SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ છે. કબજામાં આપવાનું ખર્ચ, ૨જીસ્ટરીનું ખર્ચ, તલાટીનું ફંડ; તહસીલદાર અને દરેગાનું ખર્ચ વેઠ, શિકાર અને ગામનું ખર્ચ નંબરદારીનું ખર્ચ જેલદારી સેંકડે ૨ ટકા ફી; કાનુગેની ફી; કેઈ ખાસ કામને માટે સાધારણ વાષિક ખર્ચ, ખેતી કરવા વખતે અમુક ફી અને એવી તમામ જાતની દીવાની અને સુલતાની તકલીફથી તેને કાયમને માટે મુકત કરવામાં આવે છે. એને માટે હર સાલ કોઈ નો હુકમ કે સૂચનાની આવશ્યકતા નથી. જે કંઈ હુકમ કરવામાં આવ્યું છે, તેને તેડે નહિં જોઈએ; અને મને તેઓએ પિતાનું સરકારી કામ સમજવું જોઈએ. તા. ૧૭ મી અસ્ફન્ટારમુઝ-ઈલાહી મહીને ૧૦ મું વર્ષ બીજી બાજુને અનુવાદ. તારીખ ૨૧ અમરદાદ ઇલાહી ૧૦ મું વર્ષ, જેની બરાબર રજબુલ મુરજજબ હી. સન ૧૦૨૪ની ૧૭ મી તારીખ અને ગુરૂવાર, થાય છે. પૂર્ણતા અને ઉત્તમતાના આધાર રૂપ, સાચા અને જ્ઞાની એવા સૈયદ અહમ્મદ કાકીએ મોકલવાથી; બુદ્ધિશાલી તથા વર્તમાન સમયના જાલીનસ (ધન્વન્તરી વૈદ્ય) અને હાલના ખ્રીસ્ત એવા જેગીએ આપેલા ટેકાથી વર્તમાન સમયના પોપકારી રાજા સુભાને આપેલી ઓળખથી અને સાથી નમ્ર શિષ્યમાંના શિષ્ય અને નેધનાર ઈસહકના લખાણથી ચંદ્ર સંઘવી, પિતા બેરૂ (8) પિતા (પિતામહ) વજીવન (વરજીવન), રહેવાસી આગ્રાને, તેને મદદ મુઆરા નામની જાગીર આપવામાં આવી. ચંદ્ર સંઘવી, પિતા બેરૂ () પિતા ( પિતામહ ) વજીવન (વરજીવન,) રહેવાસી આગરા, સબજવમ (સેવડાને માનનાર), જેનું કપાળ પહોળું, બ્રમર પહેળી, ઘેટા જેવી જેની આંખે, કાળા રંગ, મૂડેલી દાઢી, મોં ઉપર ઘણા માતાના ડાઘ, બને કાનમાં ઠેકાણે ઠેકાણે છેદ, મધ્યમ કાચા અને જેની લગભગ ૬૦ વર્ષની ઉમર છે, તેણે બાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy