SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ સુરીયર અને સમ્રા. પરમાનદ,મહાન દ,ર અને ઊદયહર્ષ, કે જે તપાયતિ (તપગચ્છના સાધુ)વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, અને ન દૈિવિ r ૧ પરમાનદ તેઓ ઉપયુક્ત વિવેકહૅર્ષના ગુરૂભાઇ અને હર્ષાન’ના શિષ્ય થતા હતા. એ વાત અંજનાસુ દરીરાસ ' ની પ્રશસ્તિની નીચેની કડિયે! ઉપરથી સ્પષ્ટ થાય છેઃ C “ તપગચ્છભડન પતિશિરામણી ૨ હરષાણુંદ પંડિત ગુણરિ ૐ. તસ પદ પદવી ઉદયાચલ સિગારવા ૨ ઉગ્યા ઉગ્યા બધવ જોડિ રે; વિવેકહર્ષ પતિ દિનકરૂ પરમાણુંદ પંડિત ગુણ કેાડિ રે. ” r વિ આ પરમાનને પણ શ્રીયુત રામલાલજીએ ખરતરગચ્છના સાધુ તરીકે બતાવ્યા છે, પરન્તુ તે પણ ભૂલ છે. પરમાન પણુ તપાગચ્છનાજ સાધુ હતા, તે વાત ઉપર્યુક્ત કથન અને આ ત્રીજા નબરનું ફરમાન સ્પષ્ટ બતાવી આપે છે. તે ઉપરાન્ત તેમણે જુદી જુદી દેશીભાષામાં બનાવેલ વિજયચિ'તામણિ સ્નેાત્ર ' ની અંતમાં લખેલ " .. શ્રીવિજયસેનસૂરિ સેવક પડિત પરમાનંદ જયકરે ‘ આ પદ પણ તેજ વાતને પુરવાર કરે છે. વિષ ૨ આ મહાનંદ ઉપયુક્ત વિવેકહર્ષનાજ શિષ્ય થાય છે. એ વાત ઉપર્યુક્ત તેમના બનાવેલા રાસ ઉપરથી તેમજ એમણે સ. ૧૬૬૯ ના માગસર વિદ ૮ ને રિવવારે આટ. ગામમાં લખેલ અામ સ્તોત્ર ના અ'તિમ ઉલ્લેખથી પણ માલૂમ પડે છે. આ સ્તોત્રની પ્રતિ પરમજીર આચાર્ય મહારાજશ્રીના ભંડારમાં છે. Jain Education International ૩ જૂએ આ પુસ્તકનુ પૃ. ૧૫૭-૧૬૩ તથા ૨૩૪૨૩૬, ૪ વિજયદેવ રિ-તે વિજયસેનસૂરિના શિષ્ય થતા હતા. વિ. સં. ૧૬૪૩ માં તેમણે વિજયસેનસૂરિ પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી સં. ૧૯૫૬ માં તેમની આચાર્યે પૃથ્વી થઇ હતી. સ. ૧૬૭૪ માં તે માંડવગઢમાં જહાંગીર આદશાહને મળ્યા હતા. માધ્યાહ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy