SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સમાકોષ જીવન કે સ્વાર્થથી પણ તેના ધર્મના માનવાવાળા સારા સારા આગેવાન હિન્દુ-મુસલમાને બહાર આવ્યા હતા. તેના ધર્મમાં જે લેકે જેઠાયા હતા, તેઓમાં મોટા ઉમરાવે પૈકીના મુખ્ય આ હતા – ૧ અબુલકજલ. ૧૦ સદરજહાન મુફતી. ૧૧-૧૨ સદરજહાન મુકીના બે ૩ શેખ મુબારક નાગરી. દીકરા. ૪ જાફરબેગ આસફખાન. ૧૩ મીર શસફ અમલી. ૫ કાસમ કાબલી. ૧૪ સુલતાન ખ્યાા સદર ૬ અબ્દુરસમદ, ૧૫ મીરજા જાની હાકમ ઠઠ્ઠા. ૭ આજમખાન કાકા. ૧૬ નકી સ્તરી. ૮ સુલ્લા શાહમહમ્મદ ૧૭ શેખ જાદાગોસલા બનારસી. શાહાબાદી. ૧૮ બીરબલ. ૯ સૂણી અહમદ “ધી હિસ્ટરી ઑફ આર્યન રૂલ ઇન ઇડિયા ના ક7 મી. ઇ. બી. હેવેલ કહે છે કે-અકબરના ધર્મમાં જે લેકે જોડાયા હતા, તેઓ ચાર વિભાગમાં વિભક્ત હતા. એક વર્ગ એ હતું કે જેઓ, પિતાની દુનિયાદારીના સઘળા લાભને બાદશાહને ભોગ આપવાને તૈયાર રહેતા. બીજે વર્ગ એ હતું કે–જેઓ બાદશાહની સેવામાં પિતાની જિદગીને ભેગ આપવાને તત્પર રહેતા. ત્રીજે વર્ગ–પિતાનું સમસ્ત માન બાદશાહને અર્પણ કરનારે હતું, અને ચોથા વર્ગના મનુષ્ય એવા હતા કે જેઓ બાદશાહના ધર્મ સંબંધી વિચારેને અક્ષરશઃ પિતાના તરીકે સ્વીકારતા. ૧ જાઓ . આજાદે ઉર્દૂમાં બનાવેલ દરબાર-અકબરી, પૃ૦ ૭૩. 89 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy