________________
આમત્રણ.
'
-
-
----
-
-
-
-
-
-
--
ખાન નામના પિતાના બે માણસેને ચાપાને ત્યાં મોક૯યા. આ બને ત્યાં જઈ વિનય ભાવથી પૂછયું –
બહેન ! તમારાથી આટલા બધા દિવસે સુધી ભૂખ્યાં કેમ રહી શકાય છે? એક દિવસ બપોરે ભેજન ન થયું હોય, તે શરીર ધ્રૂજવા લાગે છે, તે પછી આટલા બધા દિવસ સુધી અન્ન વિના કેમ ચાલી શકે?”
ચાંપાએ કહ્યું– ભાઈએ ! આવી તપસ્યા કરવી, એ મારી શકિતથી બહારનું કામ છે; પરન્તુ દેવ-ગુરૂની કૃપાથી જ હું આ તપસ્યા કરું છું અને આનંદપૂર્વક ધર્મ ધ્યાનમાં દિવસે ગુજારું છું?”
ચાંપાનાં પરમ આસ્તિતાવાળાં આ વચને સાંભળી તેઓને એમ પૂછવાનું મન અવશ્ય થઈ આવ્યું કે આ બાઈના દેવ અને ગુરૂ કેણુ છે, કે જેના પ્રતાપથી આ બાઈમાં આટલી બધી શક્તિ આવી છે?
પિતાની આ જિજ્ઞાસા પૂર્ણ કરવાને તેમણે જ્યારે પૂછ્યું ત્યારે ચાંપાએ કહ્યું મારા દેવ ત્રાષભાદિ તીર્થકરે છે, કે જેઓ સમસ્ત પ્રકારના દેશે અને જન્મ-મરણથી રહિત થયેલા છે, અને મારા ગુરૂ હીરવિજયસૂરિ છે કે-જેઓ કંચન-કામિનીના ત્યાગી થઈ રામાનુગ્રામ વિચરી જગન્ના કલ્યાણને ઉપદેશ આપે છે.”
મંગળ ચોધરી અને કમરૂખાને બાદશાહ પાસે આવી ઉપરની તમામ હકીકત નિવેદન કરી. બાદશાહની આ વખતે તીવ્ર ઈચ્છા થઈ કે-આવા મહાપ્રતાપી સૂરિનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ. આ વખતે બાદશાહને એમ પણ વિચાર થયે કે-ઈતમદખાન ગુજરાતમાં ઘણું રહેલ છે, માટે તે હીરવિજયસૂરિથી પરિચિત હશે. આથી તેણે ઇતમાદખાનને બેલાવી પૂછ્યું-શું તમે હીરવિજયસૂરિને જાણે છે?” ઈતમદખાને કહ્યું:- હા હજીર, હીરવિજયસૂરિ એક સાચા સ્કીર છે. તેઓ એક ગાડી, ઘેડ વિગેરે કઈ પણ વહાનમાં બેસતા નથી હમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org