SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષર છે. આ ૧ વર્ષમાં તેણે દક્ષિણમાં કુમાર શાહજહાનની નોકરી કરવા માંડી હતી. તે એક અો સનિક હતા, પરંતુ લૂગડાંની બાબતમાં બહુ બેદરકાર રહેતો. તેની એક પુત્રીનું લગ્ન શાહજહાનની સાથે કરવામાં આવ્યું હતું. ગાજે લખેલા મધ્યપ્રાંતના ગેજીટીયર પ્રમાણે આ ઈરજ (શાહનવાજખાન ) ની કબર બુરહાનપુરમાં છે. આ કબર તેનાં જીવતાં જ બાંધવામાં આવી હતી. હી. સં. ૧૯૨૮માં તે અતિશય મદાપાનથી ગુજરી ગયા હતા. કહેવાય છે કે-અકબર પોતાના ફરમાનામાં આ ઈરજ અને બીજા ફરમાનની છેલ્લી નેટમાં (પૃ. ૩૮૧ માં ) બતાવેલ દારાબનાં નામો કેઈ ન કઈ રીતે લાવી મૂકતે. વિશેષ માટે જુઓ – આઈન-ઈ–-અકબરીના પ્રથમ ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૩૩૮, ૪૮૧ તથા દરમ્ભારે અકબરી પૂ. ૬૪૨-૬૪૪, 60 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy