SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સુરીશ્વર અને સમાન્ અનિયર, કે જે ૧૬૫૫ થી ૧૬૬૭ સુધી હિંદુસ્તાનમાં રહ્યો હતા, તે પેાતાના ભ્રમણવૃત્તાન્તમાં લખે છે કે— t “ કિલ્લાના સિ'હદ્વારની બન્ને બાજુએ પત્થરના મ્હોટા એ “ હાથિયાને છેડીને ખીજી કઇ ઉલ્લેખ ચેગ્ય નથી. એક હાથી ઉપર “ ચિત્તાડના સુપ્રસિદ્ધ રાજા જયમક્ષની મૂત્તિ છે અને ખીજા ઉપર “ તેના ભાઈ પતાની મૂત્તિ છે. આ એ સાહસી વીરાએ અને તેની “ વધારે સાહસી માતાએ સુવિખ્યાત અકબરને અટકાવીને અવિન“શ્વર કીર્ત્તિ ઉત્પાદન કરી હતી. તેએ અકબરે ઘેરી લીધેલ નગરની “ ઢઢતાપૂર્વક રક્ષા કરવામાં અને છેવટે ઉદ્ધૃત આક્રમણ કરનારાઓથી પરાજય થવા કરતાં શત્રુ ઉપર આક્રમણુ કરીને પ્રાણત્યાગ કરવા યુક્તિયુક્ત સમજ્યા હતા. આ પ્રમાણે અતિઆશ્ચયપૂર્વક જીવન “ત્યાગ કરવાથી તેમના શત્રુઓએ આ મૂત્તિ આ સ્થાપન કરીને તે“આને ચિરસ્મરણીય બનાવ્યા છે. આ બે મેટી હાર્થીની મૂર્ત્તિયે “ અને તેના ઉપર સ્થાપન કરેલ એ વીરાની મૂર્ત્તિચેા અત્યન્ત મહિ “માયુક્ત અને અવણુ નીય સમ્માન અને ભીતિ ઉત્પાદન કરે છે.૧૦ 66 " " આ ઉપરથી ચાક્કસ થાય છે કે અકબરે બે હાથિયા ઉપર અન્ને વીર પુરૂષોની મૂર્ત્તિા એસાડી હતી. ખરેખર આમ કરીને આખરે રસવ સાથે પૂરો યેરી રે ચલાન ' એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી હતી. અકખરની ગુણાનુરાગિતાનું આ એક જવલત ઉદાહરણ છે. જો કે, કેટલાકાનુ એમ માનવુ છે કે અકબરે ચિત્તોડના લડાઈમાં એટલી બધી ક્રૂરતા વાપરી હતી, કે જેનાથી લાક તેને બીજો અલાઉદ્દીન ખૂની કે ખીન્ને શિહાબુદ્દીન કહેતા હતા. આ કલક દૂર કરવાને માટે અર્થાત્ લાફેાને સતાષ આપવાની ખાતર - જયમલ અને પતાનાં પૂતળાં તેણે ઉભાં કર્યાં. હતાં; પરન્તુ અમારા મત પ્રમાણે તેમ ન હોઇ શકે. લોકોને સતાષ પમા ૧ જાઓ અર્નિચરના ભ્રમણવૃત્તાન્તના મગાળી અનુવાદ-સમસામયિક ભારત, ૨૧ સે। ખુ, પે. ૪૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy