SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૯ સૂરીશ્વર અને સમ્રાટ શાહની ઊંચી દષ્ટિને એક રત્નથી જડેલી વીંટી ૧૦મા વર્ષના ઈલાહી મહીનાની ૨૦ મી તારીખે ભેટ કરી અને તેણે અરજ કરી કે, અકબરપુર ગામમાં ૧૦ વીઘા જમીન, તેના સદ્દગત ગુરૂ વિજયસેનસૂરિના મંદિર, બાગ, મેળે અને સન્માનની યાદગીરિ માટે આપવામાં આવે. સૂર્યનાં કિરણની માફક ચળકાવવાળે અને બધી દુનિઆને માનવા લાયક એ હુકમ થયે કે, ચંદૂ સંઘવીને ગામ અકબરપુર, પરગણું ચોરાસી, કે જે ખંભાતની નજીક છે, ત્યાં દસ વીઘા ખેતીની જમીનને ટૂકડે મદદે મુઆશ નામની જાગીર તરીકે આપવામાં આવે. હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું. માઈનમાં લખેલ છે કે “લખનાર સાચે છે.” જુમલુતુલ મુલ્ક, મદારૂલ મહામ એતમાદુલાના હુકમ – “(ફરી) બીજી વખત અરજ કરવામાં આવે.” સુખલીસખાન, જેઓ મહેરબાની કરવાને લાયક છે, તેઓએ બાદશાહની હામે બીજીવાર અરજી પેશ કરી. (પુનઃ આ કાગળ પેશ કરવામાં આવે છે.) તા. ૨૧ માહ પૂર, ઈલાહી સ. ૧૦૦ જુમલુતુલમુક, મદારૂલ મહામને હુકમ-“ખરીફના પ્રારંભનેશકાનઈલથી હુકમ લખવામાં આવે.” જુમલુતુલ મુલકી મદારૂલ હુકમ છેમહામીને હુકમ –અરજી જુમતુલ મદારૂલ મહામને આછે કે(વાજબી) બનાવવામાં મજા મહમદપુરથી આ (ચંદ સંઘવી) આવે. ને માફી આપવામાં આવે. સિકકે. (બરાબર વંચાત નથી) આ નકલ અસલ પ્રમાણે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy