SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સમા રોષ જીવન તો ઉપરજ હિંદુસ્તાનમાં બ્રિટીશ સામ્રાજય રચાયેલું છે, અને આ તાજ તેની (બ્રિટીશ સામ્રાજ્યની) ખરી મગરૂરી અને બળનું કારણ છે. પણ આ બધાં તો અકબર' નાં છે અને હિંદુસ્તાનમાં વ્યવહારૂ રીતે આ તાને પ્રચલિત કરવાને અમર યશ તેનેજ ઘટે છે. આધુનિક સમયનાં સર્વ પાશ્ચાત્ય રાજ્યોમાં આ નિયમ પ્રવર્તે છે, પણ તે રાજ્યોમાંનાં ઘણાં જ થોડા રાજ્યો મગરૂરી સાથે કહી શકે તેમ છે કે–અકબરે પતે ત્રણ વર્ષ ઉપર જેવી રીતે આ નિયમનું પાલન કર્યું હતું, તેવી સંપૂર્ણ રીતે આ વીસમી સર્દીના જમાનામાં અમે પાલન કરીએ છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy