________________
સુરીશ્વર અને સમ્રાટ્
આ પ્રમાણે હીરવિજયસૂરિજીના સમાગમમાં આવ્યા પછીથીજ ખાદશાહના આચાર-વિચાર અને વનમાં મેાટા ફેરફાર થવા લાગ્યા હતા. ધીરે ધીરે આ પરિવર્ત્તને કયાં સુધી રૂપ પકડયુ હતુ, તેના વિશેષ પ્રકાશ આગામી પ્રકરણમાં પાડવાનું મુલતવી રાખી હાલ તા આપણે અમ્બુજલના મકાનમાં, ખાદશાહ અને સૂરિજીની જ્ઞાનગાષ્મીનેજ આસ્વાદ લેવાનું કામ કરીશું
ર
"C
<
બાદશાહે પ્રસંગ લાવીને સૂરિજીને કહ્યું- મહારાજ ! કેટલાક લેાકેા કહે છે કે- હૃતિના તાઽચમાનોઽપનાØોનમ વિમ્ ’ ‘ હાથી મારી નાખે તેા હેત્તર, પરન્તુ જૈનમ`દિરમાં ન જવું, એનુ* કારણ શું છે ? -
બાદશાહની આ વાત ઉપર સૂરિજીએ લગાર હસીને કહ્યુ “ રાજન્ ! આના ઉત્તર હું શું આપુ' ? આપ વિન છે; અતએવ વયં જાણી શકે તેમ છે, તે પણ હું એટલું તેા અવશ્ય કહીશ કે આ વાકય ખાલનારાઓને આપણે પૂછવુ જોઇએ કે કાઇ પણુ વિદ્વાન્ કોઇ પણ પ્રાચીન શ્રુતિ-સ્મૃતિમાંથી આ વાક્ય કાઢી બતાવે તેમ છે ?’ કદાપિ નહિ. આ વાકય તે કોઇ એવા દ્વેષીલા માણસેજ બનાવેલું' હેવુ જોઈએ, અને એમ તેા અમે જૈના પણ કહી શકીએ તેમ છીએ કે- સિનડતા-ચમાનેઽપિ ન એ જીવમંવિરમ્ ? * સિંહ ચારે તરફથી તાડના કરતા હોય, પણ શવમદિરમાં જવું નહિં. ' પણ આનું પરિણામ શું ? લઠ્ઠાલઠ્ઠી અને કેશાકેશી સિવાય બીજી" ક'ઈજ નહિ.' રાજન ! ભારતવષઁની અવનતિનુ` ક્રાઈ કારણ હોય, તે તે આજ છે. હિંદુઓએ જૈનાને નાસ્તિક કહ્યા, તે જૈનાએ હિંદુઓને મિથ્યાષ્ટિ ( મિથ્યાત્વી ) બતાવ્યા, મુસલમાનાએ હિંદુઓને કાર કહ્યા, તા, હિંદુઓએ મુસલમાનોને સ્વેચ્છ કહ્યા. ખસ, એમ એક બીજાને ખાટા-નાસ્તિક ઠરાવવાનાજ દરેક પ્રયત્ન કરે છે, પરન્તુ એવા વિચાર રાખનારા બહુ થાડા મનુષ્ય છે કે-બાલાત્તિ ઘુમતિ સામ ગમે તે એક ખાળક પણ કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org