SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ ત્રણ માટે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કરવામાં હંમેશાં દત્તચિત રહેશે, એજ ૐ શાંતિઃ ܕܕ ખસ, સૂરિજીએ ‘ ૭૪ શાન્તિઃ પણ હામે સૃષ્ટિ ન દેતાં આગળ પ્રયાણુ કાએ પેાતપેાતાની ભાવનાનુસાર પાછળ ગુરૂ મહારાજ દેખાતા હતા, ત્યાં સુધી ઉભા રહી ગુરૂ મહારાજ અદશ્ય થતાં સૈા ફાઇ એક પછી એક ઉદાસીન ચહેરે પાછા વળ્યા. . ના ઉચ્ચારણ પૂર્ણાંક કાઇની કર્યું, શ્રાવક અને શ્રાવિચાલ્યાં અને પછી જ્યાંસુધી સૂરિજીએ ગ”ધાર્થી નિકળી પડેલ મુકામ ચાંચાલમાં કર્યું. તે પછી ત્યાંથી જખૂસર થઇ ધ્રુઆરના આરે મહીનદી ઉતરી વટાદરે આવ્યા. આ ગામમાં સૂરિજીને વંદન કરવા ખભાતના સઘ આન્યા હતા. સૂરિજીને આ ગામમાં રાત્રિના સમયે એક અજાયખી ભરેલે બનાવ અનુભવવામાં આવ્યું. એવું બન્યુ. કે જ્યારે તેઓ રાત્રિના સમયમાં કઇક નિ ́દ્રા ને કંઇક જાગ્રત-એવી અવસ્થામાં હતા, તે વખતે તેમના જોવામાં આવ્યુ કે-એક ટ્વિવ્યાકૃતિવાળી સ્ત્રી તેમની આગળ ઉભી છે. તેણીએ હાથમાં કકુ અને મેતી ગ્રહણ કરેલાં છે. સૂરિજીને તે મેાતીથી વધાવીને કહેવા લાગી− પૂર્વ દિશામાં રહીને લગભગ આખા ભારતવર્ષ ઉપર રાજ્ય કરી રહેલ ખાદશાહ અકબર આપને ઘણાજ ચાહે છે. માટે આપ કોઇપણ જાતની શંકા સિવાય ત્યાં પધારા અને વીરશાસનની શાભાને વધારશે. આપના પધારવાથી દ્વિતીયાના ચંદ્રની માફક આપની કીર્ત્તિમાં વધારો થશે. ” 66 Jain Education International ખસ, આટલા શબ્દો આલ્યા પછી, તે દિવ્યાકૃતિવાળી સ્ત્રી અંતર્ધાન થઈ ગઈ. તે વાતની વાતમાં કચાં ગઇ, એની સૂરિજીને પણ ક'ઈ ખબર ન પડી અને તેથી સૂરિજી વશેષ ખુલાસા કરી શકવાને પણ સમથ થઇ શકયા નહિ'. પણ એટલુ તા ખરૂ જ કેઉપરના શબ્દધ્વનિથી તેમના હૃદયમાં અપૂર્વ ઉત્સાહ પ્રકટ થયા. જીએ ત્યાંથી આગળ વિહાર કર્યાં, અને સાજીતરા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy