SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સદીનાર ગામ ગયું. કર્યાં. સુરીશ્વરજી, સામવિજયજી અને ધનવિજયજીને સાથે લઈ આજમખાનના મહેલમાં પધાર્યાં.મહેલમાં પધારતાંજ આજસખાતે સૂરિજીના સત્કાર કર્યાં, તદનન્તર કેટલીક વાતચીત થયા પછી આજમખાને કહ્યું -M 147 મહારાજ ! આપના પવિત્ર નામથી હું. ઘણા વખતથી પરિચિત હતા અને આપના તે શુભનામનુ સ્મરણ કરવાથીજ મારા કાયમાં મને ફત્તેહ મળી છે. હુ' આપનાં દર્શન કરવાને ઘણા લાંબા વખતથી ઉત્સુક હતા; મલિક ખરી વાત તા એજ છે કે- આપે અકબર બાદશાહને પ્રસન્ન કર્યો, ત્યારથીજ આપને મળવાની મારી ચાહના હતી. મારી તે ચાહના આજે સફળ થઈ છે, એથી મારા આત્માને હું ભાગ્યશાળી સમજુ છું. "" ** આ પ્રમાણે વિવેક બતાવ્યા પછી તેણે કહ્યું “મહારાજ ! આપ કયા પૈગમ્બરના કાઢેલા ધર્મ પ્રમાણે ચાલેા છે ? ’” સૂરિજી—“ મહાવીર સ્વામી, ’ આજમખાન—“ મહાવીર સ્વામીને થયે કેટલાં વર્ષ થયાં ?” સૂરિજી—“ લગભગ બે હજાર વર્ષ, ’ આજમખાન—“ ત્યારે તે આપના ધમ બહુ પુરાણા ન કહી શકાય ? ” સુ∞િ—“ હુ· જે મહાવીરસ્વામીનું નામ લઉ* છુ તે તે ચાવીશમા પૈગમ્બર છે, તેમની પહેલાં પણ તેવીસ પૈગમ્બરો થઇ ગયા છે. અમે મહાવીરરવામીના સાધુ કહેવાઈએ છીએ. કારણુ કે-તેમણે જે માર્ગ ખતાન્યે છે તેજ માર્ગમાં અમે ચાલવાવાળા છીએ. ” આજમખાન “ તેા શું આપના પહેલા અને છેલ્લા પગમ્બરમાં કઇ ફર્ક છે? ? સૂરિજી “પહેલાં પૈગમ્બરનુ નામ છેાષભદેવ,તેમનું' શરીર Jain Education International Sp For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy