SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રોણાકાન, તે પછી ધૂમધામપૂર્વક શુભ મુહૂર્તમાં સૈયદ દૈલતખાનની વાતમાં તેણે દીક્ષા લીધી. જો કે આથી તેની સ્ત્રી, પુત્રી અને તેના સંબધિએને મેહવશાત દુઃખ અવશ્ય થયું, પરન્તુ વસ્તુતઃ તેઓ આ કાર્યને પ્રશંસનીયજ સમજતાં હતાં. સંઘજીનું નામ સૂરિજીએ સંઘવિજય રાખ્યું. સંઘજી જેવા ગૃહસ્થને દીક્ષા લેતે જોઈ બીજા સાત જણને પણ વૈરાગ્ય થયે અને તેઓએ પણ દીક્ષા લીધી.” આ પ્રમાણે સૂરિજીએ પિતાના હાથે અનેક ભવ્યાત્માઓને દિક્ષાઓ આપી તેઓને ઉદ્ધાર કર્યો હતો અને જૈનધર્મના સાચા ઉપદેશક બનાવ્યા હતા. ર૩ષભદાસ કવિના શબ્દોમાં કહીએ તે - સિષ્ય દિલીઆ એકસો નિ સાઠ, સાધઈ હરમુગતિની બાટઃ ૪૦ એક સાઠિ પંડિત પદ દીધ, સાતિ ઉજવઝાય ગુરૂ હરિ કીધ. પ. ૨૨૧ આ ઉપરથી જણાય છે કે-સૂરિજીએ પિતાના શિષ્ય તરીકે એકસે સાઠ જણને પિતાને હાથે દીક્ષા આપી હતી અને પિતાની જિંદગીમાં એકસે સાઠ જણને પંડિતપદ આપ્યાં હતાં તેમ સાત ઉપાધ્યાય બનાવ્યા હતા. ૧ આ તે લતખાન જણાય છે કે-જે ખંભાતના રાય કલયાને ચાકર હતે. આને માટે જૂઓ-મીરાતે અહમદીના ગુજરાતી અનુવાદનું પૃ ૧૪૮, 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy