદાગોસલા બનારસી. શાહાબાદી. ૧૮ બીરબલ. ૯ સૂણી અહમદ “ધી હિસ્ટરી ઑફ આર્યન રૂલ ઇન ઇડિયા ના ક7 મી. ઇ. બી. હેવેલ કહે છે કે-અકબરના ધર્મમાં જે લેકે જોડાયા હતા, તેઓ ચાર વિભાગમાં વિભક્ત હતા. એક વર્ગ એ હતું કે જેઓ, પિતાની દુનિયાદારીના સઘળા લાભને બાદશાહને ભોગ આપવાને તૈયાર રહેતા. બીજે વર્ગ એ હતું કે–જેઓ બાદશાહની સેવામાં પિતાની જિદગીને ભેગ આપવાને તત્પર રહેતા. ત્રીજે વર્ગ–પિતાનું સમસ્ત માન બાદશાહને અર્પણ કરનારે હતું, અને ચોથા વર્ગના મનુષ્ય એવા હતા કે જેઓ બાદશાહના ધર્મ સંબંધી વિચારેને અક્ષરશઃ પિતાના તરીકે સ્વીકારતા. ૧ જાઓ . આજાદે ઉર્દૂમાં બનાવેલ દરબાર-અકબરી, પૃ૦ ૭૩. 89 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨ રેશ્વર અને સયા, ઉપરના ચાર વર્ગો પૈકી ચેથા વર્ગના મનુષ્ય જે કે બહુજ છેડા બહાર આવ્યા હતા, પરંતુ તે એવા કે–અકબરને ખરેખર ખુરાના ખલીફા તરીકે માનનારા હતા. વળી એ પણ ભૂલવા જેવું નથી કે અકબરે, ઉપરના ચાર વર્ગોમાં મનુષ્યોની સંખ્યા વધારવા માટે પોતાની સત્તાને કદાપિ ઉપયોગ કર્યો નહોતે, એટલું જ નહિં પરંતુ તેનાથી વિરૂદ્ધ વિચારે કઈ રજુ કરતું, તે તેને તે ધ્યાન પૂર્વક સાંભળતે અને તેના યથાગ્ય ઉત્તર આપતે. તેણે પિતાને ધર્મ ચલાવવામાં ઘણી શાંતિ અને સહનશીલતાથી કામ લીધું હતું, અને તેની હયાતીમાં તે તેના મહત્વની એટલી બધી ધૂમ મચી હતી કે, શ્રદ્ધાળુ અને ભેળા દિલના હિન્દુ મુસલમાને તેની માનતાઓ પણ માનવા લાગ્યા હતા. કેઈ પુત્ર પ્રાપ્તિ માટે, તે કઈ લક્ષમીની લાલચથી, કેઈ સ્નેહીના સંગ માટે, તે કઈ દુશ્મનના પરાભવ માટે-ગમે તે કારણે પણ હજારે લેકે તેની માનતા માનતા હતા. અબુલફજલ લખે છે કે ** Other multitudes ask for lasting bliss, for an upright heart, for advice how best to act, for strength of body, for enlightenment, for the birth of a Son, the reunion of friends, a long life, increase of wealth, elevation in rank, and many other things. His Majesty, who knows what is really good, gives satisfactory answers to everyone, and applies remedies to their religious perplexities. Not a day passes but people bring cups to water of him, beseeching him to breathe upon it.?" અર્થાત–શાશ્વત સુખ, પ્રામાણિક હૃદય, શુભ વર્તનની Ain-i-Akbari, Vol I, by H. Blochmann M. A. P. 164. Page #348 -------------------------------------------------------------------------- ________________ - ~ ~ સલાહ, શારીરિક બળ, સુસંસ્કાર, પુત્ર પ્રાપ્તિ, મિત્રોને પુનઃ સમાગમ, દીર્ધાયુષ્ય, ધન-સમ્પત્તિ અને ઉચ્ચ પદવી વિગેરે બીજા ઘણાં કારણેને લઈને મનુષ્યના કેટલાક સમૂહે સમ્રાટુ અકબર પાસે આવતા હતા. સમ્રાટ શ્રેયને જાણતે હેઇ, દરેક વ્યકિતને સતેષકારક પ્રત્યુત્તર આપતા અને તેઓની ધામિક ગૂંચવણે દૂર કરવાના ઉપાયે જતે. અકબરની પાસે, મ ચ્ચારણથી પાણીના કટેરાને પવિત્ર કરાવવા માટે પુરૂષે ન આવે, એ એક પણ દિવસ વ્યતીત થતે નહિં. અકબરની માનતાઓનાં ઘણાં દષ્ટાન્ત ઈતિહાસ પૂરાં પાડે છે. રાષભદાસ કવિએ હીરવિજયસૂરિરાસમાં બાદશાહના ચમત્કાર સંબંધી કેટલાંક દષ્ટાંતે આપ્યાં છે. તેમાંનાં એક બે દષ્ટાંત વાચકોના વિનેદને માટે અહિં આપવાં અસ્થાને તે નહિજ લેખાય. એક વખત નવરજના દિવસેમાં અિને બજાર ભરા - ૧ ૧ નવરજ, એ પારસીઓના તહેવારને દિવસ છે. અકબરે પિતાના અનેક તહેવારના દિવસો ઉપરાન્ત પારસીઓના કેટલાક તહેવારના દિવસોને પોતાના ઉત્સવના દિવસો તરીકે નિયત કર્યા હતા. જેમાં નવરેજને દિવસ પણ આવી જાય છે. અકબરે સ્વીકાર કરેલા પારસીઓના ઉત્સવના દિવસેની ગણતરી આઈન-ઈ-અકબરી, અકબરનામા, બટાઉની અને મીરાતે એહમદી વિગેરે અનેક ગ્રંથોમાં કરી બતાવી છે. તે પૈકી અકબરનામાના બીજા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૨૪ માં, અને આઇન-ઈ અકબરીના પહેલા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ર૭૬ માં નીચે પ્રમાણે દિવસો ગણુવ્યા છે – ૧ નવા વર્ષને પહેલો દિવસ. ૧ મિહરને ૧૬ મો દિવસ. ૧ ફરવરદીનને ૧૮ મે દિવસ. ૧ આબાનને ૧૦ મો દિવસ. ૧ અરદીબહિતને ૩ જે દિવસ. ૧ આઝરને ૯ મે દિવસ૧ ખુરદાદને ૬ દિવસ. ૩ દાઈને ૮-૧૫-૨૩મો દિવસ, ૧ તીરને ૧૩ મે દિવસ ૧ બહમનને ૨ જે દિવસ, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સુરીશ્વર અને સર્િ હતા. બાદશાહ પોતે તે મજાર જેવાને નિકળતા હતા. બાદશાહ, ૧ અમરદાદના ૭ મે દિવસ. ૧ અસ્કંદારમુઝના ૫ મે દિવસ, ૧ શહેરીવરતા ૪ થે! દિવસ. કુલ ૧૫ ઉપર પ્રમાણે ૧૫ દિવસા ગણાવવામાં આવ્યા છે; પરન્તુ મીરાતે એહસદીના ખઅે કરેલા અગરેજી અનુવાદના પૃ. ૩૮૮ માં ૧૩ દિવસા ગણાવ્યા છે. એટલે કે તેમાં નવા વર્ષના ૧ લે દિવસ અને દાતા ૮ મે દિવસએમ એ દિવશેા ગણાવવામાં આવ્યા નથી. વળી બીજો એ પણ ભેદ છે કેઅકબરનામા અને આઈન-ઇ-અકબરીના મતથી ઉપરના લિસ્ટમાં જણાવ્યા પ્રમાણે અક દારમુઝના ૫ મે દિવસ ગણાવવામાં આવ્યા છે જ્યારે મીરાતે એહંદીમાં અસ્ફદારમુઝને ૯ મે દિવસ બતાવવામાં આવ્યા છે. આ એ મતામાં જો અદાઉનીના મત ઉમેરીએ તા, બદાઉનીના, ખીજા ભાગના અગરેજી અનુવાદના ૩૩૧ મા પેજમાં, તેણે બેસતા વર્ષના ઉત્સવના અંશ તરીકે ફરવરદીન મહીનાના ૧૯ મા દિવસને ગણીને ૧૫ ને બદલે ૧૪ બતાવ્યા છે. મતલબ કે-ફરવરદીન મહીનાના ૧ લા અને ૧૯ મા દિવસ પૈકી કાઈએ પહેલા ગણ્યા, તે કાઇએ ૧૯ મા ગણ્યા. અથવા તો કાઇએ ૧ લેા અને ૧૯ મા એ ગણ્યા. આ એ મતામાં કંઇ મહત્ત્વ જેવું નથી, કારણ કે ફરવરદીનના ૧૯ મે દિવસ પણ ફરવરદીનના ૧ લા દિવસના એક અાજ છે. અર્થાત્ તે નવરાજના દિવસના ઉત્સવના છેલ્લા દિવસ છે, પરન્તુ ઢાઇના ૮-૧૫ અને ૨૩-એ ત્રણ દિવસા પૈકી કાઇએ ૧૫ મે અને ૨૩ મા એ ગણાવ્યા, એ શાથી ? એનું કંઇ કારણ સમજી શકાતું નથી, વળી અસ્કંદારમુઝની કાએ ૫ મેના દિવસ બતાવ્યા, તે કાઇએ હું મા બતાવ્યા, એ મતભેદ પણ ખાસ વિચારણીયજ છે. ઉપરના દિવસેામાં નવરાજતા દિવસ તે છે કે-જે નવા વર્ષના પહેલા દિવસ ગણવામાં આવ્યા છે. આ દિવસ તે ફરવરદીન મહીનાને પહેલા દિવસ છે. આ દિવસની મેળખાણ મીરાતે એહમદીના અગરેજી અનુવાદના પૃ. ૪૦૩૪ માં આ પ્રમાણે આપી છેઃ— "Let him do everything that is proper to be Page #350 -------------------------------------------------------------------------- ________________ અઢાઈ શેષ જીવન એક સ્ત્રી કે જે કપડાં વેચતી હતી, તેણીને કહ્યું–શું તાર કઈ done at the festival of the Nao-Roz, a feast of first consequence, which commences at the time when the sun enters Aries, and is the beginning of the month of Farvardin." અથ–નવરેજના દિવસમાં ઉચિત કામ કરવાં. આ નવરાજ અગત્યને તહેવાર છે, કે જે ધનરાશીમાં સૂર્ય દાખલ થાય છે, ત્યારે શરૂ થાય છે. અને તે ફરવરદીન મહીનાની શરૂઆતમાં હોય છે. આવી જ રીતે લાભીસ્તાનના પહેલા ભાગના અંગરેજી અનુવાદના ૫. ૨૬૮ મા પેજની નેટમાં સ્પષ્ટ લખ્યું છે કે – “The Naoroz is the first day of the year, a great festival. " અર્થાતુ–નવરેજ એ વર્ષો પહેલો દિવસ છે, અને તે માટે તહેવારને દિવસ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે નવરેજને દિવસ તે એક (વર્ષને પહેલે દિવસ) જ, પરંતુ તેના નિમિત્તે ૧૯ દિવસ સુધી ઉત્સવ ચાલે. આ વાત આઈન-ઈ-અકબરીના પહેલા ભાગના અંગરેજી અનુવાદના ૨૭૬ મા પેજમાં આપેલા આ વાક્યથી વધારે સ્પષ્ટ થાય છે " The new year day feast. It commences on the day when the sun in his splendour moves to Aries and lasts till the nineteenth day of the month (Farvardin ). Two days of this period are considered great festivals, when much money and numerous other things are given away as presents: Page #351 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાજ્ છોકરી-કરી નથી ? • સ્રીએ ઉત્તર વાયૈ. આપ માલિકથી the first day of the month of nineteenth which is the time Farvardin & the " of the Sharaf. અર્થાત્—નવા વર્ષના દિવસને ઉત્સવ, તે દિવસે શરૂ થાય છે કે-જે દિવસે સૂર્ય ધનરાશીમાં જાય છે. અને આ ઉત્સવ, ફરવરદીન મહીનાના ૧૯ મા દિવસ સુધી ચાલે છે. આ દિવસેામાંના એ દિવસેાને મ્હાટા ઉત્સવ રૂપે માન્યા છે, કે જે દિવસેાએ ઘણુ દ્રવ્ય અને વસ્તુઓ ભેટ તરીકે અપાય છે. આ એ દિવસેા ફરવરદીન મહીનાને ૧ લા દિવસ અને ૧૯ મા દિવસ છે. આ છેલ્લા દિવસ શના ( અર્થાત્ ગતિને ) છે. આટલા વિવેચનથી હવે એ સહજ સમજી શકાય તેમ છે કેનવરાજના દિવસ, ફરવરદીન મહીનાના પહેલા દિવસ છે. આ દિવસને ઉત્સવ ૧૯ દિવસ સુધી ચાલતા હતા, એટલા માટે તે એંગણીસે દિવસાને કાઇ અપેક્ષાએ કાઇ નવરાજના દિવસે કહે, તે તે વ્યવહારસત્યમાં અવશ્ય ગણી શકાય. જેમ જૈનામાં પાને એકજ દિવસ ( ભાદરવા સુદિ ૪ તાજ ) છે, છતાં તે નિમિત્તે આ દિવસને ઉત્સવ થતા હાવાથી એ આઠે દિવસેાને લેકા પર્યુષાના દિવસે ગણે છે. પરંતુ આ ફરવરદીન મહીનાના ૧૯ દિવસાને છેડીને ઉપર જે ખીજા દિવસે ગણાવવામાં આવ્યા છે, તેને તો કાઇ રીતે નવરાજના દિવસે ગણી શકાય તેમ છેજ નહિ. ઉપરના ઉત્સવના દિવસેામાં લેકા આનંદમાં મગ્ન થઇ ઉજાણીયા કરતા, પ્રત્યેક પહેારમાં નગારાં વગડાવવામાં આવતાં, જેની સાથે ગાનારા અને વગાડનારાએ તાલ આપતા. આ તહેવારો પૈકી પહેલા દિવસે ( નવરાજના દિવસે ) રંગી-એર્ગી દીવાએ ત્રણ રાત સુધી બાળવામાં આવતા; જ્યારે બીજા તહેવારાના દિવસેાએ માત્ર એકજ રાત દીવા ખાળતા. ઉપરના ઉત્સવના ( ઉજાણીના ) દિવસ પૈકી દરેક મહીનાના ત્રીજા ઉજાણીના દિવસે સમ્રાટ્ર ઘણી અજાયખી ભરેલી વસ્તુની માહિતી મેળવવાને મ્હોટા બજાર ભરતા, તે વખતના મ્હોટા વ્યાપારિયા Page #352 -------------------------------------------------------------------------- ________________ સંગ્રાહતુ રોષ જીવન. શુ' અજાણ્યુ છે ? ' ખાદશાહે તેજ વખત થોડુ પાણી મત્રીને આપ્યું અને કહ્યું– આને તું પીને ધર્માંનાં કામેા કરજે. કાઇ જીવને મારીશ નહિ. અને માંસ પણ ખાઈશ નહિ. જો તુ' મારા કહેવા પ્રમાણે કરીશ, તેા તને ઘણાં સ'તાના થશે ? ’ ખરેખર, માદશાહના કહેવા પ્રમાણે એક પછી એક તેણીને ખાર સતાના થયાં. ૧૧ તે બજારમાં હાજરી આપવાને આતુર રહેતા. અને સર્વ દેશમાંથી વસ્તુઓ મંગાવીને લાવતા. જનાનખાનાની શ્રિયા તેમાં ભાગ લેતી અને ખીજી ક્રિયાને પણ આમ ત્રણા મોકલવામાં આવતાં. ખરીદવું અને વેચવુ, એ તે સામાત્યજ હતું. આવા દિવસેાના ઉપયેગ સમ્રાટ્, જે વસ્તુઓને ખરીદવી હાય, તેને પસંદ કરવામાં અથવા ચીજોની કિમત ફેરવવામાં તેમ આ પ્રમાણે પેાતાના જ્ઞાનના વધારા કરવામાં વાપરતા. આમ કરવાથી રાજ્યના છુપા ભેદો, લેાકેાની વત્તણુંક અને દરેક આપી તથા કારખાનાની સારી નરસી વ્યવસ્થા માલૂમ પડતી. આવા દિવસેાને સમ્રાટ્ ખુશરાજનું નામ આપતા. ત્રિયોને માટેના આ બજાર ખલાસ થયા પછી પુરૂષાને માટે બજાર ભરવામાં આવતા. દરેક દેશોના વ્યાપારિા પોતાની વસ્તુઓ વેચવા લાવતા. દરેક લેવડ-દેવડને સમ્રાટ્ સ્વયં જોતા. જે લોકોને બજારમાં દાખલ કરવામાં આવતા, તે લેાકે વસ્તુ ખરીદવામાં આનંદ માનતા. બજારના લોકો આવા પ્રસ`ગમાં સમ્રાટ્ની આગળ પેાતાનાં દુઃખા જાહેર કરતા, અને તેમ કરવામાં ચોકીદારો રાકતા પણ નહિ. તે પેાતાના સયેાગે સમજાવવાની અને પેાતાના માલ રજુ કરવાની આ તક લેતા, જે સારા પ્રામાણિક નિવડતા, તેમના વિજય થતા, અને અનીતિવાળાઓની તપાસ ચાલતી. વળી આ પ્રસંગે એક ખજાનચી અને હીસાબી રાકવામાં આવતા, જેએ વગર વિલએ માલ વેચનારાને પૈસા ભરી દેતા. કહેવાય છે કેઆવા પ્રસંગે વ્યાપારિઓને સારા નફા થતા. Page #353 -------------------------------------------------------------------------- ________________ સારણ અને સાપાવ, બીજુ એક દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે આગરાને એક સોદાગર વ્યાપારાર્થે પરદેશ ગ. માર્ગમાં તેના કેટલાક લેણદારે મળ્યા. સોદાગરને એમ લાગ્યું કે હવે મારી પાસે કઇ બચવાનું નથી અને આ લેણદારે મારી પાસેનું બધું લઈ જશે, આથી તેણે અકબરની માનતા માની કે જે મારા માલ બચી જશે તે હું ચોથે ભાગ અકરબરને સમર્પણ કરીશ.” તેને માલ બચી ગયે. વ્યાપાર કરતાં સારે નફે પણ રહો. વળી પાછો વ્યાપાર કર્યો અને એ ભાગ અકબરને આપવાની માનતા માની. તેમાં પણ સારે ના મળજે. એવી રીતે એણે ત્રણવાર માનતા માની, અને ત્રણ વાર નફો મેળવ્યું, પરંતુ અકબરને ચે ભાગ આપવાનું મન માન્યું નહિ. અકબરે એક વખત માણસ મોકલી તેને પિતાની પાસે બેલાગે અને કહ્યું કેમ? એ ભાગ કેમ આપી જ નથી” સેદાગર આશ્ચર્ય પામ્યું અને તે કહેવા લાગે-“ખરેખર, આપ તે જાગતા પીર છે, મેં આ વાત કોઈને પણ કરી હતી, છતાં આપના તે જાણવામાં આવી જ ગઈ.' એમ અકબરની રતુતિ કરી ચોથો ભાગ આપી ગયે.” વળી એક વખત એ પણ પ્રસંગ બન્યું હતું કે એક સ્ત્રીએ એવી માનતા માની કે-જે મારે પુત્ર થશે, તે હું ઉસવ પૂર્વક બાદશાહનું વધામણું કરીશ, અને બે શ્રીફલ મૂકીશ.” સમયે તે સ્ત્રીને પુત્ર થયે. તેણીએ ઉત્સવપૂર્વક અબરનું વધામણું કર્યું, અને અકબરની સહામે એક શ્રીફલ મૂકયું. અકબરે ક-બે માન્યાં હતાં, અને એક કેમ મૂકયું.?”ી આશ્ચર્ય પામી અને ઝટ બીજું શ્રીફળ મૂકવું.” વિગેર, વિર Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુકત કથાઓમાં કેટલી સત્યતા છે, એને નિર્ણય અત્યાર થી અસંભવ છે. ગમે તેમ હશે, પરંતુ તેની માનતાઓ થતી હતી, ઘણા લેકે તેને ઈશ્વરના અવતાર તરીકે માનવા લાગ્યા હતા, એમાં તે બે મત છેજ નહિ. શ્રીયુત બંકિમચંદ્રલાહિડી પિતાના “સર્વ ર' નામના બંગાળી પુસ્તકના પૃ. ૨૮૨ માં લખે છે – ___“ से समयेर हिन्दू ओ मुसलमान सम्राट्के ऋषिवत् ज्ञान करित, तांहार आशीर्वादे कठिन पीडा आरोग्य हय, पुत्र-कन्या लाभ हय, अभीष्ट सिद्ध हय, एइ रूप सकले विश्वास करित। पइजन्य प्रत्यह दले दले लोक ताँहार निकट उपस्थित हइया आशीर्वाद प्रार्थना करित ।" અથ-તે સમયના હિન્દુઓ અને મુસલમાને સમાને વિષિવ સમજતા હતા. તેના આશીર્વાદથી કઠિન પીડા દૂર થાય છે, પુત્ર-પુત્રીને લાભ થાય છે, ઈષ્ટ-સિદ્ધિ થાય છે, એ લેકને વિશ્વાસ હતે. એટલા માટે ટેળેટેળાં હમેશાં તેની પાસે આવીને આશીર્વાદની પ્રાર્થના કરતાં. આટલું હોવા છતાં એક વાત આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવી છે. અને તે એ કે-એક તરફથી એમ કહેવામાં આવે છે કે અકબરનું ઉપર પ્રમાણે માહાસ્ય ફેલાયું હતું, જ્યારે બીજી તરફથી જોતાં અકબરનું તે માહાત્મ્ય અને અકબરને તે ધર્મ–અને અકબરની સાથે જ અવસાનાવસ્થાને પ્રાપ્ત થયાનું માલુમ પડે છે. આમ કેમ હોઈ શકે? આના સંબંધમાં વિદ્વાને અનેક તર્કો કરે છે. કેઈ કહે છે કે અકબરની મહિમા વધારનારા અને અકબરના ધર્મને ખાસ અનુમોદનારા અબુલફજલ અને ડ્રેજી જેવા અકબરની પહેલાં જ વિદાય થયા હતા. એટલે પાછળથી કે તેનું ધર્મ-શકટ ચલાવનાર ઘેરી રો હેતે. જ્યારે કેટલાકે એમ પણ કહે છે કે-અકબરને ‘શીન-ઇલાહી ધર્મ કેઈએ ખરા દિલથી સ્વીકાર્યોજ હેતે, Page #355 -------------------------------------------------------------------------- ________________ યુરીશ્વર અને સયા, અને તેથી જ તે અકબરની સાથેજ સમાપ્ત થયું હતું. વળી કેટલાક એમ પણ કહે છે કે ધર્મના સ્થાપનારમાં જે નિષ્પકંપ-અચલિત શ્રદ્ધા હેવી જોઈએ, તે અકબરમાં પિતામાંજ હેતી. જ્યારે તેના સંસ્થાપકમાં જ શ્રદ્ધાની ખામી હોય, તે પછી તેના અનુયાયિઓમાં શ્રદ્ધા હોયજ કયાંથી? ગમે તેમ પણ આવાં જ કારણથી અકબરને ધર્મ કે અકબરના ચમત્કાર સંબંધી મહિમા આગળ આવવા પામ્યાં નહિ, અકબરે પિતાના ધર્મના માનવાવાળાઓમાં એક બીજી પણ ખૂબી દાખલ કરી હતી. અત્યારે બે હિન્દુઓ જ્યારે આપસમાં મળે છે, ત્યારે “જુહાર” “જયકૃષ્ણ” વિગેરે બોલે છે. બે મુસલમાને આપસમાં મળે છે, ત્યારે એક સલામાલેકમ ” કહે, ત્યારે બીજે વાલેકમ સલામ કહે છે. બે જેને આપસમાં મળે છે, ત્યારે પ્રણામ કરે છે. આ બધા રીવાજોને દૂર કરી અકબરે પિતાના ધર્મના માનવાળાઓમાં એક “હું તૃત ” રીવાજ દાખલ કર્યો હતું. તેના ધર્મને માનવાવાળા બે જણ જ્યારે મળતા, ત્યારે એક કહેતે “અલ્લાહ અકબર” જ્યારે બીજે જવાબમાં કહેતે “જલ જલાલુહુ. અકબરની આ ખૂબી પણ તેના મહત્ત્વાકાંક્ષીપણાને ખુલ્લી રીતે પ્રકટ કરે છે. અસ્તુ. કહેવાય છે કે–ભારતવર્ષમાં જુદા જુદા ધર્મો અને તે ધર્મવાળાઓની આપસની મારામારી જોઈ અકબરનું ચિત્ત બહુ વિવલ બન્યું હતું. સૌ પોતપોતાની સત્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કરતા, એટલે તેમાંથી ખરૂં સત્ય તારવવું અશક્ય થઈ પડયું હતું. આવી સ્થિતિમાં અકબરે મનુષ્યને સ્વભાવ કુદરતી રીતે-કંઈ પણ સંસ્કાર સિવાય કયા ધર્મ તરફ વળે છે, એ જાણવાને એક યુક્તિ કરી હતી. તેણે વીસ ૧ જૂઓ આઈન-ઈ અકબરી, પહેલે ભાગ, અંગરેજી અનુવાદ પૂ. ૧૬, Page #356 -------------------------------------------------------------------------- ________________ સટ્ટાનું શષ જીવન. બાળકોને-જ જન્મતાંની સાથેજ એટલે સાંસારિક મનુષ્યની હવામાં આવવા પહેલાં જ એવા એકાન્ત સ્થાનમાં ઉછેરવાને પ્રબંધ કર્યો હતું કે જ્યાં મનખ્ય વ્યવહારની ગંધ પણ તેઓને ન લાગી શકે. અકબરે ધાર્યું હતું કે-આ બાળકે મોટાં થઈને કુદરતી રીતે કયા ધર્મ તરફ વળે છે, તે જોઈએ. પરંતુ તેમાં તેણે સફળતા મેળવી નહતી. પરિણામે તેમાંથી કેટલાંક બાળકે તે બેદરકારીને લીધે મરી જ ગયાં, અને બીજા ૩-૪ વર્ષ પછીથી મૂગાંજ રહ્યાં હતાં ? કુદરતના કાયદાથી વિરૂદ્ધ કાર્ય કરવામાં પરિણામ સારું નથીજ આવતું, એ વાત અકબર દઢપણે જાણતા હત, તે આ પ્રાગ તે કદાપિ કરતે નહીં. અકબરમાં એક ખાસ જાણવા જેવી ચાલાકી હતી. અને તે એ કે કઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં સાથી પહેલાં તે તે અનુકૂળતાને જ ઉપયોગ કરતે. તેનું માનવું હતું કે-મીઠી દવાથી રાગ જતો હોય, તે કડવી દવા આપવાની જરૂર નથી. અને એજ નીતિનું અવલંબન કરીને તેણે ઘણુંખરાં રાજ્ય અને ઘણાખરા વરને તે પિતાને સ્વાધીન કરી લીધા હતા. અકબરની એક તરફ એ ઇચ્છા હતી કે–તેના બાપના હાથમાંથી ગયેલા અને કબજામાં નહિ આવેલા બધા દેશને પિતાને કબજે કરવા, જ્યારે બીજી તરફ તે ધ્યાન આપતું, ત્યારે તેને જણાતું કે-ભારતવર્ષ વીરાની ખાણ છે. ભારતવર્ષના વીર આગળ ભલા ભલાઓની દાળ નથી ગળવા પામી, તે હારી કેમ ગળશે? આવી ચેકસ ખાતરી થતાં જ તેણે ભેદનીતિનું અવલંબન કરી ભારતવર્ષના વીરામાં માટે ભેદ પડાવી ઘણાખરાઓને પોતાના પક્ષમાં લઈ લીધા હતા. અકબરને દેશે જીતવામાં અને બીજી દરેક રીતે મદદ કરવામાં પ્રધાનતયા ભાગ - ૧ જૂઓ-બધી હિસ્ટરી ઓફ આર્યન રૂલ ઇન ઇડિયા કર્તા ઇ. બી. હેવેલ ૫૦ ૪૯૪ ( The History of Aryan rule in India. By E. B. Havell. P. 494). Page #357 -------------------------------------------------------------------------- ________________ શરીર અને સણા - * * * * * * === લેનાર રાજા ભગવાનદાસ, રાજા માનસિંહ અને રાજા રોડરમલલ વિગેરે કોણ હતા? ભારતવર્ષનાજ વીર હતા. તેજ ભાગવાનદાસની બહેન અર્થાત્ માનસિંહની ફેઈની સાથે અકબરે લગ્ન કરી તેઓને પિતાના પક્ષમાં લીધા હતા. સલીમ (જહાંગીર) એ આજ હિંદુ-શ્રીથી ઉત્પન થયેલ અકબરને પુત્ર હતા. કહેવાય છે કે–અકબરે ત્રણ હિંદુ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. જેમાં બીકાનેરની રાજકન્યા પણ હતી. એ તે એકજ વીરકેશરી મહારાણુ પ્રતાપનું નામ જ અમર રહી ગયું છે કે-જે-છેવટની ઘી સુધી પણ અકબરની આ ભેદનીતિના ભેગા થઈ પડે છે, અને હિંદુસૂર્ય તરીકે પોતાનું નામ ઈતિહાસનાં પૃષ્ઠ પર સોનેરી અક્ષરે લખાવી ગયે. બસ, હિંદુવામાં ભેદ પડાવતાની સાથે જ તેઓની સહાયતાથી અકબર જુદા જુદા દેશો ઉપર ચડવા લાગ્યું અને એક પછી એક સર પણ કરવા લાગ્યો. અકબર પોતે લડાઈની અંદર ઉતરતે, અને એક જબરદસ્ત ચુદ્ધા તરીકે ભાગ ભજવતે. પરિણામે પિતાની બહાદુરી, નિશ્ચલતા અને ચાલાકીના લીધે પિતાના કાર્યમાં તેણે આશાતીત ફત્તેહ મેળવી હતી, અકબરને દેશે છતવામાં તેની લશ્કરી વ્યવસ્થા પણ વધારે સહાયક થઈ પડતી હતી. તે રાજપૂત રાજાઓને લશ્કરી ખાતામાં રહેટી હેટી પદવીઓ આપી ખૂબ ખુશી રાખતા. પાંચ હજાર ઉપર ફ્રજ રાખનાર અમલદારને “અમીર' નું પદ આપતે અને પાંચ હજારથી ઓછી ફેજના અધિપતિને “મનસબદાર બનાવતે. આ સિવાય નીચલા દરજજાના પણ ઘણા અમલદારે હતા. અકબરે લશ્કરની એગ્ય વ્યવસ્થાપૂર્વક એક પછી એક દેશે હાથ કરવાનો અવિશ્રાન્ત શ્રમ લીધા હતા. કહેવાય છે કે બાર વર્ષ સુધી તેણે સતત પરિશ્રમ પૂર્વક લડાઈ કરી હતી. Page #358 -------------------------------------------------------------------------- ________________ સયા શેષ જીવન, ~ ~~ ~ ~~~~ ~ ~ ~~~ ~ ~ ~~ એ તે આપણે ત્રીજા પ્રકરણમાંજ જોઈ ગયા છીએ કે તેણે રાજસત્તા હાથમાં લીધી, તે વખતે કયા કયા દેશે કે ના કેના તાબામાં હતા. અને તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ભારતવર્ષને મહટે ભાગે સ્વતંત્ર-તેની હકૂમતથી દૂરજ હતું. અને તેથીજ ઉપર કહ્યા પ્રમાણે સતત પરિશ્રમપૂર્વક લડાઈ કરી એક પછી એક દેશે પિતાને સ્વાધીન કરતે ગયે હતે. અકબરે કરેલી લડાઈમાં પંજાબ, સિંધ, કંદહાર, કાશમીર, દક્ષિણ, માળવા, જૈનપુર, મેવાડ, ગુજરાત અને બંગાળ વિગેરેની લડાઇયે ખાસ કરીને વધારે ધ્યાન ખેંચનારી છે. એ ભયંકર લડાઈઓમાં સફળતા મેળવીને તેણે તે તમામ દેશે પિતાને સ્વાધીન કર્યા હતા અને પિતાના સૂબેદારે ગોઠવી દીધા હતાં. આ લડાઈમાં કેટલીક વખત મુશ્કેલી ભરેલી કસેટીમાંથી તેને પસાર થવું પડયું હતું. કેટલીક વખત તે તે એવાં સંકટમાં પણ આવી પડયાના પ્રસગે મળે છે, કે જે વખતે તેના સાથેના માણસેમાં તે એવી જ વાતે ફેલાયેલી કે અકબર માર્યો ગયે. પરન્તુ પાછળથી જ્યારે તે સાથીઓને મળતું, ત્યારે તેઓને શાતિ થતી. કેઈ પણ દેશ ઉપર ચઢાઈ કરવામાં પહેલાં તે ઘણે ભાગે તે અબુલફજલ, માનસિંહકેડરમલ્લ કે એવા બીજા સેનાપતિના આધિપત્ય નીચેજ પિતાની ફ્રિજ મોકલતે, અને પછી જરૂર જણાતાં તે પિતે લડાઈના મેદાનમાં ઉતરતે. વળી ઘણુ વખત લડાઇમાં બને છે તેમ-દરેક દેશ તેણે પહેલે સપાટેજ સર કર્યા હતા, એમ હતું. કેઈ કઈ દેશ ઉપર તે તેને બબ્બે ત્રણ ત્રણ વખત પણ હુમલાઓ લઇ જવા - પડતા અને ઘણું મુશ્કેલિ પસાર કર્યા પછી ઘણુ સમયના, અને મનુષ્યના ભેગે તે દેશ પિતાના તરીકે જોગવી શકતે. કઈ પણ દેશ અકબરની સંપૂર્ણ સત્તામાં આવ્યા પછી તે દેશની સાથે અકબર એવું તે સંહાર્દ જોડી લેતે કે–પાછળથી તે અકબરની હામે થવા કે માથું ઉચું કરવા શક્તિમાન થઈ શકતે Page #359 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ નહિ. કાશ્મીરના મ્હોટા મ્હોટા લેાકેાની કન્યાઓ સાથે અકબરે અને કુમાર સલીમે પાણિગ્રહણ કર્યાં હતાં. એ ઉપરનીજ વાતનું જવલત ઉદાહરણ છે. અકબરે કરેલી લડાઇયેાના પ્રસગેામાંથી પણ કોઇ કાઇ એવા બનાવા જોવામાં આવે છે કે જે માટે અકબરને પ્રશસ્યા સિવાય કાઇ પણ લેખક રહી શકે નહિ. એક એ દૃષ્ટાન્ત જા–રાજા માનસદ્ધ જ્યારે પજાખના શાસનકર્તા હતા, ત્યારે અકબરના ભાઇ મી સુહમ્મદ હકીમે કાબુલથી આવી પજાખ પર આક્રમણ કર્યું હતું. ભાઈ હોવા છતાં તેણે ધાર્યું" કે–અકબરની સત્તા હું' પડાવી લઉ, ભાઈની સ્ડામે અકબર પાતે ઉતર્યાં કે ઝટ તે નાસી ગયેા. તે પછી રાજા માનસિ હૈ કાબુલ પર ચઢાઇ કરી. હકીમ પરાજિત થયા. અકબરે કાબુલ સર કર્યું”. હકીમ એવી સ્થિતિ ઉપર આવી ગયો –તે આપઘાત કરવાને તૈયાર થયા. અકખરે જ્યારે તે સમાચાર સાંભળ્યા, ત્યારે તેને વિચાર થયે – ભાઈ દીન-હીન થઇને પાયમાલ થાય અને હું ઐશ્વર્યાંના ઉપયોગ કરૂ ?? આ ચિંતા તે સહી ન શકયા. તેણે ઝટ ભાઈની પાસે પેાતાના એક માણસ મેક્લ્યા, અને તેને પાછ કાબુલના શાસનકોંના પદ ઉપર નિયુક્ત કર્યાં. ધન્ય છે અકબર તારી ઉદારતાને ! તારા સાહાને ! જે ભાઈ વારવાર તારી સાથે દુષ્ટતા કરતા, તે ભાઈ ઉપર પણ તારી આટલી બધી અનુકમ્પા ! અક્બરે મેડતાના કિલ્લા લેવા માટે મીજેશરકુદ્દીન હુસેનને ' માકલ્યા હતા. ( ઇ. સ. ૧૫૬૨ ) ત્યાંના રાજા માલદેવ ૧ મી શર્દીન હુસેન, એ ઉમરાવ કુટુંબના ખ્વાજા સુઈનનો પુત્ર થતા હતા. ખ્વાજા મુનિ, તે કે જે ખાવિક્રમહમૂદ પુત્ર હતા. અને ખાવિંદ મહમૂદ, ખ્વાળ કલાનને બીજો છેકરા હતેા. ખ્વાજા કલાન, તે જાણીતા મહાત્મા ખ્વાજા નાસીરૂદ્દીન ઉખડકલા, Page #360 -------------------------------------------------------------------------- ________________ સવાનું રોષ જીવન, તેની સાથે ઘણી બહાદુરી પૂર્વક લડયે હતે. પાછળથી અન્નપાણી ખૂટી જવાથી તેને શરપુદ્દીનને શરણે થવું પડયું હતું. જે માલદેવે અકબરની સાથે આટલી વિરૂદ્ધતા કરી હતી, તેજ માલદેવને અકબરે પિતાની જમણી બાજુની બેઠકનું માન આપ્યું હતું. માલદેવે પણ પિતાની પુત્રી જોધાબાઈ અકબરની સાથે પરણાવી હતી. ઇ. સ. ૧૫૬૦ ના ચમાસામાં અકબરે માળવા લેવા માટે અધમખાનના આધિપત્ય નીચે લશ્કર મોકલ્યું હતું. માળવાના અહરારનો મહેટ કરે છે. તેથી જ મીરઝા શરફદ્દીન હુસેન ખાસ કરીને અહુરારી કહેવાતું હતું. વિશેષ હકીકત માટે જૂઓ આઈન-ઈ-અકબરી, ભાગ ૧ લે, બ્લેકમેનને અંગરેજી અનુવાદ પૃ. ૩૨. ૧ રાજા માલદેવ, એક જબરદસ્ત પુરૂષ હતું. તે બહેરામખાનને કદ્દે શત્રુ હતા. બહેરામખાન, જ્યારે મક્કા જતો હતો, ત્યારે માલદેવના ભયથી જ તે ગુજરાતના માર્ગે ન જતાં બીકાનેર-તેના મિત્ર કલ્યાણમલ્લ પાસે ગયો હતો. કારણ કે ગુજરાતને રસ્તે તે વખતે માલદેવના તાબામાં હતે. (જૂઓ, આઈન-ઈ-અકબરી, પહેલે ભાગ - બ્લોકમેનને અંગરેજી અનુવાદ, પે. ૩૧૬) માલદેવને છેક ઉદયસિંહ, મહારાજાના નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થયે છે. માલદેવ પાસે ૮૦૦૦૦ ઘોડેસ્વારે હતા, જે કે, રાણાસાગા, જે ફિરદેશ મકાની (બાબર) સાથે લડે હતું, તે ઘણે સત્તાવાળે હ; તે પણ જમીનના વિસ્તારમાં અને લશ્કરની સંખ્યામાં માલવ તેના કરતાં ચઢી ગયું હતું. અને તેથી જ તે વિજય મેળવતો હતે. વધુ માટે જૂઓ-આઈનઇ-અકબરી, પહેલે ભાગ, બ્લેકમેનને અંગરેજી અનુવાદ પૂ.૪૨૯-૩૦૦ ૨ અધમખાન એ, માહમઅંગાને છોકરે થતો હતે. યુપીયન ઈતિહાસકારે તેને આદમખાનના નામથી ઉલ્લેખે છે. તેની મા મામ, એ અકબરની અંગા (આયા) હતી. અકબર પારણાથી લઈ કરીને ઠેઠ ગાદીએ આવ્યો ત્યાં સુધી અધમખાનની માજ તેને Page #361 -------------------------------------------------------------------------- ________________ ભણીયા અને સપાહ રાજા બાજબહાદુરને ઇ. સ. ૧૫૯૧ માં હરાવ્યું હતું. આ લડાઇમાં અધમખાન અને પીરમહમુજે ક્રૂરતાપૂર્વક સિ અને બાળકને માર્યા હતાં, તે માટે અકબર તેમના ઉપર બહુજ નારાજ થયે હતે. યુદ્ધ કરવામાં પણ અનીતિને ૨૫ કર, રાજાના ધર્મથી વિમુખ થવા બરાબર અકબર સમજતે હતે. અધમખાનના અત્યાચારને લીધે સમ્રા પોતે માળવામાં આવ્યું, અને અધમખાનને શિક્ષા કરવા તત્પર થયે, પરન્તુ અધમખાનની મા માહમ અંગાની પ્રાર્થનાથી તેને મુકત કરવામાં આવ્યે હતે. છેવટે તેણે આગરે જઈને પણ પાછી ધાંધલ ઉઠાવી હતી. પરંતુ પરિણામમાં તે તેનું મૃત્યુજ થયું હતું. અધમખાન પછી સંભાળતી હતી. માહમનું જનાનખાનામાં ઘણું ચાલતું; બકે અકબર પણ તેનું માન રાખ. અહેરામખાન પછી મુનીમખાન કે જે વકીલ નીમાયે હતું, તેની તે સલાહકારક હતી. અહેરામખાનની પડતી લાવવામાં તેણીએ ઘણે ભાગ ભજવ્યો હતે. અધમખાન પાંચ હજારી હતો. અને તે માનકટના ઘેરામાં બહાદુરી બતાવી જાણીતે થયો હતો. તેની અચાનક ચઢતી થવાથી તે ઘણે સ્વેચ્છાચારી થઈ ગયું હતું. વધુ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી પહેલે ભાગ, બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ . ૩૨૩-૩૨૪. - ૧ પીરમહમમ્મદખાન, એ શિરવાનને મુલ્લાં હતું. તે કંદહારમાં બહેરામખાનને વળગી રહ્યા હતા, અને તેની લાગવગથીજ તે, અકબર ગાદીએ આવ્યો ત્યારે અમીરની પદવી ઉપર આવ્યો હતે. તેણે હેમૂની સાથેની લડાઈમાં બહાદુરી બતાવી હતી, અને તેથી જ તેને “નાસીર૯મલક” ને ખીતાબ મળ્યો હતો. તે એટલે મગરૂર થઈ ગયો હતે કે-તેણે ચગતાઈ અમીરાની અને છેવટે બહેરામખાનની પણ અવગણના કરી હતી. આના પરિણામે બહેરામખાને તેને રાજીનામું આપવા હુકમ કર્યો હતો અને શેખ ગદાઈના ઉશ્કેરવાથી તેને ખ્યાનાના કિલ્લા તરફ મોકલી આપ્યું, અને ત્યાર પછી તેને જબરાઈથી યાત્રાએ મોકલ્યો હતે. વધુ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી પહેલે ભાગ, બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ પૂ. ૩૨૫, Page #362 -------------------------------------------------------------------------- ________________ સપનું ષ અને અબદુલ્લાહખાન ઉઝબકીને માળવા મોકલવામાં આવ્યું હતું, અને જે બાજબહાદુર અકબરની વિરુદ્ધમાં યુદ્ધ કર્યું હતું, તેને ૧ અબ્દુલ્લાહખાન ઉઝબક, એ હુમાયુનના દરબારને એક અમીર હતા. હેમૂની હાર પછી તેને “શુજાતખાન ”ને ઇલકાબ આપવામાં આવ્યો હતો, અને નોકરીના બદલામાં જાગીર તરીકે તેને કાપી મળ્યું હતું. ગુજરાતમાં અધમખાનના હાથ નીચે તેણે નોકરી કરી હતી. પીર મહમ્મદના મરણ પછી જ્યારે ભાજબહાદુરે માળવા લીધું, ત્યારે તેને ( અબ્દુલ્લાહખાનને) પાંચહજારી બનાવવામાં આવ્યો હતે. અને તેને લગભગ હદ વિનાની સત્તા આપીને માળવા મોકલવામાં આવ્યું હતું. તેણે પિતાને પ્રાંત પાછે જીતી લીધું અને માંડવમાં રાજા તરીકે રાજ્ય કર્યું. વધુ માટે જાઓ, આઈન–ઈ–અકબરી, પહેલો ભાગ. બ્લેક મેનને અંગ્રેજી અનુવાદ પૃ. ૩૨૧ ૨ અબુલફજલના કહેવા પ્રમાણે બાજબહાદુરનું ખરું નામ માજીદખાન હતું. બાજબહાદુરને પિતા શુજાતખાન સર હતું, જેને ઈતિહાસમાં સજાવલખાન કે સજાવલખાનના નામથી ઓળખવામાં આવે છે. આનાજ નામ ઉપરથી માળવાના એક મહેટા ગામને સજાવલપુર કહેતા. જેનું મૂળ નામ સુજાતપુર હતું. સુજાતપુર, એ સારંગપુર સરકાર (માળવા) ના તાબામાં હતું. વર્તમાનમાં તે વિદ્યમાન નથી. બજબહાદુર હીજરી સ. ૮૬૩ (ઈ. સ. ૧૫૫૫) માં માળવાને રાજા થયો હતો. તેણે ગઢ તરફ ચઢાઈ કરી હતી, પરંતુ રાણી દુર્ગાવતીએ તેને હરાવ્યું હતું. ત્યાર પછી તે મોજશોખમાં ગુલતાન બની ગયો હતો. તે પોતે અદ્વિતીય ગયો હતો. અને તેથી તેણે સારી સારી ઘણી ગાનારીઓને એકઠી કરી હતી. જેમાં રૂપમતી પણ હતી. જેણીને હજુ પણ લેકે યાદ કરે છે. - આખરે તે હી. સ. ૧૦૦૧ ( ઈ. સ. ૧૫૪૩ ) ની લગભગ મરણ પામ્યું હતું. કહેવાય છે કે બાજબહાદુર અને રૂપમતી બન્નેને સાથે ઉજજેનના એક તળાવની મધ્યભાગમાં દાટવામાં આવ્યાં હતાં. વધુ માટે જૂઓ, આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુ 41 Page #363 -------------------------------------------------------------------------- ________________ પિતાને માનીતે બનાવી, એક હજાર સેનાના મનસબદારની જગા ઉપર નિયુકત કરી છેવટે બે હજારને અધિપતિ બનાવ્યા હતા. કાલિંજર, કે જે અલાહાબાદથી ૯૦ માઇલ, અને રીવાંથી ૬૦ માઈલ થાય છે, ત્યાંના કિલ્લાને સર કરવા અકબરે મજનુનખાન કક્ષાલને મોકલ્યા હતા. આ કિલ્લે ૬ અથવા -- - - વાદ પૃ. ૪૨૮. તથા આર્ચિલેજીકલ સર્વે ઑફ ઇડિયા, વૈ. ૨ જું, કર્તા એ. કનિંગહામ, પૃ. ૨૮૮ થી ૨૮૨. (Archelogical survey of India Vol. II by A. Cunningham pp. 288-292 ). ૧. મજનૂનખાન કાક્ષાલ, એ હુમાયુનને મહેટ વછર હતે. અને તેની પાસે નારનેલ (પંજાબ) નામની જાગીર હતી. જ્યારે હુમાયુન ઈરાન નાસી ગયે હતો, ત્યારે હાજીખાને નારનેલને ઘેરે ઘાલ્યો હત; પરન્તુ રાજા બિહારીમલ, કે જે તે વખતે હાજીખાનની સાથે હતા, તેની અરજથી મજનૂનખાનને કંઈ પણ હરકત કર્યા સિવાય જવા દીધો હતે. અકબર ગાદીએ આવ્યું, ત્યારે માણેકપુર કે જે તે વખતે શહેનશાહતની પૂર્વની હદ ઉપર હતું; તેને જાગીરદાર બનાવવામાં આવ્યો હતું. ત્યાં તે બહાદુરીથી અકબર તરફને બચાવ કરતા હતા. અહીં તે ખાનઝમાનને મરણ સુધી રહ્યા હતે. હી. સ. ૮૭૭ ( ઈ. સ. ૧૫૬૮ ) માં તેણે કાલિંજરને ઘેરે ઘાલ્યો હતો. કાલિંજરને કિલ્લો રાજા રામચંદ્રના તાબામાં હતું. આ કિલ્લે તેણે બીઝલીખાન, કે જે પહાડખાનને ખોળે લીધેલ છોકરે તે, તેની પાસેથી મોટી રકમ આપીને વેચાતું લીધું હતું. પરિણામે કાલિંજર, મજનૂનખાનને સંપી રાજા રામચંદ્ર શરણે થયો હતો. અકબરે મજનૂનખાનને તે કિલ્લાને સેનાપતિ બનાવ્યું હતું. તબકતના કથન પ્રમાણે તે પાંચહજારી હતા. અને તે સિવાય પણ તેને જોઈતું પાંચહજારનું લશ્કર મળી શકતું, છેવટ તે પિરાઘાટ (બંગાલ) ની લડાઈ જીત્યા પછી મરણ પામ્યું હતું. વધુ માટે જુઓ, આઈન––અકબરી પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. ૩૬૯૭૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ રીવાંના રાજા રામદેવના તાબામાં હતું. રાજા રામચંદ્ર તેને શરણ થતાં અકબરે તે રાજાને અલાહાબાદની નજીકની જાગીર આપી હતી. કહેવાની મતલબ કે-જે રાજાએ અકબરની સાથે યુદ્ધ કરતા, હજારે માણસની કતલ કરતા અને લાખ રૂપિયાનું પાણી કરાવતા, તે રાજાઓ પણ અકબરને શરણે થતા, પછી તે ચાહે સંધી કરીને શરણે થતા કે હાર ખાઈને, પરંતુ અકબર તેઓની સાથે લગાર પણ દુશ્મનાવટ રાખતે નહિં, બલકે તેઓનું સમ્માનજ ઘણે ભાગે કરતે. અકબર જેમ પોતાના શત્રુઓનું પણ સન્માન કરતે, તેમ અનીતિથી લડાઈ કરવી પણ પસંદ નહિં કરતે તેનું એકજ દષ્ટાન્ત - જે વખતે અકબર બસે માણસેના લશ્કર સાથે મહી નદી આગળ આવ્યા, ત્યારે તેને ખબર પડી કે છેલ્લાહીમ હુસેન મીરા ઘણું મહેસું લશ્કર લઈને ઠાસરાથી પાંચ માઈલ ઉપર સરનાલની પાસે આવી પહોંચ્યું છે. આથી અકબરના સેનાધિપતિએ એવી સલાહ આપી કે આપણને આપણું બીજું લશ્કર આવી ૧ રાજા રામચંદ્ર, એ વાઘેલા વંશને હતે. અને તે ભ (રીવાં) ને રાજા હતા. બાબરે, ભારતવર્ષના ત્રણ હેટા રાજાઓ ગણાવ્યા છે, જેમાં ને રાજાને ત્રીજા નંબરે ગણાવ્યો છે. સુપ્રસિદ્ધ ગવૈયા તાનસેન આજ રામચંદ્રના આશ્રય હેઠળ પહેલાં રહેતા હતા. આની પાસેથી જ અકબરે પિતાના દરબારમાં બોલાવ્યો હતો. જ્યારે અકબર પાસે તાનસેને પહેલ વહેલાં પોતાની વિદ્યાને પરિચય આપ્યો, ત્યારે અકબરે તેને બે લાખ રૂપિયા ઈનામમાં આપ્યા હતા. વિશેષ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી, પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ પૃ. ૪૦૬, ૨ મહીમહુસેન મીરજા. આના પિતાનું નામ મહમ્મદ સુલતાન મીરજા હતું. જેનું બીજું નામ શાહ મીરજા હતું. અને તેના છોકરાનું નામ મુઝફરહુસેન મીરજા હતું. વધુ માટે જુએ આઈન-ઈ-અકબરી, પહેલા ભાગને અગરેજી અનુવાદ પૂ. ૪૧-૪૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ મળે, ત્યાં સુધી આપણે આગળ ન વધવું, અને રાત્રે છાપો માર. આ વાત અકબરે બિલકુલ નાપસંદ કરી. અકબરે કહ્યું-રાત્રે છા માર, એ અનીતિની લડાઈ છે. અકબર માનસિંધ, ભગવાનદાસ અને બીજા મુસલમાન યુદ્ધાઓ સાથે નદી ઉતરી સરનાલ આજો અને ઇબ્રાહીમ હુસેન મીરજાની સાથે યુદ્ધ કરી તેને પરાજય કર્યો. ઇ. સ. ૧૫૭૨ ના ડીસેમ્બરની ૨૪ મી તારીખે. એમાં તે શકજ નથી કે-અકબરે અવિશ્રાન્ત લડાઈ કરીને બહાદુરી, દક્ષતા અને ચાલાકીથી પિતાની આંતરિક ઈચ્છા પૂર્ણ કરી હતી. તેની એ પહેલી નેમ હતી કે ભારતવર્ષમાં એકછત્ર સામ્રાજ્ય સ્થાપન કરવું. પોતાની આ ઈછા તેણે ઘણેખરે અંશે પૂર્ણ જ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તે-ઈ. સ. ૧૫લ્પ સુધીમાં તે તે ઉન્નતિના શિખર ઉપર પહોંચી ચૂક્યો હતે. અકબરે ઈચ્છિત ફળ પ્રાપ્ત કર્યું, એકછત્ર સામ્રાજય સ્થાપન કર્યું અને સર્વત્ર શાતિ ફેલાવી દીધી. એ બધીએ વાત ખરી, પરંતુ વીરપ્રસૂ ભારતમાતાનાં મહારાણા પ્રતાપ, જયમલપતા, ઉદયસિંહ અને હેમૂ જેવા વીર સંતાનેએ તથા કઈ પણ હિંદુરાજાની ૧ આ હેમૂએ અકબરની સત્તા ઉપર તલપ મારી આગરા કબજે કર્યું હતું, પરંતુ અતિલભના પરિણામે કુરુક્ષેત્રમાં હણાયો હતો, એ વાત પૃ. ૪૭–૪૮ માં આપણે જોઈ ગયા છીએ. ભલે તે માર્યો ગયો, પરન્તુ તે વિરપ્રશ્ન ભારતમાતાને વીરપુત્ર હતા, એ કેઈથી ન પડાય તેમ નથી. આ હેમની વીરતાના સંબંધમાં પ્રા. આજાદ, પિતાના * દરબારે અકબેરી” નામના ઉદ્દે પુસ્તકના પૃ. ૮૪૩ થી બહુ ચિત્તાકર્ષક વર્ણન આપે છે. તે ઉપરથી માલૂમ પડે છે કે-“ હેમૂ એ વાડીને રહેવાસી દૂસર વાણિયું હતું. તે જે કે-શરીરે સુંદર નહિ હતું, પરંતુ બંદોબસ્ત કરવામાં હોંશીયાર, ઉત્તમ યુતિ રચવાવાળા અને યુદ્ધમાં વિજય મેળવનારે હતે. ખરી રીતે તેના ગુણે અંધારામાં રાખવામાં આવ્યા છે, અને દુર્ગણે પ્રકાશમાં લાવવામાં આવ્યા છે. પ્ર. આજાદ કહે છે કે આ વાણિયાને તેનું ભાગ્ય ગલીચિમાંથી ખેંચીને Page #366 -------------------------------------------------------------------------- ________________ સમાનૢ રોષ જીવન. પ સહાયતા લીધા સિવાય એકલી પેાતાના લશ્કરની સાથે મેદાને જંગમાં ઉતરવાવાળી, એક વખત માળવાના રાજા માજબહાદુરને હરાવવા સલીમશાહના લશ્કરના બજારમાં લઇ ગયું. લશ્કરના ખજારમાં તે દુકાન ખાલીને રહેવા લાગ્યા; દરેકથી હળીમળીને રહીને તેણે લેાકેાની પ્રીતિ મેળવી. પરિણામે લોકોએ તેને ચાદરી બનાવ્યો. ધીરે ધીરે તે કાટવાલ થયા. પછી ફાજદારીનુ કામ તેના હાથમાં આવ્યું. પેાતાના હાદા ઉપર રહાને ખરી નિમકહલાલીથી તેણે કામ કર્યું. સેવાથી, માલીકનું ભલુ ચાહવાથી અથવા લાકોની ચાડિથાથી—ગમે તે કારણે પણ તે બાદશાહના માનીતે બન્યા. અને તેથી અમીર ઉમરાવાનાં કામે તેનાં હાથમાં આવતાં ગયાં. પરિણામે તેના ભાગ્યે તેને બાદશાહના પ્રિયમાં પ્રિય વજીર બનાવ્યું. જો કે-ચગતાઇ વશના ઇતિહાસલેખા વાણિયાની જાતને ગરીબ સમજી ભલે ગમે તેમ કહે, પરન્તુ હેમૂના બંદોબસ્તના ઠીક ઠીક કાયદાઓ અને તેના હુકમા એવા દૃઢ હતા કેન્દ્રીલી દાળે ગાર્શી ( માંસ ) ને દબાવી દીધું. ( વાણીયાએ મુસલમાને ને દુખાવ્યા છેવટે-પઠાણાની લડાઈમાં મહુમ્મુદ્દઆદિલ બાદશાહના માર્યાં જવાથી તે એક જખરસ્ત રાજા બની ગયા. આવાજ પ્રસંગમાં ઢિલ્લી અને આગરાની આસપાસ ઘણાજ ભયંકર દુષ્કાળ પડયા હતા. બદાઉનીએ આનું હૃદયદ્રાવી વર્ણન આપ્યું છે. તે કહે છે કે-તે પ્રદેશમાં તે વખતે રા રૂ. ની એક શેર મકાઇ પણ મળતી ન્હાતી. સારા સારા માણસા તા દરવાજા બંધ કરીને મકાનામાંજ મેસી રહેતા. ખીજા દિવસે જોવામાં આવતું તે મકાનમાંથી ૧૦-૧૦, ૨૦૨૦ મડદાં નિકળતાં, ગામે। અને જગલામાં તે જોતુ ંજ ક્રાણુ ? કન ક્રાણુ લાવે, અને દફન કાણ કરે ? ગરીખે! આકૃતના લીધે જંગલેમાં વનસ્પતિથી નિર્વાહ કરતા. અમીરે ગાય-ભેસાને વેચતા અને લેકે તેને ખાવા માટે લઇ જતા. જે લેાકેા આવાં જાનવરોને મારી ખાતા, તેમના હાથ-પગ થોડા વખતમાં સૂઝી જતા અને તેથી તે પણ યમરાજના અતિથિ બનતા. કોઇ કોઇ વખત તે મનુષ્ય મનુષ્યને ખાઇ જતા તેએની આકૃતિ એવી તો ખીહામણી. થઇ ગઇ હતી કે તેમની Page #367 -------------------------------------------------------------------------- ________________ વાળી, અકબરને પણ પિતાના વીરત્વથી તબિત કરવાવાળી, બંદૂક અને ધનુષ્ય છોડવામાં નિપુણા તથા શત્રુને પીઠ બતાવવા કરતાં આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરનાર કાલિંજરની રાજકન્યા અને ગાંડવાણાની રાજધાની ચારાગઢ (કે જે અત્યારે જબલપુરની પાસે છે)ની સુરક્ષિકા મહારાણા દુગવતી જેવી વીરરમણીએ અકબરને પોતાની વીરતાને જે પરિચય આપ્યો હતો, તેને અકબર મરવા પામ્યું, ત્યાં સુધી ભૂલ્ય હેતે. અરે, માનસિંહ, ટોડરમલ, ભગવાનદાસ અને બીરબલ જેવા પ્રખરદ્ધાઓ, કે જેઓએ સમ્રા અકબરને સર્વદેશ ઉપર હકૂમત સ્થાપન કરાવવામાં અસાધારણ સહાયતા કરી હતી, તેઓનાં નામ શા માટે ભૂલાય છે? તેઓ પણ કયાં મુગલસતાને હતા? તેઓ પણ વીરજનેતા ભારતમાતાનાજ હામે પણ જોઈ ન શકાય. એકાન્તમાં કઈ એકલો માણસ મળી જતા તે ઝટ તેના નાક-કાન કાપી ખાઈ જતા. દેશમાં આવો ભયંકર સમય આવી લાગ્યું હતું, પરંતુ કાર્યદક્ષ બહાદુર હેમૂના લશ્કર ઉપર તે સમયની લગારે અસર નહોતી થઈ. એ એના પુરૂષાર્થનેજ પ્રતાપ કહી શકાય. તેને ત્યાં જે હજાર હાથી હતા, તે હમેશાં ચોખા અને ઘી-સાકરના મલીદા ઉડાવતા. સીપાઈનું તે કહેવું જ શું ? છેવટે-છે. આજાદ કહે છે કે-“હેમ વાણી હતી, પરંતુ તેનાં પરાક્રમે ગાજી રહ્યાં છે. તે પિતાની જાતથી હિમ્મતવાન-વૈર્યવાળે હતે. અને પિતાના માલિકને યોગ્ય નેકર હતું. તે બહુ પ્રેમી હતું અને દિલને બહુ ખુશી રાખ. અકબર આ વખતે બાલ્યાવસ્થામાં હતું. જે તે હોંશીયાર-ઉમર લાયક હત, તે આવા માણસને પોતાના હાથથી કદાપિ તે નહિ, તેને તે પિતાની પાસે રાખી અને દિલાસાથી કામ લેત. પરિણામે દેશની ઉન્નતિ થાત અને રાજ્યને પાયે મજબૂત થાત.” ૧ રાણી દુર્ગાવતી, એ મધ્યભારતવર્ષની વીર રમણ હતી અને તે ગેડવાણ જે ભઠ્ઠાની દક્ષિણે છે, ત્યાં રાજ્ય કરતી હતી. વધુ માટે જાએઆઈના-અકબરી, પહેલા ભાગને અંગરેજી અનુવાદ, ૫, ૩૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ સાહ રોષ છા સંતાન હતા. તેઓની વીરતાનું ગૌરવ પણ ભારતમાતાને જ શોભે છે. ભારતના વીશની વીરતા જોઈને અકબરને એમ ચોક્કસ ખાતરી થઈ હતી કે-જે ભારતવર્ષના વીરક્ષત્રિામાં ટે-વિરૂદ્ધતાએ પગ પેસારો ન કર્યો હત, તે હું (અકબર) કેઈ કાળે પણ સામ્રાજય સ્થાપન કરી શકતું નહિ.” હાય રે ફૂટ! ભારતવર્ષને સર્વથા પાયમાલ કરી નાખવા છતાં હજુ પણ તું તારું કાળું મોં લઈને આ ૫વિત્રદેશમાંથી પલાયન નથી થઈ જતી. જ્યાં તે આર્યત્વની રક્ષાને માટે ભૂખ અને તૃષાને સહન કરી જંગલ અને પહાડોમાં ભટકનારે હિંદુસૂર્ય મહારાણા પ્રતાપ, અને કયાં અત્યારે ટાઈટલેને માટે મારી પડનારા-પિતાની આર્ય પ્રજાને પણ પાયમાલ કરનારા ખુશામતિયા કેટલાક નામધારી હિંદુરાજાઓ !! એ ભારતમાતા ! એવા ધર્મ રક્ષક, દેશરક્ષક વીરપુત્રે ઉત્પન્ન કરવાનું ગૌરવ તું હવે કયારે પ્રાપ્ત કરીશ? ઈતિહાસનાં પૃષ્ઠ એ વાતને પુરવાર કરી આપે છે કે બીજા બધા મુસલમાન બાદશાહે કરતાં અકબરે પ્રજાની ચાહના વધારે મેળવી હતી. એટલું જ નહિં પરંતુ અત્યાર સુધી પણ ઈતિહાસ કારોને માટે તે અકબર ઈતિહાસને એક વિષય થઈ પડે છે. આમ હેવામાં અનેક કારણે આગળ ધરી શકાય છે. સૌથી પહેલું કારણ તે એજ કે-તેણે કણ હિંદુ કે કેણ મુસલમાન, કે પારસી કે કેણુ યાહૂદી, કણ જેન કે કેણુ પ્રીસ્તી, દરેકના ઉપર સમદષ્ટિ રાખી હતી. એટલું જ નહિ પરંતુ દરેકને જુદી જૂદી જાતનાં એવાં તે ફરમાને આપ્યાં હતાં કે-જે ફરમાને યાવચ્ચદ્ર દિવાકર અકબરને ભૂલાવેજ નહિં. બીજી વાત એ કે તેણે દરેકને ખુશી રાખવા માટે લાગણી પૂર્વકના સુધારા પણ કર્યા હતા. તેણે દારૂ અને વેશ્યાઓ માટે બહુ સખ્તાઈ કરી હતી. પૈસાદાર કે ગરીબદરેકને પિતાની જરૂરીઆત પૂરતું જ અનાજ વિગેરે સંગ્રહવા હુકમ કર્યો હતે. બજારના ભાવે વધારી દઈને વ્યાપારિચ ગરીબ લોકોને ત્રાસન આપે, તેને માટે તે કેટવાલે દ્વારા બહુ ધ્યાન આપતે તે Page #369 -------------------------------------------------------------------------- ________________ સુરીયર અને સમ્રાટ્ સિવાય તેણે સતી થવાના રિવાજ અધ કરવા સાથે બાળલગ્ન પ અટકાવ્યું હતું. બાળલગ્ન અટકાવવા માટે તેણે છેકરાની ૧૬ વર્ષની અને છેકરીની ૧૪ વર્ષની ઉંમર નક્કી કરી હતી. અર્થાત્ તેટલી ઉમર પહેલાં લગ્ન કરવાના નિષેધ કર્યાં હતા. વળી તેણે જેમ પુનલગ્ન બંધ કર્યું હતુ, તેમ વૃદ્ધાસિયાને યુવાનેા સાથે પરણવાન પણ નિષેધજ કર્યો હતા. કહેવાય છે કે મુસલમાનામાં આ રિવાજ તે વખતે વધારે પ્રચલિત હતા. બાદશાહનું એ મન્તવ્ય હતુ. કે—જે માણસ એક સીથી વધારે સ્ત્રિયે! સાથે લગ્ન કરે છે, તે પેાતાની મેળેજ પાતાના નાશ કરે છે. જે હિંદુ અલિદાનને નામે જીવાની હિ"સા કરતા હતા, તેઓને પણ, તે કાર્યને અન્યાયનું કાય બતાવી, તેના નિષેધ કરાવ્યેા હતા. રેવન્યુમાતાને તમામ આધાર ખેડૂતો ઉપર છે, એમ સમજીને તેણે ખેડૂતા ઉપરના કેટલાક ત્રાસકાયક વેરા દૂર કર્યાં હતા. એટલુ જ નહિ, પરંતુ હિંદુંરાજાઓએ નાખેલા વેરા પણ ઉઠાવી દીધા હતા. અને ખેડૂતો પાસેથી જે કંઇ કર લેવાતા હતા, તેમાં તેણે ઘણી છૂટછાટ અને મર્યાદા રાખી હતી. કાઈ માણસને તે કર ભારે પડતા, તા તેમાંથી કમી કરતા અથવા કોઇ માણસ પોતાની ઉપજને અમુક ભાગ આપવાની ઈચ્છા કરતા, તા તે પ્રમાણે લઇને પણ ચલાવી લેતા. વળી કોઈ વખતે જમીનમાં પાણી ભરાઇ જતાં કે એવા કાઇ કારણે પાક નહિ થતા, તે તેવાં વર્ષોમાં સમૂળગેા કર માફ પણ કરી દેતા. કરની વ્યવસ્થાનું કામ પણ તેણે ટોડરમલ્લનેજ સોંપ્યું હતુ; મરણ કે ટોડરમલ પહેલાંથી જમીનદાર ડાઇ તે વિષયને તેને સારા અનુભવ હતા. be પ્રજાના લાભ માટે આવા આવા સુધારા કરનારા રાજાશા માટે પ્રજાને પ્રિય ન થઇ પડે ? એક તરફ ધર્મના કંઈ પણ ભેદ રાખ્યા સિવાય દરેક ધર્મવાળાઓને સમાન દ્રષ્ટિથી જોવાની સાથે પ્રજાહિતમાંજ પોતાનુ હિત સમજનાર બાદશાહ, પછી તે હિંદુ હાય કે મુસલમાન, પારસી હોય કે યાહૂદી જૈન હોય કે આદ્ભુ Page #370 -------------------------------------------------------------------------- ________________ સંગ્રાલૂનું રોષ જીવન. હરહ ગમે તે હોય, પરંતુ તે જગતના તમામ મનુષ્ચાથી પ્રશ'સા પામી જાય—જગમાં નામના કાઢી જાય, એમાં નવાઇ જેવું શું છે ? ટૂંકમાં કહીએ તે અકબરની રાજ્યવ્યવસ્થામાં ન્યાય અને દયાનું ખરેખર મિશ્રણ હતુ. ન્યાય ખાતામાં તેણે જે સુધારા કર્યાં હતા, તે, તે વખતના જમાનામાં ઘણા સુધરેલા કહી શકાય. તેના કાયદાઓમાં દયા અને પ્રજા પ્રત્યેના પ્રેમ ઝળકી રહ્યાં હતાં. અક ખરે પોતાને માટે નહિ', પરન્તુ રાજ્યના બીજા સૂબેદારો અને મ્હોટા હોદ્દેદારોને માટે પણ જે જે કાયદાઓ ઘડવા હતા, તેમાં ઉપરની એ ખાખતાનું પ્રધાનતયા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આપણે તેના વાયસરાયનાજ કાયદાઓ તપાસીએ. તેના વાયસરાચેને નીચેની મમતા ઉપર પૂરતી રીતે ધ્યાન આપવુ પડતું — ૧ લેાકેાનુ' સુખ નિર'તર દૃષ્ટિ આગળ રાખવું. ૨ પુખ્ત વિચાર કર્યાં વગર કાઇની જિ'ઢંગી લઇ લેવી નહિ. ૩ ન્યાયને માટે જે અરજી કરે, તેને વિલંબ કરીને દુઃખ દેવું નહિ. ૪ પશ્ચાત્તાપ કરનારાઓની માફી સ્વીકારવી. ૫ રસ્તાએ સહીસલામત કરવા. • ઉદ્યાગી ખેડુતના મિત્ર થવાની પોતાની ફરજ સમજવી. ઉપરના કાયદાઓમાં કઇ મમતાના સમાવેશ નથી થતા ? હવે લગાર અકબરની બીજી કેટલીક વ્યવસ્થાઓ તરફ દ્રષ્ટિપાત કરીએ. અકમરના વખતના નાણાના સબંધમાં એમ કહેવામાં આવે એ કે, તેણે પહેલાંના રાજાની છાપવાળા નાણાં ગળાવી નાખીને પેાતાની છાપનાં નાણાં ચલાવ્યાં હતાં. અકમરના એક રૂપિયાના 42 Page #371 -------------------------------------------------------------------------- ________________ સીમા અને સfi, ૪૦ દામ થતા. એક દામ એ આપણા એક પૈસાથી કંઇક વધારે થતું. દામ એ તાંબાનું નાણું હતું, અને રૂપિયે એ રૂપાળું નાણું હતું. વળી અકબરને લાલીજલાલી નામને સેનાને સિકકે પણ ચાલતું હતું. આ સિવાય એક ચાર ખૂણાને સેનાને રૂપિયા ચાલતે, તેની કિંમતમાં અવારનવાર ફેરફાર થયા કરતે. અકબરે પિતાના તે સિક્કાઓમાં ઈ. સ. ૧૫૭૫-૭૬ ની સાલથી બહુ જલાવર” શબ્દ નાખ્યા હતા. મી. ડબલ્યુ.એચ. મોરલેન્ડનું કથન છે કે –“અત્યારે ૧૮. ગ્રેનને એક રૂપિયે છે, તેના કરતાં અકબરનો સિક્કો કંઈક ઓછા વજનને હતે. પરંતુ તે ચેખા રૂપાને બનેલું હતું.” અકબરની મેહેરછાને (સીલને) માટે પણ એમજ કહેવામાં આવે છે કે–તેની મહેરછાપે જુદી જુદી જાતની હતી. એકમાં તે માત્ર તેનું નામ જ રહેતું અને બીજીમાં તૈમૂર સુધીના વડવાઓનાં નામે હતાં. ૧ અકબરના સમયના સિક્કાઓ સંબંધી જૂઓ પરિશિષ્ટ “ક”. ૨ મહેરછાપ (સી ) ને રિવાજ જેમ અત્યારે છે, તેમ પહેલાં પણ હતો. અને તે મારા જુદી જુદી જાતની જ રહેતી. અબુલફજલના કહેવા પ્રમાણે સમ્રાટુ અકબરનાં જુદી જુદી જાતનાં સલે (મહેરછા) હતાં. તેમાં એક સીલ એવું હતું કે-જે મોલાના મકસદે અકબરના રાજ્યની શરૂઆતમાં જ કોતર્યું હતું. અને તે લેખડનું ગોળ હતું. આ સીલ ઉપર રીકા પદ્ધતિમાં (એટલે પોણ ગોળાની વચમાં સીધી લાઈને લખવી તે) શહેનશાહનું અને તૈમૂરલિંગથી તેના પ્રખ્યાત વંશજોનાં નામ લખવામાં આવ્યાં હતાં. બીજું સીલ એવું જ ગેળ, પરંતુ નાસ્તાલીક પદ્ધતિનું ( અર્થાત્ તેની અંદર બધી ગોળ લાઈને રહેતી ) હતું, આ સીલમાં એક શહેનશાહનું જ નામ કેતરવામાં આવ્યું હતું, Page #372 -------------------------------------------------------------------------- ________________ સારા શપ છા - - - - - -- -- - - આપણે સારી પેઠે જાણીએ છીએ કે–અકબરના જમાનામાં ત્રીજું એક સેલ હતું, જે ન્યાયખાતાના ઉપયોગમાં લેવામાં આવતું. આને આકાર મેહરામી ( જેને આકાર છે ખૂણાવાળા લંબગોળ જે છે.) જેવો હતો, તેની ઉપર શહેનશાહના નામની આજુ બાજુ એવા અર્થનું લખાણ લખવામાં આવ્યું હતું કે “ ઈશ્વરને રાજી કરવાનું સાધન પ્રામાણિકતા છે; જે સીધે રસ્તે જતો હોય, તેને ભૂલા પડેલે મેં કદી જે નથી. ” . - એવું એક સીલ હતું, જે નમકીને બનાવ્યું હતું. (આ નમકીન કાબુલને હતે.) પાછળથી આ જાતનાં નાનાં મોટાં બનને સીલેને દીલ્લીના મિલાના અલી અહમદે સુધાર્યા હતાં. આમાંનું હાનું ગોળ સીલ ઉઝુક (ચગતાઈ ) ના નામથી ઓળખતું, અને તે ફરમાનઇ-ન્સબતીસ ને માટે વપરાતું. આ ફરમાન-ઈ-સબતીસ ત્રણ કારણે માટે કાઢવામાં આવ્યાં હતાં. (૧) મનસબની નિમણુંક માટે, (૨) જાગીર માટે, અને (૩) સયૂર્વાલ માટે. બીજું એક મહેતું હતું. એમાં શહેનશાહનાં વંશજોનાં નામો કરવામાં આવ્યાં હતાં. આ સીલ પહેલાં પરદેશી રાજાઓ ઉપર પત્ર લખાતા, તેના ઉપયોગમાં લાવવામાં આવતું, પાછળથી ઉપર્યુકત ફરમાન-ઈ-સબતીમાં પણ વપરાતું, આ સિવાયનાં બીજાં ફરમાને માટે એક ચેરસ સીલ હતું, એની ઉપર “સાદુ કવર છે કાદુ શબ્દો હતા. ઉપર જે ઉસુક નામનું સીલ બતાવવામાં આવ્યું છે, તે બીજું કઈ નહિં, પરતુ અકબરના હાથમાં પહેરવાની વીંટી હતી, તેજ હતું. અકબરને પિતા હુમાયુન ૫ણ આવી વીંટી પિતાના હાથે રાખતો હત; જે સીલ તરીકે કામમાં આવતી હતી. આ વાત આ પુસ્તકના પૃ. ર૫ર ની નેટમાં આપેલા વૃત્તાન્તથી પુરવાર થાય છે. કહેવાય છે કે-ઈ. સ. ૧૫૪૮ માં ( અકબરના રાજ્યના કર મા વર્ષમાં ) અકબરે ક્રિશ્ચીયન ઉપદેશકે ( Jesuit Missionaries ). ને આપેલાં શહેનશાહી ફરમાને ઉપર જે સીલ છે, તે ઉપરથી જણાય છે કે અકબરના સીલમાં એકંદર આઠ સર્કલ ( ગળાકારે) હતાં, તે Page #373 -------------------------------------------------------------------------- ________________ འབལ་པའམ નહાતી રેલગાહ કે નહેતાં હવાઈ વિમાન. એક ગામથી બીજા ગામ સમાચાર પહોંચાડવામાં તે વખતે જે કંઈ સાધન હતું, તે પછી જહાંગીરે પિતાના નામનું એક સર્કલ વધારીને નવ કર્યા હતાં, અને તે પછી તેની પાછળ આવનારા દરેક મહાન મોગલોએ પોતપોતાના નામનું એક એક સર્કલ વધાર્યું હતું. ઉપર પ્રમાણે અકબરના સીલમાં આઠ સર્કલે હોવાનું કારણ એ જણાય છે કે-તૈમૂરલિંગથી તે આઠમી પેઢીએ થયે હતે. કેટલાક લેખકે એવું અનુમાન કરે છે કે-“ભારતવર્ષના મોગલના વખતમાં પણ રાજા, પ્રધાન, મહેટા અમલદાર, તથા મુલ્કી અને લશ્કરી ખાતાના અમલદારના પોતાના હોદા પ્રમાણે ન્હાનાં હેટાં સીલે હતાં. તે સીલે ઉપર તેઓનાં નામો ઉપરાન્ત રાજ્યકર્તા શહેનશાહે તેમને આપેલા ઈલ્કાબ પણ કતરેલા રહેતા.તેમ હોદાની રૂએ સલ વાપરવાને મળેલા હકનું વર્ષ અને મથાળે હીઝરી વળ્યું હતું. વળી મેગલ સલોમાં સાધારણ રીતે જે લખાણું રહેતું, તે નીચેથી ઉપર વંચાતું. આથી રાજ્યકર્તા શહેનશાહનું નામ સૌથી મથાળે રહેતું. કહેવાય છે કે–મોગલ શહેનશાહની ચઢતીના સમયમાં પ્રધાનેનાં સીલ ઘણું ન્હાનાં એટલે ૧ થી ૧૨ ઇંચ વ્યાસનાં હતાં, અને તેમાં લખાણ પણ ઘણું સાદુ અને નમ્ર રહેતું. પછી જ્યારે મેગલ બાદશાહની પડતીની શરૂઆત થઈ, ત્યારે મોટા બની બેસવાની તીવ્ર ઈચ્છા રાખનારા પ્રધાને એ માત્ર નામના શહેનશાહના હાથમાંથી રાજ્યને કાબૂ ગ્રહણ કર્યો. ત્યારે તેઓનાં સીલ ઘણા મહેણાં બનાવવામાં આવ્યાં હતાં. અને તે બહુ સુંદર કારીગરીવાળાં હતાં, તેમ તેમાં લખાણ પણું ઉંચા પ્રકારનું છેતરવામાં આવ્યું હતું મેગલના સલે સંબંધી વિશેષ માહિતી મેળવવા ઈચ્છનારને માટે “ જર્નલ ઓફ ધી પંજાબ હીસ્ટેરીકલ સોસાઈટી” ના પાંચમા વોલ્યમના પૃ. ૧૦૦ થી ૧૨૫ સુધી છપાયેલ The Rev. Father Felix ( 0. C. ) ને લેખ ઘણુંજ ઉપયોગી થઈ પડશે. તથા જાઓ આઈન–ઈ–અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. પર Page #374 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટનું રોષ અન મનુષ્યા હતા. તેમ છતાં પણ સરળતાની ખાતર ટપાલ જેમ અને તેમ જલદી પહાંચાડવાને માટે તેણે એવી વ્યવસ્થા રાખી હતી કે દર છ છ માઈલને છેટે તેણે એક ટપાલી શકયા હતા અને તે દ્વારા ટપાલે જ્યાં ત્યાં મેકલવામાં આવતી. ઘણું દૂરના-જરૂરના સમાચાર લઇ જવા માટે સાંઢણી સવારા તૈયારજ રહેતા, કે જે સમાચાર મળતાંની સાથેજ રવાના થતા. એક તરફ પ્રજાના સુખને માટે અકમરે કરી આપેલી અનુકૂ ળતાએથી પ્રજાને નિશ્ચિંતતા મળી હતી, તેવીજ રીતે તે વખતે હમેશાંની વપરાશની વસ્તુઓ પણ એટલી ખુધી સસ્તી હતી કે, ગમે તેવા ગરીમ–કંગાલ માણસને પણ પેાતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલી ભરેલ નહાતુ. બેશક, અત્યારના કરતાં ચલણી નાણાની છૂટકાગળની નાટા-ચૂંકા અને નકલી ધાતુનાં નાણાંની છૂટ-ઓછી હશે, પરન્તુ જો વપરાશની વસ્તુઓ સસ્તી હોય, તે પછી તેવાં નાણાંની વધારે વસ્તકતા ન પડે, એ દેખીતુ જ છે. મનુષ્ય જાતને પેટની ચિતા પહેલાં રહે છે; અને તે પેટના ખાડા ચલણી નાણાંથી—નાટાથીરૂપિયાથી પુરાતા નથી, પરન્તુ અનાજ-ઘી-દૂધ-દહિં વિગેરે પદાથોથી ભરાય છે; આવા પદાર્થોં તે વખતે કેવા સસ્તા હતા; તે સ’બધી W. H. Moreland નામના વિદ્વાન્ પોતાના “ધી વેલ્યુ આક્ મની એટ ધી કાટ આક્ અકબર” નામના લેખમાં ' ઘણે! સાશ પ્રકાશ પાડે છે. તેમના લેખ ઉપરથી એ જણાય છે કે—તે વખતે હંમેશની વપરાશની વસ્તુઓ, જેવી કે—ઘઉં, જવ, ચેાખા, ઘઉના લેટ, દૂધ, ઘી ખાંડ ( સફેદ, શ્યામ ), મીઠું એના ભાવ નીચે પ્રમાણે હતાઃ ૧ ઘઉં જવ ૧ રૂ. ના ૧૮૫ રતલ. ૧ રૂ. ના ૨૭૭ મૃ 333 ૧ જૂએ, જર્નલ ઓફ ધી રાયલ એસિયાટીક સેસાઇટીના ઇ. સ. ૧૯૧૮ ના જુલાઈ અને અકટોમ્બરના અંકા પે, ૩૭૫-૩૮૫. Page #375 -------------------------------------------------------------------------- ________________ ર સૂરીશ્વર અને સમ્રાન હલકામાં હલકા ચોખા ૧ રૂ. ના ૧૧૧ રતલ. ઘઉંના લોટ ૧ રૂ. ના ૧૪૮ ૧ રૂ. તુ ૮૯ ૧ રૂ. તુ ૨૧ ૧૭ સફેદ ખાંડ ૧ રૂ. ની શ્યામ ખાંડ ૧ રૂ. ની ૩૯ મીઠું દૂધ થી ' જીવાર ખાજરી ૧ ૨. નું ૧૩૭ ૧ રૂ. ની ૨૨૨ ૧ રૂ. ની ૨૭ણ્ણા 99 "" "" "" "" "" 1 હમેશની વપરાશની વસ્તુએ અત્યારના કરતાં તે વખતે કેટલી સસ્તી હતી; તેના ખ્યાલ ઉપરના ભાવા · ઉપરથી ખરાખર આવી શકે છે. કર્યાં અત્યારે એક રૂપિયાના ૫ રતલ ઘઉં અને કયાં તે વખતે ૧૮૫ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાના ૩-૪ રતલ ઘઉંના લોટ, અને કયાં તે વખતે એક રૂપિયાના ૧૪૮ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાનું લગભગ પાણા રતલ દૂધ, અને કયાં તે વખતે ૮૮ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાનુ... લગભગ પાણા રતલ ઘી અને કયાં તે વખતે ૨૧ રતલ ? લગાર હિંદુસ્થાનના અશાસ્ત્રિયા બતાવી આપશે કે ભારતવર્ષના મનુષ્યએ પહેલાં કરતાં ઉન્નતિ પ્રાપ્ત કરી છે કે અવનતિ ? જ્યાં દેશના મનુષ્યેાના મોટા ભાગને એક વખતનું પણ અનાજ મળવું ( ઘી-દૂધનુ તા નામજ શાનું હોય ? ) મુશ્કેલ થઈ પડયું હોય, પેટમાં વ્હેંત વ્હે'તના ખાડા પડયા હોય, આખામાં ખાડા પડી ગયા હોય, ડાચાં બેસી ગયાં હોય, ચાલતાં પગમાં કપારી "1 ૧ ડા. વિન્સેટ. એ સ્મીથે પોતાના અક્બર' નામના પુસ્તકના પૃ. ૩૯૦ માં અકબરના વખતના જે ભાવા આપ્યા છે, તે પણ ઉપરના ભાવાની સાથે લગભગ મળતાજ છે. કંઇ પણ ફરક જેવું લાગે છે. તા તે ઘીના ભાવમાંજ છે. અર્થાત્ મી. મેરલેન્ડે ઘીને ભાવ ઉપર જણાવ્યા પ્રમાણે · રૂ. ૧ ના ૨૧ રતલ ’ પ્રમાણેના આપ્યા છે. જ્યારે મી. સ્મીથે રૂ. ૧ તે ૧૩ રતલ · પ્રમાણેતે આપ્યા છે. . "" Page #376 -------------------------------------------------------------------------- ________________ સાફ શેષ જીવન, છૂટતી હોય, અને નવી ઉત્પન્ન થતી સંતતિયે તે નિર્માલ્ય જેવીજ ઉત્પન્ન થતી હોય, એ દેશ ઉન્નત અવસ્થામાં આવે છે, એવું કહેવાનું સાહસ કેણ કરી શકે ? કદાચિત દેશમાં નાણું વધ્યું પણ હોય; ( નાણું પહેલા કહેવામાં આવ્યું તે) તેપણ તે મનુષ્ય જાતના શારીરિક અને માનસિક ઉન્નતિના કાર્યમાં શું આવી શકે તેમ છે? કદાચિત કેઇ એમ કહે કે–અત્યારે જે ભાવે વધી ગયા છે, તે લડાઈના કારણે વધેલા છે, તે તે વાત સાચી છે, પરંતુ જે વખતે લડાઈની અસર દેશને હેાતી થઇ, તે વખતે પણ-લડાઈ પહેલાં પણ કઈ વધારે સસ્તી વસ્તુઓ નહિં હતી. ઉપર્યુંકત વિદ્વાન જ અકબરના વખતના ભાવની સાથે ઈ. સ. ૧૯૧૪ની સાલના પણ ભાવે ટાંકી બતાવે છે. તે ઉપરથી જણાય છે કે– ઇ. સ. ૧૯૧૪ માં આ ભા હતા – ૧ રૂ. ના ૨૫ રતલ જવ ૧ રૂ. ની ૨૯ ,, ચેખા ૧ રૂ, ના ૧૫ , ઘહુને લેટ ૧ રૂ. ને ૨૧ ) દૂધ ૧ રૂ. નું ૧૬ » ઘી ૧ રૂ. નું ૨ , (લગભગ) સફેદ ખાંડ ૧ રૂ. ની ૯ રતલ શ્યામ ખાંડ ૧ રૂ.ની ૧૦ » એટલે લડાઈ પહેલાં પણ આ વસ્તુઓ વધારે સસ્તી હતી, એમ તે હેતુજ. વૃદ્ધ પુરૂષે જોતા આવ્યા છે કે-દિવસે દિવસે આ વસ્તુઓ વધારે મેંઘીજ થતી ગઈ છે. હવે આમ શાથી થવા પામ્યું, એના સમાધાનમાં ઉતરવાનું આ રસથાન નથી. તેને માટે લાંબા સમય અને સ્થાન જોઈએ. તે પણ એટલું તે કહેવું જ પડશે કે-વસ્તુઓની કિમતને આધાર Page #377 -------------------------------------------------------------------------- ________________ સીશ્વર અને સયા, તેની નિકાશ, છત અને ખીલવણી ઉપર રહેલું છે. દેશને માલ જેમ જેમ બહાર જવા લાગ્યો, તેમ તેમ હમેશની ઉપયોગી વસ્તુઓ મેંઘી થવા લાગી અને ગરીબ તથા સાધારણ લેકેના હાથથી તે છૂટી જ ગઈ. વળી ઘી, દૂધ અને દહીં જેવી વસ્તુઓ અત્યારે અસાધારણ મેંઘી થઈ છે, એનું કારણ પશુઓની અછત જ છે. ઘી દૂધ, દહિં પૂરાં પાડનાર પશુઓ એક તરફ લાખોની સંખ્યામાં ઈતર દેશમાં ઉપડવા લાગ્યા અને બીજી તરફ ભારતવર્ષમાં પણ વ્યાપારને નિમિત્તે તેની કતલેનાં કારખાનાં વધી ગયાં. બંને રીતે પશુ એને ઘટાડો થવા લાગે, એનું જ એ કારણ છે કે ભારતવર્ષના મનુષ્યના જીવનભૂત દૂધ-દહિંની મેઘવારી વધી પડેલી છે. અકબર મુસલમાન હતું, છતાં તેના વખતમાં આટલે બધે પશુઓને સંહાર નહિ થતું હતું, બલકે તેણે ગાય-ભેશ-બળદ અને પાડાઓને વધ તે પિતાના રાજ્યમાં બિલકુલ બંધ જ કર્યું હતું, એ વાત આપણે પહેલાં જઈ ગયા છીએ. આવી સ્થિતિમાં તે વખતે દૂધ-ઘી-દહિં જેવી વસ્તુઓ અત્યન્ત સસ્તી હોય એમાં નવાઈ જેવું શું છે? વળી બીજી તરફ આપણા દેશમાંથીજ બહાર ગયેલી વસ્તુઓ નવા નવા રૂપ ધારણ કરીને દેશમાં આવવા લાગી. એટલે ધર્મનું કે દેશનું અભિમાન નહીં રાખનારા મનુષ્ય તેના ઉપર ફિદા થઈ તેને સ્વીકાર કરવા લાગ્યા. સ્થિતિ ત્યાં સુધી આવી કે પોતાનું આર્યત્વ ખાવાની સાથે પિતાના વેષથી પણ વિમુખ થયા. જ્યારે આપણે વિદેશી વસ્તુઓને સ્વીકાર કરવા લાગ્યા એટલે સ્વદેશી વસ્તુઓની ખીલવણ અટકી ગઈ. અને એ તે ચોક્કસ છે કેવસ્તુઓની કિંમતને આધાર તેની ખીલવણ ઉપર રહેલો છે. આપણે ઉપરનીજ વસ્તુઓમાંનું એક દષ્ટાંત લઈશું. અકબરના વખતમાં બીજી બધી વસ્તુઓની અપેક્ષાએ સફેદ ખાંડ વધારે મળી હતી. અને તેમ હવાનું કારણ એ હતું કે-તે ખાંડને સુધારવાની–શોધવાની રીત કે બહુજ કમ જાણતા હતા અને તેથીજ સફેદ ખાંડ બહુજ કમ મળતી હતી. Page #378 -------------------------------------------------------------------------- ________________ સમ્રાનું રોષ જીવન, ઉપરના વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તે વખતે ગમે તેવા ગરીબ મનુષ્યને પણ પિતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી નડતી હતી. હીસાબ જોડતાં માલુમ પડે છે કે એક સાધારણ મનુષ્ય તે વખતે માત્ર ૫-૬ આનામાં એક મહીના સુધી પોતાનું પેટ પૂરતું ગુજરાન આસાનીથી ચલાવી શકતા. જ્યારે અત્યારે સાધારણમાં સાધારણ મનુષ્યને પણ ઓછામાં ઓછા ૧૫-૨૦ રૂ. માત્ર ખાધા ખોરાકીના તે જોઈએ જ, આ દેશનું દૈભાગ્ય નહીં તે બીજું શું કહી શકાય ? હવે આપણે અકબરની કેટલીક આંતરિક વ્યવસ્થા તપાસીએ. રાજ્યવ્યવસ્થાઓમાં ઘણી વખત અંતઃપુર (જનાનખાનું) વધારે કલેશનું કારણ થઈ પડે છે, એ વાત અકબર સારી પેઠે જાણુતે હતા અને તેથી જ તે પિતાના જનાનખાનાની વ્યવસ્થા ઉપર વધારે ધ્યાન આપતું હતું. તેણે અંતઃપુરની સ્ત્રિના વર્ગો પાડયા હતા અને તેઓને મુકરર કર્યા પ્રમાણે જૂનાધિક માસિક પગાર મળ્યા કરતું હતું. અબુલફજલના કહેવા પ્રમાણે-પહેલા વર્ગની સિને ૧૦૨૮ થી લઈ કરીને ૧૬૧૦ રૂપિયા સુધી માસિક આપવામાં આવતા. જનાનખાનામાંના મુખ્ય નેકમાંના કેટલાકને રૂ.૨૦ થી ૫૧ સુધી માસિક પગાર મળતો. જ્યારે બીજાઓને ૨ થી ૪૦ સુધી મળતે. ( ધ્યાનમાં રાખવાનું છે કે અકબરના વખતને રૂપિયો ૫૫ સેંટ બરાબર હતું). બ્રિાના સમુદાય પિકીની કેઈને કંઈ જોઈતું, તે તેણે ખજાનચીને અરજ કરવી પડતી. વળી અંત:પુરના અંદરના ભાગની ચેકી સિયે કરતી. અને બહારના ભાગમાં નાજર દરવાન અને લશ્કરી ચોકીદારે જુદે જુદે સ્થળે પિતપતાના નિયત કરેલા સ્થાને રહેતા. અબુલફજલ લખે છે કે ઈ. સ. ૧૫લ્મ માં અકબરને પિતાના પરિવાર સંબંધી ખર્ચ ૭૭ (સવા સીત્તેર) લાખ રૂપિયાથી અધિક થયો હતે. * કેટલાક લેખકોને મત છે કે, અકબરને મુખ્ય દસ જિયે. હતી, જેમાં ત્રણ હિંદુ અને બાકીની મુસલમાન હતી, 48 Page #379 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને શાહ મી. ઇ. બી. હેલનું કહેવું એમ છે કે–“તેને ઘણું સિયો હતી.” તેઓ તે આગળ વધીને એમ પણ લખે છે કે મેગલની દંત કથા પ્રમાણે જે બાદશાહ કેઈ પણ પરણેલી સ્ત્રીના પ્રેમમાં પડે હોય, તે તેણીના ધણીએ છુટા છેડા કરીને તેણીને મુકત કરવી જ પડતી.” આ વાતમાં કેટલી સત્યતા છે, તે કંઈ કહી શકાય નહિં. ગમે તેમ પણ તે સમયની અપેક્ષાએ તે અકબર જેવા સમ્રાની સિયેની સંખ્યા કમજ હતી, એમ કેટલાંક ઉદાહરણ ઉપરથી જોઇ શકાય છે. કહેવાય છે કે-રાજા માનસિંહને ૧૫૦૦ સ્વિયે હતી, અને તે પૈકીની ૬૦ તે તેની સાથેજ સતી થઈ હતી. અકબરના એક બીજા મનસબદારને ૧૨૦૦ સ્ત્રિયે હતી. એટલું જ શા માટે, હુમાયુન અને જહાંગીરને પણ અકબરથી વધારે સિયે હતી, એમ ઘણું ઇતિહાસકારનું કથન છે. અકબરની અિયેના સંબંધમાં એક બીજી વાતને ઉહાપોહ આધુનિક લેખકેમાં વધારે થયેલું જોવાય છે. અને તે એ છે કેઅકબરની સિયામાં કઈ ક્રિશ્ચીયન સ્ત્રી હતી કે કેમ? આ સંબંધમાં સાથી પહેલાં કલકત્તાની સેંટ ઝેવીયર્સ કેલેજના ફાધર એચ. હોસ્ટેન ઈ. સ. ૧૯૧૬ માં “સ્ટેટમેનપત્રમાં એમ કહે વાને બહાર પડ્યા હતા કે- અકબરની એક ક્રિશ્ચીયન ધણીયાણી હતી.” આ પછી બીજા અનેક ઈતિહાસકારોએ આ વિષયમાં ઊહાપિત કર્યો છે, પરંતુ હજુ સુધી એ ચોક્કસ નથી થઈ શકયું કે, અકબરની કઈ સ્ત્રી કિશ્ચીયન હતી? અસ્તુ. બીજા મુસલમાન બાદશાહે કરતાં બલકે કેટલાક હિંદુ રાજા ઓ કરતાં પણ અકબરે વધારે નામના મેળવી હોય, એમ આપણે જોઈએ છીએ. એમ કહેવામાં ખરી રીતે તેના ગુણે અને કાર્ય કરવાની દક્ષતાજ વધારે કારણભૂત છે. પ્રજાની ચાહના મેળવવી, એ કાંઈ ઓછી દક્ષતાનું કાર્ય નથી. અને તે નિર્વિવાદસિદ્ધ વાત છે કે-નામના મેળવવાની, માન પામવાની ઈચ્છા દરેકને હોય છે, Page #380 -------------------------------------------------------------------------- ________________ સમાનું શેષ જીવન, પરનું કેવું વર્તન રાખવાથી તે કાર્યની સિદ્ધિ થશે, એ લયબિંદુ જ્યાં સુધી સમ્યકીત્યા નથી બાંધી શકાતું, ત્યાં સુધી તે કાર્યમાં સફળતા કદાપિ મેળવી શકાતી નથી, બલકે ઘણી વખત તેનું ઉલટું જ પરિણામ આવે છે. વર્તમાન જમાનામાં પણ જોઈએ છીએ કે ભારતવર્ષ ઉપર આધિપત્ય ભેગવનાર ઘણાએ વૈયસરા આવી ગયા, પરંતુ કપ્રિયતા મેળવવાનું-યશ પ્રાપ્ત કરવાનું માન તે ઑર્ડ રીપન અને લૈર્ડ હાર્ડિગ જેવા થોડાકજ પામી ગયા છે, બાકી તે જેટલા વૈયસરા આવી ગયા, તે બધાએ યશની આશા . સાથેજ લઈને આવેલા પરન્તુ પિતાની આશા જેઓને ફળીભૂત ન થઈ હોય તેમાં તેઓના લક્ષ્યબિંદુનીજ ખામી સમજવી જોઈએ. અકબરની અત્યારે હિંદુ-મુસલમાને જ નહિ, પરંતુ યુરોપીયન વિદ્વાને પણ મુકતક કે પ્રશંસા કરે છે, એ એના ગુણેનેજ આભારી છે. જો કે અકબર એક મનુષ્ય હેઈ, તેનામાં અનેક અવગુણે ભર્યા હતા, કે જેનું અવલોકન આપણે ત્રીજા પ્રકરણમાં કરી ગયા છીએ, તે પણ એમ તે કહેવું જ પડશે કે તેના કેટલાક અસાધારણ ગુણેએ તેના અવગુણેને ઢાંકી દીધા હતા. અકબરના ગુણેને નિહાલીને કેટલાક લેખકે તે ત્યાં સુધી કહે છે કે અકબર સિંહાસનને વેગ્ય જ હતું. એમ નહિ, પરંતુ તેણે ખરેખર સિંહાસનને અલંકૃત કર્યું હતું-શભાવ્યું હતું. કારણ કે સિંહાસનસ્થિત રાજાને પ્રધાનધર્મ પ્રજાનું સુખ-પ્રજાનું કલણણ ઈચ્છવું તે છે. અને તે ધર્મનું અકબરે સારી રીતે પાલન કર્યું હતું. એટલાજ માટે કહેવામાં આવે છે કે તેણે સિંહાસનને શોભાવ્યું હતુંઅલંકૃત કર્યું હતું. અકબરમાં સૌથી વધારે વખાણવા લાયક ગુણ એ હતું કે, ગમે તે દુશમનને પણ તે પિતાનું ચાલતું ત્યાં સુધી તે અનુકૂળતાથી જ પિતાના પક્ષમાં લઈ લેતો. વળી તે જે સાહસી હતું, તેજ અત્યન્ત બળવાળે અને સહનશીલ પણ હતા. પિતાના ઉપર આવી પડેલાં કન્ટેને તે બહુ ગંભીરાઈથી સહન કરી લે, Page #381 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારા પર ન અકબરનું માનવું હતું કે-“ જે રાજકાર્યો કરવાને પ્રજા સમર્થ છે, તે કયી રાજાએ નહિ કરવાં જોઇએ. કારણ કે જે પ્રજા ભ્રમમાં પડશે, તે તેને રાજા સુધારી શકશે પરંતુ જે રાજા ભ્રમમાં પડી જશે, તે તેનું સ શોધન કોણ કરશે?” કેવું સરસ મન્તવ્ય!પ્રજા સ્વાતંત્ર્યને કેટલે ઊંચે વિચાર! પ્રજાને ઉચું માથું નહિ કરવા દેવાની, અરે, તેમના મેં ખાસ ખંભાતી તાળુ દેવાની જોહુકમી ચલાવનારા અમારા કેટલાક દેશી રાજાએ અકબરના ઉપયુંકત પાઠમાંથી એક અક્ષર પણ શીખશે કે? અકબરના તમામ કાર્યોનું સાધ્યબિંદુ એકજ હતું અને તે એ કે ભારતવર્ષને ગરાન્વિત કરે અને એ લક્ષ્યબિંદુને ખ્યાલમાં રાખીને જ તેણે પિતાના રાજત્વ કાલમાં, અંતહિંત થઈ ગયેલી કૃષિ, શિલ્પ, વાણિજ્ય આદિ વિદ્યાઓને જાગૃત કરી હતી. એટલું જ નહિ, પરંતુ તે વિદ્યાઓની તેણે ઘણે દરજજે ઉન્નતિ કરી હતી. તે જે દયાળુ હતું, તેજ દાનેશ્વરી હતે. અકબર જ્યારે દરબારમાં બેસતે, ત્યારે એક ખજાનચી ઘણી મહોરે અને રૂપિયા લઈને સમ્રાક્ની પડખે ઉભા રહેતા. તે વખતે જે કંઈ દરિદ્ર મનુષ્ય આવતે, તેને દાન કરે તે. જ્યારે અકબર બહાર ફરવા નિકળતે, ત્યારે પણ એક માણસ ઘણું દ્રવ્ય લઈને તેની પાસે જ રહેતા અને તે વખતે પણ નજરે પડતા અથવા માંગવા આવતા ગરીબને તે કંઈને કંઈ આપ્યા વિના ન જ રહેતે. લૂલાં, લંગડાં, અને એવી બીજી રીતે અશકત થયેલાં મનુષ્ય ઉપર અકબર વધારે દયા કરતે. અકબરે જેમ ન્યાય આપવામાં ધની કે નિર્ધન, હિંદુ કે મુસલમાન, કોઈ પણ જાતને વિભેદ રાખવાની અનુદારતા હૈતી રાખી, તેવી જ રીતે દાન આપવામાં પણ જાતિ કે ધર્મ, પંડિત કે મૂર્ખકોઈ પણ જાતને ભેટ રાખ્યું . તેણે પોતાના રાજ્યનાં ઘણું સ્થાનમાં Page #382 -------------------------------------------------------------------------- ________________ સરાનું શિક જીવન તે અનાથાશ્રમે ઉઘાડ્યાં હતાં, તેમાં તેણે ફતેપુરસીકરીમાં બે અનાથાશ્રમ ખોલ્યાં હતાં. એક હિન્દુઓને માટે અને બીજું મુસલમાનેને માટે. હિંદુઓવાળા આશ્રમને ધર્મયુર કહેવામાં આવતું અને મુસલમાનવાળાને કહેતા ખેરપુર. ' કહેવાય છે કે–અકબરે કેટલીક એવી હુન્નરશાળાએ ખેલી હતી, જેમાં મહેદી તેપ, બંદૂકે, દારૂ, ગળા, તલવાર, ઢાલ અને એવાં બીજા યુદ્ધનાં સાધને બનતાં હતાં. તેની તે હુન્નરશાળામાં જે સેથી મટી તે બનતી હતી, તેમાં બાર મણ વજનને ગોળ ચલાવી શકાતે. યુરોપના મહાનું સમરે હમણાં થોડાજ વખત ઉપર બતાવેલા ચમત્કાર પહેલાં અકબરની આવી તે માટે કેટલાએ લેક ચમત્કૃત થતા હશે, પરંતુ હમણાં પસાર થયેલા યુદ્ધ પછી હવે તેવી બાબતે આપણને શુષ્ક સરખી લાગે છે. અકબર સમજતું હતું કે- દુરાચાર એ પાપનું મૂળ અને અવનતિનું પ્રધાન કારણ છે. જે દેશમાં બ્રહ્મચર્યનું સમ્માન નથી તે દેશની ઉન્નતિ નથી, જે જાતિમાં બ્રહ્મચર્યનાં બંધારણ નથી, તે જાતિ માલ વિનાનીજ થઈ પડે છે. અને જે કુટુંબમાં બ્રહચયને નિવાસ નથી, તે કુટુંબ જગતમાં અપમાનિત થવા સાથે કોઈ પણ રીતે ઊંચે આવી શકતું નથી. અકબરે પિતાની પ્રજાને આવા દુરાચારવાળા વ્યસનથી દૂર રાખવા માટે ઘણા ઉપાએ લીધા હતા. તેણે વેશ્યાવાડ નગરની બહાર અમુક સ્થાનમાં રાખ્યું હતું. જેનું નામ શૈતાનપુર રાખવામાં આવ્યું હતું. સમ્રાટે ત્યાં એક ઓફીસ રાખી હતી. જે કોઈ માણસ વેશ્યાને ત્યાં જતે અથવા વેશ્યાને પિતાને ત્યાં લઈ જતે, તેનું નામ-ઠામ-ઠેકાણું એફીસમાં રહેના કારકુન નેંધી લેતે. આપણે પહેલાં ઘણીવાર કહી ગયા છીએ કે-અકબરમાં જેવી સહનશીલતા હતી, તેવી જ કાર્યકુશળતા પણ હતી. કેઈ વખતે કઈ માણસ કઈ કહી દેતે, તે તેના ઉપર એકાએક ગુસ્સે ન થતાં પહે Page #383 -------------------------------------------------------------------------- ________________ સીશ્વર અને ગ્રાહક લી તકે સહન કરી લેતે. અને પછી પોતાની બુદ્ધિથી ઉત્તર આપતા અથવા યુકિતપૂર્વક હવે પછી તેમ બનવા ન પામે તે પ્રયત્ન કરતે, આપણે સારી પેઠે જાણીએ છીએ કે- લેકેમાં એવું જાહેર થઈ ગયું હતું કે અકબર મુસલમાન ધર્મથી ભ્રષ્ટ થઈ ગયે. કહેવાય છે કે તૂરાનના રાજા અબદુલ્લાહખાન ઉઝબેગે પણ બાદશાહના ધર્મભ્રષ્ટપણાની સાચી-ખોટી ઘણું એક વાત સાંભળી અને તે સંબંધી તેણે જ્યારે બાદશાહને લખી પણ જણાવ્યું, ત્યારે બાદશાહે તેને જવાબ આપે કે – ઈશ્વરના સંબંધમાં લેકે કહી ગયા છે કે તેને એક દીકરા હતે. પૈગમ્બરને માટે પણ કેટલાક તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે તે એક ઐન્દ્રજાલિક હતું. જ્યારે ઈશ્વર કે પૈગમ્બર પણ માણસોની નિંદામાંથી નથી બચ્યા, ત્યારે હું તે કેવીજ રીતે બચી શકું?” ૧ ઉઝબેગ લોકેને અને મેગલને લાંબા વખતથી દુશ્મનાવટ ચાલી આવતી હતી. આ દુશમનાવટને અંત સદરહુ અબ્દુલ્લાહખાન ઉઝબેગના ઈ. સ. ૧૫૭ માં મરવા પછીજ આવ્યો હતે. ઈ. સ. ૧૫૭૧ માં આ અબ્દુલ્લાહખાન ઉઝબેગને એક એલચી અકબરના દરબારમાં આવ્યો હતો, જેને અકબરે ઘટતે સત્કાર કર્યો હતો, અકબરે તા. ૨૩ ઓગષ્ટ ઈ. સ. ૧૫૮૬ માં આ અબ્દુલ્લાખાન ઉપર એક પત્ર લખ્યો હતા, તેમાં જણાવ્યું હતું કે-- - “ ફિરંગી કાફરે, કે જે દરિયાના ટાપૂઓ ઉપર આવીને વસ્યા છે, તેઓને ભારે નાશ કરવો જોઈએ, એ વિચાર મેં મારા હૃદયમાં રાખી મૂકયો છે.............. તે લેકેની સંખ્યા ઘણી વધી છે. અને યાત્રાળુઓ તથા વ્યાપારિયોને અડચણકર્તા થાય છે. અમે જાતે જઈને રસ્તે સાફ કરવાને ઇરાદો કર્યો હતો........ .......... ” - જૂઓ, ડૉ. વિન્સેન્ટ એ. સ્મીથનું અંગ્રેજી અકબર, પૃ. ૧૦, ૧૦૪ અને ૨૬૫. Page #384 -------------------------------------------------------------------------- ________________ "સમાં રોષ જીવન ગમે તેમ હતુ; પરન્તુ પેાતાના ખચાવ કરવા માટે અકબરે કેવી સરસ યુક્તિથી જવાબ આપ્યા ? અકમર સાહિત્યને પૂર્ણ શૈાખી હતા.સાહિત્યની અન્દર ધર્મશાસ્ત્રથી લઈને જ્યાતિષ, ગણિત, સંગીત યાવત્ તમામ વિદ્યાઓના સમાવેશ થઇ શકે છે. તે બધીએ વિદ્યાઓ તરફ અકબરની અભિરૂચિ અહુ હતી અને તેથીજ તેણે અથવવેદ, મહાભારત, રામાયણ, હરિવંશપુરાણુ ભાસ્કરાચાય નુ લીલાવતી અને એવા ખીજા ગણિત તથા ખગાળ વિદ્યાનાં પુસ્તકાનાં ફારસી ભાષામાં ભાષાન્તરા કરાવ્યાં હતાં, તેમ સ‘ગીતાદિ વિદ્યાઓમાં સુનિપુણ વિદ્વાનાને પોતાના દરખારમાં રહેવાનુ* માન પણ આપ્યુ હતુ. એટલુંજ નહિ પરન્તુ તે તે વિદ્વાનાના સારા સત્કાર પણ કરતા હતા. કહેવાય છે કે-અકબરરના દરબારમાં પડ્ તા કિવચે હતા. તે કવિયામાં સાથી શ્રેષ્ઠ ફૈજી ગણાતા. કવિયા ઉપરાન્ત તેના દરબારમાં ૧૪૨ ૫ડિત અને ચિકિસકા હતા. તેમાં ૩૫ હિંદુ હતા. સંગીતવિશારદ સુપ્રસિદ્ધ તાનસેન અને બાબા રામદાસ જેવા પણ અકબરના દરબારનાજ ચળકતા હીરા હતા.આવા ભિન્ન ભિન્નવિષયના વિદ્વાનાના આદરસત્કાર, એ અકમરના તે વિદ્યાએ પ્રત્યેના પ્રેમજ પતાવી આપે છે જો અકબર એ વાતને સારી પેઠે જાણતા હતા કે-મ્હોટા ખાતામાં મ્હોટી પેાલ હોય છે. આ વાતને ઘણી વખત તેને અનુભવ પણ મળ્યા હતા. અને જેમ જેમ તે વાતના તેને અનુભવ થતા ગયા. તેમ તેમ તે પેાતાના જુદાં જુદાં ખાતાં ઉપર જાતે દેખરેખ રાખવા લાગ્યા. અકબરનાં અનેક ખાતાઓમાં એક ખાતું એવુ ́ પણ હતુ. કે જેમાં જાગીર અને સયુદ્ઘાલના સમાવેશ કરવામાં આવ્યા ૧ જાગીર, કે જેને તુયૂલ ( Tuyul ) કહેવામાં આવે છે, તે સનસબદારાને નાકરીના બદલામાં અમુક નકકી કરેલા વખત માટે જે જમીન આપવામાં આવતી, તેનું નામ છે. જૂએ, જર્નલ આફ ધી પ‘જામ હીસ્ટારીકલ સેાસાઇટી, વેા, ૫ મુ. પૃ. ૧૩. ( Journal of the Punjab Historical Society Volume V. P. 18 ). ૨ સંચાલ ‘એ ચગતાઇ શબ્દ છે, તેને અ ' જિં દગીના પાષણ Page #385 -------------------------------------------------------------------------- ________________ સ સમીર અને શા , C હતા. આ ખાતુ એક એવુ” ખાતુ હતુ` કે ઋપ્રામાણિક-ચાલાક માણસ તેમાંથી જોઈએ તેટલી ધાપ મારી શકે, પરંતુ અકબરની દેખરેખ એવી હતી કે–કોઇનુ કઇ ચાલી શકતું નહિ. જો કે જ્યારે શેખ અર્જુનબીના હાથમાં આ ખાતું હતું, ત્યારે તેણે કેલેક • એવા થાય છે. તેના અરી શબ્દ ની મદદ મદદ-ઉલ-માશ છે, જ્યારે ફારસી શબ્દ મદદ-૭-માશ' છે. આના સબંધમાં અમુલ જલ એમ જણાવે છે કે અકબર ચાર જાતના માણસેાને તેમના ગુજરાનને માટે પેન્શન અથવા જમીન આપતા. તે ચાર જાતના માણસે આ છે:૧ જે સ ંસારથી દૂર થઈને રાત દિવસ સત્ય અને ડહાપણુની શોધ કરતા, ૨ માણુસજાતના સ્વભાવના એકલપેટા જુસ્સાથી મચી રહી માણસાના સ`સ છેાડી દેતા, ૩ નિર્મળ અને ગરીબ હાઇ કંઇ પુણ્ કામ કરવાને જે અશક્ત હતા, અને ૪ જે ખાનદાન કુટુંબમાં જન્મ પામેલા, પરંતુ જ્ઞાનના અભાવને લીધે ધંધા કરી પેાતાનું પોષણ નહિ કરી શકતા. આ ચારે જાતના મનુષ્યના ગુજરાનને માટે જે રોકડ રકમ આપવામાં આવતી, તેને મદદ-ઇ-માશ કહેતા. આ બન્નેને સમાવેશ ઉપર્યુક્ત સયુર્કાલની અંદર થઈ જાય છે, જૂએ આઈન-ઇ-અકબરી ના પહેલા ભાગને અગ્રેજી અનુવાદ, પૃ. ૨૮-૨૭૦, : " ૧ શેખ અબ્દુન્નબી, એના પિતાનું નામ શેખ અહમદ્દ હતું. જે ઈંદ્રી તામે ગંગા ( સહારનપુર ) ના રહેવાસી હતા અને તેના પિતામહનું નામ અબ્દુલમ હતું. અબ્દુન્નબી સયુશૈલ ખાતામાં ઇ. સ. ૧૫૬૪ થી ૧૫૭૮ સુધી રહ્યો હતા. વળી કાઈને પણ જમીન આપવામાં તેને મુઝફરખાન કે જે તે વખતે વજીર અને વકીલ હતા, તેની સલાહ લેવી પડતી. ઇ. સ, ૧૫૬૫ માં તેને ‘ સરે સદ્ગુર ની પદવી મળી હતી. અર્જુનખીને અને મન્દૂમુમુલ્કને બહુ રાષ હતા. અખમે આની વિરૂદ્ધમાં કેટલાક લેખા બહાર પાડીને અને શીરવાનના ખીઝર ખાન અને મીર હુમશીના ખૂની તરીકે જાહેર કર્યાં હતા, જ્યારે અબ્દુન્નબીએ મખમને મૂર્ખ તરીકે પ્રસિદ્ધ કરી શાપ આપ્યા હતા. આને લીધેજ ઉલ્સાઓમાં મ્હોટી એ પાટી પડી ગઇ હતી. બાદશાહે અર્જુન્નબી અને સખઠૂમખન્નેને ઇ. સ. ૧૫૭૯ માં સુક્કા તરફ Page #386 -------------------------------------------------------------------------- ________________ ગોટાળો કર્યો હતો, પરંતુ અકબરે ઝટ તે વાત પકડી કાઢી હતી. ઈ. સ.૧૫૭૮ માં તેને આ ખાતાથી દૂર કરી મસ્સુ કની સાથે રવાના કર્યા હતા. અને વગર આજ્ઞાએ પાછા નહિં આવવાને હુકમ ફરમાવ્યા હતા. અબ્દુન્નબીને મકકે જતાં બાદશાહે સીતેરહજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે મકથી આવી દરબારમાં હાજર થયા હતા, તે વખતે તેની તપાસ કરવાનું કામ અબુલફજલને સોંપ્યું હતું. વળી જેમ બીજા કેટલાક ક િનજરકેદ તરીકે હતા; તેમ આને પણ અબુલફજલની દેખરેખ નીચે નજરકેદજ રાખવામાં આવ્યો હતો. કહેવાય છે કે કોઈ એક દિવસે બાદશાહના ઇશારાથી અબુલફજલે તેને ગળુ ઘેટી ભરાવી નાખ્યો હતો. આ વાત ઇકબાલનામામાં લખેલી છે; વિશેષ માટે જુઓ આઈન-ઈ-અકબરી, પહેલો ભાગ, અંગરેજી અનુવાદ પૃ. ૨૭-૨૭૩ તથા દરબારે અકબરી પૃ. ૩૨૦૩૨૭. ૧ મમુક્ષુક, એ સુલતાનપુરને રહેવાસી હતો અને તેનું નામ ગોલાના અબ્દુલ્લાહ હતું. “મન્મુક્ષુલ્ક” એ એને ખીતાબ હતા. બીજો પણ તેને “શેખ-ઉલ-ઈસ્લામ” નામનો ખીતાબ હતો. આ બને ખીતા તેને હુમાયુને આપ્યા હતા. પ્ર. આજાદ, પિતાના દરબારે અકબરીમાં કહે છે કે બીજે ખીતાબ ( શેખ-ઉલ-ઈસ્લામ) તેને શેરશાહે આ હતા. તે એક ધર્માન્ત સુન્ની હતો. શરૂઆતથી જ તે અબુલફજલને ભયંકર માણસની ઉપમા આપતે હતો. તેણે મક્કાની યાત્રા કરવી અત્યારે વ્યાજબી નથી, એવો ફત કાઢો હતો અને તેના કારણમાં તેણે જણાવ્યું હતું કેમકે જવાના મૂળ બે રસ્તા છે. એક ઈરાનમાં થઈને અને બીજે ગુજરાતમાં થઈને. આ બન્ને રસ્તા નકામા છે. કારણ કે જે ઇરાનમાં થઈને જવાય તે ત્યાં ઈરાનના શીયા મુસલમાને તરફથી લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. અને જે ગુજરાતમાં થઈને દરિયા માર્ગે જઈએ, તે પાર્ટુગીઝનાં વહાણે ઉપર રાખેલાં મેથી અને જીસીસનાં ચિત્રો જોવાનું સહન કરવું પડે, અર્થાત્ મૂર્તિપૂજન જેવું પડે. અએવ બને રસ્તા નકામા છે. મખુમુક્ષુક, ખરેખરે યુક્તિબાજ પુરૂષ હતે. આની યુક્તિઓ આગળ હેટ હેટા લોકોની યુક્તિઓ પણ કંઈ હીસાબમાં નહતી. કહેવાય છે કે તેણે શેખે અને આખા દેશના ગરીબ વર્ગ ઉપર નિર્દય Page #387 -------------------------------------------------------------------------- ________________ હાજર અને સા એકકે રવાના કરી દીધે। હતા અને અકરે, તે ખાતુ પાતાના હાથમાં લીધુ હતુ. ઉપર પ્રમાણેજ પેાતાના કોઇ પણ વર્ગનાં નાકર ચોરી કરતાં ન શીખે, તેને માટે પણ અકબર પૂરતી ચાકસાઈ રાખવા લાગ્યે હતો. ત્યાં સુધી કે હાથીઓના ખારાકમાં પણ ચારી થાય છે કૈનહિ, તેની પણ તપાસ રાખવાને તેણે પેાતાના અધા હાથીઓને તેર વિભાગામાં વિભક્ત કર્યાં હતા; અને તે તેરે વિભાગના હાથીને ચાક્કસ વજનના ખારાક પૂરો પાડવામાં આવતા, તેમાંથી જો થાડી પશુ ચારી થતી, તે ઝટ પકડી લેતા. અકબરે આ બધી વ્યવસ્થા કરવાને ગુણુ પેાતાના પિતાથી લીધા હતા. કહેવાય છે કે-હુમાયુનમાં આ ગુણુ ઉત્તમ હતેા, પરન્તુ તેના દુશાએ આ ગુણના તેને અમલ કરવા દીધા ન્હોતા. વણુંક ચલાવી હતી, અને તેની તે નિર્દયતાની વાતેા એક પછી એક બહાર આવવા માંડી હતી. છેવટે તેના ઉપર સપ્ત હુકમ કરીને બાદશાહે તેને મકકા તરફ રવાના કર્યાં હતા. આના રહેવાનાં મકાને લાહેારમાં હતાં. તેના ઘરમાં ધણી લાંખી અને પહેાળા કબરા હતી. એ કારા માટે એવી પ્રસિદ્ધિ હતી કે કખરા જૂના વખતના વડવાએંની છે. આ કબા ઉપર લીલુ કપડું ઢાંકેલું રહેતુ અને દિવસે પણ દીવાઓ મળતા. વસ્તુતઃ આ બરા નહિ, પરન્તુ અનીતિથી એકઠા કરેલા જમીનમાં દાટી રાખેલ વનના ખજાના હતા. મમુર્મુલ્ફ મકકેથી આવીને ઇ. સ. ૧૫૨ માં અમદાવાદમાં મરી ગયા, તે પછી કાજીઅલી ફતેપુરથી લાહાર ગયા હતા. તેણે ત્યાં તપાસ કરી, ત્યારે તેના ઘરમાંથી ધણું ધન નિકળ્યુ હતું. ઉપર્યુકત અરામાંથી કેટલીક એવી પેટીએ નિકળી હતી, કે જેમાં સેાનાની ઇંસ હતી. આ સિવાય ત્રણ કરોડ રૂપિયા નગદ પણ નિકળ્યા હતા. ઉપરના વૃત્તાન્ત માટે જૂઓ-આઈન-ઇ-અક્ષરી પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ, પૃ. ૧૭૨-૧૭૩, ૫૪૪, તથા દરે અક્બરી, (ઉ) પૃ. ૩૧૧-૩૧૯, Page #388 -------------------------------------------------------------------------- ________________ - સરા નું શક છલન અકબર, રાજ્યની વ્યવસ્થાઓમાં જેમ પોતાની હોશીઆરચાલાકીને ઉપયોગ કરતે, તેમ રાયખટપટથી સચેત રહેવામાં તે ઓછી સાવધાની નહિં રાખતે. પૂર્વના ઇતિહાસેથી અને કેટલાક અનુભવે ઉપરથી એ એમ એક્કસ સમજતું હતું કે-ચંચલ રાજય લહમી અને પિતાની સત્તા બેસાડવાને માટે પિતા પુત્રનું, પુત્ર પિતાનું અને ભાઈ ભાઈનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. તેના આ જ્ઞાનને લીધે જ તે પોતાનાં બધાંએ કાર્યો બરાબર વ્યવસ્થાપૂર્વક, નિયમિત અને પૂરેપૂરી એકસાઈ પૂર્વકજ કરતે. તેને પ્રતિક્ષણ એ ભય રહેતે કે–રખેને મારી બેપરવાઈને લાભ લઈ કઈ અનર્થ ઉત્પન્ન ન કરે અને તેટલાજ માટે તે પિતાની આખી દિનચર્યા બરાબર વ્યવસ્થિત રાખતું. તેની કાર્યપ્રણાલિ બહુ જાણવા જેવી છે. તે નિદ્રા બહુજ કમ લેતે. રહાજે થોડુક અને હવારમાં ડુિં સૂતે. રાત્રિને ઘણખરે ભાગ હુકમ આપવામાં અને બીજા કાર્યોમાં ગાળતા. દિવસ ઉગવાને ત્રણ કલાક રહેતા, ત્યારે જુદા જુદા દેશથી આવેલા ગવૈયાઓને બોલાવો અને ગવરાવતા. દિવસ ઉગવાને એક કલાક રહેતું, ત્યારે તે ભક્તિમાં લીન થતેદિવસ ઉગ્યા પછી કંઈક કામકાજ હેય, તે તે કરીને સૂઈ જતે... આ ઉપરથી તે અલ્પ નિદ્રા લેતે, એ વાત સિદ્ધ થાય છે દિવસ રાત મળીને ત્રણ કલાક તે નિદ્રા લેતે. વૈદ્યકશાસ્ત્રના નિયમ પ્રમાણે અલ્પ નિદ્રા લેવાની પ્રવૃત્તિવાળાએ મિતાહારી રહેવું જરૂરનું છે અને તેટલા માટે અકબર પણ મિતાહારજ કરતે. બલકે દિવસમાં માત્ર એકજ વખત ભેજન કરતે, અને તેમાં પણ ઘણે ભાગે તે દૂધ, ચોખા અને મીઠાઈ લેતે. એ પ્રમાણે અકબરની કાર્યાવલિજ એવા પ્રકારની હતી કે-કે વખત કંઈ પણ જાતની ગફલત રહેવા પામે નહિ, ઘણી વખત Page #389 -------------------------------------------------------------------------- ________________ હત સુશાર અને સમય રાજ્યખટપટાનું પરિણામ રસેડા ખાતામાં પહેરે છે અને ગુપ્તશત્રુઓ તે દ્વારા જ પિતાનું ઈષ્ટ સાધે છે. અકબર આ વાતથી અજાયે નહેતે અને તેથી જ તે રસોડા ખાતા ઉપર પણ પૂરતું ધ્યાન આપતે. પ્રામાણિક-પૂર્ણ વિશ્વાસવાળા માણસોને જ તે રસેડા ખાતામાં નિયુકત કરતે. તેને માટે જે રસેઈ બનતી, તે બીજા માણસે ચાખી લીધા પછી જ તે બાદશાહ પાસે જતી. રસેડામાંથી જે રકાબીઓ અકબરને માટે જતી, તે બધી સીલબંધ જતી. અકબરે પોતાના ખાણુ સંબંધી એ હુકમ બહાર પાડ હતું કે“મારા માટે જે ખેરાક તૈયાર કરવામાં આવે, તેમાંથી થોડે ખોરાક હમેશાં થોડાં ઘણું ભૂખ્યાં માણસેને આપ.” વળી અકબરને માટે જે વાસણે ઉપગમાં આવતાં, તેને મહીનામાં બે વાર કલઈ દેવામાં આવતી અને રાજકુમાર તથા અંત:પુરના ઉપયોગમાં આવતાં વાસણને મહીનામાં એક વખત દેવામાં આવતી. અકબર ખાસ કરીને જવખાર નાખીને ઠંડું પાડેલું ગંગાનું પાણી પીને. રસોઈનાં સ્થાનેમાં ઉપર ચંદરવા બાંધવામાં આવતા, એટલા માટે કે અકસ્માત કોઈ ઝેરી જાનવર અંદર ન પડે. ' મૃત્યુથી બચવાને માટે મનુષ્ય કેટલે પ્રયત્ન કરે છે? પરન્તુ તે જ મૃત્યુને ભય રાખીને મનુષ્ય અનીતિ, અન્યાય, અત્યાચારઅનાચારનું સેવન ન કરતા હોય, તે જગતમાં કેટલા છને ત્રાસ છે થાય ? અકબરની કાર્યદક્ષતા આપણે જોઈ ગયા, તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે-એક રાજામાં-સમ્રામાં જે કાર્ય કુશળતા હેવી જોઈએ, તે તેનામાં અવશ્ય હતી. આવી કાર્ય કુશળતા રાખનારે મનુષ્ય દિલાવર દિલ-ઉંચા મનને હવે જોઈએ. અને તે પ્રમાણે અકબર એવા ઉંચા મનને હતે પણ ખરે. અકબરના ઊંચા વિચા q 04211--The Mogul Emperors of Hindustan p. 187 ( ધી મેગલ એમ્પરર્સ એક હિંદુસ્તાન પુ. ૧૩૭ ). - ક Page #390 -------------------------------------------------------------------------- ________________ સબ્રહનું શિષ વન રનું જયારે મનન કરીએ છીએ, ત્યારે સહસા એમ કહા સિવાય નથી રહી શકાતું કે અકબર સમ્રાર્જ નહિં હતું, કિન્તુ તત્વજ્ઞાન સંબંધી ઊડે વિચારક પણ હતું. આ પ્રસંગે અકબરના મુદ્રાલેખે અથવા વિચારોના થોડાક નમૂના અહીં ટાંકીશું, તે તે અસ્થાને નહિજ ગણાય, જ્યારે પરીક્ષારૂપ સંકટ આવી પડે છે, ત્યારે ધાર્મિક (સહજ) આજ્ઞાંકિતપણું, ક્રોધયુક્ત ભ્રમર ચડાવીને ગુસ્સે થવામાં સમાયેલું નથી; પરન્તુ વૈદ્યના કડવાં આષની માફક તેને પ્રફુલ્લિત ચહેરે સ્વીકારવામાં રહેલું છે.” “મનુષ્યની સર્વોત્તમતાને આધાર વિચારશકિત (વિવેકબુદ્ધિ) પી હીરા ઉપરજ રહે છે, માટે દરેક મનુષ્યને ઉચિત છે કે, તેમણે તેને ચકચકિત અને પ્રકાશિત રાખવાની મહેનત કરવી તથા તેના માર્ગથી વિરૂદ્ધ જવું નહિં.” “જે કે, એહિક અને પારલૌકિક સમ્પત્તિ, ઈશ્વરના ચેગ્યપૂજન ઉપરજ આધાર રાખે છે, તે પણ બાળકોની સમ્પત્તિ તેઓના પિતા (૫ય વડલા) ને આધીન રહેવામાં જ સમાયેલી છે.” “અરે! સમ્રા હુમાયુન ઘણા વખત પહેલાં ગુજરી ગયા છે, અને તેથી મારી નિમકહલાલ સેવા તેમને બતાવવાની મને બિલકુલ તક મળી નથી.” મનુષ્ય પિતાના સ્વાર્થમાં અંધ થયેલ લેવાથી પિતાની આપાસની સ્થિતિ જોઈ શકતા નથી. કબૂતરના લેહીથી ખરડાએલ બીલાડીના પંજાને જોઈને મનુષ્ય દુઃખી થાય છે, અને તેજ બીલા બે કારને પાડે છે, તે તેને (તે મનુષ્યને) આનંદ થાય છે. આ Page #391 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સા. કનક શું? કબૂતરે તેની શી સેવા બજાવેલ છે કે જેથી તેના મૃત્યુથી તે દુખી થાય છે ? અને પેલા કમનસીબ ઊંદરે તેનું શું નુકસાન કરેલ છે, કે જેના મૃત્યુથી તે ખુશી થાય છે?” “આપણું ઈશ્વર પ્રત્યેની પ્રાર્થનામાં એવા ઐહિક સુખની માગણું નહિં હેવી જોઈએ કે–જેની અંદર બીજા અને હલકા ગણવાને આભાસ હોય.” તત્વજ્ઞાન સંબંધી વિવેચન મારે માટે એક એવી અલૈકિક મોહિની છે કે બીજા બધાં કાર્યોમાંથી મારૂ ચિત્ત તે તરફ ખેંચાય છે, અને મારી હમેશની ચાલુ જરૂરીયાતની ફરજો અદા કરવામાં બે દરકારી ન જણાય, તેવા ભયથી જ હું તત્ત્વજ્ઞાન સાંભળવામાંથી મને પરાણે અટકાવી શકું છું, ” ગમે તે મનુષ્ય પણ જે તે જગતની માયાથી વિરકત થવાની મારી પરવાનગી ચાહશે, તે હું તેની ઈચ્છાનુસાર આનંદિત ચહેરે મારી કબૂલાત આપીશ. કારણ કે જે તેણે ખરેખર જગત, કે જે માત્ર મૂર્ખાઓને જ પિતાની તરફ ખેંચી શકે છે, તેમાંથી પિતાનું અંતઃકરણ ખેંચી લીધું હશે, તે તેથી તેને અટકાવ, એ માત્ર નિંદ્ય અને દોષપાત્રજ છે; પરન્તુ જે માત્ર બાહ્યાડંબરથીજ તે પ્રમાણે દેખાવ કરતે હશે, તે તેને તેનું ફળ મળશે જ.” બાજપક્ષી, કે જે બીજા પ્રાણિના જીવનને નષ્ટ કરી પિતાનું ગુજરાન ચલાવે છે, તે બદલની શિક્ષામાં તેનું અસ્તિત્વ ટૂંકું આપેલ છે (અર્થાત્ તે બહુ થોડું જ જીવે છે ); તે પછી મનુષ્યજાતિના ખેરાકને માટે જુદી જુદી જાતનાં પુષ્કળ સાધને હોવા છતાં, જે મનુષ્ય માંસભક્ષણથી અટકતું નથી, તેનું શું થશે? Page #392 -------------------------------------------------------------------------- ________________ સમ્રાનુ` રોષ જીવન. “ એક સ્ત્રી ઉપરાન્ત વિશેષને માટે પૃહા રાખવી, તે પેાતાની પાયમાલીનાજ પ્રયાસ છે. પરન્તુ કદાચિત સ્ત્રીને પુત્ર ન થયેા હાય, અથવા તે વાંઝણી રહે, તા એકથી વધારે મીની ઇચ્છા રાખવી વ્યાજબી છે. ” X × X X “ જો મારામાં જરા વ્હેલ. ડહાપણુ આવ્યુ હત તે મારા જનાનખાનામાં એગમ તરીકે મારા રાજ્યમાંથી કાઇ પણ સ્ત્રીને હું પસંદ કરતે નહિ; કારણ કે મારી પ્રજા, તે મારી દૃષ્ટિમાં મારાં સંતાનતુલ્યજ છે. ?? X × હું ધર્મ નાયકની ફરજ, આત્માની પરિસ્થિતિ જાણવી અને સુધારા તરફ પ્રયત્નશીલ રહેવુ', તે છે. નહિં કે Ethopની માફક જટા વધારવી અને ફાટેલ-તૂટેલ અભેા પહેરી આતા જનાની સાથે શિરસ્તા મૂજબ ઉપલક વિવાદ કર્યાં કરવા. "" x X * ૧ અકબરના વિચારો, તેની ઉચ્ચ ભાવનાઓ અને તેના મુદ્રાલેખાના ઉપર્યુક્ત નમૂનાઓ વાંચનાર કોઇ પણ સહૃદય એમ કહ્યા સિવાય નહીં રહી શકે, કે તે જેટલે રાજદ્વારી ખાખતેમાં ઊડા ઉતરેલા હતા, તેટલેાજ સામાજિક, ધાર્મિક અને નૈતિક ખાખતા ઉપર પૂર્ણ વિચાર કરનારા હતા. ખરેખર અકબરના આવા સદ્ગુણા તેના પૂર્વ જન્મના સસ્કારેનેજ આભારી છે. નહિ તેા લાખા કે કરોડો મનુષ્ય ઉપર આધિપત્ય ભાગવનાર એક મુસલમાનકુલત્પન્ન બાદશાહમાં આવા ઉચ્ચ વિચારાના નિવાસ થવા, બહુજ કઠિન કહી શકાય. અકબરને સચેાગે પણ ધીરે ધીરે એવાજ મળતા ગયા, કે જે તેના વિચારને વધારે દઢ કરનારા-પુષ્ટિ આપનારા હતા. અકમરના દરબારના પ્રધાન પુરૂષોના સંબંધ પણ અકબરને વધારે X X કર X ૧ અકબરના વિચારે. માટે જૂએ આઈન-ઇ–અકબરીના ત્રીજો ભાગ, કલ જૈરિષ્કૃત અંગ્રેજી અનુવાદ પૃ. ૩૮૦-૪૦૦, Page #393 -------------------------------------------------------------------------- ________________ સધી અને પાર્ટ, - - - - - ઉપકારી થઈ પડયે હતો. તેમાં પણ ખાસ કરીને અબુલકજલની છાપ તે અકબર ઉપર વધારે જ પડી હતી. આપણા નાયક સમ્રાર્તી ઉન્નતિને સૂર્ય બરાબર મધ્યાહન સમયમાં આવી પહોંચ્યો. તેની ધારેલી મન કામનાઓ પૂર્ણ થઈ. તેનું સામ્રાજ્ય હિન્દુકુશ પર્વતથી બ્રહ્મપુત્રા સુધી અને હિમાલયથી દક્ષિણ પ્રદેશ સુધી ફેલાઈ ગયું. સર્વત્ર શાન્તિનાં દર્શન થવા લાગ્યાં. વિદેશી લોકેના આક્રમણનું પણ નિવારણ કરી નાખ્યું. ટકમાં કહિએ તે–ભારતવર્ષનું ગૌરવ પાછું સજીવન કરી દીધું. તેણે અનેક પ્રકારના પ્રયત્નથી ભારતવર્ષને રસાતલથી ઊંચકીને ઉન્નતિના શિખર ઉપર લાવી મૂકે અને મસ્તક ઉપર રહેલા સૂર્યને સર્વત્ર પ્રકાશ પડવા લાગે અને તેથી અકબરના આનંદને પાર રહ્યો નહિ. પણ પાઠક ! ભારતનું એવું સદ્દભાગ્ય કયાંથી જ હેય, કે તે ઉન્નતિને સૂર્ય કાયમને માટે મસ્તક ઉપરજ ઝગઝગતે જોયા કરે ! પાછે તે સૂર્ય ધીરે ધીરે નીચે નમવા લાગે. પડતીને પડછાયા પડવા લાગ્યા. એક તરફથી અકબરના ઘરમાં જ ફટ દેવીએ નિવાસ કર્યો, જ્યારે બીજી તરફથી અકબરના સ્નેહિઓનાં મૃત્યુ ઉપરા ઉ. પરી થવા લાગ્યાં. અકબર શાન્તિના દિવસે દેખવા ભાગ્યશાળી થયે એટલામાં તે ઉપરના બે બાજુના ફટકાઓ અકબરને પૂર જેસથી આઘાત પહોંચાડવા લાગ્યા. આપણે સારી પેઠે જાણીએ છીએ કેકેટલાક અનુદાર મુસલમાને અકબરની પ્રવૃત્તિથી ઘણાજ નારાજ હતા, તેઓએ અકબરના મોટા પુત્ર સલીમને અકબરથી વિરોધી બનાવ્યે, એટલું જ નહિ પરંતુ સલીમને ત્યાં સુધી ઉશ્કેર્યો કેતમે તમારા પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકેસલીમ જગજાહેર શ્ચરિત્રી હતે, દારૂડીયે હતું, અને તેને કઈ પણ ધર્મ ઉપર શ્રદ્ધા પણ નહિં હતી, છતાં તે સંકીર્ણ મુસલમાનેએ તેની દરકાર કર્યો સિવાય તેને ઉશકેરવામાં બાકી રાખી અને અકબરથી સખ્ત વિરોધી Page #394 -------------------------------------------------------------------------- ________________ સટ્ટાનું શેષ જીવન, બનાવ્યું. બીજી તરફ, ઈ. સ. ૧૫૮૯માં જ્યારે અકબર કાશ્મીરની સર કરવાને ગયે હતું, તે વખતે તેને પ્રિય અનુચર તહઉલ્લા કે જે એક સારે પંડિત હતું, અને જે સંસ્કૃત ગ્રંથને ફારસીમાં અનુવાદકરતે, તે મરણ પામે.કાશ્મીરના સીમાડામાં અબુલફતહ. ૧ ફતહઉલ્લા, એ અબુલફતહને છેક થતો હતો, અને તે ખુશરૂને સેબતી હોવાથી તેને જહાંગીરે મારી નખાવ્યું હતું. જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૫ ૨ અબુલફતહ, તે ગીલાનના મુલ્લા અખ્તરકને કરે થ. હતો. તેનું પૂરૂ નામ હકીમ મસીહુદ્દીન અબુલફતહ હતું. અરફી નામના કવિએ આની સ્તુતિની કવિતાઓમાં તેનું નામ મીર અબુલફતહ લખ્યું છે. તેને બાપ ગીલાનના સમદરની જગ્યાએ ઘણે વખત રહ્યા હતા. ઇ. સ. ૧૫૬૬ માં ગાલાન તહમાસ્પના હાથમાં ગયું, ત્યારે ત્યાંના રાજા અહમદખાનને કેદ કરવામાં આવ્યો, અને | અદ્રકને મારી નાખવામાં આવ્યો. આથી હકીમ અબુલફતહ, પિતાના બે ભાઈઓ ( હકીમ હુમામ અને હકીમ નુરુદ્દીન ) ને સાથે લઈ પોતાનો દેશ છોડી ઈ. સ. ૧૫૭૫ માં ભારતવર્ષમાં આવ્યો. અકબરના દરબારમાં તેને સારું માન મળ્યું હતું. રાજ્યના ચોવીસમા વર્ષમાં અબુલફતહને બંગળાને સદર અને અમીન બનાવવામાં આવ્યો હતે. ધીરે ધીરે તે અકબરને માનીતો થયો હતો. જો કે હોદામાં તે ફકત એક હજારી હતા, પરંતુ તેની સત્તા વકીલ જેટલી હતી. ઈ. સ. ૧૫૮૮ માં જ્યારે અકબર કાશ્મીર ગયો ત્યારે અબુલફતહ પણ સાથેજ ગયા હતા. ત્યાંથી તે જાબુલિસ્તાન ગયો. ત્યાં જતાં રસ્તામાં માંદો પડ્યું અને મરી ગયે, અકબરના હુકમથી ખ્વાજા શમસુદ્દીન તેની લાશ હસનઅબ્દાલ લઈ ગયો, અને જે કબર પોતાને માટે બનાવી હતી, તે કબરમાં તેને દાટવામાં આવ્યો. પાછા ફરતાં અકબરે તે કબર પાસે આવીને પ્રાર્થના પણ કરી હતી. બદાઉનીના લખવા પ્રમાણે અકબરે ઈસ્લામ ધર્મ છે, એમાં અબુલફતહની લાગવગને પણ કારણ માનવામાં આવે છે. વધુ માટે જુઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. ૪૨૪-૪૨૫, તથા દરબારે અકબરી પૂ. ૬૫૬-૬૬૬. 4 Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સુરીશ્વર અને સક્રાફ્ કે જેણે અકબરના ધમ' સ્વીકાર્યાં હતા, તેનું મૃત્યુ થયું. સમ્રાટ્ કાશ્મીર ગયા ત્યારે, રાજા ટોડરમલ કે જે ૫ જામના શાસન ૧ રાજા ટારમલ, એ લાહેારના રહેવાસી હતા. ક્રેટલાક લેખક્રાના મત છે કે તે લાહેાર તાબાના યૂનિયાં ગામના રહેવાસી હતા. એશિયાટીક સેાસાટીએ કરેલી તપાસ પ્રમાણે તે લાહરપુર, ઇલાકા અવધ રહેવાસી જણાય છે. તે જાતને ખત્રી અને ગેાત્રતા ટ’ડન હતા. ઇ. સ. ૧૫૭૩ લગભગમાં તે અકબરના દરબારમાં દાખલ થયે. હતા, ધીરે ધીરે આગળ વધારતાં વધારતાં અકબરે રાજ્યના ૨૭ મા વર્ષોમાં તેને રાજ્યના બાવીસ સૂબાએને દીવાન અને વજીર બનાવ્યેા હતા. તે ચાર હજારી હતા. તે જેટલે હીસાબી કામમાં પ્રસિદ્ધ થયા હતા; તેટલાજ પોતાના પરાક્રમથી પણ જાણીતા થયા હતા. પક્ષપાતથી તો તે બિલકુલ દૂરજ રહેતા. કહેવાય છે કે તેણે હીસાબ ગણુવાની કૂચિયાનું એક પુસ્તક લખ્યું હતું; જેનું નામ ખાનેઇસરાર હતું. પ્રેા. આજાદુના કહેવા પ્રમાણે આ પુસ્તક કાશ્મીર અને લાહેારના વૃદ્ધ લાકામાં ટોડરમલના નામથી પ્રસિદ્ધ છે, ટોડરમલ્લ ક્રિયાકાંડમાં ચુસ્ત હિન્દુ હતા. તે કાઇક દિવસ પોતાના ઇષ્ટદેવની પૂજા કર્યા સિવાય તા અન્નપાણી પણ લેતા નહિ. ઘણી વખત તેને પોતાના ધાર્મિક નિયમે સાચવવામાં મુશ્કેલિયા ઉભી થતી; પરન્તુ તેને સહન કરીને પશુ તે પેાતાના નિયમાને સભાળી રાખતા. જે લેાકેા એમ કહે છે કે નાકરા માલિકના વફાદાર ત્યારેજ થઈ શકે છે કે—જ્યારે તેઓના વિચારા, વત્તણુંક, ધર્મ અને વિશ્વાસ-બધું એ માલિકની બરાબર હાય.' તેમણે ટોડરમલના જીવન ઉપર ધ્યાન દેવું જોઈએ છે. તેના જીવન ઉપરથી એ ચોક્કસ માલૂમ પડશે કે—સાચા ધર્મી તેજ છે કે જે પોતાના સ્વામીની સેવા લાગણી અને વિશ્વાસ પૂર્વક બજાવે છે; બલ્કે એમ કહેવુ જોઇએ કે જેટલી લાગણી અને વિશ્વાસ, તે પેાતાના ધર્મમાં વધારે રાખશે, તેટલીજ વધારે વફાદારીથી સ્વામીની સેવા કરી શકશે. અબુલક્જલ આના સંબંધમાં એમ કહે છે કે જો તે પોતાનીજ વાત ઉપર્ અભિમાન અને બીજાના ઉપર ડંખ ન રાખતા હત, તે એક Page #396 -------------------------------------------------------------------------- ________________ પાનું શષ છાત, કરી હતી, તે પણ મરણ પામ્યા અને રાજા ભગવાનદાસ પણ ઘરે આવીને મરણ પામે. એ પ્રમાણે ઇ. સ. ૧૫૮૯ માં એક પછી એક પિતાના અનુચરોનાં મૃત્યુ થવાથી અકબરને પારાવાર શેક થયે. નેહિના આ મૃત્યના શેક કરતાં પણ ઘરને કલહ અકબરને વધારે દુઃખદાયી થઈ પડયે હતું. બીજા કેઈની શત્રુતા ગમે તે રીતે પણ દૂર કરી શકાય, પરંતુ પોતાના પુત્રની શત્રુતાને હાવવામાં અકબરને અસાધારણ મુશ્કેલીઓ ઉઠાવવી પડતી; તોપણ પરિણામ તે કઇજ ન આવ્યું. સલીમે અકબરની સાથે ત્યાંસુધી જાહેર શત્રુતા કરી કે-તેણે અલ્હાબાદ પોતાના કબજે કર્યું. અને આગરાની ગાદી લેવા માટે પણ ઉદ્યત થયે, એટલું જ નહિં પરન્તુ પિતાને વધારે ક્રોધિત બનાવવાને માટે તેણે પોતાના નામના સિકકા પણ ચલાવ્યા. સમ્રાટુ અગર ધારતે તે સલીમને સારી રીતે સ્વાદ ચખાડતે, પરંતુ તે વાત્સલ્યભાવથી આબદ્ધ હાઈ, પુત્રની સાથે યુદ્ધ કરવું, તેણે છેવટ સુધી પસંદ નજ કર્યું. વળી આ સિવાય અકબર અત્યારે સાધનરહિત પણ થઈ ગયે હતે, એમ કહીએ તો પણ ચાલે, કારણ કે તેની શાસનનીતિ અને ધર્મનું સમર્થન કરવાવાળા પુરૂષે એક પછી એક પરલોક સિધાવ્યા હતા. માત્ર અબુલફજલ અને ફેજી જેવી બે ત્રણ વ્યકિત બચી હતી. તેની સાથે તે સલીમની પૂર્ણ શત્રુતા હોવાથી તેમનાથી કંઈ થઈ શકે તેમ હતું નહિ. એક તરફ આવું તેફાન ચાલી રહ્યું હતું, એવામાં વળી અકબરને એક બીજે આઘાત લાગે, એટલે કે જે પ્રેજી, અકહે મહાત્મા તરીકે તેની ગણતરી થાત. છેવટે તે ઈ. સ. ૧૫૮૮ ની ૧૦ મી નવેમ્બરે મરણ પામ્યા હતા. જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૂ. ૩૨, તથા દરબારે અકબરીના પૃ. ૫૧૮૫૩૪, Page #397 -------------------------------------------------------------------------- ________________ સીશ્વર, અને સસાત્, બરને પૂર્ણ માનીતું હતું, અને જેની કવિતાઓ ઉપર અકબર ફિદા હત, તેજ રે સપ્ત બીમાર પડયે. અકબરને તેના ઉપર એટલે બધે પ્રેમ હતો કે–તે પિતે પ્રસિદ્ધ હકીમ અલીને સાથે લઈને તેને જોવા માટે ગયે. ફેજી આ વખતે મૃત્યુ શય્યા પરજ પડેલે હતે. ફેંજીને બચવાની આશા દરેકે છેડી દીધી હતી, અબુલ ૧ હકીમઅલી, એ ગલાન (ઈરાન) ને રહેવાસી હતું. જ્યારે તે ઈરાનથી ભારતવર્ષમાં આવ્યો, ત્યારે ઘણે ગરીબ અને સાધન વગરને હતે; પરંતુ થોડાજ વખતમાં તે અકબરને માની અને મિત્ર થઈ ગયું હતું. ઇ. સ. ૧૫૮૬ માં તેને સાતસો સેનાને અધિપતિ બનાવ્યા હતા, તેમ “ જાલીનસ ઉજમાની અને ખીતાબ પણ આપવામાં આવ્યો હતો. બદાઉનીના મત પ્રમાણે-તે શિરાજના ફતહઉલાના હાથ નીચે વૈદકશાસ્ત્ર શિખ્યા હતા. તે એક ધર્માધ શીયા હતા અને મદાઉની કહે છે કે-તે એ ખરાબ વૈદ્ય હતા કે—કેટલાએ રેગીઓને તેણે પુરા કરી નાખ્યા હતા. આવી જ રીતે ફતહઉલ્લાને પણ મારી નાખ્યો હતે. બીજી તરફ એમ પણ કહેવાય છે કે અકબરે તેની પરીક્ષા કરવા માટે કેટલાક રોગી માણસે અને પશુઓના પેશાબની શીશીઓ તેને આપી હતી; જે તેણે બરાબર પારખી કાઢી હતી. ઇ. સ. ૧૫૪૦ માં તેને બીજાપુરના રાજા અલી આદિલશાહની પાસે એલચી તરીકે મેકલવામાં આવ્યો હતો, ત્યાં તેને સારે આવકાર મળ્યો હતે; પરન્તુ તે બાદશાહ તરફ ભેટો લઈને પાછા ફરે, તે પહેલાં તે આદિલશાહ અકસ્માત્ મરણને શરણ થયા હતા. અકબર જ્યારે મૃત્યુની શય્યા ઉપર હતું, ત્યારે તે આનીજ સારવારમાં હતું. જહાંગીર કહે છે કે–અકબરને આણેજ મારી નાંખ્યું હતું. વળી એમ પણ કહેવામાં આવે છે કે-હકીમઅલી એવો દયાળુ હતું કે ગરીબની દવા પાછળ તે દર વર્ષે છ હજાર રૂપિયા ખરચી નાખ. જહાંગીરના વખતમાં જહાંગીરે તેને બે હજારી બનાવ્યો હતો. છેવટે હી. સં. ૧૦૧૮ (ઈ. સ. ૧૬૧૦ ) ની ૫ મી મુહરમે તે મરણ પામ્યો હતો. જૂઓ-આઈન-ઈ-અકબરીના પહેલાભાગને અંગરેજી અનુવાદ, ૫, ૪૬૬-૪૬૭, Page #398 -------------------------------------------------------------------------- ________________ *, પાય.. " . " . " કુલ એક ઓરડામાં જઈને શોકસાગરમાં બેઠે હતું. બાદશાહ જે હકીમને લઈ ગયે હતું, તેના ઇલાજે કઈ પણ અસર નજ કરી અને તે સંસારથી વિદાય થઈજ ગયે. પિતાના પ્રિય કવિ ફેજીના મૃત્યુથી અકબરને ઉદાસીનતાજ નહેતી થઈ, પરંતુ તેનું હૃદય ભરાઈ આવવાથી તે ધ્રુસકે ધ્રુસકે રે હતે. છ ઉપર સમ્રા કેટલો પ્રેમ હવે જોઈએ તે આ ઉપરથી સહજ જોઈ શકાય છે. જે ને ઈ. સ. ૧૫૬૮ પહેલાં તે અકબર જાણતાએ હેતે, તે ફેજીના મૃત્યુથી અકબરને આટલે બધે શેક! આટલે બધો ખેદ ! આટલે બધે વિલાપ !! જન્માનરના સંસ્કારે પણ કયાંથી કયાં સંબંધ મેળવે છે? ફ્રજીના મૃત્યુથી અકબરને ખરેખર અસાધારણ ફટકો લાગ્યો. ૧ ફેંજી, તેને જન્મ આગરામાં ઈ. સ. ૧૫૪૬ માં થયો હતે. તેનું નામ અબુલક્ષ્યજ હતું. શેખ મુબારક, કે જે નાગરને રહેવાસી હત, તેને તે હેટો પુત્ર હતું. તેણે અરબી સાહિત્ય, કાવ્યકળા અને વૈદ્યમાં ઉંચું જ્ઞાન મેળવ્યું હતું. તેની સાહિત્યવિષયક પ્રશંસા સાંભળીને અકબરે તેને ઇ. સ. ૧૫૬૮ માં પિતાની પાસે બોલાવ્યા હતા. તે પિતાની યેગ્યતાથી થોડા જ વખતમાં અકબરને કાયમને સહવાસી અને મિત્ર બની ગયો હતો. બાદશાહ તેને શેખજી કહીને જ લાવતે. રાજ્યના તેત્રીસમા વર્ષમાં તેને “મહાકવિ' બનાવવામાં આવ્યો હતે. ફળને દમને રોગ લાગુ પડ હતું, અને તેજ રેગથી તે રાજ્યના ૪૦ માં વર્ષમાં મરણ પામ્યું હતું. કહેવાય છે કે તેણે ૧૦૧ પુસ્તકે રચ્યાં હતાં. તે વાંચવાને બહુ શોખ હતો. તે મર્યો, ત્યારે તેના પુસ્તકાલયમાંથી હસ્તલિખિત ૪૩૦૦ પુસ્તકે નિકળ્યાં હતાં, જે પુસ્તકે અકબરે પિતાના જ્ઞાનભંડારમાં મૂકી દીધાં હતાં. ફેજી, પહેલાં રાજકુમારના શિક્ષક તરીકે જોડાયા હતા અને કેટલેક વખત તેણે એલચીનું પણ કામ કર્યું હતું. વધુ માટે-જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૮૦-૮૧ તથા દરબારે અકબરી પૃ. ૩૫૮-૪૧૮, Page #399 -------------------------------------------------------------------------- ________________ સૂરીનાર અને સમાર્ં. તેને એમ ધ્રાસકો પડ્યો કે એક તરફ ઘરમાં કુટુંબકલહુ સળગી રહ્યા છે, અને બીજી તરફથી આમ મારા એક પછી એક અનુચરા ઉપડવા લાગ્યા છે, ન માલૂમ મારૂ' તે શુ' થવા એઠું છે ! ! અકબર, પેાતાના ઉપર આવતી વિપત્તિયાને એક પછી એક સહન કરી રહેવા લાગ્યા. જ્યારે જ્યારે પેાતાના સ્નેહિનાં મૃત્યુ અને ઘરકલેશ યાદ આવતા, ત્યારે ત્યારે તે અધીર થઇ જતા તેનુ હૃદય આકુલ-વ્યાકુલ થઇ જતુ; પરન્તુ પાછે તે પેાતાના મનને સમજાવી કાર્યમાં લાગી જતા. અત્યારે હવે અકબરને ખરેખરૂ આશ્વાસન આપનાર કાઇ રહ્યું હતુ તે, તે માત્ર અમુલ જલજ હતા. આપણે હમણાંજ જોઈ ગયા છીએ કે-કુમાર સલીમ અકઅરના પૂરેપૂરા વિદ્રોહી બની અલાહામાદમાં જઈ એઠો છે, અને તે અકખરની સાથે ખુલ્લી રીતે શત્રુતા કરી રહ્યા છે.સલીમ તેના પિતાથી જેમ વિદ્નેહી બન્યા હતા, તેમ તે અબુલફજલ ઉપર પૂરા ક્રોધિત હતા. તે સમજતા હતા કે જ્યાં સુધી ખાદશાહ પાસે અબુલક્જલ છે, ત્યાં સુધી ખીજા કોઇનુ' કંઈ ચાલવાનુ` નથી અને તેટલા માટે તે અબુલફેજલને કોઈ પણ રીતે મારવાના પ્રય`ચમાંજ રમતા હતા. જે સમયનું આપણે વર્ણન જોઇએ છીએ, તે સમયમાં અમુલજલ દક્ષિણ દેશમાં શાન્તિ સ્થાપન કરવામાં રાકાયા હતા. આ વખતે સલીમ, અકબરથી બીજીવાર બહુ–સખ્ત વિરાધી અન્યા. અને તેથી અકખર ગભરાયા. અકબરે તત્કાલ અબુલફજલને લખી જણાવ્યું કે—‘ ત્યાંનું કામ તમારા પુત્રને સોંપી તમારે જલદી આ ગેરે આવવું. અબુલક્જલ ચેાડીક સેના લઈને આગરા તરફ રવાના થયા. રસ્તામાંથી તેમાંના કેટલાક સ્વારીને તા પાછા વાળી દીધા. માત્ર થોડા મનુષ્યોને લઇ તે આગળ વધ્યું. બીજી તરફ આગરાના કેટલાક સલીમ પક્ષના મુસલમાનાએ સલીમને ખબર આપી કે- અમુલ જલ આગરે આવવાને રવાના Page #400 -------------------------------------------------------------------------- ________________ સમાનું ષ જીવન, થયો છે. તેણે અબુલફજલને મારવા માટે વીરસિંહ નામના એક આરવટિયાને સાચ્ચે, કે જે બારવટિયે ઘણું માણસ સાથે ચેકસ પ્રદેશમાં ઘણા વખતથી ઉપદ્રવ કરી રહ્યા હતા. અબુલફજલ જ્યારે સરાઇબરાર આવે, ત્યારે તેને એક ફકીરે કહ્યું કે-“કાલે તમને વીરસિંહ મારી નાખશે.” અબુલફજલે તેને એજ ઉત્તર આપ્યો કે-“મૃત્યુથી ડરવું નકામું છે. તેનાથી ર રહેવામાં કેણુ સમર્થ છે?’ બીજા દિવસે હવારમાં પિતાને પડાવ ઉપાડતાં પણ અકઘાનગદાઈમાને તેને બે વખત રેકર્યો, પરંતુ તેણે માન્યું નહિં અને આગળ ચાલ્યા. એટલામાં તે વીસિંહ ઘણું માણસ સાથે એકાએક તેના ઉપર ધસી આવ્યું. અબુલફજલની સાથે રહેલા છેડા માણસનું વીરસિંહના મનુષ્યની વિશાળતા આગળ કંઈ ચાલ્યું નહિં. જો કે અબુલફજલ દુશ્મની સાથે બહાદુરીથી ઘણું 'ઝૂઝ, તેના શરીર ઉપર બાર જખમ થયા, તે પણ છેવટે-અબુ ૧ સરાઇબરાર, એ ગ્વાલીયરથી ૧૨ માઈલ ઉપર આવેલ અંતરીથી ૩ કેસ થાય છે. આ અંતરીમાં અબુલફજલની કબર અત્યારે પણ વિદ્યમાન છે. ૨ વીરસિંહ, એનું પૂરું નામ વીરસિંહદેવ બુંદેલા હતું. કેટલાક લેખકોએ તેનું નામ નારસિંહદેવ પણ લખ્યું છે. તેના પિતાનું નામ મધુકર બુંદેલા હતું અને તેના હેટા ભાઈનું નામ રામચંદ હતું. સલીમને તેના ઉપર બહુ પ્રેમ હતુંતેણે અબુલફજલના કરેલા ખૂનના બદલામાં સલીમે તેને ઓરછા ઇનામમાં આપ્યું હતું. તેણે મથુરામાં કેટલાંક દેવળે બંધાવી ૩૩ લાખ રૂપિયાને વ્યય કર્યો હતે. તે દેવળને આરંગજેબે હી. સ. ૧૦૮૦ માં નાશ કર્યો હતે, સલીમે આ બહારવટિયાને આગળ વધારી ત્રણ હજારી બનાવ્યું હતું. વધુ માટે જૂઓવીસેન્ટ સ્મીથનું અંગરેજી અકબર, પૃ. ૩૦૫-૩૦૭, તથા આઈન-ઇ-અકબરાના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૮૮. ૩ અબુલફજલ, તેને જન્મ ઈ. સ. ૧૫૫૧ ( હી. સ. ૫૮ ના Page #401 -------------------------------------------------------------------------- ________________ કાર અને સાહ - - - - લફજલને પાછળથી એક માણસે આવી જેરથી એ ભલે મળે કે જે તેના શરીરની આરપાર ઉતરી ગયો. અબુલફેજલ ઘોડા ઉપર મહોરમની છઠી તારીખે) માં થયો હતો. તેના પિતા શેખ મુબારક તેનું નામ પિતાના શિક્ષકના નામ ઉપરથી જ પાડયું હતું. જન્માન્તરના સંસ્કાર તેના એવા હતા કે–વર્ષ–સવાવર્ષની ઉમરમાંથી જ તે વાત કરવા લાગ્યું હતું. ૧૫૭૪ માં તે અકબરના દરબારમાં દાખલ થયે હતે. ધીરે ધીરે તે આગળ વધ્યો હતો અને ઇ. સ. ૧૬૦૨ માં તે પાંચ હજારી થયો હતો. તે, પિતાને શાસ્વભાવ, નિષ્કપટતા અને નિમકહલાલીથી બાદશાહને પ્રિય થઈ પડે હતે. અબુલફજલના દાખલ થયા પછીજ અકબરની રાયપદ્ધતિમાં હેટો ફેરફાર થયો હતો. અકબરની જાહેજલાલીનું મૂળ કારણ અબુલફજલ હતા, એમ કહીએ તે કંપ ખોટું નથી. ખરી રીતે અબુલફજલેજ પડદામાં રહીને આખા રાજ્યકારભાર ચલાવ્યો હતો. અને પાછળથી બાદશાહનાં મહાન કાર્યોને ઇતિહાસ તેણે એક સાદા ઇતિહાસકાર તરીકે બહાર પાડ્યું. કહેવું જરૂરનું થઈ પડશે કે–અબુલફજલના હાથે સમ્રાટ અકબરને ઇતિહાસ ન લખાયા હતા, તે સમ્રાની કીર્તિગાથાઓ આટલી ઉચ્ચસ્વરે ગવાત કે કેમ? એ મહે શંકાને વિષય છે. અકબરને અને અબુલફેજલને એવો ઘનિષ્ઠ સંબંધ થયો હતે કે-અકબરના વિચારે, એજ અબુલફજલના અને અબુલફજલના એજ અકબરના વિચાર મનાતા. અકબરના દરબારમાં દરેક ધર્મના વિદ્વાનને ભેગા કરવાને પ્રસ્તાવ પણ પ્રથમ અબુલફજલેજ મૂક્યો હતે. કારણ કે તે પહેલેથી જ જ્ઞાન અને સત્યને જિજ્ઞાસુ હતા. અકબરના રાજ્યવહીવટમાં અને ધાર્મિક બાબતમાં અબુલફજલ મુખ્ય ભાગ ભજવતે, એ ઈર્ષાથી જ સલીમે તેનું ખૂન કરાવ્યું હતું, એમ સલીમ પોતે પિતાની નોંધપોથીમાં કબૂલ કરે છે. છે. આજાદ પિતાની દરબારે અબરીમાં તે ત્યાં સુધી કહે છે કેઅબુલફજલે બાદશાહનું ચિત્ત એટલું બધું ખેંચી લીધું હતું કે પ્રત્યેક કાર્યમાં તે અબુલફજલની સલાહ લે, અને તેના મત પ્રમાણે કરતે. ટૂંકમાં કહીએ તે અબુલફજલ અકબરને દરબારી માણસ, સલાહકાર, વિશ્વાસુ સાથી હેટ મંત્રી, દરબારી બનાવોની નેંધ લેનારે, અને દીવાની ખાતાને ઉપરી ' હતું, એટલું જ નહિ, પરંતુ અકબરની જીભ Page #402 -------------------------------------------------------------------------- ________________ શેખ અબુલફજલ. Page #403 -------------------------------------------------------------------------- ________________ Page #404 -------------------------------------------------------------------------- ________________ સમાનું રોષ જીવન 3 થી નીચે ઢળી પડયા, અને એશુદ્ધ થઇ ગયા. એવામાં વળી ખીજા માણસે આવી તરવારથી અમુલ જલનું મસ્તક કાપી લીધું. ઈ. સ. ૧૬૦૨ ના ઑગસ્ટની ૧૨ મી તારીખે. શત્રુતાનુ આતે પરિણામ !! બસ, અકબરના એકના એક અનુચર, અરે સાચા સલાહકાર સ'સારથી વિદાય થઇ ગયા. ઉદાર મુસલમાનાએ પેાતાના સાચા તત્ત્વજ્ઞાની ખાઈ નાખ્યો અને હિંદુએ પેાતાના ખરેખરા વિધર્મી પ્રસ શકને ખાઈ બેઠા ! ! અબુલફેજલનું મસ્તક હાથમાં લઈને જે વખતે સલીમને હર્ષ પામવાના સમય મળ્યે, તે વખતે અકમરના આખા રાજ્યમાં શાકનું વાદળ છવાઇ ગયુ. અબુલફજલ માયે↑ ગયા, પરન્તુ તેના મૃત્યુના સમાચાર અને ખરને કાણુ પહેાંચાડે ! સમ્રાટ્, જેને પ્રાણથી પણુ અધિક સમજતા અને હૃદયથી જેની શ્રદ્ધા કરતા, તેના મૃત્યુ સમાચાર સમ્રાટ્ન પહોંચાડવાની હિંમત કાની હાઇ શકે ? છેવટ હમેશના રિવાજ પ્રમાણે અબુલ જલના વકીલ કાળા રંગનું કપડું કમરે બાંધીને દીનભાવથી સમ્રાટ્ની હામે જઇને ઉભે રહ્યા. અમુલ જલના વકીલને આવા વેષમાં આવેલા જોતાંજ સમ્રાટ્ પાક મૂકી રાવા લાગ્યા. તેની આખામાંથી ચેાધારાં આંસુ વહેવા લાગ્યાં. તેનું હૃદય વિધીશું થવા લાગ્યુ. તે વારવાર અબુલક્જલના ગુણૢાને યાદ કરીને પુનઃ પુનઃ રાવા લાગ્યા. આ વખતે સમ્રાટ્ન જેટલા શાક થયે, તેટલા તા પેાતાના પુત્રના મૃત્યુથી પણ થયા ન્હાતા. કેટલાએ દિવસે સુધી તે તે ન કોઈને મળ્યે કે ન કઇ રાજકાય' પણુ કર્યું. કેવળ મધુના શાકમાંજ ગરકાવ રહ્યા. બીજી તરફ જે મુસલમાનોએ અમુલ્લ આગરા તરફ્ આવે છે, એવા સમાચાર સલીમને આપ્યા હતા. તેઓને એવા ભય અને તેના ડહાપણની કૂંચી હતેા, એમ કહીએ તાપણુ કઇ ખાટું નથી. વિશેષ માટે જૂ-જર્નલ ઓફ ધી પંજાબ હીસ્ટેરીકલ સાસાટી, વા. કુ લુ. પૃ. ૩૧, તથા દરબારે અકબરી પૃ. ૪૬૩-૫૧૮, 46 Page #405 -------------------------------------------------------------------------- ________________ જીશ્વર અને સાહ. - - - - - પિસી ગયા કે બાદશાહને આ વાતની ખબર પડી જશે, તે તે આપણું જીવતાં ચામડી ઉતાયા વિના રહેશે નહિ. તેથી તેઓએ એમ જાહેર કરી દીધું કે “કુમાર સલીમે સિંહાસનના લાભથી અબુલફજલને મરાવ્યું છે. સમ્રાટુ આ દુઃખદ સમાચાર સાંભળી દીર્ઘનિશ્વાસપૂર્વક વિલાપ કરતે કરતે કહેવા લાગ્યા - “હાય રે સલીમ ! તારી સમ્રા થવાની ઈચ્છા હતી, તે અબુલફજલને ન મારતાં, મને જ તે કેમ ન માર્યો ?” અસ્તુ સમ્રાટે પોતાના પ્રિય મિત્રને મારનાર પિતાના કુપુત્રને સામ્રાજ્ય નહિં સોંપવાનો નિશ્ચય કર્યો, અને બીજી તરફ અબુલ ફજલના પુત્રને તથા રાજા રાજસિંહ૧ અને રાયરામાન પત્રદાસ ૧ રાજા ગજસિંહ, એ રાજ આસકરણ કછવાહને પુત્ર હતો. અને રાજા આસકરણ એ રાજા બીહારીમલ્લને ભાઈ થતો હતો. રાજસિંહને તેના પિતાના ભરણ પછી “રાજા” ને ઈલ્કાબ મળ્યો હતો. તેણે દક્ષિણમાં લાંબો વખત નેકરી કર્યા પછી, રાજ્યના ૪૪ માં વર્ષમાં તેને દરબારમાં લાવવામાં આવ્યા હતા. દરબારમાં આવતાં જ તેને વાલીયરને બે બનાવ્યું હતું. રાજ્યના પીસ્તાલીસમા વર્ષમાં અર્થાત ઈ. સ. ૧૬૦૦ ની સાલમાં શહેનશાહી સેનામાં તે જોડાયા હતા. આ સેના તે હતી, કે જેણે આસીરના કિલ્લા ઉપર હુમલો કર્યો હતો. વીરસિંહની હામે થવામાં તેણે બહાદુરી બતાવેલી હેવાથી ઈ. સ. ૧૬૦૫ માં તેને ચાર હજારી બનાવવામાં આવ્યો હતો. જહાંગીર ( સલીમ ) ના રાજ્યના ત્રીજા વર્ષમાં તેણે દક્ષિણમાં નેકરી બજાવી હતી, ત્યાં તે ઈ. સ. ૧૬૧૫ માં મરણ પામ્યો હતો, વિશેષ માટે જાઓ આઈન–ઈ–અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૫૮ ૨ ફાયરામાન પત્રદાસ, એ રાજા વિક્રમાદિત્ય” ના નામથી પ્રસિદ્ધ થયે હતિ. તે જાતને ખત્રી હતે. અકબરના રાજ્યની શરૂઆતમાં તે હાથીઓના તબેલાને મુશરિફ હતો. “રામરાયાન” એ એને ઈલ્કાબ હતો. ઈ. સ. ૧૫૬૮ ના ચિતાડના હુમલામાં તે પ્રસિદ્ધ થયું હતું. ઈ. સ. ૧૫૭૮ માં તેને અને મીરઅધમને બંગાળાના સંયુકત દીવાન Page #406 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ્ન રોષ જીવન વિગેરેને પ્રમલસેના સાથે એવા હુકમપૂર્વક રવાના કર્યો કેવીરસિ'હનુ' મસ્તક મારી પાસે ઉપસ્થિત કરો. ” મુગલસેનાએ ત્યાં જઈને વીસિંહની પૂઠ પકડીને તેને ઘેરી લીધા. છેવટે, જો કે અકખરની આજ્ઞા પ્રમાણે તેની પૂરું પકડનારા વીરસિંહનુ મસ્તક અકમર પાસે હું લાવી શકયા, પરંતુ વીસિંહને તે યુદ્ધમાં ઘાયલ અવશ્ય કર્યાં, અને તેનું સÖસ્વ લૂટી લીધું. 26 કાણુ નડુિ' કહી શકે કેહવે અકખર ખરેખર આત્મીય પુરૂષ વિનાના થયા હતા,ભલે તેની પાસે લાખા મનુષ્યા અને અખૂટ શસ્ત્રાદિ હતાં, પરતુ જેએની સહાયતાથી તે ઝૂઝતા હતા, ગમે તેવા કટાકટીના પ્રસંગમાં જેએની સાથે તે વિચારાની લેનફ્રેન કરતા હતા અને જેઆએ તેને સામ્રાજ્ય સ્થાપન કરાવવામાં અસાધારણ સહાયતા કરી હતી, એવા આત્મીયપુરૂષાથી તેા તે રહિતજ બન્યા, એમાં તે લગારે ખોટું નથી, અખૂટ લક્ષ્મી અને અધિકાર હેવા છતાં અકબરની પડતીનાં ચિહ્નો ચાન્સ દેખાવા લાગ્યાં હતાં, અલ્કે એમ કહીએ કે-અકબરની વનતિના પડદો પડી ચૂકયા હતા, તે પણ ક’ઇ ખેાટુ' નથી. એક તરફ આત્મીયયપુરૂષોના અભાવ અને ખીજી તરફ પોતાના પુત્રનું' વિદ્રોહી થવુ, એવી સ્થિતિમાં અકબ < ' > બનાવવામાં આવ્યા હતા. ઇ. સ. ૧૬૦૧ માં તેને ત્રણ હજારી બનાવ્યેા હતા. ઇ. સ. ૧૬૦૨ માં તેને પાછા કેટમાં એલાવવામાં આવ્યું અને ઇ. સ. ૧૬૦૪ માં તેને પાંચહજારી બનાવી રાજા વિક્રમાદિત્ય ’ ના ઇલ્કાબ આપવામાં આવ્યા હતા. જહાંગીરના ગાદીએ આવ્યા પછી તેને મીરમાતરા · બનાવ્યેા હતા. તેમ પચાસાર પચી અને ત્રણહજાર તે પગાડીએ તૈયારી રાખવાને તેતે હુકમ મળ્યા હતા અને તેના નિભાવ માટે પંદર પરગણાં અલગ રાખવામાં આવ્યાં હતાં. વધુ માટે જૂએ આઈન-ઇમારીના પહેલા ભાગના અગરેજી અનુ વાર પૃ. ૪૮ ge Page #407 -------------------------------------------------------------------------- ________________ સુરીર અને માદ્ તુ હૃદય ધૈય ન પકડી શકે, તેના હાથપગ ઢીલા થઈ જાય, તે તેમાં નવાઇ જેવું શું છે ? અત્યારે અકબરની પાસે સુપ્રસિદ્ધ રાજા રખલ પશુ નથી રહ્યા, કે જે હાસ્યરસનું પોષણ કરીને અનેક પ્રકારની વાર્તાથી અકબરના ચિત્તને આનદ પમાડે. કારણ કે ીરબલ પણ ઇ. સ. ૧૫૮૬ માં ઝેનખાનની ૧ રાજા બીરબલ બ્રહ્મભાટ હતા. અને તેનું નામ મહેશદાસ હતું. સ્થિતિના ઘણા ગરીબ, પરન્તુ તીવ્ર બુદ્ધિશાળી હતા. અદાનીના કહેવા પ્રમાણે અકબર ગાદી ઉપર આવ્યા, ત્યારે તે કાલ્પીથી આવીને દરબારમાં જોડાયા હતા. ત્યાં તે પેાતાની શકિતયેાથી સમ્રાટ્ની ચાહના મેળવી શકયા. તેની હિન્દી કવિતાએ વખણાવા લાગી. અકબરે તેની કવિતાએથી પ્રસન્ન થઇ તેને વિરાય ' ની પદવી આપી અને કાયમને માટે પોતાની પાસે રાખ્યા. * . ઇ. સ. ૧૫૭૩ માં નગરકાય તેને જાગીરમાં આપવામાં આવ્યું' હતું. તેમ રાજા ખીરમલ ' (બીરબર) નું ટાઇટલ પશુ આપ્યુ હતું, ઇ. સ. ૧૫૮૯ માં જૈનખાન કાકા માજોડ અને સ્વાદના યુસ લોકો સામે લડાઇમાં રાકાયા હતા, તે વખતે તેણે મદદ માટે બીજી લશ્કર મંગાવતાં હકીમ અમુલ તહ અને બીરબલને ત્યાં મેકલવામાં આવ્યા હતા. કહેવાય છે કે અકબરે અખુલ જલ અને ખીરબલ પૈકી ક્રાને ત્યાં મેાકલવે, એ માટે ચીડીયેા નાંખી હતી, જેમાં ખીરબલનું નામ આવતાં અનિચ્છાથી પણ બીરબલને મેકલવા પડયા હતા. આજ લડાઇમાં ૮૦૦૦ માણસે સાથે બીરબલ માર્યાં ગયા હતા. U < અલના મરણ પછી એવી - વાત ફેલાઇ હતી, કે તે નગરકોટની ટેકરીઓમાં જીવતે કરે છે. અકબરે આ વાત સાચી માની એવી કલ્પના કરી કે યુસફઝઇલાકાની સાથેની લડાઇમાં હાર ખાવાથી તે અહિ આવતાં શરમાતા હશે, અથવા તે સસારી લાકેથી વિરકત રહેતા હાવાથી ચેગિયાની સાથે જોડાયા હશે, આવી કલ્પનાથી એક અહેંદીને મેકલી તે ટેકરીઓમાં અકબરે તપાસ કરાવી હતી, પરંતુ તે વાત ખાટી નિકળી હતી. અને બીરબલ ચર્યાં છે, એજ સિદ્ધ થયું હતું. Page #408 -------------------------------------------------------------------------- ________________ સાર્ટૂન રોજ જીવન. સારી પહાડી લેાકેાને પરાસ્ત કરવા જતાં તે લેકેની સાથે લડાઇ ફરવામાં જ માર્યાં ગયા હતા. આથી અકબર વધારે ગભરાવા લાગ્યા, અને હવે પેાતાનું શું થશે, તેના વિચાર કરવા લાગ્યો. કહેવાય છે કે “ જેને અતિમ અવસ્થામાં સુખ, તેને આખા ભવનું સુખ. * અતિમ અવસ્થામાં સુખનાં સાધન પ્રાપ્ત થવાં મહુ કઠિન છે. અકબર જેવા સમ્રાટ્, કે જેને પ્રાયઃ ફોઈ પણ વાતની ન્યૂનતા ન્હાતી અને જેને માટે દુઃખની કલ્પના પણ કદાચ ન કરી શકીએ, તેના ઉપર, તેની અતિમ અવસ્થામાં કુદરતે કરેલા કાપનુ વધુ ન જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે આપણી એવીજ ભાવના થાય છે કે, પ્રભેદ ! અમારા દુશ્મનને પણુ અકબરના જેવું કષ્ટ ન પ્રાપ્ત થા જેમ જેમ અકમરની અતિમ અવસ્થા આવતી ગઈ, તેમ તેમ તેના ઉપર આફતનાં વાદળ ઘેરાવાથી માનસિક વ્યાધિ તેને પીડિત કરવા લાગી. પેાતાના સહાયક મધુએ વિદાય થયા; ત્રણ પુત્રા પૈકીના એક-સુરાદ સુરાપાનમાંના સુરપાનમાં જ પ્રાણત્યાગ કરી ચૂકયેા હતે. દાનીયાલ પણ તેને વટલાવે તેવા નિપજ્યા હતા. તે પણ એવા દારૂડિયા અને દુઘ્ધરિત્રી થઇ ગયા હતા, કે તેનાથી લાકા ત્રસ્ત થઈ ગયા હતા. બાદશાહે તેને સુધારવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા હતા. તેને દારૂ પાના અને પ્રાણુ દંડની શિક્ષાનો હુકમ બહાર પાડચેા હતા, છતાં પણ તે દારૂથી અટકો ન્હાતા. પેાતાની ‘ મૃત્યુ ' નામની બંદુકની નળીમાં દારૂ મંગાવી મંગાવીને પણ તે પીધા વિના રહેતા નહીં. બીરબલ પોતાની સ્વતંત્રતા, સંગીતવિદ્યા અને કવિત્વશકિત માટે વધારે જાણીતા થયા હતા. તેની કવિતાએ અને ટૂચકાઓ હજી પણ લેાકાને કસ્થ છે. વધુ માટે જૂએ, આઈન-અકબરીના પહેલા ભાગમાં અગરેજી અનુવાદ પૃ. ૪૦૪૪૦૫ તથા દરબારે અમરી પૃ. ૨૫-૩૧૦ Page #409 -------------------------------------------------------------------------- ________________ સુરેશ્વર અને સાહુ પરિણામે તેણે પોતાના વ્યસનમાંજ સંસાર યાત્રા પૂરી કરી. હવે અકબરની પાછળ કઈ હતું, તે તે સલીમ જ હતું, પરંતુ સલીમ સમા પૂરે વિરોધી હતા, એ વાત કેઈથી અજાણી વ્હેતી. તે વિધભાવ ધારણ કરી અલાહાબાદ રહેતું હતું. અકબર ચિંતામાં ને ચિંતામાં કૃશ થવા લાગ્યું. તેનું શરીર સૂકાવા લાગ્યું. અકબરની શ્રી સલીમાબેગમને વિચાર થયે કે કઈ પણ ઉપાયે પિતા-પુત્રમાં પાછો પ્રેમ બંધાય, તે સારી વાત છે. આ ઈરાદાથી તે અલાહાબાદ ગઈ, અને ગમે તે રીતે સલીમને સમજાવી આગ લાવી. સમ્રાર્ની માતાએ બનેને સમજાવી પિતા-પુત્રમાં પ્રેમ કરાવ્યું. ઉદાર સમ્રાટે સલીમને ગુહે માફ કર્યો. પરસ્પર અમૂલ્ય વસ્તુની લેન-દેન થઈ, તે પછી જ્યારે સલીમ અલાહાબાદ જવા લાગ્યું, ત્યારે બાદશાહે એજ કહ્યું કે જ્યારે તારી ઈચ્છા થાય, ત્યારે ખુશીથી આવજે. સલીમ, તેના બીજા બે ભાઈઓથી કંઈ ઉતરે તે હેતે. તે પણ તેના જેવો જ દારૂડિયે અને દુશ્ચરિત્રી હતા અને તેમાં પણ જ્યારથી તે અલાહાબાદમાં સ્વતંત્રપણે રહેવા લાગ્યું હતું, ત્યારથી તે તેણે પિતાની તે બે બાબતેની હદ જ મૂકી હતી. અકબર તેને સમજાવવા માટે એક વખત અલાહાબાદ તરફ જવા નિકળે, પરંતુ રસ્તામાં જતાં તેને તેની માતાની બીમારીના સમાચાર મળ્યા. તે અલાહાબાદ ન જતાં પાછે આગરે આવ્યું. આ વખતે માતાની સ્થિતિ ભયંકર હતી. તેણીની વાણી બંધ થઈ હતી. માત્ર શ્વાસ ચ્છવાસ પૂરા કરતી હતી. અકબર રવા લાગે. છેવટે તેની માએ તે જ સમયે સંસારયાત્રા પૂરી કરી. અકબરને પિતાની પાછલી જિંદગીમાં ઉપરા ઉપરી પડતા અનેક ફટકાઓમાં એકને વધારે થયે. તેને એક માતાની ઓથ હતી, તે પણ ચાલતી થઈ. હવે તે અકબરના ઉપર ઉદરામયના રગે પણ હુમલે કર્યો. પહેલા આઠ દિવસ તે તેણે દવા પણ ન લીધી. પાછળથી દક્ષ ચિકિત્સકો એ જેકે દવાઓ ઘણી કરી, પરંતુ તે ઉલટીજ પડતી ગઈ. અર્થાત ગ ઘટવાના બદલે વધતેજ ગ. Page #410 -------------------------------------------------------------------------- ________________ સમ્રા શેષ જીવન. બીજી તરફથી સલીમ અને તેને પુત્ર ખુસરે સિંહાસનની આશાથી આશરે આવી પહોંચ્યા. આ વખતે અકબરની પીડિત અવસ્થામાં તેને ધાત્રીપુત્ર ખાને અઝમ અજીજ કેક રાજકાર્ય ચલતે હતો. બીજી તરફ તે કુમાર ખુસરેને સાસરે થતું હતે. જનતાને મોટે ભાગે સલીમની કુશીલતાથી જાણીતું હતું અને તેથી તે લોકોએ ખુસને સિંહાસન ઉપર બેસાડવાનું પણ નક્કી કર્યું. અજીજ કેકાએ જ્યારે આ પ્રસ્તાવ સભામાં મૂક, ત્યારે કેટલાક મુસલમાને વિરોધમાં પડયા. કારણ કે કેટલાક મુસલમાન કર્મચારિ સલીમને ચાહતા હતા. પરિણામે અજીજકેકા અને માનસિંહે પિતાને વિચાર માં વાજે, અને અનિચ્છા છતાં પણ સલીમને સિંહાસને બેસાડવાનો નિશ્ચય કર્યો. ઉદરામયના રેગથી આક્રાન્ત થયેલ સમ્રા ભારતની ભાવી દુર્દશાને વિચાર કરતો પલંગ ઉપર પિઢ છે. ચારે તરફ સુનિપુણ હકીમ અને રાજ્યના પ્રધાન કર્મચારિ વ્યગ્રચિત્તથી–ઉદાસીનતાપૂર્વક ઘેરાઈને બેઠેલા છે. આજે તા. ૧૫ મી અકટેબર ઈ. સ. ૧૬૦૫ ને દિવસ છે. આખું આગરા શહેર વિષાદથી આછન્ન થઈ ગયું છે. નથી લેકના મુખચંદ્ર ઉપર નર કે નથી દિશાઓમાં નૂર અકબરના ઓરડામાં અત્યારે અનેક મનુષે ભારતની ભાવી દુર્દશાનો વિચાર કરતા સ્તબ્ધ ચિત્તથી બેઠેલા છે, તેવામાં કેટલાક મુસલમાન ગૃહસ્થ સાથે એક નવયુવકે પ્રવેસ કર્યો. લોકે આ કોણ? આ કોણ? એ વિચાર કરતા જ રહ્યા. એવામાં તે તે યુવકે સમ્રાટ ના ચરણકમળમાં માથું નમાવી દીધું. આ યુવક બીજે કઈ નહિં, પરન્તુ સમ્રા પુત્ર સલીમ જ ! સલીમ છેવટની ઘડીએ પણ આવ્યું તે ખરે. તેના પાષાણુ જેવા હૃદયમાં પણ પિતાની આ દશાએ કરૂણાને સંચાર કરાવ્યું, પિતૃશોથી તેનું હૃદય ભરઈ આવ્યું, તેને કંઠ રૂંધાઈ ગયે. પિતાના ચરણમાં પડી તે પિકે પિકે કરવા લાગ્યું. હાય રે પિતૃનેહ ! એક વખત પિતાને મારવા માટે Page #411 -------------------------------------------------------------------------- ________________ મરીશ્વાર અને સમાજૂ તૈયાર થનાર પુત્રને, પિતાના મૃત્યુના પ્રસંગે આટલે બધે શેક! કેને પ્રતાપ? પિતૃનેહને ! સમ્રાટે એક માણસને આજ્ઞા કરી કે મારી તલવાર, રાજકીય પિશાક અને રાજમુકુટ સલીમને આપે.”વાહર સમ્રાટુ! ધન્ય છે તારા પુત્રવાત્સલ્યને ! મરવાની ઘડીએ પણ પુત્રને એક પણ ગુન્હ યાદ નહિં લાવતાં આટલી બધી ઉદારતા! સમ્રાટુ સમક્ષજ તેની શુંદ્વિમાં સમ્રાટે કહેલી વસ્તુઓ સલીમને સેંપવામાં આવી. સમ્રા જાણે આટલા કાર્ય માટે જો ન હોય, તેમ, પિતાના પુત્રને પિતાની શુદ્ધિમાંજ તે વસ્તુઓ અર્પણ કરી-દરેકની સાથે પિતાના અપરાધની ક્ષમા યાચી આખા ભારતવર્ષને શેકસાગરમાં ગમગીન બનાવી સદાને માટે વિદાય થઈ ગયે! ભારતવર્ષનું દૈભાગ્ય પાછું તરી આવ્યું. હાહાકાર મચી ગયે. ભારતવર્ષને દુઃખના મહાસાગરથી બચાવી લેનાર, રાષ્ટ્રીય સ્થિતિને ઉચ્ચ કેટી ઉપર લાવી મૂકનાર ભારતવર્ષને બીજે સૂર્ય પણ અસ્તાચલની અદાલતમાં જઈ બેઠા, એટલે ભારતમાં પાછે તે ને તે અંધકાર ફેલાઈ ગયે. અકબરને જીવનહંસ સંસાર સરોવરથી ઉલે ગયે. પચાસ વર્ષના રાજ્યકાલમાં અનેક આશાઓને પૂરી કરીને અને સેંક આશાઓને અધુરી મૂકી અકબર ચાલતે થયે. બીજા દિવસે પ્રાતઃકાળમાં તેના સ્થલ શરીરને મુસલમાની રિવાજ પ્રમાણે મહેતા આડંબર સાથે બહાર લઈ જવામાં આવ્યું. સલીમ અને તેના ત્રણ પુત્રે મળી ચારે જણે અકબરના શબને ઉઠાવ્યું, અને તેઓ કિલાની બહાર સુધી લાવ્યા. તે પછી દરબારના બીજા અધિકારીઓ આગરેથી ચાર માઈલ ઉપર આવેલ સિકન્દરામાં લઈ ગયા. સિકજરા સુધી ઘણું હિંદુ-મુસલમાને તેની સાથે ગયા હતા. ત્યાં સમ્રાનું સ્થૂલ શરીર કાયમને માટે ભારત માતાના પવિત્ર ખોળામાં સમર્પણ કરવામાં આવ્યું. પાછળથી સમ્રાટુ જહાંગીરે, જે બગીચામાં સમ્રાદ્ધ શબ Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાષા, શક જ દાટવામાં આવ્યું હતું, ત્યાં નમૂનેદાર સમાધિમંદિર બનાવી સમ્રાટ અકબરને મૂર્તિમંત યશથંભ કાયમને માટે ઉભે કર્યો. અકબર એક મુસલમાન સમ્રા હોવા છતાં તે હિંદુ-મુસલમાન જ નહિં, પરતુ યુરોપીયન વિદ્વાનેને માટે પણ પ્રશંસાને વિષય થઈ પડે છે, એ વાત આપણે અનેક વખત જોઈ ગયા છીએ. અને તે, તે પ્રશંસાને પાત્ર નિવડ, તેમાં ખાસ કારણ જે કઈ હોય, તે. તેની ઉદાર રાજનીતિજ છે. પ્રજાના કલ્યાણની દષ્ટિ ધ્યાનમાં રાખીને તેણે જે ઉદારાશયથી રાજ્યતંત્ર ચલાયું હતું, તેના લીધે તેના પછીના તમામ વિદ્વાન લેખકોએ તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમાં ખાસ કરી ધર્માન્યપણું અને નિરર્થક વિરૂદ્ધભાવ-આ બેથી તે તે બીલકુલ દર રહેલે હેવાથી જ કેટલાક લેખકોએ તેને બીજા બધા રાજાઓ કરતાં ઉંચી પંકિતમાં મૂકે છે. ભારતવર્ષના રાજાઓના ઇતિહાસ વાંચે; મુસલમાન રાજાઓએ હિંદુ, જૈન કે બા ઉપર ઘણે ભાગે જુલમ ગુજાર્યો છે, ત્યારે હિંદુરાજાઓએ મુસલમાનોને અને બીજા ધર્મવાળાઓને અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન કરી છે, પરંતુ તે એકજ અકબરનું રાજ્ય થઈ ગયું, કે જે રાજત્વકાળમાં જાતિ કે ધર્મને કંઈ પણ ભેદ રાખ્યા સિવાય દરેકને એક સરખે ન્યાય મળે છે. આ વાતની સચોટ ખાતરી આ પુસ્તકનાં અત્યાર સુધીનાં પ્રકરણે કરી આપે છે. આવી રાજ્યનીતિ વાળે સમ્રાટુ સર્વની પ્રશંસા પામી જાય, એમાં નવાઈ જેવું શું છે? અને એવી રાજ્યનીતિ સ્થાપન કરવામાં એજ કારણ જણાય છે કે-અકબર એમ દઢતા પૂર્વક સમજતે હસે કે-પ્રજાની આબાદીમાંજ રાજની આબાદી રહેલી છે.”અકબરે પિતાની આ ઉદાર રાજ્યપદ્ધતિનું આંતરિક બંધારણ એવુ મજબૂત બાંધ્યું હતું, કે જેની અસર લાંબા કાળ સુધી ટકી રહી હતી; બકે અત્યાર સુધી તે અસર ચાલી આવી છે, એમ કહીએ તે પણ કંઈ ખોટું નથી. આ સંબંધી અનેક લેખકેએ ઘણું 47 Page #413 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રા ઘણું લખ્યુ છે,પરન્તુ તે મધાઓનાં વચના ન ટાંકતાં માત્ર પ્રગલ કેનેડી ( Pringle Kennedy ) એ પેાતાના ‘ધી હીસ્ટરી ઓફ ધી ગ્રેટ મેગસ, ભા. ૧ ના ( The History of the Great Moghuls, V. I. P. 311 ) પૃ. ૩૧૧ માં લખેલા શબ્દે ટાંકી આ પ્રકરણ સાથે આ પુસ્તકની પણ પૂર્ણાહુતિ કરીશુ. હોદ "That each person should be taxed according to his ability, that there should be shown on exemp. tion or favour as regrds this, that equal justice should be meted out and external foes kept at bay, that every man should be at liberty to believe what he pleases without any interference by the State with his conscience. Such are the principles upon which the British Government in India rests, and such are its real boast and strength. But all these principles were those ef Akbar, and to him remains the undying glory of having been the first in Hindustan to put them into practice. These rules now underlie all modern Western States, but few even of such States can boast that these principles are as thoroughly carried out by them in this the twentieth century, as they were by Akbar himself more than three hundred years ago. "" ૮ ૮ દરેક મનુષ્યને તેની શકિત અનુસારજ કર આપવાની ફરજ પાડવી, અને આ બાબતમાં કોઇ પણ માણુસ ઉપર મહેરબાની કરવી નહિ; તેમજ કાઇ પણ માણસને આ ખામતથી મુકત કરવા નહિ, ’‘ દરેકને સરખી રીતે ન્યાય આપવે અને બાહ્ય શત્રુઓને દૂર રાખવા, •• દરેક મનુષ્યને રાજ્ય તરફથી કઇ પણ દખલ કર્યા સિવાય તેની ઇચ્છાનુસાર કોઇ પણ માન્યતા ધરાવવાને વ્યકિત-સ્વાતંત્ર્ય આપવું,' આવાં Page #414 -------------------------------------------------------------------------- ________________ સમા રોષ જીવન તો ઉપરજ હિંદુસ્તાનમાં બ્રિટીશ સામ્રાજય રચાયેલું છે, અને આ તાજ તેની (બ્રિટીશ સામ્રાજ્યની) ખરી મગરૂરી અને બળનું કારણ છે. પણ આ બધાં તો અકબર' નાં છે અને હિંદુસ્તાનમાં વ્યવહારૂ રીતે આ તાને પ્રચલિત કરવાને અમર યશ તેનેજ ઘટે છે. આધુનિક સમયનાં સર્વ પાશ્ચાત્ય રાજ્યોમાં આ નિયમ પ્રવર્તે છે, પણ તે રાજ્યોમાંનાં ઘણાં જ થોડા રાજ્યો મગરૂરી સાથે કહી શકે તેમ છે કે–અકબરે પતે ત્રણ વર્ષ ઉપર જેવી રીતે આ નિયમનું પાલન કર્યું હતું, તેવી સંપૂર્ણ રીતે આ વીસમી સર્દીના જમાનામાં અમે પાલન કરીએ છીએ, Page #415 -------------------------------------------------------------------------- ________________ Page #416 -------------------------------------------------------------------------- ________________ Bakkaakaas ૩પ રિ શિ છે B૪૪૪૪૪૪૪૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ Page #418 -------------------------------------------------------------------------- ________________ અકબર બાદશાહનું ફરમાન. , زبان خاولادی میر کی اورشاه غانراب افت ولا تهران عالبان با ما تنامت ایرجت بالزن و راکرورتی رازار سروری د اعتماد المالك العظبي اعتاداظلاف الكي والمواضيع والایالم منیر رکن الله القاهره موتزارة الباهم مورد الغابات السلطان منظور از نظاروخاقان صاحباضا بلاشر والكمال للمزي تروچران الزمان مبارزالدین اعظخان بوفورانشان راعطان روزاخوذ بادشاہ ترناسیا زنای باند چون همکی همت علبانهت تمرینات کر جميع طوایف انام رطبنات عالم ازتخلفين مشاپ و مباثنين مذاهب ومنيوعز مقاومتخالعيزخوازشریفررضع وكبرصغیر وغني دفتروانا ونالته هرکلام ازانامظمتخلات خاصحی رمصرظهور تقاریر جوانان است وازربع مرابع ابزیانظام درطبان خود ثابت نم بردم خاورفارغ خاطرات جارت ومهام عادت وسایزمطالبجنور اشتغال شمولا لمستدامت توفق مانا ازواهب متعال و کرم مختصال س لت نمايدجيت الغمة بازار ارم بنصب خوان رزلته راغلام سرور طبقات ارذاشت کشتن عام وانطلق راک پرتوبت ازظل رحت بالغرايزدي بشواي خود ساخن اکبررات سرای محبتكل ترانمیر باری بارای معناساسنهاجي عبارالميسرة مهربانان رطب شفقازی کرد ودر مرحورات خدای كنتايج إعارعان مخنجف وجربورت نظامعان أنواختہ معارت منصدرمناربانان نابرارت از ضعین کرتا، برره هکرام موردل ومبهر باطن باشندنا حاتم ا رزش ریاضت درخراطیے عره مرتاضان هیزیی سورسیون ونابان رینه لوک زندانی رافت الحلمان درکاه اندحك شركه اهری از کم آندیارنرلمراحل السشود. دره ساکن ایشانکر دورهاوربوسالهای ایشان بلا کیسے فرد بایرراطات بانیانمار داره رزخان نردباندباربران ش باشد وازمعتان وخبان ایشان با سایر صاحب بنك فيتایر باسرع آن هم أحري لامع ومنعم مزن اغتابدراج * خلانشناسان سالارز وامثال آن کرکارات از نانو نامعامل افسردم دانستم نسبت این نام ایرانشناسی مینابیندراناء ازارميتاتريكرامالی مرد ملین ایالت اوکرانه هرندان سمارت مدات نشود رهبان مسموع راجيا مصر روحتلے جراتنا سے انا قدروا میدارگزاری با تمامی مسایلت بیان خاطرند انتظام عالم استکان آمر با یک ایجنان ارزان مالك حبدار ماشتركه است اور ستم نتواند طربتجيع روتال واستقبال جميع متدین اشغالاندمار از آیت کا حکم پادشاهی کر نجان فان المستعرة النقايصح خالفردان غلتکارانه سعادتي وديارآب روي صور رمعوي درامتنا اترتاسر ایران را مطالع نرده تلاه برداشت حاددانانید تا همواره دایان برد در عبارات خرد خزع وی ابر ستی سرگرمی ایند درغیره دانت خلف را علندهندخترها تابع نمازاراء الميم مطابق ۶۸ مهر محرم الحرام س ے ۹۰۹ 2 Page #419 -------------------------------------------------------------------------- ________________ یسا کر ان ابوالفضل واقع ابراهيم خير تقیم سکتا ہے مرافق اصلا ફરમાન ન૦ ૩ ને પાછલના ભાગ, Page #420 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ક. પરિશિષ્ટ - ફરમાન નં. ૧ ને અનુવાદ અલ્લાહુ અકબર જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મૂજબ છે. મહાન રાજ્યને ટેકે આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા રવભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતિ આપનાર, શ્રેષ્ઠ રાજ્યના ભરાસાદાર, શાહી મહેરબાનીને ભેગવનાર, રાજાની નજરે પસંદ કરેલ ઊંચા દરજાના ખાનના નમૂના સમાન સુબારિજજુદ્દીન (ધર્મવીર ) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષીસેના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું – જુદી જુદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, ન્હાના કે મોટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન-દુનિયાના દરેક દરજા કે જાતના લેક, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે, અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે, તેમજ સુષ્ટિસંચાલક (ઈશ્વર) ની અજાયબી ભરેલી અનામત છે, તેઓ, પોતપોતાના શ્રેષ્ઠ માર્ગમાં દઢ રહીને તથા તન અને મનનું સુખ ભેગવીને પ્રાર્થના અને નિત્યક્રિયાઓમાં તેમજ પિતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઈશ્વર) તરફથી અમને લાંબી ઉમર મળે, અને Page #421 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વા અને સપ્રા. સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દુવા કરે, કારણ કે-માણસ જાતમાંથી એકને રાજાને દરજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરણ પહેરવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે--તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સપૂર્ણ દયાને પ્રકાશ છે. તેને પોતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તે કમમાં કમ બધાઓની સાથે સલાહ-સંપને પાયે નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે. અને ઈશ્વરે પેદા કરતી બધી વસ્તુઓ (બધાં પ્રાણિઓ), કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સુષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કર, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુદમ નહિં ગુજારતા, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજય સૂરિ સેવા અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શેધ ઉપર નજર રાખી હુકમ થયો કે-તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથા કેઈએ એમને હરકત (અડચણ) કરવી નહિં, અને તેમનાં મંદિરે તથા ઉપાશ્રયમાં ઉતારે કરે નહિ; તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી જે તેમાંનું (મહિરે કે ઉપ2માંનું) કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય, અને ૧ “વેતામ્બર જૈન સાધુઓને માટે સંસ્કૃતમાં પદ શબ્દ છે: તેનું અપભ્રંશ ભાષામાં વહુ રૂપ થાય છે. તે જ રૂપ વધારે બગડીને રકા થયું છે. તેવા શબ્દનો ઉપયોગ બે રીતે થાય છે. જેને માટે અને જૈન સાધુઓ માટે. અત્યારે પણ મુસલમાન વિગેરે કેટલાક લોકો જૈન સાધુઓને ઘણે ભાગે તેવતા કહીને બોલાવે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ અશિષ્ટ ૨ તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઇ તેને સુધા રવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તે તેને, કોઇ ઉપલક જ્ઞાનવાળાએ ( અજ્ઞાનીએ ) કે ધર્માંન્ધે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ. આળખનારા, વરસાદના અટકાવ અને અવાં બીજા કામા કે જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરાપ, મૂર્ખાઇ અને એવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા-ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટા આપે છે; એવાં કામા તમારા રક્ષણ અને ૫ દોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેારા છે, થવાં જોઇએ નહિ. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલ્લાહ, કે જે અમારી સત્યની શોધ અને ખુદાની આળખાણુ વિષે ચૈડુ' જાણે છે, તેણે આ જમાતને ઇજા કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના અદેખસ્ત કરનાર છે, ઘણુ ખાટું. લગ્યું છે ( દુઃખનુ` કારણુ થયું છે ); માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવુ' જોઇએ કે-કાઇ ફાઇના ઉપર જુલ્મ કરી શકે નહિ તે તરફના વમાન અને વિ ષ્યના હાકેમા, નવા અને રીસાસતને પૂરેપૂરા અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદ્.એના નિયમ એ છે કે-રાજાના હુકમ, કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પેાતાની સ્થિતિ સુધારવાને વસીલે જાણી તેનાથી વિરૂદ્ધ કરે નહું, અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાશે. આ ફ્માન વાંચી તેની નફા રાખી લ” તેમને આપવુ જોઇએ, કે જેથી હંમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પેાતાની ભકિતની ક્રિયાએ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં. અને ઈશ્વરભકિતમાં • ૧ આ સંબધી હકીકત માટે જૂઓ-આ પુસ્તકનું... પૃ. ૩૨-૩૩ ૨ જુએ, આ પુસ્તકના પૃ. ૧૮૮-૧૯૧ માં આપેલી હકીકત, તથા અકબરનામાના ત્રીજા ભાગના ખેવરીજકૃત અગરેજી અનુવાદ પૃ. ૨૦૭ 48 ht Page #423 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સારા ઉત્સાહ રાખે. એજ ફરજ જાણી એથી વિરૂદ્ધને દખલ થવા દે નહિં. ઈલાહી સંવત ૩૫ નાં અઝાર મહીનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯ હજરી, મુરીદ (અનુયાયિઓ) માંના નમ્રમાં નમ્ર અબુલકજલના લખાણથી અને ઇબ્રાહીમહુસેનની ધથી નકલ અસલ મૂજબ છે. - - - - - - - - - - - - - - - - ૧ અબુલફજલ પિતાને “મુરીદ” વિશેષણ એટલા માટે આપે છે કે તે અકબરના ધર્મને અનુયાયી હતા. Page #424 -------------------------------------------------------------------------- ________________ અકબર બાદશાહનું ફરમાન, اس البر حكمطاء ابو سمنان در نشان عالیشان موافق اصلا دندنان الين وخبل شد. نمد دورات. كحكام وحاکردارکران حال واستقبال و متصدیان ماء زر کیت ربا سروجون زمان عالیشان سعال ای درباره در رتلنے کاروکاربن وماله ملتادیم رفت رد: خزرد ره برس مروان عالیان زرد کر دریا بجز روزبلجررينان کنتراتحل واجبات ومترزمنضایت اندرجا نزن خان جاناتان براندام مخلفاخرین بازداشة احترازنام وملاحظاراکزدم نباید رد.. وود نازلاذعان نيد ؟ كرنظر برستے دکشت بانت وخاطیے عمد مرتاضاني سورهظبحیربیسویرا جان طریقت اور شرف ملامتان اندیدان معلمان در امده بماید وساکن ایسا نکر در سالهاي ايشانياندکے نبردناواهانت ایشانان وكان بقاع روا خادم باشند وانمحنتزدحمان اجان سازماحبني يخترباشد کہ بعیراید ویاسای خانه لمدظاهرين وعموده است نتاید جنج۔ کرج ازخدا ناشناسان امسال این کار استانمانینگ معاملدية يانسون وطلس دانستنبت يان نامرادن میاندوانواع اتمام برسانند وزیر وطن خود کمیکند مانع میکردند مط ی مامالک اموبان نامادرت نکرده داند کرباغ خاط بإرتاحزر برده بعياد اشتغال اندروطریق در رودرا می مون: باستندبايحسب الرهان عالیشان علمزدحمان اکیدنمایند کریجیب ترین بھی عزداید واحد خان نتوان کرددين دانتار و نرده دیگر به وظن ابرخرم الناع .. غره شهر براء العمامہ پہنانا Page #425 -------------------------------------------------------------------------- ________________ محضمر . مزوری ماربل حضرت نیر لا لا لا انا اے نشان عالیشان اہم کردار اور نر بالغ وروز هر درد نیاز برای دوست که درمان در زمان باز میشود ارراه کارون بود روشن ફરમાન ન′૦ ૨ તા પાછળના ભાગ. Page #426 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ એ.. (ક પરિશિષ્ટ છે. સમાન ન. ૨ ને અનુવાદ, હુ અકબર બાબુ બહામુજફફર સુલતાનાબાના હુકમ. ઊંચા દરજાના નિશાનની નકલ અસલ મૂજબ છે. આ વખતે ઊંચા દરજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું (છે) કે-હલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદાર, કડીઓ અને ગુજરાત સૂબાના તથા સેરઠ.. સરકારના મુસદોએાએ, સેવડા (જેન સાધુ) લેકે પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કેઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ' સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિવાળું ફરમાન છે, અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે દર મહીનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચ્છવું નહિં. એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણિઓએ ઘરમાં કે ઝાડા ઉપર માળા નાખ્યા હોય, તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દુર રહેવામાં પૂરી કાળજી રાખવી.”(વળી) એ માનવા લાયક ફરમાનામાં લખ્યું છે કે “ગાયાસ કરનારાએમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા, અને તેના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ. છે–તેમના ચોગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની * ૧ જૂઓ આ પુસ્તકનું ૫, ૧૦ર-૧૩, Page #427 -------------------------------------------------------------------------- ________________ સુરીયર અને સંપા - - - - - - ધ ઉપર નજર રાખી ( હુકમ થયે) કે-એમના દેવલ કે-ઉપાથયમાં કોઈએ ઉતારે લેવે નહિં. અને એમને તુચ્છકાસ્વા નહિ. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કે તેને સુધારે છે તેના પર નાખે, તે કઇ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધમપે તેને અટકાવ કર નહિ અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદનો અટકાવ અને એવાં બીજા કામે, કે જે પૂજવા લાયક જતનાં (ઈવરનાં) કામ છે, તેને આપ મૂખઈ અને એના લીલ જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુખે આપે છે, તેમ તેઓ જે ધર્મક્રિયાઓ કરે છે, તેમાં અટકાવ કરે છે; એવાં કામે આરોપ એ બિચારાએ ઉપર નહિં મૂકતાં એમને પિતાની જગ્યા અને મુકામે સુખેથી ભતિનું કામ કરવા દેવું. તેમ પિતાના ધર્મ મૂજબ કિયાએ કરવા દેવી.” - તેથી તે શ્રેષ્ઠ ફરમાન મૂજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે-એ ફરમાનને અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કઈ હુકમ કરે નહિં.(દરેકે) પોતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં. અને તેથી વિરૂદ્ધ કર્યું નહિં તા. ૧ લી શહર મહીને ઈલાહી સને ૪૬, સુવાશિક, તા. ૨૫, મહીને સફર ૧૦૧ હીજરી પટાનું વર્ણને ફરવરદીન અહીને, જે દિવસેમાં સૂર્ય એક રાશીમાંથી બીજી શશીમાં જાય છે, તે દિવસે ઈદ; મેહરને દિવસ દરેક મહીનાના રવિવારે તે દિવસ કે જે બે સુફિયાના દિવસની વચમાં આવે છે જબ મહીનાના મવારે; આબાન મહીના કે જે બાદશાહના જમને મહીને છે, દરેક શમશી મહીના પહેલે દિવસ, જેનું નામ Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ . આમઝ છે અને બાર પવિત્ર દિવસે, કે જે શ્રાવણ મહીનાના છેલા છે અને ભાદરવાના પ્રથમ છ દિવસે મળીને કહેવાય છે. નશાને આલીશાનની નકલ અસલ મુજબ છે. સિકકે. (આ સિક્કામાં માત્ર કાજી ખાનમહમ્મદનું નામ વાય છે. તે સિવાયના અક્ષરો વંચાતા નથી.) સિકકે. ( આ સિકામાં “અકબરશાહ સુરીદજાદા દારાબ? આ . પ્રમાણે લખેલ છે.) ૧. દારાબ, એનું પૂરું નામ મીરજા દારાબખાન હતું અને તે અબુરહીમ ખાનખાનાનને છોકરે તે હતો. વધુ માટે જૂઓ-આઈન-અકબરીના પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ પૂ. ૩૩, Page #429 -------------------------------------------------------------------------- ________________ સીઆઈ અને સી. પરિશિષ્ટ ગ. فهن અરમાન ન ૩ ને અનુવાદ આ અકબર નકલ. (તા. ૨૬ માહે ફરવરદીન સને ૫ ના કરાર મુજબના ફરમાનન.-૩ તમામ રક્ષણ કરેલા રાજ્યના મહટા હાકેમે, હેટા દીવાને, દીવાની મહાન કામોના કારકુને, રાજ્ય કારભારના બંદોબસ્ત કરનારાઓ, જાગીરદાર અને કડિઓએ જાણવું કે-દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારે ઈન્સાફી ઈરાદો પરમેશ્વરને રાજી કરવામાં કાએલો છે અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ, તમામ દુનિયા, કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજુ થએલે છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મેક્ષધર્મવાળા, કે જેમને હેતુ સત્યની શોધ અને પરમે શ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેઓને રાજી કરવા તરફ અમે (વધારે) ધ્યાન દઈએ છીએ. તેથી આ વખતે વિવેકહર્ષ, ૧. આ વિવેકહર્ષ, તપાગચ્છમાં થયેલ આનંદવિમલસૂરિના શિષ્ય કષિ શ્રીપતિના પ્ર. શિષ્ય અને પં. હર્ષાનંદના શિષ્ય થતા હતા. તેઓ એક મહાપ્રતાપી પુરૂષ હતા. ઘણા રાજા મહારાજાઓને તેમણે પ્રતિધી જીવદયા સંબંધી કાર્યો કરાવ્યાં હતાં. ખાસ કરીને કચ્છના-રાજા ભારમલ્લને પ્રતિબધી જૈનધર્મને અનુયાયી બનાવ્યા હતા આ સિવાય તેમણે કચ્છના ભૂજ, રાયપુર, ઓખર અને લાયજા વિગેરે Page #430 -------------------------------------------------------------------------- ________________ tale. o8i9a wit?lis اس اکہ میان ار قرارے ان سے فر ما و زوردیا نره حکام کرام ورأينا عفا ومصدیا میری مناظران است السلطاني وجابتر ذرلنز و کروریان کلماکر محروے بولا تندرجون هیکهین عدالت برای جهانگیری در مباريات لیل مصرف و تایے نیت ختطيسه درست اردنخاطرمان برایاکہ مبرع معبردرراجر واجب الوجودان مطرزاست خرما در استرضاي قلب فاکیستان ونرصتا اندیشان کی وجہ مقصود و مطاربانزجویی وخراطے اوریادرکنیت عایت حج مبررلے میدارم هرا درین ولاک پیکه کویرندرهاند راورکرکے پتاچت کربن جي سبز سوربجي درسورونتره خوش خیم که این مدت دریای سرپرسلطنت می بورجون التماس واستدعا برندک کرال ماكل محروس در دوازده روز معبرا کر روز .مادرنجن یاشدیرمسليا ان تجاوزها و حیوانات کے گرد موجب سرفراری این مسکان خاهربرد و چندینجاكا من ربرکت این حکم اندرلخلاصی خواهریافت رتاب کر برزکارزخ حضرت اترساندهايون عابر خواهد کرديراراجاكبناهن بابحاح مطالب وما ربطل وخل ازهفتم وطانك اسرك كان عازارممرقراشيرام ملتاوره بقرلنغرين داشته انقطاع واجباتباع ما لا نرد اصرایانت کے دروازی روز کرال بسالے کل مالک محور مسلماجانور نکنند و برامون این امر نکرد ودرین باسی هر سال حکم وزمجلاتطنند مبادرحسب لكم الان علموده اند و مرتحلواخان نورزید عمل و پر Page #431 -------------------------------------------------------------------------- ________________ ફરમાન ન. ૩ ને પાછળના ભાગ Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ગ, - - - - ગામમાં કેટલીક પ્રતિષ્ઠાઓ પણ કરી હતી. આ બધી બાબતે, મેટી ખાખર (કચ્છ) ના શત્રુંજયવિહાર નામના જૈન મંદિરની અંદરને શિલાલેખ (જે મુનિરાજશ્રી હંસવિજયજી વિરચિત પ્રશ્નોત્તર પુષ્પમાલા” નામના પુસ્તકના પૃ. ૧૫૫ માં છપાય છે) અને આજ વાત વિવેકહર્ષના શિષ્ય મહાનંદે સં. ૧૯૬૦માં રાયપુરમાં બનાવેલ “અંજનાસુંદરીરાસ પણ પુરવાર કરી આપે છે. આ વિવેકહર્ષને “માનનારાકુવરી “ ના કર્તા શ્રીયુત રામલાલજીગણિ ખરતરગચ્છના સાધુ તરીકે ઓળખાવે છે. ( જૂઓતે પુસ્તકની પ્રસ્તાવનાનું પૃ. ૬ તથા પુસ્તકનું પૃ. ૫૦-૬૦ ) પરંતુ આ વાત ઇતિહાસથી બિલકુલ વિરૂદ્ધ છે. મેટી ખાખર (કચ્છ) ના મંદિરના જે શિલાલેખને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે, તે, અને પ્રસ્તુત ત્રીજા નંબરનું ફરમાન ખુલ્લી રીતે બતાવી આપે છે કે તેઓ તપાગચ્છીય સાધુ હતા. વળી વિવેકહષની બનાવેલી કવિતાઓ પણ તેમને તપાગચ્છના સાધુ તરીકે જ પુરવાર કરે છે. તેમણે બનાવેલી “રવિજયરિ સાય” ની અંતમાં લખ્યું છે – “ જસ પદ પ્રગટ પ્રતાપ ઉગે વિજયસેન દિવાકરે, - કવિરાજ હર્ષાણુંદ પંડિત “વિવેકહર્ષ સુëકરો. ” ઉપરની કડી ઉપરથી તેઓ તપછાચાર્ય શ્રી વિજયસેનસરિની આજ્ઞામાં રહેનાર અને હર્ષાનંદ કવિના શિષ્ય હતા, એ ચોક્કસ થાય છે. આ સિવાય તેમણે “પત્રણ પ્રકાશ ' નામનો ગ્રંથ ભાષામાં કવિતાબદ્ધ લખ્યો છે. તેની અંતમાં પણ તેઓ પિતાને તપાગચ્છનાજ બતાવે છે. આ સિવાય તેમણે વીજાપુરમાં વિ. સં. ૧૬૫ર માં હીરવિજયસૂરિ રાસ બનાવ્યો છે, કે જે હાનો છે. તેમાં પણ પિતાને તપાગચ્છના અનુયાયી બતાવે છે. વધારે આશ્ચર્ય જેવું તે એ છે કે-શ્રીયુત રામલાલજી ગણિએ વિવેકહર્ષને ખરતરગચ્છના સાધુ તરીકે ઓળખાવવા જતાં વિવેકહર્ષના બદલે વેપાઉં નામ આપવાની પણ હેટી ભૂલ કરેલી છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ સુરીયર અને સમ્રા. પરમાનદ,મહાન દ,ર અને ઊદયહર્ષ, કે જે તપાયતિ (તપગચ્છના સાધુ)વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, અને ન દૈિવિ r ૧ પરમાનદ તેઓ ઉપયુક્ત વિવેકહૅર્ષના ગુરૂભાઇ અને હર્ષાન’ના શિષ્ય થતા હતા. એ વાત અંજનાસુ દરીરાસ ' ની પ્રશસ્તિની નીચેની કડિયે! ઉપરથી સ્પષ્ટ થાય છેઃ C “ તપગચ્છભડન પતિશિરામણી ૨ હરષાણુંદ પંડિત ગુણરિ ૐ. તસ પદ પદવી ઉદયાચલ સિગારવા ૨ ઉગ્યા ઉગ્યા બધવ જોડિ રે; વિવેકહર્ષ પતિ દિનકરૂ પરમાણુંદ પંડિત ગુણ કેાડિ રે. ” r વિ આ પરમાનને પણ શ્રીયુત રામલાલજીએ ખરતરગચ્છના સાધુ તરીકે બતાવ્યા છે, પરન્તુ તે પણ ભૂલ છે. પરમાન પણુ તપાગચ્છનાજ સાધુ હતા, તે વાત ઉપર્યુક્ત કથન અને આ ત્રીજા નબરનું ફરમાન સ્પષ્ટ બતાવી આપે છે. તે ઉપરાન્ત તેમણે જુદી જુદી દેશીભાષામાં બનાવેલ વિજયચિ'તામણિ સ્નેાત્ર ' ની અંતમાં લખેલ " .. શ્રીવિજયસેનસૂરિ સેવક પડિત પરમાનંદ જયકરે ‘ આ પદ પણ તેજ વાતને પુરવાર કરે છે. વિષ ૨ આ મહાનંદ ઉપયુક્ત વિવેકહર્ષનાજ શિષ્ય થાય છે. એ વાત ઉપર્યુક્ત તેમના બનાવેલા રાસ ઉપરથી તેમજ એમણે સ. ૧૬૬૯ ના માગસર વિદ ૮ ને રિવવારે આટ. ગામમાં લખેલ અામ સ્તોત્ર ના અ'તિમ ઉલ્લેખથી પણ માલૂમ પડે છે. આ સ્તોત્રની પ્રતિ પરમજીર આચાર્ય મહારાજશ્રીના ભંડારમાં છે. ૩ જૂએ આ પુસ્તકનુ પૃ. ૧૫૭-૧૬૩ તથા ૨૩૪૨૩૬, ૪ વિજયદેવ રિ-તે વિજયસેનસૂરિના શિષ્ય થતા હતા. વિ. સં. ૧૬૪૩ માં તેમણે વિજયસેનસૂરિ પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી સં. ૧૯૫૬ માં તેમની આચાર્યે પૃથ્વી થઇ હતી. સ. ૧૬૭૪ માં તે માંડવગઢમાં જહાંગીર આદશાહને મળ્યા હતા. માધ્યાહ Page #434 -------------------------------------------------------------------------- ________________ શિખ ગ જયજી-કે જેઓ ‘ખુશરૂહમ' ના ખિતાખવાળા છે—તેમના ચેલાઆ છે; તેઓ આ વખતે અમારી હજૂરમાં હતા, અને તેમણે દરખાસ્ત અને વિનતિ કરી કે−ો સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર ખાર દિવસેાજે ભાદરવા પન્નૂસણના દિવસે છે—તેમાં હિંસા કરવાની જગ્યાએમાં કાઇ પણ જાતના જીવાની હિં'સા કરવામાં નહિ આવે, તે અમને માન મળવાનુ કારણ થશે અને ઘણા જીવા આપના ઊંચા અને પવિત્ર હુકમથી ખચી જશે. તેમ તેના સારા મઠ્ઠલે આપના પવિત્ર-શ્રેષ્ઠ અને સુખારક રાજ્યને મળશે ” અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલ્કે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે; તેથી એ વિનતિ કબૂલ કરી દુનિયાએ માનેલે અને માનવા લાયક જહાંગીરી હુકમ થયે કે-મજકૂર ખાર દિવસોમાં દરવર્ષે હિંસા કરવાની જગ્યાએમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણિયાને મારવામાં આવે નહિ અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિ. વળી એ સબંધી દર વર્ષીને નવા હુકમ કે સનદ (પણ) માગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ પ્રસન્ન થઇ તેમને મહાતપા ' નું બિરૂદ આપ્યુ હતું. ઉદયપુરના મહારાજા જગસિંહુજીએ તેમના ઉપદેશથી પીછાલા અને ઉદયસાગર નામનાં તળાવેામાં જાળેા નાખવાને નિષેધ કર્યો હતો, તેમ રાજ્યાભિષેકના દિવસે અને જન્મના તથા ભાદરવા મહીનામાં કાઇ જીવહિંસા ન કરે, એવે! હુકમ બહાર પાડયા હતા. વળી નવાનગરના લાખા રાજાને, દક્ષિણુના ઇદલશાહને, ઇડરના કલ્યાણમલ્લને અને દીવના ફિર ગિયાને તેમણે ઉપદેશ આપી જીવહિંસાએ એછી કરાવી હતી, વિ. સં. ૧૭૧૩ ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે ઉનામાં તે સ્વર્ગવાસી થયા હતા. વધુ ઐતિહાસિક સજ્ઝાય માટે જૂએ ‘વિજયપ્રસ્તિ મહાકાવ્ય' તથા માળા ભા૦ ૧ લેા ' વિગેરે ગ્રંથે, > ૧ જા~-આ પુસ્તકનુ પૃ-૧૫૮. 49 " Page #435 -------------------------------------------------------------------------- ________________ કરી ફરમાનથી વિરૂદ્ધ વર્તવું નહિ અને આડે માર્ગે જવું જોઈએ નહિં. એ ફરજ જાણવી જોઈએ. નમ્રમાં નમ્ર અબુલઆરના લખાણથી અને મહરિની નેપથી. ૧ અબુલખેર, એ શેખ મુબારકને પુત્ર અને શેખ અબુલફજલને ભાઈ થતો હતો. તે હી. સ. ૮૬૭ ના જમાદીઉલ અવ્વલની બીજી તારીખે ( આઈન ઈ. અકબરીમાં લખ્યા પ્રમાણે ૨૨ મી તારીખે ) જ હતો. તે ઘણે બાહોશ અને ભલો માણસ હતા. જીભ ઉપર તેણે સારે કાબુ મેળવ્યા હતા. અબુલફજલે લખેલી ચીકી ઉપરથી માલુમ પડે છે કે બીજા ભાઈઓ કરતાં આની સાથે તેને વધારે સારે સંબંધ હતે. અબુલફજલના સરકારી કાગળ ઘણે ભાગે આના જ હાથમાં રહેતા અને લાયબ્રેરીની દેખરેખ પણ આજ રાખો. વધુ માટે જુઓ-દરબારે અકબરી પૃ. ૩૫૫-૩૫૬ તથા આઈન-ઈ-અકબરીના પહેલા ભાગમાં આપેલ અબુલફજલનું જીવનચરિત્ર. પૃ. ૩૩ ૨ મહમુદસદ, તે સુજાતખાન શાદીબેગને છેક હતા, પરંતુ શેખ ફરીદે તેને દત્તક લીધો હતો. કારણ કે શેખ ફરીદને કઈ છોકરો નહિ હતા, તેમ તેની પુત્રી પણ નિર્વશજ મરણ પામી હતી. આના સિવાય મીરખાન નામના એક યુવાનને પણ શેખ ફરીદે દત્તક લીધું હતું. એટલે મહમુદસૈદ અને મીરખાન બને ભાઈ થતા હતા. તેઓ બન્ને આડંબરથી રહેતા અને બાદશાહની પણ પરવાહ નહિં કરતાં તેઓ રંગીન ફાનસ અને મશાલથી શણગારેલી હોડીમાં બેસી નિ:શંકપણે બાદશાહના મહેલ પાસે થઈને નિકળતા. ઘણી વખત જહાંગીરે તેમ કરવાની મનાઈ કરી હતી, છતાં જ્યારે તે પ્રવૃત્તિ બંધ નજ કરી ત્યારે જહાંગીરની સૂચનાથી મહાબતખાને એક માણસ મોકલીને મીરખાનને મારી નંખાવ્યો હતો. શેખ ફરીદે આથી બાદશાહ પાસે મહોબતખાનને મારવાની માગણી કરી હતી, પરન્તુ મહાબતે કેટલાક આબરૂદાર સાક્ષીઓ મેળવીને એવું કહેવડાવ્યું કે-મીરખાનને મેં નહિં, પરંતુ મહમ્મદ સિદે જ મારી નાખે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ પારશિલ ગ નકલ અસલ મૂજબ છે. સિક્કે (આ સિક્કો વાંચી શકાતું નથી.) એવી રીતે મહમ્મદ સૈદના ઉપર આ કલંક આવ્યું. મહુમ્મદ સિંદ શાહજહાનના વીસમા વર્ષમાં જીવતે હતે,અને તે ૭૦૦ સેના તથા ૩૦૦ ઘેડેસ્વારેને અધિપતિ હતે. જૂઓ આઈન-ઈ-અકબરી ના પહેલા ભાગને અંગરેજી અનુવાદ ૫, ૪૧૬ તથા ૪૮૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને ગ્રાહ. પરિશિષ્ટ છે ફરમાન નં. ૪ને અનુવાદ અલ્લાહ, અબરઅબુલ મુજફફર સુલતાન શાહ સલીમ ગાજીનું દુનિયાએ માનેલું ફરમાન. અસલ મૂજબ નકલ. મોટાં કામે સંબંધી હુકમ આપનારાઓએ, તેને અમલમાં લાવનારાઓએ, તેમના કારકુનેએ તથા વર્તમાન તેમજ ભવિષ્યના મામલતદારે .વિગેરેએ અને ખાસ કરીને સેરઠ સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણવું કે-ભાનું ચંદ્ર યતિ અને “ખુશ હમ” ના ખિતાબવાળા સિદ્ધિચક્ર યતિએ અમને અરજ કરી કે “જીજીએ, જકાત, ગાય-ભેંશપાડા અને બળદ-એ જાનવરની બિલકુલ હિંસા, બીજા દરેક મહીનાના મુકરર દિવસમાં હિંસા, મરેલાના માલને કબજે કર, લોકોને કેદ કરવા અને શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સેરઠ સરકાર જે કર લેતા તે, એ બધી બાબતે આલા હજરતે (અકબર બાદશાહે) માફ અને તેની મનાઈ કરી છે, તેથી અમે પણ દરેક–લેકે ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની છે, તેથી-એક બીજે મહીને, કે જેની અંતમાં અમારો જન્મ થયે છે, તે ઉમેરીને નીચે લખેલી તપસીલ મૂજબ માફી આપી–અમારા શ્રેષ્ઠ હુકમ મૂજબ અમલ કરી * ૧ જૂઓ-આ પુસ્તકનું પૃ. ૧૪૫-૧૫૬ તથા ૨૩૮–૨૩૮ ૨ જાઓ–પૃ. ૧૫૫–૧૫૬. ' ૩ જૂઓ-૫, ૧૩૮, ૧૪૪, ૧૪૫, ૧૫૦, ૧૨, ૧૬૩." Page #438 -------------------------------------------------------------------------- ________________ . r seats g aretana أنهاغطاع الطریگای سلنا ہے حكام والرشصدیان مهمات ومانسكار حال واستقبال و انحصاء ستار در برجہادشاهان سرافا والمرور بوده بداند کون جانچنچے درجة اطو مجزوم معرضان رساندندکر وجن جزیرورك ويذبهجا وان از کار نزومارو اضلا وحيوانات دكر ا ام مرواها ويفرول من واسیرکردن مردم دیرم مرتعین کر رکواسترخامس میکرخندحضرت لعل معانو مهر بامران بنکالت رفيع المزلت مانیزان الاطفت وممرلے کربیان کان سرآیا دارم امور کور یا معلشان کا رتر ماء ولاز مارکر انع شدن برچے کر رغم توصلا شمعان ومردم مبارکحست الحر الانريد عالنرده تخلف راغ برزن روی بر روی کلیجا نداز احوالانم خبر دار برده حركاء جان جدوند درابابندرعات وما قتیب ارنال مربما نوره مجمع اندیافرام رساندک بخاطر رعايا دوام رلت قاهره اشتغال نموده باشند در برکم او یک قطع ملح دراجاجرمیکروساخردر ماده از دستور قدم مساك فرار کردند خون باب چهارم مهر برياء العه Page #439 -------------------------------------------------------------------------- ________________ وارتقال الي ما بنت بنی تطلب دروب کا علامار . ફરમાન નં. ૪ ને પાછલને ભાગ. Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે. તે વિરૂદ્ધ કે આડે માર્ગે જવું જોઈએ નહિં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ, કે જેઓ ત્યાં (ગુજરાતમાં છે, તેમના હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચ અને સિદ્ધિચંદ્ર ત્યાં આવી પહોંચે ત્યારે તેમની સાર સંભાળ રાખી જે કામ કરવાનું તેઓ રજૂ કરે, તેને સંપૂર્ણ કરી આપવું જોઈએ, કે જેથી તેઓ છત કરનારા રાજ્યને હમેશાં (કાયમ) રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાર્ત છે, કે જ્યાં તેમણે પોતાના ગુરૂ હીરજીનાં પગલાં સ્થાપન કર્યા છે, તેને જૂના રિવાજ પ્રમાણે વેરા વિગેરેથી મુકત જાણી તે સંબંધી કંઈ હરકત કે અડચણ કરવી નહિં. લેખ (થ) તા. ૧૪, શહેરીવર મહીને, સને ઈલાહી ૫૫. પેટને ખુલાશે. - મહીને ફરવરદીન; તે દિવસો કે જે દિવસમાં સૂર્ય એક રાતમાંથી બીજી રાશીમાં જાય છે; ઈદને દિવસ, મેહરના દિવસે; દરેક મહીનાના રવિવારે; તે દિવસ કે જે સૂફિયાના દિવસની વચમાં આવે છે; રજબ મહીનાને સેમવાર; અકબર બાદશાહના જન્મને મહીને-જે આબાન મહીને કહેવાય છે, દરેક શમશી (Solar ) મહીનાને પહેલે દિવસ, કે જેનું નામ એમજ છે, બાર બરકતવાળા દિવસે, કે જે શ્રાવણ મહીનાના છેલ્લા છ દિવસ અને ભાદરવાના પહેલા જ દિવસે છે. અલાહુ અકબર. નકલ અસલ મૂજબ છે. સિકકે. (આ સિક્કાના અક્ષર વાંચી શકાતા નથી, Page #441 -------------------------------------------------------------------------- ________________ સુરીપર અને સમ્રા (સા. (છા સિક્કામાં કાજી અજ્જુસ્સી તું નામ છે. ) સિકા અસલ મૂજબ નકલ છે. ( આ સિક્કામાં ‘ કાજી ખાન મુહમ્મદ નું નામ છે, ખીજા અક્ષરા વહેંચાતા નથી.) ૧ કાજી અબ્દુસમી, તે સીચાંફાલ નામના પહાડી પ્રદેશના રહીશ હતા, કે જે પ્રદેશ સમરક અને મુખારાની વચ્ચે આવેલા છે. મઠ્ઠાઉનીના કહેવા પ્રમાણે તે પૈસાને માટે રોત્રજ રમતા અને દારૂ બહુ પીતા. હી. સ. ૯૦ માં અકબરે તેને કાજી જલાલુદ્દીન મુલતાનીના સ્થાનમાં ફાજીકુંજાત બનાવ્યે હતેા. જૂએઆઈનઇ અકબરીના પહેલા ભાગને અગ્રેજી અનુવાદ ૫ ૫૪૫. Page #442 -------------------------------------------------------------------------- ________________ Page #443 -------------------------------------------------------------------------- ________________ જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલે પત્ર تو اس دنیا کی دوسری بات تو و باران کرج بنایات شده بود در دارم شامی شاراده از جوان ناشرین شاه با جان انظار ازت از همراه دیترل حرشا دبن بار است فردا از محمد هاشم ودوره الاخيره معقول درباره امور اداری دانووست بونی زن کیردار و کار و م دیر فرنٹی کرد معرکره متروخانی زنان و در رویدار یعنی پوری کو دورات نیلو فرنانو مہ و الہ وار اند ) Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ 8 - - - - પરિશિષ્ટ ૩ ફરમાન નં. પ ને અનુવાદ અલ્લાહુ અકબર હકને ઓળખનાર, ગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જાણવું કે તમારી સાથે પત્તનમાં મુલાકાત થઈ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતે રહું છું. (મને) ખાત્રી છે કે–તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકે સંબંધ મૂકશે નહિં. આ વખતે તમારે શિષ્ય દયાકુશલ પંન્યાસ અમારી પાસે હાજર થયે ૧ પત્તન ” થી ગુજરાતમાં આવેલું પાટણ નહિ, પરંતુ માંડવગઢ (માળવા) સમજવાનું છે, કારણ કે જહાંગીર અને વિજયદેવસૂરિન સમાગમ માંડવગઢમાંજ થયું હતું. આ સમાગમનું સંપૂર્ણ વૃત્તાન્ત વિદ્યાસાગરના પ્રશિષ્ય અથવા પંચાયણના શિષ્ય કૃપાસાગરે શ્રીનેમિસાગરનિર્વાણુરાસમાં આપ્યું છે, તેમાં પણ જ્યાં માંડવગઢના શ્રાવકેનું વર્ણન લખ્યું છે, ત્યાં ચેખું લખ્યું છે કે વીરદાસ છાજૂ વળી એ, શાહ જયૂ ગુણ જાણું કે, પાટણે તે વસે ઇત્યાદિક શ્રાવક ઘણા એ, ” ૯૧. ( જુઓ–જન રાસમાળા ભા. ૧ લે પૃ. ૨૫ર ) આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-માંડવગઢની તે વખતે પાટણ તરીકે પણ પ્રસિદ્ધિ હતી. ૨ આ દયાકુશલ તેજ છે કે જેમણે વિ. સં. ૧૬૪૮માં વિજયસેન સરિની સ્તુતિમાં લાભદયરાસ બનાવ્યો છે. તેમના ગુરૂનું નામ કયાકલ હતું. Page #445 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સજા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે, (તેથી) અમે બહુ ખુશી થયા. તમારે ચેલે પણ બહુ અનુભવી અને તર્કશક્તિવાળો છે. તેના ઉપર અમે સંપૂર્ણ મહેરબાનીની નજર રાખીએ છીએ. અને જે કંઈ તે કહે છે, તે મૂજબ કરવામાં આવે છે. અહિંનું જે કંઈ કામકાજ હોય, તે તમારા પિતાના શિષ્યને લખવું કે જેથી હજૂરમાં જાણવામાં આવે. જેનાથી તેના ઉપર (અમે) દરેક રીતે ધ્યાન દઈશું. અમારા તરફથી સુખે (બેકર) રહેશે અને પૂજવાલાયક જાતની પૂજા કરી અમારું રાજ્ય કાયમ રહે એવી દુઆ કરવામાં કામે લાગેલા રહેશે. વિશેષ કંઈ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહીને શાહબાન, સને ૧૦૨૭. સિકકો. આ સિકકામાં “જહાંગીર મુરીદ શાહ નવાજખાન” આટલા ૧ શાહ નવાજખાન, એનું ખાસ નામ હતું અરજ. તે પિતાની શુરવીરતા માટે બહુ જાણીતો થયો હતો. જ્યારે તે જુવાન હતો, ત્યારે તેને “ ખાનખાન–ઈ–જુવાન ” કહેતા. રાજ્યના ચાલીસમા વર્ષમાં તેને ચારસને અધિપતિ બનાવવામાં આવ્યો હતો, અને રાજ્યના સુડતાળીસમાં વર્ષમાં મલિક અબ્બરની સાથે ખારકીમાં લડીને તેણે બહાદુર ” ને. ઇલ્કાબ મેળવ્યો હતો. શાહજહાનના સમયમાં એક ઉમરાવ–શાહ નવાજખાન–ઈ શવી નામને થઈ ગયે છે, તેનાથી જુદી ઓળખાણું માટે ઈતિહાસ લેખકો અને “શાહ નવાજખાન–ઈ–જહાંગીરી ” લખીને ઓળખાવે છે. જહાંગીરે આને હી. સ. ૧૦૨૦ માં “શાહ નવાજખાન ” ને ઈલ્કાબ આપ્યો હતો, અને તે જ વખતે ત્રણ હજારી બનાવી હી. સ. ૧૦૨૭ માં પાંચ હજારી બનાવ્યું હતું. જહાંગીરના રાજ્યના બારમા Page #446 -------------------------------------------------------------------------- ________________ અક્ષર છે. આ ૧ વર્ષમાં તેણે દક્ષિણમાં કુમાર શાહજહાનની નોકરી કરવા માંડી હતી. તે એક અો સનિક હતા, પરંતુ લૂગડાંની બાબતમાં બહુ બેદરકાર રહેતો. તેની એક પુત્રીનું લગ્ન શાહજહાનની સાથે કરવામાં આવ્યું હતું. ગાજે લખેલા મધ્યપ્રાંતના ગેજીટીયર પ્રમાણે આ ઈરજ (શાહનવાજખાન ) ની કબર બુરહાનપુરમાં છે. આ કબર તેનાં જીવતાં જ બાંધવામાં આવી હતી. હી. સં. ૧૯૨૮માં તે અતિશય મદાપાનથી ગુજરી ગયા હતા. કહેવાય છે કે-અકબર પોતાના ફરમાનામાં આ ઈરજ અને બીજા ફરમાનની છેલ્લી નેટમાં (પૃ. ૩૮૧ માં ) બતાવેલ દારાબનાં નામો કેઈ ન કઈ રીતે લાવી મૂકતે. વિશેષ માટે જુઓ – આઈન-ઈ–-અકબરીના પ્રથમ ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૩૩૮, ૪૮૧ તથા દરમ્ભારે અકબરી પૂ. ૬૪૨-૬૪૪, 60 Page #447 -------------------------------------------------------------------------- ________________ સુરેશર અને સાયા પરિશિષ્ટ ૨ ફરમાન ન. ૬ ને અનુવાદ. અલ્લાહુ અકબર, ગુરૂદીન મહમ્મદ જહાંગીર બાદશાહ ગાજીનું ફરમાન. હમેશાં રહેવાવાળું આલીશાન ફરમાન, કે જે તા. ૧૭ રજબ- ઉલ મુરજજબ હી. સન ૧૦૨૪ નું છે, તેની નકલ. હવે આ ફરમાન આલીશાનને પ્રકટ અને પ્રસિદ્ધ કરવાના મહવને પ્રસંગ પ્રાપ્ત થશે. એમ ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દસ વીઘા જમીન, ખંભાતની નજીકના ચેરાસી પરગણાના મહમદપુર (અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચંદ્ર સંઘવીને માટે મદદે-મુઆરા નામની જાગીર ખરીફના પ્રારંભન શકાનઈલ (જુલાઈ) મહીનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઉપજને ઉપયોગ દરેક ફસલ, દરેક સાલ પિતાના ખર્ચને માટે તે કરે અને અનન્ત બાદશાહી અખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે. હાલના અને હવે પછીના અધિકારિયે, તલાટિયે, જાગીર દારે અને માલના ઠેકેદાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હમેશાં ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. ઉપર લખેલા જમીનના ટૂકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીને તે ચંદ્ર સંઘવીના તાબે કરે, અને તેમાં કોઈપણ જાતને ફેરફાર યા અદલા બદલી ન કરે, તેને તકલીફ ન આપે, તેમ તેની પાસેથી, કેઈપણ કારણને માટે કંઈ પણ વસ્તુની માગણી ન કરે, જેમકે-પ બનાવવાનું ખર્ચ, નજરાણું, માપણીનું ખર્ચ, જમીન ચંદ્ર સંઘવી અને આમાં ઉલ્લેખેલ શ્રીવિજયસેનસૂરિના સ્તૂપ માટે બાદશાહે આપેલી ૧૦ વીઘા જમીનની હકીકત માટે જૂઓ આ પુસ્તકનું પુ. ૨૩૬. - - --- Page #448 -------------------------------------------------------------------------- ________________ میسی برای تور اکراین و وایت واقع رم ۲ عراقی و سرطان الرمال میانی اسارت های ایران یاری اتھ ورات جبس ام النور من نو اورین جنوردان یکی از این در کنار می رود ماره سریال کارایی دسیر اس کو کیا اور را کے ایک رات میری می کردم و او را در دریا عماری ایرانی است سر دار الام ای در ایران را در ایران ایران این ۲۱ راره انتقلوا کر دیا زارا اکبر تو رو روان ع الامام الامارات دلم وارنر Page #449 -------------------------------------------------------------------------- ________________ ، برای یک بار انگری لا س کا اور نہ اس نے اصرار زیر در اهواز روز پسین ارمانتون را برای مالک ہونے کی صورت و بر این انبار مد و عبور از زمین برای من است از ضمانکاری به هر چه کرد: در این ته سفر بین راه برای شروع کر دی اور بار بار دسر را تکرار کشیدہ کر دیا اور پھر چھان بینرز او از و اریز یارانه وجدت دارند را نشر مرکز جهان یہ بھی ہیں ان تمام ارکان از بیماری سے ان کی رہی۔ ریب روک کر ان کو اتار دی اور ایک ا نا تھا لیکن رازیم های معماری در بالا در برف و باران کرد نمود، دیگر در زندان به نگر ریال 2 - اضرارمر، ال س ی Page #450 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે. કબજામાં આપવાનું ખર્ચ, ૨જીસ્ટરીનું ખર્ચ, તલાટીનું ફંડ; તહસીલદાર અને દરેગાનું ખર્ચ વેઠ, શિકાર અને ગામનું ખર્ચ નંબરદારીનું ખર્ચ જેલદારી સેંકડે ૨ ટકા ફી; કાનુગેની ફી; કેઈ ખાસ કામને માટે સાધારણ વાષિક ખર્ચ, ખેતી કરવા વખતે અમુક ફી અને એવી તમામ જાતની દીવાની અને સુલતાની તકલીફથી તેને કાયમને માટે મુકત કરવામાં આવે છે. એને માટે હર સાલ કોઈ નો હુકમ કે સૂચનાની આવશ્યકતા નથી. જે કંઈ હુકમ કરવામાં આવ્યું છે, તેને તેડે નહિં જોઈએ; અને મને તેઓએ પિતાનું સરકારી કામ સમજવું જોઈએ. તા. ૧૭ મી અસ્ફન્ટારમુઝ-ઈલાહી મહીને ૧૦ મું વર્ષ બીજી બાજુને અનુવાદ. તારીખ ૨૧ અમરદાદ ઇલાહી ૧૦ મું વર્ષ, જેની બરાબર રજબુલ મુરજજબ હી. સન ૧૦૨૪ની ૧૭ મી તારીખ અને ગુરૂવાર, થાય છે. પૂર્ણતા અને ઉત્તમતાના આધાર રૂપ, સાચા અને જ્ઞાની એવા સૈયદ અહમ્મદ કાકીએ મોકલવાથી; બુદ્ધિશાલી તથા વર્તમાન સમયના જાલીનસ (ધન્વન્તરી વૈદ્ય) અને હાલના ખ્રીસ્ત એવા જેગીએ આપેલા ટેકાથી વર્તમાન સમયના પોપકારી રાજા સુભાને આપેલી ઓળખથી અને સાથી નમ્ર શિષ્યમાંના શિષ્ય અને નેધનાર ઈસહકના લખાણથી ચંદ્ર સંઘવી, પિતા બેરૂ (8) પિતા (પિતામહ) વજીવન (વરજીવન), રહેવાસી આગ્રાને, તેને મદદ મુઆરા નામની જાગીર આપવામાં આવી. ચંદ્ર સંઘવી, પિતા બેરૂ () પિતા ( પિતામહ ) વજીવન (વરજીવન,) રહેવાસી આગરા, સબજવમ (સેવડાને માનનાર), જેનું કપાળ પહોળું, બ્રમર પહેળી, ઘેટા જેવી જેની આંખે, કાળા રંગ, મૂડેલી દાઢી, મોં ઉપર ઘણા માતાના ડાઘ, બને કાનમાં ઠેકાણે ઠેકાણે છેદ, મધ્યમ કાચા અને જેની લગભગ ૬૦ વર્ષની ઉમર છે, તેણે બાહ Page #451 -------------------------------------------------------------------------- ________________ . ૩૯ સૂરીશ્વર અને સમ્રાટ શાહની ઊંચી દષ્ટિને એક રત્નથી જડેલી વીંટી ૧૦મા વર્ષના ઈલાહી મહીનાની ૨૦ મી તારીખે ભેટ કરી અને તેણે અરજ કરી કે, અકબરપુર ગામમાં ૧૦ વીઘા જમીન, તેના સદ્દગત ગુરૂ વિજયસેનસૂરિના મંદિર, બાગ, મેળે અને સન્માનની યાદગીરિ માટે આપવામાં આવે. સૂર્યનાં કિરણની માફક ચળકાવવાળે અને બધી દુનિઆને માનવા લાયક એ હુકમ થયે કે, ચંદૂ સંઘવીને ગામ અકબરપુર, પરગણું ચોરાસી, કે જે ખંભાતની નજીક છે, ત્યાં દસ વીઘા ખેતીની જમીનને ટૂકડે મદદે મુઆશ નામની જાગીર તરીકે આપવામાં આવે. હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું. માઈનમાં લખેલ છે કે “લખનાર સાચે છે.” જુમલુતુલ મુલ્ક, મદારૂલ મહામ એતમાદુલાના હુકમ – “(ફરી) બીજી વખત અરજ કરવામાં આવે.” સુખલીસખાન, જેઓ મહેરબાની કરવાને લાયક છે, તેઓએ બાદશાહની હામે બીજીવાર અરજી પેશ કરી. (પુનઃ આ કાગળ પેશ કરવામાં આવે છે.) તા. ૨૧ માહ પૂર, ઈલાહી સ. ૧૦૦ જુમલુતુલમુક, મદારૂલ મહામને હુકમ-“ખરીફના પ્રારંભનેશકાનઈલથી હુકમ લખવામાં આવે.” જુમલુતુલ મુલકી મદારૂલ હુકમ છેમહામીને હુકમ –અરજી જુમતુલ મદારૂલ મહામને આછે કે(વાજબી) બનાવવામાં મજા મહમદપુરથી આ (ચંદ સંઘવી) આવે. ને માફી આપવામાં આવે. સિકકે. (બરાબર વંચાત નથી) આ નકલ અસલ પ્રમાણે છે, Page #452 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે. પરિશિષ્ટ છે. પિર્ટુગીઝ પાદરી પિનહરે (Inheiro) ના બે પગે. આ પુસ્તકના પૂ. ૧૬૯ માં પિનહરો (Pinheiro) નામના એક પિટુગીઝ પાદરીએ લાહારથી તા. ૩ સપ્ટેમ્બર સ. ૧૫૫ એ પિતાના દેશમાં લખેલ પત્રનું એક વાકય ડૉ. વિલેટ એ. સ્મિથના અંગરેજી “અકબરમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે. તે પત્રમાં તેણે જેને સંબંધી જે વિશેષ હકીકત લખી હતી તે આ છે-- { “This king (Akbar) worships God and the sun, and is a Hindu Gentile 7; he follows the sect of Vertei, who are like monks living in communities [ congregationi ] and do much penance. They eat nothing that has had life [ anima ] and before they sit down, they sweep the place with a brush of cotton, in order that it may not happen ( non si affironti ] that under them any worm [or'insect;' vermicells ] may remain and qe killed by their sitting on it. These people hold that the world existed from eternity, but others say No,-many worlds having passed away. In this way they say many ૧ પિનહેરના આ બને પત્રોના અંગરેજી અનુવાદ સુપ્રબિદ્ધ ઈતિહાસકાર ડો. વિન્સેન્ટ એ. સ્મીથે પિતાના તા. ૨-૧૧-૧૮ ના પત્ર સાથે પૂજ્યપાદ ગુરૂવર્ય શાસ્ત્રવિશારદા-જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ ઉપર મોકલી આપ્યા હતા, Page #453 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સૂરીશ્વર અને સમ્રાટ silly things, which I omit so as not to weary your Reverence. » રાજા અકબર પરમેશ્વર અને સૂર્યને પૂજે છે. અને તે હિંદુ છે. તે વૃતિ સંપ્રદાયને અનુસરે છે. તે વતિઓ મઠવાસી સાધુની પેઠે વસ્તીમાં રહે છે અને બહુ તપશ્ચર્યા કરે છે. તેઓ કંઈપણ સજીવ વસ્તુ ખાતા નથી અને જમીન ઉપર બેસવા પહેલાં જમીનને રૂની (ઉનની) પછી (ઘા) થી સાફ કરે છે, કે જેથી જમીન ઉપર રહેલા જીવ-જંતુને નાશ થાય નહિં. આ લેકોનું એવું માનવું છે કે-જગત અનાદિ છે. પણ બીજાઓ કહે છે કે ઘણી દુનિયાએ થઈ ગઈ છે. આવી મૂર્ખાઈ ભરેલી (૨) વાતેથી આ૫ પૂજ્યશ્રીને કંટાળો નહિં આપતાં આટલેથીજ વિરમું છું.” આવી જ રીતે એક બીજો પત્ર તેણે (પિનહરએ) તા. ૬ નવેમ્બર ૧૫લ્મ ના દિવસે પિતાના દેશમાં લખ્યું હતું તેમાં જેને સંબંધી જે હકીકત લખી છે, તે આ છે – “ The Jesuit narrates a conversation with a certain Babansa ( ? Bāban shāh ) a wealthy notable of Cambay, favourable to the Fathers, ૧ પેશી પૃ. ૬૮ માં છપાયેલ પત્રના લેટીન અનુવાદ ઉપરથી કરેલ તરજુમો. આજ હકીકત મેકલેગને “ જર્નલ એફ એશિયાટિક સોસાયટી ઓફ એન્ગલ વોલ્યુમ ૪૫, પ્રથમ અંકના પૃ. ૭૦ માં આપી છે. ૨ વતી, એ બીજા કેઈ નહિ, પરન્ત જૈન સાધુઓ જ છે. તે વખતના ઘણું ખરા લેખકે એ પિતાનાં પુસ્તકોમાં જૈન સાધુઓને વતી શબ્દથી જ ઉલ્લેખ્યા છે. ડિસ્કશન ઓફ એશિયા” નામનું પુસ્તક કે જે ઇ. સ. ૧૬૭૩ માં છપાયેલું છે, તેના ૧૧૫, ૨૧૩, ૨૩૨ વિગેરે પોમાં આ દેશના જૈન સાધુઓનું વર્ણન આપ્યું છે, તે છતી શબ્દથી જ આપ્યું છે, ત્યાં સુધી કે સુપ્રસિદ્ધ ગુર્જર કવિ શામળદાસે પણ સૂડા બહેતેશ” માં “વતી” શબ્દથી ઉલ્લેખ કર્યો છે. તો શબ્દની વ્યુત્પત્તિથી અર્થ વ્રતમાનસ્તાસિ ગ્રતા (જેઓને વ્રત હોય તે) થાય છે, પરંતુ રૂઢીથી “વતી શબ્દ જૈનસાધુઓને માટે જ વપરાય છે, અને વપરાય છે, Page #454 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે. 'He is a deadly enemy of certain men who are called Verteas, concerning whom I will give some slight information [delli quali toccaro, alcuna cosa ]. The Verteas live like monks, together in communities [congregatione ]; and when I went to their house in Cambay ] there were about fifty of them there. They dress in certain white clothes; they do not wear anything on the head; their beards are shaven not with a razor, but pulled out, because all the hairs are torn out from the beards, and likewise from the head, leaving none of them, save a few on the middle of the head up to the top, so that they are left a very large bald space. ૩૯ They live in poverty; receiving in alms what the given has in excess of his wants for food. They have no wives. They have the teaching of) their sect written in the script of Gujarat. They drink warm water, not from fear of catching cold, but because they say that water has a Soul, and that drinking it without heating it kills its Soul, which God created, and that is a great sin, but when heated it has not a Soul. And for this reason they carry in their hands certain brushes, which with their handles look like pencils made of cotton (bambaca) and these they use to sweep the floor or pavement whereon they walk, so that it may not happen that the Soul anima of any worm be killed. I Saw their prior and superior (maggiore) frequently sweep the place before sitting down by reason of that scruple. Their chief Prelate or supreme Lord may Page #455 -------------------------------------------------------------------------- ________________ સૂરિશ્વર અને સયા, - - - have about 100,000 men under obedience to him, and every year one of them is elected. I saw among them boys of eight or nine years of ago, who looked like Angels. They seem to be men, not of India, but of Europe. At that age they are dedicated by their fathers to this Religion They hold that the world was created millions of millenniums ago, and that during that space of time God has sent twenty three Apostles, and that now in this last age, he sent another one, making twenty-four in all, which must have happened about two thousand years ago, and from that time to this, they possess scriptures, which the others | Apostles 1 did not compose. Father Xavier and I discoursed about that saying, to them that this one (questo ) [ Seil apparently the last Apostle ] concerned their Salvation. The Babansa aforesaid being interpreter, they said us, we shall talk about that another time, But we never returned there, although they pressed us earnestly, because we departed the next day.? " પાદરીઓને અનુકૂળ ખંભાત શહેરના અમુક ધનાડ્યું ઉમરાવ બાબાસા (બાબનશાહ) ની સાથે થયેલી વાતચીતને પાદરી નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છે. ૧ રિશીના પૂ. પર માંથી કરેલો તરજુમે. આ હકીક્ત મંકલેગને પણ પોતાના લેખના પૃ. ૬૫ માં લખી છે. ૨ બાબનસા, એ પારસી ગૃહસ્થનું નામ છે. તેનું શુદ્ધ નામ અહમનશા હોય, એમ જણાય છે. તે સમયમાં ખંભાતમાં પારસી ગૃહસ્થ રહેતા હતા. Page #456 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ય છે. તે “વતી”ના નામથી ઓળખાતા અમુક માણસને ક દુશમન છે. તે દ્રતિય સંબંધી હું કંઈક હકીક્ત આપીશ. વૃતિ, સાધુઓની માફક સમુદાયમાં રહે છે અને હું જ્યારે તેમના સ્થાન (ખંભાતમાં) ગયે, ત્યારે તેમનામાં પચાસેક જણ ત્યાં હતા. તેઓ અમુક પ્રકારનાં શ્વેત વસ્ત્રો પહેરે છે. તેઓ માથા ઉપર કંઈ પણ ઓઢતા નથી, વળી અસ્ત્રાથી દાઢીની હજામત કરાવતા નથી, પણ તે દાઢીને ખેંચી કાઢે છે અર્થાત્ દાઢીના તેમજ માથાના વાળને તેઓ લેચ કહે છે. માથાની ટેચે વચલા ભાગમાં જ છેડા વાળ હોય છે, આથી કરીને તેઓના માથામાં મોટી ટાલ પડી ગયેલી હોય છે, તેઓ નિર્મથ છે. ભિક્ષામાં, જે ખાદ્યપદાર્થ (ગૃહસ્થની ) જરૂરીઆત ઉપરાંત વધેલું હોય છે, તે જ લે છે. તેઓને પ્રિય હોતી નથી. ગુજરાતની ભાષામાં તેઓનાં ધર્મશિક્ષણે લખેલાં હોય છે. તેઓ ગરમ કરેલું પાણી પીએ છે. તે શરદી લાગવાના ભયથી નહિં, પણ એવા મન્તવ્યથી કે પાણીમાં જીવ છે, અને ઉકાળ્યા સિવાય તે પીવામાં આવે, તો તે જીવને નાશ થાય છે. આ જીવ પરમેશ્વરે બનાવ્યા છે. અને આમાં ( ઉકાળ્યા વગર પીવામાં) બહુ પાપ છે. પણ જ્યારે ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાં જીવ રહેતું નથી. અને આ કારણથી તેઓ તેમના હાથમાં અમુક પ્રકારની પીંછીઓ (ઘા) લઈને ફરે છે. આ પછી તેના દાંડાઓ સહિત રૂની (ઉનની) બનાવેલી સીસાપેને જેવી લાગે છે. તેઓ આ પીંછીઓ વડે જમીન અથવા બીજી જગ્યાએ કે જ્યાં તેમને ચાલવાનું હોય છે, તેને સાફ કરે છે. કારણ કે તેમ કર્યાથી કઈ જીવની ઘાત થાય નહિં. આ હેમને લીધે તેમના વડવાઓને અને ઉપરિઓને ઘણી વખત જમીન સાફ કરતાં મેં જોયા છે. તેમના સાથી હેટા નાયકના હાથ નીચે તેની આજ્ઞામાં રહેનારા એક લાખ માણસે હશે. અને દરેક વર્ષે આમાંને એક ચૂંટાય છે. મેં તેમાં આઠ-નવ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સૂરીશ્વર અને સજા ~~~~ ~~~ ~~ ~ ~~ ~~ ~~~~~~~~~~~~~~~ વર્ષની ઉમરના છોકરાઓ પણ જોયા,કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્થાનના નહિં, પરન્તુ, યુરોપના હાય, એવા લાગતા હતા. આટલી ઉમરે તેમનાં માતા-પિતા તેમને ધર્મને માટે અર્પણ કરી દે છે. તેઓ પૃથ્વીને અનાદિ માને છે અને માને છે કે આટલા વખતમાં (અનાદિકાળમાં) તેમના ઈશ્વરે ૨૩ પેગમ્બરે (પ્રવર્તકે) મેકલ્યા. અને આ છેલ્લા યુગમાં બીજો એક મેકલ્ય, એટલે એવી થયા. આ ચોવીસમાને થયે બે હજાર વર્ષ થઈ ગયાં છે. અને તે વખતથી તે અત્યાર સુધીમાં બીજા પ્રવર્તકેએ નહિં બનાવેલાં એવાં પુરત કે તેમના કબજામાં છે. ફાધર ઝેવીયરે અને મેં આ બાબતની તેમની સાથે વાત કરી અને પૂછયું કે-આ છેલ્લા પ્રવર્તકથીજ તમારે ઉદ્ધાર છે કે શું? ઉપર્યુક્ત બાબાશા અમારે દુભાષિયે હતે. અને તેઓએ અમને કહ્યું કે-આ બાબતની આપણે ફરીથી વાત કરીશું. પણ અમે બીજે દિવસે ત્યાંથી નિકળી ગયા, તેથી અમારાથી ફરીથી ત્યાં જવાયું નહિં. જો કે તેઓએ અમને ઘણું જ આગ્રહ કરેલ હતું.” ક Page #458 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જ પરિશિષ્ટ 7. અકબરના વખતનું નાણું. મનુષ્યાના ઉપચેગમાં આવનારી વસ્તુઓના વ્યવહારને માટે દરેક દેશમાં અને દરેક સમયમાં નાણાંના પ્રચાર અવશ્ય હોય છે. આ નાણાં એ પ્રકારનાં હેાય છે; એક તે છાપવાળાં અને બીજા છાપ વિનાનાં. જે નાણાં છાપવાળાં હોય છે, તેના ઉપર તે તે સમયના રાજાનુ ચિત્ર, રાજ્યચિહ્ન અથવા તે માત્ર રાજાનુ' નામ-સવત્ વિગેરે કાતરેલ અક્ષરજ હોય છે અને જે નાં છાપ વિનાનાં ડાય છે, તેના વ્યવહાર ઘણે ભાગે ગણતરીથીજ થાય છે. જેવાં કે-બદામ કાડિયા વિગેરે. વળી જે નાણાં છાપવાળાં હાય છે, તેનાં ખાસ કરીને વિશેષ નામેા રાખેલાં ડાય છે. જેમ વત્તમાન સમયમાં સેાનાના નાણાને ગીની કહે છે. રૂપાના નાણાને રૂપીયા કહે છે અને તાંબાના નાણાંને પૈસા કહેવામાં આવે છે. ઘણે ભાગે દરેક સમયમાં આ ત્રણ ધાતુઓનું નાણું વપરાએલું ઇતિહાસનાં પૃષ્ટાથી અવલોકાય છે. સાનુ, રૂપ અને તાંબુ, બહુ જૂના વખતમાં કલઈ અને બીજી ધાતુઓનુ' પણું નાણું ચાલતુ, પરન્તુ છેલ્લા ૩૦૦-૪૦૦ વર્ષોમાં તે ઉપર્યુકત ત્રણ ધાતુઓનાંજ નાણાની વપરાશ હેાટે ભાગે થએલી છે. બેશક, વજનમાં ન્યૂનાધિકતા હોવાથી તેનાં નામેા જુદાં જુદાં અવશ્ય રાખેલાં છે, પરન્તુ ધાતુ તે પ્રાયઃ એ ત્રણુજ. સફ જે સમયના સિક્કાઓનુ' ( નાણાંનુ' ) વર્ણન હું કરવા માગુ‘ છું, તે સમયનાં ( અકબરના સમયનાં) નાણાંમાં પણ ઉપયુક્ત ત્રણ ધાતુ વપરાઈ હતી. અને તે પણ બિલકુલ ચાખ્ખીજ, કાઈ પણ જાતના લેગ વિનાની, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સૂરીશ્વર અને સમ્રાટ - - - - - - - - - - - - અકબરના વખતમાં જે નાણું ચાલતું હતું, તે ઘણું જાતનું હતું. અર્થાત્ વ્યવહારની સરળતાને માટે અકબરે પિતા નાણાંના ઘણા વિભાગો પાઠ નાખ્યા હતા. સાથી પહેલાં આપણે અકબરના વખતના સોનાના નાણુ સંબંધી તપાસ કરીએ, ‘એ મૅન્યુઅલ ઓફ મુસલમાન નમીસમેટીકસ' ( A Manual of Musalman Numismatics) ના પૃ. ૧૨૦ માં લખવામાં આવ્યું છે કે “ Also there are the large handsome gold pieces of 200, 100, 50 and 10 muhrs of Akbar and his three successors, which were, no doubt, not for currency use exactly, but for presentation in the way of honour for the emperor or offered to the emperor or king for tribute or acknowledgment of fealty, nazarana as it is called.," અર્થાત–આ સિવાય બીજા મોટા સુંદર સેનાના સિકકા હતા, જે અકબર અને તેની પાછળ આવનારા રાજાઓના ૧૦–૧૦ ૧૦૦ અને ૨૦૦ મહેરના હતા. આ સિકકાઓ વાપરવામાં નહેતા આવતા, પરંતુ શહેનશાહ તરફથી માન બતાવવા ખાતર અથવા શહેનશાહને કે રાજાને ખંડણું તરીકે કે નજરાણું તરીકે આપવામાં આવતા. અકબરના આ સેનાના સિકકાઓનું વર્ણન આઈન-ઈઅકબરીના પહેલા ભાગના અંગરેજી અનુવાદના પૃ. ૨૭ થી આ પ્રમાણે આપવામાં આવેલ છે – (૧) શહેનશાહ-આ નામને એક ગેળ સેનાને સિકો હતો, જેનું વજન ૧૦૧ તેલા ૯ માસા ૬ સુખ હતું. તેની કિંમત એકસો લાલજલાલી મહેર (જેનું વર્ણન આગળ કરવામાં આ વશે) જેટલી હતી. આ સિકકાની એક બાજુએ શહેનશાહનું નામ Page #460 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જ. ૪૦૫ કોતરવામાં આવ્યું હતું; અને સિક્કાની કિનારીના પાંચ ભાગમાં આ અર્થને સૂચવનારા શબ્દો હતા – “મહાન સુલતાન પ્રખ્યાત બાદશાહ, પ્રભુ તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો આ સિકકો આગ્રારાજધાનીમાં પાડવામાં આવ્યું હતું. આ સિક્કાની બીજી બાજુએ “લા ઈલાહ ઈલ- અલ્લાહ મુહમ્મદુન રસૂલ-ઉલાહ” એ કલમ તથા કુરાનનું એક વાક્ય લખવામાં આવ્યું હતું. જેને અર્થ આ થતો હતે – “પરમેશ્વર જેના ઉપર પ્રસન્ન થાય છે, તેના પ્રતિ તે અતિશય દયાળુપણે રહે છે.” વળી આ સિકકાની આસપાસ પહેલા ચાર ખલીફાનાં નામે લખવામાં આવ્યાં હતાં. આ સિકકાની આકૃતિ સાથી પહેલાં માલાના મકસદે બનાવી હતી, તે પછી સુલ્લાં અલી અહમદે આ પ્રમાણે સુધારે કર્યો – એક બાજુએ આ અર્થવાળા શબ્દ લખ્યા –ઇશ્વરના માર્ગમાં, પિતાના સહધમિની સહાયતા કરવામાં જે સિક્કાને વ્યય થાય છે, તે સિકે સર્વોત્તમ છે.” બીજી બાજુએ આ પ્રમાણે લખેલું હતું–મહાન સુલતાન સુપ્રસિદ્ધ ખલીફ સર્વશક્તિમાન, તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો. તથા તેની ન્યાયપરાયણતા અને દયાજુતા અમર રાખો” કહેવાય છે કે-પાછળથી આ સિક્કા ઉપરના ઉપર્યુક્ત બધાએ શબ્દ કાઢી નાખી, શેખ ફેજીની નીચેની બે રૂબાઈઓ મુલ્લાં અલી અહમદે કેતરી હતી. એક તરફ જે રૂબાઈ કેલરી હતી, તેને અર્થ આ થાય છે Page #461 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રા, સાત સમુદ્રોમાં જે મેતી ઉત્પન્ન થાય છે, તે સૂર્યના પ્રભાવને લઈને જ; કાળ પર્વતમાં જે રત્ન ઉત્પન્ન થાય છે, તે સૂર્યના પ્રકાશનું પરિણામ છે; ખાણેમાંથી જે સેનું નીકળે છે, તે સૂર્યના મંગળકારી પ્રકાશ ને જ આભારી છે અને ઉપર્યુક્ત ખાણનું સેનું અકબરની છાપથી ઉત્તમતાને પામે છે.” વચમાં “અલાહ અકબર” અને “જલલ જલાલુહ” શબ્દો હતા. જ્યારે સિક્કાની બીજી બાજૂએ આ અર્થવાળી રૂબાઈ હતી – આ સિકકે આશાને અલંકાર છે. તેની છાપ અમર છે, સિક્કાનું નામ અમર્ત્ય છે અને મંગળસૂચક ચિહન તરીકે સર્વે દરેક સમયમાં તેના ઉપર પિતાને પ્રકાશ નાખ્યો છે.” વચમાં–ઇલાહી સંવત્ કોતરવામાં આવ્યું હતું. (૨) બીજે સેનાને સિકકે ઉપર પ્રમાણેની જ આકૃતિ અને અક્ષરવાળો હતે. માત્ર વજનમાં ફર્ક હતું, એટલે આ બીજા સિકકાનું વજન ૯૧ તેલા ૮ માસા હતું, અને તેની કિંમત સે ગેળ સેના મહેર જેટલી હતી. આવી એક સોના મહેરનું વજન ૧૧ માસા હતું. (૩) ત્રીજે રહસ નામને સિકકે હતે. આ સિકકે પણ બે જાતને હતે. એકનું વજન શહેનશાહ નામના સિકકાથી અડધું હતું, જ્યારે બીજાનું વજન, બીજા નંબરના સિકકાથી અડધું હતું. આ સિકકે વખતે રસ પણ પાડવામાં આવતું. આની એક બાજૂએ શહેનશાહ સિક્કાના જેવીજ આકૃતિ રાખવામાં આવી હતી, જ્યારે બીજી બાજૂએ ફેંજીની રૂબાઈ લખવામાં આવી હતી, કે જેને અર્થે આ થતું હતું – Page #462 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જ “ બાદશાહી તીજોરીના ચાલુ સિકા જીભ ભાગ્યના ગ્રહયુક્ત છે. હું સૂર્ય ! આ સિક્કાની વૃદ્ધિ કર; કારણ કે દરેક સમયમાં અક્બરની છાપથી આ સિક્કો ઉત્તમતાને પામ્યા છે. “ (૪) ચેાથે આત્મહ નામના સિકકે હતા. આ સિકકો પ્રથમ શહેનશાહ નામના સિક્કાના ચાથા ભાગના હતા. તેની આકૃતિ ગોળ અને ચારસ હતી. આમાંના કેટલાક ઉપર તા શહેનશાહ નામના સિકકાના જેવીજ છાપ પાડવામાં આવી હતી. અને કેટલાક ઉપર કૂંજીની રૂખાઇ હતી; જેના અથ આ થતાઃ—— “ આ સિકકા ભાગ્યસાળી પુરૂષના હાથને શેાભાવે, નવ સ્વર્ગ અને સાત ગ્રહેાના અલંકાર થાએ; અને આ સાનાના સિક્કા હાઇ આ સિક્કાથી કાર્ય પણ સાનેરીજ થાઓ ( વળી ) આ સિકકા બાદશાહ અકબરની કીર્તિને સર્વ સમયમાં ચાલુ રાખે ” જા બીજી માજૂએ ઉપયુકત રહેસ નામના સિકકાવાળીજ રૂખાઈ કાતરવામાં આવી હતી. ( ૫ ) પાંચમે અિન્સટ નામના સિક્કો હતા, જેની માકૃતિ આત્મહે નામના બન્ને જાતના સિક્કાઓના જેવી હતી. આની કિ‘મત શહેનશાહ નામના સિકકાની જેટલી હતી. આવાજ ખીજા કેટલાક સિકકા હતા. જે શહેનશાહ સિકકાના ટૈ, અને પ જેટલી કિ’મતના હતા. (૬) છઠ્ઠો ચુગુલ (જીગુલ) નામના સિકકા હતા. શહેનશાહ સિક્કાના પચાસમા ભાગ જેટલે હતા. તેની મહાર હતી. (૭) સાતમા સિકકા લાલેજલાલી હતેા. આની આકૃતિ આ સિક કિંમત એ Page #463 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાર્ ગાળ હતી. આની કિંમત ખેંગાળ સેાના મહાર જેટલી હતી. આની એક બાજુએ અલ્લાહુ અવર અને બીજી બાજૂએ ચામુનુ શબ્દો હતા. સવ (૮) આઠમા આફતાબી નામના સિકકા હતા, આ સિકકા ગાળ હતા, અને તેનુ વજન ૧ ૦ ૨ માસા જા સુખ હતું.. આની કિંમત ૧૨ રૂપીયા હતી. આની એક બાજૂએ અહાહુ અવર નકુ નાજુદું ’ શબ્દો હતા, જ્યારે ખીજી બાજુએ ઇલાહી સંવત્ અને ટંકશાળનુ નામ હેતુ'. ( ૯ ) નવમે। સિક્કો ઇલાહી નામના હતા. તેની આકૃતિ ગાળ હતી અને વજન ૧૨ માસા ૧૫ સુખ હતું. આના ઉપર છાપ આતાબી સિકકા જેવીજ હતી, અને તેની કિ`મત ૧૦ રૂ. થતી, ( ૧૦ ) લાલેજલાલી નામના એક ચારસ સિક્કા હતા. આનું વજન અને કિંમત ઇલાહી સિકકા જેટલીજ હતી. આની એક માએ અદત્તુ અવર અને બીજી બાજુએ નલ્લુ નહાલુ શબ્દો કાતરેલા હતા. ( ૧૧ ) અદલગુત્ફ નામના એક ગાળ સિકકા હતા. તેનું વજન ૧૧ માસા હતું, અને ક ́મત ૯ રૂપિયા હતી. આની એક આએઅહાદુ અવર અને બીજી બાજૂએ ચપ્પુ નુ શબ્દો હતા. ( ૧૨ ) ખારમે સિકકા ગેાળ મહાર હતી. આ મહેારનુ વજન અને કિ'મત અદલગુત્ય જેટલાં હતાં, પણ તેની છાપ જુદી જાતની હતી. ( ૧૩ ) તેરમેા મિહરાબી નામના સિકકા હતા. એનું વજન, કિંમત અને છાપ ગાળ મહાર જેવીજ હતી. ( ૧૪:) સુઇની સિકકા. આની આકૃતિ ચારસગાળ હતી. વજન અને કિંમતમાં તે લાલેજલાલી અને ગાળ મહેાર જેટલે હેતા. તેના ઉપર ચામુ નુ શબ્દની છાપ હતી. ( ૧૫ ) ચહારગાશહ. આ સિકકાની છાપ અને વજન આફતાબી ( નં. ૮ ) ની ખરાબર હતાં. Page #464 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ જ. - - - - * . . (૧૦) ગિર્દનામને સિકકે ઇલાહી સિક્કાથી અર્થે હતા, અને છાપ પણ તેના જેવી જ હતી. (૧૭) ધન (દહન) નામને સિકકો લાલજલાલીથી અર્થે હતે. (૧૮) સલીમી નામને સિકકે અદલગુક (ન. ૧૧) થી અર્થે હતે. (૧૯) રબી. એ આફતાબી (નં. ૮) ને ચે ભાગ હતે. (૨૦) મન નામને સિકકે ઇલાહી અને જલાલીને ચા ભાગ હતે. (૨૧) અધી સલીમી સિકકે અદલશુક(ન. ૧૧) ચરો ભાગ હતે. (૨૨)પંજ. એ ઈલાહીને પાંચમે ભાગ હતો. (૨૩) ૫. એ લાલજલાલીને પાંચમે ભાગ હતે. તેની એક બાજુએ કમળ અને બીજી બાજૂએ જગલી ગુલાબ ચીતરવામાં આવ્યું હતું. (૨૪) સમની અથવા અષ્ટસિદ્ધ નામને સિકકા ઇલાહી સિક્કાના આઠમા ભાગ જેટલે હતા તેની એક બાજૂએ જણg સવાર અને બીજી બાજૂએ કિકાજાQદુ શબ્દ લખવામાં આવ્યા હતા. . (૨૫) કલા, એ ઇલાહીને સેલમે ભાગ હતે. આની બંને બાજાએ ગલી ગુલાબ ચીતરવામાં આવ્યું હતું. (૨૬) ઝરહ આ સિક્કે ઇલાહી સિકકાના બત્રીસમા ભાગ જેટલે હતા. અને ઉપર્યુંકત કલાના જેવી જ તેના ઉપર છાપ હતી. એ પ્રમાણે અકબરના છવીસ જાતના સિક્કાઓ સેનાના હતા. અબુલફજલ કહે છે કે “ઉપર્યુક્ત છવીસ સિકાઓમાં લાલજલાલી, ધન (દહન) અને મન-એ ત્રણ જાતના સિક્કાઓ દરેક મહીના સુધી લાગટ શહેનશાહી ટંકશાળમાં પાડવામાં Page #465 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર છાને સમ્રાહ્ ગતા, અને બાકીના સિક્કાઓ માટે જ્યારે ખાસ હુકમ મળતા, ત્યારેજ પાડવામાં આવતા. ” આ ઉપરથી એ અનુમાન સહેજ થઈ શકે છે કે-ઉપયું કત છવ્વીસ જાતના સાનાના સિક્કાઓ પૈકી વ્યવહારમાં વધારે પ્રચલિત ઉપયુક્ત ( લાલેજલાલી, ધન, અને મન) ત્રણ સિમ ખાજ હોવા જોઇએ. ‘ ડીસ્ક્રપ્શન એફ એશિયા ના પુ, ૧૧૩ ઈ. સ. ૧૬૭૩ માં છપાયેલ ( Description of Asia by Ogilby Page 163) માં કહેવામાં આવ્યુ છે કે— મહ “ઉપર જે મહારને સિક્કો કહેવામાં આવ્યે છે,તેને રેકીન અકબર (?) પણ કહેતા. કારણ કે-અકબરે આ સિકકા પહેલ વહેલા કાચા હતા અને તેની કિમત ૧૩ા રૂ. હતી. આ સિકત વધારે નહિં ચાલતા, પરન્તુ ઘણે ભાગે અમીર લોકો તેના સગ્રહ કરી શખતા. અકબરના રાજ્યમાં જેમ સોનાના સિક્કા જુદી જુદી જાતના, જુદી જુદી કિ’મતના અને ન્યૂનાધિક વજનના હતા, તેવી રીતે ચાંદીના સિક્કા પશુ અનેક ચાલતા હતા. જેમાંના મુખ્ય સિક્કાએ અણુલફેલ આ પ્રમાણે મતાવે છે.— (૧) પિતે ગાળ હતા. અને તેનુ” વજન ૧૧૫ માસા હતુ. સાથી પહેલાં શેરશાહના વખતતાં રૂપિયાના ઉપયોગ થવા માંડયા હતા. આની એક બાજૂએ અક્કાદુ અઘર, એક ચાલુ શબ્દો હતા, જ્યારે ખીજી માએ વકાતરવામાં ભાળ્યુ હતુ. માની કિંમત લગભગ ૪૦ દામ હતી. (૨) જલાલહ—આની ખાકૃતિ ચોરસ હતી. માની કિંમત અને છાપ રૂપિયા જેવીજ હતી. ના પુ. ૧ ધી ઇંગ્લીશ ફેક્ટરીઝ ખ઼ન ઈડિયા ( ઇ.સ. ૧૬૧૮-૧૬૨૧ ) ૨૬૯ માં રૂપિયાની કિંમત ૮૦ પૈસા બતાવી છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જ. (૩) દર્શ–નામને સિકકો હતા, તે જલાલહથી અર્ધ ભાગ જેટલો હતે. (૪) ચર્ન–આ સિકકે જલાલહના ચોથા ભાગ જેટલા હતે. (૫) ૫દઉ–આ સિકકા જલાલહના પાંચમા ભાગ જેટલો હતે. (૬) અણ–આ સિકકે જલાલતના આઠમા ભાગ જેટલા (૭) દસા–એ જલાલહને દસમા ભાગ હતા. (૮) કલા–એ જલાલહને સોલા ભાગ હતે. (૯) સૂકી–એ જલાલહને વીસમો ભાગ હતે. અબુલફજલ કહે છે કે- જેમ જલાલહ નામના ચારસ આકૃતિવાળા સિક્કાના ઉપર પ્રમાણે જુદા જુદા ભાગે પાડવામાં આવ્યા હતા તેવી જ રીતે ગોળ સિકકે, જેનું નામ ઉપર રૂપિયા આપવામાં આવ્યું છે, તેના પણ ઉપર પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા હતા. પરંતુ આ ભાગોની આકૃતિ કંઈક ભિન્ન હતી. વિરેન્ટ એ. સ્મીથ પિતના અંગરેજીઅમરના પૃ. ૩૮૮-૮૯ માં કહે છે કે-“આ બરના રૂપિયાની કિંમત અત્યારના હિસાબે કરીએ, તે ૨ શી. ૩ પેન્સ લગભગ થાય. ” “ઇલીશ દેટરીણ ઇન ઇન્ડિયા” (ઈ. સં. ૧૯૫૧ થી ૧૬૫૪) ના ૫.૩૮ માં પણ અકબરના રૂ. ની કિંમત તેટલીજ ૨ શી. ૩ પેન્સ બતાવવામાં આવેલી છે. “પ્રસ્ક્રીપ્શન એફ એશિયાના પ. ૧૬૩ માં કહેવામાં આવ્યું છે કે-“રૂપિયાને રૂકી, રૂપિયા અથવા શાહજહાની રૂપિયા કહતા.તેની કિંમત ૨ શી. ૨૫ બરાબર હતી અને તે ચેખા રૂપાને બનતે હતે. આ નાણું આખા ગુજરાતમાં ચાલતું હતું.” આજ લેખકે ૧૨ ના ૫૩ થી ૫૪ પૈસા હોવાનું જણાવ્યું છે. જ્યારે Page #467 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ્ . મી. ટેવરનીયર, ટ્રાવેલ્સ ઇન ઇડિયા ભા. ૧ લાના ૧૩-૧૪ માં જણાવે છે કે “ મારા છેલ્લા પ્રવાસ વખતે સૂરતમાં × ૧ રૂ. ના ૪૯ પૈસા મળતા હતા, જ્યારે કોઇ વખત ૫૦ પણ મળતા અને વખતે ૪૬ ના ભાવ પણ થઈ જતા. ” માજ વિદ્વાન્ સદરહું પુસ્તકના રૃ. ૪૧૩ માં જણાવે છે કે- આગરામાં એક રૂ. ના ૫૫ થી ૫૬ પૈસાના પણ ભાવ હતા. ” • ક્લેક્શન આર વાયેજીઝ ઍન્ડ ટ્રાવેલ્સ ' ના ચોથા વા॰ ના પૃ. ૨૪૧ માં કહેવામાં આવ્યું છે કે હિંદુસ્થાનમાં જે સિક્કા પાડવામાં આવતા, તેમાં રૂપાના રૂપિયા, અડધા રૂપિયા અને હૈ રૂપિયા (પાવલાં) પણ હતા. ” આ કથન પણુ, ઉપર જે સિક્કાઓના લે ખતાવવામાં આવ્યા છે, એજ વાતને પુષ્ટ કરે છે, આગળ ચાલતાં આ લેખક એમ પ કહે છે ‘ એક રૂપિયા ૫૪ પૈસા ખરાબર થતા, ' અર્થાત્ એક રૂપિ; યાના ૫૪ પૈસા મળતા. આ વાત ઉપર બતાવેલ રૂપિયાની કિંમતનેજ ટકા આપે છે. હવે આપણે અકબરના તાબાના સિક્કાઓ તપાસીએ. અબુલ જલ તાંબાના ચાર જાતના સિક્કા હોવાનુ' જણાવે છે, તે ચાર સિકા આ છેઃ— (૧) દાસમાનું વજન પ ટાંક હેતુ, પાંચ ઢાંક, એ ૧ તાલે ૮ માસા અને ૭ સુર્ખ ખરાબર થતું. દામ, એ એક રૂપિ યાના ૪૦ મા ભાગ થતા. બીજા શબ્દોમાં કહીએ તા એક પિયાના ૪૦ દામ મળતા. જો કે-આ સિક્કાને અકબરના સમય પહેલાં પૈસા અને મહલેાલી કહેતા, પરંતુ અકબરના સમયમાં તે દાસજ કહેતા. આ સિક્કાની એક બાજૂએ ટંકશાળનું નામ અને ખીજી ખાજાએ સવત રહેતા, અમુલ જલ કહે છે કે ‘ ગણુતરીની ' Page #468 -------------------------------------------------------------------------- ________________ શિષ જા સરળતાને માટે એક દામના ૨૫ વિભાગ કરવામાં આવ્યા હતા અને આવા પ્રત્યેક ભાગ જેતલ કહેવાતા. આ કાલ્પનિક વિભાગને માત્ર હીસાબીઓજ ઉપચેોગ કરતા હતા. (૨) અધેલા–એ અડધા દામ ખરાખર હતા, ( ૩ ) પાઊલાન્ઝામના રે ભાગ. (૪) દમરી–દામને ? ભાગ, ઉપર ખતાવ્યા પ્રમાથે સાનું, ચાંદી અને તાબાના સિક્કા અકબરના વખતમાં ચાલતા હતા. તે સિવાય બીજા પણ કેટલાક સિક્કાઓ ચાલવાનું' કેટલાક લેખકોના લખાણથી માલૂમ પડે છે. જેમાં મુખ્ય આ સિક્કા છેઃ # ૧ મહસુદી. એ ચાંદીના સિકકા હતા અને તેની કીંમત એક શિલીંગ લગભગ હતી. અથવા ૨૫-૨૬ પૈસાની એક મહુ સુટ્ટી થતી. કહેવામાં આવે છે કે કદાચ આ મહેમુદી ગુજરાતના રાજા મુહમ્મદ બેગડા (ઇ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧) ના નામ ઉપરથી નિકળેલ છે. 1 મેન્ડસ્લા નામના મુસાફર જણાવે છે કે- સહમુદ્દી, એ હલકામાં હલકી મેળવણીવાળી ધાતુઓથી સુરતમાં પાડવામાં આવી હતી. તેની કિંમત ૧૨ પેન્સ (૧ થી. ) હતી. અને તે સુરત, વડોદરા, ભરૂચ, ખંભાત અને તેની આજ્ઞાાના ભાગામાંજ ચાહતી હતી. ૨ "6 દેવરનીયર્સ ટ્રાવેલ્સ ઇન ઇંડિયાના વા.૧ લા ના પૃ. ૧૩–૧૪ માં એક મહમુદીની 'મત ચાકકસ રીતે વીસ પૈસા બતાવવામાં આવી છે. જ્યારે ઉપર ૨૫-૨૬ પૈસા બતાવી છે. તેમજ ૧ જૂનાસીક જીલ્લાનું ગેટીયર. પૃ. ૪૫૯ ની ત્રીજી મેટ. ૨ જૂએ-મીરાતે એહમદી ( બની ) પૃ. ૧૨૬-૧૨૭ તથા જર્નલ એક ધી બાએ માન્ય ધી રાયલ એ સાસાયટી ઇ. સ. ૧૯૦૭ પૃ. ૨૪૭, Page #469 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ - - - - - - ધી ઈગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્ડિયા (ઈ. સ. ૧૬૧૮૧૯૨૧) ના પ. ૨૬૯ માં એક મહમંદીની કિંમત ૩૨ પિસા લખી છે. આ ઉપરથી સમજાય છે કે તેની કિંમત અવારનવાર ફરતી રહેતી હશે. અકબરના વખતમાં મહમુંદીની કિંમત કેટલી હતી, એ કઈ રાટકસ જણાતું નથી, પરંતુ તેના વખતમાં પણ તેની કિંમત કરતી રહેતી હશે, એમ અનુમાન જરૂર થઈ શકે છે. આ સિવાય લારી નામને સિકકે ચાલતે. જે એક પાસીયન સિકકા હતે. આ સિકકે ચેખા રૂપાને બનાવે હતા. તેની આકૃતિ લંબગોળ હતી, અને કિંમત ૧ શી. ૬ પેન્સ હતી.' ધી ઈગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્ડિયા (ઈ. સ. ૧૬૧૮ થી ૧૯૨૧) પૃ. ૨૨9ની નેટમાં આની કિંમત આશરે ૧ શિલાંગ બતાવવામાં આવી છે. વળી ટૂંકા નામને તાંબાને સિકકે પણ હતે. જૈનગ્રંથમાં આ સિક્કાનું નામ ઘણું આવે છે. વિન્સેન્ટ એ. સમીથ, ઇન્ડીમન એન્ટીકરી વૅ. ૪૮, જુલાઈ ૧૯૧૯ના અંકના પૂ.૧૩૨ માં જણાવે છે કે-ટકા અને દામ એકજ છે.” મી. રમીથનું આ કથન -હાના ટકાઓને માટે લાગુ પડે છે. કારણ કે “ કૅટલોગ આર્ક ધી ઇડિયા કેઇન્સ ઈન ધી બ્રીટીશ મ્યુઝિયમ ના પ. ૪૦ થી આપેલ સિકકાઓના વર્ણનમાં બે પ્રકારના ટકા બતાવવામાં આવ્યા છે. નાના અને મહટા. મહેટા ટંકાનું વજન ૬૪૦ ગ્રેન બતાવવામાં આવ્યું છે અને ન્હાના ટંકાનું વજન ૩૨૦ ગ્રેન. મોટા ટંકાને કમલ હામ (બે વામ) બરાબર બતાવ્યા છે, જ્યારે મહાના ટંકાને એક કામ બરાબર. અતએ સ્મીથને મત ન્હાના ટેકા સાથે લાગુ પડે છે. મી, બર્ડની મીરાતે એહમદીના પૂ. ૧૧૮ માં ૧૦૦ ટંકાની બરાબર ૪૦ દામ (૧ રૂપિયે) બતાવવામાં આવેલ છે. આથી પણ ઉપર્યુક્ત વાતને જ ટેકે મળે છે. ૧ જાઓ–બસ્ક્રીપ્ટન ઑફ એઆિ પૃ. ૧૭૩. Page #470 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - આ ઉપરાન્ત તાંબાના સિકકાઓમાં ફસ, અડધા દામ જેને નિના નામથી ઓળખાતા, એક ટકી, એ ટકી, ચાર કી વિગેરે કેટલીએ જાતના સિકકાએ ચાલતા. અકબરના સમયમાં ઉપર કહેવા પ્રમાણે છાપવાળાં નાણાંને પ્રચાર હતે. તેવી રીતે છાપ વિનાની કેટલી વસ્તુઓ પણ નાણાં તરીકે વ્યવહારમાં ચાલતી હતી, કે જેને હીસાબ ગણતરીથી થતું હતું. આવી વસ્તુઓમાં બદામ (કડવી) અને કેષ્યિ મુખ્ય છે. ટેવરનીયર લખે છે કે – મગલરાજ્યમાં કડવી બદામ અને કેડિયા પણ ચાલતી હતી. ગુજરાત પ્રાંતમાં નહાની લેવડ દેવડને માટે ઇરાનમાંથી લાવેલી કડવી બદામે વપરાતી. ૧ પૈસાની ૩૫ થી ૪૦ બદામ મળતી. ૧m આજ વિદ્વાન આગળ ચાલતાં લખે છે કે દરિયા કિનારે એક પૈસાની ૮૦ કેડિયે મળતી. હરિયાથી જેમ જેમ દૂર જઈએ, તેમ તેમ કડિયે ઓછી એમાં મળતી. જેમ આગરામાં ૧ પૈસાની ૫૦ થી ૫૫ મળતી.” બસ્કીશન ઓફ એશિયાના પ. ૧૬૩ માં પણ મહામાના ભાવ, ૧ પૈસાની ૩૬ અને કરિને ભાવ ૧ પૈસાની ૮૯ બતાવવામાં આવ્યે છે. ઉપરના તમામ વૃત્તાન્ત ઉપરથી આપણે અકબરના સમયના મુખ્ય મુખ્ય પ્રચલિત નાણાનું કેષ્ટક આ પ્રમાણે બનાવી શકે એ-- ૩૫ થી ૪૦ બદામો અથવા ૮૦ કેડિયે= પૈસે. ૪૫ થી ૫૬ પિસા અથવા ૪૦ દામ=1 રૂપિયે. ૧૩ થી ૧૪ રૂપિયા= ૧ મહેર, ૧ જૂઓ-વરનીયર્સ ટ્રાવેલ્સ ઈન ઈડિયા વૅ ૧ લું, ૫-૧૪ Page #471 -------------------------------------------------------------------------- ________________ Page #472 -------------------------------------------------------------------------- ________________