________________
સમ્રા પરિચય
.
ઉપર પહકો આસ્થાવાળે છે, એ નિર્ણય કેઈથી થઈ શકતે હેતે અને તેના વિચારો જાણવાને પણ કઈ સમર્થ થઈ શકતું નહિ. આને માટે અકબરના વખતનો જ એક ક્રિશ્ચીયન પાદરી, જેનું નામ બાટલી (Bartoli) છે, તે લખે છે –
"He never gave any body the chance to understand rightly his inmost sentiments, or to know what faith or religion he held by... ...And in all business, this was the characteristic manar of king Akbar-a man apparently free from mystery or guile, as honest and candid as could be imagined; but, in reality, so close and self-contained, with twists of words and deeds so divergent one from the other, and most times so contradictory, that even by much seeking one could not find the clue to his thoughts. *** છે અર્થા–તેના આંતરિક વિચારો બરાબર સમજવાની, અથવા 'કયા ધર્મ કે કયા પંથ પ્રમાણે તે વર્તતે હતે, તે જાણવાની તક કેઈ દિવસ કેઇને આપતે નહિં, અને તેના દરેક કામમાં ખાસ રીત એ હતી કે-તે દેખીતી રીતે તે ભેદ અને પ્રપંચથી દૂર રહે. તેમ જેટલે ધારી શકાય તેટલે પ્રામાણિક અને નિખાલસ રહેતે પણ વસ્તુતઃ તે એજ ઊંડો અને સ્વતંત્ર હતે. હરેક વાત તથા કાર્યમાં પરસ્પર વિરોધી શબ્દ એવા તે મરડી મરડીને બેલતે અને ઘણી વખત એવું વિરૂદ્ધ વર્તન કરતે કે-ઘણ તપાસ કરવા છતાં પણ કેઈને તેના વિચારો જાણું લેવાની ચાવી મળતી હૈતી.
આ ઉપરથી સમજાય છે-કે અકબરની સ્થિતિ ધર્મના વિષયમાં તે ખરેખર ડામાડેલ જ હોવી જોઈએ, અથવા તો તેની સ્થિતિ કઈ જાણી શકાયું હેતું. અસ્તુ. અકબરની હવે પછીની જિંદગીને પરામર્શ આગળ ઉપર કરવાનું મુલતવી રાખી, અત્યારે તે અકબના આટલાજ પરિચયથી આપણે સંતોષ માનીશું. ** Akbar The Great Mogul, page 73.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org