________________
સુરીશ્વર અને સમા,
To sum up. Akbar never came under Buddhist influence in any degree whatsoever. No Buddhists took part in the debates on religion held at Fatehpur -Sikri, and Abu-l Fazl never met any learned Buddhist. Consequently his knowledge of Buddhism was extremely slight. Certain persons who part in the debates and have been supposed erroneously to have been Buddhists were really Jains from Gujarat."
[Jain Teachers of Akbar by V. A. Smith. ]
અર્ધા–“સારાંશ એ છે કે અકબરને બદ્ધાની સાથે કઈ દિવસ સમ્પર્ક થયે હેતે, અને તેઓને અકબર ઉપર કંઈ પણ પ્રભાવ તે ન તે ફતેપુર–સીકરીની ધર્મચર્ચાઓમાં કઈ દિવસ બદ્ધમતવાળાઓએ ભાગ લીધો હતો અને ન અબુલફજલની કે દિવસ વિદ્વાન બદ્ધસાધુઓથી મુલાકાત થઈ હતી. અતએવ બદ્ધધર્મના સંબંધમાં તેનું જ્ઞાન ઘણુંજ થતું હતું. ધાર્મિકપરામર્શ સભામાં ભાગ લેવાવાળા જે બે ચાર પુરૂષોનું બદ્ધ હેવાનું છમાત્મક અનુમાન લોકોએ કર્યું છે તે વાસ્તવમાં ગુજરાતથી આવેલા જૈને હતા.” - આ ઉપરથી એ ચેકસ જણાઈ આવે છે કે-અત્યાર સુધીમાં જે જે લેખક અને અનુવાદકે અકબરના ઉપર પ્રભાવ પાડનારાએમાં બોદ્ધની ગણતરી કરતા આવ્યા છે, એ તેઓની દેખીતીજ ભૂલ છે. અએવ જ્યાં જ્યાં “બૈદ્ધને ઉલ્લેખ છે, ત્યાં ત્યાં જેની જ સમજવાના છે.
આ પ્રમાણે અકબરની સાથે જૈન સાધુઓને અવ્યવહિતઅવિચ્છિન્ન સંબંધ વિ. સં. ૧૬૩૯ થી વિ. સં. ૧૯૫૧ સુધી રહ્યો હતું અને તે પછી પણ અકબર જજો ત્યાં સુધી, બલ્કિ, તેના મૃત્યુ બાદ, તેના પુત્ર જહાંગીરને પણ જૈન સાધુઓ અવારનવાર મળતાજ રહ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org