SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ રીઅર ચને ગ્રા. છેવટ–સૂરિજીને નિશ્ચયરૂપ વિચાર જાણ બાદશાહે ગુજરાતમાં જવા માટે સમ્મતિ આપી, પરંતુ તેની સાથે એવી માગણું બહુ લાગણીપૂર્વક કરી કે- “મને વિજયસેનસૂરિ મળે, ત્યાં સુધી વખતે વખત ઉપદેશ આપનાર, કેઇ એક આપના સારા વિદ્વાન શિષ્યને અવશ્ય અહિં મૂકીને પધારે.” બાદશાહની આ સાગ્રડ વિનતિથી સૂરિજીએ શાંતિચંદ્રઅને બાદશાહની પાસે મૂક્યા અને પોતે જેતાશાહને દીક્ષા આપી, ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાબાદમાં કર્યું. પ્રકરણ ૭ વિશેષ કાર્યસિદ્ધિ. Cup-manTL. irls mtrning થા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે-અકબરે પિતાની ધર્મસભાના ૧૪૦ મેમ્બરને પાંચ વિઆ તો એ ભાગમાં વિભક્ત કર્યા હતા. અથએકસે ચા 1 લી મેમ્બરોને પાંચશ્રેણિયોમાં વહેંચી નાખ્યા હતા. જેમાંની પહેલી શ્રેણિમાં જેમ હીરવિજયસૂરિનું નામ છેવાય છે, તેવી જ રીતે પાંચમી શ્રેણિમાં પણ બે જૈન મહાત્માઓનાં નામે લેવાય છે. ૧ વિજયસેનસૂરિ અને ૨ ભાનુશંક. અબુલફજલે આઈન-અકબરીના બીજા ભાગના ત્રીસમા આઈનની અંતમાં આ બધા સભાસદનું લિસ્ટ આપ્યું છે. તેમાં ૫૪૭ મા પેજમાં આ બન્ને મહાત્માઓનાં નામે છે 189 Bijai sensur, 140 Bhan. thand , વિચાર અને ભાજચં” એજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy