Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller
Catalog link: https://jainqq.org/explore/023201/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હશે gma ની i l | ૩૦ || જૈન મહાભારત - પાંડવ ચરિત્ર ગકાશક:-મેઘજી હીરજી બુકસેલર, પાયધુની મુંબઇ, નાં ૩, Page #2 -------------------------------------------------------------------------- ________________ મલ્લધારી શ્રી દેવપ્રભસૂરિ વિરચિત * જૈન મહાભારત શ્રી પાંડવ ચરિત્ર (સચિત્રો (પાંડવોના ચરિત્રની પ્રબંધક કથા) પ્રસિદ્ધ કરનાર, મેઘજી હીરજી બુકસેલર મુંબઈ નં. ૩ સચિત્ર આવૃતિ પહેલી નકલ ૨૦૦૦ વીર સંવત ૨૪૪૯ માગશર સુદ ૫ વિક્રમ સંવત ૧૯૭૯ મૂલ્ય રૂા. ૬-૦-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ एतस्मिन् व्यवहारकौशलमिह व्युत्पत्तयः प्रश्रयमायेषु प्रसरं गुणेषु दधते वैदग्ध्यमस्मद्गिरः । अस्मिन् संवतनमपंचमहिमा कीर्तेरुदारक्रम खैलोक्याभयदानपीनमहिमा धर्मोऽप्यमूष्मिन् परम् ॥ १॥ मल्लधारीश्रीदेवप्रभसूरिः ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ .S S પ્રાસંગિક. ગુજરાતી જૈન સાહિત્યમાં કંઈક ઉદાસીનતા આવી ગઈ હોય એમ લાગ્યા કરે છે. છેલ્લા પાંચ-દસ વર્ષ ઉપર પ્રાચીન જૈન સાહિત્યના પુનરૂદ્ધાર અને પ્રકાશનને માટે જે ઉત્સાહ જોવામાં આવતા તે આજે ક્યાં છે? પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રંથની નામાવલીઓ તૈયાર કરવા, તે ગ્રંથને સંશોધિત કરાવી તેના ભાષાંતરે દેશભાષામાં બહાર પાડવા પાછળ જે લગની જવામાં આવતી તે હવે કવચિત જ ક્યાંઈ કયાંઈ દષ્ટિગોચર થાય છે. પ્રસ્તુત પુસ્તક-જૈન મહાભારત કિવા પાંડવચરિત્ર એ પુરાણું પ્રયત્નની માત્ર પુનરાવૃત્તિ રૂપ છે. પાલીતાણુંની “જન ધમ વિદ્યા પ્રસારક સંસ્થા તરફથી શ્રીયુત શિવજીભાઈ દેવશીએ” આજથી લગભગ ચૌદ વર્ષ ઉપર જે ભાષાંતર પ્રકટ કર્યું હતું તે આજે ફરીથી નવાજ લેબાસમાં અમારા વાચકેના કરકમળમાં ધરીએ છીએ અને એ રીતે જેન સમા જમાં છેડે ઘણે અંશે ખીલવા પામેલી વાંચનઅભિરૂચીને સંતોષવા તથા ઉત્તેજવા માગીએ છીએ. વાચકે જોઈ શકશે કે આ પુસ્તકને સચિત્ર બનાવવા અર્થે અમે ખર્ચના ખાડામાં ઉતારવામાં તેમજ બીજી પરચુરણ Page #5 -------------------------------------------------------------------------- ________________ હાડમારીઓ વેડવામાં કાયરતા નથી દર્શાવી. એ ખર્ચ અને હાડમારીને ખ્યાલ સૌને સરખા નહી આવી શકે. ભાઇ ટી, જે. પટેલના સ્વર્ગવાસ પછી જૈન સાહિત્યના પાત્રાની ખરાખર કલ્પના કરી યથાસ્થિત રૂપમાં આળેખી શકે એવા ચિત્રકારાની અમને તે ભારે ખેાટ આવી પડી છે. સ્વ. પટેલની પીંછીના અભાવે ખીજી ઘણી પીછી અમે ચિત્રાની પાછળ અજમાવી જોઇ, પણ અમને એથી સંપૂર્ણ સતાષ ન થયા, ઉલટુ' ખર્ચ તેમજ મહેનત વધતાં જ ગયા અને તે સર્વને પરિણામે કેવળ નિરાશા, એટલામાં સદ્દભાગ્યે શ્રીયુત ગારધનભાઈ પટેલ-ચિત્રકારની મદદ અણધાર્યા આવી મળી. પાંચ પાંચ, છ છ વાર તૈયાર કરાવેલા ચિત્રાથી અમને જે સતાષ ન થયા તે ભાઇ ગારધનભાઇએ અમને આપ્યા. આ પુસ્તકમાંના ચિત્રા માટે અમે તેમજ અમારા વાચકવર્ગ ભાઇ ગોરધનભાઇના ઋણી રહેશે. કળા અને સાહિત્યની કદર કરવામાં જૈન વિદ્વાનાએ તેમજ જૈન મુનિરાજોએ કદી શિથિલતા નથી દર્શાવી. ગુજરાતી સાહિત્યમાં જ્યારે સાવ શુષ્કતા આવી ગઇ હતી, ત્યારે પણ જૈનમુનિએ જ કાવ્યકળા અને રસ સાહિત્યના છંટકાવ કરી કચ્છ-કાઠિયાડ અને ગુજરાતને રસભીનુ રાખી શક્યા હતા. આજે પણ એના એજ મુનિરાજો છે, એની એજ સંસ્થાએ છે. જો તેઓ સાહિત્યપ્રચાર-જ્ઞાનપ્રચારના ક્રીથી ઉગ્ર ત્રત આદરે તા કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની વાડીમાં ફરીથી વસ'તને ઉતારી શકે. તેમાં શક્તિ છે, અવકાશ છે અને સાધન પણ છે. વધુ તો દૂર રહ્યું, પણ લ્હાણામાં અથવા તેા પ્રભાવનામાં વસ્ત્ર, વાસણ જેવી ભાગાપભોગની સાંસારિક વસ્તુને બદલે આવા ધર્મ ગ્રંથા ઘેર ઘેર ફેલાવવાનું તે મન ઉપર લે તે પણ એ રીતે જૈન સાહિત્ય ઉપર મહદ્ ઉપકાર કરી શકે એમ મને લાગે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ હું એક અંગત વાત પણ આ સ્થળે કહી દેવા માગું છું. સંવત ૧૯૭૭થી મારી તબીયત લથડવા માંડી તે હજી પણ ઠેકાણે નથી આવી. આવી દુર્બળ અવસ્થામાં પણ (૧) મલયા સુંદરી ચરિત્ર (૨) રાજકુમારી સુદર્શન (૩) શ્રી વિવેક વિલાસ (૪) સચિત્ર સ્તવનાવાળી (૫) પંચપ્રતિક્રમણવિધિ સહિત (૬) શ્રાવક ફરજ (૭) શ્રી મહાવીરજીવન વિસ્તાર (૮) શ્રી મહાવીરભક્ત મણિભદ્ર (૯) શ્રી સમરાદિત્ય કેવલી ચરિત્ર અને (૧૦) પુણ્ય પ્રભાવ જેવા ગ્રંથે બહાર પાડી શકે તે માટે મારે તો શ્રી શાસન દેવને ઉપકાર માનવાનું અને પરમહંત પ્રભુના સ્તવ-ગાન કરવાનું અમારા પુસ્તકોને સચિત્ર બનાવવા અને ઉંચા કાગળ ઉપર હાર પાડવા સતત પ્રયત્નશીલ છીએ. હાલમાં તૈયાર થતા પુસ્તકોનું સુચીપત્ર આ ગ્રંથમાં બીજે સ્થાન આપ્યું છે, તે જોઈ લેવા અને અગાઉથી જ ગ્રાહક તરીકે નામે સેંધાવવા અમારી સવિનય વિજ્ઞપ્તિ છે. ઉંચા કાગળ, સુંદર છપાઈ, મનોરંજક ચિત્રો અને રસમય સાહિત્ય એજ અમારે મુદ્રા લેખ છે. - UT Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. जनायुर्जलमादाय निशादिनघटीचयैः । अर्कै दुधुयौं कालारघट्टं भ्रमयतः सदा ॥ १ ॥ श्री प्रद्युम्नाचार्य. “ સૂર્ય ચંદ્ર રૂપી બળદે રાત્રિ દિવસ રૂપ ઘડાઓના સમૂહથી લોકાનું આયુષ્ય રૂપ જળ લઈ કાળરૂપી અરટ્ટ ( રેંટ ) તે સદા કાળ ફેરવ્યા કરે છે.' આ સુખાધક પદ્યના વિચાર કરતાં જણાશે કે ‘ આ જગત્ અનિત્ય છે.’આવા અનિત્ય જગતમાં જન્મ લઇ નિત્ય વસ્તુ મેળવવાને દરેક મનુષ્ય પ્રયત્ન કરવા જોઇએ. એ નિત્યવસ્તુના બે પ્રકાર પાડી શકાય છે. એક લૈાકિકનિત્ય અને બીજી પાલૈાકિકનિત્ય. આ જગમાં પર્યાયરૂપે ચાલતા જનસમૂહના કલ્યાણને માટે જે કાંઇ પારમાર્થિક અથવા પાપકારી કામ કરવું, તે લૈાકિકનિત્ય કહેવાય છે અને ધર્મસાધન પ્રાપ્ત કરી આત્મકલ્યાણને માટે જે યત્ન કરવા તે પારલેાકિકનિત્ય કહેવાય છે. એ પારલૈાકિકનિત્ય, નિત્ય સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરાવી મેક્ષ માર્ગમાં લઈ જાય છે. લૌકિકનિત્ય પણ પરંપરાએ મેક્ષનું સાધક થાય છે. ઉભય નિત્યના ઉદ્દેશ એકજ છે. પણ તે માત્ર પ્રવર્ત્તનના ભેથી જુદાં પાડી શકાય છે. જે પુરૂષા લૌકિકનિત્ય અને પારલૌકિકનિત્ય કરવાને તત્પર રહે છે; તેઓ આ લાકમાં સતત્તિને પ્રસરાવી પરલોકની ઉન્નતિને મેળવી શકે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ઉભય પ્રકારના નિત્ય દરેક વિઆત્માએ આચરણીય અને આદરણીય છે. તેને માટે પ્રયત્ન કરવાના સાધનરૂપે રિતાનુયોગના ઉત્તમ પુસ્તકા પ્રણીત થયેલા છે, જેમાં આ પાંડવચરિત્ર જેવા પુસ્તકાની ગણના મુખ્ય રીતે કરવામાં આવે છે. ચૈતન્ય પદાર્થ માં જ્ઞાનશક્તિ સહેજ જણાય છે. :ભિન્ન ભિન્ન પ્રકારે જણાતા ચૈતન્યાપાધિક પદાર્થોમાં રહેલી જ્ઞાનશક્તિમાં પશુ ભિન્નતા જણાય છે. કેટલાકમાં કેવળ સુખ દુઃખનું જ ભાન હેાય છે, તથા કેટલાકમાં સુખનું પશુ ભાન ન હેાતાં દુઃખ અને દુઃખભાવની ઇચ્છાના દનથી જ્ઞાનના ભાસ પ્રદર્શિત થાય છે. આવી રીતે વિવિધ પ્રકારનાં પ્રાણીએમાં તેમને યાગ્ય એવી જ્ઞાનવૃત્તિનું પ્રદર્શન થાય છે. તે સની અંદર મનુષ્યામાં આવૃત્તિ કાંઇક વિશેષ છે. ભિન્ન ભિન્નરૂપે ઉપલબ્ધ થતાં જ્ઞાનને સરખાવી ઉત્તમને ગ્રહણ કરી કનિષ્ઠતા ત્યાગ કરવા એવી શક્તિ મનુ ષ્યનેજ મળેલી છે. ઇચ્છિત વસ્તુ ગ્રહણુ કરી અનિષ્ટને ત્યાગ કરવા એ ભાવ કાઇ અન્ય પ્રાણીમાં પણ દેખાય છે, પરંતુ તેનામાં વિવેકવૃત્તિ હાતી નથી. મનુષ્ય આત્મા વિવેચકવૃત્તિના ધારક હાઇ સારાસારને સારીરીતે સમજી શકે છે. ખીજામાં ‘ અમુક વસ્તુનું ગ્રહણુ કરતાં દુઃખ થશે,’ એવી વૃત્તિનાજ ભાવ રહેલા હોય છે. બીજા પ્રાણીમાત્રથી મનુષ્ય આત્માને આટલી શક્તિ વિશેષ છે, ત્યારે તેને પ્રદર્શિત કરવાનું દ્વાર પણ તે શક્તિને અનુરૂપ જોઈએ અને તે દ્વાર તે સુમેધક ગ્રંથાનુ વાંચન છે. મનુષ્ય આત્મા વિવેચક છે. પોતાના વિકાસ પામેલા અંતઃકરણુમાં અમુક વસ્તુને સારાસાર વિચાર ચઇ શુ વિવેક થયા છે ? એ પ્રદર્શિત કરવુ, એ કાર્ય પશુ સરલ નથી. હૃદયથી એ વિચાર પ્રદર્શિત કરવા માટે વાંચનમાં આવેલા સુખાધક Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગે એ વિચારને અને સુબુદ્ધિના વિકાસને યથાયોગ્ય પોષણ આપે છે કે નહિ ? એ જેવું પણ આવશ્યક છે. આ રીતે બુદ્ધિને વાંચનથી કેળવવાની જરૂર છે. તે છતાં તે કેળવાએલી બુદ્ધિને કયા પ્રકારે ઉપયોગ કરે, એ સમજવું પણ આવશ્યક છે, તેથી આવા સુબેધક પુસ્તકોના વાંચનથી વાચકે તેમાં આવતા પુરૂષોના ચરિત્રમાંથી સાર લઈ પિતાના ચરિત્ર ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, નીતિ, વિનય, વિવેક, ચાતુર્ય વિગેરે સારા ગુણેને ગ્રહણ કરવા અને અધર્મ, અનીતિ, અવિનય, અવિવેક અને મૂર્ખતા વિગેરે દુર્ગુણેને દૂર કરવા શીખવું જોઈએ. એવા શુભહેતુની ધારણાથીજ આ પાંડવચરિત્રને પ્રબોધ રૂપે મૂકેલું છે. ઉદાર ચરિત પાંડેના ચરિત્રમાંથી શો છે પ્રબંધ લેવાયેગ્ય છે, એ દર્શાવી એ મહાન ગ્રંથને સર્વ રીતે ચરિતાર્થ કરેલ છે. મનુષ્યજીવનના સૂક્ષ્મ અવલોકનમાંથી ધાર્મિક વૃત્તિના અંતઃકરણે સુબોધને શોધે છે. અને તેનું નિરૂપણ કરે છે. આ અનાદિ અનંત જગતેમાં મનુષ્ય એ વિશેષ લક્ષ્ય ખેંચે એવી વસ્તુ છે. અનેક પ્રકારની લાગ ઓથી માનવહૃદય ભરપૂર છે. પળે પળે નવા નવા તરગે અને નવી નવી વૃત્તિઓ તેના હૃદયમાં ઉત્પન્ન થાય છે અને તેની અસર તેની ક્રિયાના પ્રવર્તન ઉપર થયા વિના રહેતી નથી. તેથી માનવ હૃદયમાં સારા સારા તરંગે અને સારી સારી વૃત્તિઓ ઉત્પન્ન થાય તેવા વાંચનની જરૂર છે, તે જરૂરીયાત આ પાંડવચરિત્ર ગ્રંથ સર્વ રીતે પૂરી પાડે છે. આ ઉપયોગી ગ્રંથમાંથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે અપૂર્વ છે. તેની અંદર સંચિત કરેલે પ્રબંધ નિર્મળ અંત:કરણમાં અદ્દભૂત આનંદન પ્રવાહ રેડે છે અને પૂર્વના પવિત્ર ઉદાર ધર્મવીરેના ચરિત્રનું સ્મરણ કરાવી વાંચકોના હૃદયમાં ઉન્નત ભાવના જાગ્રત કરે છે. આ પાંડવચરિ Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્રના ગ્રંથનું અવતરણ મલધારી શ્રી દેવપ્રભસૂરિના રચેલા પાંડવ ચરિત્ર ઉપરથી થયેલું છે. તે મહાનુભાવ દેવપ્રભસૂરિ જૈન સંસ્કૃત કવિએમાં પ્રથમ પંક્તિના કવિ હતા. તેમની આલંકારિક અને રસિક કવિતા ભારતવર્ષના કવિઓમાં પ્રશંસનીય થયેલી છે. તેમણે પોતાના જીવનમાં બે ઉત્તમ કાવ્ય રચી પિતાની પ્રતિભાશાળી શક્તિને પલ્લવિત કરી ભારતીય પંડિતને પ્રસન્ન કરેલા છે. તે બંને કાવ્યો પાંડવચરિત્ર અને મૃગાવતીચરિત્ર એવા નામથી ઓળખાય છે. તે મહાનુભાવ દેવપ્રભસૂરિ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમને યશેભસૂરિ અને નારચંદ્ર નામે બે વિદ્વાન શિષ્યો હતા, તેમણે તેમના બંને કાવ્યને શોધ્યા હતા. પાંડવ ચરિત્ર અને આ ગ્રંથને કથા ભાગ એકજ છે, પણ તેને નવીન પદ્ધતિમાં ગઠવી રસિક બનાવવામાં આવેલ છે. ચરિત્રના જુદા જુદા પ્રસંગમાંથી ગ્રહણ કરવા યોગ્ય બોધને પૃથર્ દર્શાવી ચરિતાનુગની ઉપગિતા સિદ્ધ કરવામાં આવી છે. તે સાથે મૂળકર્તાની આશંકારિક ચમત્કૃતિને અખંડિત રાખી તેનું સુબેધક અવતરણ કરી રસમાં વધારે કર્યો છે. મૂળ ગ્રંથકારે એ ચરિત્રને પોતાની પ્રતિભાના પ્રભાવથી પલ્લવિત કરેલ છે. ગ્રંથનું કલન કરનાર તે ગીકવિએ પિતાની કવિત્વ શક્તિનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. ચરિત્રના પ્રસંગમાં આવેલ ધર્મ, નીતિ, વ્યવહાર, ઉત્સાહ, શૌર્ય, યુદ્ધ, સાદશ્ય, સૌંદર્ય શક્તિ, ભક્તિ, વૈરાગ્ય અને માધુર્યવાળા તેના વર્તનની પ્રતિમાઓ કલ્પનાશક્તિથી પુષ્ટ કરી સારારૂપમાં દર્શાવી ગ્રંચને રમણીય બનાવ્યો છે. ૧ આ મહાન ગ્રંથ તૈયાર કરાવીને પ્રથમવૃત્તિ શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગના સ્થાપક શ્રીયુત શિવજી દેવસિહે એ વર્ગ તરફથી સં. ૧૯૬૫ માં માર્ગશીર્ષમાં પ્રગટ કરી હતી. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકરણમાં રાજકન્યાના સાંસારિક અભિગ્રહને પ્રસંગ લઈ પ્રાચીન વિવાહ પદ્ધતિનું દિગ્દર્શન કરાવી વર્તમાન કાળે ચાલતા તે સંબંધી હાનિકારક રિવાજનો ધિક્કાર દર્શાવ્યો છે. જે વાંચનારને સુબેધક થઈ પડે તેવે છે. બીજા પ્રકરણમાં શીકારી શાંતનુના દુર્વ્યસનરૂપ મૃગયાને ચીતાર આપી તેવા વ્યસનથી દૂર રહેવાને અને માનવ જીવનરૂપી અમૂલ્ય રત્નને સદ્દગુણેના ડાબડામાં રાખી યતના કરવાને ઉત્તમ બેધ આપે છે. ત્રીજા પ્રકરણમાં શાંતનુ રાજાની સાથે ગંગાસુંદરીનું પાણગ્રહણ થાય છે. તે પ્રસંગે ગંગાસુંદરીએ લીધેલી કેળવણી અને તેથી પ્રાપ્ત થયેલા જ્ઞાન, હિંમત વિગેરે સદ્દગુણે આર્ય જૈન સ્ત્રીઓને અનુકરણ કરવા ગ્ય છે. ગંગાસુંદરી પિતાના નિયમમાં કેવી દઢ રહી હતી-એ પ્રસંગ ખરેખર આર્ય બાળાઓને બેધ લેવાયેગ્ય છે. ચેથા પ્રકરણમાં ગાંગેયના જન્મને પ્રસંગ આવે છે અને શાંતનુરાજા પિતાના શીકારના દુર્વ્યસનમાંથી મુક્ત થયે નથી, તેથી દઢ નિયગામવાળી ગંગાસુંદરી પોતાના પતિને ત્યાગ કરી પિતૃગૃહ તરફ ચાલી જાય છે. તે છતાં તેણે પિતાના પતિ ઉપર વિરક્ત થઈ નથી. આ પ્રસંગ સ્ત્રીઓને ઘણે સુબેધક છે. “પતિના જીવનની સુધારણું સ્ત્રીએ કરવી જોઈએ અને સ્ત્રીને જીવનની સુધારણ પતિએ કરવી જોઈએ.” આ નીતિસૂત્રને બેલ આ પ્રસંગે સારો પ્રાપ્ત થાય છે. પાંચમા પ્રકરણમાં સત્યવતીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સદ્દગુણ સ્ત્રીનું વર્તન કેવું હોય અને તેના વર્તનથી જનસમાજમાં કેવી અસર થાય તેને આબેબ સંક્ષિપ્ત ચિતાર આ પ્રસંગે દર્શાવવામાં આવ્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ છઠ્ઠા પ્રકરણમાં રાજા શાંતનુને શીકારને પ્રસ ંગે તેના પુત્ર ગાંગેયના સમાગમ થાય છે, અને ત્યાં પિતા પુત્રની વચ્ચે યુદ્ધ કરવાના યાગ થઈ આવે છે. પુત્રનું પરાક્રમ જોઈ પ્રસન્ન થયેલી ગંગાદેવીના હૃદયને હ અને પતિભક્તિનુ અહિં સારૂ દર્શન થાય છે. વીર્યવતી ગંગાદેવીએ પોતાના પતિ અને પુત્ર વચ્ચેનું યુદ્ધ અટકાવવાની જે હિંમત દર્શાવી છે, તે આ પ્રસગમાં વીરરસનુ સારૂં પાણું કરે છે અને પ્રાચીન વીરાંગનાના ગૌરવને દર્શાવે છે. આ શિવાય ગાંગેયની માતૃભક્તિ અને આજ્ઞાંકિતપણુ અપૂર્વરૂપે બતાવવામાં આવેલુ છે, જે આ બાળકાને હૃદયથી શિક્ષણીય છે. સાતમા પ્રકરણમાં ગાંગેયની પિતૃભક્તિ વ્યિતાનું દર્શન કરાવે છે. આ પુત્ર ગાંગેય પોતાના પિતાની મન:કામના પૂર્ણ કરવાને નાવિ કુની પાસે જતાં તે પ્રસગે તે મહાનુભાવે જે વાર્તાલાપ કર્યાં છે, તે સત્પુત્રના ધર્મની પરાકાષ્ટા છે. ધર્મવીર અને પિતૃભક્ત ગાંગેયે યાવવિત બ્રહ્મચર્ય ધારણ કરી જે સત્પુત્રતા દાઁવી છે, તે અદ્વિતીય અને અલોકિક છે. પોતાના જન્મદાયક, પાલક અને અધ્યાપક તરીકે ઉપકારી પિતાના મોટા ઋણુમાંથી અપ અંશે પણ મુક્ત થવાની ઇચ્છા રાખનારા કાઇ પણ આ પુત્રને આ પ્રસંગ મનન કરવા જેવા છે. આર્ડમા પ્રકરણુમાં મહાબળવાન શાંતનુએ સસારના ત્યાગ કરી પોતાના આત્માના ઉલ્હારના માર્ગ ગ્રહણ કરેલા છે. દરેક મનુષ્યા અનેક વસ્તુઓને ઇચ્છે છે અને પૂર્વના સુકૃતથી તે સર્વ તેમને મળવાને પૂર્ણ સલવ હાય છે; પરંતુ તે વસ્તુ પ્રાપ્ત થવા પર્યંત મનુષ્યા પાતાની ઇચ્છાને સ્થિર રાખતા નથી. આવા વિચારને અવલખ શાંતનુએ પેાતાનું મહાવી સંસારના ત્યાગ કરવામાં કારવ્યું હતું. તે વિચારને અંતે એ મહારાજાએ ચિંતવ્યું હતું કે, “ આરાગ્ય, ધન, વ્યવહાર Page #13 -------------------------------------------------------------------------- ________________ સુખ, જ્ઞાન, વિદ્યા, કળા અથવા કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે મેં મારા મનને ઘણીવાર અથડાવ્યું છે. હવે તે મનને તેમાંથી આકર્ષ પરમ તત્ત્વમાંહે લઈ જવું જોઈએ.” આવા વિરક્ત વિચાર દર્શાવી શાંતનુએ પિતાની પશ્ચિમ વયની સાર્થક્તા કરવાને તે પ્રસંગ વાચકને સંગના રંગમાં મગ્ન કરે છે. - નવમા પ્રકરણમાં અંબા, અંબિકા અને અંબાલિકાએ ત્રણ રાજકન્યાના હરણનો મુખ્ય પ્રસંગ લઈ તેમાં વિવિધ જાતના બેધક પ્રસંગે દર્શાવ્યા છે. તે પછી– દશમા પ્રકરણમાં વિષયી વિચિત્રવીર્યની નઠારી સ્થિતિને પ્રસંગ ઘણા વૈરાગ્યપષક છે. વિષયના અતિ સેવનથી વિષયી આત્માની કેવી નઠારી સ્થિતિ થાય છે, તે ઉપર વિચિત્રવીર્યનું પૂર્ણ દષ્ટાંત આ સ્થળે મનન કરવા જેવું છે. વિચિત્રવીર્યની નઠારી સ્થિતિ જોઈ તેના વીરબંધુ ગાંગેયે જે વચને ઉગાર્યા છે. તે સર્વદા સ્મરણીય અને આદરણીય છે. અગીયારમા પ્રકરણમાં પાંડ અને કુંતીના પ્રસંગે જે ચમત્કારી મુદ્રિકાને વેગ થઈ આવ્યો છે, તે ઉપર વિદ્યાધરપતિઓનું રમણીયકથાનક છે. તે ચાલતા પ્રસંગને અદ્દભુત રસનું સારું દર્શન કરાવે છે. બારમા પ્રકરણમાં રાજા પાંડુ અને મહારાણી કુંતીનું પિતાના કુટુંબ પ્રત્યે જે પ્રવર્તન બતાવ્યું છે, તે દરેક આર્યકુટુંબે ગ્રહણ કરવા યોગ્ય છે. “સંપથી વર્તવામાં કેટલું સુખ છે અને કુસંપથી વર્તવામાં કેટલું દુઃખ છે,” એનૈતિક સૂત્રનો પ્રભાવ આ સ્થળે બેધનીય છે. તેરમા પ્રકરણમાં કંસ અને તેની સ્ત્રી જીવયશાની અવાંતર કથા દર્શાવવામાં આવી છે. તે પ્રસંગે વસુદેવના સહવાસમાં રહેલા કંસના સદ્વિચાર અને જરાસંધની દુરાચારી પુત્રી છવયશાના સમાગમમાં રહેલા Page #14 -------------------------------------------------------------------------- ________________ કંસના વિચાર ઉપર સત્સંગ અને કુસંગનું સ્વરૂપ આબેહુબ દર્શાવવામાં આવ્યું છે. કેળવણી વગરની સ્ત્રી કેવી નઠારા વિચાર અને આચારવાળી થાય છે, તે ઉપર છવયશાનું ચરિત્ર દષ્ટાંતરૂપ છે. તે ઉપરથી આર્યગૃહપતિ અને ગૃહિણીને ધડ લેવા ચોગ્ય શિક્ષણ મળે છે. ચાદમા પ્રકરણમાં કૃષ્ણના ચરિત્રનો આરંભ કરવામાં આવ્યો છે. કદિ માણસ કુસંગને લઈને દુરાચારમાં પડી જાય, પણ જે તે સારા સંગના પ્રભાવથી સદાચારને સેવક બની જાય છે તેની પશ્ચિમ અવસ્થા સુખ તથા સત્કીત્તિની સંપાદક થાય છે. એ નીતિબોધ આ સ્થળે આપ્યો છે. પંદરમા પ્રકરણમાં પાંડની ઉત્પત્તિનો પ્રસંગ છે અને તે પછી સોળમા પ્રકરણમાં પાંડ અને કૌરની વચ્ચેના વૈરબીજની સ્થાપના દર્શાવવામાં આવી છે. આ સ્થળે પાંડુના ચરિત્રમાં નીતિન પ્રકાશ ઘણે ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવ્યો છે. ધૃતરાષ્ટ્ર રાજ્યમથી પોતાના પુત્ર કૌરવો અને પાંડવોની વચ્ચે ભેદબુદ્ધિ રાખી પણ સમદષ્ટિ પાંડુના હૃદયમાં એવી ભેદબુદ્ધિ પ્રગટ થઈ નહિ. એ ખ્યાન આ સ્થળે ઘણુંજ મનન કરવા ગ્ય છે અને પ્રમાણિક પુરૂષને આનંદદાયક થઈ પડે તેવું છે. સત્તરમા પ્રકરણમાં ગુરૂલાભને પ્રસંગે વિદ્યાભ્યાસ કરવામાં કેવા સાધનો જોઈએ, તેને માટે દશ સાધનોની જે ગણના કરવામાં આવી છે, તે અભ્યાસીઓને અને અભ્યાસમાં સહાયભૂત થનાર માબાપોએ મનન કરવા જેવી છે. ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય, અને ભજન–એ પાંચ બાહ્યસાધન અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઊદ્યમ અને શાસ્ત્રપ્રીતિ–એ પાંચ અંતરંગ સાધન–એ દશ પ્રકારના સાધનની ઉત્તમ પદ્ધતિ દર્શાવી એ પ્રસંગને રમણીય બનાવ્યું છે. મહાવીર અર્જુને પિતાના અભ્યાસમાં એ સાધને કેવી રીતે મેળવ્યા હતા. તે વિષય વાંચનાર અભ્યાસીઓને ઘણેજ આનંદ આપે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ * અઢારમા પ્રકરણમાં ગુરૂભક્તિનો મહિમા એટલે બધે ચિત્તાકર્ષક છે, કે જે વાંચવાથી વાચકનું હૃદય ભક્તિના પ્રવાહમાં તર્યા કરે છે. દ્રોણુંચાર્યની મૃત્તિકાની પ્રતિમા સ્થાપી તેની સમક્ષ કિરાતપુત્ર એકલવે કરેલા ધનુવિદ્યાનો અભ્યાસ, અને તે અભ્યાસમાં તેનું સાફલ્ય એ પ્રસંગ આસ્તિક ગુરૂ ભક્ત પુરૂષોને ઉમંગદાયક થઈ પડે છે. એ ઉપરથી ભાવનાને મહિમા સિદ્ધ થાય છે, અરિહંત પ્રભુની પ્રતિમા સન્મુખ ઉત્તમ ભાવને ભાવનારા ભાવિક ભક્તો ઉત્તમ ફળ મેળવી શકે–એ વાતને સારી પુષ્ટિ મળે છે અને શુદ્ધ ભાવથી જે જે ક્રિયા કરવામાં આવે તે સફળ થયા વિના રહેતી નથી એ સાત્વિક સિદ્ધાંત પણ સિદ્ધ થાય છે. ઓગણીશમા પ્રકરણમાં કુમારપરીક્ષાનો પ્રસંગ છે. તેમાં અર્જુન, કર્ણ અને દુર્યોધનના વીરત્વની પરીક્ષાની વાર્તા વીરરસને આવિર્ભાવ કરી પ્રાચીન પદ્ધતિનું ઉત્તમ દર્શન કરાવે છે. પ્રાચીન આર્યજને પિતાના પુત્રોને વિદ્યા-કળાની ઉન્નતિ સપાદન કરવાને કેવા પ્રયત્ન કરતા હતા એ વાતનું પણ પૂર્ણ નિરીક્ષણ આ પ્રસંગે થાય છે. વશમા પ્રકરણમાં રાધાવેધને પ્રસંગ આવે છે. તેની અંદર અને નની ધનુર્વિદ્યાની પ્રવીણતાની પરાકાષ્ટા દર્શાવી છે. મહાવીર અને રાધાવેધ કરી ભારતની વીર પ્રજાને ચક્તિ કરી નાખી હતી. તે વખતે પોતાના પ્રિય શિષ્યની ફત્તેહ જોઈ ગુરૂ દ્રોણાચાર્યના હૃદયમાં જે આનંદ ઉદ્દભવ્યા હતા, તે આનંદ પૂર્વના ગુરૂશિષ્યનો અપૂર્વ નમુને છે. સર્વત્ર બચન્વિત રિવ્યાપુત્રાત્પર ગય” આ મહાવાક્ય આ સ્થળે અક્ષરે અક્ષર સત્ય થાય છે. 1 એકવીશમા પ્રકરણમાં કૌપદીના પૂર્વભવની વાર્તાને પ્રસંગ આવે છે, જે પ્રસ્તુત પ્રસંગને ઘણી સારી પુષ્ટિ આપે છે. “કૈપદી પૂર્વભવમાં શુકમાલિકા હતી. શુકમાલિકા સાધ્વીઓના સહવાસમાં રહી ધર્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધારિણી બની હતી અને આતાપના જેવા ઉગ્નતપ કરવાને તે સમ થઇ હતી, પણ તેણીએ પાંચ પુરૂષોએ સેવેલી કાર્ટ ગણિકાને જોઇ સકામ બુદ્ધિ કરી, તેથી તેણીને દ્રૌપદીના ભવમાં પાંચ પુરૂષોની પત્ની થવુ પડયું ?” એ પ્રસંગ સકામમુદ્ધિથી ધર્મ કાર્ય કરનારને સારૂં શિક્ષણુ આપે છે. ખાવીશમા પ્રકરણમાં નારદમુનિના ઉપદેશને પ્રસંગ છે. આ ઉપદેશ સાંસારિક નીતિને લગતા હેાવાથી ગૃહસ્થાને ઘણા ઉપયોગી છે. તેમાં ખાસ કરીને સ્ત્રીજાતિને ઉદ્દેશીને તેનું કથન ખરેખર મનન કરવા જેવુ છે. જાતિના રાગમાં રક્ત થયેલા પુરૂષો નીયકૃત્ય કરનારા, દુરાચારને સેવનારા અને પાપમુદ્ધિને ધરનારા થાય છે, તે ઉપર્ નારદે આપેલુ શ્રીષેણુ રાજા અને તેના બંને પુત્રાનું દૃષ્ટાંત અતિ સુખેધક અને સ્મરણીય છે. વગર કળાએલી સ્ત્રી ધ્રુવી અમ ચાય છે, અને કુળવાએલી સ્ત્રી કેવી ઉત્તમ થાય છે ? ' તે ઉપયાગી સાર નારદના ઉપદેશમાંથી નવનીતરૂપે નીકળે છે. આ પ્રસંગે નારદના ઉપદેશ જો કે પાંડવાના હિતની ખાતર છે, તથાપિ તે ઉપરથી તે સનું હિત સાધ્ય કરી શકાય તેવા વાચકાને ખાધ મળી શકે છે. . ત્રેવીશમા પ્રકરણમાં સ્ત્રીઓને અનુકરણ કરવા યેાગ્ય પ્રભાવતીનું ચરિત્ર વાચકાના હૃદયને સતીધર્મના પ્રોધ આપે છે. તે પછી ચાવીશ અને પચીશમા પ્રકરણમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેક તથા શકુનિ તે દુર્યોધનની પ્રપચવાર્તાના પ્રસંગ વાચાના હૃદયને વ્યવહારાપયાગી વિવિધ શિક્ષા આપી તૃપ્ત કરે છે. તે પછી વિદુર અને ધૃતરાષ્ટ્ર મેળાપ થાય છે અને જુગારની વાર્તાના પ્રસંગ નીકળતાં મહાન વિદુરજી ધૃતરાષ્ટ્રને નળાખ્યાન કહી સંભળાવે છે. અને તે પ્રસંગ છવીશમાં પ્રકરણમાં પૂર્ણ થાય છે. નળાખ્યાનમાંથી વાચા ધાર્મિક અને નૈતિક શિક્ષણ સારી રીતે મેળવી શકે છે. સસ્વરષ્ણુ, વનવાસ, કપટસ દે, Page #17 -------------------------------------------------------------------------- ________________ અવનવાસની વિટંબણું, અભયદાન અને જીવિતદાન, દુર્યોધનને બળાપે, ચેતવણી, વનવાસમાં વિજ્ય, કમળનું ફૂલ અને અપકાર પ્રત્યે ઉપકાર–એ સત્યાવીશથી, છત્રીશ પ્રકરણ સુધીના પ્રસંગે વિવિધ બેધને પ્રકાશ કરનારા અને હૃદયમાં રસને પૂરનારા છે. તેમાં ખાસ કરીને અપકારને બદલે ઉપકાર કરવાનો મહાગુણ ધર્મવીર યુધિષ્ટિરના ચરિત્રમાંથી પ્રકાશિત થવાને પ્રસંગ અતિ સુબોધક અને નીતિષિક છે. તેની સાથે વચમાં વચમાં અર્જુન અને ભીમસેનની બ્રાતૃભક્તિનું પૂર્ણ દર્શન થાય છે. લઘુજન ગુરૂજનનું કેવું માન રાખતા, એ પ્રાચીન પ્રવ‘ર્તનનો દેખાવ તે સ્થળે ઘણે હૃદયવેધક ચીતર્યો છે. - સાડત્રીશમા પ્રકરણમાં ધર્મારાધનના પ્રભાવને ચમત્કારીક પ્રસંગ છે. પાંડવો જ્યારે દુર્યોધનના ઉપદ્રવોથી મુંઝાયા, ત્યારે તેમણે ધર્મનું શરણ લીધું હતું અને તેથી સૌધર્મ દેવલેકવાસી એક દેવતાએ આવી તેમનું રક્ષણ કર્યું હતું. આ પ્રસંગ આહતધર્મના આસ્તિકાને મનોરંજક થઈ પડે તે છે. તે પછી આડત્રીશમા પ્રકરણમાં વિરાટરાજાના સાળા કીચકનો દુષ્ટ ઈરાદાના દુષ્ટ ફળને પ્રસંગ આવે છે. શીળવતી દ્રૌપદીના શીલનું સંરક્ષણ અને કુશીલ કીચકને પ્રાપ્ત થયેલ કટુફળ ઉત્તમ પ્રકારના બ્રિતિક બેધને દર્શાવે છે. પરસ્ત્રીને કુદષ્ટિથી અવલોકન કરનારા ઉન્મત્ત યુવાનોને આ પ્રસંગ ખરેખર શિક્ષણીય છે. ત્યારબાદ ઓગણચાળીશમા પ્રકરણમાં વિરાટપુરમાં વસતા પાંડને પ્રકાશ જાહેર થાય છે. અને તે પછીના ચાળીશમા પ્રકરણમાં વિદુરના વૈરાગ્યનું સુબોધક વર્ણન આપવિામાં આવેલું છે. આ અસાર સંસારના સ્વરૂપ ઉપર વિવેકી વિદુરે પતાના જે વિરક્ત વિચારો દર્શાવ્યા છે, તે ભવાટવીમાં ભમનારા જીવોને ખરેખર વિચારણીય છે, દુરાગ્રહી દુર્યોધને જ્યારે વિદુરના વચને માન્ય કર્યા નહિ, ત્યારે વિદુરના પ્રબુદ્ધ હૃદયમાં ખરેખરે નિર્વેદ પ્રગટ થઈ આવ્યો હતો. તે વખતે તે મહાનુભાવે જે હૃદયના નિદમય ઉદ્દગાર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રગટ કરેલા છે, તે યથાર્થ રીતે શાંતરસના પોષક છે. તે સાથે દુર્યોધનના દુરાગ્રહ ઉપરથી પ્રહાવાસી મનુષ્યો તે પ્રસંગે ઘણું બધ મેળવી શકે તેમ છે. એક્તાળીશમાં પ્રકરણથી કુરૂક્ષેત્રના મહાયુદ્ધને આરંભ થાય છે. તે પ્રસંગ વર્તમાનકાળે દેશાભિમાન અને ધર્માભિમાનમાં નિર્માલ્ય ગણુતિ જેનપ્રજાને સારી રીતે મનન કરવા જેવો છે. એજ પ્રસંગ વીરરસને ઉત્તેજક હોવાથી વાચકોના હદય વીરરસમાં મગ્ન થઈ જાય છે. ભારતભૂમિ ઉપર આ મહાયુદ્ધના જે બીજે યુદ્ધ પ્રસંગ થયેલ નથી. ભારતના સેંકડે શુરવીરોએ એ મહાયુદ્ધમાં પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. છેવટે પ્રતાપી પાંડવોનો વિજય થયો હતે. સત્કર્મ અને નીતિનું ફળ પાંડવોને મળ્યું અને પાપી દુર્યોધન આખરે તેના દુષ્ટકર્મનું ફળ પાસે હતે. નીતિ અને અનીતિને બધ આ સ્થળે સારે મળે છે. તે પછી ચુમાળીશમા પ્રકરણમાં જરાસંધ અને કૃષ્ણને પ્રસંગ આવે છે. આ સ્થળે કૃષ્ણ બતાવેલે પાંડવોનો અપૂર્વ સ્નેહ સારું દર્શન આપે છે. અર્જુનના સારથિ થઈ તેમણે યુદ્ધના વિકટ પ્રસંગે પાંડવોને જે હૃદયથી સહાય આપેલી એ સ્નેહ-સંબંધનો દિવ્ય પ્રભાવ સંબંધ ધરાવનારાઓને ઉત્તમ શિક્ષણ લેવા યોગ્ય છે. પૂર્વકાળે આર્યપ્રજામાં કે નેહ સંબંધ હતો, તે પૂર્ણ રીતે બોધનીય છે. પીસ્તાળીશમા પ્રકરણમાં નીતિમાન યુધિષિર વિજયવાન થઈ હસ્તિનાપુરના મહારાજા બને છે. તે સમયે યુધિષ્ઠિરના ધર્મરાજ્યને પ્રસંગ વાચકેના હૃદયને અપૂર્વ આનંદ આપે તે છે. ધર્મ, નીતિ અને પ્રમાણિક્તાથી વર્તનાર પુરૂષનો પરિણામે જય થયા વિના રહેતો નથી, એ વાત યુધિષ્ઠિરના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ કર્મના યેમથી યુધિષ્ઠિર અનેક આપત્તિઓને ભક્તા થયા હતા, પણ આખરે તેની પવિત્ર મનોવૃત્તિ અને સદાચારમાં પ્રવૃત્તિ સફળ થયા વિના રહી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નહિ. તેની સમ્પ્રવૃત્તિઓ યુધિષ્ઠિરને મુખ્ય વિજય આપી ભારતવર્ષની રાજધાની ઉપર આરૂઢ કર્યો અને તેની ધર્મકીર્તિને ચંદ્રિકાની જેમ દશે દિશામાં પ્રકાશિત કરી હતી. તે પછી બેંતાળીશમાં પ્રકરણમાં રાજર્ષિ ભીષ્મના ચરિત્રને છેલ્લે પ્રકાશ આવે છે. મહાત્મા ભીષ્મપિતામહના જીવન ઉપરથી ઘણું શિક્ષણ મેળવી શકાય છે. તે સર્વમાં તેનું વાવાજીવિત બ્રહ્મચર્ય પુરૂષજીવનની ઉત્તમતાની પરાકાષ્ટા સૂચવે છે. મહાનુભાવ ભીષ્મપિતામહે પોતાના વીર જીવનને દીપાવી ધાર્મિક જીવનની ઉન્નતિ કેવી રીતે કરી છે, તે દરેક ભવિ મનુષ્ય મનન કરવા જેવી છે. આ લેક અને પરલકા ભયને પણ ભય આપનાર ભીષ્મના જીવનની ભાવના ભાવવાથી ભવી આત્માને તેના ભવિજીવનની ઉન્નતિને માર્ગ સુગમતાથી પ્રાપ્ત થાય છે. તેના જીવનમાંથી સત્ય, દઢતા, ટેક, સાહસ, હિંમત અને બૈર્ય વિગેરે ઘણું ઉત્તમ ગુણે દર્શન આપે છે. તે સાથે પાલણપોષણના મહાન ઉપકારને માન આપવાનો ઉત્તમ ગુણ ભીષ્મના જીવનનું ઉદય શિખર છે. ભીષ્મને પાંડવો અતિપ્રિય હતા, તે છતાં પિતે જેનું અન્ન ખાય છે, એવા દુર્યોધનની તેણે તન, મન અને ધનથી શુદ્ધ રીતે સહાય કરી હતી. એ તેની કૃતજ્ઞતાને મહાન ગુણ સ્થળે સર્વને શિક્ષણીય છે. તે પછી સુડતાળીશ અને અડતાલીશમા પ્રકરણમાં શ્રીનેમિ પ્રભુના નિર્મળ ચરિત્રનું ખ્યાન આપેલું છે, જેમાંથી સતી રાજીમતિનું ચારિત્ર વાંચનારી બહેનને બેધદાયક છે. મહાન રાજકુળમાં ઉછરેલી રાજિમતિ પિતાના નિર્ધારિત પતિ નેમિકુમારની સાથે વિવાહિત થવાની ઈચ્છા રાખી રહેલી, પણ કર્મવેગે એ લાભમાં અંતરાય આવે, તો પણ એ સતીએ વિષય ભોગને માટે બીજા પતિની સાથે વિવાહિત થવા ઇશ કરી નહિ અને માત્ર મન અને વચનથી વરેલા એ પતિને ભજી આ અસાર સંસારનો ત્યાગ કરવા તે તત્પર થઈ હતી. આખરે તે મહાસતી Page #20 -------------------------------------------------------------------------- ________________ તેજ પ્રભુને હાથે દીક્ષિત થઈ વિપકારિણી થઈ હતી અને તેણીએ પિતાના આત્માને ઉદ્ધાર કર્યો હતે. આ તેણીનું જીવન આર્ય શ્રાવિકા હેનને કેવું બંધનીય છે? તે પછી ઓગણપચાસમા પ્રકરણમાં દ્રૌપદી હરણ અને કૃષ્ણના કાપન પ્રસંગ આવે છે. કોઈપણ પિતાના આત્માનના સ્વભાવની કે બળની ઉપહાસ્યરૂપે પરીક્ષા કરવાથી કેવું પરિણામ આવે છે એ આ પ્રસંગે ખરેખર દૃષ્ટાંત રૂપ છે. પાંડવો કૃષ્ણના બળની પરીક્ષા કરવા જતાં કણના કોપના ભોગ થઈ પડ્યા હતા. તે ઉપરથી “કાઈની ઉપહાસ્વરૂપે પરીક્ષા કરવી નહીં.' એ નીતિબંધ પ્રાપ્ત થાય છે અને એ બધાને પ્રકાશ કરનાર આ પ્રસંગ ખરેખર વિચારવા જેવો છે. પચાસમા પ્રકરણમાં સુવર્ણમય દ્વારિકા નગરીને નાશ અને કૃષ્ણ જેવા સમર્થ વાસુદેવનું જંગલમાં પારધિને હાથે મરણએ બનાવ કર્મની અદ્ભુત શક્તિને પ્રદશિત કરે છે. અને તે ઉપરથી કર્મની શક્તિ જોઈ કોઈએ અભિમાન કે ગુમાન રાખવું ન જોઈએ.’ એ પ્રબોધ ગ્રહણ કરવા યોગ્ય છે. સુવર્ણમય દ્વારિકા નગરીને દાહ અને સમર્થ મહાવીર કૃષ્ણને જંગલમાં કાલ-એ ઉદયાસ્તના પ્રભાવનું દર્શન આ પ્રસંગે સારી રીતે થાય છે અને તે જનસમાજને ઉત્તમ બોધ આપે છે. છેવટના એકાવન અને બાવનમાં પ્રકરણમાં ધર્મઘોષ મુનિનો સમાગમ, તેમણે આપેલે પાંડને પ્રતિબોધ અને પાંડવોનું નિર્વાણ એવા બેધનીય પ્રસંગે આવે છે. મહા મુનિ ધર્મષે બળભદ્રને વૃતાંત કહી પાંડવોના હૃદયમાં પ્રતિબંધને પ્રવાહ રેડ્યો હતો. તે મહાનુભાવે પશ્ચિમવયમાં આવેલા પાંડવોને જે વચને કહ્યાં હતાં, તે દરેક સંસારસાગરના કાંઠા ઉપર આવેલા વૃદ્ધોને વિચારીને મનન કરવા યોગ્ય છે. મહાત્મા ધર્મઘોષે પાંડેને જણાવ્યું હતું કે, “હવે તમારે તમારા બંધ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બળભદ્રને અનુસરવું જોઈએ. રામ અને કૃષ્ણ સ્વીકારેલા માર્ગને અનુસરી તમે તમારું પશ્ચિમ જીવન સાર્થક કરો. તમે યુદ્ધ કરી શત્રએ સંહાર કરી રાજ્ય મેળવ્યું અને રાજ્યના નિરૂપમ સુખને ઉપભોગ કર્યો. હવે તમારે આ સંસારમાં ઉપભોગ કરવા યોગ્ય કઈ પણ વસ્તુ અવશેષ રહી નથી. કેવળ તમારે અત સુખ ભોગવવાનું રહેલું છે. માટે હવે ત્વરા કરો. વૃથા કાલક્ષેપ કરવો યોગ્ય નથી. કારણ કે, કાળને વિશ્વાસ કરે નહીં. તે તમને અચાનક આવી આક્રાંત કરી લેશે. કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ તેણે અચાનક પકડ્યા હતા.” આ ઉપદેશ વચનો સાંભળી પાંડ ના હૃદયમાં જે ભાવના પ્રગટ થઈ હતી, તે ભાવનાનું દર્શન તે સ્થળે સારી રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તે પછી પાંડના નિર્વાણનું વર્ણન વાચકોને શાંતરસના પ્રવાહમાં મગ્ન કરે છે. અને ત્યાં આ પ્રબોધક ગ્રંથ પરિપૂર્ણ થાય છે. - ભારતવર્ષના યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડેના ચરિત્રથી ગ્રંથિત થયેલે આ ગ્રંથ સર્વ જૈન પ્રજાને આઘંત વાંચવા ગ્ય છે. ગ્રંથના વિવિધ પ્રસંગેમાંથી વ્યવહાર કુશલતા, વિનયાદિક ગુણ, ચાતુર્ય, ધર્મ અને નીતિના ત મેળવી શકાય છે. ધર્મ તથા નીતિબેધથી ભરપૂર અને વીરરસનું તાદશ્ય ચિત્ર આપનારા આ ગ્રંથમાં પ્રાચીન અને અર્વાચીન વિચારોની તુલના કરી તેમનું હે પાદેય રૂપે સારી રીતે સમર્થન કર્યું છે. દરેક પ્રસંગને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. અને વાચકેના હૃદયપટ ઉપર સદ્દગુણના સંસ્કાર મુદ્રિત થઈ રહે તેવી જના કરવામાં આવી છે. લીપ્રકાશક, Page #22 -------------------------------------------------------------------------- ________________ iા નાનાક ૩૫લાના ૬૦ માનાર તથા ૪૮ મીનાટન ઘડીએના માટે લાટે અમારે ત્યા જરમનાથી આવી પહોંચે છે, ત્રણ પાયાની ઘડીની કીંમત રૂા. બે અને પાંચ પાયાની કીંમત રૂા ત્રણ. સમયનો સમયનો સ ઉપયોગ. ઉપયોગ રા, મેઘજીભાઈ તેમના માતુશ્રી જેવી બાઈ તેમના ભાઈ લાલજી અને અને તેમની દીકરી સરસ્વતી તેમની દીકરી નવલ Page #23 -------------------------------------------------------------------------- ________________ abo मातृदेवो भवः Krishna Press Bombay 2. પ્રાતઃ સ્મરણીય-ચિરવદનીય માતુશ્રી-જેવલીબાઇ. જે માતાએ પેાતે ભીનમાં સૂઇ મને સૂકામાં સૂવાડયા હાય, જેવદનીય માતાએ મારા હજારો દેષા અને વાંકેાની ઉપેક્ષા કરી સતત સ્નેહામૃતનું પાન કરાવ્યુ હોય તેમના ઉપકારાનેા બદલા મારા જેવા પામર પુત્ર શી રીતે વાળી શકે? ઉપકારને બદલો તેા દૂર રહ્યા, એ ઉપકારાની સખ્યા અને સ્વરૂપ વિચારતાં પણ આત્મા ગદ્ગદ્ થઇ જાય છે ! હજી પણ જેએ મારા દુઃખમાં શાંતિ-હિમ્મત-ધૈર્ય અને દૃઢ તાના ધ્રુવ તારા સમાન પ્રકાશી રહ્યાં છે; તેમનાં કરકમળમાં સ‘પૂ ભક્તિ અને શ્રદ્ધા પૂર્વક આ ગ્રંથ અપ કરવામાં હું કાંઇ વિશેષ નથી કરતા. ઋણી છેારૂ મેધજી. c 06-0 Page #24 -------------------------------------------------------------------------- ________________ 90અ~-05 0 ઝ૦૦૦ =૦+--x0x09 હું મારાં પૂજ્ય માતુશ્રીનું ઉજમણું છે છે. શ્રી કચ્છી જૈન બાળાશ્રમના વ્યવસ્થાપક જોગ છે મુક નળીઆ. મહાશય ! | મારા પરમ પૂજ્ય માતુશ્રી જેવલીબાઈએ નવપદની * તપશ્ચર્યા કરી અને તે નિવિન સમાપ્ત થઈ ત્યારે તે કિRયાની ઉઘાપના અથે મારે કંઇક શાસનસેવા કરવી એમ ? આ મારાં માતુશ્રી તરફથી સૂચવવામાં આવ્યું. જૈનશાસન છે અથવા જેનધર્મની ઉઘાપના તે થવી જ જોઈએ, પણ જ જે તે વર્તમાનકાળે શી રીતે કરવી ? એ પ્રશ્ન મારા અંત- ૨ રમાં ઉભ. અત્યારની ઘણીખરી ક્રિયાઓમાં મેં છે જેયું છે કે મહેટે ભાગે આડબર કે બાહ્ય દેખાવ સિવાય છે હું ભાગ્યેજ કઈ સાત્વિકતા કે ધાર્મિકતા હોય છે. ઉજમણ છે આ નિમિત્તે જમણવારે કરવા, માત્ર નામના મેળવવા દેશના હજારે રૂપીયા બરબાદ કરવા એમાં મને ઉપયોગિતા કે | ધામિક્તા ન લાગી. ખરું જોતાં નવપદની ક્રિયા એ એક જ 9 રીતે જ્ઞાનવૃદ્ધિની જ ક્રિયા છે. મેં આ વાત મારાં પૂજ્ય “ માતુશ્રી પાસે વિનયપૂર્વક રજુ કરી. વિશેષમાં મેં એક આ નિમિત્તે રૂ. એકહજાર ખર્ચવાની તત્પરતા દર્શાવી. આ મારાં માતુશ્રી એકદમ સમ્મત થયાં તેમણે જમણુ- વાર પાછળરૂપીયા ખર્ચી નાંખવા તરફ અભાવ બતાવ્યો. * છેવટે એમ ઠર્યું કે તે રકમ અમારે કચ્છી જૈન બાળાશ્ર- Y છે? મના વ્યવસ્થાપકને અર્પણ કરવી અને તેની સરત ( નીચે પ્રમાણે રાખવીÖ0 ~500 000 = 0x0x08 = = OO Page #25 -------------------------------------------------------------------------- ________________ 90x0x0~0000 ~: 009 ૬ (૧) એ રકમ-એકહજાર રૂપિયાનું જે વ્યાજ આવે છે તેમાંથી એક મારાં માતુશ્રી જેલીબાઇની તપસ્યા છે આ નિમિત્તે દર બેસતું વરસે અને બીજું મહારા પૂજ્ય પિ- 5 6 તાશ્રીની સંવત્સરી નિમિત્તે જેઠ સુદ ૩ ને દિન કચ્છી જૈન ન બાળાશ્રમના વિદ્યાર્થીઓને મિષ્ટાન્ન ભેજન કરાવવું. (૨) મારાં માતુશ્રી જેવલીબાઇની એક એઇલ - પેઈન્ટીંગ છબી કચ્છી જૈન બાળાશ્રમમાં રાખવી અને તે જ છબી નીચે નીચેના ભાવના વાક્ય મૂકવાઃ4 “ગં. સ્વ. બાઈ જેવલીબાઇ, તે શા હીરજી મુળ જીની વિધવા.” નવપદની ક્રિયા નિમિત્તે ઉજમણું ન જ કરતાં, ઉજમણું માટે કાઢેલી રકમ રૂ. ૧૦૦૦) આ 8 છે બાળાશ્રમને તેમના પુત્ર મેઘજી હીરજી બુકસેલર તરફથી અર્પણ કરવામાં આવ્યા. છે (૩) ઉપર કહેલી છબી અને તેની નીચેના શબ્દ $ બાળાશ્રમની હયાતી સુધી અખંડ રહે. જે મારી આ યોજના અને શરતે આપ સાહેબને છે. તેમજ બાળાશ્રમના વ્યવસ્થાપકેને પસંદ હોય તો તે વિષે છે છે મને ખબર આપવા મહેરબાની કરશે અને રૂા. એક છે 1 હજારની રકમ મારી પાસેથી મંગાવી લેશે. આ પત્રની નોંધ આપની મીનીટબુકમાં થાય એમ હું ઈચ્છું છું. સેવક, પાયધુની | મેઘજી હીરજી બુકસેલર ! ( તા. ૭-૮-૧૯રર ના વદે વીરમ 8000 +000 ~50008 Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. પ્રકરણ. વિષય. ૧ રાજકન્યાના સાંસારિક અભિગ્રહુ........ ૨ શિકારી શાંતનું.... ૩ આશ્રમ વાસિની ૪ રાત્રી વિયાગ .... .... ૧૦ કન્યા હરણુ ચિત્રપટ ૧૧ ચમત્કારી મુદ્રિકા ૧૨ ગર્ભગાયન ૧૩ સ અને જીવયશા ૧૪ કૃષ્ણ અને કસ..... ૧૫ પાંડવાત્પત્તિ ૧૬ વૈરમીજ જ ૫ સત્યવતી ૬ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ ૭ ભીષ્મની પિતૃભક્તિ ૮ શાંતનુને સંસાર ત્યાગ ... 0800 ..... .... .... .... .... .... ૧૭ ગુલાલ ૧૮ ગુરૂભક્તિના મહિમા ૧૯ કુમાર પરીક્ષા.... .... .... 0800 .... 6000 .... 9900 .... .... 0.00 1300 .... .... .... .... .... .... see .... .... .... .... 1080 0004 .... 80.0 .... .... .... .... .... 1830 .... 6004 .... .... .... .... .... .... .... .... .... .... .... પુ. ૧ ૭-૧૧ ૧૧-૧૭ ૧૭–૨૪ ૨૫૨૮ ૨૮ ૪૧ ૪૧—૨૦ ૬૦-૬ઃ ૬૬–૭૪ ૭૫-૮૭ 22-02. ૯૯-૧૦૬ ૧૦૭–૧૨૬ ૧૨૬-૧૫૮ ૧૫૮-૧૬૨ ૧૬૯-૧૮૭ ૧૮૭–૧૯૯ ૨૦૦-૨૦૯ ૨૦૯-૨૨૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રાધાવેધ ૨૧ દ્રોપદી પૂર્વ ભવ.... ૨૨ નારદાપદેશ 4044 ૨૩ અર્જુન તીર્થ યાત્રા ૨૪ રાજ્યાભિષેક 6004 ૨૫ મામેા અને ભાણેજ ૨૬ નળાખ્યાન ૨૭ સર્વસ્વ હરણુ ૨૮ ૨૯ ૩૦ 6600 ૪૧ યુદ્ધારભ ૪૨ મહાયુદ્ધ .... 6000 ..... ... .... ૪ 6000 .... .... .... 0000 .... 6060 9000 વનવાસ .... કપટસ દેશ વનવાસની વિટંબણા ૩૧ અભયદાન અને જીવિતદાન ૩૨. દુર્યોધનના બળાપા ૩૩ ચેતવણી ૩૪ વનવાસમાં વિજય ૩૬ ૩૫ કમળનું ફુલ . અપકાર પ્રત્યે ઉપકાર ૩૭ ધોરાધનના પ્રભાવ ૩૮ દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ ૩૯ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ..... ૪૦ વિદુર વૈરાગ્ય 0000 .... .... .... .... .... .... 0000 .... .... 1000 .... .... 0000 .... 9100 .... 0000 .... .... .... .... ... .... .... 800. 01.0 ૨૨૮-૨૩૭ ૨૩૮૨૪૮ ૨૪૮–૨૫૪ ૨૫૫-૨૮૧ ૨૮૨–૨૮૯ ૨૯૦-૩૦૮ ૩૦૮-૩૫૨ ૩૫૨-૩૬૯ ૩૬૯-૩૮૨ ૩૮૨-૩૯૨ ૩૯૩-૪૦૯ •••• ૪૧૦-૪૩૭ ૪૩૭–૪૪૪ ૪૪૪-૪૫૮ ૪૫૯-૪૮૧ ૪૮૧-૫૦૦ ૫૦૦-૫૧૪ ૫૧૪–૫૩૩ ૧૩૪–૫૫૪ ૫૫૪–૫૭૨ ૫૭૩-૫૯૫ Gee .... 1904 .... .... .... .... 0800 .... 6000 0000 6860 8000 .... 8000 9000 .... .... .... .... ૫૯૫-૬૨૨ ૬૨૨-૬૪૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ : " ૪૩ મહાયુદ્ધ (ચાલુ) • • • ૬૪૪-૬૭૯ જ જરાસંઘ અને કૃષ્ણ વાસુદેવ ..... ૬૭૯-૬૯૨ ૪૫ હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર . . ૬૦૬૯૮ ૪૬ રાજર્ષિ ભીમ... ... ... ... ૬૯૮-૭૦૯ ૪૭ નેમિનાથનું નિર્મળ ચરિત્ર ..... ... ૭૧૦–૭૧૫ ૪૮ નેમિનાથનું નિર્મળ ચરિત્ર (ચાલુ).... ૭૧૫-૭૨૪ ૪૯ દ્વપદી હરણ અને કૃષ્ણ કે... ... ... ૭૨૫-૭૩૬ ૫૦ કૃષ્ણ વિયાગ . . ૭૩૬–૭૪૬ ૫૧ ધર્મઘોષ મુનિ. . . . ૭૪૬-૭૫ર પર પાંડવ નિર્વાણ અને ઉપસંહાર .... ... ૭૫-૭૬૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ હવે પછી બહાર પડનારા પુસ્તકનું લીસ્ટ. +૦ (૧) જેન સતીમંડળ ભાગ ૧-૨-૩-૪-૫-૬ (૨) શ્રી ચંદરાજાનું ચરિત્ર. (૩) શ્રી જયાનંદકેવલી ચરિત્ર. (૪) શ્રી ચંદકેવલી ચારત્ર. (૫) માંડવગઢના પેથડ કુમારનું ચરિત્ર. ( ૬) સુશીલકૃત આદર્શ રામાયણ. (૭) જેનધર્મ પહેલી પડી. (૮) જેન ધર્મ બીજી ચેપડી. (૯) ગ શાસ્ત્ર ભાષાંતર. (૧૦) સતી શીયળવતી. (૧૧) અદૂભુત સુદ્રષ્ટાંતમાલા. (૧૨) શ્રી નારચંદ્ર જ્યોતિષી ભાગ ૧-૨ (૧૩) ભદ્રબાહુ સંહિતા. (૧૪) શ્રાદ્ધ વિધી ભાષાંતર. (૧૫) શ્રી ભરતેશ્વર બાહુબલી વૃત્તિ. ( ૧૬ ) શ્રીમદ્ રાજચંદ્ર ( ૧૭ ) મેધમાલા. (૧૮) શ્રાવક ફરજ નં. ૨ આ મહાન ગ્રંથે ઉંચામાં ઉંચા કાગલે ઉપર છાપવામાં આવશે. અને તેની શોભામાં કઈ પણ રીતની ખામી ન રહે તેવા પ્રયત્ન કરવામાં કચાશ રાખવામાં આવશે નહિં. આ તમામ ગ્રંથે રેલ ૧૬ પેજી સાઈજમાં બહાર પડશે. * રહેવાનું સ્થલ– શેઠ મેરછ ભીમાને માલ લી. સેવક, ચેથે દાદર, દિવાનખાનામાં મેઘજી હીરજી બુકસેલર માંડવી, કાથાબજાર મુંબઈ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જૈન ધર્મનાં ઉત્તમોત્તમ ચુંટી કાઢેલાં પુસ્તકનું સૂચિપત્ર. (સિલકમાં નકલે ઘણજ થોડી છે.) કીંમત. ૧-૮-૦ ૧-૪૦૦ ૪-૦-૦ ૩–૮–૦ ૦-૧૨-૦ નામ. ૧ આ તે વીરધર્મ કે વણીકધર્મ? ... ૨ આત્મસિદ્ધિ શાસ્ત્ર ... •••••• ૩ અધ્યાત્મ તત્ત્વ લેક પ્રકાશ ૪ ઉત્તમ કુમાર (વેલ) સચિત્ર ... ૫ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભાષાંતર .. ૬ કાનડ કઠીયારે અથવા સાચી ટેકની ગેબી ફતેહ. ૭ ગિરનાર માહાસ્ય ... . ૮ ચંદરાજાને રાસ અર્થ સહિત .. - જૈન રામાયણ સચિત્ર .. ••• ૧૦ જેને મહાભારત સચિત્ર ... ૧૧ જેનધર્મ પ્ર. પિ. ભા. ૧-૨-૩-૪. ૧૨ જેનધર્મ પ્ર. પ. ભા. ૧-૨-૩-૪ ના અર્થ.. ૧૩ જૈન સિદ્ધાંત સાગર ... ••• ૧૪ જેનશાળા ઉપયોગી ગરબાવળી સ. ૧૫ જેન માર્ગ પ્રારંભ પિથી ભા. ૧-૨. .. ૧૬ જેન માર્ગ પ્રવેશિકા ભા. ૧-૨-૩ . ૧૭ જેને માર્ગ પહેલી પડી, બીજી ચેપડી. ૧૮ જૈન સતિ આદર્શ જીવનમાળા સચિત્ર ... ૧-૮-૧ ૨-૮-૦ ૪-૦-૦ ૧–૪–૦ مودہ ૩-૦–૦ ૦-૪-૦ ૦-૪-૦ ૦-૧૨ ... ૧-૮-૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ' - ૧-૮-૦ ૦-૮-૦ ૨૪ તને ચિતામાણ ••••••••• . ૧-૮-૦ ૨-૮-૦ ૦-૧૦૦૦ ૧૯ જેના લગ્ન વિધિ તથા જૈન ગીત સંગ્રહ .... ૨૦ જૈન કથાસંગ્રહ • • • ૨૧ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ. ૨૨ જૈન સ્તુતિ સંગ્રહ સચિત્ર ૨૩ તપાગચ્છીય પંચ પ્રતિક્રમણ સૂત્રવિધિ સહિત ૨૪ તત્ત્વ ચિંતામણિ ૧-૦-૦ ૨૫ તીર્થાવલી પ્રવાસ .. ૨૬ તીર્થ કર ચરિત્ર સચિત્ર ... ૨૭ દેવસરાઈ પ્રતિક્રમણ વિધિ સહિત ૨૮ દાનવીર રત્નપાલ સચિત્ર ૨૯ ધર્મ બિન્દુ ( ભાષાંતર) ૨-૦-૦ ૩૦ ધજાશાલીભદ્રને રાસ . ૩૧ પ્રદ્યુમ્ર ચરિત્ર... ૩૨ પારસમણિ યાને હૃદય તેજ ૩૩ પ્રવૃત્તિ-નિવૃત્તિ .. ૩૪ પંચપ્રતિક્રમણ અર્થ સહિત ૩૫ પ્રેમથી મુકિત ... ૦–૮-૦ ૩૬ પતિવ્રતા સતિઓ આવૃત્તિ ત્રીજી સચિત્ર ૩-૦-૦ ૩૭ શ્રી ભજન પદ દહન ... ૦૦૮-૦ ૩૮ ભામાશાહ ચાત્ર ... .. ૩૯ ભાવના શતક પં. મુ. શ્રી રત્નચંદ્રજીત ૧-૮-૦ ૪૦ શ્રી મહાવીર જીવન વિસ્તાર સચિત્ર •.. ૨-૦–૦ ૪૧ મેક્ષમાલા (શ્રીમદ્દરાજચંદ્રકૃત) ... ... ૪૨ શ્રી મલયાસુંદરી ચરિત્ર(સચિત્ર).. .... • ૨-૮-૦ ૪૩ શ્રી મહાવીરભક્ત મણીભકતથા રત્નમાલા (સચિત્ર) . ૧-૮૪૪ મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલ શેડનું અઠવાડીયું . ૧-૭-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦૦ •.. ૨-૦-૦ • ૮-૧૨-૦ છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૯ ૧-૪-૦ ૦-૧૨-૦ ૩-૦-૦ ૧૦-૦ . ૧-૪-૦ . ર૮૦ ૧-૮-૦ ૨-૮-૦ . ૧-૮-૦ ૦-૪-૦ ૪૫ રત્નસેન રત્નમંજરીને રાસ ૪૬ રાજ પ્રશ્ન ... ... ૪૭ લાલન જેન આત્મ વાટિકા ૪૮ રાજકુમારી સુદર્શન યાને સમળીવિહાર સચિત્ર ૪૯ રસિક સુધારસ સ્તવન સંગ્રહ .. ૫. વ્યાખ્યાન સંગ્રહ ' ... ••• ૫૧ વિવિધ પૂજા સંગ્રહ ભા. ૧-૨-૩ ૪ પર વર્ધમાન દેશના ભાષાંતર • • ૫૩ વચનામૃત ૫૪ શત્રુંજય માહાસ્ય (સંપૂર્ણ) ભાષાંતર સહિત... ૫૫ શાસન દેવીનો પ્રવાસ અને ગૃહસ્થ ધર્મ નિરૂપણ ૫૬ શુદ્ધપયોગ (પંડિત લાલન કૃત) • • ૫૭ સમાધી શતક અને સમતા શતક - ૫૮ શ્રીપાલ રાજાનો સચિત્ર રાસ અર્થ સહિત ... ૫૯ સજજાયમાલા ભા. ૧-૨-૩-૪ દરેક ભાગના ૬૦ સૂરીશ્વર અને સમ્રાટ અકબર ... ૬૧ સતિધર્મ પતિસેવા અને સતિ સમાજ ૬૨ સરસ સચિત્ર સ્તવનાવાળી ૬૩ સમસદિત્ય કેવલી યાને પુણ્ય પ્રભાવ સચિત્ર ૬૪ હરિ વિક્રમ ચરિત્ર ••••• ૬૫ શ્રાવક ફરજ સચિત્ર .. ૬૬ આચાર્ય સૂરિ બુદ્ધિસાગરજી કૃત કર્મયોગ ૬૭ આચાર્ય સૂરિ બુ. આમ પ્રદિપ્ત ... ૬૮ ” યોગ દિપક ... ••• ૬૯ ” ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ (૩–૮–૦ ૨ - -૦. ૨૧ર-૦ N S $ ૨-૦=૦ $ ૩-૦૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ ७० ૦૧ ૭૨ ૫૩ ૩૦ શ્રીમદ દેવચંદ્ર ભાગ. ૧ ભા. ૨ વિભાગ ૧ લે "" ભા ૨ વિભાગ ૨ જો કમ્ પ્રકૃતિ ... રાયચક જૈન શાસ્ત્રમાલાહ્વારા પ્રકાશિત ગ્રંથોની સૂચિ ', "" "" "" ૭૪ પુરૂષાર્થસિદ્ધયુપાય ( ભાષા ટીકા ) ૭૫ પંચાસ્તિકાય સ ંસ્કૃત (ભાષા ટીકા)... ૭૬ નાનાવ (ભાષા ટીકા સહિત) ૭૭ સપ્તભંગીતરંગિણી (ભાષા ટીકા) ૦૭૮ બૃહદ્રવ્ય સંગ્રહ ટુ દ્રવ્યાનુયાગતર્ક ણા ૮૦ સ્યાદ્વાદમજરી "" ... "" "" ... ... ... ... ... ૮૧ ગામતસાર (જીવકાંડ) ૮૨ લબ્ધિસાર ૮૩ પરમાત્મપ્રકાશ (ભાષાટીકા સહિત)... ૮૪ પ્રવચનાર ભાષા ટીકા ... ૮૫ સમયસાર ભાષા ટીકા ... ... ... ... 8.8 600 ... ... : : : :: ... ... ... ... ૧-૦-૦ ૨-૦૦ ૪-૦૦ ૧-૦-૦ ૨-૦-૦ ૨-૦૦ ૪-૦૦ ... 2-6-0 ૧-૮-૦ ૩-૦-૦ ૩-૦-૦ ૪-૮-૦ ... ... : : ... ... ... ... ... ... ... ૫૦=૦ ૩૮-૦ ૩-૮-૦ 3-6-0 ... ૮૬ વિવેકવિલાસ યાને સ્ત્રી પુરૂષના સાચા સલાહકાર—સ્ત્રી પુરૂષોમાં લાક્ષણિક ભેદો દર્શાવનાર શશક, મૃગ, વૃષભ અને અશ્વ એ ચાર પુરૂષોના તથા પદ્મિની, હસ્તિની ચિત્રિણી અને શખિની એ ચાર સ્ત્રીઓની સુંદર ખેાધક અને સુચક આઠ ચિત્રા સાથે મુળકર્તા શ્રી આચાર્ય શ્રી જીનદત્તસૂરિ મહારાજ. ) ગ્રંથની લોકપ્રિયતા—ટુક મુદતમાંજ આ અતિ ઉપયોગી ગ્રંથની ત્રણ ત્રણ આવૃત્તિ હાથેાહાથ ઉપડી ગઇ છે, અને એટલુ છતાં લેાકાની Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ માંગણું ચાલુજ રહી છે, અમેએ લેક લાગણીને માન આપી આ વખતે ખાસ આવૃત્તિ તૈયાર કરાવી છે અને જમાનાને અનુકૂળ ચિત્રો સાથે એક બાળક પણ વાંચી અને વિચારી શકે એવી શૈલી પૂર્વક–સંવાદના રૂપમાં આ ચતુર્થ આવૃત્તિની યોજના કરી છે. ગ્રંથ છપાઈને બહાર પડી ચુક્યો છે, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એકાદ પખવાડીઆમાં તેની સમસ્ત નકલે ખપી જવી જોઈએ. ગ્રંથકર્તા અને અને દેશકાળ–ત્રીમાન આચાર્ય શ્રી છનદત્તસૂરિ ગુજરાતના સાહિત્ય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. તેમણે લગભગ તેરમા સૈકામાં કે જે વખતે સાહિત્યને અભ્યાસ પ્રાયઃ લુપ્ત અને શુષ્ક પ્રાયઃ થઈ ગયે હિતે, તે વખતે કેવળ ઉપકાર કરવાની બુદ્ધિથી એકજ ગ્રંથમાં સકળ શાસ્ત્રના સારભૂત તત્ત, સિદ્ધાંત અને વ્યવહારે સમજાવવા માટે વિવેક વિલાસની રચના કરી હતી. આચાર્ય શ્રી તત્વજ્ઞાનથી લઈ વાસ્તુ શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્ર આદિ લગભગ સઘળા વિષયોનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા, અને એ જ્ઞાનનો નિષ્કર્ષજ આ ગ્રંથમાં તેમણે નીચવી નાંખ્યો છે. વિષયની વાનગી–પરમ પારંગત આચાર્યશ્રીએ સંસારને અને : ધર્મને કોઈપણ વિષય એ નથી રહેવા દીધો કે જે ગ્રંથમાં પોતાના અસાધારણ બુદ્ધિ બળથી ન ચર્ચો હોય ! શુકનશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ઋતુચર્યા, રતિશાસ્ત્ર, જોતિષ શાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ અનેકાનેક વિષને આ ગ્રંથમાં અતિ નિપુણતા પૂર્વક સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે એકજ વાનગી બસ થશે. સ્ત્રી કેવી પરણવી?—કન્યાનાં લક્ષણ અને પરીક્ષા કેવી સ્ત્રીને ત્યાગ કરવો ? સ્ત્રીઓની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત કરવી ? સ્ત્રીની પ્રીતિ રાખવાનું પ્રજન, ગંધ અને કેશ ઉપરથી નારી પરીક્ષા, સ્ત્રીઓ સાથે ચુંબન કરવું, સ્ત્રીનો પ્રેમ કયારે છુટે ? રામ વિનાના સ્ત્રીના લક્ષણ, મકટ Page #35 -------------------------------------------------------------------------- ________________ ३२ સમાન મન, કામાતુર લક્ષણ, કામપ્રિય સ્ત્રી પાસે દુચ્છા કરવાનુ પિ ામ, પતિ પરદેશ હોય ત્યારે કુલીન સ્ત્રીએ કેવી રીતે વર્તવું? રજસ્વલા વખતની ફરજો, ગર્ભાધાન વિધિ, ઉદરમાં ગર્ભ વૃદ્ધિના નિયમા, જન્મ સમ યના નક્ષત્રાની અસર તેવીજ રીતે પુરૂષના લક્ષણા તથા કન્યા વિષે પણ એજ પ્રમાણે અનેક પ્રમાણેા આપી વિવેચન કરવામાં આવ્યુ` છે. . ગ્રંથની નવી શૈલી—આ ચતુર્થ આવૃત્તિ અમે સવાદના રૂપમાં તૈયાર કરાવી છે. અને તેથી દરેક વાંચનાર જાણે કે આ મહારાજની પાસે એસી પેાતાના મનની ગુપ્ત શંકાઓનું સમાધાન કરતા હેાય એવા ભાસ થયા કરે છે, વિવેક વિલાસ એ એક ગુર્જર સાહિત્યનુ મ્હાટુ ગૌરવ છે; સાહિત્ય ભંડારનુ એક અણુમાલું રત્ન છે. વ્યક્તિ માત્રા સજ્જનમિત્ર છે. સ્ત્રી પુરૂષના સલાહકાર છે. ગ્રંથની નકલે ખલાસ થવા આવી છે . માટે વહેલા તેજ પહેલા, ચિત્રા અને ખીજા આકર્ષાના પ્રમાણમાં શ. ૨-૮-૦ ની કીમત કઈ ખીસાતમાં નથી. ટીકીટ વગર જવામ આપવામાં આવતા નથી. લખા:–મેઘજી હીરજી બુકસેલર, તા. ૩.—૪૮ તથા ૬૦ મીનીટની રેતીની ધડીઆળ (ઘડી) ના મેટા જથ્થા અમારે ત્યાં આવેલા છે, ઘડી ન.૧ ની કિમત રૂ. ૨-૦-૦ પેસ્ટમાં માલવામાં આવતી નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ - ચૌદ સ્વપ્ન Mો પ્રસિદ્ધ કર્તા ના કામસર્સ મેઘજી કરી તો બુકસેલર્સીય N પE આજે મુંબઈ S OF THE भार्टनर ri !' ,lif*li[ ' ,IIIIIIIIIf ullllllllll| a Y ક્ષમા એ વીરનું મૂષણ - ક્ષમા એ ધામ શાનિનું ક્ષમા એ ગુણ ધરીનેExદાર સુધારી આ જીવલેજો ACEN DREA COS OF TIRTA દસ દા बामपानरत्याशी TIRIHANA व FOURTES છે I@ાદિ SિET DISલ કોપી રાઈટ જૈન મહાભારત યાને પાંડવ ચરિત્ર (સચિત્ર.) - “ @33 પ્રકરણ ૧ લું રાજકન્યાને સાંસારિક અભિગ્રહ, એક સુંદર રાજબાળા મહેલના એક ભાગમાં પિતાની સમાન વયની સખીઓ સાથે રમતી હતી. તેણુનું વય બાલ્યા Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) જૈન મહાભારત, અને ચોવનની સંધિમાં હતું. તેણુએ લઘુવયમાંજ સ્ત્રીકેળવણી સંપાદન કરી હતી. જે સખીઓ તેની સાથે રમતી હતી, તે પણ તેની સહાધ્યાયિની હતી. કેટલીએક દાસીએ છતાં સદ્ગુણને લઈ તે રાજબાળાની સખીપદને યુગ્ય થઈ ગઈ હતી. સર્વમાં મનેરમા નામે એક દાસી તેણની વિશેષ પ્રીતિપાત્ર સખી થઈ હતી. સુશીલ અને સગુણને લઈને મનેરમા એ રાજકુમારીની આસ અને રહસ્ય સખી બની હતી. વિવિધ જાતની વાર્તાઓ અને કીડાઓ કરી પિતાને સમય પસાર કરતી હતી. તે સાથે તેઓ ધાર્મિક, સાંસારિક અને નૈતિક વિષયો ઉપર વિવેચનપૂર્વક સારી સારી ચર્ચાઓ કરતી, અને તેથી આત્માને અનુપમ આનંદ આપતી હતી. આ સમયે એક બીજાને પરસ્પર પુછવા માંડયું કે, આપણે કેવા વરને વરવું જોઈએ? તેઓ માંહેથી કેટલીએકે વિદ્વાન, કેઈએ બળવાન, કેઈએ સ્વરૂપવાન, કોઈએ ઉદાર, કેઈએ ધાર્મિક અને કેઈએ સર્વગુણસંપન્ન એમ જુદા જુદા ગુણવાળા પતિને પસંદ કરવા માંડ્યા. છેવટે ચતુરમતિ - નેરમાએ રાજપુત્રીને પુછ્યું કે, “સખી, તને કે પતિ પસંદ છે?” રાજબાળા મંદમંદ હસતી બેલી–“બહેન, મને સર્વગુણસંપન્ન પતિ પસંદ છે, પણ જે મારી આજ્ઞાને તાબે રહે તેવા પતિને વરવા મારી ઈચ્છા છે.” તે સાંભળી મનેરમા હસી પડી. અને તે હસતી હસતી બેલી–પ્રિય બહેન, એ વાત અસંભવિત છે. કારણકે, તું રાજકન્યા છે અને તને Page #38 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યાના સાંસારિક અભિગ્રહ. (૩) જે વરશે તે રાજપુત્ર હશે, ક્યા રાજપુત્ર તારી આવી ઇચ્છાને તાબે થશે ? એક સામાન્ય પુરૂષ પણ સ્ત્રીની આજ્ઞાને આધીન રહેતા નથી, તા સત્તાધીશ થયેલા રાજપુત્ર તારી આજ્ઞા પ્રમાણે વત્ત વાનુ` શી રીતેકબુલ કરશે ? મ્હેન, આવા આગ્રહ રાખીશ નહીં. જો તુ એવા આગ્રહ રાખીશ તા તારે ચાવવિત કુંવારાજ રહેવુ પડશે. “ યાવવિત કુંવારા રહેવુ પડે તે વધારે શ્રેષ્ટ છે, પણ સ્વચ્છંદી સ્વામીને અનુસરી ચાલવું પડે તે શ્રેષ્ઠ નથી.” રાજબાળાએ આક્ષેપ કરી કહ્યુ . “ તારી આજ્ઞાને ઉલ્લુ ધન નહીં કરનારા અને સદા તારીજ આજ્ઞાને આધીન રહેનારા કયા અવનીપતિના પુત્ર તને પ્રાપ્ત થશે ? ” મનારમાએ મોડમાં અને મશ્કરીમાં કહ્યું. ,, દર સદા સ્વતંગ રહી સ્રીને તૃણવત્ ગણનાર અને સ્વચ્છ દે વત્તી અનેક દુરાચાર સેવનાર પતિ, કદિ સ્વરૂપમાં કામદેવ સમાન હેાય કે, મહાન્ સમૃદ્ધિ અને સત્તાના માલિક હાય તેપણ તે શા કામના ? તેવા પતિની પત્ની થવા કરતાં ચાવજીવિત કુમારીવ્રત પાળવુ વધારે ઉત્તમ છે. ’” રાજપુત્રીએ ઉંચે સ્વરે આક્ષેપ સહિત જણાવ્યું. આ પ્રમાણે તેમને વાર્તાલાપ થતા હતા, તેવામાં એક દાસીએ આવી ખબર આપ્યા કે, · મહારાજા આ તરફ્ પારે છે. આ ખખર સાંભળતાંજ બીજી દાસીએ સખીએ ? Page #39 -------------------------------------------------------------------------- ________________ (૪) જૈન મહાભારત. મહેલના બીજા ભાગમાં ચાલી ગઈ અને રાજકુમારી એકાકિની ત્યાંજ ઉભી રહી. પિતાને આવતાં સાંભળી રાજકુમારી સામી આવી અને વિનયથી પિતાને પ્રણામ કરી ઉભી રહી. વિનીત અને પ્રણત પુત્રીને જોઈ હૃદયમાં આનંદ પામતે પુત્રીવત્સલ મહારાજા રાજબાળાને ભેટી ઉત્કંગમાં લઈ એક સુશોભિત આસન ઉપર બેઠે. પવિત્ર પ્રેમને ધારણ કરનારો મહારાજા મંદહાસ્ય કરતે બોલ્ય–બેટા ! આજે તને કાંઈ પુછવાનું છે. જો કે, તારા જેવી કુલીન કન્યાને મારા એ પ્રશ્નને ઉત્તર આપતાં સ્વાભાવિક રીતે લજજા ઉત્પન્ન થાય તેવું છે, તથાપિ તારે મારા પ્રશ્નને યેગ્ય ખુલાસો આપ પડશે. કારણકે, તારા સ્ત્રીજીવનને બધે આધાર એ ખુલાસા ઉપર છે. વળી નીતિશાસ્ત્ર લખે છે કે, “આહાર અને વ્યવહારમાં લજજા છેડે તે સુખી થાય છે.” પૂજ્ય અને ઉપકારી પિતાજી, આપના જેવા સંતાનશુભેચ્છક પિતા પિતાની સંતતિના શ્રેયને માટે સર્વદા તત્પર હોય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. પિતાની સંતતિનું કેવી રીતે શ્રેય થાય? એ સવિચાર આપના હૃદયમાં સદા મ્ફર્યા કરે છે અને તેવી જ ધારણાથી આપને પ્રશ્ન ઉત્પન્ન થયેલ હશે. હે પૂજ્ય પિતા, ખુશીથી પુછે, હું યથાશક્તિ તેને ઉત્તર આપીશ. ” રાજબાળાએ લજજા અને નમ્રતાથી જણાવ્યું. પુત્રીનાં આવાં વિનીત વચને સાંભળી હદ Page #40 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યાના સાંસારિક અભિગ્રહ. ( ૫ ) 66 ર્ચમાં પ્રસન્ન થયેલા મહારાજાએ કહ્યું વસે, તારૂ અનુપમ રૂપ અને સર્વોત્તમ જ્ઞાન જોઈને તારે માટે કેવા પતિ શેાધવા ? તે વિષે મને વિચાર થઇ પડ્યો છે. છેવટે ' એવા નિ ય ઉપર આવ્યે છું કે, જેવા પતિને તું ઈચ્છતી હા, તેવા પતિની સાથે તારા વિવાહ કરવા. માટે તારી જેવી ઈચ્છા હાય, તે પ્રદર્શિત કર.” પિતાના આ વચનાએ રાજકુમારીના હૃદયમાં વિશેષ લજ્જા ઉત્પન્ન કરી હતી, તથાપિ તે ચતુર કન્યા ક્ષણવાર વિચાર કરી મેલી—“ પૂજ્ય પિતા, એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ જ કહેવાનુ છે કે, કેળવણી પામેલી કન્યાઓના વિચારા કેવા હેાય તે આપ સારી રીતે જાણેા છે. પિતિ સ્વરૂપવાત્, સમૃદ્ધિવાન્ અને અતિશય વિદ્વાન હાય, છતાં તે પેાતાની વિવાહિત સ્ત્રીને તૃણવત્ ગણી તેણીના વચનનું - હૂ ધન કરે અને પોતે અકાર્ય કરવા તત્પર થાય, અને વિદુષી વનિતા તેને અટકાવવા પ્રયત્ન કરે, તે વખતે પણ તે તેને અનાદર કરે તે તેવા પતિ સ્ત્રીને શા કામના છે? આટલા ઉપરથી આપ મારા હૃદયની ઇચ્છા જાણી શકશે. ” રાજપુત્રીનાં આ વચન ઉપરથી મહારાજાએ નિશ્ચય કર્યો કે, “ આ રાજપુત્રી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં તેવા પતિને વરવાની ઈચ્છા રાખે છે.” રાજકન્યાના આવા સાંસારિક અભિગ્રહ જોઇ મહારાજા પોતાના હૃદયમાં અતિશય પ્રસન્ન થયા અને તેણે પાતાની પુત્રીનાં હૃદયથી વખાણ કર્યા. Page #41 -------------------------------------------------------------------------- ________________ (૬) જૈન મહાભારત. પ્રિય વાચકવૃંદ, આ રાજપુત્રી અને રાજા કાણુ છે ? તેની જિજ્ઞાસા તમારા હૃદયમાં ઉત્પન્ન થઇ હશે. વાચકની જિજ્ઞાસા પૂર્ણ કરવી એ લેખકના મુખ્ય ધર્મ છે. જે શજખાળા છે, તે ગ ંધર્વોની રાજધાની રત્નપુર નગરના રાજા જન્તુની પુત્રી છે. રાજા જન્તુ વિદ્યાધરાના મહારાજા છે. તે રાજકુમારીનું નામ ગંગામારી છે. ગાંગા એ ખરેખર ગંગાજ છે. તેણીની જ્ઞાન તથા ધર્મની કીર્ત્તિ ગંગાનદીના જેવી ઉજ્જવળ છે. તેણી ખાલ્યવયથી સારી કેળવણી લઈ એક વિદુષી રાજકન્યા થઇ છે. જેવી તે કેળવણી પામેલી છે, તેવી તે ધમ ને પણ પામેલી છે. ગંગાકુમારી પોતાની સમાનવયની સખીઓ સાથે વિવિધ પ્રકારનો વાર્તાવિનાદ કરતી હતી, તેવામાં જે મહારાજા આવ્યા, તે તેણીના પિતા જહું રાજા હતા. જહું રાજાને ગગા એકની એક પુત્રી હતી. તેણે પેતાની પુત્રી ગંગાને સારી કેળવણી આપી એક વિદુષી બાળા અનાવી હતી. ગંગાકુમારીની યાગ્યવય જોઈ તેણીના પતિને માટે ચિંતાતુર રહેતા જન્તુ રાજા પોતાની પુત્રીની પતિ વિષેની ઈચ્છા જાણવાને માટે ત્યાં આવ્યા હતા. પ્રિય વાંચનાર, આા પ્રસંગ તારે ઘણા ખાધનીય છે. પૂ કાળે આ ભૂમિ ઉપર કેવું પ્રવર્ત્ત ન ચાલતુ હતુ ? તેનુ આ સ ંપૂર્ણ હૃષ્ટાંત છે. પવિત્ર અને પોતાની પ્રજાના શુભેચ્છક પિતાએ પેાતાના સતાનાના વિવાહ સંબંધ ઘટિત રીતે કરતા હતા. આ. કન્યા ચેાગ્ય વરને માપતા અને આય વરના સમધ ચેાગ્ય કન્યાની સાથે કરતા હતા. તેથી જૈન પ્રજા સોડાના મહુ,ાસુ Page #42 -------------------------------------------------------------------------- ________________ શિકારી શાંતનુ. ( ૭ ) ખને પ્રાપ્ત કરી પેાતાના શ્રાવકસ'સારને શોભાવતી હતી. ખાસ કરીને કન્યાના સંબંધ ઘણા દીર્ઘ વિચારથી કરવામાં આવતા હતા. ધાર્મિક અને સાંસારિક કેળવણી પામેલી કન્યા પેાતાની ઇચ્છાનુસાર પતિને પ્રાપ્ત કરી સર્વ પ્રકારનાં સાંસારિક સુખ સંપાદન કરતી હતી. ગંધ પતિ જન્તુ રાજાની જેમ દરેક જૈનજનક પેાતાની પુત્રીની સંમતિ લઇ સ્વયંવર આચરતા અને તેજ પેાતાના ખરા પિતૃધર્મ સમજતા હતા. પ્રિય વાંચનાર, આ ઉત્તમ પ્રકારની પ્રાચીન પદ્ધતીના વિચાર કરી તારી મનેાવૃત્તિને તેવી સુધારણા તરફ લઇ જજે અને વત્તમાનકાળે જે વિવાહ સમ ધના હાનિકારક રિવાજ પ્રચલિત છે તેને ધિક્કાર. પેાતાના લાડકવાયા સંતાનને લાકડે માંકડું જોડ્યાની જેમ અનુચિત સોંબંધમાં જોડી કજોડાના મહાકષ્ટને આપનારાં મામાપા કેવાં અધમ છે? તેના વિચાર કરી તે તરફ અનાદર બતાવજે. પ્રકરણ ૨ જી. શિકારી શાંતનુ. એક ઘાટું જંગલ વિવિધ જાતના વૃક્ષાથી સુદ્યેાભિત છે. નવપવિત વૃક્ષેાની શ્રેણી પેાતાની શીતળ છાયાથી પૃથ્વીને શીતળ કરી રહી છે. શીત, મદ અને સુગંધી પવન Page #43 -------------------------------------------------------------------------- ________________ (↓ ) જૈન મહાભારત તે વનમાં વિચરનારાં પ્રાણીઓને અતિ આનંદ આપે છે. વિવિધ પ્રકારનાં પક્ષીએ તેમાં વિવિધ સ્વરનું સંગીત કરી રહ્યાં છે. વચ્ચે વચ્ચે આવેલા નાનામોટા પર્વતામાંથી કુદરતી ઝરણાની નાની નાની રિતાએ વહ્યા કરે છે. આવા રમણીય વનમાં એક તેજસ્વી પુરૂષ ઘેાડેસ્વાર થઈ કરતા હતા. તે તારૂણ્યના તેજથી ચકચકત હતા. તેના મુખચંદ્ર ઉપર રમણીય રાજતેજ ઝળકી રહ્યું હતું. તેના હાથમાં ધનુષ્ય અને પૃષ્ટ ઉપર ખાણેાથી ભરપૂર ભાથુ આવેલુ હતુ. એક તરફ રત્નજડિત મ્યાનવાળુ તીક્ષ્ણ ખગે લટકતુ હતુ. તે એક હાથે લગામને ખેંચી પેાતાના અતિ ચપળ અશ્વને નિયમમાં રાખવા પ્રયત્ન કરતા હતા, તથાપિ તે ચપળ અશ્વ તેની યંત્રણાને આધીન થતા ન હતા, માવા ચપળ અશ્વ ઉપર તે-ચિંતાથી રહ્યો હતો, તથાપિ તે મૃગયાના મહાવ્યસનમાં મગ્ન હતા. ‘ કાઈ પણ શિકારી પ્રાણી પ્રાપ્ત થાય’ એવી અપવિત્ર ધારણાથી તે વનની આસપાસના પ્રદેશમાં પોતાની ક્રૂર ષ્ટિ ફેરવતા હતા. શિકારના સંતાપકારી કુકમાંથી પ્રેરાએલેા અને મહા પાપકમાં પરમાનદ માનનારા, એ શિકારી રાજા અશ્વની ગતિને આધીન થઇ આગળ ચાલ્યા, ત્યાં એક હરિણનું જોડુ વિનાદથી નૃત્ય કરતું તેના જોવામાં આવ્યું. તે પ્રાણહર રાજાને જોતાંજ હિરણી ચિકત થઈ ત્યાંથી નાસવા લાગી. પેાતાની પ્રિયાને નાસતી જોઈ તેના પતિ હિરણ્ પણ તેની પાછળ નાઠા. હરિજીનું શરીર કાંઇક શિથિલ હતું, તેથી તે ઉતાવળા દોડી . Page #44 -------------------------------------------------------------------------- ________________ શિકારી શાંતનુ. (૯) શકયા નહિ, તે પણ પાતાના પ્રિય પ્રાણની રક્ષા કરવાને તે હિરણીની પાછળ કુદતા કુદતા નાસવા લાગ્યા. હિરણી અને હુરિણ તે વનની અંદર આવેલા કાઈ ખાગમાં અદૃશ્ય થઈ ગયાં. પાછળ લાગેલા શિકારી રાજાએ તેઆને જોયાં નહિ, એટલે તેણે અતિ પ્રયત્ન કરી પોતાના અશ્વ ઉભા રાખ્યા. શાંત થઇ નિયમમાં આવેલા અશ્વને લઇ તેણે એક સુંદર વાટિકામાં પ્રવેશ કર્યા. અને થોડે દૂર જઈ તે અશ્વ ઉપરથી ઉતર્યો. વાંચનાર, આ મહારાજા કાણુ છે ? તે તમારે આળખવાની જરૂર છે. તે ભારતવર્ષની મુખ્ય રાજધાની હસ્તિનાપુરીના મહારાજા છે. એ નગરી હાલ દિલ્લીના નામથી એળખાય છે. એ નગરીના મયૂરાસન ઉપર અનેક પરાક્રમી રાજાઆ થઈ ગયેલા છે. એ મયૂરાસન ઉપર આય રાજાઓની પછી કેટલાએક અનાય રાજાએ પણ આરૂઢ થયેલા છે. નાભિરાજાના પુત્ર આદ્ય તીથ કર શ્રીઋષભદેવ ભગવાને સા પુત્રા થયા હતા, તેમાં કર નામે એક પરાક્રમી પુત્ર થયેલા, જેનાથી આર્યાવર્ત્ત ઉપર કારવવંશ પ્રખ્યાત થયેલા છે. કુરૂને હસ્તી નામે પરાક્રમી અને દાનવીર પુત્ર થયા. તેના નામથી એ હસ્તિનાપુરી પ્રખ્યાત થયેલ છે. હસ્તિનાપુર ભારતવષ માં સુશાલિત અને રમણીય નગર છે. તેને ક્રતા એક ગગનચુંબી કિલ્લા અને તે કિલ્લાની કરતી એક સમુદ્ર સમાન ખાઈ મા• વેલી છે તે ખાઈમાં ભરેલું જળ એવુ તા નિર્મળ હતુ કે તેની અંદર કિલ્લાનુ પ્રતિબિંબ પડતુ, તે જાણે તે કિલ્લા Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) જૈન મહાભારત ખાઇના અગાધ જળમાં પેાતાનુ સાંય જોતા હાયની ! તેવા દેખાય છે. તે હસ્તિરાજાના વંશમાં લક્ષાવિવિધ રાજાએ ઉત્પન્ન થયા પછી ઇંદ્રના અવતાર જેવા અનતવીય નામે રાજા થયા હતા. તેને કૃતવય નામે પુત્ર થયા અને તેના પુત્ર સુભૂમ થયા. સુભ્રમ પેાતાના ઉગ્રપુણ્યના પ્રભાવથી ચક્રવત્તી થયા, અને તેણે જમદગ્નિના પુત્ર પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું. તે પછી કેટલાએક મહાવીર નરપતિએ એ કુળમાં થયા હતા. તે પછી અનુક્રમે આ રાજા થયા હતા. શાંતનુ શાંતવૃત્તિવાળા, તેજસ્વી અને પ્રતાપી હતા. જ્યારથી હસ્તિ નાપુરના મયૂરાસન ઉપર એ આરૂઢ થયા, ત્યારથી ભારતવર્ષીની આર્ય પ્રજા સર્વ રીતે સુખી હતી. તેણે અન્યાયના અંકુરાનુ મૂળમાંથી છેદન કરી ન્યાયરૂપ કલ્પવૃક્ષનું સારૂ પાષણ કર્યું હતું. તેના ન્યાયી રાજ્યમાં સ` પ્રજા સ્વધર્મ માં વનારી, ચતુર અને સારાસારને જાણનારી હતી. તે સાથે તે ધર્મ, અર્થ અને કામને નિરાબાધપણે પાળનારી હતી. રાજા શાંતનુ પવિત્ર, વિવેકી અને નીતિમાન્ હતા, તે છતાં તેને મૃગયા રમવાનું દુર્વ્યસન લાગુ પડયુ હતું. રાજા શાંતનુ સગુણસંપન્ન છતાં શિકારી હાવાથી તેની ધાર્મિક પ્રજા તેને જોઇએ તેવુ' માન આપતી નહતી. મૃગયાના મલીન વ્યસનથી તેના બીજા ઉજવળ શુષ્ણેા આચ્છાદિત થઈ ગયા હતા. મનુષ્ય ગમે તેવા ગુણી હાય, શાંત અને વિવેકી હાય, તથાપિ જો તેનામાં કાઇ પણ દસને પ્રવેશ કર્યો તે તે નિર્ગુણી થઇ જાય છે. સદ્ગુણરૂપી શીતળ છાયામાં એઠેલા Page #46 -------------------------------------------------------------------------- ________________ આશ્રમવાસિની. . (૧૧) મનુષ્યની ઉપર જે દુરાચાર કે દુવ્યસનની સંતાપકારી છાયા પડે તે તે શીતળ છાયા બદલાઈને સંતાપક છાયા થઈ જાય છે. મહારાજા શાંતનુના સંબંધમાં પણ તેવી રીતે બન્યું હતું. શાંતનુ સર્વરીતે સદ્દગુણું હતું, તે છતાં શિકારના દુર્બસને તેને દુર્ગુણ બનાવી દીધો હતે. એ શિકારના દુર્વ્યસને તેની સત્કીર્તિની સુશોભિત ભીંત ઉપર મષને કુચડે લગાડ હતા. વાંચનાર, આ શાંતનુના ચરિત્ર ઉપરથી ઉત્તમ બેલ ગ્રહણ કરજે. હમેશાં દુર્વ્યસનથી દૂર રહી તારા માનવજીવનને નિષ્કલંક રાખજે. જેનું જીવન કેઈપણ દુરાચાર કે દુવ્યું સનથી મલિન થયેલું છે, તેનું જીવન મનુષ્ય જીવન નથી પણ પશુ જીવન છે. માનવજીવનરૂપી અમૂલ્ય રત્નને હમેશાં સગુણેના ડાબડામાં રાખી તેની યતના કરવાની છે. કોઈ પણ દુરાચારે કે દુર્વ્યસનરૂપી લુંટારાઓ તે અમૂલ્ય રત્નને હરી, મલિન ન કરે તેને માટે દરેક ભવિ આત્માએ પૂર્ણ સાવધાની રાખવાની છે. પ્રકરણ ૩ જુ. આશ્રમવાસિની. મૃગયાના દુર્વ્યસનમાં મગ્ન થયેલે શાંતનુ રાજા પેલા અદશ્ય થઈ ગયેલા હરિણના જેડાને શોધતા શોધતે વનમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈન મહાભારત. આગળ ચાલ્યા. ત્યાં એક સુંદર વાટિકા લેવામાં આવી. તેની અંદર પ્રવેશ કરતાં એક અતિ વિશાળ અને દિવ્ય આશ્રમ તેના જોવામાં આવ્યેા. તે આશ્રમના આંગણામાં પ્રવેશ કરતાં એક સુંદર રૂપવતી રમણી તેની દૃષ્ટિએ પડી. તે ખાળાનુ શરીર તપસ્યાના પ્રભાવથી કૃશ થઇ ગયુ હતુ. તથાપિ તેનુ સ્વાભાવિક લાવણ્ય ઝળકી રહ્યું હતું. તેણીના શરીર ઉપર કાઇ જાતના શ્રૃંગાર ન હતા, તથાપિ તેણીના સ્વાભાવિક સૌંદય થી તે શ્રૃંગારમય દેખાતી હતી. તે રમણીની પાસે તેણીના સમાન વયની એક સુંદર સખી તેણીની પરિચય કરતી ઉભી હતી. તે રમણીને જોઈ શિકારી શાંતનુને જાણે આ સુંદર અપૂર્વ શિકાર મળ્યા હાય, તેમ તેના મનમાં આનદ ઉત્પન્ન થઇ આવ્યા. તે આશ્રમની અદ્ભુત રચના જોતા જોતા તેણીની પાસે આવ્યે. તપસ્વિ તરૂણીની મિષ્ટ તે રાજાની ઉપર પડી. શાંત અને તેજસ્વી આકૃતિ જોઇ તે અખળા સભ્રમથી બેઠી થઈ, અને તેણીએ તેની આગતાસ્વાગતા કરવા માંડી, અને તેને એક આસન આપી તે ઉપર બેસવાને કહ્યુ. રાજાની મનોરંજક આકૃતિ અને કુલીનતાનુ તેજ જોઇ તે તપસ્વિની માળાના હૃદયમાં સ્વાભાવિક રીતે તેની તરફ પ્રેમ ઉત્પન્ન થયા. રાજાએ આસન સ્વીકાર્યા પછી તે સુંદરી પેાતાના ચેાન્ય આસન ઉપર બેઠી. તે સુ ંદરીનું સુદર વદન જોઈ પ્રેમમગ્ન થયેલા શાંતનુએ વિનયથી પુછ્યું, “ ભદ્રે, પ્રાત:કાળના પ્રફુલ્લિત કમળના જેવુ આ તારૂ સુકા Page #48 -------------------------------------------------------------------------- ________________ આશ્રમવાસિની. (૧૪) મળ શરીર કયા ભાગ્યશાળી દંપતિના ઉદરથી ઉત્પન્ન થયેલું છે? હે મને?! આવી સુંદર આકૃતિ કે જે રમણીય રાજ ભુવનમાં વસવાને લાયક છે, તે આકૃતિને આવી આશ્રમવા સિની કેમ કરી છે?” રાજાના આ પ્રશ્નને સાંભળી તે બાળાએ પિતાની સખીને સમશ્યા કરી એટલે તે બેલી–વીરમણિ, વિદ્યાધરપતિ રતનપુરના રાજા જહુની આ પુત્રી છે. તેણીનું નામ ગંગા છે. તે વિદ્યાવિલાસી રાજાએ આ પોતાની પુત્રીને વિદ્યાવિલાસી બનાવી છે. એક વખતે પુત્રીવત્સલ જન્હ રાજાએ પુત્રીને યોગ્ય થયેલી જોઈ કઈ તેણીને એગ્ય પતિ મેળવવાને માટે તેની સંમતિ લીધી. એટલે આ વિદુષી રાજકુમારીએ પિતા'ના પિતાની સમક્ષ જણાવ્યું કે “જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે નહીં તેવા પતિની મને ઈચ્છા છે.” પુત્રીની આ ઈચ્છા પૂર્ણ કરવાને તેના વિદ્વાન પિતાએ અનેક રૂપવાનું તથા ગુણ વાન પુરૂષે તેડાવ્યા, પણ કઈ પુરૂષ તેણીની સાથે તેવી શરતે પરણવા તૈયાર થયે નહી. જ્યારે ઘણું સ્વતંત્ર વિચારના પુરૂ એ એવી શરતે આ બાળાને સ્વીકાર કર્યો નહીં, એટલે નિરાશ થઈ તેણીએ નિશ્ચય કર્યો કે, જે તેવી શરત કરનાર કેઈ પુરૂષ ન મળે તે મારે થાવજજીવિત કુમારીવ્રત રાખવું.' આવા નિશ્ચય યથી પિતાની આજ્ઞા લઈ અહીં આશ્રમવાસ કર્યો છે. અને છેતાની ધારણા સફળ થાય તેવા હેતુથી તે અહિં અહરિ જિનેશ્વરની પૂજા કરતી બેઠી છે. હે મહાનુભાવ! એ જિનભગ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જૈન મહાભારત. વતની પૂજા આજે સફળ થઈ છે. કારણ કે, ગઈ કાલે આ રાજકુમારીના પિતા જન્તુ રાજા અહીં આવ્યા હતા. તેમણે આવી જણાવ્યું હતુ કે, “પુત્રી ! તેં ધારણ કરેલા શુભત્રતના માહાત્મ્યથી તારા મનારથ પૂર્ણ થવાની સંધિ આવી છે. આવતી કાલે હસ્તિનાપુરના રાજા શાંતનુ કાઈ રિણના જોડાની પાછળ લાગી અહીં આવશે, તે તારા અંગીકાર કરશે.” મહારાજા, અમે અને સખીએ આજે આપની રાહુ જોતી બેઠી હતી, એટલામાં આપ અચાનક આવ્યા છે. હવે આ મારી સખીના મનાથ પૂર્ણ થયા છે. સખી મનારમાનાં આ વચના સાંભળી શાંતનુ પ્રસન્ન થઇને ગંગાકુમારી પ્રત્યે ખેલ્યુંા—મૃગાક્ષી, તારા જેવી સુંદર રાજકુમારીનું દર્શન કરાવનાર પેલા મૃગ મારો બહુ ઉપકારી થયા છે. આ જગતમાં સર્વ લેાકેા લક્ષ્મીની ચાહના કરે છે. પણ લક્ષ્મી કાઇની ચાહના કરતી નથી. હું મારા આત્માને પૂરું ભાગ્યવાન્ ગણું છું. કારણ કે, તું પાતે આપા આપ લક્ષ્મી મારી ચાહના કરે છે. હું ભદ્રે, હું તારી પવિત્ર શરતને આદર યુક્ત માન્ય કરૂ છું. જેમ રાગીને તેના રોગ શાંત કરનાર વૈદ્યના એધ પ્રિય અને હિતકારક લાગે, તેમ મારા શુદ્ધભાવ પ્રમાણે તારાં વચન મને તેવાંજ પ્રિય અને હિતકારી લાગે છે. એ તારા પવિત્ર વચનનું ઉલ્લંધન હું કદિ પણ કરનાર નથી. કદાચ દૈવયેાગે કર્મના બળથી મારાથી તારા વચનનું ઉલ્લંધન થઈ જાય તે તારે મને ત્યાગ કરવારૂપ દંડ કરવા. Page #50 -------------------------------------------------------------------------- ________________ આશ્રમવાસિની. (૧૫) આ પ્રમાણે શાંતનુ રાજા હર્ષમય વચન કહેતા હતા, ત્યાં તેની પાછળ આવેલું તેનું સૈન્ય અને વિદ્યાપતિ જન્ડ રાજા પણ ત્યાં આવી પહોંચ્યો. પિતાના પિતાને આવતે જોઈ રાજબાળા ગંગાકુમારી લજિજત થઈ દૂર ઉભી રહી અને તેણીએ મનેરમાને સૂચના કરી એટલે તેણુએ તે સર્વ વૃત્તાંત જહુ રાજાને કહી સંભળાવ્યું. સખીના મુખથી સર્વ વૃત્તાંત સાંભળી અને બંનેની પરસ્પર પ્રીતિનું અવલોકન કરી પ્રસન્ન થયેલા જહુ રાજાએ મોટા ઉત્સવથી તેઓને ત્યાંજ વિવાહ કર્યો. જહુ રાજા વિવાહત્સવ કરી પોતાની પ્રિય પુત્રીને પ્રેમથી ભેટી પોતાના નગરમાં ચાલ્યા ગયે, શિકારી શાંતનુ રાજા ગંગાસુંદરીનું પાણિગ્રહણ કરી પોતાના સૈન્ય સાથે તેણીને પિતાની રાજધાની હસ્તિનાપુરમાં લાવ્યો. અને એ આશ્રમવાસિની રમણને રાજમહેલની નિવાસિની બનાવી, પિતે તેને ૭ની સાથે શૃંગારરસને સુંદર આનંદ અનુભવવા લાગ્યું. વિદુષી ગંગાસુંદરીએ શાંતનુ રાજાના રાજસંસારને દીપા વ્યા હતે. મનવાંછિત પતિને પ્રાપ્ત કરનારી કાંતાએ પિતાની ઈચ્છાનુસાર સંસાર સુખ ભોગવે છે. અને પરસ્પર ગુણેનું અનુકરણ કરી એક બીજાના દેને દૂર કરવાને સમર્થ થાય છે. પિતાને પતિ શાંતનુ રાજા સર્વ રીતે સદ્ગુણ છતાં મૃગયાના દુવ્યસનમાં આસક્ત છે. આ વિષે ગંગાકુમારી પ્રતિદિન વિચાર કરતી અને પોતાના પતિને તે દુર્વ્યસનથી મુક્ત Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧૬) . જૈન મહાભારત.. કરવાની ધારણું રાખતી હતી. પ્રિય વાચક બહેને, આ ઉપદેશ પ્રસંગને તમારા હૃદયમાં વિચાર કરજે. પૂર્વકાળે આ આર્યદેશ ઉપર કેવી સ્ત્રીઓ વસતી હતી તે વિષે મનન કરી તમારી વર્તમાનકાળની સ્થિતિને વિમર્ષ કરજે. અને તમારી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિની તુલના કરજે. પ્રા. ચીન આર્ય રમણુમાં જ્ઞાન, હિંમત અને સદ્દગુણો હતા, અને તેથી કરીને તેઓ જે ઉચ્ચ સ્થિતિ જોગવતી હતી, તે જ્યારે મનન કરી વિચારશે, ત્યારે તમારા શરીર રોમાંચિત થઈ જશે અને તમારા પવિત્ર હૃદયમાં પૂર્વની શુદ્ધ ભાવના જાગ્રત થઈ આવશે. પૂર્વે ગંગાકુમારીની જેમ દરેક આર્યબાળા પિતાના મનમાં દઢ રહેતી અને પોતે ધારેલી ધારણું સફળ કરવાને સ્વાત્માર્પણ કરતી હતી. વિરબાળા ગંગાસુંદરીએ પિતાને નિયમ દઢતાથી પાળે હતે. “જે પોતાની ઈચ્છા પ્રમાણે ગ્ય પતિ મળે તેજ વિવાહિત થવું, નહિં તે વાવ જીવ કુમારીવ્રત ધારણ કરીવનના આશ્રમમાં વાસ કરો.” આવી મહા પ્રતિજ્ઞા લેનારી અને તે પ્રમાણે વર્તનારી આર્ય બાળાને હજારો ધન્યવાદ ઘટે છે. આવી હિંમતવાળી આર્ય નારીના ગુણનું સ્મરણ કરી તે પ્રમાણે વર્તવાને આયે શ્રાવિકાઓએ સદા તત્પર રહેવું જોઈએ. વાંચનારી બહેને, તમે તમારી પૂર્વની હિંમત ધારણ કરજે. “દીકરી ને ગાય દેરે ત્યાં જાય ” એ નિર્માલ્ય કહેવતને અનુસરી ચાલશે નહિં. તમારા સ્વાથી માબાપે કદિ તમારે વિક્રય કરવાને Page #52 -------------------------------------------------------------------------- ________________ રાશીવિયોગ. ( ૧૭. અનુચિત વૃદ્ધપતિને આપવા તૈયાર થાય, તે વખતે તમે આર્ય બાળ ગંગાકુમારીનું સ્મરણ કરી તેની અસાધારણ હિંમત તમારા હૃદયમાં ધારણ કરજો. તમારે શુદ્ધ અભિપ્રાય તમારા પિતાની આગળ શરમ છોડી જાહેર કરજો અથવા કેઈની દ્વારા જાહેર કરાવજે. પ્રિય ભગીનીઓ! જ્યારે તમારામાં પૂર્વની મહાન હિંમત આવશે, ત્યારેજ તમારે ઉદય થશે. અને પૂર્વકાળે જે સત્કીર્તિ આર્ય સતી શ્રાવિકા એએ સંપાદન કરેલી છે, તેવી સત્કીર્તિ તમને પ્રાપ્ત થશે. સકીર્તિ એજ શ્રાવિકા જીવનનું આભૂષણ છે. –- @-- પ્રકરણ ૪થું. રાજ્ઞીવિયોગ. હસ્તિનાપુરના મહારાજા શાંતનુના અંતઃપુરમાં ગંગા દેવી રાજ્યભવ ભગવતી હતી. અનેક દાસ દાસીએ તેની સેવા કરવાને હાજર હતાં. તે મહારાણીની આજ્ઞા અંતઃપુરમાં સારી રીતે પ્રવર્તતી હતી, આ રાજ્ય અને સત્તાને વૈભવ પ્રાપ્ત થયા છતાં તે મહાદેવી ધર્મથી વિમુખ થઈ ન હતી. તેણની પવિત્ર મનવૃત્તિમાં ધાર્મિકશ્રદ્ધા અચળ રહી હતી. અનુક્રમે કેટલોક સમય વિત્યા પછી ગંગાસુંદરી સગર્ભા થઈ. Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૮) જેન મહાભારત. ગર્ભના પ્રભાવથી તેનું સ્વરૂપ વિશેષ તેજોમય દેખાવા લાગ્યું. તેજસ્વી સૂર્યના કરતાં પણ તેની કાંતિ અધિક દેદીપ્યમાન દેખાતી હતી. ગર્ભના અપૂર્વ તેજથી તેણીને સુમેરૂ પર્વત એક નાના દડા જેવો અને સમુદ્ર ગાયના પગલા જે ભાસવા લાગ્યું. એક દિવસે રાજા શાંતનુ ધર્માસન ઉપરથી વાસગૃહમાં આવતું હતું, ત્યાં એક દાસીએ દેડતાં આવી વધામણી આપી કે “મહારાજા, મહારાણી ગંગાદેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો છે.” આ વધામણું સાંભળતાં શાંતનુ સાનંદહૃદય થઈ ગયું. તેણે તરત આજ્ઞા કરી પુત્રને જન્મત્સવ કરાવ્યું. હસ્તિનાપુરની રાજ્યભક્ત પ્રજાએ રાજકુમારના જન્મોત્સવમાં ભાગ લઈ હદયને અતિ ઉમંગ દર્શાવ્યું. મહારાજાએ અંતઃપુરમાં આવી પુત્રના મુખનું દર્શન કર્યું. પિતાના ઉગ્રતેજથી બીજા સ્વરૂપવાન જનેને ચિત્રવત્ કરાવનારા તેજસ્વી પુત્રને જોઈ તે હૃદયમાં અતિ પ્રસન્ન થયા. અનુકમે આશાચ નિવૃત્ત થયા પછી શાંતનુએ પિતાની પ્રિયા ગંગાદેવીના નામથી પુત્રનું નામ ગાંગેય પાડ્યું. પછી ગાગેયકુમાર શુકલપક્ષના ચંદ્રની જેમ અનુક્રમે ગંગાદેવીના સ્તનનું પાન કરતા વૃદ્ધિ પામવા લાગે. દુર્વ્યસન એ માનવજીવનને મલિન કરનાર વજલેપ છે. જ્યાં સુધી પાપકર્મને ઉદય હાય, ત્યાં સુધી વજલેપ રૂપ દુર્વ્યસન કદિ પણ નષ્ટ થતું નથી. માનવઆત્મા અનેક રીતે દુવ્યસનનાં મહાક ભેગવે છે, તથાપિ તેને ત્યાગ કરી Page #54 -------------------------------------------------------------------------- ________________ રાણીવિયોગ. (૧૯) શકતા નથી. શાંતનુ રાજા ગંગા જેવી પવિત્ર પત્નીને પતિ થયું હતું, તથાપિ તેના હૃદયથી મૃગયાનું વ્યસન દ્વર થયું ન હતું. એક વખત મૃગયામાં ગાઢ પ્રીતિવાળે શાંતનુ રાજા મૃગયા રમવા જવાને તત્પર થઈ પિતાની પ્રિયા ગંગાદેવી પાસે આવ્યું. તે વખતે પવિત્રહુદયા ગંગા પિતાના ઉલ્લંગમાં રાજકુમાર ગાંગેયને લઈ રમાડતી હતી. પતિને મૃગયા રમવા સજજ થયેલા જોઈ ગુણવતી ગંગાદેવીએ અંજળિ જોડી કહ્યું, “હે પ્રજપ્રિય પ્રાણપતિ! આ સમયે ભારતભૂમિ ઉપર આપના જેવો કઈ નરપતિ નથી. આ૫ અનેક ઉત્તમ ગુણેથી ભરપૂર છે, તે છતાં જેમ ચંદ્રને વિષે કલંક છે, તેમ આપને વિષે પણ આ મૃગયા રમવાનું દુર્વ્યસનરૂપ કલંક છે; તેને આપે ત્યાગ કરે જોઈએ. પ્રાણનાથ ! અપરાધીને શિક્ષા કરવી અને નિરપરાધીનું રક્ષણ કરવું, એ આપને રાજધર્મ છે. જે પશુઓએ નિર્ભય સ્થળ જાણુને વનને વિષે વાસ કરેલ છે, એવા નિરપરાધી મૃગને મારવાથી આપ રાજધર્મનું ઉલ્લંઘન કરે છે અને તેથી આપને અવશ્ય પાપ લાગે છે. માટે એ મૃગયાના દુરાચારને દૂર કરી દે. અને સ્વધર્મ યુદ્ધ કર્મ કરવામાં પ્રવૃત્ત થાઓ. આ મારી પ્રાર્થના આપને માન્ય કરવી જોઈશે. વળી આપ મારી પાસે વિવાહ વખતે વચનથી બંધાયા છે, માટે તમારાથી કઈ પ્રકારે તેનું ઉલ્લંઘન થઈ શકશે નહિં. તેમ છતાં મારી આ પ્રાર્થના Page #55 -------------------------------------------------------------------------- ________________ (૨૦) જૈન મહાભારત.. માન્ય કરશે નહિ, તે આપના વચનને ભંગ થશે અને મારા હૃદયમાં ખેદ થશે. હવે જે આપને ગ્ય લાગે તે કરે.” . મહારાણી ગંગાનાં આ વચન સાંભળી સત્ય પ્રતિજ્ઞ મહારાજા હદયમાં જરા પશ્ચાત્તાપ કરી ત્યા–ભદ્ર! તારા વચને યથાર્થ છે. વળી હું સારી રીતે સમજુ છું કે, મૃગયા એ દુર્વ્યસન છે અને એમાં અપરિમિત પાપ છે; તથાપિ શું કરૂં! એ દુર્વ્યસન મારાથી મુકી શકાતું નથી. પ્રિયે! તારી સાથેની પૂર્વની પ્રતિજ્ઞા મને સારી રીતે યાદ છે; તથાપિ આ દુર્વ્યસન મારી તે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરાવે છે.” આ પ્રમાણે કહી પિતાની પૂર્વ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરી રાજા શાંતનુ ગયા રમવાને નીકળી પડ્યા. પ્રતિજ્ઞાભંગથી પિતાનું અપમાન થવાથી ગંગાદેવીને ઘણું માઠું લાગ્યું. તેણુના હૃદયમાં પશ્ચાત્તાપ અને ખેદ પ્રગટ થયે. તરત તે રાજરમણે પોતાના બાળપુત્ર ગાંગેયને લઈને પિતાના પિતાના રત્નપુર નગરમાં ચાલી આવી અને પિયરમાં રહી પોતાના પુત્રનું પાલન-પોષણ કરવા લાગી. શિકારી શાંતનું મૃગયા રમી દરબારમાં આવ્યું, ત્યાં તેણે પિતાની પ્રિય રાણી ગંગાદેવી તથા રાજકુમાર ગાંગેયને જોયાં નહિ. રમણ તથા રાજપુત્રથી શૂન્ય એવું રાજભુવન જોઈ શાંતનુ શેકાતુર થઈ ગયા. તેણે પિતાનાં દાસ દાસીઓને બેલાવીને પુછ્યું, ત્યારે તેમણે કહ્યું, “આપ જ્યારે વનમાં મૃગયા રમવા ગયા, પછી રાણું સાહેબ રાજકુમારને સાથે Page #56 -------------------------------------------------------------------------- ________________ રાશીવિયોગ. (૨૧) લઈ પોતાના પિતાના નગર રત્નપુર તરફ જતાં રહ્યાં. ” આ ખબર સાંભળતાંજ શાંતનુના હૃદયમાં વિશેષ શેક થઈ આવ્યું. તેને પ્રિયા અને પુત્રને વિરહ દુઃસહ થઈ પડયે. જેમ સમુદ્રને વિષે તરંગ ઉપર તરી આવ્યા જાય, તેમ તેના હુદયમાં પ્રિયા અને પુત્રના સ્મરણરૂપ વિવિધ પ્રકારના સંક૯પવિકલ્પ ઉઠવા લાગ્યા. તે વિરહાતુર થઈ ચિંતવવા લાગે“અરે મારી સાથ્વી પ્રાણપ્રિયા અને હાલ પુત્ર ગાંગેય ક્યાં ગયાં? તેમના મુખનું આનંદકારક દર્શન મને ક્યારે થશે ? એ મનહરણી મૂર્તિઓ હવે મારા જેવામાં ક્યારે આવશે ? તેમને વિરહ મારાથી શી રીતે સહન થશે? અહા! પતિવ્રતાઓમાં મુખ્ય ગણનીય એવી એ સ્ત્રીરત્નનું વચન મેં વ્યસનને વશ થઈ માન્ય કર્યું નહિ ? એટલું જ નહિં પણ મેં મારા વચનને ભંગ કરી મારા રાજ જીવનને દૂષિત કર્યું. તેથી જ મારે આ પશ્ચાત્તાપના સાગરમાં ડૂબવું પડયું.” આ પ્રમાણે શિકારી શાંતનુ શોકમગ્ન થઈ કેટલાએક સમય સુધી પિતાના શૂન્ય રાજભુવનમાં રહ્યો હતે. શ્મશાન વૈરાગ્યની જેમ તે રાજાને કેટલાક દિવસ સુધી મૃગયા તરફ અભાવ રહ્યો, પણ પછી તે પાછો તે વ્યસનમાં મગ્ન થયે હતે. પ્રિયા અને પુત્રના વિરહકનું વિસ્મરણ કરી તે પાછો મૃગયાના દુર્વ્યસનને સેવવા લાગ્યા. મનુષ્ય જ્યારે વ્યસનને વશ થઈ જાય છે, ત્યારે તે સર્વ પ્રકારના સુખ દુઃખને ભુલી જાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ (૨૨) જૈન મહાભારત. તે એક દિવસે મહારાજા શાંતનુના દરબારમાં કઈ પારધિ આવ્યો અને તેણે મહારાજાને ખબર આપ્યા કે, “સ્વામી, હસ્તિનાપુરથી દૂર એક સુંદર સરિતા આવેલી છે, તે સરિતાની પાસે એક મોટું વન છે, તેની અંદર વિવિધ જાતનાં શિકારી પ્રાણીઓ અને મૃગલાએ વિચર્યા કરે છે, તેથી મૃગયા કરવાને વાસ્તે તે સારું ઠેકાણું છે. જે આપ તે સ્થાને મૃગયા માટે પધારે તે આપનું મન પ્રસન્ન થયા વિના રહેશે નહિં, ત્યાં રહેલા વનપશુએ એવા મત્ત થયેલા છે કે, જેઓના પ્રચંડ શબ્દથી આખું વન ગાજી રહ્યું છે.” પારધિના આ વચન જાણે એક વધામણી રૂપ હય, તેમ સાંભળી શિકારી શાંતનુ ખુશી થઈ ગયો. તરતજ પિતાની શિકાસેના સાથે લઈ તે શિકાર કરવાને સજજ થયે. તે પારધિને તે વન દેખાડવા પોતાની સાથે લઈ રાજા શાંતનુ શિકારના પરિવાર સહિત તે તરફ ચાલ્યું. તે વનમાં જતાં વાઘો, ડુકકરો અને ઉન્મત્ત થયેલા વનના પાડાઓ તેના જેવામાં આવ્યા. તે જોતાંજ રાજાના શિકારી હૃદયમાં ઉત્સાહ આવી ગયો. તત્કાળ તેણે વનની ચોતરફ પાશ નંખાવ્યો. અને પછી ધનુષ્યના ટંકાર કરવાની માણસેને આજ્ઞા કરી. શિકારનું શિક્ષણ આપી શિક્ષિત કરેલા શ્વાનને મૃગલાની પાછળ છેડી મુકયા. તેઓ તે મૃગલાઓની પાછળ દોડવા લાગ્યા અને પિતાની સાથેના ઘેડેસ્વારેને દેડાવવા લાગ્યા. આથી વનપશુઓ ભયભિત થઈ જ્યાં ત્યાં નાસવા લાગ્યાં, પણ નાશીને જાય કયાં? જ્યાં ત્યાં પેલે પાશ આડે આવે Page #58 -------------------------------------------------------------------------- ________________ રાણીવિયોગ. (૨૩) તેથી અતિ વ્યાકુળ થઈને જાળમાં પડવા લાગ્યા. પશુઓના બંધની સાથે રાજા શાંતનુને પણ કર્મના ઘેર બંધ થવા લાગ્યા. મૃગલા મેટી મોટી છલંગ મારી કુદતા કુદતા નાશવા માંડ્યા, જવાનો માર્ગ મળે નહિં એટલે ફાંસામાં અટકી પડવા લાગ્યા. સસલા પોતાના પ્રાણના રક્ષણને અર્થે દેડતા દેડતા સંતાવાની જગ્યા શોધતા ફરે, પણ આખર નાઇલાજ થઈને તે ફાંસામાં સપડાઈ જવા લાગ્યા. તે સિવાય વનહસ્તિઓ, મહિષે અને સિંહની સ્થિતિ પણ તેવી દયાજનક થઈ પડી; તથાપિ નિર્દય શાંતનું તે પાપદ્ધિમાં પરાયણ બની પોતાની પ્રિયાને અને પુત્રને ભુલી ગયે. અહા! દુલ્યસનની કેવી પ્રબળતા છે! પ્રિય વાંચનાર ! તમારે આ પ્રસંગમાંથી ઉત્તમ બોધ લેવાને છે. દુર્વ્યસન માનવહૃદયને કેવું દૂર બનાવે છે? તેમાં આસક્ત થયેલે માણસ પોતાના પ્રેમસ્થાનને તથા કર્તવ્યને તદ્દન ભુલી જાય છે, તેથી તમારે કદિ પણ દુર્વ્યસનમાં આસક્ત ન થવું; એજ આ પ્રસંગને બોધ છે. પ્રિય વાંચનારી બહેનો! આ ઉપરથી તમારે પણ જુદું જ શિક્ષણ લેવાનું છે. પોતાની પ્રતિજ્ઞાન ભંગ થાય કે પિતાનું અપમાન થાય, તેવે સ્થાને સન્નારીએ પિતાની ટેક રાખવી જોઈએ. કદિ પતિ દુર્વ્યસની હોય તે તેને સુધારવા પ્રયત્ન કરે એ ઉત્તમ સ્ત્રીને ધર્મ છે. તેમ કરતાં કદિ તે પતિ સુધરે નહીં, તે બીજી હિંમત ભરેલી રીતે તેને સુધારવાના ઉપાયે લેવા જોઈએ. કારણકે, પતિના જીવનની Page #59 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જૈન મહાભારત. સુધારણે સ્ત્રીઓએ કરવી જોઈએ અને સ્ત્રી જીવનની સુધારણા પતિએ કરવી જોઈએ. પવિત્ર ગંગાદેવી એ મહાવ્રતને જાણનારી હતી. પિતાના પતિ શાંતનુ શિકારના દુવ્યસનથી મુક્ત થાય, તેવા હેતુથી એ બાળા પુત્રને લઈ દૂર રહી હતી. પોતાના તથા પુત્રના વિયેગથી પતિનું હૃદય સુધરશે, એવી ધારણાથી જ તેણીએ એ ઉપાય કર્યો હતો. આવું અસાધારણું સાહસ ધરનારી પૂર્વની આર્યસ્ત્રીઓને હજારવાર ધન્યવાદ ઘટે છે. પોતે પતિથી નિયુક્ત થઈ હતી, તથાપિ એ પતિ ઉપર તેણીને અસાધારણ પ્રેમ હતું. કારણકે, પતિ દુર્ગણી કે દુર્વ્યસની હોય તો પણ સ્ત્રીએ તેની તરફ પિતાને પવિત્ર પ્રેમ રાખવો જોઈએ.” આ મહાસૂત્ર ગંગાદેવી સારી રીતે શીખી હતી અને બીજી સ્ત્રીઓને તે શિક્ષણને અનુસરવાને સારી રીતે ઉપદેશતી હતી. આજકાલ અલ્પમતિ અજ્ઞાની સ્ત્રીઓ પોતાના પતિને દુર્ગુણી અથવા પિતાને તાબે રહેનારે જે તેની ઉપર વિરક્ત થાય છે. અને તેનાથી રીસાઈ અનેક રીતે તેને પજવે છે. તે સ્ત્રીઓ અકુલીન અને અધમ સમજવી. તેવી સ્ત્રીને લીધે જ આર્યસંસાર વગેવાય છે, પણ તેમ ન થવું જોઈએ. દરેક આર્યબાળાએ ગંગાદેવીને સુશિક્ષણને અનુસરવું જોઈએ. પતિને કેવી રીતે સન્માર્ગે લાવ? એ મહાસૂત્ર જેવું ગંગાદેવીને વિદિત હતું, તેમ દરેક સન્નારીને વિદિત હોવું જોઈએ. તેમાંજ આર્યસ્ત્રીને તથા આર્યસંસારનો ઉદય તથા ઉત્કર્ષ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્યવતી. (૨૫) પ્રકરણ્ ૫યું. સત્યવતી. પ્રાત:કાળના સમય હતા. નભામણ પેાતાના બાળિકરણાને જગત્ ઉપર પ્રસારતા હતા. યમુનાનઢીના કૃષ્ણવણી જળ ઉપર સૂર્ય ની શ્વેતપ્રભા પડતી તેથી કેાઈ વિલક્ષણ શેાભા પ્રાપ્ત થતી હતી. તીર ઉપર આવેલાં શ્રેણીબધ વૃક્ષા પેાતાની છાયાથી આચ્છાદિત કરેલા યમુના નદીના જળની કૃષ્ણ પ્રભાને વધારતા હતા. આ વખતે એક ખલાસી યમુનાના તીર ઉપર ફરતા હતા. તેણે વનચરના જેવા વેષ ધારણ કર્યા હતા. ઘેાડીવાર ફર્યા પછી તેણે વિશ્રાંતિ લેવાના વિચાર કર્યા. ત્યાં એક નવ પલ્લવિત થયેલું અશોકવૃક્ષ તેની દૃષ્ટિએ પડયું. તે છાયાદાર વૃક્ષને જોઇ ખલાસી તેની શીતળ છાયા નીચે આવી બેઠા, એટલામાં કેષ્ઠ નિ ય માણસ આકાશમાર્ગેથી આવીને એક સુંદર બાળકને જમીન ઉપર મુકી ચાહ્યા ગયા. આ દેખાવ જોઈ તે માળકની પાસે આવ્યા, તેને જોતાંજ તેને અતિશય આશ્ચર્ય થયું. જે તેજસ્વી ખાળિકા હતી. તેની સુંદર મૂર્ત્તિ જોઈ ખલાસી હૃદયમાં આન ં≠ પામી વિચારવા લાગ્યા. અહા ! આ સુ ંદર પુત્રીરત્ન કેતુ હશે ? આ પુત્રીરત્ન કાઇ ભાગ્યવાન્ દંપતીથી ઉત્પન્ન થયેલું લાગે છે. તેની તેજસ્વી આકૃતી સૈાભાગ્યની સંપૂર્ણતા સૂચવી આપે છે. આ ખાળિકા Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) જૈન મહાભારત. "" 66 ગમે તે જાતની હાય, તેપણ મારે તા મહાન લાભ થયા છે. હું નિ:સંતાન છું. મારા વનાશ્રમને આ ખાળિકા દીપાવશે અને મારૂં વાંઝીયાપણાનુ મેહેણ ભાંગશે. ” આ પ્રમાણે વિચારી તે ખલાસી તે બાળિકાને લઇ હર્ષભેર પોતાના આશ્રમ તરફ ચાલ્યા, તેવામાં આકાશમાંથી અક્ષ્ય વાણી પ્રગટ થઇ. રત્નપુર નગરમાં રત્નાંગદ નામે રાજા છે. તેને રત્નવતી નામે રાણી છે. તેમની આ પુત્રી છે. તેના કોઇ શત્રુ આ રાજપુત્રીનું હરણ કરી અહિં મુકી ચાલ્યા ગયા છે. માટે હે નાવિક! તું આ પુત્રીરત્નને લઇ જઇ એનુ સારી રીતે પાલ ન-પાષણ કરજે. એ રાજકુમારીને હસ્તિનાપુરના શાંતનુ રાજા પરણશે.” આ પ્રમાણે ગગનિંગરા સાંભળી તે નાવિક સાનદાશ્ચય થઈ ગયા. પછી તે માળિકાને લઇ ખલાશી પેાતાની સ્ત્રીની પાસે આવ્યેા. એને સર્વ વૃત્તાંત જણાવી તે સુદર પુત્રી તેણીને પાલન-પાષણ કરવાને સોંપી દીધી. અને નાવિક ૬ પતીએ તે ખાળિકાનું નામ સત્યવતી પાડયું. રાજકુટુંબથી વિયુક્ત થયેલી સત્યવતી નાવિકના કુટુંબમાં ઉછરી મોટી થઇ. જો કે તેણીના મલ્યવયના આર ભ નાવિકકુળમાં થયા હતા, તથાપિ પૂર્વસંસ્કારના બળથી તેણીનામાં ઉત્તમ પ્રકારના સદ્ગુણેા દાખલ થવા લાગ્યા. તે હમેશાં માતાપિતાના વચનને માન આપતી, સત્ય વચન બેલતી, સદાચાર પર પ્રીતિ રાખતી અને સની સાથે હળીમળીને ચાલતી હતી. સત્યવતી હમેશાં પેાતાના કુળધર્મ ને અનુસરી ચાલતી અને માતાપિતાની સેવાભક્તિ કરતી હતી. Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્યવતી. (ર૭) અનુક્રમે સત્યવતીએ બાલ્યવયથી મુક્ત થઈ વૈવનવયમાં પ્રવેશ કર્યો. તેણીના સ્વાભાવિક સંદર્યમાં તારૂણ્યવયને લઈને વધારે થવા લાગ્યો. શરીરના દરેક અવયવ વિકસ્વર થવા લાગ્યા. મુખચંદ્રપર વિશેષ શેલા પ્રાપ્ત થઈ. નયનની વિશાળતા વધવા લાગી. અને નિતંબ તથા કટિભાગ જુદાજ સ્વરૂપને ધારણ કરવા લાગ્યા. સત્યવતી હમેશાં ખલાસીઓની. પુત્રીઓની સાથે યમુનાના તીર ઉપર રમતી હતી. કોઈવાર મધુર સ્વરે મને હર ગીત ગાતી, અને કેઈવાર સમાનવાયની સખીઓની સાથે યમુનાના રમણીય તીર ઉપર રાસડા લેતી હતી. સત્યવતીનું અદ્ભુત સંદર્ય જોઈ બીજા નાવિકે આ શ્ચર્ય પામતા હતા. આ બાળા રાજ મેહેલને લાયક છે.” એમ કહી તેણીની રમણીયતાની પ્રશંસા કરતા હતા. જેમ જેમ સત્યવતી મોટી થતી હતી, તેમ તેમ તેના નાવિકપિતાને તેણીના પતિને માટે ચિંતા થતી હતી. પણ તે વખતે આકાશવાણુનું સ્મરણ થતાં તેના ચિંતાતુર હૃદયમાં જરા ધીરજ આવતી હતી. “તરુણવયની પુત્રી પતિગ્રહ જવા ને એગ્ય છે.” આવું જાણતાં છતાં પણ તે સત્યવતીને પિષક પિતા ખલાશી પિતાની પુત્રી સત્યવતીના વિયેગથી ભય પામતે હતે. પુત્રીના વાત્સલ્યથી તે સદા સત્યવતીની સાથે જ રહેવાની ઈચ્છા ધારણ કરતે. તથાપિ તે ઈચ્છા જનવ્યવહારથી વિરૂદ્ધ જાણું તત્કાળ તેને શિથિલ કરતો હતે. સત્યવતીએ પોતાના સુશીલ સ્વભાવથી ઘણું નાવિક Page #63 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જૈન મહાભારત, કુટુંબના હદય આકર્ષ્યા હતા. બાળકથી તે વૃદ્ધ સુધી તમામ લેકે તેણીની સાથે સ્નેહથી વર્તતા હતા. કેટલાએક મુગ્ધ નાવિકે સત્યવતીને એક માનવી દેવી તરીકે માનતા અને તેણીનું દર્શન કરી પિતાને કૃતાર્થ થયેલા સમજતા હતા. જ્યારે સત્યવતી યમુનાને તીરે ફરવા નીકળે, ત્યારે લેકેના ટેળેટેળાં મળી તેને ઉત્કંઠાથી અવકતા અને હૃદયમાં પ્રસન્ન થતા હતા. પ્રકરણ ૬ ઠું. પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. રાજા શાંતનુ શિકારના રસમાં મગ્ન થઈ તે જંગલમાં ફરતો હતો. તેણે નાંખેલા પાસાથી વનપશુઓ ભયભિત થઈ ગયા હતા. રાજાએ ક્ષણવારમાં બધા વનને ખળભળાવી નાંખ્યું. તે વખતે મંદરાચળથી મથન કરેલા સમુદ્રના જે આભાસ થઈ રહ્યો. આ વખતે વનના એક પ્રદેશમાંથી “રાજન, આ કામ કરવું તને એગ્ય નથી. આ દવનિ પ્રગટ થયે. તેના પ્રતિધ્વનિથી અરણ્યને પ્રદેશ ગાજી ઉઠયે. પિતાને અટકાવનારે આવો માનવધ્વનિ સાંભળી રાજા ચકિત થઈ ગયે. અને તે ચારે તરફ જેવા લાગે, તેવામાં એક તરફ કામદેવના જે એક સુંદર કુમાર તેના જોવામાં આવ્યું. Page #64 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. | (૨૯) તેના શરીર ઉપર રાજતેજ ઝળકી રહ્યું હતું. હાથમાં તેણે ધનુષ્ય ધારણ કર્યું હતું. તેના દરેક અવયવમાં વીરધર્મને તીવ્ર પ્રવાહ વહેતું હતું. જાણે તે વનનું રક્ષણ કરવાને સાક્ષાત્ ધનુર્વેદ આવ્યા હોય તે તે દેખાતું હતું. તે તરૂણ કુમારને જોઈ રાજાએ કહ્યું. “આ જંગલમાં ફરનારા મૃગલાઓને હું શિકાર કરું છું, તેને અટકાવ કરવાની તારે શી જરૂર છે?” તે તરૂણ પુરૂષે પ્રથમ વિનયથી જણાવ્યું. રાજેઆ વનના પ્રાણીઓ ભયને જાણતા નથી. પિતે કેઈને ઉપદ્રવ અથવા ભય કરતા નથી. એવા નિઃશંક અને નિરપરાધી વનપ્રાણીઓને મારવા તે ગ્ય નથી. કારણકે, તમારા જેવા શ્રેષ્ઠ પુરૂષ તે એવા પ્રાણુઓનું રક્ષણ કરે છે. જેમ આપણો જીવ આપણને પ્રિય છે, તેમ સર્વ પ્રાણુઓને પિતાપિતાને જીવ પ્રિય હોય છે. માટે પોતાના જીવની જેમ સર્વ જીવોની રક્ષા કરવી જોઈએ, એ સર્વ પુરૂષને સામાન્ય ધર્મ છે.” તે તરૂણનાં આવાં વચન સાંભળી શિકારી શાંતનુ તે વાત સાબીત કરવાની ઈચ્છાથી બેલ્ય“અરે તરૂણ નર! મૃગયા શબ્દના અર્થ ની તને ખબરજ નથી. આ જગમાં સ્થાવર અને જંગમ એવા બેજ પદાર્થો છે. તે બન્ને પદાર્થો હમેશાં ઉપયોગમાં લેવાના છે. તેમને ઉપયોગ કરવાથી કાંઈ હિંસા કહેવાતી નથી. જેમ કે સ્થાવર પદાર્થ ઉપર નિશાન મારીએ છીએ, તેમ જંગમ પદાર્થ ઉપર નિશાન મારવામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) જૈન મહાભારત , શી હિંસા થાય ? જો તમે તેમાં હિંસા માનતા હા તેા તમે મૂર્ખ છે, એમ મારે કહેવું જોઇએ. હે બાળક ! કાઈ ધત્તે - શિકાર કરવામાં પાપ છે ' એમ સમજાવી તને ભમાવ્યે લાગે છે. તેથી તું આ પ્રમાણે અકે છે. હવે તુ છાનામાના બેશી રહી મારી શિકાર કરવાની ચતુરાઇ તા જો ? જે ખરેખરા ક્ષત્રિએ હાય તેમને શિકારરૂપ ખેલ અતિ પ્રિય હાય છે. અને તેઓને શિકારના સ્વાદ પરમાનંદ ઉત્પન્ન કરે છે. ” રાજા શાંતનુનાં આવાં અનુચિત વચનો સાંભળી તે તરૂણ પુરૂષના હૃદયમાં તેની તરફ તિરસ્કાર ઉત્પન્ન થયા અને તે આક્ષેપ કરી ખેલ્યા—“ રાજા ! તમને ધનુ રનુ મિથ્યાભિમાન છે. જો તમારે જગમપદાર્થ ઉપર નિશાન મારતાં શીખવુ હાય તા આ સ્થળ મુકી બીજે સ્થળે જઇ શીખો. આ પવિત્ર સ્થાનમાં એવું ધાર કૃત્ય નહીં થાય. પહેલાં પ્રાણીઓને યુક્તિથી ઘેરી લઇ પછી તેઓને મારવા એ તા ઘાર નૃત્ય કહેવાય. એ કાંઇ મૃગયારમણ કહેવાય નહીં. જે પશુથી વનમાં સર્વ પ્રકારે પોતાના જીવનુ રક્ષણ કરવાની છુટ હાય, તે ઠેકાણે તમારૂં ચાતુર્ય પ્રગટ કરવું જોઈએ. ” તરૂણે આવાં આક્ષેપ સહિત વચને કહ્યાં, તાપણુ રાજાએ માન્યું નહીં. અને તે શિકાર કરવાને તૈયાર થયા, એટલે તે તરૂણૢ લાલ નેત્ર કરી રાષથી આણ્યે-અરે નિર્દય ! તને ધિક્કાર છે અને તારી આ વૃદ્ધાવસ્થાને પણ ધિક્કાર છે. તુ ધનુર્ધારી થઇ આ બીચારા નિરપરાધી જીવાને મારવા શુ Page #66 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. (૩૧) તૈયાર થયે છે? એ તે નીચ વ્યાધ લેકેનું કામ છે. આવું નીચ કામ કરવાથી તને કેમ લજજા આવતી નથી ? તું ધર્મને મુકી અધર્મમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયું છે, તેનું ફળ તને હમણાં જ મળશે. આ પ્રમાણે કહી તે વીર તરૂણે એક બાણ મારી રાજાના રથની ધ્વજાને છેદી નાંખી. આવી રીતે તે રાજા શાંતનુને પણ મારી શકત, પરંતુ તેમ તેણે કર્યું નહીં, કારણકે, તે વિવેકી અને ધમી તરૂણ સમજતે હતો કે, “એક સાધારણ સૂક્ષ્મ પ્રાણીને પણ મારવું યોગ્ય નથી, તે સર્વોત્તમ જે મનુષ્યપ્રાણી, તેમાં વળી પૃથ્વી પતિ રાજા, એને સહસા વિચાર કર્યા વગર મારે, એ ઘણું નિર્દય કૃત્ય છે. એમ તે સર્વથા કરવું નહીં, તથાપિ તેને પરકમ તે બતાવવું જોઈએ.” એમ વિચારી ધનુષ્યપર બાણ ચડાવી સ્વપ્રમેહના મંત્રને પ્રયોગ કરી તેણે સારથિ ઉપર ઘા કર્યો. તેના તે માંત્રિકબાણથી સારથિ મૂછિત થઈને પડી ગયું. તે તરૂણ પુરૂષનું આવું પરાક્રમ જોઈ તથા તેને હાથથી પિતાને પરાભવ થતે જોઈ રાજા શાંતનુએ તેના પર ક્રોધથી બાણની વૃષ્ટિ કરવા માંડી. જેમ પવન વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખે તેમ તે વીર તરૂણ રાજાની બાવૃષ્ટિને છેદવા લાગ્યું. તે વખતે રાજાના બીજા માણસેએ જેમ હરિણે સિંહને ઘેરી લે તેમ તેને ઘેરી લીધું. અને પ્રત્યેક માણસે પિતાની શક્તિ પ્રમાણે તેની પર બાણોને મારો ચલાવવા માંડ. આવું અધર્મ યુદ્ધ જોઈ તે તરૂણે પોતાની હાથચાલાકીથી એવું પરાક્રમ બતાવ્યું કે, ક્ષણમાં તેણે બધા દ્ધા Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) જૈન મહાભારત. એને ઘાયલ કરી અસ્વસ્થ કરી દીધા. તેનું આવું પ્રચંડ પરાક્રમ જોઈ રાજા શાંતનુ વિશેષ ક્રોધે ભરાયા અને જેવામાં તે તરૂણના સંહાર કરવા ધનુષ્યપર બાણ ચડાવા જતાહતા, “ તેવામાં તે લક્ષવેધી વીરે એક બાણ મારી રાજાના ધનુષ્યની ઢોરી તાડી નાંખી. ” તેનુ આવુ સાહસ જોઈ જેમ સિંહના પરાક્રમથી ગજેંદ્ર આકુળવ્યાકુળ થાય, તેમ શાંતનુરાજા આ કુળવ્યાકુળ થઇ ગયા. અને તેના મુખ ઉપર અપાર ગ્લાનિ આવી ગઇ. ,, આ બધા ખેલ ગંગાકુમારી પોતાના મહેલ ઉપર ઉભી ઉભી જોતી હતી. પેાતાના પુત્રના અદ્ભુત પરાક્રમથી એ ક્ષત્રિયાણી હૃદયમાં પ્રસન્ન થઇ, પણ અતિ કલેશ વધવાની શંકા લાવી તે વીરપુત્રી મહેલ ઉપરથી ઉતરી રણભૂમિમાં આવી ઉભી રહી. તેણીએ આવી . પેાતાના વીરપુત્રને કહ્યું,– બેટા ! શાંત થા. જેની સાથે તુ અભિમાની થઇ યુદ્ધ કરે છે, તે તારા પૂજ્ય પિતા થાય છે. કુલીન પુત્ર પિતાના પરાભવ ન કરવા જોઇએ. વીરમાતાનાં વચન સાંભળી તે તરૂણ આશ્ચર્ય પામી બાલ્યા—“ માતા ! આ શુ' ખેલે છે ? આપણે વનવાસી છીએ અને આ તેા રાજા છે. તે મારા પિતા શી રીતે થાય ?” ગંગાએ ગારવતા દર્શાવીને કહ્યું,—વત્સ, એ તારા પિતા શાંતનુ રાજા છે. તું કાંઇ વનવાસીને પુત્ર નથી, પણ રાજાના પુત્ર છે. આ તારા પિતાને શિકાર કરવાનુ` ભારે વ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ T I S to= જૈન મહાભારત કરી રહી હતી ... એક | Glo COCOCIC ‘તેવામાં તે લક્ષ વેધી વીરે એક બાણ મારી રાવજાના ધનુષ્યની દોરી તોડી નાંખી.” (પૃષ્ટ ૩૨), ૦૦ 0 ૦ 0 ૦ ૨૦૦ = Krishna Press, Bomb.y 2, Page #69 --------------------------------------------------------------------------  Page #70 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. ( ૩૩ ) સન છે. એમનું હૃદય બ્યસનને આધીન થઇ ગયુ છે. તારો જન્મ થયા પછી એ રાજા મારી માગળ લીધેલી પ્રતિજ્ઞાના ભંગ કરી મૃગયા રમવા તૈયાર થયા હતા. મેં તેમને ઘણી યુક્તિથી સમજાવ્યા, તે છતાં તેમણે વ્યસનાંધ થઈ મારૂં વચન માન્ય કર્યું નહીં અને તે મૃગયા કરવાને ચાલ્યા ગયા. તેથી મને ઘણી રીસ ચડી. તે દિવસથી તને સાથે લઇને આ મારા પિતાને ઘેર આવી રહી છું. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, “ જો પતિ સ્ત્રીનું રક્ષણ કરે નહીં તેા સ્ત્રીએ પેાતાના પિતાને ઘેર જઇ રહેવું. "" માતાનાં આ વચન સાંભળી ગંગાકુમાર ઉંચે સ્વરે મત્સ્યેા—“ માતુશ્રી ! જે માજીસ ઉચિત કર્મ મુકી અનુચિત ક કરે, તે મુકી કહેવાય છે. તે આવા કુકમી પુરૂષને પિતા કહેવા, તે મને ચાગ્ય લાગતુ નથી. એવાને તે કટ્ટો શત્રુ સમજવા; કારણકે, જે પ્રાણીઓની હું અનિશ રક્ષા કરૂ છુ, તેવાં નિરપરાધી પ્રાણીઓને જે મારવાને તૈયાર થયા, તે પિતા શાને ? એવાં ઘાતકી કર્મ કરનારા પિતા રાજા હોય કે પછી ગમે તે હાય, તેને શિક્ષા કર્યા વિના હું કર્દિ રહેનાર નથી. ” પુત્રનાં આવાં વચને સાંભળી અને તેને અતિશય ક્રોધાવેશમાં આવેલા જોઇ વિનયવતી ગગાસુંદરી પેાતાના પતિ શાંતનુ રાજા પાસે આવી. તેણી એ હાથ જોડી રાજાને ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જૈન મહાભારત. નમ્રતાપૂર્વક કહેવા લાગી “રાજ! આપને પિતાના પુત્ર ઉપર નિર્દય થવું એગ્ય નથી. આ આપને પુત્ર છે. પિતા પુત્રનું આવું ભયંકર યુદ્ધ જે મારા જેવી સ્ત્રી જાતિનું ધર્યું રહેતું નથી. કદિ આ મુશ્કબાળકને અપરાધ થયે હેય, તે આપ ક્ષમા કરવા ગ્ય છે.” અચાનક પિતાની પ્રિયા પત્ની ગંગાને જોઈ અને તેણીનાં આવાં મધુર વચનો સાંભળી રાજા શાંતનુને પોતાની પૂર્વ વાર્તા સ્મરણમાં આવી. પ્રથમ તે તે સ્તબ્ધ બની ગયે. પછી રથ ઉપરથી ઉતરી પોતાની પ્રિયા તથા પુત્રની પાસે આવ્યા. તેમને જોઈ તેણે પિતાનું તુટેલું ધનુષ્ય નીચે નાંખી દીધું, અને નેત્રમાંથી હષાશ્રુની ધારા ચાલી. તેણે ગ્ય રીતે પોતાની પત્નીનું આશ્વાસન કર્યું. પછી પ્રેમથી પુત્રની પાસે ભેટવાને જવાની ઈચ્છા કરી, એટલે તે વીરપુત્ર પિતાની ભાવના જાણી ગયે. તરતજ તે પિતાનું ધનુષ્ય નીચે નાખી પિતાના પિતાને મળે. પિતા અને પુત્રની ભેટ થતાં પરસ્પર આનંદ ઉપજે. રાજાનું પ્રેમાળ હૃદય ભરાઈ આવ્યું. પિતાના નમ્ર થયેલા પુત્રને છાતી સાથે દાબી અમૃતની વૃષ્ટિથી જેમ દેવ પ્રસન્ન થાય, તેમ પુત્ર શરીરના સુખસ્પર્શથી રાજા શાંતનુ અતિશય પ્રસન્ન થઈ ગયે. પિતા પુત્રને પરસ્પર પ્રેમ જોઈ ગંગાદેવી હર્ષિત થઈ ગઈ. રાજાએ આનંદાશ્રુ સહિત ગંગાદેવીને કહ્યું, “પ્રિયા! આ દિવ્ય રૂપવાન પુત્રને હજુ મૂછ પણ આવી નથી, તે Page #72 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. (૩૫) છતાં તેણે મને જે પરાક્રમ બતાવ્યું છે, તે જોઈને હું વિસ્મય પામ્યો છું. આટલી નાની વય છતાં તે આ વનમાં કેમ આવ્યે? આ પરાક્રમી શી રીતે થયે? અને તેનું પ્રતિપાલન તે શી રીતે કર્યું? એ બધી કલ્પનાઓ મારા હૃદયને શકિત કરે છે.” પતિના આ પ્રશ્નને સાંભળી ગંગા સાનંદવદને બેલી“પ્રાણનાથ ! આપ શિકારે ગયા પછી હું આ બાળકને તેડી પિતાને ઘેર આવી હતી. એ બાળકને પાંચ વર્ષ તે તેના મોસાળી આ વિદ્યાધરોના ઉસંગમાં રમતાં રમતાં ગયા છે. બાલ્યવયથી તે વિદ્યાધરના બાળકમાં જુદે જ દેખાઈ આવતું હતું. મારે ભાઈ પવનવેગ કે જે તેને સામે થાય છે અને જે સર્વ વિદ્યામાં કુશળ છે, તેણે ખંતથી આ બાળકને વિદ્યાભ્યાસ કરાવ્યું છે. એ તીવ્રબુદ્ધિ બાળક પોતાના મામા પાસે થોડા દિવસમાં જ સંપૂર્ણ શાસ્ત્રને પારગામી થયે છે. તેમાં ખાસ કરીને ધનુર્વિદ્યામાં તે એ કુશળ બન્યું છે કે, તેને ગુરૂ અને મામે પવનવેગ તેથી અતિ આશ્ચર્ય પામી જતા હતા. તેના વિદ્યાભ્યાસની આગળ બધા વિદ્યાધરે તૃણની માફક દેખાતા, અને તે મેસાળમાં રહી અતિ વિનેદ કરવા લાગ્યા. જેમ જેમ તેનું વય વધતું ગયું, તેમ તેમ તેનામાં વિદ્યા અને બળને મદ આવવા લાગે. તેથી તે તેના મામાના કુટુંબીઓની સાથે કજીએ કરવા લાગ્યો. છોકરાને કજીઆખર જાણે “રખેને કે તેને મહેણું મારે કે, આ કેનો છોકરો છે ? એવા ભયથી મેં ત્યાં Page #73 -------------------------------------------------------------------------- ________________ નિરાધી પ્રાણી તે ઉપર જળી તેના (૩૬). , જેન મહાભારત. રહેવું યોગ્ય વિચાર્યું નહીં. પછી એને સાથે લઈને જ્યાં આપની સાથે મારું પાણિગ્રહણ થયું હતું, આ તે સ્થળે આવીને હું રહી છું. અને અહીં શ્રી જિનેશ્વરની પૂજા ક્ય કરું છું. આ સ્થળે કેટલાએક ચારણશ્રમણ મુનિએ આવ્યા કરે છે, તેમની પાસે આ તમારે પુત્ર ધર્મ સાંભળવા જાય છે. તે ઉત્તમ સહવાસથી તેની દયાધર્મ ઉપર વિશેષ પ્રીતિ થઈ છે. તેથી જીવહિંસાની વાત સાંભળી તેના નેત્રમાં અશ્રુની ધારા ચાલે છે. વળી તે ઉપદેશથી આ કુમારે “કેઈએ નિરપરાધી પ્રાણીને વધ કરે નહીં.” એવી પિતાની આણ મનાવી છે. તેથી આ અઠ્યાવીશ ગાઉનું વન બનાવીને તેમાં નિરપરાધી પ્રાણીઓનું તે પાલન કરે છે. એના ભયથી કઈ પણ શિકારી આ વનમાં આવી શકતો નથી. આ તમારે દયાધમી પુત્રે આ જંગલમાં એ દયાધર્મ પ્રવર્તાવ્યું છે કે, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ પણ ગાય વગેરે ગરીબ પ્રાણુઓને કદિ પણ મારતા નથી. હે પ્રાણનાથ! આ તમારા અહિંસાવ્રતને ધારણ કરનાર પુત્રનું તમારે સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ.” પવિત્ર પ્રિયા ! આજથી તારા વચન પ્રમાણે હું શિકારનો ત્યાગ કરું છું. હવે આ વિરપુત્રને સાથે લઈ મારા રાજદ્વારને અલંકૃત કર. તારા જેવી પવિત્ર પત્નિના આગમનથી હું મારા ભાગ્યને ઉદય થયે સમજું છું. તારા જેવી ગૃહલક્ષ્મીથી મારા રાજ્યની અતુલ શંભ થશે.” શાંતનુએ પ્રેમના આવેશમાં કહ્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. ( ૩૭ ) re “ પ્રાણનાથ ! હવે મારૂં મન વિરક્ત થયું છે. માટે હું આ ઉપાધિયુક્ત સ ંસારમાંથી મુક્ત થવાને ઇચ્છું છું. અને મારૂં અવશિષ્ટજીવન જિનાપાસના કરવામાંજ નિગમ ન કરવાની મારી ઇચ્છા છે. માટે આપ આપના આ ચાગ્ય પુત્રને લઈ રાજધાનીમાં જાઓ. તે પુત્ર આપની રાયરાના ધુરંધર સ્વામી થશે. ” ગંગાદેવીએ વિરક્ત ભાવથી જણાવ્યું. આટલુ કહી તેણીએ પેાતાના પુત્રને કહ્યુ. વત્સ ! તું આ તારા પિતાની આજ્ઞામાં રહી મનવાંછિત સુખ ભોગવ. આ શાંતનુ જેવા પિતા તારા વિના બીજાને મળવા દુલ ભ છે. અને તારા જેવા આજ્ઞાકારી પુત્ર બીજા પિતાને મળવા ૬લભ છે. જેમ ચંદ્ર પોતાના પુત્ર બુધની સાથે શેાભે છે, તેમ તુ આ તારા પિતાની સાથે શૈાભા પામ—એ મારી આશીષ છે. “પૂજ્ય જનની ! જયારથી હું સમજણા થયા, ત્યારથી તમારા વિના બીજા કોઈને જાણતો નથી. મારાં માતાપિતા તમેજ છે. તમારી સેવા વિના એક દિવસ પણ ખાલી કેમ જાય ? હું તમને પ્રાના પૂર્વક કહુ છુ કે, તમારે તમારા ચરણકમળથી મને દૂર કરવા ન જોઇએ અને માતૃવિંગ મારાથી સહન થવાના પણ નથી. માતા ! આમ આ બાળકના ત્યાગ કરેા નહીં. હું · માતુશ્રી ’ એમ કહી કાને બેલાવીશ ? આપના પવિત્ર દન વિના મારા હૃદયમાં શાંતિ કેમ ઉત્પન્ન થાય ? આપ પુત્રવત્સલ માતા થઈ મારા જેવા નિરપરાધી બાળક ઉપર આવી નિર્દયતા કેમ કરેા છે ? ” 6 Page #75 -------------------------------------------------------------------------- ________________ (૩૮) જેને મહાભારત આ પ્રમાણે કહી રાજકુમાર રૂદન કરતે માતાના ચરણમાં પ. પુત્રની માતૃભક્તિ જોઈ ગંગાદેવી પણ સાથુવદના થઈ ગઈ. તેણુએ પુત્રને બેઠે કરી તેનાં અશ્રુ લડ્યાં. પવિત્ર ગંગા ગદ્દગદ્દ કંઠે બેલી–હાલા પુત્ર! તારા જેવા પરાક્રમી અને ધૈર્યધર પુત્રને આ પ્રમાણે નેહાધીન રહેવું યોગ્ય ન કહેવાય. મારા જેવી ક્ષત્રિયાણીના ઉદરમાંથી ઉત્પન્ન થઈ આવે કાયર કેમ થાય છે? અમે સ્ત્રી જાતિ પણ પિતાનું મન વાળવાને સમર્થ થઈએ છીએ, તે તું પુરૂષ છતાં પિતાનું મન કેમ વાળી શકતો નથી ? તારા જેવા માતૃભક્ત અને આજ્ઞા પાળક પુત્રને મારા વચનનું ઉલ્લંઘન કરવું જેઈએ નહીં. ભાઈ! હિંમત રાખ, તારે આ તારા વૃદ્ધ પિતાની સામું જોઈ જેમ તેમને સુખ થાય તેમ કરવું જોઈએ. મારી મને વૃત્તિ હવે ધર્મ તરફ આકર્ષાઈ છે. તેમાં તું અંતરાય શામાટે કરે છે? તારા પિતાની સાથે જઈને તેમને રાજકાર્યમાં સહાયતા કર. તારા જે સુજ્ઞ પુત્ર જે વૃદ્ધ પિતાની સહાયતા નહીં કરે તે બીજે કણ કરશે ? વત્સ તું મારી આજ્ઞાને અનુસરી તારા પિતાની સાથે જા. તારા પિતાને પ્યાર તારી ઉપર એટલે બધે થશે કે જેથી તને મારું સ્મરણ કદી પણ થશે નહીં. આ પ્રમાણે માતાના યુક્તિપૂર્વક વચનેથી ગંગાકુમાર ગાંગેયના હૃદયમાં બેધ ઉત્પન્ન થયે; તથાપિ માતૃસ્નેહને લઈને તે કાંઈ પણ બોલી શકે નહીં. ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયે; પરંતુ તે બુદ્ધિમાન પુત્રે દીર્ઘ વિચાર કરી માતાની Page #76 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. (૩૯) આજ્ઞા માન્ય કરી અને માતાને સાશ્રવદને સાષ્ટાંગ પ્રણામ કરી પિતાની સાથે જવાને તે તૈયાર થયે. આ વખતે રાજા શાંતનુની સ્થિતિ વિલક્ષણ થઈ ગઈ. તે દેવે તથા દેના સૈન્યમાં સપડાએ હોય તે દેખાવા લાગે. “પુરા સાથે આવશે.” એ રૂપ હર્ષના તરંગે અને બીજી તરફ “ગંગા જેવી નિર્મળ પ્રેમવતી પત્નીને ત્યાગ થશે.” એ રૂ૫ શેકના તરંગો રાજા શાંતનુને એક બીજા તરફ ખેંચવા લાગ્યા. તે બંને તરંગો તેને દેવે તથા દૈત્યેના સૈન ન્યરૂપ થઈ પડ્યા. તેના હૃદયમાં બંને ભાવ પ્રગટ થયા. તે બંને ભાવથી રાજ ક્ષણવાર પુત્ર સામે અને ક્ષણવાર ગંગા સામે જોવા લાગ્યું. તે સમયે તેના નયનમાંથી હર્ષ તથા શેકનાં અશ્રુ વહેવા લાગ્યાં. રાજાની આવી ઉભય સ્થિતિ જોઈ પવિત્ર ગંગાદેવીને દુઃખ થયું, તથાપિ એ સાહસવતી સુંદરીએ મનનું સમાધાન કરી પિતા અને પુત્રને સમજાવી વિદાય કર્યા. બંને પિતાપુત્ર દેવીના વચનને માન આપી હસ્તિનાપુર તરફ ચાલ્યા. આખરે પિતાપુત્રના યુદ્ધમાં પિતાનો વિજય થયે. પવિત્ર ગંગાદેવી તેજ સ્થળે સંસારથી વિરકત થઈ આહંત ઉપાસના કરવા લાગી. પ્રિય વાંચનાર ! આ ચાલતા પ્રસંગમાંથી તમે ઉત્તમ બેધ અંગીકાર કરજે. સદગુણી ગંગાદેવીની પતિભકિત કેવી અપૂર્વ હતી? તે સાથે આર્યમાતા પિતાના સંતાનનું પરાક્રમ જોઈ કેવી પ્રસન્ન થતી? એ ગંગાદેવીએ પોતાના Page #77 -------------------------------------------------------------------------- ________________ પિતા અને મારી તે નિર્ભય થી અટક (૪૦) જૈન મહાભારત. મેહેલ પર રહી જોયેલા પુત્ર ગાંગેયના પરાક્રમ ઉપરથી સાબીત થાય છે. પિતાના પુત્ર પિતાની આગળ પિતાનું ભારે પરાક્રમ બતાવ્યું, તે જોઈ ગંગાદેવી હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ હતી, પણ પિતા અને પુત્રની વચ્ચે યુદ્ધ થાય, એ નીતિધર્મની વિરૂદ્ધ છે, એવું ધારી તેનું સમાધાન કરવાને રણક્ષેત્રમાં આવી હતી. આર્ય ક્ષત્રિયાણું નિર્ભય થઈ રણક્ષેત્રમાં આવતી અને ભારે હિંમત ધરી ચાલતા યુદ્ધને અટકાવી શકતી, એ વાત ગંગાદેવીના પ્રવર્તન ઉપરથી સિદ્ધ થાય છે. વાંચનારી બહેને! પૂર્વનું આ તમારું સાહસ અને હિંમત કેવાં હતાં ? તેને વિચાર કરજે. પવિત્ર ગંગાદેવીએ રણમાં આવી પિતા પુત્રના યુદ્ધને અટકાવ કરી, પિતાની પતિભકિત કેવી દર્શાવી હતી ? અને પોતાના પુત્રને પિતૃભક્તિને માટે કે ઉપદેશ આપે હતે ? પિતાના પતિ શાંતનુએ પત્નીને અનાદર કર્યો હતો, અને જેથી પિતાને પિતૃગૃહમાં આવીને વસવું પડયું હતું. તે છતાં તેણીના હૃદયમાં પતિ તરફ જરા પણ અભાવ થયો ન હતો. તેમાં તેવી ને તેવી પતિભકિત રહી હતી. એ ખરેખર આર્યસ્ત્રીઓને શિક્ષણરૂપ છે. પતિ દુર્ગણી કે કપી હોય છે, તે છતાં તેની તરફ પૂજ્યભાવ રાખે એ સતી સ્ત્રીને ધર્મ છે. એ વાત ગં ગાદેવી પિતાના પ્રવર્તનથી સિદ્ધ કરે છે, તે તમારે સર્વ રીતે અનુકરણીય છે. આ શિવાય ગાંગેયની માતૃભક્તિ અને આ શાંતિ પારું કેવું અપૂર્વ હતું ? તે સર્વ આર્ય બાળાઓને શીખવા ગ્ય છે. રાજા શાંતનુ મૃગયાના દુર્વ્યસનમાં આસ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. ( ૪૧ ) ક્ત હતા, તથાપિ તે પેાતાની પ્રિયાનું શુદ્ધ પ્રવર્ત્ત ન જોઈ એ દુÖસનથી મુક્ત થયા હતા. એ પણ આય પુરૂષોને ધડા લેવા ચેાગ્ય છે. પૂર્વ આર્ય પ્રજાની આ ઉત્તમ પ્રવૃત્તિનું આપણે અનુકરણ કરવાનું છે. વમાનકાળે આપણી પ્રવૃત્તિ તદ્દન વિપરીત બની ગઈ છે. પત્નીમાં પતિભક્તિ નથી. પતિમાં સ્ત્રી તરફ પવિત્ર પ્રેમ નથી. પુત્ર માતૃભક્તિથી રહિત છે અને પૂર્વ ના સાહસ, હિ’મત, વિનય, વિવેક અને ધૈર્ય વગેરે સદ્ ગુણેા હાલ કવચિતજ જોવામાં આવે છે. એજ પૂર્ણ અપશેાસની વાત છે અને આપણી અવનતિનું કારણ પણ તેજ છે. —****— પ્રકરણ ૭ મું. ભીષ્મની પિતૃભક્તિ, યમુનાનઢી પેાતાના કૃષ્ણ તર’ગોથી નૃત્ય કરી રહી છે. તીર ઉપર આવેલા વૃક્ષેા પેાતાના પુષ્પાપહારથી એ પવિત્ર નિદના જળની પૂજા કરે છે. વૃક્ષાએ અપ ણ કરેલા પુષ્પાપહાર લઇ યમુના પોતાના પતિ સમુદ્રને ભેટવા જાય છે, તેણીના સુંદર તટ ઉપર અનેક નોકાએ પડેલી છે. નિર્મળ હૃદયના નાવિકા પાતપોતાની નાવિકાને લઇ યમુનાની સપાટીપર સહેલ કરવાને નીકળી પડ્યા હતા. કાઈ યાત્રાળુએ આ પારથી પેલીપાર જવાને નાવારોહણ કરતા હતા. ચડાવેલા સઢવાળા Page #79 -------------------------------------------------------------------------- ________________ (૪ર) જેને મહાભારત. સેંકડે નાવ યમુનાના પ્રવાહ ઉપર ચાલતા હતા. તે જાણે જંગમ પટભવન હોય, તેવા તે શ્રેણુબંધ દેખાતા હતા. આ વખતે એક સુંદરબળા એક નાની નાવિકામાં બેસી યમુના નદીના તીર ઉપર ફરવા નીકળી હતી. તેણીના અનુપમ સંદર્યથી એ નાવિકાની દિવ્ય શોભા દેખાતી હતી. જાણે સ્વર્ગની દેવી સમુદ્ર માર્ગે મૃત્યુ લેકમાં આવી પાછી સ્વર્ગમાં જતી હોય તે તેને દેખાવ થઈ રહ્યો હતો. એ સુંદર બાળાથી સુશોભીત એવી તે નાવિકા યમુનાના પ્રવાહ ઉપર વહેતી વહેતી તીર ઉપર આવી. તે નાયિકામાં બેઠેલી નાવિકબાળા પિતાની ચપળ દષ્ટિથી ચારે તરફ જોતી હતી. તેણીના નેત્રની શોભા ચકિત થયેલી હરિણીના જેવી દેખાતી હતી. મંદમંદ હસતી તે બાળા યમુનાના તીરની કુદ્રતી ભા નીરખતી હતી અને હદયમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકજો કરતી હતી. તેનું અનુપમ સંદર્ય જોઈ તટ ઉપર રહેલા લેકે અનેક જાતના તર્ક-વિતર્ક કરતા હતા અને તેણીના દિવ્યદર્શનથી પિતાના નેત્રનું સાફલ્ય માનતા હતા. આ વખતે એક તેજસ્વી પુરૂષ તે સ્થળે આવી ચડ્યો. યમુના નદીના તટપર ઉભે રહી તે સરીતાનું સૌદર્ય અવલોકત. હતે. તેવામાં નાવ ઉપર ચડી તીર પર આવેલી તે સુંદર બાળા તે તેજસ્વી પુરૂષના જોવામાં આવી. તે રમણીનું અનુપમ સંદર્ય જોઈ તે તેજસ્વી પુરૂષ સ્તબ્ધ થઈ ગયો. તેના મેરેમ વિષય વિકારની વિજળી પ્રસરી ગઈ. શૃંગારવાર મદને Page #80 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. ( ૪૩ ) તેના વિકારી હૃદયને વીધી નાંખ્યું. તે વોર નર વિર્તુળ થઇ તે અનુપમ અંગના ઉપર આસક્ત થઇ ગયા. તેની મનેવૃત્તિ એ રમણીને સંપાદન કરવામાં આતુર બની ગઈ. વાંચનાર ! આ પ્રસંગ તમારા જાણવામાં છે, તથાપિ નવલ કથાની પદ્ધતીને લઈને તેને તટમાં રાખ્યા છે, તેથી તમારી આગળ તેનુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. જે સુંદરી યમુનાને કાંઠે નાવમાં એસી ફરવા નીકળી છે, તે સત્યવતી છે. સત્યવતીના વૃત્તાંત તમારા જાણવામાં છે. તે રત્નપુરના રાજા રત્નાંગદની પુત્રી છે. તે રાજપુત્રી છતાં એક ખલાસીને ઘેર ઉછરી છે. જે તેજસ્વી પુરૂષ તે સ્થળે આવી ચડ્યો છે, તે હસ્તિીનાપુરના રાજા શાંતનુ છે. રાજા શાંતનુ પોતાના પુત્ર ગાંગેયને લઇ રાજધાનીમાં આવ્યા હતા અને ગંગાદેવી વિરક્ત થઈ પિતૃગૃહમાં રહી હતી. તે પછી શાંતનુ પોતાના પુત્ર ગાંગેયને યુવરાજ પદ આપી, અને રાજ્યની લગામ તેને સોંપી પોતે પર્યટન કરવા નીકળ્યો છે. અટન કરતા કરતા શાંતનુ આ વખતે યમુનાને કાંઠે આવી ચડ્યો છે. અહીં નાવિકપુત્રી સત્યવતી તેના જોવામાં આવતાં તે માહિનીના માહમાં મગ્ન થઈ ગયા છે. સત્યવતીના સાંયે તેના હૃદયને આકષી લીધુ છે. ઃઃ રાજા શાંતનુ મોહિત થઇ સત્યવતીની પાસે આવ્યે. વિનયપૂર્વક સત્યવતીને કહ્યું, “સુંદરી ! તું કેાની પુત્રી છે ? અને તારૂ નામ શું છે ? જો તને હરકત ન હેાય તે મને તારી હોડીમાં એસારી પેલેપાર લઈ જા. "" Page #81 -------------------------------------------------------------------------- ________________ (૪૪) જૈન મહાભારત, રાજાની આવી માંગણી સાંભળી સત્યવતીએ નમ્રતાથી કહ્યું–“ભદ્ર! આ યમુના કિનારે રહેનાર એક માછીના સરદારની હું કન્યા છું. મારું નામ સત્યવતી છે. મારાપિતા જે મને આજ્ઞા આપે તે હું તમને આ હોડીમાં બેસારી પેલે પાર પહોંચાડું. કેમકે હું પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરતી નથી.” સત્યવતીનાં આ વચને સાંભળી રાજા શાંતનુ તેણીના પિતાની પાસે ગયા. નાવિકે રાજાને જોઈ તેને ઘણે સત્કાર કર્યો. અને તે વિનયથી બોલ્યા–“મહારાજા! આપના દર્શને નથી મને મહાન લાભ થાય છે. આપ મારે ઘેર આવ્યા, એ મારાં અહોભાગ્ય છે. આપના આ દાસને કાંઈ સેવા કરવાની આજ્ઞા કરે.” નાવિકની આવી નમ્રતા જોઈ મરવશ થયેલા શાંતનુએ લજજા છેડી તેને જણાવ્યું “જે તમે મારી કાંઈ પણ સેવા કરવાને ઈચ્છતા હો તે તમારી પુત્રી સત્યવતીને પરણવાની હું ઈચ્છા રાખું છું. મારી ઈચ્છા તમારે પૂર્ણ કરવી જોઈએ. ” નાવિકે હૃદયમાં પ્રસન્ન થઈને જણાવ્યું, “મહારાજા ! આપના જેવા પૃથ્વી પતિ યાચકની યાચના ભંગ કરવાને કણ સમર્થ છે? હું આપમહારાજાની યાચના માન્ય કરવાને ખુશી છું, પરંતુ તે વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાનો નિશ્ચય કર્યો છે, તેથી તેણીની પર મારી સત્તા નથી. વળી આપને એ કન્યા આપવામાં બીજી પણ અડચણ છે. આપના પુત્ર ગાંગેયની વીરકીતિ આખા જગતમાં વિ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મના પિતૃભક્તિ. (૪૫) ખ્યાત થઈ છે. એવા પરાક્રમી પુત્રને મુકીને મારી પુત્રીને જે પુત્ર થાય તેને તમારાથી રાજ્ય અપાય નહીં, એ કારણથી હું મારી પુત્રીને દુ:ખી કરવા ચાહત નથી. તેમ વળી રાજાના અંતઃપુરમાં રહેવું, એ બંદીખાનાની માફક છે. કદિ ત્યાં દુ:ખ જોગવવું પડે તે ભગવાય, પણ તેના ઉદરથી પુત્રની ઉત્પત્તિ થઈ છતાં તે પુત્ર જે રાજ્ય ભેગવવાને ગ્ય ન થાય તે, તે મંદ ભાગ્યવતી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિથી તથા રાજાને પરણાવવાથી ફળ શું? આપને ગાંગેય જે પરાક્રમી પુત્ર છે, તેથી મારી પુત્રીના પુત્રને રાજ્યપદની પ્રાપ્તિ તે થાય જ નહીં. આવી અનેક અડચણોને લઈને આપને પુત્રી આપવી એ વિચારવા જેવું છે. માટે આપ કૃપા કરી કેઈ. બીજી કન્યાને શેધ કરે. આપ મહારાજાને ગમે તેટલી કન્યાઓ મળી શકશે. આપના જેવા પૃથ્વી પતિને કેઈ ના કહેનાર નથી. આપે મારા જેવા ગરીબ ઉપર આ પ્રસંગે. ક્ષમા કરવી જોઈએ.” નાવિકનાં આવાં વચને સાંભળી જેમ ધનુર્ધરને પિતાનું નિશાન ચુકવાથી ખેદ થાય, તેમ રાજા શાંતનુને મનમાં ખેદ થયે અને પિતાની યાચના નિષ્ફળ થઈ, તેથી તે અતિ દુખી થયે. ન્યાયી શાંતનુ રાજાએ તે વખતે પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ નાવિકે જે વાત કહી, તે સત્ય છે. એની પુત્રીનો પુત્ર ગાદીનશીન ન થાય તે પછી મને પરણાવવાનું ફળ શું ? તેમ વળી આકાશને પ્રકાશ કરવાને સૂર્ય વિના બીજે કઈ સમર્થ નથી, તેમ મારું રાજ્ય સંભાળવામાં Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૪૬ ) ગાંગેય વિના બીજો ફ઼ાઇ સમથ નથી. ગાંગેય જેવા પરાક્રમી અને કળાનિધિ કુમારને મુકી મારાથી ખીજાને રાજ્ય કેમ અપાય ? તેમ વળી મારૂં હૃદય આ રમણી ઉપર આસક્ત થયુ છે. એ કન્યારત્નને મેળવવાની મારી પ્રબળ ઇચ્છા છે. હવે મારે શું કરવું ? હું તેા ઉભય સંકટમાં પડયા.’’ આ પ્રમાણે વિચાર કરી શિકાર નહીં મળવાથી નિરાશ થયેલા શિકારીની જેમ શાંતનુરાજા નિરાશ થઈ પોતાના નગર તરફ પાછા વળ્યા. શાંતનુ પેાતાની રાજધાનીમાં આવ્યું, પણ તે સુંદર નાવિકકન્યા મેળવવાને અનેક સંકલ્પ-વિકલ્પ કરતા અહર્નિશ ચિંતાતુર અને વિહ્નલ મને પોતાના રાજમેહેલમાં રહેવા લાગ્યા. શાંતનુ હંમેશાં તે રમણીનાજ વિચાર કરતા અને તેણીને મેળવવાની ચિંતામાં સદા શોકાતુર રહેતા હતા. સ્નાન, ખાન, પાન અને શયન વગેરે બધી ક્રિયા તે શૂન્યહૃદયે કરતા અને તેથી મુખ ઉપર ગ્લાનિ ધારણ કરતા હતા. આ પ્રમાણે ઘણા કાળ ચાલ્યા પછી એક વખતે પિતૃભક્ત ગાંગેચે પેાતાના હૃદયમાં વિચાર કર્યા—“ પિતાજી ઘણા વખત થયાં ચિ ંતાતુર રહે છે, તેનું શું કારણ હશે ? મારાથી કાંઇ ભુલ તેા નહીં થઈ હાય ? કોઇ બીજા પરિજને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હશે ? કે મારાં માતુશ્રીનું તેમને સ્મરણ થયું હશે ? આ માંહેલું કાઈ પણ કારણ હોવું જોઇએ. તે શિવાય પિતાની આવી શૂન્ય સ્થિતિ થાય નહી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (૪૭) પિતાના એ હદયને ભાવ મારે જાણ જોઈએ. જ્યાં સુધી પિતા દુ:ખી હોય, ત્યાંસુધી મારા મનને ચેન પડશે નહીં. જે હું પોતે તેમને દુ:ખનું કારણ પુછીશ તો તેઓ સાચી વાત કહેશે નહીં. માટે એમની સાથે અહર્નિશ રહેનારા અને ફરનારા પ્રધાનોને પુછવાથી પિતાને હૃદયગતભાવ જાણવામાં આવશે. તે જાણ્યા પછી મારાથી જે બને તે પ્રયત્ન કરી મારે પિતાને સુખી કરવા જોઈએ. કારણકે, પિતાની ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રની પવિત્ર ફરજ છે.” આ પ્રમાણે વિચાર કરી ગાંગેયે તે વાત એકાંતમાં રાજાના ખાસ પ્રધાનને પુછી, એટલે તેમાં નાવિકકન્યા સત્યવતીની બધી વાત ગાંગેયને જણાવી. એ વાર્તા જાણ તજ પિતૃભક્ત ગાંગેય યમુનાના તાર ઉપર પિલા નાવિક સરદારની પાસે ગયે. ગાંગેય જે પરાક્રમી રાજપુત્ર પિતાને ત્યાં આવેલું જાણું નાવિકરાજે તેનું એગ્ય સન્માન કર્યું. ગાંગેયે વિનયથી નાવિકને કહ્યું, ભદ્ર ! તમારી કન્યાને માટે શાંતનુ જેવા મહારાજાએ યાચના કરી અને તે યાચનાને તમે ભંગ કર્યો, એ સારું કર્યું નહીં. એ મહારાજા કેઈની પાસે યાચના કરવા જાય તેવા નથી. રાજપુત્રના આ વચન સાંભળી નાવિક અતિ પ્રસન્ન થઈને બે-રાજપુત્ર! તમારા તીર્થરૂપ શાંતનુ રાજાની યાચના ભંગ કરવાનું મને પણ ગ્ય લાગ્યું નથી, તથાપિ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૪૮) જૈન મહાભારત. વ્યવહારને લઇને મારે તેમ કરવુ પડયું છે. તે સાંભળે. વીરપુત્ર ! આ સંસારમાં એક ઉપર ખીજી સ્ત્રી કરવી એ વ્યવહારમાં દુ:ખ જ્હારી લીધા જેવું છે. કારણકે, શાકયોને પોતપાતામાં બનાવ હાતા નથી, એ દુનિયાના સાધારણ નિયમ છે. શાકય ઉપર પુત્રીને આપવાથી તે પુત્રી દુ:ખી થાય છે. તેમાં વળી જેને પ્રથમ એક સ્ત્રી પુત્રવતી હોય તેને પુન: પુત્રી આપવી તે કામ દીકરીને કુવામાં નાંખવા જેવુ થાય છે. રાજપુત્ર ! તમારા પિતાના સંસાર પણ તેવા છે. તમે એમની પ્રથમની સ્ત્રીનાં પુત્ર છે; માટે તમારાથી મારી પુત્રીને જો હરેક પ્રકારની પીડા થાય તે તેનાથી સહન થાય નહિં. જે વનમાં સિંહ જાગ્રત હોય તે વનમાં હરિણા નિ યપણે રહી શકે નિહ. તેમ તમે રાજ્ય ઉપર હા ત્યાંસુધી મારી પુત્રી કે તેની પ્રજાને કાઇ પ્રકારે સુખ થવાના સ ંભવ નથી. રાજપુત્ર ! તમે એવા સમર્થ છે કે, જો કોઇ દરિદ્રી ઉપર કૃપા કરી તેા તે ક્ષણમાં ધનાઢ્ય થઇ જાય અને જો કોઈ ધનાઢ્ય ઉપર કાપ કરો તા તે પળમાં દરિદ્રી થઇ જાય, એવી રીતે સર્વ પ્રકારનું હિત તથા અહિત કરવાનું જેમ તમારા હાથમાં છે, તેમ મારી પુત્રીના ઉત્તરથી ઉત્પન્ન થયેલી પ્રજા તે ભલેને સારી હાય, તોપણ તેનું સારૂ કે નરસું કરવુ એ તમારાજ હાથમાં છે. તેથી એ મારી પુત્રો તથા તેનો પ્રજા ચાવજીવ પરાધીન રહે. પરાધીન રહેવાથી તે કઢિ પણ સુખી થાય નહિ. સદ્દગુણી રાજપુત્ર ! જેમ મેાટી નદી સમુદ્ર વિના બીજા કોઈને મળી શકે નહિ, તેમ તમારી રા Page #86 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (૪૯) જ્યલક્ષ્મી તમારા સિવાય બીજાને મળી શકવાને સંભવજ નથી. જેમ ચંદ્ર આકાશને મુકી બીજે જાય નહિં, તેમ રાજ્યલક્ષ્મી તમને મુકીને બીજાના હાથમાં જનાર નથી. તમારા નીતિપણાને લીધે પ્રજાની જેટલી તમારી પર પ્રીતિ છે, તેટલી બીજા કેઈના ઉપર પણ થનાર નથી. એ બધાં કારણોને વિચાર કરતાં મારી પુત્રીની સંતતિને રાજ્યલક્ષમી કોઈ કાળે પણ પ્રાપ્ત થાય નહિં, ત્યારે પુત્રી શા સારૂ આપવી? વળી હે રાજકુમાર ! મને મારી પુત્રી ઉપર એટલે બધે પ્યાર છે કે-“એણીને આખા જન્મ સુધી દુ:ખમાં નાંખુ, તે તેથી મને મરણ તુલ્ય દુઃખ થાય અને તે મારા હૃદયમાં શલ્યની જેમ ખટકયા કરે.” નાવિકનાં આવાં વચન સાંભળી ગાંગેય શુદ્ધ હૃદયથી બે- ભાગ્યવાન નાવિકરાજ ! તમે જે વિચાર જણાવે છે, તે બધા ભુલ ભરેલા છે. આવા તુચ્છ વિચાર હૃદયમાં ન લાવવા જોઈએ. તમારે અમારા કુળની સામે જોવું જોઈએ. બીજા કુળની પદ્ધતી ઉપરથી અમારા કુળ વિષે વિચાર કરે નથી. જેમ હંસની તથા કાગડાની બરાબરી થાય નહિં, તેમ અમારા કુરૂવંશીઓની તથા બીજા રાજવંશીઓની બરાબરી થાય નહિં. અમારા કુરૂવંશમાં કઈ સ્ત્રીએ પિતાની શક્યને દુ:ખ દીધું એવું આજ સુધીમાં મારા સાંભળવામાં આવ્યું નથી, તેમ બીજા કોઈના પણ સાંભળવામાં આવ્યું નહિં હેય. મારા પિતાની સાથે તમારી પુત્રી સત્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૦ ) વતીનું લગ્ન થયાથી તે મારે મારી માતુશ્રી ગંગાતુલ્ય થઈ ચુકયાં, એમ મારે માનવુ જોઇએ. મારી માતા ગંગાની સાથે મારા એટલે અધિક સંબંધ રહ્યો કે તેણીના ઉદરથી મે જન્મ ધારણ કર્યાં છે, પણ પિતાની તરફ દષ્ટિ કરતાં અનેની સાથે મારા સરખા સબધ કહેવાય. જો મારા પિતાની પ્રીતિ સત્યવતી ઉપર અધિક થશે તે તે મારે મારા માતુશ્રી ગંગાના કરતાં પણ અધિક માનવી જોઇએ. કારણ કે માતાના સંબંધ કરતાં પિતાના સંબંધ અધિક હેાય છે. માટે મારા પિતા સાથે એ સંખ ધ જોડાયા પછી જો સત્યવતીના ઉદરથી કાઇ પુત્રની ઉત્પત્તિ થાય તા મારે તેને સગા ભ્રાતાજ માનવા જોઇએ અને તે સમયને પણ મારે ધન્ય માનવા જોઇએ કે જે સમયને વિષે હું મારા બીજા ભાઈને જોવા ભાગ્યશાળી થાઉં. એવા સમય કાઈ મહાભાગ્યશાળીનેજ પ્રાપ્ત થાય છે. ભદ્ર નાવિક ! તમે મારા તરફની ચિંતા રાખશે નહિં. હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે, તમારી પુત્રી સત્યવતીનેા મારા પિતાની સાથે દાંપત્ય સંબંધ થયા પછી તેણીને હું મારી માતા કરતાં પણ અધિક માનનાર છું; એટલું જ નહીં પણ મારી માતા કરતાં તેમને વધારે સુખી કરીશ. મારા પિતા શાંતનુને ખીજી સ્ત્રી કરવાના અભિપ્રાય એવા છે કે, જેમ એ ચક્ર વિના રથ શેાભતા નથી, તેમ એ પુત્રા વિના મારા સંસાર શે।ભતા નથી. માટે જો મારે બીજો પુત્ર થાય તે હું સંતુષ્ટ થાઉં અને મારા પુત્ર જે ગાંગેય તે સભ્રાતા થાય. આવા અભિપ્રાયથીજ મારા પિતા પુન: વિવાહિત થવાને Page #88 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (49) ઈચ્છે છે. માટે આ શુભકાર્ય કરવામાં તમારે કાઇ પણ શકા લાવવી નહિ. રાજ્ય મળવા વિષે જે તમને માટી શંકા છે, તે પણ તમારા હૃદયથી દૂર કરો, તેની ખાત્રી માટે તમારી પાસે એવી પ્રતિજ્ઞા કરૂં છું, કે જો સત્યવતીના પુત્ર થાય તે ખચીત રાજ્ય પદવી તેનેજ મળશે. હું રાજ્ય ઉપરથી મારા હક ઉઠાવી લઇશ. સત્યવતીના ઉત્તરથી ઉત્પન્ન થયેલા મારા બીજા ભાઈને રાજ્ય આપુ અને હાથમાં ધનુષ્ય આણુ લઈ તેની રક્ષા કરૂ તાજ હું શાંતનુ રાજાના ખરા પુત્ર ગાંગેય, નાવિકરાજ ! આ મારી પ્રતિજ્ઞા ઉપર પ્રતીતિ રાખજો. સત્યવતીની પ્રાપ્તિથી મારા પિતાને જે પ્રસન્નતા થશે, તેથી એમ સમજીશ કે મારી પર દૈવ પ્રસન્ન થયા તથા મને સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળ્યુ. વીરપુત્ર ગાંગેયે જ્યારે આવાં ગ ંભીર અને ઉદાર વચના કહ્યાં, તે સાંભળી સત્યવતીના પાલક પિતા નાવિક વિસ્મય પામી ગયા. ગાંગેયના આ ગૈારવ ભરેલાં ઉદાર વચન સાંભળવાને આકાશમાં દેવાએ પણ પેાતાના વિમાના ઉભાં રાખ્યાં, અને તે એકાગ્રચિત્તે સાંભળવા લાગ્યા. નાવિક, શાંતનુ કુમાર ગાંગેયના હૃદયની નિળતા અને અનુપમ પિતૃભક્તિ જોઇ પ્રસન્ન થઈને એલ્કે—“રાજપુત્ર ! તમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તમે ખરેખરા પિતૃભક્ત પુત્ર છે. પિતાની ઉપર પુત્રની પ્રીતિ એવીજ હાવી જોઇએ, તમને પિતાનું રાજ્ય પ્રાપ્ત થયા છતાં ખાસ પિતાને સંતુષ્ટ કરવા માટે તેની ઉપેક્ષા રાખેા છે, એ તમારા મેટા ગુણુ કહેવાય. કારણ કે કેટલાએક રાજપુત્રા રાજ્ય મેળવવાને Page #89 -------------------------------------------------------------------------- ________________ - (પર) જૈન મહાભારતમાટે મહાપાપ આચરે છે. હસ્તિનાપુરના જેવું વિશાળ રાજ્ય પ્રાપ્ત થયા છતાં પિતાના સુખની ખાતર તેને અનાદર કરે છે, એથી તમે આર્ય કુલીન પત્રમાં મુખ્ય ગણવા લાયક છે. રાજપુત્ર ! તમે જે વાત કહી, તે બધી સત્ય છે અને તમારી વાત ઉપર મને પૂર્ણ પ્રતીતિ આવે છે. તે પણ મારા મનમાં એક બીજી શંકા ઉત્પન્ન થાય છે. કદિ તમે પોતે ઉદારતાથી રાજ્ય છોડવા ઉભા થયા છે, પણ તેવી રીતે તમારી સંતતિ વતે એ વાત સંભવતી નથી. કારણ કે, તમે પિતે જેવા શક્તિમાન છે, તેવી જ તમારી પ્રજા થવાને સંભવ છે. કારણ કે, પ્રાયે કરીને પુત્ર પિતાના જેજ થાય છે. તે એ તમારે શૂરવીર પુત્ર ઉત્પન્ન થવાથી તે પોતાની મરજી પ્રમાણે ગમે તેમ કરી શકે.સિંહનો પુત્રસિંહના જે પરાકમી હોય છે. એવા સિંહના બાળ જેવા તમારા કુમારની આગળ મારી પુત્રીના પુત્રનું શું ચાલી શકે? જે કે હું સારી રીતે સમજું છું કે, તમારી સંતતિ તમારા જેવી સદગુણી હેવી જોઈએ, તેથી તેનાથી અનીતિ થવાની નથી, તથાપિ કાલને પ્રભાવ વિલક્ષણ છે. કોઈ વખતે સારા માણસની બુદ્ધિમાં પણ ફેર પડી જાય છે અને તેથી અર્થને અનર્થ થઈ જાય છે. તે કદિ કઈ વખતે તમારા પુત્રને રાજ્યહરણ કરવાની ઈચ્છા થાય તે તે ક્ષણવારમાં લઈ લે. તેની સામે મારા અ૫ શક્તિ ભાણેજનું શું જોર ચાલે? આવા આવા અનેક વિચાર કરવાથી તમારા પિતાને પુત્રી આપવાની ઉત્કંઠા મને થતી નથી.” Page #90 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. નાવિકનાં આ તાર્કિકે એનિર્સિસાંભારી, ખેf યમાં ચમકી ગયે. તરત તે ઉંચે સ્વરે બોલ્યો "ભદ્ર વિક! આ તમારે અભિપ્રાય કુતકરૂપ છે. તેનું હું પ્રતિજ્ઞાથી ખંડન કરૂં છું.” આટલું કહી ગાંગેય ગગન તરફ જોઈ ગજેનાથી બોલ્યા–“હે દેવતાઓ! આ વાતમાં તમને હું સાક્ષી રાખું છું. આજથી હું મારી પાપવાસનાને ત્યાગ કરું છું. જે વ્રતના આચરણથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવા બ્રહ્મચર્યને હું આજથી ધારણ કરૂં છું.” એ વ્રત અખંડ ધારણ કરવાથી મારા પિતાની ઈચ્છા પૂર્ણ થશે અને આ નાવિકની પુત્રી નિ:શંક રહેશે. ભદ્ર નાવિકરાજ! આ મારી પ્રતિજ્ઞા અચળ માનજો. હવે તમારે મનમાં જરા પણ બ્રાંતિ રાખવી નહીં, તમારી પુત્રીને પુત્ર થયાથી તે સ્વતંગ રાજ્યાધિકારી થશે, અને મને પરમાર્થની પ્રાપ્તિ થશે. આ મહાવ્રત હું આજેજ ગ્રહણ કરું છું એમ નથી, પણ પૂર્વે ચારણ મુનિઓએ મને કહેલું છે કે, ચાર વ્રતમાં પહેલું અને ચોથું વ્રત સર્વોત્કૃષ્ટ છે. તે વ્રત પિતાના હિતની ઈચ્છા કરનારા પુરૂષે અવશ્ય ધારણ કરવાં જોઈએ. એ મહાનુભાવ મુનિઓને ઉપદેશ સાંભળી તે માંહેલું પહેલું અહિંસાવ્રત તો મેં તે સમયથી જ ધારણ કરેલું છે અને આજે મારા ભાગ્યોદયને લીધે હાલ બ્રહ્મચર્યવ્રત લેવાનું મને કારણ મળ્યું છે તેથી પિતાને ધન્ય સમજું છું. વળી આજથી વિપત્તિમાં પડેલા પ્રાણનું કલ્યાણ કરવાનું ત્રીજું વ્રત ગ્રહણ કરું છું. અને જે પિતાની સેવા કરવાને હું Page #91 -------------------------------------------------------------------------- ________________ (૫૪) જૈન મહાભારત. તત્પર રહું છું, તે પરોપકાર નથી, પણ હું મારા સ્વાભાવિક "" ધર્મ સમજુ છુ. ગાંગેયની આવી ગૌરવતાવાળી ભારે પ્રતિજ્ઞા સાંભળી આકાશમાં રહેલા દેવતાએએ તેની પર પુષ્પની વૃષ્ટિ કરી અને મુખમાંથી ધન્ય ધન્ય એવી વાણી ઉચ્ચારી. ગાંગેયની દેઢ પ્રતિજ્ઞા અને અપૂર્વ પિતૃભક્તિ જોઇ પ્રસન્ન થયેલા દેવતાએ ઉંચેશ્વરે મેલ્યા—“ધર્મવીર ગંગાતનય ! તમને ધન્ય છે અને તમારા પિતા શાંતનુને પણ ધન્ય છે, કે જેના ઘરમાં તમારા જેવા અમૂલ્ય પુત્રરત્નની ઉત્પત્તિ થઈ છે. ગૃહસ્થાવાસમાં આવાં દુષ્કર ત્રતા ગ્રહણ કરનાર તમારા જેવા કાઈ પુરૂષ આજ દિન સુધીમાં થયા ન હતા. તમે પિતાની ભક્તિને લઇ આવું ભીમભયંકર વ્રત ગ્રહણ કર્યું... માટે આજથી લેાકમાં ભીષ્મ એવા નામથી તમારી પ્રખ્યાતિ થશે. જેમ સ` ગુણાનું મૂળ પરાક્રમ છે, તેમ સ ત્રતાનુ મૂળ બ્રહ્મચર્ય વ્રત છે. અહિંસા બ્રહ્મચર્ય અને પિતૃભક્તિ— આ ત્રણ અમૂલ્ય ગુણા તમારામાં છે, માટે તમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. હે ગંગાપુત્રં ભીષ્મ ! એ તમારાં વ્રત સફળ થાઓ અને કદિ પણ એ વ્રતના ભંગ ન થાઓ ’ એવે અમારા તમને આશીર્વાદ છે. ’ આ પ્રમાણે કહી દેવતાએ સ્વર્ગ માં ચાલ્યા ગયા. અને તે જોઇ નાવિક હૃદયમાં સાન ંદાશ્ચર્ય થઇ ગયા. તે વખતે નાવિકે પેાતાની પુત્રી સત્યવતીને ખેલાવી ઉત્સ’ગમાં બેસાડી Page #92 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (૫૫) અને ઘણો પ્યાર કરી તેને દેખતાં ગાંગેયને કહ્યું! “વીરપુત્ર! પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આવું ભીષ્મ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનાર તમારા જે પુરૂષ કેઈ નથી. તમારી આ ભીષ્મપ્રતિજ્ઞા જોઈ મને મેટે હર્ષ ઉત્પન્ન થાય છે. હવે મારા મનમાં કોઈ જાતની શંકા રહી નથી. આ બાળા મારી રસ કન્યા નથી, પણ રાજકન્યા છે. તે રત્નપુર નગરના રાજા રત્નાંગદની પુત્રી છે. હું તેને પોષક અને પાળક પિતા છું. ઉત્પાદક નથી.” એમ કહી તેણે તેણીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી વિશેષમાં જણાવ્યું કે, આ કન્યારત્ન મારા ઘરમાં હોય એવી મારી ગ્યતા કયાંથી? તેમ છતાં કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવે મારે એ કન્યાની સાથે પિતાપુત્રીરૂપ સંબંધ થયે છે, જેથી રાજમણિ શાંતનુની સાથે શ્વસુર જામાતાને અને તમારી સાથે માતામહ દૌહિત્રને સંબંધ છે. હવે મારા જેવો ધન્ય પુરૂષ કોણ છે? જે કે આ સત્યવતીના પતિ તમારા પિતા શાંતનુ રાજા થશે, એવી મને આકાશ વાણુથી ખબર હતી, તથાપિ આટલી બધી જે મેં આનાકાની કરી, તે માત્ર તમારી શ્રદ્ધા જેવા સારૂં. તેની મને ક્ષમા કરજે. હે રાજપુત્ર! આજથી હું આ કન્યા તમારા પિતાને આપું છું. હવેથી એના સુખ દુઃખના જાણનાર તમેજ છે. આ સત્યવતી મને પ્રાણ કરતાં પણ પ્રિય છે, તેને વિયેગ હું કેમ સહન કરી શકીશ? આટલું કહેતાંજ નાવિકના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ક્ષણવારે હૈયે ધારણ Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૬ ) કરી નાવિકે પેાતાની પાષિત પુત્રી સત્યવતીના હાથ ઝાલી ભીષ્મને સોંપી. તે વખતે તેણે ગદ્દગદ્દ સ્વરે કહ્યું “ વત્સે! તુ હવે હસ્તિનાપુરના મહારાજાની રાણી અને આ ધર્મવીર ભીષ્મકુમારની માતા થઇ છે. બેટા ! આ ખલાસી પિતા ઉપર પ્રેમ રાખજે, અને તેં મારી ઝુંપડીમાં રહી જે કાંઇ સદાચાર ને સદ્દગુણેા પ્રાપ્ત કર્યા છે, તેને રાજ મહેલમાં રહી દીપાવજે અને કોઈ ફાઇવાર આ ગરીબ માતાપિતાને મળવા આવજો” આટલુ કહેતાંજ નાવિકના નેત્રમાંથી પુન: અશ્રુધારા ચાલવા લાગી. પવિત્ર ગાંગેય સત્યવતીના ચરણમાં નમન કરી ખોલ્યા “માતા ! આ રથ તૈયાર છે. તેમાં એસેા. ” સત્યવતી માતાપિતાને પ્રેમથી પ્રણામ કરી રથમાં બેઠી. પછી ગાંગેય રથને ચલાવી હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા. રાજા શાંતનુએ આ વૃત્તાંત દેવતાના મુખથી પેહેલાં સાંભળ્યેા હતા. તેથી તે રાહ જોઈ બેઠા હતા. ત્યાં પિતૃભક્ત ગાંગેય તેમની પાસે આન્યા અને તે કન્યા પાતાના પિતાને અપ ણ કરી. ચેાગીશ્વર સ્વાત્માના અનુભવથી જેમ પરમાનંદમાં મગ્ન થઇ જાય, તેમ રાજા સત્યવતીને જોઇ આનંદમાં મગ્ન થઇ ગયા. તેણે પ્રેમને વશ થઈ પ્રથમ પેાતાના પુત્ર ભીષ્મને આલિંગન આપ્યું. પછી પેાતાના આજ્ઞાંકિત પુત્ર ગાંગેયને ઉત્સગમાં બેસારી શાંતનુએ હર્ષોંના આવેશમાં કહ્યુ, “ વત્સ ! આ જગતમાં પિતાની આજ્ઞા માન્ય કરનારા સુપુત્રા કવચિતજ હાય છે. તેમાં પણ યથાર્થ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (૫૭) આજ્ઞાને પાળનારા તે કઈકજ હશે. ત્યારે પિતાના મનને ભાવ જાણું તેની ઈચ્છા પૂર્ણ કરનારે તારા જે વિરલ પુત્ર કઈ ભાગ્યે જ નીકળે છે. છીપમાં જેમ મેતી નીપજે તેમ ગંગાના ઉદરથી તું ઉત્પન્ન થયો છે. હે પ્રિયપુત્ર! હું તને હૃદયથી આશીર્વાદ આપું છું. કે, “તારૂં સહસ્ત્ર વર્ષનું આયુષ્ય થાઓ.” “હે વત્સ! તું વીરકીર્તિને સંપાદન કરી આપણુ કુરૂવંશમાં ધ્વજાની પેઠે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીશ.” પિતાના આ આશીર્વાદ લઈ ભીષ્મ હદયમાં હર્ષ પામ્યો. પછી શાંતનુએ શુભ મુહૂર્ત જોઈ સત્યવતીની સાથે વિધિથી લગ્ન કર્યું. પિતાની મનઃકામના પૂર્ણ કરવાથી ગારવધારી ગાંગેયની પિતૃભકિત જગમાં પ્રસરી ગઈ અને ભારતવર્ષની પ્રજા ઉંચે સ્વરે ગાંગેયનું પવિત્ર યશોગાન કરવા લાગી. પ્રિય વાંચનાર! આ પ્રકરણના દરેક પ્રસંગનું પુન: અવલોકન કરે. તેમાંથી તમને ઘણે બોધ પ્રાપ્ત થશે. રાજા શાંતનુએ યમુનાના તીર ઉપર સત્યવતીને પુછ્યું કે, “શું. દરી ! મને તારા નાવમાં તું બેસારી યમુનાની પેલી પાર લઈ જઈશ?” આ વખતે સુશીલા સત્યવતીએ સ્વતંત્રતા છેડી વિનયથી જણાવ્યું કે “જે મારા પિતા આજ્ઞા આપે તે હું તમને આ હોડીમાં બેસારી પેલી પાર પહોંચાડું. હું પિતાની આજ્ઞા ઉલંઘન કરતી નથી.” આ કે ઉત્તર? કુલીન વનિતા કદિપણ સ્વતંત્ર થવા ઈચ્છતી નથી. તે હમેશાં વડિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૫૮ ) લની આજ્ઞાને અનુસરે છે. વિલની આજ્ઞા વગર કાંઇપણ કાર્ય સ્વતંગ થઈને કરવુ નહી, એ મહાસૂત્ર આ અખળાએને સર્વદા સ્મરણીય છે. દરેક આય હેંનેએ અને માતાએ એ વાત લક્ષમાં રાખવાની છે, રાજા શાંતનુ સત્યવતીને જોઈ તેમાં માહિત થયે હતા. પેાતે એક સર્વ સત્તાધારી રાજા હતા. તેની આજ્ઞા યમુના નદીના બધાસ્થળ ઉપર ચાલતી હતી. તેની પાસે નાવિક એક ગરીખ અને સાધારણ માણસ હતા. જો દિ રાજા શાંતનુ પેાતાની સત્તાના બળથી નાવિક પાસેથી સત્યવતીને ખળાત્કારે લેવા ધારે તેા લઈ શકે તેમ હતુ, તથાપિ નાવિકે તેની યાચનાના ન્યાયની યુકિતથી અનાદર કર્યાં, તાપણુ નીતિમાનૢ શાંતનુએ પેાતાની સત્તાના દુરૂપયોગ કર્યા નહિ. એ કેવી પવિત્ર ન્યાયવૃત્તિ ? રાજાએ સત્યવતી તરફની પેાતાની ઉત્કંઠા દબાવી રાખી, પણ તે મહાનુભાવ અનીતિના માર્ગે ચાલ્યે નહિં. આ સત્તાધીશોની નીતિ પૂર્વ કાળે કેવી હતી ? આવા સત્તાધીશે પૂર્વે આ ભૂમિને અલંકૃત કરતા હતા. વર્તમાનકાળે વિપરીત પ્રવૃત્તિ કરનારા સત્તાધીશોએ આ વાત લક્ષમાં રાખવાની છે. જે સાધારણ સત્તાધારી શેઠ પોતાના આશ્રિતા તરફ્ અનીતિ કરવા ઉભા થાય છે, તેમને આ પ્રસંગ ઉપરથી સારા આધ લેવાને છે. સત્યવતીના પિતા એક ખલાસી છે, છતાં તે રાજા શાંતનુને જણાવે છે કે, “મહારાજા! આપની યાચના માન્ય કર Page #96 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મની પિતૃભક્તિ. (૫૯) વાને હું ખુશ છું; પરંતુ તે વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાનો નિશ્ચય કર્યો છે.” આ તેના વિચાર કેવા પ્રઢ હતા ? તે વિચારવાનું છે. એક ખલાસી જેવી જાતને પિતા પણ પિતાની પુત્રીની ઈચ્છા પ્રમાણે વર્તવાને તૈયાર થાય છે. પુત્રીને પરતંગ કરી જ્યાં ત્યાં–જેવા તેવા વરની સાથે વરાવા ઈચ્છતો નથી. શાંતનુ જેવા મહાન્ પુરૂષની માગણું પણ તેણે પુત્રીની ઈચ્છા વગર માન્ય ન કરી. આ વાત વર્તમાનકાળે લાકડે માંકડું જોડનારા અને કજોડાનું મહાકષ્ટ ઉત્પન્ન કરાવનારા પિતાઓએ ધ્યાનમાં રાખવાની છે. “ગ્ય વયમાં આવેલી અને કેળવણી આપી વિદુષી કરે. લી કન્યાને એગ્ય વરને આપવી જોઈએ અને પુત્રીના સંસારને સર્વ રીતે સુધારે જોઈએ.” આ પદ્ધતી સર્વ ગૃહસ્થને આદરણીય છે. તે સાથે વળી શોક્ય ઉપર પુત્રી આપવાથી પુત્રીને કેટલું દુઃખ થાય છે? એ વાત પણ નાવિ કના મુખમાંથી સિદ્ધ થાય છે. એક ગરીબ સ્થિતિના સાધારણ નાવિકે તે વિષે શાંતનુ રાજાને કેવાં વચને કહ્યાં છે? તે તમારે મનન કરવા ગ્ય છે. પિતા શાંતનુની ચિંતા જોઈ પિતૃભકત ગાંગેયે જે આ તુરતા બતાવી છે અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને જે પ્રયત્ન કર્યો છે, તે સર્વ આર્યપુત્રોને સદા સ્મરણીય છે. આર્યપુત્ર ગાંગેયે નાવિકની સાથે જે વાતચીત કરી છે. તે સત્પત્રના ધર્મની પરાકાષ્ઠા છે. પિતાના પિતા મને વાંછિત પૂર્ણ Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. કરી સુખી રહે, એ મહાકાર્ય કરવાને ધર્મવીર ગાંગેયે ચાવજીવિત બ્રહ્મચર્ય ધારણ કરી જે સત્પુત્રતા દર્શાવી છે, તે અલાકિક છે. આ સપુત્રામાં કેવી પિતૃભકિત હતી ? તેને માટે ગાંગેયનું ઉદાહરણ અદ્વિતીય છે. આ ઉપરથી દરેક આય પુત્ર પિતૃભકિતના દિવ્યપાઠ શીખવાના છે. પેાતાના ઉત્પાદક, પાલક અને અધ્યાપક ઉપકારી પિતાના મોટા ઋણ માંથી પુત્ર ઋત્તેિપણુ મુકત થતા નથી. તેથી દરેક મા પુત્રે ગાંગેયનુ અનુકરણ કરવાનું છે. ગાંગેયના હૃદયમાં જે પિતૃભકિત હતી, તેવી પિતૃભકિત દરેક કુલીન પુત્રાના હૃદયમાં હાવી જોઇએ. પિતૃભકિતથી અંકિત એવા સત્પુરૂષાનુ જીવનજ ચરિતાર્થ છે. તે શિવાયનુ જીવન તે માનવજીવન નથી પણ પશુજીવન છે. ( $ ) - પ્રકરણ ૮ મું. શાંતનુના સંસારત્યાગ. સત્યવતી હસ્તિનાપુરના રાજ્યની મહારાણી બની હતી. રાજા શાંતનુ તેણીના ઉપર અતિ પ્યાર ધારણ કરતા હતા. પવિત્ર ગાંગેય સત્યવતીને પેાતાની માતાથી પણ અધિક માનતા હતા. સત્યવતી પણ તેને પેાતાના આરસ પુત્રવત્ માનતી હતી. રાજા શાંતનુ હમેશાં પેાતાના પુત્ર ગાંગેયે કરેલા Page #98 -------------------------------------------------------------------------- ________________ શાંતનુને સંસારત્યાગ. (૬૧) મહાન્ ઉપકારનું સ્મરણ કરી તેના ઉપર અતિ સ્નેહ ધારણ કરતા હતા. રૂપનિધાન સત્યવતીએ પેાતાના સદ્ગુણૢાથી અને સ્વરૂપથી શાંતનુના હૃદયને આકષી લીધુ હતુ. ધ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થ માંહેલા કામ પુરૂષા સાક્ષાત્ મૂર્તિમાન પોતાના સર્વ વૈભવ જાણે રાજાને અર્પણ કરતા હાય, એમ રાજાને ભાસવા લાગ્યું. શાંતનુ અને સત્યવ તીના સંસાર પવિત્ર પ્રેમથી પૂર્ણ હતા. અનુક્રમે સત્યવાદિની સત્યવતી સગર્ભા થઈ. પૂર્ણ સમય થતાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યા. એ ખખર જાણી રાજા શાંતનુના આનંદમાં અકથનીય વૃદ્ધિ થઈ. પવિત્ર ગાંગેય પણ પાતે સમ્રાતા થયા એવું ધારી હૃદયમાં અત્યંત પ્રસન્ન થયા. શૈાચ નિવૃત્ત થયા પછી રાજાએ પુત્રનુ નામ ચિત્રાંગદ પાડયું, એ બાળક એવા તેજસ્વી દેખાવા લાગ્યા કે તેની સામે એક નજર કરી કેાઈ જોઈ શકતું નહીં. ભવિષ્યમાં વીય વાન્ થના૨ ખાળક અદ્ભુત કાંતિને ધારણ કરે છે. તે પછી કેટલેક સમયે સત્યવતીએ બીજા પુત્રને જન્મ - પ્યા. જાણે કાઈદેવ કુરૂવંશના વિસ્તાર કરવા પૃથ્વીપર અવતર્યા હાય તેવા તે કાંતિવડે દેદીપ્યમાન દેખાવા લાગ્યા. રાજા શાંતનુ બીજા પુત્રની વધામણી સાંભળી અત્યંત આનંદમય થઈ ગયા. હસ્તિનાપુરની પ્રજા શાંતનુને ત્રણ પુત્રીથી ભાગ્યવાત્ માનવા લાગી. રાજા શાંતનુએ શુભ દિવસે તે સત્યવતીના બીજા પુત્રનુ નામ વિચિત્રવીય પાડયું. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એ બંને પુત્રાની જોડથી સત્યવતી સૈાભાગ્યથી Page #99 -------------------------------------------------------------------------- ________________ (૬૨) શ્વેત મહાભારત. સુશોભિત દેખાવા લાગી. અનુક્રમે તે ખ ંને ભાઇએ ઉછરી મોટા થયા, જેમ જેમ તે વયમાં વધતા ગયા, તેમ તેમ તેઓ ગુણમાં પણુ વધતા ગયા. એ સદ્ગુણી રાજકુમારા પાતાના જ્યેષ્ટ બધુ ગાંગેયને એક વિડેલ તરીકે ગણુતા અને તેમની આજ્ઞા ઉડાવતા હતા. આવા સદ્ગુણી ખંધુએ તરફ ગાંગેયને સ્વમમાં પણ ‘ તે સાવકાભાઈ છે ’ એવા ભાસ થતા ન હતા. તે તેમની ઉપર સહેાદર બંધુના જેવી પ્રીતિ રાખતા હતા. પુત્રવત્સલ રાજા પેાતાના :પુત્રાને ઉત્સંગમાં બેસાડી હમેશાં વિનાદ કરાવતા અને જ્ઞાનગેાષ્ટીમાં જોડતા હતા. જેવી રીતે તેમનામાં ઉત્તમ કેળવણીનાં બીજ રાપાય તેવી રીતે તેમના કુમળા મનમાં સારા સારા શિક્ષણીય એધ આપતા હતા. એમ કરતાં તેઓ શિક્ષણની ચેાગ્યતાને પામ્યા હતા. અને તેમના પરસ્પર ભ્રાતૃસ્નેહ જોઇ રાજા શાંતનુને હૃદયમાં પૂર્ણ સતાષ પ્રાપ્ત થયા હતા. (6 એક વખતે વિવેકી શાંતનુના જાણવામાં આવ્યું કે, હવે આ શરીરનુ આયુષ્ય અલ્પ છે. અલ્પ સમયમાં આ જીવનના અ`ત આવવા છે ” આથી તેણે વિચાર કર્યો કે, “ મેં આ સંસારના અગણિત ઉત્તમ વૈભવ ભાગવ્યા છે. આ આત્મા શિકારની પાપદ્ધિના ભાક્તા પણ ચિરકાલ થયે છે. વિષયરૂપ વિષવૃક્ષના ફળ મેળવવાને આ આત્માએ અતિ પ્રયત્ન કર્યો છે. હવે પશ્ચિમ વયમાં એ આત્માના ઉદ્ધારના મા` મારે ગ્રહણ કરવા જોઇએ. મનુષ્યે અનેક વસ્તુઓને Page #100 -------------------------------------------------------------------------- ________________ શાંતનુના સંસારત્યાગ. ( ૬૩ ) ઇચ્છે છે, અને પૂર્વ સુકૃતથી તે સર્વ તેમને મળવાના પૂ સંભવ હાય છે; પર ંતુ તે વસ્તુ પ્રાપ્ત થવા પ ત મનુષ્યા પેાતાની ઈચ્છાને સ્થિર રાખતા નથી. રાખે છે તે તેના વેગ જોઇએ તેવા પ્રખળ હાતા નથી અને કવચિત્ વેગ પ્રમળ હાય છે, તેા ધારેલું ફળ પ્રાપ્ત થશે કે કેમ ? એ સંશયને વારવાર સેવ્યા કરવાથી તે પ્રમળવેગ દિવસમાં સેકડાવાર ખડિત થયા કરે છે. મે એવી રીતે ઘણીવાર ઇચ્છા કરી અને પૂર્વ સુકૃતના ખળથી તે ઈચ્છાએ પૂર્ણ પણ કરી છે. આરોગ્ય, ધન, વ્યવહારસુખ, જ્ઞાન, વિદ્યા, કળા અથવા કેઈપણ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે મેં મારા મનને ઘણીવાર અથડાવ્યું છે. હવે તે મનને તેમાંથી આકષી પરમ તત્ત્વમાંહે લઇ જવુ જોઈએ. હવે આ તધર્મ ના પરમતત્ત્વમાં જોઇએ તેટલું અપૂર્વ દ્રવ્ય રહેલું છે, તે પ્રાપ્ત કરવા માટે મારે પ્રમળ ઈચ્છા, શ્રદ્ધા અને એકતા ધારણ કરવી જોઇએ. અને આધ્યાત્મિક સાધના મેળવવાના મહાન્ પ્રયત્ન કરી આ જીવનને ઉંચી સ્થિતિમાં મુકવુ જોઈએ, એજ મારૂં. ખરેખર્ કત્ત બ્ય છે. ” આવેા વિચાર કરી રાજા શાંતનુ ધર્મ ધ્યાનમાં - રત થઇ રહ્યો. જેવું પાતાનું પૂર્વજીવન વ્યવહાર મા માં આસક્ત હતું, તેવું ધર્મ માર્ગોમાં આસક્ત કર્યું. તે મહાનુભાવે પેાતાની મનેાવૃત્તિ વશ કરી તેને પરમાત્માના દિવ્ય પ્રકાશમાં જોડી દીધી અને સર્વ પ્રકારની આલેાકની વાસનાઓમાંથી મુક્ત થઇ તે શુભ ધ્યાનમાં તત્પર રહ્યો. તેજ સ્થિતિમાં શાંતનુના આત્મા પરલેાકવાસી થઇ ગયા. પવિત્ર પિતૃ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૬૪). જૈન મહાભારત ભક્ત ભીષ્મ સારી રીતે પિતાની ઉત્તરક્રિયા કરી. સત્યુ માતાપિતા જીવતાં જેમ તેમની સેવા કરવામાં તત્પર રહે છે, તેમ તેઓને સ્વર્ગવાસ થયા પછી પણ ઉત્તરક્રિયારૂપ સેવા કરી પોતાની પવિત્ર ફરજ બજાવે છે. સત્યપ્રતિજ્ઞ ગાંગેયે પિતાના માતામહ નાવિકની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી, તેને યાદ કરી પોતાના લઘુભાઈ ચિત્રાંગદને હસ્તિનાપુરની રાજ્યગાદી ઉપર બેસાર્યા. વિનીત ચિત્રાંગદે વિવેકથી પિતાના જ્યેષ્ટ બંધુ ભીષ્મને રાજ્યસન પર બેસવાને જણાવ્યું, પણ દઢપ્રતિજ્ઞ ભીમે તે વાત માન્ય કરી ન હતી. ચિત્રાંગદ રાજ્યસન પર બેઠા પછી ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ તેની કાંતિ પ્રકાશવા લાગી. ગાદીનશીન થયા પછી ચિત્રાંગદને પિતાના બાહુબળનું અભિમાન આવ્યું હતું. તેથી તે પિતાના જે વિરોધી રાજા હતા, તેમની સાથે એકલે યુદ્ધ કરતે અને તેમાં વિજય મેળવતે હતે. ઘણું યુદ્ધના પ્રસંગમાં જ્યારે તે વિજયી થવા માંડે એટલે તેનામાં બળને ગર્વ વિશેષ થયે. અને તેથી તે પોતાને મહા પરાક્રમી સમજવા લાગ્યું. “મારે બીજા કેઈની મદદની જરૂર નથી ” આવું ધારી તે કેઈપણ વખતે ભીષ્મની સહાય લેતે નહીં. અભિમાન એ ચંચળ વસ્તુ છે. કઈ પણ વ્યકિતની અંદર એ સ્થિર રહેતું નથી. અભિમાનના ઉંચા શિખર પર ચડેલા માણસનું આખરે પતન થાય છે. એક વખતે અને Page #102 -------------------------------------------------------------------------- ________________ શાંતનુને સંસારત્યાગ. (૬૫) ભિમાની રાજા ચિત્રાંગદની ઉપર નીલાંગદ રાજા ચડી આવ્યું. ચંદ્ર અને રાહુની જેમ નીલાંગદ અને ચિત્રાંગદની વચ્ચે યુદ્ધ થયું. છેવટે કપટી નીલાંગદે કપટથી ચિત્રાંગદને ઘેરી લીધો. અને તેને સર્વસ્વ સંહાર કરવા માંડ્યો. પછી કપટી નીલાંગદ ચિત્રાંગદને મારી તેનું મસ્તક લઈ ગયે. આ વૃત્તાંત ભીખના જાણવામાં આવ્યું. તત્કાળ ભીષ્મને ક્રોધ ઉત્પન્ન થયે, તેણે નીલાંગદ ઉપર ચડાઈ કરી અને તેને પરાભવ કરી સંહાર કર્યો અને પોતાના ભાઈ ચિત્રાંગદનું મસ્તક લઈ આવ્યું. ભીમના આ ભયંકર પરાકમના સર્વ સ્થળે વખાણ થયાં. - ચિત્રાંગદનું મૃત્યુ થવાથી હૃદયમાં શોક કરતાં ભીમે પિતાના બીજા નાના ભાઈ વિચિત્રવીર્યને પ્રેમથી ગાદી ઉપર બેસાર્યો અને તે તેની મદદમાં રહો. જેમ હાથી પાસે ૨. હેલા હાથીના બચ્ચાને કઈ પરાભવ કરી શકે નહીં, તેમ ભીષ્મની પાસે રહેનારા વિચિત્રવીર્યને કઈ પરાભવ કરી શકે નહીં. વિચિત્રવીર્યને સ્વભાવ અતિ નમ્ર તથા વિનયયુક્ત હતા, તેથી ભીષ્મને તેની ઉપર સ્નેહ રહેતો હતે. વિચિત્રવીર્ય હમેશાં વિનીત રહેતો અને ભીષ્મની સલાહ લઈ પિતાને રાજકારભાર ચલાવતો હતો. આ વિચિત્રવીર્ય હસ્તિનાપુરની રાજધાનીને મહારાજા થયે હતું, પણ તેને કોઈ યોગ્ય રાજકન્યાની સાથે વિવાહ સંબધ ન હતા. આથી ભ્રાતૃપ્રેમી ભીમ તેને ગ્ય એવી કોઈ Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈત મહાભારત. ( ૬ ) રાજકન્યાની શોધ કરતા હતા. “ પેાતાના ભાઈ વિચિત્રવીર્ય કાઇ રાજકન્યા સાથે વિવાહિત થાય અને એ રાજદ પતી સર્વ રીતે સુખી થાય ’' એમ ભીષ્મ પેાતાના પવિત્ર હૃદયમાં ભાવ્યા કરતા હતા. તે સતત પેાતાના અધુના ઉડ્ડયને ઈચ્છતા હતા. વિચિત્રવીય પણ ભીષ્મ તરફ પૂજ્યભાવ રાખતા અને તેને પિતા સમાન રાખતા હતા. ભીષ્મની સહાયતાથી વિચિત્રવીર્યનું રાજ્ય નિષ્કંટક થયુ હતુ, અને તેની સર્વ પ્રજા વિચિત્રવી` ઉપર પ્રેમ રાખતી તથા પૂર્ણ રીતે રાજભક્ત બની હતી. રાજા અનેપ્રજાની એકતા વિચિત્રવીયના ન્યાયી રાજ્યમાં દેખાતી અને તેથી આખા ભારતવર્ષમાં સર્વ સ્થળે વિચિત્રવીયની સત્કીત્તિ પૂર્ણ ચંદ્રની ચાંદનીની જેમ ચળકી રહી હતી. પ્રકરણ ૯ મું. કન્યાહરણ. રમણીય અને વિચિત્ર રચનાથી સુÀાભિત એવા મનહર મ’ડપ રચવામાં આવ્યેા છે. મંડપની મધ્ય ભાગે સુદર વેષને ધારણ કરી નરપતિએ શ્રેણીબંધ બેઠા છે. તેમના સિહાસનો સુંદર નકસીદાર કારીગરીથી મનને આકર્ષે છે. મના હર વેષને ધારણ કરનારા રાપતિએ પોતપોતાના રૂપના ગર્વ કરી રહ્યા છે. તેમના હૃદય ઉપર મેતીએના સુંદર હાર Page #104 -------------------------------------------------------------------------- ________________ કન્યાહરણ. . (૬૭) શેભી રહ્યા છે. કેઈ મૂછપર હાથ નાંખ્યા કરે છે, કેઈ કસબી રૂમાલથી વારંવાર મુખ લુંછયા કરે છે, કેઈ તેરમાં મુખમુદ્રને મરડે છે, કોઈ પોતાના અંગ પર રહેલા સુંદર વસ્ત્રાભરણે જોયા કરે છે, કોઈ ગર્વથી અક્કડ થઈ બેઠા છે, કેઈ તપસ્વીની પેઠે ધ્યાન ધરી હસી રહ્યા છે, કઈ પિતાના કુળનું સ્મરણ કરી કુલમદ ધારણ કરે છે, કેઈ પોતાના અતુલ બળનેજ વિચાર કરે છે, કોઈ અભિમાનના આવેશમાં આવી પિતાને સર્વોત્કૃષ્ટ માને છે, કોઈ પોતાના સંદર્ય ઉપર વિશ્વાસ રાખી નિશ્ચિંત થઈ બેઠા છે, કેઈ પિતાના કદ્રુપને લીધે ભાગ્યને સંભારે છે, અને કઈ પરસ્પર વાર્તાલાપ કરી પોતપોતાની બડાઈ મારે છે. આ બધે દેખાવ એક તરક ઉભેલા એક વીરપુરૂષ જુએ છે, તે બેઠેલા રાજાઓની વિવિધ ચેષ્ટા જોઈને પોતાના મનમાં હસે છે. આ વખતે ત્રણ સુંદર બાળાઓ આવી તે મનહર મંડપમાં દાખલ થઈ. તેમની આસપાસ સમૃધિવાળે પરિવાર પરિવૃત થઈને રહેલ હતા. તે રમણએના સંદર્યના પ્રકાશથી બધો મંડપ પ્રકાશી રહ્યો હતો, તેમના દિવ્ય પ્રકાશથી ત્યાં બેઠેલા રાજાઓ ઝાંખા પડી ગયા હતા. તે સુંદરીઓને જોતાંજ બધા રાજસમાજ ચકિત થઈ ગયું અને વિવિધ જતનાં મને રથ કરવા લાગ્યો. તેમની મને વૃત્તિ તે બાળાએના અવલોકનથી આતુર થઈ ગઈ. અને તેમને પ્રાપ્ત કરવાના અનેક સંક૯પ-વિકલપ કરવા લાગી. Page #105 -------------------------------------------------------------------------- ________________ (૬૮) જૈન મહાભારત. એ ત્રણ રાજકન્યાઓ મંડપમાં દાખલ થયા પછી તેમની સખીઓ તે પ્રત્યેક રાજવંશીના કુળ, ગુણ, વિગેરેને ઈતિહાસ કહેવા લાગી. પેલે વીર નર જે એક તરફ ઉભે હતે. તે બધું મુંગે મોઢે સાંભળતું હતું અને પિતાની ધારણા સફળ કરવાને લાગ જેતે હતે. | વાંચનાર ! આ પ્રકરણના આરંભથી અચંબામાં પડ્યા હશે; તેથી આ સ્થળે તેનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. જેની પાસે પવિત્ર ભાગીરથી નદી વહે છે, એવી કાશીપુરીના રાજાને અંબા, અંબિકા અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ છે. તે સુજ્ઞ રાજાએ પોતાની પુત્રીઓને એગ્ય વર મળે તેવા હેતુથી એક સ્વયંવર મંડપ રચેલે છે. તે મંડપમાં દેશદેશના નરપતિઓ આવી હાજર થયેલા છે. કાશીપતિએ બધા રાજાઓને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પણ હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્યને આમંત્રણ આ યું ન હતું. જે પુરૂષ એક તરફ ઉભે ઉભે રાજાઓની ચેષ્ટા જોઈ હસતે હતું, તે આપણે વીરનર ગાંગેય છે. પોતાના પ્રિય બંધુ વિચિત્રવીર્યને સ્વયંવરનું આમંત્રણ આપ્યું નથી, એ વાત દૂતના મુખેથી સાંભળી પરાક્રમી ગાંગેય કાશીરાજાની ત્રણે કન્યાનું હરણ કરવાને તે સ્વયંવર મંડપમાં આવ્યા હતા. રાજકન્યાઓ સ્વયંવર મંડપમાં દાખલ થઈ અને તેમની સખીઓએ રાજાઓના વંશ ગુણનું વર્ણન કરવા માંડ્યું, તે વખતે મહાવીર ભીષ્મ તે કન્યાઓને હરવાને લાગ જેતે ઉભા હતા. Page #106 -------------------------------------------------------------------------- ________________ કન્યાહરણ આ વખતે પરાક્રમી ભીમે તે કન્યાનું હરણ કરવાને નિશ્ચય કર્યો, તરત તે મહાવીર કન્યાઓની નજદીક આવ્યું અને તે શૂરવીરે બધા રાજાઓના દેખતાં તે ત્રણે કન્યાઓને લઈ સ્વયંવરના મંડપ પાસે રાખેલા રથમાં બેસારી પિતાના નગર તરફ ચાલવાની તૈયારી કરી. સ્વયંવરરૂપ મેટા સમુદ્રનું મંથન કરી ભીષ્મ પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું, તે સમયે તે કમળ રાજકન્યાઓ રથમાં બેઠી અતિ ભય પામવા લાગી. તેમને ભય પામતી જોઈ વીર ભીમે શાંત્વન કરવાને કહ્યું, “રાજકન્યાઓ! તમે જરા પણ ભય પામશે નહીં. હું તમારે હિતેચ્છું . મારું નામ ભીષ્મ છે. હું - સ્તિનાપુરના સ્વર્ગવાસી શાંતનુ રાજાનો પુત્ર છું. મારો લઘુ ભાઈ વિચિત્રવીર્ય મોટા દેશના અધિપતિ છે, તે એ સદુગુણ અને પરાક્રમી છે કે, આ એકઠા થયેલા બધા રાજાઓ તેની પાસે તૃણ સમાન છે. તમે ત્રણે બાળાઓ એ કામ સ્વરૂપી મહારાજાની પ્રિયપત્નીઓ થઈ હસ્તિનાપુરના મહારાજ્યનો ઉપભેગ કરશે. હું એ રાજાને જ્યેષ્ઠ ભ્રાતા છું, તેના માટે જ હું તમને અહીંથી લઈ જાઉં છું.” ભીષ્મના આવા શાંત્વન ભરેલા શબ્દો સાંભળી તે રાજકન્યાઓ નિર્ભય થઈ આનંદ પામી. “આપના વચન અમે મસ્તકપર ચડાવીએ છીએ.” એમ કહી તે ત્રણે કન્યાએ ખુશીથી ભીષ્મને આશ્રિત થઈ. ભીષ્મના વચન ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ બેસી ગયે. આ વખતે પરાક્રમી ભીમે વિચાર કર્યો–ચાર અથવા લુંટારાની પેઠે છળ કરી હરી Page #107 -------------------------------------------------------------------------- ________________ (૭૦) જૈન મહાભારત. · લઈ નાશી જવું એ શૂર પુરૂષનું લક્ષણ નથી, પરંતુ પેાતાનુ સામર્થ્ય બતાવી મેદાનમાં બધાની આંખામાં રજ નાંખી લઈ જવું એજ ક્ષત્રિયનું કામ છે. ” આમ વિચારી હાથમાં ધનુ બ્ય લઈ પરાક્રમી ભીષ્મે સ્વયંવરના બધા રાજાઓને ગર્જ નાથી કહ્યું—“ હે પરાક્રમી રાજાએ ! તમારી સમક્ષ હું આ ત્રણ રાજકન્યાઓનું હરણ કરૂ છુ, એ કૃત્ય તમારાથી સહન થઈ શકવાનું નથી, એમ હું સમજું છું. આ વખતે જો તમારામાં શક્તિ હોય તેા આયુધ લઈને મારી સાથે યુદ્ધ કરો. હું સર્વાંના અનાદાર કરી—સને માથે પગ દઈને ચાલ્યા જાઉં છું. તેને અટકાવ કર્યા વગર કાયરની પેઠે બેશી રહેવુ તે શૂર પુરૂષને ઉચિત નથી. માટે તમારા માંહે કાઈ ખરા શૂરવીર પુરૂષ હાય તેણે મારી સામે યુદ્ધ કરવા તૈયાર થવું. હું આ કન્યાઓને કાંઇ ચારીથી લઇ જતા નથી, પણ મારા ખળવી થી લઇ જાઉં છું....” ભીષ્મનાં આવાં ચાનક ઉત્પન્ન કરનારાં વચનેા સાંભળી ત્યાં બેઠેલા સર્વ રાજાએ સહન કરી શકયા નહીં. તેઓ સમુદ્રની પેઠે ગર્જના કરી ઉભા થયા. તેમની ગર્જનાથી પૃથ્વી અને ગગન ગાજી ઉઠ્યાં, તે ભયંકર શબ્દોથી સર્વ દિશાએ વ્યાપ્ત થઈ ગઈ. તેઓ અનુક્રમે ભીષ્મની સામે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમને એકી સાથે ધસી આવતા જોઇ ભીષ્મ ધનુષ્ય બાણુ લઇ સામે આબ્યા. ભીષ્મના ભયંકર રાષ જોઈ કેટલાએક તા ત્યાંથી નાસવા લાગ્યા; પણ ભીડ ઘણી હતી. તેથી તેમનાથી નાશી શકાયું નહીં. તે ગરદીમાં રહેલા રાજાઓના કંઠમાં રહેલા Page #108 -------------------------------------------------------------------------- ________________ કન્યાહરણ. ( ૭૧ ) અમૂલ્ય મેાતીઓના હારા ચાદ્ધાઓના અંગના સ્પર્શથી ૬ચરાઈ જઇ ચૂરા થઈ પૃથ્વીપર પડ્યાં; તેથી રણભૂમિ શેભવા લાગી. જાણે ભીષ્મના ઉવલ વીર તેજરૂપ ચંદનથી તે લિપ્ત થઇ હાય તેમ દેખાવા લાગી. મેાટી ભીડમાં ઘસાતા રાજાઓના માજીમ ધથી ઉત્પન્ન થતા અગ્નિવડે તેમના વસ્ત્રો મળવા લાગ્યાં. અતિ પ્રતાપી ભીષ્મના તેજમાં સર્વ રાજા મજાઈ જઈ ભયભીત થઈ કંપવા લાગ્યા; તેથી તેમના મુગટ પૃથ્વીપર પડી ગયા. કેટલાએક એભાન અવસ્થામાં આવી પડ્યા, કાઈ યુદ્ધ કરવાની આકાંક્ષાથી આયુધ સજ્જ કરી ઉભા રહ્યા, કેાઈ પરાક્રમના અભિમાનથી પોતાના અંગપર અખ્તર પહેરવા લાગ્યા, અને કેાઇનાં શરીર રામાંચિત થઈ ગયા. પછી ભીષ્મના અદ્ભુત પરાક્રમથી ભય પામતા રાજાઆ કાશીરાજાને સાથે લઈ ભીષ્મની પાસે આવ્યા, અને તેને કહેવા લાગ્યા— હું ક્ષગિયકુળભૂષણ ગાંગેય ! તારા જેવા નીતિમાન પુરૂષને આવા અન્યાય કરવા યેાગ્ય નથી. આ સ્વયવરમાંથી અઘટિત રીતે રાજકન્યાઓનું હરણ કરતાં તને મનમાં કેમ ભય લાગતા નથી ? શુ' તારા મનમાં એમ છે કે બીજો કેાઇ શૂરવીર ક્ષત્રિય આ પૃથ્વી ઉપર નથી ! તેં કરેલું અપકૃત્ય પાપરૂપ છે, તેમ છતાં જો એ પાપકર્મી તું કરીશ તે આ અમારા ધનુષ્ય તારા ગુરૂરૂપ થઈને તીક્ષ્ણખાણુવડે તને પ્રાયશ્ચિત આપ્યા વિના રહેશે નહીં. ,, Page #109 -------------------------------------------------------------------------- ________________ નાં આવાં જ કહ્યું છે કે છે તેમ (૭૨) જૈન મહાભારત. રાજાઓનાં આવાં વચન સાંભળી ભીમે અતિ ગંભીરતાથી કહ્યું, રાજાઓ! તમે જે કહ્યું, તે સર્વ સત્ય છે. અને એ ન્યાય છે, પરંતુ કન્યા તથા પૃથ્વી બે વસ્તુ સર્વને સાધારણ છે. જેનામાં અધિક પરાક્રમ હોય તે લઈ જાય છે. તેમ છતાં તમે પરાક્રમ વિના આ કન્યાઓને મફત લેવા ધારે છે, માટે તમને ધિક્કાર છે. જેમ દરિદ્રી દ્રવ્ય વિના રતને લેવા ધારે, તેમ આ તમારૂં નિંદવાયેગ્ય પ્રવર્તન છે. આવા પ્રવર્તનથી તમે પોતે મશ્કરીના પાત્ર થયા છે. વળી પરાકમરૂપી ધન ખર્યા વિના આ કન્યારૂપી રન લઈ જવા માગે છે, માટે તમે ચોરની પેઠે અપરાધી છે, એવા અપરાધીઓને મારે દંડ આપ જોઈએ. ભીષ્મનાં આવાં વચન સાંભળી તે રાજાઓ કે ધાતુર થઈ ભીષ્મ ઉપર ધસી આવ્યા. તે વખતે પરાક્રમી ભીમે બાવડે તે રાજાઓની ધ્વજાઓ તેડી નાંખી. તેથી વિશેષ કોધ કરી રાજાઓએ ભીષ્મના રથને ઘેરી લઈ તેની પર તીક્ષણ બાણને માર ચલાવા માંડે. ભીષ્મને પરાભવ જરા પણ થશે નહીં. ઉલટું તેમના બાણની ભષ્મના રથ ઉપર છત્રી થઈ ગઈ, અને તેની છાયા થઈ. પછી સિંહ જેમ હરિણને ગણકારે નહીં, તેમ ભષ્મ તે બધાને તુચ્છ ગણવા લાગે. સર્વ રાજાઓ અહંકાર લાવી એવા ઉદ્ધત થયા કે, તેમના તરફથી હજારે બાણની વૃષ્ટિ ભીષ્મના રથ ઉપર થવા માંડી અને તેને ભયંકર દેખાવ થઈ રહ્યો. આ વખતે રથમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ કન્યાહરણ. (૭૩) બેઠેલી રાજકન્યાઓ ભયભીત થઇ ગઈ અને તેઓ મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી. “અરે! અમે કેવી ભાગ્યહીન છીએ અમારે માટે આ હજારા માણસાના નાશ થશે અને અમે અતભ્રસ્તતાભ્રષ્ટ થઈશું. આ સમર્થ અને એકઠા મળેલા અગણિત રાજાએ ક્યાં અને જેને માત્ર પેાતાની ભુજાનીજ સહાય છે એવા ભીષ્મનું પરાક્રમ કયાં ? જો એ વીર પુરૂષના દેહાંત થયા તેા અમારા સર્વ મનોરથો નિષ્ફળ થશે.” આવી ચિંતાથી ઉતરી ગયેલી રાજકન્યાની મુખમુદ્રા જોઇ ભીષ્મે પેાતાનું પરાક્રમ પ્રગટ કર્યું. ભીષ્મ પોતાના નામથી અંકિત એવા અપરિમિત ખાણેા એવી ચાલાકીથી મારવા લાગ્યા કે જેથી સર્વ રાજાએ મેટા સદેહમાં આવી પડયા. તે વખતે અંતરીક્ષમાં રહેલા દેવતાઓ આશ્ચય પામી પેાતાના મસ્તક ધુણાવા લાગ્યા. ભીષ્મના માણેાથી રાજાના શરીરપર પડેલા ઘા જાણે તેના યશના આંક લખ્યા હોય, તેવા દેખાવા લાગ્યા. ભીષ્મરૂપી ગ્રીષ્મૠતુના સૂર્યે પોતાના ખાણુરૂપ કિરાથી ક્ષત્રિયરૂપ નક્ષત્રાને એવી રીતે આચ્છાદન કર્યા' કે જેથી તેઓ કિચિત્માત્ર પણ દેખાવા લાગ્યા નહિ. માત્ર તે વખતે રણુરૂપ આકાશમાંથી કાશી રાજારૂપી શુક્રનિસ્તેજ થઈ થાડા ઘેાડા દેખાવા લાગ્યા. ભીષ્મનુ આવું પ્રબળ પરાક્રમ જોઈ ત્રણે રાજકન્યાએ પ્રસન્ન થઇ અને તેએ લજ્જા છેડી જાન્હવીના જોરવાળા પુત્રની સામે જોવા લાગી. તેઓની આન ંદિત સુખમુદ્રા જોઇ ભીષ્મને પરમ સંતાષ પ્રાપ્ત થયા, પછી ભીષ્મ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૭૪) જૈન મહાભારત કાશીરાજની પાસે આવી બે –“રાજેદ્ર! તમારા મનમાં ભ રાખશે નહિં. ક્ષત્રિઓની એવીજ પ્રવૃત્તિ છે. આ તમારી પત્રિઓનું હરણ મેં મારા ભાઈ વિચિત્રવીર્યને માટે કરેલું છે. હવે તમે તેમાં સંમત થાઓ અને આ ત્રણે પુત્રીએને તેની સાથે વિવાહિત કરી સુખી કરે. ભીષ્મનું પરાક્રમ જોઈ સંતુષ્ટ થએલા કાશીરાજાએ તે વાત માન્ય કરી અને અતિ આદરથી તે ત્રણે કન્યાઓ ભીષ્મને સેંપી, જેથી ભીષ્મ હૃદયમાં હર્ષ પામતે ત્રણે રાજરમણીઓને લઈ હસ્તિનાપુરમાં આવ્યું, પછી તેમનું પિતાના લઘુ ભ્રાતા વિચિત્રવીર્યની. સાથે મહત્સવ પૂર્વક લગ્ન કર્યું. રાજા વિચિત્રવીર્ય પિતાના જ્યેષ્ટ બંધુનું આ કૃત્ય જોઈ હદયમાં પ્રસન્ન થયા અને તેણે પોતાના પૂજ્ય બંધુને હૃદયથી ઉપકાર માન્યો. કાશીરાજાની ત્રણે પુત્રીઓ કે જાણે શૃંગારરસની પૂતળીઓ કર્તાએ બનાવી હોય, તેમ રાજા વિચિત્રવીર્યના અંત:પુરમાં અલંકારરૂપ થઈ પડી. અંબા, અંબિકા અને અંબાલિકા–એ ત્રણ રાણીઓના શૃંગારરસને સ્વાદ લેવાને વિચિત્રવીર્ય સદા તત્પર રહેવા લાગે. અને વિષયરસમાં તલ્લીન થઈ તે શૃંગારસના મહાસાગરને ઉછાળવા લાગ્યા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ. (૭૫) પ્રકરણ ૧૦ મું. ચિત્રપટ, ભગવાન્ ગગનમણિ પોતાને રથ અરૂણ સારથિની પાસે પશ્ચિમ તરફ લાવતા હતા. દિવસના ચોથા પહેરને પ્રવેશ થઈ ચુક્યા હતા. ઉદ્યોગી લેક નિવૃત્તિના સમયની રાહ જોતા હતા. મુનિજને પ્રતિલેખના કરી પિતાની સ્વાધ્યાય ધ્યાનની ક્રિયા સમાપ્ત કરવાની ધારણા કરતા હતા, રાત્રિભેજનનું મહાવ્રત ધરનારા શ્રાવકે ભેજન લેવા માટે તૈયારી કરતા હતા, અને આસ્તિક ઉપાસકે સાયંકાળની ઉપાસના કરવાને ઉમંગ ધારણ કરતા હતા. આ સમયે બે પુરૂષે હસ્તિનાપુરની બજારમાં ફરવા નીકળ્યા હતા, તે રાજવંશી પુરૂષે હોવાથી તેમને પ્રણામ કરવાની લાલસાથી હજારો લોકો તેમનાં દર્શન કરવાને ઉત્સુક થઈ ઉભા હતા. તે બંને પુરૂષમાં એક વૃદ્ધ હતું અને બીજે કિશોરવયને હતે. વૃદ્ધ પુરૂષના શરીરને બાંધે મજબુત હતે. વયેવૃદ્ધ છતાં તે પરાક્રમમાં તરૂણ હતું અને તેની આકૃતિ ભવ્ય અને શૂરવીરતાને સૂચવતી હતી. તેના લલાટ ઉપર બ્રહ્મચર્યનું તીવ્ર તેજ પ્રકાશી રહ્યું હતું. બીજા કિશોર પુરૂષની આકૃતિ ઘણુજ સુંદર હતી અને તેનામાં વિનય, ધૈર્ય, શોર્ય અને ઉત્સાહનાં મહાન ગુણ દેખાઈ આવતા હતા. Page #113 -------------------------------------------------------------------------- ________________ (૭૬) જૈન મહાભારત. આ વખતે કાઈ એક પ્રવાસી પુરૂષ તેમના માર્ગ માં એક સુંદર ચિત્રપટ લઇ ઉભા હતા. તેને જોતાંજ તે અને વીરપુરૂષા કુતૂહલથી તેની પાસે આવ્યા. પ્રવાસીના હાથમાં રહેલું સુંદર ચિત્રપટ જોઇ તેમને વધારે આશ્ચય થયું. તે ચિત્રપટમાં એક સુંદર માળાનુ મનહર ચિત્ર ચિતરેલું હતું. ચતુર ચિત્રકારે તેચતુરાના ચિત્રમાં પેાતાનુ અદ્ભુત ચાતુ દર્શાવ્યું હતુ. તે ચિત્રને જોતાંજ વૃદ્ધ પુરૂષના કરતાં તે તરૂણ પુરૂષને વધારે આશ્ચર્ય થયું, અને તે સાથે તેના હૃદ ચમાં વિકારને પ્રથમ પ્રવેશ પણ થઈ ગયા. પ્રિય વાંચનાર ! આ અને પુરૂષોને આળખવાની તારા હૃદયમાં પ્રખળ ઇચ્છા પ્રગટ થઇ હશે. સાંભળ, તેઓ કાણુ છે ? તે બ ંને પુરૂષામાં જે વૃદ્ધ છે, તે ચાલતી વાત્તાના નાયક ભીષ્મ અને તેની સાથે જે તરૂણ પુરુષ છે, તે વિચિત્રવીર્ય ની બીજી સ્ત્રી અખાલિકાના પુત્ર પાંડુ છે. કાશીરાજાની ત્રણે પુત્રીઓને પરણ્યા પછી રાજા વિચિત્રવીય તેમના શ્રૃંગારમાં અતિ આસક્ત થઇ ગયા હતા. તે એટલાબધા આસક્ત થઈ ગયા કે જેમ રાહુ સૂર્ય તથા ચંદ્રના ગ્રાસ કરે છે, તેમ વિચિત્રવીર્યનાશરીરમાં ઉત્પન્ન થયેલા કામદેવે ધર્મ તથા અના ગ્રાસ કર્યો હતા. કામિનીઓની કામક્રીડામાં તલ્લીન થયેલા વિચિત્રવીય રાજકાજ સર્વ ભુલી ગયા હતા. ‘વિચારવાન પુરુષે કામનું સેવન અતિશય ન કરવુ જોઇએ’ એ નીતિ જાણતા છતાં કામી વિચિત્રવીર્ય તેનુ વાર વાર સેવન કરતા હતા. અતિશય કામ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ. (૭૭) કરવાથી રાજા વિચિત્રવીર્ય નિ ળ થઇ ગયા, અને તેની સ શક્તિ ક્ષીણ થઈ ગઈ. વિચિત્રવીયની આવી સ્થિતિ જોઇ તેના શુભેચ્છક અંધુ ભીષ્મે તેને ઘણા બધ આપ્યા હતા. તેને પોતાના લઘુબંધુને કામાસક્ત જોઇ મહાનુભાવ ગાંગેયે કહ્યુ. કે ‘ ભાઇ આવી રીતે કામદેવને વશ થવું તારે ચેાગ્ય નથી. જેમ મણિમાં કીડા ઉત્પન્ન થઇ તે મણિને કૃષિત કરી નાંખે છે, તેમ આ વિષયાસક્તિ તારી સ્વચ્છતાને કૃષિત કરી નાંખે છે. ખંધુ ! વિચાર કર. જ્યારે અનંગ— અગરહિત કામદેવે તને જીતી લીધા તેા પછી મહાન્ અંગવાળા બળવાન્ પુરૂષોને તું કેમ જીતી શકીશ ? મદનના પુષ્પમય માણુ તારાથી સહન ન થયા, તે પછી તારા મહાન્ શત્રુઓના લેાહમય ખાણુ તું કેમ સહન કરી શકીશ ? ખળ વગરની અખળાઓએ જ્યારે તારા આવેા પરાભવ કર્યા, તે પછી જ્યારે અતિ બળવાન શત્રુએ આવી તારી સામે આવી ઉભા રહેશે ત્યારે તું શું કરી શકીશ ? ” - '' મહાબાહુ ભીષ્મ આ પ્રમાણે પેાતાના બંધુ વિચિત્રવિ ને આધ આપતા હતા, તે વખતે તેની માતા સત્યવતી ત્યાં આવી. તેણી પણ પેાતાના પુત્રને અતિ દુબળ જોઇ એલી “ વત્સ ! પ્રથમ તારી સ્ત્રીઓના મુખચંદ્ર જોઇ હું અતિ માનંદ પામતી હતી કે તેમનાથી સ ંતતિ થશે તે હું જોઈશ, પણ જયારે તને અતિ કામથી ક્ષીણ થયેલા જોઉં છું, ત્યારે હું તેની ચિંતાથીજ ક્ષીણ થતી જાઉં છું. કારણકે, જનનીએ Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) જૈન મહાભારત. ના એવા સ્વભાવ હાય છે કે પેાતાના પુત્રને આનંદિત જોઇ પેાતે આનંઢમાં રહે છે અને પુત્રને દુ:ખી જોઇ પેાતે દુ:ખી રહે છે. હે પુત્ર ! બીજી બધી ક્ષત્રિયાણીઓ કરતાં હું મને વિશેષ ધન્ય સમજું છું કે, તારા જેવા મારે વીરપુત્ર થયા છે, તેથી ખરેખર હું વીરપ્રશ્ન માતા ગણાઉં છું, પણ મારા એ અભિમાનનુ તે છેદન કર્યું છે. હે ભાઈ ! તારૂં પ્રથમનું ખળ તથા સૌંદર્ય જોઇ જેવા મને આન ંદ થતા તેવું હાલ તારૂં વ્યસન જોઇ મને દુ:ખ થાય છે. આપણા કુરૂવંશમાં તારા જેવા કાઈ પુરૂષ થયા નથી. તે તારૂં ગૈારવ તું શા માટે હીન કરે છે ? હવે મારે તને એટલુ જ કહેવાનુ કે, જેથી હું તથા આ તારા માટા ભાઈ ભીષ્મ ાનંદ પામીએ એવુ આચરણુ કર. ,, પેાતાના જ્યેષ્ટ મધુ ભીષ્મ તથા માતા સત્યવતીનાં આવા ઉપદેશથી વિચિત્રવીય શરમાઈ ગયા અને તેના અત:કરણમાં તે ઉપદેશે સારી અસર કરી. તે દિવસથી તે ધમ, અર્થ અને કામ—એ ત્રણ પુરૂષાર્થ ઉપર સમાનવૃત્તિ રાખી વત્ત વા લાગ્યા હતા. સદાચારમાં વતા એવા વિચિત્રવીર્ય ની ત્રણે સ્ત્રીએ અનુક્રમે સગર્ભા થઈ હતી. પ્રથમ મંબિકાએ એક પુત્રના જન્મ આપ્યા. સત્યવતીએ તથા ભીષ્મે તેનુ નામ ધૃતરાષ્ટ્ર પાડયું હતું. પૂર્વક ના સચિતથી તે પુત્ર જન્માંય થયા હતા. તે પછી કેટલેક દિવસે બીજી સ્ત્રી અખાલિકાને પુત્ર થયા હતા; તેને જન્મથી પાંડુ નામના રોગ હાવાથી તેનુ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ. (૭૯) નામ પાંડુ પાડવામાં આવ્યું. ત્રીજી સ્ત્રી અંબાને એક પુત્ર થયો તે વિદ્વાન અને સદ્દગુણ થશે ” એવું ધારી ભીષ્મપિતાએ તેનું નામ વિદર પાડયું હતું. વિચિત્રવીર્યને ઘેર જ્યારે આ ત્રણે પુત્રને જન્મ થયે, ત્યારે તેના રાજ્યમાંથી કૃપણતા, ચેરી, વ્યભિચાર વગેરે નિંદ્ય કૃત્યને નાશ થઈ ગયે હતો, તેમજ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વિગેરે ઉત્પાત પણ નિમૂળ થઈ ગયા હતા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર–એ ત્રણ પુત્રે થયા પછી વિચિત્રવીર્ય પુનઃ વિષયાસક્ત થયેલ હતું. તેની મનેવૃત્તિ વિષય તરફ પ્રબળતાથી પ્રવતી હતી. વિષયની લાલસા જે તેનામાં માતા સત્યવતી તથા જયેષ્ટ બંધુ ભીષ્મના ઉપદેશથી ડે કાળ સુપ્ત રહેલી હતી, તે પાછી જાગ્રત થઈ હતી અને તેથી તે પાછે વિષયેને પૂર્ણ રાગી બન્યા હતા. એક તરફ તેની રાજકીય જાહોજલાલી વૃદ્ધિ પામતી હતી, ત્યારે બીજી તરફ તેની વૃત્તિ વિષય તરફ અતિશય વૃદ્ધિ પામી હતી. આ વિષયવૃદ્ધિથી તેના વિષયી વધુમાં ક્ષય રોગની ઉત્પત્તિ થઈ આવી અને તેથી તે શરીરમાં તદ્દન ક્ષીણ થઈ ગયો હતો. તેની પર ખાંસી, શ્વાસ તથા બીજે પણ ક્ષય રિગને પરિવાર અમલ ચલાવવા લાગ્યા. અને થોડા દિવસમાં એ પરિણામ આવ્યું કે, વિચિત્રવીર્ય ક્ષયરોગથી મૃત્યુને વશ થઈ ગયે. કામાસક્તિનું કયુફળ તેણે ચાખ્યું અને વિષચાંધકારમાં તેને પ્રલય થઈ ગયે. જેમ સૂર્યના અસ્ત થવાથી જ છે પ્રલયનું ફળ તે રોગથી Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૮૦) સર્વ સ્થળે અંધકાર થઈ જાય, તેમ વિચિત્રવીર્ય ના મરણથી સર્વ દિશાએ નિસ્તેજ દેખાવા લાગી. આ વખતે સત્યવતીએ જે વિલાપ અને જે શાક પ્રદર્શિત કર્યા હતા, તે અવનીય હતા. અંખા, અબાલિકા અને અખિકા—એ ત્રણ સ્ત્રીઓએ પણ ભારે આક્ર ંદ કર્યું હતુ. વિચિત્રવીર્ય ના મરણ પછી તેના ત્રણ પુત્રાની વ્યવસ્થા તેમના કાકા ભીષ્મ ઉપર આવી પડી. મહાવીર ભીષ્મે તે નાના બાળકાને કેળવણી આપી સુશિક્ષિત બનાવ્યા અને યુદ્ધકળાની સારી તાલીમ આપી હતી. ભીષ્મના પરાક્રમથી હસ્તિનાપુરના રાજ્ય ઉપર કાઇ શત્રુ રાજા આવી શકયા નહીં. ભીષ્મે તે ત્રણે પુત્રાને સમગ્ર વિદ્યામાં કુશળ કર્યા, પણ તેમાં પાંડુકુમાર ઘણા ચાલાક નીકળ્યેા અને સર્વ પ્રકારના ઉત્તમ ગુણ્ણાના તે પાત્ર બન્યા. ધૃતરાષ્ટ્ર સર્વ ભાઈઓમાં મેાટ હતા, તથાપિ તે પેાતાના મધ્યમ ભાઇ પાંડુને વધારે માન આપતા હતા. : જ્યારે તે ત્રણે ભાઈઓ લાયક થયા, ત્યારે વીર ભીષ્મે પોતાના ભત્રીજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે, આ ત્રણે ભાઇઓમાં તુ માટે છે, માટે આ હસ્તિનાપુરની રાજ્યગાદી ઉપર આરૂઢ થા. ’ કાકાનાં આ વચન સાંભળી ધૃતરાષ્ટ્રે કહ્યુ હતુ કે, પૂજ્ય કાકા ! હું અંધ હાવાથી રાજ્ય કરવાને લાયક નથી, માટે આ પાંડુને રાજ્યાસન ઉપર બેસારા. જેમ દિવસ સૂર્યથી શાલા પામે છે, તેમ આપણી રાજ્યલક્ષ્મી આ પાંડુથી શેાભા પામશે. પાંડુ રાજ્ય કરવાને સમર્થા છે. ” tr Page #118 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ (૮૧) ધૃતરાષ્ટ્રનાં આવાં વચના સાંભળી તેના અતિ આગ્રહથી વિચારી ભીષ્મે પાંડુને રાજ્યાસનપર બેસાર્યા અને હસ્તિનાપુરના વિશાળ રાજ્યમાં તેની આજ્ઞા પ્રવત્તોવી. પાંડુ રાજ્યકાર્ય માં નિપુણ થયા હતા, તેથી તેની સત્કીત્તિ ત્રણે લેાકમાં વ્યાપિ ગઇ. પાંડુના રાજ્યકારભાર ભીષ્મ તથા ધૃતરાષ્ટ્ર ચલાવતા હતા, તેથી પાંડુને કાઇ જાતને શ્રમ પડતા નહતા, તેણે કેટલાકએક અધમી રાજાઓને વશ કર્યા હતા. કેટલાએક દિવસ પછી ગાંધાર દેશના રાજા સુખલના પુત્ર શકુનિ પેાતાની આઠ વ્હેનાને તેડી હસ્તિનાપુરમાં આબ્યા હતા, અને તેણે રતિના જેવી તે સુંદરીઓને ભીષ્મને પ્રાર્થના કરી ધૃતરાષ્ટ્રનો સાથે પરણાવી હતી. તે લગ્નમહાત્સવ મોટી ધામધૂમથી હસ્તિનાપુરમાં થયા હતા. cr ધૃતરાષ્ટ્ર વિવાહિત થયા પછી ભીષ્મને વિચાર થયે। કે, “ હવે કાઇ પણ ચેાગ્ય કન્યા મળે તે પાંડુના વિવાહ કરવા. ’’ હસ્તિનાપુરની મહારાણી થવાને લાયક કોઇ ઉત્તમ રાજકન્યાની શેાધ કરવાને ભીષ્મની પ્રવૃત્તિ હતી. એવામાં તે પાતાના ભત્રીજા પાંડુ કુમારને લઈ હસ્તિનાપુરમાં ફેરવા નીકળ્યા અને ત્યાં અચાનક આ ચિત્રપટ્ટવાળા પ્રવાસી તેના જોવામાં આવ્યે છે. ચિત્રમાં ચિતરેલી અનુપમ દિવ્ય સુ ંદરીને જોઇ ભીષ્મે વિચાર કર્યો કે, “ આ કાઇ દિવ્ય સુંદરી પાંડુને લાયક છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ (૮૨) જૈન મહાભારત. આ અનુપમ અંગના જે પાંડુને પ્રાપ્ત થાય તે બહુ સારી વાત બને” આવા વિચારથી ભમે તે પ્રવાસીને પુછયું, ભદ્ર, આ કમલવદની કઈ સુંદરબાળાનું ચિત્ર છે? રૂપથી સર્વ દિવ્ય કન્યાઓને જીતનાર અને લાવણ્યથી દેદીપ્યમાન આ બાળા કેની પુત્રી છે? અને આ ચિત્ર લઈ તું શા માટે ફરે છે?” ભીષ્મનાં આવાં વચન સાંભળી તે પ્રવાસી મંદહાસ્ય કરી બે -“આયુષ્ય, યમુના નદીના તટ ઉપર મથુરા નામની નગરી છે. તેમાં થદુ નામે એક મહાપરાક્રમી રાજા થઈ ગયા છે. તેના વંશજો હાલ તે નગરમાં રાજ્ય કરે છે. યદુરાજાને શૂર નામે પુત્ર થયા હતા. તે પણ ઘણો જ વિર્યવાન રાજા હતા. તેને શેરિ અને સુવીર નામે બે પુત્ર થયા હતા. તે પુત્રે સર્વ રીતે ગુણવાન અને લાયક થયા એટલે શુર રાજા શરિને રાજ્યપદ અને સુવીરને યુવરાજપદ આપી દીક્ષા લઈ વનમાં તપશ્ચર્યા કરવા ગયે હતે. એક વખતે શરિ પિતાના નાનાભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપી કુશાવત દેશમાં ફરવા નીકળ્યા. ત્યાં તે દેશ ઉત્તમ જાણી તેણે તેમાં શૈર્યપુર નામે એક ઉત્તમ નગર વસાવ્યું અને તેમાં પોતે વાસ કરીને રહ્યો હતે. થોડા વખતમાં તેની ન્યાયવૃત્તિથી એ રાજ્ય ઘણું આબાદ થયું અને તેની અંદર વસનારી પ્રજાએ ઘણી સમૃદ્ધિવાન્ થઈ હતી. શરિને તે રાજ્યમાં ઘણા પુત્ર થયા હતા. તેમાં અંધકવૃષ્ણિ મુખ્ય હતું. રાજા શરિએ કુશાવર્તદેશના રાજ્ય ઉપર Page #120 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ. " (૮૩) અંધકવૃષ્ણિને બેસાર્યો પછી પોતે સંસારથી વિરક્ત થઈ સુપ્રતિષ્ઠિત નામના મુનિની પાસે દીક્ષા લઈ ચારિત્રધર્મ પાળી મેક્ષે ગયે હતે. અહિં મથુરામાં સુવીર રાજાએ પિતાનું રાજ્ય સારી રીતે જમાવ્યું હતું. તેને ભેજવૃષ્ણિ વગેરે ઘણુ પુત્ર થયા હતા. કેટલાક વખત પછી સુવીર પિતાનું રાજ્ય ભેજવૃશિશુને સંપી સિંધુદેશમાં ફરવા નીકળ્યો અને ત્યાં સિંધુ નદીને તીરે પિતાના નામથી સુવીરપુર નામે શહેર વસાવી રહ્યો હતે. તે વીરરાજા બાગ, બગીચા, વન, કૂવા, તથા તળાવ પ્રમુખ મનને આનંદ આપનારાં સ્થળને વિષે વિચરી સુખોપભેગનું રહસ્ય લેતે પણ તેમાં આસક્ત થયે નહિં. મથુરા નગરીમાં રહેલા ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે એક પરાક્રમી પુત્ર થયા અને અંધકવૃષ્ણિને સુધર્માચરણું સુભદ્રા નામની સ્ત્રીથી દશ દિગપાળના જેવા દશ પુત્ર થયા. તે પુત્રના સમુદ્રવિજ્ય, અભ્ય, સ્તિમિત, સાગર, હિંમતવાન, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એવા નામ પાડયાં હતાં. તે દશ પુત્ર ઉપર કુંતી નામે એક સુંદર કન્યા થઈ. તે પુત્રીનું જન્મલગ્ન જોઈ મહાન તિર્વેત્તાઓએ કહ્યું હતું કે, “આ કન્યા ચક્રવતી પુત્રને જન્મ આપનારી થશે.”. યેષિઓના આ વચને સાંભળી રાજા અંધકવૃષ્ણિ ઘણે હર્ષિત થયે અને તે તે પ્રસંગે તેણીને જન્મ મહોત્સવ કરી ઘણું દાન Page #121 -------------------------------------------------------------------------- ________________ (૮૪) જૈન મહાભારત આપ્યાં હતાં. કુંતીએ પિતાના પિતૃગૃહમાં સારી કેળવણું લીધી છે. તે એક સુંદર રાજશ્રાવિકા બની છે. તેની નાની વયમાંથી ઉત્તમ ગુણોને ધારણ કરનારી થઈ, આથી તેણીના માતાપિતાને ભારે હર્ષ થયા છે. તે સગુણ બાળાનું લોકોએ પૃથા એવું નામ પણ પાડેલું છે. એ બાળા બાળચંદ્રની કળાની જેમ દિવસે દિવસે વધવા માંડી તે લગભગ યુવાવ સ્થામાં આવી પહોંચી, ત્યારે તેની માતાને તેણીના વરને માટે ચિંતા ઉત્પન્ન થઈ. એક વખતે રાજબાળા કુંતી પિતાના પિતાના ઉત્સગમાં રમતી હતી, ત્યારે રાજા અંધકવૃષ્ણિએ પિતાના વડા પુત્ર સમુદ્રવિજ્યને બોલાવીને કહ્યું કે, “વરા, આ તારી બહેનને એગ્ય એવો પતિ કયારે મળશે? હું તેની ” ચિંતાથી આતુર છું.” પિતાનાં આવાં વચન સાંભળી ચતુર સમુદ્રવિજયે જણાવ્યું કે, “પિતાજી, ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. જે તમારી ઈચ્છા હોય તે તેના ગ્ય વરને શોધી કહાડે તેવા બાહોશ માણસોને દશે દિશાઓમાં મેકલાવે જેથી આ મારી વિદુષી હેનને ઉત્તમ, બુદ્ધિમાન, સ્વરૂપવાન અને કુલીન વરની પ્રાપ્તિ થાય. કદિ આપણે તેણીને માટે સ્વયંવર કરીએ તે તેથી પણ વરની પ્રાપ્તિ થાય તથાપિ સ્વયંવરમાં મળેલા હજારે રાજાઓમાંથી એકને પસંદ કરી કન્યા વરવાથી બીજા બધા રાજાઓને અપમાન કરવા જેવું થાય છે, તે એક જાતને દોષ કહેવાય; તેમજ તેથી લડાઈ કે કલહ પણ ઉત્પન્ન થાય છે. તે છતાં જે એમ કરવાની આપની ઈચ્છા હોય તે હું આપને સંમત થતું નથી.” . Page #122 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટ. (૮૫) કુમાર સમુદ્રવિજ્યને આ મત થવાથી રાજા અંધકવૃષ્ણિએ તે માર્ગ લીધે નહિં. પછી મને બોલાવી રાજાએ કહ્યું કે, “તું દેશોદેશ જઈ આ કન્યાને ગ્ય એવા કોઈ પતિની શોધ કર.” રાજાની આવી આજ્ઞા થવાથી મેં આ પટ ઉપર તે રાજકન્યાનું ચિત્ર કહાડ્યું અને આ ચિત્રપટ સાથે લઈ તે કાર્ય કરવા માટે હું પિતે પ્રવાસ કરવા બાહર નીકળી પડે છું. દેશદેશ ફરતા ફરતે અહિં આવી પહોંચ્યો છું. અહિં આવ્યા અને થોડાક દિવસ થયા છે. આ નગરીના રાજા પાંડુની સત્કીર્તિ મારા સાંભળવામાં આવી છે. આજે આ તેમને પ્રત્યક્ષ જોઈ હું ઘણે હર્ષિત થયો છું. હવે મારો મનોરથ પૂર્ણ થયો એમ હું માનું છું. આપ મહાનુભાવ તેમના વડિલ છે, એ પણ મારા જાણવામાં છે. મારી આપની પાસે એટલીજ વિનંતિ છે કે, આ રાજકન્યાનું લગ્ન પાંડુ રાજાની સાથે કરે. જેમાં સુગંધી માલતીના પુષ્પથી ભ્રમર શોભાને પામે છે, તેમ એ રાજકન્યાથી પાંડુ રાજા શોભા પામશે. વળી અમારી રાજકન્યા કુંતીને એક માદ્રી નામે નાની બહેન છે. તે સુંદર બાળા ઉપર ચેદી દેશના રાજા દમષને ઘણો પ્રેમ થયો છે, પણ મેટી દીકરીનું લગ્ન થયા પહેલાં નાની દીકરીને પરણાવવી એ અઘટિત છે, એમ જાણું અમારા રાજાએ તે પુત્રીને પરણાવી નથી. માટે તમે કૃપા કરી અમારી ઈચ્છા પૂર્ણ કરે.” પ્રવાસીના આવા વચન સાંભળી ભીષ્મ, હદયમાં અતિ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૮૬) જૈન મહાભારત. પ્રસન્ન થઈ ગયા. પિતાને મને રથ પ્રયત્ન કર્યા સિવાય સિદ્ધ થયે એમ જાણી તે પોતાને કૃતાર્થ માનવા લાગે. ચિત્રપટ ઉપર આળેખેલી તે રાજકન્યાની સુંદર છબી જોઈ પાંડુરાજા પણ હૃદયમાં અતિ આનંદ પામી ગયું હતું. તે રમણય રાજરમણીનું ચિત્ર પાંડુ રાજાના ચિત્તરૂપી પટને વિષે કામદેવરૂપ ચિત્રકારે પ્રથમજ આળેખી રાખ્યું હતું. યદ્યપિ તે ભાવપણે વૃતિગોચર હતું, પણ દ્રવ્યપણે દૃષ્ટિગોચર નહિ હોવાથી તેનામાં આતુરતા રહેલી હતી, તે આજે સર્વ રીતે શાંત થઈ ગઈ હતી. પાંડુની મનોવૃત્તિ કુંતીના કાંતસ્વરૂપને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા ધરવા લાગી. તેના અંગમાં અનંગ વ્યાપી ગયે. તથાપિ વિડિલ ભીષ્મની મર્યાદા રાખવાને તેણે કઈ જાતની બાહ્યચેષ્ટા દર્શાવી નહિં. પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી તારે બે પ્રકારને બેધ લેવાને છે. વિચિત્રવીર્ય જે બળવાન રાજા વિષયના અતિ સેવનથી ક્ષય રોગને ભેગી થઈ પડ્યું હતું. એ ઉપરથી સમજવાનું કે, વિષય સેવન કેવું વિપરીત છે? વિષયાસકિતથી મનુષ્યની જીંદગીનો અંત આવી જાય છે. નિરેગી, બળવાન અને તંદુરસ્ત મનુષ્યો વિષયરૂપ અગ્નિના સેવનથી મીણની જેમ ગળી જાય છે. એ વિષરૂપ વિષના વેગથી વિચિત્રવીર્ય જે સમર્થ રાજા ક્ષીણ થઈ ગયે, તે સાંપ્રતકાળનાં સામાન્ય મનુષ્યના શા હાલ થાય ! આથી દરેક સુજ્ઞ મનુષ્ય ગૃહવાસમાં રહીને પણ વિષય સેવનની મર્યાદા રાખવી જોઈએ, Page #124 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા. અનિયમપણે સેવેલો વિષયાગ્નિ માનવ શરીરરૂપ શુષ્ક વૃક્ષને દહન કરી નાંખે છે. વિષયરૂપ અગ્નિકુંડમાં હોમાએ માનવ આત્મા દગ્ધ થઈ દુર્ગતિના ખાડામાં આવી પડે છે. તેથી એ વિષરૂપ વિષામાંથી દૂર રહેવું જોઈએ. • બીજે બે કુંતીના માતાપિતાના પ્રવર્તાને ઉપરથી લેવાનો છે. માતાપિતાએ પોતાની પુત્રી કુંતીને માટે ચગ્ય વર શોધવાની અને તેને સ્ત્રીકેળવણું આખ્યાની કેવી કાળજી રાખી હતી. પિતાની પુત્રીને સર્વગુણ સંપન્ન કર્યા પછી કોઈ રોગ્ય વરને આપવા માટે કે પ્રયત્ન કર્યો હતે? એ આર્ય માબાપોએ ખરેખર લક્ષમાં રાખવાનું છે. સુશિક્ષિત કન્યા એક સદ્દગુણ અને વિદ્વાન વરને પ્રાપ્ત કરે એ ખરેખર પ્રશંસનીય છે. પૂર્વે આ દેશમાં એ ઉત્તમ રીતિ પ્રવર્તતી હતી, તેથી આર્ય જેન પ્રજા સર્વ રીતે સુખી હતી. અને ગૃહાવાસનું સંપૂર્ણ સુખ ભેગાવવાને તે ભાગ્યશાળી બનતી હતી. ——- -- ———– પ્રકરણ ૧૧ મું. ચમત્કારી મુદ્રિકા. એક સુંદર રાજ મેહેલમાં બે રમણીઓ બેઠી હતી. તેની આસપાસ કેઈ ત્રીજું માણસ ન હતું. તેમાંથી એક રમણ પિતાના દર્યથી દિવ્ય કન્યાને પરાભવ કરનારી Page #125 -------------------------------------------------------------------------- ________________ (૮૮) જૈન મહાભારત. હતી. બીજી સ્વરૂપવાન હતી પણ તેનાથી ન્યૂન હતી. તથાપિ પેલી રમણના લાવણ્યની પ્રભા તેના પર પડતી, તેથી તે વિશેષ સુશોભિત દેખાતી હતી. તેઓ બંને પોતપોતાની ઈચ્છાઓ પ્રદર્શિત કરતી હતી. તેઓમાં જે અતિ સુંદર રમણી હતી તેણએ ચિંતાતુર વદને બીજીને કહ્યું, “સખી, મારા મનોરથ સિદ્ધ થવામાં મને મેટી શંકા ઉત્પન્ન થઈ છે. હવે હું નિરાશ થઈ મારા જીવનને અંત લાવવા ઈચ્છું છું.” પ્રિય રાજકુમારી! એવું સાહસ કરવું આપને એગ્ય નથી, આપ વિદ્વાન થઈ આત્મહત્યા કરવા તૈયાર થાઓ, એ સર્વ રીતે અઘટિત છે.” સખીએ ચિંતાતુરવદને ઉત્તર આપે. જે પિતા મને યોગ્ય વરને આપવા ખંતીલા છે, ત. થાપિ મારા હિતની ખાતર તેમણે પોતાના વિચાર ફેરવ્યા એ મને યોગ્ય લાગ્યું નહિં. પિતા તન, મન ધનથી મારૂં હિત ઈચ્છે છે, પણ તેથી મારું અહિત થવાનું છે. એ વાતથી સુજ્ઞ પિતા તદ્દન અજ્ઞાત છે. હવે મારે શું કરવું અને કે ઉપાય લે ?રાજકુમારીએ શકાશ્રુ લાવીને કહ્યું. પ્રિય સખી, એવું શું બન્યું છે?” તેણુએ ઈતિજારીથી જણાવ્યું. રાજકુમારી બેલી–સખી, ગઈકાલે હસ્તિનાપુરના મહારાજ પાંડુના ગુણ સાંભળી, હું તે પવિત્ર રાજાપર મેહિત થઈ ગઈ છું અને એ ધર્મવીર મહારાજાની પત્ની છેવાને મેં નિશ્ચય કર્યો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા. (૮૯) સખી—એ મહારાજાના ગુણા તે શી રીતે સાંભળ્યાં રાજકુમારી—જે પુરૂષ મારૂં ચિત્રપટ લઇ વિદેશમાં ગયા હતા, તે હસ્તિનાપુરમાં જઇ ચડયા. ત્યાં તે રાજ્યના અધિપતિ પાંડુરાજા પેાતાના વડીલ કાકા ભીષ્મની સાથે તેને અચાનક મળી ગયા. મારી સુંદર પ્રતિમા જોઈ પાંડુરાજાએ મને વરવાની ઇચ્છા કરી અને તે વાત તેના કાકા ભીમને ચેાગ્ય લાગવાથી કારક નામનેા એક પુરૂષ પેાતાના તરફથી મારા પિતાની પાસે મારા સ ધ કરવાને માટે મેકÕા. તેણે સભા વચ્ચે પિતાશ્રીને વાર્તા જાહેર કરી, પણ મારા દુભોંગ્યે પિતાશ્રીને તે વાત ગમી નહીં. તેમણે કારકને કહ્યું કે, • આવતી કાલે તમને જવાબ મળશે. ’ સખી, જો કર્મ પ્ર તિકૂળ હાય તા ધારેલુ કાર્ય નષ્ટ થઇ જાય છે અને કમ અનુકૂળ હાય તા ધારેલું કાર્ય સફળ થાય છે. ખીજે દિવસે પિતાશ્રી નિત્યને સમયે સભામાં આવી હાજર થયા. તે વખતે તેમણે મારા ચિત્રપટના ચિત્રકાર પેલા પ્રવાસીને ખેલાવીને કહ્યું કે, “ પાંડુરાજા રેાગી છે, માટે હું તેને મારી પુત્રી આપવાના નથી. આ વાત તે આવેલા માણસને જણાવી દે. ” પિતાની આજ્ઞાથી તેણે કારકને તે વાત કહી એટલે કારક નિરાશ થઇ હસ્તિનાપુર ચાલ્યા ગયા છે. સખી, આથી મને ઘણી ચિંતા થાય છે. આજના દિવસ તા માંડ માંડ નિ ગમન કર્યો છે. હવે રાત્રે શું થશે ? તે કાંઇ કહી શકાતુ નથી. જેમ સૂય વિના આ કમળ કરમાઈ જવા તૈયાર થયા "" Page #127 -------------------------------------------------------------------------- ________________ (૯૦) જૈન મહાભારત. છે, તેમ મનના સંતાપથી આ મારું શરીર નિસ્તેજ થઈ ગયું છે. તે કેરિકે જ્યારથી પાંડુરાજાના ગુણેનું વર્ણન મારી સમક્ષ કહી બતાવ્યું છે, ત્યારથી તેમના પ્રેમપાશમાં પડી છું. કરકે મને કહ્યું હતું કે, પાંડુ રાજા ચંદ્રના જેવા શિતળ છે, પણ મને તે એથી ઉલટું લાગે છે. જે પાંડુ રાજા ચંદ્રના જેવા શીતળ હોય તે તે મારા હૃદયમાં અગ્નિના કરતાં પણ વધારે તાપ કેમ કરે છે? વળી મારે કાંઈ પણ અપરાધ ન છતાં ક્રૂર કામદેવ પિતાના બાણે કરી મને અત્યંત પીડા કરે છે અને પાંડુ રાજાએ પોતાના સંદર્યથી તેને તિરસ્કાર કર્યો છે, તે છતાં તેને લગાર પણ કલેશ કરતું નથી. જે કામદેવે પાંડુ રાજાને પિતાના બાણેએ કરીને વિધ્યા હોય તે તેમને આટલા દિવસ સુધી મારું સ્મરણ કેમ ન થાય? ને જે સ્મરણ થતું હોય તે તેઓ અહિં આવ્યા વિના કેમ રહે? હવે હું નિરાશ થઈ છું. મરણ વિના મારે બીજો કોઈ આશ્રય નથી. રાજકુમારી કુંતીનાં આ વચન સાંભળી તેણીની સખીએ તેણીના હૃદયનું શાંત્વન કરવાને કહ્યું, “પ્રિય સખી, આટલે બધે ખેદ કરવાનું કાંઈ કારણ નથી. જે વસ્તુ પ્રાપ્ત થવા ગ્ય ન હોય, તે પણ ઉદ્યમે કરી પ્રાપ્ત થાય છે, માટે શેક કરે છેડી દે. હું કઈ એ ઉપાય શોધી કાઢીશ કે, તારે પતિ પાંડુ દૂર છતાં તત્કાળ પાસે આવી ઉભું રહેશે.” આટલું કહી તે ચતુરા પિતાની કામપીડિત સખીને શીત Page #128 --------------------------------------------------------------------------  Page #129 -------------------------------------------------------------------------- ________________ RARARARARARARARARARAR! ચહટRsPEES ss ss સ્ટ જૈન મહાભારત મહારાષ્ટ્ર ફોર-પજી હીરજી બુકસેતર, વાયુની મુંબઇ તે બાળાને પોતાના ઉત્સ`ગમાં લઇ વસ્ત્રના છેડાથી તેણીને પવન કરવા લાગ્યા. ( પૃષ્ટ ૯૧) RARARARARARARARARIRARARARARARARA vvvvvvvvvverovere Kri。hna Press, Bombay 4, Page #130 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા, ( ૯૧ ) tr ળાપચાર કરવા વૃક્ષેાના નવપલ્લવા લેવાને દૂર ગઇ, તે વખતે વિરહાતુર કુ ંતીએ વિચાર કર્યા કે, · આ સમય દેહ ત્યાગ કરવાને સારા છે. ’ આવે! વિચાર કરી તે સાહસી સુંદરી પેાતાના વસ્ત્રના કચ્છ મારી અશેકવૃક્ષ નીચે ઉભી રહી ખેલી—“ અહીં વસનારા સં વનદેવતાઓ, તમે મારી સર્વ વાત સાંભળેા, જન્માંતરમાં મારા પતિ પાંડુરાજા થાજો ” આ પ્રમાણે કહી તેણીએ વૃક્ષની શાખા સાથે પાશ માંથી ગળામાં ઘાલ્યા. આ વખતે એક દિવ્ય પુરૂષ હાથમાં ખડ઼ે લઇ દોડતા દોડતા તેણીના પાસે આવી ઉભા રહ્યો, “ મુશ્કે સાહસ કર નહીં આટલેથી કાંઇ કાર્ય પૂર્ણ થવાનુ નથી. તે વિષે આગળ વિચાર કરવાના છે. ” એમ કહી તેણે ગળામાંથી પાશ કહાડી નાખ્યા અને તે ખાળાને પેાતાના ઉત્સંગ માં લઇ વસ્ત્રના છેડાથી તેણીને પવન કરવા લાગ્યા. કુંતી ક્ષણવાર મૂછિત થઈ ગઇ. ક્ષણવારે મૂર્છા ઉતરી અને ચેત ના આવી ત્યારે તે પોતે કોઈ પુરૂષના ઉત્સંગમાં પડી છે, એવું જાણવામાં આવ્યુ. સંચેતના કુંતી અચાનક ચાંકીને બેલી—“ અરે આ મને ઉત્સંગમાં લઇ પવન કરનારા પુરૂષ કાણુ છે ? હું વિધિ તને ધિક્કાર છે. મારે પાંડુ પતિ છતાં અને હું તેની પતિવ્રતા સ્ત્રી છતાં આ કોઈ અન્ય પુરૂષને સ્પર્શ થયા. મારા પવિત્ર પાતિત્રત્યને કાણે કલંકિત કર્યું. ” આટલું કહી તેણીએ તે પુરૂષ સામું જોયુ ત્યાં હૃદયમાં પાંડુના આભાસ થયા. તરત તેણીએ વિચાયુ અરે ! હું સ્વમામાં છું કે જાગ્રત છું. પેલા કારકે જેવું પાંડુરાજાના Page #131 -------------------------------------------------------------------------- ________________ (૯ર) જૈન મહાભારત. સ્વરૂપનું વર્ણન કર્યું હતું, તેવું જ આ સ્વરૂપ દેખાય છે, પણ આ માટે તર્ક વ્યર્થ છે. શું જગતમાં એક આકૃતિના જેવી બીજી આકૃતિ થતી નથી ? વળી કહ્યું છે કે જેનું મન જેમાં આસક્ત થયું હોય, તે તેવું જ દેખે છે.” મને પણ તેમજ થયું. કયાં પાંડુ! અને કયાં આ સ્થળ ! આવી રીતે અચાનક મારી ઈચ્છા કયાંથી પૂર્ણ થાય ? તથાપિ મને આશ્ચર્ય લાગે છે કે, મારા હૃદયમાં મને સંતાપરૂપ અગ્નિને દાહ થઈ રહ્યો હતો, તે જાણે અચાનક શાંત થઈ ગયો હોય તેમ દેખાય છે. ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થયા વિના મનનું સમાધાન થતું નથી અને મનનું સમાધાન થયા વિના પદાથેની ઈચ્છા જતી નથી. માટે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ એજ મનનું સમાધાન છે. એ બન્નેની વચમાં અંતરાય નથી. ત્યારે એકને ભાવ અને બીજાને અભાવ સંભવે નહીં. અહિં મારા મનનું સમાધાન તો ભાવરૂપે દેખાય છે અને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ તે થઈ નથી, માટે તે અભાવ રૂપે છે. વળી એક પદાર્થને વિષે એક સમયે ભાવાભાવ હોય નહીં. ને આ તે પ્રત્યક્ષ દેખાય છે, એ આશ્ચર્યની વાત છે. જે આજ પાંડ રાજા હોય તે એમ બની શકે, પણ તે ક્યાંથી હોય! તે મહાનુભાવને અત્રે આવવાની કલપના શા ઉપરથી થાય! પણ કદાચ કાતાલીય ન્યાયવત્ એમ પણ બની જાય છે. ત્યારે શું મારી તીવ્ર પ્રીતિરૂપ આકર્ષણશક્તિ જ એમને અહિં તેડી લાવી હશે! મનમાં પણ આજ પાંડુ રાજા છે એવો નિશ્ચય શા ઉપરથી થાય? જો કે આ પુરૂષના અંગ સ્પર્શથી મને આનંદ Page #132 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા. (૯૩) થયા જેવું લાગ્યું, તેાપણુ આ તર્ક મારા ખરા થાય એવુ ભાગ્ય ક્યાંથી ? આ પ્રમાણે રાજકુમારી કુ તી અનેક તર્ક કરતી હતી, ત્યાં તેણીની ષ્ટિ તે પુરૂષના હાથના કડા ઉપર પડી. ત્યાં તે ઉપર ‘ પાંડુ રાજા’ એવા અક્ષરા તેણીના વાંચવામાં આવ્યા. તે વાંચતાંજ જાણે શાકની મૂર્છામાંથી ઉઠીને હર્ષોંની મૂર્છામાં આવી ગઇ હાય ! એમ સ્નેહને વશ થઇ સ્તબ્ધ બની ગઈ, તેણીના નેત્રમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલવા લાગી. આ વખતે તે તેજસ્વી પુરૂષે કહ્યું, “સુકુમારિ, શાંત થા, આવા આક્રોશ શામાટે કરે છે? તું જેને માટે અધીરી થઇ દુ:ખી થાય છે અને તે જેને તારા પ્રેમની દોરી સાથે માંધી લીધેલે છે, તે હું પોતેજ પાંડુ` રાજા છું. તારા નિળ ગુણુ સાંભળી તથા તારા ચિત્રપટ ઉપર સ્મૃતિ મનેાહર રૂપ જોઈ મારૂ મન હરણુ થઇ ગયું છે. ધનુ ર કામદેવની સહાયતાથી અતિ ઉત્કંઠા ધારણ કરી હું આ તારા નગરમાં આવ્યે છું.” આ પ્રમાણે રાજકુમારી કુંતી અને પાંડુ રાજા પ્રેમરસમાં મગ્ન થતાં હતાં, ત્યાં પેલી સખી ત્યાં આવી ચડી, અચાનક પાંડુને જોઇ તે ચમકી ગઇ. ક્ષણવારે કેટલાએક ચિન્હ ઉપરથી ‘આ પાંડુ રાજા છે.’ એમ જાણી તે સાન દવદના થઈ ગઈ, તેણીએ વિલક્ષણ સ્થિતિમાં પડેલી કુંતીને જોઈ કહ્યુ, “હે રાજકન્યા, આ મહારાજા પાંડુ તમારે ઘેર પરાણા થઈ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૯૪). જેને મહાભારત. પધાર્યા છે, માટે સાવધાન થઈ તે મહાનુભાવનું આતિકરે.” હું સત્કાર કરવામાં સમજતી નથી, માટે તું જયેગ્ય સત્કાર કર.” કુંતીએ જરા લજજાથી સ્પષ્ટ રીતે કહ્યું. આવા ઉત્તમ અતિથિ કે જે તારા હદયના આસન ઉપર વિરાજિત થવાને ગ્યા છે, તેમને તારી સાથે સંબંધ જોડ્યા સિવાય મારાથી સત્કાર શી રીતે થાય?” સખીએ વક્રોકિતથી જણાવ્યું. “જે ઘટે તેવો સંબંધ જેડ એ નેહીનું કામ છે. અને મારા હદયની તથા પ્રેમની સત્તા કેને આધીન કરવી? એ વિચાર પણ તારા જેવી સખીએ કરવાને છે” કુંતીએ પિતાના હૃદયને ભાવ દર્શાવીને કહ્યું. કુંતીનાં આ વાક્ય તેની સખી સમજી ગઈ પછી તરત તે ચતુરાએ રાજાની સંમતિ લઈ ત્યાં બંનેને ગાંધર્વ વિધિથી વિવાહ સંબંધ જોડી દીધું. પછી તેણે આનંદિત વદને બેલી–“મહાનુભાવ, જેણે પિતાના ઉજજળ યશથી આ ત્રણે લોકને પૂર્ણ કરેલા છે અને એક ક્ષમારૂપ ચક્ર તથા બીજું દિવિજય કરવારૂપ ચક જેણે ધારણ કરેલું છે એવા શ્રી શાંતિનાથપ્રભુ જે કુળમાં ઉત્પન્ન થયેલા છે, તે જ કુળમાં આ રાજકુમારીને જન્મ થયેલો છે, અને તમે પણ પિતાના ગુણોથી ત્રણે લેકને વશ કરનારા છે, તેથી આ રાજકુમારીએ તમારી ઉપર પિતાને નિર્મળ પ્રેમ ધારણ કરે છે. તેથી અ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા. ( ૫) મારા યાદવપતિ મહારાજાની સંમતિ મેળવ્યા વિના મેં આ તમારે વિવાહ સંબંધ જોડ્યો છે. તેથી હવે જેમ આ રાજકુમારીને મને રથ પૂર્ણ થાય તે તમારે યત્ન કરે.” આટલું કહી કાંઈ કાર્યને મિષ કરી તેમને એકાંત સ્થ ળને લાભ આપવાને તે સખી ત્યાંથી ચાલી ગઈ એકાંત રહેલી અંગનાને જોઈ અનંગે પિતાનું ધનુષ્ય તૈયાર કર્યું. તેઓ બંને શૃંગારના મહાસાગરમાં મગ્ન થઈ ગયા. કમનીય કાંતા કુંતીએ મંદહાસ્ય કરી પ્રશ્ન કર્યો, “સ્વામિનાથ, આ નગરમાં મારા પિતાના રાજમહેલની અંદર આપને પ્રવેશ શી રીતે થયે ? અને મારા હૃદયને પ્રેમ આપના જાણવામાં શી રીતે આવ્યો ? મારા ભાગ્યના ઉદયની પ્રેરણા શી રીતે થઈ?” કુંતીના આ પત્રના પાંડુએ પ્રેમથી ઉત્તર આપે. “પ્રિયા, ચિત્રપટ ઉપર તારી પ્રતિમા જોઈ તારી પર વિશેષ રાગી બની ગયે હતે. તારા પવિત્ર પ્રેમનું પતિબિંબ ત્યારથી જ મારા હૃદયદર્પણમાં પડયું હતું. મારા હદયના વિચાર ઇંગિત ઉપરથી જાણું મારા વિડિલ કાકા ભીમે કેરકને તારા પિતાની પાસે મોકલ્યા હતા. દેવયોગે તારા પિતાએ મને રેગી ઠરાવી કરકને નિરાશ કરી પાછા મેક. મેં કરકને એકાંતે બોલાવીને પુછયું, ત્યારે કેરકે તારા શુદ્ધ પ્રેમનું સ્વરૂપ મારી આગળ જણાવ્યું, તે ઉપરથી મારા હૃદયમાં તારી તરફ વિશેષ રાગોદય ઉત્પન્ન થયા અને મારા શરીરને કામદેવ વિશેષ પીડા આપવા લાગ્યા. કામદેવ Page #135 -------------------------------------------------------------------------- ________________ જેને મહાભારત ના પ્રભાવથી તને પ્રાપ્ત કરવાની મારી ઉત્કંઠા વિશેષ જાગ્રત થઈ. મને કોઈપણ સ્થળે ચેન પડવા ન લાગ્યું. ક્ષણમાં બાગમાં જઈ ઉભો રહું, ક્ષણમાં પલંગ પર સુઉં, ક્ષણમાં પુષ્પશધ્યાપર આળોટું, ક્ષણમાં જળસિંચિત પંખો લઉં, ક્ષણવાર અંગ ઉપર ચંદન ચોપડું, ક્ષણમાં પ્રકાશમાં ઉભે રહું અને ક્ષણમાં સરેવરના તીરપર જઈ શીત, મંદ અને સુગંધી પવન લઉં—એવા અનેક ઉપાય કર્યા તે પણ મારે તાપ શ નહિ. પછી કંટાળીને હું એક પુષ્પના બગીચામાં ગયે. ત્યાં આસપાસ ફરતા હતા, તેવામાં ખેરના વૃક્ષ સાથે ખીલાથી જડેલે એક માણસ મારા જેવામાં આવ્યું. તેના શરીરમાં મારેલા લોખંડના ખીલાએથી તે મહાપીડ પામતે હતે, તે ઘણે સ્વરૂપવાનું હતું તેની એવી દયાજનક સ્થિતિ જોઈ હું તેની પાસે ગયા અને મેં તેના શરીરમાંથી લોખંડના ખીલા કહાડી નાંખ્યાં, ત્યારે જેમ કાપી નાંખેલું વૃક્ષ નીચે પડી જાય તેમ તે પૃથ્વી પર પડી ગયે. પછી તેની પર શીતળ જળ છાંટયું એટલે તે સાવધાન થયું. મેં તેને પુછયું, “ભદ્ર, તું કોણ છે ? અને તારી આવી દશા કેણે કરી હતી ? ” મારા પુછવાથી તે વિનયથી બે -“હે પરોપકારી પુરૂષ, તમે મારા જીવનને ઉદ્ધાર કર્યો છે. મારા ભાગ્યથી જ તમારું આ સ્થળે આગમન થયેલું છે. મારું વૃત્તાંત સાંભળો-“વૈતાઢ્ય પર્વત ઉપર હેમપુર નામે એક નગર છે. તે નગરને હું રાજા છું. મારું નામ વિશાલાક્ષ છે. ઘણાં વિદ્યાધરના રાજાઓને મેં વશ કરેલા Page #136 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી મુદ્રિકા. (૯૭) છે. એક વખતે હું... પૃથ્વીમાં પર્યટન કરવાને નીકળ્યા. ફરતાં ક્રૂરતાં આ માગની સમીપે આવી પહોંચ્યા. એટલામાં મને વિદ્યાધરાના રાજા જાણી મારા કેટલાએક દુશ્મના કાણુ જાણે કયાંથી અહિં મારી પાછળ આવી પહોંચ્યા. મને એકલા જોઇ તેમણે મને ખળાત્કારે પકડી લીધા અને આ ઝાડની સાથે ખીલાથી જડી દીધા તેથી મારી આવી દુર્દશા થઈ હતી. તમે મારા પ્રાણદાતા થઇ મને મુક્ત કર્યા છે. જો કે તમારા બદલા મારાથી વાળી શકાય તેમ નથી, તે છતાં હું આપના તાબેદાર છું, જે ઇચ્છતા હૈ। તે આજ્ઞા કરે. તે કા કરવાને હું તત્પર છું. ?? તે વિદ્યાધરપતિનાં આવાં વચન સાંભળી મેં તેને કહ્યું, “ ભદ્રે ! પાપકાર કરવા એ દરેક ઉત્તમ મનુષ્યના ધમ છે, તમે તમારા રાજ્યમાં જઈ તમારી પ્રજાનુ' સારી રીતે પાલન પાષણ કરશેા, તેનાથી વધારે સારૂ મને શું છે, કે જે હુ તમારી પાસે માગું ? ” મારાં આવાં વચન સાંભળી, તે વિદ્યાધર ખુશી થઈ એક્લ્યા--“મહાનુભાવ ! તમારી ઉત્તમ વૃત્તિ જોઇ હું હૃદયમાં અતિશય પ્રસન્ન થયા છુ, તથાપિ તમારૂં કાંઈ પણ કાર્ય કરવાની મારા હૃદયમાં ઉત્કંઠા થાય છે, તે તમે દૂર કરી. વળી તમારી મુખમુદ્રા ઉપરથી દેખાય છે કે, તમે ચિંતાતુર છે. તે જો કૃપા કરી તમે તમારી ચિંતા મારી આગળ પ્રગટ Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) જૈન મહાભારત કરશેા, તે હું મારી શકિત પ્રમાણે તમારી ચિ ંતા દૂર 27 કરી શકીશ. હે પ્રિયા ! તે વિદ્યાધરપતિનાં આવાં વચના સાંભળી મે મારા બધા વૃત્તાંત તેની આગળ નિવેદન કર્યા. તે સાંભળી તેણે આનંદપૂર્વક જણાવ્યું–“ મહારાજા ! મારી પાસે એક ચમત્કારી મુદ્રિકા છે, તે મને મારા વંશપરંપરાથી મળી છે. તે હું આપને આજે અણુ કરૂ છું. એ મુદ્રિકામાં એવા ચમત્ક્રરી ગુણુ છે કે, જો એ આંગળીમાં ધારણ કરી હોય તે તેનાથી ઇચ્છિત કાય ની સિદ્ધિ થાય છે. વળી આ દિવ્ય મુદ્રિકા ધારણ કરવાથી અદૃશ્ય થઈ જવાય છે, કાઇને વશ કરી દેવાય છે, લાગેલ ઘા રૂઝી જાય છે, ઝેર ઉતરી જાય છે, ઝેર ચડતું નથી, અને પુષ્પની પેઠે આકાશમાં ચાલ્યા જવાય છે. ઇત્યાદિ ઘણા ગુણા તેની અંદર રહેલા છે. વળી તેમાં એક બીજો એવા ગુણ છે કે, તમારી જે પુત્રસંતતિ થશે, તેઓ એક બીજા ઉપર અતિ પ્રીતિ રાખશે. ” આ પ્રમાણે કહી તે વિદ્યાધર પતિએ આગ્રહ કરીને તે ચમત્કારી મુદ્રિકા મને અર્પણ કરી અને તે પેાતાને સ્થાને ચાલ્યેા ગયા. હું પ્રિયા ! પછી એ મુદ્રિકા મે મારી અંગુલીમાં ધારણ કરી પછી તરત તેના પ્રભાવથી હું તારા રમણીય મહેલમાં દાખલ થયે છું. જો હું આ વખતે અહિં આવી પહોંચ્યા ન હતે તે તુ આ મહેલના બગીચામાં ગળે ફાંસા ખાઇ જીવનના અંત લાવતે. પણ પૂર્વ કના પ્રભાવથી બધી સારી વાત બની ગઇ.” Page #138 -------------------------------------------------------------------------- ________________ ગર્ભગેપન. (૯) પાંડના મુખથી આ બધી વાર્તા સાંભળી કુંતી સાનદાશ્ચર્ય થઈ ગઈ. તેણીએ તે ચમત્કારી મુદ્રિકા જેવાને પાંડુના હાથને ગ્રહણ કર્યો અને તેનું સૂક્ષ્મ રીતે અવકન કરી પોતાના પતિને સમાગમ કરાવનાર તે મુદ્રિકાનો તેણીએ હૃદયથી ઉપકાર માન્યો. પ્રકરણું ૧૨ મું. ગર્ભ ગોપન. કુંતીની માતા સુભદ્રા ઉત્તમ પ્રકારની માતા હતી. માતા તરીકેના જેવા ગુણે જોઈએ તે બધા ગુણે તેનામાં પ્રાપ્ત થયા હતા. તેણીએ સારી ખંત ધરી પિતાની પુત્રી કુંતીને કેળવણી આપી હતી. તે સાથે તે ભવિષ્યમાં એક ઉત્તમ પ્રકારની ગૃહિણી બને એવી તાલિમ આપવામાં તત્પર રહેતી હતી. કુંતી કઈ યોગ્ય પતિને પ્રાપ્ત થાય અને તે ભવિષ્યમાં પૂર્ણ સુખી થાય ” એજ ધારણ સુભદ્રાના સુંદર હૃદયમાં હતી. તેણે કુંતીને માટે નવનવા મનોરથ ધારણ કરતી અને તે કેવી રીતે સફળ થાય ? તેના સંકલ્પ-વિકલ્પ કર્યા કરતી હતી. એક વખતે સુભદ્રા પિતાની પુત્રી કુંતીને શોકાતુર જોઈ હૃદયમાં વિચાર કરવા લાગી કે, “કુંતી જે હમેશાં પ્રસન્નમુખા Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જૈન મહાભારત. રહેનારી છે, તે હાલ શકાતુર કેમ દેખાય છે? શું તેને વિવાહિત થવાની ઉત્કંઠા થતી હશે? અથવા શું કઈ પુરૂષ તેણના શીળને ભંગ કરવા પ્રયત્ન કર્યો હશે? અથવા કે રાજકીય મનુષ્ય તેણીના મનને દુભવ્યું હશે? આમાંથી કોઈપણ કારણ બન્યા વગર કુંતી શોકાતુર થાય નહીં. તેણું હૃદયને શોક મારી આગળ પ્રગટ કરતી નથી. આ વિષે કઈ પણ યુક્તિથી તેણના શોકનું કારણ જાણવું જોઈએ.” આવું વિચારી પુત્રીવત્સલ સુભદ્રાએ તે વાત તેણીની સખી પાસેથી જાણવાને નિશ્ચય કર્યો. તેણીએ કુંતીની સખીને બોલાવીને પુછયું, “ભદ્ર ! મારી પુત્રી કુંતીને ચહેરે ફિક્કો કેમ પડી ગયે છે? તેણીને મુખચંદ્ર નિસ્તેજ કેમ દેખાય છે ? તેનું શું કારણ છે? તે તું સાચેસાચું કહી દે. આજ ઘણા દિવસ થયા કુંતી મારી પાસે આવતી નથી, તે છાની રહી શકાતુર રહે છે, અને પિતાના શોકને પ્રગટ કરવાને શરમાય છે. આ વિષે તારા જાણવામાં જે કાંઈ હોય તે મારી આગળ પ્રગટ કર. સુભદ્રાનાં આવાં વચન સાંભળી કુંતીની ચતુર સખીએ વિચાર્યું કે, “હવે સત્ય વાત પ્રગટ કરવાની જરૂર છે. જે વાર્તા બની છે. તે કલંક્તિ નથી. રાજકુમારી કુંતિનું ચારિ. ત્ર નિર્મળ છે. વળી તે વાત પ્રગટ કરવાથી કુંતી તેના પતિને સંગ પ્રાપ્ત કરી શકશે. તેણે ગાંધર્વવિધિથી જે પતિને વરી છે, તે પતિ તેને યાજજીવિત રહેવાને છે. તે સિવાય બીજા પતિને તે કદિ પણ પસંદ કરવાની નથી.” Page #140 -------------------------------------------------------------------------- ________________ ગગાપન. ( ૧૦૧ ) આ પ્રમાણે હૃદયમાં વિચારી સખીએ સુભદ્રાને કહ્યુ, “ભત્રિ ! આપની સમક્ષ હું સાચેસાચુ કહેવાની ઈચ્છા રાખું છે. રાજકુમારી કુંતી હસ્તિનાપુરના રાજા પાંડુને ગાંધ વિધિથી વર્યાં છે. રાજા પાંડુ કોઇ ચમત્કારી મુદ્રિકાના પ્રભાવથી આ સ્થળે ગુપ્ત રીતે આવ્યા હતા. તેની સાથે રાજકુ મારીના પવિત્ર સંબંધ જોડાયા છે. રાજા પાંડુ એક રાત્રિ રાજકુમારીના મહેલમાં રહી પાછા પેાતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. તે પછી કુંતી સગર્ભા થયાં. તેમની સગર્ભાવસ્થા અમે ગુપ્ત રીતે રાખી હતી. ચતુર કુંતીએ પેાતાના ગર્ભની ખખર કેાઈને પડવા દીધી નહીં. કુંતીના ગભ પ્રભાવિક હતા. તેના પ્રભાવથી કુંતીકુમારીના શરીરમાં પરાક્રમના પ્રાદુર્ભાવ થયા હતા. તે ઇંદ્રને પણ તૃણુસમાન ગણતા હતા. તેનામાં ઉદારતા ભારે આવિર્ભૂત થઈ હતી. નવ માસ પૂરા થયા એટલે તેમણે સૂર્યના જેવા તેજસ્વી એક કુમારને જન્મ આપ્યા. તે વખતે તે તેજસ્વી ગર્ભના અવલેકનથી તેમને ઘણા આનદ થયા હતા, પણ ગુપ્તપણાને લઈને તેમના મનમાં શાક પણ થયા હતા. પણ તે પ્રસિદ્ધ રીતે વિવાહિત થયા નથી અને આમ પુત્રના જન્મ થાય એ લેાકિવરૂદ્ધ લાગવાથી તેમણે મારી સલાહ લઇને તે તેજસ્વી બાળક ત્યજી દેવાના વિચાર કર્યા, પણ તે પુત્રનુ સાંઢય અને તેના અંગ ઉપર દેખાતા પરાક્રમ, દાય અને સામ્રાજ્ય પ્રાપ્તિના લક્ષણા જોઇ એ પુત્રના ત્યાગ કરવાનું મન થાય નહીં, પણ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જૈન મહાભારત, છેવટે લંકાપવાદના ભયથી તે પુત્રને ત્યાગ કરવાને નિશ્ચય તેમણે કર્યો. મણિ કુંડલ વગેરે વિવિધ આભૂષણે પહેરાવી એ બાળપુત્રને એક પેટીમાં નાંખી તે પેટી નદીમાં વહેતી કરી હતી. તેથી રાજકુમારી કુંતીને ઘણે શેક થયે હતે. એવા રત્ન જેવા પુત્રના વિયોગથી કેઈને પણ ખેદ થયા વિના રહે નહીં. ત્યારથી રાજકુમારી ચિંતાતુર રહ્યા કરે છે. અને તેથી તેમના શરીર ઉપર ગ્લાનિ આવી ગઈ છે. સખીના મુખથી આ વૃત્તાંત સાંભળી સુભદ્રા વિચારમાં પડી અને હવે શું કરવું? ” તેને માટે હૃદયમાં મુંઝાવા લાગી, તેણીએ તે વાત રાજાને જણાવી. તે વાત સાંભળી રાજા પ્રથમ તો વિચારમાં પડે, પણ છેવટે તેણે નિશ્ચય કર્યો કે, “જે થયું તે ઠીક થયું છે. હસ્તિનાપુરને પાંડુરાજા કુલીન ક્ષત્રીય છે, તેથી તે કુંતીને માટે એગ્ય છે.” આવું વિચારી તેણે પિતાના ધર નામના પુત્રને બેલાવી બધી વાર્તા કહી, અને તેની સાથે કુંતીને હસ્તિનાપુર મોકલાવી દીધી. ધરણે પિતાની સાથે મોટે રસાલે લીધું હતું. ઘડા હાથી, રથ અને બીજી મેટી રયાસત લઈ તે હસ્તિનાપુરની પાસે આવ્યું. રાજા પાંડુએ તથા ભીમે તેને ગ્ય સત્કાર કર્યો. અને નગરની બાહર મેદાનમાં તેને ઉતરવાને જગા આપી. ત્યાં રહી શુભ દિવસે રાજકુમાર ધરણે મટી ધામધૂમથી પિતાની બહેન કુંતીને પાંડુરાજાની સાથે પરણાવી. વિવાહ મંગળ વખતે ધરણે સે હાથીઓ, એક હજાર ઘોડા અને બીજે ગ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ ગર્ભપન. (૧૦૩) દાય સમર્પણ કર્યો. જ્યારે વિવાહ મહોત્સવ પૂર્ણ થયે એટલે ધરણે પાંડુની આજ્ઞા લઈ પિતાને નગર ચાલ્યા ગયે. રાજાપાંડુ કુંતીને મહારાણી પદ આપી પિતાના રાજ્યમાં ગ્રહવાસનું સુખ જોગવવા લાગ્યું. તેને નાનો ભાઈ વિદુર દેવકરાજાની પુત્રી કુમુદતીને પરર્યો હતે. કુમુદ વતી સુશીલા હતી, તેણીની સાથે રહી વિદુર ઉત્તમ પ્રકારનું સુખ ભેગવતે હતે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણે બંધુ વચ્ચે ઘણે સંપ હતું. તેઓ પોતાના વડિલ કાકા ભીષ્મની સલાહ પ્રમાણે ચાલતા હતા. પ્રતાપી પાંડુનું રાજ્ય સર્વ રીતે યશસ્વી નીવડયું હતું. તેના પ્રતાપી રાજ્યની જાહોજહાલી ભારતવર્ષ ઉપર વિખ્યાત થઈ હતી. પાંડુ જે રાજકાર્યમાં નિપુણ હતું, તે તે રાજલક્ષમીને ઉપભેગ કરવામાં પણ નિપુણ હતા. તે ઘણુંવાર પિતાના બંધુઓની સાથે અંત:પુર સહિત વસંતઋતુને વિહાર કરવાને ઉદ્યાનમાં જતે અને ત્યાં વિવિધ પ્રકારની કીડા કરી પોતાના રસિક આત્માને આનંદ આપતું હતું. તેણે પિતાના કાકા ભીષ્મની સહાયથી ભારતવર્ષ ઉપર દિવિજય કર્યો હતે. તેને પ્રતાપ એટલે બધા હતું કે, જેથી તે જગતમાં “પ્રતાપી પાંડુ” એવા ઉપનામથી ઓળખાતું હતું. મહારાણુ કુંતો પણ પોતાના સદગુણોથી સર્વ પૃથ્વીના રાજકુટુંબમાં સારી ખ્યાતિ પામી હતી. તે ધાર્મિક અને સાંસારિક કાર્યોમાં સારે ભાગ લેતી અને જનસમૂહના ઉપકારી કાર્યને અનુમોદન આપતી હતી. કુંતી ખરેખર પતિ Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) જૈન મહાભારત. વ્રતા હતી. દરેક કાર્ય પતિની આજ્ઞા મેળવીને કરતી અને તે અહર્નિશ પતિ સેવામાં તત્પર રહેતી હતી. પતિને પિતાનું સર્વસ્વ ગણું તે તરફ પૂજ્યભાવ રાખી વર્તાતી,અને પતિની મરજી સંપાદન કરવામાં જ પોતાના જીવનનું સાર્થકય માનતી હતી. તે સાથે તે રાજમહિષી ઘણું ઉદાર હતી. દીન તથા દુ:ખી જનને આશ્રય આપતી અને સદા તેવાં કાર્યમાં તન, મન, ધનથી પ્રવર્તતી હતી. આથી હસ્તિનાપુરની પ્રજામાં તે ઘણું માનનીય અને વંદનીય થઈ હતી. સર્વ લોકો તેને દીદ્વારિણી દેવી તરીકે માનતા અને તેનાં દર્શન થવાથી પિતાને પવિત્ર થયેલા સમજતા હતા. - રાજા પાંડુ અને મહારાણું કુંતીને રાજ સંસાર સુશેભિત બન્યા હતા. તેઓ બંને રાજદંપતી ધર્મ તથા બીજા સત્કર્મમાં ઉત્સાહથી સાથે ભાગ લેતાં અને સદા પરોપકાર કરવાનું મહાવ્રત ધારણ કરતાં હતાં. તે પવિત્ર દંપતીને દિવ્ય પ્રેમ તેમના રાજકુટુંબમાં પ્રકાશી નીકળ્યા હતા. પાંડુ સ્વતંત્ર મહારાજા હતે; તથાપિ તે પિતાના બંધુ પતરાષ્ટ્ર અને વિદુર તરફ સારે ભાવ રાખતા હતા. તેવી જ રીતે કુંતી મહારાણી હતી, તથાપિ પિતાની જેઠાણી ગાંધારી અને દેરાણી કુમુદતી તરફ ગ્ય રીતે વર્તતી હતી. તેઓ બંને પોતાના ઉપકારી ભીષ્મને પિતા સમાન ગણતા અને સર્વદા તેની આજ્ઞાને માન આપતા હતા. આવા તેમના સદવર્તનથી સર્વ રાજકુટુંબ તે દંપતી ઉપર અતિ પ્રેમ ધારણ કરતું અને લેકમાં તેમનું માન વધારતું હતું. Page #144 -------------------------------------------------------------------------- ________________ ગર્ભગેપન (૧૫) પ્રિય વાંચનાર ! આ પ્રસંગને બંધ પણ મનન કરવા જે છે. પાંડુ અને તેની મહારાણું કુંતી પોતાના કુટુંબ તરફ જેવી રીતે વર્યા છે, તેવી રીતે વર્તવાનું શિક્ષણ દરેક કુટુંબ ગ્રહણ કરવું જોઈએ. આજકાલ ભાઈઓમાં અને તેમની સ્ત્રીઓમાં જે કુટુંબ કલેશ જેવામાં આવે છે, તેથી કેટલી હાનિ થાય છે, તેને વિચાર આ પ્રસંગે કરવાનું છે. એક પિતાના પુત્ર વિવાહિત થયા પછી પોતપોતાની સ્ત્રીને આધીન થઈ કુસંપનાં બીજ આપે છે, એ નઠારામાં નઠારૂં કુપ્રવ ન છે. સદર બંધુઓને નેહ ઘાટે હવે જોઈએ, તેમની સ્ત્રીઓએ સદા સંપથી વર્તવું જોઈએ, જે તેઓમાં કુસંપ રૂપી મહાન અગ્નિ પ્રગટ થયે તે તેઓ બધાને સાથેજ વિનાશ થઈ જવાને. કુસંપરૂપી વિષવૃક્ષ જ્યાં આજે પિત થયું, ત્યાં તેના વિષમય ફળની એટલી બધી ખરાબ અસર થાય છે કે, તેથી સર્વને મેટી હાનિ થાય છે, અને તેને સ્વાદ લેનારૂં સર્વ કુટુંબ દુઃસ્થિતિમાં આવી પડે છે. સુજ્ઞ રાજા પાંડુ અને વિદુષી મહારાણું કુંતી કુસંપના નઠારા સ્વરૂપને જાણતાં હતાં, તેથી તેઓ પોતાના રાજકુટુંબમાં સારી રીતે સંપથી વર્તતાં હતાં. વર્તમાનકાળે કેટલાએક ઉત્કૃખલ યુવાને પોતે સ્વતંત્ર થવાને પિતાના વડિલેને અનાદર કરે છે અને પોતાના પૂજ્ય વડિલની આજ્ઞા તથા મર્યાદાનું ઉલ્લંઘન કરવા ઉભા થાય છે, તેઓને છેવટે અતિ પશ્ચાત્તાપ કરવાનો વખત આવે Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જૈન મહાભારતછે. સુજ્ઞ મહારાજા પાંડુ એ વાતને સારી રીતે જાણતું હતું, તેથી તે પોતાના વડીલ કાકા ભીષ્મની આજ્ઞા પ્રમાણે સદા વર્તતો અને તેમની દરેક આજ્ઞાને માન હતું. તેની વડિલ ભીષ્મ તરફ એટલી બધી પૂજ્ય અને માનબુદ્ધિ હતી કે, તે તેમને પિતાના પૂજ્ય પિતા સમાન ગણતે અને તેમણે આપેલા શિક્ષણથી તેમને પૂજ્ય ગુરૂ તરીકે માની સર્વદા તેમની સેવા કરતો, એટલું જ નહીં પણ સદા તેમના મહાન ઉપકારનું સ્મરણ કરી તેમને અતિશય આભાર માનતે હતે. આવી ઉત્તમ રીત સર્વને ધારણ કરવા ગ્ય છે અને તે પ્રમાણે પ્રવર્તન કરવા સદા તત્પર રહેવાનું છે. સંપ, વડિલની આજ્ઞાનું પાલન અને બીજાના ઉપકારનું સ્મરણ એ ત્રણ બાબતને ઉત્તમ બોધ આ પ્રકરણમાંથી પ્રાપ્ત કરવાનું છે, અને તે પ્રાપ્ત કરવાથી જ માનવજીવનની સંપૂર્ણ સાર્થક્તા થવાની છે. પ્રિય વાચકવૃંદ! જો તમે આ ઉત્તમ પ્રકરણને સાર ગ્રહણ કરશે અને તે પ્રમાણે વર્તવા હૃદયમાં નિશ્ચય કરશે, તે તમે તમારા જીવનમાં ધાર્મિક અને સાંસારિક બંને પ્રકારની ઉન્નતિ સંપાદન કરવાને ભાગ્યશાળી થશે. એ ઉત્તમ પ્રવ ન તમને તમારી સર્વ પ્રકારની ઉન્નતિનું ઉંચું શિખર બતાવશે અને છેવટે સદગતિના અધિકારી બનાવી આ દુઃખમય સંસારના મહા માર્ગમાંથી મુક્ત થવાને ઉત્તમ ઉપાય પ્રાપ્ત કરાવશે. Page #146 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયશા. (૧૦૭) પ્રકરણ ૧૩ મું. કંસ અને જીવયશા. સમૃદ્ધિવાળા રાજમહેલમાં એક પરાક્રમી રાજા સિંહાસન પર બેઠે હતો. તેની આકૃતિ અને કૃતિ બંને ભયંકર હતાં. તે પિતાની આજ્ઞા પળાવાને મહાન આગ્રહ ધારણ કરતું હતું. તેની આજ્ઞા હજારે રાજાએ મસ્તકથી ગ્રહણ કરતા હતા. તેના સર્વ સેવકે તેનાથી કંપાયમાન થતા હતા. તેના વિકરાળ સ્વરૂપને જોતાંજ શત્રુઓ કંપી ચાલતા અને સત્વર તેને તાબે થતા હતા. આ ઉગ્ર નૃપતિ ઉંચા વિચારમાં મગ્ન થયો હતે. બીજાને પરાભવ કરે, એજ તેનું મહાવ્રત હતું. અને તેને માટે જ તે સદા મનન કર્યા કરતું હતું, પણ આ વખતે તે એક બીજા વિચારમાંજ ઉતરી પડયે હતો. તેને એક સુંદર રૂપવતી પુત્રી ઉત્પન્ન થઈ હતી. પણ તેનામાં કેટલાએક નઠાશ ચિન્હ હતા. તે ચિન્હો ઉપરથી રાજાના જાણવામાં આવ્યું હતું કે, “આ કન્યા પિતાને તથા પોતાના શ્વસુર કુળનો નાશ કરનારી થશે.” આથી તેને કયાં આપવી ? અને તેનું શું કરવું ? તેને માટે તે ચિંતામગ્ન થયે હતે. વાંચનાર! આ ચિંતા કરનાર પરાક્રમી રાજા તે Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) જૈન મહાભારત, રાજગૃહી નગરીને રાજા જરાસંઘ છે. જરાસંઘે પિતાના પરાક્રમથી ઘણું રાજાઓને વશ કરેલા છે. સર્વ યાદના ખંડિઆ રાજાઓ તેની આજ્ઞા મસ્તક પર ચડાવે છે. તેને જે પુત્રીની ચિંતા થતી હતી, તેનું નામ જીવયશા છે. જીવયશા જેવી સેંદર્યવતી હતી તેવી ગુણવતી ન હતી. તેણીનામાં તારૂણ્યની સાથે જ બીજા દુર્ગણે પ્રવિષ્ટ થયા હતા. તે મદિરાપાન વિશેષ કરતી અને તેમાંજ મન્મત્ત રહેતી હતી. મદ્યપાનના દુર્ગુણેથી તેણીનામાં વિષય વિકાર પણ ઉત્પન્ન થતું હતું. આ પિતાની પુત્રી જીવયા સંબંધી વિચાર કરવામાંજ રાજા જરાસંઘ સદા ચિંતાતુર રહેતા અને આ વખતે પણ તે તેજ ચિંતામાં નિમગ્ન થયા હતા. રાજા જરાસંઘ પોતાના રાજ મેહેલમાં ઉપર પ્રમાણે ચિંતા કરતે હતા, ત્યાં દ્વારપાળે આવી વિજ્ઞપ્તિ કરી કે, મહારાજા ! રાજા સમુદ્રવિજયે કોઈ એક તરૂણ પુરૂષને સાથે લઈ આપને મળવા આવ્યા છે. આજ્ઞા હોય તે પ્રવેશ કરાવું.” દ્વારપાળનાં આ વચન સાંભળી રાજા જરાસંઘ સાનંદાશ્ચર્ય થઈ ગયે. પિતાની પુત્રી જીવયશા સંબંધી તેની ચિંતા નષ્ટ થઈ ગઈ અને રાજા સમુદ્રવિજયને મળવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ આવી. તેણે ઉત્કંઠાથી દ્વારપાળને કહ્યું, તેમને સત્વર પ્રવેશ કરાવ.” રાજાની આજ્ઞા થતાં જ દ્વારપાળે તે બંનેને પ્રવેશ કરાવ્યું. તેમણે વિનયથી રાજા જરાસંઘને પ્રણામ કર્યો. જરાસંઘ તેમના પ્રણામને માન આપી બો – Page #148 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયશા. ( ૧૦૯ ) હું ભદ્રે ! મારા કટ્ટા શત્રુ સિંહરથ રાજાનું શું થયુ? અને આ તમારી સાથે આવેલ તરૂણ પુરૂષ કાણુ છે ? ’’ સમુદ્રવિજયે વિનયથી કહ્યુ, “ રાજેંદ્ર ! આપે આજ્ઞા કરી હતી કે, સિંહપુર નગરના રાજા સિંહરથને આંધી પકડી લાવવા; કારણ કે તે આપની આજ્ઞા માનતા ન હતા. તે ઉપરથી તેની સાથે યુદ્ધ કરવા જવાને તૈયાર થયા, તે વખતે મારા ભાઈ વાસુદેવે આવી કહ્યું કે જ્યાં સુધી હું તમારા આજ્ઞાકારી અગ્રેસર છું, ત્યાં સુધી યુદ્ધ કરવા માટે તમારે પેાતાને જવાની શી જરૂર છે? આ પ્રમાણે કહી વસેદેવે ઘણેા આગ્રહ કર્યા એટલે મે તેને જવાની આજ્ઞા આપી. પછી વસુદેવે જઇ સિંહપુર નગરને ઘેરા ઘાલ્યો. બન્નેની વચ્ચે મેટું યુદ્ધ થયુ. છેવટે સિ હરથે વસુદેવના સૈન્યના પરાભવ કરવા માંડયા, તે વખતે તેના પ્રિય સારથીએ નીચે ઉતરી પેાતાના બાહુવડે સિ’હરથના રથને ચુણુ કરી નાંખ્યા, અને જેમ વાઘને પકડી પાંજરામાં ઘાલે, તેમ એને ખાંધી તે વસુદેવની પાસે લઇ ગયા. પછી વસુદેવ આપના કટ્ટા શત્રુ સિંહરથને પકડી-મધી મારી પાસે લાન્ચે અને હું તેને આપની પાસે લાવ્યેા છું. હવે આપને યાગ્ય લાગે તે શિક્ષા કરેા. જે વસુદેવના સારથિએ પરાક્રમ કરી સિંહૅરથ રાજાને પકડયા હતા, તેજ આ તરૂણ પુરૂષ છે. તેનું નામ કંસ છે, અને તે મારા ભાઇ વસુદેવની પાસે રહી તેના પ્રીતિપાત્ર બન્યા છે. 77 કંસના પરાક્રમની વાત સાંભળી જરાસંધ તેની ઉપર Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) જૈન મહાભારત. અતિ પ્રસન્ન થઈ ગયો. તેણે પિતાના હૃદયમાં વિચાર કર્યો કે, “આ પુરૂષ રાજપુત્રી જીવયશાને સર્વ રીતે લાયક છે, પણ તેનું કુળ કેવું હશે? તે જાણવું જોઈએ.” આવું વિચારી જરાસંઘે સમુદ્રવિજયને પુછયું, “આ તરૂણ પુરૂષ ક્યાં રહે છે અને તેનું કુળ કેવું છે?” સમુદ્રવિજયે કંસનું શુભ કરવાની ઈચ્છા રાખી કહ્યું, “મહારાજ! સુભદ્ર નામનો એક વણિક યમુના નદીના કિનારે શૌચક્રિયા કરવાને ગયે હતે. તેવામાં એક કાંસાની પેટી જળપ્રવાહમાં વહેતી આવતી હતી. તે જોઈ સુભદ્ર તે પેટી બાહર કાઢી અને તે પિતાને ઘેર લાવ્યું. પેટી ઉઘાડી જોતાં તેમાં ચંદ્રના જેવા મુખવાળો એક તેજસ્વી બાળક દીઠે. તેની પાસે ઉગ્રસેનના નામથી અંકિત કરેલી એક મુદ્રિકા પણ જોવામાં આવી. અને તેની સાથે એક પત્રિકા હતી. તે પત્રિકા વાચી જોઈ. તેમાં લખ્યું હતું કે, “ઉગ્રસેનની સ્ત્રી ધારિણી ગર્ભવતી થવાથી તેણીને પિતાના સ્વામીનું માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થઈ. ત્યારે બુદ્ધિમાન એવા પ્રધાનેએ કોઈ પણ યુક્તિથી એને મને રથ પૂર્ણ કર્યો. નવ માસ થયા પછી પિષમાસની કૃષ્ણ ચતુર્દશીએ વિષ્ટિકરણમાં પુત્રને પ્રસવ થયે, ત્યારે પ્રથમ થયેલા દેહદ ઉપરથી એ તેજસ્વી પુત્ર પિતાને વેરી થશે એમ જાણું તેને પિટમાં ઘાલીને ધારિણી રાણીએ તેજ દિવસે પોતાના સ્વામિનું રક્ષણ થવા નિમિત્તે તે પેટીને યમુનાના અગાધ જળમાં વહેતી મુકી દીધી.” આ પ્રમાણે પત્રિકા વાંચી તે સુભદ્ર તેને ઉગ્રસેનને પુત્ર ધારી ઉછેરી મેટ કર્યો. જ્યારે તે તરૂણ કે હતીપણ Page #150 -------------------------------------------------------------------------- ________________ કંસ અને છવયશા. (૧૧૧) વયમાં આવ્યા ત્યારે સુભદ્ર વણિકે પિતાના કંસ પુત્રને વસુદેવની સેવા કરવા મોકલ્ય, તેજ આ કંસ છે. તેણે પોતાના સેવા ગુણથી વસુદેવની સારી પ્રીતિ મેળવી છે. કાંસાની પેટીમાંથી એ નીકળે, તે ઉપરથી સુભદ્ર વણિકે તેનું નામ કંસ પાડેલું છે. જ્યારે તે નાના હતા, ત્યારે તે એ ચપળ હતું કે બીજા છોકરાની સાથે અહર્નિશ કજીયા કર્યા કરતે હતો. જ્યારથી વસુદેવની પાસે રહેલ છે, ત્યારથી તે ઘણે નમ્ર થયે છે. અને તે ઉગ્રસેનને પુત્ર હોવાથી વસુદેવ તેને રાજપુત્ર તરીકે માને છે. સમુદ્રવિજયનાં આવાં વચન સાંભળી જરાસંઘ ખુશી થયે અને તેણે સમુદ્રવિજયને કહ્યું કે, મારી પુત્રી જીવયશા હું આ કંસની સાથે પરણાવીશ. કારણ મેં પ્રતિજ્ઞા કરી હતી કે, “જે પુરૂષ મારા શત્રુ સિંહરથને બાંધી લાવે તેની સાથે રાજપુત્રી જીવયશાને પરણાવવી. ” આ મારી પ્રતિજ્ઞા હું સત્ય કરીશ. કારણ કે, મેટા લોકેની પ્રતિજ્ઞા કેઈપણ વખતે અસત્ય થતી નથી. પછી તરતજ જરાસંઘે મેટી ધામધુમથી રાજપુત્રી જીવ શાને કંસની સાથે પરણાવી દીધી. આ વખતે કેદ કરેલા સિંહરથ રાજાએ જરાસંઘની સામે રૂદન કરી માફી માગી, ત્યારે જરાસંઘે કૃપા કરી તેને છોડી મુક્યો અને રાજ્ય પાછું આપ્યું. પછી સમુદ્રવિજય જરાસંઘની આજ્ઞા લઈ પોતાના નગરમાં આવ્યા. કંસ પિતાની પ્રિયા જીવ શાની સાથે વિષય વિલાસ Page #151 -------------------------------------------------------------------------- ________________ છે કે, કત છે, તેણે ઉર લેવું છે તે કાલી વહેતે (૧૧૨) જૈન મહાભારત. કરતે પોતાના સાસરાના દરબારમાં રહ્યો હતે. મન્મત્ત થયેલી છવયશા કંસને ભજતી હતી, તથાપિ તેણની મનેવૃત્તિ વ્યભિચારથી નિવૃત્ત થઈ ન હતી. વિષયથી અતૃપ્ત એવી જીવશ હૃદયમાં કુવિકલ્પ કર્યા કરતી હતી. એક વખતે કંસે પિતાના સાસરા જરાસંઘને કહ્યું કે, મથુરાને રાજા ઉગ્રસેન કે જે મારા પિતા છે, તેણે મને મારી નાંખવાને પેટીમાં ઘાલી વહેતે કર્યો હતે, માટે મારે તેનું વેર લેવું છે. તે તમે મને મથુરાનું રાજ્ય આપવાનું વચન આપ તે હું મારા પિતા ઉગ્રસેનને પરાભવ કરી તેનું રાજ્ય પડાવી લઉં. જરાસંઘે તે વાત કબુલ કરી અને પિતાના જમાઈ કંસને મદદ કરવા કેટલું એક સૈન્ય આપ્યું. કંસે જીવયશાને સાથે લઈ મોટા સૈન્ય સાથે મથુરા ઉપર ચડાઈ કરી. તે વાત જાણે ઉગ્રસેન પણ મોટું સૈન્ય લઈ તેની સામે યુદ્ધ કરવાને આવ્યું. પિતા અને પુત્રની વચ્ચે ત્યાં ભયંકર લડાઈ થઈ. આખરે પરાક્રમી કસે ઉગ્રસેનને હરાવી પકડી કેદ કર્યો. પછી તેને એક કાષ્ટના પાંજરામાં પૂરી દીધો. અને તેના ૫ગમાં લેઢાની મજબુત બેડીઓ નાંખી દીધી. ઉગ્રસેનની આવી, સ્થિતિ થઈ તે પણ તે પિતાના પુત્રના પરાભવથી વિશેષ ક્રોધ, નહીં કરતાં હૃદયમાં સંતોષ માની બેસી રહ્યો. કંસ પિતાને કેદ કરી મથુરાની ગાદી ઉપર બેઠે અને તે રાજ્યમાં પિતાની આણ પ્રવર્તાવી. કંસે પ્રથમ તે પિતાને હાનપણના પાલન પિષણને ઉપકાર સ્મરણ કરી પેલા સુભદ્ર વણિકને શૈર્યપુર Page #152 -------------------------------------------------------------------------- ________________ કંસ અને અવયશા. (૧૧૩) માંથી બેલાવ્યું અને તેને પિતાના નગરમાં રાખી તેની બરદાસ કરી. - અહિં રાજા સમુદ્રવિજય કંસનું હિત કરી પિતાની રાજધાની શર્યપુરમાં લાવ્યા, ત્યાં લોકોના ટોળેટોળાં તેની પાસે ફરીયાદ કરવા આવવા લાગ્યા. નીતિમાન સમુદ્રવિજયે લોકોને ફરીયાદ કરવાનું કારણ પુછયું, એટલે તેઓએ જણાવ્યું -“મહારાજા! તમારા જેવા નીતિમાન રાજા. રાજ્ય કરતા છતાં અમે બહુ દુ:ખી છીએ. આપના નાનાભાઈ વસુદેવ ઘણું સુંદર સ્વરૂપવાળા છે. તેઓનું રમણીય રૂપ જોઈ અમારી સ્ત્રીઓ તેની પર મોહિત થઈ પિતપોતાનાં ઘરબાર મુકી તેની પાછળ રખડ્યા કરે છે. તેઓનાં હૃદય વસુદેવમાં એવાં લગ્ન થઈ ગયાં છે કે, તે મેહિત મહિલાઓ અમારી કાંઈપણ વાત કાને ધરતી નથી. તેઓનું મન ગૃહકાર્યમાં લાગતું નથી. હે મહારાજા! આ મહાકણમાંથી અમારું રક્ષણ કરે. એ મહાદુઃખ અમારાથી સહન થતું નથી. અમે સજીવ છતાં નિર્જીવ જેવાં થઈ ગયા છીએ.” લેકના મુખથી આવી ફરીયાદ સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું, “પ્રજાવ! તમારા કષ્ટની વાત સાંભળી હું દિલ. ગીર થયો છું. સર્વ પ્રકારે ભેજના કરી હું તમારા હેમ્પનું નિવારણ કરીશ.” આ પ્રમાણે કહી સર્ષને આશ્વાસન આપી સમુદ્રવિજયે પોતાના બંધુ વસુદેવને પાસે બેલા. તેને Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) જૈન મહાભારત. પેાતાના ઉત્સંગમાં બેસારી કહ્યું, “વત્સ ! તું સ્વેચ્છા પ્રમાણે વવાથી અતિ દુળ થઇ ગયા છે. તારી દુબ ળ આકૃતિ જોઇ મારૂ હૃદય ખળે છે. હવે તું માહેર ફરવું છેાડી દઇ સ્વસ્થાનમાં રહે, અને અનેક જાતની કસરત કરી તારા શરીરને સુધારાપર લાવ, એથી તારા શરીરમાં બળ આવશે. તે સાથે ઘરમાં રહી નવી નવી કળાઓના અભ્યાસ કર. તથા જે પૂર્વે તુ ધનુવે દાદિ ભણેલા છે, તેને સંભાળ. ” રાજા સમુદ્રવિજયનાં આવાં વચનથી વસુદેવના હૃદય ઉપર તેની સારી અસર થઇ અને તે રાજાની આજ્ઞા પ્રમાણે વવાને એકજ સ્થળમાં રહ્યો. એક વખતે કાઈ સુંદર દાસી હાથમાં સુગંધી ચંદન લઇ રાજા સમુદ્રવિજય પાસે જતી હતી. તેણીને શિવારાણીએ રાજા સમુદ્રવિજયને ચંદનનું લેપન કરવા મોકલી હતી. તે દાસી વસુદેવના મેહેલ આગળ થઇ પસાર થઇ એટલે વસુદેવે મશ્કરીથી તેણીની પાસેથી તે વિલેપન છીનવી લીધુ ત્યારે દાસી ક્રોધ કરી એલી–“રાજપુત્ર ! મહારાજા સમુદ્રવિજયે તમને એક સ્થળે રહેવાની આસનકેદ આપી તથાપિ તમે તમારી કુટેવ છેડી નહીં. ” દાસીનાં આ વચન સાંભળી વસુદેવે આશ્ચર્ય પામી પુછ્યું કે, “ દાસી ! તુ ખરેખરૂ કહે, રાજા સમુદ્રવિજયે મને આ એકજ સ્થળે શામાટે રાખ્યા છે?” પછીદાસીએ બધી વાત કહી સંભળાવી એટલે વસુદેવને રીસ ચડી અને તેજ રાત્રે તે મેહેલમાંથી છુપી રોતે ચાલ્યેા ગયે. રાજાને એ વાતની જાણ થવાથી તેણે ઘણા માણસને તેની Page #154 -------------------------------------------------------------------------- ________________ કંસ અને વયશા. (૧૧૫) શિધ કરવાને મોકલ્યા. તેઓ શોધતા શોધતા દરવાજા પાસે આવ્યા, ત્યાં એક ચિતાભસ્મને ઢગલો તેમના જેવામાં આવ્યા. એવામાં રાજા સમુદ્રવિજય પણ ત્યાં આવી પહોંચ્યા. તેણે ચિતાભસ્મને ઢગલો જોઈ અનેક તર્ક-વિતર્ક કરવા માંડ્યા. તેવામાં ભીંત ઉપર એક કાગળ ચોડેલો જોવામાં આવ્યું. તેમાં નીચે પ્રમાણે લખેલું હતું:-- - જે છોકરાને વાસ્તે તેના વડિલેને બધા લેકે તેમની નઠારી ચાલ વિષે ઠપકો આપે, એવા છોકરાને આ દુનિયામાં રહેવું યોગ્ય નથી. અપકીર્તિવાળા પુરૂષનું મૃત્યુજ કલ્યાણ રૂપ છે. જેના આચરણથી વડિલેને ઉગ થાય, તેનું નિવારણ કરવાને એ શિવાય બીજો કોઈ પણ ઉપાય નથી, એ વિચાર કરી અને ઘણે પશ્ચાત્તાપ કરી અહિં ચિતા રચીને વસુદેવે પિતાના પ્રાણ ત્યાગ કર્યો છે.” આવું લખેલ વાચી પિતાને બંધુ વસુદેવ નાશ પામે, એવું જાણી રાજા સમુદ્રવિજય મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયા. અને તેમણે ઉંચે સ્વરે વિલાપ કર્યો. એ ખબર જાણું સર્વ પ્રજાઓએ પણ હૃદયથી શેક પ્રદર્શિત કર્યો. વસુદેવની માતા સુભદ્રા પોતાના પુત્રના શેકથી ઝુરીઝરીને મૃત્યુ પામી. માતા અને પુત્રના વિયેગથી આખું શહેર શેકાતુર થઈ ગયું. તેને કેટલાક સમય વીતી ગયા પછી વસુદેવના મરણની વાત સાંભળી મથુરામાં રહેલા કંસને ભારે શોક થેયે હતે. વસુદેવ પિતાને પાળક અને પિષક પિતા હતે. એથી કંસની Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) જૈન મહાભારત. ,, લાગણી વિશેષ દુખાણી હતી અને તેણે કેટલાક દિવસ સુધી વસુદેવના મરણના શાક પાન્યા હતા. એક વખતે કંસ પા તાની રાણી જીવયશાની સાથે અંત:પુરમાં બેઠા હતો. વિષયની વાપિકારૂપ જીવયશા કંસની સાથે સ્વાથી સ્નેહ ધારણ કરતી હતી. તેણીના મત્ત હૃદયમાં અનેક તર્કવિતર્ક થયા કરતા હતા. આ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “ કાષ્ઠ માણસ આપને મળવાની ઇચ્છા રાખે છે, ”સે પ્રવેશ કરાવાની આજ્ઞા આપી એટલે તે પુરૂષ કંસની પાસે આવી પ્રણામ કરી કહ્યું કે, “મહારાજા ! હું આપને એક વધામણી આપવા આવ્યો છું. ” સે ઈંતેજારીથી કંસે પુછ્યુ, “ એવી શી વધામણી છે? જલદી કહે ” દૂતે આનંદ પૂર્ણાંક કહ્યું, મહારાજા ! હું સમુદ્રવિજય રાજાને દૂત છું. રાજા સમુદ્રવિજયે કહેવરાવ્યું છે કે, “ તમારા પાળક પિતા અને મારા નાના ભાઇ વસુદેવ કે જેને આપણે મૃત્યુ પામેલા જાણતા હતા, તે જીવતા છે અને અરિષ્ટપુરના રાજા રૂધિરની રાહિણી નામની કન્યાને સ્વયંવરમાં વરી અમારે ત્યાં આવેલ છે. ” કૃતના આ વચન સાંભળી મથુરાપતિ કસ ઘણેાજ આનદ પામ્યા અને તેણે તે તને સારી સારી વસ્તુઓ ઇનામમાં આપી. પછી તેને પુછ્યુ કે “ મારા પાળક પિતા વસુદેવ શી રીતે પ્રગટ થયા ? અને તેએ સ્વયંવરમાં રાહિણીને શી રીતે વયો ? એ વૃત્તાંત મને સાંભળાવ. કસના આવાં વચના સાંભળી તે દૂત બેક્લ્યા—વસુદેવના મરણના નિશ્ચય કરી અમારા રાજા સમુદ્રવિજય ઘણેા વખત શાકાતુર રહેતા ર "" Page #156 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયશા. ( ૧૧૭ ) "" હતા. એક વખતે કાઇ નિમિત્તિએ આવી તેમને કહ્યુ કે રાજેંદ્ર ! શાક કશ નહીં. તમારા ભાઈ વસુદેવ હજી જીવતા છે. ” નિમિત્તિઆના આ વચન સાંભળતાંજ સમુદ્રવિજય સાન દાશ્ચર્ય થઇ ગયા. અને તેમના હૃદયના શાક જરા શમી ગયા. તેવામાં અરિષ્ટપુરના રાજા રૂધિર તરફથી તેની પુત્રી રાહિણીના સ્વયંવરનું આમંત્રણ આપ્યુ. રાજા સમુદ્રવિજય પેાતાના ભાઇઓ સહિત તે સ્વયંવરના ઉત્સવ જોવાને અષ્ટિપુરમાં આણ્યે. તે કન્યાની પ્રાપ્તિને માટે નહીં, પણ પેતાના ભાઈ વસુદેવના વિયેાગથી થયેલા દુ:ખને નિવારણ કરવા માટે આળ્યા હતા. તે પ્રસંગે જરાસંઘ વગેરે મોટા મોટા રાજાએ આવ્યા હતા. જ્યારે સ્વયંવરના સમય થયેા એટલે રાજાએ ઉત્તમ પોશાક પહેરી પાતપાતાને ચેાગ્ય એવા આસન ઉપર આવીને બેઠા. રાજા સમુદ્રવિજય પણ તે કૈાતુક જોવાને એક માસન ઉપર આવીને બેઠા. સર્વ રાજસમાજ આવી રહ્યા પછી રાજકન્યા રાહિણી પાતાની દાસીઓના પરિવાર સાથે મડપમાં દાખલ થઇ. તે રાજખાળા પેાતાના કટાક્ષથી સર્વ રાજમડળને અવલેાકવા લાગી. રાજકુમારી રાહિણીના મુખચંદ્રને જોઇ સર્વ રાજાએ ના વદનરૂપી કુમુદ પ્રફુલ્લિત થવા લાગ્યાં, અને તેને વરવાની ઉમદા આશાઓ બાંધવા લાગ્યા. અનુક્રમે સરાજાઓના ગુણુ, રૂપ, કુળ તથા રાજ્યસમૃદ્ધિ વગેરેનુ વૃત્તાંત રાહિણીને તેની સખી સ ંભળાવવા લાગી. બધું સાંભળ્યા પછી અને એક વાર સર્વ રાજાઓના મુખ જોયા પછી મૃગાક્ષી રાહિણીએ Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) જૈન મહાભારત. k ફીવાર કોઇ રાજાના મુખ તરફ પેાતાની દ્રષ્ટિ કરી નહીં. સુવર્ણ ના સિ’હાસન ઉપર બેઠેલા રાજાઓમાં કાઇ પણ રાજા તે રમણીને રૂચિકર લાગ્યા નહીં. પછી તેણીએ બીજા લેાકેા તરફ દૃષ્ટિ કરી, ત્યાં એક મૃદંગ વગાડનારા પુરૂષ તેના જોવામાં આવ્યા, તેણી તે મુદ ગવાદક ગધવ ઉપર માહિત થઇ ગઇ. રાજકુમારીની મનેાવૃત્તિ જાણી તે ગંધ મૃદંગ વગાડવાનું પેાતાનું ચાતુર્ય પ્રગટ કરવા લાગ્યા. વાદ્યકળામાં તેનું અક્ ભૂત પાંડિત્ય જોઇ તત્કાળ રાજકન્યાએ કંઠમાં વરમાળા આરાપિત કરી. તે જોઇ બધા રાજાએ વિસ્મય પામી ગયા અને તે રાજકન્યાનું અનુચિત આચરણ જોઇ ક્રોધાતુર થઇ ગયા. કેટલાએક ક્રેાધાવેશમાં એલી ઉઠ્યા કે, “ અરે! આ દુષ્ટાએ શુ કીધું? આ મૃદંગ વગાડનારા હલકા અને કુરૂપે પુરૂષ કે જે કાઈની ગણત્રીમાં નહીં તેનાજ ગળામાં વરમાળા નાંખી દીધી. ” ઇત્યાદિ ઘણાં વચનેા કહી તેઓ કાલાહલ કરવા લાગ્યા. ક્ષણવારે તે મૃદંગીની સાથે યુદ્ધ કરવાની જરાસંઘે આજ્ઞા કરી એટલે બધા રાજાએ યુદ્ધ કરવા તત્પર થઇ ગયા અને બધાએ એકલા મૃદંગીની ઉપર ધસી આવ્યા. તે વખતે રૂધિર રાજાએ કહ્યું કે, “હવે ગમે તે કરા પણ કાંઈ વળવાનું નથી. મારી પુત્રી રાહિણીને જે વ ગમ્યા તે ખરા, તેમાં કાંઇ પણ ફેરફાર થવાના નથી, ” (ર આ પ્રમાણે કહી રાજા તે મૃદ ંગીની તરફેણમાં થયું. પેાતાની સામે શત્રુઓ ઘણા હતા, તેા પણ રાજા રૂધિર તેમ Page #158 -------------------------------------------------------------------------- ________________ કંસ અને છવયશા. (૧૧૯) નાથી ડર્યો નહિ. અને પોતે યુદ્ધ કરવા તત્પર થયે. પેલા મૃદંગીએ વિચાર્યું કે, ઘણુઓની સાથે યુદ્ધ કરતાં આ એકલા રૂધિરરાજાને પરાભવ થશે. એવું વિચારી મૃદંગી પણ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તે વખતે આકાશમાં રહેલા વિદ્યાધરે એ મૃદંગીને બેસવાને એક રથ આપે. તે રથમાં બેસી મૃદંગીએ વિદ્યાધરેએ આપેલ દિવ્ય શસ્ત્રો લઈ એવું તે યુદ્ધ કર્યું કે, જેમ સૂર્યના પ્રકાશથી તારાઓ નિસ્તેજ થઈ જાય, તેમ બધા રાજાએ નિસ્તેજ થઈ ગયા. પછી જરાસંઘની આજ્ઞાથી રાજા સમુદ્રવિજયે ગાંધર્વને પરાભવ કરવા યુદ્ધ કરવા માંડયું, છેવટે મૃદંગી ગાંધર્વના પરાક્રમથી રાજાઓનું સૈન્ય હઠી ગયું અને રાજા સમુદ્રવિજય પણ, ક્ષેભ પામી ગયે. આ એક મૃદંગી ગાંધર્વ છતાં ક્ષત્રિયના જેવું બળ ધારણ કરે છે, એમ હદયમાં વિસ્મય પામેલા સમુદ્રવિજયે કેધ કરી પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. તેવામાં તે મૃદંગીનું બાણ આવી સમુદ્રવિજયના પગમાં પડયું, તેની અંદર આ પ્રમાણે અક્ષરે લખેલા હતા. જેણે પિતાનું શરીર ચિતામાં બાળી નાંખ્યું એવું કપટ દર્શાવી જે તમારા નગરમાંથી નાશી ગયે, તેજ વસુદેવ તમારા ચરણકમળને વંદના કરે છે.” આ અક્ષરો વાંચતાંજ સમુદ્રવિજય સાનંદાશ્ચર્ય થઈ ગયા અને તરત તેના નેત્રોમાં આનંદાશ્ર ભરાઈ આવ્યાં. તે રથમાંથી ઉતરી મૃદંગીની પાસે આવ્યો. એટલે વસુદેવ રોમાંચિત શરીરે પિતાનું પ્રથમનું રૂપ ધારણ કરી મેટા ભાઈને પગમાં ૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જૈન મહાભારત. ડ્યો. તેના નેત્રમાંથી નીકળતાં આનંદાશ્રના પ્રવાહથી તેણું બંધુના ચરણકમળને સિંચન કરવા લાગ્યો. રાજા સમુદ્રવિજ્ય તેને બેઠે કરી ભેટી પડ્યો. તેણે ગદગદ કંઠે કહ્યું, “વત્સ! આટલા દિવસ તું કયાં રહ્યો હતે?” વસુદેવે કહ્યું “વડિલ બંધુ! આપની કૃપાથી હું મારે વેષ બદલી છુપી રીતે સ્વ છંદપણે પૃથિવીમાં જ્યાં ત્યાં ફરતે હો .” આ પ્રમાણે બંને ભાઈઓને મેળાપ જેઈ, રાજા રૂધિરના જાણવામાં આ વ્યું કે, આ મૃદંગી ગાંધર્વ નથી, પણ રાજા સમુદ્રવિજયને નાને ભાઈ છે, તેથી તેના હૃદયમાં અતિશય આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. આ વખતે રાજકુમારી રોહિણીને જે આનંદ થયું હતું, તે અવર્ણનીય હતે. પછી ચંદ્ર અને રોહિણીના વિવાહની જેમ વસુદેવ તથા રહિણીને વિવાહ થયો. ચંદ્રની જેમ રેશહિણીની પ્રાપ્તિથી વસુદેવને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. પછી રાજા સમુદ્રવિજયે વસુદેવને પોતાની નગરીમાં આવવાને કહ્યું, એટલે વસુદેવે જણાવ્યું કે, “જયેષ્ઠ બંધુ! હાલ મારાથી આપણા નગરમાં આવી શકાય તેમ નથી. કારણ કે, લાંબે વખત દેશાટન કરતાં મને બીજી ઘણી સ્ત્રીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં રાજકન્યાઓ, ગાંધર્વ કન્યાઓ અને વિદ્યાધની કન્યાઓ ઘણું છે. તે બધીને સાથે તેડી હું રાજધાનીમાં આવીશ.” આ પ્રમાણે કહી વસુદેવ ઉત્તર દિશા તરફ ગયા અને રાજા સમુદ્રવિજય પોતાના પરિવાર સાથે સ્વરાજધાનીમાં આવ્યા. પછી કેટલેક દિવસે વસુદેવ મણિજડિત્ર વિમાનમાં બેસી આકાશમાગે પિતાની રાજધાનીમાં આવ્યા. રાજા Page #160 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયશા. ( ૧૧ ) સમુદ્રવિજયે.માટા આડ બરથી તેમના પ્રવેશેાત્સવ કર્યો હતા.” હે મથુરાધિપતિ કંસરાજા! આ પ્રમાણે તમારા પાળક અને પોષક ઉપકારી વસુદેવના વૃત્તાંત બન્યા છે, તે આપને વિદિત કરવાને હું આવ્યો છું. ફ્તના મુખથી આ વૃત્તાંત સાંભળી કંસ હૃદયમાં હ પામ્યા અને પછી તરતજ તે વસુદેવને મળવાને તૈયાર થયા. મથુરાપતિ કેસ રાજગૃહનગરમાં આવી વસુદેવને મળ્યા અને ત્યાં કેટલાક દિવસ રહી રાજા સમુદ્રવિજયની આજ્ઞા મેળવી વસુદેવને પેાતાની રાજધાની મથુરામાં લાવ્યા અને મેટા આડંબરથી તેના પ્રવેશેાત્સવ કર્યો. કંસને પેાતાના કાકા દેવકરાજાની પુત્રી દેવકી નામે હતી, તેની સાથે ત્યાં વસુદેવને વિવાહ કર્યા અને તે પ્રસ ંગે મથુરાનગરીમાં મેોટી ધામધુમ કરવામાં આવી. 6 કંસની સ્ત્રી જીવયશા કે જે મદિરાપાન કરવામાં મશગુલ હતી. તે એક વખતે પેાતાના મહેલમાં બેઠી હતી, ત્યાં કાઇ દાસીએ આવી ખબર આપ્યા કે, કોઈ પવિત્ર મુનિ ગોચરીએ આવ્યા છે. ’ ઉન્મત્ત જીવયશા તત્કાળ તે મુનિની પાસે આવી, ત્યાં તેણે તે મુનિને ઓળખી લીધા. તે મુનિ કંસના ભાઇ અઇમતા હતા. તે વૈરાગ્યથી દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ઉન્મત્ત જીવયશા મદ્યપાન કરી કેશ છુટા સુકી અને પેાતાની નાભિ તથા સ્તનમ`ડળને દર્શાવતી મુનિની પાસે ઉભી રહી. તેણીએ મદનવિકાર પ્રગટ કરી કહ્યું, “ પ્રિય Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૨૨ ) ,, દીયરજી ! તમારી વ્હેન દેવકીના લગ્નના ઉત્સવ ચાલે છે, તેથી ચાલેા આપણે સાથે નૃત્ય કરીયે. ”એમ કહી તે ઉન્મત્ત અબળા અઈમત મુનિને ગળામાં હાથ નાંખી વળગી પડી. તેણીના આવા દુરાચારથી મુનિને ક્રોધ ચઢયો અને તેણે કહ્યુ, “ અરે નિજ દુરાચારી સ્ત્રી ! દૂર રહે. મને છેડી દે. જેના વિવાહના સમારંભમાં તું ઉન્મત્ત થઇ નાચવા કુદવાની ચાહના કરે છે, તેણીના સાતમા ગર્ભ તારા પતિને ઘાત કરશે. ” મુનિના આ વચન સાંભળી તેણીએ તેનું ગળુ મુકી દીધું. પછી તે મુનિ ભિક્ષા લીધા વિના એમને એમ ચાલ્યા ગયા. અને તે મુનિનાં વચન સાંભળવાની અસરથી જીવયશાના મદ ઉતરી ગયા. રાણી જીવયશાએ આ વાત પોતાના પતિ કંસને કહી, તેથી ક ંસને દુ:ખ ઉત્પન્ન થયું. પેાતાના મૃત્યુની વાત સાંભળી કાને દુ:ખ ન થાય ? પછી છળભેદને જાણનારા કંસે ખીજે દિવસે વસુદેવને એકાંતમાં એલાવીને કહ્યું, હે ઉપકારી મિત્ર, હું તમારી પાસે એક માગણી કરૂ છું કે, ‘ મારી વ્હેન દેવકીના સાતગ મને આપજો. જેમનું હું પાલનપેાષણ કરીશ.' નિષ્કપટ હૃદયના વસુદેવે તે વાત પેાતાની સ્ત્રી દેવકીને કહી, “ પ્રિયે! આપણને મળભદ્ર વિગેરે ખીજા ઘણાં પુત્રા છે, તારા ઉદરથી થયેલા સાતગભ તારા ભાઇને આપવામાં કાંઈ હરકત નથી. કસ પેાતાના ભાણેજોનુ સારી રીતે પાલનપેાષણ કરશે. ” પતિભક્તા દેવકીએ પતિના વચનને માન આપી તે વાત કબુલ કરી. Page #162 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયશા, ( ૧૨૩ ) પછી અનુક્રમે દેવકીને પ્રજા થવા લાગી અને તે પ્રજા વસુદેવ ક ંસને આપવા લાગ્યા. નિર્દય કસે તે બધાના નાશ કરી દીધો. દેવકીના છ સંતાનના નાશ કર્યા ત્યાંસુધી વસુદેવ તથા દેવકીને એ વાતની ખબર પડી નહિ. કારણકે તેઓને કસ કહેતા હતા કે, એ ખળકાને મારા અંત:પુરમાં લઇ જઇ હું તેમનુ પાલન પાષણ કરૂં છું. પરંતુ મથુરામાંની પ્રજામાં એવી વાત પ્રસરી કે કસે દેવકીના છ ગભેના નાશ કર્યો. એ વાત ચાલતી ચાલતી વસુદેવ તથા દેવકીના કાને આવી, તેથી તેમના હૃદયમાં અત્યંત દુઃખ થઇ આવ્યું અને પછી તેમણે હવેથી જે પ્રજા થાય તેને ગુપ્ત રીતે રાખવી, એવા નિશ્ચય કર્યો. ક્રૂરક કસ પોતાના ભાણેજોના નાશ કરવાથી મથુરાની પ્રજામાં ઘણા વગેાવાતા હતા, લેાકેા તેને હૃદયથી અતિશય ધિક્કારતા હતા. પચેંદ્રિય મનુષ્ય પ્રાણીના વધ કરવાથી કસ નિસ્તેજ થઇ ગયા હતા. તેના મસ્તકપર કાળચક્ર ભમતું હતું. બાળહત્યાના ઘાર પાપે તેને ઘેરી લીધે હતા. તેની ઉન્મત સ્રી જીવયશા પણ તેવીજ પાપબુદ્ધિ ધારણ કરનારી હતી. એ ક્રૂર હૃદયના રાજદંપતીથી મથુરાની પ્રજામાં હાહાકાર વત્તોઇ રહ્યો હતા. દરેક શેરીએ અને મંદિરે કંસના કરક નીજ વાત્તો થતી હતી. કેટલાએક વૃદ્ધ અને વિદ્વાન લેાકેા કહેતા હતા કે, અલ્પ સમયમાં કંસ કાળને આધીન થશે. ’ Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત, ( ૧૨૪ ) સદ્ગુદ્ધિ વસુદેવ અને દેવકી હવે પછીના પાતાના ગ ની રક્ષા કરવા માટે અનેક પ્રકારની ચેાજના કરતા હતા. દેવકીની મેનેવૃત્તિ કંસના ક્રૂરક થી ભયભીત થતી હતી અને સદા તેને માટે ચિંતાતુર રહેતી હતી. કુબુદ્ધિ કસે પેાતાના સ્વાર્થને માટે નિર્દોષ ભાણેજોના પ્રાણના નાશ કર્યા હતા; તથાપિ તેના આતુર હૃદયમાં કાળના ભય લાગતા હતા. તેને ઘણીવાર કુવમો આવતાં અને તેથી તે ભયભીત થઇ જાગી ઉઠતા હતા. કોઇવાર તે ભાન વગરના થઇ યદ્વાતઢા એલતા અને પોતે કરેલા ઘાર પાપના પશ્ચાત્તાપ કરતા હતા. ઘણીવાર તે પાતાની રાણી જીવયશાની ઉપર ક્રોધાતુર થતા અને તેને મારવા ધસી આવતા હતા. કાઈ ફાઈ વાર તે મને પાપી દંપતીની વચ્ચે મહાન કલહુ ઉત્પન્ન થતા અને છેવટે માંડ માંડ તેનું સમાધાન થતુ હતુ. મથુરાની સર્વ પ્રજા કંસરાજા તરફે અનાદર દર્શાવતી અને તેના નિંદનીય આચરણને વારંવાર ધિક્કારતી હતી. પ્રિય વાંચનાર! આ પાપી કસના ચરિત્ર ઉપરથી તારે ઘણું શીખવાનું છે. દરેક મનુષ્યમાં સુમતિ અને કુમતિ અને પ્રગટ થાય છે. શાસ્ત્ર અને સત્સંગને સેવન કરનાર મનુષ્ય સદા સુમતિના ધારક અને કુમતિ નિવારક થાય છે. જ્યાં સુધી એ ઉત્તમ સંગની સેવા કરનારી રહે છે, ત્યાંસુધી તેનામાં સદા સુમતિ સ્થિર રહે છે અને જ્યારે તે કુસ ંગીના સંગી બને છે, ત્યારે તેનામાં કુમતિ ઉત્પન્ન થાય છે. જ્યાંસુધી Page #164 -------------------------------------------------------------------------- ________________ કંસ અને જીવયા. ( ૧૨૫ ) કંસ વસુદેવના સારા સંગમાં રહ્યો, ત્યાંસુધી તે સારી મતિવાળે રહ્યો અને જ્યારે તે જરાસંઘના તથા તેની પુત્રી જીવયશાના સમાગમમાં આવ્યા, ત્યારે તેનામાં કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હતી અને તેથી તે ક્રૂર તથા હિંસક બની ગયા હતા. તે કુસંગને લઈને તેણે પોતાના છ ભાણેજોનેા ઘાત કર્યા હતા. આ ઘાર પાપથી તે મથુરાની સર્વ પ્રજામાં અકારે થઇ પડયા હતા. તેણે પેાતાના જીવનને નિ ંદનીય બનાવ્યુ હતુ. વળી જે જે મનુષ્ય મહા પાપના કરનાર થાય છે, તે મનુષ્ય પાતાના પાપકર્મના બળથી મૃત્યુની પાસે આવે છે. જેમ અતિ ઉગ્ર પુણ્ય કરવાથી તેના શુભ ફળ આ લેાકમાં સદ્ય મળે છે, તેવી રીતે અતિ ઉગ્ર પાપ કરવાથી તેના કટુફળ પણ આ લેાકમાં સઘ મળે છે. એવીજ રીતે પાપી કસના પ્રસંગમાં પણુ અન વાનુ છે. એ મહાપાપી પણ હવે કાળના ગ્રાસ થવાને અધિ કારી અન્યા છે. કંસની સ્ત્રી જીવયશા કે જે કેળવણી વિનાની અને દુ – સનને સેવનારી સ્ત્રી હાવાથી તે ક ંસના સંસારને મલીન કરનારી થઈ પડી હતી. તેવી અજ્ઞાન અને દુ સની સ્રીના સેવનથી પુરૂષનું જીવન ગલિત થઇ જાય છે. ક ંસને જે આલહત્યા કરવાની કુબુદ્ધિ ઉત્પન્ન થઇ હતી, તે પણ તે નઠારી શ્રીના પ્રસંગથીજ થઈ હતી. તે ઉપરથી દરેક સુન્ન મનુષ્ય ઘણા એપ લેવાના છે. સ્ત્રીજાતિને સન્માર્ગે દોરવાના પ્રયત્ન કરવા જોઈ એ. ખાલ્યવયથીજ તેણીની સંભાળ રાખવી જોઇ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧રદ ) જૈન મહાભારત. એ. જે સ્ત્રી જાતિને કેળવણી વગરની રાખવામાં આવે તે અ૫ સમયમાં જ તેણીના અબુદ્ધ હૃદયમાં દુરાચાર તથા દુર્વ્યસનનો પ્રવેશ થઈ જાય છે. દુરાચારિણી તથા દુશીલા સ્ત્રી પોતાને તથા પિતાના સંગીને દુર્ગતિમાં પાડે છે. તે વિષે જીવ શાનું મલિન ચારિત્ર દષ્ટાંત રૂપ છે. દુર્વ્યસનમાં આવી પડેલી અંગના ઉભયકુલને કલંકિત કરે છે અને તેણુને સંસાર તેના કુટુંબને દુ:ખરૂપ થઈ પડે છે. માટે સર્વ ભવિ મનુષ્ય પિતાની સ્ત્રીસંતતિને બાલ્યવયથી કેળવણીરૂપ કલ્પલતાની આશ્રિત કરવી છે, જેથી તે સદ્ગણું, સદાચારી અને સુશીલ બની આ -સંસારના માર્ગને સુધારવાનું મુખ્ય સાધન થઈ પડે. – – મકરાણું ૧૪ મું કૃષ્ણ અને કંસ. યમુના નદીને કાંઠે આવેલા એક ગામડામાં એક વિશાળગૃહમાં અર્ધરાત્રે કઈ દંપતી વાતોવિનોદ કરતા હતા. તેઓમાં જે પુરૂષ હતું, તે ગામને અધિપતિ હતા અને સ્ત્રી તેમની રાણી હતી. આ વખતે તે સ્ત્રી સગર્ભા હતી. પ્રસવને પૂર્ણ સમય થઈ ગયું હતું. ક્ષણમાં જ તેણીના ઉદરમાંથી પ્રસૂતિ થવાની હતી. તે ચતુર સ્ત્રી પોતાના પતિને પ્રસવ થવાની જ વાત કરતી હતી. “પુત્ર અવતરશે કે પુત્રી” એમ Page #166 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. ( ૧૨૭) અને સ્ત્રી પુરૂષ પિતાના હૃદયને પ્રશ્ન કરતા હતા. આ વખતે એક પુરૂષે “ દ્વાર ઉઘાડે ” એ ધ્વનિ કર્યો. તે ધ્વનિ સાંભળતાંજ સ્ત્રી પુરૂષ ચમકી ગયાં. આવા રાત્રિને સમયે કોણ આવ્યું હશે?” એમ તેઓ વિચારમાં પડ્યા. પુરૂષે ઇતેજારીથી બેઠા થઈ પિતાના ગૃહનું દ્વાર ઉઘાડયું, તેવામાં જેના બંને હાથમાં એક નાનું તેજસ્વી બાળક છે એવા એક પુરૂષને તેમણે જોયે. તેને જોતાં જ તે પુરૂષે તેને ઓળખી લીધો. તેણે આનંદના આવેશમાં કહ્યું, “મિત્ર! તમે અત્યારે ક્યાંથી? આ બાળક કોનું છે અને તેને અહિં કેમ લાવ્યા છે?” તેના પ્રશ્ન ઉપરથી તે પુરૂષે પિતાને સર્વ વૃત્તાંત તેને કહી સંભળા. પ્રિય વાચકવૃંદ! આ પ્રસંગ તમારા સમજવામાં આબે નહીં હોય. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. યમુના નદીને કાંઠે આવેલું ગામ તે ગોકુળ છે. તે મથુરાનગરીથી ત્રણકેશ ઉપર આવેલું છે. જે સ્ત્રી પુરૂષ હતા, તે નંદ તથા તેની સ્ત્રી યશોદા છે. નંદ ગોકુળને રાજા છે અને યશોદા તેની રાણું છે. તે નંદ વસુદેવને પરમ મિત્ર છે. આ વબતે જે પુરૂષ હાથમાં બાળક લઈને તેની પાસે આવ્યું છે, તે વસુદેવ પિતાની સ્ત્રી દેવકીને સાતમે ગર્ભ જે કૃષ્ણ તેને લઈ નંદને ઘેર આવ્યું છે. જ્યારે કંસે દેવકીના છ ગર્ભ મારી નાંખ્યા તેથી આ સાતમા ગર્ભનું રક્ષણ કરવા વસુદેવને અર્ધરાત્રે કુળમાં આવવું પડયું છે. આ સાતમે ગર્ભ કૃત Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) જૈન મહાભારત. પણ જ્યારે દેવકીના ગર્ભમાં આવ્યું ત્યારે દેવકીએ સાત મોટા સ્વપ્રો જોયાં હતાં. તેણુએ જ્યારે એ સાત સ્વમાની. વાત પિતાના પતિ વસુદેવને કહી, ત્યારે વિદ્વાન વસુદેવે ઉત્સાહથી દેવકીને કહ્યું હતું કે, “આ સ્વમા ઉપરથી જણાય છે કે, તારે આ ગર્ભ ભરતાને માટે રાજા થશે.” પતિનિાં આવાં વચને સાંભળી દેવકીને ભારે ખેદ થયો. કારણકે પિતાને કૂર બ્રાતા કંસ આવા ઉત્તમ ગર્ભને પણ નાશ કરશે. આથી ત્રાસ પામતી દેવકીએ પોતાના પતિ વસુદેવને આજીજી કરી વિનંતી કરી કે, “પ્રાણનાથ! કેઈ પણ યુક્તિથી મારા આ પ્રભાવિક ગર્ભનું રક્ષણ કરે.” તે વખતે વસુદેવે પિતાની પ્રિયાને કહ્યું હતું કે, “પ્રાણેશ્વરી ! તું નિશ્ચિત રહે. આ તારા સાતમા ગર્ભનું કેસરૂપ રાક્ષસથી હું રક્ષણ કરીશ. અહિંથી ત્રણકેશ ઉપર ગોકુળ ગામ છે. તે ગામને રાજા નંદ મારે પરમ મિત્ર છે. અમારા બન્નેમાં કાંઈ પણ ભેદ નથી. તેને યશેદા નામે એક સદ્ગણ રાણું છે. માટે આ ગર્ભમાંથી થયેલા પુત્રને હું તેની પાસે લઈ જઈને એનું રક્ષણ કરાવીશ.” પતિનાં આવાં આશ્વાસન ભરેલાં વચન સાંભળી દેવકીએ પિતાના સાતમા ગર્ભની સારી રીતે સંભાળ કરી હતી. નવ માસ પૂર્ણ થયા પછી શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીને દિવસે દેવકીએ પુત્રને જન્મ આપે. એ પુત્ર ઘણે તેજસ્વી દેખાયું હતું, તેનું વક્ષસ્થળ શ્રીવત્સના ચિન્હથી અંકિત હતું. તેના શરીર ઉપર બીજા પણ એવા શુભ ચિન્હા હતા કે જે તેના અર્ધચક્રવતી પણાને સૂચવતા હતા. Page #168 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. (૧૨૯) આ વખતે કંસના રક્ષપાળે દેવકીના સૂતિકાગ્રહની રક્ષા કરતા હતા. તે બધા ભરતા પતિના પૂર્વભવના મિત્રો જે દેવતાઓ હતા, તેના પ્રભાવથી નિદ્રાધીન થઈ ગયા હતા. તે વખતે દેવકીએ પોતાના પતિ વસુદેવને જાગ્રત કરી પુત્ર આપે. તેને લઈ વસુદેવ ગેકુળ તરફ ચાલતો થયો. તે સમચે સર્વ દિશાઓ તેજોમય દીસવા લાગી. દેવતાઓએ તે બાળક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને છત્ર ચામર ધારણ કર્યો. વસુદેવ એ પ્રભાવિક પુત્રને લઈ દરવાજા પાસે આવ્યા, ત્યાં પાંજરામાં પૂરેલા ઉગ્રસેને વસુદેવને છે. તેણે પૂછયું, “ભદ્ર! નેત્રને સુખ આપનારું આ શું છે ? તે મને કૃપા કરી કહે.” વસુદેવે મંદહાસ્ય કરતાં કહ્યું, “બંધુ ! આ બાળક તને કેદખાનામાંથી મુક્ત કરનારો છે.” તે સાંભળી અંતરમાં આ નંદ પામેલા ઉગ્રસેને કહ્યું, ભાઈ! હું તમારે માટે ઉપકાર માનું છું. મારા જેવામાં એવું અદ્ભુત આવ્યું છે કે, આજથી, હું કેદખાનામાંથી છુટયે એ મને નિશ્ચય થઈ ગયે છે. આ પ્રમાણે ઉગ્રસેનને ધીરજ આપી વસુદેવ ત્યાંથી આગળ ચાલ્યું, ત્યાં પાણીના પૂરથી પરિપૂર્ણ એવી યમુના નદી તેના જેવામાં આવી, પણ પુત્રના પ્રભાવથી વસુદેવ નિ:શંક થઈ યમુના નદી ઉતરી ગયો હતે. અને તે પછી તે આ વખતે ગેકુળમાં આવી પહોંચ્યું હતું. ગોકુળપતિ નંદ આનંદથી પિતાના મિત્ર વસુદેવને બાળક લઈ ઘરમાં યશદાને આપવા જતા હતા, ત્યાં ખબર મળી કે, Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) જૈન મહાભારત. યશદાએ એક દિવ્ય કન્યાને જન્મ આપે.” વસુદેવ તે કન્યાને લઈ પિતાને પુત્ર યશોદાને આપી સત્વર પિતાને ઘેર આવ્યું. અને તે પુત્રી દેવકીને સેંપી તે બાળિકા ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. તેણીના રૂદનનો શબ્દ સાંભળી કંસના રક્ષપાળે જાગ્રત થઈ ગયા અને તે પુત્રીને કંસની પાસે તેડી ગયા. તે સુંદર બાલિકાને જોઈ કંસે વિચાર કર્યો કે, “ મારાથી બધા શત્રુઓ ભયભીત થઈ નાશી જાય છે એવું મારૂં અતુલ પરાક્રમ છે, તેથી મને આ દુર્બળ કન્યા શું કરવાની છે? મૂર્ખ મુનિઓ દ્વા તદ્ધા બેલનારા છે, તેમના વચન ઉપર શે વિશ્વાસ રાખવે?” આ પ્રમાણે વિચારી તે બાલિકાનું નાક કાપી તેને પાછી આપી દીધી. અહિં નંદના ગોકુળમાં વસુદેવને પુત્ર ચંદ્રની જેમ વધવા લાગ્યા. ચંદ્રના ઉદયથી જેમ ઉદયગિરિ રમણુય લાગે છે, તેમ નંદના પુત્રથી ગોકુળ અતિ રમણીય દેખાવા લાગ્યું, તેનું અતિ મહરરૂપ જોઈને નંદ તથા યશોદાને અતિ આનંદ ઉત્પન્ન થયે. તે પુત્રના શરીરને વર્ણ કૃષ્ણ હોવાથી નંદે વિચાર કરી તેનું નામ કૃણુ પાડ્યું. એ સુંદર કુમારને ગેકુળની ગોપીઓ ઉત્સંગમાં બેસાડી રમાડવા લાગી. જેમ ઇંદ્રાણુના હસ્તાદકથી નંદનવનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ યશોદાના પાલણપોષણથી કૃષ્ણ ગોકુળમાં વૃદ્ધિ પામવા લાગ્યા. એક ગોપીના ખોળામાંથી બીજીના ખોળામાં જાય અને એકના હાથથી બીજીના હાથમાં જાય, એવી રીતે રમાડતાં તેની ઉપર ગોપીઓને ઘણે પ્રેમ થયો. કઈ કઈ વખત Page #170 -------------------------------------------------------------------------- ________________ કુનિ નામે છે તે પ્રકારે તેને કરી કુષણને કૃષ્ણ અને કસ. (૧૩૧) દેવકી પણ મથુરાથી ગોકુળમાં આવતી અને કૃષ્ણને પિતાના સ્તનનું સ્નેહથી પાન કરાવતી અને અતિ હર્ષથી લાડ લડાવિને બોલાવતી હતી. એક દિવસે પૂતના અને શનિ નામે બે વિદ્યાધરીઓ પૂર્વનું વૈર સમરણ કરી કૃષ્ણને મારવા ગોકુળમાં આવી અને ઘણું પ્રકારે તેને મારવાનો યત્ન કર્યો, પણ તેમાં તેઓ નિષ્ફળ થઈ અને અંતે દૈવયેગે તેઓ બંને મરણને શરણ થઈ ગઈ. જે નિર્દોષ સાધુજનને મારવાને યત્ન કરે છે, તેઓ પોતે જ નાશ પામી જાય છે. કૃષ્ણ અનુક્રમે કિશોરવયમાં આવ્યું, ત્યારે તે ગોપાંગનાઓના ઘરમાં જઈ દૂધ તથા દહીંના ગોરસ ચોરી ચેરીને ખાવા લાગ્યા. એમ કરતાં ખાતાં બચે અને લાગ આવે તે તે ઢળી નાંખતો હતો. તે આવા અનેક ઉપદ્ર કરતો તોપણ ઉષ્ણતાને કરનારા સૂર્યની જેમ તે કેઈને અપ્રિય લાગતો નહિં. એમ કરતાં જ્યારે કૃષ્ણ સાત આઠ વર્ષનો થયે, ત્યારે જેમ ચંપાના પુષ્પની ખુશબો દશે દિશાઓને સુગંધિ આપે તેમ તેની કીત્તીની ખુશબો ચારે તરફ પ્રસરી ગઈ. તેના કંઠનો અવાજ ઘણે મધુર હોવાથી જ્યારે તે ગાયન ગાતો ત્યારે તેની પર બધા મોહિત થઈ જતાં અને તેની તરફ અપાર પ્રેમ ધારણ કરતા હતા. કૃષ્ણની આવી અદ્દભુત લીલા સાંભળી વસુદેવના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે રખેને કંસ એનો ઘાત કરે “તેથી તેણે તેનું રક્ષણ કરવાને પોતાના મોટા દીકરા બળભદ્રને ત્યાં મોકલાવી દીધો. કૃષ્ણને ખબર ન હતી કે બળદેવા મારે ભાઈ છે, તો પણ પૂર્વભવના સંબંધથી Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૩ર) જૈન મહાભારતકૃષ્ણને તેની પર ઘણે પ્રેમ થવા લાગ્યા. બળદેવ સર્વ કળાએમાં પ્રવીણ હતે. કૃષ્ણ થડા દિવસ બળદેવ પાસેથી બધી કળાએ શીખી ગયો હતો. તેથી શિક્ષક અને બંધુ-એ બે સંબંધ બળદેવની સાથે કૃષ્ણના થયા હતા. એમ કરતાં કેટલાએક દિવસો વિત્યા પછી કૃષ્ણને વનવયમાં પ્રવેશ થયે. તેના રમણીય વપુ ઉપર તારૂણ વયની શોભા પૂર્ણ રીતે પ્રકાશ નીકળી. કૃષ્ણનું સુંદર રૂપ જોઈ ગોકુળની ગોપીકાએ કામદેવને વશ થવા લાગી અને તેઓ કૃષ્ણની પૂર્ણ રાગી બની તેની પાસે આવી રમણ કરવા લાગી. કેટલીએક ગોપીકાઓ રોમાંચિત થઈ કૃષ્ણના ખભા ઉપર ચંદન દ્રવ્યથી વિચિત્ર પ્રકારના ચિત્રો કહાડવા લાગી. કેઈ મયૂરપીછ લઈ તેના મુગટમાં ઘાલવા લાગી. કેઈ કંપાયમાન થતી નવીન પુષ્પના ગજરા લઈ હદય ઉપર આરોપવા લાગી. કેઈ વખતે બધી પિ કાઓ એકઠી થઈ કૃષ્ણની આસપાસ ઉભી રહી વિલાસથી નૃત્ય કરવા લાગી અને કઈ ગાયન કરવા લાગી. આવી અનેક ચેષ્ટાઓ કરી ગેમિકાઓ ગોકુલમાં કૃષ્ણની સાથે આનંદ ઉત્સવ કરતી હતી. ગોપિકાઓની સાથે કીડા કરતો કૃષ્ણ કામશાસ્ત્રમાં એ તે નિપુણ થયો કે પિતાનું પાંડિત્ય પિતાના શિક્ષકને બતાવવા લાગ્યો. તેને જયેષ્ઠ બંધુ બળદેવકૃષ્ણની રક્ષા કરતો હતો અને તેની સાથે રહી રાત્રિ દિવસ નિર્ગમન કરતો હતો. આ અરસામાં શૈર્યપુરના મહારાજા સમુદ્રવિજયની પટરાણી શિવાદેવીને રાજ મેહેલમાં શયન કરતાં કાર્તિક માસની દ્વાદશીના પ્રાત:કાળે ગર્ભને સૂચવનારાં ચાદ સ્વનાં આવ્યાં, Page #172 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કસ. (૧૩૩) મહાદેવીએ એ સ્વનાંની વાત પોતાના પ્રાણનાથ સમુદ્રવિજય રાજાને કહી. એવામાં તિકશાસ્ત્રને જાણનાર કેપ્ટકી નામે મહા વિદ્વાન ત્યાં આવી ચડયે અને તેની સાથે ચારણશ્રમણ પણ ત્યાં આવ્યા. રાજા સમુદ્રવિજયે સ્વપ્નનું વૃત્તાંત તેઓને કહી સંભળાવ્યું, તે ઉપરથી તેઓ ત્યા“રાજન ! તમારા મહારાણી શિવાદેવી તીર્થકરની માતા થશે એવું આ સ્વપ્નાં ઉપરથી જણાય છે. તમારો પુત્ર લોકેત્તર પરાક્રમી અને ત્રણ ભુવનનું રક્ષણ કરવામાં સમર્થ થશે.” તેમના આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજય તથા શિવાદેવીને અતિશય હર્ષ ઉત્પન્ન થયું. પછી તેમણે તેઓને અતિ સત્કાર કરી વિદાય કર્યા હતા. ગર્ભના પ્રભાવથી શિવાદેવીનું સંદર્ય અતિશય વિશેષ પ્રકાશવા લાગ્યું. રાજા સમુદ્રવિજયનો પ્રતિદિન ઉત્કર્ષ થવા લાગ્યું. અને તેની સત્કીર્તિ દેશ દેશમાં પ્રસરી ગઈ. અનુક્રમે ગર્ભના માસ પૂરા થવાથી શ્રાવણ માસની શુકલ પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રને ચંદ્ર થતાં અને સર્વ શુભ ગ્રહો લગ્નને જોતાં શિવાદેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ત્યારે ઇંદ્રોએ આવી તેમને સ્ના ત્રેત્સવ કર્યો. દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. તે પુત્રના પ્રભાવથી જે પ્રાણુઓને સ્વપ્નમાં પણ સુખને અનુભવ થયેલો નહિ, તે પ્રાણુઓ પણ યથાર્થ સુખને દવા લાગ્યા. રાજા સમુદ્રવિજયે કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને ગરીબ પ્રાણુઓને ઘણું દ્રવ્ય વહેંચી આપ્યું. આખું શેર્યપુર નગર ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયું, તે Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) જેન મહાભારત. પુત્રના જન્મ વખતે સર્વ અરિષ્ટોનો નાશ થય હતું, તેથી વિચક્ષણ પિતા સમુદ્રવિજયે તે પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડયું અને ઘણા દિવસ સુધી શૈર્યપુરમાં તેને ઉત્સવ ચાલે. પુત્રના જન્મદિવસથી દેવતાઓ નાના પ્રકારથી તેની સેવા કરવા લાગ્યા, યાદવો તેમનું પાલન કરવા લાગ્યા અને ધાત્રીઓ અતિ આનંદથી અરિષ્ટનેમીને ઉછેરવા લાગી. આ મહોત્સવ પ્રસંગે મથુરામાંથી કંસ પણ ત્યાં આવ્યું હતું, તેણે પૂર્વે જે કન્યાનું નાક કાપ્યું હતું, તે કન્યા ત્યાં કંસના જોવામાં આવી, ત્યારે પેલા મુનિના વાક્યનું સ્મરણ થઈ આવવાથી તેને બહુ કષ્ટ ઉત્પન્ન થયું. તે હૃદયમાં ભય પામવા લાગ્યા. મૃત્યુથી ભય પામેલે કંસ શોર્યપુરમાંથી મથુરામાં આવ્યું. ત્યાં તેણે એક વિદ્વાન જોષીને બોલાવીને પુછયું, જોષીજી! પૂર્વે મુનિએ મને જે કહેલું છે, તે સત્ય થશે કે નહીં? તે મને યથાર્થ કહે.” જોષીએ જ્ઞાનથી અવલોકન કરી કહ્યું, “રાજન, મુનિઓનાં વચન કદી પણ અસત્ય થતાં નથી. તમારી બહેન દેવકીને સાતમે ગર્ભ તમારે પૂર્ણ શત્રુ છે. તે હજી જીવતો છે, પણ હું જાણતા નથી કે તે કયાં છે ? તેના રહેવાના ઠેકાણુની તમને ખબર પડે એવો ઉપાય હું જાણું છું, તે સાંભળે––તે ઉપાયથી તમને જણાઈ આવશે કે “એ મારે શત્રુ છે... તમારે શત્રુ શ્યામ છે. તે ઘણે પરાકમી છે. તેનું શરીર પુષ્ટ છે. તે મટી ગર્જના કરનાર છે. તમારા દરબારમાં જાણે સાક્ષાત અહંકાર હોય, તે જે અરિષ્ટ નામને બળદ અને લેકેને પીડા કરનાર કેશી ના Page #174 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. • (૧૩૫) મને જે ઘડે છે, એ બંનેને પુષ્ટ કથા મત્ત કરીને મથુરાનગરીની બાહેર છેડી મુકે. સિંહ જેમ હરિને લીલામાત્રમાં મારી નાંખે, તેમ જે તે બંનેને લીલામાત્રમાં મારી નાંખે તે તમારે ઘાતક શત્રુ સમજે. બીજા લેકે જેને સ્પર્શ પણ કરી શકે નહીં એવું તમારું જે સારંગ નામનું ધનુષ્ય છે, તેને જે ચડાવી શકે તે તમારે પ્રાણહારક શત્રુ સમજ. એ કૃત્ય કરવાથી તે લેકમાં સારંગપાણિ એવા નામથી પ્રખ્યાત થશે. તમારી સભામાં ચાણુર નામને માટે મલ્લ છે. તે ઘણે પરાક્રમી છતાં તેને જે મારી નાંખે તે તમારે નાશકારક શત્રુ સમજ. વળી તમારી પાસે પોત્તર તથા ચંપક નામના જે બે મદોન્મત્ત હસ્તિઓ છે, તેઓના જે પ્રાણ લેશે તે તમારે કટ્ટો શત્રુ સમજ. યમુના નદીને વિષે કાલેય નામને એક મહાસર્પ રહે છે, તેનું જે દમન કરશે તે તમારા પ્રાણવાયુને નાશ કરશે.” જોષીના આવાં વચન સાંભળી કંસ કંપાયમાન થઈ ગયું અને તેના હૃદયમાં મૃત્યુને મહાભય ઉત્પન્ન થઈ આવ્યું. પછી તરતજ તેણે પોતાના મંત્રીઓને બેંલાવીને કહ્યું કે “અરિષ્ટ, બળદ, કેશી ઘડે, અને પદ્યોત્તર તથા ચંપક હાથી એ બધાને સારે ખેરાક આપી પુષ્ટ કરે છે, બીજા કેઈનાથી તેને પરાભવ થઈ શકે નહીં. અને તેઓ પિતાની સામે આવેલાને જીતી લીએ.” કંસની આવી આજ્ઞા થતાં તેના મંત્રીઓએ તે પ્રમાણે બધી પેજના કરીને કંસને તેના ખબર આવ્યા. ગેકુળમાં અહર્નિશ આનંદેત્સવ થઈ રહ્યો છે. શરદ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) જૈન મહાભારત. ઋતુની રાત્રે નિર્મળ ચંદ્ર પ્રકાશી રહ્યો છે. તે વખતે ગેકળની ગોપીઓ કૃષ્ણની સાથે અનેક પ્રકારની ગમ્મતે કરી રહી છે. નાચે છે. ગાય છે, વાજિત્રે વગાડે છે, રમે છે, હસે છે અને સામસામી તાળીઓ લીએ છે. એમ અનેક પ્રકારના ખેલ કરી રહી છે. એ સમયે કૃષ્ણ અને ગેપીએ રાસક્રીડા કરે છે. તેમના અંગ ઉપર પૂર્ણ ચંદ્રમાને પ્રકાશ પડે છે. બીજી કેટલીએક ગેપીઓ પોતપોતાના ખેતરે તથા પશુઓનું રક્ષણ કરી રહી છે. વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી રહ્યાં છે. વનમાં વિચરતા ગજેન્દ્રોના કુંભસ્થળમાંથી મદના ઝરણ ઝરી રહ્યા છે. આવી સુંદર વાતમાં કૃષ્ણ રાત્રિને સમયે ગોપીઓની સાથે નાના પ્રકારની કીડા કરે છે અને દિવસે ગોપીઓના છોકરાઓની સાથે વૃદાવનમાં ગાયોને ચરાવે છે. એક સમયે કૃષ્ણ યમુના નદીના તીર ઉપર ફરતા હતા, ત્યાં પેલા અરિષ્ટ તથા કેશી બંને દુષ્ટ પશુઓ ગોકુળમાં આવી ચડ્યાં. તેમણે આવી ત્યાં અનેક પ્રકારના ઉપદ્રવ કરવા માંડ્યા. અને સર્વ ગોકુળવાસીઓને અતિ હેરાન કરી મુક્યાં. ગોકુળની પ્રજાને અતિ આકુળવ્યાકુળ થતી જોઈ નંદરાજાને ખેદ થવા માંડ્યો અને તેને કૃષ્ણની ભારે ચિંતા થવા લાગી. આ વૃત્તાંત ગોપીઓએ આવી કૃષ્ણને જણાવ્યું એટલે કૃષ્ણ ગોકુળમાં આવી પહોંચે. તે અરિષ્ટ વૃષભની સામે યુદ્ધ કરવાને ઉભે રહ્યો, એટલે અરિષ્ટ પોતાના તીણ શૃંગનો પ્રહાર કરવા કૃષ્ણ ઉપર ધસી આવ્યું. કૃષ્ણ તેના શીંગડા પકડી તેની પર મુષ્ટિને એ પ્રહાર કર્યો કે જેથી તે અરિષ્ટ Page #176 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. (૧૩૭) પ્રાણરહિત થઈ પૃથ્વી ઉપર પડી ગયો. તે વખતે પીઓએ જય જય શબ્દોથી તે સ્થળને ગજાવી મુકયું. પછી કૃષ્ણ કેશી ઘોડાની સામે યુદ્ધ કરવાને ગયા. ભયંકર શબ્દ કરી કેશીની સામે ઉભા રહ્યા એટલે કેશી પિતાની ખરીઓ વડે ભૂમિને બેદતે ખંખારા કરતે કૃષ્ણની સામે ચઢી આવ્યો. કૃષ્ણ તેની સામે થઈ યમદંડન જેવા પોતાના હાથ તેના મુખમાં ઘાલી જીર્ણ વસ્ત્રની જેમ તેને ઉભેને ઉભે ચીરી નાંખે. તે વખતે ગોપ અને ગોપીઓ અતિ આનંદ પામી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. અને ગોકુળપતિનંદરાજા હૃદયમાં અતિ આનંદ પામ્યા. અરિષ્ટ તથા કેશી એ બંને પશુઓને કૃષ્ણ નાશ કર્યો.' એ વાત કંસના જાણવામાં આવી. કંસે વિચાર્યું કે, મુનિની વાણું અન્યથા થવાની નથી. જરૂર મારે શત્રુ કૃષ્ણ છે અને તે મારો ઘાત કરશે. ” આવું વિચારી કંસે પોતાના બૃહસ્પતિ નામના મંત્રીને બોલાવીને કહ્યું કે, મંત્રિરાજ ! મારા શત્રુને નાશ થાય, તે ઉપાય બતાવે. ચતુર બુદ્ધિવાળા બૃહસ્પતિ મંત્રીએ વિચાર કરી કહ્યું, “રાજેદ્ર! તમારા શત્રુ કૃષ્ણને મારવાને એક ઉપાય છે, તે સાંભળે. તમે ધનુર્યાગને મહોત્સવ કરી સર્વ ક્ષત્રિય રાજાને બેલા અને તેની સાથે એવું કહેવરાવે છે, જે મારા સારંગ નામના ધનુષ્યને ચડાવશે, તેને હું મારી સત્યભામા નામની બહેન પરણાવીશ. એમ કરવા સારૂ એક સભામંડપની રચના કરી અને તે પ્રસંગે તમારા શત્રુને પણ તેડું મોકલાવે. તમારે શત્રુ તે પ્ર Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) જૈન મહાભારતસંગે મંડપમાં આવશે. તે વખતે મંડપના દ્વાર આગળ પરાક્રમી દ્ધાઓને હાથમાં શસ્ત્રો આપી પહેરે ભરવા ઉભા રાખવા. જ્યારે તમારે શત્રુ મંડપમાં આવે કે તરત તેને પકડી ઠાર મારી નાંખવે .” મંત્રી બૃહસ્પતિએ બતાવેલે આ ઉપાય સાંભળી કંસ હદયમાં ઘણે ખુશી થયે અને તેણે તે પેજના કરવાને મંત્રીને આજ્ઞા કરી. પછી મંત્રીએ તે પ્રમાણે સર્વ ગોઠવણ કરવા માંડી. સ્વયંવરના મંડપની સુંદર રચના કરી દેશદેશના રાજાઓને તેડાં મેકલાવી લાવ્યા. આ વૃત્તાંત સાંભળી બળદેવને મેટે ભાઈ અનાદષ્ટિ શોર્યપુરમાંથી મથુરા તરફ જવા નીકળ્યો. રસ્તામાં ગેકુળ આવ્યું, ત્યાં પોતાના ભાઈના પ્રેમથી એક રાત્રિ ત્યાં રહ્યો. બીજે દિવસે સવાર થતાંજ બળદેવની આજ્ઞાથી કૃષ્ણને સાથે લઈ તે મથુરા તરફ જવા નીકળ્યો. કૃષ્ણ અને અનાદષ્ટિ થેડા વખતમાં મથુરામાં આવી પહોંચ્યા. અને લાગલાજ મુક્તાફળેથી સુશોભિત તથા અનેક પુષ્પોથી વ્યાપ્ત એવા ધનુમંડપ, ની પાસે આવ્યા. ત્યાં સર્વ દેશના રાજાઓ પોતપોતાની યેગ્યતા પ્રમાણે ઉંચા સિંહાસન ઉપર બીરાજેલા જોવામાં આવ્યા. મધ્યભાગે વિધિથી પૂજેલા ધનુષ્યની પણછની પાસે દિવ્યરૂપને ધારણ કરનારી સત્યભામાં બેઠેલી જોવામાં આવી. જ્યારે કૃષ્ણ મંડપમાં દાખલ થયા ત્યારે સત્યભામાં તેના સુંદર સ્વરૂપને કટાક્ષથી નીરખવા લાગી. તેને નીરખ Page #178 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કસ. (૧૩૯) તાંજ સત્યભામા મેહિત થઈ ગઈ અને હદયથી તેને ચાહવા લાગી. રાજા કંસની આજ્ઞા થતાંજ કલિંગ, બંગ, કાશ્મીર અને કાર વગેરે દેશના રાજાએ ધનુષ્યની પાસે આવ્યા અને. તેને ચડાવવા લાગ્યા તે પણ કાંઈ વળ્યું નહીં. ધનુષ્યને ચડાવવું તે એક તરફ રહ્યું, પણ તેઓ ધનુષ્યને ડગાવી પણ શકયા નહીં. તેથી શરમાઈને પાછા પોતપોતાને આસને જઈ બેસવા લાગ્યા. એમ સર્વ રાજાઓ અનુક્રમે એક પછી એક પોતપોતાનું બળ અજમાવી ચુક્યા, પણ કેઈનાથી કાંઈ થયું નહીં. પછી અનાદષ્ટિ “શું પૃથ્વીમાં કઈ ક્ષત્રિય નથી?” એમ કહી હાસ્ય કરતો ઉઠી ધનુષ્ય ચડાવવા ગયે. તેણે બળથી ધનુષ્યને થોડું ઉંચુ કર્યું, પણ વધારે બળ કરતાં પોતે નીચે પડી ગયે અને તેની છાતી ઉપર ધનુષ્ય પડી ગયું. તે વખતે તેને મુગટ ભાંગી ગયે. મતીઓના હાર તુટી ગયા અને વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા. તે જોઈ બધા રાજાઓએ અને સત્યભામાની સખીઓએ હાસ્ય કર્યું. પછી તે માંડમાંડ ધનુષ્ય નીચેથી છુટી. લજિત થઈ પિતાને આસને જઈ બેઠો. ત્યારે સર્વના મનમાં થયું કે, કઈ ધનુષ્યને ચડાવનાર નથી. આ વખતે ૫રાકમી કૃષ્ણ ઉભું થયે. અને તે ધનુષ્યની પાસે આવ્યા. જેમ પૃથ્વી ઉપરથી પુષ્પ ઉપાડી લે તેમ કૃષ્ણ લીલામાત્રમાં ધનખ્ય ઉપાડી ચડાવ્યું અને તેના કટકા કરી નાંખ્યા કૃષ્ણનું આ પરાક્રમ જોઈ સર્વ રાજાઓ મનમાં વિસ્મય પામી ગયા. અને પરસ્પર કહેવા લાગ્યા કે, “આવા નાની વયના બાળકમાં આટલું બધું બળ કયાંથી હશે ?” તે જોઈ બધા લજિજ Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) જૈન મહાભારત, ત થઈ ગયા. સત્યભામા કૃષ્ણનું ખળ જોઈ પેાતાને કૃતાર્થ માનવા લાગી. તટસ્થ લેાકેા કૃષ્ણનું આવું ચમત્કારી મળ જોઇ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વખતે પાપી ક સે વિચાર કર્યા કે, “ કૃષ્ણે ધનુષ્ય ચડાવ્યું, માટે તેને સત્યભામા આપવી જોઇશે, અને તેથી શત્રુ કાયમ રહેશે; તેથી તેને અહજ ઠાર કરવા ચેાગ્ય છે, ” આવું વિચારી કસે પેાતાના પ્રધાનેાને સાન કરી એટલે તેઓએ પેાકાર કરીને કહ્યુ, “અરે ભાઇ ! આ ધનુષ્ય ચડાવનારને જલ્દી મારી નાંખેા એવી રાજાની આજ્ઞા છે. જે પ્રકારે જેને લાગ ફાવે તેવી રીતે આ તરૂણ ઉપર હલેા કરી, એમાં ઢીલ કરશે! નહીં. એને તરત પકડી લીએ; અહીંથી ખાહેર જવા દેશેા નહીં. જો આ તરૂણ હાથમાંથી નીકળી જશે તો સર્વની ઉપર કંસ રાજા કા પાયમાન થશે. જીએ તો ખરા ? આજકાલના કોઇ ખંડતો છેકરા ધનુષ્ય ઉઠાવવા આવ્યા છે. એવા એ ધનુષ્ય ચડાજ્યાથી શું પ્રતિજ્ઞા પૂરી થઇ જાણી તેને રાજકન્યા આપવી ? એ કેમ બને ! બધું યાગ્યતા પ્રમાણેજ થાય છે. આવા રખડતા માણસે। આવા મેટા સ્વયંવરમાં આવી બધા ક્ષત્રિય કુલીન રાજાઓનું માન ઉતારી પેાતાનુ કાર્ય કરી જાય તે સારૂં નથી, માટે એને તો ઠાર મારીજ નાંખવા જોઇએ, ’ આવાં તે મ`ત્રિનાં વાકયા સાંભળી જેમ શિયાળના નાદથી સિંહ ભય પામતો નથી, તેમ કાંઈપણ ભય પામ્યા વિના :પ્લુ પેાતાને સ્થાનેજ સાંભળતો ઉભા રહ્યો હતો. પછી દ્વારપાળે! કૃષ્ણની ઉપર તૂટી પડવાનો વિચાર કરે છે, એટલામાં ܕܕ Page #180 -------------------------------------------------------------------------- ________________ કહ્યું અને કંસ. (૧૪૧) તો સિંહની પેઠે ફાળ ભારત અને અનાદષ્ટિને આગળ કરતે કૃષ્ણ કેસના સિન્યને તિરસ્કાર કરી બાહર નીકળી - ડ્યો. “આપણે શત્રુ નાશી જાય છે, તેને પકડી પકડે એમ બોલી કંસના સુભટે કૃષ્ણની સામે આવ્યા. તેમાંના કોઈને લાત, કોઈને મુષ્ટિ અને કોઈને કોઈ મારતો અનાદષ્ટિની સાથે કૃષ્ણ મંડપની બાહેર આવ્યું. તેને અનાદષ્ટિએ પોતાના રથમાં બેસારી ગોકુળમાં પહોંચતો કર્યો. અને પોતે શૈર્યપુરમાં ગયે. આ ખબર સાંભળી કંસ ગભરાયે અને પિતાનું મૃત્યુ પાસે આવ્યું એમ જાણે અતિ ચિંતા કરવા લાગ્યું. તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયા. તે વિપત્તિને પાસે આવતી જેવા લાગ્યા. તેનું ચિત્ત ઠેકાણે રહ્યું નહીં. રાજ્યની વ્યવસ્થા બરાબર કરે નહિં. આ વખતે શત્રુના મહાભયમાં મગ્ન થયેલા કસે કૃષ્ણને મારવાને સંકેત કરી મલ્લયુદ્ધને અખાડો કરવાનો સમા રંભ કર્યો. તે સમયે તેણે મેટા આડંબરથી બધા રાજા. એને આમંત્રણ મોકલાવ્યા. કંસના આમંત્રણને માન આપવાને રાજાએ તે અખેડામાં હાજર થયા. આ બધું જોઈ વસુદેવે બલભદ્રને જાણ કરી કે, કંસ કૃષ્ણને મારવાના અનેક ઉપાય કર્યા કરે છે, તેમને આ મલ્લયુદ્ધ કરવાને ઉપાય કર્યો છે; માટે તમારે સાવચેત રહેવું. તે સિવાય રાજા સમુદ્રવિજય, બીજા સર્વે ભાઈઓ તથા નેહીઓને વસુદેવે કહી રાખ્યું કે, સર્વેએ મળીને કૃષ્ણની રક્ષા કરવી જોઈએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૪૨ ) હવે દેશદેશના રાજાએ તે સભામડપમાં આવવા લાગ્યા. કસના અનુચરા તેમને યાગ્ય આસને બેસાડવા લાગ્યા. તે સભામંડપમાં કંસ પણ એક ઉંચા આસન ઉપર બેઠા. ઇંદ્રની આસપાસ જેમ દશ દિક્પાલે હાજર હોય છે, તેમ કંસે દશ દશાને પેાતાની પાસે હાજર રાખ્યા હતા. તે પ્રસંગે રાજા સમુદ્રવિજય તથા તેમના બીજા ભાઈએ આવ્યા હતા, કંસે તેમને અમૂલ્ય આસન ઉપર બેસાડયા.' કૃષ્ણે મયુદ્ધ જોવાની ઇચ્છા પોતાના મેાટા ભાઇ અલસદ્રની આગળ જણાવી એટલે બલભદ્રે વિચાર કર્યો કે, “ જો કે પિતાના કહેવા પ્રમાણે ત્યાં જવું ભય ભરેલું છે, તે પણ આ સમય કૃષ્ણને લાભકારી છે. કેાઈ પ્રકારે હાનિ થવાની નથી, તેથી ત્યાં અવશ્ય જવુ જોઇએ. ” આવું વિચારી ખલભદ્ર કૃષ્ણને સાથે લઇને યશોદાની પાસે આવ્યા. અને તે એણ્યેા—માતાજી! અમને જલદી સ્નાન કરાવેા. અમારે મથુરાનગરીમાં જવું છે. વળી ત્યાં જવાની ઘણી ઉતાવળ છે,” ત્યારે યોાદાએ કહ્યું “ હમણાં મને ફૂરસદ નથી.” આ સાંભળી બળભદ્રને અતિક્રોધ ચડયા. તેણે ક્રોધાવેશમાં કહ્યું,− મરે દાસી ! તુ અતિ ગર્વિષ્ટ થઇ ગઇ છે. તુ જાણતી નથી કે અમે કાણુ છએ. આટલા બધા અહંકાર કેમ રાખે છે ? ” આ પ્રમાણે કહી બળભદ્ર કૃષ્ણને ખેંચી લઇ યમુનાને કીનારે આવી સ્નાન કરી તે તીરની પાસે એક વૃક્ષની નીચે આવી ઉભા રહ્યો. આ વખતે કૃષ્ણના મુખ ઉપર ગ્લાનિ આવેલી જોઇ બળદેવે પુછ્યુ, “ ભાઈ ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ આવી ગઇ ,, Page #182 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. (૧૪૩) છે? તમે ઉદાસ કેમ દેખાઓ છે?ત્યારે કૃષણે કહ્યું, મોટા ભાઈ! તમે મારી માતાને દાસી કહી બોલાવી તે મારાથી કેમ ખમાય માતાનો તિરસ્કાર જોઈને કયા પુત્રને શોકન થાય? એવું સાંભળી હિણપુત્ર બળદેવ કૃષ્ણના મુખ ઉપર હાથ ફેરવી અને તેને છાતી સાથે દાબી બેલ્ય-“ભાઈ! યશોદા તારી ખરી માતા નથી, તેમ નંદ પણ તારે પિતા નથી. તારી ખરી માતા તે દેવકી છે. જે કોઈ સમયે તને સ્તનપાન કરાવવા આવે છે. અને જેને દેવતાઓ પણ માન આપે છે એ વસુદેવ તારો ખરો પિતા છે. અને રાજા સમુદ્રવિજય તારા પિતાને વડે ભાઈ છે. ત્યારે કૃષ્ણ આશ્ચર્યથી પુછયું, “શું તમે મારા સગા ભાઈ થાઓ ?” બળભદ્રે કહ્યું, હું તારે ઓરમાન ભાઈ છું. આપણું એકજ કુટુંબ છે. સર્વ બળવાન ચાદવે આપણું ભાઈઓ છે. વળી તને જોઈને વિદ્વાન જોષી એએ કહેલું છે કે, “કૃષ્ણ ભરતાદ્ધપતિ થશે. એ વાતનો વિચાર કરતાં તારા જેવા ઉત્તમ પુરૂષને જન્મ આ ગેકુળમાં થાય? જેમ મરૂસ્થળમાં આંબાના વૃક્ષની ઉત્પત્તિ થતી નથી, તેમ પુણ્યવાન પુરૂષની ઉત્પત્તિ અગ્ય સ્થળમાં થતી નથી. તારા ખરા માત પિતાએ જે તારો ત્યાગ કરે છે, તે તારા હિતને માટે કરે છે. એ હકીકત સર્વ યાદવે જાણે છે.” બળદેવના મુખમાંથી આ વૃત્તાંત સાંભળી કૃષ્ણને અતિ આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે ઇંતેજારીથી પુછયું. મોટા ભાઈ ! મારે માથે એવું શું ભય હતું, કે મને મારા પિતાએ ગોકુ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) જૈન મહાભારત. ળમાં છુપ રાખે? અને આ ગેવાળીઆનો સહવાસ કરા ? પછી ગ્ય સમય જાણી બળદેવે કંસની બધી હકીકત કૃષ્ણને વિસ્તારથી કહી સંભળાવી. તેમાં પોતાના છ ભાઈ એને વધ સાંભળી કૃષ્ણ અતિ કોપાયમાન થઈને બે – “હે સિદ્ધો, હે ગંધ, હે વિદ્યાધરે! હું પતિજ્ઞા કરું છું તે તમે એક ચિત્તે સાંભળે. સર્વ રાજાઓના દેખતાં જે હું દુષ્ટ કંસને સંહાર ન કરૂં તે તે છે ગર્ભોની હત્યા મને લાગે. હવે હું એ દુષ્ટને કદિ છોડનાર નથી. એ વાતમાં તમે સર્વ આકાશગામી દેવતાઓ સાક્ષી છે.” કૃષ્ણની આવી પતિજ્ઞા સાંભળી બળદેવ અતિ પ્રસન્ન થઈ કૃષ્ણને આલિંગન દઈ બેલ્ય—–“વત્સ! ધન્ય છે. તે ખરેખર યાદવકુળમાં દીપક થયેલ છે. જેમ આકાશને વિશે સર્વ નક્ષત્રમાં ચંદ્રશેભાને પામે છે. તેમ તું સર્વ રાજાઓમાં શોભાને પામશે.” આ પ્રમાણે કહી બળદેવ કૃષ્ણને યમુનાના કિનારા ઉપર તેડી ગયે અને ત્યાં તેમણે સ્નાન કરાવા માડયું. આ વખતે યમુના નદીમાં રહેલે ઘેર વિષધારી કાલીયનાગ દેડીને કૃષ્ણને કરડવા આવ્યું. તે સમયે ત્યાં રહેલા લોકો હાહાકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ કૃષ્ણ બાળક છે, તેને આ કાળરૂપ સર્પ દંશ કર્યા વિના રહેશે જ નહિં. અને આ બળદેવનું બળ આ કાળરૂપ નાગની આગળ શું ચાલવાનું હતું?” આ પ્રમાણે તે લેકે શોક કરતા હતા, એટલામાં તે તેણે કૃષ્ણના પગની આંગળીમાં ઉપરાઉપરી ડંખ મારીને વિષની જવાળાઓનું વમન કરવા માંડયું, પરંતુ તે બધું નિ:સત્વ થઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કસ. (૧૪૫) ગયું અને કણે તેનું ગળું ઝાલી લીધું અને તેની પીઠ ઉપર તે ચડી બેઠે. કૃષ્ણનું અદ્ભુત કૃત્ય જેવાને દેએ આકાશમાં પિતાના વિમાને ઉભા રાખ્યા. અને એવા દુર્દમનાગનું કૃષ્ણ સહજમાં દમન કર્યું, તે જોઈ તેઓ કૃષ્ણની કીર્તિ ગાવા લાગ્યા. પછી કૃષ્ણ નાગની કુક્ષિમાં એડીને માર એટલે માર્યો કે જેથી તે મંદ પડી ગયે. અને તેના મુખમાંથી વિષનું વમન થઈ ગયું. મૃતપ્રાય થઈ ગયેલા તે નાગને દયાથી છોડી દઈ કૃષ્ણ કીનારા ઉપર આવ્યા ત્યાં તપસ્યા કરતા ઋષિઓએ કૃષ્ણની ભારે પ્રશંસા કરી. - બળદેવ તથા કૃષ્ણ બને ભાઈએ અભુત કામ કરી આગળ ચાલ્યા. મથુરામાં આવતાં તેમને જોઈ ત્યાંના લેકે બહુ પ્રસન્ન થઈ ગયા અને પ્રેમદષ્ટિથી તેમને નિરખવા લાગ્યા. બંનેભાઈ મલ્લયુદ્ધના મંડપ પાસે આવ્યા, ત્યાં કંસના હુકમથી મદેન્મત્ત અને કુર એવા પદ્યોત્તર તથા ચંપક નામના બે હાથીઓને કૃષ્ણ તથા બળદેવની સામે છેડી મુકવામાં આવ્યા. તેમાં પોત્તર કૃષ્ણની સામે અને ચંપક બળભદ્રની સામે થયે. ગજશિક્ષામાં ચતુર એવા કૃષ્ણ પટ્વોત્તરને કેટલીક વાર ક્રિીડા કરાવી પછી તેના જંતુશળ પકડી મુષ્ટિના પ્રહારથી જ તેના પ્રાણનું હરણ કરી લીધું. તેમજ બળભદ્દે પણ ચંપક હાથીના પ્રાણ સિંહની જેમ કુંભસ્થળ વિદારી હરી લીધા. પછી બંને ભાઈઓ જેમાં સુકોમળ રેતી પાથરેલી છે એવી મધ્યભૂમિમાં દાખલ થયા. આ વખતે ત્યાં બેઠેલા ૧૦ , Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) જૈન મહાભારત. (6 લેાકેા કૃષ્ણને ઉદ્દેશીને કહેવા લાગ્યા- આ કૃષ્ણેજ કેશીને માર્યા છે, એણેજ અરિષ્ટનું દમન કયુ છે, કાલેયનાગનું દમન કરનાર પણ એજ છે અને હમણા એણે આપણી નજરે મદાન્મત્ત હસ્તીને મારી નાંખ્યા. એજ નંદના પુત્ર છે અને એજ ગેપાનુ આભૂષણ છે.” આ પ્રમાણે લેકે પરસ્પર વાર્તા કરતા હતા. તેવામાં કૃષ્ણ અને બળદેવ સભામ’ડપમાં પ્રવેશ કરી એક સુંદર સિ'હુાસનપર આરૂઢ થઇ ગયા. આ વખતે ખળદેવે કૃષ્ણને કહ્યું- ભાઇ ! જેના કાનમાં દિવ્ય કુ ડળ ઝળકી રહ્યાં છે અને જે અમૂલ્ય ઉંચા સિંહાસનપર એઠેલા છે, એજ ક'સ તારા શત્રુ છે. એણેજ તારા છ ભાઈઆને માર્યા છે. આ સિ ́હાસન ઉપર જે ખીરાજ્યા છે, તે તારા પિતાના વડા ભાઈ સમુદ્રવિજય રાજા છે, તેની પાસે જે એ પુરૂષો બેઠેલા છે, તેમાં જે પહેલા છે, તે તારા પિતા વસુદેવ છે અને તેની પાસે અક્રુર વગેરે મુખ્ય યાદવા બેઠેલા છે. ભાઇ કૃષ્ણ ! આ વખતે તારે પરાક્રમ બતાવી આપણા સંબંધીઓને આનંદિત કરવા જોઇએ. કૃષ્ણને જોઇ હૃદયમાં આનંદ પામી રાજા સમુદ્રવિજયે વસુદેવને કહ્યું, “ભાઈ ! આજે મને સર્વ દેવતાએ પ્રસન્ન થયા છે. આ તારા પુત્ર ત્રણ લેાકનુ આભૂષણરૂપ છે, તેને જોઇ હું મારા હૃદયમાં આનંદ પામુ છુ. અને મારા આત્માને ધન્ય માનું છું. "" કૃષ્ણને જોતાં જાણે પ્રત્યક્ષ કાળ જોયા હાય, તેમ મથુરાપતિ કંસ ભયભીત થઈ ગયા. તેણે અર્હસ્પતિ મત્રીને કહ્યું, “ મંત્રીશ્વર ! આ કૃષ્ણ મારા શત્રુ છે, તે છતાં વસુદેવે દગા કરી Page #186 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને સ. (૧૪૭) તેનું રક્ષણ કર્યું, એ માટી આશ્ચર્યની વાત છે. વસુદેવ મારે હિતકારી છતાં અહિતકારી થયા છે, પણ તેથી શુ થયુ ? જ્યાં સુધી આ મારા ચાણુર તથા મુષ્ટિક એ મલ્લે જીવતા છે, ત્યાં સુધી મારૂ શું અહિત થવાનુ છે? શુ હવે આપણા હાથમાંથી તે જીવતા જવાના છે ? ” કંસનાં આવાં વચન સાંભળી મંત્રીએ કહ્યું, “ મહારાજા ! આપે કહ્યુ તે સત્ય છે, તથાપિ જૈનમુનિનાં વચન વ્યર્થ કેમ થશે ? માટે આપે નિભય રહેવુ ન જોઈએ. આ સન્મુખ બેઠેલા શત્રુનો પરાજય કરવામાં હવે વિલંબ ન કરવા જોઇએ. ’ ઃઃ આ પ્રમાણે વાતચિત થતી હતી, તેવામાં કંસના ઇશારાથી ચાણુ અને મુષ્ટિક અને અખાડાની ભૂમિમાં આવી હાજર થયા. જેમણે પોતાના અંગ ઉપર ચંદનનુ લેપન કરેલું છે, જેમણે મજબૂત વાકછેટા મારેલા છે અને જેના શરીર પાષાણના જેવા સમ્ર અને ઠીંગણા છે, એવા તે અને મલ્લાને જોઇ સભ્યલેાકેા આશ્ચય પામી ગયા. ચાણુર કૃષ્ણની સામે કટાક્ષ ફેરવતા એલ્સે—“ હું સભામાં બીરાજેલા ક્ષત્રિએ ! તમારામાં જે શુરવીર ક્ષત્રિય હોય તે અમારી સાથે કુસ્તી કરવા આવી જાય. જેએ આ વખતે ગુપ ચુપ રહી નીચું જોઇ બેશી રહે તે નાલાયક કહેવાય. તેવી રીતે બેશી રહેવુ તે કેાઈ પણ ક્ષત્રિયને ઉચિત નથી. ” ચારનાં આવાં ક્ષિત્રયેાને તિરસ્કાર કરનારાં વચન સાંભળી કૃષ્ણ સિંહની જેમ સિ’હાસન ઉપરથી બેઠા થયા અને તે ઉંચે Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) જૈન મહાભારત, સ્વરે આણ્યે-“અરે દુષ્ટ! સૂર ક્ષત્રિઆમાં મહાશૂરવીર, બળવાનામાં બળવાન અને તારા શરીરને ક્ષણમાં ચુણું કરનાર હું તારી સામે યુદ્ધ કરવાને તત્પર છું. અરે મૂખ ! આ સ`ના દેખતાં હું તારા આ પુષ્ટ શરીરના એ ભાગ કરી નાંખીશ. અરે અધમ ! મે પણ લીધુ છે કે મારા બધા પ્રતિપક્ષીઓને મારી નાંખવા, તે તુ એક્લે શા હિસાબમાં છે ? તું સાવધાન થા; હવે તુ મારા પંઝામાંથી કિદે છુટવાના નથી. ” કૃષ્ણનાં આ વાં વચન સાંભળી ચાણુર નેત્ર લાલ કરી ખેલ્યું –‘અરે બાળગે પાળ! તુ આટલા બધા ગ શા માટે કરે છે ? તુ બાળક મારી આગળ કાણુ માત્ર છે ? ક્યાં તારૂ શરીર અને ક્યાં મારૂ શરીર ? અરે મુગ્ધ બાળક ! શુ તને તારી જીવ પ્રિય નથી લાગતા ? તુ હમણાંજ મારી શક્તિરૂપી અગ્નિજ્વાળામાં બળીને ભસ્મ થઈ જઇશ. તારા કોમળ શરીર ઉપર મુષ્ટિના પ્રહાર કરતાં મને દયા ઉપજે છે. મારી બગલમાં તને દાખીશ તે તુ માખણની પેઠે પીલાઇ જઈશ. અરે મૂર્ખ ! વિચાર કર. મારા બળરૂપ દાવાનળમાં અમસ્તા શા માટે પડી મરવાને તૈયાર થયા છે ??” આ પ્રમાણે કહી ચાણુ પાતાના ખભા ઠાકયા અને તે ગર્જના કરી કૃષ્ણ ઉપર ધસી આવ્યે. તે જોઇ પ્રેક્ષક લેાકેા હાહાકાર કરવા લાગ્યા અને ચે સ્વરે કહેવા લાગ્યા—“ અરે ભાઈએ ! માટે અન્યાય થાય છે, આ Page #188 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ ( ૧૪૯ ) ચમરાજ જેવા મલ્લુ કયાં! અને આ સુકુમાર બાલક ક્યાં! આ બંનેનું યુદ્ધ નીતિપૂર્વક કહેવાય નહિં. ” લેાકેાનાં આવાં વચનેા સાંભળી કંસે કહ્યું, “ આ પ્રજા કેવી દુષ્ટ છે ? અમે એ ખાલકને યુદ્ધ કરવા કયાં એલાબ્યા હતા ? એ ગોકુળમાં દૂધ-દહીંથી મદોન્મત્ત થઈને પેાતાનુ ખલ અજમાવવા આવ્યે છે અને અમે શા માટે મારીએ ? ” કસના આવાં કઠાર વચના સાંભળી સર્વ લેાકેા છાના થઇ રહ્યા. પછી કૃષ્ણે ચાણુરને કહ્યું, “અરે મલુ! તું આટલી બધી ખડાજી શા માટે મારે છે? પોતાની પ્રશંસા પાતાની મેળે કરવી એ ચેાગ્ય નથી. બીજાએ પ્રશ ંસા કરે તે ચેાગ્ય કહેવાય. તેં બાલ્યવયથી મલ્ વિદ્યાના અભ્યાસ કર્યો છે, એ બધા લોકો જાણે છે અને હુ એક ગાવાળીઆના છોકરા છુ, એ પણ અધાને વિદિત છે. પણ યાદ રાખજે કે, હમણાંજ આ લેાકા જોવે તેમ વટાળીચાથી આકડાના રૂની જેમ આ કૃષ્ણ તને ઉરાડી નાંખશે, ” આ પ્રમાણે કહી કૃષ્ણે ચાણુરની પેઠે પેાતાના ખભા ઢાયા અને તે ઉછળીને મલુની સામે ઉભેા રહ્યો. અને અખેડાની ભૂમિમાં મસુદ્ધ કરવા લાગ્યા. તેઓનુ મયુદ્ધનું ચાતુ જોઈને સર્વ રાજાએ ચિકત થઇ ગયા. ચાણુરથી કૃષ્ણનું ચાતુ વિશેષ જોઇ શકિત હૃદયવાળા સમુદ્રવિજય વગેરેને અપાર હષ થયા, કેટલીએક સ્ત્રીએ કે જે કૃષ્ણના મળને માટે શક્તિ હતી, તેઓ કૃષ્ણનું અદ્ભુત ગાય જોઈ ચિકત થઇ ગઈ. કંસ અતિ ભયભીત થવા લાગ્યા. તેઓના કુદવાથી પૃથ્વી કંપવા લાગી. જેમ પૃથ્વી કંપવા લાગી તેની સાથે Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) જૈન મહાભારત ' ' કંસનું હૃદય પણુ કંપવા લાગ્યુ. ક્ષણવારે ચાહ્ બળહીન થઇ ગયા. તે જોઈ કંસે મુષ્ટિકને ઇસારા કર્યો, એટલે મુષ્ટિક કૃષ્ણની ઉપર ધાયા. તેને જોઈ બળદેવ અતિ કેપાયમાન થઇ ઉભા થયા. ‘ અરે દુષ્ટ ! મારી સામે આવી જા તારા હાથની ખુજળી હુમણા મટાડી નાખુ ’ એમ કહી સિંહના જેવા નાદ કરી તેણે માથ ભીડી યુદ્ધ કરવાનું શરૂ કર્યું. એવી રીતે બે મયુદ્ધ થવા લાગ્યાં. એટલામાં જોસમાં આવી ગયેલા ચાણુરે કૃષ્ણના હૃદય ઉપર જોર કરીને એક મુષ્ટિ મારી કે જેથી કૃષ્ણ મૂતિ થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તેની સાથેજ તેના સબંધીએના નેત્રમાંથી અશ્રુ પણ પડ્યાં. ઉચ્ચાસનપર બેઠેલા કસ ખુશી થયા. અને તેણે બીજા મત્લાને ‘ મારે મારા ’ એમ ઉશ્કેરણી કરવા માંડી. પછી જેના કાળ નજીક આવેલા છે. એવા કસ પાતે મર્યાદા સુકી બેઠા થયા અને કૃષ્ણની સામે આવી જેમ તેમ બકવા લાગ્યા. કૃષ્ણને પડેલા જોઈ ચાણુર તેની પર બીજી સુષ્ટિના પ્રહાર કરવા આવતા હતા, તેવામાં તે વીર ખળભદ્ર મુષ્ટિકને પડતા મુકી ચાણુરની સાથે યુદ્ધ કરવા આવ્યા. તેવામાં તે કૃષ્ણે પણ મૂછોમાંથી મુક્ત થઇ બેઠા થયા. તેની સાથે યાદવાના મનોરથ પણ બેઠા થયા. જેમ મેઘ નિવૃત્તિ પામ્યા પછી ઘુવડ પક્ષી સૂર્યના તેજને જોઈ શકતા નથી, તેમ કંસ કૃષ્ણના તેજની સામે ષ્ટિ કરી શકયા નહીં. પછી કૃષ્ણે અતિ ક્રોધમાં આવી એવા તા ચાણુરને મુષ્ટિના પ્રહાર કર્યો કે તે પ્રહારની સાથેજ તેના પ્રાણ નીકળી ગયા. આ વખતે કાળચ Page #190 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણે અને કસ. આ ( ૧૫૧ ) કુથી ઘેરાએલે કંસ ચ સ્વરે પેાતાના ચઢ્ઢાએ પ્રત્યે એલ્ચા—“ સુભટા! શું જુએ છે ? આ ચાણને મારનારને પકડા. એ દુષ્ટને જીવતા છેડશેા નહીં. જે કાઇ બીજો એની મદદ કરનારા હોય, તેને પણ પકડા. ખીહીશેા નહિ. જેમ ચારને શિક્ષા કરાય છે, તેમ ચારની સહાયતા કરનારને પણ શિક્ષા કરવી જોઇએ. ’’ કંસનાં આવાં વચન સાંભળી કૃષ્ણે ક્યું, “ અરે દુષ્ટ ! તું ગેટ શુ` મકે છે ? તારા દુષ્ટ કર્માનું ફળ તને હમણાંજ આ સભામાં મળશે, અરે અધમ! તે' મારા તરત જન્મેલા ભાઇને શિલા ઉપર પછાડી માર્યાં હતા, એ વાત ભુ તું ભુલી ગયા ? તે શું ઘાર કૃત્યનુ ફળ તને આજેજ મળવાનુ છે. ” પ્રમાણે કહી કૃષ્ણે કસને લાત મારી તેને મુગટ નીચે નાંખી દીધા. અને કેશ પકડી તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દીધા. તે વખતે કંસ જમીન ઉપર પડી પસીનાથી ભીંજાઈ ગયા. તેના નેત્રામાંથી અશ્રુધારા ચાલવા લાગી અને શરીર થરથર કંપી ચાલ્યુ’. આ સમયે · મારા મારા ’ એમ પાકાર કરતા કંસના શસ્ત્રધારી સુભટ બેઠા થયા અને તેમણે કૃષ્ણને ઘેરી લીધેા, એટલામાં મુષ્ટિકને મારી બળદેવ આવી તે ચાદ્ધાઓના સંહાર કરવા લાગ્યા. કૃષ્ણે તે મૃતપ્રાય થયેલા કંસની છાતીમાં લાત મારી તેને યમપુરીમાં પહેાંચાડી દીધા. કૃષ્ણના ભયથી કંસે જરાસંઘનુ સૈન્ય પેાતાની પાસે રાખ્યુ હતુ. તે કૃષ્ણની ઉપર મારવાને તુટી પડયુ. તે જોઇને સમુદ્રવિજયનું સૈન્ય જરાસંધના સૈન્ય ઉપર તુટી પડયું. ' Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર) જૈન મહાભારત. બંને સિન્યની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે જરાસંઘના અનાથ સૈન્યને સમુદ્રવિજયના સૈન્ય નસાડી મુકયું. પછી રાજાઓ અને યાદવે ત્યાંથી ઉઠીને પિતાપિતાને સ્થાને ચા લ્યા ગયા. અનાદષ્ટિ ઘણે ખુશી થઈ બળદેવ અને કૃષ્ણ બંનેને પોતાના રથમાં બેસાડી વસુદેવને ઘેર લઈ ગયે. ત્યાં બીજા યાદ પણ એકઠા થયા. પિતાના બધા કુટુંબીઓને જેઈ કૃષ્ણ અતિ આનંદ પામે. મથુરાના લેકે ટેળે ટેળાં મળીને કૃષ્ણને પ્રેમથી નિરખવા લાગ્યા. વસુદેવે આનંદમગ્ન થઈ પોતાના પરાક્રમી પુત્રને હૃદયની સાથે આલિંગન કર્યું. કૃષ્ણ પણ પિતાના પિતાને પ્રેમસહિત પગે પડે. તેને ઉઠાડી પુત્રવત્સલ વસુદેવે ઉસંગમાં બેસાડે. પછી કૃષ્ણ સમુદ્રવિજયને સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેથી પ્રસન્ન થઈ તેણે કૃષ્ણના મસ્તક પર હાથ રાખી આશીર્વાદ આપ્યા. પછી કૃષ્ણ પિતાની માતા દેવકીના ચરણમાં આવી નમી પડે. દેવકીએ પિતાના પુત્રને પ્રેમાલિંગન આપ્યું. અને તે પુત્રવત્સલ માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ છુટવા લાગી. તેણું પિતાના પુત્રનું પરાક્રમ સાંભળી પિતાના આત્માને ધન્ય માનવા લાગી. સર્વ સ્થળે આનંદેત્સવ થઈ ગયો. ' કંસનું મૃત્યુ થયા પછી મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું. તેણે પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણને પરણાવી દીધી. કારણ કે, કૃણે સારંગ ધનુષ્ય ચડાવીને સ્વયંવરની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી. કૃષ્ણ પછી વિધિપૂર્વક સત્યભામાનું પાણિગ્રહણ કર્યું હતું. Page #192 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. (૧૫૩) કંસના મૃત્યુના ખબર સાંભળી તેની મુખ્ય પત્ની જીવયશા પોતાની બધી શક્યોની સાથે અતિ વિલાપ કરવા લાગી. તે વખતે ઉગ્રસેન વગેરેએ આવી કંસના શબને અગ્નિ સંસ્કાર કર્યો. પરંતુ જીવયશાએ એની ક્રિયા કરી નહીં. કારણ કે, તે વખતે તે બેલી હતી કે, “મારે સિંહના જે પરાક્રમી પિતા જરાસંઘ જ્યારે આ મથુરા નગરીને ઘેરે ઘાલશે, ત્યારે આ હરિના જેવા યાદવે કયાં નાશી જનાર છે. અને બળરામ તથા કૃષ્ણ તે ક્યાંથી જીવતા રહેશે ? માટે હું તેમની ઉત્તરક્રિયા સાથે જ મારા પ્રાણપ્રિય કંસની ઉત્તર ક્રિયા કરીશ.” છવયશાની આ પ્રતિજ્ઞા સાંભળી ઉગ્રસેને અતિ કપયુક્ત વચને તેણુને તિરસ્કાર કર્યો એટલે જીવયશા તરત ત્યાંથી નીકળી જઈ પોતાના બાપને ઘેર ગઈ અને તેણે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. આથી ઉગ્રસેને બધા યાદવને એકઠા કરી કહ્યું કે, જરાસંઘ હવે આપણે માટે વૈરી થયે છે, તેને શું ઉપાય કરવો?” ત્યારે બધાએ કહ્યું કે, “આપણે ભવિષ્યવેત્તા કૌટુકિને પુછીજેઈએ.” તે ઉપરથી તેમણે કૈટુકિને પુછ્યું એટલે જ્યોતિષવેત્તા કૈટુકિએ કહ્યું, “આ રામ અને કૃષ્ણ બને આ ભરતાર્થના સ્વામી થવાના છે. પરંતુ હરેક મનુષ્યને ઉત્કર્ષ થે એ ક્ષેત્ર તથા કાળની ઉપર આધાર રાખે છે. હમણા તમે પશ્ચિમ દિશામાં સમુદ્રના કિનારા ઉપર પોતાના પરિવારસહિત જાઓ. જે સ્થળને વિષે કૃષ્ણની પત્ની સત્યભામા બે ભાગ્યશાળી પુત્રને જન્મ આપે ત્યાં તમારે પોતાની રાજધાની કરવી. Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) જેન મહાભારત, એમ કરવાથી તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે.” કૈટુકિનાં આ વચને સર્વ યાદવેએ માન્ય કર્યા અને તેને સારો સત્કાર કરી તેને વિદાય કર્યા. પછી યાદની સર્વ પ્રજાએ પશ્ચિમ તરફ જવાને પ્રસ્થાન કર્યું. તેમને નીકળતાં સારા શકુને થયા, જેથી તેઓ બધા આનંદિત થઈ ગયા. અનુક્રમે રતામાં નદીઓ, પર્વતે તથા અરણ્યનું ઉલ્લંઘન કરતાં તેઓ પશ્ચિમ કિનારે આવી પહોંચ્યા. ત્યાં સત્યભામાએ મરૂભૂમિમાં જેમ કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય તેમ બે પુત્રોને જન્મ આપે. ત્યાં કૃણે સમુદ્રના અધિષ્ઠાયકને પ્રસન્ન કરવા અઠ્ઠમ તપ કર્યું, ત્યારે સમુદ્રને અધિપતિ અતિ સંતુષ્ટ થઈ પોતાની સાથે અમૂલ્ય રત્ન લાવ્યું અને તેણે તે રત્ન કૃષ્ણને ભેટ કર્યા. તે બે –મહાનુભાવ ! તમારી આજ્ઞાને માન્ય કરવા તૈયાર છું. અને હવેથી તમે મને પિતાને સેવક કરી જાણજે.” કૃણે કહ્યું, “હે દેવ ! મારે આ સ્થળે એક રચના કરવી છે, તેથી એક ઉત્તમ સ્થળ શોધી આપ.” કૃષ્ણના કહેવાથી તે સ્થળે તે દેવતાએ એક ઉત્તમ સ્થળ શોધી આપ્યું, પછી પાંચજન્ય નામે શંખ તથા કસ્તુભ નામે મણિ કૃષ્ણને અર્પણ કરી તે દેવ ત્યાંજ અંતર્ધાન થઈ ગયું. પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે આવી એક અહેરાત્રમાં તે સ્થળે દ્વારકા નામની ઉત્તમ નગરી રચી આપી. તે નગરીને વજીના જે મજબુત કિલે કર્યો. તે એ તે ઉંચો થયો કે જાણે ગગનની સાથે વાત કરતે હોય ! તેની દીવાલે મણિ તથા માણેકથી જડી લીધી. નગ Page #194 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કંસ. (૧૫૫) રીની અંદર વિવિધ પ્રકારના અનુપમ ભાવાળા નિવાસ ધામની રચના કરી. નગરી તૈયાર થઈ રહ્યા પછી કુબેરની આજ્ઞાથી બીજા યક્ષદેવેએ સાડાત્રણ દિવસ સુધી તેમાં રત્નોની વૃષ્ટિ કરી. નગરીની આસપાસ નંદનવનથી સુંદર એવા અસંખ્ય બગીચાઓ બનાવ્યા; જેથી દ્વારકાનગરી અવર્ણનીય શોભાને પ્રાપ્ત થઈ. સર્વ રચના તૈયાર થઈ રહ્યા પછી રાજા સમુદ્રવિજયે તે નગરીપર મેટી ધામધૂમથી કૃષ્ણને રાજ્યાભિષેક કર્યો. જેમ ઇંદ્રપુરીમાં ઇદ્રની સત્તા નીચે સર્વ દેવ આનંદપૂર્વક કીડા કરે, તેમ કૃષ્ણની સત્તા નીચે સર્વ યાદ નાના પ્રકારની કીડાઓ વિનેદથી કરવા લાગ્યા. વાવ, કૂવા, તળાવ, બાગ, વન તથા પર્વત વગેરે ગંમતના સ્થળમાં કૃષ્ણ, બળદેવ તથા અરિષ્ટનેમિ વગેરે ઈચ્છાપૂર્વક ક્રીડા કરવાને અર્થે વિચારવા લાગ્યા. પુરવાસિઓ કૃષ્ણના નીતિરાજ્યમાં આનંદથી વસવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા પછી કુંતીને પુત્રને પ્રસવ થયે. એ વાર્તા સાંભળી રાજા સમુદ્રવિજયે કરકને ભેટ લઈને પાંડુરાજાની રાજધાનીમાં મોકલ્યા હતા. કેરક કુંતીને મળે, ત્યારે કુંતીએ પિતાના પિતૃકુળના કુશળ સમાચાર પુછયા, તે ઉપરથી કરકે પ્રથમથી માંડીને દ્વારકા વસાવી, ત્યાંસુધીને બધે વૃત્તાંત કુંતીને કહી સંભળાવ્યા હતા, જે સાંભળી પાંડુપત્ની હૃદયમાં અતિશય સંતુષ્ટ થઈ હતી. પોતાના પિયરને પ્રઢ ઉત્કર્ષ સાંભળી કઈ કુલીન કાંતા ખુશી ન થાય? પછી કુંતીએ તે કેરેકને ભારે સત્કાર કર્યો અને પિતાના Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) જૈન મહાભારત. પિતૃગૃહના સંબંધીઓને આશીષ સહિત શુભ સમાચાર કહેવરાવી વિદાય કર્યો હતે. પ્રિય વાંચનાર! આ પ્રકરણમાં કૃષ્ણ અને કંસનું ચરિત્ર તમે વાંચી જોયું છે. કૃષ્ણ અને કંસ એ બંને આ પ્રકરણના નાયક છે. તે ઉપરથી ઘણે બોધ ગ્રહણ કરવાનું છે. કંસ પિતાની અજ્ઞાન સ્ત્રી જીવયશાના પ્રસંગથી કૂર, ઘાતકી અને નિર્દય બની ગયેલ હતું. તે સાથે કૃતન અને સ્વાથી થયે હતે, વસુદેવ તેને પરમ ઉપકારી હતું, તે છતાં પિતાના બચાવ કરવાના સ્વાર્થથી તેણે પિતાના ભાણેજને ઘાત કર્યો અને પિતાના ઉપકારી વસુદેવને અતિશય દુઃખી કર્યો. તે ઉપરાંત પોતાના પૂજ્ય પિતા ઉગ્રસેનને કાષ્ટના પાંજરામાં પૂર્યો હતે. આથી તે પ્રતિદિન મહાપાપમાં મગ્ન થતે ગયે અને છેવટે એ પાપના પ્રભાવથી તેને કૃષ્ણને હાથે મરવું પડ્યું. વળી કંસના સલાહકારે નઠારા તેમજ ખુશામતીયા હતા. આથી કંસ અનિતિને માગે દેરાઈ ગયે હતે. * નઠારા પાશવાને રાજાને કે ગૃહસ્થને અનીતિમાં ઉતારી પાયમાલ કરે છે એ નીતિના સૂત્ર ઉપર કંસનું પૂર્ણ દષ્ટાંત છે. અનીતિમાન કંસની આખરે એવીજ ગતિ થઈ. તે આ લોકમાં અપયશ લઈ પલેકમાં નારકીની પીડાને પાત્ર બન્યું હતું. જેવી રીતે કંસનું ચરિત્ર અનીતિમય હતું, તેવું જ કૃષ્ણનું ચરિત્ર નીતિમય હતું. જે કૃણે તારૂણ્ય વયમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કસ. (૧૫૭) . ગાપાંગનાઓમાં આસક્ત થઈ પેાતાના જીવનને કલંકિત કર્યું" ન હેાત તે। તેનું સર્વજીવન દિવ્ય જીવનની સમાન થાત. તથાપિ અમુક વય પછીની તેની અવસ્થા નીતિમય બની હતી. પરાક્રમ તથા નીતિના ખળથી તે ભારતવષ ઉપર પ્રખ્યાત થઇ ગયા છે. ગેાપીએની ક્રીડામાં તે આસક્ત થયે હતા, તથાપિ તેની નીતિની નિર્માળતા અખંડિત રહી હતી. ચૈાવનવય પછી તેની મનેાવૃત્તિ બદલાઇ ગઇ હતી. ભવિષ્યમાં થનારા ભરતાના આધિપત્યને લઇને તેનામાં ઉંચી મહત્તા આરૂઢ થઇ હતી. કૃષ્ણ પરોપકારી અને કૃતજ્ઞ હતો. તેણે સજનને પીડા કરાર કસને મારી પાતાના કુટુંબને સુખી કર્યુ હતુ. ઉગ્રસેનને કાષ્ટ પંજરમાંથી મુક્ત કરી તેણે પોતાની કૃતજ્ઞતા દર્શાવી આપી હતી. તે શિવાય જે જે લા કાએ પાતાને તથા પેાતાના કુટુંબને વિપત્તિના વખતમાં સહાય કરેલી તે બધાના પ્રત્યુપકાર કૃષ્ણે સારી રીતે કર્યો હતા. કૃષ્ણના ચરિત્ર ઉપરથી દરેક મનુષ્યે કૃતજ્ઞતાના મહાબેધ લેવાના છે. અને તેના જેવું નીતિખળ પણ સંપાદન કરવાનું છે. કંસની અવનતિનું કારણ જેમ તેના દુરાચાર હતા, તેમ કૃષ્ણની ઉન્નતિનુ કારણ તેના સદાચાર હતા. કદિ માણસ કુસંગને લઈને યૌવનવયના મદથી દુરાચારમાં પડી જાય, પણ જો કાઈ સંગના પ્રભાવથી તે સદાચારને સેવક અને તે તે પછીની અવસ્થામાં સુખ તથા સત્કીત્તિ સંપાદન કરે છે. અને એ શિક્ષણ કૃષ્ણના ચરિત્ર ઉપરથી સારી રીતે મેળવી શકાય છે. આજકાલ ઘણાં લેાકેા સદાચા Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) જૈન મહાભારત. રથી વિમુખ બની અનેક પ્રકારના કો ભગવે છે, પણ તેઓ તે વિષેનો પશ્ચાતાપ કરી પુનઃસદાચારને સેવતા નથી, એજ તેની મહાન અજ્ઞાનતા છે. એવી અજ્ઞાનતા કદિ પણ ન રાખવી જોઈએ. પ્રકરણ ૧૫ મું. પાંડવત્પત્તિ. પાંડુ રાજાના અંતઃપુરમાં કુંતીએ સારી ખ્યાતિ મેળવી હતી. તેણીએ હસ્તિનાપુરની પ્રજામાં પિતાના સગુણને સુવાસ પ્રસારી દીધો હતો. પોતાની કેળવણીરૂપ કપલતાના માધુર ફળને સ્વાદ તેણું ઘણું પ્રીતિથી લેતી હતી. તે સાથે તે ઘણી ધાર્મિકવૃત્તિની હતી. તેણીની મનવૃત્તિમાં આહંતુ ધમની શ્રદ્ધા દઢ હતી. તે હમેશાં ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિ થવાની ઈચ્છા કરતી હતી. કુંતીએ નાશિકય નગમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું એક દેવાલય બંધાવી, તેની અંદર વિવિધ પ્રકારના મણિએ જડાવી ઘણું સુંદર શોભા કરી હતી. મણિએના પ્રકાશથી તે જિનાલયમાંથી અંધકાર દૂર થઈ જતું, દીપકે તે માત્ર શેભાને અર્થે કરવા પડતા હતા. આસ્તિક હૃદયની કુંતિ તે દેવસ્થાનની પ્રખ્યાતિ થવા સારૂં તે જિન પ્રતિમાની પુનઃ પુનઃ આવીને પૂજા કરતી અને તેની પ્રભાવના વધારતી હતી. Page #198 -------------------------------------------------------------------------- ________________ પાંડત્પત્તિ. (૧૫૯) એક વખતે કુંતિ સાયંકાળની આવશ્યક ક્રિયા કરી સુખે સુતી હતી, ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. તેમાં જાણે તેફાની વાયુ નંદનવનમાંથી એક કલ્પવૃક્ષ ઉખેડી આણને તેણના ખોળામાં નાંખી ગયે. સ્વનિમુકત થયા પછી પવિત્ર કુંતિએ એ સ્વપ્નાની વાત પિતાના સ્વામીને નિવેદન કરી. વિવેકી અને વિદ્વાન પાંડુએ સ્વપ્નાને વિચાર કરી કુંતિને કહ્યું, “પ્રિયા ! પવનના જે મેટે પરાક્રમી, બળવાનમાં શિરેમણિ અને જગને સુખ આપનાર એક પુત્ર તમારા ઉદરમાં ઉત્પન્ન થશે.” પતિના આ વચને સાંભળી કુતિ હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ અને તેનું શરીર રોમાંચિત થયું. પછી તેણીને ગર્ભ રહો. ઉદરગત ગર્ભના પ્રભાવથી કુંતિને એવું થવા લાગ્યું કે, જાણે હું પર્વતને થડમાંથી ઉખેડી નાખું, તેણીના શરીરમાં પણ એવું પરાક્રમ પ્રગટ થયું કે, તેણું કઠિન હીરાને પાકેલા કપૂરના કણની પેઠે મસળી નાંખતી હતી. - જ્યારે સમય થયે એટલે શુભદિવસે શૈરવણ કુંતિએ એક બળવાન પુત્રને જન્મ આપે. જ્યારે એ તેજસ્વી અને પ્રબળ પુત્રને જન્મ થયે, ત્યારે આકાશવાણું થઈ કે, “એ બાળક વિજયી, વજદેહી, મહાબળવાનું અને મોટા ભાઈની આજ્ઞાને પાળનારે થશે. તેમજ બધા લોકોને બાંધવ, જ્ઞાની અને અનુક્રમે સિદ્ધપદને પામશે.” આ પ્રમાણે આકાશવાણી થયા પછી એના જન્મથી આનંદને પામી દેવતાઓએ આ કાશમાં મહોત્સવ કર્યો. આ ખબર સાંભળી પાંડુરાજાએ નગ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જૈન મહાભારત. રમાં પુત્રને જન્મોત્સવ કરાવ્યું. તે પરાક્રમી પુત્રની ભયંકર આકૃતિ જોઈ વિદ્વાન પાંડુએ તેનું ભીમ એવું નામ પાડયું એ ભીમ તેના મોટા ભાઈ યુધિષ્ઠિરને અનુજ બંધુ થયો. ભીમ નાનપણથી ઘણો બલિષ્ટ અને ચાલાક હતું. તેના મે રેમ ચંચળતા પ્રસરી રહી હતી. જ્યારે તે ગર્ભમાં હતું ત્યારે પવને કલ્પવૃક્ષ ઉખેડી કુંતિના ઉસંગમાં નાંખેલું, તે ઉપરથી કે તેને પવનતનય પણ કહેતા હતા. યુધિષ્ટિર અને ભીમ બંને ભાઈઓને પાલન કરવા સારૂ પાંડુએ પાંચ ધાત્રીઓ રાખી હતી. તેઓ સિંહના બાળકની જેમ પ્રતિદિન શારીરિક બળમાં વૃદ્ધિ પામતા હતા. ભીમને જઠરાગ્નિ એટલે બધે પ્રદીપ્ત હતો કે તે વારંવાર સ્તનપાન સાથે ખાવાનું લેતે અને તેથી તેને આહાર બળિષ્ટ થઈ ગયો હતે. કઈ કઈ વારતે તેની માતાએ આપેલું ભેજન તે છીનવી લેતે અને તે થોડું હોય તે રીસાઈ જતો હતે. એક સમયે સર્વ ઋતુરાજ વસંતઋતુ આવી. વાસંતી લતાએ પ્રફુલ્લિત થઈ રહી. ચળકતી ચંદ્રિકા રાત્રિને સુશભિત કરવા લાગી. આમ્રવૃક્ષે નવપલ્લવિત થઈ પવનની પ્રેરણાથી નૃત્ય કરવા લાગ્યા. કોમળ સ્વરની કોકિલાએ પંચમસ્વરથી વસંતની રમણીયતામાં વધારો કરવા લાગી. નવીન લતાઓના અંકુરારૂપ અસ્ત્રો ધારણ કરનાર, પુષ્પરૂપ શસ્ત્રોથી સજજ થનાર, નવપલ્લવરૂપ યોદ્ધાઓને સાથે રાખનાર અને વિલાસી જનને સહાય કરનાર કામદેવરૂપ મહાવીર વનભૂમિરૂપ રણક્ષેત્રમાં ચડવા લાગ્યું. તે વખતે કેકિલ તથા Page #200 -------------------------------------------------------------------------- ________________ પાંડવત્પત્તિ. (૧૧) ભ્રમર પ્રમુખ વિવિધ પ્રકારનાં પક્ષીઓના નાદરૂપ દુંદુભિના નાદ થઈ રહ્યા હતા. આ જગપર વિજય મેળવવા પિતાના મિત્ર વસંતને સાથે લઈ એ પુષ્પધન્વા જ્યાં ત્યાં દિગવિજય કરી રહ્યો હતો. - આ સમયે પાંડુરાજ પોતાની પ્રિયા કુંતી તથા છ માસના ભીમકુમારને સાથે લઈ વસંત વિહાર કરવાને વનમાં ગયા. તે બંને દંપતી આનંદ સહિત વનકીડા કરવા લાગ્યાં. પર્વતની ગુફાઓમાં જઈ અને શિખર ઉપર ચડી વનની ૨મgય રચનાઓને નિરખવા લાગ્યાં. શીત, મંદ અને સુગંધી પવનની લહેર લેતાં તે દંપતી પોતાના બાળકુમાર ભીમને તેડી એક શિખર પર આવેલા વૃક્ષ નીચે જઈ બેઠા. કુંતી પિતાના બાળપુત્રને ખોળામાં લઈ આનંદ પૂર્વક રમાડતી હતી. તે રમણું વારંવાર બાળકને હલાવતી હુલાવતી કહેતી કે, “આ કુરૂવંશમંડપ અને મારા નેત્રસુધારક લાડકવાયા પુત્રને જોઈ જઈ તથા રમાડી રમાડી મને તૃપ્તિજ થતી નથી.” પછી એ ચંચળ કુમારને ચુંબન કરતી કુંતીએ પોતાના ઉત્સંગમાં પુષ્પની શા કરી તે પર ભીમને સુવરાવ્યું. અને પછી શીતળ પવનની હેરથી પોતે પણ નિદ્રાવશ થઈ ગઈ. પાંડુરાજા પિતાની પ્રિયાને પ્રસન્ન કરવાને લતાકુંજમાં વિચરી ચંબેલી વગેરે સુવાસિત પુપે વીણું તેને પાર કરીને લાવ્યું. તેણે કુંતીને જાગ્રત કરી અતિ હર્ષથી તે હાર કુંતીના કંઠમાં આરેપિત કર્યો. પિતાને માટે પ્રેમી પતિહાર ગુંથીને લાવ્યા, Page #201 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈન મહાભારત. તેથી તે પેાતાને ધન્ય માની આનંદના આવેશમાં એડી થઇ. તે વખતે ઉત્સંગમાં પુષ્પશય્યા પર સૂતેલા પુત્રને ભુલી ગઈ અને તેણી પતિને હાથે હારથી અલંકૃત થઇ, ત્યાં ઉત્સંગમાંશ્રી ઉછળીને ભીમ નીચે પડીગયા. પડતાંજ ત્યાં આવેલી ઉંડી પર્યંતની ખીણમાં ગગડી પડયા. તે જોઇ કુ તી હાહાકાર કરવા લાગી. અને આકુળ-વ્યાકુળ થઇ ગઇ. ઉત્સંગમાંથી ઉછળેલા ભીમ ગગડતા ગગડતા અને ગાલાટી ખાતા ખાતા ૫વતના થડમાં જઈ પડયો. તે જોઈ પિઓની જેમ કુદતા રાજાના અનુચરો ભીમને બચાવવા તેની પાછળ તુટી પડયાં અને નીચે જઈને ઝાલી લીધેા. અહિં કુતી પેાતાના પુત્ર જીવતા રહેવાની આશા મુકી વિલાપ કરવા લાગી. તે જોઈ પાંડુરાજા પણ ગાભા બની ગયા. અને દ ંપતી રૂદન કરતા ૫છવાડે ઉતર્યો, તે વખતે ચુર્ણ થઈ ગયેલી શિલાઓને જોઇ કુંતીએ પાંડુને કહ્યું “ પ્રાણપ્રિય ! આ શિલાઓ કાણે ચુ ચુણ કરી નાંખી હશે ? શું આપણેા કુમાર આ શિલાઓ ઉપર પડી ગગડી પડતાં કુંદાઇ ગયા હશે? આ જોઇ આશ્ચય સાથે મહાચિંતા ઉત્પન્ન થાય છે. શું મારા પુત્રને ચુંણુ કરવાના પાપથી આ શિલાએ ચુણુ` તેા નહીં થઇ હોય ? ” પાંડુએ પણ શકિત હૃદયે ઉત્તર આપ્યા—“પ્રિયા ! મને પણ એજ શકા થાય છે. આવું કામ થવુ' ઘણું દુધ ટ છે. આવી કિઠન શિલાઓને ચુર્ણ કરવી એ કામ કાંઇ જેવું તેવુ ં નથી. કાઇ શત્રુએ આવીને તે આમ નહીં કર્યું હોય ? શું હશે. કાંઇ પણ ખબર પડતી નથી. "> "" Page #202 -------------------------------------------------------------------------- ________________ પાંડત્પત્તિ. (૧૬૩) આ પ્રમાણે બંને દંપતી વિચાર કરતા શેકાતુર થતા હતા, એટલામાં તે તેના અનુચરોને હર્ષથી દેડતા આવતા જોઈ રાજા આશ્ચર્ય પામ્યું. તેઓએ ભીમને અક્ષય શરીરે રાજાની પાસે મુ. રાજાએ પુત્રને સનેહથી તેડી કુંતીને આપે. પુત્રને સુરક્ષિત જોઈ કુંતી આનંદ પામી. અને અક્ષત રહેલા પુત્રને ઉત્સંગમાં લઈ ચુંબન કરવા લાગી. અનુચરેએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, “મહારાજા! આપના કુમાર પર્વતના શિખર ઉપરથી ગગડતાં નીચે પડયા તેપણ તેના અંગને લગારે પણ ઈજા થઈ નથી. એટલું જ નહીં પણ બીજું એક અદ્ભુત થયું છે તે તમને જોવામાં આવશે. હવે કૃપા કરી જે સ્થળે આ બાળક પડ્યું હતું, તે ઠેકાણે પધારી જુ.” એવું સાંભળતાં રાજા તથા કુંતી અતિત્વરાથી જ્યાં ભીમ પડયે હતું ત્યાં આવ્યા. ત્યાં જુવે છે તે જે જે શિલાની ઉ. પર ભીમ પડયે હતું, તે તે ચૂર્ણ થઈ ગયેલી દીઠામાં આવી. તેમ છતાં ભીમ સુરક્ષિત અને આનંદપૂર્વક ખેલતે દેખાયે. તે જોઈ બંને દંપતી સાનંદાશ્ચર્ય થઈ ગયા. ભીમના અંગના પ્રહારથી કેટલીએક શિલાઓ ચૂર્ણ થઈ ગયેલી, એમ પાકી ખાત્રી થવાથી પાંડુ અને કુંતી પ્રમોદ સહિત આનંદયુક્ત થઈ ગયા. પિતાના માબાપને જોઈ હાથ ઉંચા કરી ભીમ નાચવા અને કુદવા લાગ્યો. કેમળ હૃદયા કુંતી કુમારને તેડી ચુંબન લઈ છાતી સાથે દાબવા લાગી. પછી પ્રેમપૂર્વક સ્તનપાન કરાવ્યું. બંને પતિ પત્ની ઘણુ રાજી થયા. કુંતીએ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪ ) જૈન મહાભારત. પ્રેમી પતિને પ્રશ્ન કર્યા—“ પ્રાણનાથ આ પર્વતની શિલા અતિ કઠિન છતાં આ સુકુમાર બાળકના અંગ પ્રહાર થતાં કેમ ચૂર્ણ થઈ ગઈ ?” પાંડુએ પ્રેમ હાસ્ય કરતાં ઉત્તર માપ્યા–પ્રાણપ્રિયા ! આ પુત્રના જન્મ સમયે ‘આ બાળક વજ્રદેહ. છે’ એવી આકાશવાણી થઇ હતી, તે શુ તું નથી જાણતી? માટે વજ્રના પ્રવાહથી ગમેતેવી કઠિન શિલાએ ચૂ થઇ જાય તેમાં નવાઇ શી ? આપણે ખીણના રસ્તામાં જે શિલાએ ચૂ થયેલી જોઇ હતી, તે પણ આ બાળકની બાળલી લા જાણવી. ” પતિનાં આ વચન સાંભળી કુંતીને ખળકપર વધારે પ્રેમના ઉભરા આવ્યા. કુમારને રાજા પાસેથી તેડી પુન: ચુંબન અને આલિંગન કરવા લાગી. પછી પર્યંતના શિખર ઉપરના જે જે ઠેકાણેથી ભીમ પડયા હતા અને ૫ડતાં પડતાં જે જે ઠેકાણે અથડાયેા હતેા તે બધા સ્થળેની તે પ્રેમી દંપતીએ પુષ્પ તથા અક્ષતાથી પૂજા કરી. પછી અને દંપતીએ મળિષ્ટ બાળકને તેડી પાછા પેાતાની રાજધાનીમાં આવ્યા. અને ત્યાં તેમણે આનદોત્સવ કર્યા, ,, 2 કેટલેાક સમય વિત્યા પછી એક દિવસે કુંતીએ સ્વમામાં ઐરાવતપર બેઠેલા ઇંદ્રને અવવેકયો. તેણીએ જાગ્રત થઇ તે સ્વમનું વૃત્તાન્ત પાંડુરાજાને કહ્યું. રાજા પાંડુ તરમાં આનંદ ધરી બેન્ચે — પ્રિયા ! આ સ્વમના પ્રભાવથી તને ઇંદ્રના જેવા પરાક્રમી પુત્ર થશે . ” તે સાંભળી આનંદ પામેલી કુ ંતીને ગર્ભ રહ્યો. તે ગના પ્રભાવથી કુંતીને ધનુષ્ય ચાર ,, Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંડવોત્પત્તિ. (૧૬૫) ણ કરી સમુદ્ર પરિણિત પૃથ્વીને વિષે થતા સર્વ ઉપદ્રવન નાશ કરવાને દેહદ ઉત્પન્ન થયે. પ્રાણુત કરનાર યમને પણ શિક્ષા કરવાની ઉમેદ તે ધારણ કરવા લાગી. એવા અનેક મરને કલ્પતી કુંતીએ નવ માસ પૂર્ણ થયા પછી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે સમયે ગગનગિરા પ્રગટ થઈ કે, “આ પુત્ર જયેષ્ટ બંધુની ભક્તિ કરનાર, મહાન ધનુર્ધર, મહાવીર, નીતિમાનું અને આનંદી થશે. અને અનુક્રમે ચારિત્ર લઈને મેક્ષ પામશે.” તે સમયે દેવતાઓએ આકાશમાં દુંદુભિનાદ કર્યા. દિવ્ય અપ્સરાઓએ અંગમાં ઉમંગ ધરી નૃત્ય કર્યું. અને કિંમરેએ સુકઠથી મને હર ગાયન ગાયાં. પુત્રજન્મથી હર્ષ પામેલા પાંડુરાજાએ હસ્તિનાપુરમાં પુત્ર જન્મને મહત્સવ કર્યો. એ બાળકના ગુણે સહસ્ત્રા નના જેવા હોવાથી તેનું નામ અને પાડયું. સ્વમમાં ઇંદ્રનું દર્શન થવાથી કુંતીને ગર્ભ રહેલે તેથી ઇંદ્રપુત્ર પણ કહેવા લાગ્યા. બાળક અર્જુન ઘણે તેજસ્વી, ચાલક અને ચંચળ હતું. તેનું લલાટ વિશાળ અને અષ્ટમીના ચંદ્રની જેમ ચળકતું હતું તેની મુખમુદ્રા ઉપર સદા મૃદુહાસ્ય કુરી રહ્યું હતું. નેત્ર, નાસિકા અને હઠ ઘણાં નમણાં હતા. બાળ અર્જુન ન અનુક્રમે બળ અને બુદ્ધિમાં ચડી આતે થતું હતું. પાંડુને મદ્ર (મધરાસ) દેશના રાજાની માદ્રી નામે એક બીજી રાણી હતી. તે સગર્ભા થઈ હતી. પૂર્ણ સમય થતાં તેણએ યુગલ પુત્રને જન્મ આપ્યો. તે સમયે આકાશ વાણું Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જૈન મહાભારત થઈ કે, “એ બંને પુત્રે સાત્વિક, શૂરવીર, સિદ્ધ અને ગુરૂ પ્રિય થશે.” પાંડુએ તે પુત્રોમાંના એકનું નામ નકુળ અને બીજાનું નામ સહદેવ પાડયું. કુંતીના ત્રણ પુત્ર અને માદ્રીના બે પુત્રો મળી પાંડુને પાંચ પુત્ર થયા. એ પાંચ પુત્રો પાંચ પાંડવના નામથી જગમાં વિખ્યાત થયા. પાંચે પાંડની સત્કીર્તિ બાલ્યવયથી જ આખા જગતમાં પ્રસરી ગઈ. આથી તેઓ જગમાં પ્રભાવિક પાંડ કહેવાયા. રાજા અને કુંતી પિતાના પાંચ પુત્રોને જોઈ હદયમાં આનંદ પામતા અને તેમને મનગમતા લાડ લડાવતા હતા. હસ્તિનાપુરની બજારમાં મનહર વાહનપર વિરાજીત થઈ વિચરતા એ પાંચે પાંડવોને જોઈ સર્વપ્રજા પ્રમોદથી પૂર્ણ થતી હતી અને તે પાંચે પાંડવોના ઓવારણા લેતી હતી. રાજા પાંડુએ તેમને બાલ્યવયથી સુશિક્ષણ આપવાની યેજના કરી હતી. જ્યાં સુધી તેમની વય નાની હતી, ત્યાં સુધીમાં તેમની માતા કુંતીએ તેમને નમ્રતાના ગુણે શીખવાડ્યા હતા. બધા ભાઈઓ સં૫થી વર્તતા અને પિતાના મોટા ભાઈ યુધિષ્ઠિરની આજ્ઞાને માન આપતા હતા. તેઓને બાલ્યવયથી જ ધર્મનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રતિદિન પ્રભાત વહેલા ઉઠી તેઓ માતાપિતાને વંદન કરતા અને પછી શુદ્ધ થઈ પ્રભુ ભક્તિ કરતા હતા. વડિલની આજ્ઞા માનવી, દરેક મોટાને માન આપવું, અસત્ય બોલવું નહીં, છળ-કપટ રાખવું નહીં, સર્વને વિનય કરે, વિવેક રાખે અને બીજાને Page #206 -------------------------------------------------------------------------- ________________ પાંડવાત્પત્તિ. (૧૬૭) ઉપકાર કરવા તત્પર થવુ, એ ઉત્તમ ગુણ્ણા પાંડવાને ખાલ્યવયથીજ શીખવાડવામાં આવ્યા હતા. આવા ઉત્તમ ગુણાને ધારણ કરતા અને વિદ્યા મેળવવામાં આનંદી થતા એ પાંડવાને જોઇ રાજા પાંડુ અને મહારાણી કુંતી હૃદયમાં પ્રસન્ન થતા હતા અને પેાતાના આત્માને ધન્ય માનતા હતા. પ્રિય વાંચનાર! આ પ્રસંગ ઉપરથી દરેક ગૃહસ્થને કેટલેા ખાધ લેવાના છે ? તેના વિચાર કરજે. જેમ રાજા પાંડુ અને કુંતીએ પેાતાના પુત્રાને ખાલ્યવયથીજ સુશિક્ષિત ખનાવ્યા હતા, તેવી રીતે દરેક ગૃહસ્થે પેાતાની માળપ્રજાને સુશિક્ષિત મનાવવી જોઇએ. માતાના ઉત્સંગમાંથી ખાળક જે ગુણા મેળવે છે, તેવા ગુણા માટી પાઠશાળાઓમાંથી પણ મેમેળવી શકાતા નથી. ખાલ્યવયમાં જે શિક્ષણ હૃદયપર આરૂઢ થાય છે, તે શિક્ષણ યાવજ્રવિત ટકી રહે છે અને ઉત્તરાત્તર ખીજા ગુણાને વધારે છે. આ ઉત્તમ પદ્ધતી જાણનારા પાંડુ અને કુંતીએ પેાતાના પાંચે પુત્રાને ખલ્યવયથીજ કેટલું એક શિક્ષણ આપી સુશિક્ષિત બનાવ્યા હતા. આજકાલ કેટલાએક કુટુ બામાં તેથી વિપરીત પ્રવર્ત્ત ન ચાલે છે. અજ્ઞાન માબાપા પોતાની બાળપ્રજાને સુધારવા બેદરકાર રહે છે. કેટલાએક માળકોને તથા ખાળિકાએને લાડથી મેઢે ચડાવી દુર્ગુણી બનાવે છે. કેટલાએક બાળકે તાાની, મસ્તીખાર, આળસુ, બહુબેલા, અમર્યાદી, ઉશૃંખલ, જુડાલા, ચાર અને લક્ગા અને છે, તેનુ કારણ માત્ર તેના માબાપાની તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈન મહાભારત. મની તરફની બેદરકારી છે. સંતતિના માહમાં મગ્ન થયેલા માબાપે તેમને લાડમાં ઉછેરી અનીતિના માર્ગોના પથિક બનાવે છે. પણ તેમ ન થવું જોઇએ. એવા અજ્ઞાન માબાપે તેમની પ્રજાના હિતકારી નથી, પણ અહિતકારી છે. માબાપના દુ ક્ષથી દુરાચારી અને દુર્વ્યસની થઈ ગયેલી પ્રજા માખરે ઘણી દુ:ખ ભાગવે છે અને તે વખતે પશ્ચાતાપ કરી પેાતાના અનુપકારી માબાપને ધિક્કારે છે. તેથી દરેક કુટુંબી ગૃહસ્થે પાંડુ રાજાની જેમ પેાતાના બાળકોને સારૂ શિક્ષણ આપી સદ્ગુણાથી સુશેાભિત કરવા. અને તે વિષે પાંડુ રાજાના દાખલા લઇ તે પ્રમાણે પ્રવર્તવું. પૂર્વકાળે પાંડુ રાજાના જેવા હુજારા પિતા અને કુંતીના જેવી હજારા માતા આ આર્યાવર્ત્ત ઉપર વિદ્યમાન હતી. તેમના સુશિક્ષિત સતાના વિદ્વાન, ધીર, વીર અને મહેાપકારી અની આ આ ભૂસિને દીપાવતા હતા. અને સ્વદેશ ભૂમિની સેવા કરવાને તે પૂર્ણ અધિકારી થતા હતા. એટલુ જ નહીં પણ તે સમયે ધમર્માભિમાન, કુલાભિમાન, દેશાભિમાન અને સ્વાભિમાન પુતાથી પ્રત્યેક જનમાં પ્રકાશી રહ્યા હતા. એવા સમય પુન: મા ભારત ઉપર ક્યારે પ્રાપ્ત થશે ? એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ જ કહેવાનું કે જ્યારે પાંડુ અને કુ ંતીની જેમ પ્રત્યેક માબાપે। પાતાની પ્રજાને ખાલ્યવયથી સુશિક્ષિત મનાવશે, ત્યારેજ આપણને પૂર્વના પવિત્ર સમય પ્રાપ્ત થશે. જૈનશાસનપતિ ! મા અમારા મનેાથ સફળ કરા. []] Page #208 -------------------------------------------------------------------------- ________________ વરખીજ. (૧૬૯) પ્રકરણ ૧૬ મું. વૈખીજ. જ્યારે પાંડુપત્ની કુંતીના ગર્ભમાં ભીમ આવ્યા હતા, તે વખતે ધૃતરાષ્ટ્રની સ્ત્રી ગાંધારીને પણ ગર્ભ રહ્યો હતા. એ ગર્ભ એવા દુષ્ટ હતા કે, ત્રીશ મહિના સુધી તેના પ્રસવ થચા નહિ. ત્રીસ માસ સુધી વધેલા ગર્ભથી ગાંધારીનુ પેટ ગાળા જેવડુ માઢુ થઇ ગયું. જ્યારે ગાંધારીને ગર્ભ વેદના ભારે થવા લાગી ત્યારે તેણી ઘણા ક્લેશ પામી વિચાર કરવા લાગી—“ મેં પૂર્વ જન્મને વિષે મહાપાપ કર્યું છે કે જેના ઉડ્ડયથી હું આ લેાકમાં નરકના દુ:ખના અનુભવ કરૂં છું. એક તા મારી પહેલા કુંતીને પુત્ર થયા, એ માટુ દુ:ખ. વળી ઘણા કાળ સુધી પ્રસવ ન થતાં ગર્ભ એમને એમ રહ્યો છે, તેટલામાં તેા કુંતીને ખીજો ગર્ભ રહ્યો અને તેના પ્રસવ પણ થવાની તૈયારી છે, પણ હજી મારા છુટકારો થતા નથી; માટે હું માટી નિર્ભાગી છું. ’” આ પ્રમાણે ચિંતા કરતી ગાંધારી પેાતાનું પેટ ફુટવા લાગી, તેથી અધુરો ગર્ભ નીકળી ગયા. માંસના ગાળા જેવા એક પિંડ પૃથ્વીપર પડેલા તેણીના જોવામાં આવ્યા. તત્કાળ તે આંખમાં અશ્રુ લાવી પશ્ચાત્તાપ કરવા લાગી. “ અરે નિર્દય દૈવ ! તે' આ શું કર્યું ? તું મને પૂના કયા વૈરથી દુ:ખ આપે છે ? હવે આ માંસના Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૭૦ ) ,, આ "" ગાળાને લઈને હું શું કરૂં ? તેને તેા બાહેર ફેકી દઉં પ્રમાણે વિચારી ગાંધારી તે ગાળાને માહેર ફેકવા તૈયાર થઇ, ત્યાં તેણીની વૃદ્ધ દાસી આવી ચડી. તેણીએ કર જોડી ગાંધારીને કહ્યુ, “ સ્વામિની ! આવું કામ કરવુ તમને યાગ્ય નથી. આ રત્નના જેવા ગર્ભ એના કને લીધેજ તમારા ઉદરથી અધુરે દિવસે પડી ગયા છે. તેમાં કાઈના દાષ નથી. સર્વ પ્રકારની હાનિ તથા લાલ ક વડે કરીનેજ થાય છે. તેથી તેને ફેકી દેવા મેગ્ય નથી. ” દાસીનાં આવાં વચન સાંભળી ગાંધારીના હૃદયમાં કુંતી તરફ માત્સર્ય ભાવ ઉત્પન્ન થઈ આ. મિલનહૃદયા ગાંધારી દાસી પ્રત્યે ખેલી—“ દાસી ! હું મા રાજ્યના રાજાની પત્ની થઇ નહીં, તેથી હું ઘણું દુ:ખ પામી, પણ મેં મારા મનમાં આશા રાખી હતી કે, મને પ્રથમ પુત્રરત્ન પ્રાપ્ત થશે તે તે પુત્ર રાજ્યયેાગ્ય હાવાથી હું રાજમાતા થઇશ. એટલામાં મારા દુર્ભાગ્યે કુ તીને યુધિષ્ઠિર પુત્ર થયા અને વળી બીજો પુત્ર પ્રસવ થવાના સમય પાસે આવ્યે છે. એ સંભારતા મને ઘણુ જ દુ:ખ થાય છે. એ મહાખેદથી પેટ કુટતા આ ગર્ભ મધુરા પડી ગયા, આ મારા નૃત્યનું મૂળ મને મળ્યું છે. જેવાં કર્મ કર્યા હાય તેવી બુદ્ધિ થાય એ વાતને મને યથાર્થ અનુભવ થયા છે. હવે મારે શું કરવું ? તે કહે.” વૃદ્ધ અને શાણી દાસી શાંત સ્વરે મેલી—‹ખા સાહેબ! મારાથી વધારે કહેવાય તે ક્ષમા કરજો, પણ હું આપની પાસે સાચેસાચું કહેવા ઇચ્છા રાખું છું. ભત્રિ ! Page #210 -------------------------------------------------------------------------- ________________ વરખીજ. ( ૧૭૧ ) તમારે તમારી દેરાણી કુંતીની સાથે આવું માત્સર્ય કરવુ ઘટતું નથી. કારણ કે, તેણીના પૂર્વ કમ એવા બળવાન છે કે તેને દેવતાઓ પણ ફેરવી શકે તેમ નથી તેા મનુષ્ય શાહિસાઅમાં ! જેમ હજારી ગાયાના ટાળામાંથી વત્સ પેાતાની માને આળખી લે છે, તેમ પૂર્વ જન્મના કમ પોતાના કર્તાને એળખી લે છે, માટે તમારે વૃથા ખેદ્ઘ શામાટે કરવા ? જેવા સંચિત હૈાય તેવા ફળની પ્રપ્તિ થાય છે. એવા વિચાર કરી કાઈના દ્વેષ ન કરતાં ધર્માચરણ કરવુ યેાગ્ય છે. તમારી કેરાણી કુંતીને ધર્મ ઉપર કેવા રાગ છે ? જે સદા ધકૃત્ય કરે છે, તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. તેથી જો તમારે ઈચ્છિત કાર્ય ની સિદ્ધિ કરવી હોય તે જેમ વૃક્ષના ફળના અભિલાષી તેના કયારામાં જળસિ ચન સારી રીતે કરે છે, તેમ તમારે શ્રદ્ધારૂપ જળનું સિ ંચન કરવું કે જેથી તમે ધર્મરૂપ કલ્પવૃક્ષના મન ઇચ્છિત ફળને પ્રાપ્ત કરશે. સ્વામિની ! તમારે કાંઇ પણ ચિંતા કરવી નહીં. તમારા પુત્ર યુધિષ્ઠિરના જેવાજ થશે. એ ગ ત્રીશ માસ સુધી પેટમાં રહ્યો તેમાં કાંઇ આશ્ચર્ય પામવાનું નથી; કારણકે કેટલાએક ગર્ભ ખાર બાર વર્ષ સુધી પણ ઉત્તરમાં રહે છે. આવા વિચાર કરી ચિત્તને સ્થિર રાખી હવે આ પુત્ર જેમ જીવતા રહે અને વૃદ્ધિ પામે એવા ઉપાય કરવા જોઇએ. ” વૃદ્ધ દાસીનાં આવાં વચન સાંભળી ગાંધારી ધર્માનુરાગિણી થઇ. પછી દાસીઓએ રૂને ઘીમાં ખાળી તેમાં તે ગ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨ ) જૈન મહાભારત. ને વીંટી તેને એક સુવર્ણના પાત્રમાં મુકીને એક બાજુએ યનથી રાખ્યા. પછી જેમ મેઘના ઉત્તકથી વૃક્ષની વૃદ્ધિ થાય તેમ તે ગર્ભ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામવા લાગ્યા. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા હતા, તેજ દિવસે ત્રણ પહેાર પછી કુંતીએ ભીમને જન્મ આપ્યા હતા. એમ તે અને એક જ દિવસે જન્મ્યા હતા. પણ તેના ભાગ્ય ભિન્ન ભિન્ન થયા હતા. કારણકે, ગાંધારીને જ્યારે પુત્ર જન્મ્યા, ત્યારે લગ્નના કુયાગ હતા અને કુંતીને શુભ લગ્નમાં પુત્ર પ્રસવ થયેા હતેા. સમષ્ટિ પાંડુરાજાએ અને પુત્રાના સમાન રીતે જન્માત્સવ કર્યાં હતા. ધૃતરાષ્ટ્રે પેાતાના પુત્રનુ નામ દુર્ગંધન પાડયું હતું. ભીમ અને દુર્યોધન સાથેજ ઉછર્યા હતા. અને સાથેજ ૨મતા હતા. પરાક્રમી ભીમ રમતાં રમતાં દુર્યોધનને પગ આલી મે ચીને પાડી નાંખતા હતા. ધૃતરાષ્ટ્રને ગાંધારી શિવાય બીજી સાત પત્ની હતી. તેઓને દુર્યોધનના જન્મ પછી અનુક્રમે બીજા નવાણું પુત્રા થયા હતા. તેઓનાં નામ આ પ્રમાણે છે. દુર્યોધન, દુ:શાસન, દુ:સહ, દુ:શલ, રણુશ્રાંત, શમાચ, વિદ્ય, સર્વસહ, અનુવિંદ, સુભીમ, સુખાડું, દુ:પ્રધર્ષણ, દુષ - ણુ, સુગાત્ર, દુ:કણું, દુઃશ્રવા, વૈરવશ, વિકી, દીર્ધ દેશી, સુલાચન, ઉપચિત્ર, વિચિત્ર, ચાચિત્ર, શરાસન, દુંદ, દુ:પ્રગાહૈં, યુયુત્સુ, વિકટ, ઉષ્ણુ નાભ, સુનાભ, નદ, ઉપનદક, ચિત્રખાણુ, ચિત્રવાં, સુવર્મા, વિમાચન, અયામાહુ, મહાબાહુ Page #212 -------------------------------------------------------------------------- ________________ વૈરબીજ. (૧૭૩) શ્રુતવાન, પાચન, ભીમબાહ, મહાબલ, સુષેણ, પંડિત, શ્રેતાયુધ, સુવીય, દંડધાર, મહેદર, ચિત્રાયુધ, નિષગી, પાશ, વૃંદારક, શત્રુજ્ય, શક્રસહ, સત્યસંધ, સુસહ, સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુપરાજ્ય, પરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, જય, દદ્ધહસ્ત, સુહસ્ત, વાતવેગ, સવર્ચસ, આદિત્યકેતુ, બહાશી, નિબંધ, પ્રમાદી, કવચ, રણશાંડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ, ભીમરથ, શૂરબાહ, અલાલુપ, અભય, વૈદ્રકર્મ, દઢરથ, અનાધષ્ય, કુંડભેદી, વિરાજી, દીર્ઘલેચન, પ્રમથ પ્રમાદી, દીઘોલાપ, વીર્યવાન, દીઘબાહુ, મહાવૃક્ષા, દઢવૃક્ષા, સુલક્ષ ણ, કનક, કાંચન, સુધ્વજ, સુભુજ અને વિરજા. આ ધૃતરાષ્ટ્રના સો પુત્રે સે કેરના નામથી પણ જગમાં ઓળખાય છે. એ સર્વ પુત્રે સર્વ કળાઓમાં અતિ ચતુર, શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યામાં નિપુણ, રણસંગ્રામમાં પ્રવીણ, મહાપરાક્રમી, શૂરવીર અને ગર્વન પર્વતે હોય તેવા થયા. પાંચ પાંડ અને સે કૌરે હમેશાં સાથે કીડા કરતા અને સાથે જ રહેતા હતા. દુર્યોધન જ્યારે યોગ્યવયને છે, ત્યારે ધૃતરાષ્ટ્રના હદયમાં વિકાર ઉત્પન્ન થયું હતું, તથાપિ ન્યાયવૃત્તિને અનુસરી એ વિકાર દાબી દેતે હતે. એક વખતે પાંડુરાજા સભા ભરી બેઠા હતા. તેમાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર અને બધા કુમારે હાજર હતા, આ વખતે કેટલાએક દૈવજ્ઞ લેકે તે સભામાં આવ્યા હતા. તે વ Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૪ ) જૈન મહાભારત. ખતે ધૃતરાષ્ટ્રે સની સમક્ષ દૈવજ્ઞાને પુછ્યું, “ હે નિમિત્તન વિદ્વાના! પૂર્વે આકાશવાણી થઇ છે, તે પ્રમાણે યુધિષ્ઠિર તે પૃથ્વીપતિ થશે, એ વાત નિ:સ ંદેહ છે; પરંતુ એના પછી મારા પુત્ર દુર્યોધન રાજ્યપદ પામશે કે નહીં ? તે કુપા કરી મને જણાવા. આ પ્રશ્નથતાંજ પૃથ્વી કપાયમાન થવા લાગી, આકાશથી તારાઓ ખરવા લાગ્યા, નિર્થાત શબ્દો પ્રગટ થવા લાગ્યા. શીયાળા અસગલિક શબ્દો કહાડવા લાગ્યા અને સૂર્ય મંડળ વાદળથી ઘેરાઇ ગયું. આવા અપશુકના થતાં જોઇ તે વિદ્વાન નિમિત્તિયાએ તે વાત સર્વાંની સમક્ષ કહી શકયા નહીં. પછી તેમણે છાની રીતે વિદુરને કહ્યું, “વિદુરજી ! આ પ્રશ્ન વખતે થએલા અશુભ દેખાવેાથી જણાય છે કે, ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન મોટા રાજા તા થશે અને બીજા સરાજાને વશ કરી લેશે. તથાપિ તે સ્વકુળના વિનાશ કરનારી થશે અને ખીજા સ્નેહીઓના ધાત કરનારા થશે.” જોષીઓના આ વચન પછી વિદુરજીએ ખુલ્લી રીતે કહ્યા, “ મ્હાટાભાઈ ! આ જોષીએ કહે છે કે, તમારા પુત્ર રાજા થશે એમાં સંશય નથી, પૃથ્વીના સમગ્ર રાજાએને છતી મહારાજાધિરાજપદ પામશે. પર’તુ આપણા કુળના તથા બીજા ઘણાં લેાકેાના વિધ્વંસ કરનારો થશે. ” વિદુરનાં આવાં ક કઠાર વચના સાંભળી પાતાના કુળની કુશળતા ઇચ્છનારા ધૃતરાષ્ટ્રે ફરીથી પુછ્યું, દૈવજ્ઞ પુરૂષા! એ અરિષ્ટની શાંતિ કેમ થાય ? અને અમારૂં કુલ સુરક્ષિત શાથી રહે ? તેના ઉપાય મને કહી સં Page #214 -------------------------------------------------------------------------- ________________ વૈરબી જ. (૧૭૫) ભળાવે. ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનો ઉત્તર જોષીઓએ છાની રીતે વિદુરને કહ્યો. એટલે વિદુરે સ્પષ્ટતાથી કહ્યું, બંધુ ધૃતરાષ્ટ્ર! જે તમે પોતાના કુળની કુશળતા ચાહતા હો તે એ પુત્રને ત્યાગ કરવો જોઈએ. કુળનું નિકંદન કરનારે પુત્ર શા કામને ? તે તે વૈરી કહેવાય. જે કુંડળે પહેરવાથી કાનને પીડા થાય તે કુંડળાને તરત કાઢી નાંખવા જોઈએ. નીતિશાસ્ત્રમાં લખે છે કે, “એકનો ત્યાગ કરવાથી જે આખા કુળની રક્ષા થતી હોય તે તેને ત્યજ જોઈએ. કુળને ત્યાગ કર્યોથી જે આખા ગામની રક્ષા થતી હોય તે તે કુળને મુકી દેવું જોઈએ. એક ગામને ત્યાગ કરવાથી આખા દેશનું રક્ષણ થતું હોય તે તે ગામને સ્વીકાર કરે ન જોઈએ અને સર્વને ત્યાગ કરવાથી જે પિતાનું રક્ષણ થતું હોય તે તેમ અવશ્ય કરવું જોઈએ.” આવા નીતિશાસ્ત્રને અનુસરી આપણું કુળની રક્ષા કરવા સારૂ એક દુર્યોધનને ત્યાગ કરવામાં કાંઈ દોષ નથી. વિદુરનાં આવાં વચન સાંભળી પુત્રપ્રેમી ધૃતરાષ્ટ્ર મન ધારણ કરી રહ્યો. એ વાત તેને રૂચિકર ન લાગી. તે વખતે સમબુદ્ધિ પાંડુરાજા બે -“વિદુર ! એ વધારે પડતી વાત છે. જે પુત્રથી કુળને ક્ષય થતો હોય તે પછી કુળની વૃદ્ધિ કરનાર કોને કહે ? સૂર્યને ઉદય થવાથી જે આકાશમાં અંધકાર રહેતું હોય તે આકાશને પ્રકાશ કરનાર બીજા કોને કહે? એ પુત્ર દુર્યોધન ઘણું માનતાઓથી ઉત્પન્ન થાય છે, માટે પુણ્યવાજ હવે જોઈએ. જો કે તેને Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૬ ) જૈન મહાભારત. જન્મ ત્રીશ માસે થયા છે, પણ તે યુધિષ્ઠિર પ્રથમ ગર્ભા વાસમાં આવ્યા છે, માટે તે જ્યેષ્ટ હાવાથી ઉત્તમજ છે. એ મોટા રાજાધિરાજ થવા જોઇએ. અને એનાથીજ કુળની ઃદ્ધિ થશે. યુધિષ્ઠિરના જન્મ પ્રથમ થવાથી યદ્યપિ તે રાજ્યાધિકારી પ્રથમ થશે ખરો, પણ એની પાછળ દુર્યોધનજ રાજા થવાના સંભવ છે. મારે તે યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે કાંઇ પણ ભિન્ન ભાવ નથી. ” પાંડુના આવાં પ્રમાણિક વચનો સાંભળી સર્વ સભા સ્તબ્ધ બની ગઇ. કોઇનાથી કાંઇ પણ ખેલાયું નહીં. પછી પાંડુએ યોગ્ય રીતે સત્કાર કરી જોષીઓને વિદાય કર્યો અને સભા વિસર્જન થઇ ગઇ. સવે પોતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. વિદુરના કટુ વચનથી કચવાએલા ધૃતરાષ્ટ્રનું હૃદય પાંડુના પવિત્ર વચને સાંભળી શાંત થયું હતું. તથાપિ પ્રથમથીજ વિકાર પામેલી તેની બુદ્ધિમાં પછી પ્રતિદિન વિશેષ વિકારા ઉત્પન્ન થયા હતા. પેાતાના પુત્રા અને પાંડવામાં તેને ભેદબુદ્ધિ ઉત્પન્ન થઇ હતી અને રાજ્યના મલિન લેાભની આછી આછી છાયા તેની મનોવૃત્તિપર પડતી હતી. તે પછી ગાંધારીને દુ:શલ્યા નામની પુત્રી થઇ હતી. તે યોગ્ય વયની થયાથી તેણીને સિ’દેશના રાજા જયદ્રથની સાથે પરણાવી હતી, અને તેથી ધૃતરાષ્ટ્રે પેાતાના પક્ષમાં એક સારા સબશ્રીના વધારા કર્યા હતા. Page #216 -------------------------------------------------------------------------- ________________ વૈરબીજ, (૧૭૭) કાળના પ્રભાવથી ધૃતરાષ્ટ્રના સે પુત્ર અને પાંડુના પાંચ પુત્રો અનુક્રમે મેટા થયા. તારૂણ્ય વયના આરંભમાં જ તેઓ એવા બળવાનું થયા કે, તેઓ ત્રણ લોકનું તેલન કરવાને પણ સમર્થ થઈ શકે. તે એને પાંચે ભાઈઓ હસ્તિનાપુરની બજારમાં, ઉદ્યાનમાં અને બીજા રમણીય પ્રદેશમાં યથેચ્છ રીતે વિચરતા હતા. તેઓને તેમના શિક્ષકોએ સારા સુશિક્ષિત બનાવ્યા હતા. નિત્ય પ્રાત:કાળે વહેલા ઉઠીને તેને ઓ અનુક્રમે ભીમ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, સત્યવતી, અંબિકા, અંબાલિકા, અંબા, ગાંધારી અને કુંતીને વંદન કરતા અને તેથી તેઓ સર્વને હાલા લાગતા હતા. સર્વના વૃદ્ધ વડિલ ભીષ્મ બધા પુત્રોને સમદષ્ટિથી જોતા હતા. દુર્યોધન અને તેના નવાણું ભાઈએ પાંડની સાથે સરખી રીતે શિક્ષિત થયા હતા, તથાપિ પાંડેના જેવી તેમની મનેવૃત્તિ ન હતી. પાંડવોના હૃદયમાં જે ભાવના હતી, તેવી ભાવના દુર્યોધન અને તેના બંધુઓમાં ન હતી. પાંચે પાંડ બાળપણથી જ જિનભક્ત હતા. તેઓ શુદ્ધભાવથી અહંતની પ્રતિમાની આરાધના કરતા હતા. અને રાત્રિ દિવસ પંચ પરમેષ્ટીનું સ્મરણ કર્યા કરતા હતા. સે કેરોના હૃદયમાં પાંડ ની બુદ્ધિની છાયા પણ ન હતી. તેમજ તેમના જેવી ધર્મપ્રીતિ ન હતી. પાંડ અને કરે રમત ગમતમાં સાથે ભાગ લેતા Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) જૈન મહાભારત. હતા. પ્રત્યેક વીર પાતપેાતાનુ અલ અજમાવવાને વિવિધ પ્રકારના ખેલ ખેલતા હતા. કોઇવાર હોડ બકીને સાથે દોડતા, કાઇવાર ગંગાના કીનારાપર કુદકા મારતા, કાઈવાર જલમાં પેશીને ક્રીડા કરતા, કાઇવાર યમુના નદીના તટ ઉપર ઉભા રહી ભુસકા મારતા, કાઇવાર કુસ્તી કરતા અને કાઇવાર રેતીમાં વિવિધ જાતની કસરતા કરતા હતા. આ બધી રમતામાં ભીમ સર્વોપરી થતા અને દરેક રમતમાં તે બીજા સર્વાંને મહાત કરતા હતા. તથાપિ તે સર્વ ભાઇઓની ઉપર યુધિષ્ઠિર સમાન પ્રેમ રાખતા હતા. તેમાં પણ દુર્યોધન ઉપર તેની વિ શેષ પ્રીતિ હતી. યપિ ભીમની અધા ભાઇએ ઉપર પ્રીતિ તા હતી, તેા પણ એની ક્રીડા એવી હતી કે, દુ:શાસન વગેરેને ઇજા થયા વિના રહેતી નહીં. અને તેથી તેએ ભીમની તરફ અનાદરવાળી દૃષ્ટિએ જોતા હતા. ભયંકર પરાક્રમી ભીમ રમતા રમતા કરવાને લીલામાત્રમાં બગલમાં ઘાલીને ચાંપતા, તેથી તેઓ શ્વાસના રાધ થવાથી મૃતતુલ્ય થઈ જતા. કાઇ સમયે તેની સાથે એવી તા ટક્કર લેતા કે તે મના માથા પણ ફુટી જતા હતા. કેાઇ વખત ભીમ પગની ફેટમાં લઇ એવી રીતે દોડતા કે જેથી કારવાના નાક તથા લલાટમાંથી રૂધિરની ધારા ચાલતી હતી. કાઇવાર કારવા ફળ લેવાને વૃક્ષ ઉપર ચઢ્યા હોય, તે વખતે ભીમ તે વૃક્ષને ઉખેડી દોડતા હતા અને તેથી તેઓ પાકેલા ફળાની જેમ જમીન ઉપર પડતા અને તેથી પીડાતા હતા. આવી રીતે અનેક પ્રકારે ભીમ તેમને દુ:ખ આપતા, તથાપિ તેના હૃદયમાં - Page #218 -------------------------------------------------------------------------- ________________ વૈરબી જ. (૧૭૯) જરા પણ દ્વેષભાવ ન હતો, તે બધું સ્નેહથી કરતે હતે. આથી તેના વડિલે તેની ઉપર કેધ કરતા ન હતા. " ભીમની આ બળવતી ચેષ્ટાએ દુર્યોધનના હદયમાં વૈરનું બીજ આરેપિત કર્યું. તેથી દુર્યોધન ઈર્ષ્યાળુ થઈ ગયે. પાંડ અને કેરની વચ્ચે મોટું વિર થવાનું કારણ પણ ત્યાં થીજ પ્રાદુર્ભત થયું હતું. ભીમના પરાક્રમની લેકમાં કીર્તિ વધી, ત્યારથી દુર્યોધનના મનમાં વાવેલા ઈષ્યરૂપ બીજને ફણગે કુટ. અને તેથી તે પાંડવો તરફ અનિષ્ટ દષ્ટિએ જેવા લાગે. એક વખતે જેના હૃદયમાં ઈષ્યરૂપ અગ્નિની જવાળા ધમધમી રહી છે, એવા દુર્યોધને ભીમને ગર્વથી કહ્યું. “અરે ભીમ ! તું મારા નાના ભાઈઓને શા માટે ખેદ આપે છે? જે તારી ભુજામાં ખરજ થતી હોય તે મારી સાથે આવી જા.” દુર્યોધનનાં આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી ભીમ શાંતિથી બે –“બંધુ ! આવાં વચને બેલવા એ તમને ઘટતું નથી. તમારા ભાઈઓ એ અમારા ભાઈઓ છે. હું કોઈ શ્રેષબુદ્ધિથી તમને દુઃખ આપતું નથી. તેમ જાણી જોઈને પણ દુ:ખ દેતું નથી. એ તે મારી સહજ રમત છે. જેનું જેવું - રીર તેવી જ તેની રમત હોય છે. જેમ હાથી વનમાં રમતાં સહજ માત્રમાં વૃક્ષને ઉખેડી નાંખે છે. એથી કાંઈ હાથીને વૃક્ષ ઉપર દ્વેષ નથી, પણ તેની સહજ રમત છે. તેમ મારે માટે પણ તમારે જાણી લેવું. તમારે મારી ઉપર આમ કોપ Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત, ( ૧૮૦ ) ,, કરવા જોઇએ નહીં. તેમ છતાં જો તમે કેાપ કરી ગયાગે કાંઈ કરશો તો તે તમારૂં મોટું અવિચારી કૃત્ય કહેવાશે. એવું છતાં પણ તમે કહ્યું કે, “ જો તમારી ભુજામાં ખરજ થતી હાય તા મારી સામે આવી જા. ” એ વચન ઘણું અયેાગ્ય છે. તથાપિ તમારા એ વચનના ઉત્તર હુ આપુ છું કે, ‘ જો તમારી ઈચ્છા હાય તા હ' સામે આવવાને તૈયાર છું. ” પણ જેમ મદોન્મત્ત હાથીના કુંભસ્થળની ખરજ એરંડના ઝાડને ઘસવાથી નાશ પામતી નથી, તેમ મારી ભુજાઓની ખરજ તમારી સામે થયાથી મટવાની નથી, તેમ છતાં તમારા બહુમાં પરાક્રમ હાય તા તમે મારી સામે તૈયાર થઇ જાઓ. હું હંમેશા મયુદ્ધ કરવાને તૈયારજ છું; પરંતુ સામે આવ્યા પહેલાં તમે તમારા બળના સારી રીતે વિચાર કરજો, ” આ ભીમનાં આ વચના ગવી દુર્ગંધનને રૂમ્યા નહિ. તે તત્કાળ કમર કસીને તૈયાર થયા. આ યાગ્ય કૃત્ય જોઈ વિવેકી યુધિષ્ઠિરે બંને ભાઇઓને યુદ્ધ ન કરવા વિષે ઉપદેશ કર્યો, તો પણ કોઇએ પેાતાના આગ્રહ મુકયા નહિ. અને મયુદ્ધ થવાની તૈયારી થઇ. તે જોવા અનેક છેકરાએ આવી એકઠા થઈ ઘેરા કરીને ઉભા રહ્યા. પછી દુર્યોધન અને ભીમનું મદ્ભુયુદ્ધ ચાલ્યું. તેઓ ખંનેમાંથી કોઈ પણ મલ્લયુદ્ધની કળા શીખ્યા ન હતા, તથાપિ સ્વાભાવિક મળને લઈને તેમનામાં એ કળા પ્રગટ થઈ આવી. થોડીવાર યુદ્ધ કરતાં દુ:શાસનના ચહેરા જ઼ીકો પડી ગયા અને અર્જુનનાં મુખ ઉપર આનદનાં અંકુર પ્રગટ થયા. બળવાન ભીમે અતિ ચપળતાથી દુર્ધા Page #220 -------------------------------------------------------------------------- ________________ - - વૈરબીજ. (૧૦૧) ધનના શરીર ઉપર એવા મુષ્ટિ પ્રહાર કરવા માડયાં કે જેથી દુર્યોધન અતિ બળહીન થઈ ગયા. અને ગ્લાનિ પામી પિતાના ભાઈઓને મળે, ત્યારે ભીમ પણ પિતાના ભાઈઓની પાસે ગયે. ભીમના અંગ ઉપર ચોટેલી રજ યુધિષ્ઠિર - તાના દુપટ્ટાથી ખંખેરવા લાગ્યું, અને શરીર દાબવા લાગે અને નકી તથા સહદેવ પોતાના દુપટ્ટાથી પવન કરવા લાગ્યા. ચારે પાંડવોને પોતાના બંધુ ભીમનું આમ આશ્વાસન કરતાં જોઈ દુર્યોધન હૃદયમાં દગ્ધ થઈ ગયે અને એકાંતમાં જઈ પોતાને મલિન હદયમાં આ પ્રમાણે દુષ્ટ વિચાર કરવા લાગ્યા–“અહા! કે સ્વાર્થ છે! આ જગમાં જે પરાક્રમી પુરૂષ હોય છે, તે પોતાનું અર્ધરાજ્ય હરણ કરનારને પણ જોઈ શક્તા નથી. તે આ જે સમગ્ર રાજ્યને હરણ કરનાર યુધિષ્ઠિર તેની ઉપર મારે પ્રેમ કયાંથી રહે! માટે જેમ રોગની ઉત્પત્તિ થતાંજ લેકે તેને ઔષધથી નિમૂળ કરે છે, તેમ કઈ પણ યુક્તિથી યુધિષ્ઠિરને નિર્મૂળ કરો જેઈએ. પણ જેમ પરાક્રમી તથા નીતિમાન્ રાજાને પરાભવ થો અશક્ય છે. તેમ જ્યાંસુધી ભીમ અને અર્જુન યુધિષ્ટિરની પાસે છે, ત્યાંસુધી કોઈ પ્રકારે હું તેને પરાભવ કરવાને સમર્થ થવાને નથી. એ બંને વીર યુધિષ્ઠિરની બે ભુજાઓ જેવા છે. તેઓને પ્રથમ નાશ કરે જોઈએ. એ બંનેમાં પણ ભીમ ઘણે પરાક્રમી છે, માટે એને તે વહેલે જ યમપુરીમાં પહોંચતે કરે જોઈએ. ભીમને નાશ થવાથી સ્તંભ વગરના ઘરની જેમ યુધિષ્ઠિરનું મહત્વ રહી શકવાનું નથી.” Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) જેન મહાભારત. આ પ્રમાણે દુર્યોધન એકાંતે અનેક દુષ્ટ વિચારે પિતા ના મનમાં કરવા લાગ્યા. પછી સંકેત કરી ભીમને મારવાને લાગ જેવા લાગ્યો. એક વખતે બધા ભાઈઓ ગંગાના તાર ઉપર રમવા ગયા. પરાક્રમી ભીમ તેઓમાં કીડા અને ભેજનમાં સર્વોપરી થતું હતું. કીડા કરતાં કરતાં ભીમ શ્રમિત થઈ ગંગાના. શીતળ પવનની હેરમાં સુઈ ગયો. તેને ગાઢ નિંદ્રા આવી ગઈ. તે વખતે કુવિચારી દુર્યોધને ભીમને નિદ્રાધીન ઈ વેલાએથી બધી જળમાં ફેંકી દીધે, તેજ તે જાગ્રત થઈ ગયે અને કાચા સૂત્રના તંતુની જેમ વેલાના બંધને તેડી ગંગાજળમાં સ્નાન કરી મદન્મત્ત હાથીની પેઠે બાહેર આ. અને આમ કેણે કર્યું તેની ખબર પડી નહિં તેથી ચુપ રહે. વળી ફરીવાર કઈ પ્રસંગે તેવાજ સ્થળમાં ભીમ નિદ્રાધીન થયે, ત્યારે દુષ્ટ દુર્યોધને તેના અંગ ઉપર ઝેરી સર્પ નાંખ્યા. સર્પોએ ધાવેશથી ભીમના અંગ ઉપર દંશ માર્યા, પણ તે વજ દેહી વીરની ત્વચા વીંધાઈ નહિં. પછી જ્યારે જાગ્રત થયે, ત્યારે તે બધા કુર સર્પોને તિરસ્કાર કરી પિતાના અંગ ઉપરથી ઘસડીને તેણે દૂર ફેંકી દીધા. વળી કોઈ પ્રસંગે ભેળા હૃદયના ભીમના ભેજનમાં દુર્યોધને અતિ ઉગ્ર વિષ નાંખી દીધું. પણ ભીમને તેથી ઉલટું જ થયું. પુષ્ટિકારક રસાયણની જેમ તે વિષજનથી ભીમના શરીરને વિશેષ પુષ્ટિ મળી. Page #222 -------------------------------------------------------------------------- ________________ વૈરબી જ. (૧૮૩ ) આવા આવા દુર્યોધને અનેક મારણ પ્રયોગ કર્યા, પણ પુણ્યવંત ભીમને તેનાથી કાંઈપણ થયું નહિ. પિતાના બંધુ દુર્યોધને પિતાને માટે આવા મારણ પ્રયોગ કર્યા છે, એ વાત ભીમના જાણવામાં આવી હતી, તથાપિ તે ભેળા દિલના ભીમે એ વિદથી કરતે હશે એમ વિચારી દુર્યોધનની ઉપર કાંઈ પણ રીસ કરી નહિં અને તે ક્ષમા કરી રહ્યો. આનું નામજ મહત્તા કહેવાય છે. બીજા પિતાને અપકાર કરે, તે છતાં તે તરફ ઉપેક્ષા રાખી તેને ક્ષમા આપવી એ દીવ્ય ગુણ છે. એ દીવ્ય ગુણ પાંડુના વચલા પુત્ર ભીમની અંદર રહેલો હતો. અને તેનું વ્યવહારિક ચારિત્ર આખરે ઉજવલ કહેવાયું હતું. પ્રિય વાંચનાર ! આ પ્રકરણને ધાર્મિક અને નૈતિક પ્રભાવ શો છે? તેને વિચાર કરજે. કેર અને પાંડેની વચ્ચે જે વેરબીજ વવાણું છે, તેના કારણનું સ્પષ્ટીકરણ તારા હૃદયમાં થઈ ગયું હશે, તથાપિ તારા વ્યવહારમાર્ગમાં તેનું પુનઃ સ્મરણ કરાવા તે વિષે વિશેષ કહેવાની જરૂર છે. જે માણસ ભવિષ્યમાં નઠારો થવાનું હોય, તેની પ્રકૃતિની છાપ તેના હદય ઉપર બાલ્યવયમાંથી જ પડે છે. તથાપિ જે તે પર ઉત્તમ શિક્ષણનું સિંચન કરવામાં આવ્યું હોય તે તે છેડે ઘણે અંશે પણ તે પ્રકૃતિની સુધારણા થઈ શકે છે. એવું શિક્ષણ આપવું, એ માબાપને સ્વાધીન છે. જે માતા પિતા પિતાની સંતતિને સગુણું બનાવવાને ખંતીલા હોય Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત, (૧૮૪) તેા તેઓ સંતાનને ખલ્યવયથીજ સુધારવા ઉત્સાહી રહે છે. પણ જો તેઓ પાતેજ સદ્ગુણ્ણાના પાત્ર પૂર્ણ રીતે અન્યા ન હાય અને તેમનામાં માનસિક છુપા દોષ રહેલા હોય તે તેઓ સંતતિની સુધારણા તરફ ઉપેક્ષા રાખનારા થાય છે અને તેથી તેમની સંતતિ દ્વાષપાત્ર બનતી જાય છે. આ પ્રકરણના નાયક દુર્યોધનના પ્રસંગમાં તેમ બન્યુ હતુ. જ્યારે દુર્ગંધન યાગ્યવયના થયા એટલે તેના પિતા ધૃતરાષ્ટ્રના હૃદયમાં રાજ્યલાભના વિકાર ઉત્પન્ન થયા અને તેથી તેણે સભા વચ્ચે જોશીઓને ખેલાવીને પુછ્યુ હતુ. જે વાત વિદુરે ખુલ્લી રીતે જણાવી. એટલે ધૃતરાષ્ટ્રના રાજ્ય લાભ વૃદ્ધિ પામ્યા અને તેના એ. કુવિચારની છાયા દુર્યોધનના હૃદયમાં પડી, જેથી પાંડવા તરફ તેને દ્વેષની લાગણી થવા લાગી. દુર્યોધન જ્યારે ગ માં હતા ત્યારથીજ તેની માતા ગાંધારીના હૃદયમાં વિપરીત વિચાર સ્ફુર્યો હતા; ‘કુંતીને મારી પેહેલાં પુત્ર થયા તે રાજ્યના અધિકારી થશે,' આવા કુવિચારથી ગાંધારીનુ હૃદય ઇર્ષ્યાળુ થયું હતું અને પિર ણામે તે મલિન વિચારની છાયા ગ`ગત દુર્યોધન ઉપર જાણે પડી હાય, તેમ દુર્યોધનના વિચારો પશુ તેવાજ થયા હતા. ગાંધારી અને ધૃતરાષ્ટ્રના કુવિચારો જેમ દુર્યોધનને વારસામાં મળ્યા અને તેથી આખરે તે પેાતાના ભાઈ પાંડવા Page #224 -------------------------------------------------------------------------- ________________ વૈરબીજ. (૧૮૫) ઉપર દ્વેષ કરનારો થયે અને શ્રેષબુદ્ધિથી તેણે ભીમને મારવાનાં અનેક ઉપાયે કર્યા હતા. આ ઉપરથી દરેક માબાપોએ ઘણું શિક્ષણ લેવાનું છે. જે માબાપ પોતાની સંતતિ તરફ ઉપેક્ષા રાખી પિતાના વિકારી વિચારો હદયમાં પ્રગટ કરે અથવા જાહેર કરે તે તે વિચારોના પ્રતિબિંબ સંતાનમાં પડે છે અને તેથી સંતાને નઠારા થાય છે અને આખરે તેનું નઠારું પરિણામ આવે છે. બીજું કોઈ પણ કુલીન પુત્રે દુર્યોધનની જેમ પોતાના ભાઈએ તરફ નઠારી વૃત્તિ રાખવી ન જોઈએ. કુટુંબ તથા કુટુંબિએ તરફ શુદ્ધ પ્રેમ રાખી વર્તવું એ કુલીન અને સગુણ પુત્રને ધર્મ છે. એક પિતાના અને એકજ લેહીના બંધુઓ સંપથી વર્તે તે કુટુંબ સારી સ્થિતિમાં આવે છે અને તેમને સર્વ સ્થળે વિજય થાય છે. આ દુઃખમય સંસારમાં ભાઈઓમાં સંપ એજ સુખ છે અને એ સુખથી સંસાર અસાર છતાં સારવાળે ગણાય છે. સંપ અને ઉદારતાથી વર્તનારા મનુષ્ય આલેક તથા પરેકને સુખે સાધી શકે છે. કારણ કે, સંપ રાખવાથી ફ્લેશ થતો નથી અને જ્યારે સંપને અભાવ હોય, ત્યારે હૃદયમાં આર્ત તથા વૈદ્ર યાન ઉત્પન્ન થાય છે અને તેથી તે નઠારી ગતિના પાત્ર બને છે. સુખ અને નિવૃત્તિએ ધર્મ કરણીમાં ઉપયોગી છે અને તે સદા સંપની અંદર રહેલ છે. તેથી દરેક કુટુંબિઓએ સંપ રાખી વર્તવું જોઈએ અને દુર્યોધનની જેમ કુસંપ કરવાની ઈચ્છા ન કરવી જોઈએ. આ પ્રસંગમાં જેવું દુર્યોધનનું નઠારું પ્રવર્તન ત્યાગ કરવા એગ્ય છે, તેવું ભીમનું પ્રવર્તન આદ અતિ ભારત Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) જૈન મહાભારત, વાયેગ્ય છે. ભીમનું હૃદય પવિત્ર હતું. તે બલના વેગથી રમતીયાળ હતું, પણ તેની બધી રમતે નિર્દોષ હતી. દુર્યોધને તેના પ્રાણ હરવાને અનેક પ્રયોગો કર્યા હતા, તથાપિ ભેળા દિલના ભીમે તેને ક્ષમા આપી હતી. તે સાથે તેના હૃદયની નિર્મલતા સદા સરખી જ રહી હતી. એનું નામ ઉત્તમ વૃત્તિ કહેવાય છે. એવી ઉત્તમ વૃત્તિ ધારણ કરનારા કુલીન પુત્રે ઉભય લેકમાં યશસ્વી નીવડે છે. તેથી દરેક કુલીન પુત્રે ભીમના તે ઉત્તમ ગુણનું અનુકરણ કરવું જોઈએ. - આ પ્રકરણમાં સર્વથી વધારે પ્રશંસનીય શિક્ષણ પાંડુના ચરિત્ર ઉપરથી લેવાનું છે. જોષીલોકેના કહેવાથી વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનને ત્યાગ કરવાનું કહ્યું અને તેથી પુત્રપ્રેમી ધૃતરાષ્ટ્રનું દિલ ઉદાસ થયું, તે વખતે પાંડુએ જે વચને કહ્યા છે, તે ખરેખર દરેક કુટુંબીએ પિતાના કલેજામાં કતરી રાખવા ગ્ય છે. ધૃતરાષ્ટ્ર રાજ્યમાં લુબ્ધ બની પિતાના દુર્યોધન વગેરે પુત્ર અને પાંચ પાંડવોની વચ્ચે ભેદબુદ્ધિ રાખી, પણ સમદષ્ટિ પાંડુના હૃદયમાં એ ભેદબુદ્ધિ પ્રગટ થઈ ન હતી. યુધિષ્ઠિર અને દુર્યોધન ઉપર પાંડુએ. સમદષ્ટિ રાખી હતી. તેને પવિત્ર સ્નેહ એ બંને પુત્ર ઉપર સમાન હતું. પાંડુને આ દિવ્ય ગુણ સર્વ ગૃહસ્થોએ ગ્રહણ કરવા ગ્ય છે. પાંડુના જેવી પવિત્ર મનોવૃત્તિ ધારણ કરનાર કુટુંબી ગૃહસ્થ પિતાના સંસારમાં સુખી થાય છે. પાંડુના પવિત્ર ચરિત્ર ઉપરથી એજ બેધ ગ્રહણ કરવા ગ્ય છે. સાંપ્રતકાળે પાંડુના જેવા પવિત્ર પુરૂષે ઘણુ થોડા છે. ઘણું Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુલાભ. (૧૮૭) કુટુંબમાં કુસંપ, પક્ષપાત ને ઈર્ષાના અગ જોવામાં આવે છે. વિવાહિત થયેલા ઘણું પુરૂષે પિતાના વડિલનું માન રાખતા નથી, એટલું જ નહિ પણ તેમની તરફ તિરસ્કારની દષ્ટિએ જુવે છે. વડિલોપાર્જિત મિલકતમાં વાંધા ઉઠાવી અથવા અજ્ઞાન સ્ત્રીઓને પક્ષ કરી અનેક સહોદર બંધુઓ સામસામા લડે છે. અને વખતે તેમાંથી પરસ્પર એક બીજાની હત્યા પણ બની જાય છે. કેટલાક તે કુસંપથી વૈર વધારી અનેક જાતના વાંધા ઉઠાવી ન્યાયાસન આગળ જાય છે અને ત્યાં હજારો રૂપીઆને વ્યય કરી પોતે ખુવાર થાય છે અને બીજાને ખુવાર કરે છે. પૂર્વકાળે આવી નઠારી પ્રવૃત્તિ ન હતી. ઘણું કુટુંબના નાયકે પાંડુની જેમ સમદષ્ટિ રાખનારા અને સં૫થી વર્તનારા હતા. તેથી ઉદયની અભિલાષા રાખનારા ગૃહસ્થોએ તન, મન અને ધનથી પાંડુના ચરિત્રને વાંચી તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરે, કે જેથી વર્તમાનકાળને સંસાર પ્રાચીન સંસારના સ્વરૂને પ્રાપ્ત કરી શકશે. – ©© – પ્રકરણ ૧૭ મું. ગુરૂલાભ. હસ્તિનાપુરની બાહેરના વિશાળ મેદાનમાં કઈ વૃદ્ધ પુરૂષ બીજા તરૂણ પુરૂષને સાથે લઈ ચાલ્યા આવતે હતે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) જૈન મહાભારત. વૃદ્ધ પુરૂષની આકૃતિ જરા જીણું છતાં ભવ્ય અને બળવાન દેખાતી હતી, તેના બધા અવયે રૂષ્ટ પુષ્ટ અને મજબુત હતા. મુખને ચેહેરે શાંત છતાં તેની અંદર ઉગ્રતા દેખાતી હતી. તેના લલાટ ઉપર વીરવિદ્યાને પ્રૌઢ પ્રકાશ ચળકતે હતું. તેની સાથે બીજે તરૂણ પુરૂષ તેમને વિનય સાચવી ચાલ્યા આવતું હતું. તેના વિનય પ્રવર્તનથી તે જાણે તેને પુત્ર અથવા શિષ્ય હોય તેમ તે દેખાતું હતું. ' આ વૃદ્ધ અને તરૂણ આગળ ચાલ્યા. ત્યાં એક કુવા ઉપર ઉભેલું રાજકુમારનું મોટું ટેળું તેમના જેવામાં આવ્યું. તે બંને ત્યાં ગયા અને જોયું તે ત્યાં તે રાજપુત્રે કુવામાંથી કાંઈક પદાર્થ કાઢવાની ભારે મહેનત કરતા હતા. તેઓ ઘણે શ્રમ કરતા પણ તેમને ઇચ્છિત પદાર્થ કુવામાંથી બાહેર નીકળતું ન હતું. તેમને આ ભારે શ્રમ જે તે વૃદ્ધ પુરૂષને દયા ઉપજી અને તે બે-“વત્સ ! આ કુવાની અંદર તમારું શું પડયું છે? તેઓ બેલ્યા મહારાજ ! અમે અહીં દડાની રમત રમતા હતા, ત્યાં અચાનક અમારે દડે આ કુવામાં પડી ગયા છે. તેને બાહર કાઢવા અમે ઘણે શ્રમ કરીએ છીએ પણ તે નીકળતો નથી.” રાજપુત્રના આ વચન સાંભળી તે વૃદ્ધ હસી પડે અને બે -“રાજ પુત્ર! તમે ક્ષત્રિય કુમાર છો. તેમજ ધનુર્વિદ્યામાં પ્રવીણ છો, તે છતાં અતિ પ્રયાસ કરતાં પણ દડે કુવામાંથી બાહર નીકળ્યો નહિં, એ મટી શરમની વાત કહેવાય! હવે જુઓ, એક ક્ષણમાં દડે બાહર નીકળે છે કે નહિં?” આ પ્રમાણે કહી Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ લાભ. (૧૨૯) તે વૃદ્ધ પુરૂષે કેટલીએક સળીએ હાથમાં લઇ તેને મંત્રી ‘આ સળીએ તમારા ઈંડા લાવી આપશે ’ એમ કહી તેમાંથી એક સળી કુવામાં નાંખી. તે સળીએ માણુની પેઠે તે દડા વીધી લીધા. પછી બીજી સળી કુવામાં નાંખી, તે પ્રથમની સળીને જઇને ચોંટી. એ રીતે કેટલીએક સળીએ નાંખી તે વૃધ્ધે દડાને બાહેર કાઢયા. તેનું આ અદ્ભુત કૃત્ય જોઇ સ રાજપુત્રો વિસ્મિત થઇ ગયા. તેમણે તે વૃદ્ધને હાથ જોડીને કહ્યુ, “ મહાનુભાવ! અમે ધનુર્વિદ્યાના અનેક આચાર્યા જોયા છે; પરંતુ આપના જેવા કોઇ અમારા જોવામાં આવ્યા નથી. આપની અદ્દભુત કૃતિ જોઇને અમે સર્વે સંતુષ્ટ થયા છીએ. હે ધનુર્વિદ્યાવિશારદ મહાશય ! અમે આપના દાસ છીએ. કાંઇ પણ ઇચ્છા હોય તે। કૃપા કરી આજ્ઞા કરે. આપની આજ્ઞા પાળવાને અમે તત્પર છીએ. ” તે વૃદ્ધે પ્રસન્ન થઇ ખેલ્યા“ વત્સા ! તમે કુવંશના ખાળક છે. તેથી તમારામાં આવે વિનય હાય તેમાં કાંઇ આશ્ચર્ય નથી. તમારી વિદ્યાઉપર પ્રીતિ જોઇ હું તમને હૃદયથી આશીષ આપું છું કે, તમે તમારા કુરૂવ’શના આભૂષણરૂપ થાઓ. તમારા અંત:કરણમાં સદા સદ્દબુદ્ધિ રહેા. અમે તમને તમારા લક્ષણ ઉપરથી આળખી લીધા છે. કુરૂવ’શના બાળકેા કેવા જોઇએ ? એ બધાં લક્ષણા તમારામાં સ્વત: પ્રાપ્ત થયાં છે. ઘણા દૂરથી ચાલ્યા આવતા એવા અમાને તમારા વિનયના દર્શનથી શાંતિ મળી છે; પરંતુ તમારા ધનુવે દના આચાય કાણુ છે, તેના દર્શી ન કરવાની મને ઘણી ઈચ્છા થઈ છે. કારણ કે, તેઓ મારા સંબધી થાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૯) જૈન મહાભારત. ઘણા દિવસ થયાં અમારે મેળાપ થયું નથી. જે તેમને મેળાપ તમે કરાવે તે હું ઘણો પ્રસન્ન થઈશ. તમે તેમના શિષ્ય છે, તેથી તેમને જોઈને પણ હું અતિ આનંદ પામ્યો છું.” - તે વૃદ્ધની આવી વાણું સાંભળી રાજપુત્રે હદયમાં પ્રસન્ન થયા. તે રાજપુત્રે તે વૃદ્ધને સાથે લઈને ચાલતા થયા. તે વખતે બધા રાજકુમારેમાં તે વૃદ્ધની દષ્ટિ અજુન ઉપર પડી. અર્જુનને તેના લક્ષણે ઉપરથી ધનુર્વેદને અધિકારી જે તે વૃધે અર્જુનને હાથ પકડ હતો. | સર્વ રાજપુત્રો તે વૃદ્ધને એક વિશાળ ગ્રહની પાસે લઈ ગયા. અંદર ગયા ત્યાં તેમાં રહેલ એક તેજસ્વી પુરૂષ તે વૃદ્ધને જોઈ આસન ઉપરથી ઉઠી સામે આવ્યું. તેણે અતિ સ્નેહથી તે વૃદ્ધને આદર-સત્કાર કર્યો. બંને પરસ્પર મળતાં તેમના નેત્રમાંથી આનંદના અશુ ખરી પડ્યાં. ગૃહપતિએ તે આવેલા વૃદ્ધના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યો. વૃધે તેને બેઠે કરી પ્રેમથી આલિંગન આપ્યું. પછી તે વૃદ્ધને સિંહાસન પર બેસારી તે –“મહાનુભાવ! આજે હું મારા આત્માને પૂર્ણ ભાગ્યશાળી માનું છું. કે જે આપ મારે ઘરે પધાર્યા. આપના ચરણેથી મારું ઘર પવિત્ર થયું છે. આ આખા બર્ષમાં આજના દિવસને હું ધન્ય સમજું છું, કે જે દિવસે સાક્ષાત્ સરસ્વતીને અવતાર આપ મારે ઘેર પણ આ વ્યા.” પછી તે વૃદ્ધની સાથે આવેલે તરૂણ પુરૂષ પેલા ગૃહપતિના ચરણમાં પડે. વૃધે તે પુરૂષની ઓળખાણ આપ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ લાભ. (૧૧) વાને તે તરૂણને કહ્યું, “વત્સ! આ કૃપાચાર્ય છે. તેઓ હસ્તિનાપુરમાં સારી પ્રતિષ્ઠા પામ્યા છે. વિદુરની સલાહથી અને ભીષ્મની સંમતિથી પાંડુના પાંચ પુત્ર અને ધૃતરાષ્ટ્રના સો પુત્રે આ આચાર્યના આશ્રય નીચે અભ્યાસ કરવાનું રહેલા છે. આ બધા રાજપુત્રોના તે શિક્ષાગુરૂ થયેલા છે. વળી આ કૃપાચાર્ય સર્વ વિદ્યાઓમાં કુશળ અને મહા ધનુર્ધારી છે. સ્વર્ગવાસી શાંતનુ રાજાને તેની પર ભારે પ્રેમ હતે. તે વૃધે કૃપાચાર્યની ઓળખાણ કરાવી એથી તે તરૂણ ઘણે ખુશી થયો અને તેણે કૃપાચાર્યને પુછયું, “મહાનુભાવ ! આ રાજકુમારોએ આપની પાસેથી શો શે અભ્યાસ કર્યો છે. અને આ સર્વમાં વિશેષ બુદ્ધિમાન કેણ છે ”? તરૂણના મુખથી આ પ્રશ્ન સાંભળી કૃપાચાર્ય બોલ્યાભદ્ર! આ રાજકુમારોને તેમના વડિલેએ મને સર્વ પ્રકારની સત્તા આપી સ્વાધીન કર્યા છે. તેઓને પ્રથમ કયાકરણ - બ્દશાસ્ત્ર, ન્યાય અને અર્થશાસ્ત્રને અભ્યાસ કરાવી પછી હું ધનુર્વેદનું અધ્યયન કરાવું છું. આ રાજપુત્રની સાથે બીજા પણ કેટલાક દેશના રાજપુત્રે મારી પાસે ધનુર્વિદ્યા શીખે છે. આ બધામાં કરવો અને પાંડ અગ્રેસર છે. તે સર્વમાં અર્જુન પેહેલે નંબરે છે. તે પછી એક સામાન્ય ગૃહસ્થને છેક બીજે નંબરે છે. તેનું નામ કર્યું છે. તે આ તમારી સામે ઉભે છે. તે તરૂણ પુરૂષે પ્રશ્ન કર્યો–“તમારી પાઠશાળામાં રા એથી દેશ મહાનું માં વિશેષ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨ ) જૈન મહાભારત. જકુમારાજ દાખલ થાય છે, તે છતાં તેમાં આ સામાન્ય ગ્ર હસ્થના છે.કરા શી રીતે દાખલ થયા ? "9 કૃપાચાર્ય બાલ્યા—“ આ નગરમાં પવિત્ર આચારવાળા એક વિશ્વકર્મા નામે અતિથિ રહેતા હતા. તેને રાધા નામે એક સુંદર સ્ત્રી હતી, તેના આ કણ નામે એક પુત્ર છે. તે ઘણુંા સાત્વિક તથા ઉદાર અને શૂરવીર છે. તે કુળમાં સામાન્ય છે, તાપણ ઉત્તમ લેાકેાની સાથે તેને મૈત્રી છે. આ ક ખાલ્યવયથી નિશાન પાડવામાં પ્રવીણ થયા, એટલે ધનુવેદની કળા શીખવાની તેની ઈચ્છા થઇ. તે મારી પાસે આવ્યે અને મને સાષ્ટાંગ પ્રણામ કરી ધનુર્વેદ શીખવાની પોતાની ઈચ્છા મારી સમીપ પ્રગટ કરી. તેની વિનીતવૃત્તિ અને સારી ચાલાકી જોઈ મે તેને મારી પાસે અભ્યાસ કરાવાને રાખ્યા છે. મારા બધા શિષ્યેામાં પાંડુપુત્ર અર્જુન સર્વોપરી છે અને આ કણ તેની તુલના કરી શકે તેવા છે. આ પ્રમાણે કૃપાચાય અને તે તરૂણની વચ્ચે વાતચીત થતી હતી. તેવામાં રાજપુત્રાએ કૃપાચાર્યને પુછ્યુ, “ મહાશય ! આપ સમર્થ વિદ્વાન છે, તે છતાં આ વૃદ્ધ પુરૂષને નમસ્કાર કરવાનું કારણ શુ' ? આ મહાનુભાવ કાણુ છે ? અને તે આપને પણ વંદનીય શી રીતે થયા છે ? ” 66 રાજપુત્રાના આ પ્રશ્ન સાંભળી કૃપાચાય મેલ્યા- ૧ત્સ ! આ વૃદ્ધ પુરૂષનુ નામ દ્રાણુાચાય છે. તે જાતે બ્રાહ્મણ છે, એ સર્વ કળામાં પ્રવીણ છે. એમણે સમગ્ર ધનુર્વે Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુલાલ. ( ૧૯૩) દનું અધ્યયન કર્યુ છે. એમની સાથે જે આ તરૂણ પુરૂષ છે, તે એમના અશ્વત્થામા નામે પુત્ર છે એ પણ પિતાના જેવેાજ સદ્ગુણી અને વિદ્વાન છે. "" ગુરૂ કૃપાચાર્યના મુખથી આ વાણી સાંભળી તે રાજપુત્રા અતિ હર્ષ પામ્યા. પછી તે પેાતાના ગુરૂને અને દ્રોણાચા અેને વંદના કરી તેઓ તાતાને સ્થાને ચાલ્યા ગયા. કૃ પાચાર્યે દ્રોણાચાર્ય તુ અતિ સન્માન કર્યું. તેણે દ્રોણાચાય ને કેટલાક દિવસ પેાતાને ઘેર રહેવાની પ્રાર્થના કરી. કૃપાચાના અતિ ચ્યાગ્રહથી તે વાત દ્રોણાચાયે માન્ય કરી. એક દિવસે એકાંત સ્થળે કૃપાચાર્યે દ્રોણાચાય ને પુછ્યુ મહાશય ! આપની પાસે મારે એક પ્રાર્થના કરવાની છે તેના આપ ભંગ કરશેામાં. આ જગમાં આપના જેવા ધનુવેદના આચાય દુલ ભ છે અને આ રાજપુત્રાની બુદ્ધિ પણ અસાધારણ છે. એમને ધનુર્વિદ્યા ભણાવવાને આપના જેવા આચાય ની જરૂર છે. માટે આપ એમને એ વિદ્યાના અભ્યાસ કરાવા; એવી મારી વિનંતિ છે. આ બધા રાજપુત્રા વિદ્યાદાન દેવાને ચાગ્ય છે. યોગ્ય શિષ્યને જો વિદ્યાદાન કર્યું હોય તે તેથી ત્રણલેાકમાં સારી કીર્ત્તિ પ્રસરે છે. વળી નીતિશાસ્ત્રમાં કહેવત છે કે, ' જો ઘણું પુણ્ય હાય તેા બીજ વાવવાને સારૂ ક્ષેત્ર અને વિદ્યાદાન કરવાને સુપાત્ર મળી આવે છે’ એમને મે આટલા દિવસ ભણાવીને આપના ઉપદેશને ચેાગ્ય કરેલા ૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જૈન મહાભારત. છે. કળીચુનાથી સાફ કરી રાખેલી દિવાલની ઉપર ચિતરેલું ચિત્ર જેમ દીપી નીકળે છે, તેમ આ રાજપુત્રોને આપેલી તમારી વિદ્યા જલદી દીપી નીકળશે. કૃપાચાર્યની આ પ્રાર્થના દયાળુ દ્રોણાચાર્ય અંગીકાર કરી અને જેની પ્રાર્થના સફળ થયેલી છે, એ કૃપાચાર્ય તેથી ખુશી થઈ ભીષ્મની પાસે ગયે. અને તેને અથથી ઇતિ સુધી દ્રોણાચાર્યનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અંતરમાં આનંદ પામેલા ભીષ્મપિતામહે તે સાંભળી તરત દ્રોણાચાર્યને પિતાની પાસે બોલાવ્યા અને અતિ આનંદપૂર્વક સુવર્ણના આસન ઉપર બેસાર્યા. પછી વિવિધ પ્રકારે તેમનું આશ્વાસન કરી ભીષ્મપિતામહ બેલ્યા “મહાનુભાવ! આપ ધનુર્વિદ્યામાં ભારતવર્ષમાં પ્રખ્યાત છે. તે સાથે પપકાર કરવામાં આપની મનવૃત્તિ ઉત્સુક છે અને આપ વિદ્યાદાન કરવાના અભિલાષી છે, તેથી આ સર્વ રાજપુત્રને અતિ પ્રેમથી, આનંદથી તથા અંત:કરણપૂર્વક ઉત્કૃષ્ટ વિદ્યાભ્યાસ કરાવે.” ભીષ્મનાં આ વચનો દ્રોણાચાર્યે માન્ય કર્યા. પછી ભીમે બધા રાજપુત્રોને બેલાવી દ્રોણાચાર્યને સ્વાધીન કર્યા અને કહ્યું કે, “તમારે ગુરૂભક્તિપૂર્વક આ મહાશયની પાસે ધનુર્વિદ્યાને અભ્યાસ કર.”ભીષ્મની આજ્ઞાથી તે બધા રાજપુ દ્રોણાચાર્યને સ્વાધીન થયા. વરિષ્ટગુરૂ દ્રોણાચાર્ય તેમને ધનુર્વિદ્યાની નિયત કરેલી પાઠશાળામાં લઈ ગયા. અને ત્યાં તેમને શસ્ત્ર અસ્ત્રની મહાવિદ્યાને આરંભ કરાવ્યું. સુપા Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુરૂલાભ. (૧૯૫). ત્ર અને સબુદ્ધિવાળા રાજકુમારે દ્રોણાચાર્યની પાસે એક મહાવિદ્યાનું શિક્ષણ લેવા લાગ્યા. તેમના હૃદયમાં ગુરૂના વિઘાસંસ્કાર પ્રકાશિત થવા લાગ્યા. જેમ ઘર્ષણના સંસ્કારથી માણિક્યની શોભા વૃદ્ધિ પામે, તેમ દ્રોણાચાર્યની શિક્ષાથી શજ પુત્રેની બુદ્ધિ વૃદ્ધિ પામવા લાગી. વિદ્યાભ્યાસ કરવાનાં દશ સાધને હોય છે. તેમને અને યંતર અને બાહ્ય એવા બે ભેદ છે. ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય તથા ભેજન–એ પાંચ બાહ્ય સાધનો છે. અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રાનુરાગ–એ પાંચ અંતસધને છે. એ બધા સાધનોની સહાય કરે અને પાંડેને પૂર્ણ હતી. વિદ્યાગુરૂ દ્રોણાચાર્યને પ્રેમ સર્વ રાજપુત્રની ઉપર સરખો હતા. તેમજ સર્વ રાજપુત્રને પ્રેમ દ્રોણાચાર્યની ઉપર સરખો હતે. સમદષ્ટિ દ્રોણાચાર્ય સર્વને સરખી રીતે વિદ્યાભ્યાસ કરાવતા હતા; તે પણ જેમ મેઘની વૃષ્ટિ સર્વ સ્થળે થાય છે, પરંતુ જળ સંચય તે કોઈ સ્થાનમાં થાય છે અને કોઈ સ્થાનમાં નથી થતું, તેમ કેટલાએક રાજપુત્રને વિષે બુદ્ધિની ન્યૂનતા અને કેટલાએકને વિષે અધિકતા પ્રકાશવા લાગી. સર્વથી અધિક વિદ્યાભ્યાસ કરનાર અજુન એકજ થયે. કારણ કે, તે જે બુદ્ધિમાન હતું, તેજ ગુરૂને વિનય કરનારે હતે. ગુરૂના ચરણેનું સંવાહન, ગુરૂચરણેકનું પાન અને ગુરૂની વિવિધ પ્રકારની Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જૈન મહાભારત, સેવા જેવી રીતે અર્જુન કરતે તેવી રીતે કોઈ બીજે કરનાર, ન હતા, તેથી અર્જુનની બુદ્ધિ નિર્મળ થઈ હતી. અર્જુનને અત્યંત વિનય જોઈ દ્રોણાચાર્ય તેની ઉપર અતિ પ્રસન્ન રહેતા.. અને અર્જુન ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરતા હતા. જેમ જળના સિંચનથી લતા વૃદ્ધિ પામી ફળદાયક થાય છે, તેમ ગુરૂભ તિને વશથી દ્રોણાચાર્ય અર્જુનની બુદ્ધિની એવી તે વૃદ્ધિ કરી કે, ભવિષ્યમાં ભારત સંગ્રામમાં તેને પૂર્ણ વિજ્યરૂપ ફળ પ્રાપ્ત થશે. જેમ આંબાના વૃક્ષને મેર તે ઘણે આવે છે, પણ ફળ તેટલા થતા નથી, તેમ દ્રોણાચાર્યને શિવે ઘણા હતા, પણ બધા સુશિક્ષિત થયા નહિં. યાપિ કણે વિદ્યાને અને ભ્યાસ કરવામાં બાકી રાખ્યું નહિં, તથાપિ તે અજુનથી છેડે અંશે ન્યૂન રહ્યો હતે. કેઈવાર દ્રોણાચાર્ય પોતાના શિષ્યની પરીક્ષા કરતા ત્યારે સ્થાવર તથા જંગમ નિશાને મારવાની અર્જુનની પ્રવીણતા વધી જતી. તેની તુલના કોઈ પણ રાજપુત્ર કરી શકો નહીં, આથી કર્ણ તેને અતિશય દ્વેષ કરતે, પણ તેને કોઈ ઉપાય ચાલતું નહીં. અર્જુનની નમ્રતા અને ગુરૂભક્તિ જોઈ દ્રોણાચાર્ય તેની પર સર્વથી અધિક સંતુષ્ટ રહેતા અને તેની ઉપર પિતાના પુત્રથી પણ અધિક પ્યાર રાખતા. શિષ્યપ્રિય દ્રોણાચાર્ય ઘણીવાર અર્જુનને એટલે સુધી કહેતા હતા કે, “પ્રિય અન! હું તને ધનુર્વિદ્યામાં એવા વિદ્વાન કરીશ કે તારી બરાબરી કરનાર આ જગતમાં બીજે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ગુરૂલાભ. (૧૯૭ ) કેઈ નીકળશે નહીં. તું એકલેજ ધનુર્ધારીઓમાં શિરોમણિ કહેવાઈશ.” ગુરૂનાં આવાં વચન સાંભળી અર્જુન તેમને “ તથાતું” કહી નમસ્કાર કરતે. અજુન ઉપર આવી ગુરૂની અત્યંત કૃપા અને તેનું અપરિમિત ચાતુર્ય જોઈ દુષ્ટ દુર્યોધન હૃદયમાં અતિશય દગ્ધ થતું હતું. અને તે સદગુણું પાંડવોની સાથે માત્સર્યથી વર્તતે હતે. તેમાં વળી કહ્યું અને દુર્યોધનને મિત્રાઈ થઈ એટલે અર્જુનની સાથે છેષ થવામાં કાંઈ ખામી રહી નહીં. તથાપિ અર્જુન શુદ્ધભાવથી તેમની સાથે વર્તતે હતે. દુર્યોધન અને કર્ણને ગુરૂભાઈ જાણી તેઓની તરફ વિશેષ પ્રેમ દર્શાવતે હતે. - પ્રિય વાંચનાર! આ ગુફલાભના પ્રકરણમાંથી તમારે કેટ એક બેધ લેવાને છે. પ્રથમ તે દરેક વિદ્યાભ્યાસીએ ગુરૂભક્તિના પવિત્ર પાઠ શીખવાના છે. એ પવિત્ર પાઠ આ પ્રકરણ ઉપરથી પ્રાપ્ત કરી શકાય તેમ છે. તે સાથે દરેક માબાપોએ પિતાના પુત્રને વિદ્યાગુરૂની પાસે મોકલવા જોઈએ. તેમને ગુરૂભક્તિ પૂર્વક સારું જ્ઞાન અપાવવું જોઈએ—એ પણ આ પ્રસંગ ઉપરથી બેધનીય છે. સુશિક્ષિત વિદુર અને ભીષ્મ કેળવણીના માહાભ્યને પૂર્ણ રીતે સમજનારા હતા, તેથી તેમછે પોતાના પુત્રને વિદ્યાદાન મેળવવાને કૃપાચાર્ય તથા દ્રણચાર્યને સેપ્યા હતા. રાજવૈભવ ભેગવનારા રાજપુત્ર પિતાના રાજકુળનું અભિમાન છોડી દઈ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય જેવા સામાન્ય બ્રાહ્મણોની પાસે વિદ્યા શીખતા અને વિદ્યા મે Page #237 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) જૈન મહાભારત. , વવાને તેમની સર્વ પ્રકારની સેવા કરતા. એ પ્રાચીન કાળની પદ્ધતી કેવી ઉત્તમ હતી ? પૂર્વકાળે વિદ્યા અને વિદ્યાગુરૂનું કેવું માન હતું ! રાજપુત્રા પણ એક સામાન્ય ગુરૂની સેવા કરવાને તત્પર થતા અને વિદ્યાગુરૂની યાગ્ય વૈયાવચ્ચ કરી જ્ઞાન સંપાદન કરતા હતા. આ પૂર્વની પવિત્ર પદ્ધતિ અત્યારે પ્રલય પામી ગઇ છે. આજકાલ કોઈકજ શિષ્યમાં ગુરૂભક્તિ હશે, વિદ્યાગુરૂ તરફ દ્વેષ રાખનારા, તેમનું ઉપહાસ્ય કરનારા અને જો તે શિક્ષા કરે તે તેમની ઉપર વૈર રાખનારા એવા સે’કડા શિષ્યા વમાનકાળે જોવામાં આવે છે. તેથી સર્વ સુજ્ઞ અભ્યાસીએએ દ્રોણાચાર્ય તરફ અર્જુનની ભક્તિના દાખલેા ગ્રહણ કરવા, અને ‘ ગુરૂભક્તિ વિના જ્ઞાન સફળ થતું નથી ' એવુ હૃદયમાં ધારી ગુરૂભક્તિ કરવાને સદા તત્પર રહેવું. અજુ ન સ` રાજપુત્રામાં પેહેલે ન મરે આળ્યે, તેનુ કારણ તેની ગુરૂભક્તિ અને વિનય હતા. વિનીત શિ જ્યમાં આરાપિત કરેલી વિદ્યા તરત સફળ થાય છે. આજકાલ સ્વભાષા અને પરભાષાના સારા અભ્યાસીએ તેમના શ્રમ પ્રમાણે ફળ મેળવી શકતા નથી, તેનુ કારણ પણુ ગુરૂભકિતની ખામી છે. માસિક વેતન (પગાર) લઈ વિદ્યાભ્યાસ કરાવનારા ગુરૂએ ઉપર પ્રાય: કરીને શિષ્યાના ભક્તિભાવ આછા રહે છે, તેઓ તેમને એક પ્રકારે સેવક ગણે છે, તેથી તેઓના હૃદયમાં ગુરૂભક્તિભાવ પ્રગટ થતા નથી. એટલે તેમને કરેલા શ્રમના બદલા જોઇએ તેવા મળતા નથી. તેવાઆએ અજુ નના દાખલા લઇ સદા ગુરૂકિત રાખવી જોઇએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુલાલ. (૧૯) આ પ્રકરણમાં વિદ્યાભ્યાસ કરવામાં જે દશ સાધના ગણાવ્યાં છે, તે ઉપર દરેક ગૃહસ્થે વિચાર કરવાના છે. જો પેાતાની સંતતિને સુશિક્ષિત મનાવવી હોય તો તેને માટે ગ્રેહુપાંતેએ એ દશ સાધન પૂરા પાડવા જોઇએ, તેમાં જે પાંચ પ્રકારના માહ્ય સાધના છે, તે અભ્યાસીના વ્હાલીને પૂરા પાડવાના છે, અને જે પાંચ પ્રકારના અંતરંગ સાધના છે, તેને ચેાગ અભ્યાસીએ પેાતાને કરવાના છે. પૂર્વકાળે એ દશ સાધનાને માટે માખાપા ઘણી કાળજી રાખતા અને તેથી તેમની પ્રજા વિદ્યા તથા કલા મેળવવાને પૂર્ણ ભાગ્યશાળી થતી હતી. આજકાલ ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય અને ભેાજન–એ પાંચ ખાહેરના સાધના પુરા પાડવાને અનેક પુણ્યવાન આત્માએ પ્રગટ થયા છે, અને થાય છે, પણ આરેાગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્રાનુરાગ એ પાંચ અંતર`ગ સાધનાની ઘણી ખામી છે. બુદ્ધિ હાય ત્યાં વિનય અને ઉદ્યમના અભાવ જોવામાં આવે છે. અને વિનય, ઉદ્યમ અને શાસ્ત્રાનુરાગ હાય ત્યાં બુદ્ધિના અભાવ હાય છે. સર્વ પ્રકારના યાગ કવચિતજ જોવામાં આવે છે. જો એ પાંચ અંતરગ સાધનાથી સંપન્ન હોય તે તે અર્જુનની જેમ વિદ્યા અને તેનું સાફલ્ય ઉભય સંપાદન કરી શકે છે. તેથી દરેક અભ્યાસીએ એ પાંચ અંતરગ સાધના મેળવવાને સદા ઉજમાળ થવાનું છે. અને આ ઉત્તમ પ્રકરણમાંથી એજ સુખાધક શિક્ષણ લેવાની જરૂર છે. આશા રાખવામાં આવે છે કે, દરેક વાચકા એ બેધ ગ્રહણ કરવાને સદા તત્પર રહેશે અને ખીજાને ગ્રહણ કરાવવા તથા અનુમૈદવા ઉત્સાહ ધરશે. Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦ ) જૈન મહાલારત. પ્રકરણ ૧૮ મુ. ગુરૂભકિતનો મહિમા. ગુરૂભક્ત અર્જુન એક વખતે ધનુષ્ય ધારણ કરી પુષ્પકરડક નામના વનમાં ક્રીડા કરવાને ગયા હતા. ત્યાં તે અનેક પ્રકારની નિશાનખાજીના ખેલ કરતા એ વનમાં સ્વતંગ વિહાર કરતા હતા. વનમાં રમણીય પ્રદેશાનું અવલેાકન કરતા અને કુદ્રતની અલૈાકિક શાભાને નિરખતા વીર અર્જુન એ વનમાં વિચરતા હતા, ત્યાં એક શ્વાન તેના જોવામાં આવ્યું. તે શ્વાનનુ ં મુખ ખણેાથી વીંધાયેલુ હતુ. તે અદ્દભુત કૃત્ય જોઇ અર્જુન હૃદયમાં અતિ વિસ્મય પામી ગયા. તે પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા—“ અહા ! આ શ્વાનના મુખ માં પાણાનું જાળ કેવી રીતે ગેાઠવ્યું છે ! આવા નિપુણ્ પ રાક્રમી પુરૂષ આ જંગલમાં કાણુ હશે ? શુ દ્રોણાચાય સિથાય આ જગમાં બીજા ધનુર હશે ? · બહુરત્ના વસુધરા ’ એ કહેવત આ દેખાવ સાબીત કરી આપે છે.” આ પ્રમાણે વિચાર કરતા અને હૃદયમાં આશ્ચર્ય પામતા અર્જુન આગળ ચાલ્યા, ત્યાં એક ધનુ ર પુરૂષ તેના જોવામાં આવ્યા. એ લક્ષવેધી પુરૂષની ચાલાકી જોઇ અર્જુનને નિશ્ચય થયા કે, આ કાઇ ચતુર અને ધનુર્વિદ્યાના પૂર્ણ અભ્યાસી લાગે છે. અને તેની પાસે જઈને પુછ્યુ, “ ભદ્ર! તું કાણુ છે ? ” તે પુરૂષે ઉત્તર આપ્યા—મહાનુભાવ ! હું તમને મારૂં Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભક્તિને મહિમા. (૨૧) વૃત્તાંત કહું, તે સાંભળ–“અહિં આ વનની નજીક રૂદ્રપલ્લી નામે એક નાનું ગામ છે. તેમાં હિરણ્યધનુષ નામે એક કળી રહે છે. તેને હું એક્લવ નામે પુત્ર છું. એવી રીતે હું પુલિંદકુળમાં ઉત્પન્ન થયે છું. અસ્ત્રવિદ્યામાં નિપુણ, મહાધનુર્ધર તથા વિખ્યાત ધનંજય નામે જેને શિષ્ય સં. ભળાય છે, તે દ્રોણાચાર્ય મારા ગુરૂ છે.” છે તે ધનુર્ધર પુરૂષને આવા વચન સાંભળી અર્જુનના મુખ ઉપરથી તેજ ઉડી ગયું. તેના મનમાં અતિ ખેદ ઉત્પન્ન થઈ આવ્યું. તેણે પિતાના મનમાં વિચાર્યું કે, “આ એક કોળી જાતિના પુરૂષને ધન્ય છે, કે જેની ઉપર દ્રોણાચાર્યો આટલી બધી કૃપા કરી છે. મારાથી આ પુરૂષ ચઢીઆત છે. આની ઉપર ગુરૂની કૃપા પણ અધિક હેવી જોઈએ. મેં ગુરૂની સેવા ઘણું કરી તે છતાં મને આના જેટલી વિદ્યા પ્રાપ્ત થઈ નથી તે માટે મને ધિક્કાર છે. આજ દિવસ સુધી કરેલે મારો પ્રયાસ બધે વ્યર્થ છે. અર્જુનને આ ખેદ ઈર્ષ્યાથીન હતો, પણ સ્પર્ધાથી હતું. તેના મનમાં પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે અને નેત્રે માં ખેદાશ્રુ આવી ગયાં.” આવી સ્થિતિમાં અને ત્યાંથી પાછા ફરી દ્રોણાચાર્યની પાસે આવ્યા અને તેણે ખિન્નવદને ગુરૂને નમસ્કાર કર્યો. પિતાના પ્રિય શિષ્ય અર્જુનનું મુખ ઉદાસ જોઈ દ્રોણચાર પુછયું, “વત્સ દિવસના ચંદ્રની જેમ તું નિસ્તેજ કેમ દેખાય છે? શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા શું કેઈએ તારું અપમાન કર્યું Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) જૈન મહાભારત. છે? જે હોય તે કહે. હું તેને શિક્ષા કરવાને સમર્થ . જે માણસે તારા હૃદયને પરિતમ કરેલુ છે, તે માણુસ ઉપર યમરાજ કોપાયમાન થઇ ચુકયા છે. તેને દશ કરવાને તક્ષક નાગ તત્પર થયા છે અને તેનીપર વજ્રા પડવાના સમય આવ્યે છે, એ નિ:સંશય વાત છે. ,, દ્રોણાચાર્યનાં આવાં વચન સાંભળી અર્જુન મંદ સ્વરે એલ્યા–“ ગુરૂ મહારાજ! આપના શિવાય બીજો કાણુ મારા તિરસ્કાર કરવાને સમર્થ છે ! કેસરીના તિરસ્કાર કેસરી શિવાય મને કોણ કરી શકે ? આપની કૃપાથી મારામાં પણ એવું પરાક્રમ પ્રગટ થયું છે કે, કાઇ પણ મારા પરાભવ કરવાને સમર્થ નથી; પરંતુ એક વાતથી મને ખેદ થયા છે. એક વખતે આપ સ્વમુખથી એવું વચન ખેલ્યા હતા કે, • આ જગમાં તું અદ્વિતીય ધનુર થઇશ. ' એ તમારૂં વાકય મે' પ્રત્યક્ષ મિથ્યા થયેલુ જોયુ, એથી મને અત્યંત ખેદ થાય છે. ” 9 “ એ શી રીતે મને તે વાત સવિસ્તર કહી સંભળાવ દ્રોણાચાર્યે ઇંતેજારીથી પુછ્યુ, “ મહારાજ ! આજે હું ધનુષ્યમાણુ લઇને વનમાં ફરવા ગયા હતા, ત્યાં જંગલમાં રહેનાર કોઇ એક આપના શિષ્ય મારા જોવામાં આવ્યેા. તે ધનુર્વિદ્યામાં એવા તે નિપુણ છે કે હું તેની આગળ કંઈપણ હિંસાખમાં નથી. એના પરાક્રમની આગળ મારૂં પરાક્રમ તુચ્છ છે. ભદ્ર ! તારી વાત સાંભળી મને આશ્ચર્ય થાય છે. "7 Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભક્તિને મહિમા. (૨૩) તારાથી અધિક પરાક્રમી કઈ મારે શિષ્ય નથી.” દ્રોણાચાર્ય ચક્તિ થઈને કહ્યું. “જે આપ મારી સાથે વનમાં ચાલે તે હું આપને પ્રત્યક્ષ બતાવું” અને ખેદ સહિત જણાવ્યું. પછી દ્રોણાચા “ચાલે આપણે જઈએ” એમ કહ્યું અને તેઓ બંને તૈયાર થઈ તે વનમાં ગયા. પેલો એકલવ પિતાની ચાલાકીથી વિવિધ પ્રકારે નિશાનબાજી રમતે હતે. એક વૃક્ષની એથે રહી તેમણે છૂપી રીતે તેનું ચાપચાતુર્ય જોયું. તે જોઈ દ્રોણાચાર્ય હદયમાં અતિ આશ્ચર્ય પામી ગયા. પછી બંને પ્રગટ થઈ તે બાણાવળી કળીની પાસે ગયા. દ્રોણાચાઈને પ્રત્યક્ષ જોઈ તે એક્લવ તેમના ચરણમાં પડે. દ્રોણાચાર્યે તેને બેઠે કરી આલિંગન આપી પાસે બેસાડીને પુછયું, “વત્સ ! આવી અદ્ભુત ધનુર્વિદ્યા તું તેની પાસે શીખે છે? તારી ધનુર્વિદ્યાની કળા જોઈ હું અતિશય આનંદિત થયો છું.” એકલવે પ્રસન્નવદને જણાવ્યું-“હે મહાનુભાવ! તમે પોતે જ મારા ગુરૂ છે. મહાધનુર્ધર જગદ્ગુરૂ દ્રોણાચાર્યને હું શિષ્ય છું. મારું આ ધનુર્વિદ્યાનું કૌશલ્ય આપની પ્રસાદી છે.” એકલવનાં આવાં વચન સાંભળી દ્રોણાચાર્ય આશ્ચર્યથી બેલ્યા- “અરે કિરાત! સત્ય કહે. અસત્ય ભાષણ કરવામાં કાંઈ સાર નથી. મેં તને કેઈ સમયે પણ વિદ્યાભ્યાસ કરાવ્યું નથી. તેમ છતાં તું મારું નામ કેમ લીયે છે”! એકલવા ઉત્સાહથી બેલ્ય-ગુરૂ મહારાજ! આપને મારી વાત આશ્ચર્યકારી લાગે છે, એ ખરૂં છે. મારું વૃત્તાંત સાંભળે. એક દિવસે મેં આપની પાસે આવી અતિ વિનયથી શા શિખ્ય કાવનાં આવાં સત્ય કહે. Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જૈન મહાભારત. પ્રાથના કરી કે, “ સ્વામી! આપ મને ધનુર્વિદ્યાના અભ્યાસ કરાવા. તે વખતે આપે મને કહ્યુ` કે, “ હું તને ધનુર્વિદ્યાના અભ્યાસ કરાવીશ નહીં. ” આપે શા કારણથી મને ના કહી, તે કાંઇ મારા સમજવામાં આવ્યું નથી. પછી હું નિરાશ થઇ ઘેર આવ્યા. અને મેં' વિચાર કર્યો કે, હવે શું કરવું ? << ગુરૂ વિના વિદ્યા પ્રાપ્ત થવાની નહીં, ” અને હું હીનજાતિનો હાવાથી મારા કાઈ ગુરૂ તે થવાના નથી; ત્યારે હું ધનુર્વિદ્યા કેમ શીખીશ. ” આ પ્રમાણે હૃદયમાં અતિ ખેદ કરતાં મારા મનમાં સ્ફુરી આવ્યું કે, “ આ જગમાં ભાવજ ફળદાયક થાય છે. માટે ગુરૂ દ્રોણાચાય ની પ્રતિમા કરી તેમની ભક્તિ કરવાથી મારી ઇચ્છા પૂર્ણ થશે. ” આવુ વિચારી મે મૃત્તિકાવડે આપની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી તેને સાક્ષાત્ ગુરૂ માની હું સ્વત: ધનુર્વિદ્યાના અભ્યાસ કરવા લાગ્યા, હમેશાં વિદ્યાનું અધ્યયન કરતાં પહેલાં આપ ગુરૂની પ્રતિમાની પૂજા કરૂ છું. તે પૂજા પ્રતિમા બુદ્ધિથી નહીં પણ સાક્ષાત્ ગુરૂમુદ્ધિથી કરૂ છું. હે મહાનુભાવ ! આપના ચરણકમળને ધન્ય છે કે જેમના પ્રભાવથી મારા જેવા બુદ્ધિહીન અને નીચકુળના માણસ પણ ધનુર્વિદ્યામાં આવા નિપુણ થયા. આ સૂર્ય ઉત્ક્રય પામીને જગત્ના અધ કારનો નાશ કરે છે, પણ મારા ગુરૂ તે સ્મરણ માત્રથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. એમ સૂર્ય થી પણ અતિ સમર્થ જે આ તમે મારા ગુરૂ છે, તેમને હું સહસ્ત્રવાર પ્રણામ કરૂ છું. આ પ્રમાણે કહી તે એકલવ દ્રોણાચાય તથા ,, Page #244 --------------------------------------------------------------------------  Page #245 -------------------------------------------------------------------------- ________________ E8%88-8 张总 88888号总会 yd Hillia ' ” 。 蒙 KW四W院數必吃必K四阶W&网网WW必环奶奶奶奶奶奶公公公公 职阶怨必网网网网为心网网欧码网网织网必网网网奶奶奶奶奶区WWW妈必网网WWW熙熙&四四四四四四则必吃必不 卷 a ill L. 13:40 gluld als UR 4HK$t? ? Al> 1." (22 31 ) 各段各色各怒冬冬冬冬冬冬冬冬冬冬冬冬 Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુઃભક્તિના મહિમા. ( ૨૦૫ ) 6 અર્જુનને પાતે સ્થાપેલી · ગુરૂપ્રતિમાની પાસે લઇ ગયા. જે જોતાંજ તેઓ સાન દાશ્ર્વય થઇ ગયા. દ્રોણાચાર્ય તથા અર્જુ - નને ખાત્રી થઈ કે, એની વાત સત્ય છે. પદ્માસન કરી ઉત્તમ વેદિકા ઉપર બેસારેલી અને ચએલી વગેરે પુપોથી પૂજેલી એ ગુરૂની સુદર પ્રતિમા જોઈ અર્જુ ન આનંદ પામી ગયા. તે પોતાના ગુરૂની પ્રતિમાને ત્રિનયથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. આ સમયે દ્રોણાચાર્ય હૃદયમાં વિચાર કર્યો કે, અર્જુનની ઉપર પ્રેમ દેખાડવાના આ ખરેખરે। સમય છે ’ આવુ વિચારી દ્રોણાચાયે એકલવને કહ્યુ, “પ્રિય શિષ્ય, જો તું મને તારા સાચા ગુરૂ માનતા હા તા જે આટલી ધનુર્વિદ્યા તેં સંપાદન કરી છે, તેની ગુરૂદક્ષિણા મને આપ. ” એકલવે આનંદથી કહ્યું, કૃપાનિધાન ! કહા, હું આપને શુ શુદિક્ષણા આપુ? કહેા તે મારી પાસે જે સંપત્તિ છે, તે આપુ. કહેા તા મારૂ મસ્તક આપું અને કહેા તા બીજી જે કાંઈ આપ ઇચ્છતા હા તે માપું. આપના અનુગ્રહના બદલા વાળવા આ જગમાં કે, જે આપને આપીને હું કૃતાર્થ થાઉં. “ વત્સ ! હું બીજું કાંઈ ઈચ્છતા નથી, તારા હાથના અંગુઠા મને કાપી આપ ” દ્રોણાચાયે મુખમુદ્રા ફેરવીને કહ્યું. ગુરૂના આ વચન સાંભળતાંજ એકલવે હર્ષથી પાતાના ખડ્ડથી અંગુઠો કાપી શુરૂને અર્પણ કર્યા. અને તે ખેલ્યા “ ગુરૂમહારાજ ! મારા ધન્નાગ્સ કે ફાઇ પદાર્થ મારા જોવામાં આવતા નથી ? '' Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬ ) જૈન મહાભારત. આપે મારી પાસેથી ગુરૂદક્ષિણા માગી લીધી. એકલવની આવી ગુરૂભક્તિ જોઇ તે સમયે દેવતાઓએ આકાશમાંથી તેનીપર પુષ્પની વૃષ્ટિ કરી, ત્યારે દ્રોણાચાય અતિ વિસ્મય પામી તેને પ્રેમથી આલિંગન આપી એલ્યા “ હે વત્સ ! તારી અનુપમ ગુરૂભક્તિ જોઇ હું તારી ઉપર અતિ પ્રસન્ન થયા છેં. માટે તને વરદાન આપુ છું કે, “તારે અંગુઠો નથી તેપણ તારે હાથે નિશાન કદિપણુ વ્યર્થ જવાનું નથી. તું માત્ર આંગળીએથી ધનુષ્ય ખે ચવાને સમર્થ થઇશ. ” આવું વરદાન આપી ગુરૂ દ્રોણાચાર્ય અર્જુનને સાથે લઇ ત્યાંથી પાછા ફર્યા. ,, ,, મામાં ચાલતા અર્જુને દ્રોણાચાર્ય ને પ્રશ્ન કર્યા. શુરૂમહારાજ ! આ કાળીની આપની ઉપર આવી ભક્તિ અને શ્રદ્ધા છતાં આપે તેને ન ભણાબ્યા, તેનું શું કારણ દ્રોણાચાર્યે કહ્યું, “વત્સ અર્જુન ! મેં તને પ્રથમથીજ વચન આપ્યું હતું કે, તારા વિના ખીજા કાઇને મારી સમગ્ર વિદ્યા ભણાવવાના નથી; માટેજ મે તેને ભણાવવાની ના કહી. જોકે તે એકલવ મારા પૂર્ણ ભક્ત છે. તેણે મારી આજ્ઞા પ્રમાણે મને ગુરૂદક્ષિણા આપી તથાપિ તેની ઉપેક્ષા કરવાનુ કારણ એ છે કે, આ જગમાં મારા શિષ્યેામાં શસ્ત્ર તથા અસ્ત્રવિ થામાં તારા કરતાં બીજો કાઇ અધિક થાય નહીં. ગુરૂના આ વચના અર્જુનને સુધા સમાન લાગ્યા. તેણે પેાતાના મનમાં વિચાયુ : કે, “ ગુરૂ દ્રોણાચાર્યની પ્રીતિ મારી ઉપર ઘણી છે. ? ܕܐ Page #248 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભક્તિને મહિમા. (૨૭) આ ગુરૂને મારી પર એટલે ઉપકાર થયો છે કે, તેમને હું મારા પ્રાણ અર્પણ કરું પણ હું તેમને અનુણ થઈ શકે નહીં. ગુરૂની આવી પ્રસન્નતા મેળવનાર મારા આત્માને ધન્ય છે.” અર્જુનની આ મનેભાવના દ્રોણાચાર્ય જાણું લીધી. અને તેથી તેઓ તેની પર વધારે પ્રેમ બતાવવા લાગ્યા. ગુરૂ અને શિષ્ય બંને પરસ્પર અભેદરૂપે વર્તતા હતા. ગુરૂને અજુન ઉપર જે વાત્સલ્યરસ હતું, તે અર્જુનને દ્રોણાચાર્ય ઉપર ભક્તિરસ હતે. વાત્સલ્ય અને ભક્તિ બંને રસના પ્રવાહ એક બીજા ઉપર વહન થતા હતા. અને તેથી તેઓ બંને પરસ્પર પોતાના કર્તવ્યમાં પરિપૂર્ણ રહેતા હતા. પ્રિય વાંચનાર! આ ગુરૂભક્તિના પ્રકરણમાંથી તમારે ઘણું શીખવાનું છે. દ્રવ્ય અને ભાવ એ બંને વસ્તુમાં ભાવ વસ્તુ કેવી પ્રબલ અને હદયવેધક છે? એ વાત એકલવના પવિત્ર ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. ભાવ વસ્તુથી ગુરૂની ભક્તિ કરનાર એકલવના કાર્યની સિદ્ધિ કેવી ચમત્કાર ભરેલી થઈ હતી? ભક્તિભાવને પ્રભાવ એકલવના વૃત્તાંતમાં પ્રત્યક્ષ જેવામાં આવે છે. પૂર્વે આર્યપ્રજામાં આવી અદ્દભુત ગુરૂભક્તિ હતી. ગુરૂભક્ત અજુન પણ તેવી ગુરૂભક્તિ ધારણ કરનારે ધર્મવીર હતું. એ ગુરૂભક્ત અને પૃથ્વી પર ધનુર્વિદ્યામાં અનુપમ અને અદ્વિતીય થયે હતે. - પૂર્વે અર્જુન અને એકલવ જેવા ગુરૂભક્ત શિષ્ય હતા, Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) જેને મહાભારત. તેવા શિષ્ય ઉપર પવિત્ર પ્રેમ ધારણ કરનારા દ્રોણ જેવો ગુરૂઓ પણ હતા. તેઓ એકવચની અને ભકત ઉપર અપૂર્વ પ્રેમ ધારણ કરનારા હતા. દ્રોણાચાર્યે પોતાના શિષ્ય અર્જુ નને શસ્ત્રવિદ્યામાં અદ્વિતીય કરવાનું વચન આપેલ, તે વચનને સત્ય કરવાને તેણે એકલવના હાથને અંગુઠાથી ખંડિત કર્યો હતું. જો કે ઉત્તમ ગુરૂએ આવું અઘટિત કાર્ય ન કરવું જોઈએ તથાપિ દીર્ઘદશી દ્રોણાચાર્યો માત્ર વચનની ખાતર તેમ કર્યું હતું. તેમ વળી એકલવ અર્જુનના જે ઉત્તમ કુળને પાત્ર ન હતો, તેથી તેવા અનુચિત પાત્રને ઉચ્ચ વિદ્યામાં ચડતે કરે, એ પણ દ્રોણાચાર્યને યોગ્ય લાગ્યું નહીં હોય. આ પૂર્વની આવી ભાવમય ગુરૂભક્તિ કે જે એકલવ જેવા એક કેળીમાં રહેતી હતી. તેવી ભક્તિ દરેક આર્ય વિદ્યાથીએ ધારણ કરવી જોઈએ. એક મૃત્તિકાની ગુરૂપ્રતિમાની ભક્તિથી એકલવ ધનુર્વિદ્યામાં પ્રવીણ બની ગયું હતું, તે જેઓ પ્રત્યક્ષ ગુરૂની સેવા ભક્તિ કરે તેને શી ન્યૂનતા રહે ? આ ઉપરથી મૂર્તિપૂજાને પ્રભાવ પણ સિદ્ધ થાય છે. અરહિંત પ્રભુની પ્રતિમા સન્મુખ ઉત્તમ ભાવના ભાવવામાં આવે અને તે ભાવના સાથે તેમની સેવા પૂજા કરવામાં આવે તે તેનું ઉત્તમ ફળ મળે તેમાં શું આશ્ચર્ય ? દરેક ભવિમનુષ્ય હમેશાં સ્મરણમાં રાખવું કે, શુદ્ધ ભાવથી જે જે ક્રિયા કરવામાં આવે, તે સફળ થયા વિના રહેતી નથી. આ જગમાં ભાવ એ દિવ્ય વસ્તુ છે. તેને Page #250 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા (૨૯) પ્રભાવ અને મહિમા ઇન્દ્રિઓથી અગોચર છે. ભાવના સિદ્ધિને મહાપ્રયોગ પૂર્વકાળે આર્ય પ્રજામાં પ્રવર્તતે હતે. અને તેથી આર્યપ્રજા કાયિક, વાચિક અને માનસિક બળ પ્રાપ્ત કરી જ્ઞાન, ધર્મ અને નીતિની ઉન્નતિ સંપાદન કરતી હતી. વર્તમાનકાળે તે ઉન્નતિનો અભાવ છે, તેનું કારણ ભાવની શુદ્ધિ નથી તેજ છે. પ્રકરણ ૧૯ મું કુમાર પરીક્ષા. તે વિવિધ પ્રકારની કારીગરીથી રમણીય અને જાતજાતના ચિત્રોથી વિચિત્ર એ એક વિશાળ મંડપ ઉભું કરવામાં આવ્યે હતો. તેની અંદર રાજકીય વસ્તુઓ ગોઠવેલી હતી. સુવર્ણમય સિંહાસનો શ્રેણીબંધ ગોઠવવામાં આવ્યા હતા. મધ્ય ભાગે એક વિશાળ ચોગાન રાખ્યું હતું. મંડપની આસપાસ જાતજાતના નિશાને ગોઠવી રાખ્યા હતા. એક તરફ વિવિધ પ્રકારના હથી આરો અને એક તરફ કસરત કરવાના સાધને મુકવામાં આવ્યા હતા. મંડપની આજુબાજુ નાના. તંબુઓ અને વાવટા ઉભા કરેલા હતા. મજબુત દરના બંધથી અને સાંકળેથી જુદી જુદી ભૂમિની મર્યાદા કરેલી હતી. - ૧૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦). જૈન મહાભારત. આ મંડપમાં હજારે લેકે શ્રેણીબંધ આવતા હતા. કેઈ સુંદર વેષ પહેરી કૈતુક જોવાને ઉમંગ દર્શાવતા હતા. કોઈ રાજભક્તિના ઉત્સાહમાં જાણે પિતાને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની હોય તેમ અમંદ આનંદ ધારણ કરતા હતા. વૃદ્ધ, તરૂણ અને બાળ સર્વેને સરખો ઉમંગ હતું. કેટલાએક પોતાના ગગન સુધી ઉંચા મહેલે ઉપર ચડી એ મંડપની રચના જોતા હતા. આકાશમાં દેવતાઓ પોતાના વિમાનપર બેસી એ રમણીય દેખાવ જેવાને એકઠા થતા હતા. પ્રિય વાંચનાર ! આ પ્રસંગ ચાલતી વાર્તાના પ્રવાહમાં અતિ રમણીય છે. આ સુંદર મંડપ દ્રોણાચાર્યની આજ્ઞાથી પાંડુરાજાએ ઉભે કરાવેલ છે. તેની અંદર આજે રાજકુમારેની પરીક્ષા થવાની છે. પાંચ પાંડવો અને સો કોરોએ દ્વિણિાચાર્યની પાસે સર્વ પ્રકારની યુદ્ધવિદ્યાને અભ્યાસ પૂર્ણ કર્યો-એટલે દ્રોણાચાર્યે એ વાત પાંડુરાજાને જણાવી અને કહ્યું હતું કે, “આ રાજકુમારને મેં જે વિદ્યા શીખવી છે, તેની પરીક્ષા થવી જોઈએ.” આ પ્રમાણે દ્રોણાચાર્યના કહેવાથી હસ્તિનાપુરપતિ પાંડુએ સર્વ રાજકુમારોની જાહેર પરીક્ષા લેવાને વિચાર કર્યો હતો, અને તેથી તેણે આ સુંદર મંડપની રચના કરાવી હતી. દ્રોણાચાર્યની યુદ્ધ પાઠશાળામાં તે રાજકુમારોએ જુદા જુદા પ્રકારની યુદ્ધકળા મેળવી હતી. અમુકત અને કરમુક્ત એવા શસ્ત્રોની કળા સર્વ કુમારે શીખ્યા હતા. ભીમ અને Page #252 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (ર૧૧) દુર્યોધન ગદાયુદ્ધમાં પ્રવીણ બન્યા હતા. મહાવીર અર્જુન શસ્ત્ર અને અસ્ત્ર બંને વિદ્યાને પારગામી થયું હતું. તે ઉપરાંત રાધાવેધની સૂક્ષ્મકળા દ્રોણાચાર્યે એક અજુનને જ શીખવી હતી, કારણ તે કળા શીખવાને અર્જુન શિવાય કઈ બીજો રાજકુમાર અધિકારી દેખાયો ન હતો. રાધાવેધની કળાને અધિકારી કોણ છે? તે જાણવાને દ્રોણાચાર્યે અર્જુનની ખરેખરી કસેટ કરી હતી. એક વખતે દ્રોણાચાર્ય સર્વ રાજકુમારોને વનમાં લઈ ગયા હતા. કોઈ અનુચરના હાથે એક તાડના ઝાડ ઉપર એક મેરપીંછ ૨ખાવી દ્રોણાચાર્ય બધા શિષ્યોને સાથે લઈ તે વૃક્ષ સમીપ ગયા હતા. પછી દ્રોણાચાર્યે સર્વ રાજપુત્રોને આજ્ઞા કરી કે, “આ ઝાડની ટોચ ઉપર રહેલ મેરપીંછને વધે” ગુરૂની આજ્ઞા થતાંજ બધા શિષ્ય એક પછી એક તેને વીંધવાને ઉદ્યાગ કરવા લાગ્યા, પરંતુ કેઈ પૂર્ણ રીતે એ પીંછને વીંધી શકયું નહીં. અને તે ઝાડ ઉપર જેવા લાગ્યા તે જોઈ ગુરૂએ કહ્યું. “રાજપુત્ર, તમે ઉપર શું જુઓ છો?” રાજપુત્ર ત્યા–“ ઉપર મેરપીંછને જોઈએ છીએ અને નીચે આપને તથા બીજા આ બાંધવોને જોઈએ છીએ.” તેમનું આ વચન સાંભળી દ્રોણાચાર્યે વિચાર કર્યો કે, “આ રાજપુત્રમાં રાધાવેધની કળા જાણવાને કોઈ પણ અધિકારી નથી,” . પછી ગુરૂએ અર્જુનને પુછ્યું. “વત્સ અન! આ મેરપીછમાં તું શું જોઈ રહ્યો છે? અને ઉત્તર આપે-“ગુરૂજી? હું મેરપીંછને તથા તેની મધ્યના ચિહને જોઈ રહ્યો છું.” Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જેને મહાભારત. અર્જુનના આ વચન સાંભળી દ્રોણાચાર્ય પ્રસન્ન થઈ ગયા. અને તેમણે પોતાના મનમાં નિશ્ચય કર્યો કે, “રાધાવેધન ઉપદેશ કરવા લાયક અજુન એકજ છે.” ત્યારપછી એક વખતે દ્રોણાચાર્ય સ્નાન કરવાને ગંગાના તીર ઉપર ગયા. સાથે અર્જુન વગેરે બધા રાજપુત્રને લઈ ગયા હતા. દ્રોણાચાયે જલમાં ડુબકી મારી તેવામાં એક મન્મત્ત મોટા ડે આવી દ્રોણાચાર્યને ગુંટણની નીચેના ભાગ પકડયે. પોતે તેનાથી છુટા થવાને સમર્થ હતા, તે પણ પોતાના શિષ્યની પરીક્ષા કરવાને તેમણે પોકાર કરીને કહ્યું કે શિષ્યો મને આ જળચર પ્રાણથી છોડાવે. એવું સાંભળી તેમના બધા શિષ્ય મહામહે વિચાર કરવા લાગ્યા કે, “હવે શું કરવું? આ અગાધ જળમાં પેશી એ કૂર પ્રાણુથી ગુરૂને છોડાવવા કોણ સમર્થ થવાને છે?” એવું વિચારી કેટલાએક રાજપુત્રોએ એ જળચર પ્રાણુને મારવાને યત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. બધા ઉદાસ થઈને જોવા લાગ્યા. એટલામાં વીર અર્જુન પાસે આવ્યું. તેણે અવલંબથી એક બાણ ચડાવી તાકીને ઝુંડને એવો માર્યો કે, તેના શરીરના બે ભાગ થઈ ગયા. અને તે મરણ પામે. પછી ગુરૂ તેનાથી મુક્ત - થઈને બહેર આવ્યા. અને અર્જુનની ઉપર અતિ પ્રસન્ન થયા. પછી તેમણે અર્જુનને સર્વ રીતે યોગ્ય જાણું રાધાવેધને ઉપદેશ કર્યો. તે કળા અને સારી રીતે ગ્રહણ કરી લીધી. જેમ અમૃતને લાભ થવાથી ઈંદ્ર તેજસ્વી થાય Page #254 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (૨૧૩) તેમ રાધાવેધની કળાને લાભ થવાથી વીરઅન અતિ, તેજસ્વી દેખાવા લાગ્યા. આ પ્રમાણે અર્જુન અને બીજા રાજપુત્રાએ દ્રોણાચાર્ય પાસે જે કાંઈ અભ્યાસ કર્યો હતો, તેની જાહેર પરીક્ષા કરવાને આજે મંડપ બાંધવામાં આવ્યું હતું. રાજા પાંડુની આજ્ઞા થતાં ભીમ, વિદર, ધતરાષ્ટ્ર અને બીજા સભ્ય ગૃહસ્થ તે મંડપમાં આવવા લાગ્યા. તે મંડપની ખાત પૂજા ક્રિાણુચાયે કરાવી હતી. જ્યાં મંડપ કરવામાં આવ્યા હતા, તેની પાસે નજીકમાં જલાશયનો યોગ રાખ્યું હતું. મંડપની અંદર એક તરફ રાજકુમારને માટે બેઠક રાખવામાં આવી હતી. રાણીઓને બેસવાને ખાસ જુદી બેઠક બનાવી હતી. એક બાજુ બીજા રાજાઓને અને ગૃહસ્થ પ્રેક્ષકોને બેસવાની ગોઠવણ કરી હતી. મધ્ય ભાગે રાજાને બેસવા માટે ઉચું સુશોભિત સિંહાસન મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આમંત્રણ કરી કેટલાએક રાજાઓને, સામંતને અને પ્રજાના અગ્રેસને બોલાવવામાં આવ્યા હતા. હસ્તિનાપુરની સર્વ પ્રજા આ દબદબા ભરેલો દરબાર જેવાને ઉલટથી આવતી હતી. - જ્યારે નિયત કરેલ સમય થયે એટલે ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વગેરે વડિલેને સાથે લઈ પાંડુરાજા તે મંડપમાં આવી ઉચ્ચ આસને બેઠે. ગાંધારી, કુંતી અને સત્યવતી પ્રમુખ રાજમાતાઓ અને રાણુઓ પોતાના કુમારેનું પરા Page #255 -------------------------------------------------------------------------- ________________ (ર૧૪) જૈન મહાભારત. કમ જેવાને પિતપોતાની બેઠકો ઉપર આવી બેઠી. બધું યથાર્થ રીતે સજજ થયા પછી દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પિતાના શિને સાથે લઈ સભામાં પધાર્યા. અને પિતપે-- તાના આસન ઉપર બેઠા. સભાસ્થાન સંપૂર્ણ ભરાયા પછી દ્રોણાચાર્ય મેઘના જેવા ગંભીર સ્વરથી બલ્યા–“હે રાજકુમારે! આજે તમારી પરીક્ષાને માંગલિક દિવસ છે. તમેએ. આજસુધીમાં જે જે કળાઓ અને અસ્ત્રશસ્ત્રમાં પ્રવીણતા મેળવી છે તે બતાવવાને આજ તમે તત્પર થાઓ અને બધા. પ્રેક્ષકોને આનંદ આપે.” ગુરૂ દ્રોણાચાર્યની આજ્ઞા થતાં જ સર્વ રાજપુત્ર તૈયાર થઈ ગયા. કેઈ મન્મત્ત હાથી ઉપર બેશી ધનુર્વિદ્યાની કુશળતા બતાવવા લાગ્યા. કેઈ ભાથામાંથી બાણ કાઢી સભાજને ચકિત થાય તેવી રીતે નિશાને ઉડાડવા લાગ્યા. કેઈ ત્વરાથી આકાશમાં ઉપરા ઉપરી બાણવૃષ્ટિ કરવા લાગ્યા. કેઈ સાથમાં બેશી એવું યુદ્ધ ચાતુર્ય બતાવવા લાગ્યા કે જે જોઈ સર્વ સભ્યજને આશ્ચર્ય પામી ગયા. કેઈ વિરકુમાર ગદાયુદ્ધમાં પોતાનું પાંડિત્ય દર્શાવા લાગે કે અશ્વકળામાં કુશળતા દેખાડવા લાગ્યા. અને કેઈ અસિ ફેરવવામાં નિપુણતા પ્રસિદ્ધ કરવા લાગે. આવી રીતે જેને જેટલી વિદ્યા આવડતી હતી, તેણે તેટલી પ્રસિદ્ધ કરી બતાવી. આ પ્રમાણે કુમારનું પરાક્રમ જોઈ બધા લેકે તેમને ધન્યવાદ આપવા લાગ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ - --- કુમાર પરીક્ષા. (૨૧૫) બીજા સર્વ કુમારની પરિક્ષા થઈ રહ્યા પછી દ્રોણાચાર્ય તેની કળાકુશળતા બતાવવાને આજ્ઞા કરી એટલે યુધિષ્ટિર પરીક્ષા આપવાને બેઠે થયે. તે વખતે કે તેની તરફ દષ્ટિ કરી કહેવા લાગ્યા–“જુઓ આ આપણુ મહારાજા પાંડુને જ્યેષ્ઠ પુત્ર છે. એણે પોતાના વિનયગુણથી ત્રણ ભુવનને વશ કર્યું છે. તે બધા પરાક્રમીઓમાં આભૂષણરૂપ છે. એની ન્યાય કરવાની રીતિ અપૂર્વ છે. તે સાથે સત્યવાદિ અને પવિત્ર છે” આ પ્રમાણે લેકના મુખથી જયેષ્ઠ પુત્રની સ્તુતિ સાંભળી પાંડુરાજા હૃદયમાં ખુશી થે. પછી યુધિષ્ઠિરે રથમાં બેસી એવું પરાક્રમ કર્યું કે, જે જોઈને સર્વ સભાસદે સાનદાશ્ચર્ય થઈ ગયા. આ પ્રમાણે યુધિષ્ઠિરે પરીક્ષા આપ્યા પછી દુર્યોધન અને ભીમ ગદાયુદ્ધની પરીક્ષા આપવાને તૈયાર થયા. તેમણે તે કળામાં પિતાનું અતુલ પાંડિત્ય બતાવવા માંડયું. ગદાયુદ્ધમાં ભ્રમણ કરતા તેઓ ચંદ્ર સૂર્યની પેઠે દેખાવા લા ગ્યા. તે બંને વીરેનું યુદ્ધ જોઈને આકાશનાં દેવતાઓ પણ આશ્ચર્ય પામી ગયા, તે રાજાઓ અને બીજા પ્રેક્ષકે આશ્ચર્ય પામે તેમાં શું કહેવું? તે વખતે કેટલાએક દુર્યોધનની, અને કેટલાએક ભીમની પ્રશંસા કરવા લાગ્યા. તેમાં ભીમની પ્રશંસા કરનાર માટે ભાગ થયે. આથી ઈર્ષાળુ દુર્યોધનને ઘણે ખેદ થયો. તેણે ક્રોધાવેશમાં આવી ભીમની ઉપર ગદાને પ્રહાર કર્યો. બધા લોકો વિચારમાં પડ્યાં પણ ભીમે તેની કાંઈ પણ પરવા ન કરી અને પોતે દુર્યોધન ઉપર ગદા પ્રહાર એ કર્યો કે, જાણે તેથી દુર્યોધનના પ્રાણ પલાયન થઈ જાય. Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) જૈન મહાભારત. તે વખતે દુર્યોધન પાછા સામે થયા. એક ખીજાના પ્રાણ લે તેવુ શોય તેમનામાં પ્રગટ થયુ, એટલે દ્રાણુાચાયે તેમને સમજાવી શાંત કર્યાં. જોકે ભીમના હૃદયમાં લેશ પણ દ્વેષ ન હતા, પણ જ્યારે દુર્યોધનના હૃદયના ભાવ વિપરીત જોવામાં આબ્યા, એટલે પ્રત્યક્ષ કાળ હેાય તેમ ક્રધાતુર થઇ ગયા. જાણે ક્રોધાગ્નિના ધુમાડા હોય તેમ તેના મસ્તકના કેસ અને રામાંચ ઉભા થઇ ગયા, અને હાઠ કપવા લાગ્યા. ભીમની ભયંકર મૂત્તિ જોઇ જેમ કલ્પાંત કાળના પવનથી ઉદયાચળ તથા હિમાચળ પર્વતા પેાતાના સ્થાનાથી ભ્રષ્ટ થઈ જાય તેમ દુર્યોધન અને ભીમના ક્રોધના જોશથી સર્વ સભ્યો પાતાતાના સ્થાનાને મુકી સભાના મધ્ય ભાગમાં દોડી આવ્યા. આ વખતે દ્રોણાચાયે વિચાયું કે, આનું પરિણામ નઠારૂં આવશે, તેથી તેમણે પેાતાના પુત્ર અશ્વત્થામાને આજ્ઞા કરી કે, “વ ત્સ! આ બંને વીરપુરૂષોના યુદ્ધની સમાપ્તિ કર. નહીં તો તેઆનું ગદાયુદ્ધ માખા સભામંડપને ક્ષણવારમાં ચુર્ણ કરી નાંખશે. ” પિતાની આજ્ઞા થતાં અશ્વત્થામાએ ઉઠી તે અનેને સમજાવી જુદા કર્યો અને ઠંડા કરી પોતપોતાને સ્થાનકે એસાર્યો. આ વખતે માટા ઘાર શબ્દાવળા રણવાદ્ય વાગતા હતા અને લેાકેાના કાલાહલ થતા હતા. તે બધાને શાંત કરી દ્રોણાચાય ઉંચે સ્વરે મેલ્યા—“ સર્વ ક્ષત્રિયવીરા અને સભ્ય ગૃહસ્થા ! બીજા કુમારાની પરીક્ષા પૂર્ણ થઈ છે, હવે તમારે મારા સ`થી શ્રેષ્ટ મોટા શિષ્ય અર્જુનનું ચાતુર્ય જોવું જોઇએ. એ મહાવીરને હું મારા પુત્રથી અધિક ચાહું છું. એ મને મારા rr Page #258 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (૨૧૭) પ્રાણથી પણ પ્રિય છે. એ વીર સમગ્ર અસ્ત્રશસ્ત્રની મહાવિદ્યાનિ સાગર છે. એની કળા જોઈ તમને આશ્ચર્ય સહિત આનંદ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં.” દ્રોણાચાર્ય આ પ્રમાણે બોલ્યા એટલે વીર અને પોતાની કળાઓની પરીક્ષા આપવાને ઉભે થયો. તેણે બંને બાજુ બાણેના ભાથા બાંધેલા હતા. હાથમાં પંઝા નાંખેલા હતા. શરીર ઉપર લેહમય બ ખ્તર પહેર્યું હતું. તે મહાવીર યુદ્ધની સર્વ સામગ્રી લઈ સભા વચ્ચે આવી ઉભે રહ્યો. તે વખતે એ રણવીર ઇંદ્રના એરાવતની જેમ શોભવા લાગ્યું. તેને જોતાંજ સભાસ્થિત લેક કહેવા લાગ્યા–“ આ રાજકુમાર દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય ત્રણ ભુવનમાં તે એકજ વીર છે. તે સર્વ અસ્ત્રવેત્તાઓમાં અગ્રેસર છે. કુરૂવંશને આભૂષણ છે. ત્રણ ભુવનને રક્ષણ કરવા સમર્થ છે. તે ન્યાયને સમુદ્ર, કીતિનો ભંડાર અને ઉત્સાહનો આકર છે.” લોકના આ વચન સાંભળી સ્ત્રી સમાજમાં બેઠેલી કુંતીને હર્ષનાં આંસુ આવી ગયાં. પાંડુ, ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્રના શરીર રોમાંચિત થઈ ગયા. રણવીર અજુને પિતાનું કામ શરૂ કર્યું. સ્થિરલક્ષ્ય, ચળલક્ષ્ય, સ્થલલક્ષ્ય અને લઘુલક્ષ્ય વિગેરેની ક્રિયામાં તેણે એવી પ્રવીણતા બતાવી કે, તે જોઈ સર્વ પ્રેક્ષકો સાનંદાશ્ચર્ય થઈ ગયા. અજુનના હાથથી સર્વ લક્ષ અચુક ભેદાતા જોઈ તેના સર્વ શત્રુઓના મન ભયભીત થઈ ગયા. અર્જુન પિતાની કળાઓ દર્શાવતા એવી ચપળતા કરવા લાગ્યો કે, ક્ષણમાં હસ્વ, ક્ષણમાં દીર્ઘ, ક્ષણમાં પૃથ્વી પર અને ક્ષણમાં આકાશમાં છે એમ સર્વને ભાસવા Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) જૈન મહાભારત લાગ્યું, તે અન્ય સ્ત્ર અને વરૂણાસ્ત્ર વગેરે દિવ્ય અાનું એવું પાંડિત્ય પ્રગટ કરવા લાગ્યું કે, તે જોઈ પાંડુપ્રમુખ સર્વ શ્રેષ્ટ પુરૂષે અર્જુનને જય જયકાર બોલવા લાગ્યા અને બીજા પ્રેક્ષકોના મુખેથી વાહવાહના ધ્વનિ નીકળવા લાગ્યા. આટલે મહાશ્રમ કરતાં પણ અજુનને દેખાવ સુંદર દેખાતે હતું. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું ચળકતું હતું. તે જોઈ સભ્ય સાનંદાશ્ચર્ય થઈ ગયા હતા. - રાધાવેધ શિવાયની બધી કળાઓ અને સભા સમક્ષ કરી બતાવી. તે જોઈ સર્વ પ્રેક્ષકે તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. અર્જુનની પ્રશંસા સર્વને રૂચિકર લાગી પણ તે સાંભળી ગાંધારી નિસ્તેજ થઈ ગઈ. તેણીના મુખ ઉપર શ્યામતા છવાઈ રહી. તેમ તે વાત દુર્યોધનને પણ ગમી નહિં. અર્જુનની સ્તુતિ સાંભળી દુર્યોધનના મુખમાંથી ક્રોધની શિખાએ નીકળવા લાગી. દુર્યોધનના મિત્ર કર્ણને પણ એ પ્રશંસાના વચને તીક્ષણ બાણના જેવા લાગ્યા હતા. બીજા કેટલાએક દુર્યોધનના ભાઈઓ પણ ખળભળી લાગ્યા હતા. અને કરેલા ધનુષ્યના ટંકારથી ભયભીત થયેલા તેઓ તે વખતે કાંઈ પણ કરી શકયા ન હતા. અર્જુનની અદ્દભુત કળાઓ જોઈ ગગનમાં રહેલા દેવતાઓ પણ વિસ્મય પામી ગયા હતા. ચક, પ્રાસ, ગદા, અને ખીંગ વગેરે શોની અતિ નિપુણતા અને જે બતાવી હતી, તેને ચમત્કાર સર્વના ચિત્તમાં ચિત્રિત થઈ ગયું હતું. અને પિતાની શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યાની નિપુણતા Page #260 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (૨૧૯ ) બતાવી પરીક્ષા પ્રસાર કરી, ત્યાં તરતજ કણ્વીર બેઠે થયેા. તેણે સિ`હુના જેવી ગર્જના કરી. તેની ભયંકર ગ નાથી બધા મંડપ ગાજી ઉઠયેા. તે વીરે પણ પેાતાનુ એવુ વીર્ય દર્શાવ્યું કે જે જોઇને ખધા પ્રેક્ષકા ચકિત થઇ ગયા. તે પછી આકાશાદિ પંચમહાભૂત જેમ દ્રોણાચાય ને આવરણ કરીને રહે, તેમ પાંચ પાંડવા દ્રાણાચાય ને આવરણ કરીને રહ્યા. અને જેમ તારાગણ ચંદ્રને આવરણ કરે તેમ અશ્વત્થામા તથા નવાણું કૈારવા દુર્ગંધનને આવરણ કરીને રહ્યા. આ વખતે વિકરાળ મુખાકૃતિને ધારણ કરતા, કર્ણ યુદ્ધની સામગ્રી સાથે લઇ સભા સમક્ષ કૃપાચાર્ય તથા દ્રોણાચાય ને નમસ્કાર કરી અતિ ગવ થી આવ્યેા-સર્વ સભાજના, કાઇએ એમ ન સમજવું કે, જગત્માં એક અર્જુનજ મહાપરાક્રમી છે. હવે તમારે મારૂ પરાક્રમ પણ જોઇ લેવુ. ” આ પ્રમાણે કહી પ્રથમ અને જે જે કળાએ ખતાવી હતી, તે બધી યથાર્થ તેના જેવીજ અથવા તેનાથી કાંઇ અધિક તેણે બતાવી. તે જોઇ દુર્યોધન અતિ હર્ષ પામી તેને દૃઢ આલિંગન આપી ખેલ્યા- વીર કર્ણ, આ જગમાં તુ એકજ વીર છે. તુ એકજ ધનુર્વિદ્યાના પારગામી છે. શત્રુઓના ગને હરનારા હે વીર, તું મારા અતિ પ્રિય મિત્ર છે. આ જગમાં મારે તારાથી ીજું કાંઇ અધિક નથી. મારૂં રાજ્ય, મારા પ્રાણુ, તથા આ સ કુરૂ કુળની બધી સંપત્તિ એ સ તારૂ જ છે. પેાતાના મિત્ર દુર્યોધનના આવા વચન સાંભળી કર્ણે કહ્યુ, “ પ્રિયસમા, તમારી મારી તરફ ઉત્તમ પ્રીતિ જોઇ હું ખુશી 66 '' Page #261 -------------------------------------------------------------------------- ________________ (રર૦) જેને મહાભારત. થાઉં છું. તથાપિ મારે તમને એટલી પ્રાર્થના કરવાની છે કે, તમારી મારી તરફ જે પ્રીતિ છે, તે તમારે અંત પર્યત નભાવવી. જે પ્રીતિ યાજજીવિત પ્રતિબદ્ધ રહે તેજ ખરેખરી પ્રીતિ કહેવાય.” દુર્યોધન બે -મિત્રવર્ય કર્યું, તે વિષે તું નિશ્ચિંત રહેજે. આપણી મિત્રી યાજજીવિત નાશ પામવાની નથી. હું તારી મૈત્રીને સદા નભાવીશ. એવું હું તને વચન આપું છું.' દુર્યોધનના આ વચને સાંભળી કર્ણ ગર્જના કરી બે-મિત્રરાજ, હવે હું નિશ્ચિત થયે છું. હવે મારે કહેવું જોઈએ કે, અર્જુનની પ્રશંસા થતી જોઈ મારા અંતઃકરણમાં એ તાપ થયે છે કે એ તાપ અર્જુનની સાથે યુદ્ધ કર્યા સિવાય શાંત થશે નહિં. કર્ણના આ વચને સાંભળી અર્જુન ક્રોધાવેશમાં આવી ગયે. તેણે સિંહવત્ ગર્જના કરી કહ્યું. “ કર્ણ, તારા આ બોલવા ઉપરથી જણાય છે કે, તને તારી પિતાની સ્ત્રીઓના નેત્રમાંથી અશુની ધારાઓ વહન કરાવવાની ઈચ્છા થઈ છે. મારા યશરૂપી સમુદ્રમાં તું શા માટે ડુબી મરે છે?” અર્જુનના આ શબ્દો સાંભળી કર્ણને ભારે ક્રોધ ઉત્પન્ન થયે. તે રાતા નેત્ર કરી બેલ્ય-“અરે અર્જુન, શરદરૂતુના મેઘની જેમ વૃથા ગર્જના શામાટે કરે છે? તારા વચન સાંભળીને હું અહી જવાને નથી. તારામાં હિંમત હોય તે આવી જા. હમણાજ હું તારા અંહકારરૂપ પર્વતને તોડી પાડીશ.” કર્ણના આ વચને સાંભળતાંજ અર્જુન રેષાવેશમાં આવી Page #262 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. ( ૧ ) ગ. પછી દ્રોણાચાર્યની આજ્ઞા લઈ હાથમાં ધનુષ્ય બાણ. સજજ કરી અને કર્ણની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. અને બંનેની વચ્ચે યુદ્ધને આરંભ થઈ ચુક્યું. આ સમયે તે બંને મહાવીરેનું યુદ્ધ જેવાને આકાશમાં દેવતાઓના. વિમાનની શ્રેણીઓ હારબંધ જામી ગઈ. કઈ અર્જુનની. અને કઈ કર્ણની પ્રશંસા કરવા લાગ્યા. આ બંને વીરેનું યુદ્ધ જોઈ કુંતી મહાચિંતાતુર થઈ ગઈ. આ વખતે કૃપાચાયે કર્ણને કહ્યું, “હે કર્ણ, જેમ મેરૂ પર્વતમાંથી કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય છે, તેમ પાંડુરાજાથી અજુનને જન્મ થયે છે. જેમ છીપમાંથી મતી નીપજે છે, તેમ કુંતીના ઉદરથી અર્જુ નની ઉત્પત્તિ થઈ છે. એથી આ અર્જુન જગત્મસિદ્ધ કુળવાના વીર છે. પણ તું તેના જે કુલવાન નથી. તું કયા માતાપિતાથી ઉત્પન્ન થયે છે? તે કહે. તારા જેવા અજ્ઞાત કુળવીરની સાથે અર્જુનનું યુદ્ધ હેય નહીં. આ સર્વે સાંભળતા તારૂં કુળ પ્રસિદ્ધ કર્યા પછી અર્જુનની સાથે તારૂં યુદ્ધ થઈ શકશે.” કૃપાચાર્યનાં આવાં વચન સાંભળી દુર્યોધને આક્ષેપથી કહ્યું, “કૃપાચાર્યજી, કોઈ માણસ પ્રખ્યાત કુળથી કે માતાપિતાથી મહેટાઈ પામતો નથી. હેટાઈ તે ગુણથી જ પ્રાપ્ત થાય છે. જુઓને કમળની ઉત્પત્તિ કાદવથી થાય છે. તથાપિ તે સુગંધ શોભા વગેરેના ગુણોથી તે લેકેને પ્રિય થાય છે. તેવી રીતે કઈ પુરૂષ નીચ કુળમાં ઉત્પન્ન થયે હેય, છતાં જે તે પરાક્રમી થાય તો તેને માટે સમજો. કુલીન. Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૨૨૨ ) "" માણસ છતાં ગુણુરહિત હાય તા તે શા કામના ? તે અનુપયેાગી છે. માટે આ કર્ણ મહા શૂરવીર અને પરાક્રમી છે, તેથી અ નની સાથે યુદ્ધ કરવાને ચાગ્ય છે. તેમ છતાં કદિ તમે એમ કહેશા કે, ક રાજા નથી કે રાજપુત્ર નથી, તેથી તે અર્જુનની સામે યુદ્ધ કરવાનેયાગ્ય નથી. તે હું આજે તેને અંગદેશના રાજ્યના અભિષેક કરૂ છું. આટલું કહી દુર્યોધને તેજ વખતે તેને રાજ્યાભિષેક કર્યા. તીર્થંક મંગાવી પુરાર્હુિતને એલાવી રાજ્યાભિષેકના સર્વ વિધિ સપાદન કરવામાં આવ્યેા. દુર્યોધનનું આ કૃત્ય જોઇ કણું હૃદયમાં પ્રસન્ન થઈ ગયો. અને તે આનંદપૂર્વક આહ્વામિત્ર દુર્યોધન, તમે મારીપર ભારે ઉપકાર કર્યાં. આ તમારા ઋણમાંથી હું કયારે મુક્ત થઈશ ? તમારા માટે હું મારા પ્રાણ અર્પણ કરૂં, તથાપિ તમારા અનુણી થઇ શકે તેમ નથી.” દુર્યોધને કણ ને માલિંગન આપી કહ્યું, “ પ્રિય મિત્ર, એના બદલામાં હું એટલું જ માગી લઊં છું કે, જ્યાંસુધી આપણે જીવીએ ત્યાંસુધી કાઇએ મિત્રા” તાડવી નહીં. ' કણે તે વાતને પૂર્ણ અનુમેદન આપ્યુ. પછી રાજ્યાભિષેક થયેલા કર્ણ અર્જુનની સામે યુદ્ધ કરવાને સજ્જ થઇ ગયા. આ વખતે કણના પિતા વિશ્વકર્મા અત્યંત હર્ષ પામી ક ને આલિંગન આપવા આવ્યેા. તે દેખાવ જોઇ સ સભ્યજનાને નિશ્ચય થયે કે, ૮ કર્ણ સાર થિના પુત્ર છે ’ એ વાત સાચી છે. તે સમયે ભીમે ગના કરી કણ ને કહ્યુ, “ અરે સારથિપુત્ર, આ ધનુષ્ય છેાડી દે kr Page #264 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (૨૨૩) અને હાથમાં લગામ લે. અંગદેશનું રાજ્ય કરવાને તારામાં શક્તિ નથી. શિયાળ વનને અધિરાજ થાય જ નહીં. તેથી તું અર્જુનની સાથે યુદ્ધ કરવાને લાયક નથી. આ વખતે કર્ણને પિતા વિશ્વકર્મા સારથિ બોલી ઉઠ્યો. “સભ્ય ગૃહસ્થ, આ કર્ણને માટે જે તમને કુલીનતાની શંકા છે, તે બેટી છે. આ વીરપુત્ર મારા કુળમાં ઉત્પન્ન થયેલ નથી; પણ તે દેવયોગે અચાનક મારા હાથમાં આવી ગયું છે. મેં માત્ર પુત્રવત્ તેનું પાલનપોષણ કરેલું છે. એક વખતે હું પ્રાત:કાળે ગંગામાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં ગંગાના પૂરમાં વેગથી વહેતી એક પેટી મારા જોવામાં આવી. તે લઈ હું ઘેર ગયે. એવામાં તે ઉઘાડીને મેં જોયું, ત્યાં તેની અંદર અતિ તેજસ્વી આળક દેખા. તેણે પિતાના કાનમાં સુંદર કુંડલો પેહેર્યા હતા. તે બાળકને લઈ મેં મારી સંતાનરહિત સ્ત્રીને આપે અને કહ્યું કે, “તું સંતાન વગરની છે, માટે આ બાળકને પુત્રવત્ ગણું તેનું પાલન-પોષણ કર.” તે જ વખતે મારી સીએ મને જણાવ્યું કે, તેને એક પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે.” મારી સ્ત્રીના મુખથી આ વચન સાંભળી હું ધણે ખુશી થયે હતે. આ બાળક પેટીમાં પિતાના કાન નીચે હાથ મુકીને સૂતા હતા, તેથી શુભ દિવસે તેનું કણ એવું નામ પાડેલું છે. તેની પ્રાપ્તિ વખતે સ્વમમાં સૂર્યનું દર્શન થવાથી એને લેકો સૂર્યપુત્ર પણ કહે છે. બાળપણથી જ એના લક્ષણે અસાધારણ દેખાતા હતા. તે જોઈ હું તર્ક કરતે કે આ બાળકને જન્મ કઈ મેટા કુળમાં થયેલે Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જેન મહાભારતહવે જોઈએ, અને અત્યારે તેના પરાક્રમથી એ વાત સાચી પણ મનાય છે. તે ઉપરથી “આ સારથિના કુળમાં ઉત્પન્ન થયેલો છે. એવું માની એનો તિરસ્કાર કરે એગ્ય નથી.” સારથિ વિશ્વકર્માના આ વચન સાંભળી બધા સભાસદો આશ્ચર્ય પામી ગયા. અને પરસ્પર વિચાર કરવા લાગ્યા. આ વખતે મહાનુભાવા કુંતી પિતાના હૃદયમાં આનંદસહિત વિચાર કરવા લાગી—“અહા! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. મારા જન્મને ધન્ય છે કે, મેં મારા પુત્રને યુવાન વયને જીવતે જે. પેટીમાં નાંખતી વખતે મેં એને કુંડળે પિહેરાવ્યા હતા. હું મહાભાગ્યવતી છું કે, મારે અર્જુન તથા કર્ણના જેવા પરાક્રમી પુત્ર છે. હવે આ ગુપ્ત વાતો મારે પાંડેને કહેવી જોઈએ. પણ કોઈ પ્રસંગે જણાવીશ.” આ પ્રમાણે કુંતી હૃદયમાં વિચાર કરતી અનુપમ આનંદ અનુભવવા લાગી. મહાવીર કર્ણ પિતે સારથિના કુળને નથી પણ કાઈ ઉત્તમ કુળનો છે, એવું ધારી અર્જુનની સામે યુદ્ધ કરવામાં વિશેષ ઉત્સાહિત થે. તેજ વખતે દુર્યોધન બેલી ઉક્યો-“કર્ણ ઉત્તમ જાતિને છે, એ વાત સિદ્ધ થઈ છે. તે છતાં કદિ તે ગમે તે જાતને હય, પણ મેં એને અંગદેશને રાજ્યાભિષેક કરે છે. કદિ આ વાત જેને રુચતી ન હોય તેણે હાથમાં ધનુષ્ય બાણ લઈ તૈયાર થઈ જવું.” દુર્યોધનના આ વચને સાંભળી પાંચે પાંડવ ક્રોધાતુર થઈ ગયા. તેમની મુખમુદ્રા ઉપર વિર્યને ઉલ્લાસ દેખાવા લાગે. Page #266 --------------------------------------------------------------------------  Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત ગો, ફ, પટલ બાદશાણ, કોઈ પણ મારા શિષ્યોએ યુદ્ધ કરવું નહીં.” (પૃષ્ઠ ૨૨૫) Krishna Press, Bombay 2. Page #268 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. ( ૨૨૫૭ ' આ વખતે ડાહ્યા પાંડુ રાજાએ, દ્રોણાચાર્યને કહ્યુ, “ મહુાનુભાવ, આ મંડપની રચના કરવાના હેતુ માત્ર કુમારોની પરીક્ષા લેવાના છે. આ પ્રસંગે વૈર બુદ્ધિથી પરસ્પર યુદ્ધ થવું ન જોઈએ. માટે આપ કૃપા કરી આ કલહને શાંત કરે કારણકે, આ સર્વે કુમારેાના આપ ગુરૂ છે. ” " "" પાંડુના કહેવાથી દ્રોણાચાર્યે એ હાથ ઉંચા કરીને કહ્યુ – કાઇ પણ મારા શિષ્યાએ યુદ્ધ કરવું નહી. ” ગુરૂના આ વચના સાંભળતાંજ તે કોરવા અને પાંડવા શાંત થઈ ગયા. અને તે પછી પરીક્ષા સમાપ્ત કરવામાં આવી. રાજ પાંડુએ આજ્ઞા કરી સભા વિસર્જન કરી, વિસર્જન થયા પછી પ્રતાપી પાંડુ રાજા ધૃતરાષ્ટ્ર, કૃપાચાય, દ્રોણાચાર્ય અને ભીષ્મને સાથે લઇ પેાતાના દરબારમાં આવ્યેા. લેાકા પણ કાર્મે અજુ નની, કાઇ કણ ની અને કેાઇ દુર્યોધનની પ્રશંસા કરતા કરતા પાતપેાતાને ઘેર ચાલ્યા ગયા. રાજમેહેલમાં આવ્યા પછી કુમારેાની પરીક્ષાથી પ્રસન્ન થયેલા પાંડુએ દ્રોણાચાય ને હૃદયથી અભિનંદન આપ્યું અને તેમના માટા આભાર માન્યા હતા. પ્રિય વાચકવૃંદ, આ કુમારપરીક્ષાના વિષય ઉપરથી તારે ઘણું જોવાનું અને ઘણું મેળવવાનુ છે. પૂર્વકાળે અભ્યાસ કરેલી વિદ્યાની પરીક્ષા કેવા ઉત્તમ પ્રકારે થતી હતી? રાજકુળના બાળકાની પણ પરીક્ષા લેવામાં આવતી હતી. ૧૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬). જૈન મહાભારત. દરેક અભ્યાસી પિોતપોતાના વિષયની પરીક્ષા આપવાને ઉત્સાહ ધરતે અને પરીક્ષામાં સારી રીતે ઉતરવાની અભિલાષા રાખતું હતું. પ્રાચીન આર્યો પિતાની સંતતિને વિદ્યાદાન આપવામાં અને તેની પરીક્ષા કરવામાં કે ઉત્સાહ અને ખંત રાખતા, તે પૂર્ણ દષ્ટાંત આ પ્રસંગ ઉપરથી પ્રકાશિત થાય છે. અભ્યાસ કરેલી વિદ્યા તથા કળાનું પરીક્ષણ કરવાને મેટા મંડપ નાંખવામાં આવતા અને તે સમયને એક વિવાહના જેવો ગણ ઉજવતા હતા. તે પ્રસંગ માટે ખાસ આમંત્રણે કરવામાં આવતા અને દબદબા ભરેલા ભવ્ય મેળાવડા કરવામાં આવતા હતા. આજે આપણે એ આનંદથી તદન વિમુખ છીએ. વર્તમાનકાળની ક્ષુલ્લક પરીક્ષાઓમાં બળાત્કાર અને અનાદ૨નું જ દર્શન થાય છે. માત્ર આજીવિકાને અર્થે જ પરીક્ષાની સાર્થકતા માનવામાં આવે છે. તેમ છતાં તે પરીક્ષા આખરે કીંમત વગરની નિર્માલ્ય થઈ પડી છે. કોઈપણ વિદ્યા અથવા કળાની પરીક્ષા આપી શુષ્ક પદવીને સંપાદન કરી ઘણુ લેકે માત્ર સ્વાર્થ સાધક બને છે. દેશસેવા, ધર્માભિમાન કે કુલાભિમાનને ભુલી જવામાં આવે છે. અને પોષવર્ગને અનાદર જોવામાં આવે છે. આવી લઘુવૃત્તિ પૂર્વકાળે ન હતી. તે વખતે સર્વની પરાર્થમાંજ સ્વાર્થ બુદ્ધિ હતી. તેથી સર્વ વિજોએ તથા વિદ્વાનોએ પૂર્વની તે પવિત્ર પદ્ધતિને અનુસરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પિતાની સંતતિને અર્જુન અને કર્ણની જેમ વિદ્યા-કળામાં પ્રવીણ લાકે મન ભુવે છે. આથી Page #270 -------------------------------------------------------------------------- ________________ કુમાર પરીક્ષા. (૨૨૭ } બનાવવી જોઈએ. પૂર્વકાળે ભારતવર્ષની જે જાહોજહાલી પૃથ્વીની સપાટી ઉપર વિખ્યાત હતી, તેનું કારણ તે વખતે વિદ્યાકળાની ઉન્નતિ હતી. ભારતીપ્રજાનું કળાકૌશલ્ય સર્વ ઈતર દેશમાં પ્રશંસનિય થયું હતું અને તેને લઈને ભારતિ પ્રજા સર્વ સ્થળે પૂજાતી હતી. વર્તમાનકાળે તે વાત તદન ભુલી જવામાં આવી છે. ભારતવર્ષનું કળાકૈશલ્ય અધમ સ્થિતિએ પહોંચ્યું છે. વિદેશીય વસ્તુઓ ઉપર આધાર રાખનાચી વર્તમાનકાળની આર્યપ્રજા પ્રમાદના મહાસાગરમાં મગ્ન થઈ પડી છે. વિશેષ અપશોષની વાત એ છે કે, ભારતની શાસ્ત્રની મહાવિદ્યા તે તદ્દન વિલુપ્ત થઈ છે. ધનવેદની વાર્તાને તે કોઈ જાણતું જ નથી. માત્ર તેનું નામ સ્મરણ રહેલું છે. એ મહાવિદ્યા ભારતમાંથી તદ્દન અસ્ત થઈ ગઈ છે. અર્જુન, કર્ણ અને દુર્યોધનના વીરત્વની વાત માત્ર પુસ્તકમાં જ રહી છે. એ મહાવીરેનાં ચરિત્ર કેવાં ચમત્કારી છે અને તેઓ પોતાના પરાકમથી આ જગત્ ઉપર કેવી નામના રાખી ગયા છે ? એ વિચાર આર્ય ક્ષત્રિઓના દરેક યુવકે કરવાનું છે, શાસનદેવતા તે સમય પુન: કયારે પ્રાપ્ત કરાવશે? Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮ ) પ્રકરણ ૨૦ મું. જૈન મહાભારત. રાધાવેધ. એક ભવ્ય મંડપનો આજુબાજી હારી લેાકેા એકડા થયા હતા. એ મડય ઘણા વિસ્તીર્ણ હતા. તેની અંદર વિવિધ પ્રકારની સુંદર રચના રચવામાં આવી હતી. મંડપની અંદર સુવર્ણ તથા રત્નજડિત સુંદર માસના શ્રેણીબધ ગોઠવવામાં આવ્યા હતા. દરેક આસન નીચે રત્નજડિત પાદપીઠ મુકવામાં આવ્યા હતા. ચારે બાજુ વિવિધ પ્રકારનાં મંગળમય તારણા આંધેલાં હતાં. રત્ન તથા માણિક્યના સ્ત ંભેાની શ્રેણી ઉપર મોટા મોટા રત્નમય આરીસા અને મનાર જક ચિત્રા બાંધેલા હતા. મંડપની જમીન નીલમણીના જેવી પ્રકાશતી હતી. કેટલાએક નીલમણીના સ્ત ંભેાની ઉપર રાખેલા દેવાંગનાએના ઉત્તમ ચિત્રા પ્રેક્ષકાના હૃદયને આક[તા હતા. મંડપની મધ્યભાગે “ એક સુવર્ણના મેટા સ્તંભ ઉભા કરવામાં આવ્યેા હતેા. તે પૃથ્વીના મધ્ય ભાગે આવેલા મેરૂ પ તના જેવા દેખાતા હતા. તેની વામ અને દક્ષિણ બાજુ ચારચાર ચક્રોફરી રહ્યાં હતાં. તે સુવર્ણ સ્તંભ ઉપર અગ્ર ભાગે રત્નમય પુતળી । અધમુખ કરી જાણે તે મડપની રચનાને નિરખતી હાય, તેમ દેખાતી હતી. સ્તંભની નીચે દેવતાઓને Page #272 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ. (૨૨૯) સ્થાપિત કરવાને જે સ્થાન રાખેલું હતું, તેની પાસે એક ધનુષ્ય મુકવામાં આવ્યું હતુ, આ મનોહર મંડપ જોવાને હજારા લેાકા ઉલટભેર આવતા હતા. તેની રમણીય રચના જોઇ સવે ચકિત થઈ જતા. અને · આ વિશ્વકર્માની કૃતિ છે ’ એમ માનતા હતા, ક્ષણવારમાં તે એ સુંદર મંડપની અંદર મોટા મોટા રાજાએ, અને રાજકુમારો સુંદર વેષ ધારણ કરી આવવા લાગ્યા. રત્નજડિત મુગટા, કુંડળા અને વજ્રઆભરણાની કાંતિથી મંડપની ચારે તરફ પ્રકાશ થઇ રહ્યો. એ પ્રકાશના પ્રભાવથી મંડપની શાલામાં વિશેષ વધારા થઇ ગયા હતા. પરાક્રમથી પ્રકાશમાન એવા એ વીર પુરૂષાથી એ ભવ્ય મંડપ ચિકાર ભરાઇ રહ્યો હતા. આ વખતે એક વીર પુરૂષ શાકાતુર થઇ ઉભા હતા. તે પોતાના મનમાં વિચાર કરતા હતા- અરે મે માટ સાહસ કર્યું. મેં કરેલી પ્રતિજ્ઞા મનેજ વિઘ્નરૂપ થઇ ગઇ. આવા ચાગ્ય પાત્રા મારા મનની ઇચ્છા શી રીતે પૂરી કરશે? અને જ્યાંસુધી મારી પ્રતિજ્ઞાનેા નિર્વાહ ન થાય, ત્યાંસુધી મારાથી કાંઈપણ બની શકે નહીં. ” આ પ્રમાણે તે ચિંતા કરતા હતા, તેવામાં એક સુંદર બાળા હુજારા દાસીએની સાથે એ મ`ડપમાં દાખલ થઇ. એ સુંદરીનુ અદ્ભુત રૂપ હતુ. તેણીએ પાતાના સુવર્ણ વણી શરીર ઉપર ચંદનના લેપ કર્યાં હતા. સ્વભાવથી રક્ત એવા તેણીના હેાઠને તાંબુ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૩) જેન મહાભારત. લના રાગથી વિશેષ રમણીયતા પ્રાપ્ત થઈ હતી. કપોલ ઉપર પત્રને આકારે કસ્તૂરીનાં ચિત્ર પાડેલાં હતાં. મરતકની કેશવેણી ઉપર વિવિધ પ્રકારના પુપિની રચના કરેલી હતી. રત્નમય શિરોભૂષણથી તેના મસ્તકને મેડ જાણે સૂર્યયુક્ત હોય તેવો. દેખાતે હતે. કાનમાં કુંડળ, કંઠમાં મેતીના હાર, ભુજામાં બાજુબંધ, હાથમાં સુવર્ણ કંકણું, આંગળીઓમાં મુદ્રિકા, કેડમાં કટિમેખળા, ચરણમાં નુપૂર, અને આંગળીઓમાં વીંછીઆ–એમ સર્વાગે અલંકારેથી ભરપૂર એવી એ ભવ્ય બાળાએ હજારે દાસીઓની સાથે એ મંડપમાં પ્રવેશ કર્યો. તે રમણીય બાળાને જોતાં જ પેલા શોકાતુર પુરૂષની ચિંતામાં વધારે થઈ ગયે. તેણે ઉડેથી વિશ્વાસ મુ. છેવટે કર્મની સ્થિતિનું અવલંબન કરી શકમાંથી મુક્ત થઈ એ પુરૂષ પિતાના આસન ઉપર બેઠે. | વાંચનાર, આ પ્રસંગ ઉપરથી તારા જાણવામાં થોડું ઘણું આવ્યું હશે, તથાપિતું તદ્દન નિ:શંક થઈ આ વૃત્તાંતનું સ્વરૂપ સમજી શકે તેમ નથી. તેથી તેનું ઉદ્ઘાટન કરવાની જરૂર છે. જે આ મંડપનું વર્ણન કરવામાં આવ્યું, તે કાંપિત્યપુરના રાજા દ્રુપદે પિતાની પુત્રી રૈપદીને માટે સ્વયંવરને મંડપ રચેલે છે. રાજા દ્રુપદે એવી પ્રતિજ્ઞા કરી છે કે, “ભારતવર્ષને જે કંઈ પુરૂષ રાધાવેધ કરી શકે, તેને હું મારી પુત્રી દ્રપદીને પરણાવીશ” એ પ્રતિજ્ઞાને લઈને તેણે કાંપિલ્યપુરની બાહેર આ મહાનું મંડપ રચાવેલો છે. તે મંડપની વચ્ચે સુવર્ણના સ્તંભનું જે વર્ણન કર્યું. તે રાધાવેધ Page #274 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ. (૨૩૧), નું સ્થાન છે. આ પ્રસંગે તેણે ભારતના સર્વ નૃપતિઓને નેતર્યા છે. તેમાં ખાસ કરીને હસ્તિનાપુરપતિ પાંડુ રાજાની પાસે એક દૂત મેક હતું. અને તેને પાંચે પાંડે તથા રાજકુમારેની સાથે આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ ઉપરથી પ્રતાપિ પાંડુરાજા મેટા રસાલા સાથે હસ્તિનાપુરથી આવ્યા હતું. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર વિગેરે વૃધ્ધો અને કુંતી તથા માદ્રી - ગેરે રાણુંઓને પાંડુરાજાએ પોતાની સાથે લીધાં હતાં. ધૃતરાછે પણ પિતાના સે પુત્રને અને સ્ત્રીઓને સાથે લીધી હતી. પાંડુની આ મોટી સ્વારી ગર્જના કરતા હાથી, ઘોડા, અને દ્ધાઓની સાથે ચાલતી જ્યારે કાંપિલ્યપુરની નજીક આવી ત્યારે પદ રાજાએ ઘણું ધામધુમથી તેનું સામૈયું કર્યું હતું. રસ્તામાં પણ જ્યાં જયાં એ સ્વારી આવતી, ત્યાં રહેલા ખંડીઆ રાજાઓ તેને ભારે સત્કાર કરતા હતા. અને ઉત્તમ પ્રકારની ભેટે અર્પણ કરતા હતા. જ્યારે પાંડુરાજા દ્રુપદ રાજાની રાજધાની કાંપિલ્યપુરની નજીક આવ્યા એટલે તેણે મોટા ઉત્સાહથી તેનું સામૈયું કરી પોતે સામે ગયા હતા, અને બંને રાજાઓ ઘણું પ્રેમથી ભેટ્યા હતા. આજે રાધાવેધના સ્વયંવરને દિવસ હત અનેક દેશના રાજાઓ આવી એ મહામંડપમાં હાજર થયા હતા. જ્યારે પાંડુરાજા પોતાના પાંચ પાંડને લઈ તે મંડપમાં આવ્યું, તે વખતે દિવ્ય પોશાકમાં દબદબા સાથે આવેલા પાંચે પાંડવેને જોઈ રાજા દ્રુપદને પોતે કરેલા રાધાવેધના પણને માટે Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ર૩ર) જૈન મહાભારત. ચિંતા થઈ પડી હતી. જે પુરૂષ મંડપ વચ્ચે શોકાતુર થયે હતે. તે દ્રુપદ રાજા હતા. જ્યારે પાંચ પાંડવો તેના જેવામાં આવ્યા, ત્યારે તેને રાધાવેધની વિષમ પ્રતિજ્ઞા થઈ પડી હતી. કારણ કે, તેને ચિંતવ્યું હતું કે, “જે મેં આવી વિષમ પ્રતિજ્ઞા ન કરી હોત તે હું મારી પુત્રી પદી આ પાંડવેને આપત” આ મહાચિંતામાં રાજા દ્રુપદ મગ્ન થઈ ગયે. હતે અને તેથી જ તે શેકાતુર બન્યા હતા. મંડપમાં સર્વ રાજસમાજ ભરાઈ રહ્યા પછી જે સુંદર માળા આવી હતી, તેજ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી હતી, રાધાવેધ કરી મને કે પતિ પ્રાપ્ત થશે,” એ વિચારમાં રાજબાળા મગ્ન થઈ રહી હતી. - જ્યારે તે રાજપુત્રી પદી સ્વયંવરમંડપમાં આવી ત્યારે દ્રુપદરાજાને પુત્ર ધૃષ્ટદ્યુમ્ન કે જે પદીને બંધુ થાય તે ઉંચા હાથ કરીને બે –“સભાજને, આપ સર્વ સાવથાન થઈને મારું વચન સાંભળે. જે કઈ ક્ષત્રિયવીર આ દિવ્ય ધનુષ્યને ચડાવી રાધાવેધ કરશે તેને આ મારી બહેન પદી વરશે.” એટલું કહી ધૃષ્ટદ્યુમ્ન પિતાને આસને બેઠે એટલે સર્વ રાજાઓ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. મનેહરા દ્રોપદીની દષ્ટિ તે સમયે પાંડુરાજાના પાંચ પુત્રોની ઉપર પડી. તેમનું અદ્ભુત રૂપ અને મને હર આકૃતિ જોઈ રાજબાળા મેહિત થઈ ગઈ. એટલામાં પિતાની પ્રતિજ્ઞા મરણમાં આવવાથી તેણીનું ધૈર્ય ડગી ગયું. શિબિકામાંથી Page #276 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ. (ર૩૩). નીચે ઉતરી ગજેંદ્રના જેવી રમણીય ગતિથી ચાલતી એ ચતરાને જોઈ સર્વ રાજાઓ મદનાર થઈ ગયા. અને તે સ્ત્રીરત્નની પ્રાપ્તિ કરવા માટે દિવ્ય ધનુષ્ય ઉઠાવવા લાગ્યા. જે જે રાજા તે દિવ્યધનુષ્ય ઉઠાવવા આવતો, તેને પ્રતિહારિણી તેના કુળ-વંશના ચરિત્ર ઉપરથી ઓળખાવતી હતી. પ્રથમ હસ્તિશીર્ષનગરને રાજ દમદત ધનુષ્ય ઉઠાવવા ઉર્યો. તે સમયે છીંક થવાથી તે પાછો જઈ પિતાના આસન ઉપર બેઠો. તેને પ્રતિહારિણીએ હસતા હસતા ઓળખાવ્યા. તે પછી મથુરાપુરીને રાજા ધનુષ્ય લેવા આવ્યા. તેની તે બધાએ હાસ્યથી અવજ્ઞા કરી એટલે તે પોતાના મંચ ઉપર જઈને બેઠે. તે પછી વિરાટદેશનો રાજા ઉ. પણ તે તે સ્તબ્ધ બનીને ચાલ્યો ગયે. ત્યારબાદ નંદીપુર રાજા શલ્ય ગર્જના કરતો આવ્યો. પણ તે તે દિવ્ય ધનુષ્યના દૂરથી દર્શન કરી ચાલ્યો ગયે. આ વખતે જરાસંઘનો પુત્ર સહદેવ ઉભું થયું. તે ધનુષ્યની પાસે આવી ક્ષણવાર વિચાર કરી પાછો હટી ગયા. તે પછી ચેદી દેશને રાજા શિશુપાળ દેડતે દેડતે આબે, પણ તેને ઉદ્યોગ નિફળ થવાથી તે પાછો ચાલ્યો ગયો. આ વખતે ગવી દુર્યોધને પ્રેરણા કરી એટલે તેને મિત્ર કર્ણ ધનુષ્ય ચડાવવાની અભિલાષા કરતે ધનુષ્યની પાસે આવ્યા. કર્ણને જોતાંજ રાજપુત્રી દ્વપદી શ્યામમુખા થઈ ગઈ, તેણે એ હદયમાં ચિંતવ્યું કે, “આ કર્ણ સારથિને પુત્ર છે. અને તેમ છતાં તે ધનુર્ધારીઓમાં અગ્રેસર સંભળાય છે. જે કદિ તે રાધાવેધ કરશે, તે મારે શું કરવું? તેવા નીચ કુળના પુરૂષની સાથે મારે વિવાહ થાય તે ચોગ્ય નથી.” આવું વિચારી તેણીએ હૃદયમાં કુળદેવતાની Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) જૈન મહાભારત. r પ્રાર્થના કરી કે, “ હે કુળદેવતા, કાઇ રાજપુત્ર શિવાય મારા અન્ય ભી ન થાય, તેવા અનુગ્રહ કરશે. ” દ્રોપદીની આવી ચિંતા જાણી પ્રતિહારિણી ખેાલી—“ રાજપુત્રી, ચિંતા કરશે નહીં. એ કણ રાધાવેધની ક્રિયા જાણતા નથી. પ્રતિહારિણીનાં આ વચના સાંભળી દ્રૌપદીને જરા આશ્વાસન મળ્યુ. પછી બીજા કેટલાએક રાજાએ નિષ્ફળ થયા પછી માની દુર્યોધન રાધાવેધ કરવાને સજ્જ થયા. જ્યારે તે ધનુષ્યની પાસે આવ્યા, ત્યારે તેની માતા ગાંધારી અતિ હર્ષિત થઈ પછી જ્યારે તે નિષ્ફળ થયા એટલે ગાંધારી વિલખી થઈ ગઈ. ભગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવા, શૈશ્ય, જયદ્રથ મહા સેન અને મારૂદત્ત વગેરે રાજાઓ રાધાવેધના મહાવિદ્યાને જાણતા ન હતા. તેથી તે રાધા પુતળીને જોતાં ઉભાજ રહ્યાં. તે સર્વ રાજાઓનું વર્ણન કર્યા પછી પ્રતિહારિણી પાંડવાને ઉદ્દેશીને બેલી-સખી; જો, આ કુરૂવંશના અલ'કારરૂપ, શૂરવીર છતાં સદ્દગુણી અને જાણે શાંતરસની પ્રત્યક્ષ મૂત્તિ હોય, એવા આ પાંડુના જયેષ્ઠપુત્ર યુધિષ્ઠર બેઠા છે, તેની બાજુએ જે ભવ્યાકૃતિ બેઠેલા છે, તે તેના નાના ભાઇ ભીમ છેતે ઘણા પરાક્રમી અને પવિત્ર હૃદયના છે. તેના નાના ભાઇ અર્જુન તેની પાસે બેઠેલા છે. વર્લ્ડ માનકાળે એના જેવા આખી પૃથ્વીમાં કોઇ ધનુવિદ્યામાં નિપુણ નથી. તેનું અમેઘ ખાણુ કદિપણુ લક્ષ ચુકતુ નથી. વળી એણે એવી તેા ગુરૂસેવા કરી છે કે તેને વશ થઇને ગુરૂએ એમને રાધાવેધના અભ્યાસ પણ કરાવ્યે Page #278 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ. ( ૨૩૫ ) છે. પ્રિય સખી, જો; એ મહાવીર અર્જુન આ વખતે રાધાવેધ કરવાને તૈયાર પણ થયા છે. મને ખાત્રી છે કે એ જરૂર રાધાવેધ કરશે. પ્રતિહારિણીના આ વચન દ્રોપદ્મીને કોમતરૂપ થઇ પડ્યા. તે રાજખાળા હૃદયમાં અતિશય આન ંદ પામી ગઇ. એટલામાં તેા વીરઅર્જુન બદ્ધપરિકર થઇ રાધાવેધ કરવા ધનુષ્યની પાસે આવ્યા. અર્જુનને તૈયાર થયેલા જોઇ કોઇ આનંદપૂર્વક જોઇ રહ્યા, કાઇ વિસ્મય પામ્યા, કાઇ ક્રોધમુક્ત થયા અને કાઇ ઉદાસી થઇ રહ્યા. વીરરસ મૂત્તિ અર્જુને ધનુષ્યની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા દઇ અને જ્યેષ્ટ અધુની આજ્ઞા લઇ ધનુષ્ય ઉડાવ્યું. મા વખતે પરાક્રમી ભીમ જાણે ચેાકી કરતા હાય તેમ હાથમાં ગદા લઇ અર્જુનની માસપાસ ક્રવા લાગ્યા. કુ ંતી પુત્રને સજ્જ થયેલા જોઇ હૃદયમાં આનંદ પામવા લાગી અને ઇષ્યાળુ ગાંધારી હૃદયમાં પિરતાપ ધારવા લાગી. ધનજયનું સુંદર સ્વરૂપોઇ દ્રોપદી માહિત થઇ પાતાની મન:કામના પૂર્ણ કરવા હૃદયમાં કુળદેવીની પ્રાર્થના કરવા લાગી. એવામાં અર્જુને તે દિવ્ય ધનુષ્યને ધારણ કર્યું. પાંડુ, ધૃતરાષ્ટ્ર, અને ભીષ્મ વગેરેની દૃષ્ટિ ઉત્સુક થઇ અર્જુન ઉપર પડી. બીજા સ સભ્યા પણ વિજયની આશા રાખી અર્જુન તરફ એકી નજરે જોવા લાગ્યા. આકાશમાં વૈમાનિક દેવતાઓ અને દેવીએ પણ અર્જુન તરફ પેાતાની દિવ્યઢષ્ટિ પ્રસારવા લાગ્યા. ત્યાં આવેલી વિમાનાની શ્રેણી જાણે પુષ્પવાડી ખીલી હાય, તેમ Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૨૩૬ ) દેખાવા લાગી. વીર અર્જુન હાથમાં ધનુષ્ય લઇ રાધાવેધના સ્તંભની પાસે માગ્યે. તે સ્ત ંભ નીચે એક તેલના કુંડ કરેલા હતા. તેમાં રાધા નામની પુતળીનું પ્રતિબિંબ ઉપરથી પડતુ હતુ. મહાવીર અર્જુન તે પ્રતિબિ અને ડાબી આંખે જોતા હતા. મુખ નીચું રાખી હાથમાં ધનુષ્ય બાણુ રાખી પછી તેણે સાવધાન થઇ ઉપરના નિશાન તરફ ખાણની યોજના કરી. સર્વ સભાસદોના હજારા નેત્રા અર્જુનની ઉપર લક્ષ થયા. એટલામાં દ્રૌપદ્મીના કટાક્ષ, ક્ તીની પ્રસન્નતા અને પાંડુરાજાના આનંદ એ સની સાથે અર્જુને ધનુષ્યનું આકષ ણુ કર્યું. તે વખતે ખાણના જે નિ થયા. તેણે આખા વિશ્વને શબ્દાદ્વૈત કરી દીધું. પૃથ્વી ઢાલાચમાન થઇ. દિગ્ગજો ત્રાસ પામ્યા અને વિશ્વ બધિર થઇ ગયું. એવામાં સ` પ્રતિપક્ષી રાજાઓના હૃદય સાથે અર્જુને રાધાના વામચક્ષુને ભેદી નાંખ્યું. સર્વત્ર જય શબ્દો પ્રસરી ગયા, અને દેવતાઓએ અર્જુનની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે પાંડુ અને કુ તીને એટલા આનદ થયા કે, જે બ્રહ્માંડમાં પણ શમાઇ શકયા નહીં. અને પાંડવાની કીર્તિ ત્રણ ભુવસમાં પ્રસરી ગઇ. પ્રસન્નહૃદયા પાંચાલી પ્રીતિમય બની ગઈ. તેણીએ હૃદયમાં ચિંતવ્યું કે, · રાધાવેધ કરનાર “ અર્જુન છે, તથાપિ હું પાંચે પાંડવાની પત્ની થાઉં તેા વધારે સારૂં, ” આવી ઇચ્છા કરી, પરંતુ લેાકિનંદાની શંકા કરતી દ્રોપદીએ એક અર્જુનના કંઠમાં વરમાળા આરેપિત કરી. એકજ મા : ,, Page #280 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધ, (૨૩૭ ) ળાના પ્રભાવથી પાંચે પાંડવોના ગળામાં એકેક માળા આરે. પિત દેખાઈ. દ્રૌપદી સંભ્રાંત થઈ ગઈ. તે વખતે આકાશમાં અદશ્ય વાણી પ્રગટ થઈ કે “ હે રાજકન્યા, તેં ઘણું સારું કર્યું. એ વાતમાં કોઈ શંકા કરશે નહીં. તું પાંચ પુરૂષની પત્ની થયા છતાં શુદ્ધ પતિવ્રતા કહેવાઈશ.” - રાજા દ્રુપદ શંક્તિ થયે. તેણે મનમાં વિચાર્યું કે, એક પુત્રી પાંચ પાંડને કેમ અપાય ? એમ કરવાથી જગતમાં હું ઉપહાસ્યને પાત્ર થઈશ.” રાજા દ્રુપદ તે ચિંતાજ કરતો રહ્યો અને સર્વ સભ્ય જોએ અર્જુનના વીરત્વની પ્રશંસા કરવા માંડી. પ્રતિપક્ષી એની મુખમુદ્રા ઉપર શ્યામતા પ્રસરી ગઈ. દુષ્ટમતિ દુર્યોધન ખિન્નવદન થઈ ગયે. તટસ્થ પુરૂષના મુખથી અર્જુનની સ્તુતિના શબ્દો પ્રગટ થવા માંડ્યા. દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યની ફતેહ જોઈ હૃદયમાં અત્યંત આનંદ પામ્યા. પિતાને શ્રમ સફળ થયેલે જાણુ, ગુરૂ દ્રોણાચાર્ય જીવનની સાર્થકતા માનવા લાગ્યા. રાધાવેધની મહાવિદ્યાનો પ્રભાવ સર્વ સ્થળે પ્રસરી ગયે. – ©મ Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮ ) જૈન મહાભારત. પ્રકરણ ૨૧મું. દ્રાપદી પૂર્વ ભવ. અર્જુને રાધાવેધ કર્યા. સર્વ સ્થળે તેની પ્રશ સા પ્રસરી ગઇ. પાંડુરાજા અને કુંતી આનંદમગ્ન થઇ ગયાં. રાજકુમારી દ્રોપદીના મનોરથ પૂર્ણ થયા. પાંડવાના અદ્ભુત પ્રભાવ પ્રગટ થયા. પણ પાંચે પાંડવાના કડમાં વરમાલ આરેાપિત થવાથી રાજા દ્રીપદ ચિંતાતુર થયેા. જનસમૂહમાં એ વાત નિ’ઢાપાત્ર થશે, એવી શકાથી દ્રૌપદ રાજાના આનંદ અંતર્હુિત થયા હતા. કેટલાએક વૃદ્ધ સભાસદોને પણ એ લાક વિરૂદ્ધ વાર્તા રૂચિકર લાગતી ન હતી. એક કુલીન કન્યા પાંચ પતિએની પત્ની થાય, એ વાત સને અસંભવત લાગતી હતી. આ વખતે આકાશમાંથી એક મહાત્મા આવતા સના જોવામાં આવ્યા. ક્ષણવારમાં તે તે નીચે ઉતરી ઉભા રહ્યા. તેમના શરીર ઉપર સંયમનું તેજ પ્રકાશી રહ્યુ હતુ. તે શમક્રમ વગેરેથી યુક્ત હતા. તેમના સ’યમી શરીરની કાંતિથી દ્વિશા પ્રકાશિત થઈ રહી હતી. તેમને જોતાંજ સના -જાણવામાં આવ્યું કે, · આ મહામુનિ ચારણ શ્રમણ છે.’ તેમને આવેલા જાણી દ્રુપદ વગેરે રાજાએ ઉત્તા થયા. અને -અતિ આદરથી તેમને એક ઉંચા સિંહાસનપર બેસાય. : Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્રિૌપદી પૂર્વભવ (ર૩૯) સર્વજોએ તેમને મસ્તક નમાવી વંદના કરી. સર્વ સમાજ શાંત થયા પછી તે મહાનુભાવે દેશના આપી. તે દેશનામાંથી નીચે પ્રમાણે સાર સર્વ રાજાઓએ અંગીકાર કર્યો ઉત્તમકુળમાં જન્મ, સંપત્તિઓની પ્રાપ્તિ, પરમપ્રિય સમાગમ, પરંપરાનું સુખ, અને સત્કીનિ–એ પૂર્વના પુણ્યવૃક્ષના મધુર ફળ છે. રાજા થઈને જે ધર્મજ્ઞ ન થાય તે તેને રાજ્ય નરકને અર્થે પ્રાપ્ત થયેલું સમજવું. અને જે રાજા ધર્મજ્ઞ હોય તો તેને તેનું રાજ્ય આલેક તથા પરકમાં સુને અર્થે થાય છે.” આ પ્રમાણે એ મહાનુભાવની દેશનાને સાર ગ્રહણ કરી સર્વ નૃપતિઓ અતિ હર્ષિત થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી જનાર્દને (વિષ્ણુએ) તે મહા મુનિને પ્રશ્ન કર્યો“મુનિવર, આ રાજપુત્રી દ્રૌપદીને પાંચ પતિ કેમ થયા હશે ? તે કૃપા કરી કહો.” | મુનિ ચારણશ્રમણ બોલ્યા–“ભદ્ર, પાંચાલીને પાંચ પતિ થવા જ જોઈએ” કારણ કે, એ તેણીના પૂર્વ જન્મનું ભવિતવ્ય છે, તે સાંભળે–પૂર્વે ચંપા નામની નગરીમાં એમદેવ, એમભૂમિ અને સેમદત્ત નામે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા. તેઓને અનુક્રમે નાગશ્રી,ભૂતશ્રી અને યક્ષશ્રી નામે ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણે ધનાઢય હતા. તેમને પરસ્પર સારી પ્રીતિ હતી. તે ત્રણે હમેશાં પોતપોતાની સ્ત્રીઓ સાથે એકને ઘેર મળીને જોજન કરતા હતા. તેમણે કાયમને માટે Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જૈન મહાભારત એવી વ્યવસ્થા કરી રાખી હતી. એક વખતે સોમદેવને ઘેર ભજન કરવાનો વારો આવ્યો, એટલે તેની સ્ત્રી નાગશ્રીએ ઉત્તમ પ્રકારની રસવતી બનાવી. જાતજાતના પકવાન્ન અને શાક કર્યા. તેમાં ભુલથી કઈ કડવી તુંબડીનું શાક પણ ઉત્તમ પ્રકારને મશાલે ભેળવીને કર્યું હતું. ચતુર નાગશ્રીએ શાક કેવું થયું છે એ જાણવાને તે તુંબડીના શાકમાં થોડું લઈ ચાખી જોયું. ત્યારે તે તેને કડવું લાગ્યું. તે શાકમાં વિવિધ જાતને મશાલે નાખી જે શ્રમ અને વ્યય કર્યો, તે વ્યર્થ થવાથી નાગશ્રીને ખેદ થયે. પછી તેણીએ તે શાક કોઈ ભીખારીને આપી દેવાને નિશ્ચય કરી એક તરફ જુદું રાખ્યું અને પછી બીજી મીઠી તુંબડી લાવી તેમાં સારો મસાલો ભેનવી બીજું બનાવ્યું. પછી બધાને ભેજન કરવા બોલાવ્યાં. ત્રણે દંપતિઓએ આવી રીતે ભેજન કર્યું. પછી તેઓ હમેશના નિયમ પ્રમાણે પિતાપિતાને ઘેર વિદાય થયા. આ વખતે ધર્મ છેષ નામે એક ચતુર્ગાની મુનિ તે નગરની બહેર આવ્યા હતા. તેમને ધર્મચિ નામનો શિબે માસક્ષમણને પારણે નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યું. લેભી નાગશ્રીએ વિચાર કર્યો કે, “પેલું કડવી તુંબડીનું શાક વ્યર્થ પડયું છે, તે આ મુનિને આપું તે વધારે સારૂં. કારણ કે, તેમાં ઉત્તમ પ્રકારને મશાલે ભર્યો છે, તે વ્યર્થ ન જાય. આવું વિચારી નાગશ્રીએ તે શાક ધર્મરૂચિ મુનિને હરાવ્યું. પવિત્ર મુનિ તે અપૂર્વ શાક જાણું જ્યાં પોતાના સમિણ વિચાર કરો અને આપુ તે વ્યર્થ Page #284 -------------------------------------------------------------------------- ________________ પદી પૂર્વભવ. (૨૪૧) ગુરૂ ધર્મઘોષમુનિ બેઠા હતા, ત્યાં આવી તેમને બતાવ્યું. ગુરૂએ શાકની વાસ લઈને શિષ્યને કહ્યું કે, “આ શાકને સ્વાદ મૃત્યુને કરનાર છે. માટે તેને કેઈ શુદ્ધ ભૂમિમાં પરઠવી આપ. ગુરૂની આવી આજ્ઞા થતાં તે શિષ્ય તે શાક લઈને બાહર નીકળ્યા. રસ્તામાં ચાલતાં તે શાકના પાત્રમાંથી ડું શાક ઢળી પડયું. ત્યાં કેટલીએક કીડીએ હતી, તે મરી ગઈ. તે જોઈ વિદ્વાન અને દયાળુ શિષ્ય વિચાર કર્યો કે, જ્યારે આટલા થડા શાકથી આટલી કીડીઓ મરી ગઈ તે તે પરડવાથી તે સ્થાને ઘણી કીડીઓને નાશ થઈ જશે. તેના કરતાં મારા એકનું જ મરણ થાય તે વધારે સારૂં, કેમકે, તેથી કેટી ઇવેને બચાવ થશે.” આવું વિચારી તે શિષ્ય નેત્ર મીંચીને તે બધું શાક ખાઈ ગયે. પછી દેવગુરૂને નમસ્કાર તથા પરાપર્વન કરી આત્મસમાધિમાં રહી તેણે શાકના પ્રભાવથી પ્રાણ ત્યાગ કર્યો. તે સર્વાર્થસિદ્ધિ નામના પાંચ અનુત્તર વિમાનમાં દેવતાપણે ઉન્ન થયે. આ તરફ તે ધર્મરૂચિ મુનિના ગુરૂ ધર્મઘોષમુનિને વિચાર થયે કે, “ઘણીવાર થઈ તે પણ હજુ શિષ્ય કેમ ન આવ્યો તેનું શું કારણ?” આ પ્રમાણે તેમણે બીજા શિષ્યોને તેમની શોધ કરવાને મોકલ્યા. તપાસ કરતાં એક ઠેકાણે તે શિષ્યનું પ્રાણહિત થઈ પડેલું શરીર તેમના જેવામાં આવ્યું. તે જોઈ તેઓ ખેદ પામ્યા. મૃત થઈ પડેલા ધર્મરૂચિના રજોહરણ - Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૪ર) જૈન મહાભારત. ગેરે ધર્મના ઉપકરણું લઈ તેઓ પાછા ગુરૂ પાસે આવ્યા અને તેમણે ગુરૂને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ચણાની થર્મષમુનિએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે, “એ સર્વ કર્તવ્ય નાગશ્રીનું છે.” પછી ગુરૂએ તે વાત પિતાના શિષ્યને કહી સંભળાવી. શિષ્યોએ કર્ણોપકર્ણ તે વાર્તા ચલાવી. તેથી ગામમાં તેની ચર્ચા થતાં અનુક્રમે તે વાત નાગશ્રીના પતિ સેમદત્તના જાણવામાં આવી. સેમદત્ત નાગશ્રીને પાપીણું થારી પોતાના ઘરની બહેર કાઢી મુકી. તેમજ લેકેએ પણ તેણને ભારે તિરસ્કાર કર્યો. નાગશ્રીના શરીરમાં રોગની મ હપીડા ઉસન્ન થઈરેગિણી છતાં તે નાગશ્રીની કોઈએ સારવાર કરી નહીં. છેવટે અતિ દુઃખી થઈ તેણીએ પિતાના પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ પામીને નાગશ્રી છઠ્ઠી નરકે ગઈ. ત્યાં અતિ વેદના ભેગવી પાછી મઘરમભ્યની યોનિમાં આવી. ત્યાંથી પુનઃ સાતમી નરકે ઉપ્ત થઈ. ત્યાંથી પુનઃ મગરમસ્યની યોનિમાં આવી પાછી સાતમી નરકે ગઈ. એવી રીતે તે પાપિણ સ્ત્રી બબે વાર સાતે નરકમાં ગઈ પછી પૃ થ્વીકાય વગેરે પાંચે સ્થાવરમાં વારંવાર ઉપ્તન્ન થઈ તેમાં વન સ્પતિકાયમાં વિશેષ વાર અવતરી. પછી અનેક પ્રકારની તિર્યંચ નિમાં અવતરી અને અતિવેદના ભેગવી અનંતકાળ સંસાર ભ્રમણ કરી અનુક્રમે કર્મોની લઘુતા પ્રાપ્ત કરી ચંપક નામની નગરીમાં સાગરદનની સુભદ્રા નામની શ્રીના ઉદરમાંથી શુકમાળિકા નામે પુત્રી થઇને અવતરી. શુકમાળિકા જ્યારે પુષ્ઠ વયની થઈ, ત્યારે તેણીનામાં ક Page #286 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી પૂર્વભવ. (૨૪૩) ન્યાના સર્વ ઉત્તમ લક્ષણે પ્રગટ થયા. એજ નગરના જિનદત્ત નામના નગરશેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરથી સાગર નામે એક પુત્ર થયા હતા. જ્યારે તે યુવાન થયો ત્યારે તેનામાં બત્રીસ લક્ષણે પ્રગટ થયા હતા. એક વખતે જિનદત્ત શેઠે શુકમાલિકાને દીઠી. તેણુનું અભુત સંદર્ય જોઈ તે ચક્તિ થઈ ગયે. તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો કે, “મારા પુત્ર સાગરને લાયક આજ કન્યા છે.” આ નિશ્ચય કરી તેણે લાગવગથી તે કન્યાનું તેના પિતા સાગરદન પાસે માગુ કર્યું. તે વખતે સાગરદત્ત જણા વ્યું એ કન્યા મને ઘણું ખારી છે, એના વિના મારાથી એક ક્ષણ પણ રહી શકાય તેમ નથી તેથી જે સાગર મારો ઘરજમાઈ થઈ રહે તે એની સાથે હું એ મારી પુત્રીને પરણાવું” નગરશેઠ જિનદત્તે તે વિષે પોતાના પુત્રની સંમતિ લીધી, પુત્ર કંઈ બે નહીં પણ તેના મનને આશય-જિનદત્તના જાણવામાં આવ્યું. પછી તેણે સાગરદત્તની પાસે તે વાત કરી. એ પ્રમાણે ઠરાવ થયા પછી શુભ દિવસે સાગર અને શુકમાલિકા બંનેને વિવાહ થયે, રાત્રે વધુવર સાગરદત્તના ઘરમાં પલંગ પર સૂતાં. પરંતુ પૂર્વ કર્મને અનુસારે શુકમાલિકાના અંગને સ્પર્શ સાગરને અંગારા જેવા લાગે. કેટલાક વખત ગયા પછી શુકમાલિક નિદ્રાધીન થઈ ગઈ. ત્યારે સાગર શસ્યામાંથી ઉઠી પિતાને ઘેર ચાલ્યો ગયે. એવામાં શુકમાલિકા જાગ્રત થઈ જુવે છે તે શય્યામાં પિતાને સ્વામી Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) જૈન મહાભારતજોવામાં આવ્યું નહીં. તેણીએ દુઃખ પામી રૂદન કરવા માં ડયું. તે સાંભળી તેની માતા અને દાસીઓ જાગી ઉઠી. તેમછે તે વાત સાંભળી શુકમાલિકાને ધીરજ આપી–બહેન. રૂદન કરીશ નહીં. પ્રાતકાળે તારો પતિ તને પાછો લાવી આપણું” પછી તેની માતા સુભદ્રાએ તે વાત સાગરદત્તને કહી. પ્રાત:કાળે સાગરદત્ત જિનદત્તને ઘેર ગયે. તેણે જિનદત્તને કહ્યું, “તમારે પુત્ર છાની રીતે નાશી આવ્યું તેનું શું કારણ? આ પ્રમાણે કરવું તે ગ્ય ન કહેવાય. * જિનદત્ત પિતાના પુત્ર સાગરને ઠપકો આપવા માંડયે, એટલે સાગર બોલ્યા“પિતાજી, હું કદિ પણ ત્યાં જવાનું નથી. ત્યાં જવા કરતાં અગ્નિમાં બળી મરવું તે વધારે સારું છે.” આટલું કહી તેણે શુકમાલિકાના અંગના દાહની વાત જણાવી. સાગરદતે ઘેર આવી પિતાની પુત્રીને કહ્યું, “ પુત્રી, સાગર તારે વિષે વિરક્ત થઈ ગયેલ છે. હવે તે કોઈ કાળે માનવાને નથી; માટે હવે તારે વાતે કઈ બીજા પતિને શોધીશ અને તેની સાથે તેને પુન: વિવાહિત કરીશ.” આ પ્રમાણે સાગરદત્ત પિતાની પુત્રીને સમજાવી શાંત કરી. . એક દિવસે એક તરૂણ અને પુષ્ટ શરીરવાળે મલિન પુરૂષ સાગરદત્તની નજરે પડશે. સાગરદત્ત તેને ઘેર તેડી લાવ્યું. તેને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્રો પહેરાવીને કહ્યું કે, આ મારી પુત્રી હું તારી સાથે પરણાવું છું, માટે તું તેને પરપણ અહીં મારે ઘેર રહી આનંદ ભગવ. આ મારી સર્વ Page #288 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી પૂર્વભવ. સંપતિને માલેક પણ તું જ છે, આ પ્રમાણે કહી પ્રસન્ન થયેલિા તે પુરૂષની સાથે શુકમાલિકાને પરણાવી. પછી તેને ઘેરજમાઈ કરીને રાખે. રાત્રે જ્યારે વરવધુ અંતઃપુરમાં સુવાને ગયા, ત્યારે સાગરની જેમ તે પુરૂષને શુકમાલિકાના અંગને સંગ અંગારાના જે લાગ્યું. તેમજ તે પોતાને પ્રથમ વિષ પહેરી ત્યાંથી નાશી ગયે, તે વખતે શુકમાલિકા પૂર્વની પિઠે રેવા લાગી. આ વખતે તેના પિતાએ આવી કહ્યું, “પુત્રી, વારંવાર આમ થયા કરે છે, તે ઉપરથી જણાય છે કે, તારા પૂર્વકર્મનો વિપરીત વિપાક છે. હવે તારે પતિની આશા મુકી દેવી જોઈએ અને દાનપુણ્ય તથા ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ.”પિતાના આ વચને શુકમાલિકોને રૂચિકર લાગ્યા. તત્કાળ તેણુએ પિતાની મનવૃત્તિ શુભકર્મ કરવામાં જેડી દીધી. અને તે મન, વચન અને કાયાના વેગથી શુભકર્મ કરવા લાગી. એક દિવસે ગે પાલિકા નામે કેટલીએક સાધ્વીએ તે નગરમાં આવી ચડી. ધર્મવતી શકમાલિકાએ પ્રીતિથી અશન પાનવડે તેઓની સેવા કરી. પવિત્ર સાધ્વીઓએ તેને ધર્મને ઉપદેશ કર્યો. સાધ્વીઓના ધર્મોપદેશથી શુકમાલિકા ધર્મપરાયણ થઈ. તે ચોથ, છઠ તથા આઠમ વગેરે વિવિધ પ્રકારના તપ કરવા લાગી. છેવટે તે સાધ્વીઓની સાથે વિહાર કરી ચાલી નીકળી. માર્ગમાં આવતાં શુકમાલિકાએ સાધ્વીઓને કહ્યું કે, મારે સૂર્ય તરફ દષ્ટિ કરી આતાપના કરવાની છે. સાધ્વીઓએ તેને કહ્યું કે, “તે આતાપના વસતિની બાહેર થાય Page #289 -------------------------------------------------------------------------- ________________ (ર૪૬) જૈન મહાભારત છે, માટે તે સ્ત્રી જાતિને યોગ્ય નથી.” સાધ્વીઓનાં આવાં વચન સાંભળી શકુમાલિકાએ તે આતાપના કરવાને વનમાં ગઈ. જેવામાં એ મહા તપસ્યાને સમારંભ કરતી હતી, તેવામાં એક પાંચ પુરૂષોએ સેવેલી ગણિકા તેના જેવામાં આવી. તે એક પુરૂષના ઉલ્લંગમાં બેઠી, બીજાના ઉલ્લંગમાં તેનાં ચરણ હતા, ત્રીજો પુરૂષ તેને અલંકાર પહેરાવતે હતે, ચોથે. પુરૂષ તેણુની પર છત્ર ધરી ઉભે રહ્યો હતો. અને પંચમે. પુરૂષ તેને પંખે નાંખતે હતે. જેની ભેગની ઈચ્છા પૂર્ણ થઈ નથી, એવી શુકમાલિકા આ વારાંગનાને વિલાસ જોઈ માહિત થઈ ગઈ. તેજ વખતે તેણીએ નિદાન કર્યું કે, “હું જે તપ કરું છું, તેના પ્રભાવથી મને પાંચ ભત્તર પ્રાપ્ત થાઓ” આવું નિદાન કરી શુકમાલિકાએ આતાપના તપ કરવા માંડે. તે એકાકિની અબળા આઠ માસ સુધી સંલેખના વ્રત કરતી કરતી અચાનક કાળધર્મને પામી ગઈ. અને સધ નામે દેવલોકમાં નવપલ્યોપમ આયુષ્યવાળી દેવી થઈ. હે જનાર્દન, તે શુકમાલિકાજ આ પદી થઇને અવતરેલી છે. તેથી તેને આ ભવે પાંચ પતિઓને વેગ થયેલ છે. પ્રાચીન નિદાનના યોગથી તેણીને પાંચ પતિઓની પ્રાપ્તિ થાય તેમાં શું આશ્ચર્ય ?” આટલું કહી તે મુનિ ત્યાંથી આકાશમાગે ચાલ્યા ગયા. સર્વ સભ્યને આ વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામી ગયા. - પ્રિય વાંચનાર, આ પ્રસંગ તારી મવૃતિમાં સ્થાપિત કરી તેને વિચાર કરજે. પૂર્વ કર્મની સત્તા કેવી પ્રબળ છે? Page #290 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી પૂર્વ ભવ. (૨૪૭ ) તે એને કરેલા કર્મ કદિપણ ભોગવ્યા વિના વિનષ્ટ થતા નથી, ખ્યાલમાં રાખજે. દરેક પ્રાણી કરેલા પાપાચરણનું કટુફળ મેળવે છે. નાગશ્રીએ કપટથી કડવી તુંબડીનું શાક મુનિને આપ્યું, તેથી તેણીને તેનું કટુફળ ભોગવવું પડયું હતું. કેઈપણુ પ્રાણી તરફ એવી હલકી વૃત્તિ રાખવી એ મહાપાપ છે. સ્વાત્માને પરમાત્મામાં ભેદ રાખવા એ પાપમુદ્ધિ છે. બીજાને નાશ કરવાના અથવા હાનિ કરવાના જે ઉપાય ચેાજવામાં આવે તે પેાતાનેજ ભાગવવા પડે છે. ઉત્તમ આત્માએ કર્દિ પણ એવા કુકમ કરવા ન જોઇએ. પરહિતમાં આત્મહિત રહેલું છે, એ વાત શાસ્રસિદ્ધ છે અને તેને માન આપી વવું એજ ઉત્તમ મનુષ્યનો ધર્મ છે. અન્યનું અશુભ ચિંતવનાર અને તેમાં તન, મન અને ધનથી ભાગ લેનારા અનેક મનુષ્યે વેદનાના ભાક્તા બન્યા છે અને મને છે. તે ઉપર આ પ્રસંગે નાગશ્રીનું પૂર્ણ દષ્ટાંત છે. આ પ્રકરણ ઉપરથી ખીજી એક વાત પણ શિક્ષણ લેવા યેાગ્ય છે. તે એ છે કે, કેાઇ પણ પુણ્ય કર્મ સકામ બુદ્ધિથી કરવું નહીં. નિષ્કામ વૃત્તિથી કરવું, સકામ બુદ્ધિએ કરેલું શુભક અધરૂપ થઇ પડે છે. શુકમાલિકા પવિત્ર સાધ્વીઓના સંગમાં રહી ધર્મ ધારિણી ખની હતી અને આતાપના જેવા ઉગ્ર તપ કરવાને તે સમર્થ થઈ હતી. પણ તેણીએ પાંચ પુરૂષાએ સેવેલી ગણિકાને જોઇ સકામબુદ્ધિ કરી, અને તેવું નઠારૂં નિયાણું બાંધ્યું, આથી તે ઉત્તમ તપસ્યાનું શુભ ફળ મેળવી શકી નહીં. દ્રોપદીના ભવમાં તેણીને પાંચ પુરૂષોની પત્ની થવું Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૨૪૮ ) પડયું. આ ઉપરથી સમજવાનું છે કે, કોઈ પણ ધાર્મિક કાર્ય સકામબુદ્ધિથી કરવું ન જોઈએ. જે કીર્તિદાન કરનાર છે, તેના કરતાં ગુપ્તદાનના કત્તાએ ઉત્તમ ફળ મેળવી શકે છે. “જો મને પુત્ર થાય તે હું પ્રભુની અમુક પ્રકારની ભક્તિ કરીશ. અથવા જો મને વ્યાપારમાં લાભ મળે તે તેમાંથી અમુક દ્રવ્ય વાપરી દેવપૂજા કરીશ” આવી ધારણા કરી શુભકર્મ કરનારાએ પેાતાના શુભકમ નું ફળ ગુમાવે છે. પ્રભુભક્તિ કરવામાં કે સેવા કરવામાં સ્વાર્થ બુદ્ધિ રાખનારા સકામી ભકતા પેાતાનું પુણ્ય નષ્ટ કરે છે અને ક્ષુદ્ર ફળ મેળવી અનેક પ્રકારના કર્માંના બંધ બાંધે છે, તેથી કેાઇ પણ ભતિજીવે કામનાની ધારણા કરી કાંઇ પણ શુભ કરવાનું નથી. પણ આ અનંત સસારમાંથી મુકત થવાની ઈચ્છા રાખીનેજ તે કૃત્ય કરવાનું છે. તે વિષે પંચ પતિઓની પત્ની થયેલી દ્રૌપદીનું દૃષ્ટાંત પિરપૂર્ણ છે. સ વિ આત્માઓએ એ દૃષ્ટાંત હૃદયમાં સ્થાપિત કરી પ્રવવું જોઇએ. -9 --- પ્રકરણ ૨૨ મું. નારદેાપદેશ. હસ્તિનાપુરમાં પાંડુ રાજાના દરબારમાં આન દાવ થઈ રહ્યો હતા. મહાવીર અર્જુન રાધાવેધ કરી દ્રૌપદીને પરણી પેાતાની રાજધાનીમાં લાવ્યેા હતેા. દ્રુપદ રાજાએ વિવાહાત્સ Page #292 -------------------------------------------------------------------------- ________________ નારદોપદેશ. (૨૪૯ ) વમાં મહાન્ ધનનો વ્યય કર્યા હતા. તે પ્રસ ંગે હસ્તિનાપુરનું અધું રાજકુટુંબ સારૂં સન્માન પામ્યું હતું. દ્રોપદીના મંગલિક દાયજામાં દ્રુપદરાજાએ માટી ઉદારતા દર્શાવી હતી. પાંડવાની જાનમાં કેટલાએક છત્રપતિ રાજાએ આવ્યા હતા. અને તેમણે ઉમંગથી તેમાં સારી ભાગ લીધે। હતા. પાંડવાની માટી જાન ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં આવી હતી, પાંડુરાજાએ સ્વજન મંડળ તથા રાજમંડળની સાથે નગર પ્રવેશ કર્યાં હતા. તે પ્રસ ંગે સુ ંદર હસ્તિનાપુરને ઘણું શણગારવામાં આવ્યું હતું. ચાટે અને શેરીએ શેરીએ ધ્વજા, પતાકા અને તારણાની શ્રેણી બાંધવામાં આવી હતી. વાજીંત્રાના નાદથી ગગન અને આકાશ ગાજી રહ્યાં હતાં. જાનમાં આવેલા રાજાઓને પાંડુરાજાએ સારા સત્કાર કરી પેાતાની રાજધાનીમાં રાયાં હતા, તેઓને કેટલાએક દિવસ સુધી રાખી પછી યાગ્ય સત્કાર કરી સર્વને અતિ આ દરથી વિદ્યાય કર્યાં હતા. એક કૃષ્ણ શિવાય બધા રાજાએ પાંડુની રજા લઇ પોતપાતાની રાજધાનીમાં ચાલ્યા ગયા હતા. દ્વારકાપતિ કૃષ્ણને પાંડુરાજાએ આગ્રહ કરી રોકયા હતા. કૃષ્ણે તર્ફે પાંચે પાંડવા પૂજય બુદ્ધિ રાખતા હતા. કૃષ્ણની સાથે તેઓ મૈત્રીથી પણ વતા હતા. ઉદ્યાનમાં, જળાશયમાં અને બીજા વિહાર કરતા સ્થાનામાં કૃષ્ણને સાથે લઇ પાંચે પાંડવા વિવિધ પ્રકારની ક્રીડા કરતા હતા, તેમાં સવથી અર્જુન અને કૃષ્ણની વચ્ચે ગાઢ મૈત્રી થઇ હતી. Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૨૫૦) એક વખતે પાંચે પાંડવા કૃષ્ણની સાથે એકાંતે બેશી વિવિધ પ્રકારની ધાર્મિક ગેાષ્ટી કરતા હતા. કૃષ્ણ તેમને ઉપદેશવાણી સંભળાવી પરમ આનંદ પમાડતા હતા. તેવામાં આકાશમાર્ગે નારદમુનિ આવી ચડ્યા. નેત્રને આનંદ આપનારી એ મહામુનિની મૂત્તિ જોઇ સર્વ આનંદ પામી ગયા. તેમને જોતાંજ કૃષ્ણ અને પાંડવા બેઠા થયા. અને મુનિને ચેાગ્ય સન્માન કરી આસન ઉપર બેસાડ્યા. પરસ્પર કુશળશાતા પૂછ્યા પછી વિદ્વાન્ નારદ મધુર વાણીથી નીચે પ્રમાણે બાલ્યા— વીરપુત્રા, તમારા વિવાહરૂપ મંગળને સાંભળી મને અતિ આનંદ પ્રાપ્ત થયા છે. તથાપિ તમને મારે એક ઉપદેશવાર્તા કહેવાની છે, તે તમે સાવધાન થઈને સાંભળે!~~~ “ આ સંસારમાં સ્ત્રીના માહ વિષમ છે. રમણીના મોહમાં મગ્ન થઈ અનેક પુરૂષો અધમ દશાને પામેલા છે. મહિલા એ શત્રુરૂપ મેઘને ઉલ્લાસ કરનારી વર્ષાઋતુ છે. બંધુઓના સ્નેહરૂપી વૃક્ષને દહન કરવાને દાવાનળની જવાળા જેવી છે, અને સંખ ધીઓના અંત:કરણરૂપ સરિતાના પ્રવાહને તાડનારી ટેકરી છે, એવી સ્ત્રીજાતિમાં પુરૂષે અતિ આસક્તિ રાખવી ન જોઇએ. પુરૂષને પરાધીન કરનારી કાંતા આખા કુટુ અને સંહાર કરવામાં કારણભૂત થાય છે. તે વિષે એક પૂર્વની કથા પ્રખ્યાત છે, તે એક ચિત્તે સાવધાન થઈને સાંભળેા. આ ભરતખંડમાં રત્નપુર નામે એક નગર છે. તે નગર ઘણું સમૃદ્ધિવાળુ છે. તેમાં એક શ્રીષેણુ નામે રાજા થયા હતા. તે ન્યાયી અને પરાક્રમી હતા. તેને અભિનિદિતા Page #294 -------------------------------------------------------------------------- ________________ નારદોપદેશ. (૨૫૧) અને શિપ્રિનંદિતા નામે બે રાણીઓ હતી. તેઓમાં અભિનંદિતાને ચંદ્ર અને સૂર્યના જેવા બે તેજસ્વી પુત્રે થયા. તેઓમાં ચેષ્ટ કુમારનું નામ ઇદ્રુપેણ અને બીજા કુમારનું નામ બિંદુષણ હતું. તેઓ બંને અભ્યાસ કરીને સારા વિદ્વાન્ થયા. જ્યારે તેઓ વનવયને પ્રાપ્ત થયા, એટલે શ્રીષેણ રાજાએ કોઈ સુંદર રાજકુમારીઓની સાથે તેમને વિવાહ કર્યો. તે નગરમાં અનંગસેના નામે એક વેશ્યા રહેતી હતી. એ વારાંગના પોતાના અનુપમ સંદર્યથી તરૂણ પુરૂષના હૃદયને આકર્ષતી હતી. એ સુંદર વેશ્યાની ઉપર શ્રીષેણ રાજાના બંને પુત્ર આસક્ત થયા. એક સ્ત્રી ઉપર બંનેને રાગ હોવાથી તેઓના હૃદયમાં પરસ્પર દ્વેષ ઉત્પન્ન થયે અને તેથી તેઓ હંમેશાં અન્ય કલહ કરવા લાગ્યા. આ વાત રાજા શ્રીષેણના જાણવામાં આવી એટલે એક વખતે રાજાએ બંને પુત્રને બોલાવીને કહ્યું–“વત્સ, નિંદ્ય કુળને ઉચિત એવું તમે આ શું કરવા માંડયું છે ? એક અધમ વેશ્યાને માટે તમે બંને સહેદર બંધુઓ કલહ કરો એ કાંઈ સારું ન કહેવાય. વારાંગનાઓ થોડા લાભને માટે એકને મુકી બીજાનું સેવન કરે છે. તેને વિષે આવી પ્રીતિ કરવી તે શું તમારા જેવા કુલીન કુમારને ગ્ય છે? તે વેશ્યાના હૃદયમાં કદિ પણ પ્રેમ હેતે નથી. તે કઈ પણ પુરૂષ ઉપર આદ્ધ થતી નથી. તે હમેશાં મરૂદેશની ભૂમિની જેમ કેરી રહે છે. એવી અધમ સ્ત્રી જાતિ ઉપર કો બુદ્ધિ Page #295 --------------------------------------------------------------------------  Page #296 -------------------------------------------------------------------------- ________________ નારપદેશ. ( ૨૫૩ ) નારદના આવા હિતકારી ઉપદેશ સાંભળી પાંડવા હૃદયમાં ખુશી થયા. તે વખતે કૃષ્ણે પાંડવાનુ હિત કરવાને તે વાતને અનુમેદન આપ્યુ. એટલે પાંચે પાંડવાએ તે મુનિની વાણીનો અંગીકાર કર્યા. નારદમુનિ તેથી પ્રસન્ન થઇ પાંડવાને આશીવાદ આપી આકાશમાર્ગે ચાલ્યા ગયા. તે પછી કૃષ્ણ કેટલાએક દિવસ સુધી હસ્તિાનાપુરમાં રહી પાંડુરાજાની રજા લઇ દ્વારકા તરફ વિદાય થયા હતા. પ્રેમી વાચકવૃંદ, આ લઘુ પ્રકરણમાંથી નારદના ઉપદ્વેષ ગ્રહણ કરવા જેવા છે. સ્ત્રીજાતિને માટે નારદે જે કથન કહેલુ છે, તે યથાર્થ છે, સ્ત્રીજાતિની ઉગ્રતા અને તરફ બળવાન છે. જો તે કેળવણી પામી વિદેષી અને તે તે પિતૃકુળ તથા શ્વસુર કુળ, ઉભય કુળના ઉદ્ધાર કરનારી થાય છે. પ્રાચીન પતિવ્રતા સતીઓએ ભારતવષ ઉપર જે કીર્તિ ગજાવી છે, તે અવણું નીય છે. તેજ સ્ત્રીજાતિ જો કેળવણી વગરની અજ્ઞાન અવસ્થામાં રહે છે તે તે દુરાચારને સેવનારી અને ઉભયકુળને કલંકિત કરનારી થઇ પડે છે. એવીજ સ્ત્રોજાતિના રાગમાં રક્ત થયેલા પુરૂષો નીચ કૃત્ય કરનારા, દુરાચારને સેવનારા અને પાપમુદ્ધિ ધરનારા થાય છે. તેને માટે નારદ મુનિએ આપેલુ શ્રીષેણ રાજા અને તેના અને પુત્રાનુ દષ્ટાંત મનન કરવા ચેાગ્ય છે. એ દૃષ્ટાંત ઉપરથી તેા જણાય છે અને સમજાય છે કે, ગમે તેવા સ્નેહી, સહેાદર હાય પણ જો એક રામામાં આસક્ત થયા હાય તે પરિણામે તેમને ઘાત થયા વિના રહેતા નથી. Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) જૈન મહાભારત. નારદે આ ઉપદેશ પાંડવાને તેમના હિતની ખાતર આપ્યા હતા. જો કે પાંચે પાંડવા કેળવાએલા અને સદ્દગુણી છે. તેમજ તેમની સ્ત્રી દ્રોપદી કેળવણી પામેલી કુલીન કાંતા છે, તથાપિ સ્ત્રી પ્રકૃતિમાં ઘણી સાવધાન રાખવાની જરૂર હાવાથી નારદે કરેલી સૂચના ખરેખર ઉપયેાગી હતી. નાર૬નાં ઉપદેશ વચને દરેક વિઆત્માને મનન કરવાને ચેાગ્ય છે. નારદની નિર્મળ વાણીમાં જે શિક્ષણ રહેલુ છે, તે સંસારી જીવને તેના જીવનમાં અતિ ઉપયાગી છે. સ્ત્રીજાતિ જેવી ઉત્તમ છે, તેવીજ તે કનિષ્ટ છે, તેની ઉત્તમતા અને કનિષ્ટતા કેળવણી ઉપર આધાર રાખે છે. પાંચે પાંડવા એકજ પત્નીના પતિ થયા, એ વ્યવહાર વિરૂદ્ધ વાર્તા છે. એવા પ્રસંગમાં જો ઉભય પક્ષમાં કેળવણી કે સદ્દગુણને અભાવ હાય તા તેમાંથી વિપરીત પરિણામ આવવાના સંભવ છે. આવા દીધ વિચાર કરીનેજ પાંડવાના હિતેચ્છુ નારદે ત્યાં આવીને ઉપ દેશ આપ્ચા હતા. દ્વીપદીના પ્રસંગમાં કેવી રીતે વર્તવુ જોઇએ ? એ પણ સૂચના નારદના મુખમાંથી નીકળી હતી. અને તે સૂચના ખરેખરી પાંડવાને હિતકારી હતી. એ સૂચના પ્રમાણે જો પાંડવાનુ’ પ્રવર્ત્ત'ન ન થાય તે તેમાંથી મહાન્ હાનિ થવાના સંભવ છે. કારણ કે, અગના એ સર્વ અનનું મૂળ છે. આ જગમાં જે જે અનર્થ અનેલા છે, અને છે અને બનવાના છે, તે ખધાનું મૂળ કારણ સ્રીજ જોવામાં આવશે. તેથી દરેક ગૃહસ્થ મનુષ્યે આ નારદના ઉપદેશને વિષે પૂર્ણ ધ્યાન આપવાનુ છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થ યાત્રા. (૨૫૫ ) પ્રકરણું ૨૩મું. અર્જુન તી યાત્રા. એક તરૂણ પુરૂષ જંગલમાં ફરતા હતા. વિવિધ પ્રકારના વૃક્ષેા, લતાઓ અને કુંજોની રમણીયતા જોઇ તેનુ નયનયુગળ પ્રસન્ન થતુ હતુ. પક્ષીઓના સ્વરમાધુર્ય થી તેના શ્રવણુ તૃપ્ત થતા હતા. પુષ્પિત વૃક્ષાના સુગધ તેની ઘ્રાણે દ્રિયને સુખ આપતા હતા, અને શીત, મદ અને સુગધિ પવન તેની સ્પર્શેન્દ્રિયને આનંજ્જિત કરતા હતા, અને શીત, મંદ અને સુગંધિ પવન તેની સ્પર્શેન્દ્રિયને માનદિત કરતા હતા. આમ સર્વ સુખકારી છતાં વળી કાઈ ઠેકાણે સિંહુ વગેરે શિકારી પ્રાણીઓના ભયંકર શબ્દો સાંભળવામાં આવતા હતા. તાપે તે નિર્ભીય થઈ કરતા હતા. તેનામાં પરાક્રમના પ્રભાવ અનુપમ હતા, તેથી તેના દૃઢ હૃદયમાં જરાપણ ભય લાગતા નહીં. ફરતાં ફરતાં એક રમણીય પહાડ તેના જોવામાં આવ્યો. જાણે પૃથ્વીના શિરારત્ન હાય તેવા તે અદ્ભુત પર્યંત જોઈ તે પર ચડવાની તેની ઇચ્છા થઇ. તે વીર પુરૂષ ગિરિરાજની કુદ્રુતી શાભાનુ અવલેાકન કરતા કરતા તે ઉપર ચડયા. ઉપર ચડતાં એક સુંદર શિખર તેના જોવામાં આવ્યું. શિખરની ઉન્નતિ આકાશ સુધી પ્રસરી રહેલી હતી. શિખરની સપાટી ઉપર જતાં એક ધ્રુવિમાન જેવું રમણીય જિનાલય તેના જોવામાં આવ્યું. જિનાલયની Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) જૈન મહાભારતદિવાલે ચંદ્રકાંત મણિઓથી પ્રકાશતી હતી, તેના કિરણે દશે દિશાઓમાં પ્રસરી રહેલા હતા. તેના દ્વારનિલમણિઓથી મંડિત હતા. અને સર્વ સ્તંભે સુવર્ણમય હતાં. ઉપરના પ્રદેશમાં કનકમય કલશો ઝળકી રહ્યા હતા. આવું સુંદર જિનાલય જે છે તે આસ્તિક પુરૂષે તેમાં પ્રવેશ કર્યો. જિનાલયની આસપાસ વિવિધ વૃક્ષોથી પરિપૂર્ણ એક બગીચે હતે અને તેની પાસે રત્નમય પગથી આવાળી એક વાપિકા હતી. તે વીર પુરૂષ બગીચામાં ફરી તે વાપિકામાં ઉતર્યો. વાપિકાના સુંદર અને સ્વચ્છ જળમાં તેણે નાન ર્યું. સ્નાન કરી શુદ્ધ થઈ તે જિનાલયના અંતદ્વારમાં પેઠે. અંદર જતાં તેણે યુગાદિ પ્રભુની મનોહર પ્રતિમા અવલેકી શુદ્ધ ભા. વથી પ્રતિમાને વંદના કરી તે નીચે પ્રમાણે સ્તુતિ કાવ્ય બેલ્યા “ના નામિક્ઝક્ષીનર રનિરાકાર | जयाशेषजगदुःख निदाघजळदागम " ॥ १ ॥ “નાભિ રાજાના કુળ રૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્ર સમાન અને જગતના સમગ્ર દુ:ખરૂપ ગ્રીષ્મકાળમાં વષરૂતુ સમાન એવા હે પ્રભુ, તમે જય પામે.” ૧ આ પ્રમાણે સ્તુતિ કરી પ્રદક્ષિણા કરી તે મુસાફર બહેર આવ્યા. વાંચનારને આ વીર પુરૂષને ઓળખવાની ઈચ્છા થઈ હશે. એ વીર પુરૂષ તે પ્રતાપી પાંડકુમાર અને હતે. Page #300 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૫૭) અર્જુન રાધાવેધ કરી ચાર બંધુઓ સાથે ઘણું ધામધુમથી પદીને પરણે પિતાની રાજધાનીમાં આવ્યું હતું. ઘણું આનંદથી દ્રૌપદીની સાથે પાંચે પાંડ વિલાસસુખ ભેગવતા હતા. નારદ ઉપદેશ પ્રમાણે મર્યાદાથી દરેક બંધુ દ્રપદીની પાસે જતા હતા. સતી પદી પિતાના નિયમથી વર્તતી અને અનુક્રમે પાંચે પાંડને વારા ફરતી અંતઃપુરમાં બોલાવતી હતી. તે સદ્ગણું સતી પાંચે પતિને અનુકૂળ રહેતી અને સર્વની સાથે સમભાવે વર્તતી હતી. કેટલાક સમય ગયા પછી તેણુને પાંચ પાંડથી એક એક પુત્ર થયે હતે. પવિત્ર પાંચાલી પાંચ પુત્રવતી થઈ ગૃહસ્થાવાસનું ઉત્તમ સુખ મેળવતી હતી. તેણીના પાંચ પુત્રના જુદા જુદા નામ પાડ્યાં હતાં, તથાપિ સામાન્ય રીતે લેકે તેમને પાંચાલના નામથી ઓળખતા હતા. એ તેજસ્વી બાળકે લોકપાલના જેવા દેખાતા હતા. એક વખતે શરતુને પ્રવેશ થયે. આકાશ અને જળાશયે નિર્મળતાથી શોભવા લાગ્યા. ક્ષેત્રભૂમિ ધાન્યસં. પન્ન થઈ પાંડના સભાગ્યની જેમ ખીલી રહી હતી. તે મનહર તુમાં પાંચે પાંડ વિવિધ પ્રકારની કીડાઓ કરી અનુપમ આનંદ અનુભવતા હતા. એક સમયે શરતુની શેભા જોઈ પોતાના રાજમે હેલમાં વિશ્રાંત થયેલા અર્જુનને કઈ અનુચરે ખબર આપ્યા 19 Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) જેને મહાભારત. કે, દક્ષિણ દિશામાંથી આવેલા ચોર લેકે શહેરની ગાયને હરી ગયા. અને તેને કેળાહળ આખા નગરમાં થઈ રહ્યો છે. આ વાત સાંભળતાંજ દયાળુ અર્જુનને હૃદયમાં કેને આવેશ ઉત્પન્ન થઈ આવ્યું. તત્કાળ તે પોતાના વિદ્યાગુરૂની પાસે આવ્યું. તેને ગુરૂની સમક્ષ પ્રતિક્ષા કરી કે, “સર્વ પ્રજાના હિતને અર્થે હું નગરની સર્વ ગાયને પાછી વાળ્યા વિના નગર પ્રવેશ કરીશ નહીં. એ કાર્ય કરતાં કદિ પ્રાણ જાય તે પણ હું પાછે હઠીશ નહીં. ” આવી પ્રતિજ્ઞા કરી તે પિતાનાં ધનુષ્ય બાણ લેવાને દ્રૌપદીના અંતઃપુરમાં ઉતાવળે ગયે. ત્યાં પદી ધર્મરાજાની સાથે પલંગ પર સૂતા હતા. નારદની મર્યાદાને ભંગ કરી અર્જુન અંદર ગયે. પિતાના ધનુષ્ય બાણ લઈ જે તરફ ગાયનું હરણ થયું હતું, તે તરફ તે રથારૂઢ થઈ દેડ, વીર અજુન ક્ષણવારમાં પિલા ચાર લોકોને પકડી તેમને મારથી મૃતપ્રાય કરી ગાયને છીનવી લઈ પાછો નગર સમીપે આવ્યું. ગાયને જોઈ ગોપલેકે અતિ આનંદ પામ્યા. અને તેમણે અર્જુનની સ્તુતિ કરી. અને નારદે કહેલી મર્યાદા ભંગ થવાથી પિતાના મહેલમાં ગયે નહીં. બાહેર રહીને તેણે એક અનુચરને મેકલી યુધિષ્ઠિર, પાંડુ તથા કુંતી વગેરેને કહેવરાવ્યું કે-“ કુરુવંશની શુદ્ધિને માટે નારદમુનિએ કહેલી મર્યાદાને મારાથી ભંગ થઈ ગયે છે. અને એથી બાર વર્ષ સુધી તીર્થાટન કરવાને જવું એવી શિક્ષા પણ એ મુનિએ ઠરાવી છે, તેને માન્ય ક Page #302 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૫૯), કરીને હું તીર્થયાત્રા કરવા જાઉં છું. મુનિના વચનને યથાર્થ કરવું એ મારે ધર્મ છે, માટે મને તીર્થાટન કરવાની આજ્ઞા આપે. અને મારા હૃદયમાં રહેલા તમારા ચરણકમળ મારા સર્વ પ્રવાસને વિષે વિનિને દૂર કરનારા થાય, એવો અનુગ્રહ કરે. ” અનુચરના મુખથી આ વચન સાંભળી પાંડુ વગેરે સર્વે પરિવાર નગરની બાહેર જ્યાં અર્જુન ઉભે હતો, ત્યાં આ એ. પુત્રવત્સલ પાંડુરાજા અર્જુનને હાથ ઝાલી ખિન્નવદને બેલ્યા–“વત્સ, તેં પ્રજાની ગાયે પાછી વાળી—એ કૃત્ય ઘણું સારું કર્યું. આપણા ક્ષત્રિઓને એવું કૃત્ય હંમેશાં કરવું જોઈએ, પરંતુ આ સમયે તીર્થયાત્રા કરવા જવું એ તને - ગ્ય નથી. કારણકે, તારી વય હજુ નાની છે, જે કે નારદમુ. નિની આજ્ઞાને તારાથી ભંગ થયે છે ખરો, પણ તે પરોઅપકાર અર્થે હોવાથી કોઈ પ્રકારે તેમાં બાધ થવાને સંભવ નથી. ? આ કુંતીએ પુત્રપ્રેમમાં મગ્ન થઈ કહ્યું, “ પુત્ર આ તારા પિતા કહે છે તે યથાર્થ છે. આ તારો સમય તીર્થયાત્રાને નથી. પુત્ર યોગ્ય વયમાં આવ્યા પછી તેને પિતા રાજ્યભાર તેની ઉપર મુકી તીર્થયાત્રા કરવા નીકળે એ આપણું કેરવવંશને રીવાજ છે. માટે તું અહીં રહે અને તારા પિતાને તીર્થાટન કરવા જવા દે. તારા જવાથી અમે અને આ તારા બંધુઓ અને દ્રપદી શકાતુર થઈશું” યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ અર્જુન, આ વડિલે જે કહે છે, તે તારે માન્ય કરવું Page #303 -------------------------------------------------------------------------- ________________ * * (૨૬૦ જૈન મહાભારત જોઈએ. જે પુત્ર વડિલના વચનનું ઉલ્લંઘન કરી પિતાના કા ને આરંભ કરે છે, તે કાર્ય નિર્વિદને થતું નથી. વળી તે જે મર્યાદાને ભંગ કર્યો છે, તે પ્રજાના કાર્ય માટે કર્યો છે, પ્રજાનું રક્ષણ કરવું, એ આપણો ધર્મ છે. અને તે ધર્મ કર રતાં કાંઈ પણ દેષ થઈ જાય તે તે દેષ ગણાતું નથી. તે પછી પવિત્ર હૃદયવાળા ભમે પણ અર્જુનને કેટલાક ભ્રાત્રને દર્શાવનારાં વચને કહ્યાં હતાં. - સ્વજનનાં આ વચને સાંભળી અર્જુન શૈર્યથી બે –“પૂજ્ય વડિલે અને સ્વજને, આ વખતે આપ સને વને આવા પ્રેમ દર્શાવનારા વચને કહેવા ન જોઈએ. હું કાંઈ કરું છું, તે મારા કર્તવ્યને અનુસરીને કરું છું. જ્યારું મારા જે એક ક્ષત્રિય કુમાર પ્રતિજ્ઞાને ભંગ કરી તે પ્રમાણે વર્તે નહીં તે પછી બીજા સામાન્ય મનુષ્ય શી રીતે વર્તે છે દરેક બાળ, યુવાન કે વૃદ્ધ ક્ષત્રિય ધર્મ છે કે, તેણે કદિ પણ પ્રતિજ્ઞાને ભંગ કરે નહીં. માટે આપ સર્વને મારી તરફના પ્રેમને લઈને આવા અધીર વચને બોલવા ન જોઈએ. મારા શુદ્ધ કર્તવ્યની આડે આવવું, તે આપને ઘટતું નથી. મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ જ થવી જોઈએ. માટે તમે કૃપા કરી રેકવાને ઉપાય ન કરતાં મને તીર્થાટન કરવાની આજ્ઞા આ પિજેથી મારી ઈચ્છા પૂર્ણ થાય અને નારદ મુનિનું વચન પણ સત્ય થાય.” અજનનાં આ વચનને પ્રત્યુત્તર કઈ તરફથી મળે Page #304 --------------------------------------------------------------------------  Page #305 -------------------------------------------------------------------------- ________________ જન મહાભારત EL - ડો.શ. મેધ) ફીર) બુકસેદર' મુખઈ ન 8, વિદેશની નવીન કળા અને લક્ષ્મી સંપાદન કરી વહેલા પધારજો.” ( પૃષ્ટ ૨૬૧ ) Krishna Press, Bombay 2, Page #306 -------------------------------------------------------------------------- ________________ અજુન તીર્થયાત્રા. (૨૬૧) નહીં. બધા મન ધરીને બેસી રહ્યા. છેવટે ધર્મવીર યુધિષ્ઠિરે અર્જુનનું આ કૃત્ય યંગ્ય જાણુને આજ્ઞા આપી. પછી અર્જુન બધા કુટુંબિઓની આજ્ઞા લઈ માતાપિતાના ચરણમાં વંદના કરી ચાલી નીકળ્યું હતું. ચાલતી વખતે તે દઢપ્રતિજ્ઞ મહાવીર પિતાની પ્રિયા દ્વિપદીને મળ્યું હતું. સતી દ્રોપદીએ અર્જુનના વિયેગને માટે પિતાના હૃદયને શેક પ્રદર્શિત કર્યો હતે. ધર્મવીર ધનંજયે પોતાની પ્રિયાને કેટલાં એક પ્રેમનાં વચને કહી સમજાવી શાંત કરી હતી. પતિપ્રાણા દ્રૌપદીએ અર્જુનની દઢતા જોઈ મંદસ્વરે જણાવ્યું“પ્રાણનાથ, આપ જાણે છે કે, પવિત્ર પ્રેમનું સ્વરૂપ દિવ્ય છે. પ્રેમી પ્રિયાને પ્રિયતમનું મળવું, એ સુખની સીમા છે. અને પ્રિયતમનો વિયોગ એ દુ:ખની સીમા છે. આપના વિ ગથી મારા હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયો છે, તે કથન કર્યા કરતાં આપને સ્વત: નિવેદન થશે. પરંતુ આપને કર્તાવ્ય તરફ દઢ નિશ્ચય જોઈને મારાથી બીલકુલ ના કહેવાતી નથી. તેથી હું આપને પ્રસન્નતાથી રજા આપું છું અને “આપને પ્રવાસ સુખકારી થાઓ ” એવી અંતરની આશીષ આપું છું. આ પ્રસંગે આપને એટલી વિનંતી કરવાની છે કે, આ દાસીને કદિ પણ ભુલી જશે નહીં. તેને આપના મનોમંદિરમાં સદા સ્થાન આપજે. અને વિદેશની નવીન કળા અને લક્ષમી સંપાદન કરી વહેલા પધારજો.” દ્વપછીનાં આ વચન સાંભળી હદયમાં પ્રસન્ન થયેલો Page #307 -------------------------------------------------------------------------- ________________ (રદર) જૈન મહાભારત અર્જુન ત્યાંથી ચાલી નીકળ્યા હતા. તે આજે આ રમણીય ગિરિના જિનાલયમાં આવી ચડ્યો છે. એ મહાવીર વાપિકામાં સ્નાન કરી જિનાલયમાં પ્રવેશ કરી આદિશ્વરપ્રભુની સ્તુતિ કરી બાહર નીકળી આગળ ચાલ્યા. થોડે દૂર જતા એક મરવાને તૈયાર થયેલ પુરૂષ અને તેની પાસે ઉભી ઉભી આજીજી કરી મનાવતી એક સ્ત્રી તે બંને અર્જુનના જોવામાં આવ્યાં. ધર્મવીર અર્જુન એ દંપતીની પાસે ગયે. દયાળુ અજુન તે. પુરૂષ પ્રત્યે બે -“ભદ્ર, તું કે, છે? આ સ્ત્રી કોની છે? આવું નિર્ગુણ પુરૂષના જેવું કૃત્ય કેમ કરે છે? આ દુર્લભ માનવજીવનને ત્યાગ શા માટે કરે પડે છે? આ વાત પ્રગટ કરવામાં કોઈ અડચણ ન હોય તો મને કહે. મારાથી બનતા પ્રયત્ન કરી હું તને દુઃખમાંથી મુક્ત કરીશ.” - અર્જુનની ભવ્ય આકૃતિ અને પરાક્રમી મુદ્રા જોઈ તે ; પુરૂષ વિનયપૂર્વક બોલ્યા–“ભદ્ર, આપની મુખમુદ્રા સૂચવી આપે છે કે, આપ કઈ પોપકારી પુરૂષ છે. આપથી ગુપ્ત રાખવા ગ્ય કાંઈ છે જ નહીં. જ્યારે આપના જેવા પરદુઃખ i ભંજન પુરૂષની આગળ ગુપ્ત વાત રાખીએ તે પછી કોની. ' પાસે દુઃખની વાત પ્રગટ કરવી ? આપની આગળ મારા. દુઃખની વાર્તા કહેવામાં મને શંકા આવે છે. કારણ કે, આપ . પણ દુઃખી છે, એમ દેખાઓ છે. આપને આ પ્રવાસ કઈ દુઃખને લઈને થયેલે હેય, એમ જણાય છે. દુઃખી માણસને વિશેષ દુઃખી કરવા એ મને ગ્ય લાગતું નથી.” Page #308 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થ યાત્રા. (૨૬૩) અર્જુન ઉંચે સ્વરે ક્લ્યા—“ ભદ્ર, એવી શંકા કરીશ નહીં. હું કરૂવંશના પુરૂષ છું. આખા જગત્ની રક્ષા કરવા માટેજ કુરૂવ ંશે નિયમ લીધેા છે. પ્રાણાપણુ કરીને પણ શરણાગતની રક્ષા કરવી એ અમારા કુળધમ છે. આવેશ નિશ્ચય કરી તુ મારી આગળ સાચે સાચુ કહી આપ. હું તારા દુ:ખના અંત આણીશ એ વાત નિ:સંશય જાણજે.” અર્જુનનાં આવાં આશ્વાસન ભરેલાં વચના સાંભળી તે પુરૂષ પ્રતીતિ લાવી એલ્યા—“ક્ષત્રિયમણિ ! ત્યારે મારી હકીકત સાંભળે-આ ચૈત્યની દક્ષિણ દિશા તરફ રત્નપુર નામે નગર છે. ત્યાં ચદ્રાવતસ નામે એક રાજા થઇ ગયા છે. તે રાજાને કનકસુ દરી નામે પટરાણી હતી, તેમને ક્રુડ નામે હું પુત્ર છું. મારે પ્રભાવતી નામે એક હેન છે. જ્યારે હ· ચાગ્ય વયના થયા, ત્યારે મારા સુજ્ઞ માતાપિતાએ મને વિદ્યાકળા શીખવાને ગુરૂને ઘેર મુકયા હૅતા. અલ્પ સમયમાં ગુરૂ પાસેથી સ’પૂર્ણ વિદ્યાકળા શીખી ગયા. ચૈવનયમાં આવતાં મારાં પિતાએ ચઢ઼ાપિડ રાજાની પુત્રી ચ ંદ્રાનના સાથે મારા વિ વાહ કર્યો. અને મારી મ્હેન પ્રભાવતીને હિરણ્યપુરના રાજા હેમાંગદની સાથે પરણાવી, મારા પિતાએ પણ અમારા કુળપર'પરાની વિદ્યા મને શીખવી. અને મને સગુણસંપન્ન ખનાવ્યા. પછી કેટલાક સમય વીત્યા પછી મારા પિતા ચંદ્રાવત સે સ્વર્ગવાસ કર્યાં, ત્યારપછી મારા રાજ્યના અનુભવી મત્રીઓએ વિચાર કરી મને રાજ્યાસન ઉપર બેસાર્યાં. હું મારા Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) જૈન મહાભારત. પિતાને પગલે ચાલી નીતિથી રાજ્ય કરતા હતા, તેવામાં વિધુતવેગ નામને એક મારે પિત્રાઈ ભાઈ વિદ્યાધરનું મોટું સૈન્ય એકઠું કરી મારી ઉપર ચડી આવ્યું. તેની સાથે મારે ભારે યુદ્ધ થયું. છેવટે એ બળવાન વિદ્યુતવેગે મને હરાવ્યું. અને મારું રાજપાટ ખુંચી લઈ મને નગરની બાહર કાઢી મુક્યો. ઘણે દુ:ખી થઈ આ જંગલમાં નાશી આવ્યો છું. પછવાડે આ મારી સ્ત્રી ચંદ્રાનના પણ અહીં આવી પહોંચી છે. રાજ્યથી ભ્રષ્ટ થતાં મને ઘણું દુ:ખ લાગ્યું, તેથી હું આ ત્મઘાત કરવાને તૈયાર થયે છું, અને આ મારી પવિત્ર સ્ત્રી મને તેમ કરતાં અટકાવે છે. જેનું સર્વસ્વ વિનષ્ટ થઈ ગયેલું છે એ હું આ જગમાં જીવન ધારવાને ઈચ્છતે નથી.” તે પુરૂષનાં આવાં વચન સાંભળી અને બે-“વિઘાધર, આ વિપરીત ઉદ્યોગ છોડી દે. આત્મહત્યા કરવામાં દેશિત થવાય છે. જીવતે માણસ પુન: ભદ્ર મેળવી શકે છે. હું પાંડુને મધ્યમ પુત્ર અર્જુન છું. હું તને આ દુઃખમાંથી મુક્ત કરી સુખી કરીશ. તારી ગયેલી રાજ્યલક્ષમી પાછી તારે સ્વાધીન કરીશ.” અર્જુનના આવા ધર્મયુક્ત વચને સાંભળી મણિચંડ પ્રસન્ન થઈને બોલ્યા- “મહાનુભાવ, તમારાથી સર્વ વાત બની શકે, એવી મને ખાત્રી થાય છે. કારણકે, તમે ધનુવિદ્યામાં અદ્વિતીય છે. તમારૂં યશગાન મારા સાંભળવામાં ઘણીવાર આવ્યું છે. તથાપિ મારે તમને કહેવું જોઈએ કે અમારી જાત વિદ્યાધરની છે. અને વિદ્યાધરની વિદ્યા લેત્તર Page #310 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થ યાત્રા. (૨૬૫ ) છે. તે દિવ્યવિદ્યાના પ્રભાવથી વિદ્યાધરા મનુષ્યેાની કાઈ પણ વિદ્યાથી સાધ્ય થઇ શકતા નથી. જે મનુષ્યા તેમના કરતાં અધિક વિદ્યાવાન હોય, તેજ તેમને જીતી શકે છે. વિદ્યાધરે અલ્પ વિદ્યાવાળાએથી કટ્ટિપણ જીતાતા નથી. માટે અમારા કુળક્રમની વિદ્યા મને પ્રાપ્ત થઇ છે. તેનું તમે અધ્યયન કરી યેા. એ વિદ્યા સાધ્ય થવાથી તમે મારા સર્વ શત્રુઓને રહેલાઇથી જીતી શકશો.” મણિચડનાં આ વચને સાંભળી વીર અર્જુને તે વાત માન્ય કરી. પછી તેણે પેાતાની સ્ત્રીને તેણીના પિતાને ઘેર માકલાવી. વિદ્યાધરાની સર્વ વિદ્યા અર્જુનને શીખડાવી, અર્જુને હૃદયને નિશ્ચલ કરી પદ્માસન વાળી અને નાસાગ્ર દૃષ્ટિ રાખી વિદ્યામંત્રની ઊપાસના કરી. તેના વ્રત્તને ભંગ કરવાને વ્યાદ નામના દેવતાએ અનેક પ્રકારના રૂપ વિધ્રુવી અર્જુનને ચલિત કરવા માંડયા, તથાપિ વીર અર્જુન પેાતાના નિયમથી ચલાયમાન થયા નહીં, છ માસે તેણે વિદ્યાધરની મહા વિદ્યાને સાધ્ય કરી લીધી. છેવટે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીઓએ પ્રત્યક્ષ થઇને અર્જુનને કહ્યું કે, “ વીરપુત્ર તારી ઢઢતા જોઇ અમે તારી ઉપર પ્રસન્ન થયેલ છીએ. ઇચ્છિત વર માગી લે.” અર્જુને “ જ્યારે હું તમારૂ' સ્મરણ કરૂં ત્યારે તમારે મારી પાસે હાજર થવું ” એવા ઇચ્છિત વર માગ્યે, તે દેવીએ તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગઈ. આ પ્રમાણે સર્વ વિદ્યા સાધ્ય કરી વીર અર્જુન અને Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત.. (REE) માંડ પ્રકાશિત થઇ રહ્યાં હતા, તેવામાં આકાશમાંથી એ વિમાનો ઉતર્યાં. તેઓમાં બેઠેલા ગાંધર્વ નીચે ઉતરી ધન જય અને મણિચૂડને પ્રણામ કરવા લાગ્યા. પછી તેમણે સુગ ંધિ જાવડે તે બંનેને સ્નાન કરાવ્યું. દિવ્ય ચ ંદનનો લેપ કરી, તેમને સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરાવ્યા. પછી કેાઈ છત્ર અને ચામર લઇ તેમની પાસે ઉભા રહ્યા. કેટલાએક વાદ્ય વગાડવા લાગ્યા. કાઈ ગીત ગાવા લાગ્યા અને કેાઇ અનેક પ્રકારના મગળ કાર્ય કરવા લાગ્યા. વીર અર્જુન અને મણિચૂડ ગધ વાના આવા ઉપચારથી ( આશુ ! ) એમ સ ંભ્રમ પામી વિ ચાર કરતા હતા, એટલામાં તા મણિચુડની પ્રિયા ચઢ્ઢાનના ત્યાં આવી પહોંચી, પછી મણિચુડ, ચદ્રાનના અને અર્જુન તે વિમાનામાં એશી વાદ્ય ગીત સાથે વિદ્યુદ્વેગને જીતવાને વૈતા!ઢયગિરિ ઉપર આવ્યા. ત્યાં રહેલા રત્નપુર શહેરના દરવાજા પાસે ઉભા રહી તેમણે એક સ ંદેશા કહી વિદ્યુર્વંગની પાસે એક દૂત મોકલ્યા. તે વિદ્યુતવેગની પાસે આવી કહ્યું,—મહા બહુ પાંડુપુત્ર અ ને કહેવરાવ્યું છે કે, “ મારા મિત્ર મણિચુડનું રાજ્ય જે તે છીનવી લીધું છે, તે જો જીવવાની આશા હોય તા પાછું આપી દે. અને તું તારે ઠેકાણે ચાલ્યા જા. નહિં તેા તેનુ પરિણામ ખરાબ આવશે. તેમ છતાં જો યુદ્ધ કરવાની ઇચ્છા હાય તો સામે આવી જા. પણ યાદ રા ખજે કે, મારૂ અમોધ ખણુ પહેલેજ સપાટે તારા મસ્તકને હરી લેશે અને તે પછી તારા સબંધીએની ખબર લેશે. ” દૂતનાં આ વચનો સાંભળતાંજ વિદ્યુતવેગ ક્રોધાતુર થઇ ગયા. Page #312 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૭) તેણે ગર્જના કરી દૂતને કહ્યું, “જા તારા સ્વામી અજુનને કહે કે, તારું અભિમાન મનુષ્ય ઉપર ચાલે, વિલાધર ઉપર ન ચાલે. મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરે છે, તે સુતા સિંહને જગાડવા જેવું છે. તે અજુન મારા ભુજા બળરૂપ ઈધનમાં અગ્નિરૂપ થઈ જશે.” આ મારા વચને તારા ધનંજયને સંભળાવજે. દૂતે જઈ વિદ્યુતવેગના તેજ વચને અર્જુનને સંભળાવ્યા પાંડુકુમાર કેપથી પ્રજવલિત થઈ મણિચુડનું સૈન્ય લઈ વિદ્યુતવેગ ઉપર ચડી આવે. બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું.વિદ્યુતવેગે અર્જુનને આશ્રિત થયેલા મણિચુડના સૈન્યને એ ત્રાસ આપે છે, જેથી તે સૈન્ય દશે દિશામાં વિખરાઈ જવા લાગ્યું. અને મેટું ભંગાણ પડયું. એટલામાં અર્જુનના તીણ બાણેથી વિદ્યુતવેગ વીંધાવા લાગ્યા. અને તરત વીરત્વ છેડી પ્રાણની રક્ષા કરવાને તે પલાયન થઈ ગયે. વિદ્યુતવેગના અનુચરે અર્જુનને શરણ થયા. પછી અર્જુને મણિચુડને સાથે લઈ રત્નપુરમાં પ્રવેશ કર્યો. નગરવાસીઓએ અર્જુનને ભારે સત્કાર કર્યો. અને મેટા ઉત્સવથી મણિચુડને રત્નપુરના રાજ્યસન ઉપર બેસાચે. વડિલે પાર્જિત રાજ્યને પ્રાપ્ત કરી મણિચુડહદયમાં અતિ આનંદ પામ્યું અને તે અર્જુનને મોટો ઉપકાર માનવા. લાગે. અર્જુન પિતાનું કર્તવ્ય પૂર્ણ કરી મણિચુડની આજ્ઞા લઈ વિમાન પર બેશી તીર્થાટન કરવા નીકળે. પુન: અષ્ટાપદ પર્વત આવ્યા. ત્યાં રહેલા સુંદર ચિત્યમાં આવી વાપિકામાં સ્નાન કરી આદિનાથ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી પછી Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮) જૈન મહાભારત. શુદ્ધ ભાવનાથી પ્રભુની સ્તુતિ કરી જિનાલયની રચનાનું વારંવાર અવલોકન કરી બહેરના ભાગમાં આવે ત્યાં જાણે ધર્મની મૂર્તિ હોય તેવા એક મુનિને એકાંત સ્થળે ધ્યાન કરતાં જોયા. અને તેમને નમસ્કાર કરી પાસે બેઠે. તે વખતે, તે દયાળુ મુનિ ધ્યાનમુક્ત થયા. અર્જુનને પૂર્ણ અધિકારી જાણ મુનિએ ધર્મદેશના આપી. દેશનામાં જણાવ્યું કે – જેનાથી આત્માનું કલ્યાણ થાય તે ધર્મ અને એવા ધર્મને જે જાણે છે, તે ખરેખર વિદ્વાન ગણાય છે. જેણે પૂર્વ જન્મમાં ધર્મ આરાધ્યું હોય, તેજ આ ભવમાં ધર્મારાધન કરે છે. હે અર્જુન, તારી ધર્મ ઉપર શ્રદ્ધા અને પ્રીતિ હોવાથી અનુક્રમે તને મેક્ષલક્ષ્મી પ્રાપ્ત થશે.” મુનિની આવી ઉપદેશગિરા સાંભળી વીર અર્જુન હૃદયમાં ઘણે પ્રસન્ન થયા. પછી તે મહાનુભાવને વંદન કરી વિમાનમાં બેસી આગળ ચાલ્યા. રસ્તામાં જે જિનાલય અને જિનેશ્વરો આવે તેમને નમસ્કાર કરે અર્જુન બાર વર્ષ સુધી ફર્યો. જ્યારે પિતાના નિયમને અવધિ પૂર્ણ થયે એટલે ઘણા વ બતને પોતાના કુટુંબને વિયેગ દૂર કરવાને તે હસ્તિનાપુર જવાને વિમાન માર્ગે ચાલ્યા. હસ્તિનાપુરથી થોડે દુર આવતાં અને માર્ગની અં. દર કેઈન આર્કંદ શબ્દ સાંભળે. પરેપકારી અર્જુન તે શબ્દ સાંભળી તેની શોધ કરવાને પોતાના કેશર નામના દૂતને મેક. ચતુરમતિ કેશર તેની તપાસ કરી પાછે Page #314 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા (૨૬૯) આવ્યું. અને તેણે અર્જુનને કહ્યું, “મહાવીર, અહિં હિર યપુર નામે એક નગર છે. તેમાં હેમાંગદ નામે રાજા છે. તેને પ્રભાવતી નામે પટરાણી છે. તે રમણું ઘણું જ સ્વરૂપવાન છે. તે રાણીનું પાછલી રાત્રે કેઈ હરણ કરી ચાલતા થયો. રાણીએ “આર્યપુત્ર મારૂં રક્ષણ કરે” એવો પોકાર કરવા માંડ્યું. તેને કરૂણ સ્વર સાંભળી રાજા જાગી ઉઠશે. હાથમાં ન લઈ તેની પાછળ દેડ. તેણે દુરથી ઘણા શબ્દ ક્ય તોપણ એ ચોર હાથમાં આવ્યા નહિ. રાજા નિરાશ થઈ ઉભે રહ્યો. તેણે ત્યાં રહી પોતાના સૈનિકોને બોલાવ્યા. અને હુકમ કર્યો કે, “જ્યાં હોય ત્યાંથી તે ચોરને પકડી લાવે.” સૈનિકે એ ઘણે પ્રયાસ કર્યો, તે પણ કઠેકાણે ચોરનો પત્ત લાગે નહિ. એમ કરતાં સૂર્યના પ્રકાશમાં શોધ કરતે એ પ્રિયાવિરહી રાજા આગળ ચાલતું હતું, તેવામાં રાણુની કેશવે ની માળાઓ અને તેમાંથી વિખરાઈ ગયેલા પુષ્પો પૃથ્વીપર પડેલા રાજાના જોવામાં આવ્યા. રાજા તેને અનુસારે અહિં આવે છે. પિતાની પ્રિયાને શોધ ન લાગવાથી આકંદ કરતે અહિં તહીં ભમ્યા કરે છે.” કેશરદુતની આ વાત સાંભળી અને વિચાર્યું કે, એ પ્રભાવતી તે મારા મિત્ર મણિચુડ વિદ્યાધરની બહેન હશે. કદિ તેની બહેન ન હોય ગમે તે હોય પણ મારે તેને ધર્મની બહેન માનવી જોઈએ. અને તેને દુ:ખરૂપ સમુદ્રમાંથી મુક્ત કરી. તેનાપતિ હેમાંગદને સુખી કરે જોઈએ. આવું વિચારી અને Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦) જેને મહાભારત. ને કેશરને કહ્યું, “કેશર, તું એ દુઃખી રાજાની પાસે જા. અને તેને ધીરજ આપી કહે કે, “રાજા, કેઈપ્રકારે ખેદ કરશે નહી. પાંડુકુમાર અને તમારી સ્ત્રીને લાવી આપશે. અને તમારા કટ્ટા શત્રુને શિક્ષા કરશે.” અર્જુનના કહેવાથી કેશર હિમાંગદ રાજા પાસે આવ્યા અને તેણે ધીરજ આપી. અજું ને કહ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. રાજા હેમાંગદને શાંત કરી કેશર અજુન પાસે આવ્યા પછી જે તરફ પ્રભાવતીનું હરણ થયું હતું, તે તરફ વીર અર્જુન ધનુષ્યધારી થઈ વિવાધરી વિદ્યાના પ્રભાવથી આકાશમાર્ગે ચાલ્યું. અને અર્જુનના પરાક્રમને જાણનાર રાજા હેમાંગદ પિતાના કાર્યની સિદ્ધિને વિશ્વાસ રાખી ત્યાંજ ઉભે રહ્યો. એટલામાં એક ઘેડેશ્વારે આવી રાજા હેમાંગદને કહ્યું, મહારાજા આ તરફ ચાલે ત્યાં રહેલા એક વ્યષિ આપને આશીર્વાદ આપે છે. આપનાં રાણી પ્રભાવતી ત્યાં પુષ્પ વિણે છે.” આ ખબર સાંભળતાં રાજા ઘણો ખુશી થયા. અને તે ઋષિના આશ્રમમાં ગયો. રાજા પિતાની પ્રિયાને જોઈ હૃદયમાં આનંદિત થઈ તેણીને મળવા જતું હતું, તેવામાં કઈ સર્ષે આવી રાણીને દંશ માર્યો. રાણું પ્રભાવતી “હે, પ્રાણનાથ, હે આર્યપુત્ર” એમ બુમ પાડતી વિષના વેગથી મૂછિત થઈ ગઈ અને પ્રિયાના મેહથી રાજા હેમાંગદ પણ મૂછિત થઈ ગયા. બંને દંપતી - ભાનરહિત થઈ ભૂમિ પર પડી ગયાં. તે દેખાવ જોઈ બીજા લેકે પણ અતિશય ખેદ પામી ગયા. દયાળુ લેકએ શીપચાર Page #316 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. ( ૭૧). કર્યો, તેથી રાજા તે સાવધ થે. પણ સર્પના ઉગ્રવિષથી આ કાંત થયેલી પ્રભાવતી મૂછમાંથી મુક્ત થઈ નહીં. મહિલામાં મહિત થયેલા હેમાંગદ રાજાએ રાણુને ઉત્કંગમાં લઈ કરૂણસ્વરે એ વિલાપ કર્યો કે જે સાંભળી વનના પશુ પક્ષિઓ પણ જાણે રૂદન કરતાં હોય, તેમ દેખાવા લાગ્યાં. રાજાને અતિ આકંદ જે તેના અનુચરોએ પણ ભારે વિલાપ કર્યો. જ્યારે રાજાએ અતિ શોકને વશ થઈ વિશેષ આકંદ કરવા માંડ્યું, એટલે તેના ચતુર અનુચરોએ પ્રાર્થના કરી કહ્યું, “મહારાજ, ક્ષમા કરો આપના જેવા સુજ્ઞ પુરૂષને એમ કરવું એગ્ય નથી. જેને સંગ છે, તેનો અવશ્ય વિયોગ થાય છે.” અનુચરેએ પોતાના મહારાજાને ઘણું બૈર્ય આપ્યું તથાપિ રાજા હેમાંગદને શોક શમ્યો નહિ. તેને પ્રિયાના પ્રેમને પ્રાણુ આપવાનો નિશ્ચય કર્યો. પ્રિયાના વિયેગથી વિઠ્ઠલ થયેલા રાજાએ અગ્નિમાં બળી મરવાને ચિતા સંચિત કરી. રાજાને આ આવેશ જે રાજભક્ત અનુચરે પણ તેની સાથે દગ્ધ થવાને તૈયાર થયા. પ્રિયવિરહી રાજા પ્રિયાના શબને ઉત્સગમાં લઈ ચિતામાં બેઠે. તેની પાસે બીજી ચિતા કરી તેના અનુચરે પણ મરવાને તૈયાર થયા. એવામાં ચિતામાં અગ્નિ સળગાવવામાં આવ્યું, ત્યાં અચાનક વીર અર્જુન પ્રભાવતીને લઈ વિમાનસહિત આકાશમાર્ગે આવી પહોંચે. ચિતાગ્નિને ધુમાડે અને લેકેને હાહાકાર થતે સાંભળી આશ્ચર્ય પામેલા અને પુછયું, “લેકે, આ શું છે? રાજા અને Page #317 -------------------------------------------------------------------------- ________________ (ર૭૨) જૈન મહાભારત તેના અનુચરે ચિતાગ્નિમાં શા માટે પ્રવેશ કરે છે?” લોકોએ પ્રભાવતીના સર્પ દંશની અને તેની પાછળ મરવાને તૈયાર થયેલા રાજાની સર્વ હકીક્ત નિવેદન કરી. તે સાંભળતાંજ અને પ્રભાવતી રાણી રાજાને અર્પણ કરી અને તેને ચિતાગ્નિમાંથી બાહર કાઢ. રાજા, પ્રભાવતીને જોઈ પ્રસન્ન થયે અને બીજા અનુચરે પણ સાનંદાશ્ચર્ય થઈ બાહેર નીકલ્યા. અને જળ છાંટીને તે ચિતાગ્નિ બુજા અને તે શબરૂપે થયેલી પ્રભાવતીની પાસે આવ્યા. તેવામાં એકત્રિમ પ્રભાવતી ચિતામાંથી છુટા કેશે નાશી ગઈ. અને સર્વ પ્રેક્ષકે અદ્દભુત રસમાં મગ્ન થઈ ગયા. રાજા હેમાંગદ સત્ય પ્રભાવતીની સાથે એ તો મગ્ન થઈ ગયે કે જાણે અમૃતના સાગરમાં મગ્ન થઈ ગયા હોય ? એટલામાં કેશર વિદ્યારે હિમાંગદ રાજાને કહ્યું, “રાજે, તમારી પ્રભાવતી રાણીને કઈ વિદ્યાધર હરણ કરી લઈ ગયું હતું, તેની પાસેથી છેડાવીને પાછી લાવનાર આ પાંડુપુત્ર ધનંજ્ય છે.” કેશરના આ વચન સાંભળી રાજા હેમાંગદે કહ્યું, “વિદ્યાધર, આવું કામ એ પરોપકારી પુરૂષ વિના થવું કઠણ છે. હું ધનંજયને માટે આભારી થયે છું.” આ પ્રમાણે કહી તે રાજા અર્જુનને ભેટી પડ્યો. અને અર્જુનને મેટા ઉંચા આસન ઉપર બેસારી પિતાની પ્રિયાને સર્વ વૃત્તાંત પુછયે. અજુનની આજ્ઞાથી કેશર વિદ્યાધરે પ્રભાવતીના હરણનું સર્વ વૃત્તાંત કહેવા માંડયું:-મહારાજા, વૈર્યપુરના મેઘનાદ Page #318 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૭૩) રાજાએ તમારા મેહેલમાંથી રાત્રે પ્રભાવતીનું હરણ કર્યું હતું. તે રાણીને હેમકૂટ પર્વત ઉપર લઈ ગયું હતું. તે ઉપર ઈદ્ર નામે એક ઉદ્યાન છે. તેમાં પ્રભાવતીને બેસારી તેણે કહ્યું–“રાણું, અમારી પાસે મનુષ્ય એક કીડાની જીત છે. તેવા કીડા રૂપ હેમાંગદ રાજાની સાથે રહેવાથી તને શું સુખ મળવાનું હતું? જે તું મને પતિ તરીકે સ્વીકારીશ, તે તું આ વૈર્યપુરની મહારાણું થઈ પરમ સુખ પ્રાપ્ત કરીશ. મારી પાસે રહેવાથી અનેક વિદ્યાધરો અને વિદ્યાધરીઓ તારી વિવિધ પ્રકારે સેવા કરશે. અને આપણું બંને ઈંદ્ર તથા ઇંદ્રાણની જેમ અહર્નિશ સુખવિલાસ ભેળવીશું. વળી હું તને અમારી દિવ્ય વિદ્યાઓ શીખવીશ કે જેથી તું આકાશગામિની વિદ્યાધરી થઈશ. અને ઘણા લોકોમાં પૂજનીય થઈશ.” | મેઘનાદે આવાં આવાં અનેક વચને કહી તમારા રાણી પ્રભાવતીને લલચાવા માંડ્યાં, તે પણ એ સતી જરા પણ ડગ્યા નહીં. તેમણે રેષાવેશથી મેઘનાદને કહ્યું, “પાપી, તું આટલી બધી ચતુરાઈ શા માટે કરે છે? આ તારાં વચને ઉપરથી જણાય છે કે, મૃત્યુ તારી સમીપ આવ્યું છે. મારા પ્રિય સ્વામી પાસે તું કોઈ હિસાબમાંજ નથી. તેની સાથે યુદ્ધ કરવામાં ઈંદ્ર પણ કાયર થઈ જાય છે. અને પાપી, મારા સ્વામીના ખરૂપી દીપકમાં તારા જેવા હજારો ૧૮ Page #319 -------------------------------------------------------------------------- ________________ { ૨૭૪ ) જૈન મહાભારત. પતંગીઆ બળીને ભસ્મ થઇ ગયેલા છે. મને ભાસે છે કે, તારી પણ તેવીજ વલે થવાની, ” હે રાજા, આ પ્રમાણે પ્રભાવતી મેઘનાદ વિદ્યાધરને કહેતા હતા, ત્યાં મારા સ્વામી વીર અર્જુન અચાનક આવી પહેાંચ્યા. તેમણે ઉંચે સ્વરે મેઘનાદને કહ્યુ, “ અરે અધમ, આ પ્રભાવતી કાણુ છે ? તેના તું વિચાર કર. એ. હેમાંગદ રાજાની પત્ની, મણિર્ડ વિદ્યાધરની મ્હેન અને આ ધન જ્યની ધર્મસિંગની છે. એ સતીને તેણીના પતિ શિવાય બીજા કાઇથી સ્પર્ધા કરી શકાય તેમ નથી. આવી પવિત્ર સતીને તુ હરી લાવ્યા તેના બદલેા તને મળ્યા વિના રહેશે નહીં. જો તુ તેને ખળાત્કારે સ્પર્શ કરીશ તેા તુ વિદ્યાધર છતાં વિદ્યારહિત થઇ જઇશ. કારણકે, એપવિત્ર સતી ઉપર તારી ખીલકુલ સત્તા નથી. એ પરસ્ત્રી છે.એનાથી દૂર રહેવું સારૂં છે. • , અર્જુનના આ વચનેા સાંભળી પ્રભાવતીએ પેાતાના મનમાં વિચાર્યું કે, “ આ કાઇ મારા ભાઇ મણિચૂડના મિત્ર છે અને તેથી તે મને સહાય કરવા આવ્યા છે. ” આવુ વિચારી પ્રભાવતીએ અર્જુનને કહ્યુ, “ ભાઇ, તમે મારા ધર્મ બધુ છે. તમારા જેવા ધર્મબંધુ પ્રાપ્ત કરી હું મારા આત્માને ધન્ય માનું છું. તમે મને આ સટમાંથો મુક્ત કરવાને આવી પહાંચ્યા, એ મારા પૂર્ણ ભાગ્ય છે. ” આટલુ કહી પ્રભાવતીએ હૃદયમાં કુળદેવીએની પ્રાર્થના કરી એટલે તે દેવીઓએ વિજય આપવાને અર્જુનના શરીરમાં પ્રવેશ Page #320 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીથૅયાત્રા. (૨૭૫) કર્યાં. પછી અર્જુ ને મેઘનાદને તિરસ્કારનાં વચના કહ્યાં, જેથી મેઘનાદ હાથમાં ખડ઼ે લઇ અર્જુનની સામે ચડી આવ્યે તેને આવતા જોઇ અર્જુન પણ સામેા આવ્યેા. બંનેની વચ્ચે ભયકર યુદ્ધ ચાલ્યું. વીર અર્જુને પોતાના ખથી મેઘનાદના અને અભા તેાડી પાડ્યા, તેથી તે મૂછિત થઇને પૃથ્વી પર પડી ગયા. તે પડ્યા પછી અર્જુનને દયા આવી. દયાળુ અર્જુને પોતાના વજ્રથી તેને વાયુ નાંખી સાવધાન કર્યાં. અર્જુનની આવી દયાળુવૃત્તિ જોઇ મેઘનાદે પાંડુપુત્ર અર્જુનને આળખી લીધે. તરત તે દીન થઈને આયેા— મહાવીર, તમને મે એળખ્યા છે. આ કાળે ત્રણ લેાકની રક્ષા કરવાને પાંડવેાજ સમર્થ છે. તેમ પણ તમે ધન જય અદ્વિતીય છે. તમારી વીર કાન્તિ ભારતવર્ષમાં ચારે તરફ વિખ્યાત છે. સાક્ષાત્ યમરાજને પણ શિક્ષા કરનાર એવા તમારી આગળ હું કેણુ માત્ર ? હું વીરપુત્ર, તમારાથી પરાભવ પામતાં મને ઘણે લાભ થયેા છે. તમે મને પરસ્ત્રીના સંગરૂપ મહાપાપમાં પડતે બચાવ્યા છે. હું તમારા યાવજ્રવિત આભારી થયે છું. ઝુવેથી તમારી પાસે પ્રતિજ્ઞા લઉં છું કે, “ કઈ પશુ સમયે હું પરસ્ત્રીના સંગની ઇચ્છા પણુ કરનાર નથી. શીલવ્રતના ઉત્તમ ગુણુને ધારણ કરી હું મારા જીવનને અતસુધી ઉજવળ રાખીશ. શીલરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાના આશ્રય કરના૨ મનુષ્ય કર્દિ પણુ દુ:ખી થતા નથી. એવા પવિત્ર શીલગુગુને હું મેથી ભુલ્લે ગયેા હત!. આજે તમારા પ્રમાથી એ દિગ્ધ Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૨૭૬ ) ગુણ ધારણ કરવાનો મહાન્ લાભ મને પ્રાપ્ત થયા છે. મહાવીર, આ તમારી ધ મ્હેન પ્રભાવતીને સુખેથી લઈ જાઓ. તમે તેના પતિ હેમાંગદ રાજાની પાસે સત્વર જાએ. કારણકે, મે તેની પાસે પ્રતારિણી વિદ્યા માકલી છે. તેણીએ કત્રિમ પ્રભાવતીનું રૂપ બનાવી રાજાને માહિત કર્યા છે. જો વિલંબ થશે. તા રાજા હેમાંગદ પ્રાણરહિત થઇ જશે. મેઘનાદનાં આ વચને સાંભળતાંજ મારા સ્વામી અર્જુન સત્ય પ્રભાવતીને લઈ વિ માનમાં બેસી તમારી પાસે આવ્યા છે. મેઘનાદ શરમાઇને પોતાને સ્થાને ચાલ્યા ગયા છે. ” આ પ્રમાણે કેશર પાસેથી પ્રતાવતીના સર્વ વૃત્તાંત સાંભળી રાજા હેમાંગદ અતિ પ્રસન્ન થયા. તે અજુ નનો મોટો આભાર માની તેને સાથે લઇ પ્રિયાસહિત પોતાના હિરણ્યપુરમાં આવ્યા. ત્યાં ધનંજયને ઉંચા આસન ઉપર બેસારી તે નમ્રતાથી આા વીર ધન જય. તમે મારા પ્રાણદાતા છે. તમે કરેલા ઉપકારના બદલા મારાથી કાઇ રીતે વળી શકે તેમ નથી. પરંતુ મારી એક પ્રાર્થના ઇં કે, ‘ તમે આ મારા રાજ્યને અંગીકાર કરો. હું તમારો સેવક થઇને રહું. પ્રીતિથી મેળવેલા મારા પ્રાણ તથા ભુજબળથી સપાદન કરેલી આ રાજયલક્ષ્મીને સ્વીકારી મને કૃતા થ કરે. "" હેમાંગદની આવી અનુપમ કૃતજ્ઞતા જોઇ મ ન પસન્ન થઇને બેલ્યા.“ ભદ્રે આ તમારૂં રાજ્ય સ્વર્ગ તુલ્ય હાય તા પણ મારે તેનું પ્રત્યેાજન નથી, તમે પાતેજ સ્વસ્થ થઈને તમારા રાજ્યનું રક્ષણ કરા. 29 Page #322 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૭૭) આ પ્રમાણે અર્જુન અને હેમાંગદ વચ્ચે વાતચિત થતી હતી, તેવામાં પ્રભાવતીને બંધુ મણિચંડ પિતાનું સૈન્ય લઈને ત્યાં આવી પહોંચ્યા. તેઓ બધા પરસ્પર પ્રેમથી મળ્યાં. પ્રભાવતીએ પોતાના બંધુ મણિચુડની આગળ અને કરેલા મહાન ઉપકારને વૃત્તાંત કહી સંભળાવ્યા. જે સાંભળી મણિચડ પિતાના મિત્ર અર્જુનને ઉમંગથી ભેટી પડ્યો. વીર અને ન અને મણિચુડ કેટલાક દિવસ સુધી હેમાંગદના રાજ્યમાં સાથે રહ્યા અને તેમણે આનંદથી દિવસ નિગમન કર્યા. એક વખતે રાજા હેમાંગદ પિતાના મહેલમાં અને અને મણિચુડની સાથે વાર્તાવિદ કરતા હતા, તેવામાં દ્વારપાળે અર્જુનને ખબર આપ્યા કે, “કઈ પુરૂષ હસ્તિનાપુર થી આવ્યું છે અને તે વીર ધનંજયને મળવાની ઈચ્છા રાખે છે.” દ્વારપાળના આ વચન સાંભળી અને ઉત્સુક થઈ તે પુરૂષને સત્વરે પ્રવેશ કરવાની આજ્ઞા કરી. દ્વારપાળ તે પુરૂષને અર્જુનની સમીપ તેડી લાવ્યા. તે પુરૂષ સર્વને સભ્યતાથી પ્રણામ કરી બેલ્યા–“વીરમણિ, રાજકુમાર, મહારાજા પાંડુ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. તેથી આપને મળવા બોલાવે છે. તમારા વિરહથી કુંતી માતા પણ રાત દિવસ નેત્રમાંથી અશ્રુધારા પાડ્યાં કરે છે. યુધિષ્ઠિર વગેરે તમારા બંધુઓ પણ તમને મળવાને ઉત્સુક થઈ રહ્યા છે. ” તે પુરૂષના આ વચન સાંભળી વીર અને પિતાના કુટુંબને મળવાને ઉત્કંઠિત થઈ ગયે. પોતાની તીથટનની Page #323 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) જૈન મહાભારત પ્રતિજ્ઞા પણ પૂર્ણ થવા આવી છે, એવું વિચારી તે મહાબાહુએ તે પુરૂષને કહ્યું, “ભદ્ર તું આગળથી જા. અને મારા આવવાના ખબર મારા માતાપિતાને તથા મારા બંધુઓને નિવેદન કર. શત્રુંજય તીર્થની પવિત્ર યાત્રા કરી હું હસ્તિનાપુરમાં જલદી આવું છું.” અર્જુનનાં આ વચને સાંભળી અને પોતાનું આગમન સાર્થક થએલું જાણી તે પુરૂષ ખુશી થતે અર્જુનની આજ્ઞા. લઈ વેગથી હસ્તિનાપુર તરફ રવાને થયે. પ્રતાપી અને રાજા હેમાંગદની રજા લઈ પિતાના મિત્ર મણિચુડની સાથે વિમાનમાં બેશી સૈારાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુંજય તીર્થ પ્રત્યે વિદાય થયે હતો. વાંચનાર, આ વર અર્જુનના ચરિત્રમાંથી અને તે સમયને અનુસરી વર્ણવેલા બીજા પ્રસંગમાંથી ગ્યશિક્ષણ ગ્રહણ કરજે. વીર અને પિતાની તીર્થયાત્રામાં જે કાર્યો કરેલા છે, તે સર્વ ગૃહસ્થાવાસીઓએ અનુકરણ કરવા ગ્ય છે. પૂર્વકાળે રાજા અને રાજકુમાર પ્રજાપાલન કેવી રીતે કરતા હતા? તે અર્જુનના ગેરક્ષણના ચરિત્ર ઉપરથી દેખાઈ આવે છે. પ્રજાની ગાયને પાછી લાવવામાં અને જે પરાક્રમ બતાવ્યું છે, તે ખરેખર મનન કરવા ગ્ય છે. પવિત્ર પુરૂષની સમક્ષ જે પ્રતિજ્ઞા લેવામાં આવતી અને પવિત્ર પુરૂષના મુખથી જે ઉપદેશવચને કહેવામાં આવતા. છે તે પ્રમાણે વર્તવાને પ્રાચીન આર્યપુરૂષ કેવા દઢ હતા? તેનું Page #324 -------------------------------------------------------------------------- ________________ છતાં વીર અને પૂર્વકાળ એવા અર્જુન તી અર્જુન તીર્થયાત્રા. (ર૭૯) પૂર્ણ દષ્ટાંત અન પિતેજ બને છે. નારદમુનિએ જે નિ યમ કથન કર્યો હતો, તે નિયમને અને પરોપકાર માટે ભંગ કર્યો, તથાપિ તે વીરપુરૂષ તે પ્રતિજ્ઞા પાળવાને બાર વર્ષ વનવાસ કરવા નીકળી પડે હતે. વડિલેએ ઘણું સમજાવ્યું તે છતાં વીર અજુન પોતાના નિયમને વળગી રહ્યો, એ તેના જીવનનું ઉજજળ ચરિત્ર છે. પૂર્વકાળે એવા અનેક દઢપ્રતિજ્ઞ પુરૂષ આહુત પ્રજામાં ઉત્પન્ન થતા હતા. જ્યારે અજુન તીર્થાટન કરવા તૈયાર થયે અને પિતાની પ્રિયા દ્વિપદીની આજ્ઞા મેળવવા આવ્યા તે વખતે દ્રૌપદીએ જે પ્રેમ દર્શાવ્યો હતો, તે અદ્ભુત હતું. પોતાને પતિને દીર્ધકાળવિગ થવાને છે, તે છતાં મહાનુભાવ પદીએ પોતાના પતિ અર્જુનને વિદાયગિરિ વખતે જે વચને કહ્યાં હતાં, તે સર્વ સુજ્ઞ શ્રાવિકાઓને સ્મરણીય છે. “સ્વામી આ દાસીને કદિપણું ભુલશે નહીં, તેને આપના મને મંદિરમાં સદા સ્થાન આપજે.” આવાં પવિત્ર પ્રેમનાં વચને પૂર્વકાળે પ્રિયાના મુખમાંથી પ્રગટ થતાં હતાં. આ શિક્ષણ દરેક આર્ય સ્ત્રીને ગ્રહણ કરવા જેવું છે. પતિભક્તિભાવના ધારણ કરવી એ ભવિ ભામિનીને ધર્મ છે. બીજી એક વાત તે વખતે દ્રૌપદીના મુખમાંથી નીકળી હતી. તે દરેક દેશાભિમાનને જાગ્રત કરનારી છે. સતી સૈયદીએ અર્જુનને ચાલતી વખતે કહ્યું હતું કે, “ સ્વામી, આપ વિદેશની નવીન કળા અને નવીન લક્ષમી સંપાદન કરી વહેલા પધા Page #325 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) જૈન મહાભારત. રજો.” આ સ્ત્રીના આ કેવા ઉત્તમ ઉદગાર છે? અને કેવું દેશાભિમાન છે? પૂર્વકાળે દેશાટન અથવા તીર્થાટન કરવા જતાં પિતાના પતિને આર્ય સ્ત્રી નવીન કળા અને નવીન લક્ષ્મી સંપાદન કરવાની ભલામણ કરતી એ તેને આચાર સ્વદેશભૂમિની ઉન્નતિ સૂચવનારે છે. વિદેશીયકળા અને લક્ષ્મી સ્વદેશમાં લાવવી એ તેને ઉત્તમ હેતુ ખરેખર પ્રશંસનીય છે. વર્તમાનકાળે જે વાત આપણું સ્ત્રીઓ તદ્દન ભુલી ગઈ છે. પૂર્વના જેવી સ્વદેશભક્તિ જાગ્રત કરવી એ દરેક આર્યસ્ત્રીને મુખ્ય ધર્મ છે. શાસનદેવતા તે સમયની યોગ્યતા આપણામાં પ્રાપ્ત કરે, એજ અંતરની અભિલાષા છે. અને પિતાના તીર્થાટનના પ્રવાસમાં વિદ્યાધર મણિચડને ઉપકાર કર્યો અને તેની સાથે મૈત્રી સંબંધ જોડ્યોએ તેની ઉચ્ચ વૃત્તિ સર્વને ગ્રહણ કરવા ગ્ય છે. પરેપકાર વૃત્તિ રાખવી એ સર્વોત્તમ વ્રત છે અને એ વ્રતના પ્રભાવથી માનવજીવનની પૂર્ણ સાર્થકતા થાય છે. પ્રાચીન મહાવીરે મૃત્યુને શરણ થયેલા છે, તથાપિ તેમના પવિત્ર નામ જે ઈતિહાસના પૃષ્ટ ઉપર આરોપિત થયેલાં છે, તેનું કારણ તેમની પરેપકારવૃત્તિઓ હતી. આ નાશવંત શરીરથી જે શાશ્વત યશ: શરીર મેળવવું હોય તે પરોપકારનું મહાવ્રત આચરવું. વીર અર્જુન એ મહાવ્રતને ઉપાસક હતે. અને તેથી જ તેનું યશોગાન ભારતપ્રજામાં ગવાય છે. તેણે કરેલ મણિચંડ અને તેની બહેન પ્રભાવતીને મહેપકાર સર્વ Page #326 -------------------------------------------------------------------------- ________________ અર્જુન તીર્થયાત્રા. (૨૮૧). આર્યવીરને સ્મરણ્ય અને અનુકરણીય છે. વાચકે એ પણ આ પ્રકરણમાંથી તેજ સાર લેવાને છે. જે પિતાનામાં અસાધારણ શક્તિ હોય તે અન્ય આત્માને કેવી રીતે ઉપકાર થાય અને પરોપકારથી પિતાનું જીવન શી રીતે સાર્થક થાય? એ બાબત પૂર્ણ લક્ષ રાખી તેમાં તન, મન, અને ધનથી પ્રયત્ન કરી જોઈએ. પૂર્વકાળે એ ગુણ આર્ય પ્રજામાં સર્વોત્તમ ગણાતું હતું. અને સર્વ આર્યપ્રજા બાળથી તે વૃદ્ધ પર્યત પરેપકાર કરવામાં જ પ્રવૃત્ત થતી હતી. પ્રિયવાચક બહેને, તમારે પણ આ પ્રકરણમાંથી પ્રભાવતીનું ચરિત્ર અનુકરણીય છે. મેઘનાદ વિદ્યારે પ્રભાવતીને ઘણું લલચાવી હતી, તથાપિ તે મહાનુભાવોએ પોતાના પતિવ્રતની દઢતા છોડી ન હતી. તેણીએ એટલે સુધી કહ્યું હતું કે, “ કદ ઇદ્ર આવે તો પણ હું મારા પ્રિયપતિના કરતાં અધિક માનતી નથી. મારા પતિની આગળ ઇદ્ર પણ નિર્માલય છે.” આવી અસાધારણ પતિભક્તિ દરેક શ્રાવિકોએ ધારણ કરવી જોઈએ. તન, મન અને ધનથી પતિ સેવા કરવી અને પતિની પવિત્ર આજ્ઞાને માન્ય કરવી એ સતી શ્રાવિકાઓને ધર્મ છે. પૂર્વકાળે શ્રાવક પ્રજામાં પ્રભાવતી જેવી અનેક શ્રાવિકાઓ પ્રગટ થતી હતી અને આ ભારતવર્ષ ઉપર આહંત ધર્મધારક શ્રાવક સંસાર પ્રકાશી નીકળતું હતું. – © Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) જૈન મહાભારત. પ્રકરણ ૨૮મું. રાજ્યાભિષેક. હસ્તિનાપુરની અંદર આનદોત્સવ થઇ રહ્યો છે. સમગ્ર પ્રજા રાજભક્તિના રસમાં રસિક બની રસાનુભાવ કરી રહી હતી. ઘેર ઘેર આખાળથી વૃદ્ધ સુધી સર્વ આનદમગ્ન થઈ રહ્યુ છે. દેવા, પતાકા અને તારણેાથી સર્વ નગર અલંકૃત કરવામાં આવ્યું છે. વિદેશમાંથી આમ ંત્રિત કરેલા રાજાએ હસ્તિનાપુરમાં આવતા જાય છે. વિવિધ પ્રકારના સંગીતા અને નાટકો થઇ રહ્યાં છે. પાંડુરાજાના રાજમેહેલ વાજિ ંત્રા, અને માંગલ્ય ગીતાના નાદથી ગાજી રહ્યો છે. શેરીએ શેરીએ પ્રજાજના પાતાના ગૃહદ્વાર આગળ સ્વસ્તિક કરી પૂર્ણ કુંભ આરેાપિત કર્યા છે. તરૂણા અને તરૂણીઓ નવરગિત વેષ પેહેરી વિલાસપૂર્વક વિચરે છે. અને દરેકના મુખમાંથી “ પ્રતાપી પાંડવાના વિજ્ય થાએ” એવા શબ્દો નીકળે છે. વાંચનાર, આ પ્રસ’ગને વણ ન ઉપરથોજ જાણી શકશે. તથાપિ તેમને વિશેષ વિચાર કરવાના શ્રમ ન પડે તેથી તેનુ સ્પષ્ટીકરણ કરવુ જોઇએ. વીર અર્જુન જ્યારે પોતાના મિત્ર હેમાંગઢની રાજધાની હિરણ્યપુરમાં હતા, ત્યારે જે પુરૂષ હસ્તિનાપુરથી તેને ખેલવાને આવ્યા હતા. તેને વિદાય કરી અર્જુન પાછ Page #328 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક. (૨૮૩ ) ળથી મણિચડને સાથે લઈ શત્રુજ્ય તીર્થ ઉપર આવ્યું હતું. ત્યાં અતિભક્તિથી જિનેશ્વરીને નમસ્કાર કરી અને પિતાના પ્રિય સંબંધી કૃષ્ણને મળવાને દ્વારકામાં આવ્યો હતે. અર્જુનને કૃણે ઘણા પ્રેમથી તેનું અતિથ્ય કર્યું, અને કેટલા એક દિવસ રાખી કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને અર્જુનની સાથે પરણાવી હતી. તે વિવાહ પ્રસંગે કૃષ્ણ હાથી, ઘોડા, રથ, મણિ અને માણિક્ય વગેરે ઉત્તમ વસ્તુઓ અર્જુનને ભેટ કરી હતી. કેટલેક વખત કૃષ્ણ સાથે આનંદથી રહ્યા પછી અર્જુન કૃષ્ણની રજા લઈ પિતાની પ્રિયા સુભદ્રાની સાથે વિમાનમાં બેશી હસ્તિનાપુરમાં આવ્યો હતો. તે વખતે તેની સાથે મણિચડ અને હેમાંગદ અને બેચનું મોટું સૈન્ય સાથે હતું. એવા મોટા રસાલાથી અર્જુન હસ્તિનાપુરમાં આવતાં તેને જોવાને લેકે શ્રેણુબંધ બાહર નીકળ્યા હતા. પાંડુરાજા, કુંતી અને તેના બંધુઓ અર્જુનના આવવાના ખબર સાંભળી ઉલટભેર દોડી આવ્યા અને સર્વે અર્જુનને પ્રેમથી ભેટી પડ્યા હતા. વીર અને વડીલોના ચરણકમલમાં વંદના કરી અને સર્વને કુશળ વાર્તા પુછી હતી. અર્જુનને જેવાને હજારો લેકે હસ્તિનાપુરની બજારમાં અને રાજદ્વારમાં એકઠા થયા હતા. સર્વ પ્રજાજનને અને રાજકીય વર્ગને મળી અને પિતાના રાજગૃહમાં ગયે હતે. અને પિતાના મિત્ર મણિચુડ અને હેમાંગદની સર્વને મૂલાકાત કરાવી. પછી સર્વ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. Page #329 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૪ ) જૈન મહાભારત. બીજે દિવસે વિચક્ષણ પાંડુરાજાએ પેાતાના પાંચે પુત્રા ને પાસે . એલાવી આ પ્રમાણે કહ્યું હતુ—“ પુત્રા, હવે હું વૃદ્ધ થયા છું. મારા સર્વ કેશ ઉપર શ્વેતરંગ આવી ગયા છે. હવે મને મારી જરાવસ્થા બળાત્કારે ધર્મકા માં પ્રેરે છે. વિષયસુખ મને અપ્રિય લાગે છે. જયાંસુધી વૃદ્ધાવસ્થાએ મારા શરીરને પૂરેપૂરું આક્રાંત કર્યું નથી, ત્યાંસુધી ધાર્મિકકા કરવામાં અને આત્મસાધન સ ંપાદન કરવામાં મારી મનેવૃત્તિ ઉત્સુક થઇ છે. શાસ્ત્રમાં અને લેાકમાં વૃદ્ધાવસ્થાનું સ્વરૂપ કેવુ વિકટ છે ? તે મારા સાંભળવામાં અને જોવામાં આવ્યુ ́ છે, તેનું સ્મરણ કરતાં મને કંપારી છુટે છે. જરાવસ્થામાં ગાત્ર સંકુચિત થઈ જાય છે, ગતિ મંદ પડી જાય છે, દાંત શિથિલ થઈ ભ્રષ્ટ થઈ જાય છે, ષ્ટિનિસ્તેજ થાય છે, સ્વરૂપ હાસ્ય કરવા લાયક બની જાય છે, નિદ્વૈત થયેલા મુખમાંથી લાળ ગળ્યા કરે છે, ઇંદ્રિયા શિથિલ થઇ જાય છે, સ્મૃતિ ન્યૂન થઇ જાય છે, વિચારશ ક્ત હણાઈ જાય છે, શરીર માંહેલી સપ્ત ધાતુએ નિ`ળ થઇ જાય છે, અને વિવિધ પ્રકારના રાગા *સન કરે છે. આવી જરાવસ્થાએ પરવશ પડેલા પુરૂષ સ્વજનાને અપ્રિય થાય છે. પુત્ર! વૃદ્ધ પિતાની અવજ્ઞા કરે છે, અને સ્ત્રી વારંવાર અપમાન કરે છે. હે પુત્રા, જ્યાંસુધી આવી વૃદ્વાવસ્થા ન આવી હોય, ત્યાંસુધી પુરૂષે ધ કાય માં પ્રવૃત્તિ કરવી જોઇએ. અને પછી જ્યારે એવી અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે હૃદયને સાંસારિક ભાવથી મુક્ત કરી આત્મિક વસ્તુમાં આરેપિત કરવું અને શુભધ્યાનની ધારણા કરવી. Page #330 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક. (૨૮૫) વત્સો, હું પણ હવે તેવી સ્થિતિમાં આવવાને તૈયાર થયો છું. તેથી આ સર્વગુણસંપન્ન યુધિષ્ઠિરને માથે રાજ્યભા૨ મુકી નિવૃત્તિમાર્ગને હું પથિક બનું તે વધારે સારૂં. મારું હૃદય હવે ધર્મકાર્ય કરવાને આતુર થઈ રહ્યું છે. તમે બધા મને તેમાં પ્રવૃત્તિ કરવાને અનુમોદન આપો. આ વખતે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર અને વિદુર વગેરે હાજર હતા. તેઓ પાંડુરાજાને આ શુભ વિચાર જાણીને બેલ્યા. “પાંડુરાજા તમે ઘણો સારો વિચાર કર્યો. યુધિષ્ઠિર સર્વ રીતે લાયક છે. જે તે રાજા થશે તે ભારતભૂમિ રાજન્વતી થશે.” અર્જુન અને ભીમ બેલી ઉડ્યા–“પિતાજી; આપનું કહેવું સત્ય છે. અમારા વડિલ બંધુ ધર્મ રાજ્યને લાયક છે. જે આપ મુખથી બોલે છે, તે સર્વ અમને માન્ય છે, તેમ છતાં કોઈ આપની કહેલી વાત માન્ય નહીં કરે તે તેના મસ્તક ઉપર અમારા તીક્ષણ બાણેની વૃષ્ટિ થશે.” પુત્રનાં આવાં વચને સાંભળી પાંડુરાજા પ્રસન્ન થયા હતા. તત્કાળ તેણે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવા સર્વ સામગ્રી એકઠી કરવાની આજ્ઞા કરી હતી અને તેમની આજ્ઞાથી હસ્તિનાપુરમાં મોટી તૈયારીઓ થઈ રહી હતી. એ ઉપરથી આજે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવાને દિવસ હતે. હસ્તિનાપુરમાં આનંદ ઉત્સવ થઈ રહ્યો હતે. સર્વ પ્રજા પોતાના નવા રાજાને નમન કરવાને ઉત્સુક બની હતી. જે પ્રસંગનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬ ) જૈન મહાભારત. જ્યારે રાજ્યાભિષેકના સમય થયે એટલે અદ્દભુત મ ણિજડિત દેવ વિમાન જેવા તૈયાર કરેલા એક મંડપની અદ૨ કુમાર યુધિષ્ઠિરને અલંકૃત કરી લાવવામાં આવ્યા. શુભ લગ્નના સમય થયેા એટલે એક ઉત્તમ ભદ્રપીઠ ઉપર સ્વજના, નગરજનો અને બાહેરના રાજાઓની વચ્ચે યુધિષ્ઠિરને બેસા રવામાં આવ્યા. તે વખતે વિદ્વાન બ્રાહ્મણેાએ રાજ્યાભિષેકને વિધિ કરવા માંડયા. વિધિ થઇ રહ્યા પછી ચેાગ્ય લગ્ને પુરૈાહિતને આગળ કરી સમગ્ર રાજાએએ સુવર્ણ કળસમાં લાવેલા તી જળવડે ધર્મરાજાને રાજ્યાભિષેક કર્યો. તે પછી ગાંગેય, વિદુર, દુર્ગંધન, ભીમ તથા અર્જુન વગેરે જનાએ તે પવિત્ર જળથી રાજ્યાભિષેક કર્યો. તે પ્રસંગે - ટ્વીજન અને યાચક લેાકેાને મનવાંછિત દાન આપવામાં આવ્યાં. દાનથી સ ંતુષ્ટ થયેલા તે લેાકેાએ ઉંચે સ્વરે સ્તુતિ કરવા માંડી. જેમ નવીન મેઘ સર્વ સ્થળે વૃષ્ટિ કરે છે, તેમ નવા રાજા યુધિષ્ઠિરે સુવર્ણુ, મણિ તથા માણિકય વગેરેની સ ચાચકા ઉપર વૃષ્ટિ કરવા માંડી. નૃત્ય, ગીત અને વાઘાના ધ્વ નિએથી ગગન શબ્દાદ્વૈત બની ગયું. સ્વ યુધિષ્ઠિર રાજા સિંહાસનપર એડા પછી સ રાજાએ!એ તેની પાસે ઉત્તમ પ્રકારની ભેટ મુકી. સુગંધી પુષ્પાની માળાએ યુધિષ્ઠિરને પેહેરાવવામાં આવી. ચંદ્રના જેવા નિ - ળ કુંડળા કાનમાં ધારણ કરાવ્યા. મુક્તાફળના મનેાહુર હાર કંઠમાં આરોપિત કર્યાં. બાહુ ઉપર બાજુબંધ બાંધવામાં આ વ્યા. મનહર મુદ્રિકાએ આંગળીએ માં પેહેરાવવામાં આવી. Page #332 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક. (૨૮૭) સુવર્ણની કટિમેખળ કટી ઉપર આરેપિત કરી. અને બીજા દિવ્ય અલંકરે તથા ઉત્કૃષ્ટ વસ્ત્રો રાજા યુધિષ્ઠિરને પહેરાવ્યા. સર્વ રાજમંડળ યુધિષ્ઠિરના ચરણની સેવા કરતું તેની આસપાસ ઉભું રહ્યું. અર્જુનના ઈશારાથી તેના મિત્ર મણિચુડે પિતાની વિદ્યાના બળથી તે રાજ્યાભિષેકના મંડપને બદલાવી નાંખે. માનુષી શેભા મટીને દિવ્ય શોભા થઈ ગઈ. ઇંદ્રની સુધર્માસભાની સાથે તે હરિફાઈ કરવા લાગે. મંડપની ચારે તરફ સ્ફટિક મણિઓની દીવાલોમાં આકાશનું પ્રતિબિંબ પડવાથી દીવાલ અને આકાશમાં અંતરાય દેખાતે નહોતે, તેથી મંડપમાં આવનાર લેકે અંધની જેમ હાથ ફેરવતા આમ તેમ ફરતા હતા. જમીન ઉપર નીલમણિઓ જડેલા હેવાથી તે પર ચાલનાર લોકોને જલની ભ્રાંતિ થતી હતી. મંડપના ઉપરના ભાગમાં બાંધેલા વિવિધ રંગના ચંદરવાના પ્રતિબિંબ જમીન પર પડતા, તેથી જાણે પૃથ્વી પર ચંદરવા બાંધ્યા હોય, તે દેખાવ થઈ રહ્યો હતે. આવા મનહર મંડ૫માં સિંહાસન પર બેઠેલા નવા રાજા યુધિષ્ઠિર સુધર્મા સભામાં બેઠેલા ઇંદ્રના જેવા દેખાતા હતા. તેની આગળ માંડળિક રાજાએ પોતાના મુગટ નમાવી નમન કરતા હતા. સચિ, સામંતે. પરજને અને જાનપદે હસ્તી, અશ્વ, રથ વિગેરેની ઉમદા ભેટે નવા રાજાને દેવા જતા હતા. તે સમયે યુધિષ્ઠિર રાજાની પાસે એવા માટે ઉભા રહેલા તેના ચાર બંધુએ જાણે તેની સેવા Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જૈન મહાભારત. કરવાને ચાર દિગ્પાળ અથવા શ્યામ, દામ, ભેદ અને દંડ. એ ચાર ઉપાય પ્રત્યક્ષ થઈ આવ્યા હોય તેમ દેખાતા હતા. રાજા રાજ્યાસનપર વિરાજિત થયાં, એટલે તેમના પ્રતાપ સમુદ્ર વલયાંકિત અધી પૃથ્વી ઉપર ફરવાને નીકળ્યો હતા. રાજ્યાભિષિક્ત થયા પછી પ્રતાપી યુધિષ્ઠિરે પોતાના દરબારમાંથી સ્વારી કાઢી. તે વખતે અનુપમ અશ્વોની ખરીઆથી ઉડેલી રજને લીધે બધું આકાશ છવાઇ રહ્યું હતુ. તે રજને સ્વારીના મદોન્મત્ત ગજે દ્રોના મદના ઝરણાઓએ શાંત કરી દીધી હતી. સ્વારી વખતે બધા યાદ્ધાઓએ પેાતાના મસ્તકપર મયૂરપિચ્છના છત્રા ધારણ કર્યાં હતાં. આ દુખદખા ભરેલી પાંડવેની સ્વારી જોવાને હસ્તિનાપુરની સર્વ પ્રજા ઉલટભેર જોવા આવી હતી. તેએ પાતાના પ્રતાપી નવા રાજાને ઉમંગથી વધાવતી હતી. સ્વારી નગરમાં ફ્રી દરબારમાં આવી અને તે વખતે યુધિષ્ટિરે મધુર ભાષણ કરી પોતાની પ્રજાને અભય વચન આપ્યું હતું. આ સમયે ભરાએલા દરબાર સમક્ષ ગુરૂની આજ્ઞાથી અને સર્વ બંધુએની ઇચ્છાથી સર્વે એ મળીને દુર્યોધનને ઇંદ્રપ્રસ્થના રાજ્યના અભિષેક કર્યા હતા. તેમજ ધૃતરાષ્ટ્રના બીજા પુત્રાને એક એક દેશની સત્તા માપીને સ ંતુષ્ટ કર્યા હતા. જેથી સર્વ સ્થળે વિજય ધ્વનિ સાથે સલાહ શાંતિ પ્રસરી રહી હતી. પછી કૃષ્ણ વગેરે જે રાજાઓને આ શુભ પ્રસંગે આમ ત્રણ કરી ખેલાવ્યા હતા, તેમને યથાયાગ્ય સત્કાર કરી પાતપેાતાને સ્થાને વિદાય કરવામાં આવ્યા હતા. Page #334 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક (૨૮૯) હવે હસ્તિનાપુરના મહારાજા યુધિષ્ઠિર કહેવાયા. પ્રતાપી પાંડુરાજાની સત્કીર્તિમાં યુધિષ્ઠિરે મટે વધારો કર્યો હતે. રાજ્યના જુદાજુદા ખાતાઓમાં સારી યોજના કરી હતી. ધર્મરાજાએ ધર્મ અને નીતિને અનુસરી હસ્તિનાપુરની સર્વ પ્રજાનું રંજન કરવા માંડયું અને આહુત ધર્મની મેટી પ્રભાવના વધારવા માંડી. બાળકથી વૃદ્ધ સુધીની સર્વ પ્રજા ધર્મરાજને દેવવત માનતી હતી. પિતાના ઉત્તમ ગુણેથી ઈને પણ જીતી લેનાર, જેના ચરણકમળ લક્ષ્મીએ સેવેલા છે, અને જેની સત્કીર્તિ દશે દિશાઓમાં પ્રસરેલી છે, એવા નવીન મહારાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરના વિશાળ રાજ્યને સારી રીતે વીસાવી દીધું. તેની ભારે પ્રશંસા જગતમાં પ્રસરી ગઈ. અને સર્વ કે તેને અંતરની આશી આપવા લાગ્યા. રાજા ઉપર પ્રજાની પ્રોતિ ચંદ્રિકાની જેમ વધવા લાગી. ભારતવર્ષના રાજાઓમાં યુધિષ્ઠિર અગ્રગણ્ય થઈ પડે. તેવા નીતિરાજ્યમાં સર્વ પ્રજા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ નિરાબાધપણે સાધવા લાગી. કલહ, કુસંપ, કલેશ અને કષ્ટ પ્રજાજનમાંથી દૂર થઈ ગયાં. સર્વ પ્રજા નીતિરાજ્યના પ્રભાવથી રાગદેષરહિત થઈ સંપત્તિના વિલાસે ભોગવવા લાગી. Page #335 -------------------------------------------------------------------------- ________________ (૨૯) જૈન મહાભારત. પ્રકરણ ૨૫ મું. મા અને ભાણેજ. શૂન્ય મહેલમાં એક બળવાન પુરૂષ ચિંતાતુર થઈ બેઠે હતો. તેના મુખ ઉપરનું તેજ ચિંતાથી ગ્રસ્ત થઈ ગયું હતું. કેઈ પણ માણસની સાથે તે બોલતો નહોતો. સર્વ પ્રકારના ભોગ અને વિલાસો તેને અપ્રિય થઈ પડયા હતા. તેની સમૃદ્ધિમાં હજારો દાસદાસીઓ વિદ્યમાન છતાં તે કેઈની પાસેથી કાર્ય કરાવવાની અપેક્ષા રાખતો ન હતે. તે પુરૂષની એવી સ્થિતિ જોઈ એક બીજો પુરૂષ તેની પાસે આવ્યા. તે પુરૂષે આવી તેને મધુર અને મંદ સ્વરથી કહ્યું–“વત્સ, પ્રાતઃકાળના ચંદ્રની જેમ તારૂં મુખ નિસ્તેજ કેમ દેખાય છે? તું એક મહાન સમૃદ્ધિવાળા રાજ્યને સ્વામી છે તે છતાં તને શેની ચિંતા રહે છે? તારૂં હદયબળ કયાં ગયું ? તારા મનમાં જે ચિંતા હોય તે મારી આગળ જણાવ. તારી ચિંતાને લઈ તારા મંત્રીઓ, સામતે, હજુરીઓ અને સેવકે ઉદાસ રહે છે.” તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે –“મામા, હવે મારા જીવનનો અંત આવવાનું છે. કારણકે, જેના શત્રુ એની ચડતી હોય, તેને જીવવું તે મરવા જેવું છે. પાંડે મારા બંધુઓ છતાં મારા મનમાં તેને વિષે શત્રુભાવ Page #336 -------------------------------------------------------------------------- ________________ મામો અને ભાણેજ. (૨૯૧) ઉત્પન્ન થવાથી, તેઓ મારા મૃયુનું મૂળ કારણ થઈ પડ્યું! છે. તેઓની સમૃદ્ધિ અને ઉન્નતિ એટલી બધી વૃદ્ધિ પામતી જાય છે કે જેથી મારા હૃદયમાં ઈર્ષારૂપ અગ્નિજવાળા પણ વધતી જાય છે. તેમના મહેલમાં દીપકની જેમ મણિએની પંક્તિઓ પ્રકાશ કરી રહી છે. તેમની રાજસભાની આગળ ઈની સુધર્મા સભા લજા પામી જાય છે. તેમના નિધિ વ્યથી પરિપૂર્ણ છે. જેમ સૂર્ય સર્વ રસાયણને આકર્ષણ કરી તેની જાળવૃષ્ટિથી આખા વિશ્વને પ્રસન્ન કરે છે, તેમ યુધિષ્ઠિર પૃથ્વીની સર્વ સંપત્તિઓને એકઠી કરી સર્વ પ્રજાને પ્રસન્ન કરી રહ્યો છે. વીર યુધિષ્ઠિરે દિવિજય કરી મોટી કીર્તિ મેળવી છે. તેણે પિતાના ચારે બંધુઓને ચારે દિશાઓમાં મોકલી વીરકીર્તિ સંપાદન કરી છે. કુંતીએ જેમને પ્રસ્થાનમંગળ કરેલું છે એવા તે ચારે ભાઈઓએ પોતાના જયેષ્ટ બંધુ યુધિષ્ઠિરને દિગવિજયનું ભારે માન - પાવ્યું છે. એ માનથી પકુમાર યુધિષ્ઠિર ગર્વમાં આવી ગયો છે. ભીમસેને પિતાના પરાક્રમથી પૂર્વ દિશા જીતી છે. તે દેશમાં આવેલા કામરૂ દેશની રાજધલક્ષમી તેણે ક્ષણવારમાં વાધીન કરી લીધી છે. તે શિવાય મહાવીર ભીમે અંગ, બંગ કલિંગ અને કામરૂ દેશમાં પિતાના બંધુ યુધિષ્ઠિરની સત્તા બે સાડી છે. અને ગંગાસાગરના સંગમ ઉપર યશસ્તંભ આરોપી દીધા છે. વીર અને દક્ષિણમાં દ્રવિડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, લાટ, ભેટ અને તેલંગ શિવાય સર્વ દેશપર જીત મેળવી ત્યાંના રાજાઓને વશ કરી લઈ તે મહાવીરે દક્ષિણ સમુદ્રના Page #337 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨ ) જૈન મહાભારત. કિનારા ઉપર ધ રાજનું યશેાગાન કરાવ્યુ હતુ. નકુળે પશ્ચિ મ દિશામાં જઇ સૈારાષ્ટ્ર દેશને તાબે કર્યો અને પછી પ્રભાસક્ષેત્રમાં આવી ત્યાં સ્નાન કરી શ્રી ચંદ્રપ્રભપ્રભુની આઠ પ્રકારની તથા સત્તર પ્રકારની પૂજા કરી તે સ્થળે ધમ કાર્ત્તિ ના પ્રભાવ વધાર્યું. શૂરવીર સહદેવ ઉત્તર દિશામાં વિજય કરવાને ગયા હતા. કાંઠેાજ તથા નેપાળ પ્રમુખ મેાટા મેાટા દેશોને જીતી તેણે હિમાલય સુધી યુધિષ્ઠિરની સત્કીત્તિ ફેલાવી. ત્યાં રહેલા કેટલાએક અધી રાજાઓનુ ઉત્થાપન કરી ધર્મિ રાજાઓનું સ્થાપન કર્યુ અને હીરા, માણેક તથા સુવર્ણ વગેરે અનગળ દ્રવ્ય સાથે લઇ તે પેાતાની રાજધાનીમાં પાછે. આન્યા હતા. મામા, આ પ્રમાણે ચારે દિશાઓમાં પાંડવાએ માટે વિજ્ય મેળળ્યેા છે. અને તેમની જાહેાજહાલી આ જગમાં સારી રીતે થઈ છે. આવી તેમની મહાશિત મારાથી જોઇ શકાતી નથી, મારૂ હૃદય અત્યંત દુગ્ધ થયા કરે છે. મારી મ નવૃત્તિ ચિંતાથી આતુર થઇ ગઇ છે, વિશેષમાં વળી અર્જુ - નની પત્ની સુભદ્રાએ શુભ મુહૂર્તો એક સુ ંદર પુત્રને જન્મ આપ્યા છે. તે વીર ખાળકનું નામ અભિમન્યુ પાડવામાં આવ્યું છે, અન્ય સંપત્તિની સાથે આ પુત્રસત્તિએ તેમના ભાગ્યની મહાન્ વૃદ્ધિ કરેલી છે. આ બધાના વિચાર કરતાં મારાં હૃદયમાં અતિશય શાક થાય છે. એ પાંડવાની પડતી કયારે થાય ? અને તેમને મહાન્ હાનિ શી રીતે થાય? એજ વિચાર મારા હૃદયમાં સ્ફુર્યા કરે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ મામા અને ભાણેજ. ( ૨૯૩ ) મામાએ પેાતાના ભાણેજને ધીરજ આપવાને કહ્યું— ભાઈ, શા માટે ચિંતા કરે છે ? તે પાંડવા તારા ભાઇઓ છે, તેમના ઉદય એ તારાજ ઉદય છે. યુધિષ્ઠિરે દિગ્વિજય કરી જે કીર્ત્તિ મેળવી છે, તે કરવાનીજ કીર્ત્તિ છે. તેમાં કુરૂવ’શના સર્વ સંતાનેાની શાભા વધી છે, તે વિષે ચિંતા કરી તેમનુ અશુભ ચિ ંતવવું, તે ચેગ્ય નથી. પ્રિય વાંચનાર, આ પ્રસંગ વર્ણનને અનુસા૨ે તારા જાણવામાં આવી ગયા હશે. જે પુરૂષ ચિંતાતુર થઇ બેઠા હ તે, તે ઇંદ્રપ્રસ્થના રાજા દુધન છે. દુર્યોધન પાંડવેાની ઉન્નતિ જોઈ શકતા નથી. વિશેષમાં વળી દુર્ગંધનનું રાજસભામાં ભારે અપમાન થયું હતુ. આથી તેના અંતરમાં વિશેષ ઇષાં આવી હતી. તેને અતિ ચિંતાતુર જોઇ તેના મામેા શકુની સમજાવવાને આબ્યા હતા, અને તે વિષેજ મામા ભાણેજની આ વખતે મશલત ચાલતી હતી. દુર્ગંધનને આ વખતે વિશેષ ઇર્ષ્યા થવાનુ કારણ સમળ હતુ. જ્યારે ચારે પાંડવા દ્વિગજિય કરીને હસ્તિનાપુરમાં આવ્યા તેના ઉત્સાહથી અને અર્જુનને ઘેર કુમાર અભિમન્યુના જન્મ થવાના હથી રાજા યુધિષ્ઠિરે એક જિનચૈત્ય અંધાવ્યુ હતુ અને તેમાં સેાળમા તીથંકર શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના કરી હતી. એ મનેાહર જિનાલયને સુવણ - તુ શિખર કરાવ્યું હતું. ઇંદ્ર નીલમણિની રચનાવાળી તેની ભૂમી કરી હતી. માણિક્યના દ્વાર કરી તે ઉપર વિવિધ રત્ને Page #339 -------------------------------------------------------------------------- ________________ (ર૯૪) જૈન મહાભારત ના તારણે લટકાવી દીધા હતા. વિશ્વમાં અદ્વિતીય એવા એ ચિત્ય ઉપર ધ્વજારોપણ કરવાને યુધિષ્ઠિર રાજાએ મોટે ઉત્સવ કર્યો હતે. એ મહત્સવ પ્રસંગે દૂતો મેકલીને મોટા મોટા રાજાઓને આમંત્રણ કર્યો હતો. નકુળને દ્વારકામાં કૃષ્ણને બેલાવવા મોક અને દુર્યોધનને ઈંદ્રપ્રસ્થમાંથી બેલાવવા સહદેવને મેક હતે. સર્વ રાજાઓ અમુલ્ય ભેટે. લઈ હસ્તિનાપુરમાં આવ્યા હતા. પૂર્વ દેશના રાજાઓ મહાન દ્ધાઓને ભેટમાં લાવ્યા હતા. દક્ષિણ દેશના રાજાઓ હીરા, વૈર્ય અને માણિકય રત્નની કીંમતી ભેટે લાવ્યા હતા, પશ્ચિમ દેશના રાજાઓ દિવ્ય વસ્ત્રાભરણે લઈ આવ્યા હતા અને ઉત્તરના રાજાઓ પિતાના દેશમાં જે જે ઉત્તમ વસ્તુઓ, ઉત્પન્ન થતી હતી તેના ઉપહાર લાવ્યા હતા . વિવિધ દેશના રાજાએ એકઠા થવાથી હસ્તિનાપુર મનુષ્યમય , હસ્તિમય, અશ્વમય અને લક્ષ્મીમય બની રહ્યું હતું. શુભ મુહર્ત સામતેઓ લાવેલા તીર્થ જલવડે ચેત્યની સ્થાપના કરવાને પ્રારંભ કરવામાં આવ્યું હતું. તે વખતે સ્નાત્રજળમાં વિવિધ પ્રકારની ઔષધીઓ નાંખી કઈ ઊંચે સ્વરે સ્નાન મંત્રે બેલતા હતા અને કેટલાએક ચોસઠ દેવજ દંડ લઈ જિન પ્રતિમાને સ્નાન કરાવતા હતા. સુગંધી ધુપના ધુમાડાથી - કાશ વ્યાપી ગયું હતું, અમર, દર્પણ, દધિપાત્ર અને ધૃતપાત્ર હાથમાં લઈએ વિધિની પવિત્ર કિયા ચાલતી હતી. સવે સામગ્રી તૈયાર થયા પછી શુભ લગ્ન શ્રી બુદ્ધિસાગરાચાર્યે Page #340 -------------------------------------------------------------------------- ________________ મામેા અને ભાણેજ. (૨૯૫) રાજા યુધિષ્ઠિરની પાસે ધ્વજારાપણુ કરાવ્યું હતું. તે કાળે વાજિત્રાના ધ્વનિ અને વિજ્ય ધ્વનિથી ગગનમંડલ ગાજી રહ્યું હતું. આ પ્રમાણે ખ્વાજારાપણ ક્રિયા પૂર્ણ થયા પછી હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર તરફથી રાજા સમુદ્રવિજ્ય, કૃષ્ણ અને બીજા આમત્રિત રાજાઓને ઉત્તમ પ્રકારની ભેટા આપવામાં આવી હતી. તે પછી યુધિષ્ઠિરે પેાતાના અધુ દુર્યોધનને પ્રેમથી આગ્રહ કરી પેાતાના મેહેલમાં રાખ્યા હતા. દુર્યોધનને પાંડવાની ઉપર ગુપ્ત રીતે ઇર્ષ્યા હતી, તથાપિ ઉપરથી સ્નેહ દર્શાવા તે પોતાના મામા શકુનિની સાથે હસ્તિનાપુરમાં કેટલાએક દિવસ રહ્યો હતા. એક વખતે અર્જુનના મિત્ર મણિચુડે રચેલી યુધિષ્ટિ. રની દ્વિવ્ય સભામાં દુર્યોધને પ્રવેશ કર્યા. તેમાં નીલમણિએથી પૃથ્વીની રચના એવી કરી હતી કે, તેમાં પેસતાંજ દુર્યોધનને સ્થળને ઠેકાણે જળની ભ્રાંતિ થઇ, તેથી તે વ ઉંચા લઇને ચાલવા લાગ્યા. દુર્યોધનની આ ભ્રાંતિ જોઈ બધા લાકે હસવા લાગ્યા. એટલુ જ નહીં પણ તેમાં આગળ જતાં જળના હેાજની એવી રચના કરી હતી કે, ત્યાં તેને જળને અદલે સ્થળના ભ્રમ થયા એટલે તેણે ઉંચા લીધેલાં વસ્ત્રો છેડી દીધાં, તે બધાં ભીંજાઈ ગયાં. તે જોઈ ભીમને ખડખડ હસવું આવ્યુ. તે વખતે શાંતમૂર્ત્તિ યુધિષ્ઠિરે દુર્યોધનને ખીજા કેરાં વસ્ત્રો પેહેરવા આપ્યાં. તે લઇ તેણે પેહેર્યાં તે Page #341 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬) જૈન મહાભારત. ખરા પણ ભીમના હસવાથી તેને ભારે અપમાન લાગ્યું. તેના મનમાં અતિશય ક્રોધ ઉત્પન્ન થયે પણ તે વખતે તેણે તે મનમાં જ દબાવી રાખે. ત્યાંથી આગળ જતાં એક ઠેકાણે પૃથ્વીની એવી રચના કરવામાં આવી હતી કે, ત્યાં ખાડા છતાં તે સપાટ જોવામાં આવી. તેથી દુર્યોધને તેની અંદર નિર્ભયપણે ચાલવા માંડયું, તેવામાં તે ખાડામાં અથડાઈને નીચે પડી ગયું. તે વખતે અર્જુનને હસવું આવી ગયું, તે વળી અધુરામાં પુરૂં થયું, એટલેથીજ ન અટકતાં વળી આગળ ચાલતાં એક ઠેકાણે એવું ચાતુર્ય કરવામાં આવેલું કે, સરખી દિવાલ છતાં તેમાં દરવાજે જોવામાં આવે, તેમાંથી દુર્યોધન નીકળવા ગયા, ત્યાં તેનું મસ્તક અફળાયું. વળી એક ઠેકાણે દરવાજે છતાં જાણે આડી દિવાલ હોય તેવી યેજના કરેલી હતી. તે સપાટ દિવાલ ધારી દુર્યોધન પાછો હઠ્યો અને મુંઝાઈ ગયે. આ વખતે નકુલ અને સહદેવે વધારે પડતું હાસ્ય કર્યું. આવા ભારે અપમાનથી દુર્યોધનને ભારે રોષ ચડ્યો હતે. તેની મુખમુદ્રા ઉપરથી તે જાણું લઈ તેનું મન શાંત કરવાને યુધિષ્ઠિર રાજાએ તેને અતિ આદર સત્કાર કર્યો હતે. તથાપિ દુર્યોધનના હૃદયમાં જે રેષાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો હતો, તે તદ્દન શાંત થયે ન હતું. તે કેટલાએક દિવસ ચિંતાતુરપણે હસ્તિનાપુરમાં રહી પિતાના ઇંદ્રપસ્થ તરફ વિદાય થયા હતા. આ સમયે તેને તે વાત સ્મરણ આવવાથી તે વિશેષ ચિંતા કરતું હતું અને પાંડનું અનિષ્ટ કેવી રીતે થાય? Page #342 -------------------------------------------------------------------------- ________________ મામે અને ભાણેજ. (૨૯૭) તેવા કુવિચાર બાંધતે હતે. તે વખતે તેને મા શકુનિ આવી તેને શાંત કરવાને પાંડવોને દ્વેષ ન કરવાને ઉપદેશ આપતે હતે. તથાપિ દુર્યોધનને પિતાના પૂર્વાપમાનનું સ્મરણ થવાથી મામાને ઉપદેશ હદયારૂઢ થતું ન હતું. દુર્યોધને પોતાના ફોધાવેશના વચને પ્રગટ કર્યા હતાં, તથાપિ શકુનિ પુનઃ પુનઃ પિતાના વિચારે તેની આગળ પ્રગટ કરતા હતા. પિતાના ભાણેજને શાંત કરવાને શકુનિએ વિશેષમાં જણાવ્યું, “ભાઈ દુર્યોધન, નાહક ઈર્ષારૂપી અગ્નિ જવાળામાં તું શામાટે દગ્ધ થાય છે? પાંડવોને જે રાજ્ય મળ્યું છે, તે તેના પિતા તરફથી મળ્યું છે. પિતાની સંપત્તિને વારસ પુત્રજ થાય છે. તેને પણ તારા પિતાને હિસ્સો મળેલો છે. એમાં કાંઈ અધિક ન્યૂનતા છે જ નહીં. તેમ છતાં તેમની વિશેષ આબાદી થઈ, તે તેમના પુણ્યને પ્રભાવ છે. તે તેમના જેટલું પૂર્વજન્મમાં પુણ્ય કર્યું નથી તેથી તને તેમના જેવી સંપત્તિ ક્યાંથી મળે અને તે ન મળવાથી જે ચિંતા કરવી, તે પણ મૂર્ખતા કહેવાય. તેમ વળી તેની ઉપર કોધ કરે પણ ઉચિત નથી. કેમકે, એઓએ તારે કાંઈ અપરાધ કર્યો નથી. તારે તે ઉલટ હર્ષ ધારણ કરે જોઈએ. કારણ કે તારા બંધુ પાંડેએ દિવિજય કર્યો એ માન તને પણ છે. દિણ્વિય કરનારા પાંડ જેના બંધુ છે, રણમાં અજેય એ દુઃશાસન જેવે તારે સહેદર બંધુ છે, પોતાના પ્રાણ દેવાને પણ તત્પર એવા પ્રતાપી કર્ણના જે તારે મિત્ર છે Page #343 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮) જૈન મહાભારત. અને સર્વ શૂરવીરને યુદ્ધમાં કંપાવનાર, અને નિરંતર તારી સહાયતા કરનાર હું તારે મા છું. એવું છતાં તારે શેક શા માટે કરવો જોઈએ? મામાનાં આવાં વચન સાંભળી દુર્યોધન આક્ષેપ કરી બે-“મામા, તમે ગમે તેટલું કહે તે પણ મારા મનને શાંતિ મળતી નથી. પાંડને ઉત્કર્ષ મારાથી સહન થતું નથી. મારે તે કઈ પણ રીતે તેમને પરાભવ કરવો જોઈએ. તેઓ જીતાયા એટલે મારે આખી પૃથ્વી મને જીતાયા જેવું થશે. એ વિના મને બીજું કાંઈ સૂઝતું નથી.” શનિ દુર્યોધનને દબાવવાની ઈચ્છાથી બેલે–“ભાગિનેય દુર્યોધન, આવી દુર્મતિ તને કેમ થઈ છે? તું તારા હૃદયમાં દીર્ધ વિચાર કર. પ્રતાપી પાંડે ઇંદ્રથી પણ જીતી શકાય નહીં, તેવા બળવાન છે. તેમને પ્રતાપ આખી પૃથ્વી ઉપર પ્રસરી રહ્યો છે. તેમના ક્રોધની આગળ સમુદ્ર પણ કંપાયમાન થાય છે. સિંહના નાદથી ગજેન્દ્રોની જેમ તે પાંડોની ગર્જનાથી મહાન દ્ધાઓના સમૂહ પણ વીખરાઈ જાય છે. વીર અર્જુનના તીક્ષણ બાણે શત્રુઓના વક્ષસ્થળને છેદી નાખે તેવાં છે. યમરાજના જેવી કૃષ્ણકાંતિને ધારણ કરનાર નકુળ અને સહદેવ બને આ જગતને દુજેય છે, ભયંકર ક્રોધને ધારણ કરનાર ભીમની વાત તો કરવી જ નહિં. તે એક આખા જગતને પ્રલય કરવાને સમર્થ છે. એવા બળવાન પાંડેના કૃણ વગેરે સંબંધિઓ છે. પ્રિય ભાણેજ, Page #344 -------------------------------------------------------------------------- ________________ મામા અને ભાણેજ. (૨૯) તારા બંધુ પાંડવા આવા પરાક્રમી છતાં તેમને પરાભવ કરવાના એક ઉપાય છે. ’ જિજ્ઞાસાથી આતુર થયેલા દુર્યોધન વચમાં ખેલી ઉઠ્યો મામા, એ શેા ઉપાય છે ? તે મને સત્વર કહેા. એ જાણવાની ઇચ્છા મારા હૃદયને આકુળવ્યાકુળ કરી નાંખે છે.” શકુનિએ સાન ંદવને કહ્યું. ભદ્ર દુર્યોધન, સાંભળ— મારી પાસે જુગાર રમવાના દેવતાઇ પાશા છે. તે પાશાથી જે હું ધારૂ તેજ થઇ શકે છે. યુધિષ્ઠિરને પાશા રમવાના શેાંખ છે. તે જુગાર રમવાની કળા જાણતા નથી, તે પણ તે રમ તા વાને ઘણા ઇંતેજાર છે. માટે જો યુધિષ્ઠિરને પાશા રમવા - લાવીશું તેા તે તરત આવશે. જ્યારે તે આપણી સાથે જુગાર રમવા માંડશે એટલે આપણે અનેક યુક્તિથી તેને ફસાવીશુ. હવે તું કાઈ પ્રકારે ખેદ કરીશ નહીં. આ વાત આપણે તારા પિતા ધૃતરાષ્ટ્રને કહીએ. કારણકે, આ વિષે તેને પુછવુ જોઈએ. “મારા પિતાને આ વાત કહેવાને હું અસમ છું. માટે તમે પોતેજ તેને કહી સભળાવા. ” દુર્યોધને શક્તિહૃદયે કહ્યું. ,, '' આ પ્રમાણે મશલત કરી અને મામા ભાણેજ ઇંદ્રપ્ર સ્થના રાજમેહેલમાં રહેલા ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા. અને તેમને વંદના કરી. આ વખતે દુર્યોધને પેાતાના મુખમાંથી નિ:શ્વાસ કાઢવા માંડયા. નિ:શ્વાસને ધ્વનિ સાંભળી અધ ધૃતરાષ્ટ્ર મેલ્યા- વત્સ, તારા મુખમાંથી નિ:શ્વાસના ધ્વનિ Page #345 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦). જેન મહાભારત. કેમ થાય છે? શું હસ્તિનાપુરમાં કેઈએ તારું અપમાન કર્યું? જાણી જોઈને અગ્નિમાં પ્રવેશ કરનારે અને સર્પના મસ્તકપરથી મણિ કહાડવાની ઈચ્છા કરનારે એ કેણ પુરૂષ છે? વત્સ, તને થયેલા દુઃખ વિષે મેં ઘણે વિચાર કર્યો, પણ તેનું કારણ મારા જાણવામાં આવતું નથી. તારા બાંધવે તારી આજ્ઞામાં તત્પર રહે છે. સર્વ રાજાએ તારા હુકમને તાબે છે. તારી રાજધાની ઈંદ્રપ્ર નગરી અલકાપુરીના જેવી છે. દિય સ્ત્રીઓને પણ તિરસ્કાર કરે તેવી અદ્ભુત રૂપવાળી રમણીઓ તારા અંત:પુરમાં રહેલી છે. દિન્નેને પણ પરાભવ કરે એવા તારા હાથિઓ છે. તારા અશ્વો દિવ્ય અશ્વોની સ્પર્ધા કરનાર છે. લક્ષમી પ્રત્યક્ષપણે તારા ઘરમાં વાસ કરીને રહેલી છે. તારા દરબારમાં રના પર્વતો છે. તારા મેહેલે દિવ્યવિમાનના જેવા સુંદર છે. બીજા પણ તારા બધા વૈભવ વિષે વિચાર કરતાં મને તારા દુઃખનું કારણ કાંઈ પણ માલુમ પડતું નથી. પુત્ર, જે સત્ય વાત હય, તે મારી આગળ જણાવ.” પિતાનાં આવાં વચન સાંભળી દુર્યોધન વૈર્ય રાખી બે –“પિતાજી! તમે કહી તે બધી આપના ચરણરજની સંપત્તિ છે. આ૫ પુત્રવત્સલ પિતાની આગળ મારે જે સાચી વાત છે, તે કહેવી જોઈએ. તમારા કહેવા પ્રમાણે મારે કોઈ પ્રકારની ન્યૂનતા નથી, તથાપિ જ્યારથી મેં પાંડેની લક્ષ્મી જોઈ છે, ત્યારથી મને મારી લક્ષ્મી તૃણ સમાન ભાસી છે. જ્યાં સુધી મહાસાગર જે ન હોય, ત્યાં સુધી Page #346 -------------------------------------------------------------------------- ________________ મામા અને ભાણેજ. (૩૧) સરિતા મેટી લાગે છે, જ્યાં સુધી સૂર્યોદય થયે નથી, ત્યાં સુધી દીપક મોટો દેખાય છે. તેવી રીતે જ્યાં સુધી મેં પાંડની લક્ષ્મી અવકી ન હતી, ત્યાં સુધી મને મારી લક્ષ્મી. અધિક લાગતી હતી. પણ જ્યારે પાંડની સમૃદ્ધિ મારા, જેવામાં આવી, ત્યારે મને મારી સમૃદ્ધિ અ૫ અને તુચ્છ લાગી છે. એથી મને ઘણે સંતાપ થાય છે. કારણકે, જે શૂરવીર પિતાની ભુજાઓના બળ ઉપર આધાર રાખે છે, તેનાથી બીજાનું બળ સહન થઈ શકતું નથી. માટે જે કે, આપશું લક્ષ્મી બીજા સર્વે વર્ણોના કરતાં અધિક છે, તે પણ પાંડુપુત્રની લક્ષ્મી આગળ તે ધુમાડાથી મલિન થયેલા વસ્ત્રની પેઠે મલિન છે. તે જોઈને કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની જેમ હું પ્રતિદિન ક્ષીણ થતો જાઉં છું. અને જેમ તે જ પક્ષમાં દિવસાનું દિવસ અંધકારની વૃદ્ધિ થતી જાય છે તેમ મારા પ્રતિપક્ષીઓ પુષ્ટ થતાં જાય છે. વળી જેમ હેમંતઋતુ પ્રગટ થવાથી સૂર્ય મલિન થઈ જાય છે. તેમ મારે સર્વ પ્રતાપ પાંડવો અને પાંડવોના મહિમા આગળ મલિન થતું જાય છે. જેમ ઉષ્ણકાળમાં સર્વ જલાશ જળરહિત દેખાય છે, તેમ આ સમયે પાંડવોના રાજ્ય સિવાય આપણુ રાજ્યસહિત બધાં રાજે નિસ્તેજ દેખાય છે. તેમના ભવ્ય ભૂવને અનેક પ્રકારના રત્નથી એવા પ્રકાશમાન થઈ રહ્યાં છે કે, જે. મને જોતાંજ ઇંદ્રનું મન પણ તેને પ્રાપ્ત કરવા લાલચુ થઈ જાય છે. પાંડેના ઐશ્વર્યે દેવતાઓના એકવર્યને પણ દૂર કરી મુકયું છે. તે બીજા માનુષી ઐશ્વર્યની શી વાત કરવી?ભારતના Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩૦) જૈન મહાભારત. રાજાઓ દેવતાઓથી બિહોતા નથી, પણ પાંડવેથી બીવે છે. તેઓ તેમજ પરબ્રહ્મ કરી માને છે. ભારતવર્ષને વીર રાજાઓ પિતાના મણિજડિત મુગટસહિત મસ્તકેવડે યુધિષ્ઠિરના ચરણમાં નમસ્કાર કરી તેની રજ સ્પર્શે છે. રાજધાનીમાં ફરવા નીકળેલા યુધિષ્ઠિરને જેવા ચોટામાં ઉભા રહેલા લોકો એવી ઉત્કંઠા રાખે છે કે, “રાજા યુધિષ્ઠિર આપણુ તરફ કટાક્ષથી કયારે જોશે” પિતાજી, આવી પાંડની ઉન્નતિ જોઈ મારૂં હૃદય દગ્ધ થાય છે. અને મારા ધર્મની ગાંઠ તુટી જાય છે. ( દુર્યોધનનાં આ વચને ધૃતરાષ્ટ્રને રૂટ્યાં નહિં. પુત્રની કુબુદ્ધિ જોઈએ વૃદ્ધનું હૃદય દહન થવા લાગ્યું. તેણે ખિન્નવદને જણાવ્યું, “દુષ્ટ પુત્ર, તને અને તારા વિચારને ધિક્કાર છે. પિતાના બંધુઓની ઉન્નતિ જોઈ આનંદિત થવું તે એક તરફ રહ્યું, પણ ઉલટું સંતપ્ત થવું એ મટી શરમની વાત છે. દરાશય તું વિચાર કર. પાંડ ઉપર આવી ઈષા કરવી યુક્ત નથી. એ તારા બંધુઓ છે. તે કાંઈ આપણાથી જુદા નથી. આવી દુષ્ટ બુદ્ધિ તને કેમ ઉત્પન્ન થઈ ? જ્યારે સૂર્યોદય થાય, ત્યારે કમળને પ્રફુલિત થવું પડે છે તેમ ન થતા ઉલટા કરમાઈ જાય એ મેટી આશ્ચર્યની વાત કહેવાય! તેમ પાંડની સંપત્તિ જોઈને આપણું મન વિકાશને પામવું જે ઈએ. તેમ ન થતાં ઉલટું ષયુક્ત થાય એના કરતાં વિપરીત બીજું શું છે? તારેતે એમ માનવું જોઈએ. કે, પાંડની ઉન્નતિ છે, તે મારીજ ઉન્નતિ છે. તેમની સંપત્તિ તે મારીજ સંપતિ છે. તું છેષ કરીશ તેથી કાંઈ તેમને હાનિ થવાની નથી. Page #348 -------------------------------------------------------------------------- ________________ મામ અને ભાણેજ. (૩૩) તુજ દુ:ખરૂપદાવાનળમાં બન્યા કરશે. વસંતઋતુની સંપત્તિ જોઈને જેમ કામદેવ પ્રસન્ન થાય છે, તેંમ પાંડની સંપત્તિ જેઅને તને આનંદ કેમ થતું નથી? જેમ ચંદ્રના ઉદયથીંસમુદ્રની વૃદ્ધિ થતી જાય છે, તેમ સંબંધીઓને ઉદય થતાં આપણું મનને ઉલ્લાસ થવો જોઈએ. જેમને વૈભવ જોઈને તને આનંદ થે જોઈએ, તેમ નહીં થતાં પણ ઉલટું દુ:ખ થાય છે. તે મને સારું ચિન્હ ભાસતું નથી. ચાંદની ખીલી હોય તે સમયે કે પુરૂષ કહે છે કે મને તે અંધકાર જોઈએ. તેના જે બીજ મૂઢ કેણ કહેવાય? ધૃતરાષ્ટ્રનાં આવા વચને સાંભળી દુષ્ટ દુર્યોધન જરા મનમાં સંકોચાયે. તથાપિ તે પિતાની ઈષ્યને ઉભરે બાહેર લાવી યુક્તિથી બેલ્ય–“પિતાજી, મને પાંડની રાજ્યલક્ષમી જોઈને દ્વેષ થતું નથી, પણ તેમણે સભા વચ્ચે જે મારૂં હાસ્ય કર્યું તે મારા અંતરમાં સાલે છે. તે વાત મારાથી કહેવાશે નહીં. આ મારે મામે શકુનિ તમને કહેશે. એમ કરી તેણે શકુનિ સામે જોયું. એટલે શકુનિએ દુર્યોધન ઉપર થએલા હાસ્યની બધી વાત કહી સંભળાવી. જે સાંભળી ધૃતરાષ્ટ્ર વિચારમાં પડે. તેવામાં દુર્યોધન બેલી ઉઠ. “પૂજ્ય પિતા મારૂં ઉપહાસ્ય થયા પછી મેં એ નિશ્ચર્ય કર્યો છે કે, પાંડ ની સંપત્તિ તથા દ્રૌપદીને હું હરણ કરી લઉં તેજ જીવું. નહીં તે મારે મરવું ઉચિત છે. કારણકે, સત દુઃખમાં રહી જીવવું એ શું જીવવું કહેવાય ? તેવું જીવવું મરણતુલ્ય છે. ચંદ્રને ઉદય વાદળાઓથી ઢંકાઈ જાય, તે પછી ચંદ્રોદય Page #349 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪ ) જૈન મહાભારત. હા થવામાં ફળ શુ ? પતાને તેાડી નાંખનાર અને વનના વિચ્છેદ્ય કરનાર કેશરી સિંહની ગતિના ભંગ થાય અને તે થીએથી તિરસ્કાર પામે તેા પછી તેનું જીવન શા કામનું! પૂજ્યપિતા, વિચાર કરા. તમારા પુત્રનું ભારે અપમાન થયુ છે. પુત્રનું અપમાન એ પિતાનું જ અપમાન છે. 29 દુર્યોધનનાં આવાં આવેશ ભરેલાં વચને સાંભળી ધૃતરાષ્ટ્ર શાંત થઈને એક્લ્યા- પુત્ર, તું કહે છે તે વાત કદી બની હશે, પણ જે હું પાંડવાની સાથે વૈર કરૂં તે જગમાં મારી લાજ જાય. અને મારા યશના નાશ થઈ જાય. કારણકે સંબંધિઓની સાથે કલેશ કરવા એ અનુચિત છે. તારી જેમ પાંડવો પણ મારાજ પુત્ર કહેવાય. તારામાં આવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તે કુરૂકુળમાં કલંકના અંકુર ઉત્પન્ન થયા છે. પાંડવાની સાથે કલહ થવાથી સ લેાકા મને ધિક્કારશે, તેથી આ દુરાગ્રહ તુ છેડી દે. અહંકારના ત્યાગ કરી તારા દૈવ ઉપર ભ ંસા રાખ. વળી એટલું યાદ રાખજે કે, પાંડવા ઘણા પરાક્રમી છે. તેઓ સર્વના મદને તોડનારા છે. મોટા મોટા વીર પુરૂષા પણ તેમની આગળ ટકી શકે તેમ નથી. તેમની સાથે યુદ્ધ કરનારા યમપુરીમાંજ વાસ કરે છે. ,, - ધૃતરાષ્ટ્રનાં આ વચને સાંભળી તેના સાળા શકુનિ વચમાં ખેલ્યા—“ મહારાજ, જો તમારી ઈચ્છા હાય તે પાંડવાની લક્ષ્મીને હરણ કરવાના એક ઉપાય હું જાણું છું. Page #350 -------------------------------------------------------------------------- ________________ મામે અને ભાણેજ. (૩૦૫) તે ઉપાય એવા છે કે, તેમાં કાઈને માણુ લાગે નહિં, યુદ્ધ કરવુ પડે નહીં અને લેાકમાં અપકીર્ત્તિ થાય નહીં. એ ઉપાય એ છે કે, જુગાર રમીને પાંડવાની સર્વ સંપત્તિ હરી લેવી. મારી પાસે પાશા નાંખવાની એવી કળા છે કે, જેથી હુ' મનચ્છિત દાવ પાડી શકું છું અને યુધિષ્ઠિર જુગાર રમી જાણતા નથી, તેથી જુગારની યુક્તિથી પાંડવાનુ સર્વસ્વ હરણ કરી લેવામાં કાંઇ પણ હરકત નથી. એ કામ સારી રીતે પાર પડશે. ‘’ '' મામાના આ વિચારને અનુમાદન આપવા દુર્ગંધન આયેા પૂજ્ય પિતા, મારા મામા શકુનિ જે વાત કહે છે, તે ઠીક છે. એમ કરવાથી જો તમે આજ્ઞા આપે તે તે સર્વ વાત થઈ શકે 77 હું વિદુરની આજ્ઞામાં વસ્તુ છું, વિદુરજી હસ્તિનાપુરથી આવ્યા પછી આ વિષે તેની સલાહ લઈ એને ઉત્તર આપીશ. ” ધૃતરાષ્ટ્રે હૃદયમાં વિચાર કરી કહ્યું. હું “ તમારે હજુ વિચાર કરવા છે. તેનુ પરિણામ કાણુ જાણે. કેવુ' આવશે! પરંતુ હું નિશ્ચયથી જણાવું છું કે જો તમે મારા મતને અનુમોદન નહીં આપે! તે હું અવશ્ય મારા પ્રાણના ત્યાગ કરીશ. મારા મરણ પછી તમને જેમ સારૂ લાગે તેમ કરજો, અને વિદુર કાકાની આજ્ઞામાં સારીરીતે રહેજો. આ બધું રાજ્ય તમારૂ છે” દુર્યોધને ક્રોધના આવેશથી કહ્યુ ૨૦ Page #351 -------------------------------------------------------------------------- ________________ (૩૦૬ ) જૈન મહાભારત. દુર્યોધનનાં આવાં કોધાવેશનાં વચના સાંભળી ધૃતરાષ્ટ્રને તેનોપર દયા આવી. તેણે દુર્યોધનના મસ્તકપર હાથ ફેરવતાં કહ્યુ, “ બેટા ઉશ્કેરાઇ જા નહીં. ધીરજ રાખ. હું એના ઉપાય સમય આવે કરીશ, જેથી તારા મનારથ પૂર્ણ થશે. ” ધૃતરાષ્ટ્રનાં આવાં વચન સાંભળી દુર્યોધનના ક્રૂર હૃદ યમાં જરા શાંતિ થઈ. તત્કાળ તે પિતાની રજા લઈ પોતાના મામાના એકાંતગૃહમાં આન્યા. ત્યાં મામા ભાણેજ ધૃતરાબ્યૂના અનુમાદનથી હૃદયમાં પ્રસન્ન થઇ પાંડવાનું અહિત કરવાને અનેક પ્રકારના કુતર્કો કરવા લાગ્યા. પ્રિય વાંચનાર, આ સ્થળે દુર્યોધનને માટે તારે ઘણા વિચાર કરવાના છે. પાતાના કાકાના દીકરાએ કે જે પોતાના ખંધુ થાય, તેમનુ અહિત કરવાને દુર્યોધને જે પ્રવૃત્તિ કરવા માંડી છે, તે તેનેજ અહિત કરનારી થઇ પડશે. કોઇ પણ પ્રાણીનું અહિત ચિ ંતવવું, એ પાપનુ કારણરૂપ છે. તે જે એકજ ગેાત્રના, એકજ પિતામહનાં પુત્રા છે, તેઓનું અહિત ચિંતવવુ, એ કેવું પાપ કહેવાય ? કાષ્ઠ પણ સુજ્ઞ મનુષ્યે દુર્ગંધનના જેવી કુમુદ્ધિ કરવી ન જોઈએ. સમાન ગોત્રના સર્વ ખંધુએ એકજ પિતાના પુત્રા છે. તેઓ એકજ વંશના હાવાથી એકજ લેહીના કહેવાય છે. તેવા પિત્રાઇ અધુઓમાં જ્યારે કલહુ ઉત્પન્ન થાય છે, ત્યારે સમજવુ` કે, એ કુળ નષ્ટ થવાનું—અવનતિપર આવ Page #352 -------------------------------------------------------------------------- ________________ મામે અને ભાણેજ. ( ૩૦૭). વાનું. જે કુળમાં સંપ છે, તે ઉન્નતિની નિશાની છે. અને જ્યાં કુળમાં કુસંપ તથા કલહ પરસ્પર ઉત્પન્ન થાય છે, તે અવનતિ–અથવા પડતીનું ચિન્હ છે. જેના હૃદયમાં પિતાના સગાત્રજન ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તે કુલાંગાર કહેવાય છે. એવા અધમ અને કુલાંગાર પુરૂષથીજ ભારતભૂમિ પરાધીનતાનું મહાકષ્ટ ભેગવે છે. ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન તે કુલાંગ થયું હતું. તેના હૃદયમાંથી બંધુ પ્રેમને નાશ થયા હતા. ઈષ્ય અને દ્વેષથી તેના હદયમાં અંધકાર વ્યાપી ગયું હતું, અને તેથી તે અંધ બની ભવિષ્યમાં થ. નારી પોતાની અવનતિના માર્ગને પથિક બન્યું હતું. દરેક મનુષ્યના હૃદયમાં કુમતિ અને સુમતિ બને રહેલાં છે. સુમતિ સંપત્તિનું કારણ છે. અને કુમતિ વિપત્તિનું કારણ છે. દુર્યોધનને વિપત્તિનું કારણ કુમતિ થઈ હતી. જે તેને ભવિષ્યમાં કષ્ટદાયક થઈ પડશે. કેઈ પણ સુજ્ઞ પુરૂષે દુર્યોધનના જેવી મલિન બુદ્ધિ કરવી ન જોઈએ. બીજાને ઉત્કર્ષ જોઈ હૃદયમાં ખુશી થવું જોઈએ. ઈષ્ય અને દ્વેષ એ નિકાચિત કર્મને બંધ કરાવે છે. વળી આ પ્રસંગે નઠારી સબતનું ફળ કેવું વિપરીત થાય છે ? તે પણ જોવાનું છે. દુર્યોધનને પોતાના મામા શકુનિની નઠારી સેબત થઈ હતી. શકુનિ જુગારના દુર્થશનમાં આસક્ત હતા, અને તેથી તેણે પોતાના ભાણેજ દુર્યોધનને પાંડની સાથે જુગાર રમવાની કુયુક્તિ બતાવી Page #353 -------------------------------------------------------------------------- ________________ (૩૮) જૈન મહાભારત, હતી. કદિ કોઈ દુર્ગણી કે દુર્વ્યસની પિતાને સંબંધી હોય તે પણ તેની સંગત કરવી ન જોઈએ. તેવાઓથી સર્વદા દૂર રહેવું વધારે સારું છે. શકુનિની નઠારી સેબતથી દુર્યોધનની કુબદ્ધિમાં વધારો થયે હતો, અને તેને નઠારું કામ કરવામાં ઉત્તેજન મળ્યું હતું. સુજ્ઞ પુરૂષે કદિ પણ તેવી નઠારી સબતમાં પડવું નહીં. કુસંગ તથા કુસુંગીને સંગ માણસને કુમાગે પ્રેરે છે અને તેથી પરિણામે મહાવિપત્તિ ભેગવવી પડે છે. પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી બોધ લઈ તારા જીવનને સન્માનુસારી બનાવજે. સર્વથા કુસંગ તથા કુસંગીને ત્યાગ કરી શુદ્ધ માગનુસારી થજે, જેથી તું આ લેક તથા પરલકનું શ્રેય સાધી શકીશ, ધૃતરાષ્ટ્રે દુર્યોધનને પ્રથમ જે બેધ આપે હતા, તે બેધને તારા હૃદયમાં સ્થાપિત કરી બંધવર્ગની સાથે સંપ તથા નિષ્પક્ષપાતથી વજે. –-આ©મ-– પ્રકરણ ૨૬મું. નળાખ્યાન. એક પ્રઢ વયને પુરૂષ મને હર સભામાં બેઠે છે. તે સભાનું સ્થાન ઘણું સુંદર હતું. વિવિધ પ્રકારની કારીગરીથી તેને ઘણું રમણીય બનાવવામાં આવ્યું હતું તેની અંદર Page #354 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન (૩૯) એક હજાર થાંભલાઓ રહેલા હતા. દરેક સ્તંભ ઉપર દિવ્ય કન્યાઓની પ્રતિમાઓ ગોઠવેલી હતી. તેની મણિમય દિવાલ ઉપર ચિત્તને આકર્ષે તેવાં ચમત્કારી ચિત્રો કાલ્યાં હતાં. સ્તંભેની વચ્ચે કરેલી કમાને અને તેની નીચે રાખેલા નવરંગિત પડદાઓ ઘણા સુંદર દેખાતા હતા. આવી દિવ્ય સભા વચ્ચે તે પુરૂષ ક્ષણવાર બેઠે, તેવામાં બીજો એક વૃદ્ધ પુરૂષ આવ્યું, તે વૃદ્ધ આવતાં જ પેલે પ્રોઢ પુરૂષ બેઠે થ. બંને પ્રેમથી ભેટી પડ્યા, અને પરસ્પર કુશળવાર્તા પુછવા લાગ્યા. તે પછી પેલા આવેલા પ્રોઢ પુરૂષે વૃદ્ધની પાસે તે રમણીય સભાસ્થાનની પ્રશંસા કરી અને તે વિષે થયેલે પોતાના હૃદયને સંતોષ પ્રગટ કર્યો. પ્રઢ પુરૂષ સંતુષ્ટ થઈ પ્રશ્ન કર્યો–“બંધુ, તમે મને કેમ બોલાવ્યા છે? આ સુંદર સભાસ્થાન જેવાને તે નથી બેલા? જે તે માટે બેલા હોય તે આ સભાસ્થાન જોઈ મને પૂર્ણ સંતોષ થાય છે. ઈદ્રપ્રસ્થ જેવી રાજધાનીમાં આવા મનેનડર સ્થાનની જરૂર હતી, તે તમે પૂરી પાડી છે. કહો, એ શિવાય મને આમંત્રણ કરવાને બીજે હેતુ શું છે?” વૃદ્ધ પુરૂષે ઉત્તર આપે-“ભાઈ, તને બોલાવવાનું મુખ્ય કારણ બીજું છે. આ સભાસ્થાન બતાવવાનું કારણ તે ગણે છે. સાંપ્રતકાળે એ કલેશ ઉભે થયે છે કે જેમાં તમારા જેવા વિચક્ષણ માણસની સલાહની જરૂર છે. તેથી તમારી ઉપયોગી સલાહ લેવા માટે જ મેં તમને આ Page #355 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦) જૈન મહાભારત. સ્થળે લાવેલ છે. એમ કહી તેણે સર્વ વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું. | વાંચનાર, અધીરા થશો નહીં. તમારી સન્મુખ સર્વ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગયા પ્રકરણમાં તમે વાંચ્યું છે કે, દુષ્ટ દુર્યોધને પિતાના પિતા ધૃતરાષ્ટ્ર આગળ પાંડવિની સભામાં જે પિતાનું અપમાન થયું અને તેથી પિતાને જે પાંડ તરફ દ્વેષબુદ્ધિ થઈ, તે બધી વાત નિવેદન કરી છે. પુત્રમોહને લઈને ધૃતરાષ્ટ્રના વિચારમાં જે વિકૃતિ થઈ છે, તે પણ તમારા ધ્યાનમાં છે. ધૃતરાષ્ટ્રે પ્રથમ તે દુર્યોધનને પાંડ તરફ દ્વેષબુદ્ધિ ન કરવાને કહ્યું હતું પણ પાછળથી જ્યારે દુર્યોધને પોતાના મરણ થવાના સુધીના આગ્રહી વિચારે જણાવ્યા, એટલે ધૃતરાષ્ટ્ર ગંભીર વિચારમાં પડ્યો હતે અને તેથી તેણે પુત્રના વિચારને અનુમોદના આપ્યું હતું. દુર્યોધનના મામા શકુનિએ બતાવેલી વ્રત રમવાની યુક્તિ જે કે તેને પસંદ પડી ન હતી, તથાપી પુત્રમમત્વને આધીન થયેલ ધૃતરાષ્ટ્ર તેમાં તટસ્થ રહ્યો હતે. પછી ધૃતરાષ્ટ્ર ઉત્તમ કારીગરોને બોલાવી એક રમણીય સભાસ્થાન રહ્યું હતું. સભાસ્થાન તૈયાર થયા પછી તેણે સલાહ લેવાને પોતાના ભાઈ વિદુરને બોલાવ્યો હતે. જે મોઢ પુરૂષ સભાસ્થાનમાં આવી બેઠે હતું, તે હસ્તિનાપુરથી આવેલે વિદુર હતું. જે વૃદ્ધ પુરૂષ આવી વિદુરને ભેટી પડ્યો, તે ધૃતરાષ્ટ્ર હતો. બંને ભાઈઓ મળ્યા પછી ધૃતરાણે દુર્યોધનના અપમાનને અને પાંડના શ્રેષને સર્વ Page #356 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. ( ૩૧૧ ) વૃત્તાંત વિદુરની આગળ જણાવ્યેા. તે સાંભળી વિદ્વાન વિદુર વિચારમાં પડયા. વિદુરના મનનાં આવ્યુ કે, ધૃતરાષ્ટ્રના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા છે, માટે આ વખતે તેને ખરેખરૂં કહીને સમજાવવા જોઇએ. આમ ધારી વિદુર મેક્લ્યા—ભાઈ ધૃતરાષ્ટ્ર તમે જે વાત કહી, તે મને ચેાગ્ય લાગી નથી. આવી અનુચિત સલાહ આપનારા, તમારા મત્રીઓને મારે શું કહેવું? તેઓ ખરેખરા મૂર્ખ શિરામણી લાગે છે. આ તમારા પુત્ર દુર્યોધન મહાન અનથ કરનારા છે. તે આપણા કારવકુળ રૂપ વનને વિષે દાવાનલ રૂપ ઉત્પન્ન થયા છે. જુગાર રમી પાંડવાને પરાભૂત કરાવવાના તેના કુવિચાર કોઈ રીતે પ્રસ’શાપાત્ર નથી. પૂર્વે આવા દુરાચરણથી ઘણા લેાકા મહા વિપત્તિ પામ્યા છે. દ્યૂત ક્રીડાથી નળ કૃખર માપત્તિના ભાગ થઈ પડયા હતા, તેમનુ આખ્યાન સાંભળવા જેવું છે, તે એક ચિત્તે સાંભળેા.—” “કાશળ દેશની રાજધાની કાસલા નગરીમાં નિષધ રાજા રાજ્ય કરતા હતા, તેને નળ અને કુબેર નામે બે પુત્રા થયા હતા, અને ચતુર અને બુદ્ધિમાન હતા. એક વખતે કાઇ તે આવી ખબર આપ્યા કે, “વિદર્ભ દેશમાં આવેલા કુડિનપુરના રાજા ભીમરથને દિવ્ય રૂપવતી દમયંતી નામે કન્યા છે. તેણીના અદ્ભુત રૂપ અને ગુણા જોઈ રાજા ભીમથે ચાગ્ય વરની શેાધ કરવા માંડી, પણ કાઇ ચેાગ્ય રાજકુમાર નહિં મળવાથી, તેણે સ્વય વર રચેલા છે, તેમાં આવવાને હું આ Page #357 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૧૨ ) મંત્રણ આપવા આવ્યા છું. “કૃતનાં આ વચન સાંભળી રાજા નિષધ ખુશી થયા. અને તે પોતાના રાજકુમારો અને મેટુ સૈન્ય સાથે લઇ કુડિનપુરમાં આવ્યા. તે પ્રસ ંગે અનેક રાજાઓ એકઠા થયા હતા, જ્યાં નિષધરાજાના ઉતારા હતા, ત્યાં લેાકાની ભીડ ઘણી થતી હતી, કારણ કે નળકુમાર અતિ સુદર હાવાથી લેાકેા તેને જોવા આવતા અને ‘આ કુમાર દમ'તીને યાગ્ય છે ’ એમ ખેલતા હતા. જ્યારે સ્વયંવરના દિવસ આવ્યા, ત્યારે સર્વ રાજાએ હૃદયા ભરેલા પોશાક પહેરી સ્વયંવર મંડપમાં આવ્યા. કાશળ દેશપતિ નિષધરાજા પેાતાના બે તેજસ્વી પુત્રાને લઇ એક રમણીય મંચક ઉપર વિરાજમાન થયા. નક્ષત્રામાં ચંદ્રની જેમ નળકુમાર સવથી અધિક તેજસ્વી દેખાવા લાગ્યા. નળના ઉગ્ર તેજવાળા સ્વરૂપે બીજા સર્વ રાજાઓને નિસ્તેજ કરી દીધા. તે વખતે જાણે સાક્ષાત્ લક્ષ્મી હેાય તેવી દમયંતી ઉત્તમ અલકારા ધારણ કરી સખીઓના પિરવાર સાથે મંડપમાં દાખલ થઈ. રાજકુમારીનું રમણીય રૂપ જોઈ પ્રેક્ષક રાજાએ ચિકત થઈ ગયા અને તેણીની ઉપર પોતાની આશાલતા પલ્લવિત કરવા લાગ્યા. સુદર રૂપવતી ૬મયંતીને તેની ચતુર સહચરીએ મગધ, અંગ, બંગ, કલિંગ, કુંકણ, લાટ, ભ્રૂણુ અને કાંમાજ દેશના મહિપતિઓને તેમના વંશગુણ સાથે આળખાવ્યા. તે પછી તેણીએ નિષધરાજાને બતાવી તેના વશગુણાનુ વર્ણન કરી રાજકુમાર નળને ઓળખાવ્યું. Page #358 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૧૩) નળનું અદ્ભુત રૂપ જોઈ રાજરમણી દમયંતી તેની પર મેહિત થઈ ગઈ. મેહના આવેશથી દમયંતીએ હંસલીની પેઠે ગમન કરી નળકુમારના કમળ કંઠમાં વરમાળા આપણું કરી. બીજા રાજાઓની આશાલતા સત્વર વિચ્છેદ પામી ગઈ અને સ્વયંવરની સમાપ્તિ થઈ ગઈ. રાજકુમારી ગ્ય પતિને વરી તે જોઈ હૃદયમાં પ્રસન્ન થયેલા રાજા ભીમરથે શુભ દિવસે દમયંતીને નળની સાથે વિવાહ કર્યો. વિવાહ સંસ્કારથી પવિત્ર થયેલાં બંને દંપતિ પવિત્ર પ્રેમમાં જોડાયાં. તે પ્રસંગે ઉદાર ભીમરથ રાજાએ હાથી, ઘોડા, રથ અને અમુલ્ય જાતિના અનેક રત્નની ભેટ કરી, શુભ દિવસે નિષધરાજા વેવાઈની આજ્ઞા લઈ પુત્ર સહિત વધુને લઈ પિતાની રાજધાની કુંડિનપુર તરફ રવાને થયે. પ્રયાણ વખતે પુત્રીવત્સલ પિતાએ પોતાની પુત્રી દમયંતીને શિક્ષણરૂપે આ પ્રમાણે કહ્યું, પ્રિયપુત્રી, તું શાણી અને સદ્ગુણી દુહિતા છે, તને એટલી જ શિખામણ આપવી છે કે, મહા વિપત્તિના સમયમાં પણ તું તારા પતિને અનુસરજે. પતિ તરફના પ્રેમમાં પંચમાત્ર પણ ન્યુનતા રાખીશ નહીં. સ્ત્રીઓને તે પતિ એજ પરમેશ્વર છે. તે પ્રમાણે તારે અવશ્ય વર્તવું અને સારી રીતે પતિવ્રત પાળવું. આ પ્રમાણે સતીધર્મની સંક્ષિપ્ત શિક્ષા સ્મરણમાં રાખી પ્રવર્તન કરવાથી મારે મને રથ પૂર્ણ થશે.” પિતાનાં આ શિક્ષણ વચન સાંભળી અને તેને માન્ય કરી પછી દમયંતી નળ Page #359 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) જૈન મહાભારત. રાજાના રથમાં આરૂઢ થઈ. બીજા સર્વે પિતાના માર્ગે ચાલતા થયા. રથ ચાલ્યા પછી માર્ગમાં નળકુમારે દમયંતીની સાથે વિદ વાર્તા કરવા માંડી. કેટલેક માર્ગ વ્યતિક્રાંત કર્યા પછી સૂર્યાસ્ત થઈ ગયે. રાત્રિનું અંધકાર ચારેમેર પ્રસરી ગયું. આ વખતે નળે પિતાની પ્રિયાને કહ્યું. “પ્રાણુપ્રિયા, આ માર્ગમાં નવપલ્લવિત અને કુસુમિત વૃક્ષની શોભા દર્શનીય છે, પણ ઘેર અંધકારના બળથી તે જેવાને લાભ મળતું નથી.” પતિનાં આ વચન સાંભળી પતિપ્રેમી દમયંતીએ પિતાના લલાટનું આમર્ષણ કર્યું, એટલે તેના પ્રભાવથી સૂર્યના જે પ્રકાશ થઈ ગયે. નિષધરાજાના બધા માણસે આશ્ચર્ય પામી ગયા અને ભયભિત થઈ ગયા. તે વખતે કઈ એક માનુષાકૃતિ નળકુમારના જોવામાં આવી. આશ્ચર્ય પામેલા નળે કહ્યું, “પ્રિયા, આ તારા લલાટમાં શું છે? અને આ જે પેલી માનુષાકૃતિ દેખાય છે, તે શું હશે?”દમયંતી બેલી “પ્રાણનાથ, એ મહામુનિની આકૃતિ છે. તે જન્મના બ્રહ્મચારી મુનિ છે. પૂર્વે આ વનને વિષે વિચરનારા હાથીઓએ એ મુનિને પર્વત જાણી તેમના શરીરની સાથે પિતાની પીઠ ઘસી હતી, તેથી તે મુનિના ધ્યાનને ભંગ થયે. વળી હાથીઓના ગંડસ્થલ ઉપર રહેલા મદમાં લુબ્ધ થઈ આવેલા ભમરાઓ તે મુનિને આકુળવ્યાકુળ કરે છે,” દમયંતીનાં આવા વચને સાંભળી નળે તે મુનિ તરફ પિતાને Page #360 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૧૫ ) રથ હંકાવ્ય. બંને સ્ત્રી પુરૂષ નીચે ઉતરી મુનિના ચરણમાં નમી પડ્યાં. ભ્રમરાઓથી પીડાતા મુનિને જોઈ તે દંપતીના હદયમાં દયા ઉદિત થઈ. અને તેથી તેમણે મુનિના તે ઉપદ્રવને શાંત કર્યો. તે વખતે મુનિએ તેમને ધર્મને ઉપદેશ. આપ્યા. ઉપદેશ આપ્યા પછી મુનિએ નળરાજાને કહ્યું. “રાજકુમાર, આ તારી સ્ત્રી દમયંતીએ પૂર્વભવને વિષે ચોવીશ, તીર્થકરેના ઉદ્દેશે કરી વિવિધ પ્રકારના તપ આચરેલા છે તથા અન્નદાન અને રત્નદાન આપેલાં છે, તે સિવાય બીજા. પણ ઘણાં સુકૃત કરેલાં છે, તેથી એને સૂર્યના તેજને પણ તિરસ્કાર કરે તેવું લલાટભૂષણ આ જન્મને વિષે પ્રાપ્ત થયેલું છે. રાજપુત્ર તેં પણ પૂર્વે ઉત્તમ પ્રકારના તપ તથા ધર્મ આચરેલા છે તેથી આ પવિત્ર દમયંતી તને પ્રાપ્ત થઈ છે, અને. આગામી ભવને વિષે પણ તને સર્વ સુખસંપત્તિ પ્રાપ્ત થશે.” | મુનિનાં આ વચને સાંભળી અંતરમાં આનંદ પામતાં તે દંપતિ તેમને વંદના કરી ત્યાંથી આગળ ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતાં તેઓ અનુક્રમે કુંડિનપુરમાં આવી પહોંચ્યા. તે નગરની રાજભક્ત પ્રજાએ પિતાના રાજા અને વધુસહિત રાજકુમારને અતિ આડંબરથી પ્રવેશત્સવ કર્યો. નગરની સુંદર શોભા અને પ્રજાની પ્રીતી જોઈ દમયંતી ઘણી ખુશી થઈ. લેકે દમયંતીનું મને હર અને દિવ્યરૂપ જોઈ અતિશય આનંદ પામ્યા અને નિષધરાજાને પૂર્ણ ભાગ્યવાન માનવા લાગ્યા. રાજાનિષધ લેકરાજ્ય કરવાને તત્પર છે. અને Page #361 -------------------------------------------------------------------------- ________________ (૩૧૬) જૈન મહાભારત. રાજકુમારનળ, દમયંતી સાથે શૃંગારરાજ્યમાં આસક્ત થયે. રમણને રસમાં રસિક બનેલે નળકુમાર અહર્નિશ વિઠ્યવિલાસ ભેગવવા લાગ્યા. એમ કરતાં કેટલેક કાળ વતિ ગયે. ત્યારે નિષધરાજાને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ પછી તેણે પિતાના મંત્રિઓની સલાહ લઈ નળકુમારને રાજ્યપદ આપ્યું અને નાના કુમાર કૂબરને યુવરાજપદ આપ્યું. રાજ્યધુરાને ત્યાગ કરી નિષધરાજા ચારિત્ર લઈ વનમાં તપ કરવાને ચાલી નીકળે. નિષેધરાજા ગયા પછી નળે કુંડિનપુરમાં પોતાની સત્તા બેસારી અને ધર્મ તથા નીતિથી રાજ્યતંત્ર ચલાવવા માંડયું. નળની રાજ્યપદ્ધતી એવી તે ઉત્તમ થઈ કે, તેથી સર્વ પ્રજા નળ તરફ અતિ પ્રેમ ધારણ કરવા લાગી, નળરાજાની સત્કીતિ ભારતવર્ષમાં ચારે તરફ પ્રસરી ગઈ અને તેના રાજ્યની જાડેજલાલી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. જેમ ઇંદ્રના આધિપત્યને સર્વ દેવતાઓ માન આપે છે. તેમ નળના આધિપત્યને સર્વ રાજાઓ માન્ય કરવા લાગ્યા. એવા પરાક્રમી નળે અર્ધ પૃથ્વીમાં પિતાની સત્તાને પ્રસાર કરી મુ. નળરાજાને નાનો ભાઈ કબર પિતાના જયેષ્ટ બંધુની સત્તા અને સુખ જોઈ શકે નહીં. તેના મલિન હૃદયમાં ન બને માટે કુવિચારે ઉખન્ન થયા. ઈર્ષ્યા અને દ્વેષથી તે હૃદયમાં બળવા લાગે. મૃગયા, આહાર, વ્યવહાર અને રાજનીતિમાં પ્રવર્તતી નળરાજાઓની સર્વ ક્રિયાઓમાં તે છિદ્ર Page #362 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૧૭) જેતે હતા. કોઈ પણ રીતે નળને પરાભવ થાય, એવું ધારતે અને નળનું સર્વસ્વ હરી પતે રાજ્યપદ મેળવવાની તજવીજ કરતો હતો. ચતુર નળરાજાએ કેટલાએક પ્રવર્તન થી કુબેરની મનવૃતિ જાણે લીધી હતી. તે છતાં કોઈપણ વખત તેને ન દર્શાવતાં પોતે સર્વ સહન કરી તેની સાથે નિ ત્યે નેહવત્ ક્રીડા કરતો હતે. એક વખતે બંધ મેક્ષને જાણનાર નળરાજા અને કુબસ બંને વિનેદ માટે જુગાર રમવા બેઠા. તે સમયે દેવગે એવું બન્યું કે, નળ ચતુર છતાં તેના પાશા અવળા પડવા લાગ્યાં અને કુબેરના દાવ સવળા થવા લાગ્યા. દૂતરૂપી વિષ વૃક્ષનું ઉગ્ર તેજ નળના હૃદયમાં પ્રસરી ગયું અને તે અંધ થઈ એક પછી એક વસ્તુ હારવા લાગ્યા. નગર, ગામ, ક્ષેત્ર અને બીજી કેટલીએક સંપત્તિ નળરાજા હારી ગયે. કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ નળની સર્વ સંપત્તિ ક્ષીણ થઈ ગઈ. આ. વાતની સર્વ સ્થળે ચર્ચા ચાલી અને તેની રાગી પ્રજા અતિ. શેક કરવા લાગી. નળરાજ હાર્યા પછી ચિંતાયુક્ત થઈ ગયે. તથાપિ “ હાર્યો જુગારી બમણું રમે” એ રીતિને અનુસરી નળ વધારે રમવા લાગ્યા. અને તદ્દન સંપત્તિરહિત થઈ ગયે, આ વખતે સુજ્ઞ દમયંતી ત્યાં આવી અને તેણીએ નળને કહ્યું, સ્વામીનાથ, આપ શું આદરી બેઠા છે ? આ ધૃતરમણ શ્રેષ્ઠ કહેવાતું નથી. આપના જેવા ઉત્તમ પુરૂષ જ્યારે આવા કામ કરશે, ત્યારે લોકોનું પાલન કોણ કરશે? મહારાજ, Page #363 -------------------------------------------------------------------------- ________________ (૩૧૮) જૈન મહાભારત. આ અનર્થને આરંભ થયો છે. આપના લાભમાં એકે પાશે પડતો નથી. પ્રતિપક્ષીના પાશા વિજયી થાય છે. આપ સર્વ સ્વ હારી ચુક્યા છે, હવે વિરામ પામે. આ તમારા ભાઈ કુબેરને રાજ્યપાટપી ઘો, નહીં તે તે બળાત્કારે આપણને નગરની બાહર કાઢી મુકશે. સ્વામિનાથ, હવે બહુ થઈ, આટલેથીજ વિરત થાઓ.” દમયંતીનાં આ વચને નળે માન્યા નહીં. ઉલટ તે વિશેષ રમવા લાગ્યા. વિધાતા પ્રતિકુળ થાય, ત્યારે મનુષ્યની બુદ્ધિને નાશ થઈ જાય છે. નળરાજા સર્વસ્વ હારી બેઠો. છેવટે તે પોતાના શરીર ઉપરનાં વસ્ત્રાભૂષણે પણ ગુમાવી બેઠે. જયલક્ષ્મીને પ્રાપ્ત કરી કુબર ગર્વથી ગર્જના કરવા લાગ્યું. તેણે નળ પાસેથી સર્વસ્વ ગ્રહણ કરી લીધું, તે વખતે પ્રજામાં હાહાકાર વર્તાઈ રહ્યો, કપટી કુબરે નળને કહ્યું, “ભાઈ, હવે નગરી છોડી ચાલ્યા જાએ, આ રાજ્ય તમને પિતાએ આપ્યું હતું, હવે તે રાજ્ય મને પાશાએ આપ્યું છે, તમે વડિલેપાર્જિત મિલ્કતના માલિક થઈ બેઠા હતા, હું તે હવે પાર્જિત મીલકત માલિક થયે છું.” નળે ઉંચે સ્વરે કહ્યું, “ભાઈ કુબેર, આટલે બધો અહંકાર શામાટે કરે છે? રાજ્યનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું, એ શું માટી વાત છે? જેને ભુજાબળ છે, તેને રાજ્યલક્ષ્મી ઘણું છે. કદી તું મને રહેવાનું કહે, તે પણ હું ક્ષણવાર પણ વાસ કરનાર નથી.” એમ કહી નળરાજા વસ્ત્રભેર ચાલી નીકળે અને Page #364 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૧૯) તેની પાછળ દમયંતીએ ચાલવા માંડયું, તે વખતે કુબર –“સુંદરી, તમે કયાં જાઓ છો? તમને મેં જીતી લીધાં છે, તેથી તમારાથી નળની પાછળ જવાશે નહીં. તમને એક ગામ આપું, તેમાં તમે રહી દિવસ નિર્ગમન કરે. તમારે નળની સાથે હવે બીલકુલ સંબંધ નથી.” કુબરનાં આ શબ્દો સાંભળી દમયંતીના નેત્રમાંથી અશ્રુધારા ચાલી. તે નમ્રમુખી થઈ ઉભી રહી. આ વખતે ત્યાં આવેલા નગરજનેએ કુબરને કહ્યું, “ધુત્ત, આ કામ કરવું એગ્ય નથી. તું દમયંતીને શા માટે રેકે છે? એ જયેષ્ટ બ્રાતૃની પત્નિ તારે માતા તુલ્ય ગણાય. જે તારામાં યોગ્યતા હોય તે આ દમયંતીને રથમાં બેસાડી નળરાજાની સાથે મેકલી દે. એમ કરવાથી તારો અપકીર્તિ નહીં થાય. જે તું આવું અનુચિત કાર્ય કરીશ તે અમે સર્વ પ્રજા આ તારા રાજ્યને છોડી ચાલ્યા જઈશું” નગરજનેને આવે આવેશ જોઈ કુબર મન. માં ભય પામ્યા. પછી દમયંતીને રથમાં બેસાડી નળરાજાની સાથે વિદાય કરવા માંડી. આ વખતે નળે કહ્યું, “કુબેર, અમારે તારા રથનું કાંઈ પ્રજન નથી.”પતિનાં આ વચન સાંભની દમયંતી રથમાંથી ઉતરી ગઈ. પછી બંને રાજદંપતી પગે ચાલવા લાગ્યા. આ વખતે નગરની સર્વ પ્રજા પોકાર કરવા લાગી. સર્વ પ્રાણીઓ પણ મીમી એવા શબ્દો પિકારી દમયંતીને રેકી રાખવાની પ્રાર્થના કરતા હોય તેમ દેખાવા લાગ્યા. નગરસ્ત્રીઓ ઉંચે સ્વરે વિલાપ કરી નળદ Page #365 -------------------------------------------------------------------------- ________________ (૩૨) જૈન મહાભારત મયંતીને દુઃખી કરનાર વિધાતાને ઉપાલંભ આપવા લાગી. કુંડિનપુરમાં સ્થળે સ્થળે નળદમયંતીના વિયેગને શોક પ્રસ રી ગયે. સહનશીળ નળરાજાએ ચાલતી વખતે શક કરતી પ્રજાને ધીરજ આપી અને તેમને સમજાવીને પાછી વાળી. પછી નળરાજા અને દમયંતી પિતાની રાજધાનીને છેડી અને રણ્યમાં ચાલી નીકળ્યા હતા. સૂર્યના ઉગ્ર તાપમાં તેઓ ઉધાડે પગે ચાલતા અને અનેક પ્રકારની વિપત્તિઓ ભોગવતાં હતાં. દમયંતીના ચરણમાં તીણ કાંટા ભાંગતા, તથાપિ તે પતિભક્તા ભમી સહન કરતી હતી અને પતિની સેવા ભકિત કરતી હતી. દિઈ માર્ગે ચાલતી દમયંતીને ગાત્ર ઉપર પગી થઈ આવતે, ત્યારે નળ નિષ્કપટ બુદ્ધિવડે પિતાના વસ્ત્ર થી તેને વાયુ નાંખતે હતે. કેઈ ઘાટી છાયાવાળા વૃક્ષ નીચે નળ દમયંતીને વિશ્રાંતિ આપતે અને કોઈ સરોવરમાંથી કમલપત્રને દડીઓ કરી તેમાં જળ લાવી આપતે હતે. કેઈવાર વિશ્રાંતિ થવા નળરાજાના ચરણને દમયંતી ભક્તિભાવથી ચાંપતી અને પદ્વવથી પવન નાંખી તેના માર્ગશ્રમને દુર કરતી હતી. ચાલતાં ચાલતાં જ્યાં સૂર્ય અસ્ત થતું, ત્યાં તેઓ વિશ્રાંત થઈ રાત્રિ નિર્ગમન કરતાં હતાં. એક દિવસે તે બંને દંપતિ પ્રાત:કાળે ઉઠી ચાલતાં થયા, થોડે દુર જતાં એક અટવી આવી. તે અટવી હિંસક પ્રાણીઓથી ઘણી ભયંકર હતી. તેમાં આગળ ચાલતાં એક વિસ્તીર્ણ સરિતા જોવામાં આવી. તે સરીતાના તીર ઉપર Page #366 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. ( ૩૨૧ ) આવી હાથ, પગ તથા સુખ ધેાઇ તેમણે તે સિરતાના શીત છળ જળનું પાન કર્યું. પછી કેાઇ લતાગૃહમાં પ્રવેશ કરી એક સુકામળ શિલા ઉપર પત્રાની શય્યા કરી તેમાં અને દંપતીએ શયન કરવાના વિચાર કર્યો. અને પ્રેમી પ્રિયા અને પ્રિય ૫રસ્પર ભુજલતાએ રિબદ્ધ કરીને સુઇ ગયાં. તે વખતે તેમણે પંચપરમેષ્ટીનુ સ્મરણ કર્યું. એક વસ્તુપર સૂતેલાં તે પ્રેમી ખેડામાંથી દમયંતી નિદ્રાધીન થઇ ગઇ. નળ તે જાગ્રત હતા. પૂ કર્યાના યાગથી નળે સુતા સુતા હૃદયમાં વિચાર્યું —“અરે આ ! મારી પ્રાણ પ્રિયા, કે જેણીએ કદિ પણ આવું કષ્ટ વેઠયુ' નથી, તે મારી સાથે કેમ નભી શકશે ? વિષમ ભૂમિમાં તેણી શી રીતે ચાલી શકશે ? વળી મારે લાંખી મુસાફરી કરવી છે. ઇચ્છાનુસાર મુસાફરી કરનારા પુરૂષાને જો સાથે હાય તા તે તેને વિઘ્નરૂપ થાય છે, તેથી આ પ્રાણપ્રિયાને સૂતી મુકી હું એકલા ચાલ્યા જાઉં. તે પ્રાતઃકાળે જાત થઈ તેના પિયરમાં અથવા ખીજે કાઈ સ્થળે ચાલી જશે.” આવું વિચારી નળ તેણીના ભુજપાશમાંથી પેાતાના ભુજને હળવે હળવે મુક્ત કરવા લાગ્યા. તે વખતે નિદ્રાધીન થયેલી નારીને જોઇ નળ મંદ સ્વરે ખેલ્યુંા—“ મુખ્ય, તું તારા લિગનમાંથી આ નળને છોડી દે. જેને પોતાના પતિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે તેથી જે નિશ્ચિત થઈને નિદ્રા કરે છે, જે પ્રેમરૂપી અમૃતને વધારનારી છે ૨૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૨) જૈન મહાભારત. અને જેણના હદયમાં સદા પતિભક્તિ રહેલી છે, એવી આ નિરપરાધી પ્રાણુ પ્રિયાને વનમાં ત્યજવાને કવિચાર કરનાર અને કુળને કલંક લગાડનાર નળને તે છોડી દે હે બાળ, મારા જેવા મહાપાપીને સ્પર્શ કરી તું પણ પાપિણ થઇશ.” આ પ્રમાણે બેલતા ન ળરાજાએ પિતાને હાથ તેના કરબંધમાંથી ધીમે ધીમે તાણી લીધા. પછી બંનેની શય્યા વચ્ચે એક વસ્ત્રને સંબંધ હતું, તેને ખથી તેડી નાંખી, પછી તેણે નિદ્રાવશ થયેલી દમયંતીને સંબોધીને કહ્યું, “પ્રાણેશ્વરી, મેં તારા ઘણા અપરાધ કર્યો તો પણ તેં મને છેડે નહીં. પણ તું નિરપરાધી છતાં હું તને છોડું છું. મારે તને છોડવાનું કારણ એ છે કે, હું તને મારા દુઃખસમુદ્રમાં બુડાડવાને ઈચ્છતા નથી. પ્રાણવલૂભે, હવે હું જાઉં છું તું એકલી છે, તથાપિ તારું પરમ શીળવ્રત તારી રક્ષા કરશે. પિતાને ઘેર તારી યેગ્ય બરદાસ થશે.” આ પ્રમાણે કહી નળે પિતાના રૂધિરવડે તેને ણીના વસ્ત્રના છેડા ઉપર નીચે પ્રમાણે અક્ષરે લખ્યા. પ્રાણપ્રિયે, જે તારે વૈદર્ભ દેશમાં જવું હોય તે આ વડવૃક્ષની ડાબી તરફને સિધ માર્ગ તું ગ્રહણ કરજે. અને કેશલાપુરી જવું હોય તે જે માર્ગે જતાં પલાશ વૃક્ષે ખીલી રહ્યા છે, જ્યાં શુક પક્ષીઓને મધુર સ્વર સંભળાય છે, તેની દક્ષિણ ભણુને માર્ગ Page #368 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન ( ૩૨૩ ) લે જે. તે વનવાસી પોપટડા તારી દુઃખદાયક અત્રસ્થા જાણી તને સીધા માર્ગ બતાવશે. "" આ પ્રમાણે લખી નળરાજા પ્રિયાને સુતી મુકી ત્યાંથી પ્રસાર થઇ ગયા. તે વખતે વારવાર સાભ્રુવદને પ્રિયાના સ્થનળને જોયા કરતા હતા. આગળ ચાલતાં ધુમાડાના સમૂહને વધારતા અને ભયંકર મેટાં વૃક્ષેાની ઘટાવાળા એક રત્ન ગર્ભિત પર્વત નળના જોવામાં આવ્યેા. નળે તે ઉપર ષ્ટિ કરી, ત્યાં ઉપરના વૃક્ષેામાં દેવાગ્નિ લાગેલા હતા. તેમાંથી પ્રલયબળના અગ્નિના જેવી જવાળાએ નીકળતી હતી. તે દાવાનળથી સઘળું વન ક્ષણ માત્રમાં પ્રજવલિત થઈ ગયું. તે વખતે દુગ્ધ થયેલા જીવજંતુઓના આક્રંદ નળરાજાના સાંભળમાં આણ્યે. તેવામાં જાણે કેાઇ મનુષ્યના આક્રંદ હાય, તેવા એક આક્રંદ નળને શ્રવણુગાચર થયા. તે સાંભળી નળરાજા તેની પાસે ગયા. “ હું ઇક્ષ્વાકુ કુળમણુ નળરાજા, આ દાવાગ્નિથી મારૂં શરીર દુગ્ધ થતુ જાય છે. સાટે એનાથી મારૂં રક્ષણ કર. ” આ શબ્દો સાંભળી નળે આશ્ચય પામી ચારે તરફ જોવા માંડયું, ત્યાં એક રાક્" ડામાં રહેલા સર્પને જોયા. નળ ચિકત થઇ ખેલ્યા-” મારૂ નામ, મારા વંશ અને આવી મનુષ્યભાષા એ બધાનું જ્ઞાન તને કયાંથી પ્રાપ્ત થયું? ” તે નાગ માનવવાણીથી બેન્ચે“ મહાત્મા નળ, હું પૂર્વ જન્મને વિષે મનુષ્ય હતો, મને તે જન્મમાં અવધિજ્ઞાનના સંસ્કાર થયે હતો; તેથી આ 2 "" Page #369 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર૪ ) જૈન મહાભારત 22. જન્મમાં પણ મને મનુષ્યભાષા આવડે છે. પૂર્વ જન્મનું નિઔધ જ્ઞાન પણ મને આ ભવમાં સાથેજ છે. માટે સાંભરે છે. હું ભુલ્યેા નથી. એ અધિજ્ઞાનના પ્રભાવથી હું આ ચરાચર વિશ્વને જોઇ શકું છું, તો પછી તારૂ' નામ, ઠામ, વંશ અને નરભાષા જાણુવામાં બહુ આશ્ચર્યનો વાત શી છે ? હું નળ રાજા, હવે આ અગ્નિથી મારી રક્ષા કર. હું તારા ઉપકારનો અદલા વાળીશ. નાગના આવા વચનો સાંભળી દયાળુ નળ રાજાએ જ્યાં નાગ મળતો હતો, તે વેલી પાસે જઇ પેાતાનુ વસ તે ઉપર નાખ્યુ, તત્કાળ નાગ તે વસને વળગી રહ્યો. જેવા તે વળગ્યા તેવાજ તેને નળે ઉપર ખેંચી લીધેા. પછી નળે તેને શીતળ જગ્યામાં મુકતા હતા,તેવામાં નાગે નળ રાજાના હાથ ઉપર ડંશ માર્યો. એટલે નળ રાજાએ હાથ તરાડી નાગને છેડી દીધે। અને તે માન્ચે—“ હે નાગ, વાહ, ધન્ય છે ? તે. પ્રત્યુપકાર સારો કર્યો. જે તમને દૂધ પાઇને ઉછેરે, તેનેજ તમે ડંશ મારી એ તમારા જાતિવભાવ છે. ” નળ આ પ્રમાણે ખેલતા હતા, તેવામાં તેા તે સર્પના વિષના પ્રભાવથી નળ રાજા ભીલ્રના જેવા કાળા થઈ ગયા. અને તેના અંગ વાંકા થવાથી તે કૂખડા અની ગયા. કૃખડાપણું પ્રાપ્ત થવાથી વિચક્ષણ નળ રાજાના હૃદયમાં વેરાગ્ય ભાવના પ્રગટ થઇ આવી અને તે પેાતાના જીવિતમાં પશુ નિરપેક્ષ થઈ ગા હતા. આ વખતે તે નાગ પોતાનુ નાગનું રૂપ છેાડી દિવ્ય રૂપ ધારણ કરી નળની સામે ઉભે ,, Page #370 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. ( ૩૨૫ ) રહ્યો અને એયેા— રાજન, શામાટે ચિંતા કરે છે ? જે સપે તારૂં હિત કર્યું છે, તેવુ હિત બીજો કાણુ કરશે ? હું તારા પિતા નિષધ છુ પૂર્વે વ્રત અંગીકાર કરી, તપ આચરી અને અનશન લઈ હું બ્રહ્મ નામના પાંચમા દેવલાકમાં દેવતા થયા છું. તારા જુગાર રમવાના દુર્વ્યસનને અવધિજ્ઞાનથી જાણી હું નાગરૂપે અહીં આવ્યા છું. હાલ અહીં તે જે જે ચમત્કાર જોયા, તે સમે મારી માયાવડે ઉત્પન્ન કર્યાં હતાં. મેં તને ડંશ મારી જે આ વિરૂપ કર્યો છે, તેથી તું અનુપલક્ષ્ય થઈ ગયા. જેથી તારે હવે શત્રુઓને ભય ન રહ્યો. “ હે વત્સ, હજી તારે ભાગનિક કમ ખાકી છે, તેથી હાલ તારે સંસારથી વિરકત થવુ ચગ્ય નથી. જ્યારે તારે પ્રત્રા લેવાના સમય આવશે, ત્યારે હું આવીને તને સૂચના આપીશ. આ શ્રીફળ અને પેટી કે વસ્તુઓ તુ ગ્રહણ કર. એનેની સારી રીતે રક્ષા કરશે. જ્યારે તને પૂર્વરૂપ ગ્રહણ કરવાની ઇચ્છા થાય, એટલે આ શ્રીક્ ળને ભેદી નાંખજે, તેમાંથી દિન્ય વસ્ત્રો નીકળશે, તે પેહેરી લેજે, જેથી તું તારા પૂર્વરૂપમાં આવી જઇશ. અને આ પેટી ઉઘાડજે એટલે તેમાંથી મુક્તાફળના હાર વગેરે ઉત્તમ અલ’કારા નીકળશે. તેને તું ધારણ કરી લેજે.” આ પ્રમાણે કહી તેણે જણાવ્યું, હે વત્સ, તું આ વનમાં શા માટે કરે છે! તું કહે, ત્યાં હું તને લઈ જાઉં. દેવરૂપ પિતાનાં આવાં વચન સાંભળી નળ આવ્યેા— પિતાજી મને સુસમારપુર Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જૈન મહાભારત ન લઈ જાઓ. ” એવુ ખેલતાંજ તે દેવે નળને સુસમારેપુરના દરવાજા આગળ ઉભા રાખ્યા. નળે નગર તરફ જોયુ, ત્યાં નગરમાં સર્વ જનને કેાલાહળ કરતાં સાંભળ્યાં. અને તે સાથે હાથી તથા ઘેાડાઓનાં મોટા શબ્દો સભળાવા લાગ્યા. ~ આ શું હશે ’ એમ નળરાજા વિચાર કરતા હતા, તેવામાં એક ઉન્મત્ત હાથી તાફાન કરતા આવતા તેના જોવામાં આવ્યા. હજારા લેકા તેને પકડવાને પ્રયત્ન કરતા હતા; પણ તે ગજેંદ્ર કાઇને વશ થતા ન હતા. આ વખતે તેની પાછળ આવતા દૃષિપણું રાજાએ ઉંચા હાથ કરીને કહ્યુ, જે પુરૂષ આ ઉન્મત્ત હાથીને વશ કરશે, તેને હું મારી લક્ષ્મી આપી દઇશ. ” આ શબ્દો સાંભળતાંજ નળ તેને પકડવાને પાછળ દોડયા. આ કૂખડા શું કરવાના હતા ? એમ કહી લેાકેા હસવા લાગ્યા, અને કેટલાએક તેને સાહસ કરતાં અટકાવવા લાગ્યા, તાપણ સિંહુ જેમ હાથી ઉપર જઈ પડે, તેમ નળ તે હાથીની ઉપર જઇ પડયેા. નળને પાસે આવેલા જોઈ હાથી તેની ઉપર ધસ્યા. નળે હાથીને પુછે પકડી ફેરવ્યા અને તેને ખેદિત કરી પોતાનું વસ્ત્ર તેની ઉપર ફ્ કર્યું. હાથી વસ્ત્રને લેવા ગયા એટલે નળ તેના કુભસ્થળ ઉપર અને ચરણવડે પ્રહાર કરતા તેની ગર્દન ઉપર ચડી બેઠા. તે સમયે ખીજા મહાવતાએ પાછળથી આવી. અંકુશ અને બંધન નળને આપ્યા. એટલે નળે તેને કુશના પ્રહારથી તથા બંધનથી વશ કરી લીધા. તે વખતે લેાકેાના કાળાહળ શાંત પડેલા જોઇ રાન્ત દષિપણે એક Page #372 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. 66 ( ૩૨૦ ) મેહેલ ચડી ઉત્તમ રત્નાની માળા હાથીપર ચડેલા કૂબડાના કંઠમાં આરોપિત કરી. લેાકેા જયધ્વનિ કરવા લાગ્યા. અને તે કુખડાને ધન્યવાદ આપવા લાગ્યા. હાથીને તેને સ્થાને બાંધી અને તેની ઉપરથી ઉતરી તે મુખડા દષિપણું રાજા પાસે ગયા. રાજાએ પ્રસન્ન થઇ મેાટી ભેટ આપી, તે કુખડાને પોતાની પાસે રાખ્યા. રાજાએ મુખડાને પુછ્યુ, “ ભાઈ તમે ગશિક્ષામાં આવું પ્રાવીણ્ય કયાંથી મેળવ્યુ છે? ” તમારૂં નામ શું છે અને તમારી જન્મભૂમિ કયાં છે ? કુબડાએ ઉત્તર આપ્યા. રાજા, મારી જન્મભૂમિ કોશલાપુરી છે. હું નળરાજાના રસાઇએ છું. એ રાજાએ મને ચેાગ્ય જાણી, બધી કળાઓ શીખવી છે. જે પાક નળરાજા અનાવી જાણે છે, તેવા પાક હું પણ તેમની કૃપાથી અનાવી જાણું છું. નળ અને મારા વિના ખીજો કાઈ યથા પાકશાસ્ત્ર જાણુતા નથી. કૂખર નામના પાતાના ભાઈની સાથે જુગાર રમતાં નળરાજા :સસ્ત્ર હારી ગયા છે. તે પેાતાની સ્ત્રીને લઇ વનમાં ગયા છે. તે કાંઇ મૃત્યુ પામ્યા હશે એમ લાગે છે. નળરાજા વનમાં ચાલ્યા ગયા. એટલે હું પણ ત્યાંથી ચાલી નીકળ્યો છું. મર કળાહીન છે, તેથી મેં તેને આશ્રય ન કર્યો. નળરાજાનું મૃત્યુ થયું હશે, એવું જાણી દૃષિપણું રાજાએ ઘણા શાક કર્યો અને તેણે નળ રાજાનુ ખેતકૃત્ય કર્યુ .... પછી રાજા દ્રષિણે તે કૃખડાને પેાતાની પાકશાળાના Page #373 -------------------------------------------------------------------------- ________________ (૩૨૮) જૈન મહાભારત. ઉપરી બનાવ્યું. કૂબડાએ સૂર્યના તાપમાં પાત્ર ધરી તેવડે સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપી. તેની આવી ચમત્કારી સ્વાદિષ્ટ રસોઈ જમી રાજાએ તેને ઉંચા પિશાક સાથે પાંચસે ગામ ઈનામમાં આપ્યાં. અને તે સાથે એક લાખ સેના મેહ આપી. કૂબડાએ પાંચસો ગામ શિવાય રાજાનું આપેલું સર્વ અંગીકાર કર્યું. પછી રાજાએ કુબડાને કહ્યું કે, તમારા મનમાં જે ઈચ્છા હોય તે મારી પાસેથી માગી લે. કૂબડાએ પ્રસન્ન થઈને કહ્યું, “જ્યાં સુધી તમારા રાજ્યની સીમા છે, ત્યાં સુધીમાં જેટલા લેકે વસતા હેય, તેઓ સવમાંથી જુગાર, મધ, અને મૃગયા એ ત્રણ દુર્વ્યસનેને પરિત્યાગ કર.” દધિપણું રાજાએ મહાહર્ષથી તે વાત અંગીકાર કરી અને પિતાની પ્રજામાં એ ત્રણ વ્યસમે કરવાનો સર્વને મનાઈ કરી. દધિપણું રાજાના આશ્રમમાં રહેતાં કૂબડાને ઘણાં વર્ષ થયાં. એક વખતે તે કૂબડો કેઈ સરિતાને તીરે આવેલા કેઈ વૃક્ષની શીતળ છાયામાં બેઠે હતું, તેવામાં કેઈ બ્રાહ્મણે તેને જોઈને નીચે પ્રમાણે કહ્યું – “આ જગતમાં જેટલા નિર્દય, નિલે જજ અને દુરાત્મા જીવ છે, તેઓ સર્વમાં નળ અગ્રેસર છે. કારણકે, તેણે પિતાની વિશ્વાસી પતિવ્રતા સ્ત્રીને મહાર વનમાં સૂતી રઝળતી મેલી છે.” : : : આ બ્રાહ્મણનાં આ વચને સાંભળી કૂબડાના નેત્રમાંથી Page #374 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. . (૩૨૯) અશ્રુજળ વરસવા લાગ્યાં. કૂબડે તે બ્રાહ્મણને પુછયું કે, તું કેણ છે? અને ક્યાંથી આવે છે? બ્રાહ્મણ બે કે, હું કુંડિનપુરથી આવું છું. અને ત્યાંથી મેં નળની કથા સાંભળી છે. કૂબડે કહ્યું, નળ રાજાએ દમયંતીને ત્યાગ કર્યો, ત્યાં સુધીની વાત મેં સાંભળી છે, પછી શું થયું? તે હું જાણતો નથી, માટે મને કહી સંભળાવ. બ્રાહ્મણ બે –તે કથા સાંભળ. નળ રાજા દમયંતીને સૂતી મુકી ચાલ્યા ગયા પછી તેણને એવું સ્વપ્ન આવ્યું કે, “જાણે તે આંબાના વૃક્ષ ઉપર ચડી છે. તે વૃક્ષ ઉપર રહેલા પત્ર, પુષ્પ, મેરની અંદર ભમરા ગુંજારવ કરી રહ્યા છે. તેવામાં કેઈ હાથીએ આવી તે આંબાના વૃક્ષને ઉખેડી નાંખ્યું. અને દમયંતી તેના ઉપરથી પડી ગઈ.” આવા સ્વમાની સાથે જ જાગ્રત થઈ ગઈ અને ભયભીત થઈ નળને ચારે તરફ જોવા લાગી. કેઈ પણ સ્થળે નળને જે નહીં, એટલે તેણે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતી વિલાપ કરવા લાગી. જ્યારે નળરાજા ન આ નવી મળે એટલે તેણે પોતાને આવેલા સ્વમાની વાત વિચારવા લાગી કે, જે મેં આમ્રવૃક્ષ જોયું, તે મારે નાથ નળ રાજા, પુષ્પ ફલાદિ તે રાજ્ય, અને એ રાજ્યને ઉપગ એ ફળાસ્વાદ, ભ્રમરાદિ તે સ્વજન, હાથીએ વૃક્ષને ઉખેડી નાંખ્યું, તે મારા પ્રિય પતિને કૂબરે રાજ્યભ્રંશ કર્યો. અને વૃક્ષ ઉપરથી હું પદ્ધ ગઈ, તે મારા પ્રિયથી મારે વિયાગ થશે.” આ મારા દુ:ખસૂચક સ્વમ ઉપરથી મને નિશ્ચય થાય છે કે, હવે મારે પ્રાણવલ્લભ મને મળ દુર્લભ છે. પછી તેણે Page #375 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૦ ) જૈન મહાભારત. 66 મૂર્છા પામી ગઈ. છેવટે શાકથી વિહ્વળ થતી ક્રમય તીએ પેલા રૂધિરના અક્ષરો વાંચ્યા, તે ઉપરથી તેણીએ વિચાર્યુ કે,. પતિરહિત સ્ત્રીઓને વસવાને પિતાનુ ઘરજ ઉત્તમ છે. પતિ વિના સાસરીઆમાં રહેવાથી લેાકને દાજ થાય છે. ” આવું વિચારી દમયંતીએ પીએર જવાનોજ માર્ગ ગ્રહણ કર્યા. ચાલતાં ચાલતાં તીવ્ર કાંટાથી તેણીના ચરણ ઘાયલ થતા જાય છે. હિંસક પ્રાણીઓના ભય કરશો તેણીના શ્રવણને દુ:ખી કરી રહ્યા છે. કોઈ કોઈ હિંસક વિકરાળ પ્રા ણીએ તેણીની નજરે પડતાં પણ તેણીના સતીધર્માંના પ્રભાવથી તેએ દૂર નાશી જતાં હતાં. ઘેાડે દૂર જતાં અશ્વરથ સાથે કેટલાએક વણઝારાનો સ મૂહ જતા તેણીના જોવામાં આવ્યા. તે જોઇ દમય ́તી હૃદયમાં પ્રસન્ન થઈ. તેવામાં ચાર લેકે આવી તે સમુદાયને લુટવા લાગ્યા. તે જોઇ દમયંતીએ ગર્જના કરી એટલે સિ હણુના શબ્દથી જેમ હરણેા નાશી જાય, તેમ તે સર્વ ચાર નાશી ગયા. તે જોઇ આશ્ચય પામી તે વણઝારા લેાકેા દમયતીની પાસે આવ્યા. તેમણે પુછ્યું “ કલ્યાણી, તુ કાણુ. છે ? અને આવી પ્રભાવિક છતાં આ ઘાર જ ગલમાં કેમ ભમે. છે ? ” દમયંતીએ તેમની આગળ પોતાનો સર્વ વૃત્તાંત નિ વેદન કર્યા. પવિત્રકીર્ત્તિ નળરાજાની તેને સ્ત્રી તણી તે લેાકાએ તેણીનો ભારે આદર કર્યો અને વણુઝારાના નાયકે તેણીને મ્હેન સમાન ગણી પાતાની સાથે રાખી, એવામાં વર્ષો Page #376 --------------------------------------------------------------------------  Page #377 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત J.P.Patel અરે રાક્ષસ, પ્રથમ તું મારૂ વચન સાંભળી લે, પછી જે તારી ક ઇચ્છામાં આવે તે કરજે, હું અરિહંત પ્રભુની ઉપાસિકા છું. (પૃષ્ઠ ૩૩૧) Krishna Press, Bombay 2. Page #378 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૧ ) રૂતુ આવી. વણઝારા લેાકેાએ વિકટ માને લઈને એક સ્થળે પડાવ કર્યા. દમયંતીને તેમની સાથે ત્યાં લાંબે કાળ રહેવુ ચેાગ્ય લાગ્યુ નહીં, તેથી તે તેમના કાફલામાંથી ગુપ્ત રીતે ચાલી નીકળી, ઘેાડે દૂર જતાં એક વિકરાળ રાક્ષસ તેણીના જોવામાં આવ્યા. તે ભયંકર રાક્ષસે દમયંતીને કહ્યું, અરે ભામીની, તુ એકલી ક્યાં જાય છે ? મને ઘણી ક્ષુધા લાગી છે, તેથી હું તને ખાઈ જઈશ. દમયંતી હિંમત લાવીને એલી અરે રાક્ષસ, પ્રથમ તું મારૂં વચન સાંભળી લે, પછી જે તારી ઇચ્છામાં આવે તે કરજે, હું અરિહત પ્રભુની ઉપાસિકા છું. મને મૃત્યુનો ભય છેજ નહીં. હું હંમેશાં પવિત્ર રહેનારી છું, માટે તું મને સ્પર્શ કરીશ નહીં. જો તુ મને ખળાત્કારે સ્પર્શ કરીશ તો તુ ખળીને ભસ્મ થઇ જઇશ, દમયંતીનાં આવાં ધમકી ભરેલાં વચનો સાંભળી તે રાક્ષસ હૃદયમાં ભય પામીને એલ્યા—“ કલ્યાણી, હું તારા સત્વથી પ્રસન્ન થયા છું. માટે કહે, હું તારૂ શું હિત કરૂ ? ” દમયંતીએ કહ્યું, ભદ્ર, જો તુ મારીપર પ્રસન્ન થયા હોય તે કહે, “ મને મારા પ્રિય પતિનો ક્યારે મેળાપ થશે ? ” તે રાક્ષસે અવધિજ્ઞાને જોઇને કહ્યુ, ભદ્રે, તને તારા પતિનો મેળાપ ખાર વર્ષે થશે અને તે તારા પિતાને ઘેર થશે, તેથી જો તારી ઇચ્છા હાય તો હું તને તારા પિતાને ઘેર પહોંચાડી દઊ’, ” દમયંતીએ કહ્યું, ભાઈ હું તો ખીજાની સાથે મારે પીયર જઈશ, તારે જ્યાં જવુ હાય, ત્યાં નળાખ્યાન. Page #379 -------------------------------------------------------------------------- ________________ (૩૩ર) જેન મહાભારત. સુખેથી જા. તારું કલ્યાણ થાઓ.” પછી રાક્ષસ પોતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરી અને તે રૂ૫ દમયંતીને બતાવી ચાલ્યા ગયે. દમયંતી બાર વર્ષ પછી પતિના સમાગમની આશા બાંધી રહેવા લાગી. “જ્યાંસુધી પતિનો સમાગમ ન થાય, ત્યાંસુધી ભેગના કઈ પણ પદાર્થ ભેગવવા નહીં.” એ તેણુએ અભિગ્રહ ધારણ કર્યો. - દમયંતી ત્યાંથી આગળ ચાલી, ત્યાં એક વૃક્ષોની ઘટાવાળી ગુફા આવી, વર્ષાદ ચડી આવવાથી તેણીએ તેમાં વિશ્રાંતિ લીધી. ત્યાં શાંતિનાથની પ્રતિમા બનાવી તેની પ્રતિદિન પૂજા કરતી તે ત્યાં રહેવા લાગી. અને પંચપરમેષ્ટિનમસ્કારના મંત્રને ઉચ્ચાર કરતી આત્મસાધન કરવા લાગી. આ તરફ પેલા વણઝારાએ દમયંતીની શેધ કરવા માંડી. તેણની શોધમાં ફરતે ફરતે તે જે ગુફામાં દમયંતી રહી હતી, તે ગુફામાં આવી ચડ્યો. દમયંતીને પ્રભુની ભક્તિ કરતી જોઈ તે હદયમાં પ્રસન્ન થઈ ગયો. પછી તેણીએ વણઝારા સાથે કેટલીએક વાતચિત કરી તેને જૈન ધર્મને બેધ કર્યો. વણજારે આનંદથી જૈન ધર્મ અંગીકાર કર્યો. અને તે દમયંતીને પોતાના ગુરૂ રૂપ માનવા લાગ્યું. આ વખતે ભયંકર મેઘ આકાશમાં ચડી આવ્યું. તેની મુશળધાર વૃષ્ટિથી તે વનમાં રહેનારા તાપસે આકુળવ્યાકુળ થઈ ગયા. તે વખતે દયાળ દમયંતીએ તેમને ધીરજ આપી અને કહ્યું, હે તપ Page #380 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૩૩) સ્વિએ, ભય પામશે નહીં. હું તમને બચાવીશ. પછી તેનું હાથમાં ષ્ટિકા લઈ એક કુંડ તરફ રાખી બોલી–જે મેં નિષ્કપટપણે અરિહંત ભગવાનની ભકિત કરી હેય અને હું સરલ સ્વભાવા સતી હેઉ તે આ મેઘવૃષ્ટિ આ કુંડમાંજ થજો.” સતીનાં આ વચને થતાં જ તે મેઘવૃષ્ટિ કુંડમાંજ થવા લાગી અને સર્વ વનવાસી તાપસે સુખી થઈ ગયા. સતીને આ દિવ્ય પ્રભાવ જોઈ તેઓ આશ્ચર્ય પામી ગયા. પછી તેઓ દમયંતીને વનદેવીરૂપ જાણું તેની ભક્તિ કરવા લાગ્યા અને દમયંતાએ કહેલા ધર્મના અનુસારી થયા. તે સ્થળે વણઝારાઓએ એક સુંદર નગર વસાવ્યું. ત્યાં જિનાલય કરાવી તેમાં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથની મૂર્તિ સ્થાપિત કરી. પછી ત્યાં રહીને તે પાંચસે તાપસે સમ્યગદષ્ટિ થઈ ગયા, તેથી તે પુરનું નામ તાપસપુર રાખ્યું. એક વખતે તે તાપસપુરની પાસે આવેલા એક પર્વતના શિખર ઉપર ઉદ્યોત જેવામાં આવ્યું. તે ઉ. તને જોઈ દમયંતી વગેરે ત્યાં ગયાં, તેવામાં ત્યાં સિંહકેશરી નામના એક તેજસ્વી મુનિ તેમના જેવામાં આવ્યા. મુનિએ તેમને ધર્મદેશના આપી. તે દેશના સાંભળી સર્વ તાપસના પતિએ સાધુવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા બતાવી એટલે તે મુનિએ જણાવ્યું કે, અહિં યશોભદ્રસૂરિ મારા ગુરૂ છે, તેમની પાસે તમે વ્રત ગ્રહણ કરે. સિંહકેશરીની કિશોર અવસ્થા જોઈ તે કુળપતિએ પ્રશ્ન કર્યો Page #381 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૪ ) જૈન મહાભારત. 66 66 ભગવાન, તમે આવી તરૂણ અવસ્થામાં શામાટે દીક્ષા લીધી છે ? તે વાતમાં મને મેાટા વિસ્મય થાય છે.” સિંહૅકે શરી મેલ્યા ભદ્ર, કાશલાનગરીમાં નળ નામે એક રાજા હતા, તેને મુખર નામના ભાઇ, જે હાલ ત્યાં રાજ્ય કરે છે, તેના સિંહકેશરી નામે હું પુત્ર . શૃ ંગારપુરીના કેશરી નામના રાજાની પુત્રીને પરણી હું મારા નગર તરફ જતા હતા, માર્ગ માં જતાં આ શાભાયમાન પર્વ તને જોઇ હું અહિં વિશ્રા મ લેવા ઉતર્યા. ભાગ્યદયથી આ યશોભદ્રસૂરિ મને અહિં મળ્યા. તેમણે મને સંસારની અનિત્યતા વિષે દેશના આપી. તે દેશના સાંભળ્યા પછી મે તેમને પ્રશ્ન કર્યો કે, “ ભગવન્ મારી આયુષ્ય કેટલી છે ? ’’ તેમણે ઉત્તર આપ્યા. “ ભદ્ર તારી આયુષ્ય માત્ર પાંચ દિવસની છે. ” તે સાંભળી હું ભયભીત થઈ ગયા. તેમણે મને કહ્યું “ ભદ્ર શામાટે ચિં તા કરે છે ? માત્ર એક દિવસ વ્રત ગ્રહણ કરવાથી જન્મમરણુના ભય ટળે છે, તેા પાંચ દિવસમાં ઘણું થઇ શકશે. તું વ્રત ગ્રહણ કર. ” તેમનાં આ વચન સાંભળી મે મારી અધુ સતી નામની સ્ત્રીના ત્યાગ કરી શુરૂ સમીપે પાંચ મહાવ્રતના મંગીકાર કર્યો. એમની આજ્ઞા લઈ આ શિખર ઉપર નિવાસ કરી કાયાત્સગ ધ્યાને રહેતાં મારાં સ ઘાતિ કર્મો નાશ પામી ગયાં. અને મને કેવવજ્ઞાન ઉત્પન્ન થઇ આવ્યું. આટલું કહી તેઓ પાછા પોતાના ધ્યાનમાં બેઠા. તેઓ ચાગનિરોધ કરી જેટલાં બાકી અધાતી ક હતાં તે સ ના ઉચ્છેદ ,, re 77 • Page #382 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન (૩૩૧) : કરી તેએ પરમપદને પ્રાપ્ત થયા. પુણ્યવાન દેવતાઓએ તેમના પવિત્ર શરીરને અગ્નિ સંસ્કાર કર્યા. પછી પેલા કુળપતિએ યશેાભદ્રસૂરિ પાસે વ્રતગ્રહણ કર્યું. તે વખતે વૈદી ક્રમયતીએ પણ ચારિત્ર લેવા સૂરિને પ્રાર્થના કરી. ગુરૂએ કહ્યું, “ ભદ્રે હાલ તું ચારિત્ર ગ્રહણ કરીશ ખરો, પણ હજી તારે આ સંસારના ભોગવૈભવ ભોગવવા ખાકી છે; તેથી તારે હમણા દીક્ષા લેવી યેાગ્ય નથી. ” એમ કહી તેમણે દમયંતીના પૂર્વ જન્મની કથા કહી—પૂર્વ જન્મને વિષે નળ રાજા મેમણુ નામે રાજા હતા. તુ' વીરમતી નામે તેની રાણી હતી. એક વખતે તમે મને સેનાસહિત મૃગયા રમવાને જતાં હતાં. આગળ જતાં એક મુનિ તમારા જોવામાં આવ્યા. તે મુનિ તમારી સામે આવતા હતા, પણુ તમારી સેનાના માણસોએ તમાને અપશુકન થશે, એમ જાણી તે મુનિના તિરસ્કાર કરી સામા આવતા અટકાવ્યા. તેને ખાર કલાક સુધી ઉભા રાખ્યા પછી તમાને કરૂણા આવવાથી તેશાંતમુનિની તમાએ સભાળ લીધી :એટલે તે મુનિ પ્રસન્ન થઇ ગયા. ખાર કલાક સુધી તિરસ્કારથી અટકાવી ઉભા રાખેલા, તે મુનિના હૃદયમાં કલેશ ઉત્પન્ન થયા હતા. તે દોષથી તમેા સ્ત્રીપુરૂષને મર વર્ષ સુધી વિયેાગ રહેશે. આવૃત્તાંત સાંભળી દમયંતી, વણુઝારા અને બધા તાપસા આશ્ચય પામી ગયા. પછી તે યશાભદ્રસૂરિને તાપસપુરમાં લાવ્યા. ત્યાં તેમણે શાંતિજિનેશ્વરના ચૈત્યની પ્રતિ Page #383 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત ( ૩૩૬ ) ષ્ટા કરી અને પુરજનાને શુદ્ધ દેશના આપી. તે શુકામાં રહી જિનાપાસના કરતી વૈદ્મભીને સાત વર્ષ વીતિ ગયા. એક વખતે કાઇ પુરૂષે ગુફાના દ્વાર આવીને કહ્યું કે, “ ભદ્રે તારા પતિને મેં અહિં નજીક' જોયેલા છે ! ” આટલું કહી તે પુરૂષ ત્યાંથી ચાલી નીકળ્યો. દમયતી તે સુખ સમાચાર સાંભળી તેની પાછળ દોડી પણ તે પુરૂષ અદશ્ય થઈ ગયા. પાછળ જતાં દમય તીને જંગલમાં ઘણું દુ:ખ લાગવવું પડયુ હતુ, તે પાતાની ગુફાના માર્ગને ભુલી ગઈ. મને આગળ ચાલી, ત્યાં એક નિશાચરીએ ટ્રુમય જ ગઈ. અને ,, એ દમયંતીને કહ્યુ` કે—“ અરે સ્ત્રી, તુ ં આગળ જઇશ નહિ, હું તારૂં ભક્ષણ કરીશ. ” નિશાચરીના આવા શબ્દો સાંભળી દમયંતી ભયભીત થઈ ગઈ. પછી તેણીએ હિંમત લાવીને કહ્યું, “ જો નળ શિવાય બીજા પુરૂષ ઉપર મારી પ્રીતિ થઈ ન હાય, અરિહંતદેવ, સુસાધુ ગુરૂ અને જૈન ધર્મના તત્ત્વામાં મારી આસ્તા હાય તા આ નિશાચરી દૂર થઇ જજો. દમય - તીના આ વચનાથી તે નિશાચરી પરાક્રમહીન થઈ તેણીને નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલી ગઈ “ સતીઓના ૫રાક્રમનું ઉલ્લ ઘન કાણુ કરી શકે ? ”. ત્યાંથી દમયંતી આગળ ચાલી, ત્યાંથી તે તૃષાથી પીડિત થઇ. તેણીએ ચારે તરફ જળાશય શોધવા માંડયું, તેવામાં એક નિર્જળ જળાશય જોવામાં આવ્યું. ત્યાં તેણીએ કહ્યું, કે, “ જો મારૂં શીળ ની`ળ હોય તેા આ જળાશયમાં ' Page #384 -------------------------------------------------------------------------- ________________ નાખ્યાન, નળાખ્યાન, (૩૩૭) શીતળ, મધુર અને સુગંધી જળ થઈ જજો” તત્કાળ જળના ધોધથી તે જળાશય પૂર્ણ ભરાઈ ગયું. તેમાં તે નાન અને જળપાન કરી વિશ્રાંત થઈ. અહીં વિશ્રાંત થઈ બેઠેલી દમયંતીએ કેટલાએક પંથિજનોના જોવામાં આવી. તેણુએ પથિકોની આગળ પિતાના દુઃખની વાત કહી, એટલે તેઓ દયાથી તેને પિતાની સાથે લઈ અચલપુર નામના એક નગરમાં સીમાડા સુધી લઈ ગયા, તેને એક વાપિકાની પાસે બેસાડી તેઓ ચાલ્યા ગયા. વાપિકા ઉપર બેઠેલી તે સુંદર રમણને જોઈ જળ ભરવા આવેલી યુવતિએ વિચારમાં પડી. તેમાં કેટલીએક રાજાની દાસીઓ હતી. તેઓએ રાજગૃહમાં જઈ તે અચલપુરના રાજ હતુપર્ણની રાણી ચંદ્રયશાની પાસે તે દમયંતીની વાત કહી. દયાળુ રાણીએ તેને અંતઃપુરમાં લાવવાની આજ્ઞા કરી. સર્વ સ્ત્રીઓ જ્યાં દમયંતી બેઠી હતી ત્યાં આવી, અને તેને માનસહિત અંત:પુરમાં ચંદ્રયશાની પાસે લઈ ગઈ. દમયંતી અને ચંદ્રયશા સાથે મળ્યા એટલે તેમના મનમાં પરસ્પર શંકા ઉપન્ન થઈ. દમયંતીએ જાણ્યું કે, “આ ચંદ્રયશા મારી માતા પુષ્પદંતાની બહેન તે નહિં હોય?” ચંદ્રયશાએ વિચાર્યું કે, “મારી બહેન પુષ્પદંતાની પુત્રી આ દમયંતી તે નહિં હોય”? તેમના હૃદયમાં આવી શંકાઓ - ઉત્પન્ન થઈ પણ તેનો નિર્ણય કાઈ થયે નહિંદમયંતી માતૃતુલ્ય સ્નેહ લાવી ચંદ્રયાના ચરણમાં નમી પડી. ચંદ્રયશાએ તેને ૨૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) જૈન મહાભારત. ઉઠાડી હૃદય સાથે ચાંપી અને કહ્યું કે, “વત્સ, તું મારી પુત્રી ચંદ્રવતીની સખી થા, અને તું કોણ છે? તે મને કહે.” પછી દમયંતીએ પિતાનો વૃત્તાંત યુક્તિ પૂર્વક કહી સંભળાવ્યું, પછી ચંદ્રયશાએ તેને સદાવ્રત આપવાનું કામ સેપ્યું, જે કામ દમયંતી સારી રીતે બનાવવા લાગી. એક વખતે ચંદ્રવતીના આભૂષણોને ચારનારા એક ચેરને બાંધી રાજાના દૂતો વધસ્થાન ઉપર લઈ જતા હતા. દમયંતીએ દયા લાવી પિતાના પ્રભાવથી એ ચરને છડી મુકાવ્યું હતું. એ ખબર જાણું રાજા રૂતુપર્ણ આશ્ચર્ય પામી દમયંતીની પાસે આવ્યું, ત્યારે દમયંતીએ ધર્મને બોધ આપી રાજાની પાસેથી એ ચોરને છોડાવી મુક્યું હતું. તે ચરે આવી દમયંતીને ઉપકાર માન્યું એટલે દમયંતીએ તેને પુછ્યું કે, “તું કોણ છે? ચેરે ઉત્તર આપે. કલ્યાણી, તાપસપુરના વસંત નામના સાથે પતિને પિંગલ નામે હું દાસ છું. હું દૈવયોગે આવા નઠારાં કર્મ કરવામાં પડી ગયે અને તમે તે દુરાચારમાંથી મારો ઉદ્ધાર કર્યો. તમારે મારી ઉપર આ મહાન ઉપકાર થયે છે. એ ઉપકારમાંથી હું કયારે મુક્ત થઈશ.” આટલું કહી તેણે તાપસપુરના સાથે પતિની વાત કહી. તે પવિત્ર માતા, તમારા જવાથી દુઃખ પામેલા સાર્થ પતિએ અનેકને ત્યાગ કર્યો હતો. યશોભદ્રસૂરિએ ઉપદેશ આપી તેને અનેદક ગ્રહણ કરાવ્યું. તે પછી તે કેટલીએક ભેટે લઈ કેશલાપુરના રાજા કુબરની પાસે ગયે હતે. તેણે સામે પિશાક આપી તે સાથે પતિનું વસંતશ્રીશેખરનામ તે પછી એક આરોપીના રાજા Page #386 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. ( ૩૩૯ ) આપી અને કેટલાએક રાજચિન્હા અપી તેને વસ ંતપુરમાં વિદ્યાય કર્યાં હતા. માતા, હવે મને યાગ્ય એવી શિક્ષા આ— પે.” તેનાં આ વચન સાંભળી દમય ંતીએ કહ્યુ, કે, હે પિંગલ! ચારિત્ર ગ્રહણ કર, તેથી તારા આત્માના ઉદ્ધાર થશે પિ ગળે તે વાત માન્ય કરી તેવામાં ત્યાં આવી ચડેલા કાઈ એ મુનિએની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું . 66 એક વખતે કાઇ હરિમિત્ર નામના બ્રાહ્મણ જ્યાં દમયંતી રહેલી છે, એવા અચળપુરમાં આવ્યા. તે અંતઃપુરમાં ચંદ્રયશા રાણીની પાસે આવ્યા. ચંદ્રયશા તેણે આદરથી પુછવા લાગી “મહારાજ, મારી મ્હેન અને વિદર્ભ દેશની પટરાણી પુષ્પદંતી ખુશીમાં છે?” હરિમિત્ર બેયેા— રાજારાણી તે ખુશીમાં છે, પણ એમના જમાઈ અને પુત્રી—નળદમયંતી વનવાસ ગયેલાં છે, તેથી તે ચિંતાતુર રહે છે અને તેમની શોધ કરવાને અનેક પ્રકારના પ્રયત્નો કરે છે.” આ સાંભળી ચંદ્રયશા સંભ્રાંત થઇ ખોલી—અરે, એ શું થયુ? તે વૃત્તાંત મને વિસ્તારથી કહે. શામાટે નળ દમયંતીને વનવાસ કરવે પડ્યો?” હરિમિત્ર વિચાર કરી લ્યેા—‹ દેવી, નળરાજાના વૃત્તાંતની સને ખખર છે, તે શું તમેાને ખખર નથી? નળરાજા પેાતાના ભાઇ કૃમરની સાથે જુગાર રમી સર્વસ્વ હારી નગર છેડી વનમાં ગયા છે. વળી આગળ જઇ તેણે દમયંતીના ત્યાગ કર્યો છે. બંનેની આજસુધી કાંઇપણ ખબર સંભળાતી નથી, તેથી ભીમક રાજાએ પેાતાની પુત્રી તથા જમાઇ Page #387 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જૈન મહાભારતની શેધ કરવા મને એક છે. અદ્યાપી હું તેમને પત્ત મેળવી શક્ય નથી.” હરિમિત્રનાં આ વચન સાંભળી રાજા અને રાષ્ટ્ર બંને મૂછિત થઈ ગયાં. ક્ષણવારે સાવધાન થઈ, તેઓ વિલાપ કરવા લાગ્યાં. હરિમિત્રે તેમને સમજાવીને શાંત કર્યો. પછી હરિમિત્ર ભેજનને સમય થયે, એટલે જ્યાં દમયંતી સદાવ્રત આપતી હતી, ત્યાં ગયે. તેણે દમયંતીને ઓળખી એટલે તે હર્ષભેર દેડી તેણના ચરણમાં પડ્યો. અને બે –“અહા! આજે હું કૃતાર્થ થયે. પૃથ્વી પર સર્વ સ્થળે શોધ કરો તે પણ જેનાં દર્શન થયા ન હતાં, તે પવિત્ર દમયંતી આજે પ્રત્યક્ષ થઈ.” આ પ્રમાણે કહી હરિમિત્ર ચંદ્રયશા રાણીની પાસે દેડી આવે અને તેણે સાનંદવદને કહ્યું “દેવી, જય થાઓ, સતી દમયંતી તમારા ઘરમાં છે અને તે સદાવ્રત આપે છે.” તે સુધાસમાન વચન સાંભળી ચંદ્રયશા સદાવ્રતના સ્થાનમાં આવી અને હર્ષથી દમયંતીને ભેટી પડી. આટલા દિવસ સુધી તેણુએ દમયંતીને ઓળખી નહીં, તેને માટે ક્ષમા માગી ઘણે અપશષ કર્યો. પછી તેણીએ પુછયું કે, નળરાજાએ તારે શામાટે પરિત્યાગ કર્યો અને સૂર્યને પણ તિરસ્કાર કરે તેવું તારૂં લલાટે તિલક કયાં છે? પછી દમયંતીએ પોતાનાં આંગબાં જળમાં બોળી લલાટ ઉપર ઘસ્યા એટલે તે તિલક સૂર્યની જેમ પ્રકાશમાન થઈ ગયું. તીવ્ર તેજથી સર્વે અંજાઈ ગયાં. પછી દમયંતીને હાથ ઝાલી ચંદ્રયશા તેને રાજગૃહમાં Page #388 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૪૧) તેડી ગઈ. ત્યાં જઈ તેને સ્નાન કરાવી અલંકૃત કરી, પછી રાજાની પાસે લઇ ગઇ. ત્યાં દમયંતીએ રાજાનો પાસે બેરનુ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. પછી રાજાએ તેણીના દુ:ખી હૃદયને શાંત કર્યું તે વખતે દમયંતીના લલાટનુ તીવ્ર તેજ જોઈ રાજા ઘણા આશ્ચર્ય પામી ગયા. આ વખતે આકાશમાર્ગે એક દેવતા આવી દમયંતીને પ્રણામ કરી ખલ્યે — પવિત્ર દેવી, હુ પૂર્વ ના પિંગળ નામના ચાર છું. તમે મને મૃત્યુમાંથી ઉગાર્યાં હતા. અને મને ઉત્તમ પ્રકારના પ્રતિધ આપ્યા હતા. તમારીપાસેથી પ્રતિયુદ્ધ થઇ, હું તાપસપુરમાં ગયા હતા. ત્યાં શ્મશાનમાં જઇ હું કાચેાત્સગે રહ્યો હતા. તેવામાં એક ચિતા સળગતી મારા જોવામાં આવી તે વધતી વધતી કાર્યોત્સગે રહેલા એવા મારા શરીરની પાસે આવી. ક્ષણવારમાં તેનાથી મારૂં શરીર દુગ્ધ થઇ ગયું . તથાપિ હું ધર્મ ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં. તે હું પિંગળ સમાધિ મરણ પામી દેવતા થયા છું. તમારા પૂર્વના ઉપદેશથીજ મારી આ સ્થિતિ થઇ છે. હું તમારા પૂર્ણ આભારી છું. તમારે સત્તા વિજય થાઓ.” આ પ્રમાણે કહી દમયંતીના સ્થાન ઉપર સુવર્ણ વૃષ્ટિ કરી તે દેવતા પેાતાને સ્થાને ચાલ્યા ગચેા. પછી પેલા હિરમિત્ર બ્રાહ્મણે દષિપણું રાજાને કહ્યું. · રાજન, કૃપા કરી દમયંતીને પિતૃગૃહમાં જવાની આજ્ઞા આપે. કારણ કે, તેની માતા પુષ્પદંતી અને પિતા વિદ રાજા તેણીને માટે ઘણા શોક કરે છે. રિમિત્ર • Page #389 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૨ ) જૈન મહાભારત. અમર ના કહેવા ઉપરથી રાજા દધિપણે દમયંતીને રજા આપી. દમયંતી માતાપિતા સમાન એવા દૃષિપણું અને ચંદ્રયશાને પ્રેમથી પ્રણામ કરી હરિમિત્રની સાથે મેાટી સેના લઈ વિદે દેશમાં આવી. દમયંતીના આવવાના સાંભળી વિદ રાજાએ દમયંતીનુ મોટી ધામધૂમથી સામૈયુ કર્યું અને નગરમાં માટા ઉત્સવ પ્રોબ્યા. માતાપિતા પ્રેમાશ્રુ લાવી પેાતાની પ્રિય પુત્રીને પ્રેમથી મળ્યાં. રાણી પુપદંતી દુહિતાને દુબળી જોઇ રૂદન કરવા લાગી અને વારવાર તેણીને છાતી સાથે દાખવા લાગી. રાજાએ સાત દિવસ સુધી ગુરૂદેવની પૂજાના મહાત્સવ કરાવ્યેા. દમયંતીએ પેતાના સર્વ વૃત્તાંત માતાપિતાને કહી સંભળાવ્યેા. વિઠ્ઠલરાજાએ તેણીના હૃદયને આશ્વાસન આપ્યું અને પેાતાના રા જ્યમાં રહીને વ્રતદાન કરવાને સૂચના આપી. પેાતાની પુત્રીની શોધ કરનાર હરિમિત્ર બ્રાહ્મણને રાજાએ પાંચસેા ગામ ઇનામમાં આપ્યાં. અને પુન: જણાવ્યું કે, જો નળરાજાની શેાધ કરી લાવશેા, તેા હું તમને મારૂં અર્ધું રાજ્ય આપીશ. એક દિવસે સુસમારપુરથી કાઇ તે આવી ભીમકરાજાને કહ્યુ, “ મહારાજા, હાલમાં નળરાજાના કાઇ રસાઇએ દધિપણ રાજાને ત્યાં રહ્યો છે, તે સૂ પાક રસવતીની બધી ક્રિયા જાણે છે. અને તે કહે છે કે, મારા ઉપાધ્યાય નળરાજા છે અને તેણે મને આ ક્રિયા શીખવી છે. ” દૂતનાં આ વચન ત્યાં રહેલી દમયંતીના સાંભળવામાં આવ્યાં. તે વખતે તેણી એ ,, Page #390 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૪૩ ) લજ્જા છેડી પેાતાના પિતાને કહ્યું. પિતાજી આ તના વચન ઉપર વિચાર કરવાના છે. સૂર્ય પાક રસાઈ નળરાજા જ જાણે છે. માટે જે તેના રસેાયાને નામે રહેલ હશે, તે નળરાજા પેાતાનું રૂપ બદલાવીને રહેલા હશે. તે રસેાઇએ કાણુ છે ? કેવી રસાઇ કરે છે? અને તેનું રૂપ કેવુ છે? વગેરે સર્વ વૃત્તાંત આપણે જાણવુ જોઇએ. વૈદરભીના આ વિચારને અનુસરી રાજા ભીમકે એક ચતુર દૂતને સમજાવી સુસમાપુર માકલ્યા. તે અનુચર અનુક્રમે સુસમાપુર પાહાંચ્યા. ત્યાં જઇ પુછતા તે જયાં કૃખડા રહેતા હતા. ત્યાં આન્યા. કૃખડાની આકૃતિ જોઈનેજ તે તે મનમાં વિચાર્યું કે, દમયંતીને ખાટા ભ્રમ થયા છે. આવા કુરૂપી નળરાજા હૈાય જ નહિં. તે દિવ્ય મુર્ત્તિ ક્યાં ? અને આ કૂખડા ક્યાં ! ક્યાં સરસવના દાણા અને ક્યાં મેરૂ પર્વત ! ક્યાં ખજવા ! અને કયાં સૂરજ ! આ પ્રમાણે અનુચરે વિચાર્યું”, તથાપિ આશાને અનુસરી તે કુબડા પાસે ગયા. અને દમયંતીએ તેને કહેવાના એ લેાક શીખવેલા હતા, તે આણ્યે.—તે શ્લાક સાંભળતાંજ કૂબડારૂપી નળને દમયંતીનું સ્મરણ થઇ આવ્યું અને તેથી તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા માંડી, પછી કૃખડા તે બ્રાહ્મણને વિન ંતિ કરી પેાતાના સ્થાનમાં લઇ ગયા, ત્યાં તેના ચેાગ્ય સત્કાર કરી પેાતે બનાવેલી મધુર રસાઈથી તે વિપ્રને ભેજન કરાવ્યું. અને પછી રાજા તરફથી જે પેાતાને કીંમતી પાશાક મળ્યા હતા, તે તેણે હરિમિત્રને આપી દીધા. પછી િિમત્ર તે કુખડાની રજા લઈ ડિનપુરમાં આવ્યે Page #391 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) જૈન મહાભારત. : અને તેણે ઉન્મત્ત હાથીને વશ કરવાની, રસેાઇના સ્વાદની અને રાજાની પ્રીતિની તે બધી કૂબડાની વાત દમયંતીને કહી સંભળાવી. તે ઉપરથી દમય તીને ખાત્રી થઈ કે, એ સુખડોજ નળ રાજા છે. ’ પછી તેણીએ પેાતાના પિતાને તે વાત યુક્તિથી જણાવી. પછી વિદ્યરાજાએ દમયંતીના ફરીવાર સ્વયંવર કરવાના નિશ્ચય કર્યો. અને તે પ્રસંગે દધિપણ રાજાને લાવવાથી તેની સાથે કૂખડા આવશે એટલે ખાત્રી થશે, આવા વિચાર પણ કર્યા. આવા વિચારની સાથે તેણે દમયંતીના સ્વયંવરના આરભ કર્યો અને તે પ્રસગે દધિ. પણ રાજાને ખેલાવાને એક ખાસ દૂત મોકલ્યા. તે જઇ દધિપણ રાજાને પરિવારસહિત વિદુ રાજા તરફથી આમત્રણ કર્યું. દમયંતીના ફરીવાર સ્વયંવર થાય છે, એ વાત સાંભળી કૂબડારૂપે રહેલા નળરાજા આશ્ચય પામી ગયા. સ્વયંવરના દિવસ નજીક હતા, તેથી ત્યાં સત્વર શી રીતે પહેાંચાશે, એવા વિચારમાં પડેલા દધિપણું ને કૃષ્ણડે હીંમત આપી કે, “ જો મને સારથિ કરો તા, હું પ્રાત:કાળે તમને ઠંડીનપુર પહાંચાડું. ” માથી રાજા ખુશી થા અને પછી કૂખડાની ઇચ્છા પ્રમાણે અશ્વ જોડી રથ તૈયાર કર્યા. રાજા દધિપણુ છત્રધર, સ્થગીધર, બે ચામરધારી અને કૂમડા—એમ છ જણા રથમાં આરૂઢ થયા. કૂખડે વેગથી રથને ચલાવ્યેા. માર્ગોમાં જાતાં એક બેડાનું વૃક્ષ આવ્યું, તે વૃક્ષ ઉપર ઘણાં ફળ હતાં. આ વૃક્ષ ઉપર કેટલાં ફળ છે ? ,, Page #392 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૪૫) એમ કૂબડાને પુછયું, એટલે તેણે કહ્યું કે, જ્યારે આપણે કાર્ય સિદ્ધ કરીને પાછા વળીશું, ત્યારે હું તમને કહીશ, રાજાએ કહ્યું, “એ વિદ્યા તે મારામાં છે,” કુબડે ઉંચે સ્વરે બે, “જો તમે એ વિદ્યા જાણતા હો તે હમણાં જ આ ફળની સંખ્યા કહી આપે.” રાજાએ તરતજ કહ્યું કે, “આ વૃક્ષ ઉપર અઢાર હજાર ફળ લાગેલાં છે ” કૂબડે રથને ઉભે રાખી મુષ્ટિને ઘા કરી તે બધાં ફળ નીચે પાડ્યાં. અને ગયાં તે તે અઢાર હજાર બરાબર થયાં હતાં પછી રાજાએ કૂબડા પાસેથી અશ્વવિદ્યા શીખી, કુબડાને ગણિત વિદ્યા શીખવી. પછી કૂબડે તે રથને વેગથી હંકાર્યો, તે પ્રાતઃકાળે કુડિનપુરને દરવાજે આવી પહોંચે. આ રાત્રે વૈદભી ને સ્વમ આવ્યું હતું, તેણીએ સ્વપ્રાની વાત પિતાના પિતાને જણાવી, એટલે વિદર્ભરાજાએ તે સ્વમાને ગૂઢાર્થ સમજાવ્યું. જે સાંભળી દમયંતી હર્ષ પામી હતી. - કેષ્ઠ મંગળ નામના દૂતના કહેવાથી રાજા વિદર્ભે દધિપણું રાજાને સત્કાર કર્યો અને તેને અતિ રમણીય ઉતારામાં ઉતારે આપે. રાજા દધિપર્ણને ઉતારે વિદર્ભરાજા ગયે. તે પેલા કૂબડાને મળે. કૂબડાને જોઈ વિદર્ભરાજાએ દધિપર્ણને કહ્યું, “આ કૂબડે માણસ સૂર્યપાક રસોઈ કરે છે, તે મને જમાડે.” રાજા વિદર્ભપતિના કહેવાથી દધિપણે કૂબડાની પાસે સૂર્ય પાક રસેઈ તૈયાર કરાવી. તે રસે Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬) જૈન મહાભારત. જમી પ્રસન્ન થયેલા વિદર્ભરાજાએ છુપી રીતે એક થાળ દમયંતીને ભોજન કરવા માટે મોકલાવ્યું. તે રસોઈ જમી દમયં. તને ખાત્રી થઈ કે “આ કૂબડો એજ નળરાજા છે.” પછી તેણે પિતાની સન્મુખતે કૂબડાને બોલાવ્યા. પછી દમયંતીએ કહ્યું, કે, આ કૂબડે મારા શરીરને સ્પર્શ કરે તે મને ખાત્રી થાય” સર્વની સમક્ષ તેણે દમયંતીને અંગને સ્પર્શ કર્યો. એટલે તેણીનું શરીર રોમાંચિત થઈ ગયું. તે ઉપરથી તેને પૂર્ણ પ્રતીતિ આવી, પછી તે કૂબડાને એકાંત લઈ ગઈ. અને પિતાને પવિત્ર પ્રેમ દર્શાવ્યા. દમયંતીની શુદ્ધ પ્રીતિ જોઈ પેલું નાગે આપેલ શ્રીફળ અને પેટી તરત બહાર કહાવ્યાં અને તેમાંથી વસ્ત્રાભૂષણ લઈ તેણે ધારણ કર્યા, એટલે તે પોતાના મૂળરૂપમાં આવી ગયે, પોતાના પતિને પ્રત્યક્ષ જોઈ દમયંતી તેના કંઠમાં વળગી પડી. પ્રેમના બંધથી બંધધાએલાં એ દંપતી ઘણીવાર સુધી મુકતા થયાં નહિ. પછી નળરાજા પિતાને મૂળરૂપે બાહેર આવ્યું, તેને જોઈ રાજા ભીમરથ તેને સ્નેહથી ભેટી પડે. પછીનળને રાજયસિંહાસન પર બેસાડી ભીમરથરાજાએ અંજળિ જોડી કહ્યું-“હે નૃપશ્રેષ્ટ, આ રાજયલક્ષમી અને અમારા પ્રાણ-એ બધું તમારૂં છે.” પછી દધિપર્ણરાજાએ નળની ક્ષમા માગી. અને તેની પ્રત્યે ઘણે પ્રેમ દર્શાવ્યું. તે સમયે પેલે ધનદેવ સાર્થવાહ ઘણી ભેટ લઈને ભીમરથરાજાને જેવાને આવ્યું. તે સાર્થવાહને એલખી દમયંતીએ તેને પૂર્વ ઉપકાર સંભારી પોતાના બંધુની Page #394 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન, (૩૪૭) જેમ ભીમરથરાજાની પાસે તેનું ભારે સન્માન કરાવ્યું. પછી દમયંતીએ ચંદ્રયશા, હતુપર્ણ, ચંદ્રવતી અને વસંત શ્રી શેખર વગેરે સર્વ પિતાના પૂર્વોપકારીઓને કુંડિનપુરમાં તેડાવ્યા. અને તેમની ભારે આગતાસ્વાગતા કરી પોતાની કૃતજ્ઞતા દર્શાવી. એક દિવસે પ્રાત:કાળે ભીમરથરાજા સભા ભરીને બેઠો હતો, તેવામાં આકાશમાંથી કોઈ દેવ આવ્યો. તેણે અંજલિ જેડી દમયંતીને કહ્યું –“ભ, હું તાપપુરના તાપને સ્વામી છું. તમારા પ્રતિબોધથી મેં ચારિત્ર લીધું હતું. તે મહાવ્રતને પાળી મૃત્યુ પામી ધર્મ દેવલોકમાં અમૃતશ્રીકેશર નામે હું દેવતા થયે છું. આ બધે તમારા પ્રતિબેધને જ પ્રભાવ છે.” આટલું કહી ત્યાં સાત કેટી સુવર્ણની વૃષ્ટિ કરી પિતાને સ્થાને ચાલતો થયો. પછી સર્વ રાજાઓએ મળી નળને ત્યાં રાજયાભિષેક કર્યો. પછી ત્યાં જેટલા રાજાઓ હતા, તેમણે પોતપોતાના રાજયમાંથી સેનાઓ મંગાવી, પછી શુભ દિવસે સર્વ સેનાઓને લઈ નળરાજ કેશલાપુર તરફ ચાલે. જયારે તે અયોધ્યાના વનમાં આવ્યું, ત્યાં કુબેરના જાણવામાં આવ્યું કે-“ નળરાજા મેટી સેના સાથે ચડી આવ્યા છે. ” આથી કૂબ ભયભીત થઈ ગયે. પછી નળે કૂબરને દૂત મોકલાવી કહેવરાવ્યું કે-“હે કપટી કુબેર, ફરીવાર મારી સાથે જુગાર રમ. તારી લક્ષ્મી તે મારી થશે અથવા મારી લમી તે તારી થશે.” નળરાજાના આવા પછી શુભ કારણે પતલા એક કર્યો પણ Page #395 -------------------------------------------------------------------------- ________________ જેના કરી અને વિપરીત થશે. (૩૪૮) જૈન મહાભારત. સંદેશાથી જેની બુદ્ધિ વિપરીત થયેલી છે એવા કૂબરે તે વાત કબુલ કરી અને પોતે નળની પાસે જુગાર રમવાને આવ્યું. જેના પુણ્યકર્મ ઉદય આવેલા છે, એવા નળરાજાએ કુબેરની સર્વ સમૃદ્ધિ જીતી લીધી. અને પિતે પાછો કેશલ દેશને મહારાજા બની ગયે. પદય થવાને હોય ત્યારે સર્વ ક્રિયા સિદ્ધ થાય છે.” નિતિકુશળ નળરાજાએ પોતાની રાજસત્તા સ્વાધીન કરી અને સર્વ દેશમાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી. કુબર દુષ્ટ બુદ્ધિવાળે હતું, પણ પિતાને બંધુ ધારીને તેને પુન: યુવરાજ પદવી આપી પિતાની રાજધાનીમાં રાખ્યું હતું. પ્રતાપી નળરાજાએ નિષ્કટક રાજય ચલાવી ભારતવર્ષ ઉપર ભારે કીર્તિ મેળવી. ભારતના અનેક રાજાઓ ભેટ લઈ તેને શરણે આવ્યા હતા.નળદમયંતી એ રાજદંપતીનું પવિત્ર નામ ત્રણ લેકમાં વિખ્યાત થઈ ગયું હતું. નિર્મળ અને દયાસાગર નળરાજાએ આ ભરતાનું રાજય હજાર વર્ષ જોગવ્યું હતું. અને પિતાની પ્રજાને દુર્વ્યસનથી દૂર રાખી હતી. - રાજ્યભવ ભેગવતા એવા નળરાજાની પાસે એક વખતે તેના પિતા નિષધને જીવ કે જે દેવગતિને પામ્ય હતે, તે આવી કહેવા લાગે –“હે રાજા, તારા જિયગની અવધિ આવી રહી છે. હું તારે પૂર્વ પિતા તારા ઉપકારને માટે તેને સૂચના આપવાને આવ્યો છું.” દેવતાના આ વચન સાંભળી નળરાજાને તત્કાળ સંસાર ઉપરથી વૈરાગ્ય Page #396 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. • (૩૪૯) ઉત્પન્ન થઈ આવ્યું. પછી બીજે દિવસે પિતાના પુષ્કળ નામના પુત્રને રાજયાભિષેક કરી નળરાજાએ દમયંતી સહિત જિનસેને નામના આચાર્યની પાસે ચારિત્ર ધારણ કર્યું. અંતે અનશનવ્રત લઈ સમાધિમરણ પ્રાપ્ત કરી નળને જીવ કબેરનામે દેવ થયે અને દમયંતીને જીવ દેવી રૂપે ઉત્પન્ન થઈ તે કુબેર દેવની જ સ્ત્રી થઈ હતી. આ વિદુર કહે છે–હે ધૃતરાષ્ટ્ર! આ નળgબરના આખ્યાન ઉપરથી તમારે વિચાર કરે જોઈએ. કુબરે જુગાર રમીને પૃથ્વી જીતી, તે પણ તેને અંત સુધી સ્થિર રહી નહિ. અને નળ જુગાર રમી પૃથ્વીને હારી ઘણે દુઃખી થયે હતું. આ દષ્ટાંત ઉપરથી એટલું સમજવાનું છે કે, જુગાર જેવાં નીચ કામ સજજનેને લજિજત કરનારા અને દુઃખ આપનારા છે. જેમ જુગાર રમવામાં અંતે કૂબરને જ ન થયે, તેમ તમારા પુત્રને પણ અંતે જય નહિ થાય. કદિ જુગાર રમીને તમારા પુત્ર પાંડ પાસેથી પૃથ્વી જીતી લેશે નહિ તે તમારા પુત્રોમાં અથવા તમારા પક્ષમાં એ કાણુ વીર પુરૂષ છે કે, જે તેઓની પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ શકે ? જે કોઈ એ સમર્થ પાંડેની સાથે કલહ કરશે, તેમને પાંડ. ક્ષણવારમાં મારી નાંખશે. કદિ ધર્મરાજા સત્યવાદી હોવાથી જુગાર રમતાં પૃથ્વી હારી જાય તે આપી દે, પણ ભીમ અને અર્જુન જીવતાં તમારા પુત્ર પાસે પૃથ્વી રહે, એવું મને ભાસતું નથી. છેવટે પાંડ બળાત્કારે પૃથ્વી લઈ લેશે. અને Page #397 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૫૦ ) લેાકેામાં તમારૂં હાસ્ય થશે. એટલુજ નહિ પણ ઇંદ્રપ્રસ્થ પણ તમારા પુત્રને હાથ નહિ રહે. માટે ભાઇ ધૃતરાષ્ટ્ર, તમારા પુત્રાને સમજાવા અને જુગારના અપવિત્ર કાર્ય માંથી નિવૃત્ત કરી. ’ વિદુરે આ પ્રમાણે ધૃતરાષ્ટ્રને સાચે–સાચું કહ્યું, પણ કુમતિ ધૃતરાષ્ટ્રે તે માન્યું નહિ. અને પાતે પોતાના આત્રહને વળગી રહ્યો. પછી વિદુર હૃદયમાં ખેદ પામી ત્યાંથી ઉડી ગયા. અને તરત હસ્તિનાપુરમાં ચાલ્યા માન્યેા. વાંચનાર, આ વિસ્તી પ્રકરણમાંથી ગ્રાહ્ય ખાધ કેટલા છે ? તેના તું વિચાર કરજે. જેમ દુરાગ્રહી ધૃતરાષ્ટ્રે પેતાના હિતકારી અધુ વિદુરનાં વચન માન્યાં નહીં, જેથી ૫રિણામે તેના પુત્રા દુ:ખી થશે. તેવી રીતે જે દુરાગ્રહી પુરૂષ હાય, તે કદિ પણ પોતાના દુરાગ્રહ છેડતા નથી. દુરાગ્રહ અને દુર્વ્યસન એ માણસને પાયમાલીના પંથ ઉપર લાવે છે, દુર્વ્ય સનના યાગ થવા, એ પૂર્વના મિલન કનું ફળ છે, તે મલિન કર્મીના અધિકારમાં અંજાઇ ગયેલેા માણસ પેાતાનું હિતાહિત જોઇ શકતા નથી. જો તે સારી કેળવણી પામ્યા હાય અથવા તેનાં પુણ્યા પ્રખળ હાય તે તેને કોઇ હિતકારી પુરૂષનો ઉપદેશ પ્રકાશ આપી તેના હૃદયના અંધકારને દૂર કરે છે. પણ જ્યાં સુધી તે મલિન પુરૂષના હૃદયમાં દુરાગ્રહની ગ્રંથિ પડી ગઈ હાય, ત્યાં સુધી તેને કાઈ પણ પ્રકારના ઉપદેશ લાગતા નથી. દુરાગ્રહી ધૃતરાષ્ટ્રને તેમજ થયું હતું. Page #398 -------------------------------------------------------------------------- ________________ નળાખ્યાન. (૩૫૧) હિતકારી વિરે નળાખ્યાન સંભળાવ્યું અને જુગારના દુચૅસનની અનિષ્ટતા સિદ્ધ કરી આપી, તે પણ મલિનબુદ્ધિ ધૃતરાષ્ટ્ર સમજે નહીં. તેણે પિતાને દુરાગ્રહ છોડે નહીં. જેનું પરિણામ કેવું વિપરીત આવશે ? તે હવે પછી જોવાનું છે. જે માણસ અનીતિથી ઉદય અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે, તે માણસને તે ઉદય અને ઉન્નતિ ટકી શકતી નથી. એ વિષે નળરાજાના ભાઈ કૂબરનું પૂર્ણ દષ્ટાંત છે. કુબેરે જેવી ઉન્નતિ મેળવી હતી, તેવી આખરે તેની અવનતિ થઈ હતી. રાજ્યારૂઢ થયેલે કૃબર પાછો એજ રસ્તે રાજ્યભ્રષ્ટ થયું હતું. તે ઉપરથી દરેક ભવિ પ્રાણીએ શીખવાનું છે કે, “અનીતિને માગે ઉન્નતિ મેળવવા પ્રયત્ન કરે નહીં.” વાંચનારી બહેને, વિદુરે કહેલા નળાખ્યાન ઉપરથી તમારે પણ કેટલોક બેધ લેવાનો છે. તેમાં ખાસ કરીને સતી દમયંતીનું ચરિત્ર અનુકરણીય છે. સતી દમયંતી જેમ પતાના પ્રિય પતિની પાછળ જઈ તેના દુખની ભાગીયણ બની હતી, તેમ દરેક સદગુણ શ્રાવિકાએ પતિના સુખદુઃખની ભાગીયણું થવું જોઈએ. દમયંતીના જે શુદ્ધ પ્રેમ પતિ ઉપર ધારણ કરનારી શ્રાવિકાઓ આલેક તથા પરલેકમાં સત્કીર્તિ મેળવે છે. અને પિતાના સ્ત્રી જીવનને સાર્થક કરે છે. પતિભક્તા દમયંતી જેમ આખરે દુ:ખમાંથી મુક્ત થઈ પતિની સાથે રાજ્યમહિષી બની હતી, તેમ છે કે સ્ત્રી, સતી અને પતિભક્તા રહે છે, તે સર્વ રીતે સુખી થાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ (ઉપર) જૈન મહાભારત. સતી ધર્મને પ્રભાવ દિવ્ય છે. તે ધર્મના પ્રભાવથી દમયંતી ની જેમ અનેક પ્રકારના અંતરા દૂર થઈ જાય છે. અને આખરે તે વિજયવતિ થઈ આ લોકમાં અને પરલોકમાં સંપૂર્ણ સુખ મેળવે છે. પ્રકરણ ૨૭ મું. સર્વસ્વ હરણ એક રમણીય મહેલમાં યુધિષ્ઠિર રાજા પિતાના ભાઈઓની સાથે બેઠે હતે. તેમની વચ્ચે વિવિધ પ્રકારના વાર્તાલાપ થતા હતા. વાર્તાલાપના પ્રસંગમાં પરસ્પર ઉપહાસ્ય થતા, પણ મર્યાદાને ભંગ થતું ન હતું. નાનામોટાથી મર્યાદા અખંડિત સચવાતી હતી. આ વખતે ભીમ સર્વની વચ્ચે બે –“બંધુઓ, આપણું વિદુર કાકા ઈન્દ્રપ્રસ્થમાં આ વ્યા છે અને કાંઈક નવીન વાત લાવ્યા છે, જે સર્વની ઈચ્છા હોય તે આપણે તેમની પાસે જઈને પુછીએ.” “ઈંદ્રપ્રસ્થ એ આપણું બંધુઓનું રાજ્ય છે, તેમાં કાંઈ નવીન થાય, એ આપણા ઘરમાં થયેલું ગણાય અને જે તે સારું હોય તે આ પણે ખુશી થવાનું છે.” યુધિષ્ઠિરે નિષ્પક્ષપાતથી શુદ્ધ હદયે જણાવ્યું. અજુન ઉમંગ લાવી બેલી ઉઠ્યો “મોટાભાઈ ઇંદ્રપ્રસ્થની બીજી કોઈ નવીન વાર્તા નથી. મારા સાંભળવામાં Page #400 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ . (૩૫૩) આવ્યું છે કે, દુર્યોધને એક દિવ્ય સભા રચાયેલી છે અને તેમાં આપણું ધૃતરાષ્ટ્ર કાકાએ ઘણુ ઈચ્છા બતાવી છે.” “દુર્યોધન ગમે તેવી સભા બનાવે, પણ આપણા જેવી અલૈકિક સભા બને નહીં. તેમાં તેનું જે ઉપહાસ્ય થયું છે, તેવું કદિપણ બનવું નથી.” ભીમે ગર્વ લાવીને કહ્યું. દુર્યોધને રચેલી સભા ઉત્તમ હેય તે આપણે વધારે ખુશી થવાનું છે. કારણ કે, તેની સમૃદ્ધિને જે વધારે, તે આપણું સમૃદ્ધિનો વધારે છે. આપણે એકજ પિતાના પુત્રે છીએ.” યુધિષ્ઠિરે પિતાના સમદષ્ટિવાળા વિચારો જણાવીને કહ્યું. આ પ્રમાણે વાતચિત થતી હતી, તેવામાં દ્વારપાળે આવી ખબર આપ્યા કે, “કઈ પુરૂષ ઇંદ્રપ્રસ્થથી આવ્યું છે, અને તે આપ સર્વને મળવા ઈચ્છે છે.” યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી તેને અંદર પ્રવેશ કરાવ્યું. સર્વને પ્રણામ કરી તે બે –“ઇદ્રપ્રસ્થના મહારાજા દુર્યોધને એક સુંદર સભા બનાવેલી છે, તે જોવાને આપ સર્વને આમંત્રણ કરવાને મને મેક છે, તે આપ સર્વ કૃપા કરી પધારે.” આ પુરૂષ જયદ્રથ હતું. તેને ઓળખી યુધિષ્ઠિરે ઘણું માન આપ્યું. અને સહકુટુંબ ઇંદ્રપ્રસ્થમાં આવવાની પોતાની ઈચ્છા દર્શાવી. પછી યુધિષ્ઠિર પિતાના નાનાભાઈ અને દ્વિપદીની સાથે ઇંદ્રપ્રસ્થ જવા તૈયાર થયો. મેટા આડંબરથી પાંડેની સ્વારી ઇંદ્રપ્રસ્થ તરફ રવાને થઈ. “જ્યદ્રથ પાંડને લઈ ઇંદ્રપ્રસ્થ ૨૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) જૈન મહાભારત. માં આવે છે” એ વાર્તા સાંભળી દુર્યોધન હૃદયમાં ખુશી થયે. અને પિતાની દુર્ધારણ સફળ થવાની પૂર્ણ આશા તેના હૃદયમાં બંધાવ્યું. જ્યારે યુધિષ્ઠિરની સ્વારી ઇદ્રપ્રસ્થ સમીપ આવી, ત્યારે દુર્યોધન તેને લેવા સારૂં સામે આવ્યું. પરસ્પર પ્રેમથી દુર્યોધન અને પાંડવે મળ્યા. પછી આગળ યુધિષ્ઠિર અને પાછળ દુર્યોધન એમ માનસહિત અનુ. કમે ઇંદ્રપ્રસ્થમાં આવ્યા. દુર્યોધને પાંડને પુર પ્રવેશને ઉત્સવ મેટી ધામધુમથી કરા. યુધિષ્ઠિરે આવી પિતાના કાકા ધૃતરાષ્ટ્રના ચરણમાં વંદના કરી. ધૃતરાષ્ટ્ર તેને આશીષ આપી. છળભેદની વાત કેઈના જાણવામાં આવી નહીં. પાંડ અને કૌરેની વચ્ચે ઘાટે સંપ સર્વજનને દેખાયે. યુધિષ્ઠિર પિતાના બંધુઓ સાથે ઘણું દિવસ સુધી ઇંદ્રપ્રસ્થમાં રહ્યો. જ્યારે યુધિષ્ઠિર ઘણ દિવસ સુધી હસ્તિનાપુરમાં ન આવ્યું, એટલે ભીષ્મ વગેરે વડિલે પણ ઇંદ્રપ્રસ્થમાં આવ્યા હતા. દુર્યોધને પાંડવોને પિતાની રમણીય સભા અને બીજા જે જે દર્શનીય સ્થળે હતા, તે બતાવ્યા. જે જોઈ પાંડે હૃદયમાં પ્રસન્ન થતા હતા. એક વખતે દુર્યોધને પ્રથમથી કરેલા સંકેત પ્રમાણે પિતાની અદ્દભુત સભામાં જુગારીઓને ગોઠવી રાખ્યા હતા. પછી તે યુક્તિથી તે સભામાં જુગારપર પ્રીતિવાળા યુધિષ્ઠિરને લઈ ગયે. ત્યાં જુગાર રમનારા લોકેએ વિનયથી યુધિષ્ઠિરને કહ્યું, “મહારાજ આપ પણ જુગાર રમે તે અમને વધારે આનંદ થાય.” તે વખતે Page #402 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણું. (૩૫૫ ) (6 ,, દુર્યોધન અનુમોદન આપતાં ખેળ્યે માટાભાઈ, આ લેકનુ કહેવુ`. આપને માન્ય કરવું જોઇએ, ” દુર્ગંધનનાં આ વચના સાંભળી યુધિષ્ઠિરનું હૃદય પીગળાઇ ગયું. તત્કાળ ‘બહુ સારૂ હું તે માન્ય કરૂ છુ,’ એમ કહી યુધિષ્ઠિર તેમની સાથે જીગાર રમવાને બેઠા. અને દુર્યોધન પણ તેની સામે આવીને બેઠા. યુધિષ્ઠિરની પાસે તેના બંધુએ બેઠા અને સાખળ વગેરે દુષ્ટા દુર્યોધન તરફ બેઠા, રમત શરૂ થઈ. પરસ્પર પાસાઓ નાંખવા માંડયાં. એક પક્ષવાળા એ કહે તેા ખીજી પક્ષવાળા ત્રણ કહે. એક પક્ષના ચાર કહેતા બીજી તરફના દશ કહે, એમ પરસ્પર પાશાના ખેલ થવા માંડયાં, પ્રથમ આર ંભમાં માત્ર ક્રીડાને માટે સોપારી અને પાનની હાડ માંડી, પણ આગળ જ્યારે દ્યુતના ખેલ વધવા માંડયા અને માજી રસપર આવી, ત્યારે આંગનીઓમાં પહેરેલી સુવણુ મુદ્રિકા પરસ્પર હારજીતમાં માંડી. જેના દાવ પાંસરી પડે તેની જીત થાય, ને વખતે પાસે એઠેલાએ આનંદથી હાસ્ય કરે. તે જુગારની રમતમાં એવા આસક્ત થઇ ગયા કે, ખાન, પાન, અને તાંબૂલ વગેરે ક્રિઆઆને વિસરી ગયા. ‘ આ રાત્રિ છે કે દિવસ ’ તેનું પણ કાઇને ભાન રહ્યું નહીં. પરસ્પર જુગારના અંધકારમાં સર્વ મધ બની ગયા. જ્યાંસુધી પ્રમાણીકપણે રમતા હતા, ત્યાંસુધીમાં તા કોઇવાર યુધિષ્ઠિરના અને કેાઇવાર દુર્યોધનના જય થાય; એ પ્રમાણિકતાની રમત ઘણીવાર રહી નહીં. શકુનિએ પેાતાની કુટિલતા દર્શાવા માંડી. શકુનિના ઉપદેશથી દુર્ગંધન દાવપેચમાં રમવા લાગ્યા. વારવાર તેના વિજય થવા માં Page #403 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૬ ) જૈન મહાભારત. 66 ’” ડયા. અને યુધિષ્ઠિરની હાર થવા માંડી. કુટિલપણાની રમતશ્રી યુધિષ્ઠિર પાતાંના અંગ ઉપરનાં ઉત્તમ વસ્ત્રો ભૂષણ પ્રથમ હારી ગયા. તે જોઇ કણુ અને શર્કાને ખુશી થયા. પછી યુધિષ્ઠિરે રાજભ’ડારના દાવ માંડયા. ક્ષણમાં તે પણ હારી ગયા. તેથી બીજા ચાર પાંડવાના મુખ ઉપર ગ્લાનિ આવી ગઇ અને પ્રતિપક્ષીઓના મન પ્રફુલ્લિત થઇ ગયા. હાર્યાં જુગારી બમણુ રમે એ કહેવત પ્રમાણે યુધિષ્ઠિરે પછી હાથી, ઘેાડા અને રવિ ગેરે વસ્તુએ પણમાં મુકી. આ વખતે ભીષ્મ વગેરે એલી ઉઠયા યુધિષ્ઠિર બસ કરો. ” જ્યાંસુધી ક્રીડાને અર્થે પરસ્પર નુગાર રમાતા હતા, ત્યાંસુધી ઠીક હતું. પણ હવે તે તમે ઉન્મત થઇ રાજ્યપાટ હારવાની ભાજી લઈ બેઠા, તે સારૂં નથી. જો તમારા જેવા વિખ્યાત અને વિચક્ષણ પુરૂષ જુગાર રમવામાં રાજ્યપાટ હારી બેસશે તે પછી સૂર્ય માં અંધકાર દેખાવું જોઇએ. જો સર્વ લેાકેા દુર્વ્યસનને વશ થઇ રહે તે પછી શ્રેષ્ટ ગુણાનું શું કામ છે ? વળી એક પાત્રમાં અમૃત અને એર એ કાઈ સ્થળે એકઠાં જોયાં છે ? માટે તમારે જુગારરૂપ અગ્નિથી નિવૃત્ત થવું જોઈએ, નહીં તે ક્ષણમાં તમારી પાયમાલી થશે. જરા જુવા, આ તમારૂ સદ્ગુણરૂપી વસ્ર ઘુતરૂપ દાવાનળમાં દુગ્ધ થઈ જાય છે. વિડલેાએ આવી શીખામણ આપી યુધિષ્ઠિરને સમજાતે વાત તેના હૃદયમાં ઉતરી નહિં. યુધિષ્ઠિર જેવા પુરૂષ પણ પેાતાનું હિત સમજ્યા નહિ. “ જ્યારે ક બ્યા, પણ ડાહ્યો Page #404 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ. (૩૫૭) પ્રતિકૂળ થાય છે, ત્યારે વિચક્ષણપુરૂની બુદ્ધિ પણ વિપરીત થાય છે.” વિપરીત બુદ્ધિવાળે યુધિષ્ઠિર રાજ્યની તમામ રહેયાશત હારી ગયે. પછી રત્નોની ખાણે, નગર, ગામ અને જેટલી પોતાની પૃથ્વી હતી, તે સર્વ તેણે હેડમાં મુકયું. આ વખતે સભ્યનેએ તેને એમ કરતાં અટકાવવા માંડે, પણ તે અટક નહિ. ત્યારે સર્વ સભ્યોએ કહ્યું કે, યુધિષ્ટિર પિતાની પૃથ્વી હોડમાં મુકે છે. કદાપિ દુર્યોધન તે જીતી લે તે પૃથ્વી દુર્યોધનના તાબામાં કયાં સુધી રહે? તેની અવધિ ઠરાવવી જોઈએ. સભાજનેનાં આ વચન સાંભળી કર્ણ બોલી ઉઠ–“ પણુમાં મુકેલી યુધિષ્ઠિરની પૃથ્વી જે દુર્યોધન જીતી લે તે એના તાબામાં એ પૃથ્વી બાર વર્ષ સુધી રહે” સભ્યએ તે ઠરાવને અનમેદન આપ્યું. તરતજ પાશા નાંખવામાં આવ્યા અને યુધિષ્ઠિર રાજા બધી પૃથ્વી હારી બેઠે. હવે જ્યારે તેની પાસે કાંઈ પણ રહ્યું નહિ, ત્યારે પોતાના પ્રિયબંધુઓને પણમાં મુકી યુધિષ્ટિર બેલ્ય–“જે હું આ દાવમાં હારું તે મારા બંધુઓ દુર્યોધનના દાસ થઈ રહે?” યુધિષ્ઠિર એ પણમાં પણ હારી ગયે. તત્કાળ તે લેકમાં હાહાકાર થઈ રહ્યો. પછી યુધિષ્ઠિરે પોતાની જાતને હેડમાં મુકી. ભીષ્મ વગેરે તેને વારતા હતા, તથાપિ ઘતાંધકારમાં આવૃત થઈ ગયેલા યુધિષ્ઠિરે તે માન્યું નહિ. અને પોતાની જાતને પણ હારી ગયે. આ વખતે યુધિષ્ઠિર બાવરે બની ગયો. તેની મુખમુદ્રા શોકાતુર થઈ ગઈ તે વ Page #405 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૩૫૮) ખતે કપટી શકુનિ બેલ્યેા.યુધિષ્ઠિર, જો તારે તારાં આમાને છેડાવવા હોય તે દ્રોપદીને પણ પણમાં મૂકી તેને પાછા જીતી લે.” મુ ંઝાઈ ગયેલા યુધિષ્ઠિરે તેમ કર્યું . દ્રોપદીને પણ પણમાં મૂકી તે વખતે લેાકેાએ આ સ્વર કરવા માંડયેા. તેવામાં તે શનિ વગેરે હર્ષ થી પાકાર કરવા લાગ્યા— “ દ્વીપદીને જીતી લીધી.” તે સાંભળતાંજ લેાકેા સ્તબ્ધ અને મૂછિત થઇ ગયા, અને પાંડવા મૃતવત થઇ ગયા. આ વખતે પ્રચડ સ્વરૂપ ધારણ કરનારા દુર્ગંધને પેાતાના સેવકાને આજ્ઞા કરી કે “ પાંડવાનુ સર્વસ્વ આપણે સ્વાધીન કરે. ” એ સાંભળતાંજ નાકરાએ પાંડવાની સમૃદ્ધિ જપ્ત કરવા માંડી. કારવા આન ંદિત થઇ વિવિધ પ્રકારની આજ્ઞાએ કરવા લાગ્યા. પછી દુર્યોધને પેાતાના ભાઇ દુ:શાસનને આજ્ઞા કરી કે, પાંડવાના અંગ ઉપરથી વસ્ત્રો ઉતારી લે. ” તે આજ્ઞા થતાંજ સદાચારી પાંડવાના પેાતાના કીંમતી વસ્ત્રાભરણેા પેાતાની જાતે ઉતારી દુ:શાસનને સ્વાધીન કર્યા. અને પેાતે ફાટલતુટલ સામાન્ય વસ્ત્રો પહેર્યાં. અને તેએ નીચુ મુખ કરી બેસી રહ્યા. આટલું કરી મંદબુદ્ધિ દુર્યોધન રહ્યો નહિં, તેણે દુષ્ટબુદ્ધિથી દુ:શાસનને બીજી આજ્ઞા કરી. “ ભાઈ દુઃશાસન, દ્રોપદીને અહિ' સભામાં તેડી લાવ ” જ્યેષ્ટ ભ્રાતાની આજ્ઞા થતાં દુ:શાસન જ્યાં દ્રૌપદી હતી ત્યાં આવ્યો અને તેણે ઊગ્ર વચનથી દ્રોપદીને કહ્યુ, “ભાભી, ચાલ, તને સભામાં ખેલાવે છે. તારા કુબુદ્ધિ પતિએ જુગારમાં તને હારી બેઠા છે. તુ હવે મારા જ્યેષ્ટમં દુર્ગંધનના તાબામાં આવી છું. જો તું મારી ,, Page #406 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ (૩૫૯) આજ્ઞા નહિં માને તે હું તને બળાત્કારે સભામાં લઈ જઈશ.” દુ:શાસનનાં આ વચન સાંભળી દ્રૌપદી દીનવદના થઈ ગઈ. તે કરૂણ સ્વરે બોલી—“પ્રિય દીયરજી, આ વખતે મારાથી સભામાં આવી શકાય તેમ નથી. હું હાલ રજસ્વલા થઈ છું અને તેથી મેં એક વસ્ત્ર પહેર્યું છે. વળી હું તમને પુછું છું કે, મારા પતિ યુધિષ્ઠિર રાજા પિતાની જાતને હારી ગયા છે કે નહિં? જે તેઓ પિતાને પંડને હારી બેઠા હોય તે તે પોતે પરતંત્ર થયા ગણાય. અને જ્યારે તે પરતંત્ર થયા ત્યારે બીજા કેઈ ઉપર એમને દાવ શી રીતે લાગે? તેઓ મને પણમાં શી રીતે મુકી શકે! સૂર્યોદય થયા પછી ચંદ્રને દેખાવ હોય તે પણ તે ચંદ્ર નિશાપતિ કેમ કહેવાય? દ્રૌપદીના આ વચન ઊપર દુઃશાસને ધ્યાન આપ્યું નહિં. ને કોલ કરીને બે – પદી ! તું વાચાલ છે, તે હું જાણું છું. તારે વાચાપણું તજી હવે આગળ ચાલવું છે કે નહીં ? તું મને ખોટી રીતે સમજાવે છે, પણ હું તે માનવાને નથી.” “દીયરજી, જરા ન્યાયથી વિચારે” દ્રપદીએ વચમાં કહ્યું. તે સાંભળતાંજ દુઃશાસન રેષમાં ભરાયે અને તરતજ તેણે દ્વૈપદીને એટલે ઝાલી બાહેર આણું. કંપાયમાન થતી દ્રપદી બોલી “અરે આ શે કેપ! અરે પાપી તું કરવ કુળમાં પાપવૃક્ષ લાગે છે. હું રજસ્વલા છતાં મને ગુરૂ, પિતા, પતિ અને વડીલની સમક્ષ સભામાં લઈ જાય છે.” આટલું કહી પદનંદિની રૂદન કરવા લાગી. તેણુએ ફરી Page #407 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જૈન મહાભારત. વાર ઉંચે સ્વરે કહ્યું, “પાપી દુઃશાસન, આવું અનુચિત કાર્ય કર નહીં. આ સતીને શા માટે પીડે છે? મારા પતિ શિવાય કેઈએ મારૂં મુખ જોયું નથી અને આજે મારૂં સર્વ શરીર મારા શ્વસુર વગેરે વડીલે જોશે એ કે જુલમ? અરે દુરાત્મા, તું આ પરસ્ત્રીને સ્પર્શ કેમ કરે છે? કર્મ સાક્ષી ભગવાન એક ક્ષણમાં તને ભસ્મ કરી નાંખશે.” દ્વપદી આ પ્રમાણે રૂદન કરતી બેલતી હતી અને દુષ્ટ દુઃશાસન તેણુને સભા તરફ તાણી જતું હતું. તે દેખાવ જોઈ લેકે દુઃશાસનને ધિક્કારવા લાગ્યા, શાપ આપવા લાગ્યા, અને ગાળો દેવા લાગ્યા. કેટલાએક તે કહેવા લાગ્યા કે, “અરે! જુગાર રમતા પેલા યુધિષ્ઠિરની બુદ્ધિ અને જ્ઞાનને કેમ લેપ થઈ ગયે હતે? તેણે પિતાની સ્ત્રીની કેવી નઠારી સ્થિતિ કરી? આવી પવિત્ર સતિના કેવા નઠારાં હાલ થાય છે?” આ પ્રમાણે લોકેના પોકાર વચ્ચે એકવસ્ત્ર જેણે પેહેર્યું છે અને જેના નેત્રમાંથી જળધારા છુટે છે એવી દ્રૌપદીને દુષ્ટ દુ:શાસન સભામાં તાણી લાવ્યા. દ્રપદીની આવી સ્થિતિ જોઈ પાંડવે લજજાથી અધોમુખ કરી રહ્યા. પવિત્ર ભીષ્મ વગેરે શરમાઈ ગયા. અને તેમણે લાજથી પોતાના મુખ વસ્ત્રથી ઢાંકી દીધાં. સર્વ સભા સ્તબ્ધ બની ગઈ. - આ વખતે દ્વિપદી તરફ દષ્ટિ કરી પ્રીતિ ધારણ કરતે દુર્યોધન બે –“ભ, હવે તારી અને મારી પરસ્પર પ્રીતિ થશે. આજ સુધી તારે પાંચે પાંડેનું મન રાખવું Page #408 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ. - (૩૬૧) પડતું, એ મહાવિજ્ઞ હવે દૂર થઈ ગયું. તારે હવે મને એકનેજ પ્રસન્ન કરવાને છે.” આટલું કહી તે દુઝે પિતાની જાંગ ઉપરથી વસ ઉંચું લઈ દ્વિપદીને શાન કરી સમજાવ્યું કે, “ અહીં આવી તું મારા ઉલ્લંગમાં બેસ.” | દુર્મતિ દુર્યોધનનું આવું અસહ્ય કૃત્ય જોઈ દ્રષદસુતા ૨ક્તનેત્રા થઈ બેલી–“ અરે કુરૂકુળમાં કાળકૂટ દુર્યોધન, જરા વિચાર કર. તારામાં જે આ પ્રેરણા થઈ છે, તે મૃત્યુ તરફથી થઈ છે. અલ્પ સમયમાં તારા મસ્તક પર કાળને ઉગ્ર દંડ પડશે. અહીં જે કઈ મારે સંબંધી કે પ્રિય હોય, તે તારે આ અનર્થ સહન કરી શકે ? અને તારૂં અને આ તારા નાનાભાઈનું જીવન ન રહે?” આટલું કહી પછી તૈપદીએ સભાજનને ઉદેશીને કહ્યું, “સભાજને, તમે જોયું તે કહે કે, યુધિષ્ઠિરરાજા પ્રથમ પોતાની જાત હાર્યા છે કે મને હારી ગયા પછી પોતે હાર્યા છે ?” દ્રોપદીનાં આ વચને સાંભળી સભાજનો સ્તબ્ધ બની ગયા. તેવામાં કર્ણ ઉંચે સ્વરે –“દ્વપદી, તારે પતિ યુધિષ્ઠિર રાજ્ય વગેરે સર્વસ્વ હાર્યો છે, તેમાં તું પણ આવી ગઈ, તે તને એક વસ્ત્રભેર અને રજસ્વલા છતાં સભામાં લાવવામાં આવી તેમાં શું દેષ છે? તું તારા મનમાં સતીપણાને ફાંકે રાખતી હતી, તે પણ અનુચિત છે. કારણકે, સ્ત્રી માત્રને એકજ પતિ હોય છે, એવું લેક પ્રસિદ્ધ છે, અને તું તે પાંચ પતિવાળી છે, તેથી વેશ્યા જેવી છે.” કર્ણનાં આવાં દુર્વચન સાંભળી સભાજ તું તારા મનમાં સ્ત્રી માત્ર એકજ તિવાળી છે, તેથી Page #409 -------------------------------------------------------------------------- ________________ (૩૬૨) જૈન મહાભારત. નોને ઘણે કોધ આવ્યું, પણ દુર્યોધનના ભયથી કેઈ બેલ્યું નહિં. પછી દુર્યોધને સાભિમાન થઈ કહ્યું, “ દુઃશાસન, - પદીએ કરેલા પ્રશ્નને કેઈએ ઊત્તર આપ નહિં, માટે તે ઉપરથી આપણે જાણવું કે, દ્રૌપદી પણ પણુમાં હરાઈ ચુકી છે. માટે તેણીએ જે માનવાળું વસ્ત્ર પહેર્યું છે, તે ઉતારી લઈ અને તેણીને જીર્ણ વસ્ત્ર પહેરાવી, જ્યાં આપણી દાસીઓ રહે છે, ત્યાં કલાવે.” દુર્યોધનની આવી આજ્ઞા થતાં દુષ્ટ દુઃશાસને દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર ખેંચવા માંડ્યું. તે વખતે સતી દ્રૌપદી ઉંચે સ્વરે રૂદન કરવા લાગી અને “કે મારી રક્ષા કરો” એમ પિકાર કરવા લાગી. દુષ્ટ દુઃશાસને તેણીનું રૂદન અને પિકાર નહીં ગણતાં તેણીના અંગપરથી વસ્ત્ર તાણું લીધું. જેવું એણે તાણું લીધું તેવું જ બીજું વસ્ત્ર તેના અંગપર પહેરેલું જણાયું. પછી દુશાસને તે વસ્ત્ર ખેંચ્યું, ત્યાં ત્રીજું વસ્ત્ર અંગપર જોવામાં આવ્યું. દુશાસન જેમ જેમ તે રમણના અંગ ઉપરથી વસ્ત્ર ખેંચવા લાગ્યા, તેમ તેમ નવાં નવાં વસ્ત્રો પદીના અંગ ઉપર થતાં ગયાં. સર્વ સભ્યને તે જોઈ આશ્ચર્ય પામી ગયા. કૈરની એક અબળા ઉપર આવી અમર્યાદ જોઈ, ભીમ ક્રોધાવેશમાં આવી ગયે. તેના નેત્ર ઉપર રક્તતા છવાઈ ગઈ, શરીર રોમાંચિત થઈ ગયું અને કંપવા લાગ્યું. તે મહાવીર ભૂમિપર ભુજદંડને પછાડી ગર્જનાથી બે –“સભ્યજને, આ સતી દ્રપદીને જેણે કેશ પકડી વડિલેની સભામાં ખેંચી Page #410 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ. (૩૬૩) આણું છે, તેની ભુજાને જે હું જડથી ઉખેડી નાંખું અને તેના વક્ષસ્થળના રૂધિરથી જે હે પૃથ્વીને ન સિંચું અને જેણે સભા વચ્ચે તે સતીને પિતાના ઉરૂ બતાવ્યા છે, તેના ઉરૂને જો ચૂર્ણ ન કરૂં તે હું પાંડુરાજાને પુત્ર નહીં” ભીમની આવી ભારે પ્રતિજ્ઞા સર્વ સભાસાગર ક્ષેભ પામી ગયે. આ વખતે પ્રમાણિક શિરોમણિ વિદુરે શોક ધારણ કરી ધૃતરાષ્ટ્રને કહ્યું “ભાઈ ધૃતરાષ્ટ્ર, મેં તમને દુર્યોધનના જન્મ વખતે કહ્યું હતું, કે આ પુત્ર દુરાત્મા થશે. તે કૈરવકુળને નાશ કરવામાં ધુમકેતુ જે થશે. આખરે એમજ થયું. ભાઈ તારી બુદ્ધિ પણ મને લિન થઈ ગઈ. અને કૈર, તમે આ ચંડાળના જેવાં નીચ કર્મ કરવા કેમ તૈયાર થયા છો ? પિતાના આત્મારૂપ એવા ભાઈઓને જુગારથી જીતવા, વડિલની સભામાં સ્ત્રીને કેશ પકડી લાવવી, તેના અંગ ઉપરથી વર્ષ ખેંચવા, આ તમારા કુકર્મને ધિક્કાર છે. પિતાની સતી સ્ત્રીના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચેલું જોઈ ભીમસેન જેવા બળવાનું નથી તે કેમ સહન થાય? પિતાની સ્ત્રીને પરાભવ પક્ષીઓ પણ સહન કરી શકતા નથી તો ભુજા બળવાળા વીર પુરૂષે કેમ સહન કરી શકે? એ ભીમ સર્વને નાશ કરવાને સમર્થ છે. તું આ કલહમાં શા માટે ઉપેક્ષા રાખે છે? તારે તે આવા નીચ દુર્યોધનને ઠાર મારો જોઈએ. કદિ એમ ન કર તે આ દુષ્ટ પુત્રને આવા નીચ કર્મ કરતાં અટકાવવું જોઈએ.” આટલુ Page #411 -------------------------------------------------------------------------- ________________ (૩૬૪ ) જૈન મહાભારત. કહી સમઢષ્ટિ વિદુર ક્ષણવાર વિચારમાં પડયેા. તે દી વિચાર કરી ખેડ્યેા—“ભાઈ ધૃતરાષ્ટ્ર, હવે કાઇ પણ ઉપાયથી આ સગેાત્ર કલહ શમાવી દેવા જોઇએ. જે થયું તે ખરૂં. ભાવિની આગળ કોઇની સત્તા ચાલતી નથી. આ પાંડવા ટ્રાપદી સહિત બાર વર્ષ સુધી વનવાસ કરે, તેટલેા વનવાસ ભાગવ્યા પછી પાછા આવી રાજ્યના ઉપભાગ કરે. મે જે આ વ્યવસ્થા કહી છે, તે તારે કબુલ કરવી પડશે, જો તુ એ વ્યવસ્થા પ્રમાણે નહિ' માને તે તારા કારવકુળના આજ સ હાર થયા જાણજે. ,, વિદુરનાં આવાં વચના સાંભળી ધૃતરાષ્ટ્ર ભયથી કંપી ચાલ્યેા. તેણે હૃદયમાં રાખ લાવીને દુર્યોધનને કહ્યું “ અરે પાપી ક ચંડાળ, નિલ જ દુર્યોધન, તને ધિક્કાર છે. તુ આવા નઠારા કર્મ થી દૂર રહેતા નથી, તે તારૂ નઠારૂ ભવિષ્ય સૂચવે છે. આ તારા સંબંધી પાંડવાને અને દ્રાપઢીને છેડી દે. નહિ' તે આ મારૂ' તીક્ષ્ણ ખડુ તારા મસ્તકને છેઠ્ઠી નાંખશે. અરે દુરાચારી, તારા જેવા કુબુદ્ધિ પુત્ર કૌરવ કુળમાં કયાંથી ઉસન્ન થયા ? કુલાંગાર, તે મારા કૌરવકુળને કલંકિત કર્યું: ” ,, પિતાનાં આવાં ક્રોધ ભરેલાં વચના સાંભળી દુર્યોધન શાંત થઇ ગયા. તે ભીષ્મ વગેરેની સલાહ લઈ દ્રીવિચાર કરી ખેલ્યા—“ પિતા શાંત થાઓ. તમારી આજ્ઞા પ્રમાણે પાંડવાને અને દ્રોપદીને છેડી મુકું છું, પણ મારી એક Page #412 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ (૩૫) વાત સાંભળો–ઘતમાં હારેલા પાંડવે બાર વર્ષ સુધી વનવાસ રહે પણ ત્યાર પછી એક વર્ષ ગુપ્ત રહે. જે છેલ્લા ગુમ રહેવાના વર્ષમાં તેઓનું ગુપ્ત સ્થળ મારા જાણવામાં આવે તે ફરીવાર તેઓ પાછા બાર વર્ષ વનવાસ ભેગવે.”દુર્યોધનને આ ઠરાવ ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, ભીષ્મપિતા વિગેરેની આજ્ઞાથી પાંડાએ માન્ય કર્યો. તે સમયે ધૃતરાષ્ટ્ર અને દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધને પાંડને પહેરવાને સારાં વસ્ત્રો આપ્યાં. પછી પાંડે ગુરૂજનને પ્રણામ કરી વનવાસ કરવાને ઇંદ્રપ્રસ્થની બાહર નીકળ્યા. તે વખતે ભીષ્મ વિગેરે વડિલજને કેટલાકમાર્ગ સુધી તેમને વટાવવાને આવ્યા. પછી યુધિષ્ઠિરે આગ્રહથી તેમને પાછા વાન્યા. પાંડને જતાં જોઈ લેકેના નેત્રમાં અશ્રુધારા ચાલવા લાગી અને તેઓ દુર્યોધનની નિંદા કરવા લાગ્યા. જ્યાં સુધી પાંડ દેખાયા, ત્યાં સુધી પ્રેમી કે ઉંચે સ્થાને ચડી તેમને જોવા લાગ્યા અને તેમનાં પુનર્દેશનને . માટે ઈષ્ટદેવની પ્રાર્થના કરવા લાગ્યા. પ્રિયવાચકવૃંદ, તમે પાંડવોની ઉન્નતિ અને અવનતિ પ્રત્યક્ષ જોઈ છે. તે સાથે દુર્યોધનના દુરાચારનું અવલોકન પણ તમે કર્યું છે. આ ઉપરથી મનુષ્યને શું શિક્ષણ લેવાનું છે? તેને તમે વિચાર કરજે. પ્રથમ તે કર્મની અદભુત શક્તિને માટે મનન કરજો. જે અવર્ણનીય શક્તિ આખા વિશ્વનેં અઑદયના ચકમાં ભ્રમણ કરાવે છે, જેની સત્તા આગળ કોઈ પણ દિવ્ય શક્તિ પણ ચાલી શકતી નથી, પાંડે જેવા સ સારનું અવલે પરથી મનુબેને ના તમે વિચાર Page #413 -------------------------------------------------------------------------- ________________ (૩૬૬) જૈન મહાભારત. મર્થ પુરૂષને પણ એ શક્તિએ વનવાસ કરાવ્યું. પદી જેવી સતીને પણ સભા વચ્ચે નિમર્યાદ કરી દીધી. હસ્તિનાપુરનો મહારાજા યુધિષ્ઠિર આજે વનભૂમિમાં ભટકવા તૈયાર થયો છે. છત્ર, ચામર અને છડીની રાજ્યલક્ષમી દુર્યોધનની સેવા કરવાને તૈયાર થઈ છે. અને અંધ ધૃતરાષ્ટ્ર એક મહારાજાના પિતા બની બહુ માન પામે છે, એ બધે પ્રભાવ કર્મ શક્તિને જ છે. સુખીઆએ સુખને ગર્વ કરવા નથી અને દુઃખીઆએ નિરાશ થવાનું કારણ નથી. કારણ કે, કર્મની અદ્દભુત શક્તિ સુખીને દુઃખી અને દુ:ખીને સુખી કરે છે. વળી આ વૃત્તાંત ઉપરથી દુર્વ્યસનમાંથી દૂર રહેવાને બીજે બોધ લેવાનો છે. જુગારના દુર્વ્યસનના રોગથી યુધિષ્ઠિર જે સમર્થ પુરૂષ અધમદશાને પામ્યા છે. દુતરૂપી દાવાનળમાં યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મીને હેમ થઈ ગયે છે. ધૂત રૂપી વિષ ચડવાથી યુધિષ્ઠિરના પ્રતિષ્ઠા પ્રાણ નાશ પામી ગયા છે. તે સાથે તેના બંધુઓ અને સતી દ્રોપદી પણ એ વ્યસનના ભાગ થઈ પડ્યાં છે. પ્રતાપી વિર યુધિષ્ઠિરનું ઉગ્ર તેજ અને શૈર્ય ઘુતરૂપી લુંટારાએ લુંટી લીધું છે. તેની સતી અને પવિત્ર પત્ની દ્રૌપદીને તેણે અધમ અવસ્થામાં મુકેલી છે. જુગારરૂપી કૂર રાક્ષસે પાંડને પાયમાલ કર્યો છે. આ ઉપરથી સમજવાનું કે, કેઈપણ મનુષ્ય દુર્વ્યસન સેવવું ન જોઈએ. દુવ્યસનથી મનુષ્ય સર્વદા દુઃખજ પામે છે. જે મનુષ્ય દુવ્યસનના પંઝામાં સપડાય છે, તે યાજજીવિત દુ:ખી થયા કરે Page #414 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ હરણ. (૩૬૭) છે. જ્યાં સુધી એ પંઝામાંથી મુક્ત ન થાય, ત્યાં સુધી તેને આત્મા સુખાનુભવ કરી શક્તો નથી. વળી આ પ્રસંગે એક ઉત્તમ બેધ ગ્રહણ કરવા જેવું છે. સર્વ બંધુઓમાં યુધિષ્ઠિરની કેવી મર્યાદા હતી? સર્વે તેની આજ્ઞામાં કેવી રીતે વર્તતા હતા ? અને સર્વની ઉપર તેની કેવી સત્તા હતી ? એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. કદિ યુધિષ્ઠિર પોતાની રાજ્યલક્ષમી, અને પોતાની જાત પણમાં મુકે અને તે હારી જાય છે તે તેમ કરવાને સ્વતંત્ર છે. પણ તેણે જુગારના પણમાં પોતાના બંધુઓને અને પોતાની સ્ત્રી પદીને મુક્યાં અને તે હારી ગયા, તો પણ તેમણે યુધિષ્ઠિરને કાંઈ પણ કહ્યું ન હતું. અને પિતાના વડિલે કર્યું, તે પ્રમાણ છે. એમ ધારી તેઓ દુર્યોધનને તાબે થવાને તૈયાર થયા હતા. આનું નામ જ ખરેખરી વડિલ ભક્તિ કહેવાય છે. પિતાને વડિલ યુક્ત અથવા અયુક્ત જે કાંઈ કરે, તેને માન આપી તે પ્રમાણે વર્તવું, એ મેટામાં મોટો ગુણ છે. સતી દ્વિપદીના કેશ પકડી દુ:શાસન તેણીને સભામાં લઈ ગયો અને તેણીના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચ્યાં અને તેણીની લજજા લીધી, તથાપિ પોતાના પતિ તેણુને જુગારમાં હારી ગયા છે,”એમ જાણનારી દ્રપદીએ કોઈ જાતની આનાકાની કરી ન હતી. સતી દ્રપદી પોતાના સતીધર્મના પ્રભાવથી ગમે તે કરી શકે તેવી હતી, તથાપિ તે પતિના કાર્યને અનુસરી દુષ્ટ દુઃશાસનને તાબે થઈ હતી. પિતાની ઉપર ભારે જુલમ થયે, Page #415 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮) જેન મહાભારતતથાપિ તેણીના હૃદયમાં પતિ ઉપર અભાવ કે દ્વેષ ઉત્પન્ન થયે ન હતું. પતિએ જે કામ કર્યું, તેને તેણીએ સ્વીકારી લીધું હતું. આ દ્રોપદીનું ચરિત્ર દરેક શ્રાવિકાને અનુકરણ કરવા ગ્ય છે. તેણીના જેવી ઉત્તમ પતિભક્તિ ધારણ કરનારી શ્રાવિકા પૂર્વે આર્યદેશમાં થતી હતી, તેથી તે કાળે આર્ય જેનપ્રજા ઉદય કાળમાં રહેલી હતી. આજકાલ તેવી જેનયુવતીઓ જોવામાં આવતી નથી. જે પતિ સર્વ રીતે સુખ આપે તેજ તે પતિભક્તા રહે છે. પણ દૈવયેગે જે પતિ દુખદાયક થઈ પડે તે વર્તમાનકાળની વનિતાએ પતિ તરફ વિરક્ત થઈ જાય છે. કેટલીએક અધમ અબળાઓ તે દુઃસ્થિતિમાં આવી પડેલા પતિને ધિક્કારે છે, તેની સામે કટુવચને કાઢે છે અને ક્ષણે ક્ષણે તેનું અપમાન કરે છે. આવી રીતે વર્તનારી સ્ત્રીઓ આ લોકમાં દુ:ખી થઈ પરલેકમાં દુર્ગતિનું પાત્ર બને છે. તેમણે આ દ્રૌપદીના ચરિત્રનું મનન કરવું જેઈએ અને તે પ્રમાણે વર્તવા ઉજમાળ થવું જોઈએ. જેઓ નવીન વિદ્યાના સંસ્કારથી સુધરેલા થઈ સ્વતંત્ર રીતે ચાલવા તૈયાર થાય છે, અને ઉÚખલ થઈ પિતાના વડિલેને અનાદર કરે છે, તેમણે પાંડનું સચ્ચરિત્ર વાંચી તેમાંથી ઉત્તમ શિક્ષણ લેવાનું છે. અર્જુન, ભીમ, નકુળ અને સહદેવ પિતાના ષ્ટ બંધુ યુધિષ્ઠિરની કેવી મર્યાદા રાખતા હતા? યુધિષ્ઠિર જુગારમાં સર્વને હારી બેઠા, તથાપિ તેઓ વડિલના કામને માન આપી દુર્યોધનની સેવા કરવાને તૈયાર Page #416 -------------------------------------------------------------------------- ________________ (૩૬) રહ્યા હતા, અને તે પૂર્ણ પરાક્રમી છતાં વિંડલ બંધુની સાથે વનવાસ લેાગવવાને તૈયાર થયા હતા. આનું નામજ ખરેખરી વડિલભક્તિ કહેવાય. પ્રાચીનકાળે તે ભક્તિના પ્રભાવ વિશેષ હતા. તેથી આ જૈનપ્રજા સ ંપ, સંપત્તિ અને સુખની ભાગવનારી થતી હતી. વર્તમાનકાળની નવીન પ્રજા જ્યારે એ ગુણુ સંપાદન કરશે ત્યારેજ તેમના ઉદય થશે. શાસનદેવતા સર્વ જૈન સંતાનેાને તેવી સત્બુદ્ધિ આપે. —— પ્રકરણ ૨૮ મું. વનવાસ. વનવાસ. પાંડવેા વનવાસ જવા ઇંદ્રપ્રસ્થમાંથી નીકળી હસ્તિના પુરમાં આવ્યા હતા. તેમણે પાતપેાતાના અસ્ત્રો અને શો સાથે રાખ્યા હતા. પાંડુ, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, અને દ્રોણુ વગેર વિડેલા ઘણે દૂર સુધી તેમને વળાવવાને આવ્યા હતા. પાંડવેાના પ્રેમને લઈને તેમના નેત્રામાંથી અશ્રુધારા ચાલતી હતી. વૃદ્ધ કુંતી પુત્રપ્રેમમાં મગ્ન બની તેમની પાછળ જવા તૈયાર થઈ. તેણી વૃદ્ધાવસ્થાને લઇને ચાલવાને અસમર્થ હતી, તેથી દાસીના હાથઝાલી ઉભી ઉભી અશ્રુધારા વર્ષાવતી હતી. તે પુત્રવત્સલા માતા પેાતાના પુત્રાને હૃદયથી આશીષ આપતી ૨૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૦ ) જૈન મહાભારત. હતી અને વનમાં પ્રાણીઓને તેમની રક્ષા કરવાને ભલામણ આપતી હતી. નગરજનો પોતાના પિતારૂપ યુધિષ્ઠિરના વિયાગ થતા જોઇ આક્રંદ કરતા તેમની પાછળ આવતા હતા. પેાતાના મહારાજાના ઉત્તમ ગુણ્ણાનુ સ્મરણ કરી તેએ અતિશાક ધારણ કરતા હતા અને દુષ્ટ દુર્યોધન ઉપર ક્રોધ કરી તેના દુષ્ટકને ધિક્કારતા હતા. હૅસ્તિનાપુરથી ચાલી પ્રતાપી પાંડવા કામ્યક વનમાં આવ્યા, ત્યાં એક પ્રચંડ રાક્ષસે આવી દ્રોપદીની પાસે માટી ભયંકર ગર્જના કરી, એ ગજ ના સાંભળતાંજ દ્વાપદીએ મોટી ચીસ પાડી એટલે બળવાન ભીમે આવી એક ગદાના પ્રહારથી તેના પ્રાણ હરી લીધા. તે જોઇ સજન આશ્ચર્ય પામી ગયા હતા. આ પ્રચંડ રાક્ષસ દુર્યોધનના મિત્ર હતા. તેનુ નામ કિશ્મીર હતું. દુર્યોધનનું હિત કરવાને તે પાંડવાનુ અનિષ્ટ કરવા આવ્યા હતા, પણ ત્યાં તે તેનું જ અનિષ્ટ થયું હતું. લેાકેાના -આગ્રહથી અને ભીમસેનના કહેવાથી યુધિષ્ઠિરે તે વનમાં વાસ કર્યા હતા. અને ત્યાંથી સ અનુયાયી લેાકેાને વિદાય કરવાની તેણે ધારણા રાખી હતી. તે સ્થળે ભૂમિ શય્યાપર રાત્રિષાંસ કરી પ્રાત:કાળે ભાજન સમયે ભાજનની ઈચ્છા થતાં તેઓ સામગ્રી વિના ચિંતાતુર અન્યા હતા, તે વખતે વીર અર્જુને આહારને આહરણ કરનારી વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે સ સામગ્રી પ્રાપ્ત થઇ ગઇ. ચતુર દ્રોપદીએ રસવતી Page #418 -------------------------------------------------------------------------- ________________ વનવાસ. ( ૩૭૧ ) કરી સર્વજનાને લેાજન કરાવ્યું. પછી પોતાના સ ંબધિઓની સાથે યુધિષ્ઠિરે તે સ્થળે વિવિધ વાર્તાના સુખથી દિવસ નિગ મન કર્યાં હતા. બીજે દિવસે પ્રાત:કાળ થયા, તેવામાં વિદ કુમાર બ્રૂપ્રદ્યુમ્ન ઉતાવળા ઉતાવળા આવી પહેાંચ્યા. તે પાંડવાને મળી જ્યાં પેાતાની બ્ડેન દ્રોપદ્દી હતી, ત્યાં આવી પ્રણામ કરી - જળિ જોડી બાહ્યેા— પ્રિયમ્હેન, અમારા ગુપ્ત અનુચરા હુસ્તિનાપુરમાં ર્યો કરે છે. તેઓએ આવી તમારા વનવાસનું વૃત્તાંત પિતાને જણાવ્યું, તેથી શોકાતુર થયેલા પિતાએ તમારી ખબર લેવાને મને અહિં મોકલ્યા છે. પ્રિયમ્હેન, જો તમારા પતિઓની ઇચ્છા હૈાય તે હ. એકલાજ સ્વર્ગના રાજ્યને જીતી શકું તેા પછી દુર્યોધન કાણુ માત્ર? કદિ તે વાત તમારે ન કરવી હાયતા, જ્યાંસુધી તમારા પતિ વનવાસ કરે, ત્યાંસુધી તમે માપણા પિતાને ઘેર રહેવા ચાલે.” પેાતાના પ્રેમી ખંધુ ધૃષ્ટદ્યુમ્નનાં આવાં વચને સાંભળી દ્રૌપદી નમ્રતાથી મેલી—“ પ્રિય ભાઇ, સત્ય પ્રતિજ્ઞ યુધિષ્ઠિર રાજા દુર્યોધનના વધ કરવાની ના પાડે છે, નહીં તે ભીમ અને અર્જુન તેને જીવતા કેમ રેવા ઢે! ન્યાયમાર્ગે ચાલનારા યુધિષ્ઠિરને એ વાત અનુચિત લાગે છે. પ્રિય અંધુ, તમે મને પિતાને ઘેર વસવાનું કહેા છે, પણ પતિની સહચારિણી થવુ, એ સ્ત્રીના મુખ્ય ધર્મ છે. પતિ વનવાસ કરે અને પત્નીપિતાના રાજમેહેલમાં વસે —એવુ કામ કુલિન Page #419 -------------------------------------------------------------------------- ________________ (૩૭૨) જૈન મહાભારતકાંતા કેમ આચરે પાંડના પદથી પવિત્ર થયેલા વનમાં તેમની સાથે રહેવું, એ મને સારું લાગે છે. આપણું પિતાને કહેજો કે, તમારી દુહિતા સ્વધર્મ પ્રમાણે વર્તવામાં સુખ માને છે. જે તમારી ઈચ્છા હોય તે આ તમારા પાંચે ભાણેજેને પિતાને ઘેર લઈ જાઓ.” પિતાની ભગિનીનાં આવાં વચન સાંભળી ધૃષ્ટદ્યુમ્ન કાંઈ વિશેષ બોલી શકે નહીં. તેના નેત્રમાં અશ્રુ આવી ગયાં, અને તે શોકાતુર બની ગયે. પછી યુધિષ્ઠિરની આજ્ઞા લઈ પોતાના પાંચ ભાણેજને લઈ તે પોતાને ની રાજધાની તરફ રવાને થયે. પુત્રના વિયોગથી વૈદભને દુ:ખ લાગ્યું હતું. ધૃષ્ટદ્યુમ્ન ગયા પછી બીજે દિવસે પાંડવો કામ્યકવનમાં રહ્યા હતા, ત્યાં કઈ અનુચરે આવી ખબર આપ્યા કે, દ્વારકાપતિ કૃષ્ણ આપને મળવા આવે છે. પાંડે આનંદ પામી બેઠા થયા. ત્યાં શ્યામકુમાર કૃષ્ણ આવી તેમને મળ્યા. પાંડએ કૃષ્ણને નમસ્કાર કર્યા. પાંડવેને મળી કૃષ્ણ તરતજ ત્યાં - હેલાં કુતીની પાસે આવ્યા અને તેણે તેમના ચરણકમળમાં વં. દના કરી. વૃદ્ધ કુંતીએ હૃદયથી આશીષ આપી. સવે આનંદપૂર્વક બેઠા થયા. પછી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, “રાજન, દુષ્ટ, દુર્યોધને તમને કપટથી જુગારમાં હરાવ્યા–એ વાત મારા સાંભળવામાં આવી હતી. દુર્યોધનને આ કુકર્મમાં ઉત્તેજન આ પનાર કર્ણ અને શકુનિ એ બે મુખ્ય હતા, એ વાત મારા જાણવામાં આવી છે. તે વખતે હું પાસે ન હતો, એટલી દિલ Page #420 -------------------------------------------------------------------------- ________________ વનવાસ. (૩૭૩) ગીરી છે. જે હું પાસે હતે તે આ વાત બનવા ન પામતે. રાહુ હમેશાં ચંદ્રને ગ્રહણ કરે છે, પણ જે તેની પાસે બુધ હોય તો તે ગ્રહણ કરી શકતો નથી. આ ભીમ અને અર્જુન તે સમયે માત્ર તમારા ભયથી કાંઈ બેલી શક્યા નહીં હોય, નહીં તો તેઓ તેજ સમયે દુર્યોધનને વધ કરત. હજુ પણ તમારા શત્રુને મારવાનું કામ મુશ્કેલ નથી, પરંતુ તમારી સત્ય પ્રતિજ્ઞાન નિર્વાહ અમને બંધનરૂપ થઈ પડ્યો છે. રાજા, જુઓ આ સતી દ્રૌપદી મને જોઈ રૂવે છે. દુ:શાસને એ બીચારીની અધમ સ્થિતિ કરી, એ વાત તેણુના હૃદયમાં મને જોઈ સાંભરી આવી છે. તે પણ તમારો જ અન્યાય છે. આ સતીનું રૂદન પ્રત્યક્ષ જોઈ મારે કોધાગ્નિ દુર્યોધનને દહન કરવા તૈયાર થયો છે. આ મહાસતીને તે લોકોએ જે તિરસ્કાર કર્યો છે, તેનું ફળ તેમને હું સત્વર આપીશ.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી શાંતમૂર્તિ અને સત્યવત્તી યુધિષ્ટિર વિનયથી બેલ્યા–“મહારાજ, આપ વાસુદેવ છે. જે સમયે આપને કોધ ઉત્પન્ન થયે, તે સમયે આપની સામે ઉભે રહેવાને ઈંદ્ર પણ સમર્થ નથી, તો દુર્યોધન શા હિસાબમાં? તેમ વળી મારા ભાઈઓ પણ આપના પ્રભાવથી દુર્યોધનને પરાભવ કરવાને સમર્થ છે, પરંતુ સત્ય ધર્મ પ્રમાણે વર્તવામાં આગ્રહી એવા મને એ વાત રૂચિકર લાગી નહીં. મેં તેજ જુગાર રમવામાં ભાગ લીધો અને તેને અંગે જે મેં સત્ય કરાર કર્યો, તેનો નાશ મારાથી શી રીતે થાય? જે એવી પ્ર Page #421 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) જૈન મહાભારત. તિજ્ઞા તોડવામાં આવે તે પછી તેમાં મારી અપકીર્તિ થાય. અપકિત થવાના કરતાં મરવું વધારે સારું છે. જેનું જીવન નિષ્કલંક અને સત્યથી પવિત્ર છે, તેજ પુરૂષ જીવન વાળે છે, એમ હું માનું છું. મારા સંબંધીઓને પણ મારી સત્ય પ્રતિજ્ઞાના નિર્વાહને અર્થે મેં આ સમયે વારી રાખ્યા છે.” - યુધિષ્ઠિરનાં આવાં ધર્મ અને નીતિ ભરેલાં વચને સાંભળી કૃષ્ણનો કોધ શાંત થઈ ગયો. પછી અહીંથી પ્રયાણ કરવાની ઈચ્છા રાખનારા યુધિષ્ઠિરે પિતાના સર્વ સંબંધિએને મળવાનો વિચાર કર્યો. પ્રથમ તે પિતાના બંધુઓને સાથે લઈ જ્યાં વૃદ્ધ ભીષ્મપિતામહ બેઠા હતા, ત્યાં આવ્યો. યુધિષ્ઠિર તેમને નમસ્કાર કરી વિનયથી બેલ્યા–“દાદા, તમે અમારા મોટા ગુરૂ છો. અમે તમારા માવજીવિત આભારી છીએ. દૈન વાગે અમારે વનવાસ કરવાનો પ્રસંગ આવે છે, માટે વ્યસનને દૂર કરનારી અને પરમાર્થને દર્શાવતી કોઈ પણ ગ્ય શિક્ષા આપે. આપની યોગ્ય શિક્ષા અમોને ઉપયોગી થઈ પડશે.” યુધિષ્ઠિરનાં આવાં વચન સાંભળી ભીષ્મપિતા પ્રસન્ન થઈને બેત્યા–“પ્રિય પાંડવે, આ જગતમાં જેટલા પ્રાણી છે, તે સર્વ તારા ઉત્તમ ગુણને વશ થઈ રહ્યા છે. તારા જે સુજ્ઞ પુરૂષ આ ધૂતના દુર્વ્યસનમાં સપડાઈ ગયે, એ વાત આશ્ચર્યકારી છે, પણ ભાવિની પ્રબળતા આગળ કેઈનું ચાલતું નથી. હવે જે બન્યું તે ખરૂં. વનવાસમાં રહીને તારે Page #422 -------------------------------------------------------------------------- ________________ વનવાસ. ( ૩૭૫) ઘણી સાવચેતી રાખવાની છે. તમે બધા ભાઇઓ સોંપથી ૧`જો. કિં પણ કુસંપ કરશો નહીં. “ સપના પ્રભાવથી તમે આ વનવાસની વિપત્તિને સુખે સહન કરી શક્શો.” વત્સ આ સમયે તુ અમને અહીંથી વિદાય કરવાની ઈચ્છા રાખે છે, પણ તે અમને રૂચિકર લાગતુ નથી. જ્યારે તું રાજમદિરમાં રહેતા, ત્યારે અમાને ઉત્તમ ભેાજન જમાડીને જમતા, તા અત્યારે વનના મધુર ફળાદિક અમને મુકી એક· · લેા જમવાની ઇચ્છા રાખે છે, તે તારા જેવા ગુરૂભક્ત પુત્રને ઘટે નહીં. તેથી તારે અમેને વનવાસમાં સાથે લઇ જવા જોઇએ. "" ભીષ્મનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેમના ચરણમાં મસ્તક મુકી અને અનેક રીતે પ્રાર્થના કરી તેમને વનમાં સાથે આવતા અટકાવ્યા. પછી ભીષ્મે તેમને નીચે પ્રમાણે એધ આપ્યા— હે વત્સ ! આ જગમાં રાજાને પાંચ પ્રકારના પ્રતિભૂ ગ્રહણ કરવા યાગ્ય છે. દાન, ચેાગ્યજ્ઞાન, સત્પાત્રને પરિગ્રહ, સુકૃત અને સુપ્રભુત્વ એવાં એનાં નામ છે. જે રાજા પેાતાને વશ રહેનારા એ પાંચ પ્રતિભુને ગ્રહણ કરે છે, તે રાજા અ વય ને પ્રાપ્ત કરે છે. આ જગતમાં કામ ક્રોધ વગેરે છ સાત વ્યસન, અજ્ઞાનતા અને અસત્ય—એ પનર ચારા છે. એ ૫નરમાના એક એક ચાર રાજ્યલક્ષ્મીને હરણ કરવાવાળે છે, જે રાજા પેાતાનુ કલ્યાણ ઇચ્છતા હાય, તેણે ઉપર કહેલા Page #423 -------------------------------------------------------------------------- ________________ (૩૭૬) જૈન મહાભારત. પાંચ પ્રતિભૂ ગ્રહણ કરવા અને પનર ચિરોનો નિગ્રહ કરે વસ યુધિષ્ઠિર, એ પનર ચારમાંથી જુગારરૂપ ચારે તારા રાજ્યનું કેવી રીતે હરણ કર્યું, તે તે નજરે જોયું છે. તેથી હવે ફરીવાર એ ચારેને માન આપતે નહીં. તેમને નાશ કરવાને નિરંતર પ્રયત્ન કરજે. તારા મનને હમેશાં સાવધાન રાખજે અને વનવાસની અવધિ પૂર્ણ થાય ત્યારે સત્વર પાછા ફરજે. આ માટે ઉપદેશ તારા હૃદયમાં સ્થાપિત કરજે.” ભીષ્મ આટલું કહી ત્યાંથી રાજધાની તરફ પાછા ફર્યા હતા. પછી યુધિષ્ઠિર દ્રોણાચાર્ય પાસે આવ્યા અને તેમની પાસે હિત શિક્ષાની પ્રાર્થના કરી. દ્રોણાચાર્યે પાંડ તરફ પ્રેમ બતાવી કહ્યું, શિષ્ય યુધિષ્ટિર, સત્ય, ધર્મ, નીતિ અને વિનયથી તું પૂર્ણ છે. હું તો પાંડે અને કરે-બંનેને ગુરૂ છું. તેમાં તમારા વીર બંધુ અર્જુનને મેં પ્રીતિથી સર્વના કરતાં અધિક વિદ્યા શીખવી છે. જે એ વિદ્યાને નિરંતર અભ્યાસ રાખે તે યુદ્ધમાં પણ જીતી શકે. તે વીર બંધુની સહાયથી તું સર્વ ઠેકાણે વિજ્ય મેળવીશ. વનમાં વિકટમાર્ગમાં તમારૂં કલ્યાણ થાઓ. અને નિર્વિને વનવાસી પૂર્ણ કરી તમે સત્વર પાછા ફરે. મારા ઉપવાસી નેત્રને તમારા દર્શન રૂપી પારણું વેહેલું થાય તેવું કરે. પછી કૃપાચાર્યું પણ તેમને શિક્ષણ સાથે આશીષ આપી હતી. બંને ગુરૂઓ પાંડના વિગથી મનમાં ખેદ પામી પાછા વળ્યા. પછી યુધિષ્ઠિર અને પાંડવે પોતાના કાકા ધૃતરાષ્ટ્રની રજા Page #424 -------------------------------------------------------------------------- ________________ વાસ. (૩૭૭ ) લેવા આવ્યા. યુધિષ્ઠિરે પોતાના અંધકાકાને પ્રણામ કરી કહ્યું, તાત, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારી ઉપર કૃપાદષ્ટિ રાખજે અને બંધુ દુર્યોધનને અમારા તરફને એક સંદેશો કહેજે. તે એ કે, “હે ભ્રાત દર્યોધન, આપણું કરવાળની જેમ મેટાઇ વધે, તેવી રીતે વર્તી પ્રજાનું પાલન કરજે અને આપણા વિખ્યાત વડિલોની સત્કીર્તિ ને હાનિ ન પહોંચે એવી રીતે પ્રવર્તન કરજે.” પાંડની આવી નમ્રતા જોઈ અને પિતાના પુત્ર દુધનની દુબુદ્ધિ જાણી ધૃતરાષ્ટ્ર કાંઈ પણ ઉત્તર આપે નહીં. તે લજજા પામી પિતાના નગર તરફ ચાલ્યા ગયે, - પછી યુધિષ્ટિર પિતાની માતા સત્યવતીની પાસે રજા લેવા આવ્યું. સત્યવતી યુધિષ્ઠિર વગેરે પાંડેને જોતાંજ મૂછિત થઈ ગઈ, અને તેનું હૃદય શોકથી ભેદાઈ ગયું. - જુવારે સાવધાન થઈ તેણીએ ગદ્ગદ્ કઠે પોતાના પુત્રને હદયથી આશીષ આપી. બીજી પણ સ્ત્રીઓએ તે પ્રમાણે કર્યું પછી સર્વ સ્ત્રીસમાજ ત્યાંથી પાછા ફર્યો હતે. પછી યુધિષ્ઠિરે પ્રજાજનની રજા લીધી. પિતાના નીતિમામ્ રાજાના વિયોગથી દુ:ખી થએલ પ્રજાજને “મહારાજ, તમારી વનયાત્રા સફળ થાઓ. અમે આપની છાયારૂપ છીએ, પરંતુ જ્યારે આપ અમને સાથે આવવાની ના કહે છે, ત્યારે અમે નિરૂપાય થઈ પાછા ફરીએ છીએ.” આટલું કહી પ્રજાજન શેકાતુર થઈ પાછા ફર્યા. પ્રજાજનને વિદાય Page #425 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૭૮ ) કર્યા પછી યુધિષ્ઠિર બંધુસહિત પોતાના પિતા પાંડુ અને વિદુરની પાસે આબ્યા. યુધિષ્ઠિરે વિદુરને કહ્યું, “ પૂજ્ય કાકા, અમે વનવાસ જઇએ છીએ. મારાં માતાપિતાના મન અમારા વિયોગથી અતિ દુ:ખી છે, માટે ઉપદેશથી તેમના મનને શાંત અને સ્થિર કરજો. જો આપની સ ંમતિ હેાય તે મારા માતાપિતાને સાથે લેવા મારી ઇચ્છા છે. તેમ વળી મારી પ્રજાની જેવી પ્રીતિ મારા પિતા પાંડુ ઉપર છે, તેવી ધીમે ધીમે મારે વિષે પણ કરાવજો. ’ યુધિષ્ટિરનાં આવાં વચન સાંભળી વિચક્ષણ વિદુર આ પ્રમાણે એલ્યા—-“વત્સ યુધિષ્ઠિર, દુર્ગંધનનુ હૃદય તમારી ઉપર ઇષ્યાંવાળુ થઇ રહ્યુ છે, માટે સર્વે કુટુંબને સાથે લઇ વનમાં જવુ, એ મને યાગ્ય લાગતુ નથી; માટે પાંડુને રાજ્યમાં રાખી જાઓ. અને તમારી માતા કુંતીને સાથે લઈ જાઓ. કારછુ કે, ધીરવીર પાંડુ તમારા વિયોગને સહન કરી શકશે પણ આ કુંતી તેા ક્ષણમાત્ર પણ તમારા વિયોગ સહન કરી શકરશે નહીં. ” આ પ્રમાણે વિદુરનાં વચન સાંભળી યુધિષ્ઠિરે તે વાત માન્ય કરી પછી યુધિષ્ઠિરે પાંડુ પિતાને નમસ્કાર કરી તેમની રજા લીધી. તે વખતે પિતૃભક્ત યુધિષ્ઠિરના નેત્રામાંથી અશ્રુધારા ચાલવા લાગી. આ સમયે પુત્રાથી વિયાગ ન થયા એ હું અને પતિથી વિયેાગ થયા, એ શેક—એમ કુંતી હર્ષ તથા શાકવાળી થઇ ગઇ. તે વખતે વ્યવહારકુશળ વિદ્રે ધીરજ આપતાં કહ્યું, “ વત્સ વનના વિકટ માગ માં સાવ ,, Page #426 -------------------------------------------------------------------------- ________________ વિતવાસ. (૩૭૯) ધાન રહેજો. જ્યાં જાઓ, ત્યાં ખાવામાં પીવામાં, ચાલવામાં અને નિદ્રામાં એમ સર્વ પ્રકારની ક્રિયામાં પ્રમાદરહિત પ્રવ જે. આ તમારાં તીર્થરૂપ કુતીમાતાની ભક્તિ કરજે. અને તેણીના વચનને અનુસરજે.” - વિદુરની આ શિક્ષા યુધિષ્ઠિરે વંદન સાથે સ્વીકારી. પછી પાંડુ ગદ કંઠે બેલ્યા–“વત્સ, તારા જેવા આજ્ઞાકારી પુત્ર વિના હું એકલે શી રીતે રહી શકીશ. હાલા વિચાર કર. વળી વનની ભયંકર ભૂમિમાં તું કુટુંબ સાથે લઈ શી રીતે કરી શકીશ. વનભૂમિમાં કુટુંબને નિર્વાહ કરે એ તને મુશ્કેલ પડશે, માટે આ મારી રત્નમય અંગુઠી તું સાથે લઈ જા. એ ચમત્કારી મુદ્રિકા તારા દુ:ખને દૂર કરનારી થઈ પડશે.” આટલું કહી પુત્રપ્રેમી પાંડુરાજાએ પિતાની રત્નમય મુદ્રિકા યુધિષ્ઠિરના હાથમાં પહેરાવી. પછી તેણે પોતાની પવિત્ર પત્ની કુંતીને કહ્યું, “દેવી, આ પુત્રરૂપ પાત્રનું રક્ષણ કરજે. કારણ કે, સંતાનને સર્વદા માનું જ શરણ હોય છે.” - પિતાનાં આ વચને યુધિષ્ઠિરે અંગીકાર કર્યા પછી તેણે પિતાની અપર માતા માદ્રીને કહ્યું, “માતા, તમે આ અમારા વિયેગી પિતાની સેવા કરે અને જેમ તેમને અમારું સ્મરણ ન થાય, તેવી રીતે વર્તી તેમના હૃદયને સંતોષ આપજે.” યુધિષ્ટિરનાં આવાં પિતૃભક્તિનાં વચન સાંભળી માદ્રી હૃદયમાં પ્રસન્ન થઈ પિતાના પુત્ર નકુળ અને સહદેવ પ્રત્યે બેલી–“પુત્ર, તમે શુદ્ધ હૃદયથી આ જ્યેષ્ટ બંધુની સેવા Page #427 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત (૩૮૦) કરજો. અને આ કુતીને મારી સમાન જાણી તેની આજ્ઞા ઉડાવજો અને તેની ભક્તિ કરજો. આ પ્રમાણે વિવિધ પ્રકારની શિક્ષા આપી અને પરસ્પર પવિત્ર પ્રેમ દર્શાવી પાંડુ, વિદુર, માદ્રી વગેરે સર્વ રાજપરિવાર ત્યાંથી પાછા ફર્યા હતા. સ`ને વિદાય કર્યા પછી યુધિષ્ઠિર પેાતાના અંધુઓની સાથે ત્યાંથી આગળ ચાલ્યા હતા. તેની સાથે માત્ર કૃષ્ણ અને કેટલાએક પ્રજાજને અશિષ્ટ રહ્યા હતા. તેની મનેાવૃત્તિમાં પેાતાના વડિલેાની શિક્ષાનું સ્મરણ થયા કરતું હતું. પ્રિય વાંચનાર, અહિંથી પ્રતાપી પાંડવાના વનવાસના આર ંભ થાય છે, એ વાત ધ્યાનમાં રાખજે, વનવાસમાં જતી વખતે પાંડવાના પ્રમુખ યુધિષ્ઠિરે કેવા શિષ્ટાચાર કર્યાં હતા. પૂર્વ કાળે આ પુત્રામાં એવા શિષ્ટાચાર ચાલતા હતા. સ કાર્ય વિડેલની આજ્ઞાથીજ થતુ હતુ. વિનીત અને ગુરૂભક્ત યુધિષ્ઠિરની તરફ ગુરૂજનની અને લેાકેાની કેવી પ્રીતિ હતી ? તે યુધિષ્ઠિરના પ્રયાણ વખતે પ્રત્યક્ષ દેખાઇ આવી હતી. યુધિષ્ઠિર માતૃભક્ત, પિતૃભક્ત, ગુરૂભક્ત અને લેાકભક્ત હતા. વિનયના મહાન્ ગુણથી તેણે સર્વ જનોને વશ કરી લીધા હતા. તેથી તેની તરફ સર્વ જનો સારી ભાવના રાખતા હતા. અને તેની પર આશીવાદની વૃષ્ટિ કરતા હતા. વાંચનાર, જો તમારે જીવનના માર્ગ સુધારવા હાય, આ ક્ષણિક જીવનને બદલે ચિરસ્થાયી યશ રાખવુ' હાય અને Page #428 -------------------------------------------------------------------------- ________________ વનવાસ. ( ૩૮૧ ) ચિંતામણિ સમાન માનવદેહનું ફળ મેળવવુ હાય, તે આ પુત્ર યુધિષ્ઠિરની પવિત્ર પદ્ધતિનુ અનુકરણ કરજો. તેના જેવા પવિત્ર ગુણા ધારણ કરજો. અને તેની જેમ સદાચારનુ સેવન કરજો. વળી આ સમયે એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, યુધિષ્ઠિરે જ્યારે પેાતાના પૂજ્ય ભીષ્મને શિક્ષા આપવાની પ્રાર્થના કરી તે વખતે દયાળુ ભીષ્મે જે શિક્ષાનાં વચના કહેલાં છે, તે સદા મનન કરવા યાગ્ય છે. તેઓએ ખાસ પનર ચારને નાશ કરવાને માટે જે યુધિષ્ઠિરને સૂચના આપેલી છે, તે હૃદયમાં સ્મરણીય છે. યુધિષ્ઠિર જેવા સદ્ગુણી પુત્ર જુગારના ક્રુ સનમાં આસક્ત થઈ દુસ્થિતિમાં આવી પડ્યો, એ વાત તેના સ્મરણમાં રાખવાને વિદ્વાન્ ભીષ્મપિતામહે તે વિષેનું સારૂ વિવેચન કર્યુ હતુ અને પવિત્ર યુધિષ્ઠિરે તે વડિલની શિક્ષા પેાતાના હૃદયમાં સ્થાપિત કરી હતી. યુધિષ્ઠિર સર્વગુણ સંપન્ન હતા, તે છતાં તેનામાં જુગારનું દુર્વ્ય સન રહેલુ હતુ અને તે દુર્વ્યસનનું કટુ ફળ તેને ચાખવુ પડયું હતું. પણ જ્યારે ભીષ્મપિતામહે તે વિષેના ઉત્તમ બેધ આપ્યા, ત્યારે તે મહાનુભાવે, તે વ્યસનના સર્વથા ત્યાગ કર્યા હતા. આજકાલ સ્વત ત્રતાને ઇચ્છનારા ઉચ્છ્વ ખલ તરૂણા જો કાઇ દુ`સનમાં પડી જાય છે અને તે વ્યસનથી તેમને ઘણી હાનિ થાય છે. તે છતાં તેઓ એ વ્યસનના ત્યાગ કરી Page #429 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૨ ) જૈન મહાભારત. શકતા નથી. અને પેાતાને થતી હાનિના વિચાર કરતા નથી. તેવા ઉન્મત્ત યુવકોને કદિ કાર્ય વડિલજન કે હિતેચ્છુજન શિખામણ આપવા આવે તે તેઓ તેમના અનાદર કરે છે. અને પેતે સ્વત ંત્રતાથી વર્તવા તત્પર થાય છે. તેવાઓએ આ સત્યવીર યુધિષ્ઠિરના પ્રવર્ત્તનને અનુસરવું જોઇએ અને તેમ કરી પેાતાના દુરાચારના ત્યાગ કરવા જોઇએ. મરણું ૨૯મું. કપટસ દેશ એક સુંદર સરિતા વ્હેતી હતી. તેના રમણીય તીર ઉપર ઘાટી છાયાવાળાં વૃક્ષેા શ્રેણીબંધ ઉભાં છે. વિવિધ -જાતના પક્ષીઓ મધુર સ્વર કરી રહ્યા છે. સુગંધી પુષ્પા ઉપર ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. આ સ્થળે એક સુંદર જિનાલય ઉભું છે. તે વિમાનના જેવું દેખાય છે. ભારતની શિલ્પકળા તેના ઉપર ખીલી રહી છે. ચારે તરફ ઉત્તમ પ્રકારની કારીગરી પ્રકાશી રહી છે. ચૈત્યની ઉપર આવેલા ધ્વજદંડ ગગનની સાથે વાતા કરે છે. તેના દર્શનને માટે અનેક યાત્રાળુઓ આવા કરે છે. તેની અંદર થતા ઘટના ટંકારાના પ્રતિધ્વનિ સરિતાના તીર ઉપર પડે છે. આ વખતે એક પુરૂષ તે સ્થળે આવી ચડયા. તે લાંબી Page #430 -------------------------------------------------------------------------- ________________ પસંદેશ. (૩૮૩) મુસાફરી કરીને શાંત થઈ ગયા હતા. તેના શરીરને બાંધે મજબુત હતું. તેના લલાટ ઉપર ચંદનનું તિલક હતું. તેની આકૃતિ ઉપર તે બ્રાહ્મણ હોય તે દેખાતો હતો. - તે પુરૂષે આવી આ સુંદર ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે પ્રથમ પ્રભુનાં દર્શન કરી ચારે તરફ ફરવા લાગ્યા. તેવામાં કે એક બીજો પુરૂષ તેના જેવામાં આવ્યું. તે પુરૂષને જોઈ આ શાંત થયેલ પુરૂષ તેની પાસે આવ્યું, અને તેણે નમ્રતાથી પુછયું, ભદ્ર, તમે કેણ છે? અને આ સ્થળે કેમ આવ્યા છો?” તે પુરૂષે ઉત્તર આપે-“દ્વારકાપતિ કૃષ્ણને દૂત છું અને અહિં જિનપૂજા કરવા માટે આવ્યો છું” તે પુરૂષે ઇતેજારીથી પુછયું. “તું દ્વારકાપતિ કૃષ્ણને દૂત અહિં કયાંથી? તારા સ્વામી કૃષ્ણ અને પાંડવે ક્યાં છે? અને આ જિનાલય કોનું છે?” કૃષ્ણના દૂતે શુદ્ધ હૃદયથી કહ્યું, “ભદ્ર, યુધિષ્ઠિર વગેરે પાંડે અહિં નાશિકનગરમાં આવ્યા છે. આ મેદાવરીને તીરે શ્રીચંદ્રપ્રભપ્રભુનું ચૈત્ય છે. આ ચૈત્યમાં પાંડવે, તેમની માતા, ફતી અને કૃષ્ણ સર્વે આ જિનાલયમાં આવી ચંદ્રપ્રભપ્રભુની પૂજા કરે છે અને આ સ્થળે રહે છે. તમે કોણ છે? અને અહિં કેમ આવ્યા છે ? કૃષ્ણદૂતના આ વચન સાંભળી તે પુરૂષ બે -“ભાઈ મારું નામ પુરેચન છે. હું હસ્તિનાપુરના નવા રાજા દુર્યોધનને પુરેહિત છું. અમારા રાજા દુર્યોધને પાંડેને એક સંદેશે કહેવાને મને મેંકર્યો છે. પાંડના પ્રમુખ યુધિષ્ઠિર કયાં છે ? તે મને કૃપા કરી બતાવે.” Page #431 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪) જૈન મહાભારત. પુરોહિત પુરોચનનાં આવાં વચન સાંભળી તે કૃષ્ણદૂત તેને નાશિકનગરમાં લઈ ગયે. અને યુધિષ્ઠિરની પાસે તેના ખબર પહોંચાડયા. વિવેકી યુધિષ્ઠિરે તત્કાળ પુરોહિત પુરેચનને પિતાની પાસે બોલાવ્યો અને તેને દુર્યોધનની કુશળવાર્તા પુછી આવવાનું કારણ પુછયું. પુરેચન યુધિષ્ઠિરને પ્રણામ કરી –“રાજન, તમારા બંધુ દુર્યોધને મારે મુખે આ પ્રમાણે કહેવરાવ્યું છે –ણ બંધુ યુધિષ્ઠિર, તમે મહાપુરૂમાં અગ્રેસર છે અને હું અનાર્યોમાં અગ્રેસર છું. તમે ગુણીઓમાં અગ્રગામી છે અને હું નિર્ગુણીઓમાં અગ્રગામી છું. તમે સજજનેમાં પ્રકાશમાન છે. અને હું દુર્જનમાં પ્રકાશમાન છું. તમે બુદ્ધિઓમાં અગ્રણી છે અને હું દુબુદ્ધિઓમાં અગ્રણું છું. તમે કૃત ના શિખર છે અને હું કૃતનેને શિખર છું. તમે ઉત્તમેમાં રત્ન છે, તે હું અધમમાં રત્ન છું. માટે હે ભાઈ, વિવેકરહિત થઈ મેં તમારા અનવધિ અપકાર કર્યા છે. હે દયાનિધિ, મારા એ અપકાના અપરાધની તમારે ક્ષમા કરવી જોઈએ. કારણકે, તમે મેટા છો. મોટાએ નાનાને ક્ષમા આપવી એગ્ય છે. તેથી તમે મારા અપરાધ ભૂલી જઈ વનવાસમાંથી પાછા વળો અને આ તમારી રાજધાની હસ્તિનાપુરમાં આવી નિવાસ કરે અને તમે સુખે તમારા રાજ્યની સમૃદ્ધિને ઉપભેગ કરો. મેં તમારા અપરાધ કર્યો, તેથી Page #432 -------------------------------------------------------------------------- ________________ કપટસંદેહ. (૩૮૫) મારા મસ્તકપર સ પ્રજાએની અને વડલાની પસ્તાળ રૂપી રજ પડી છે. તે કૃપા કરી આવી મારા મસ્તકની રજને દૂર કરા. હવેથી હું... તમારી માજ્ઞાને નિરંતર મારા મસ્તકપર ધારણ કરીશ. કિદે તમારે તમારૂ સત્યવ્રત રાખવુ હોય તે પણ જેમ મુનિ ફરતા ફરતા સ્વદેશમાં આવી ચડે છે, તેમ તમે તમારા ગામ તરફ આવી તમારા પવિત્ર ચરણકમળને ધારણ કરે. હું આ ! જો તમે તમારા લઘુબંધુ સહિત અહિં હસ્તિીનાપુરમાં આવીને રહેશેા તે હું તમારા સર્વાંની ઈચ્છા પ્રમાણે સેવા કરીશ. ” રાજન, આ પ્રમાણે તમારા લઘુખ દુર્યોધનને મારી સાથે કહેવરાવ્યું છે. જો આપ હસ્તિનાપુર આવશે। તા હું પણ તમારી સાથે રહીશ, દુર્યોધનના આવા સ ંદેશા પુરાહિત પુરાચને ો, તે સાંભળી કૃષ્ણ વગેરે બધા ખુશી થઇ ગયા અને પાંડવાને સુખ થવાની આશા ધારણ કરવા લાગ્યા. ઃઃ મારા ભાઈ દુર્યોધનના આવા ઉત્તમ વિચાર જાણી હું ખુશી થયા છું. અમારે દુર્યોધનની સાથે કાંઇ પણ દ્વેષ નથી. ” કૃષ્ણે ઉત્સાહથી પુરાહિતને કહ્યું. પછી તરતજ યુધિષ્ઠિરની આજ્ઞાથી સર્વ પ્રકારની તૈયારી થવા માંડી અનેવિવિ ધ પ્રકારનાં વાહનો જોડી બધા કાટ્લે હસ્તિનાપુર જવાને તૈયાર થયા. તે કાઢ્યા અનુક્રમે ચાલના હસ્તિીનાપુરની નજીક આન્યા. યુધિષ્ઠિરના આવવાના ખબર સાંભળી હસ્તિનાપુરની ૨૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬) જૈન મહાભારત. પ્રજા વિવિધ પ્રકારના નજરાણું લઈ તેમની સામે આવી. યુધિષ્ઠિરે પોતાના કાફલા સાથે વારણાવત નામના હસ્તિનાપુરના પરામાં પ્રવેશ કર્યો. ત્યાં એક સુંદર મહેલ તેમના જેવામાં આવ્યો. પુરહિત પુરેચને તેમાં યુધિષ્ઠિરને ઉતારે કરાવ્યું અને તે મહેલની સુંદર રચના તેમને બતાવી. દુબુદ્ધિ દુર્યોધન પણ ત્યાં સામે આવ્યું અને તેણે ઉ. ત્તમ પ્રકારે યુધિષ્ઠિરના આતિથ્યને માટે ગોઠવણ કરી. યુધિષ્ટિર વગેરે સર્વ મી જમાનેને જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુ દુર્યોધન તેમને પહોંચાડવા લાગ્યા. યુધિષ્ઠિરને અને બીજા રાજાઓને દુર્યોધને સેવા બરદાસથી એવા પ્રસન્ન કર્યા કે, તેઓ પિતાપિતાના હવૈભવને પણ ભુલી ગયા. યુધિષ્ટિર પિતાના બંધુઓ અને કુંતી માતા સાથે તે સ્થળે શાંત મને વાસ કરી રહ્યો. પિતાના સંબંધી પાંડનું આવું સુખ જોઈ કૃષ્ણ પિતાની રાજધાની દ્વારિકામાં જવાને તૈયાર થયા. તે સમયે પિતાની માતાને મળવા ઉત્કંઠિત થયેલી સુભદ્રાને જેઈ યુધિ. ષ્ઠિરે કૃષ્ણની સાથે તેને દ્વારકામાં મોકલી અને બીજા જે યુધિષ્ઠિરને મળવા માટે ત્યાં આવ્યા હતા, તેમને યુધિષ્ઠિરે પોતપોતાના સ્થાનમાં વિદાય કર્યા હતા. એક સમયે સત્યવતી યુધિષ્ઠિર પિતાના કુટુંબથી પ્રરિવૃત થઈ મહેલના વિશાળ ભાગમાં બેઠે હતો. દુર્યોધનની આવી ઉત્તમ વૃત્તિની પ્રશંસા થતી હતી. વનવાસની વિપત્તિ ન થતાં આવા આવા રાજસુખની પ્રાપ્તિથી તેઓ Page #434 -------------------------------------------------------------------------- ________________ કપટ દેહ, (૩૮૭) બધા આનંદમય બની ગયા હતા. આ વખતે એક પુરૂષ આવી તેમની સમક્ષ ઉભું રહ્યું. તેણે યુધિષ્ઠિરને પ્રણામ કર્યો અને નમ્રતાથી જણાવ્યું, “મહારાજ આપને કાંઈ એકાંતે કહેવાનું છે ” તે પુરૂષનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિર પિતાના કુટુંબમાંથી જુદે થઈ તે પુરૂષને લઈ એક તરફ આવ્યું. તે પુરૂષે યુધિષ્ઠિરને કહ્યું “ મહારાજ હું પ્રિયંવદ નામે વિદુરને દૂત છું. તમારા પૂજ્ય કાકા વિદુરે તમને કહેવરાવ્યું છે કે, “જે મહેલમાં તમે ઉતર્યા છે, તે મેહેલ બનાવટ છે. તેની અંદર શણ, તેલ, અને ઘાસની યેજના કરેલી છે. તમને તેડવાને કપટ સંદેશ લઈ જે પુરેચન પુરોહિતને મેક છે, તે આવતી કૃષ્ણ ચતુર્દશીને દિવસે તે મહેલને આગ લગાડવાનું છે. અને તે યુક્તિથી દુર્યોધન તમારે નાશ કરવાને ઈચ્છે છે. આ વાત અમે કાનેકાન સાંભળી છે. તેથી તે સાચી છે. માટે તમે પ્રમાદમાં રહેશો નહીં. વળી આ ઘરમાંથી સુરંગ કરી તે માગે બાહેર જવાને માર્ગ કરવાને માટે એક શુનક નામને ચતુર માણસ વિદુરે મારી સાથે મોકલે છે. તે સુરંગ ખોદવામાં પ્રવીણ છે.” આટલું કહી તે પ્રિયંવદ યુધિષ્ઠિરને પ્રણામ કરી ત્યાંથી વિદુર પાસે ચાલ્ય આવ્યે. - હિતકારી વિદરનો સંદેશો સાંભળી યુધિષ્ઠિરને દુધન ઉપર ક્રોધ ચડે. પછી તેણે તે બધી વાત પિતાના બંધુઓને જણાવી. પછી તેમણે તે કપટ મેહેલની તપાસ Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૮૮ ) ' કરવા માંડી, ત્યાં તેમને માલુમ પડયું કે, ૮ આ મેહેલ શત્રુના અનાવેલા છે. ’પછી યુધિષ્ઠિરે તે વિષે પોતાના ભાઈઓના મત લીધા. તે વખતે પરાક્રમી ભીમ બોલી ઉઠયા.“ માટા ભાઇ આજ્ઞા આપે તે હું એ કપટી દુર્યોધનના હૃદયને ચીરી નાંખું: ” અર્જુન, નકુલ અને સહદેવે તે વાતને અનુમોદન આપ્યુ. યુધિષ્ઠિરે સર્વાંને શાંત કરીને કહ્યું, “ બંધુએ, સાહસ કરા નહીં. તેમ કરવાથી મારી સત્ય પ્રતિજ્ઞાને હાનિ પહેાંચશે. મારા વિચાર એવા થાય છે કે, આ વખતે આપણે અહિં જ રહેવું. જ્યારે કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસ આવે, ત્યારે અહિં થી ગુપ્ત રીતે સુરંગને માગે નીકળી જવું. હિંદુર કાકાના શુનક નામના એક માણસની પાસે મેં સુરંગની ચેાજના તૈયાર કરાવી છે. જ્યારે મેહેલ મળી જશે, એટલે પાપી દુર્યોધન જાણશે કે, પાંડવા ખળી મુલા. તેથી તે પછી આપણી શોધ ફરી કરશે નહીં, જેથી આપણે બાર વર્ષ સુધી સુખે વનવાસ કરીશ.” યુધિષ્ઠિરે પોતાના યોગ્ય મત જાહેર કર્યા, તેવામાં પેલા સુર`ગ ખાદનાર શુનક ત્યાં આવ્યે અને તેણે ભીમસેનની શય્યાથી માંડીને ખાહેર દૂર સુધી તૈયાર કરેલી સુરંગ યુધિષ્ઠિરને બતાવી, પછી તે વિદુરની પાસે ચાલ્યેા ગયા. પાંડવાને તે મેહેલમાં વસવાના અવિશ્વાસ થઇ ગયા છે, તથાપિ ઉપરથી તેઓ વિશ્વાસ બતાવતા હતા. tr મા Page #436 -------------------------------------------------------------------------- ________________ કપટ દે. (૩૮૯) વાન ભીમસેન ફરવા જવાને મિષે અશ્વારૂઢ થઈ સુરંગ ક્યાં નીકળે છે અને તેને સિધે માંગ કેવી રીતે જડશે.” એ સર્વને નિશ્ચય કરતે હતે. નકુળ અને સહદેવ કુંતી તથા દ્વિપદીને સુરંગમાર્ગે ચાલવાને અભ્યાસ તથા પરિચય કરાવતાં હતાં. - દેવયોગે એવું બન્યું કે, કોઈ વૃદ્ધા સ્ત્રી પિતાના પાંચ પુત્રો અને એક પુત્રવધુ સાથે તે મેહેલમાં આવી ચડી. કુંતીએ તેણીને બહેન સમાન ગણ માન આપ્યું. અને પ્રેમથી પિતાને ત્યાં રાખી. માર્ગના શ્રમથી થાકી ગયેલી તે વૃદ્ધા પિતાના પાંચ પુત્ર અને વધુ સાથે તે રાત્રિવાસ ત્યાં રહી. તે દિવસ કૃષ્ણચતુર્દશીને હતો. એ વાત કુંતીના ધ્યાનમાં ન રહી. કૃષ્ણચતુર્દશીને દિવસ જાણી યુધિષ્ઠિર પોતાના કુટુંબ સાથે સુરંગને માર્ગે ચાલી નીકળ્યા અને એક ભીમ તે મહેલના દરવાજામાં ગુપ્તપણે ઉભે રહ્યો. બરાબર સમય થયે, એટલે પેલે પુરેચન તે દ્વાર આગળ આવ્યું અને તેણે ત્યાંથી આગ લગાડી. આવું દુષ્ટ કર્મ જોઈ ભીમને ભારે કોધ ઉત્પન્ન થયું. તેણે તે દુષ્ટ પુરોચનને દ્વારની પછવાડેથી આવી પકડી લીધા. અને મુષ્ટિને પ્રહાર કરી તેના પ્રાણ લીધા. પછી તેને બળતા અગ્નિમાં નાંખી પરાક્રમી ભીમ જ્યાંથી સુરંગ હતી, ત્યાંથી ચાલી પોતાના સંબંધીઓને જઈ મળે. યુધિષ્ઠિર વગેરે સર્વ સુરંગ મા થઈ બીજે Page #437 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૯૦ ) ઈંડે નીકળી ગયા. પછવાડે તે મહેલ અગ્નિમાં ભસ્મ થઈ ગયેા. સર્વ લેાકેા તેને મળતા જોઇ પાંડવાને માટે કલ્પાંત કરવા લાગ્યા અને દુર્યોધન તથા પુરેાહિતને ગાળે આપવા લાગ્યા. સુરંગમાગે નીકળી પાંડવાનુ કુટુબ આગળ ચાલ્યુ, ત્યાં વિકટ માર્ગ આવ્યા. દ્રોપદીના કામળચરણમાં સાયની જેમ કાંટાઓ ભાંગતા હતા અને તેણીને મહાવેદના થતી હતી. કોઇ કોઇ વાર તેા રૂધિરની એવી ધારાઓ ચાલતી કે જાણે તેપર અલતાના રંગ હોય, તેવા તે દેખાતા હતા. કામળચરણા કુ તી પણ માર્ગની વેદનાથી પીડિત થઇ હતી. અને વનમાર્ગની અતિવેદના ભાગવતી હતી. એમ કરતાં કુંતી અને દ્રોપદી માગે આગળ ચાલ્યાં, ત્યાં માર્ગ ના પરિશ્રમથી પૃથ્વીપર ઢળી પડયાં. આ વખતે દયાળુ ધર્મ રાજાએ પેાતાના હૃદયમાં ઘણા અપાષ કર્યો“ અરે દેવ, તને ધિક્કાર છે કે તે આ મારા રાજકુટુંબ ઉપર આવી વિપત્તિ પાડી. આ વખતે સૂર્ય ના ઉગ્રતાપ તપે છે. અને પાછળ રાજ્યના મહાભય છે. આવે સમયે આ માતા અને સ્ત્રીની આવી સ્થિતિ થઇ. હવે શું કરવું ? ” આ પ્રમાણે યુધિષ્ઠિર ચિંતાતુર થઈ શેાક કરતા હતા, તે વખતે ભીમ એલી ઉઠયા— મોટાભાઇ, અપશેાષ કરી નહીં. હું મારા બળનો ઉપયોગ કરીશ. ” આ પ્રમાણે કહી, કુંતીને ડાબા ખભા ઉપર અને ૌપદીને જમણા ખભા << Page #438 -------------------------------------------------------------------------- ________________ **** * જૈન મહાભારત J.P.Patel *** -rishna Press, Bombay 2 મઘ, MO બેંક બેલા, રબ છે. ક. કુંતીને ડાબા ખભા ઉપર અને દ્રૌપદીને જમણા ખભા ઉપર બેસાડી ભીમસેન આગળ ચાલ્યે. (પૃષ્ટ ૩૯૦) ************************ Page #439 --------------------------------------------------------------------------  Page #440 -------------------------------------------------------------------------- ________________ કપટસ દેહ. ઉપર બેસાડી ભીમસેન આગળ ચાલ્યા. થોડે ચાલતાં નકુળ અને સહદેવ અને શ્રાંત થઈ બેસી ગયા. એટલે ભીમે તેમને પેાતાની પીઠ પાછળ એસારી દ્વીધા. વળી થાડે ચાલતાં અર્જુન અને યુધિષ્ઠિર પણ થાકી ગયા. એટલે તેમને તેણે પીઠ પાછળ બેસાડી દીધા. બળવાન્ ભીમ સ ને નાકાતુલ્ય થઈ મહાવેગથી આગળ ચાલ્યે અને તે રાત્રિ માગ માંજ પ્રસાર કરી દ્વીધી. ગગનર્માણના ઉદય થયા, એટલે કાઈ ઉત્તમ જળાશયવાળુ એકાંત સ્થળ જોઈ, તેઓએ ત્યાં પડાવ કર્યા. અને સવે શાંત થઇ ખેઠા. ( ૩૯૧ ) ( પ્રિય વાંચનાર, આ પ્રસંગ આટલેથીજ પૂર્ણ કર વામાં આવે છે, તથાપિ તેની ઉપરથી કાંઇ પણ સાર લેવાને પ્રયત્ન કરજે. પ્રથમ તે વિદુરની કુટુંબ પ્રીતિના દાખલેા ગ્રહણ કરજે. દુષ્ટ દુર્યોધને બનાવટી મેહેલ રચી તેમાં પાંડવાને મળવાને ચાજના કરી હતી. પણ કુટુંબપ્રેમી વિદુરે તે ખબર મેળવી પાંડવાને ચેતવણી આપી તેમના બચાવ કર્યો હતા. એક કુટુંબીજન પેાતાના કુટુબીએના નાશ કરવા ઈચ્છે છે, ત્યારે બીજો કુટુંબી તેમને બચાવવાની ચેાજના કરે છે. એકજ ખદરીના વૃક્ષમાંથી થયેલા કાંટા કેટલા વાંકા ડાય છે અને કેટલાક સીધા હૈાય છે. દરેક ઉત્તમ મનુષ્યે વિદુરના જેવા કુટુંબપ્રેમ રાખવા જોઇએ. કુટુંબપ્રેમી પુરૂષ સર્વ રીતે વિજયી અને સુખી થાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત ( ૩૯૨ ) બીજી શિક્ષણ પુરેાચનના પાપી ચરિત્ર ઉપરથી લેવાનુ છે. પાપી પુરોચન પાંડવાને લલચાવી બનાવટી મેહેલમાં લઈ ગયા હતા અને તે મેહેલને સળગાવી પાંડવકુટુ અને નાશ પમાડવા તે તૈયાર થયા હતા, પણ આખરે બળવાન ભીમને હાથે તેનાજ નાશ થઈ ગયા. અન્યનું અનિષ્ટ ચિંતવનારા અને કરનારા પાપીઓના નાશ થાય છે. ખાદે તે પડે ’ એ ગુજરી કહેવત ખરેખર મહાવાકય રૂપ છે. ત્રીજી શિક્ષણ ભીમના મહાન ચરિત્ર ઉપરથી લેવાનુ છે. રાત્રે સુરંગમાંથી પ્રસાર થયેલા પેાતાના બંધુઓ, માતા અને સ્ત્રીને ખંભા ઉપર ઉપાડી લઈ જનાર કુટુંબવત્સલ ભીમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. આ ઉત્તમ કા`થી ભીમે પેાતાના અળના અને શક્તિના ખરેખરા સદુપયેાગ કરેલા છે. આવા કુટુંબપ્રેમી અને કુટુંબવત્સલ પુરૂષનું જીવન ખરેખર પ્રશં સનીય છે. એવા જીવનારા પુરૂષોજ જીવે છે, બાકીના જીવતાં છતાં મૃતતુલ્ય છે. કુટુંબભક્ત ભીમસેનનું જીવન તેવું હતુ અને તેથી તેણે પેાતાના જીવનમાં પરિણામે ઉત્તમ સુખ મેળવ્યુ હતુ. ભીમની પેઠે ખીજાઓએ પણ તે ગુણ ધારણ કરવા જોઇએ. ભીમના પવિત્ર ચરિત્ર ઉપરથી એજ ખરેખરૂ શિક્ષણ લેવાનુ છે અને તે શિક્ષણથી હૃદયને સુશિક્ષિત કરી આ અસાર સંસારમાં પ્રવત્ત ન કરવાનું છે. એવા શિક્ષણથી સુશિક્ષિત થયેલા અને એવા પ્રવનથી પવિત્ર થયેલા પુરૂચોનું જીવનજ આ જગત્માં પ્રશ’સનીય અને યશસ્વી છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણ. (૩૪) પ્રકરણ ૩૦ મું. વનવાસની વિટંબણા અને હેડંબા પતિ ભીમ. એક ભયંકર જંગલમાં હિંસક પ્રાણુઓના ક્રૂર શબ્દો થઈ રહ્યા છે. ચારે તરફ ભયનું રાજય પ્રવૃત્ત છે. વિકરાળ કાળની મહાસેના ચારે તરફ ફરી રહી છે. વૃક્ષેના કુંજ, પર્વતની ગુફાઓ અને ખીણમાંથી ભયંકર પ્રાણુઓના પ્રતિવનિ સંભળાય છે. આ વખતે એક પ્રચંડ પુરૂષ તે જંગલમાં ભમે છે. તેનું હૃદય તેવા ભયંકર પ્રદેશમાં પણ નિષ્કપ છે. સાહસનું ઉગ્ર તેજ તેના વિશાળ લલાટ ઉપર ચળકે છે. તે પુરૂષ ઘણુ વાર ભમી એક છાયાદાર વૃક્ષ નીચે ક્ષણવાર વિશ્રાંત થયે. તેવામાં સારસ પક્ષીઓને મધુર વનિ તેના સાંભળવામાં આવ્યું. તે ઉપરથી તેણે જાણ્યું કે, “આ સ્થળે સરેવર હશે.” તરત બેઠે થઈ તે શબ્દને અનુસારે ચાલ્યા. ત્યાં એક સુંદર સરવર દષ્ટિએ પડયું. કેટલાએક પત્રકુટ (પલીઆ) કરી તેમાંની જળ ભરી તે પાછો ફર્યો. તે પિતાને સ્થાને આવી જુવે છે, ત્યાં પોતાના સર્વ સાથીઓ સુઈ ગયેલા તેના જેવામાં આવ્યા. તેમાં એક પુરૂષને ઉદેશી તે નીચે પ્રમાણે બે – અહા ! જે પુરૂષ રત્નજડિત પલંગ પર પેતે હતો, તે આ વનની કઠેર ભૂમિમાં સુતે છે. રત્નજડિત Page #443 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૩૯૪ ) સિંહાસન ઉપર વિરાજિત થનાર આ પવિત્ર પુરૂષની કેવી સ્થિતિ થઇ છે ! જેની સન્મુખ મધુર ગીતના ગાયના થતા, તે આજે શ્રૃંગાળ વગેરે વનપશુઓના નાદ સાંભળે છે, જેના શરીર પર ચંદન અને કસ્તુરીના લેપ થતા, તે આજે આ માની રજથી છવાઇ રહ્યો છે. ” આ પ્રમાણે મનમાં ચિંતવતાં તે પુરૂષની દ્રષ્ટિ ત્યાં સુતેલા બીજા પુરૂષ ઉપર પડી. તેને જોઈ તેણે ચિંતવ્યુ, અહા ! આ વીર પુરૂષ પણ કેવી સ્થિતિમાં આવી પડ્યો છે ? વૈમાનમાં બેશી આકાશગમન કરનારા આ વીર નર કંગાળની જેમ પડયા છે. અરે ! તેની પાસે આ બે પુરૂષોને પડેલા જોઇ મારા મનમાં દયા ઉત્પન્ન થાય છે. આ બ ંને વીર મારી ગેાદમાં ખેલનારા અને મનવાંછિત પદાર્થ મેળવનારા હતા, તે આજે આ અધાર અરણ્યમાં નિદ્રાવશ થઇ પડેલા છે. અહા ! કમ ની ગતિ કેવી વિચિત્ર છે ! ત્યાંથી આગળ દૃષ્ટિ કરી, ત્યાં એ સ્ત્રીએ ભૂમિશય્યા પર પડેલી તેના જોવામાં આવી. તેને જોઇ તે સખેદ થઇ ચિતવવા લાગ્યા— અહા ! આ પરાપુરૂષ ક્રમી પાંચ પુત્રાની માતા અને મા પાંચ પતિઓની પત્ની કેવી ટ્વીન થઇ સુતેલી છે ? અરે આ રાજરમણી માથી અવસ્થા અનુભવે—એ કેવી ઢીલગીરી ! અરે કોવળી ! તારો શક્તિ અદ્દભુત છે. તુ સર્વ જીવાત્માને અસ્તોદયના તીવ્ર ચ ક્રમાં નાંખી શકે છે. આવા ઉત્તમ રાજકુળના પિરવારને તે આવી અધમદશાએ પહોંચાડ્યાં છે. આ હૃદયવેધક બનાવ મારી દષ્ટિએ જોઇ શકાતો નથી. ” '' Page #444 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણું. ( ૩૯૫). આ પ્રમાણે ચિંતવી, એ વીર પુરૂષ અવીર અને અધીરની જેમ રૂદન કરવા લાગ્યું. તેના રૂદનના વનિને પ્રતિ ધ્વનિ જંગલમાં ચારે તરફ પ્રસરી ગયે. ક્ષણવાર રૂદન કરી તે પુરૂષે એક દિશા તરફ દષ્ટિ નાંખી, ત્યાં એક ભયંકર રૂપવાળી, પીળા નેત્રવાળી અને લાંબા કેશને ધારણ કરનારી અદ્ભુત સ્ત્રી તેના જેવામાં આવી. તે આ પુરૂષની નજીક જેમ. જેમ આવતી ગઈ, તેમ તેમ તેનામાં વિશેષ સાંદર્ય પ્રગટ થવા માંડ્યું. ક્ષણમાં પાછું, તેણીનું રૂપ ભયંકર થઈ ગયું. વળી પાછું ક્ષણમાં સુંદર થઈ ગયું. આ અદ્ભુત દેખાવ જોઈ તે પુરૂષ હદયમાં વિશેષ આનંદ પામી ગયે. જયારે તે અભુત અબળા નજીક આવી, એટલે તે પુરૂષે નિર્ભય થઈ પુછ્યું, “સુંદરી, તું કેણ છે? ક્ષણમાં ભયંકર અને ક્ષણમાં સુંદર સ્વરૂપ ધારણ કરે છે. એ શું છે? - તે સ્ત્રી બેલી—“ સુભગ, હું રાક્ષસી છું. આ વન મારા ભાઈનું છે. આ વનમાં કોઈ પણ મનુષ્ય પ્રવેશ કરી શકતું નથી. મનુષ્ય ગમે તે શૂરવીર અને પરાક્રમી હેય, તોપણ જે અહીં આવે તો મારે ભાઈ રાક્ષસ તેનું ભક્ષણ કરી જાય છે. હું તે મારા રાક્ષસ બંધુની સાથે રહે છું. હમણું મારે ભાઈ નિદ્રામાંથી જાગ્રત થયે, ત્યારે તેણે મને કહ્યું કે,–“બહેન, અહીં કે મનુષ્યની ગંધ આવે છે, માટે આટલામાં જઈને તપાસ કર. જે કે મનુષ્ય માલમ પડે તો તેને અહીં લાવ. હું તેનું ભક્ષણ કરીશ. મને ઘણું. Page #445 -------------------------------------------------------------------------- ________________ (૩૯૬). જૈન મહાભારત. દિવસ થયાં ક્ષુધા લાગી છે.”બંધુના આવાં વચન સાંભળી, હું અહીં આવી. ત્યાં મેં તમને સર્વને અહીં જોયા. આ નિદ્રાવશ થયેલા મનુષ્યને લેવાની ઈચ્છા હું કરતી હતી. ત્યાં તમારૂં સુંદર રૂપ જોઈ મને મોહ ઉત્પન્ન થયો. આ વખતે હું મારા ભાઈને આદેશ ભુલી ગઈ છું અને કામના આવેશથી વ્યાપ્ત થઈ ગઈ છું, તેથી હું મારું ભયંકરરૂપ છેડતી અને સુંદર રૂપ ધારણ કરતી તારી પાસે આવી છું. હે મહાવીર, તું મારી ઉપર અનુગ્રહ કરી મારું પાણિગ્રહણ કર. આ કાર્ય સત્વરે કરવાનું છે. જે વિલંબ થશે તો મારો ભાઈ અહીં આવશે. જ્યાં સુધી તે આવી ન પહોંચે, ત્યાં સુધી આ શુભ કામ કરી લે. જે તમે મારા પ્રાણનાથ થશે અને મને સાથે રાખશે તો રાક્ષસ તે શું પણ બીજું કોઈ પણ તમારી સમીપ ટકી શકશે નહીં.” તે અદ્ભુત સ્ત્રીનાં આવાં વચન સાંભળી તે પુરૂષ વિચારમાં પડી ગયા. તેના હૃદયમાં અનેક સંકલ્પ વિકલપ થવા લાગ્યા. પ્રિય વાચકવૃંદ, આ ચાલતી વાત તમારા સમજવામાં ડી ઘણું આવી હશે. તથાપિ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા છે. જે પુરૂષ ભયંકર જંગલમાં ભમતો હતો, તે ભીમસેન હતું. જ્યારે કુંતી, દ્રપદી વગેરે સર્વ પરિવાર શાંત થઈ ગયું અને ભીમસેન તેને ઉપાડી ચાલ્યું, તે પછી તે રાજકુટુંબ કઈ છાયાદાર વૃક્ષ નીચે બેઠું હતું. Page #446 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણ. (૩૭) રાત્રિના વિશેષ શ્રમથી શાંત થયેલા તે કુટુંબને અને ફળાદિ લાવી દીધાં. સર્વ સાથે બેશી તેને આહાર કર્યો. પછી તૃષાતુર થયેલા એ સર્વને માટે ભીમ જળાશય શોધવા નીકળ્યો હતો. તે પડીયા ભરી જળ લાવ્યું, ત્યાં સર્વ શ્રાંત. થઈ સુઈ ગયાં હતાં. જેમને જોઈ ભીમે અતિશય શોક પ્રગટ કર્યો હતો. તે પ્રસંગનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે. તે વખતે જે અભુત રૂપવતી સ્ત્રી આવી હતી, તે હેડંબા રાક્ષસી છે. હેડંબાને હેબ નામે એક ભાઈ છે, જે તે વનમાં રહે છે. તેના ઉપરથી એ વનનું નામ પણ હેડંબવન કહેવાય છે. હેડંબા પોતાના ભાઈ હે. બની આજ્ઞાથી તે શાંત થઈ ગયેલા યુધિષ્ઠિરના કુટુંબને લેવાને આવી હતી. ત્યાં ભીમનું પ્રચંડરૂપ જોઈ તે મેહ પામી ગઈ હતી. જ્યારે તેણીએ ભીમની સાથે પર ણવાની પિતાની ઈચ્છા બતાવી ત્યારે ભીમ દીર્ઘ વિચાર કરી આ પ્રમાણે બેલ્યો–“સુગાત્રી, તારા જેવી પ્રગર્ભા સ્ત્રી મહાપુણ્યથી જ લભ્ય થાય છે. તેવી સ્ત્રી પોતે આપોઆપ આવી મને વરવાનું કહે છે, એ ઘણી ઉત્તમ વાત છે. તથાપિ તું એક મારી વાત સાંભળ–જે આ ચાર પુરૂષે સુતા છે, તે મારા ચાર દયાળુ ભાઈઓ છે. આ વૃદ્ધા મારી માતા છે. અને આ યુવતિ અમારા પાંચેની પ્રાણવલ્લભા છે. આ એક સહચારિણીએ અમે પાંચેને કૃતાર્થ કર્યા છે. આવી કુલીન અને સુંદર સતી સ્ત્રીને છેડી બીજી સ્ત્રીનું ગ્રહણ કેમ થાય ? Page #447 -------------------------------------------------------------------------- ________________ (૩૯૮) જૈન મહાભારત કલ્પવૃક્ષની સુંદર લતાને ત્યાગ કરી એરંડાના વૃક્ષ પાસે કોણ જાય? પિતાની પાસે મણિ છતાં કેડીને ગ્રહણ કરવાની ઈચ્છા કોણ કરે? જેઓને ઉગ્ર ભુજદંડ હોય, તેઓને બીજાની સહાયતાની અપેક્ષા કરવી, એ તેમને લાજવા જેવું છે. વળી હું મારા જ્યેષ્ટ બંધુની આજ્ઞાને આધીન છું. તેથી મારાથી તારી વિનંતિ માન્ય થઈ શકે નહીં. કુલીન આર્ય પુત્ર હમેશાં વડિલની આજ્ઞાને આધીન હોય છે.” ભીમે આવી રીતે કહ્યું, તથાપિમદનાતુર રાક્ષસી દીન થઈને બોલી—“મહારાજ, હું તમારે શરણે આવી છું. મારો તમે ત્યાગ કરશે, તે પણ હું યાજજીવ સુધી તમારૂં ધ્યાન કરીશ. આપે દયા લાવી મારે અંગીકાર કરે જોઈએ. વળી મારી પાસે ચાક્ષસી નામે એક વિદ્યા છે, તે આપ ગ્રહણ કરે. એ વિદ્યાના બળથી અંધકારમાં પણ પ્રકાશ થાય છે.” આટલું કહી તે રાક્ષસીએ ભીમને ચાક્ષુસી વિદ્યા આપી. ચાક્ષુસી વિદ્યા પ્રાપ્ત થવાથી ભીમસેનને સર્વ સ્થળે પ્રકાશ દીસવા લાગ્યા. - આ પ્રમાણે હેડંબા અને ભીમસેન ઉભાં ઊભાં વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં ચરણના આઘાતથી પૃથ્વીને કં. પાવતે અને યમરાજની જેમ સર્વને ત્રાસ આપતે હેડંબ રાક્ષસ આવી પહોંચે. તેણે આવી હેડંબાને કહ્યું–“હે પાપિ, દુષ્ટા, તને ધિક્કાર છે. મને ક્ષુધાતુરને મુકી અહીં આવી કામાતુર થઈ ગઈ. પ્રથમ મારા જઠરાગ્નિમાં તને જ ઇંધ Page #448 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણુ. (૩૯) નરૂપ કરીશ અને ત્યાર પછી આ પાપી પુરૂષને હમીશ” આ પ્રમાણે કહી તે રાક્ષસ હેડંબાને મારવા દેડ્યો. તે વખતે પરાકમી ભીમ બેલ્યા–“રાક્ષસ, આ તારી નિરપરાધી બહેનને શા માટે મારે છે? હું જે તેની ઉપેક્ષા કરૂં, તો મને સ્ત્રીહત્યા લાગે માટે એને મારીશ નહીં. જે તારામાં બળનો ગર્વ હોય તો શસ્ત્ર લઈને મારી સામે આવી જા.” ભીમનાં આવાં વચન સાંભળી હેડંબાને છોડી દઈ તે રાક્ષસ ભીમને મારવાને ધસી આવ્યું. ભીમસેન પણ એક મેટું વૃક્ષ ઉખેડી તેની સામે ધર્યો. ભીમસેને વૃક્ષને પ્રથમ પ્રહાર કર્યો. તે પ્રહારથી હેડંબ ક્ષણવાર મૂછિત થયે. પણ પાછે સાવધાન થઈ માયા રચી તેણે મેટી ચીસ પાડી. તેના વનિથી યુધિષ્ઠિર વગેરે સર્વ નિદ્રામાંથી જા. ગી ઉઠ્યા. પ્રથમ કુંતી જાગ્રત થઈ ત્યાં તેણુએ પિતાની પાસે ઉભેલી હેડંબાને જોઈ “તું કેણ છે?” એમ તેણીને પુછયું એકલે હેડંબાએ પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બંને માનુષી અને રાક્ષસી સ્ત્રી વાર્તાલાપ કરતી હતી, તેવામાં તો કૂર રાક્ષસે પ્રચંડ પ્રહારથી ભીમને મૂર્શિત કરી નાંખે ડે બાએ ભીમને બતાવ્યું તે જોઈ કુંતી પકાર કરતી મૂર્શિત થઈ ક્ષણવારે સાવધાન થઈ વિલાપ કરવા લાગી, તેવામાં વીર ભીમસેન મૂછમાંથી સાવધાન થઈ બેઠે થયે અને હેડંબની સાથે યુદ્ધ કરવા દેડ્યો. આ વખતે યુધિષ્ટિર, અર્જુન, નકુલ અને સહદેવ જાગ્રત થઈ ભીમની પાસે આવ્યા. યુધિષ્ઠિરે ભીમને કહ્યું “બંધુ, આ તારે રિપુઘાતક મહાવીર અર્જુન તારી પાસે હલે છે, તેને યુદ્ધ કરવાદે. તું વિશ્રાંતિ લે.” યેષ્ટ બંધુ Page #449 -------------------------------------------------------------------------- ________________ (૪૦૦ ) જૈન મહાભારત, "C ના આવાં વચન સાંભળી ભીમસેન આહ્વા— જ્યેષ્ઠ અધુર તમારી અમૃતમય દૃષ્ટિથી મારૂ મન પ્રફુલ્લિત થઈ ગયુ છે. હવે મારે કાઇની મદદ જોઇતી નથી. આ તમારા નાના ભાઇતું સામર્થ્ય જીવેા. તમારા બધા દેખતાં હું આ ક્રૂર રાક્ષસને મારી નાંખીશ. આ દુષ્ટ રાક્ષસના ભયથી આ વનમાં કાઇ મનુષ્ય પ્રવેશ કરી શકતું નથી, પણ હવે તમારી કૃપાના પ્રભાવથી મનુષ્યા પણ આ વનમાં પ્રવેશ કરશે.” આ પ્રમાણે કહી ભીમસેન હેડ બ ઉપર તુટી પડ્યો. બંનેનું ભય કર યુદ્ધ ચાલ્યુ. મુામુષ્ટિ અને કેશાકેશિ ચાલી. જ્યલક્ષ્મી ડેાલાયમાન થવા લાગી, હેડ ખ યુદ્ધમાં ચડીઆતો થવા લાગ્યા. તેના ચરણની રજથી આકાશ છવાઈ ગયું. ભીમની જરા નિ લતા અને હેડ બની પ્રખળતા જોઇ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યુ, “ભાઈ અર્જુન, તૈયાર થઇ જા. જો વિલંબ કરીશ તા હવે ભીમના ઘાત થઇ જશે અને ક્ષણમાં આ જગત્ નિસ થઇ જશે. જો, આ મદોન્મત્ત રાક્ષસ તારા વડા ભાઈને ભુજામાં લઇ મ ન કરે છે. ઉભા ઉભા શુ જીવે છે ?” આ પ્રમાણે યુધિષ્ઠિર અધીરા થઇ અર્જુનને કહેતો હતો, તેવામાં તો પરાક્રમી ભીમસેને તે રાક્ષસને પોતાની ભુજાવડે ગ્રીવાથી પકડી પશુની જેમ મારી નાંખ્યા. આથી યુધિષ્ટિર રામાંચિત થઇ ખુશી થઇ ગયા. તે હર્ષ થી શત્રુધાતક પેાતાના ભાઈ ભીમસેનના શરીર ઉપરથી રજ ખંખેરવા લાગ્યા. અને અર્જુન, નકુલ અને સહદેવ ભીમના પસીનાવાળા દેહને વાયુ ઢ.વા લાગ્યા. પછી ભીમ ક્ષણવાર વિશ્રાંતિ લેવા એકાંતે બેઠા, Page #450 -------------------------------------------------------------------------- ________________ ------ - જૈન મહાભારત તેવામાં પરાક્રમી ભીમસેને તે રાક્ષસને પોતાની ભુજાવડે ગ્રીવાથી પકડી પશુની જેમ મારી નાખ્યા. (પૃષ્ટ ૪૦૦) 11219 ગો ઊ પટેલ ભાદ rishna Press Bombay 2, Page #451 --------------------------------------------------------------------------  Page #452 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણુ (૪૧) એટલે દ્રપદી તેની પાસે આનંદપૂર્વક ગઈ અને તેણીએ પિતાના વિજયી પતિને આલિંગન આપ્યું. કામશક અને બંધવિયેગને શેક એ બંને શેકથી આતુર એવી હેડંબાને. ભીમસેને શાંતિ આપી. ભીમ ઉપર આસક્ત થયેલી હેડંબાએ શુશ્રષા અને અધિકમાન એ બે વિધિથી કુંતીનું તથા પ. દીનું મન પિતાને વશ કરી લીધું હતું. તેથી હેડંબા સર્વના. મનને ગમી ગઈ હતી. રાત્રી વીત્યા પછી પ્રાત:કાળે પાંડ ત્યાંથી આગળ ચાલ્યા. હતા. ભીમસેન યુધિષ્ઠિરની ભુજા ઝાલી આગળ ચાલતો. હતો. અર્જુન સર્વની પાછળ ચાલતો હતો અને કુંતી તથા દ્રૌપદીને પીઠ ઉપર બેસાડી હેડંબા ભીમ તથા અર્જુનની વચ્ચે ચાલતી હતી. થોડે જતાં હેડંબાએ આકાશ માર્ગે ચાલવાં. માંડ્યું. આગળ જતાં કુંતીને અતિ તૃષા લાગી. તે સ્થળે તપાસ કરી પણ કોઈ ઠેકાણે જળ મળ્યું નહીં. અતિ તૃષાતુર થયેલી કુંતીને મૂછ આવી ગઈ. આ સમયે એક દિશા તરફ અને દેવ્યો અને બીજી તરફ ભીમ દેડ્યો. કુંતીની આવી અવસ્થા. જે યુધિષ્ઠિર શોકાતુર થઈ ગયા. માતૃભક્ત યુધિષ્ટિરના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. એટલામાં ભીમ અને અર્જુન જળ વગર પાછા આવ્યા અને માતાની વિપરીત સ્થિતિ જોઈ શેક કરવા લાગ્યા. આ વખતે હેડંબાએ. કમળપત્રને દડીઓ કરી, તેમાં શીતળ જળ ભરી લાવી કુંતીને પાયું. જળના પ્રવેશથી ધીરે ધીરે કુંતી મૂછ રહિત થઈ. Page #453 -------------------------------------------------------------------------- ________________ (૪૨) જૈન મહાભારત. કુંતીને પાતાં વધેલું જળ થેડું થોડું પી પિતાએ તૃષા ટાળી. પાંચ પાંડવોએ હેડંબાને ઉપકાર માની તેને કહેવા લાગ્યા કે, “તે અમારી માતાને પ્રાણુ ઉગાર્યો.” તે સ્થળેથી પાંડ આગળ ચાલ્યા. ત્યાં રાત્રિ પડી. દેવગે પાંડ આગળ ચાલ્યા ગયા. અને દ્વિપદી પાછળ રહી ગઈ. તેવામાં એક પ્રચંડ સિંહ દ્વિપદીના જોવામાં આવ્યું, કુર આકૃતિવાળે સિંહ દ્રૌપદીની પાસે આવ્યું, એટલે દ્વિપદી સ્તબ્ધ થઈ કંપવા લાગી. અને તેજ સ્થાને વૈર્ય ધરીને ઉભી રહી. તેણુએ રેખા કરી આણ દીધી કે, “જે યુધિષ્ઠિરનું સત્યબળ હોય તે આ સિંહ આ રેખાની આણ તરફ આવી ન શકે.” આટલું કહી તેણીએ સિંહને કહ્યું, “હે શાળ મારા સ્વામિએ કઈ દિવસ પણ સત્યરેખા ઓળંગી ન હેય તે તું પણ આ સત્યરેખા ઓળંગીશ નહિં." આ પ્રમાણે દ્રૌપદીના વચનના પ્રભાવથી તે શાર્દુળ ત્યાંજ સ્થિર થઈ ઉભો રહ્યો. પરી તે વિકરાળ સિંહના ભયથી મુક્ત થઈ આગળ ચાલી પણ પાંડવે તે દૂર નીકળી ગયા. અને દ્રોપદી પાછળ રહી ગઈ. આગળ જતાં એક ભયંકર સર્પ દ્વપદીને દંશ મારવા સામે આવ્યું તેને જોઈ સતી દ્રૌપદી સિંહની જેમ આણ દઈને બેલી—“જે મેં મન વચન અને કાયાથી મારા પાંચે પતિ તરફ કદાપિ કપટ ન કર્યું હોય તે હે સર્પ, તું અહિંથી બીજે સ્થળે ચાલ્યા જા” દ્રપદીનાં આ વચનેથી તે સર્ષ Page #454 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણું. (૪૩) ત્યાંથી બીજે સ્થળે ચાલ્યો ગયો. રાત્રિની પ્રવૃત્તિ થવાથી અંધકાર સર્વ સ્થળે વ્યાપી ગયું હતું. પતિઓથી વિખુટી પડેલી દ્રપદી ભયંકર રાત્રિ પ્રસાર કરવાની મનમાં ચિંતા કરતી હતી. આ વખતે હેડંબા અંજળિ જોડી સતીની આગળ આવી ઉભી રહી. હેડંબાને જોઈ સતીના મનમાં આશ્વાસન મળ્યું. હેડંબાએ વિનયથી કહ્યું, “ભદ્ર, તમારા વિયેગથી પાંચે પાંડે શોકાતુર થઈ રહ્યા છે. તેમણે તમારી ઘણી શોધ કરી પણ કોઈ સ્થાને તમારે પત્તે મળે નહીં. આખરે તેમના નેત્રોમાંથી અશ્રુધારા ચાલી રહી છે, એવા તમારા પતિઓ પ્રાણ ત્યાગ કરવાને ઉક્ત થયા છે. માતા કુંતી પણ પુત્રનું દુઃખ જોઈ તેમની સાથે પ્રાણ ત્યાગ કરવા સજજ થયાં છે. “તે સર્વની આવી સ્થિતિ જોઈ હું ઘણી પૃથ્વીને ઓળંગી તમારી પાસે આવી પહોંચી છું. હવે મારી પીઠ ઉપર આરૂઢ થઈ તમારા પતિઓના પ્રાણની રક્ષા માટે સત્વર ચાલો.” આ પ્રમાણે હેડંબા પદીને પિતાની પીઠ ઉપર બેસાડી જ્યાં પાંડ અને કુંતી શોકાતુર થઈ પડયાં હતાં, ત્યાં આવી પહોંચી. પદી સહિત હેડંબાને જે કુંતી અને પાંડવે પ્રસન્ન થયા અને તેમણે હેડંબાને હૃદયથી ઉપકાર માન્ય. હેડંબાના અપાર ઉપકારમાં આકાંત થયેલી કુંતીએ કહ્યું, “બહેન હિડંબા ! તું રાક્ષસી નથી, પણ દેવી છે. તે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે, તેને બદલે અમારી આ સ્થિતિમાં કઈપણ રીતે વાળી શકાય તેમ નથી. તથાપિ તું કહે કે, તારે Page #455 -------------------------------------------------------------------------- ________________ (૪૦૪) જેન મહાભારત. પ્રત્યુપકાર શું કરીએ?” હેડંબા સમિતવદને બેલી– માતા, તમે સર્વ જગને ઉપકાર કરનારા પાંડની માતા છે. તમારા જેવી માનવદેવી પાસે હું રાક્ષસી કેણ માત્ર! મારા જેવી તુચ્છ રાક્ષસી તમારે શે ઉપકાર કરી શકે? દરિદ્રિ હોય તે ચકવતીને શો ઉપકાર કરી શકે ? પરંતુ મહાજનની એવી રીતિ છે કે, જેઓએ પૂર્વે કશે પણ ઉપકાર ન કર્યો હોય, તે પણ તેઓ તેમને ઉપકારજ કરે છે. ચંદ્રની કાંતીને કોઈએ ઉપકાર કર્યો નથી, તે છતાં તે કાંતિ સર્વ લોકોને પ્રકાશ આપી આનંદ ઉન્ન કરે છે. દેવી, જે તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તે, તમારી પાસે મારી એટલીજ માગણી છે કે, જે દિવસથી મેં તમારા પુત્ર ભીમસેનને જોયા છે, તે દિવસથી મેં મારા મનથી તેમને સ્વામી તરીકે લેગ્યા છે. માટે એ વીર પુરૂષની સાથે મારું પાણિગ્રહણ કરાવી અને દાસી કરી લેવાને અનુગ્રહ કરે.” હેડંબાનાં આ વચન સાંભળી કુંતીએ પદીની સામે જોયું. પિતાની પૂજય સાસુની મને વૃત્તિ જાણી દ્રપદી હેડંબાના મહાન ઉપકારનું સ્મરણ કરી બેલી--“બહેન હેડંબા, તારે પ્રત્યુપકાર હું મારા પ્રાણવડે કરવાને તૈયાર છું, તે પછી તારી સાથે સ્વામીના સુખને અર્ધઅર્ધ વહેંચી લેવું, એમાં ઉપકારની શી મેટી વાત છે ? ” દ્વિપદીની આવી સંમતિ જાણે કુંતી પિતાની પુત્રવધુ દ્રૌપદીને સાથે લઈ ભીમસેનની પાસે આવી અને ભીમની ઈચ્છા નહિ છતાં અતિ આગ્રહ કરી હેડ બાની સાથે પાણગ્રહણ કરાવ્યું. માપ્રાયિકની હેડ Page #456 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણું. (૪૦૫). બાએ પોતાની માયાયિક વિદ્યાના બળથી તે સ્થળે એક સુંદર બગીચો વિકર્યો અને તેની અંદર વિવિધ પ્રકારના ક્રીડાના સ્થળે ઉન્ન કર્યા. અને તેમાં રહી તેણીએ ભીમની સાથે વિષયભોગ ભેગવવા માંડ્યા. અનુક્રમે હેડંબા તે સ્થળને વિષે ગર્ભિણું થઈ. તે સ્થળે કેટલાએક દિવસ રહી ત્યાંથી પાંડેએ આગળ પ્રયાણ કર્યું હતું. આગળ પ્રયાણ કરતાં પાંડ એક સુંદર નગરીની પાસે આવી પહોંચ્યા. તે નગરીનું નામ એકચકા હતું. તે નગરી પાસે આવેલા એક વનમાં આવતા એક મહામુનિ તેમના જેવામાં આવ્યા. જાણે સાક્ષાત્ ચારિત્ર હોય, તેવા તે મહામુનિ એક સુવર્ણ કમળ ઉપર બેશી ઉત્તમ ધર્મોપદેશ આપતા હતા. ચંદ્રની જેમ તે પવિત્ર મુનિના દર્શનથી પાંચે પાંડને આલ્હાદ થયે અને તેમને મહાશ્રમ શાંત થઈ ગયા. તેમણે ઉત્સુક હદયથી મુનિને વંદના કરી અને તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી તેમની સન્મુખ બેઠા. પાંડવોને જોઈ પર્ષદામાં બેઠેલા સભ્યજને “આ કેણ હશે” એમ સાનંદાશ્ચર્ય થઈ ગયા. અને પાંડવેની પ્રચંડ મૂર્તિઓને વારંવાર જેવા લાગ્યા. તે વખતે તે જ્ઞાની મુનિએ પાંડવોને ઉદ્દેશી નીચે પ્રમાણે ઉપદેશ આપે– “આ સંસારમાં જેટલા પુરૂષાર્થ છે, તેમાં “ધર્મ* એ ચૂડામણિ છે અને સર્વ પ્રાણી ઉપર જે દયા છે, તે ધર્મના Page #457 -------------------------------------------------------------------------- ________________ (૪૦૬) જૈન મહાભારત. તિલક સરખી છે. વર્ષાકાળમાં મેઘમાળા જેમ વનશ્રેણીને નૂતનતા આપે છે, તેમ શુદ્ધ દયા રાજ્યલક્ષમીને નૂતનપણું પમાડે છે. જીવદયા એ દિવ્ય ગુણ છે, તે સર્વ રોગ તથા સર્વ અનર્થને નાશ કરે છે. અને તે આયુષ્યની વૃદ્ધિનું અમૂલ્ય કારણ છે.” મુનિરાજની આ દેશનાએ ભીમપત્ની હેડંબાના હદયમાં સારી અસર કરી. તે રાક્ષસીએ ત્યારપછી નિરપરાધી જીની હિંસા ન કરવાને દઢ નિયમ ગ્રહણ કર્યો. મુનિદેશના સાંભળી પવિત્ર થયેલી કુંતીએ તે સમયે પિતાનો સંશય દૂર કરવાને અંજળિ જોડી કહ્યું “મહામુનિ, આ મારા પુત્ર વિપત્તિના સાગરને ક્યારે ઉતરશે?” કુંતીને આ પ્રશ્ન સાંભળી જ્ઞાની મુનિ પ્રસન્નવદને બેલ્યા–“ ભદ્ર, તારા પુત્ર પુણ્યથી પવિત્ર છે. તેઓ અનુક્રમે નિરૂપમ ભક્તિ અને મુક્તિના પાત્ર થશે. કેટલાક સમય પછી તારા પુત્રને પુન: રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થશે. આ તારે જયેષ્ઠ પુત્ર યુધિષ્ટિર દુષ્ટને શિક્ષા કરનારો અને આહત ધર્મની પ્રભાવનાને વધારનારે થશે. છેવટે પાંચ પુત્રો અનુક્રમે સંયમને આરાધી, કર્મને નિમૂળ કરી પાંચમી ગતિને સંપાદન કરશે.” - મહામુનિની આવી ભવિષ્ય વાણું સાંભળી કુંતી અને પાંચે પાંડે હૃદયમાં પ્રસન્ન થઈ ગયા. તેવામાં તે મહાત્મા મુનિ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. અને મુનિ ગયા પછી સર્વ સભા વિસર્જન થઈ ગઈ. Page #458 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણું. (૪૭) આ સમયે ધર્મવીર યુધિષ્ટિરે પિતાની ભ્રાતૃપત્ની હેડંબાને કહ્યું ભદ્ર, તું નિષ્કારણ પરોપકારિણી છે. તારી સહાયથી અમે એ વનમાં વિકટ માર્ગને ઉલ્લંઘન કર્યો છે. અમે હવે કેટલાએક દિવસ આ એકચકાનગરીમાં રહીશું. તું તારા બંધુ હેડંબના સ્થાનમાં જા, અને તારા ભાઈની સંપત્તિનું રક્ષણ કર. ત્યાં રહીને અમારા બંધુ ભીમથી રહેલે ગર્ભરૂપ નિધાન જે તારા ઉદરમાં છે, તેની રક્ષા કરવા માટે યત્ન કર. જ્યારે અમે તારૂં સ્મરણ કરીએ, ત્યારે તું અમારી પાસે પ્રાપ્ત થશે.” પોતાના ચેષ્ટ યુધિષ્ઠિરનાં આ વચન હેડંબાએ માન્ય કર્યા. પછી સર્વની આજ્ઞા લઈ તે પવિત્ર રાક્ષસી પિતાના હેડંબવનમાં આવી, અને ત્યાં રહી શ્રી વીતરાગપ્રભુની સેવામાં તત્પર રહેવા લાગી. પાંચે પાંડવોએ વિપ્રને વેષ લઈ પિતાના કુટુંબ સાથે એકચકાનગરીમાં પ્રવેશ કર્યો હતે. | વાંચનાર, પાંડવોના વનવાસના કષ્ટને દર્શાવનારે આ પ્રસંગ તારે બેધનીય છે. તેમાંથી ગ્ય શિક્ષણ મેળવવાનું છે. પ્રથમ તે અસ્તોદયના ચકની સત્તા કેવી પ્રબળ છે? અને એ ચક્રને ગતિ આપનાર કર્મની પ્રકૃતિએ કેવી સત્તાયુક્ત છે, તે પણ વિચારવાનું છે. હસ્તિનાપુર જેવી રમણીય રાજધાનીને મહારાજા યુધિષ્ટિર, પિતાના રાજકુટુંબની સાથે વનમાં કેવાં કષ્ટ ભોગવે છે ? તેજ રાજ્યની મહારાણી દ્રૌપદી. અને રાજમાતા કુંતાની કેવી દયાજનક સ્થિતિ છે? આ બધે પ્રભાવ કર્મને છે. કર્મની આગળ કઈ પણ વ્યકિત બળવાનું નથી. તેની મહાસત્તામાં સર્વને આક્રાંત થવું પડે છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ (૪૯ ) જૈન મહાભારત. પ્રતાપ, ગૈારવ, બળ, ઉગ્રતા, સત્તા, વિક્રમ, અને હિંમત એ સર્વ ઉત્કૃષ્ટ ગુણા પણ કર્મની આગળ નિળ છે. તેથી સ નેવિચાર કરવા જોઇએ કે, ‘જેવી રીતે નઠારાં કર્મોના બંધ ન થાય તેવી રીતે પ્રવર્ત્તન કરવું. ' અશુભ ક અશુભ ફળ આપે છે અને શુભ ક શુભ ફળ આપે છે. ખીજું મા પ્રસ ંગે ભીમની કુટુ અભક્તિ ખરેખર શિક્ષણ લેવા ચેાગ્ય છે. વનમાં દુ:ખી થયેલા સર્વ કુટુંબને પોતાની પીઠ ઉપર એસાડી પરાક્રમી ભીમે વનમાર્ગને ઉદ્ઘઘન કર્યો હતા. આ મહત્ કાર્ય થી ભીમનુ શારીરીક બળ કૃતાર્થ થયું હતુ. જે પુરૂષ પોતાની શક્તિના ઉપયાગ કુટુંબને સહાય આપવામાં કરે છે, તે પુરૂષનું જીવન સર્વ રીતે ઉપયાગી ગણાય છે. દરેક સમ કુટુંબીએ આ વાત ધ્યાનમાં રાખવાની છે. જે પોતાની સર્વ શક્તિના ઉપયાગ કુટુંબભક્તિમાં કે પરાપકારમાં કરે છે, તે આલાકમાં સત્કીત્તિનું પાત્ર બની પરલેાકમાં સતિનું પાત્ર થાય છે. ત્રીજી અહિં હેડંબાની પરાપકાર વૃત્તિનું અવલેાકન કરવાનુ છે. રાક્ષસ કુળમાં જન્મેલી અને અધમ કાર્ય થીજ પેાતાના નિર્વાહ કરનારી હેડંબા એક પવિત્ર પાંડવપત્ની થઇ ગઇ, તેનું કારણ તેણીની પોપકારવૃત્તિ અને વિડિલ ભક્તિ જ હતી. હેડ'ખાએ દ્રોપદી અને કુંતીની ભારે સેવાભક્તિ કરી હતી. તેમને પ્રાણાંત કષ્ટમાંથી પણ મચાવી હતી, તે ઉત્તમ વૃત્તિને લઇને હેડંબા એક પવિત્ર શ્રાવિકા અની ગઈ Page #460 -------------------------------------------------------------------------- ________________ વનવાસની વિટંબણા. (૪૯) હતી. જે મનુષ્યમાં પરોપકારવૃત્તિ અને સેવા—ભક્તિ કરવાના ગુણ હાય છે, તે મનુષ્ય ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેમાંથી એક બીજી વાત શિક્ષણીય છે. રાક્ષસી હેડ ખા જે ઉત્તમ જીવનમાં આવી હતી, તે સત્સંગના પણુ પ્રભાવ છે. હેડ ખાને જ્યારથી પાંડવાના પવિત્ર કુટુંબને સત્સંગ થયે, ત્યારથીજ તેની મનેાવૃત્તિમાં સુધારણા થતી આવતી હતી, એકચક્રાનગરીના ઉદ્યાનમાં મુનિના સમાગમ, તેમના મુખથી ઉપદેશનું શ્રવણુ અને અહિંસાવ્રતનું ગ્રહણ એ સર્વ સદાચારના યાગ હેડ બાને જે થયા હતા, તેનુ કારણ પાંડવાના ઉત્તમ કુટુંબના સમાગમ હતા. સત્સંગ એ દિવ્ય ગુણ છે અને તેનાથી અધમ જન પણ ઉત્તમ બની જાય છે; તેથી સર્વ વિજનોએ સદા સત્સંગ કરવા. અમ અને દુરાચારને સેવનારા રાક્ષસકુળમાં જન્મેલી, અને અધમ સહવાસમાં ઉછરેલી હેડંબા પાંડવકુટુંબના સત્સંગથી ગુરૂભકતા પરાપાકરણી, ધમિણી અને વ્રતધારિણી શ્રાવિકા થઇ, એ સત્સંગના કેવા પ્રભાવ ? આવા દિવ્ય ગુણને ધારણ કરનારા પ્રાણીએ આ વિશ્વ ઉપર માનવજીવનની સાર્થકતા કરવા સમર્થ થાય છે. તેથી પ્રાચીન જૈનાચાર્યા કહે છે કે, સત્સંગ એ ભવતાપને શમાવવામાં મેઘરૂપ છે, સર્વ પ્રકારના વાંછિત આપવામાં કલ્પવૃક્ષ છે અને અજ્ઞાનથી અંધ થયેલાને દિવ્યાંજન છે. .. Page #461 -------------------------------------------------------------------------- ________________ (૪૧૦) જૈન મહાભારત પ્રકરણ ૩૧ મું. અભયદાન અને જીવિતદાન. એક વિશાળ ગૃહમાં બે બાળકે આનંદથી નિર્દોષ બાળકીડા કરતા હતા. શિક્ષાની નાની નાની વાર્તાઓ એક બીજાને કહેતા હતા, અને તે વાર્તાને સાર પોતાના મુગ્ધ હૃદયમાં ઉતારતા હતા. ક્ષણે ક્ષણે નવી નવી શંકાઓ કરી પાછા પોતાના મુગ્ધ વિચારથી તે શંકાઓનું સમાધાન પિતાની મેળે જ કરતા હતા. તેમાંથી એક બાળક ઉઠીને ઘરમાં ગયું. અને ક્ષણવારે પાછું આવી પેલા બીજા બાળકની સામે શેકાતુર ચહેરે ઉભું રહ્યું. દાદર–કેમ બહેન, તું ઘરમાં જઈ શકાતુર ચહેરે પાછી કેમ આવી? ગા–ભાઈ, હું આપણું પિતાશ્રીને વંદન કરવા ગઈ હતી, ત્યાં તેઓ શોકાતુર થઈ બેઠા હતા. તેમના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી. હમેશાં જ્યારે હું તેમને વંદન કરવા જાઉં છું, ત્યારે તેઓ મને હસતે મુખે બોલાવે છે અને ઉત્સંગમાં બેસાડી રમાડે છે. પણ આજે તે તેઓ કોઈ બેલ્યા. નહીં અને મને જોઈને ઉલટા વધારે શોકાતુર દેખાયા. આથી મારું હૃદય શોકાતુર થઈ ગયું અને મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ છે. પ્રિય ભાઈ, આપણું પિતાશ્રી શામાટે Page #462 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવતદાન. (૪૧૧) શકાતુર હશે ? પિતાને શોકાતુર જોઈ કયું સંતાન શોકાતુર ન થાય માત પિતાને સુખે સુખી અને દુઃખે દુ:ખી રહેનારા બાળકે ઉત્તમ ગણાય છે. દામોદર--હેન તારી વાત સાંભળી મને પણ ચિંતા થાય છે કે, આપણા પુજ્ય પિતા શા માટે રોકાતુર હશે ? ઇષ્ટદેવ તેમના શકને દૂર કરે. ગંગા-ભાઈ, મને એક વાતની શંકા થાય છે કે, કેટલાએક દિવસ થયા આપણા ઘરમાં પેલા સાત મી જમાન આવ્યા છે, તેમને લઈને તે આપણું પિતાને શેક થત નહીં હોય? ગંગા–અરે ના ભાઈ, એ વાત તદૃન અસંભવિત છે. તેઓ બધા ઘણું સારા માણસ છે. તેઓ એવા માયાળુ અને પ્રેમી છે કે, તેમના જેવા કેઈ બીજા છેડા હશે. તેઓ આપણું માબાપને પોતાની સમાન ગણે છે અને આપણને પોતાના કરા માફક રાખે છે. તેમનાથી પિતા શાતુર થાય એ. વાત તે કદિપણ બને નહીં. દામોદર–હેન, એ ખરી વાત છે. તેમના સ્વભાવ ઘણું ઉત્તમ અને શાંત છે. તેમનાથી પિતા શેકાતુર થાય, એ વાત તે હું પણ માનતો નથી. - ગંગા–ચાલે, ત્યારે આપણે માતા પાસે જઈએ અને તેમને તે વાત પુછીએ. પછી ગંગા અને દામોદર બંને ભાઈ બહેન માતાની Page #463 -------------------------------------------------------------------------- ________________ જેને (૪૧૨) જૈન મહાભારત. પાસે આવ્યા. તેમની માતાનું નામ સાવિત્રી હતું. તે પવિત્ર પહદયની પતિવ્રતા સ્ત્રી હતી. તેણીના હૃદયમાં જ્ઞાનકળાની સારી છાયા પડી હતી, તેથી તે હમેશાં મન, વચન અને કિાયાની શુદ્ધથી પિતાના ધર્મમાં વર્તતી હતી. ગંગા અને દાદર જ્યારે પિતાની માતા સાવિત્રીની પાસે આવ્યાં, ત્યારે તે પણ શકાતુર થઈ અથુપાત કરતી તેમના જેવામાં આવી. માતાને શોકાતુર જોઈ બંને બાળકે શોકાતુર થઈ ગયાં. અને તેમના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. દાદર અને ગંગા–માતા, શામાટે રૂ છો? અમારા પિતા પણ આજે શોકાતુર છે. એવું શું કારણ બન્યું છે કે, જેથી આપ પૂજ્ય માતાપિતા આવે અપાર શક કરે છે. જો કે, અમે બાળક આપને શોક દૂર કરવાને સમર્થ નથી, તપાપિ તે જાણવાની અમારી ઇચ્છા છે. સાવિત્રીબેટા, તમારે એ ચિંતા શામાટે કરવી જોઈએ. એ શેકની વાત કહી તમારા કુમળા હૃદયને દુઃખ આપવાની મારી ઈચ્છા નથી. જેવું આપણું ભાગ્ય હશે, તેવું બનશે. આ પ્રમાણે સાવિત્રી પોતાના બંને બાળકોને કહેતી હતી, ત્યાં તેને પતિ દેવશર્મા શેક કરતે ત્યાં આવ્યું. દેવશર્મા અને તેની સ્ત્રી સાવિત્રી પરસ્પર મળતાં વધારે શેકાતુર થઈ ગયાં. તેઓ આ શક કરતાં હતાં, ત્યાં પેલા મીજ Page #464 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવિતદાન. (૪૧૩) માન માંહેલી એક સ્ત્રી ત્યાં આવીને ઉભી રહી. તે દંપતીને શોકાતુર , તે સ્તબ્ધ બની ગઈ. વાંચનાર, આ પ્રસંગને સ્પષ્ટ રીતે જાણવાની તારી ઈચ્છા. થઈ હશે, અને તેને માટે તારા હૃદયમાં તર્ક-વિતર્ક થયા. કરતા હશે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, તે સ્પષ્ટ રીતે ધ્યાન દઈને સાંભળજે. પ્રતાપી પાંડેને આપણે એક ચકાનગરીમાં મુકેલા છે. તે પછી તેમની શી ગતિ થઈ? તે જાણુવાથી ઉપરને સંબંધ સ્પષ્ટ રીતે સમજાશે. હેડંબાના ગયા પછી પાંડવોએ બ્રાહ્મણને વેશ ધારણ. કરી એચકાનગરીમાં પ્રવેશ કર્યો હતે. તેનગરીના રાજમા માં જતાં તેમને દેવશર્મા નામે એક બ્રાહ્મણ મળે હતે. તે બ્રાહ્મણ ઘણો પવિત્ર અને માયાળુ હતું. તે પિતાની શક્તિ પ્રમાણે હમેશાં કઈ અતિથિ આવે, તેને સત્કાર કરતે. હતા. પાંડના કુટુંબને જોતાં જ તે ઘણે પ્રસન્ન થયા હતા, અને તેમને ઘણે આગ્રહ કરી તે પોતાને ઘેર લઈ ગયે હતો. શાંત સ્વરૂપ યુધિષ્ઠિરને તેણે વિનંતિ કરી કે “મહાનુભાવ, આ મારૂં ઘર, આ મારી સ્ત્રી અને આ મારા પુત્ર અને પુત્રી તમારાજ છે. આ ઘરમાં રહી તમે મારા ઘરને અને કુટુંબને પવિત્ર કરો.” દેવશર્માની આવી મધુરવાણી સાંભળી યુધિષ્ટિર પિતાના કુટુંબ સાથે તેને ઘેર રહ્યા હતા. પાંડે. ઉપરથી બ્રાહ્મણને આચાર પાળતા હતા, પણ અંદર તેઓ પરમ આહંત હતા. કુંતી અને દ્રૌપદીએ તેના ઘરમાં રહી તે Page #465 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪). જૈન મહાભારત બ્રાહ્મણની સ્ત્રી સાવિત્રીની સારી પ્રીતિ મેળવી હતી. જાણે એકજ કુટુંબના હોય તેવી રીતે તેઓ બધા વર્તતા હતા. દાદર અને ગંગા એ બ્રાહ્મણના પુત્ર અને પુત્રી હતા. તેઓ પણ પાંડને અને કુંતી તથા દ્રૌપદીને પોતાના વડિલ હેય તેમ માનતાં હતાં. કુંતી અને દ્રૌપદી. દામોદર અને ગંગાને પિતાના સંતાનની જેમ ગણતા હતા. માયાળુ અને પ્રેમી એવા દેવશર્માના ઘરમાં રહી અને તેના કુટુંબના સહવાસથી પાંડવે પિતાના રાજ્યસુખને પણ વિસરી ગયા હતા. અને ત્યાં પૂર્ણ સંતોષથી રહેતા હતા. આજે દેવશર્મા અને તેની સ્ત્રી સાવિત્રી શોકાતુર થઈ ગયાં છે. તેમના હૃદયમાં ભારે સંતાપ પ્રગટ થયું છે. જ્યારે દેવશર્મા અને તેની સ્ત્રી બહુશેક કરતાં હતાં, તે વખતે જે સ્ત્રી આવી હતી, તે કુંતી હતી. તે જોઈ કુંતીના હૃદયમાં દયા આવી અને તેણુએ દેવશર્માને પુછ્યું, “ભાઈ દેવશર્મા, તમે સ્ત્રી પુરૂષ આજે આટલે બધે શોક કેમ કરે છે? આવો મહાશક ઉત્પન્ન થવાનું શું કારણ છે? તે કૃપા કરી જણાવે.” કુંતીનાં આવાં વચન સાંભળી દેવશર્મા બોલ્ય– દેવી, આ એકચકાનગરીમાં પૂર્વે એક વખતે પાષાણવૃષ્ટિ થવા લાગી અને તે પછી પ્રલયકાળના જે વરસાદ વરસવા લાગે. આથી સર્વ પુરવાસિઓ આકુળ-વ્યાકુળ થઈ ગયા. વરસાદની સાથે વૃક્ષોને જડમૂળમાંથી ઉખેડી નાખે તે પ્રચંડ પવન વાવા લાગ્યા. તે પવનના રાસવાટાથી સર્વ લેકે ભયભીત થઈ અકળાઈ ગયા. સ્ત્રીઓ પોતાના પતિને અને Page #466 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવતદાન. (૪૧૫) '' આળકા માબાપને વળગી પડ્યાં. સજના એ અરિષ્ટ દૂર કરવાને પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. પછી રાજા અને સર્વ લેાકેા એકઠા થઇ અંજિગ જોડી ઉંચે સ્વરે માલ્યા~~ કાઇ રાક્ષસ અથવા યક્ષ આ નગરી ઉપર કાપ પામ્યા હાય તે અમારી ઉપર દયા કરો. ” રાજા અને લેાકેાની આવી પોકારપૂર્વક પ્રાર્થના સાંભળી એક ક્રુર રાક્ષસ આકાશમાર્ગે પ્રગટ થયા. કૃષ્ણવર્ણ અને પીળા નેત્રવાળા એ રાક્ષસને જોઇ લેાકેા ભયાકુળ થઈ કંપવા લાગ્યા. અને નમ્ર થઈ તે રાક્ષસ પ્રત્યે ખેલ્યા—— મહાભાગ, તમે કેાણુ છે ? કેાઈ દેવ છે કે દાનવ છે ? સ્મા પુરીના સંહાર શા માટે કરી છે ? મહાત્મા પુરૂષ પાપકારને માટે પાતે દુઃખી થાય છે, પણ બીજાને દુ:ખ આપતા નથી. ” લેાકેાનાં આવાં વચન સાંભળી તે આકાશમાં આવ્યે - હું અક નામે વિદ્યાધરાના રાજા છું. મે અનેક દુ:સાધ્ય વિદ્યાએ સાધ્ય કરી છે. તે વિદ્યાઓનુ કૈાતુક જોવાને આ નગરીને સંહાર કરવાની મારી ધારણા છે. માટે તમે સર્વે પાતપેાતાના ઇષ્ટદેવની આરાધના કરી લ્યે. હવે થાડા વખતમાં શિલાઓની વૃષ્ટિથી તમે ચુજ્જુ થઈ જોા ” તે મકરાક્ષસનાં આવાં વચન સાંભળી લેાકા દીન થઇને ત્યા— હું વિદ્યાધરાધીશ, માત્ર વિદ્યાનું કૌતુક જોવા આ નગરીના સંહાર કરવા યાગ્ય નથી. ક્રીડાને માટે મનોહર મેહેલ તાડી પાડવા, એ સારૂં કામ ન કહેવાય. ભસ્મને માટે ચંદનવનને બાળી નાંખવુ, તે અયોગ્ય કહેવાય. 99 66 66 Page #467 -------------------------------------------------------------------------- ________________ (૪૧૬ ) જૈન મહાભારત. આવી પાપ બુદ્ધિ દૂર કરો. આ નગરીના સંહારને બદલે તમારે જે કાંઇ સેવા કરાવવાની હાય, તે અમને કહેા. ” લેાકેાની આવી ઢીન વાણી સાંભળી મકરાક્ષસ ક્ષ્ા~~ “ પુરવાસીએ, તમારા પ્રાણનું રક્ષણ કરવાના માત્ર એકજ ઉપાય છે. જો તમારે મારી કૃપા સંપાદન કરવી હાય તે ભૈરવ નામના અરણ્યમાં મારે માટે એક પ્રાસાદ નિર્માણ કરા અને તેમાં નિત્યે કેટલાએક ઉપહાર સાથે એક મનુષ્યનુ અળિદાન મોકલાવા. જો એમ નહીં કરે તો તમારા વિનાશ થઇ જશે. ” તે રાક્ષસનાં આવાં વચન સાંભળી લેાકાએ તે વાત કબુલ કરી. પછી ભૈરવ નામના અરણ્યમાં એક પ્રાસાદ કરાવ્યા અને તેમાં અકરાક્ષસની મૂત્તિ સ્થાપન કરી. તેમાં પ્રતિદિન મનુષ્યનુ મળિદાન આપવાની ગોઠવણ કરી. હે કુંતી માતા, તે દિવસથી તે અકરાક્ષસને હમેશાં એક મણ ભાત અને એક માણસનુ મળિદાન, વારા પ્રામાણે માકલવામાં આવે છે. આજે તે ક્રૂર રાક્ષસનું અળિદાન થવાના મારા વારં આવ્યા છે. રાજાની આજ્ઞાથી હું આજે અળિદાનરૂપ થઈ ભૈરવવનમાં જવાના છું. આથી આ મારૂં કુટુબ શાકાતુર અની ગયું છે અને તે કુટુંબના વિયેાગથી હું પણ દીલગીર થાઉં છું. હું તે ભયંકર રાક્ષસના ભક્ષ થવા જવાનો છું, એવું ધારી આ મારી પવિત્ર સ્ત્રી મને વારંવાર કહે છે કે, “ સ્વામીનાથ, તમારા વિના મારૂં જીવન શા કામનું છે. અપત્યવાળી છતાં તમારા વિના પરાભવ પામીશ; માટે એ વિદ્યાધરનું અળિદાન થવા મને જવા દે. કુલીન સ્ત્રીના એવા Page #468 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે માતાપિતા *તમારા અભયદાન અને વિતદાન. (૪૧૭ } ધર્મ છે કે, પોતાના પ્રાણ ત્યાગ કરી પતિના પ્રાણની રક્ષા કરવી. સ્વામીનાથ, તમારી સાથે રહી મેં સારા સારા પદાર્થો ભક્ષણ કર્યા. સારા સુખવિલાસ ભોગવ્યા, અને આ. પુત્ર તથા પુત્રીના મુખ જોયાં. હવે મારે કોઈ સુખની ઈચ્છા. નથી; તે મૃત્યુને ભય શા માટે હોય ? હે નાથ, તમે આનંદમાં રહી આ પુત્ર પુત્રીની રક્ષા કરે અને મને સૌભાગ્ય સાથે મૃત્યુ પામવા દે.” દેવશર્મા આ પ્રમાણે કુંતીને કહેતા હતા, તે સાંભળી તેની પુત્રી ગંગા બોલી ઉઠી–“હે માતાપિતા, તમે બંને આરોગ્ય રહે. હું તે રાક્ષસના મુખમાં જાઉં છું. તમારા. જીવવાથી આ મારો ભાઈ પણ ઉછરી જશે. આ મારી માતા. ક૯૫ સુધી જીવી તમારી સેવા કરશે. હું પુત્રી હોવાથી અંતે પારકી થાપણું છું. તમારે જયારે ત્યારે પણ મને બીજાને ઘેર મેકલવી પડશે. તે કરતાં કુટુંબના જીવનને માટે મારું મરણ થાય તે તે યુક્ત છે.” આ પ્રમાણે કહી ગંગા રૂદન કરવા લાગી. તેવામાં દામોદર બેલી ઉ–“પૂજ્ય માતાપિતા, અને બહેન, તમે કઈ રેશે નહીં. તે રાક્ષસને હું મારી નાંખીશ. અને આપણા કુટુંબને બચાવ કરીશ.” આ પ્રમાણે કહી તે ઉચે સ્વરે રોવા લાગ્યા. પિતાના બંને બાળકેનું રૂદન ઈ દેવશર્મા અને સાવિત્રી પણ રૂદન કરવા. લાગ્યાં. દેવશર્માના બધા કુટુંબ ઉપર મહાન શેકની મલિન ૨૭ Page #469 -------------------------------------------------------------------------- ________________ (૪૧૮ ) જૈન મહાભારત. છાયા પ્રસરી રહી. અને દશે દિશાઓ શૂન્ય થઈ ગઈ. આ વખતે જેના હૃદયમાં દયાના સાગર ઉછળી રહ્યો છે, એવી કુંતી દેવશર્મા પ્રત્યે ખેલી—દ્વિજવય, ચિંતા કરો નહી. આ તમારા બાળપુત્રના મુખમાંથી જે વાણી નીકળી છે, તે સત્ય થશે. એ ક્રૂર રાક્ષસ સ્વયમેવ મૃત્યુ પામી જશે, એમાં કાઇ જાતના સંશય રાખશે નહી. તમારૂં કુટુંબ કુશળ રહેશે. ભદ્ર, મારાજે પાંચ પુત્રા છે, તે બળવાન અને યુદ્ધમાં કુશળ છે. તેઆમાંથી એકને તમારી વતી હું રાક્ષસની પાસે મોકલીશ. મારા બળવાન્ પુત્ર તે રાક્ષસને અવશ્ય મારશે અને માખા નગરને મરણના દુ:ખમાંથી મુક્ત કરશે. ” કુંતીના આવાં વચન સાંભળી દેવશર્મા હસીને એલ્યેા. 66 માતા, એ જગતૂશત્રુ રાક્ષસ આપણુ બ્રાહ્મણથી હણાય તેવા નથી. તેના ઉગ્ર પરાક્રમની તમને ખબર નથી. તે સૂર્યો સ્ત સમયે આ નગરીમાં આવે છે, તે વખતે જાણે બીજો સૂ ઉદિત થયા હાય, એવા તેના તેજના પ્રભાવ છે. માતા, એવા ઉગ્ર રાક્ષસની પાસે તમારા પુત્રને શામાટે મોકલવા જોઇએ ? ચમના દાસ થવા હુંજ તેની પાસે જઈશ, ’ દેવશર્માનાં આ વચન સાંભળી કુંતી તેને ધીરજ આપી જ્યાં ભીમ હતા, ત્યાં આવી. અને તેની આગળ તેણીએ તે દેવશર્માની કહેલી બધી વાત કહી સંભળાવી. તે સાંભળી ભીમસેન ઉઠી જયાં દેવશર્માનું કુટુંબ બેઠું હતું, ત્યાં આવ્યે ભીમસેને ઉંચે સ્વરે દેવશર્માને કહ્યુ, “ ભાઇ, અમારી Page #470 -------------------------------------------------------------------------- ________________ છે જીવતે રહી થાય. મારા જેવા અભયદાન અને જીવિતદાન. (૪૧૯) પુત્રવતી માતા તમારે પણ માન્ય છે. તે માતા સર્વની ઉપર દયા કરનારી છે, તેથી તમારું દુઃખ જોઈ તે બહુ દુ:ખી થાય છે. તેથી મારી માતાએ કહ્યું છે કે, “જે રાક્ષસથી દેવશર્માના કુટુંબનું રક્ષણ કરશે, તેજ મારે પુત્ર.” માટે હું મારી માતાની ધારણું પૂર્ણ કરવા તત્પર થયે છું. તમે આનંદમાં રહે. તે રાક્ષસની પાસે હું જવાને છું.” | દેવશર્માએ ખિન્નવદને જણાવ્યું, “બંધુ, મારા પ્રાણની રક્ષા કરવા તમારા જેવા બ્રાહ્મણને મેકલી. હું જીવતે રહે, એ કામ મારાથી ન થાય. મારા જેવા બ્રાહ્મણને બદલે તમારે જેવા તેજસ્વી બ્રાહ્મણને નાશ થાય, એ ઇંદ્રનીલમણિનું મર્દન કરી કાચને સંગ્રહ કરવા જેવું છે. હે મહાત્મા, આ તારી ભુજા જોઈ શત્રુઓ ભયભીત થતા હશે પણ એ બક તે બકજ છે. તેને સંહાર કરે બહુ મુશ્કેલ છે. તમારી ભુજારૂપી બંધનમાં જે એ બક આવી જાય તે કેવળી ભગવાને કહેલા વચન સંશયવાળા થાય. એક દિવસે જાણે બીજે સૂર્ય હોય તેવા તેજસ્વી કોઈ કેવળી ભગવાન આ ન ગરીની બાહેર રહેલા પર્વતના શિખર ઉપર આવ્યા હતા. તે ખબર જાણ સર્વ પુરવાસીઓ તેમને વંદન કરવાને ગયા. તે કરૂણાવંત ભગવાને સર્વને ધર્મોપદેશ આપે. તેમના ઉપદેશરૂપ અમૃતના પાનથી સર્વ લોકે હર્ષ પામ્યા. તે વખતે લોકેએ તેમને પુછ્યું કે, “ ભગવાન આ બકરાક્ષસને કોઈ દિવસ ઉપદ્રવ નાશ થશે કે નહિં?” તે સાંભળી કેવળી જેવા તેજવી Page #471 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત (૪૨૦) ભગવાન બેલ્યા–“ પુરવાસિઓ, ઘુતમાં પરાભવ પામી. પાંડે હસ્તિનાપુરથી નીકળી જ્યારે આ નગરી આવી ચડશે, ત્યારે આ એકચકાનગરી નિરુપદ્રવ થશે.” આ પ્રમાણે કહી તે કેવળી ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. તે કેવળીનાં આ વચન સાંભળી લેકે “પાંડ ક્યારે આવશે” એમ તેની રાહ જોવા લાગ્યા. પછી તેમાંથી કેટલાએક “પાંડે હસ્તિનાપુરમાંથી નીકળ્યા કે નહીં,” એ જાણવાને કુળદેવીની પ્રાર્થના કરી હસ્તિનાપુરને રસ્તે ચાલ્યા. માગે જતાં કોઈ એક મુસાફર તેમને સામે મળે. લેઓએ ઉત્કંઠાથી તે મુસાફરને પુછયું કે, “ભદ્ર આ માર્ગ, ને વિષે કઈ પણ સ્થળે પાંડવ સંબંધી કાંઈ પણ વાર્તા તે સાંભળી છે?” મુસાફરે કહ્યું, હું જ્યારે વારણાવતમાં આ વ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓએ રૂદન કરતા મને જણાવ્યું, “ભાઈ, દુર્યોધનના વચનથી લાક્ષાગૃહમાં વાસ કરનારા પાંડુ પત્ર તીવ્ર અગ્નિના વેગથી દહન થઈ ગયા. તે સમયે તેમના વફાદાર સેવકે પણ તે સ્થળે ચિતા કરી બળી મુવા.” આ ખબર સાંભળી મારા મનમાં પણ અપાર દુઃખ ઉત્પન્ન થયું. મુસાફરનાં આ વચન સાંભળી તે લેકે આકંદ કરતા પાછા ફર્યા. પિતાની રક્ષાને માટે નિરાશ થએલા લોકો અને ત્યારે તે દુષ્ટ રાક્ષસના મને રથ પૂરા કરે છે. અને વારા પ્રમાણે આત્મભોગ આપ્યા કરે છે. આથી મને એમ લાગે છે કે, કેવળીની વાણીમાં પણ ફેરફાર થઈ ગયે. ભાઈ, આજે તે રા Page #472 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવિતદાન. (૪૨૧) ક્ષસને મરથ પૂર્ણ કરવાને મારે વારે આવ્યા છે. હું પણ કુળદેવીનું સ્મરણ કરી ત્યાં જવાને તમારી આજ્ઞા માંગું છું. આ પ્રમાણે કહી તે દેવશર્મા બ્રાહ્મણ પોતાના કુટુંબને લઈ કુળદેવતાને નમસ્કાર કરવા ગયે. પછવાડે કુંતીએ ભીમસેનને કહ્યું, “વત્સ, તારા જેવા સમર્થ પુત્ર છતાં હું એક પણ બ્રાહ્મણને અભયદાન આપવાને સમર્થ ન થઈ, એ કેવી દીલગીરીની વાત? જે સમર્થ પુરૂષ સર્વ પ્રાણુઓના રક્ષણ માટે અભયદાનરૂપ ડંકે બજાવે છે, તે પુરૂષને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. જે પુરૂષ વિપત્તિરૂપ મહાનદીમાં પડેલા ઉપકારી પુરૂષને નકાવત્ થઈ તારનાર થતું નથી, તે પુરૂષનું જીવન વ્યર્થ છે. પુત્ર, દેવશર્મા આપણે પૂર્ણ ઉપકારી છે. તેના ઉપકારને બદલે આપવાનો આ સમય છે. જે આપણે આ અવસર ચુકીશું, તે પછી આપણે ધિક્કારને પાત્ર થઈશું, માટે તું પિતે બલિદાનરૂપ થઈ તે રાક્ષસને સ્થાને જા અને ત્યાં જઈને કેવળીભગવાનનું વચન સત્ય “ થાય તેમ કર.” માતાની આજ્ઞા થતાં માતૃભક્ત ભીમસેન સત્વર તૈયાર થયે. માતાના ચરણમાં વંદના કરી એક મણ ભાતને ઉપહાર લઈ, જયાં સુંદર છાયાદાર વૃક્ષે રહેલા છે, એવા બકરાક્ષસના વનમાં જવાને નીકળે. વનની રમણીયતા જેતે જેતે ભીમસેન ચાલતું હતું, ત્યાં કેઇ એક પુરૂષ તેના જેવામાં આવ્યું. ભીમસેને તે પુરૂષને પુછયું, “ભક આ અતિ ઉચ્ચ પ્રાસાદ Page #473 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત, કોને છે? તું કોણ છે? અને જ્યાં રહે છે? બકરાક્ષસનું બળિદાન કયાં મુકાય છે ?”તે પુરૂષે ઉત્તર આપે “જે આ મહેલ છે, તે બકરાક્ષસનો છે. તે એકચકાનગરીના લોકોએ તેને માટે બંધાવી આપે છે. તે સ્થળે તે રાક્ષસને બલિદાન અપાય છે, અને જે પુરૂષ બળિદાનરૂપે આવે , તે આ શિલા ઉપર બેસે છે. હું પુરવાસિઓની આજ્ઞાથી આ મહેલની રક્ષા કરું છું. માહાત્મન, તમને જોઈ મને વિચાર થાય છે કે, તમારા જેવી પ્રચંડ આકૃતિને ધારણ કરનારે કે પુરૂષ અહીં બલિદાન થવા આવ્યું નથી. મરણને માટે આવેલા કેઈપણ તમારી જેમ હર્ષિત મુખવાળો મારા જેવામાં આવ્યું નથી.” " આ પ્રમાણે ભીમસેન અને તે પુરૂષ વાતચિત કરતા હતા, તેવામાં “આગળ ચાલ આગળ ચાલ” એ ભયંકર શબ્દ અકસ્માત સાંભળવામાં આવ્યે. તે સાંભળી પેલા રક્ષકે ભીમસેનને કહ્યું, “ભદ્રા એ રાક્ષસ આવે છે. હું હવે અહિંથી દૂર થઈ જાઉં છું” એમ કહી તે રક્ષક અદશ્ય થઈ ગયે. રાક્ષસને આવતે જોઈ હૃદયમાં નિર્ભય એ ભીમ પેલી વધશિલા ઉપર પલંગની જેમ નિ:શંકપણે લાંબો થઈને સૂતે તેવા માં બકરાક્ષસ પિશાચ પ્રેતની સાથે તેની પાસે આવી પહૈ. તેણે ભયાનક મુખકરી ભીમસેનની સામે જોયું. ભીમની ભયંકર આકૃતિ જોઈ રાક્ષસ પિતાના મનમાં વિચાર કરવા લાગ્ય–“આ પુષ્ટ અને મેટા પેટવાળ મજબુત પુરૂષ કે જે આ શિલા ઉપર સમા પણ નથી. તે બલિદાન Page #474 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવિતદાન. (૪૨૩) માં મળવાથી આજે ઘણા દિવસના સુધાતુર એવા મારા સં. બંધીઓ મારી સાથે તૃપ્ત થશે.” આવું ચિંતવી હૃદયમાં પ્રસન્ન થતા રાક્ષસે ભીમના શરીર ઉપર બચકું ભર્યું. વજના જેવા ભીમના શરીરને કાંઈ થયું નહિં. અને બકરાક્ષસના દાંત પડી ગયા. આથી તે ઘણે વિસ્મય પામી ગયે. પછી તેણે પોતાના નખ વડે ભીમના શરીરને વિદારણ કરવા માંડયું. પણ શરીરને કાંઈપણ થઈ શકયું નહિં અને તેના તીવ્ર નખ તુટી પડ્યા. આ જોઈ બકરાક્ષસ આશ્ચર્ય પામી ગયે. તેણે પોતાના પરિવારને કહ્યું, “આજ સુધીમાં મેં આ કેઈમજબુત પુરૂષ જે નથી. માટે એને ઉપાડી આપણા સ્થાનમાં લઈ ચાલે, ત્યાં થી એના શરીરના કટકા કરી આપણે ભક્ષણ કરીશું” રાક્ષસની આવી આજ્ઞાથી તેઓએ ભીમના સ્થલ શરીરને ઉપાડ્યું, પણ તેના ભારથી તેઓના મુખમાંથી રૂધિરનું વમન થઈ ગયું અને તેઓ પૃથ્વી ઉપર અથડાઈ પડ્યા. પછી બકરાક્ષસ ઘણું બળ કરી ભીમને ઉપાડી માંડ માંડ પોતાના સ્થાનમાં લઈ ગયે હતે. અહિં દેવશર્મા ઈષ્ટદેવની પ્રાર્થના કરી સાથુવાદને પિતાના કુટુંબની છેલી ભેટ લઈ રૂદન કરતે કરતે દરવાજા પાસે આવ્યું, ત્યાં ઉપહારનું ગાડુ તેના જેવામાં આવ્યું નહીં. તેથી આકુળ-વ્યાકુળ થઈ રાક્ષસના વન તરફ દેડ્યો. તેણે વધસ્થાનની શિલા ઉપર જોયું, ત્યાં તેની પાસે એક ગદા પડેલી અને તેની આસપાસ કેટ Page #475 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાલારત. (૪૨૪) લાંએક પગલાં પડેલાં જોયાં. તે વખતે પેલે દેવળ નામે રક્ષક તેના જોવામાં માન્યો, એટલે તેને પુછ્યુ, “ભદ્ર, અહી રાક્ષસ આવ્યો હતા કે નહિ ? તથા તેના ભક્ષ માટે કોઈ મનુષ્ય આવ્યું હતું કે નહીં? રક્ષકે કહ્યુ, “ ભાઇ, કાઇ મજબૂત સ્થૂલ શરીરવાળા પુરૂષ આવ્યા હતા. તે આવી નિ ભય થઇ આ શિલા ઉપર સૂઈ ગયા હતા. એટલામાં રાક્ષસ આવી તે પર્વત જેવા પ્રૌઢ પુરૂષને ઉપાડી લઈ ગયા છે. હવે તેા તેના કટકેકટકા કરી ભક્ષણ કરી ગયા હશે. અળિદાનના વધ્યવેષ તા તે પહેરેલા છે, તે ઉપરથી લાગે છે કે, તે પરાપકારી મહાન પુરૂષે તારે બદલે પ્રાણ ત્યાગ કર્યાં હશે. રક્ષકનાં આવાં વચન સાંભળી દેવશર્મા ઘણા દિલગીર થઇ ગયા. તેણે ઉંચે સ્વરે કહ્યું,—“અરે ભાઇ, તે પાપકારને માટે પ્રાણદાન આપ્યું, તે ઘણું સાહસ કર્યું. મહાબાહુ, મારી ઉપર મોટા ઉપકારનું ઋણ ચડાવી તું રાક્ષસને ઘેર ગયા, એ બહુ ખાટું થયું. ખંધુ, તારા પ્રાણ કીંમતી હતા. તુ એકલા મા વિશ્વના પ્રાણ બચાવવાને સમર્થ હતા. તે મારા એકલાના પ્રાણની રક્ષા શા માટે કરી? હવે મારા પ્રાણની રક્ષા કરવાનુ` શુ` પ્રયાજન છે? અરે મે ઘાસના ભૂષણને માટે એક મહાન્ અમૂલ્ય મણિ ગુમાવ્યા. "" આ પ્રમાણે શાક કરતા દેવશર્માએ ત્યાં આવી ચડેલા કાઈ માણસની સાથે કુંતીને તે ખબર પહોંચડાવ્યા. આ ખબર સાંભળતાંજ શોકાતુર થયેલી કુંતી પેાતાના ચાર પુત્રા Page #476 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને વિતદાન. (૪૨૫ ) અને દ્રૌપદીને લઇ જયાં દેવશર્મા હતા; ત્યાં આવી. સ પાંડવકુટુંબ અન્નુપાત કરી વિલાપ કરવા લાગ્યુ. દેવશર્માએ શાકાતુરવદને ગદ્ગદ્ ક ઠે યુધિષ્ઠિરને જણાવ્યું,–“મહારાજ, તમે વિશ્વની રક્ષા કરવાને સમર્થ છે. તમારા ભાઇ મારા પ્રાણની રક્ષા કરવા માટે રાક્ષસના ભાગ થઈ પડયા. તેણે બહુ ખાતુ કામ કર્યું. હું મારા ઇષ્ટદેવને નમસ્કાર કરવા ગયા, તે અવકાશના લાભ લઇને દયાળુ પુરૂષ ચાલી નીકળ્યો અને તેણે મારા ક્ષુદ્ર પ્રાણને માટે પેાતાના અમૂલ્ય જીવનના ભાગ આપ્યા. જો ' ઇષ્ટદેવને નમસ્કાર કરવા ગયા ન હેાત તા આ બનાવ અનત નહીં. ” t દેવશર્માની આવી ખિન્નતા જોઇ યુધિષ્ઠિર મેલ્યુંા— મહારાજ, તમે પશ્ચાત્તાપપૂર્વક ચિંતા કરશે નહીં. મારા ભાઈને તે રાક્ષસ કાંઇ પણ કરી શકશે નહીં. મારા ભાઈના પરાભવ કરી શકે તેવું રાક્ષસમાં સામર્થ્ય નથી. અંધકાર શુ સૂર્ય ને દખાવી શકે ? મારા ભાઇની પ્રચંડ ભુજામાં એક અકરાક્ષસ બગલાની જેમ દબાઇને મૃત્યુ પામી જશે. ” આ પ્રમાણે યુધિષ્ઠિર દેવશર્માને કહેતા હતા, ત્યાં આકાશમાંથી ધ્વનિ કરતુ એક માટુ મસ્તક તેમની પાસે પૃથ્વીપર પડયું. તેના આઘાતથી ભૂકંપ થવા લાગ્યા. સર્વે સંભ્રાંત થઈ તેને જોવા લાગ્યા, ત્યાં મસ્તક ઉપર ભીમના જેવાં ચિન્હ જોવામાં આવ્યાં. આ ભીમનુંજ મસ્તક છે ’ એમ ખાત્રી થવાથી યુધિષ્ઠિર વગેરે સર્વ પાંડવકુટુબ ચે Page #477 -------------------------------------------------------------------------- ________________ (૪૬). જૈન મહાભારતસ્વરે રૂદન કરવા લાગ્યું. કુંતી અને પદી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયાં. બંધુપ્રેમી યુધિષ્ઠિરે ઉચે સ્વરે વિલાપ કરતાં કહ્યું “અરે ! આ શો જુલમ થયે ? મારે પરાક્રમી વીરબંધુ કે જેણે હેડંબરાક્ષસને ક્ષણમાં મારી નાંખ્યું હતું, તે આ બકરાક્ષસથી કેમ પરાભવ પામ્યા હશે ? અરે બંધુ! તારે ઉપકાર અમારાથી કદિપણ ભુલાય તેમ નથી. તે અમને વનમાં ખાંધ ઉપર ચડાવી મોટી સહાય આપેલી છે. તારા વિના અમને આ દુ:ખી અવસ્થામાં કેણ સહાય કરશે ? આ વનવાસરૂપ મહાસાગરમાં તું અમારે વહાણરૂપ હતે.” આ પ્રમાણે યુધિષ્ટિર વિલાપ કરતો હતો, તેવામાં કુંતી અને દ્વિપદી મૂછમાંથી મુક્ત થઈ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં. પછી પતિના મરણથી વિહળ થયેલી દ્રપદીએ પતિની સાથે સહગમન કરવાને ચિતા રચવા માંડી. તેની સાથે યુધિષ્ઠિર વગેરે પાંડવો અને કુંતી પણ મરવાને તૈયાર થયાં. “આ બધાના મરણને હેત હુંજ છું એમ વિચારી દેવશર્મા બ્રાહ્મણ પણ મરવાને શરણ થવા તૈયાર થયે. આ વખતે અચાનક પર્વતની ગુફામાંથી ભયંકર શબ્દ સાંભળવામાં આવ્યું. તે સાંભળી યુધિષ્ઠિરના મનમાં શંકા થઈ કે, તે બકરાક્ષસ ભીમને સંહાર કરી અમને મારવા આવે છે. તેથી યુધિષ્ઠિરે અર્જુનને તૈયાર થવાની આજ્ઞા કરી. સર્વ પાંડવકુ ટુંબ અને પેલે દેવશર્મા ચક્તિ થઈ ચારે દિશાઓમાં જોવા લાગ્યા. આ વખતે ત્યાં આવેલી સાવિત્રી પોતાના પતિની સાથે ચિતા ખડકતી હતી, તેણુને દેવશર્માએ કહ્યું—“પ્રિયે, Page #478 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને વિતાન (૪૨૭ ) આ સર્વ ઉત્પાતનું કારણ હું છું. આ પવિત્ર કુટુંબના એક સંબંધીને મારાથી અઢશ્યપણે મારી નાંખ્યા પણ આ લાકોનું મરણ મારાથી પ્રત્યક્ષપણે જોઇ શકાશે નહીં. કાંતા હું મૃત્યુને શરણ થાઉં અથવા આ રાક્ષસની સામે જઇ તેના ભાગ થઇ પડે. ” 6 " દેવશર્મા આ પ્રમાણે સાવિત્રીને કહેતા હતા, તેવામાં તા ભીમસેન ગર્જના કરતા તે સ્થળે પ્રગટ થઇ ગયેા. ભીમને જોતાંજ સવે રેશમાંચિત થઇ મહાન ંદ પામી ગયા. તે વખતે યુધિષ્ઠિર આનદના આવેશમાં ખાલી ઉચે—અરે તે અધમ રાક્ષસની શી પ્રખળતા હાય, કે જે મારા બળવાન્ ભાઈને મારી શકે ? અમે પાંચે ભાઈના પ્રત્યેકના જન્મ વખતે આકાશવાણી થઇ હતી કે, · આ પાંચેના અજય થશે.’ શું એ આકાશવાણી મિથ્યા થાય ? આ પાંચે ભાઇએ પાંચમી ગતિને પ્રાપ્ત થશે, ' એમ જ્ઞાનીમુનિઓએ પણ અમારા માટે ભવિષ્યવાણી કહેલી છે, એ શુ વૃથા થઈ શકે?” વીર યુધિષ્ઠિર આ પ્રમાણે કહેતા હતા, ત્યાં ભીમ આવી તેનાં ચરણમાં નમી પડ્યો. અને બીજા ભાઈઆને તેણે આલિંગન કર્યું. સર્વ ભ્રાતાએ અતિ પ્રીતિથી પરસ્પર મળ્યા અને પરસ્પર કુશળ સમાચાર પુછી અંતરમાં આનંદિત થવા લાગ્યા. અર્જુનના પુછવાથી ભીમસેને પેાતાની સર્વ હકીકત સર્વને કહી સ ંભળાવી. આ વખતે ભીમસેને પેાતાના કુટુંખમાં દ્રૌપદીને જોઇ નહી, એટલે તેણે આમ ષ્ટિ ફેરવવા Page #479 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૪૨૮ ) માંડી, ત્યાં ઘણે દૂર જ્યાં ચિતા ખડકેલી હતી, ત્યાં દ્રપદીને ઉભી રહેલી જોઇ, ભીમસેન ત્વરાથી ત્યાં ગયા. એટલે દ્રોપદી સભ્રમથી રાક્ષસને આવેલેા જાણી ક્રોધ કરી એલી—“ અરે અધમ રાક્ષસ, તું મારાથી દૂર રહે. તે આ પુત્ર ભીમસેનને મારી નાંખેલ છે, તેથી હું તારૂ મુખ જોવાને ઇચ્છતી નથી. તારા જેવા અધમ આત્માને ન જોવા, એટલા સારૂ જ મે મારાં નેત્રા મીથ્યા છે. જે હાથે તે મારા પ્રાણનાથના વધ કર્યા છે, તે હાથના મને સ્પર્શી કરીશ નહી. જ્યારથી મારા સ્વામી મૃત્યુ પામ્યા છે, ત્યારથી હું' પણ મરેલીજ છું. અરે દુરાત્મા, તુ મરેલીને મારવા શું આવ્યા છે ? હું હવે મારા પ્રાણનાથની પાછળ જાઉં છું. તું સ્પર્શી કરી મારા પવિત્ર અંગને મિલન કરીશ નહી. દ્રોપદીનાં આવાં વચન સાંભળી ભીમે વિચાયું કે, “ આ રમણી મને શત્રુ આવેલા જાણી બેલી છે. એની ભ્રાંતિ દૂર કરવાને મારે બેલવું જોઇએ. ” આવું વિચારી ભીમસેન મધુર સ્વરે આણ્યેા—“ ભદ્રે, કાંઇપણ ભય રાખીશ નહિં. હું રાક્ષસના ક્ષય કરનાર તારા પ્રિયતમ છું. ” આ વચન સાંભળતાંજ દ્રોપદીએ પોતાનાં નેત્ર ઉઘાડ્યાં. ત્યાં પેલું મ સ્તક અદૃશ્ય થયેલું જોયુ અને ભીમસેનને આગળ ઉભેલે જોયા. તે જોતાંજ પાંડવરમણી અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તેણીએ મનમાં વિચાર્યું -“ અરે, મારા પ્રાણનાથ તા મારાગ્ય છે. અને પેલુ મસ્તક તા માયાવી હતું. મેં દુર્ભાગ્યાએ Page #480 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને વિતદાન. ( ૪૨૯ ) મારા પતિનું અનિષ્ટ ધાર્યું. ” આ પ્રમાણે ચિંતવી અને મનમાં લજ્જા પામી પ્રસન્નવદના દ્રાપદીએ પેાતાના પતિને માલિંગન આપ્યું. પેાતાની પ્રિય સુંદરીના અલિગનથી ભીમસેનના યુદ્ધપરિશ્રમ દૂર થઇ ગયા. એવામાં બકાસુરના વધથી દેવતાઓએ આકાશમાં વિજ્યવાજા વગાડ્યાં. તે નાદ ભીમસેનના સાંભળવામાં આવ્યા. દેવતાઓના વાદ્યોના નિ સાંભળી એકચક્રાનગરીના રાજાએ અનુમાન કર્યું કે, નિશ્ચે અકરાક્ષસ મરણ પામ્યા. એ ખુશાલી આખી નગરીમાં પ્રવત્તી રહી. પછી રાજા પુરવાસિઓ સહિત વિવિધ પ્રકારના માંગલ્ય પદાર્થો લઇ જ્યાં પાંડવા રહેલા હતા, ત્યાં આણ્યે. ભીમસેન, યુધિષ્ટિર વગેરે પાંડવા એકત્ર થઇ બેઠા. રાજા, પ્રધાન અને નગરીની પ્રજાએ આવી પાંડવાની આગળ ભેટ ધરી અને તેમણે વિનયથી કહ્યું,— મહાત્મા, આજ તમે સર્વ પ્રજાના કુટુ એને મરણથી ઉગાર્યા છે. આ નગરીની સર્વ પ્રજાને મોટું અભયદાન આપી તમે તમારા માનવ જીવનને કૃતાર્થ કર્યું છે. ” રાજાએ કહ્યુ, “ મહાત્મા, આ એકચક્રાનગરીની પ્રજાના પ્રાણદાનનું સદાવ્રત માંડી અપાર પુણ્ય માંધનારા એવા તમારૂ સદા કલ્યાણ થાએ. ” પછી રાજાએ કુ તીને ઉદ્દેશીને કહ્યુ, “ જ્યારથી આ ભાગ્યવતીમાતા, આ નગરીમાં આવ્યાં છે, ત્યારથી મારી પ્રજામાં ઘેરઘેર આનંદ વર્તાઇ રહ્યો છે. તેમાં વળી મકરાક્ષસને યમરાજને ઘેર પહાંચાડ્યો, તેથી સર્વ પ્રજામાં અધિકાનંદ પ્રવત્યો છે. આ તમારા ઉપકારની સાથે આ દેવશર્મા અને સાવિત્રીના ઉપ "" "" Page #481 -------------------------------------------------------------------------- ________________ (૩૦) જૈન મહાભારતકાર પણ અમે માનીએ છીએ. કે, જેઓએ તમારા જેવા પોપકારી અતિથિને ઘેર રાખી સર્વ પ્રજાને ઉદ્ધાર કરાવ્યું છે. આ વખતે યુધિષ્ઠિરે ભીમની સામે આંગળી કરીને કહ્યું, મહારાજા અને પ્રજાજને, આ મારા ભાઈ ભીમસેને બકરાક્ષસને મારી તમારો ઉપકાર કર્યો છે, માટે તેને ધન્યવાદ આપે.” તે વખતે લેકે નેત્રમાં હર્ષાશ્ર લાવી ભીમસેનને જેવાને ઉભા થયા. તેમણે અંજળિ જેડી ભીમસેનને કહ્યું, મહાનુભાવ, એ પ્રચંડ રાક્ષસને આપે શી રીતે માર્યો? તે વૃત્તાંત સાંભળવાની અમારી ઇચ્છા છે” લેકેનાં આ વચને સાંભળી ભીમસેને વિચાર્યું કે, “મારા પરાક્રમની વાત હું મારા મુખે કહ્યું, તે એગ્ય ન કહેવાય, તેમાં મારી લઘુતા છે.” આ પ્રમાણે વિચારી ભીમ કાઈ બે નહિં, તેવામાં એક તરૂણ અને એક વૃદ્ધ, એવા બે પુરૂષ આકાશમાંથી ઉતરી પડવાની સન્મુખ ઉભા રહ્યા. તેઓમાં જે વૃદ્ધ હતું, તે યુધિષ્ઠિર પ્રત્યે બેલ્યા–“મહાત્મા, બકરાક્ષસને દુબુદ્ધ નામે મંત્રી છું અને આ યુવાન પુરૂષ તે મહાબળ નામે બકરાક્ષસને પુત્ર છે. જે વખતે બકરાક્ષસ મરાયે, તે વખતે તે લંકાપુરીમાં હતું. જ્યારે તે લંકાથી પાછો આવ્યો અને પિતાના પિતાને મૃત્યુ પામેલે જે, ત્યારે તેણે મને પુછયું કે, “મારા પિતાને કેણે વધ કર્યો?” તે વખતે મેં તેને કહ્યું કે, “મહાબળ, તારા પિતાએ નિત્યના ભક્ષ માટે કઈ મજબુત અને બળવાન પુરૂષને લાવવા અમને આજ્ઞા કરી કે, “આ પુરૂષને આપણું સ્થાન ઉપર લાવે.” Page #482 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવિતધન. (૪૩૧) તેની આજ્ઞાથી અમે તે મજબૂત પુરૂષને માંડમાંડ સ્થાન ઉપર આર્યો હતે. પછી તે પુરૂષ મહાક્રોધ કરી છે કે, અરે દુષ્ટ, નિરપરાધીને નાશ કરનારા એવા તારૂં આયુષ્ય આ જના દિવસનું છે. હું તને કહું છું કે, તું મારી પર પ્રહાર કરી તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે રાક્ષસે તેના વજ સમ અંગ ઉપર અને પ્રહાર કર્યો. ખફના તે સો કટકા થઈ ગયા અને તે પુરૂષ અક્ષત રહ્યો. પછી તેણે પોતાના અતુલ અળથી બકરાક્ષસ ઉપર મુષ્ટિનો ઘા કર્યો. એકજ ઘાએ તે પર્વતની જેમ તુટી પડ્યો. હે વત્સ, તારા પિતાના મરણથી નાયક વગરનું બધુ સૈન્ય આકુળ વ્યાકુળ થઈ ગયું. તે સમયે “કપટથી તે પુરૂષના કુળને હું સંહાર કરોશ’ એવું ધારી મેં એક સુમાય નામના રાક્ષસને મેક. તે મારી આજ્ઞાથી કાર્યસિદ્ધિ કરવા ગયે. એટલામાં તે બકાસુર સાવધાન થઈ બેઠે થયે. અને તેણે ક્રોધથી પોતાની ભુજાવડે તે પુરૂષને નીચે નાંખે અને તે તેના વક્ષસ્થળ ઉપર ચડી બેઠે. તેને મૃતપ્રાય થયેલે જાણી બકાસુરે ગર્જના કરી. તે જોઈ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. તે વખતે પેલા સુમાયરાક્ષસે તે પુરૂષનું કત્રિમ મસ્તક ત્યાં નાંખ્યું. અને તારા પિતાનું પરાકમ વધતું ચાલ્યું. આ વખતે પેલે મૃતપ્રાય થઈ પડેલે પુરૂષ બેઠો થયો અને બકરાક્ષસને ગેળાંટ ખવરાવી તેની છાતી ઉપર ચડી બેઠે. અને તે મુષ્ટિ ઉગામી બે“અરે દુષ્ટ, તારા પગમાં એક કાંટો વાગે છે, તે તને . Page #483 -------------------------------------------------------------------------- ________________ (૪૩૨) જૈન મહાભારત કેવું દુઃખ થાય છે તે તું લોકેના પ્રાણ હરણ કર વાનું મહાપાપ કરતાં કેમ વિચારતો નથી ? રાવણે આહંતધર્મથી પવિત્ર કરેલા કુળને તું કુકર્મથી કલંકિત કરે છે, તથાપિ જે તું આજથી આ દુષ્ટ કર્મ કરવું ત્યજી દે, તો હું તને અભય કરૂં” તે પુરૂષનાં આવાં વચન સાંભળી તારે પિતા વધારે ક્રોધાયમાન થઈ બે-“મૂઢ, તું મને શું ઉપદેશ આપે છે? હું આજે કુટુંબ સુધાતુર છું. માટે હમણાં તારું ભક્ષણ કરી પછી તારા સર્વ પ્રશ્નનો ઉત્તર આપીશ” આવાં સ્વામી બકરાક્ષસનાં વચન સાંભળી તે પુરૂષે કહ્યું, “દુરાચારી, હવે તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. માંસ અને મને દિરાને સેવનારા પ્રાણુને કદિપણુ કલ્યાણ સંપત્તિ થતી નથી.” આ પ્રમાણે કહી તે પુરૂષે વજાના જેવી મુષ્ટિને પ્રહા૨ કર્યો, જેથી તેનું મસ્તક ભેદતાં તે મૃત્યુને વશ થઈ ગયા. પેલે સુમાયરાક્ષસ પિતાની વિદ્યાથી થયેલું વર્તમાન જાણું તત્કાળ વેગથી મારી પાસે આવ્યા. તેણે આવી તમારે બધો વૃત્તાંત જણાવ્યું. પછી આ બકરાક્ષસનો પુત્ર મહાબળ પિતાના પિતાનું વૈર લેવાને અહીં આવે છે. અહીં આવતાં મેં તેને માર્ગમાં સમજાવ્યું છે કે, “એ બળવાન પુરૂષની સાથે વૈર કરવું યેવ્ય નથી. તું ભક્તિથી તારી કુળદેવીની પૂજા કરી પ્રશ્ન પુછી નિશ્ચય કરી લે.” પછી તેણે કુળદેવીની ઉપાસના કરી એટલે તે દેવીએ પ્રસન્ન થઈ તેને જે કહ્યું છે, તે આ મહાબળ પિતેજ તમને કહેશે.” Page #484 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને વિતદાન. (૪૩૩) ( આ પ્રમાણે કહી તે દુબુદ્ધિ વાગવ્યાપારથી વિરામ પાપે, એટલે મહાબળ વિનયથી યુધિષ્ઠિર પ્રત્યે બેમહાનુભાવ, આરાધના કરી પ્રસન્ન કરેલાં મારાં દેવીએ મને પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “વત્સ, તું કોધનો ત્યાગ કરી ક્ષમાનું સેવન કર. અને સભાવ ધારણ કરી પાંડની પાસે જઈ તેઓનું શાંત્વન કર. એ પાંડ વીર પુરૂષ છે. તેઓ મહા બળવાન અને શત્રુઓના સમૂહને નાશ કરનાર છે. એમને પ્રસન્ન કરવાથી તેને ભક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થશે. તારા મરનાર પિતાને પણ મેં કહ્યું હતું કે, તે કદિ પણ પાંડનો પ્રતિપક્ષી થઈશ નહીં. જે તું ભક્તિથી તેઓની સેવા કરીશ તો કલ્પવૃક્ષની જેમ તને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. અને જે તું તેમને પ્રતિપક્ષી થઈશ તો તેઓ તને વિષવૃક્ષ તુલ્ય થશે. જે તારે પિતા મનુષ્યવધનો નિયમ છોડી દેવા તત્પર થયે હોત તો ભીમસેન તેને મારતા નહીં. પણ જે બનવાનું હતું તે બન્યું. હવે તું નમ્ર થઈ પાંડવોને પિતા તુલ્ય જાણી નમસ્કાર કર. તેઓ તને પુત્રવત્ માની તારૂં હિત કરશે. સપુરૂષે કદિ વૈરી શરણે આવે તો પણ તેનું હિત કરે છે. આ પ્રમાણે દેવીના ઉપદેશથી જેના હૃદયમાં આપ પાંડ તરફ ભક્તિ ઉત્પન્ન થયેલી છે, એ હું બકાસુરનો પુત્ર મહાબળ આપને શરણે આવ્યો છું. પછી દુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “મહાનુભાવ, આ કુમાર ઉપર દયા કરી તમે એનું રક્ષણ કરે.” આ વાત સાંભળી સર્વ પુરવાસીઓ આશ્ચર્ય પામી ગયા અને ૨૮ Page #485 -------------------------------------------------------------------------- ________________ (૪૩૪) જેન મહાભારત. ભીમસેનને ધન્યવાદ આપવા લાગ્યા. આ વખતે સર્વના સાંભળતાં ભીમસેન બે –“મહાબળ, તું આ મારાષ્ટ બંધુ યુધિષ્ઠિરને પગે લાગ. અને આજથી મનુષ્ય હિંસાનો ત્યાગ કર.” ભીમનાં આવાં વચન સાંભળી મહાબળ મનુષ્યવધ નહીં કરવાનો નિયમ લઈ યુધિષ્ઠિર રાજાને ચરણે લાગે. અહિંસાંદ્રત લેવાથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે મહાબળને તેના પિતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો. આ સર્વ વૃત્તાંત સાંભળી એકચકાનગરીના રાજાને અને સર્વ પ્રજાને નિશ્ચય થયો કે, “જેઓની સત્કીનિ દશે દિશાઓમાં નૃત્ય કરી રહી છે, એવા આ મહાન પુરૂષે તે પાંડજ છે.” પછી રાએ અને પ્રજાએ પાંડવોનો એકચકાનગરીમાં મોટા ઉત્સવ સાથે પ્રવેશ કરાવ્યું. તે પ્રસંગે એકચકાનગરીની સર્વ પ્રજાએ પિતાને અભયદાન આપનાર પાંડવોના પ્રવેશોત્સવમાં મેટે ભાગ લીધો હતો અને આખી નગરીને ધજા, પતાકા, તોરણ અને સ્વસ્તિકથી શણગારી હતી. નગરની રમણીઓ ઉલટભેર પાંડના પવિત્ર દર્શન કરવાનું શ્રેણીબંધ આવી હતી. અને “આ નગરની પ્રજાને જીવિતદાન આપી અભય કરનાર અને બકરાક્ષસનો વધ કરનાર આજ શ્રેષ્ઠ પુરૂષ છે.” એમ કહી ભીમસેનને પ્રેમસહિત નિરખતી હતી. એકચકાનગરીને રાજા મેટી ધામધૂમથી પાંડેને પોતાના દરબારમાં લઈ ગયે હતો. ધર્મવીર યુધિષ્ઠિરે પાંચ છ દિવસ રાખી બકાસુરના પુત્ર મહાબળને પછી પિતાના રાજ્યમાં મેક હતો. પ્રતાપી Page #486 -------------------------------------------------------------------------- ________________ અભયદાન અને જીવિતદાન. (૪૩૫) પાંડ કેટલાએક દિવસ સુધી એકચકાનગરીના અધિપતિના દરબારમાં રહ્યા હતા. જ્યાં તેમની ભારે આગતા-સ્વાગતા થઈ હતી. પ્રિય વાંચનાર, આ અભયદાનનું ઉપયોગી પ્રકરણ તારા હૃદયમાં સદા સ્થાપિત કરજે. તેમાં આવેલા ત્રણ પ્રસંગે તો ખાસ મનન કરવા ગ્ય છે. પ્રથમદેવશર્મા બ્રાહ્મણના કુટુંબની પ્રીતિ સર્વ રીતે અનુકરણ કરવા ગ્ય છે. જે કુટુંબમાં અતિથિ સત્કાર થાય છે, તેજ કુટુંબ ઉત્તમ ગણાય છે. મેહેમાનોની આગતા-સ્વાગતા કરનારા કુટુંબથીજ ખાનદાની અને કુલીનતા પ્રકાશિત થાય છે. કોઈ પણ સ્નેહી કે સંબંધી મીજમાન આવવાથી હૃદયમાં પ્રસન્ન થનારે અને તેની બરદાસ કરવામાંજ પિતાના ગૃહાવાસને સફળ માનનારે ગૃહસ્થ સત્કીનિ અને પુણ્યનું પાત્ર બને છે. એ મહાન ગુણને ધારણ કરવાથી અનેક જૈનકુટુંબે પ્રશંસાપાત્ર થયેલાં છે, અને થાય છે. વર્તમાનકાળે તેવું આતિથ્ય કરનારાં ઘણું શેડાં કુટુંબ હોય છે. મીજમાન આવવાથી રાજી થનારા અને તેને સત્કાર કરી પ્રસન્ન થનારા જૈન ગૃહસ્થ છેડા લેવામાં આવે છે. કેટલાએક તે મીજમાનને દેખી મનમાં કચવાય છે અને આ ક્યાંથી આવ્ય” એમ માની તેની તરફ ઉપેક્ષા અને અનાદર કરે છે. પિતાને ઘેર સારી સંપત્તિ છતાં મહેમાનને એક વેઠ તરીકે માનનારા ઘણું ગૃહસ્થ પિતાના ગૃહવાસને નિંદાપાત્ર બનાવે છે. કેટલાક તો “ ક્યારે આવ્યા અને કયારે Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત (૪૩૬ ) જશે ?' એવા પ્રશ્ના કરી વાતચિતમાંજ અનાદર દર્શાવે છે. આવું પ્રવર્ત્ત ન ગૃહવાસને અનુચિત છે. અને તેથી ગૃહસ્થ શ્રાવક પાતાની પ્રતિષ્ઠાને અને પુણ્યને હાનિ પહોંચાડે છે. જેને ઘેર અતિથિ સત્કાર થાય છે, તેજ ગૃહ સ્વર્ગ સમાન ગણાય છે. તેથી દરેક શ્રાવક ગૃહસ્થે તન, મન અને ધનથી અતિથિ સત્કાર કરવા જોઇએ. અતિથિ સત્કારને માટે દેવશમોંના કુટુંબના દાખલા ખરેખર લેવા યોગ્ય છે. પૂર્વ કાળે એવા પરાણાગત કરનારા ઘણા આર્ય કુળા ભારતભૂમિ ઉપર વસતા હતા. શુદ્ધ હૃદયથી કરેલા અતિથિસત્કાર કદિ પણ વ્ય જતા નથી. દેવશર્માના પવિત્ર આતિથ્ય ગુણના પ્રભાવ તેને જીવિતદાન આપનાર થઈ પડ્યો હતા. તેના પ્રાણની રક્ષા કરવા માટે ભીમ આત્મભાગ આપવાને તૈયાર થયા હતા. બીજો પ્રસંગ કુંતીની પ્રેરણાથી ભીમે આપેલા વિતદાનના છે. કુંતીના જેવી આ જૈન માતાએ પૂર્વકાળે આ ભૂમિને અલંકૃત કરતી હતી. જેએ બીજાને અભયદાન કે જીવિતદાન આપવાને પેાતાના પુત્રાને આજ્ઞા કરતી હતી. હાલના જેવી ભીરૂ અને નાહિંમત સ્રીએના જેવી તેઓ ન હતી. પાતાના સંતાનેાને ભીરૂ અને નાહીંમત બનાવનારી અને પાપકારના અનાદર કરનારી સ્ત્રીએ સંસારની ઉન્નતિ કરી શકતી નથી. તેથી દરેક શ્રાવક રમણીએ કુંતીના જેવા ઉત્તમ ગુણા ધારણ કરવા જોઈએ. તેજ પ્રસ’ગમાં આપણે માતૃભક્ત ભીમસેનને પણ ધન્યવાદ આપવા જોઇએ, માતા Page #488 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનને બળાપો. (૪૩૭) કુંતીની આજ્ઞાથી દેવશર્માને પ્રાણ બચાવવા બકરાક્ષસનું બળિદાન થનાર ભીમને પૂર્ણ સાબાશી ઘટે છે. બીજાને જીવિતદાન આપનાર ભીમના જેવા આર્યપુત્રે હવે આ દુનિયામાં કયારે ઉત્પન્ન થશે ? આવા આત્મભોગ આપનારા આર્યોના સંતાનથી જ આ ભારતભૂમિ અલંકૃત થયેલી હતી. વર્તમાનકાળના જૈનોના સંતાનેએ એ શિક્ષા ગ્રહણ કરવા જેવી છે. કારણ કે સ્વાર્થ તથા આત્માને ભેગ આપી પરેપકાર કરનારા ભવ્યાત્માઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને ઉત્તરોત્તર સ્થાનારોહણના કમથી મેક્ષ સુધી પહોંચે છે. પ્રકરણ ૩ર મું. દુર્યોધનનો બળાપો. આ રાજમહેલના એક ભાગમાં દુર્યોધન શોકાતુર થઈને બેઠે હતે. તેની મલિન મુખમુદ્રાની આસપાસ ચિંતાની છાયા પ્રસરી રહી હતી. તે ક્ષણે ક્ષણે કુવિચારેની માળા પિતાના હદયમાં ફેરવ્યા કરતું હતું. તેની ધારણા નિષ્ફળ થવાથી તે ક્ષણમાં નિરાશ થતે અને ક્ષણમાં પાછ કુવિચારના બળથી આશા બાંધી પ્રેત્સાહિત થતો હતો. આ વખતે તેને મામે શકુનિ આવી ચડ્યો. કૈરવપતિને ચિંતાતુર જેઈ તેના મનમાં અનેક તર્ક-વિતર્ક થવા Page #489 -------------------------------------------------------------------------- ________________ (૪૩૮) જૈન મહાભારતલાગ્યા. પિતાના ભાણેજની ચિંતાએ તેને પણ ચિંતાતુર બનાવી દીધું. શકુનિ પાસે આવ્યા. ત્યાં સુધી શેકાંધ થયેલા દુર્યોધનની દષ્ટિ તેને જોઈ શકી નહીં. શકુનિ પાસે બેઠે તેપણ દુર્યોધનના દષ્ટિ વિષયમાં તે આવે નહીં. શકુનિએ પ્રણામ કર્યો, તે પણ વ્યર્થ થે. ચિંતાતુર દુર્યોધને તેને સ્વીકાર કર્યો નહીં દુર્યોધન ચિંતા અને શેકવ્યાપ્ત છે, એવું જાણી શકુનિએ “મહારાજ, દષ્ટિ કરે” એમ ઉંચે સ્વરે કહ્યું. આ શબ્દ સાંભળતાંજ દુર્યોધનની દષ્ટિ તેની તરફ આકર્ષાણી. પિતાના મામાને પાસે બેઠેલા જોઈ કૈરવપતિ ચમકી ગયું અને જાણે શરમાયા હોય તેમ દેખાયે. “શું મામે. શકુનિ ?” એમ સંભ્રમ પામી દુર્યોધને સાવધાનીથી કહ્યું અને પોતાની ગફલતને માટે તેની ક્ષમા માગી. શકુનિએ કહ્યું, રાજે, કેમ ચિંતાતુર દેખાય છે? તને શી આધિ-વ્યાધિ ઉત્પન્ન થઈ છે? દાવાનળની જવાળાએ કરી દગ્ધ થયેલા પર્વતના જેવું તારું શરીર શુષ્ક કેમ થઈ ગયું છે? તારી આવી સ્થિતિ જોઈ મને કલેશ થાય છે, માટે એમ. થવાનું કારણ શું છે? તે કહે. “દુર્યોધન ચિંતાતર ચહેરે બેલ્યો--“મામા, તમારા જેવા બુદ્ધિમાન હીંમતદાર મામાની માટે સહાય છે, તે પણ મારા સર્વ આરંભ નિષ્ફળ થાય છે. વિધાતા જ્યારે પ્રતિકૂળ થાય, ત્યારે મનુષ્યના મનેરથ વ્યર્થ થાય છે. મારા દુશ્મન પાંડે હજુ જીવતા છે. તેમને વિષ અમૃતના કેગળા જેવું થયું છે. લાક્ષાગૃહની બધી Page #490 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનને બળાપ. (૪૩૯) જના નિષ્ફળ થઈ છે. હેડબ, બક અને કીર્સિર જેવા વીરને તેમણે મારી નાંખ્યા અને તેથી તેમની કીર્તિને કે લેક્યમાં વાગી રહ્યો છે. એ પ્રતાપી પાંડવોનો નાશ કરવાને જે જે ઉપાયે કર્યા. તે બધા વૃથા થઈ પડ્યા છે. પૂજ્ય માતુલ, તે વિષેની મારા મનમાં શંકા થયા કરે છે. રખેને તેઓ વનવાસમાંથી પાછા આવી આ હસ્તિનાપુરના રાજ્યને આનંદ ભગવે. આ મહાચિંતા મારા હૃદયને દગ્ધ કરે છે. માટે તેના ભારે શેકરૂપ વ્યાધિને નાશ કરવામાં તમે વૈધ થાઓ. - દુર્યોધનનાં આવાં વચનો સાંભળી શકુનિએ તેને હીંમત આપવા કહ્યું, “રાજન, પાંડે યમપુરીમાં પહોંચ્યા છે, એમ તું જાણી લેજે. હવે તેઓનું તારી પર કાંઈ પણ ચાલવાનું નથી. તું સાર્વભૌમ રાજા ક્યાં ! અને ભિક્ષુક સરખા એ પાંડ ક્યાં ? કયાં ખત ! અને કયાં સૂર્ય ! તારી પાસે રાજ્ય અને જે સત્તા છે, તેના સેમાભાગનું રાજ્ય કે સત્તા યુધિષ્ઠિરની પાસે નથી. અત્યારે તારા પ્રતાપના કિરણે ચારે તરફ પ્રકાશી નીકળ્યા છે. યુધિષ્ઠિરની આજ્ઞાને માનનારા રાજાએ હમણું તારી આજ્ઞાને આધીન છે. તારા દરબારમાં ઐરાવતના જેવા હસ્તીઓ છે. સૂર્યના અશ્વ જેવા અવે છે, યુદ્ધમાં ચાલી શકે તેવા મજબુત રથો છે અને શૂરવીર તથા શસ્ત્રાસ્ત્રમાં પ્રવીણ એવું અસંખ્ય પાયદળ છે. આવી મહાન સંપત્તિ તારા વિના બીજા કોને છે? તું રાજાધિરાજ છે અને પાંડ રાજ્યભ્રષ્ટ છે. તું ગયુક્ત છે અને પાંડ ભેગ Page #491 -------------------------------------------------------------------------- ________________ (૪૪૦) જૈન મહાભારત. રહિત થયેલા છે. તું મોટા પિરવારવાળા છે અને પાંડવા રિવાર રહિત છે. આ વખતે જો તું પાંડવાને જો તેા, તેઓની દુર્દશા જોઇ સાયંકાળે વનસ્પતિની જેમ તારૂં મુખ પ્રક્ષન્ન થશે. જો પાંડવા તારી સંપત્તિ જીવે તેા તેમના મનમાં ખેદ થયા વિના રહેશે નહીં. કારણકે, માનવંત પુરૂષ વિપત્તિમાં પ્રતિપક્ષિઓની સંપત્તિ જીવે, તેા તેમને જીવતાં છતાં મરણથી પણ અધિક દુઃખ લાગે છે. સત્યવત્તી યુધિષ્ઠિરને તેા તારા રાજ્યની અપેક્ષા નથી, પરંતુ જો ભીમસેન અને અર્જુન તારી સાથે યુદ્ધ કરશે, તેા જાણજે કે, આ પૃથ્વી અપાંડવી થઇ જશે. ” આ પ્રમાણે શકુનિ દુર્યોધનને કહેતા હતા, ત્યાં દુઃશાસન અને કણું આવી ચડયા. તેમણે શકુનિના વચનને ટકા આપ્યા. શકુનિનાં આવાં વચન સાંભળી દુર્યોધનનુ મન જરા શાંત થઇ ગયુ, તથાપિ પાંડવા તરફ તેના કુવિચારો ઉત્પન્ન થતા બંધ થયા નહીં. પાંડવાને કષ્ટ આપવાના, તેમના પ્રાણનો નાશ કરવાના અને તેમને અનેક રીતે હેરાન કરવાના કુવિચારોથી દુર્ગંધનનુ હૃદય વ્યાપ્ત થઇ ગયું હતું. એવા કુવિચારાથી પ્રેરાએલા દુર્યોધન જરા આશ્વાસન પામીને આવ્યેા—“ મામા, તમારાં વચનેાએ મારા હૃદયમાં હીંમતના પૂણ પ્રકાશ પાડચા છે; તથાપિ જ્યાંસુધી પાંડવા પૃથ્વીપર જીવતા ફરે છે, ત્યાંસુધી હું મારા મનને અસંતુષ્ટ જાણું છું. પાંડવાના પ્રતાપ જ્યાંસુધી ભારતવષ માં પ્રસરી રહ્યો છે, Page #492 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનને બળાપ. (૪૪૧) ત્યાં સુધી મારે અંતરાત્મા ઉપાધિથી મુક્ત થવાને નથી. હવે કોઈ પણ ઉપાયે એ પાંડવેને નાશ કરી મારા રાજ્યને નિષ્કટક કરે.” શનિએ ઉત્સાહથી જણાવ્યું, “રાજન, કઈ વાતની ચિંતા રાખશે નહીં. હું, આ દુ:શાસન અને કર્ણ કોઈ પણ યુક્તિથી આ પૃથ્વીને પાંડવ વગરની કરીશું.” આ વખતે દુઃશાસન બે -“ ષ્ટ બંધુ, શામાટે ચિંતા રાખે છે. આપણા હાથમાં આવેલું આ મહાન રાજ્ય હવે કદિ પણ પાંડ ભેગવવાના નથી. સર્વ મંત્રીઓ, સામંત અને હસ્તિનાપુરની પ્રજા આપણી પૂર્ણ રાગી બની છે. સર્વ લેકે યુધિષ્ઠિરના રાજ્યને ભુલી ગયા છે. આપણું સત્કીર્તિ ભારતના ચારે ખુણામાં ગવાય છે. કદિ પાંડે વનવાસ પૂર્ણ કરી પુન: રાજ્યમાં આવે તે પણ કઈ મંત્રિજન કે પ્રજાજન તેની પર પ્રીતિ ધારણ કરશે નહીં. કારણકે, આપની રાજનીતિવડે સર્વ પ્રધાનમંડળ અને પ્રજામંડળ વશીભૂત થઈ ગયેલ છે.” | દુઃશાસનનાં આ વચન સાંભળી દુર્યોધન ક્ષણવાર ટટાર થયે; પણ પછી તરતજ પાંડની સત્કીનિ તથા ક્ષેમકુશળતાની વાત યાદ આવવાથી તે બોલી ઉઠ–“ભાઈ દુઃશાસન, તમે મારા હૃદયને શાંત કરવાને મારે ઉત્કર્ષ અને પાંડને અપકર્ષ કહે છે, પણ પાંડે વનવાસમાં પિતાની ફીર્તિ વધારતા જાય છે. આપણે કરેલા લાક્ષાગૃહના Page #493 -------------------------------------------------------------------------- ________________ (૪૪) જેન મહાભારત પ્રગમાંથી બચીને પાંડ એકચકાનગરીમાં ગયા હતા, ત્યાં તેમણે બકરાક્ષસને મારી ત્યાંના લેકેને અભયદાન–જીવિતદાન આપી ભારે કીર્તિ સંપાદન કરી છે. અને તેમનું યશોગાન દેવતાઓ પણ કરે છે. એકચકાનગરીના રાજાએ અને પ્રજાએ અતિ આદર આપી તેમને નગર પ્રવેશત્સવ ભારે ધામધુમથી ઉજવ્યું હતું. આ સાંભળી મારું હૃદય દગ્ધ થઈ જાય છે અને આ સમૃદ્ધિવાનું રાજ્ય ચિરકાળ ભેગવવામાં નિરાશ થઈ જાય છે.” | દુર્યોધનનાં આ વચને સાંભળી વચમાં કશું બોલી ઉઠ– રાજે, શામાટે ચિંતા કરે છે ? પાંડેને પ્રતાપ તમારા પ્રતાપની આગળ તુચ્છ છે. પાંડે ગમે તેટલી કીર્તિ મેળવે, પણ જ્યાં સુધી તેઓ સાધનસંપન્ન થયા નથી, ત્યાં સુધી તે કીર્તિ શા કામની છે? કેઈ નિર્ધન માણસ કદિ સ્વભાવે સારે હોય, અને તેથી તેની પ્રશંસા થાય, પણ જ્યાં સુધી તેની પાસે દ્રવ્ય નથી, ત્યાંસુધી તે પ્રશંસા શા કામની છે? તેવી લુખી પ્રશંસાથી કાંઈ નિર્ધન ધનવાન થતું નથી. તેવી રીતે પાંડવે ગમે તેટલી સકીર્તિ મેળવે, પણ જ્યાં સુધી તેમની પાસે રાજ્યસત્તા નથી, ત્યાંસુધી. એ પાંડેની કીર્તિ નકામી છે.” - કર્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધનના હૃદયને ક્ષણ. વાર આશ્વાસન મળ્યું, પણ તેના અંતરંગમાં જે પાંડને બળાપ હતું, તે શાંત થયો નહિં. વિષ પ્રાગ તથા લાક્ષા Page #494 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનનો બળાપે. (૪૪૩) ગૃહ પ્રયોગની વ્યર્થતા અને હેડંબ, કીમિર અને બકરાક્ષસને નાશ એ બધા બનાવે સાંભળી દુર્યોધનનું મન પાંડેથી ભયભીત થયું હતું. પાંડના પ્રતાપે તેના ઘેર્યને વિચ્છેદ કરી નાંખ્યું હતું, પણ શકુનિ, દુઃશાસન અને કર્ણની ઉશ્કેરણથી દુર્યોધન પાછે સતેજ થયો હતો અને પાંડવેને નિઈવ કરવા નવનવા ઉપાયે જવાની તૈયારી કરતો હ. પ્રિય વાચકવૃંદ, આ લઘુ પ્રકરણમાંથી વિશેષ બેધ મળી શકવાને સંભવ નથી. કારણકે, આ પ્રકરણમાં તે દુર્યોધનના બળાપાને જ ચિતાર છે. તે સાથે શકુનિ, દુઃશાસન અને કર્ણ જેવા દુષ્ટ પુરૂષના કુવિચારને આવિર્ભાવ છે. તથાપિ તેની અંદર એટલો સાર તે નીકળશે કે, દુર્યોધનના જેવા વિચાર ન કરવા જોઈએ. પિતાના બંધુ એની ઉપર આવી વૈરબુદ્ધિ ન રાખવી જોઈએ. એકજ પિતાના પુત્રને નાશ કરવા ઉપાય જ અને સર્વદા તેનું જ અહિત ચિંતવવું, એ મહાપાપનું કારણ છે. આ દુરાચાર ઉત્તમ જીવોએ કદિપણ સેવો ન જોઈએ. દુર્યોધન પાંડવેની કીર્તિ સાંભળીને હૃદયમાં દગ્ધ થતું હતું અને પાંડવોથી ભય પામી પિતે નમ્ર થવાને ઈરાદે રાખતા હતો, પણ દુઃશાસન, શકુનિ અને કર્ણના કુવિચારેએ તેને ઉત્સાહિત કર્યો હતો. જે તેઓ તેને ઉત્સાહિત કરવાને પ્રવર્યા ન હતા તે દુર્યોધન આખરે પાંડવોના પ્રતાપથી ભય પામી વૈરભાવને શિથિલ કરત. પણ શકુનિ, દુ:શાસન Page #495 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૪૪૪) અને કહ્યું જેવા દુષ્ટ પાશવાનેાએ તેને વધારે ચર્ચા હતા. નઠારા પાશવાના પેાતાના સ્વામીને કે શેઠને નુકશાની કરે છે, તેનું આ પૂર્ણ દષ્ટાંત છે. તેથી સુજ્ઞ સ્વામીએ કે શેઠે પેાતાની પાસે સારા પાશવાના રાખવા જોઈએ. સારા પાશવાનેા રાખવાથી સારી સલાહ મળેછે અને તેથી તેમના સ્વામી કે શેઠ સારી રીતે સુખી થાય છે. આખરે દુર્યોધનની સ`પત્તિ અને સુખ તેના નઠારા સલાહકારોથીજ વિનાશ પામશે. આ વાત સ વ્યવહારીઆએ અને શેઠ શ્રીમાએ મરણુમાં રાખવા જેવી છે. અને આ પ્રકરણમાંથી એજ સર્વોત્તમ સાર ગ્રહણ કરવાના છે. સંપત્તિ, વૈભવવિલાસ અને સુખ ચિરકાલ ટકી રહેવાનુ કારણ સારી સલાહ અને સારા સહવાસજ છે. == પ્રકરણ ૩૩ મું. ચેતવણી. એક તર્ણ પુરૂષ વિકટમાગમાં ચાલ્યા જતા હતા. તેણે પથિકના જેવા વેષ પહેર્યાં હતા. હાથમાં ખડ઼ ધારણ કર્યું. હતુ. તેના વેષ ઉદ્ભટ હતા, પણ તેના સ્વભાવ ઉદ્ભટ ન હતા. માર્ગે ચાલતાં તેના હૃદયમાં અનેક વિચારા ઉદ્ભવતા હતા, ઘેાડે દૂર જતાં એક છાયાદાર વૃક્ષ તેના જોવામાં Page #496 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી. (૪૪૫) આવ્યું. તે વૃક્ષને જોઇ તેને વિશ્રાંતિ લેવાની ઈચ્છા થઈ. તે ક્ષણવાર વિશ્રાંતિ લેવા બેઠા. તેવામાં કાઈ ખીન્ને મુસાફર ત્યાંથી પ્રસાર થતા તેના જોવામાં આન્યા. તેને જોઇ વિશ્રાંત થયેલા તે તરૂણ પુરૂષ ખુશી થયા. તે તરૂણે નમ્રતાથી પેલા સુસાફરને પુછ્યું. “ભાઇ, અહીંથી દ્વૈતવન કેટલેક દૂર છે ? અને ત્યાં જવાના કયા રસ્તા છે ? ” તે શાણા અને સદ્દગુણી મુસાક્રૂરે તેને નમ્રતાથી કહ્યું—ભદ્ર, હવે અહીંથી દ્વૈતવન નજીક છે. જો તમને વિશ્રાંતિ મળી હાય તે હવે સત્વર ચાલવા માંડા. પછી જો સૂર્યાસ્ત થશે તે આ વિકટમાર્ગમાં જવુ મુશ્કેલ થઇ પડશે. કારણકે, અહિંથી દ્વૈતવનના આરંભ થાય છે. તે વન ઘણુ જ ભયંકર છે. શાલ, વ્યાઘ્ર, વરૂ, અને સર્પ વગેરે ભયંકર પ્રાણીએ તેમાં વસે છે. વિવિધ પ્રકારના પક્ષીએના કાલાહલ ત્યાં થયા કરે છે. જેવું તે ભયંકર છે, તેવું રમણીય પણ છે. ચંપક, નાગકેશર આંખા, મશાક, રાયણુ વગેરે સુંદર મધુર ફળવાળા વૃક્ષાની ઘટા ત્યાં છવાઇ રહેલી છે. અનેક પારધિઓશિકાર કરવાને ત્યાં ફર્યા કરે છે. વિવિધ તપને આચરનારા તાપસાના સ્વાધ્યાય ધ્વનિ થયા કરે છે. તરૂણે પુન: પ્રશ્ન કર્યો, “ ભાઇ, તમે ક્યાંથી આવે છે ? જો તમે દ્વૈતવનમાંથી આવતા હો તેા ત્યાં કાઇ મુસાફ તમારા જોવામાં આવ્યા ? તેઓમાં પાંચ પુરૂષા અને બે સ્ત્રીએ છે, ” મુસાફરે આશ્ચર્ય પામી કહ્યુ, “ ભાઈ, હ તે દ્વૈતવનમાંથીજ આવું છું. તમારા કહેવા પ્રમાણે કાઇ પાંચ Page #497 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. -(૪૪૬ ) પુરૂષો અને બે સ્ત્રીઓ તે વનમાં આવીને રહ્યાં છે. જ્યારે તેઓ દ્વૈતવનમાં આવતાં હતાં, ત્યારે મારે તેમના માર્ગે સાથ થયે હતા. તેઓમાં એક વૃદ્ધ સ્ત્રી છે, અને બીજી તરૂણ સ્ત્રી છે. મામાં તે બને . સ્ત્રીઓ ઘણીજ શ્રાંત થઇ જતી હતી. તે પાંચ પુરૂષોમાં એક મજબુત બાંધાના પુરૂષ છે, તે બંને સ્ત્રીઓને ધ ઉપર ચડાવી ચાલતા હતા. હં તેમના દેખાવ જોઈ આશ્ચર્ય પામતા હતો. ઘેાડે દૂર જતાં સૂર્યાસ્ત થયે એટલે તે બળવાન્ પુરૂષે એવા ચમત્કાર કર્યો કે, જે જોઇ હું મારા મનમાં અતિશય આશ્ચય પામી ગયા. જ્યારે સૂર્યાસ્ત થયા, ત્યારે સર્વ સ્થળે ઘાટુ અંધકાર વ્યાપી ગયું. ગાઢ અંધકારને લઈને અમે બધા આકુળ-વ્યાકુળ થઈ ગયા. તે વખતે તે મજબુત પુરૂષે ચાક્ષુષી વિદ્યાના પ્રભાવથી સર્વ સ્થળે પ્રકાશ કરી દીધેા. મેં સાન ંદાશ્ચર્ય થઇ તે પુરૂષો માંહેલા એક પુરૂષને પુછ્યું, એટલે મને તેણે કહ્યું કે, હેડંબા નામની રાક્ષસી પાસેથી આ વિદ્યા સંપાદન કરવામાં આવી છે. પછી તે તે વિદ્યાના પ્રકાશે ચાલી દ્વૈતવનના મધ્યભાગમાં આવ્યા. તેઓમાં એક જયેષ્ટ પુરૂષ હતા, તેના આગ્રહથી હું બે દિવસ ત્યાં રહ્યો હતા. ભદ્ર, તે પવિત્ર કુટુબ દ્વૈતવનના મધ્ય ભાગે અદ્યાપિ રહેલુ છે. તેએમાં જે શરીરે મજબુત પુરૂષ છે, તે વનમાંથી આહાર લાવી તેમના નિર્વાહ કરે છે. એક પુરૂષ વલ્કલ વસ્ત્રો ખનાવી સર્વ કુટુંબને વસ્ત્રો પૂરા પાડે છે. એક પુરૂષ ખાખરા વગેરેના પત્રા લઇ તેના પડીઆ બનાવી સને પાત્ર પૂરે છે. એક પુરૂષ હાથમાં ધનુષ્યબાણ રાખી તે પવિત્ર Page #498 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી. (૪૪૭) કુટુંબની રક્ષા કરે છે. તેઓમાં જે વૃદ્ધ માતા છે, તે પેાતાના કુટુંબના કલ્યાણુની ઈચ્છા રાખી શ્રીશાંત પ્રભુના ચરણ કમળનું નિર તર સ્મરણ કરે છે અને પ ંચપરમેષ્ટિના ધ્યા નમાંજ પેાતાના દિવસ નિમન કરે છે. અને જે તરૂણ સ્ત્રી છે, તે ગૃહકાર્ય માં તત્પર રહે છે અને શુદ્ધ હૃદયથી એ પાંચે પુરૂષોની સેવા કરે છે. ભદ્ર, આવી રીતે એ કુટુંબને દ્વૈતવનમાં સુખે રહેલું જોઇને હું આવું છું. ” આટલું કહી તે મુસાફર ત્યાંથી જવાને તૈયાર થયા. પેલા તરૂણ પુરૂષે શુભ સમાચાર આપનાર તે મુસાફરના હૃદયથી ઉપકાર માન્યો. ,, : પ્રિય વાંચનાર, વાત્તોના સંબંધને લઈને ચાલતા પ્રસંગ તમારા સમજવામાં આવ્યેા હશે, તથાપિ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યક્તા છે, જે તરૂણ પુરૂષ હતા. તે િવદુરે પાંડવાની ખબર કાઢવાને મેકલેલે પ્રિયંવદ નામના અનુચર હતા. પ્રિયંવદ તેવા કાર્ય માં ઘણા પ્રવીણ હતા. ‘ પાંડવા દ્વૈતવનમાં ગયા છે, એવા ખખર સાંભળી પ્રિયંવદ આ દ્વૈતવનને માગે આવ્યે હતા. રસ્તામાં તેને પાંડવાના કુટુંબની ખબર જાણનારા કેાઈ મુસાફર મળી ગયા હતા. મુસાફરે જે ખબર આપ્યા તે યથા હતા. જ્યારે ભીમસેને મકરાક્ષસને માર્યા અને એકચક્રાનગરીમાં તેમનું ભારે સન્માન થયું, તે વખતે યુધિષ્ટિરે પેાતાના ખએને જણાવ્યું હતું કે, “ આપણી કીર્ત્તિના કાલાહુલ સર્વ સ્થળે થઇ જશે અને તેથી આપણે જાહેરમાં આવી જઇશુ, લાક્ષાગૃહમાંથી આપણે જીવતા રહ્યા છીએ, એ Page #499 -------------------------------------------------------------------------- ________________ (૪૪૮) જૈન મહાભારત. વાત જ્યારે દુર્યોધનના જાણવામાં આવશે, ત્યારે દુર્યોધન અહીં આવીને કાંઈ પણ ઉપદ્રવ કર્યા વિના રહેશે નહીં, ” યુધિષ્ઠિરના મા વિચારને સવ બંધુઓએ ટકા આપ્યા. પછી પાંડવા તે એકચક્રા નગરીમાંથી ચાલી નીકળ્યા હતા. રસ્તામાં કુંતી અને દ્રોપદીને ભારે કષ્ટ પડયાં હતાં. જેમાંથી ભીમસેને તેમના ઉદ્ધાર કર્યા હતા, જે વાત પેલા મુસા પ્રિયંવદની પાસે જણાવી હતી. ત્યાંથી નીકળીને પાંડવા દ્વૈતવનમાં આવી વસ્યા છે અને ત્યાં રહી પાતની રાજધાનીના સુખને પણ વિસરી ગયા છે.. • મધ્યાહ્નના સમય હતા. ગગનમિણ પેાતાના રથ લઈ આકાશના મધ્ય ભાગે આવ્યા હતા. વનભૂમિના છાયાદાર વૃક્ષા વિશ્વના પ્રાણીઓના ઉપકાર કરતા હતાં. રવિતાપથી તપેલા પશુ પક્ષીઓ વૃક્ષોની શીતળ છાયાને આશ્રય કરતા હતા. આ સમયે પાંડવકુટુંબ દ્વૈતવનના સુંદર આશ્રમમાં સાથે મળી બેઠું હતુ. ચાર પાંડવા જ્યેષ્ટ યુધિષ્ઠિરની સભાવથી સેવા કરતા હતા. ભીમસેન તેના ચરણ ચાંપતા હતા. અને દ્રીપટ્ટી કુંતીના ચરણ ચાંપતી હતી. સહદેવ વસ્ત્રનું છત્ર કરી તેને છાયા કરતા હતા. નકુળ ચામર લઇ વા ઢાળતા હતા. અને અર્જુન હાથમાં ધનુષ્ય લઈ સની રક્ષા કરતા હતા. સં કુટુ ખવિવિધ પ્રકારની ધર્મ વાત્તો કરી વનવાસમાં પણ રાજધાનાના જેવા લાભ મેળવતુ હતું. આ વખતે પેલા વિદુરના અનુચર પ્રિયંવદ દૂરથી આ Page #500 -------------------------------------------------------------------------- ________________ ચેવતણી. (૪૯) વતે હતા. તેની ઉપર ધનંજયની દષ્ટિ પડી. અને તેને બરાબર ઓળખી શકે નહીં. તેણે યુધિષ્ટિરને કહ્યું, યેષ્ટ બંધુ, જુઓ કઈ આ મુસાફર આપણી તરફ આવે છે. યુધિષ્ઠિરે તેને જોતાંજ ઓળખી લીધો. અને જણાવ્યું, “ભાઈ અજુન, આ તે આપણે પ્રિયંવદ દૂત આવે છે.” તે સાંભળતાંજ સર્વેએ તેની તરફ દષ્ટિ પ્રસારી. અજુન હુદયમાં આનંદ પામતે તેની સામે ગયે. તેને પ્રેમથી મળી જયાં યુધિષ્ઠિર બેઠા હતા ત્યાં લાવ્યા. યુધિષ્ઠિર વગેરે સર્વ પાંડે ઉભા થઈ તેને પ્રીતિથી દઢ આલિંગન આપી મળ્યા.. સહદેવે ધર્મરાજાની આગળ તેને યોગ્ય આસન આપ્યું.પ્રિયંવદ સર્વને પ્રણામ કરી તેની ઉપર બેઠો. યુધિષ્ઠિરે પ્રસન્ન વદને પ્રિયંવદને પુછયું, “હે પ્રિય, અમારા પિતા, અમારા પૂજ્ય કાકા વિદુર, અમારા પરમ પૂજ્ય ગુરૂ દ્રોણાચાર્ય, અમારા હિતચિંતક વડિલ ભીષ્મપિતામહ, પુત્રવત્સલ ધૃતરાષ્ટ્ર કાકા, ઉપકારી ગુરૂ કૃપાચાર્ય અને અમારી પૂજ્ય માતાએ સર્વે આનંદમાં છે કે ? વળી જેની સર્વ અભિલાષા પૂર્ણ થઈ છે” એ અમારે બંધુ દુર્યોધન કુશળ છે? લાક્ષાગૃહ બાન્યા પછી શું શું થયું? અને અમે આ સ્થળે છિએ. એ વાત તારા જાણવામાં શી રીતે આવી?” યુધિષ્ઠિરનાં આવાં વચન સાંભળી પ્રિયંવદ – મહારાજ, આપના વિના આપના હિતેચ્છુઓ અને આ શ્રિતે ઘણું દુખી થયા છે. તેઓ સર્વે માત્ર શરીરથી જીવે Page #501 -------------------------------------------------------------------------- ________________ (૪૫૦) જૈન મહાભારત. છે. જ્યારે લાક્ષાગૃહમાં અગ્નિ લાગે ત્યારે લેકે “ અરે પાંડ બળે છે એવું ધારી શકાતુર થઈ તે અગ્નિ એલ્ડવવાને દેડ્યા હતા. તે અગ્નિ એલ્ડવવામાં જેટલું જળ વપરાયું, તેના કરતાં બમણું જળ તેમના નેત્રમાંથી પડ્યું હતું. તે વખતે હું પણ ઉદાસીન વૃત્તિથી બેઠે હતે. એટલામાં તમારા જેવા પુષ્ટ શરીરવાળા પાંચ પુરૂષ અને બે સ્ત્રીઓ લકે એ અંદરથી મુએલા બાહેર ખેંચી કાઢ્યાં. તે દગ્ધ થયેલાને જોઈ લેકેએ નિશ્ચય કર્યો કે, આ પાંડવે જ છે. આ વખતે જો કે મને તે નિશ્ચય હતું કે, તમે આરોગ્ય છે, તેમ છતાં તેઓનું શેકવદ્ધન રૂદન સાંભળી મારું બૈર્ય રહ્યું નહિ. તમે સુરંગ માગે નીકળ્યા હશે,” એવી મને ખાત્રી હતી, જ્યારે મેં તે મરેલાં મુડદા જોયાં, એટલે મારા મનમાં ધીરજ રહી નહીં. મેં તે વાત હસ્તિનાપુરમાં જઈને સર્વ રાજકુટુંબને જણાવી. તે વખતે દુર્યોધન શિવાય સર્વ લેકે શકાતુર બની ગયા. વિદુરે અને પાંડુરાજાએ મને એકાંતે ખરી વાત પુછવા માંડી, ત્યારે મેં તેમને દગ્ધ થયેલા મુડ દાની વાત કરી એટલે તેઓ મૂછિત થઈ ગયા. અને પછી ઉચે સ્વરે રૂદન કરવા લાગ્યા. આથી રાજકુળમાં ભારે હાહાકાર થઈ ગયે. સત્યવતી વગેરે માતાઓ પણ ભારે આકંદ કરવા લાગી. , રાજે, આ વખતે ગંગાના પ્રવાહની જેમ સર્વ ભૂ મિને પવિત્ર કરતી બકરાક્ષસને વધ કરવાથી ઉત્પન્ન થયેલી Page #502 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી. (૪૫૧ ) તમારી સત્કીર્ત્તિરુપી દૂતી હસ્તિનાપુરમાં આવી પહેાંચી. તે વાત જાહેર થતાં આપણા સ્નેહીઓ અને નગરવાસીઓના મુખ ઉપર સુધા પ્રસરી ગઈ અને શત્રુઓના મુખ ઉપર મષી ઢળી ગઇ. તે વખતે દુર્યોધનને જે ચિંતા અને શેક થઈ આબ્યા તે અકથનીય હતા. તેને શકુનિ, દુ:શાસન અને કર્ણે કેટલીક ધીરજ આપી ત્યારે માંડમાંડ તેના મનને શાંતિ વળી હતી. મહારાજ, આ વખતે કદાચિત્ દુર્યોધન શકુનિની સ”મતિથી આ દ્વૈતવનમાં આવે અને તમને ઉપદ્રવ કરે એવી શંકા લાવી તમને ચેતવણી આપવાને વિદુરજીએ મને આ સ્થળે માકળ્યા છે. તમારા દ્વૈતવનના નિવાસની વાત એક મુસાફરે મને મા'માં કહી હતી. કેાઇ એક દૂત એકચક્રાનગરીથી હસ્તિનાપુરમાં આબ્યા હતા. તેણે તમે દ્વૈતવનમાં છે, એવા ખબર આપ્યા હતા. તેથી વિચક્ષણ વિદુરજીએ મને આ સ્થળે મેકવે છે. તે ક્રૂતે અકરાક્ષસના વધની અને એકચક્રાનગરીની પ્રજાને જીવિતદાન આપવાની તમારી સત્કીત્તિ હસ્તિનાપુરમાં ફેલાવી હતી. વળી લેાકેામાં એવું પણ કહેવાય છે કે, જે નગરમાં પાંડવ રહે છે, ત્યાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્મવા થતા નથી, કોઇને વ્યાધિ થતા નથી, અકાળ મૃત્યુ થતું નથી, પરચક્રના ભય થતા નથી અને દુકાળ તથા મહામારી આવતા નથી. જ્યાં પાંડવા હોય ત્યાં સર્વ પ્રજા સુખસ ́પત્તિ અને Page #503 -------------------------------------------------------------------------- ________________ (૪પર) જૈન મહાભારત. આનંદ ભગવે છે. કદિ પાંડવે વનમાં જાય, તે તે વન પણ નવપલ્લવતથા ફળફૂલથી સમૃદ્ધિમાન થાય છે. અને ગાય અને વ્યાઘ, સિંહ અને હરણ એક સાથે ક્રીડા કરે છે. મહાનુભાવ, હું જ્યારે આ વનને માર્ગે આવતું હતું, તે વખતે આ વનના વૃક્ષોને તથા પરસ્પર વૈર છોડી ફરતા જાનવને દેખાવ જોઈ મને ખાત્રી થઈ હતી કે, આ વનમાં પાંડ અવશ્ય લેવા જોઈએ. યુધિષ્ઠિરે કહ્યું, પ્રિયંવદ, એતે ઠીક; પણ દુર્યોધન કેવું રાજ્ય ચલાવે છે? દેશનું કેવી રીતે પ્રતિપાલન કરે છે? ભીષ્મ અને દ્રોણુ વગેરેની તેની ઉપર કેવી પ્રીતિ છે? દુર્યોધનને તેઓ કઈવાર અન્યાય કરતાં વારે છે કે નહિં ? - યુધિષ્ઠિરના આ પ્રશ્નને સાંભળી પ્રિયંવદ બે – મહારાજ, આપની ન્યાયકીર્તિની પ્રશંસા સાંભળી દુર્યોધન પિતાની કીર્તિ વધારવાને નીતિથી રાજ્ય ચલાવે છે. પિતા જેમ પુત્રનું પાલન કરે તેમ તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહે છે. અન્યાયી પુરૂષોને શિક્ષા આપે છે. અને પરસ્પર વિરોધ ન આવે, તેવી રીતે ધર્મ, અર્થ અને કામને સેવે છે. પ્રજા તેના નિવર્તનથી પ્રસન્ન થઈ તેની સાથે સારી રીતે વર્તે છે. લાક્ષાગૃહમાં તમારા મૃત્યુના ખબર સાંભળ્યા પછી ભીષ્મ વગેરેએ દુર્યોધનને આશ્રય લીધો છે. દુર્યોધન પણ દાન અને વિનયથી તેમને સારે સત્કાર કરે છે. તેઓની તેણે Page #504 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી (૪૫૩) એટલી પ્રીતિ મેળવી છે કે, કદિ દુર્યોધનને માટે પ્રાણ દેવા પડે તો પણ તેઓ પ્રાણ આપવાને તૈયાર થઈ જાય છે. ભીષ્મ અને દ્રોણાચાર્યને વશ કરી તેમના પ્રતાપથી દુર્યોધન એમ સમજે છે કે, હું ચક્રવત્તી સમાન રાજાધિરાજ છું. આવું છતાં પણ તે તમારાથી ભય પામતે રહે છે. કેઈ અનવૃક્ષનું નામ લે ત્યાં તેને અર્જુનના વીર પરાક્રમનું સ્મરણ થઈ આવે છે અને વૃક (વરૂ) નું નામ લે ત્યાં વૃકેદરનું પરાક્રમ સાંભરી આવે છે. અને તેથી ભયાતુર થઈ હદયમાં કંપી ઉઠે છે. અર્જુન અને ભીમનું નામ સાંભળતાં દુર્યોધન અને તેની સ્ત્રી ભાનુમતી ગાઢનિદ્રામાંથી પણ જાગ્રત થઈ જાય છે.” પ્રિયંવદના મુખથી આ બધો વૃત્તાંત સાંભળી યુધિષ્ટિર બે “પ્રિયંવદ, તારા મુખથી સર્વ ઉપગી વૃત્તાંત સાંભળી અમે ખુશી થયા છીએ. વિદુરકાકાએ તને મોકલી અમારી સંભાળ લીધી,તેને માટે તેમને હદયથી અમે ઉપકાર માનીએ છીએ. તારા સમાગમથી આજ દિવસ અમારે ઉત્સવતુલ્ય થયે છે.” પ્રિયંવદ નમ્રતાથી બે –“ મહારાજ, હવે મને આજ્ઞા આપો. હું સત્વર જઈને ચિંતા અને શોકથી આકુળ –વ્યાકુળ થયેલા વિદુરજી અને બીજા કુટુંબીઓને તમારી કુશળ વાત કહી આનંદિત કરું.” યુધિષ્ઠિર બોલ્યા–“પ્રિયંવદ, તું સત્વર જા. આ પ્રસંગે તને રોકવાની અમારી ઈચ્છા નથી. અમારા પરમપૂજય Page #505 -------------------------------------------------------------------------- ________________ -(૪૫૪) જૈન મહાભારતભીષ્મપિતામહ અને વિદુરને કહેજે કે, તમારા પુત્ર પાંડવોએ -તમને દંડવત્ પ્રણામ કહેલા છે. અમારે આપત્તિ સમય. જાણી નેહને લઈ તમે મનમાં કાંઈ ઓછું લાવશે નહીં. તમ સરખા વડિલેની કૃપાથી અમારા પ્રતિપક્ષીઓ પ્રબળ નહીં થઈ શકે.” આ પ્રમાણે કહી યુધિષ્ઠિરે તેને વિદાય થવાની આજ્ઞા આપી. આ વખતે પદી બેલી–પ્રિયંવદ, દુષ્ટ દુર્યોધને કપટ કરીને પૃથ્વી જીતી લીધી. મારા કેશનું આકર્ષણ કર્યું અને વનવાસ દીધે; પણ એ શત્રુ હજુ તૃપ્ત થતું નથી. આ બધો દોષ મારા સ્વામી પાંડને જ છે. દુષ્ટ દુ:શાસને આવું ભારે અપમાન કર્યું, તે છતાં તેઓ જે સહન કરીને બેસી રહ્યા. આ વિષે પ્રથમ તે કુતીમાતાને શરમાવાનું છે, કારણકે, તેમના ઉદરમાંથી આવા પુત્રો કેમ ઉત્પન્ન થયા, કે જેઓ શત્રુએ આપેલા કષ્ટને મુંગે મોઢે સહન કરે છે. દ્રોપદીના આવાં વચને સાંભળી કુંતી બેલી–પદી, તેં કહ્યું તે સત્ય છે. શત્રુ આવી આવી મહાપીડા આપે છે. તે છતાં ધર્મપુત્ર યુધિષ્ઠિર તેને સહન કરે છે. મારા ભીમ અને અર્જુન આવું સહન કરી શકે તેવા નથી, પણ વડિલ બંધુની આજ્ઞાને આધીન થઈ તેઓ સહન કરે છે. આ પ્રમાણે દ્રૌપદીને કહી કુંતી યુધિષ્ઠિર પ્રત્યે બેલી–“પુત્ર,હવે વિચાર કર. તારે આટલે બધે ક્ષમાગુણ રાખ ગ્ય નથી. Page #506 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી. (૪૫૫) આ તારા રાજકુમાર બંધુઓની સ્થિતિ જો. તેમના શરીર ઉપર રાજપાશાકને અદલે વલ્કલના પોશાક રહેલા છે. સુકેમળશય્યા ઉપર સુનારી આ દ્રૌપદી હસ્તિનાપુરની મહારાણી છે. તે બિચારી આજે ભૂમિની કઠેર શય્યા ઉપર સુવે છે. અને આ હુ કુ તી કે જે રાજમાતા છું, તેની કેવી સ્થિતિ છે ? તેના ૐ વિચાર કર. આ વૈભવને ભગવનારૂ તારૂ રાજકુટુંબ વનમાં ભિક્ષુકની જેમ પેાતાના નિર્વાહ કરે છે, તે જોઈ તને લજ્જા કેમ આવતી નથી ? ” કુંતીના આ વચના સાંભળી યુધિષ્ઠિર કાંઈ મેલ્યા નહીં, એટલે દ્રોપદી તેને ચાનક ચડાવા ઉંચે સ્વરે મેલી—“ સ્વામીનાથ, આપ તાપસની જેમ શાંત થઇને કેમ બેસી રહ્યા છે ? ઉઠા, સજ્જ થાએ. અને આયુધ ઉપર ષ્ટિ કરી. જો તમે તમારી પ્રતિજ્ઞાના ભંગની શંકા રાખતા હૈા તા ભીમ અને અર્જુનને આજ્ઞા આપે.” આ 99 દ્રોપદીનાં આવાં અનુકૂલ અને પેાતાને સંમત એવા વચના સાંભળી ભીમસેન વચમાં પ્રાત્સાહિત થઈ ખેલી ઉઠયા. ” મોટાભાઇ, તમારી આજ્ઞા એજ મારે બ ંધનરૂપ છે. શિવધ એવી તમારી આજ્ઞાને લઇને મે શત્રુઓને માર્યા નહીં, પણ જો હવે અહિં આવશે, તેા તેના ઉન્માદ હું સહન કરીશ નહીં. વિડલ, હવે બે હાથ જોડી હું તમારી કૃપા માગુ છું. જો હુતિ શત્રુએ અહિં આવશે, તે તે સમયે હવ તમે મારા વિડેલ નથી અને હું તમારા આúક્તિ Page #507 -------------------------------------------------------------------------- ________________ (૪૫૬) જેને મહાભારત નથી. હસ્તિનાપુરના સામ્રાજ્યના ગવ પર્વત ઉપર બેઠેલા દુર્યોધનને લીલામાત્રમાં જીતી લઈ નીચે ઢાળી પાડીશ.” ભીમના આ વચનને અને ટેકે આપે અને સર્વે એક સંમત થયા. . આ વખતે દીર્ઘવિચારી અને સત્ય પ્રતિજ્ઞ યુધિષ્ઠિર શાંત સ્વરે બેલ્યા-“વાહ ધન્ય છે ! ક્ષત્રિઓના વંશજોને વચન આવા જ જોઈએ. પરંતુ મારા અનુરોધથી આપણે થોડા વર્ષ વનવાસ ભોગવવાને છે. કોઈપણ ઉત્પાત કર્યા વિના રહે તે બહુ સારૂં. વનવાસની અવધિ પૂર્ણ થશે એટલે મારી સત્ય પ્રતિજ્ઞા પૂર્ણ થઈ રહેશે. પછી તમારી ઈચ્છા આવે તેમ કરજે. વીર્યના સમુદ્રરૂપ એવા તમારા પાર કેનાથી લઈ શકાશે ? તે વખતે ભયંકર યુદ્ધમાં દુઃશાસન સહિત દુર્યોધનને પદીના કેશકર્ષણને બદલે આપજે.” ' યુધિષ્ઠિરના આ વચને સાંભળી સર્વ ભાઈએ વડિલ બંધુની આજ્ઞાને તાબે થયા. અને પોતપોતાના ઉદ્ધત વિચારે મૂલતવી રાખી યુધિષ્ઠિરની પ્રતિજ્ઞાને માન આપ્યું. તેમનું આવું પ્રવર્તન જોઈ સત્યપ્રતિજ્ઞ યુધિષ્ઠિર હૃદયમાં પ્રસન્ન થઈ વયે અને પોતાના અનુજ બંધુઓના વિનયની તેણે પ્રશંસા કરી. વિદુરને વિશ્વાસુ દૂત પ્રિયંવદ ત્યાંથી વિદાય થઈ હસ્તિનાપુર તરફ ચાલ્યો ગયો. અને પછી પાંડેએ ત્યાંથી બીજે સ્થળે જવાને નિશ્ચય કર્યો હતે. . પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી પણ દિવ્ય ગુણ સંપા Page #508 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી (૪૫૭ દન કરવાનો પ્રયત્ન કરજે. પાંડવોને ચેતવણું આપવાનું મહાન કાર્ય વિદુરની કુટુંબ વ્યક્તિને દર્શાવી આપે છે. પતાના ભત્રીજાઓ તરફ તેની શુદ્ધ પ્રીતિ ખરેખર ગ્રહણ કરવા રોગ્ય છે. તેમના પ્રતિપક્ષી દુર્યોધનના રાજ્યમાં રહીને પણ વિદુર સર્વદા પાંડનું હિત ચિંતવતું હતું અને તેને માટે પૂર્ણ કાળજી રાખતા હતા. તે કાર્ય અત્યંત પ્રશંસા કરવા ચાગ્ય હતું. તે વળી બીજી શિક્ષા પ્રિયંવદ જેવા વફાદાર અને વિશ્વાસી દત પાસેથી પણ ગ્રહણ કરવા ગ્ય છે. પ્રમાણિક્તા, શુદ્ધ વૃત્તિ અને સ્વામિભક્તિના જે ઉત્તમ ગુણે સેવકમાં હવા જોઈએ અને તેવા સદ્ગણું સેવકે પિતાની પવિત્ર ફરજ બજાવી પોતાના સેવકપણાના જીવનને સાર્થક કરે છે અને તેથી તે ઉભયલોકમાં સર્વ રીતે યશસ્વી નીવડે છે. પ્રિયંવદે પિતાને જે સેવકધર્મ બજાવ્યો છે, તે સર્વ રીતે પ્રશંસનીય અને અનુકરણીય હતે તે ધર્મ બીજા સર્વ સેવકોએ બજાવ જોઈએ. જે સેવકે પિતાના પાલક સ્વામી તરફ પ્રિયંવદના જે સેવધર્મ બજાવતા નથી, તેઓ આ લોકમાં નિંદાપાત્ર બની પરલોકમાં નારકી પીડાને ભોક્તા બને છે. તેથી જો જેઓને સેવકની સ્થિતિમાં રહેવાને પ્રસંગ આવે, તે તેમણે પ્રિયંવદના જે પિતાને પવિત્ર સેવકધર્મ બજાવ. એજ પ્રિયંવદના ચરિત્રમાંથી ગ્રહણ કરવાનું છે. ત્રીજું શિક્ષણ યુધિષ્ઠિરના અનુજ બંધુઓ પાસેથી Page #509 -------------------------------------------------------------------------- ________________ (૪૫) જૈન મહાભારત. શીખવાનુ છે. જ્યારે પ્રિયંવદે પાંડવાને ચેતવણી આપી અને દુર્યોધન દ્વૈતવનમાં આવી તેમને દુ:ખ આપવાના છે, એવા ખબર આપ્યા, તે ઉપરથી દ્વાપદીના હૃદયમાં પેાતાને કરેલ પૂર્વોપકારનું સ્મરણ થવાથી અતિશય રાષ ઉત્પન્ન થયા અને તેથી તેણીએ યુધિષ્ઠિર તરફ કેટલાંએક આક્ષેપના વચને કહ્યાં અને તેમાં કુંતીએ પૂર્ણ રીતે પુષ્ટિ આપી, આથી ભીમ અર્જુન ઉશ્કેરાઈ ગયા અને તેમણે દુર્યોધનનો સદ્ય પરાભવ કરવાના આવેશવાળાં વચન કહ્યાં. તે છતાં જ્યારે યુધિષ્ઠિરે પેાતાની પ્રતિજ્ઞાનેા ભંગ ન કરવાની ઇચ્છા બતાવી, તે વખતે તેના આજ્ઞાંકિત બંધુઓએ તરત યુધિષ્ઠિરની ઇચ્છાને માન આપ્યુ હતુ અને વિડેલ મધુના વચના સંગીકાર કર્યાં હતા. આ કેવી ડિલ ભક્તિ! કેવુ બંધુ ગૌરવ ! દરેક મનુષ્યે તેવીજ રીતે વિડલેાની આજ્ઞામાં વત્તવુ જોઇએ. પૂર્વ કાળે આ પુત્ર તેવી રીતે વિડિલની આજ્ઞામાં વતા હતા, અને ડિલના વચનને પૂર્ણ માન આપતા હતા. આજ કાલ તેવું પ્રવર્ત્ત ન ચાલતુ નથી. વમાન કાળના તરૂણા ઉદ્ધત અની વિડલાનું અપમાન કરે છે, અને સ્વતંત્ર રીતે વવા પ્રયત્ન કરે છે. તેવા પુરૂષોએ આ યુધિષ્ઠિરના અનુજ બંધુઓના દાખલા ગ્રહણ કરવા જોઇએ. જ્યાંસુધી એ પુવોચાર પ્રાપ્ત થશે નહીં, ત્યાંસુધી આ કુટુએ ઉંચી સ્થિ-તિમાં આવશે નહી. Page #510 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૫૯) પ્રકરણ ૩૪ મું. વનવાસમાં વિજય. એક રમણીય પર્વત જાણે પૃથ્વીના આધાર સ્તંભ હાય તેવા ઉભા છે. વિવિધ વૃક્ષાથી પરિપૂર્ણ વન, જળપૂ સરાવર અને નિળ જળથી વહેતી નદીએથી તે વ્યાપ્ત છે. ઝરણાના ધ્વનિથી અને નદીઓના ઘેઘુર શબ્દોથી તે ગર્જના કરી રહ્યો છે. વૃક્ષેા ઉપર મનહર અને મિષ્ટ ફળે લચી રહ્યાં છે. સર્વ ઋતુઓમાં વનની રચના ઘણી સુંદર લાગે છે. અપ્સરાઓના યૂથા પોતાના પ્રિયતમેાની સાથે ત્યાં વિવિધ લીલા કરી રહ્યા છે. આ પર્વતની પાસે બીજો એક પર્વત આવેલા છે. એ પણ વિવિધ પ્રકારની વનલીલાથી પરિપૂર્ણ છે. તેમાં આવેલાં છાયાદાર વૃક્ષા નીચે બેસવાથી સૂર્ય ના કિરણા પણ જાણે ચંદ્રના કિરણેા હાય, તેવા શીતળ લાગે છે. એ પર્વતમાં બીજા કેટલાએક દિવ્ય દેખાવા દ્વીપી રહેલા છે. કારણ કે, તે દેવતાઓનુ ક્રીડાસ્થાન છે, સ્વગ પતિ ઇંદ્ર પોતાની પ્રિયા ઇંદ્રાણીને લઇને તે પર્વત ઉપર નિરંતર આવ્યા કરે છે, અને ત્યાં વિવિધ પ્રકારની દિવ્ય ક્રીડા કરે છે. ખેચી જ્યારે ખેઢ પામે છે, ત્યારે એ પર્વતના વૃક્ષેાની શીતળ છાયામાં આવી પેાતાના ભેદ દૂર કરે છે. એક તેજસ્વી પુરૂષ ફરતા ફરતા તે પવ ત ઉપર આવી ચક્યો હતા. પવ તની રમણીય રચના જોતા અને તેથી હૃદય Page #511 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. માં પ્રસન્ન થતે તે પુરૂષ આગળ ચાલતું હતું. ત્યાં એક સુંદર જિનાલય તેના જેવામાં આવ્યું. તે વિમાનના જેવું મનેહર મંદિર જોઈ તે તેજસ્વી પુરૂષે તેમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં તેની જમણી તરફ ચંદ્રકાંતમણિના પગથીઆવાળી એક વાવ દીઠી. તેની અંદર અતિ સુંદર કમળ પ્રકૃલિત થયેલાં હતાં. તે પુરૂષે તેમાં પ્રવેશ કરી સ્નાન કર્યું અને તે કમળપુષ્પ લઈને બહેર આવ્યું. પછી જિનાલયમાં જઈ તે કમળપુષ્પથી જિનપ્રતિમાની પૂજા કરી અને પછી ઉત્તમ ભાવના ભાવી સ્તવનવડે પ્રભુની સ્તુતિ કરી. ત્યારપછી મંદિરની બાહેર એક પવિત્ર ભૂમિ ઉપર બેસી તે વિદ્યામંત્રનું પરાવર્તન કરવા લાગ્યા. શુદ્ધભાવથી વિદ્યોપાસના કરતાં તે પુરુષની આગળ તે વિદ્યાના દેવતા પ્રગટ થયા અને તે મધુર સ્વરે બેલ્યા–“ભદ્ર, તારી ભક્તિ જોઈ અમે પ્રસન્ન થયા છીએ. શી આજ્ઞા છે તે અમને જણાવ.” દેવતાનાં આ વચન સાંભળી તે તેજસ્વી પુરૂષે કહ્યું, “મહારાજ, જ્યારે હું મારા પ્રતિપક્ષીઓનું મથન કરૂં, તે વખતે જે તમારૂં મરણ કરૂં તે તમે મને સહાય કરવા સરવર આવજે.” આ પ્રમાણે કહી તે વીર પુરૂષ ત્યાંથી બાહર નીકળે. અને આ મનહર ગિરિરાજનો શોભા જેવાને ચારે તરફ ફરવા લાગ્યા. પ્રિય વાચકવૃંદી નવલકથાની પદ્ધતિથી લખાયેલા આ પ્રકરણને હાર્દ તમારા સમજવામાં ન આવ્યા હોય તે તે આ પ્રમાણે છે-જ્યારે પ્રિયંવદ પાંડેને ચેતવણી આપી ચાલે Page #512 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. ગયે, તે પછી યુધિષ્ટિરની સલાહથી તેઓ તવન છોડી ચાલ્યા ગયા હતા અને પ્રથમ વર્ણવેલા પર્વત ઉપર આવી વસ્યા હતા. પ્રકરણના આરંભમાં જે પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ગંધમાદન પર્વત છે. તે રમણુંય ગિરિ ઉપર પાંડ વાસ કરીને રહ્યા હતા. તેની પાસે જે બીજા. પર્વતનું વર્ણન કરેલું છે, તે ઇકીલ નામે પર્વત છે. ઈંદ્ર પિતાની ઇંદ્રાણી સાથે એ પર્વત ઉપર આવી નિરંતર કીડા, કરે છે, તે ઉપરથી તેનું નામ ઇદ્રકીલ પડેલું છે. જે તેજસ્વી પુરૂષ તે પર્વત ઉપર આવ્યા છે, તે આપણું કથાને વર નાયક અજુન છે. જ્યારે પાંડવે ગંધમાદન ઉપર વસ્યા, ત્યારે અને યુધિષ્ઠિરને કહ્યું કે, “આ ઇંદ્રકીલ પર્વત ખેચરી વિદ્યાનું આરાધન કરવા માટે એક ઉત્તમ સ્થાન છે. પૂર્વે તમારી આજ્ઞાથી હું એ સ્થળે વિદ્યા સાધવાને આવ્યું હતું. જે તમારી આજ્ઞા હોય તે હું પાછો ત્યાં જઈ તે વિદ્યાનું પુનરાવર્તન કરૂં” અર્જુનનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેને તેમ કરવાની આજ્ઞા આપી હતી, તેથી અર્જુન આજે આ સ્થળે આવ્યું હતું. અને જિનપૂજા કરી તે ખેચરી વિદ્યા સાધી હતી, અને તેના અધિષ્ઠાયક દેવતા પાસેથી તેનું વરદાન પણ મેળવ્યું હતું. જે પ્રસંગ વાચકોના જાણવામાં છે. ખેચરી વિદ્યાના અધિષ્ઠાયક દેવતા પાસેથી વરપ્રદાન પ્રાપ્ત કરી હદયમાં આનંદ પામતે અર્જુન ઇંદ્રકલ પર્વતના રમgય પ્રદેશમાં ફરતે હતે. ગિરિરાજની સુંદર શેભાને આ વલેકતે વીર અર્જુન એક નંદનવન જેવા રમણીય વનમાં Page #513 -------------------------------------------------------------------------- ________________ (૪૨) જૈન મહાભારત. આવ્યું. અને વનની લમીને જેતે જેતે ત્યાં ચારે તરફ ફરવા લાગ્યું. આ વખતે પાડાના જે મદેન્મત્ત એક પ્રચંડ વરાહ બાણથી ઘાયલ થયેલે અર્જુનના જોવામાં આવ્યા. બાણથી ઘાયલ થયેલ હતું તે છતાં તે અર્જુનની સન્મુખ ઘુરી કરતું આવતું હતું. આ વરાહ મારે નાશ કરવા આવે છે” એવું ધારી અને પિતાનું ધનુષ્ય સંભાળ્યું. પછી તે વરાહના પ્રાણમાર્ગને રૂંધન કરનારૂં એક તીક્ષણ બાણ તેને લક્ષીને છેડ્યું. વરાહ પણ પ્રાણદાન કરી કૃતાર્થ થયે. પછી અર્જુન વરાહના શરીરમાંથી બાણ ખેંચી લેવાને તેની પાસે ગયે, તેવામાં કોઈ કઠેર દષ્ટિવાળે ભિલ તે તરફ દેડી આવતે અર્જુનના જોવામાં આવ્યું. તે બિલની આકૃતિ ભયંકર હતી. તેના હાથમાં ચડાવેલું ધનુષ્ય હતું. અને તેને જે હતું, તે પણ તેણે વરાહના શરીરમાંથી પિતાનું સુવર્ણના પુખડાવાળું બાણ કાઢવા માંડયું. તે વખતે ભલે આવી ઉંચે સ્વરે કહ્યું, “સૈમ્ય! જે તું કાઢે છે, તે મારૂં બાણ છે. પારકી વસ્તુની ચોરી કરવી તે તારા જેવા સજજનને ઘટિત નથી. ભદ્ર! તારા દેખાવ ઉપરથી તારે આ ચાર શ્રેષ્ટ લાગે છે, પણ તારા કૃત્યમાં વ્યભિચાર જણાય છે. તારા જેવી પુણ્યમૂર્તિ આવું ચોરીનું કામ કરે તે અત્યંત અનુચિત છે. મહાત્માઓ પિતાના પ્રાણ ત્યાગ કરે છે, પણ આવું મલિન કર્મ કરતા નથી. સત્પષે સદાચારથી શિક્ષા માગીને નિર્વાહ કરે છે, પણ આવા અનાચારથી પ્રાપ્ત થયેલી સંપત્તિને શ્રેષ્ઠ ગણતા નથી. હે સામ્ય! તેથી વનમાં પશુઓ Page #514 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૬૩) ના રૂધિરને પ્રાશન કરનારું અને મુખ ઉપર વિષથી લીંપાએલું આ મારૂં બાણ તારે લેવું યોગ્ય નથી. ભદ્ર! હું તને ઓળખું છું, તું કુરૂવંશમાં ચંદ્ર રૂપ છે. આ ભયંકર વરાહ તારો નાશ કરવા આવતે હતે. એમ જાણું મેં એનું નિવારણ કર્યું છે. એ મારા ઉપકારના બદલામાં આ મારૂં રત્નમય બાણ કાઢવાનો પ્રયત્ન શામાટે કરે છે? તારા શત્રુને મારી તે રૂપ દ્રવ્યથી ખરીદ કરેલ તું મારા મિત્ર થઈશ, એવી મારી આશા તે હવે દૂર થઈ અને તેને બદલે હવે તું મારે શત્રુથ. જ્યારે તારા જેવા કુલીન પુરૂ આવે અવળે માર્ગે ચાલવા તૈયાર થાય તે પછી સામાન્ય મનુષ્યની શી વાત કરવી? તેમ છતાં જે આ બાણું લેવાની તારી ઈચ્છા હોય તે તારી મત્રતાની ઈચ્છાથી હું તને તે બાણ આપીશ. મારી આગળ પ્રાર્થના કરી માગી લે. મારે એ નિયમ છે કે, અથીઓની પ્રાર્થનાને ભંગ કદિપણ કરે નહિં. તેમાં પણ તારા જેવા અથીએ મહાપુણ્યવડે પણ મળવા દુર્લભ છે. જે તું હઠ કરીને આ બાણ લેવાની ઈચ્છા રાખીશ તે તારૂં તેવું સામઐ નથી કે તું મને જીતીને એ બાણ લઈ જઈશ. ભીલૂનાં આવાં વચન સાંભળી અર્જુનના મનમાં જરા ચાનક આવી અને તે ગંભરતાથી બેલ્યા–“અરે કિરાત! આ તારૂં બાલવું સર્વ અસત્ય છે, તેમ છતાં તું સત્યના જેવું કહે છે. આ બાણ તારું નથી પણ મારું છે. મારું બાણ ખેંચી લઉં છું, તેમાં તારે લાંબી લાંબી વાત કરી મારી નિંદા તથા ઉપહાસ્ય કરવાનું શું કારણ છે? જેને સજજનેની Page #515 -------------------------------------------------------------------------- ________________ (૪૬૪) જૈન મહાભારત. મર્યાદાના લેપ કરે એમાં આશ્ચર્ય નથી. તુ મને વારંવાર કહે છે કે, ‘તું ચારી કરીશ નહિ... ' અને તુ પોતે ક્રૂરચિત્ત વાળા થાય છે, એમ પ્રગટપણે તુ અમિત્ર છતાં આવાં મૃત્ય કરી મારા મિત્ર શી રીતે થઇશ ? નીચ માણસની સાથે સારા માણસને મિત્રાચાર શાના હાય ? સૂર્યને અને અંધકારને કદિપણ મિત્રતા હોય નહિ.તે જે મને દુચન કહ્યા છે, તેથી હું મારા મનમાં ક્ષેાભ પામતા નથી, કારણ શીયાળના બેલવાથી સિદ્ધને શે। ક્ષેાભ થાય? આ ખાણ મારૂં છે અને તે હુ ખે`ચી લઉં છુ. જેની ભુજામાં સામર્થ્ય હાય, તે સામે આવો ઉભા રહે. અરે કિરાત ! તુ નરેંદ્ર નથી, દેવેદ્ર નથી કે બેચંદ્ર નથી, તેથી તારી સામે થતાં મારા ધનુષ્યને લજ્જા થાય છે. ’ અર્જુનનાં આવાં વચનેા સાંભળી ભીલ રાષાતુર થઈને ખેલ્યા અરે સામ્ય ! મિથ્યા વિવાદ શામાટે કરે છે ? સ ગમે તેટલુ જોર પછાડે પણ તે ગરૂડને શું કરી શકે ? તુ તારૂ શૂરવીરપણું હવે ડીશ નહિં, ” આટલુ કહી ભીલે અર્જુનની સામે પેાતાનું ખાણુ સંધાયું. પછી અર્જુને પણ વરાહુના રૂધીરથી રકત થયેલુ પેાતાનું માણુ સામુ સધાડી તૈયાર કર્યું. અર્જુન અને શિક્ષની વચ્ચે જાણે પ્રલયકાળ આવ્યેા હાય, તેવું તુમુલ યુદ્ધ પ્રત્યે ભિન્નુની માટી સેના એકઠી થઈ અર્જુનની ઉપર તુટી પડી. વીર મને સામે એવા માણુ મુકયા કે જેથી તે સૈન્ય કયાં જણાયું નહીં. તે અવ્યવસ્થિત થઈ છિન્ન ભિન્ન • ગયુ, તે કાંઈ થઈ ગયું. Page #516 --------------------------------------------------------------------------  Page #517 -------------------------------------------------------------------------- ________________ H-16 15 14 ------ જન મહાભારત : = = = = === = = === = == ૩ - -- - છો .Zલ ૦ વીર અજાન લાગ જોઈ તે ભીલને પગમાંથો ઝાલી અને લીલાથો માથા ઉપર છે ૪ ફેરવી અક શિલા ઉપર પટકવા જાય છે, (પષ્ટ ૪૬૫) છે 3 -04-04 - ૨ =09 Exક કરો Page #518 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૬૫) જ્યારે કિરાત સૈન્ય પરાભવ પામ્યું, ત્યારે તે ભિલ્લને ભારે ક્રોધ ઉત્પન્ન થયે. તેણે પોતાનું યુદ્ધકૌશલ્ય અર્જુનને બતાવ્યું. તે બંને વીરેનું મહાયુદ્ધ જેવાને મચારીઓ વિમાનમાં બેશી આકાશમાં એકઠા થઈ ગયા. તે વખતે આકાશની શોભા એક સરોવરના જેવી દેખાતી હતી. તેમાં દેવતાઓ રૂપી કમળ ખીલી રહ્યાં હતાં. વીર અર્જુન જે બાણ મુકતો તેને તે ભીલ્લ અર્ધમાગેથી ખંડિત કરતો હતો. આથી અકળાઈને અને તેના પુંજને પ્રગટ કરતું અન્ય સ્ત્ર બાણ છોડયું. તે બાણના પ્રભાવથી સર્વ સ્થળે અગ્નિ પ્રસાર થઈ ગયે. તેને શમાવવાને ભિલ્લે વરૂણાસ્ત્ર સામું મુક્યું. આથી ભિલ્લને શસ્ત્રાસ્ત્રમાં દુર્નિવાર્યધારી અર્જુન મુષ્ટામુષ્ટિ યુદ્ધ કરવાને પ્રવર્યો. કળાનિધિ ભલ્લ પણ તે મુષ્ટિયુદ્ધ કરવાને સામે આવ્યો. મદથી ઉન્મત્ત થયેલા તે બંને વીર ભુજાઓનું આસ્ફાલન કરવા લાગ્યા. જાણે પર્વત ફાટ્યો હોય, તેવા તેના વનિ થવા લાગ્યા. જેમ મદેન્મત્ત ગજેંદ્રો પોતાના દંતેશળથી યુદ્ધ કરે તેમ ભીલ અને અર્જુન ભુજાઓથી ઘેર યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણીવાર યુદ્ધ ચાલ્યા પછી વીર અને લાગ જોઈ તે ભીલને પગ. માંથી ઝાલી અને લીલાથી માથા ઉપર પેરવી એક શિલા ઉપર પટકવા જાય છે, તેવામાં તે ભીલ દિવ્યરૂમ ધારણ કરી અર્જુનની સન્મુખ ઉભે રહ્યો. તે દિવ્ય મૂર્તિને જોઈ અજુન વિસ્મય પામી ગયે. અને ક્ષણવાર તે સ્તબ્ધ Page #519 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૪૬૬ ) થઇ ઉમેા રહ્યો. અર્જુનને અતિ વિસ્મય પામેલા જોઈ તે દિવ્ય પુરૂષ વિનયથી એલ્યે—“ ભદ્ર, તારૂ પરાક્રમ જોવાને મેં આ માયા રચી હતી. તારા અદ્ભુત પરાક્રમથી હું સંતુષ્ટ થયા છું. તારી જે ઇચ્છા હોય તે માગી લે. હુ વિશાલાક્ષના ચન્દ્રશેખર નામે પુત્ર છું. મારી પાસે ઘણી વિદ્યાએ સાધ્ય છે. શત્રુએ પીડેલા મારા એક મિત્રના કામ માટે હું તારી પાસે આવ્યેા છું.” તેનાં આવાં વચન સાંભળી અર્જુને કહ્યુ', “ ચંદ્રશેખર, જ્યારે મારે જરૂર પડશે, ત્યારે હું તમારા વરદાનનો ઉપયોગ કરીશ, પરંતુ તમારે મારી શી સહાય લેવી છે? તે કહેા. ” ,, અર્જુનનાં આવાં ઉદાર વચનો સાંભળી ચંદ્રશેખર પ્રસન્નવદને આણ્યે.—“ મહાવીર, અહિંથી નજીક વૈતાઢ્યપવંત ઉપર રથનુપૂર નામે નગર છે. તે નગરમાં વિદ્યુત્પ્રભ નામે એક પરાક્રમી રાજા થઇ ગયા છે. તે રાજાને ઇંદ્ર અને વિદ્યુન્ગાલી નામે બે પુત્રા થયા. રાજા વિદ્યુત્પ્રલે ઇંદ્રને રાયપદ અને વિદ્યુમ્માલીને યુવરાજપદ આપી આ સંસારથી વિરક્ત થઈ દ્વીક્ષા ગ્રહણ કરો. સંયમના ઉત્તમ માર્ગોને સાધી તે પવિત્ર રાજા મેાક્ષ માર્ગનો અધિકારી થયા. તે પછી ઈંદ્ર અને વિદ્યુમ્માલી અને ભાઇઓ રથનુપૂર નગરનું રાજ્ય ચલાવવા લાગ્યા. નીતિમાન ઇંદ્રે પેાતાના રાજગૃહમાં ઇંદ્રના જેવી સંપત્તિ વધારી. તેની સ ંપત્તિને વધતી જોઈ લેાકેા તેને ઇંદ્રતુલ્ય ગણવા લાગ્યા. ઇંદ્રે પેાતાના રાજ્યનો કારભાર Page #520 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૬૭) પિતાના ભાઈ વિન્માલીને સેંપી દીધું. રાજાની આ કૃપાને લાભ લઈ વિદ્યુમ્માલી ઉદ્ધત થઈ દુષ્કર્મ કરવા લાગ્યું. તેણે પ્રજાની સુંદર સ્ત્રીઓનું હરણ કરી તેમની લાજ લુંટવા માંડી. અને તે નગરવાસીઓને પણ ભારે દુઃખ આપવા લાગ્યું. વિન્માલીને આ ભારે જુલમ જેઈ પ્રજાએ રાજા ઈંદ્રની પાસે ફરીયાદ કરી. લેકેની ફરીયાદ સાંભળી ઈદ્ર વિદ્યુમ્માલીને એકાંતે બેલાવી અનીતિ ન કરવાની શિખામણ આપી, તથાપિ દુર્મદ અને વિષયલુબ્ધ વિદ્યુમ્ભાલીએ તેની શિખામણ માની નહિં, પણ ઉલટે તે ઇંદ્ર ઉપર ક્રોધાતુર થઈ નગરની બાહર નીકળ્યો. નગર બાહર નીકળી તેણે એ વિચાર કર્યો કે, “કેઈપણ ઉપાયથી ઇંદ્રને મારી નાંખે.” પછી કપટી વિદ્યુમ્માલી સુવર્ણપુરના રહેવાસી અને ખરદ્દષણના વંશમાં ઉતપન્ન થયેલા નિવાત કચવ નામના રાક્ષસેની સાથે મળ્યો અને તેમની મૈત્રી કરી. એ રાક્ષસે યમરાજથી પણ નિર્ભય છે અને ઘણું બળવાન છે. તેમ વળી લેકમાં તેમનો એટલો બધો ત્રાસ છે કે, સર્વ લોકે તેઓને કાળકેતના નામથી ઓળખે છે. વળી એક તાળવામાં અને એક હાથમાં, એમ તેઓના અંગના બે ભાગમાં એકજ ફેરે સાથે વધે તોજ એ મરે તેમ છે, તેથી તેમને તાતાલવ પણ કહે છે. દુરાચારી વિદ્યુમ્માલી તે રાક્ષસોની મદદ લઈ ઇંદ્રની નગરી ઉપર વારંવાર ઘેરે ઘાલી નિરંતર ભય બતાવે છે. ઇંદ્ર તે બંધુના ભયથી સદા ભયભીત રહે છે. તે હંમેશાં પિતાના નગરના દરવાજા બંધ કરી રહ્યા કરે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ (૪૬૮) જૈન મહાભારત. એક વખતે પિતાના શત્રુરૂપ બંધુના ભયથી કંટાળી ગયેલા ઈંદ્રરાજાએ બુદ્ધ નામના એક ભવિષ્યવેત્તાને તેડાવીને પુછયું કે, “મહારાજ, આ દુર્નિવાર અને દુર્જન એવા મારા શત્રુઓને ક્યારે નાશ થશે”? ઇદ્રનો આ પ્રશ્ન સાંભળી બુધે કહ્યું, “રાજા, તમારા શત્રુઓને અર્જુન જીતી શકશે. તમારા પ્રચંડ શત્રુઓને જીતવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. આ ત્રણ લેકમાં અર્જુનના જેવો કોઈ ધનુર્ધારી નથી. તે વીર અર્જુન હાલ બેચરવિદ્યાને પ્રસન્ન કરવા ઇંદ્રકલ પર્વત ઉપર રહેલ છે. ત્યાં જઈ એ પાર્થની પ્રાર્થના કરે. એ વીરનર ઘણે નમ્ર અને પરોપકારી છે, તેથી તે તમારી પ્રાર્થના પ્રેમથી સાંભળશે.”ભવિષ્યવાદી જોષીનાં આવાં વચન સાંભળી ઈરાજા પ્રસન્ન થયા અને પછી તેણે મને લાવીને કહ્યું, મિત્ર ચંદ્રશેખર, તું પોપકારી અર્જુનની પાસે જા અને તેમને અહીં લાવી મારા ખેદને દૂર કર. એ મહાવીર મારા શત્રુઓને ક્ષણમાં મારી નાંખશે અને મારું રાજ્ય નિષ્ક ટક રહેશે. હે સખા! તારા વિના બીજાથી વીર ધનંજય અહીં આવશે નહીં. કારણકે, અર્જુનની સાથે પિતાના સંબંધને લઈને તારે મૈત્રી છે. એક વખતે તારે પિતા વિશાલાક્ષ બંધાએલું હતું, તેને પાંડુએ છોડાવ્યો હતો. તેથી તું અને નની પાસે જા અને તેને વિનંતિ કરી અહીં લાવ. તારા અને તેમના પિતાના સંબંધને લઈને તારે તેની સાથે તરત મૈત્રી થઈ જશે.”. Page #522 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૬૯) મારા મિત્ર રાજા ઇંદ્રના વચન સાંભળી હું તમને ખેલાવવા આન્યા છું. તમે ત્યાં આવી ઇંદ્રના શત્રુઓને પરાભવ કરી તેના પિતૃઓના રાજયમાં તેને નિર્ભય કરે. તમારી આંગળીમાં જે શેાભાયમાન મુદ્રિકા છે, તે મારા પિતા વિશાલાક્ષ અને તમારા પિતા પાંડુરાજાની પરસ્પર પ્રીતિ વિષેની સાક્ષી ભૂત છે. તેઓની પરસ્પર મૈત્રી થયા પછી મારા પિતા વિશાલાક્ષે પેાતાની ઉપર જેણે માટેા ઉપકાર કર્યાં છે, એવા તમારા પિતા પાંડુરાજાને કહ્યું હતું કે, આ મુદ્રિકાના પ્રભાવથી ઘા રૂઝવાના અને આકાશગમનના ગુણ પ્રાપ્ત થાય છે. તેથી હાલ જે આ તમારૂ શરીર ઘાયલ થયેલું છે, તેને આ મુ દ્રિકાના જળથી સ્નાન કરાવેા, એટલે તે વ્રણરહિત થઇ જશે.” ચંદ્રશેખરનાં આ વચના સાંભળી અર્જુન આશ્ચય પામી ગયા અને તેણે જાણ્યું કે, જેની સાથે મેં હમણાં વાદવિવાદ કર્યા, તે ચંદ્રશેખર તે મારે જ્યેષ્ટ અંધુ સમાન છે. પછી અર્જુને પ્રસન્ન થઇ ચંદ્રશેખરને આલિંગન કર્યું' અને કહ્યુ, ભદ્ર, તુ મારે યુધિષ્ઠિર સમાન છે. યુધિષ્ઠિરની જેમ તારી આજ્ઞા મારે શિરસાવદ્ય છે. મને એ પૂવાતનું સ્મરણ આવે છે. અમે જ્યારે વનવાસ કરવા નીકળ્યા, ત્યારે મારા પાંડુ પિતાએ આ મુદ્રિકા ધમ રાજાને આપી કહ્યું હતું કે, પુત્ર, આ મુદ્રિકા મને મારા મિત્ર વિશાલાક્ષે મૈત્રીમાં ભેટ તરીકે આપી છે, એ મુદ્રિકા પ્રભાવવાળી છે, તેને તુ સદા પાસે રાખજે, આ મુદ્રિકા અમારા પાંચે અંએમાંથી જેની તેની પાસે રહેતી હતી. જ્યારે હું આ તરફ એકલા tr "" 46 Page #523 -------------------------------------------------------------------------- ________________ (૪૭૦ ) જૈન મહાભારત. ફરવા નીકળ્યા, ત્યારે મારા પૂજ્ય યુધિષ્ઠિરે મને પહેરાવી છે. કારણ નાનાભાઇ ઉપર મોટાભાઈના અતિ પ્રેમ હાય છે, પાંડુ અને વિશાલાક્ષને જેવા પરસ્પર સ્નેહ હતા, તેવા સ્નેહું આ પણ તેમના પુત્રામાં પણ થવા જોઈએ.” આ પ્રમાણે કહી અર્જુન ચંદ્રશેખરની સાથે રથમાં બેઠા અને અશ્વોને પવનવેગે ચલાવવા લાગ્યા. આકાશમાર્ગે દર જતાં વૈતાઢ્ય પર્યંત દેખાયા એટલે ચંદ્રશેખરે અનને કહ્યુ, “ પરોપકારી વીર, ભારતભૂમિરૂપી સ્ત્રીના સીમતરૂપે આ વૈતાઢય પ`ત દેખાય છે. એ પર્યંતના વિસ્તાર પચાશ ચેાજન અને ઉંચાઈ પચીશ ચેાજન છે. એ પર્વત ઉપર વિદ્યાધરીઓના વૃંત્ર્ય તમારા યશનું ગાયન કરે છે. આ રૂપાને ગિરિ, તમારા યશના જેવા કેવા ઉજવળ શોભે છે? જ્યારે આપણે આ પવ ત ઉપર દશ ચેોજન સુધી જઇશુ' એટલે પ°તની પાસે દશ ચેાજન વિસ્તારવાળી એ વનપક્તિઓ આવશે. આપણે વેગથી તેમાંની દક્ષિણ દિશા ભણી આવ્યા છીએ. હવે ક્ષણમાં રથનુપૂર નગર આવશે, ત્યાં ઇંદ્રરાજા તમને મળવાને ઉત્સુક થઈ બેઠા હશે. આ ડાખા હાથ ભણીના જે રસ્તા જાય છે, તે રસ્તા તલતાલવ શત્રુએ જે નગરમાં રહે છે, તે ભણી જાય છે. ” મન ઉત્સાહથી ખેલી ઉછ્યો. “ ચંદ્રશેખર, શત્રુઓના મુખ જોયા વગર ઇંદ્ર રાજાનું મુખ જોવાની મારી ઇચ્છા નથી. માટે તે દિશ તરફ રથ હાંક. હું જાણું કે, મારા શત્રુઓ કેટલા છે ?” Page #524 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૭૧) ચંદ્રશેખર મનમાં હર્ષ લાવીને બોલ્યા–“વીર ધનંજય, હમણાં ત્યાં જવાનું શું પ્રયજન છે? તમે સહાય વગરના એકલા છે અને શત્રુઓ લક્ષાવધિ છે. શત્રુઓની એવી ભયંકર સેનામાં તમારે એકલા જવું એ મને ગ્ય લાગતું નથી. કદિ તેમ કરવાથી મારા મને રથ વ્યર્થ થઈ જાય. હમણાં તે ઇંદ્ર પાસે ચાલે. ઈંદ્રની મેટ સેનાની સહાય લઈ પછી તમે શત્રુઓ પર ચડાઈ કરજે.અને ઉત્સાહથી કહ્યું. “મિત્ર ચંદ્રશેખર, સેનાની સહાય શા માટે લેવી જોઈએ ? સિંહ જ્યારે ઉન્મત્ત ગજે દ્રોના કુંભસ્થળ ઉપર બેસી તેને વધ કરે છે, ત્યારે તેને કેની સહાય હોય છે?” અર્જુનના આ વચને સાંભળી ચંદ્રશેખર હૃદયમાં ખુશી થઈ ગયે. અને તેણે જ્યાં કાલકેતુ રાક્ષસે રહેતા હતા, તે દિશા તરફ પિતાને રથ હાં. રથ જ્યારે નજીક આવે એટલે તેને જોઈ સર્વ શત્રુઓ પિતાના શસ્ત્રાસ્ત્રો લઈ સજજ થઈ ગયા. તેમણે ચંદ્રશેખર જેને સારથિ છે, એવા અર્જુનને રથમાં બેઠેલે જે. તેમણે એકત્ર મળી નિશ્ચય કર્યો કે, “અર્જુનને હાથે આપણું મૃત્યુ છે, એવું જોષી કે પાસેથી જાણ ઇંદ્ર અર્જુનને મેક છે, પણ આપણે માયા અથવા કપટ કરી કેઈ પણ પ્રકારે એ શત્રુને મારી નાંખવે.” આ નિશ્ચય કરી તેઓ અર્જુનના રથ ઉપર તુટી પડ્યા. તે વખતે સેનામાં દુંદુભિ વગેરે રણવાદ્ય વાગવા લાગ્યા. અસંખ્ય બાણેની વૃષ્ટિ કરી સૂર્યને આચ્છાદિત કરી દીધો.વીર અને પિતાના ભાણેથી Page #525 -------------------------------------------------------------------------- ________________ (૪૭૨) જૈન મહાભારત સર્વના બાણેને કાપવા માંડ્યા. જળમાં, સ્થળમાં અને આ કાશમાં રહી જેમ જેમ તેઓ યુદ્ધ કરવા લાગ્યા. તેમ તેમ અર્જુન રથ ઉપર રહી તેઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ૫રાક્રમી અને પિતાનું યુદ્ધચાતુર્ય એવું બતાવ્યું કે, તેઓ બધા ચક્તિ થઈ ગયા. અર્જુનની આ છટા જોઈ ચંદ્રશેખર ઘણુંજ આનંદ પામે. બાણાવળી અર્જુને એવી ચાલાકીથી તેમના બાણને કાપવા માંડયા છે, જેથી તેઓ સર્વને એમ ભાસ્યું કે, “આપણું પ્રત્યેકની સામે અર્જુન યુદ્ધ કરે છે આટલી વાર સુધી અને હજુ તેમના બાણને કાખ્યા હતા તેમને માર્યા ન હતા. પછી શત્રુઓએ એકદમ લાગ જોઈ અર્જુનની ઉપર પ્રચંડ બાણને મારે ચલાવે. આ વખતે અને ચંદ્રશેખરને કહ્યું. “મિત્ર, આ શત્રુઓ પ્રઢબુદ્ધિ, યુદ્ધનિપુણ અને દુર્જય છે. માટે રથને રણભૂમિથી જરા પાછો હઠાવ” અજુનનાં આ વચન સાંભળી ચંદ્રશેખર જરા ખેદ પામ્યું અને તે ખિન્નવદને બે —“અને, તમારા જેવા વીરનરના મુખમાંથી આવું વચન નીકળવું ન જોઈએ. આ રથ ઇંદ્રરાજાના શત્રુઓને વધ કરવામાં કુશળ છે. રણભૂમિમાં પાછા હઠવાને અભ્યાસ આ રથના ચએ કદિ પણ પૂર્વે કર્યો નથી. તેણે હમેશાં આગળ ચાલવાને જ અભ્યાસ કર્યો છે. આ સમયે તમારા સરખો રણવીર પુરૂષ કહે છે કે રથને પાછો હઠાવ” તે ઉપરથી હું જાણું છું કે, શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે.” Page #526 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૭૩). - ચંદ્રશેખરના આ વચને સાંભળી અને આગ્રહ કરી કહ્યું, મિત્ર ચંદ્રશેખર, હું કાંઈ થડા પણ વિશ્રામની ઈચ્છા રાખતો નથી, પણ યુદ્ધકળાની સગવડતાની ખાતર તારે એમ કરવું પડશે. તારા મનમાં કઈ જાતની શંકા લાવીશ નહીં. હું તને હાથ જોડી કહું છું કે, “રથને જરા પાછે હઠાવ ” અર્જુનનો આવો આગ્રહ જોઈ ચંદ્રશેખરે રથને પાછા હઠાડયો. તે જોઈ શત્રુઓ મુછે હાથ દઈ ગર્જના કરવા લાગ્યા. અને તરત રથની આગળ ધસી આવ્યા. પછી અને પિતાના દ્રોણુ ગુરૂએ આપેલા મંત્રનું સ્મરણ કરી શત્રુઓના પ્રાણને હણનારા અનેક બાણ ઉત્પન્ન કરનારા બાણે છોડવા લાગે. જેમ અંગારામાંથી હજારે તણખા ઉડે, તેમ અજુનના એક એક બાણમાંથી હજારે બાણ ઉત્પન્ન થવા લાગ્યા. જેટલા શત્રુ હતા, તેટલા બાણ થઈ તાળવું અને હાથનું સાથે વેધન કરી તેમના પ્રાણેને સાથે લઈ આગળ જઈ પૃથ્વી પર પડવા લાગ્યાં. તેની સાથે જ મૃત્યુ પામેલા શત્રુઓના પર્વત જેવાં મસ્તકે પૃથ્વી પર પડવા લાગ્યાં. આ વખતે વીર અર્જુનના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. અજુનનું અદભુત પરાક્રમ જોઈ આકાશમાં દેવતાઓના દુંદુભિ વાગવા માંડ્યાં. આ વખતે તેના સારથિ ચંદ્રશેખરનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. તે પ્રસન્નવદને અર્જુન પ્રત્યે બે“મહાબાહુ ધનંજય, તમને સાબાશ છે. તમે લીલા માત્રમાં શત્રુઓને જીતી લીધા છે.” આમ કહી તે અર્જુનને પ્રણામ કરી ભેટી પડે. આ સમયે આનંદસાગરમાં મગ્ન થતે ઈદ્ર Page #527 -------------------------------------------------------------------------- ________________ (૪૭૪) જૈન મહાભારત. રાજા વિમાનમાં બેશી આકાશમાર્ગે આવતા હતા. ચંદ્રશેખરે ષિત થઈ તેણે અર્જુનને બતાવી કહ્યુ, “ મહાવીર, જીઆ, આ વિદ્યાધરપતિ ઈદ્રરાજા પેાતાના પરિવાર સાથે વિમાનમાં એશી અહિં આવે છે. એટલામાં વિમાન પાસે આવ્યુ, એટલે અર્જુન રથ ઉપરથી ઉતરી તેની પાસે ગયા, ઈંદ્રે અર્જુનને પેાતાના વિમાનમાં લઈ આલિંગન આપી અર્ષાસન ઉપર બેસાડ્યો અને અંજલિ જોડી કહ્યું,—“ વીર અર્જુન, તને ધન્ય છે. તારા ઉપકારના બદલા મારાથી વાળી શકાય તેમ નથી, તારી સ્તુતિ જેટલી કરીએ તેટલી ઘેાડી છે. આ મારૂ રાજ્ય અને મારા પ્રાણ તારે આધીન છે. તે શિવાય હ તારા બીજો પ્રત્યુપકાર શા કરૂં ? હે મહાવીર, તારા જેવા પાપકારી વીર પુરૂષના દર્શન કરવાને મારા નગરની પ્રજા આતુર છે, માટે મારી સાથે રથનુપૂર નગરમાં ચાલ. ત્યાં મારી વિદ્યાધર પ્રજા માંગળકારક આચારા કરી તારી સ્તુતિ કરશે અને તારાં પવિત્ર દન કરી આનંદ પામશે. ” ઈંદ્રનાં આવાં વચન સાંભળી અર્જુન નમ્રતાથી મેળ્યે—“ મહારાજ, આપની આજ્ઞા માન્ય કરવાને હું ખુશી છું. કારણકે, આપ મારે પિતા તુલ્ય છે; પરંતુ આ તમારા શત્રુઓની રાજધાની જોવાની મારી ઇચ્છા છે. તેમ અહિં એક સિદ્દાયતનકૂટ નામે પ્રસિદ્ધ સ્થળ છે, જે જોવાની મારી પૂર્ણ અભિલાષા છે. ” અર્જુનના આમ કહેવાથી ઇંદ્ર અર્જુનને વિમાનમાં બેસાડી તે શત્રુએની રાજધાનીમાં લઈ ગયા. તે નગરીની દશા જોઈ પ્રસન્ન થયેલા ઇંદ્ર હૃદયમાં સંતુષ્ટ થઈ ખેલ્યા—મહાવીર, જો, આ ,, Page #528 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૭૫) નગરીની તેં કેવી દશા કરી છે? તે શત્રુઓ શબરૂપે ભૂમિ ઉપર પડેલા છે. અત્યારે તેમના મસ્તક પર છત્રને બદલે ગીધ પક્ષીઓની છાયા થાય છે. રણભૂમિની રજ તેને ચંદન થયેલું છે અને રૂધિર કેશર થયેલું છે. શત્રુઓના શબને તેમની સ્ત્રીઓની જેમ શિવાઓ (શીયાળણીઓ) મળે છે, પછી સુંઘે છે અને તે પછી નખથી વિદીર્ણ કરી લાડ કરે છે. જે, આ વિદ્યુમ્ભાળી જેવો મારો બળવાન ભાઈ તારા તીક્ષણ બાણથી પ્રાણરહિત થઈ ભૂમિપર પડે છે. તેને જોઈ મને ઘણું પીડા થાય છે. પણ આખરે તેણે કુસંગીના સંગનું નઠારૂં ફળ મેળવ્યું છે. વીર અર્જુન, જે, આ તેમનું સુવર્ણ ગ્રહવાળું સુવર્ણપુર છે. મારે ભાઈ વિદ્યુમ્ભાલી અને કાળકેતુ વગેરે અહિં રહીને મને નિરંતર ઉપદ્રવ કરતા હતા. જુઓ, આ શત્રુઓની સ્ત્રી છુટા કેશ મુકીને હૃદય કુટતી રૂવે છે. અને સ્વામીના શબને નિરખી નિરખી કરૂણામય રૂદન કરે છે. ભદ્ર અર્જુન, આ શેકમય દેખાવ જેવાથી વધારે ખેદ થાય તેવું છે. ચાલો, હવે આપણે સિદ્ધાયતન ઉપર જઈએ. ત્યાં મનને અતિશય આનંદ આપનાર આહંત મંદિર છે. તેનાં દર્શન કરી આત્માને પવિત્ર કરીએ. એ પછી ઈદે પિતાનું વિમાન સિદ્ધાયતન તરફ હંકાર્યું. વિમાન તે સ્થળે આવી પહેંચ્યું, એટલે તેઓ વિમાનમાંથી નીચે ઉતર્યા અને પૂર્ણ શ્રદ્ધાથી ત્યાં રહેલા શાશ્વત તીર્થકર શ્રી વદ્ધમાનપ્રભુને વંદના કરવા લાગ્યા. આસ્તિક અને ત્યાં સ્નાન કરી Page #529 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૪૭૬ ) પવિત્ર થઇ પ્રભુની શાશ્વત પ્રતિમાની પૂજા કરી. પછી કેટલાક દિવસ સુધી એ પવિત્ર ક્રિયા કરવાને અર્જુન તે સ્થળે વાસ કરી રહ્યો હતા. ત્યાં વાસ કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવી વીર અર્જુન વિમાનમાં બેસીને ઈંદ્રની રાજધાનીમાં આવ્યું. ઈંદ્રની આજ્ઞાથી રથનુપૂર નગરની સર્વ પ્રજાએ અર્જુનને પ્રવેશેાત્સવ મેાટી ધામધૂમથી ઉજન્મ્યા હતા. તે પ્રસંગે વિવિધ પ્રકારના શ્રૃંગારાથી છંદ્રરાજાની રાજધાની શણગારવામાં આવી હતી. પાંડવવીર અર્જુન લેાકેાની ઉલટભેર વધામણી અંગીકાર કરતા રાજદ્વારમાં આબ્યા. ઇંદ્રની રાણીએ દ્વારમાં પ્રવેશ કરતાં અર્જુનની આરતિ ઉતારી હતી. અને બીજી ચપળનેત્રા સ્ત્રીઓએ તેની સ્તુતિ કરી હતી. ઇન્દ્રે અર્જુનને સિહાસનપર બેસાડયા. પછી વારાંગનાએએ નૃત્ય ગીતના આરંભ કરી તેને પ્રસન્ન કર્યા હતા. વીર અર્જુન ઇંદ્રરાજાના આગ્રહથી કેટલાક દિવસ સુધી તે રાજધાનીમાં રહ્યો હતા. “ ઇંદ્રે અર્જુન પેાતાના પુત્રામાં જ્યેષ્ઠ પુત્ર સમાન છે. ” એવી સર્વ સ્થળે આણુ ફેરવી જાહેર કર્યું હતું. અર્જુન ત્યાં રહી ઈંદ્રના પુત્રાની સાથે પોતાના ન્હાના ભાઇઓની જેમ વતા હતા. અને તેમને અનેક પ્રકારે આનંદ પમાડતા હતા. કેાઈવાર અર્જુન નગરમાં ફરવા નીકળતા, ત્યારે નગરની સ્ત્રીએ તેના સુંદર રૂપને જોઇને માહિત થતી હતી, અને કામાતુર બની જતી હતી. તથાપિ જિતેન્દ્રિય Page #530 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. (૪૭૭) અર્જુન તેની ઇચ્છા કરતા નહાતા. કેટલીક કામાતુર કામિનીએ તો તેની પાસે આવી પ્રાર્થના કરતી કે ભદ્ર, ‘તું અમારા સ્વામી થા. ’ પણ અર્જુન તે વાતને અનાદર કરતો અને પેાતાના પ્રિય બંધુઓના દુ:ખની ચિંતા કરતો હતો. તે નગરના વાસી ચિત્રાંગદ, વિચિત્રાંગ અને ચિત્રસેન વગેરે એકસા ખેચર અર્જુનને જોવા સારૂ આવ્યા હતા અને તેઓએ અર્જુનની ધનુર્વિદ્યાની પ્રવિણતા જેમ તેને પેાતાના ગુરૂ થવાની પ્રાર્થના કરી હતી. પછી વીર અ ને તેને પેાતાની ધનુર્વિદ્યા શીખવી હતી. ધનુર્વિદ્યામાં પ્રવીણ થયેલા ખેચરાએ અજુ નને ગુરૂદક્ષિણામાં પેાતાનું સર્વસ્વ આપવા માંડયું, ત્યારે અર્જુને અતિ આગ્રહથી તેમને નિવાર્યા હતા. અર્જુનના આવા આગ્રહ જોઇ તે ખેચરીએ નિશ્ચય કર્યો હતા કે, જ્યારે જરૂર પડે ત્યારે અર્જુનને ગુરૂદક્ષિણામાં પ્રાણદાન કરવું. આથી અર્જુન અને ખેચાની વચ્ચે ગાઢ મૈત્રી બંધાઇ હતી. સ’ગીતમાં પ્રવીણ એવા ચિત્રાંગદ ગ ધવે સંગીતવડે અર્જુનની આરાધના કરી, તેથી તે ચિત્રાંગદ્યની ઉપર અર્જુનની વિશેષ પ્રીતિ થઈ હતી. વીર અર્જુન આ પ્રમાણે ઘણુ` મિત્રખળ વધારી ઇંદ્રના રાજ્યમાં કેટલાક દિવસ સુધી રહ્યો હતા. એક વખતે તેને પાતાના ખંધુઓનું સ્મરણ થઇ આવતાં તેનું હૃદય ઉત્સુક થઈ ગયું. તત્કાલ તેણે પોતાના બંધુઓની પાસે જવાને ઇંદ્રની આજ્ઞા માગી. ઇંદ્ર અર્જુનના પ્રેમમાં એટલા બધા અધાઈ Page #531 -------------------------------------------------------------------------- ________________ (૪૭૮) જૈન મહાભારત. ગયા હતા, કે તે અર્જુનને આજ્ઞા આપતાં દિલગીર થઇ ગયા. તથાપિ પેાતાના વનવાસી કુટુંબને મળવાને ઉત્કંઠિત થયેલા અર્જુનને તેને રજા આપવાની જરૂર પડી. અર્જુન જ્યારે ત્યાંથી જવાને તૈયાર થયા, ત્યારે રાજા ઇંદ્ર અને બીજા વિદ્યાધરાના નેત્રામાંથી અશ્રુની ધારા ચાલવા લાગી. તેઓએ પ્રેમથી ગદ્ગદિત સ્વરે અર્જુનને આશીષ આપી. અર્જુન કેટલાએક પ્રેમી વિદ્યાધરાથી પરિવૃત થઇ વિમાનમાં બેશી ચાલવાને તૈયાર થયા. રાજા ઇંદ્ર અને ખીજા વિદ્યાધરા તેને વળાવવાને સાથે ચાલ્યા. ધ વીર અર્જુન સર્વ વિદ્યાધરેાને સાથે લઇ ત્યાંથી સમેતશિખર તી માં આવ્યેા. આ તપ્રાસાદોથી પવિત્ર એવા એ તીર્થની યાત્રા કરી. અર્જુને તે પ્રસંગે માર્ગમાં આવતાં બીજા તીર્થાને પણ અભિવંદન કર્યું હતુ. ત્યાંથી કેટલાએક વિદ્યાધરાને લઈ તે મહાવીર ગંધમાદન પર્યંત ઉપર આવ્યા. બેચરાએ અગાઉથી આવી તેના પવિત્ર કુટુંબને ખબર આપ્યા. તેથી બધાંને અતિશય આન ંદ ઉત્પન્ન થયા હતા. પુત્રવત્સલ માતા કુ ંતીને તે વખતે જે હ ઉત્પન્ન થયા હતા, તે અવર્ણનીય હતા. તે મહાદેવીના શરીર ઉપર આનદના આવેશથી રામાવળી ઉભી થઈ ગઈ હતી. ધર્મપ્રિય યુધિષ્ઠિર પણ પેાતાના બંધુઓની સાથે અર્જુનની લક્ષ્મીને નિનિમેષ હૃષ્ટિએ જોઇ હૃદયમાં અતિ આનંદ પામી ગયા. પાતાના પતિના દિવ્ય વૈભવ જોઈ દ્રુપદન ંદિનીનુ મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું હતું. વડિલભક્ત અન વિમાનમાંથી ઉતરી પાતાની માતાના ચરણમાં પડ્યો. પવિત્ર Page #532 -------------------------------------------------------------------------- ________________ વનવાસમાં વિજય. ( ૪૭૯ ) કુંતીએ અર્જુનના મસ્તકપર ચંદ્રના સરખા શીતળ કર ફેરવી તેને આન ંદના અશ્રુથી સ્નાન કરાવ્યું. અને બ ંને હાથે તેને હૃદયમાં ચાંપી તેના મસ્તકને પ્રેમથી વાર વાર સુંઘવા માંડયુ'. પછી અર્જુને પેાતાના જ્યેષ્ટમં યુધિષ્ઠિરને અને ભી મને નમસ્કાર કર્યાં. નકુળ અને સહદેવે અર્જુ નને પ્રણામ કર્યા. પાંડવકુટુંબ પરસ્પર મળી આન ંદસાગરમાં તરવા લાગ્યુ. પછી પાર્થની આજ્ઞા લઇ ખેચા યુધિષ્ઠિરરાજાને નમસ્કાર કરી પગે લાગ્યા. પતિપ્રેમી દ્રુપદનદિની લજ્જાના ત્યાગ કરી પેાતાના વિજયીપતિને વાર ંવાર નિરખતી હતી. પછી યુધિષ્ઠિરે ખેચરાની સાથે કેટલેાએક વાર્તાલાપ કર્યો. અને તેમને વિશ્રાંતી આપી કહ્યું કે, “ પ્રિય વિદ્યાધરા, જ્યારે અમે સ્મરણ કરીએ, ત્યારે તમે આવજો. ” આ પ્રમાણે કહી તેમને પ્રીતિપૂર્વક વિદાય કર્યા હતા. વિદ્યાધરા વિદાય થયા પછી પેાતાના પ્રેમી બંધુઓની પાસે વીર અર્જુને પેાતાના બધા વૃત્તાંત અથથી તે ઇતિ સુધી કહી સંભળાવ્યેા. જે સાંભળી તે ઘણું। આનંદ પામ્યા અને તેમણે અર્જુનને ધન્યવાદ આપ્યા હતા. પ્રિય વાંચનાર, આ પ્રસંગમાંથી જે બેધ લેવા ચેગ્ય હાય, તેને તું પોતેજ વિચાર કરી લેજે. પ્રતાપી પાંડવેાના ચરિત્રમાં પદે પદે આધ રહેલા છે. એવા ધર્મ વીરાનું ચરિત્ર જગતને એધનીયજ છે. વીર અર્જુન પોતાના કુટુ અને ઉદ્ધાર કરવાને ઇંદ્રકીલ પર્વત ઉપર પેાતાની પૂવિદ્યાનું આવત્તન Page #533 -------------------------------------------------------------------------- ________________ (૪૮૦) જૈન મહાભારત કરવાને આવ્યા હતા. પૂર્વકાળે દરેક પુરૂષો પોતાના કુટુંબની ભક્તિ કરવામાં તત્પર રહેતા હતા અને તેના અવાંતર પ્રસંગે પરોપકાર કરતા હતા. વીરઅને પિતાનું કાર્ય સિદ્ધ કર્યું હતું, પણ ચંદ્રશેખરના કહેવાથી ઇંદ્રરાજાની સહાય કરવાને તે તૈયાર થયા હતે. કારણ કે, ચંદ્રશેખરના પિતાની સાથે પિતાના પિતા પાંડુનો સંબંધ હતે. પિતાને સંબંધ જાળવવાને તેણે ઇંદ્રરાજાના ભયંકર દુશ્મની ઉપર ચડાઈ કરી અને તેમાં વિજય મેળવી પિતાના સંબંધીના સંબંધનું કાર્ય સિદ્ધ કરી આપ્યું હતું. આ ઉપરથી જણાઈ આવે છે કે, પૂર્વકાળે આર્યપુરૂષે પિતાના વડિલને સંબંધ કેવી રીતે જાળવતા હતા? અને તે સંબંધ જાળવવાને કેવું સાહસ ઉઠાવતા હતા? આજકાલ તે પ્રવૃત્તિ વિપરીત રીતે ચાલે છે. પિતાના સંબંધીઓને માન આપનારા વિરલા પુત્રજ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પણ કેટલાએક તે પૂર્વના નાતાને નભાવી પણ શક્તા નથી. આ પ્રવર્તન નિંદવા લાયક છે. વિરઅને જેમ પિતાના સંબંધને લઈને ચંદ્રશેખરના મિત્ર ઇંદ્રરાજાને ઉપકાર કર્યો હતો, તેવી રીતે દરેક સુજ્ઞ મનુષ્ય કરવું જોઈએ. - અહિં પ્રત્યુપકાર કરવાના પ્રવર્તનને માટે પણ ઘ. શિક્ષણ મેળવવાનું છે. અર્જુનના ઉપકારથી પ્રસન્ન થયેલ છે અર્જુનની ઉપર ચેષ્ટ પુત્રના જેવી દષ્ટિ કરી તેના ઉપકારને બદલે સારી રીતે આપવા પ્રયત્ન કર્યો હતે. ઉપકાર Page #534 -------------------------------------------------------------------------- ________________ કમળનું ફુલ. (૪૮૧) અને પ્રત્યુપકારની નીતિ પૂર્વકાળે સારી રીતે પ્રકાશિત થતી હતી. દરેક આર્યપુત્ર ઉપકારને બદલે આપવાની ઈચ્છા રાખતે અને જ્યાં સુધી પ્રત્યુપકાર ન થયા હોય, ત્યાં સુધી પિતાના આત્માને અસંતુષ્ટ માનતે હતે. આજકાલ એ નીતિનું પ્રવર્તન જોઈએ તેવું થતું નથી. ઉપકારને પ્રત્યુપકાર કરવાને બદલે અપકાર કરનારા ઘણું અધમ જને ઉભા થાય છે. કદિ કઈ કુલીન હોય છે અને પકાર નથી કરતા, પણ પ્રત્યુપકાર કરવાની ઉમદી ઈચ્છા ધારણું કરનારો ભાગ્યે જ નીકળે છે. બીજાના ઉપકારને ભુલી જનારા ઘણા મનુષ્ય જોવામાં આવે છે. તેમણે આ અજુનનું ચરિત્ર મનન કરી વિચાર કરે જોઈએ અને અર્જુનના તથા ઈન્દ્ર રાજાના જેવા ઉત્તમ ગુણને અનુસરવા પ્રયત્ન કરી જોઈએ. પ્રકરણ ૩૫ મું કમળનું ફુલ. આ એક ભયંકર સરિતા ઘુઘવાટ કરતી ચાલી જાય છે. મોનું પૂર પરિપૂર્ણ છે, તેના અગાધ જળમાં વિવિધ પ્રકારના કળજતુઓ ફરી રહ્યાં છે, તેના તીર ઉપર એક કુટુંબ શોકાતુર થઈ રહેલું છે, કુટુંબને નાયક સર્વને ધીરજ આપે Page #535 -------------------------------------------------------------------------- ________________ (૪૨) જૈન મહાભારત. છે, તથાપિ કાઇના હૃદયને આશ્વાસન મળતુ નથી. છેવટે દુ:ખી થયેલા કુટુ ંબમાંથી એક પુરૂષ કહ્યું કે, “ભાઈ, શામાટે આપણે દુ:ખી થઇએ છીએ ? જો તમારી આજ્ઞા હોય તે હું મારી વિદ્યાનું મરણ કરૂં.” “આવા નજીવા કાય માં વિદ્યાનુ સ્મરણ કરવું યેગ્ય નથી. ” કુટુંબ નાયકે દીર્ઘ વિચાર કરી તેને ઉત્તર આપ્યા. તે પછી સની સ ંમતિ લઇ કુટુંબપ તિએ નેત્ર મીંચી કોઇ ઇષ્ટનુ સ્મરણ કર્યું, તેવામાં એક પ્રચ’ડ શરીરવાળી સુંદર સ્ત્રી એક નાના બાળકની સાથે પ્રગટ થઇ ઉભી રહી, તે સ્ત્રીને જોતાંજ સર્વ આશ્ચર્ય પામી ગયા. તેનો સાથે આવેલા અદ્ભુત ખાળકને જોઇ બધા આન ંદિત થઈ ગયા અને પ્રેમની દ્રષ્ટિથી તે સુકુમાર બાળકનુ અવલેાકન કરવા લાગ્યા. જાણે તે ખળક પોતાના કુટુ અનેા હોય તેમ તે દેખાયા અને તેની તરફ તેના અંતરની લાગણી સ્વાભાવિક રીતે આકોણી. હૃદયમાં આનંદ પામતો કુટુ ખપતિ તે સ્ત્રી પ્રત્યે ખેલ્યે. ભદ્રે, કાઇપણ કાર્ય સિદ્ધ કરવાને તારૂં સ્મરણ કરવામાં આવ્યું છે. તું પ્રથમથીજ અમારી ઉપકારણી છે. આ સુંદર આળક જાણે અમારા કુટુ બના હોય તેવા દેખાય છે. તેની સુકુમાર મૂર્ત્તિ જોતાંજ અમારામાં તેને માટે કુટુંબવાત્સફ્યુ પ્રગટ થાય છે, તેનુ શું કારણ છે ? તે કુટુ ખસ્વામીના આ પ્રશ્ન સાંભળી તે સ્ત્રી લજ્જાયુક્ત થઇને બાલી—“ મહાનુલાવ, એ પુત્ર તમારા કુટુંબનાજ છે. જયારે હું પ્રથમ તમારા Page #536 -------------------------------------------------------------------------- ________________ કમળનું ફુલ. (૪૮૩) કુટુંબમાં સામેલ હતી, તે વખતે મારી સગર્ભા સ્થિતિ થઈ હતી. આપની આજ્ઞાથી જ્યારે હું મારા ભ્રાતૃગૃહમાં ગઈ ત્યાં મારા ઉદરમાંથી આ કુમારનો જન્મ થયે છે. એ તમારા પરાકમી બંધુને પુત્ર છે. તે સ્ત્રીનાં આ વચન સાંભળી તે કુટુંબપતિ અતિશય આનંદ પામી ગયે, અને તેણે તે કુમારને ઉરસંગમાં લઈ પિતાના હૃદય સાથે દાખે અને તેના કમળ મુખ ઉપર ચુંબન કરવા માંડયું. પ્રિય જ્ઞાનાભિલાષી વાચકવૃંદ, આ વાર્તાના પ્રસંગને માટે તમારા હૃદયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે, તે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, તે સાવધાન થઈને મનન કરજે.. સગુણી ગુરૂભક્તા દ્રપદી અર્જુનને મળ્યા પછી વિશેષ હર્ષિત થઈ હતી. પિતાના પતિ અર્જુનના વનવાસના વિજયની વાર્તા સાંભળી એ વિદુષીબાબા વનવાસના દુ:ખને ભુલી ગઈ હતી. એક વખતે દ્રૌપદી ગંધમાદન પર્વતના આશ્રમ સ્થાનમાં બેઠી હતી, તેવામાં એક કમળનું પુષ્પ પવનથી ઉડીને તેના ઉસંગમાં આવી પડ્યું. સુંદર પાંખડીવાળું અને સુગંધથી મનહર એ કમળનું પુષ્પ જોઈ પાંડવરમણી હદયમાં અત્યંત પ્રસન્ન થઈ અને તે પાની મનહરભા નિરખવા લાગી. આ વખતે તે સ્થળે પાંડ બેઠા હતા, દ્વિપદીના હાથમાં કમળનું પુષ્પ જે છે તે તેના મુખની સાથે સરખાવવાની ભાવના ભાવતા હતા. કમળમાં પરાગ છે અને Page #537 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૪૮૪) દ્રોપદીના મુખકમળમાં પરાગ નથી, તેથી તેઓ દ્રીપદીના સુખને કમળથી વિશેષ માનવા લાગ્યા, કમળપુષ્પની રમણીચતા જોઇ દ્વાપદીને તેની ઉપર વિશેષ મેહ થયા અને તેવાં બીજા કમળા મેળવવાની તેણીના અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થઇ. તત્કાળ તે માહિત રમણીએ પેાતાના પતિ ભીમસેનને પ્રાર્થના કરી કે, “પ્રાણનાથ, મને આવાં ખીજા ઘણાં કમળા લાવી આપેા. ” પેાતાની પતિવ્રતા પત્નીની તે પ્રાર્થના પૂર્ણ કરવાને ભીમસેન ઉત્સાહિત થયા અને પોતાની પ્રિયપત્નીના મનારથ પૂર્ણ કરવામાં પેાતાની કૃતાર્થતા માનવા લાગ્યા. બળવાન ભીમ તરત ઉભા થયા અને પેાતાના ડિલ બંધુ યુધિષ્ઠિરની આજ્ઞા લઈને જે દિશામાંથી કમળપુષ્પોની સુગંધ આવતી હતી, તે દિશા તરફ તે ચાલતા થયા. કેટલાક પ્રદેશ ઉલ્લુ ધન કરી આગળ ચાલ્યો. ત્યાં કમળપુષ્પાથી ભરપૂર એક સરોવર તેના જોવામાં આવ્યું, આ સરાવર આગળ આવતાં ભીમને વિલંબ થયા હતા. કારણકે, તેની શેાધમાં તે વનમાં ઘણીવાર ભમ્યા હતા. જ્યારે ભીમને પાછા આવતાં વાર લાગી એટલે યુધિષ્ઠિરના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ અને તેથી તે ભીમની પાછળ જવાને તૈયાર થયા. દૈવયેાગે આ વખતે કેટલાએક દુનિમિત્તો થયા, તેથી ભીમની ચિંતામાં વધારેશ થયેા. પછી તે પેાતાના કુટુ અને સાથે લઇ ભીમસેનની પાછળ શેાધવા નીકળ્યા હતા, યુધિષ્ઠિર પરિવાર સાથે ફરતા ફરતા એક માટી નદી આગળ આવી પહેાંચ્યા હતા. પ્રથમ જે નદીને Page #538 -------------------------------------------------------------------------- ________________ કમળનું ફલ. ' (૪૮૫) તીરે કુટુંબ કલ્યું હતું, તે યુધિષ્ઠિરનું કુટુંબ હતું, તે ભયંકર નદીને ઉતરી આગળ જવા વિચાર કરતું હતું, પણ એ દુસ્તર નદી તેમનાથી ઉલ્લંઘન કરી શકાય તેવી ન હતી, આ વખતે તે કુટુંબ માંહેલા જે એક પુરૂષે વિદ્યાનું બળ લેવા વિચાર કર્યો હતે. તે અર્જુન હતું, પણ આવા સામાન્ય કાર્યમાં વિદ્યાને ઉપગ ન કર, એમ જે કુટુંબ પતિએ કહ્યું હતું, તે કહેનાર યુધિષ્ઠિર હતે. પછી કુટુંબનાયક યુધિષ્ઠિરે જે ઈષ્ટનું સમરણ કર્યું હતું, તેના સ્મરણમાત્રથી હેડંબા ત્યાં આવી હાજર થઈ હતી, તેની સાથે જે કુમાર હતે, તે તેના પતિ ભીમસેનને પુત્ર હતે. હેડંબા સગર્ભા થઈને પિતાના ભાઈ હેડંબના વનમાં ગઈ હતી. ત્યાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપે હતો. ભીમસેનના પુત્રને જોઈને પાંડના મનમાં સ્વાભાવિક રીતે સ્નેહ ઉત્પન્ન થયે હતો. જે વાત પ્રથમ દર્શાવવામાં આવેલી છે. ભીમને પુત્ર તેના મામાના સ્થાનમાં રહી સર્વ વિદ્યામાં પ્રવીણ બની ગયે હતો. તેને બાલ્યવયમાંથી સર્વ પ્રકારની કેળવણી આપી હતી. તેની સુજ્ઞ અને ધાર્મિક માતાએ એ કુમારનું નામ ઘટત્કચ પાડયું હતું. તે કેટલીએક કળાઓ શીખ્યા હતા અને કેટલીએક કળા શીખતે હતે. જ્યારે હેડંબાએ “આ પુત્ર તમારા ભાઈ ભીમસેનને છે એમ કહ્યું ત્યારથી પાંડ તેને અતિ પ્રેમથી રમાડતા હતા. હેડંબા પ્રગટ થયા પછી યુધિષ્ઠિરે તેને તે નદી ઉલં Page #539 -------------------------------------------------------------------------- ________________ (૪૮૬) જૈન મહાભારત. ઘન કરી ભીમસેનને શોધવાની વાર્તા કહી, એટલે હેડંબાએ પોતાની વિદ્યાનું બળ તેમની આગળ પ્રગટ કર્યું, એટલામાં તેજ સ્થળના અગ્રભાગે પ્રફુલ્લિત કમળવાળું સરેવર અને તેમાં રહી કમળના પુષ્પોને ગ્રહણ કરતો ભીમસેન તેમના જોવામાં આવ્યું. સર્વે અત્યંત આનંદિત થઈ ભીમસેનને અવલોકવા લાગ્યાં. પછી પોતાના કાર્યની સિદ્ધિ થયેલી જોઈ યુધિષ્ઠિરે હેડંબાને તેના કુમાર સાથે સ્વસ્થાનમાં જવાની આજ્ઞા આપી, અને ભીમસેનના કુમારની રક્ષા કરવાને માટે ભલામણ કરી. પિતાના જ્યેષ્ટની આજ્ઞાથી હેડંબા પિતાના બાળપુત્ર ઘટેલ્કચને લઈ પોતાના બંધુ હેડંબના વનમાં ચાલી ગઈ. વિરભીમસેન તે સરોવરમાંથી કમળના પુષ્પ લઈ બાહેર આવ્યું અને તેણે તે સુંદર કમળ પોતાના બંધુ ઓને બતાવ્યાં. જે જોઈ પાંડે ઘણાજ ખુશી થઈ ગયા. જ્યારે ભીમસેને તે કમળે પદીને આપ્યાં, તે વખતે કૅપદીનું જમણું નેત્ર ફરકયું, આથી તેણીના મનમાં કમલ પુ. પેના દર્શનથી હર્ષ થવાને બદલે શેક ઉત્પન્ન થયે, તે પછી શોકાતુર દ્વિપદીએ જ્યારે ભીમસેનની સામે જોયું, ત્યારે તેણીનું જમણું અંગ પુન: સ્કુરાયમાન થયું, આથી તેણીના મનમાં ભારે ચિંતા ઉત્પન્ન થઈ. પછી ભીમસેન દ્રપદીને આનંદ આપવાને ત્યાંથી વનની રમણીય ભૂમિમાં ફરવાને લઈ ગયે. તેની સાથે અર્જુન, નકુલ અને સહદેવ પણ ગયા. ત્યાં ચારે બંધુઓએ મળી વિવિધ પ્રકારની વનકીડા કરી, તેથી Àપદીનું મન હર્ષિત થઈ ગયું અને તે દુ Page #540 -------------------------------------------------------------------------- ________________ કમળનું ફુલ. (૪૮૭) નિમત્તની વાત તદ્દન ભૂલી ગઈ. એક વખતે દ્રૌપદીને પાછી કમળપુષ્પોની ઈચ્છા થઈ, તેથી તેણુએ પોતાના પ્રિય પતિ ભીમસેનને કમળપુષ્પ લાવવાને મેકલ્યા. વીર ભીમસેન તે સરેવરમાં પડે અને તરતો તરતો જ્યાં કમળાકર ખીલી રહેલ છે તે સ્થાને આવ્યે. ત્યાં તેણે જળમાં તરવાની અનેક પ્રકારની ક્રીડા કરી. ભીમના ભારે શરીરના અવગાહનથી તે સરેવરનું જળ ક્ષેભ પામી ગયું. પછી બળવાન્ ભીમે કમળના ખીલેલા પુષ્પોને ચુંટવા માંડયા અને તેને તે કિનારા પર ફેંકવા લાગ્યા. ત્યાં એકઠા થયેલા કમળપુને દ્રુપદનંદિની વીણી વીણું એકત્ર કરવા લાગી અને તેથી તે પોતાને મનેરથ સફળ થયેલ જાણું હૃદયમાં અતિ આનંદ પામવા લાગી. આ વખતે યુધિષ્ઠિર વગેરે સર્વ રાજકુટુંબ સરેવરના તીર ઉપર આવી તે ભીમસેનની જળક્રીડા અને પદીની ક્રીડા જેતું હતું. આ વખતે ભીમસેને અકસ્માત ડુબકી મારી અને તે જળની અંદર ઊંડે ચાલ્યા ગયે. ઘણીવાર થઈ તે પણ તે બાહેર આવે નહિં. ત્યારે તીર ઉપર બેઠેલા યુધિષ્ઠિર વગેરે સત્વરચિંતાતુર થઈ ગયા. પ્રાણનાથના દર્શન કરવાને આતુર એવી પદી આકુળ-વ્યાકુળ થઈ ગઈ. અને કુંતી પણ ઉદાસ થઈ પુત્ર મુખને જેવા આતુર બની ગઈ. ઘણીવાર થઈ તેપણ ભીમ જળની બહાર આવ્યું નહિં. એટલે કુંતી અને દ્વિપદીએ આજંદ કરવા માંડયું. સર્વત્ર હાહાકાર થઈ Page #541 -------------------------------------------------------------------------- ________________ (૪૮૮) જૈન મહાભારત. હ્યો. તે વખતે પુત્રવત્સલ માતા કુંતી ઉંચે સ્વરે બોલી– અર્જુન, દેડ દેડ સહાય કર. તારા ભાઈ ભીમને કઈ ગ્રાહ પકડી ગયે લાગે છે. માતાનાં આ વચન સાંભળતાં જ વીર અને ઉભે થયે અને સત્વર તેણે જળમાં પ્રવેશ કર્યો. તે પણ ભીમની જેમ અંદરજ રહ્યો. ઘણીવાર થઈ તે પણ બહેર આવે નહિં. જ્યારે ભીમ અને અર્જુન બંને અંદર રહ્યા, એટલે બંધુ પ્રેમી નકળે તરત જળની અંદર ઝંપલાવ્યું. નકુળને પડ્યા ઘણીવાર થઈ એટલે સર્વના હૃદય વિશેષ ચિંતાતુર થયાં. તે સમયે શોર્ય ધારણ કરી સહદેવ જળમાં કુદી પડે. સહદેવ પણ ઘણીવાર સુધી બાહેર આવ્યું નહિ. એટલે વરિષ્ટ યુધિષ્ઠિરને ભારે ચિંતા થઈ પડી. તેણે કુંતીમાતાને જણાવ્યું, “માતા, હવે શું કરવું? ચારે બંધુઓ જળમાં કેમ અદશ્ય થઈ ગયા? આ શું હશે? તમે બંનેને એકલા તીર ઉપર મુકી મારે જળમાં જવું, તે જોખમ ભરેલું છે. હું ઉભય રીતે સંકટમાં આવી પડે.” યુધિષ્ઠિરના આવાં વચન સાંભળી કુંતી રૂદન કરતી બેલી–“વત્સ, તું તારા બંધુઓની શોધ કરવા જાય અને તેમને જળના સંકટમાંથી મુક્ત કર. અમારી કશી ચિંતા કરીશ નહિં. અમારી હૃદયરૂપી ગુફામાં પંચપરમેષ્ટિરૂપ સિંહ સદા વિરાજમાન છે. એ બળવાન સિંહને જોઈ વિપત્તિરૂપી હાથીએના યૂથ દશે દિશામાં નાશી જશે. અને તે બળવાન સિંહને તું પણ તારી હૃદયગુફામાં રાખજે. આ સૂર્ય અસ્ત થયા Page #542 -------------------------------------------------------------------------- ________________ શું” અહીનું સ્મરણ પુત્રને હદ વિલંબ કમળનું ફુલ. (૪૮૯) પહેલાં તું તારા બંધુઓની શોધ કરી જલદી પાછો આવ અને અમને સનાથ કરી ચિંતાગ્નિની પ્રચંડ જ્વાળામાંથી મુક્ત કર. જ્યાં સુધી આ ગગનમણિ અસ્ત થયા નથી, ત્યાંસુધી અમે તારા આવવાની રાહ જોઈ અમારા પ્રાણ ધારણ કરી શું.” કુંતીની આ આજ્ઞા દક્ષ યુધિષ્ઠિરે અંગીકાર કરી અને તે પંચપરમેષ્ટીનું સ્મરણ કરતાં બેઠે થઈ જળની અંદર ગયે. કુંતીએ પિતાના પ્રિયપુત્રને હૃદયથી આશીષ આપી. યુધિષ્ઠિર પણ તરત પાછો આવ્યો નહિં. તેને વિલંબ થયે, એટલે કુંતી અને દ્રપદી અતિ શોકાતુર થઈ પોકાર કરવા લાગી. તેમના આર્તનાદથી ગનપ્રદેશ ગાજી ઉઠ્યો. જાણે તે પવિત્ર સ્ત્રીઓને કરૂણાજનક દેખાવ જોઈ શક ન હિય, તેમ સૂર્ય અસ્તગિરિપર આરૂઢ થયે અને અલ્પ સમચમાં તે તે અસ્ત થઈ ગયા. સૂર્યાસ્ત થયા પછી કુંતી અને દ્રૌપદી વધારે ચિંતા તુર થઈ ગયાં. તેમના હૃદય શોકથી આકુળ-વ્યાકુળ થઈ ગયાં. “હવે શું કરવું? કયાં જવું અને કેનું શરણ લેવું ? એમ દિગમૂઢ થઈ રૂદન કરવા લાગી. ક્ષણવાર મૂછ અને ક્ષણવાર વિલાપ કરતી કુંતી અને દ્રૌપદી વનપશુઓને પણ રેવરાવતી હતી. તેમની આ વખતની દયાજનક સ્થિતિ જોઈ અવાચક પ્રાણુઓ પણ દુખી થઈ જતાં હતાં. - કુંતીએ કરૂણુસ્વરે કહ્યું વત્સ, “આ તમારી પુત્રવત્સલ માતાને અને આ તમારી પ્રેમ પ્રિયાને દર્શન આપી Page #543 -------------------------------------------------------------------------- ________________ (૪૯૦). જૈન મહાભારત. આનંદિત કરે. આ ઘેર રાત્રે તમારા સિવાય અમારી રક્ષા કેણ કરશે?” દ્રપદીએ પિકાર કરી કહ્યું “પ્રાણનાથ, તમે મને ત્યજીને કયાં ચાલ્યા ગયા? પાંચે પતિ વિના આ દીન સ્ત્રી શી રીતે રાત્રિ નિર્ગમન કરશે ? તમે આપેલી આ પુષ્પમાળ હજુ કરમાઈ ગઈ નથી. હજી તેવીને તેવી છે. એટલામાં તે તમે ચાલ્યા ગયા. અને મને આ દશામાં મુકી ?” દ્રપદીને પિકાર સાંભળી કુંતી તેણીને ધીરજ આપવાને બેલી–પદી, હદયમાં ધૈર્ય રાખ, ઉંચે સ્વરે રઈશ નહિં, તારા પતિએ હજુ કુશળક્ષેમ છે. જ્ઞાનિ મુનિઓએ કહ્યું છે કે, “તેઓ. વિપત્તિને પાર પામી ફરી રાજ્યવૈભવ પામશે” હવે આપણે તેઓના રક્ષણ માટે કાંઈપણ ઉપાય કરવો જોઈએ. વિપત્તિ રૂપ વૃક્ષના અંકુરને છેદન કરવાવાળો માત્ર એક ધર્મજ છે. જે આપણે આ સમયે શુદ્ધ ભાવથી ધર્મારાધના કરીશું તે આપણું મને રથ સિદ્ધ થશે” કુંતીના આ વિચાર સાંભળી ૌપદીના હદયમા જરા હિંમત આવો અને તે મંદસ્વરે બેલી – પૂજય માતા, તમે કહો છે, તે યથાર્થ છે. આ સમયે ધર્મ શિવાય કેઈ ગતિ નથી. પણ આ બધા ઉત્પાતનું કારણ હું પિતે છું. મારા અપરાધથી મારા પતિઓની ઉપર આપત્તિ આવી પડી છે. એથી મને કલેશ થાય છે. આ અપરાધિની દ્રપદીનું જીવન હવે નકામું છે. તમારા પુત્ર ભીમસેનને કમલપુષ્પ લાવવાને મેં જે ન કહ્યું હોત તો આ અનર્થ ઉત્પન્ન ન થાત. આ વિચાર કરતાં મને ઘણેજ કલેશ પ્રાપ્ત થાય છે અને મારું હૃદય દશ્ય થઈ જાય છે.' Page #544 -------------------------------------------------------------------------- ________________ કમળનું કુલ. - કુંતીએ આશ્વાસન આપવાને કહ્યું, દ્વિપદી, તારે આમાં કાંઈ દેષ નથી. જે ભાવિ બનવાનું હોય તે કદિ પણ અટકાવી શકાતું નથી. કર્મની ગતિ અખ્ખલિત છે. હવે આપણે નિષ્કપટ ધર્માચરણ કરવું એગ્ય છે. ( આ પ્રમાણે સાસૂ અને વહુ વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં નિશાપતિ ઉદિત થયે. જાણે તે એ દુ:ખી અબળાના શેકાશ્રને પોતાના કિરણરૂપી વસ્ત્રથી લું છતે હેય તેમ દેખાવા લાગે. તે વખતે કમળ જાણે તેમને દુઃખ આપવાથી શરમાયા હોય, તેમ પ્લાન થઈ ગયા. અને કુમુદગણ જાણે પિતાના વિરોધી કમળાનું નઠારું કાર્ય જોઈ ખુશી થયા હોય, તેમ વિકસિત થવા લાગ્યા. " ધર્મવતી કુંતી આ વખતે પ્રાર્થના કરવા લાગી— જે મારા ઇષ્ટદેવ અરિહંત હોય અને સાધુ મારા, ગુરૂ હોય તે સર્વ સમ્યગદશી દેવતાઓ મારા પુત્રના વિશ્ન દૂર કરે.” આ પ્રમાણે કહી પંચપરમેષ્ટીનું સ્મરણુ કરતી કુંતીએ બે ભુજ પ્રસારી કાર્યોત્સર્ગ કર્યો. તે જોઈ ટ્રિપદી બેલી-“હે દેવતાઓ, કિનારે અને બેચરે, આ ચંદ્રના જેવું ઉલ મારૂં શીળ હોય તે મારા પ્રિય પતિઓની સર્વ આપત્તિ દૂર કરવામાં સહાય કરે.” આ પ્રમાણે કહી શ્રી જિનભગવંતનું ધ્યાન કરતી દ્રૌપદી કીત્સર્ગ સ્થિત થઈ. આ બંને સતીઓને. કાયેત્સગે રહેલી જે વનના પ્રાણીઓ પોતાનું પરસ્પર વૈર Page #545 -------------------------------------------------------------------------- ________________ (૪૯૨) જૈન મહાભારત છેડી જળપાનને ત્યાગ કરી તે બંને અબળાઓની આસપાસ વૃક્ષની પેઠે સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. ક્રૂર રાક્ષસો પણ જાણે પ્રાણાયામ કે ધ્યાન કરતા હોય તેમ હિંસાને પરિહાર કરી તેમની પાસે સ્થિર થઈ ગયા. તેમની આ સ્થિતિને માંજ રાત્રિ વ્યતીત થઈ ગઈ અને તેમના દુષ્કર્મની જેમ અંધકાર નષ્ટ થઈ ગયું. જાણે પુણ્યના પ્રભાવને આરંભ થયા હોય તેમ સૂર્યના તેજને પ્રભાવ પ્રકાશિત થયે. અને પાંડના વિયેગે જ્ઞાન થઈ ગયેલે ચંદ્ર અસ્ત પામે. આ વખતે શુદ્ધ ઘંટિકાના શબ્દોથી કર્ણને પ્રિય લાગતું એક સુંદર વિમાન સરોવરમાંથી પ્રગટ થયું. સુવર્ણના સ્તંભવાળું અને અમૂલ્ય મણિરત્નથી જડેલું તે વિમાન પ્રકાશ કરતું બહેર આવ્યું અને જ્યાં કુંતી અને દ્રૌપદી કાન્સ રહ્યાં હતાં, તે સ્થળે ઉભું રહ્યું. તે વિમાનમાંથી વિપત્તિના મહાસાગરને તરી ગયેલા પાંડે નીચે ઉતરી ધ્યાનસ્થ માતાના ચરણમાં પડ્યા. તેમની સાથે એક દિવ્ય મૂર્તિ યુવાન દેવતા આવ્યું હતું. તેણે કુંતીને અંજળિ જોડી કહ્યું, પવિત્ર વૃદ્ધમાતા, તારું ધર્મારાધન સફળ થયું છે. -હવે આ કાર્યોત્સર્ગને પાર, આ તારા પુત્રો નમ્ર થઈ તારા ચરણપર પિતાના મસ્તક નમાવી રહ્યા છે.” - આ સમયે કુંતી કાર્યોત્સર્ગવ્રતનું વિસર્જન કરી જાગ્રત થઈ. તે સાનંદવદના થઈ પિતાના પુત્રના સર્વાગ ઉપર હસ્તકમળ સ્પર્શ કરવા લાગી. પછીતેણીએ દ્રૌપદીને હાથ ઝાલી Page #546 -------------------------------------------------------------------------- ________________ . જૈન મહાભારત ..... 20 = 0000 UF.Patel . * પવિત્ર વૃદ્ધ માતા, તારૂ ં ધારાધન સફળ થયુ છે, હવે કાયા સ` પાર, આ તારા પુત્રા નમ્ર થઇ તારા ચરણપર પેતાનાં મસ્તક નમાવી રહ્યાં છે. Krishna Press, Bombay 2. (પૃષ્ટ ૪૯૨) 100000 Page #547 --------------------------------------------------------------------------  Page #548 -------------------------------------------------------------------------- ________________ કમળનું ફુલ. (૪૪) તેણીને ધ્યાનાવસ્થામાંથી જાગ્રત કરી. શિકારી પ્રાણીઓ પછી જળપાન કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયાં. દ્રૌપદી પિતાના પાંચે પતિઓને જોઈ અતિ આનંદ પામી અને ધર્મના પ્રભાવને હૃદયથી પ્રશંસવા લાગી. પાંડવકુટુંબ સ્વસ્થ થઈ શાંતિસુખને અનુભવવા લાગ્યું અને પરસ્પર પ્રેમમય દષ્ટિએ. અવેલેકવા લાગ્યું. પુત્રના દર્શનથી જેનું હૃદય પ્રકુલિત. થયેલું છે, એવી કુંતીએ પિતાના પુત્રની દિવ્ય કથા દેવતાને પુછી એટલે તે દેવતા પ્રકુટિલતવદને કહેવા લાગે છે. કલ્યાણી, ડીવાર પહેલાં ઇંદ્ર પિતાના વિમાનમાં બેશી કેવળીમુનિને વંદના કરવા આકાશમાર્ગે જતા હતા. જ્યારે તે. વિમાન આ સ્થળે આવ્યું, એટલે તેની ગતિ મંદ થઈ ગઈ. વિમાનના વેગની ગતિ તત્કાળ મંદ થવાથી ઇંદ્રને કેપઉત્પન્ન થયા. અરે! કયા મુખ પુરૂષે મારા વિમાનની ગતિ મંદ. કરી ? જે તે મારી દષ્ટિએ પડશે તે હું તેના મસ્તક ઉપર વજને પ્રહાર કરીશ.” આ પ્રમાણે કહી તેણે પિતાના હાથમાં વજ લીધું અને આસપાસ ચારે તરફ જેવા માંડ્યું પણ. કઈ પુરૂષ તેના જેવામાં આવ્યું નહિં. ક્ષણવારે નીચે. દષ્ટિ કરી ત્યાં તમે બંને કાસગે રહેલા તેના જેવામાં આવ્યાં. નિરૂપાધિ સમાધિમાં રહેલા તમેને સાક્ષાત જોઈ ઇંદ્રના હૃદયમાં આનંદ ઉત્પન્ન થયે. અને તેણે પ્રસન દષ્ટિથી મને કહ્યું “વત્સ, આ પવિત્ર રમણએ પુત્ર અને પતિના વિયેગથી દુઃખી થઈ આ સમાધિસ્થાને રહેલી છે. તેમના સમાધિના પ્રભાવથી આ વિમાનની ગતિ Page #549 -------------------------------------------------------------------------- ________________ (૪૪) જૈન મહાભારત. ખલિત થઇ છે. આ પવિત્ર રમણીએ દેવતાઓને પણ માન્ય છે. તેઓ મનેમાંથી એક પ્રતાપી પાંડવાની માતા કુંતી છે. અને બીજી પાંડવાની સમિ સ્ત્રી દ્રોપદી છે. આ કુંતીનુ સમ્યકવ રૂપી રત્ન ઘણું પ્રકાશિત છે. તેના તેજથી વિપત્તિ રૂપ અંધકાર દૂર થઈ જાય છે. તેમણે જે આ કાયાત્સ ધ્યાન કરેલું છે તે સર્વ તીથ કરેાએ એક સમયે આશ્રય કરેલું અને સર્વ પાપરૂપ અ ંધકારને નાશ કરનારૂ માનસિક તીર્થ છે. વળી આ ટ્રીપઢી શીળવતના મહાન તેજથી પ્રકાશિત છે. માટે તુ સત્વર જઈ પાંડવાના વિપત્તિના કાદવમાંથી ઉદ્ધાર કર. એટલે આ બંને મહાસતીએના મનોરથ પૂર્ણ થશે. વત્સ, સમુદ્રનું જાણે સહેાદર હોય, તેવું આ સરેાવર પાતાળપતિ નાગેન્દ્ર છે. જો કેાઇ આ સરોવરનું મથન કરે તો તે નાગેદ્ર સહન કરી શકતો નથી. દ્રોપદીએ કૌતુકથી પેાતાના પતિ ભીમસેનની પાસે કમળપુષ્પની પ્રાર્થના કરી અને તેથી ભીમસેને તે કમળ લેવાને આ સાવરમાં પ્રવેશ કર્યો હતો. ભીમસેને સેકડા કમળપુષ્પ લેવા માંડ્યા અને જળનુ ભારે મથન કર્યું, તેથી નીચે કાપ પામેલા નાગદેવે ભીમસેનને આકષી હરી લીધેા. પછવાડે તેની શેાધને માટે તેના ચારે બંધુએ અનુક્રમે ગયા, તેએને પણ નાગદે વાએ નાગપાશનુ બધન કરી કેદ કર્યા. પછી તેમને નાગે'ટૂની પાસે લઇ જવામાં આવ્યા છે. હે દેવ, માટે તું સત્વર નાગે ઝની પાસે જા અને તેમને આપત્તિમાંથી મુક્ત કો Page #550 -------------------------------------------------------------------------- ________________ કમળનું કુલ (૪૫) નાગે, “આ પાંડ પુત્ર છે” એમ જાણશે તો તેમને અતિ સત્કાર કરશે.” માતા કુંતી, આ પ્રમાણે મારા સ્વામી ઈદ્રની આજ્ઞા થવાથી હું પાતાળમાં નાગેન્દ્રના સ્થાનમાં ગયા. તે વખતે દઢ નાગપાશથી બંધાએલા લજિત થઈ અધમુખ કરી બેઠેલા અને શેકાથુથો નેત્ર ભરતા તમારા પુત્રે મારા જેવામાં આવ્યા. તે સમયે નાગરક્ષકોએ નાગરાજને કહ્યું કે, “દેવ, આ કેાઈ મનુષ્યએ આપણા સરેવરનું મથન કરેલું છે. તેમણે પાડાની જેમ સરોવરનું જળ ડાળી નાંખી ઘણુ કમળપુપને મૂળથી ઉખેડી નાંખ્યા છે.” રક્ષકાની આ પ્રાર્થના સાંભળી નાગેન્દ્ર પાંડેની સામે જોયું. તેમને જોતાં જ તે સ્તબ્ધ થઈ ગયો અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે, આવા બળવાન પુરૂષ કોણ હશે?” આ વખતે હું લાગ જોઈને બેલ્ય–“નાગે, તમે આ પુરૂષોને માટે કાંઈ વિચાર કરશે નહી. ત્રણે લોકમાં જેમની કીર્તિ પ્રખ્યાત છે, તે આ પાંડે છે. તેમાંથી કોઈએ તમારો અપરાધ કર્યો નથી, એવું જાણી અમારા સ્વામી ઈકે તેમને બંધનમુક્ત કરવા માટે તમારી પાસે મને મેક છે. આ તમારા સેવકોએ દુષ્ટબુદ્ધિથી માત્ર જળક્રીડા કરનારા આ આયુધરહિત પાંડવોને કપટથી બાંધી લીધા છે. આ પરાક્રમી પાંડને માટે એગ્ય કર્તવ્ય શું છે? એ કર્તવ્ય તમે પોતે જાણે છે.” મારા આ વચન સાંભળી સંતુષ્ટ થયેલા ના જૈ તરત તમારા Page #551 -------------------------------------------------------------------------- ________________ (૪૯) જેને મહાભારતપુત્રીને પાશબંધનમાંથી મુક્ત કર્યા અને પોતાના સરખાખીજા આસન ઉપર બેસાડી તેમને ભારે સત્કાર કર્યો. જે સેવકે તેમને બાંધીને લાવ્યા હતા, તેમને નાગે અપમાન કરી કાઢી મુક્યા. પછી નાગે છે, “આ યુધિષ્ઠિર, આ અર્જુન, આ ભીમ એમ અનુક્રમે સર્વને ઓળખી યુધિષ્ઠિરને પ્રેમથી આલિંગન કરી કહ્યું – “ક્ષમાશીળ યુધિષ્ઠિર રાજા, મારા સેવકે એ જે તમારો અપરાધ કર્યો છે, તે તમે ક્ષમા કરવા ગ્ય છો. કારણ કદિ પામરેજનથી અજાણતાં અવજ્ઞા થાય તે મહાત્મા પુરૂષે તેના ઉપર કોધ કરતા નથી. વછનાગ વગેરે સ્થાવર અને સર્પ વગેરે જંગમ એમ બંને પ્રકારના વિષને દૂર કરનારી આ મણિમાળા હું તમને ભેટ આપું છું.” આ પ્રમાણે કહી નાગે એક પ્રકાશિત મણિમાળા યુધિષ્ઠિરને અર્પણ કરી અને દ્રોપદીને કણભૂષણ માટે એક નીલકમળ આપ્યું અને તે સાથે જણાવ્યું કે, “જ્યાં સુધી તેણીના પાંચ પતિએ કલ્યાણવંત હશે ત્યાં સુધી આ કમળ વિકસિત રહેશે. અને જે તે પતિઓને અક્ષેમ હશે તો આ કમળ ગ્લાનિ પામશે.” આટલું કહ્યા પછી નાગે યુધિષ્ઠિરની પ્રશંસા કરતાં જણાવ્યું “ધર્મરાજ, તમારા બંધુ ભીમસેને અને અને કીર્સિર વગેરે રાક્ષસને નાશ કર્યો, એ અતિ અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના એ અદ્ભુત ચરિત્રનું ગાન અમારી નાગાંગનાએ હીંડળે હીંચતાં હીંચતાં ગાય છે. ભ, તમે પાંચ પાંડવો આ પાતાળમાં રહી અમારા સ્થાનને પવિત્ર કરો.” Page #552 -------------------------------------------------------------------------- ________________ કમળનું પુલ. (૪૯૭) નાગેન્દ્રનાં આ વચનો સાંભળી ધર્માંરાજ યુધિષ્ઠિર વિનયથી એોા—નાગપતિ, તમારા પ્રેમ અને સત્કાર જોઈ અમે પ્રસન્ન થયા છીએ. હાલ અમારાથી અહિં વાસ થઈ શકે તેમ નથી. કારણકે, અમારી માતા કુંતી અને પત્ની દ્રોપદી અમારા વિયોગથી દુ:ખી થઈ પ્રાણસંકટમાં પડ્યાં હશે. જ્યારે તેઓ અમને જીવતા જોશે, ત્યારે તેમના હૃદયને શાંતિ મળશે. માટે તમે કાઇ પણ ઉપાયે અમાને સત્વર વહેલા વિદાય કરા, યુધિષ્ઠિરનો આવા આગ્રહ જોઇ નાગપતિએ તેમનો સત્કાર કરી વિદાય કર્યાં. અને પોતે ઘણે દૂર તેમને વળાવવાને પાછળ આવ્યા. આ વખતે દયાળુ યુધિષ્ઠિરે નાગરાજને કહ્યું “પાતા ળપતિ, આપની પાસે એક મારી વિનતિ છે. તમેાએ સરેવરના રક્ષકાને અમારે માટે દૂર કર્યો છે, તેમને કૃપા કરી પાછા તમારી સેવામાં રાખા. અમારા નિમિત્તે તેઓને કષ્ટ થાય, તે ચેોગ્ય ન કહેવાય. ’” યુધિષ્ઠિરની આ વાણી સાંભળી નાગદેવ એલ્યા—“ધર્મ રાજ, એ રક્ષકામાં ચંદ્રચૂડ મુખ્ય છે. જ્યારે ભારતમાં કર્ણ અને અર્જુનનુ યુદ્ધ થશે, તે વખતે તેઓ અજુનને સહાય કરશે. ત્યારપછી તેને હું મારી સેવામાં રાખીશ. ” નાગરાજનાં આ વચનો યુધિષ્ઠિરે માન્ય કથા. પછી યુધિષ્ઠિર નાગપતિને પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા. હે દેવી, પછી તમારા પુણ્યના પ્રભાવે ઈંદ્રની આજ્ઞાથી આ તમારા પાંચ પુત્રાને લઈ હું અહિં આવ્યે છે. આટલું કામ તો મે' ઇંદ્રની આજ્ઞાથી કર્યુ છે. હવે હું પોતે તમારી 99 ૩૨ Page #553 -------------------------------------------------------------------------- ________________ (૪૯૮) જૈન મહાભારત. સેવા કરવાને ઈચ્છું છું. જે તમારી ઈચ્છા હોય તો આ વિમાનમાં બેસે. જ્યાં તમારે જવું હશે, ત્યાં હું લઈ જઈશ.” કુંતીએ નમ્રતાથી કહ્યું-“દેવ, તમે મારે મહાન્ ઉપકાર કર્યો છે. તમારા પ્રભાવથી આ મારા પુત્રના મુખનું મને દર્શન થયું છે. હવે જે તમને એગ્ય લાગે તો અમને સર્વને અહિંથી વિમાનમાં બેસાડી તવનમાં લઈ જાઓ. અમે સર્વ અહિંથી ત્યાં જવાને ઈચ્છિએ છીએ.” કુંતીની આવી માંગણું તે દેવતાએ આનંદથી અંગીકાર કરી અને પિતે પછી પાંડવકુટુંબને વિમાનમાં બેસાડી વાયુવેગથી દ્વૈતવનમાં લઈ ગયા હતા. પછી તે દેવ પાંડવોની આજ્ઞા લઈ જે સ્થળેથી પિતે આવ્યો હતો, ત્યાં ચાલ્યા ગયે. હવે પાંડ આનંદથી વૈતવનમાં રહ્યા હતા. આમ તેમ વનમાં ફરતાં તેમને પાંચ વર્ષ વીતી ગયાં હતાં. યુધિષ્ઠિર રાજા પિતાના કુટુંબ સાથે ત્યાં રહી સુખવિહાર કરતા હતા. નાગરાજે આપેલી દિવ્ય મણિમાળા યુધિષ્ઠિરે પિતાના કંઠમાં પહેરી હતી. અને પેલું કમળનું ચમત્કારી પુપ યુધિષ્ઠિરે સતી દ્રૌપદીને તેના કર્ણભૂષણમાં ધારણ કરાવ્યું હતું. સર્વ પાંડે પોતાની માતાની અને પ્રિયાની સમાધિના અદભુત પ્રભાવનું વારંવાર સ્મરણ કરી Àતવનમાં આનંદને અનુભ વતા સુખે કાળ નિર્ગમન કરતા હતા. અને વિદ્યાધરપતિ ઇન્દ્ર અને નાગપતિનાગૅદ્રની પ્રીતિનું વારંવાર સ્મરણ કરતા હતા પ્રિય વાંચનાર, આ ચમત્કારી પ્રકરણમાંથીસાર Page #554 -------------------------------------------------------------------------- ________________ કમળનું કુલ. (૪૯), લઈ તું તારા વાંચનનું ફળ સંપાદન કરજે. કેઈ પણ જાતની પ્રબળ ઈચ્છા કરવી તે પ્રથમ દેષ છે અને તે ઈચ્છાને ઉત્તેજન આપવું, એ બીજે દેષ છે. વિદ્વાન અને વિચક્ષણ માણસ પણ કઈવારે તેવી પ્રબળ ઈચ્છાને આધીન થઈ જાય છે અને તેથી તેને પછી ભારે કષ્ટ શોષવું પડે છે. દ્રૌપદી વિદુષી અને ડાહી હતી. તે છતાં કમળ પુષ્પને માટે તેનામાં પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ અને તેથી તેણીએ તે મેળવવાને ભીમને આગ્રહ કર્યો. જેથી કરીને તેમને ભારે શોક કરવાને વખત આવ્યે હતે. આ ઉપરથી સર્વ બંધુઓ અને બહેનેએ ઘણેજ વિચાર કરવાનું છે. કોઈ પણ પદાર્થ ઉપર પ્રબળ ઈચ્છા કરવી ન જોઈએ. પ્રબળ ઈચ્છાને વેગ માણસને અંધ બનાવી દે છે અને તેની મૂછમાં આવી પડેલે મનુષ્ય અત્યંત દુઃખી થાય છે. આ પ્રસંગમાંથી સર્વ વાંચકે બેધ ગ્રહણ કરવાને છે. બીજી શિક્ષા ધાર્મિક પ્રભાવની છે. સતીકુંતી અને - પદીએ કરેલા ધર્મારાધનથી તેમને મહાન લાભ થયે હતે. આવા વિપત્તિના વખતમાં મુંઝાઈને દુઃખી થનારા માણસોએ જ્યારે કઈ પણ ઉપાય ઉપલબ્ધ થાય નહીં, ત્યારે ધર્મનું શરણ કરવું જોઈએ. શુદ્ધ હૃદયથી કરેલું ધર્મારાધન કદિપણ નિષ્કળ થતું નથી. અસહાયને સહાય કરનાર અને અશરણને શરણ આપનાર ધર્મ જ છે, ધર્મના દિવ્ય પ્રભાવ આગળ કઈપણ વિપત્તિ કે વિને ટકી શકતાં નથી. કુંતી અને દ્રપદીએ જ્યારે ધર્મનું શરણ લીધું અને કાર્યોત્સર્ગના મહા Page #555 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત (૫૦૦) ધ્યાનમાં તે પ્રવૃત્ત થઈ, ત્યારે ઇંદ્રનું વિમાન ખલિત થઈ ગયું અને તેથી તેને તે બંને મહાસતીઓની વિપત્તિને દાંતે કરવી પડી. તે બંને સતીઓના દિવ્ય પ્રભાવથી પાંચે પાંડ કુશળક્ષેમ પાછા આવ્યા હતા. ધર્મને આ ઉત્તમ પ્રભાત જાણી સર્વ ભવ્ય પ્રાણુઓએ સર્વદા ધર્મારાધન કરવું? જેથી આ લેક અને પરલોક બંનેમાં તેઓ ઉત્તમ કલ્યા, પ્રાપ્ત કરી શકે. –-@ જીજીપ્રકરણ ૩૬ મું. અપકાર પ્રત્યે ઉપકાર, દ્વૈતવનના શાંત આશ્રમમાં પાંડવો પોતાના કુટુંબ સાઈ રહ્યા હતા. નિત્ય ધાર્મિક આચાર-વિચારની વાર્તાઓ ક વામાં અને વનના રમણીય પ્રદેશ જેવામાં તેમનોકાળ વ્યતી થતું હતું. એક વખતે દ્રોપદી પોતાના આશ્રમની બાહેર ફરતી હતી. તેણીના હૃદયમાં અનેક વિચારે તરંગની જેમ ઉત્પા થઈ વિલીન થતા હતા. ક્ષણમાં આકાશ તરફ, ક્ષણમાં વ શેભા તરફ અને ક્ષણમાં પર્વત તરફ તેણીની ચપળ પ્રસરતી હતી. આ વખતે એક રમણું દૂરથી તેના જેવા આવી. તે રમણીના શરીર ઉપર રાજતે જ ચળક્રતું હતું. Page #556 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. (૧૦૧) આવી સુંદર હતી, તે છતાં આ વખતે ઘણી નમ્ર દેખાતી હતી. તેના સંદર્ય ઉપર શેકની છાયા પ્રસરી રહી હતી. તેણીની વ્યમુદ્રા ભયભીત અને આકુળ-વ્યાકુળ દેખાતી હતી. આ તને દૂરથી જોતાંજ દ્રૌપદી વિચારમાં પડી. જ્યાં સુધી એ કર હતી, ત્યાં સુધી તેણની મુખાકૃતિ બરાબર ઓળખાતી ન હતી. તેથી દ્વિપદીના હૃદયમાં અનેક વિકલ્પ થવા લાગ્યા. જેમ જેમ તે નજીક આવી, તેમ તેમ જાણે પૂર્વ પરિચિત હાય તેમ દ્રપદીને દેખાવા લાગ્યું. જ્યારે તે પાસે આવી એટલે પદીએ વિચાર્યું—“અરે! આ તે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી! અહિં ક્યાંથી? રખેને મને સંભ્રમ તે નહિં મયે હેચ? હસ્તિનાપુરની મહારાણી થયેલી ભાનુમતી ખા જંગલમાં આવે? દ્રૌપદીએ બરાબર લક્ષ આપીને જોયું તે તેને ખાત્રી થઈ કે, “આ તે નિશ્ચય ભાનુમતીજ છે.” પછી સદ્ગુણી દ્રપદી તેની સામે ગઈ અને તેને સંભ્રમથી મળીને પુછયું, “બહેન ભાનુમતિ, તમે અહીં કયાંથી? તમે એકલા છે કે, તમારી સાથે કઈ છે?”પદીના આ પ્રશ્નનનો ઉત્તર ભાનુમતી આપી શકી નહીં. તેણીના મુખ ઉપર ગ્લાનિ યાપી ગઈ. અને નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ભાનુ મતીની આવી સ્થિતિ જે દ્રપદીના હૃદયમાં દયા આવી અને તેને હાથ ઝાલી તેને પિતાના આશ્રમમાં લાવી. ભાનુપતીએ કુંતી અને યુધિષ્ઠિરને વંદના કરી. ભાનુમતીને આમ અચાનક જે પાંડ અને કુંતી આશ્ચર્ય પામી ગયાં. કતીએ સંભ્રમથી તેને એકલા અહિં આવવાનું કારણ Page #557 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨). જૈન મહાભારત પુછયું. તે કારણ જાણવાને યુધિષ્ઠિર પણ ઉત્કંઠિત થઈ ગયે. ભા નુમતી કાંઈ પણ બેલી શકી નહીં. તે ગદ્ગદિત થઈ ગઈ. તેણે પ્લાન વદના થઈ યુધિષ્ઠિરને ખેળ પાથરી પગે લાગવા માંડ તેની આવી સ્થિતિ જોઈ દયાળુ ધર્મરાજા મધુર સ્વરે બેલ્લા –“વત્સ, તને મહાભય થવાનું કારણ શું છે? તું અતિ નિર્ભય છું. આ તારૂં કુટુંબ છે, જે વાત બની હોય તે સ ત્વર કહે ” ધર્મરાજની આ વાણું સાંભળી ભાનુમતી આક્રંદ કરી રેવા લાગી. તે વખતે વધુવત્સલા કુંતીએ તેણી હૃદયની સાથે દાબી આશ્વાસન આપ્યું અને તેણીના નેત્રની આંસુ લું છયા. ક્ષણવારે શાંત થઈ ભાનુમતિ ગદ્ગદ્ કી બેલી–“દેવ, હું આપની પાસે મારા ભર્તારની ભિક્ષા માં ગવા આવી છું.” “શું મારા દુર્યોધન વગેરે બંધુઓ કઈ શિ પત્તિમાં આવી પડ્યાં છે?” યુધિષ્ઠિરે ઉત્કંઠાથી ભાનુમતી પુછ્યું, ભાનુમતી આશ્વાસિત થઈ બેલી “ કૃપા તમારા બંધુ દુર્યોધન છેડા વખત પહેલાં ગાયના છંદો જેવા પિતાના બંધુઓની સાથે આ દ્વૈતવનમાં આવ્યા હતા કેટલીકવાર વનમાં ફર્યા પછી પિતાને ઉતરવાને માટે કે યેગ્ય જગ્યા શોધવાને દૂતને આજ્ઞા કરી. દૂત આસપાસ તપાસ કરી પાછો આવ્યો. અને તેણે પોતાના સ્વામી દુર્યો ધનને કહ્યું–“દેવ, આ વનની પાસે એક બીજું સુંદર વન છે તે વનમાં એક રમણીય મહેલ છે. તે આપણા મહેલથી ૫ વધારે મને હર છે. મેં તેમાં પ્રવેશ કરવા માંડે, પણ ત્યા રહેલા રક્ષકએ મને તેમાં પેસવા દીધું નહીં. દૂતનાં આ Page #558 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. ( ૫૦૩) વચન સાંભળી તમારા બંધુ દુર્યોધને ક્રોધથી આજ્ઞા કરી કે, આપણી સેનાને લઈને ત્યાં જાઆ અને તે રક્ષકાના વધ કરી તે મહેલ આપણે કમજે કરો. તમારા ખંધુની આજ્ઞાથી તે દૂત માટી સેના લઈ ત્યાં ગયા અને તેણે રક્ષકાના નિગ્રહ કરી તે સુંદર મહેલ સ્વાધીન કરી લીધેા. પછી તમારા મધુએ આવી તે મહેલમાં વાસ કર્યા. ઇંદ્ર જેમ નંદન વનમાં ક્રીડા કરે, તેમ તમારા મધુએ તે મહેલમાં રહી વનની અંદર ક્રીડા કરવા માંડી. ફાઇવાર તે પેાતાના પરિવાર સાથે પત ઉપર જઈ વિવિધ પ્રકારની ક્રીડા કરતા અને ફાઇવાર જળાશયમાં જઇ જલક્રીડા કરતા હતા. કેવળ ક્રીડા કરીને તે શાંત થયા નહીં, પણ તે વનમાં કેટલાએક પ્રદેશેાને તેમણે ભાંગ ફાડ કરી ખગાડી નાંખ્યા હતા. એક વખતે તમારા અધુ પરિવાર સાથે તે સુંદર મહેલમાં બેઠા હતા, તેવામાં આકાશ માર્ગે હજારા વિમાના આવી ચડયાં. તે વમાનેમાં હજારેગમે સુભટ બેઠેલા હતા અને તે ભયંકર ગ ના કરતા હતા. તેઓએ નીચે આવી તમારા મધુના સૈનિકાને કહ્યુ, “ અરે સૈનિકા, અનીતિને માગે ચાલનારા તમારા સ્વામી દુર્યોધન કયાં છે? તેને ખમર આપા કે, આ વનના સ્વામી ચિત્રાંગઢ તેની શોધ કરે છે. અને તેને પકડવાને માટે આ વિદ્યાધરાની માટી સેના આવેલી છે.” તેઓના આવાં વચનેા સાંભળી અને તેમની મેાટી સેના જોઇ તમારા અંધુ, કર્ણ અને ખીજા કારવા ક્ષેાભ પામી ગયા. Page #559 -------------------------------------------------------------------------- ________________ (પ૦૪). જૈન મહાભારત કેટલાએક સામંત રાજાઓ જેઓ તમારા ભાઈની સાથે આવ્યા હતા, તે હદયમાં ભયભીત થઈ ગયા. અને કેટલાએક તે ત્યાંથી પલાયન પણ થઈ ગયા. પછી વિદ્યાધરની અને તમારા ભાઈની બંને સેનાએ સામસામી યુદ્ધ કરવાને તત્પર થઈ. બંનેની વચ્ચે ઘણું તુમુલ યુદ્ધ ચાલ્યા પછી વિદ્યાધરની સેનાએ તમારા ભાઈ દુર્યોધનની સેનાને નાશ કરી દીધે, તે સમયે સોમદત્ત, કલિંગ, ભગદત્ત જ્યદ્રથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, વહર્બલ, સુશર્મા અને કૃતવર્મા વગેરે બીજા અનેક રાજાઓ તે વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. તેઓની સામે વિદ્યારે પોતાના પરાક્રમથી તુટી પડયા. તોપણ તે પરાક્રમી રાજાઓ પાછા હઠ્યા નહીં. પછી વિદ્યાધરેએ મેહનાસ્ત્રને પ્રયોગ કરી તે રાજાઓને બેભાન કરી દીધા. તેમના હાથમાંથી શસ્ત્રો પડી જવા લાગ્યાં. અને તેઓ કાયર થઈ ગયા. આ વખતે પ્રચંડ ગર્જના કરતે કર્ણ વિદ્યાધરેની સામે યુદ્ધ કરવા આવ્યા. કણે પિતાની યુદ્ધકળા તેઓને દર્શાવવા માંડી, તે વખતે વિદ્યાધરપતિ પણ પિતાની યુદ્ધકળા બતાવવા લાગે. બંનેની વચ્ચે રોમહર્ષણ યુદ્ધ પ્રવર્યું. છેવટે વિદ્યાધર પતિએ કર્ણના મર્મસ્થળમાં એવું એક બાણ માર્યું કે, જેથી કર્ણને ત્યાંથી નાશી જવું પડયું. જયારે કર્ણ પરાજિત થયે, એટલે તમારા ભાઈ દુર્યોધન શકુનિ વગેરેને લઈ દુંદુભિ વગડાવી યુદ્ધ કરવા આવ્યા. દુર્યોધનને યુદ્ધ કરવા આવેલે જાણી વિધાધર પતિ તેની સામે આવ્યું. પ્રથમ તે તમારા બંધુએ વિદ્યાધરપતિને અને તેની સેનાને પરાભૂત Page #560 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. ( ૧૦૫ ) કર્યા હતા. પણ પાછળથી વિદ્યાધરા લાગ જોઇ તેની ઉપર ધસી આવ્યા અને શ્વાન જેમ વરાહુને ઘેરી લે, તેમ તેમણે તમારા ભાઇ દુર્યોધનને ઘેરી લીધા. પછી તેએએ અતિ પરાક્રમ કરી દુર્યોધનને બંધુસહિત પકડી બાંધી લીધા અને તેમના પગમાં લાહુ શ્રૃંખલાવાળી બેડી નાંખી જપ્ત કર્યા. આ પ્રમાણે તેમને કેદ કરી વિદ્યાધરપતિ તે મહેલમાં રહ્યો છે. પછી તેણે અનુચરોને માકલી હસ્તિનાપુરની રાજયલક્ષ્મી હુંરણ કરી લીધી. આ વખતે પતિની પીડા જાણી હૃદયમાં ખેદ પામી હું રાજધાનીમાંથી મહેર નીકળી રણભૂમિમાં આવી. મેં તમારા મધુના ઘણા મિત્રાને તેમને છેડાવી લાવવા વિનંતી કરી, પણ તે બધા લજ્જાથી નીચું મુખ કરી ઉભા થઈ રહ્યા. વળી કેાઈ કાઇવાર તે વિદ્યાધર પતિ વિદ્યાધરામાં તમારા ખંધુ દુર્યોધનને બંધન સાથે લાવી સર્વાંની સમક્ષ કહે છે કે, “ જેએ આ દુર્યોધનના ખરેખરા મિત્ર કે સમધીઆ હાય તેઓ આવી તેને છેડાવા. ” આ દેખાવથી મારા હૃદયમાં ભારે શાક ઉત્પન્ન થાય છે. તમારા બંધુઓના મિત્રા તથા સંબંધીએ માંહેથી કાઇપણ તેને છેડાવવાને સમર્થ થઈ શકતું નથી. "" આ વખતે દુર્યોધનના બંધનથી હૃદયમાં ખેદ પામી અને ધૃતરાષ્ટ્રને રાજ્ય સોંપી ભીષ્મપિતા, દ્રાણાચાય અને કૃપાચાર્ય આ દ્વૈતવનમાં આવેલા છે. હું રાજધાનીમાંથી મહેર નીકળી પતિના અ ંધનથી દુ:ખ પામતી તેમની પાસે Page #561 -------------------------------------------------------------------------- ________________ (૫૬) જેને મહાભારત. આવી ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. મારા રૂદનથી ભીષ્મપિતાને હૃદયમાં અતિ દયા આવી અને તે ગદ્ગદ્ થઈને બેલ્યા–“વત્સ, તું રેઈશ નહિં. જેવી ભવિતવ્યતા હોય, તેમ બને છે. તારા ભર્તારને માટે કાંઈ પણ ચિંતા કરીશ નહિં. તું પાંડેની પાસે જા અને તેમને વિનંતી કર. તારા પતિને એ બંધનમાંથી મુક્ત કરવાને પાંડજ સમર્થ છે. તેમની પાસે જવામાં તું કાંઈ પણ શંકા રાખીશ નહિં. સાધુ પુરૂષે. પિતાને અપકાર કરનાર પુરૂષ ઉપર પણ ઉપકાર કરે છે.” દયાળુ ભીષ્મનાં આવાં વચન સાંભળી હું તમારી પાસે આવી છું. અને આપની પાસે મારા પતિની ભિક્ષા માગું છું. હે દેવ, આ કાર્ય સત્વર કરવા તૈયાર થાઓ. કારણ કે, તે ખેચરપતિ હમણા પિતાના નગરમાં જવાનું છે. પછી આપને ગ્ય લાગે તેમ કરે. કરવકુળમાં આપ ગગનમણિ છે. તમારા અનુજબંધુઓ બંધનમાં રહે એ તમારી હાનિ છે. કારણ કે આપ એકજ પિતાના પુત્રો છે.” ભાનુમતીનાં આવાં વચન સાંભળી દ્રોપદીને હાથ દાબી ભીમસેન બોલી ઉઠ–દેવી દ્રપદી, તે સાંભળ્યું કે? તારા કેશને ગ્રહણ કરવાના ફળને આરંભ તમારા દેખતાંજ થવા માંડે. જેઓ નિરર્થક વૈર કરે છે, તેમને દૈવ ઉતાવળેજ ફળ આપે છે. જે સમયે તેઓએ તારા કેશનું ગ્રહણ કર્યું, તે વખતે હું દુર્યોધનને શિક્ષા કરવા ઉત્સુક થયું હતું, પણ તે કાળે આવી યુધિષ્ઠિરે મને વારી Page #562 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. (૫૦૭) રાખ્યું હતું. મોટાભાઈની આજ્ઞા શિર્વાદ્ય છે, એવું જાણી હું તે વખતે ગમ ખાઈ ગયે હતે. હવે આ વખતે શત્રુઓ વિપત્તિમાં સપડાયા છે, તેમને વિપત્તિમુક્ત કરવા આર્ય યુધિષ્ઠિર આજ્ઞા કરશે તે એથી આપણું શું શ્રેય થવાનું છે. હું એમ ધારું છું કે, હમણું ઉદાસીન વૃત્તિવાળા ધર્મરાજા શત્રુઓને મુક્ત કરવાની આજ્ઞા આપશે નહિં, કારણ કે, ૬ર્યોધન જે ઈરાદાથી આ દૈતવનમાં આવ્યું છે, તે ઈરાદે આપણે પ્રિયંવદ યુધિષ્ઠિરને નિવેદન કરી ગયા છે. તે વાત તેઓ સંભાર્યા વગર રહેશે નહિં.” ભીમસેને આવાં વચનો કહ્યા, તે પણ અપકારને બદલે ઉપકાર કરવાના સ્વભાવવાળા યુધિષ્ઠિરે ભાનુમતીને કહ્યું; “વત્સ, નિશ્ચિંત થા. હું મારા ભાઈને છોડાવીશ, એ વાત નિ:સંશય જાણજે. તેણે ગમે તે અપરાધ કર્યો છે, તે પણ તે મારે બંધુ છે. તેને બંધન થયું, એ જાણે મને ઘણે કલેશ થાય છે.” આ પ્રમાણે ભાનુમતીને આશ્વાસન આપી આર્ય યુધિષ્ઠિરે ભીમસેન અને દ્રૌપદીના દેખતાં અર્જુનને કહ્યું–“ભાઈ અર્જુન, કેઈ દુષ્ટ ખેચરે આપણાં ભાઈ દુર્યોધનને બાંધી લીધો છે, તેને સત્વર જઈ છોડાવ.” યુધિષ્ટિરની આવી આજ્ઞા થતાં ભીમસેન ગંભીરતાથી બે –“આર્ય, તમે આ શું કહે છે, આપણું અપ્રિય જુએ છે કે શું ? દેવે આપણું હિત કર્યું તે પણ તમે સહન કરી શકતા નથી ? ઝેર આપ્યું, જળમાં ડુબાડ્યા અને કપટ જુગારથી પ્રિયાને જીતી સભા વચ્ચે કેશ પકડ્યા ઈત્યાદિ એ લોકોએ આપણે અનેક પ્રકારે અપકાર કર્યો છે, કચર આપ વિડિરની જેમ આ છે Page #563 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) જૈન મહાભારત. તે કેમ વીસરી ગયા?” ભીમનાં આવાં વચને સાંભળી યુધિષ્ટિર શાંત સ્વરે બેલ્ય--“વત્સ ભીમસેન, નાનાભાઈ ઉપર જે કોઈ આપત્તિ આવે છે તે આપત્તિ મને જ આવી એમ જાણવું. સંપુરૂષે પોતાના જને ઉપર આપત્તિ આવેલી જોઈ ઉપેક્ષા કરતા નથી. સૂર્ય પ્રતિદિન કમળની આપત્તિ પ્રાત:કાળે હરણ કરે છે. વળી પિતાના ત્રની અહેનિશ રક્ષા કરવી એ કુલીન પુરૂષને ધર્મ છે. પ્રાચીન ઋષિઓએ ગોત્રઘાતી પુરૂષને અકુલીન કહેલા છે. મેઘ પોતાની પાસે રહે. નારી વિજળીના અગ્નિને જળની જેમ છેડી ન દેતાં સદા તેનું રક્ષણ કરે છે. ચંદ્ર પૂર્ણિમાએ પૂર્ણ કળાવાનું થઈ સૂર્યને અસ્ત જુએ છે, તે પણ જ્યારે અમાવાસ્યાને દિવસે તે ક્ષીણ થઈ પિતાની પાસે આવે છે, ત્યારે સૂર્ય ચંદ્ર ઉપર ઉપકારજ કરે છે. દુર્યોધન વગેરે સે કરે અને આપણે પાંચ પાંડવે પરસ્પર વાદ ભલે કરીએ, પણ જે કઈ પ્રતિપક્ષી ઉભું થાય તે તેની સામાં આપણે એકસને પાંચ ભાઈઓ છીએ, એમ માનવાનું છે. માટે કુળધર્મને વિચાર કરી અને જુન દુર્યોધનને બંધમુક્ત કરવા જાય. વળી બંધુ ઉપર ઉપકાર કરવાને આ વખત ફરી ક્યાંથી મળશે.” યુધિષ્ઠિરની આવી આજ્ઞા થતાં અને આજ્ઞાધીન થઈ ગયો. તે વખતે અને એકાંતે બેસી વિદ્યા દ્વારા પેલા ખેચરપતિઈંદ્રની પ્રાર્થના કરી. તે સમયે ઇદ્રવિદ્યાના બળથી તે વાત જાણે વિદ્યાધરની મેટ સેના સાથે ચંદ્રશેખરને અર્જુન Page #564 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. (You). પાસે મેાકલ્યે. ચંદ્રશેખર મેાટુ' સૈન્ય લઇ વિમાનમાં એશી ખેચરાની મોટી સેના સાથે અર્જુન પાસે આવી હાજર થયા, અને તેણે અર્જુ નને નમસ્કાર કર્યો, એટલામાં તેા વિદ્યાધરાના હજારા વિમાના દ્વૈતવનમાંથી તે માગે પસાર થતાં જોવામાં આવ્યાં. અને તેમાં માટી સેના વચ્ચે અ ધનથી કેદ કરેલા દુર્ગાધન પણ જોવામાં આવ્યેા. તેને જોતાંજ અર્જુન વિદ્યાધરાની સેના લઇ તેમના સામે આણ્યે. અર્જુનના સેનાપતિએ પેલા વિદ્યાધરપતિને કહ્યું “ ઉભા રહેા, ઉભા રહેા. દુર્યોધનના બંધુ અને તમારા શત્રુ તમારી સામે યુદ્ધ કરવા આવે છે. ” આ વચના બેચરપતિને વિષ જેવાં અને દુર્યોધનને અમૃતના જેવાં લાગ્યાં. તરતજ તે વિદ્યાધરા દુર્યોધનને નહીં છેડવાના આગ્રહ રાખી અર્જુન અને તેની સેના સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પ્રથમ આગળ રહેલી સેનાઓની વચ્ચે યુદ્ધ ચાલ્યું. તે વખતે વીર્ અર્જુને પેાતાની સમીપ શત્રુએએ મધેલા દુર્યોધનને જોયા. દુર્યોધન અર્જુનને જોઈ ભેદ પામી ગયા. તેના મલિન મુખ ઉપર વિશેષ મલિનતા પ્રસરી ગઇ. તેણે હૃદયમાં ચિંતવ્યું કે, “ આ વખતે મૃત્યુ આવે તે વધારે સારૂં 97 આ અર્જુન મને બ ંધનમાંથી છોડાવે, એ મારા હૃદયમાં મને ભેદનારૂ અને મૃત્યુથી પણ અધિક દુ:ખદાયક થશે. આ સમયે ખેચરપતિ ચિત્રાંગદે આવી જોયું, ત્યાં દુર્યોધનની સામેના ભાગમાં અર્જુનને ઉભેલા જોયા. અર્જુનને જોતાંજ તેણે આજ્ઞા કરી યુદ્ધ અટકાવ્યું અને પોતે જઈ અર્જુનના Page #565 -------------------------------------------------------------------------- ________________ (૫૧૦) જૈન મહાભારત. ચરણકમળમાં વંદન કરવા લાગ્યું. વર અને તેને બેઠે કરી દઢ આલિંગન આપ્યું. પછી ચિત્રાંગદનમ્રતાપૂર્વક અને નની પાસે આસન ઉપર બેઠે. અને પુછ્યું-મિત્ર ચિત્રાંગદ, આ વૃત્તાંત કેમ બન્યું? તે મને કહે. ચિત્રાંગદ વિનયથી બોલ્ય–“વીરકુમાર, તમેને વિદાય કરી હું મારી નગરી તરફ જતું હતું, ત્યાં મને માર્ગમાં નારદમુનિ માન્યા. મેં નારદને વંદના કરી. નારદ મારા મસ્તક પર હાથ ફેરવી પ્રેમ બતાવી બેલ્યા–“ચિત્રાંગદ, આટલા દિવસ તું ક્યાં હતો ? આજે તને જોઈ મારું મન પ્રસન્ન થયું છે.” મેં નારદ મુનિને નમ્રતાથી કહ્યું-“મુનિનાથ, હું આદિનાથ પ્રભુને વંદનાકરવા ઈકલ પર્વત ઉપર ગયા હતા. ત્યાં મેં અર્જુન અને કિરાતના વિજયને કે લાહલ સાંભળ્યો. પછી તે જોવાને હું રથનુપૂર નગરમાં ગયે. ત્યાં તેને જોતાંજ હું વિસ્મય પામી ગયા અને મારા બંધુઓને પણ વિસરી ગયે. પછી અર્જુનની સાથે મૈત્રી થઈ અને તેણે ત્યાં રહી મને ધનુર્વિદ્યા શીખવી. મારી સાથે બીજા સેંકડો વિદ્યાધરે તે વિદ્યા શીખવાને તેના શિષ્યો થયા. એ સર્વમાં અર્જુનની મારા ઉપર વિશેષ પ્રીતિ થઈ. વીર અ ન અમારે ત્યાં ઘણા દિવસ રહી પછી પિતાના બંધુઓને મળવા સારૂ ગયા છે. હવે હું તેમની આજ્ઞા લઈ મારી નગરી તરફ જાઉં છું.” આ પ્રમાણે મારૂં વૃત્તાંત સાંભળી નારદમુનિ બેલ્યા કે, “ચિત્રાંગદ, પિતાના સંબંધીઓને સાથે લઈ દુધન તમારા ગુરૂ અર્જુનને દ્વૈતવનમાં મારવા આવે છે. જે Page #566 -------------------------------------------------------------------------- ________________ અપકાર પ્રત્યે ઉપકાર. (૫૧૧) તેઓ અર્જુનને મારશે તો પછી ગુરૂભક્તિને લઈને તમને ભારે શેક ઉત્પન્ન થશે. માટે તું હમણાં જ તેને પ્રતીકાર કરવા વિચાર કર.” આ પ્રમાણે નારદમુનિ મને કહેતા હતા, તેવામાં જ મારા બે અનુચરોએ આવી ખબર આપ્યા કે, “Áતવનની અંદર આવેલા આપણા કેલિવનમાં દુર્યોધને આ વીને બહુ ઉપદ્રવ કર્યો છે. તેણે આપણું મહેલને દબાવી તેમાં ઉતારો કર્યો છે અને ઘણા પ્રકારની ભાંગ-ફેડ કરી છે. સુગંધી પુષ્પાએ પુષિત થયેલા વૃક્ષોને તેણે મૂળમાંથી ઉખેડી નાંખ્યા છે. અમે તેને અટકાવવા ગયા તો પણ તેણે માન્યું નહીં અને બળાત્કાર કરી આપણા રક્ષકોને મારી કાઢી મુક્યા છે. અમે આકાશમાગે ઉડી આપને આ સમાચાર કહેવા આવ્યા છીએ,” આ પ્રમાણે પ્રથમ નારદની અને પછી અનુચરાની વાર્તા સાંભળી હું કોષાતુર થઈ તેમની ઉપર ચડી આવ્યો અને મેં તે દુર્યોધનને હરાવી કેદ કર્યો છે. આ સમયે અને કહ્યું, “મિત્ર ચિત્રાંગદ, મારા જ્યેષ્ટ બંધુ યુધિષ્ઠિરની આજ્ઞાથી મારે દુર્યોધનને છોડાવે છે. દુર્યોધનની સ્ત્રી ભાનુમતિએ ખેળો પાથરી વિનંતિ કરી તેથી દયાળુ ધર્મરાજાએ તેને છોડાવવાની આજ્ઞા કરી છે.” આ બધી વાત સાંભળી દુર્યોધનને ઘણીજ શરમ લાગી હતી. તે વખતે તેને મનમાં એવું લાગ્યું કે, આથી મરવું એ દરજજે સારું છે. ચિત્રાંગદે અર્જુનને કહ્યું, “વર કુમાર, તમારા પૂજ્ય બંધુ યુધિષ્ઠિરની આજ્ઞા મારે શિરસાવંધ છે.” પછી તેણે Page #567 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) જૈન મહાભારત. યુધિષ્ઠિરને નમસ્કાર કરવાનું કબુલ કરાવી ધિનને છેડી મુકયા. પછી ચિત્રાંગદ અર્જુ ન અને દુર્યોધનને સાથે લઇ ઘટિ કાના શબ્દોથી મધુર એવા વિમાનમાં બેશી યુધિષ્ઠિરની પાસે આવ્યા. યુધિષ્ઠિર, કુ ંતી અને દ્રોપદી વિમાનપર બેઠેલા દુર્યો ધન સહિત અન્નુ નને જોઇ આનન્દ્વ પામ્યાં. તે વખતે તે અજુનને તેજસ્વી અને પોતાના સ્વામી દુર્યોધનને નિસ્તેજ જોઇ ભાનુમતીના હૃદયમાં હર્ષ અને શાક ખંને પ્રગટ થયા હતા. બધાએ યુધિષ્ઠિરની પાસે આવી વંદના કરી, પણ દુર્યો ધન વંદના ન કરવાનો નિશ્ચય કરી ઉભા રહ્યો હતો. ચિત્રાંગદે દુર્યોધનના હાથ ઝાલી યુધિષ્ઠિરની પાસે ઉભા રાખ્યા, પણ તે દુમતિએ યુધિષ્ઠિરને વંદના કરી નહીં. જેમ સજ્જન પેાતાની સજ્જનતા બતાવ્યા વિના રહેતા નથી, તેમ દુજ ન પોતાની દુર્જનતા બતાવ્યા વિના રહેતા નથી. કુંતીએ દુર્યોધનને જોઇ અતિ આનંદ સાથે તૃણુ તથા અક્ષતથી વધાવી લીધા. અને તેને આશીર્વાદ આપ્યા. ધર્મરાજાએ દુર્યોધનના સત્કાર કરી પ્રીતિથી તેને આલિંગન આપ્યુ. તેમણે મધુર સ્વરે કહ્યુ, “ વત્સ, તેજસ્વી એવા ચંદ્ર અને સૂર્યને પણ પ્રસંગાપાત રાહુના બંદીગૃહમાં વાસ કરવા પડે છે, પરંતુ તેમના એ વાસ્તવિક પરાભવ નથી. તેમ આ વિદ્યાધરાર્થી તારા અલ્પ પણુ પરાભવ થયા નથી એમ તું માનજે. હવે તુ હસ્તિનાપુરમાં સત્તર જા. કારણ કે, તારા ખીજા સ અધુએ અનાથ હાઇને અતિ દુ:ખ પામતા હૅશે. ” આ પ્રમાણે કહી તેના આદર-સત્કાર કરી યુધિષ્ટિરે દુર્યોધનને તેના Page #568 -------------------------------------------------------------------------- ________________ _ - અપકાર પ્રત્યે ઉપકાર. ( ૫૧૩) બંધુ સહિત હસ્તિનાપુરમાં મેક. દુર્યોધન શ્યામ સુખ, કરી ત્યાંથી ચાલી નીકળ્યો. મરૂદેશમાં વૃષ્ટિનું જળ જેમ સ્થિર રહેતું નથી, તેમ દુબુદ્ધિ પુરૂષ ઉપર કરેલ ઉપકાર તેના માનમાં સ્થિર રહેતો નથી. ત્યાર પછી ધર્મરાજાએ ઉપકાર માની ચિત્રાંગદ અને ચંદ્રશેખરને વિદાય કર્યા હતા. પછી પોતે પતાના કુટુંબ સાથે તે સ્થળે આનંદવાર્તા કરતા રહ્યા હતા. પ્રિય વાંચનાર, આ રમણીય પ્રસંગમાં તારે જેટલે બેધ લેવાનું હોય, તેટલે લઈ લેજે. અપકારને બદલે ઉપકાર કરવાને મહાગુણ આ સ્થળે પ્રાપ્ત થાય તેમ છે. ધર્મવીર યુધિષ્ઠિરની કેવી વિશાળ ઉદારતા ! તેનું કેવું ઉપકારી પવિત્ર હૃદય ! તેને માટે તારે બહુજ મનન કરવાનું છે. જે તારે તારા મનુષ્ય જીવનને કૃતાર્થ કરવાનું હોય તે તેજ ઉદારતા ગ્રહણ કરી તારા જીવનને ઉજવળ બનાવજે. તું એક બીજે પણ મહાન ગુણ અવાંતર લાભ રૂપે ગ્રહણ કરજે. તે ગુણ અજુન અને ભીમસેનની ભ્રાતૃભક્તિને છે. ભીમસેને દુર્યોધનના અવગુણો સંભારી તેની ઉપર ઉપકાર કરવાની પોતાની અને નિચ્છા પ્રગટ કરી હતી, પણ આખરે તેને પોતાના વડિલ બંધુને માન આપવું પડયું હતું અને તેની આજ્ઞાવિરૂદ્ધ વર્તવાને તેણે જરા પણ હીંમત કરી ન હતી. પછી મૌન ધરી બેસી રહ્યો હતે. એજ ગુરૂજનને મહાન વિનય કહેવાય છે. પૂર્વકાળે લઘુજન ગુરૂજનનું એવું માન રાખવાને પ્રવૃત્તિ કરતે * ૩૩ Page #569 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪) જૈન મહાભારત. હતા. એવી પ્રવૃત્તિ વત્ત માનકાળે ચિતજ જોવામાં આવે છે, એજ આપણી અવનતિનું મુખ્ય કારણ છે. તેથી આપણે પૂર્વીના એ મહાન ગુણને ગ્રહણ કરી ઉન્નતિના મહાત્ મા ગ્રહણ કરવા જોઇએ. એના એજ આપણે આ પુત્ર છીએ. જો આપણામાં ગુરૂજનના વિનય કરવાના અને અપકારને ખદલે ઉપકાર કરવાના મહાન ગુણુ સંપાદિત હાય, તે આપણે પૂર્વની ઉન્નતિ કે જાહેાજલાલી મેળવવાને પૂર્ણ ભાગ્યવાન્ થઇએ. -@> પ્રકરણ ૩૭ મુ. ધર્મારાધનના પ્રભાવ. એક પ્રચ’ડ પુરૂષ પીડાતો સીમળાના ઝાડ નીચે પડયા છે, તેના મુખ ઉપર ભારે ગ્લાનિ પ્રસરી ગઇ છે. હૃદય થાયનળથી દગ્ધ થયા કરે છે. વારંવાર મુખમાંથી નિશ્વાસ નાંખે છે અને ક્ષણે ક્ષણે ‘ અરેરે ’ એવા પાકાર કર્યા કરે છે. તેના અને પગમાં ભારે પીડા થાય છે. અનેક સેવકે તેની સેવા માટે હાજર રહ્યા છે. કેાઈ તેને પવન નાંખે છે, કાઇ તેના શરીરને પંપાળે છે અને કાઇ તેના પગ ચાંપે છે. આ વખતે કાઇ બીજો પુરૂષ તેની પાસે આવ્યા. તેની આકૃતિ ભવ્ય અને પ્રચંડ હતી, તેના મુખ ઉપર શૂરવીરતાનુ Page #570 -------------------------------------------------------------------------- ________________ જન મહાભારત 4 . ? - * કિં.ર મેદy: 9 ‘કરેલર ગો/ઉ. પટેલ મારા એક પ્રચંડ પુરૂષ પીડાતા સીમળાના ઝાડ નીચે પડયો છે, તેના મુખ ઉપર ભારે ગ્લાનિ પસરી ગઇ છે. (પૃષ્ટ પ૧૪) Krishna Press, Bombay 2, Page #571 --------------------------------------------------------------------------  Page #572 -------------------------------------------------------------------------- ________________ ધમરાધનને પ્રભાવ. (૧૫) મહાતેજ પ્રસરી રહ્યું હતું. તે આવી તે આજારી માણસની પાસે ઉભે રહ્યો અને પ્રણામ કરી તેની સામે રહેલા આસન ઉપર બેઠે. તેને જોતાં જ તે પલંગ પર પડેલા દુઃખી માણસના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. જ્યારે તેને બહુ દુઃખ લાગ્યું, એટલે તે આવેલ પુરૂષ શાંત્વન કરતે બે -“દેવ, શા માટે ખેદ કરે છે? જય અને પરાજય દેવાધીન છે. રણભૂમિમાં ઘણા શૂરવીર પુરૂષે કદિ જય પામે છે અને કદિ ૫રાજય પામે છે. તમને તમારા શત્રુએ બંધનમાંથી મુક્ત કર્યા, તેમાં એઓએ શે ઉપકાર કર્યો છે? તેઓ હાલ તમારી પ્રજા છે. જ્યારે તેઓ તમારી ભૂમિમાં રહે છે, ત્યારે તેમણે તમને છોડાવવા જોઈએ, તે તેઓની ફરજ છે. હે બંધુ, તમારે તે વિષેની કાંઈપણ ચિંતા રાખવી નહીં. બંધન થયાની અને બંધનમુક્ત થયાની વાત તમારે સંભારવી જ નહીં. વિપત્તિના સ્મરણથીજ માણસને ક્ષણે ક્ષણે દુઃખ થાય છે.” આવાં તે પુરૂષનાં વચન સાંભળી તે દુઃખી માણસના મનને શાંતિ મળી. તથાપિ તે મંદસ્વરે બે બંધુ, તારા વચનેએ મારા હૃદયના દાહને સમાવે છે. તથાપિ મારા હૃદયમાંથી તે પરાભવનું સ્મરણ જતું નથી. હવે નગરમાં આવવાની મારી ઈચ્છા નથી, હું અહીંજ રહીને મારૂં જીવન પૂર્ણ કરીશ. ” “. - પેલા પુરૂષે શાંતતાથી કહ્યું, “મહારાજ, આ તમારે વિચાર પ્રશંસનીય નથી. તમારા વિના તમારે બંધુવંગ Page #573 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧૬) જૈન મહાભારત અને પ્રજા વર્ગ દુ:ખી થશે. જે પોતાના એકથી બીજા ઘણુંએને દુઃખ થતું હોય તે, તેણે પોતાને આગ્રહ છેડી દે. જોઈએ. દુરાગ્રહ અતિશય દુ:ખકારક થાય છે.” તે પુરૂષના આ વિચારને બીજા ઘણાઓએ અનમેદન આપ્યું અને તેથી પેલા પડેલા પુરૂષના વિચાર ફરી ગયા, અને તે ત્યાંથી નગર તરફ રવાને થયે. ચરણની પીઠાથી પાંગળો થઈ ગયેલે તે પુરૂષ તેના સંબંધીઓના હાથને ટેકે લઈ માંડમાંડ નગરમાં આવી પહોંચે. નગરમાં આવ્યા પછી પણ તે શૂન્ય થઈને પડી રહેતા હતા. કેઈ જાતની રમત ગમત તેને રૂચિકર લાગતી ન હતી. આ દિવસ ચિંતામાં મગ્ન થઈ સંકલ્પ-વિકલ્પ કર્યા કરતો હતે. | વાંચનાર, ચાલતા પ્રસંગને લઈને તમારા હદયમાં આ વાતનું સ્પષ્ટીકરણ થઈ ગયું હશે, તથાષિ વિશેષ સ્પષ્ટ કરવાને તેને પદ્ધવિત કરવું યોગ્ય ધારીએ છીએ. - જ્યારે ચિત્રાંગદે યુધિષ્ઠિરની આજ્ઞાથી દુર્યોધનને બંધનમાંથી છેડી મુક્યા હતા, ત્યારે તે પાંડેથી શરમાઈને ત્યાંથી પોતાની રાજધાની હસ્તિનાપુર તરફ રવાને થયે, પણ ઘણા દિવસના બેડીના બંધનથી તેના પગ સુઝી ગયા - હતા, તેથી તે ચાલી શકે નહીં. તેને ચાલતાં ચરણમાં ભારે પીડા થતી હતી. દુઃશાસન અને બીજા કેટલાએક પોતાના માણસોના હાથને ટેકે લઈ તે માંડમાંડ અર્ધ પંથે આવી પહોંચે, ત્યાં એક સીમળાનું ઝાડ આવ્યું, Page #574 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ (૫૧૭) તેની નીચે વિશ્રાંતિ લેવાને દુઃશાસને દુર્યોધનને બેસાડે હતે.. જે પુરૂષ સીમળાના વૃક્ષ નીચે પડે હતો. અને અતિશય ચિંતા તથા શોક કરતો હતો, તે દુર્યોધન હતો. તે વખતે જે બીજો પુરૂષ આવ્યું તે કર્ણ હતો. કર્ણના જાણવામાં આવ્યું કે, દુર્યોધનનો પરાભવ કરી વિદ્યાધરોએ તેને બાંધે અને યુધિષ્ઠિરે તેને છોડા. આથી તે ઘણો લજિત થઈ ચિંતાતુર થયે છે અને હસ્તિનાપુરમાં નહિં આવવાનો નિશ્ચય કરી બેઠે છે. તેથી કર્ણ તેને શાંત્વન કરવા આવ્યા હતો. પછી કણે સમજાવી શાંત કર્યો હતો અને તેને કહ્યું હસ્તિનાપુરમાં લાવ્યા હતા. - એક વખતે પાંડવો ચિંતામાંથી મુક્ત થઈ હૈતવનમાં બેઠા હતા. યુધિષ્ઠિર અને કરેલા પરાકની પ્રશંસા કરતા હતા. આ વખતે નારદમુનિ અકસ્માતુ આવી ચડયા. નારદની પવિત્ર મૂર્તિ જોઈ પાંડે ઉભા થયા. અને તેમને આદર-સત્કાર કરો આસન ઉપર બેસાડયા. પરસ્પર કુશળવાત્તા પુછયા પછી ભીમસેને કહ્યું. “મુનીંદ્ર, આપ ક્યાંથી પધારો છે?” નારદ બોલ્યા–ભીમસેન, તમે દુષ્ટ દુર્યોધનને બંધનમાંથી મુક્ત કરી તેને નગરમાં મેક, એ વૃત્તાંત સાંભળી હું અહિં આવ્યો છું. ભીમસેને કેતુકથી પુછયું, “મુનિરાજ, દુર્યોધન અહિંથી શી રીતે ગ? અને તે હાલ કયાં છે? એ વાત જે આપના જાણવામાં હોય તો કહે” નારદ બોલ્યા Page #575 -------------------------------------------------------------------------- ________________ (૧૮) જૈન મહાભારત. –“પાંડવે, જ્યારે તે દુર્યોધન અહિંથી છુટીને ગયે, ત્યારે પગમાં બેડીઓ ઘાલેલી તેના કાપા પડેલા, તેથી તેને ચાલતાં ભારે પીડા થતી હતી. તેને લઈને ક્રોધાતુર થતો તે દુઃશાસનના સ્કંધ ઉપર પોતાની ભુજા મુકી માંડમાંડ ચાલતો હતે. અર્ધમાગે જતાં એક સીમળાનું વૃક્ષ આવ્યું, ત્યાં તે ઢીલે થઈને પડયે, આ વખતે તેનું સર્વ વૃત્તાંત સાંભળી કર્ણ આવ્યું અને તેણે કેટલાએક વચને કહી સમજાવી શાંત કર્યો, તથાપિ તે લજિત થઈ પિતાના નગરમાં નહીં જવાનો નિશ્ચય કરી ત્યાં બેઠે. પછી કર્ણ વગેરેએ તેને ઘણું સમજાવ્યું, ત્યારે તે માંડમાંડ હસ્તિનાપુરમાં ગયે હતે. તે તમારા ઉપકારને ભૂલી જઈ ઉલટ દ્વેષ કરવા તત્પર થયો છે. હસ્તિનાપુરની પિળે પિળે અને શેરીએ શેરીએ દુર્યોધને એ ઢરે પીટાવ્યું છે કે, “પાંડેને શસ્ત્રથી, અસ્ત્રથી, મંત્રથી, તંત્રથી જે કઈ સાત રાત્રિમાં મારી નાંખશે, તેને દુર્યોધન પિતાનું અર્ધરાજ્ય આપશે.” આ ઢઢે સાંભળી પુરોચન પુરોહિતના ભાઈએ એ કામ કરવાને માથે લીધું છે. તેણે દુર્યોધનની સમીપ જઈને કહ્યું કે, “મેં કયા નામની એક રાક્ષસીની ઉપાસના કરેલી છે. તે કૃત્યા જે ક્રોધ કરે તે આ સમગ્ર પૃથ્વીને ભક્ષણ કરી જાય તેવી છે. તેની પાસે પાંડવો તે કણ માત્ર છે? તમારું ઈષ્ટ કરવાને હું તેમને સાતમે દિવસે મારી નાંખીશ. વળી તે પાંડેએ મારા ભાઈ પુરેચનને પૂર્વે વધ કરેલ છે, તેથી તેઓ મારા શત્રુ છે. આ પ્રમાણે કહી તે બ્રાહ્મણ હાલ કૃત્યોનું સાધન Page #576 -------------------------------------------------------------------------- ________________ ધર્માંરાધનના પ્રભાવ. (૫૧૯ ) કરે છે. તમે સાવધાન રહેજો, હું તમને ચેતવણી આપવાને ખાસ આવેલા છેં. ,, નારદનાં આવાં વચના સાંભળી યુધિષ્ઠિરે કહ્યુ— “ મહર્ષિ, આપે ચેતવણી આપી, તે માટે અમે આપને ઉપકાર માનીએ છીએ. ક યાગે હાલ અમારી ઉપર એવાને એવા ઉપદ્રવે આવે છે. દુતિ દુર્ગંધન ઉપકારનો બદલા અપકારમાં આપવાને સદા તત્પર રહે છે. હમણા તેના મનેવી જયદ્રથની પાસે તેણે અમારી ઉપર મહાન ઉપદ્રવ કરાવ્યે હતા, પણ આપના જેવા પ્રભાવિક પુરૂષોના પ્રભાવથી અને ધર્મના આરાધનથી અમે તે ઉપદ્રવમાંથી મુક્ત થયા હતા. નારદે ઈંતેજારીથી પુછ્યુ, “ વળી જયદ્રથે શા ઉપદ્રવ કર્યા હતા ? તેની મને જિજ્ઞાસા છે. ” 66 યુધિષ્ઠિરે કહ્યુ, “ દુર્યોધનને બંધનમાંથી મુક્ત કર્યો પછી અમે સ પાંડવા જા બૂક્રીડા કરવાને વનમાં ગયા હતા. આ સમયના લાગ જોઇ જયદ્રથ કપટ કરી ટ્રીપટ્ટીને હરી ગયા. પતિપ્રાણા દ્રૌપદીએ તે વખતે અમારા દરેકના નામ પાકારી આક્રંદ કરવા માંડયુ, તે મારા ભાઈ ભીમસેન અને અર્જુનના સાંભળવામાં આવ્યું. તે વખતે અમારા દયાળુ માતા કુંતી આશ્રમમાં હતાં. તેમણે જયદ્રથને એળખ્યા હતો, તેથી તેને મારવા તૈયાર થયેલા ભીમાર્જુ નને કુંતિએ વિનતિ કરી કહ્યું કે, • એ જયદ્રથને જીવથી મારશેા નહીં. કારણ કે, તેને મારવાથી દુ:શલા વિધવા થશે. ' માતાનુ એ ? Page #577 -------------------------------------------------------------------------- ________________ (પર૦) જૈન મહાભારત. વચન માન્ય કરી ભીમ અને અર્જુન જયદ્રથની પાછળ વેગથી દડવા ગયા. જ્યાં આગળ ગયા ત્યાં જયદ્રથ મેટી સેનાને વ્યુહ રચી તેમની સામે યુદ્ધ કરવાને ઉભે રહ્યો. બળવાન ભીમસેને પોતાની ઉગ્ર ગદા પ્રહાર કરી જયદ્રથની સેનાને નાશ કર્યો. તેમાંથી કેટલાએક જીવતા નાશી ગયા. પછી વીર અને આવી જયદ્રથને પકડે અને તેનાજ વસ્ત્રથી તેને મજબૂત બાંધી લીધો. પછી ભીમસેને અર્જુનના ભાથામાંથી એક બાણ લઈ તેવડે જયદ્રથના મસ્તક ઉપર પાંચ શિખા કરી અને દ્રોપદીને પિતાની ભુજામાં લઈ લીધી. આ વખતે ભીમસેને કહ્યું કે, “અરે અધમ, કુંતી માતાની આજ્ઞાથી તને અહિંથી જીવતો મુકું છું.” તે વખતે જયદ્રથ લજજાથી નમ્ર મુખ કરી બે –“હે ગર્વિષ્ટ વૃકેદર, તે વિવેકને છેક દૂર કરી મારી આ દશા કરી છે, પણ મારી આ પાંચે શિખા તમારા પાંચ ભાઈઓના મૃત્યુની કારણરૂપ ધૂમકેતુ રૂ૫ થશે.” આટલું કહી જયદ્રથ ત્યાંથી ચાલ્યો ગયે હતે.” યુધિષ્ઠિરના મુખથી આ વૃત્તાંત સાંભળી નારદમુનિ ખેદ પામી અને ઉપકારને બદલે અપકાર કરનાર દુષ્ટ દુર્યોધનના આચરણને ધિક્કારી ત્યાંથી ચાલ્યા ગયા હતા. નારદના મુખથી કૃત્યા રાક્ષસીના આવવાના ખબર સાંભળી ભીમસેન પોતાની પ્રચંડગદા ઉંચી કરી બોલ્ય– જ્યેષ્ટ બંધુ, જે કૃત્ય આવશે તે આ ગદાથી તેના સહસ્ત્ર ખડ કરી હું તમારી રક્ષા કરીશ.” યુધિષ્ઠિરે હાસ્ય કરીને Page #578 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ (૨૧) કહ્યું, “ભીમ, તું સત્ય કહે છે, પણ જે એ કૃત્યા તારી દષ્ટિગોચર થશે, તો તું તેનું ખંડન કરી શકીશ. પણ એ રાક્ષસજાતિ અનેક પ્રકારના છળ-કપટને જાણનારી હાઈ અદશ્ય રહી ઉપદ્રવ કરે છે. માટે તેને દૂર કરવાને ઉપાય ધર્મારાધન છે. ધર્મના આરાધનથી કર્મરૂપી દૂતે નાંખેલી વિપત્તિઓ નાશ પામી જાય છે. તેથી આપણે આ વખતે ધર્મારાધન કરવાની જરૂર છે. ધર્મની સહાયથી આપણે સર્વ રીતે નિરાબાધ રહી શકીશું.” યુધિષ્ઠિરના આવા શીખામણના વચન સાંભળી સર્વ પડવેએ ધર્મારાધન કરવાનો નિશ્ચય કર્યો. તેઓ ખાન, પાન અને નિદ્રા વગેરેને ત્યાગ કરી નિર્જન સ્થાનમાં ગયા. ત્યાં જુદા જુદા બેશી ઇન્દ્રિયને વશ કરી ઉત્કટિકા આસન ઉપર બેઠા અને મનની સ્થિરતા ધારણ કરી સાત દિવસ સુધી પંચપરમેષ્ઠીનું ધ્યાન કરવા લાગ્યા. વીરઅજુન એક પગે કાર્યોત્સર્ગ ધ્યાને રહી નવકારરૂપ મહામંત્રને જાપ કરવા લાગ્યું. તેની સાથે ભીમસેન, નકુળ, સહદેવ, કુંતી. અને યુધિષ્ઠિર આદર સહિત ધર્મારાધના કરવા લાગ્યાં. આ પ્રમાણે ધર્મક્રિયા કરતાં તેમને છ દિવસ વ્યતીત થઈ ગયા. સાતમે દિવસે કૃત્યને ભય થવાને છે, એવું જાણું શસ્ત્રાસ્ત્ર પાસે રાખી એકાગ્રમને ધર્મધ્યાન કરતા હતા. આવી સ્થિતિમાં રહી પાંડવકુટુંબ ધ્યાનમાં રક્ત થયું હતું, તેવામાં સાતમે દિવસે ધુમ્રાકાર જે ધૂળને સમુદાય Page #579 -------------------------------------------------------------------------- ________________ (પર૨) જૈન મહાભારત આકાશમાં ઉડતે જોવામાં આવ્યું. ક્ષણવારે તેની પાછળ અતિવેગથી દેડતી મટી અશ્વસેના દેખાણી. તેમાંથી કે-- ટલાએક સ્વારે પાંડની પાસે આવી કહેવા લાગ્યા. “વન- - ચરે, તમે આ સ્થળને છેડી બીજે ઠેકાણે જાઓ, અહિં ધમાવતંસ મહારાજા આવીને વાસ કરવાના છે.” આવા તેનાં દર્વચન સાંભળી બીજા તે શાંત રહ્યા, પણ અસહનશીલ ભીમસેન તે વચને સહન કરી શકે નહીં. તે શાંતિને દૂર કરી ધ્યાનમાંથી જાગ્રત થઈ ઉભે થઈ બે –“દુ, તમે કોણ છે? તમારામાંથી કેઈની ઉપર કાળે કટાક્ષ કરેલ દેખાય છે. તક્ષકનાગના મસ્તકને મણિ બળાત્કારે હરણ કરવા કે પુરૂષ ઈચ્છા કરે છે? અમે અહીં સુખે બેઠા છીએ, તેને કાઢી મુકનાર કેણ છે? અમારું અહિં વાસસ્થાન છે, તેથી અમે તમને જ કાઢી મુકીએ છીએ.” આ. પ્રમાણે કહી ભીમસેને તેઓને ગળે ઝાલી દૂર ફેંકવા માંડયા. પછી તે સેના સજજ થઈ પાછી આવી અને તેણે પાંડેને ઘેરી લીધા. “આ દુષ્ટએ અહીં આવી આપણુ તપને ભંગ કર્યો,” એવું ધારી તપના તેજથી પ્રકાશિત થયેલા પાંડેએ પિતાપિતાના હથિયાર લઈ યુદ્ધની તૈયારી કરી. ક્ષણવારમાં તેમણે શસ્ત્રોને મેં મારો ચલાવી તે સેનાને નાશ કરવા માંડયે, પાંડવોના પ્રહારથી ભય પામી બધા. સૈનિકે ત્યાંથી પલાયન કરી ગયા. પાંડે તેમની પાછળ. પાછળ દેડતા ગયા. - અહિં આશ્રમમાં રહેલા છ દિવસનાં ઉપવાસી Page #580 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ. (પર૩) કુંતી અને દ્રૌપદી ચિંતાતુર થઈ ગયા. તેવામાં કઈ રાજચિન્હને ધારણ કરનારા પુરૂષે તેમના આશ્રમમાં પ્રવેશ કર્યો. તે પ્રવિષ્ટ થયેલા પર પુરૂષને જોઈ પાંડ પાસે ન હવાથી બંને સતીઓ ભયભીત થઈ જિનેશ્વરનું સ્મરણ કરવા લાગી. એટલામાં તે રાજવેષધારી પુરૂષ પોતાની બે ભુજા પ્રસારી પદીને બળાત્કારે પકડી અશ્વ ઉપર બેસારી અને પોતે બીજા અશ્વપર બેશી વેગથી ચાલ્યું. આ સમયે સતી દ્રૌપદીએ ઉંચે સ્વરે આકંદ કરવા માંડયું, તે સેનાની પાછળ ગયેલા પાંડેના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેઓ સેનાને પીછો છોડી દઈ દ્રૌપદીનું હરણ કરનાર તે પુરૂષની પાછળ દેડયા. પાંડવે આવી પહોંચે એટલામાં તે પુરૂષ પદીને લઈ પિતાના વેગવાળા અશ્વથી સેનામાં આવતો રહ્યો. અમારી પ્રિયાનું હરણ કરી તું કયાં જાય છે?” એમ કહી અને તેની ઉપર બાણવૃષ્ટિ કરવા માંડી. પાંચે પાંડ યુદ્ધ કરતા તેની નજીક આવ્યા, ત્યાં તે તે પુરૂષ દ્રોપદીના ઉપર ચાબુકના પ્રહાર કરવા લાગ્યો, એવામાં અકસ્માત્ પાંડને સખ્ત તૃષા લાગી. તૃષાથી પિડીત એવા ધર્મરાજાએ પિતાના બંધુઓને કહ્યું, “વ, મને તૃષાની અતિ પીડા થાય છે, માટે આટલામાં કઈ સ્થળે જળ છે? તેની શોધ કરો. મને કેટલીક સૂચનાથી લાગે છે કે, અહિં કઈ ઠેકાણે નજીક જળાશય હોવું જોઈએ. આ દ્રૌપદીને ચાર વિલંબ કરે છે, એટલા વખતમાં તમે જળ લઈ આવે. હું તૃષારહિત થયા પછી એ શત્રુને યમપુરીમાં પહોંચાડી પ્રિયા Page #581 -------------------------------------------------------------------------- ________________ (પ૨૪) જેન મહાભારત. દ્વિપદીને પાછી લાવીશ.” યુધિષ્ઠિરનાં આવાં વચને સાંભળી નકુળ અને સહદેવ ઉતાવળા સરોવર શેધવાને ગયા. ત્યાં જતાં વિવિધ પક્ષીઓના મધુર સ્વરથી ગજિત થયેલું અને કમળાકરથી વિભૂષિત એવું સુંદર એક સરોવર તેમના જેવામાં આવ્યું. નકુળ અને સહદેવ બંને ભાઈઓએ તેમાંથી ઈચ્છા પ્રમાણે જળપાન કર્યું. પછી કમળપત્રના દડીઆ કરી અને તેમાં જળ ભરી તેઓ પાંચ-છ ડગલાં આગળ ચાલ્યા, તેવામાં તેમને મૂછ આવવાથી તેઓ પૃથ્વી પર ઢળી પડ્યાં. અહિં જળ લાવતાં વિલંબ થવાથી રાજા યુધિષ્ઠિરને ચિંતા થઈ પછી તેમની તપાસ કરવાને અર્જુનને પાછળ મેકલ્યા. અને તે સરોવરની નજીક આવી જોયું, ત્યાં નકુળ અને સહદેવ બંનેને મૂછિત થયેલા જોયા. તેણે હૃદયથી પિતાના ભ્રાતાઓને શોક કર્યો. પછી તેણે વિચાર્યું કે, જયેષ્ટ બંધુ તૃષાથી આકુળ-વ્યાકુળ થતા હશે માટે તેમને પ્રથમ જળપાન કરાવી આ બંધુઓની મૂછોને ઉપાય કરીશ.” આવું ચિંતવી અર્જુન સરોવરમાંથી જળપાન કરી યુધિષ્ઠિરને માટે પાત્રમાં જળ લઈ થોડે દુર ચાલ્યા. ત્યાં તે પણ મૂછિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડયે. અર્જુનને આવતાં વિલંબ થવાથી યુધિષ્ઠિરે ભીમસેનને તે માગે તપાસ કરવા મેક, ભીમસેને સરોવરના તટ ઉપર પિતાના ત્રણે બંધુએને મુછિત થયેલા જોયા. તે જોતાં જ તેના નેત્રમાંથી અશ્ર ધારા વહેવા લાગી. અને તે અતિશય વિલાપ કરવા લાગ્યા. Page #582 -------------------------------------------------------------------------- ________________ એ તેમાં ધર્મારાધનને પ્રભાવ. (પર૫) તેણે પણ ચિંતવ્યું કે “ યેષ્ટ બંધુ યુધિષ્ઠિરની તૃષા દૂર કર્યા પછી હું મારા બંધુઓની વિપતિને પ્રતિકાર કરીશ.” એમ હૃદયમાં ચિંતવી ભીમસેને જળપાન કરી એક પત્રના પાત્રમાં જળ લઈ ચાલ્યા. ડું ચાલ્યા પછી તેની પણ તેવી જ સ્થિતિ થઈ - જ્યારે ભીમસેનને આવતાં વિલંબ થઈ, એટલે રાજા યુધિષ્ઠિર વધારે ફિકરમાં પડે. પછી પોતે જાતે સર્વ બંધુ એની તપાસ કરવાને જળાશય તરફ આવ્યું તે સ્થળે આવી જોયું, ત્યાં પિતાના ચારે બંધુઓ મુછિત થઈ પૃથ્વી પર પડેલા તેના જેવામાં આવ્યા. તે જોતાંજ યુધિષ્ઠિરના હૃદયમાં ભારે શેક ઉત્પન્ન થઈ આવ્યું. નેત્રમાંથી અશ્રુધારા વહન થવા માંડી, શેકાતુર યુધિષ્ઠિર આકંદ કરતે બે -“મારા પ્રિય બંધુઓ, આ તમારી શી દશા થઇ ? તમે મને એકલાને છેડી કેમ ચાલ્યા ગયા? ચાર સમુદ્રોથી વેષ્ટિત એવી પૃથ્વીના પ્રદેશની જેમ તમે ચાર બંધુઓથી વેષ્ટિત એ હું શત્રુને અલંઘ હતા. વત્સ ભીમસેન, મારે ત્યાગ કરી તું ભરનિદ્રામાં કેમ સૂતે છે? તારા જેવા પરાક્રમી વીરે આમ કરવું યેગ્ય નથી. હજી તું તારી ગદાએ કરી દુર્યોધનના ઉરૂને ભંગ કર્યો નથી અને દુઃશાસનના ઉરસ્થળને ભેવું નથી ! પ્રચંડ એવા હેડંબ, કીમીર અને બક જેવાને નાશ કરનારૂં તારું પરાક્રમ કયાં ગયું ? વત્સ અજુન, તું મારા પ્રાણુની સાથે રહેનાર છતાં હું જીવતાં તારી આવી અવસ્થા ( જોવામાં બધુએ Page #583 -------------------------------------------------------------------------- ________________ (પ૨૬) જૈન મહાભારત. કેમ થઈ? તલતાલવ જેવા પ્રચંડ શત્રુઓને મૃત્યુની સાથે આલિંગન કરાવનાર તારા ગાંડીવ ધનુષ્યને તે કેમ ત્યાગ કર્યો? વહાલા ભાઈ! શત્રુઓની ઉપર પરાક્રમ કરવાનું વિસરી જઈ તું આમ કેમ સૂતા છે? વ્હાલા બંધુઓ, આપણી પ્રાણ પ્રિયાનું કોઈ શત્રુઓ હરણ કર્યું છે, તેની પાસેથી તેને છોડાવ્યા વગર તમને ઘેર નિદ્રા કેમ આવી છે? હવે આપણું બાર વર્ષની આપત્તિ પૂર્ણ થવા આવી છે. મેટા સમુદ્રને તરી હવે ગેમ્પંદમાં કેમ બુડે છે? હે વત્સ નકુળ અને સહદેવ, તમારી આ દશા જોઈ મારૂં હદય વિદીર્ણ થઈ જાય છે. વનવાસની અવધિ પૂર્ણ થતાં જ્યારે હું નગરીમાં જઈશ, ત્યારે માદ્રી માતાને શો ઉત્તર આપીશ?” આ પ્રમાણે યુધિષ્ઠિર વિલાપ કરતું હતું, ત્યાં એકાએક કેઈએક ભિન્ન આવ્યું અને તેણે યુધિષ્ઠિરને કહ્યું, “અરે કાયર પુરૂષ, આ તારા બંધુઓને વિલાપ કરતે અહિં બેઠે છે, પણ તારી પ્રિયાની તે સંભાળ લે? તેને કઈ પુરૂષ તેના વસ્ત્ર ઉતારીને ચાબુકના ઘા કરે છે, અને તે બિચારી પ્રાણનાથ, પ્રાણનાથ” એમ પિકાર કરે છે. આ તારા બંધુએ તે આ સંરેવરના શીતળ પવનના સ્પર્શથી બેઠા થશે, પણ તે બીચારી અબળાની રક્ષા કરવા જા. સ્ત્રીનું રક્ષણ ન કરવું, એ પુરૂષને મોટું કલંક છે.” તે ભિલ્લનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિર પિતાની તૃષા શાંત કરવાને સરેવરમાંથી જળનું પાન કરી તે સ્થળે ઉતાવળે જતા હતા, તેવામાં તે અકસ્માત મૂર્થિત Page #584 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધને પ્રભાવ. ન (પર૭ } થઈ પિતાના ચાર બંધુઓની જોડે પૃથ્વી પર પડી ગયે. આ વખતને દેખાવ જેવાને આકાશમાં દેવતાઓ એકત્ર થઈ ઉભા હતા. અને વનનાં પશુપક્ષીઓ જાણે પાંડની સ્થિતિને શેક કરતાં હોય તેમ પિતાને ચારે ત્યજી દઈ તેમની આસપાસ સ્તબ્ધ થઈને ઉભા રહ્યા હતા. કેટલીક વાર થયા પછી પાંડ મૂછ રહિત થયા, તેઓ બેઠા થઈને જુવે છે, ત્યાં પવિત્રહદયા દ્રપદી રત્નમાળા સહિત કમલના પત્રના દડીયામાં જળ ભરી તેની ઉપર સિંચન કરતી તેમના જેવામાં આવી. તેની પાસે કુંતી ઉભી રહી પોતાના વસ્ત્રના પલ્લવથી તેમને વાયુ ઢળતી હતી અને પિતાના નેત્રમાંથી અશ્રુધારા વષવતી હતી. પછી જ્યારે પાંડ પૃથ્વી ઉપરથી બેઠા થયા, એટલે હર્ષિત થયેલી કુંતીએ તેમના શરીર ઉપરથી રજ ખંખેરી નાંખી. પાંડ એ સર્વ દિશા તરફ જેવા માંડયું પણ કઈ બીજે પુરૂષ જે નહી, એટલે તેમણે દ્વિપદીને પુછયું, “પ્રિયા, તારું હરણ કરનાર પાપિશિરોમણિ તે પુરૂષ કયાં ગયે? અને તું આ કમળપત્રના દડીયામાં રત્નમાળા નાંખી તેના જળથી અમને સિંચન કેમ કરે છે?” દ્રોપદી સંભ્રાંત થઈને બોલી સ્વામીનાથ, તમે જ્યારે પાણી પીવાને અહિં આવ્યા, તે સમયે મેં મને હરનાર પુરૂષને કે સેનાને જોઈ નહીં. તે કે હતું અને શું થયું? તેના પણ મને ખબર પડી નહીં. વનમાં હું એકલી દેખાવા લાગી. વનનાં ભયંકર પ્રાણુઓના શબ્દ મારા સાંભળવામાં આવવા લાગ્યા. પછી હું ભયભીત થઈને Page #585 -------------------------------------------------------------------------- ________________ (પ૨૮) જૈન મહાભારત, અરણ્યમાં આમતેમ ફરવા લાગી. તેવામાં કોઈ દયાળુ ભિલ્લા મારી પાસે આવ્યું. તેના હાથમાં ધનુષ્યબાણ હતાં અને તે શરીરે વૃદ્ધ દેખાતે હતો. તેણે મને કહ્યું,–“વત્સ, તું શા માટે આ ભયંકર જંગલમાં ભમે છે? તું મારી સાથે આવ. મૃતપ્રાય થઈ પડેલા તારા પતિએને હું દેખાડું.” આ પ્રમાણે કહી તે ભિલ મને અહિં લાવ્યા અને પછી માતા કુંતીને પણ તે અહીં લાવ્યું. અમે જ્યારે અહિં તમને મૂર્શિત થયેલા જોયા એટલે અમારા હૃદયમાં ભારે શેક ઉત્પન્ન થયે અને અમે અશ્રુધારા વર્ષોથી રેવા લાગ્યાં. એટલામાં સહસા એક ભયંકર શબ્દ અમારા સાંભળવામાં આવ્યો. થોડી વારે પીળાનેત્રવાળી, પીંગળ કેશ ધારણ કરનારી અને શ્યામવર્ણા કેઈએક રાક્ષસી આકાશમાગે ત્વરાથી આવતી અમારા જેવામાં આવી. તેની ભયંકર આકૃતિ જોઈ અમે એ નિશ્ચય કર્યો કે, “આજ કૃત્યા હશે. તેને જોતાંજ અમારાં શરીર કંપાયમાન થવા લાગ્યાં. આ વખતે તે દયાળુ ભિલ્લ અમારૂં હિત કરવાને ઉદ્યોગ કરવા ત્યાંથી અદશ્ય થઈ ગયે. તેવામાં કૃત્યા પાસે આવી તમેને મૂછિત પડેલા જોઈ તે કૃત્યો પિતાની સાથે આવેલી પિંગલા નામની રાક્ષસી પ્રત્યે બેલી –“હે પિંગળા, તે દુરાત્મા બ્રાહ્મણે આ મરણ પામેલા પાંડને મારવાને મને શા માટે મોકલી હશે, માટે આ પાંડવેનું મરણ કત્રિમ છે કે સત્ય છે? તેને તું તપાસ કર.” પિતાની સ્વામીનીની આવી આજ્ઞા થતાં તે પિંગળા તમને જેવા સારૂ આવી. આ વખતે પેલે દયાળુ ભિલ્લ પ્રગટ Page #586 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ. (પર૯) થઈને બોલ્યા “પિંગળે, આવા મુડદાને સ્પર્શ કરે તે તને મંગળકર્તા નથી. આ પુરૂષે આ સરોવરના વિષરૂપ જળનું પાન કરી મરણ પામ્યા છે. જે તેઓ જીવતા હતા તે પોતાના વિપક્ષીઓને ક્ષય કરવા નિશ્ચય પરાક્રમ કરત. વળી તું વિચાર કર કે, કુતરી શીયાળ વગેરે નીચ શ્વા પદે મુડદા ઉપર બેસે છે અને તેનું માંસ ખાય છે; પણ સિંહવધુ. કદિપણ તેવું કામ કરતી નથી, તે તો જીવતા હાથીના કુંભ સ્થળ ઉપર જઈ બેસે છે.” તે ભિલ્લનાં આવાં વચન સાંભળી. તે તરત પાછી ફરી અને તે વાત પિતાની સ્વામિની કૃત્યાને જણાવી. તે સમયે કૃત્યા પિતાને ફસાવનારા બ્રાહ્મણ તરફ તેને નાશ કરવા પાછી ફરી. દુષ્ટ પુરૂષે કરેલો પ્રયોગ તે દુષ્ટ પુરૂને જ નાશ કરે છે. તે કૃત્યા ગયા પછી હું અને કુંતી. બંને જણઓ આપની પાસે આવી રૂદન કરવા લાગી. તે સમયે મને પેલા નાગરાજનું વચન સાંભરી આવ્યું. પછી મેં તરતજ કુંતીમાતાને કહ્યું, “દેવી, મારા કર્ણાભારણના કમળ પ્રકુલ્લિત છે, માટે આ તમારા પુત્રને પ્રાણવિયેગા થયે નથી: માત્ર તેઓ કઈ વિપત્તિના વમળથી મૂછિત થયા છે. હવે તેમની મૂછ નાશ પામે એ કઈ ઉપાય આપણે કરી જોઈએ.” આ વખતે પેલા દયાળ ભીલે આવીને મને કહ્યું, “ભ, તું શામાટે ચિંતા કરે છે? આ તારા પતિ યુધિષ્ટિરના કંઠમાં રહેલી રત્નમાળા લે અને તેને સરોવરના જળમાં બાળી તે જળનું તેમની ઉપર સિંચન કર.” ભિલ્લનાં આવાં ૩૪. ' . . . Page #587 -------------------------------------------------------------------------- ________________ મહાભારત. જૈન મહાભારત. વચનથી મેં તે રત્નમાળા લઈ તેના સ્પર્શવાળા જળથી તમારી ઉપર સિંચન કર્યું, એટલે તમે સત્વર સચેતન થયા અને અમારા મને રથ સફળ થયા. “તે ઉપકારી ભિન્ન હમણાં ક્યાં ગયે છે!” યુધિષ્ઠિરે ઉત્સાહથી પુછયું. “તે ભિલ હમણાં સુધી અહિં હતું, અત્યારે કયાં ગયે, એ મને ખબર નથી.”àપદીએ આસપાસ જોઈને કહ્યું. આ વખતે પાંડેએ તે ભિલ્લને શોધવાને આસપાસ જેવા માંડયું, ત્યાં તે સરોવર, વૃક્ષ કે કોઈ પણ લેવામાં ન આવ્યું. થોડીવારે સુવર્ણ જેવી કાંતિવાળે એક દિવ્ય પુરૂષ યુધિષ્ઠિરના જોવામાં આવ્યું. તે દિવ્ય પુરૂષ પ્રસન્ન થઈને બે –“રાજન, તમે એકાગ્રચિત્તે જે ધર્મારાધન કર્યું હતું તેને આ પ્રભાવ છે. હું ધર્માવલંસ નામે સધર્મ દેવકને નિવાસી દેવતા છું. સધર્મપતિ ઇંદ્રની મારી ઉપર અત્યંત પ્રીતિ છે. હું સર્વ ધામિકેનું પ્રતિપાલન કરનારો છું. તમારા જેવા ધમરાધક તપસ્વી જનની ઉપર કૃત્યા રાક્ષસીની પીડા થનારી છે, એવું અવધિજ્ઞાનથી જાણી, તેને નાશ કરવા હું આ સ્થળે આવે હતું. જે સેના તમારા જોવામાં આવી હતી, તે મેં વિમુવી હતી. તમારી પ્રિયા દ્વૌપદીના શરીર પર જે આ ચાબુકને માર દેખાતું હતું તે પેટે હતે. તેને તે પવિત્ર રમણની કમળપુપે પૂજા થતી હતી. તમારી પ્રિયાનું હરણ પણ મેં જ કર્યું હતું. આ સુંદર સરોવરના જળને વિષરૂપ પણ મેંજ કર્યું હતું. અને જિલ્લ પણ હું જ થયે હતે. સંપ્રતિ તમો Page #588 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ. (૫૩૧) તમારૂં દુકૃત્ય ભેગવી છુટ્યા છે. તમારા તપના પ્રભાવથી તમારૂં અનિષ્ટ નિવૃત્ત થયું છે. હવે મને મારા સ્વર્ગલોકમાં જવાની આજ્ઞા આપ. હું સર્વદા તમારે સહાયક છું, એમ માનજો.” આ પ્રમાણે કહી તે દેવ ત્યાંથી પિતાના ધામમાં ચાલ્યા ગયે. તે સમયે સૂર્ય પણ અસ્ત થઈ ગયો અને રાત્રિ રૂપી સ્ત્રી અકાશરૂપી થાળમાં નક્ષત્રરૂપ અક્ષત ભરી અને ચંદ્રરૂપી દધિ લઈ જાણે મહાત્મા પુરૂષને વધાવવા આવી હોય, તેમ દેખાવા લાગી. તે વખતે પાંડવકુટુંબ નિશાસયનું ધાર્મિક કૃત્ય કરી પિતાના આશ્રમમાં વિશ્રાંત થઈ ગયું. બીજે દિવસે પ્રાત:કાળ પ્રગટ થયે. ગગનમણિનાં કિરણથી સમગ્રવિશ્વ જાણે રૂખ્યમય બન્યું હોય, તેમ દેખાવા લાગ્યું. આજે પવિત્ર પાંડવકુટુંબને સાત દિવસના મહાવ્રતનું પારણું હતું. દ્રપદીએ ફળ, ધાન્ય અને વનના મનગમતા ભઠ્ય પદાર્થો મંગાવી તેની નવીન રસભરી રસવતી ઉતાવળથી બનાવી. સમય થયો એટલે પાંડે ભેજન કરવા બેઠા. પુત્રવત્સલા કુંતીએ સર્વને ભેજન પીરસવા માંડયું. આ વખતે પાંડના હૃદયમાં સ્વાભાવિક રીતે વિચાર થયે કે, “આ વખતે જે કઈ સત્પાત્ર અતિથિ પ્રાપ્ત થાય, તે આપણું ભાગ્યની અનુકૂળતા સમજવી. જે પુરૂષને આવે સમયે તપે. મય સત્પાત્ર પ્રાપ્ત થાય, તો તે પુણ્યવાન પુરૂષ ગણાય છે. ન્યાયપાર્જિત દ્રવ્યને બીજની જેમ સુક્ષેત્રે વાપરનારા પુરૂને પૂર્ણ ધન્યવાદ છે.” Page #589 -------------------------------------------------------------------------- ________________ (પ૩ર) જૈન મહાભારત. પાંડવેની આ ચિંતા ચિંતામણિની પ્રભારૂપ થઈ તેજ કાળે કઈ પવિત્ર ચારિત્રધારી તપસ્વી મુનિ માસક્ષપણને પારણે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમનું નામ સુચરિતસૂરિ હતું. લકત્તર ગુણવાળા તે મુનિને સન્મુખ આવતા જોઈ પાંડવો અત્યંત પ્રસન્ન થઈ ગયા. જેમ તૃષાતુરને અમૃત જળ મળે તેમ તેઓને ઈચ્છિત વેગ મળવાથી આનંદ થઈ ગયે. તેઓએ વિચાર્યું “અહા ! આપણા પુણ્યને પ્રભાવ કે ઉત્તમ! કયાં આ હિંસક પ્રાણીઓના સંચારવાળી ભૂમી ! અને ક્યાં આ પુણ્યથી પણ દુર્લભ એવા મુનિરાજ ! મરૂદેશમાં કલ્પવૃક્ષની જેમ આ વનમાં આપણને મુનિરાજને મેળાપ થયે છે.” આ પ્રમાણે વિચારી પાંડે પિતા પોતાના ભેજનના પાત્ર લઈ મુનિ સન્મુખ ઉભા રહ્યા, અને વિનયથી આ પ્રમાણે બેત્યા–“પ્રભુ, આજને દિવસ સુપ્રભાત છે. આજે અમારું પુણ્યરૂપી વૃક્ષ પુષિત થયું. તમેએ અમારા આ પર્ણકુટીના આંગણને પવિત્ર કર્યું છે. મહારાજ, આ શુદ્ધાહાર ગ્રહણ કરો અને અમારી ઉપર અનુગ્રહ કરે.” પાંડેની ભક્તિભાવવાળી આ પ્રાર્થના સાંભળી અને તે શુદ્ધ પ્રાસુક આહાર જાણે મુનિવરે તે ભિક્ષા ગ્રહણ કરી, આ વખતે આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. અને તે સ્થળે સુવર્ણ, પુષ્પ તથા સુગંધી જળની વૃષ્ટિ કરી. કે એક દેવ આકાશમાર્ગ સંચાર કરતે ઉંચે સ્વરે નીચે પ્રમાણે Page #590 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનને પ્રભાવ (પ૩૩) હે પાંડવે, તમે કરેલા સત્પાત્રદાનના પ્રભાવથી તમને સત્વરે સંપત્તિ પ્રાપ્ત થશે.” પવિત્ર મુનિ શુદ્ધ ભિક્ષા લઈ ધર્મલાભની આશીષ આપી ત્યાંથી ચાલ્યા ગયા. પછી પાંડુપુત્રએ પવિત્ર ભાવના ભાવતાં પુણ્યમય પારણું કર્યું. અને પછી તેઓ કેટલાક દિવસ સુધી તે દ્વૈતવનમાં સુખે રહ્યા હતા. પ્રિય વંચનાર, આ પ્રકરણમાં કેવળ ધર્મને જ પ્રભાવ વર્ણવે છે. પાંડવે જ્યારે દુર્યોધને કરેલા ઉપદ્રવથી મુંઝાયા, ત્યારે તેમણે ધર્મનું જ શરણ લીધું હતું. તેમણે એકનિષ્ઠાથી અને ખરી ટેક રાખી સાત દિવસ સુધી ધર્મારાધન કર્યું, તેના પ્રભાવથી જ તેઓ કૃત્યા રાક્ષસીના દુષ્ટ પંઝામાંથી બચ્યા હતા. સધર્મ દેવલોકમાં પ્રભાવિક દેવતા પાંડવિના ધર્માચરણથી આકર્ષાઈ આવ્યું હતું અને તેણે અનેક યુક્તિ કરી કૃત્યાના ઘોર ભયમાંથી પાંડવોની રક્ષા કરી હતી. વાંચનાર, આ ઉપરથી તારા હૃદયને ધર્મના આરાધનમાં જેડી દેજે. ધર્મને પ્રભાવ ચમત્કારી, દિવ્ય અને અદભુત છે. આહંત ધર્મના શરણને સંપાદન કરનારા આત્માઓનું કદિપણ અનિષ્ટ થતું નથી. કદિ કર્મવેગે તેઓ વિપત્તિના મહાસાગરમાં મગ્ન થાય, તેપણ ધર્મનું દિવ્યનાવ તેમને તેમાંથી તારી લે છે. પૂર્વકાળના ઈતિહાસમાં એવા ધર્મના સેંકડે ચમત્કારો જોવામાં આવે છે. અનેક ધર્મવીરો વિપત્તિને વિદારી સંપત્તિના પાત્ર બનેલા છે. તેમનું યશગાન અદ્યાપિ ભારતની જેનપ્રજા પોતાના સઝાયેધ્યાનમાં કરે છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩૪) જૈન મહાભારત. પ્રકરણ ૩૮ મું. દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ. એક મનેાહર મ ંદિરમાં તરૂણ પુરૂષ હીંડાળા ઉપર બેઠા બેઠા હીંચકા લેતા હતા. તેણે સુ ંદર રાજપાશાક પહે હતા. તેના દ્વાર આગળ અનેક માણસા તેને મળવાની રાહુ જોઇ ઉભા હતા. અનેક અધિકારીએ પેાતાના કાર્યની સિદ્ધિ કરવાને તેની ઉપાસના કરવાને આવતા હતા. આજે તેણે આજ્ઞા કરી પેાતાના દ્વાર આગળ સર્વના અવરાધ કરાવ્યા હતા. કોઇપણ માણસ આજે તેની મુલાકાત કરી શકે તેમ ન હતું. તે આજે કોઈ ગંભીર વિચારમાં પડ્યો હતા. તેથી તેણે અંદર આવવાની સર્વ જનને અટકાયત કરી હતી. તેની મનોવૃત્તિ મલિન માર્ગ તરફ દ્વારાયલી હતી. કુવિચારોના જાળથી તેનું હૃદય ભરપૂર થઇ ગયું હતુ. તે સાથે મદનના વિકારાએ તેને ઘેરી લીધા હતા. વિશ્વને અવનતિ આપનારેશ મદન પેાતાનુ પુષ્પમય ધનુષ્ય સજ્જ કરી તેની આગળ ઉભેા હતો. તેણે તરત પેાતાની એક વિશ્વાસુ દાસીને લાવવાને સેવકને આજ્ઞા કરી એટલે તે દાસી તેની આગળ મંદમંદ મધુર હાસ્ય કરતી આવી. તે પુરૂષે દાસીને પેાતાના હીંડાળાની પાસે બેસાડી અને કહ્યું, “ પ્રિય દાસી, હમણાં નવીન ખબર શું છે ? ” દાસી અજળી જોડી ખેલી—સાહેબ, હાલમાં આપણા મહારાજાના દરબારમાં કાઇ પાંચ પુરૂષા Page #592 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ. (૩૫) અને એક સ્ત્રી નવાં દાખલ થયા છે. કેઈ એક બ્રાહ્મણ પિતાના અંગપર બાર તિલક કરી, હાથની આંગળીઓમાં દર્ભની પવિત્રિઓ પહેરી સુંદર યજ્ઞોપવીત ધારણ કરી અને ચંદ્રના જેવા વેતાંબર વસ્ત્રો પહેરી આપણું મહારાજાની પાસે આવ્યો હતો. તેણે મહારાજાની મુલાકાત લઈ જણાવ્યું કે, “મારૂં નામ કંક છે અને હું હસ્તિનાપુરના રાજા યુધિષ્ટિઅને પ્રિય પુરોહિત છું. પાંડેએ જુગારમાં રાજ્યને હારી વનવાસ કર્યો, તેથી હું ત્યાંથી છુટે થઈ અહિં આવ્યું .' તે બ્રાહ્મણના આવાં વચન સાંભળી રાજાએ તેને પોતાની પાસે રાખ્યા છે. અને તેની સુવર્ણ પુષ્પથી પૂજા કરી પિતાની રાજસભાને તેને મુખ્ય સલાહકાર સભાસદ્ નીમે છે. તે પછી એક પ્રચંડ પુરૂષ હાથમાં કહે છે અને ર લઈ રાજાની નજરે ચડ્યો, એટલે રાજાએ તેને બેલા. તેણે રાજાને કહ્યું કે, હું વલવ નામે યુધિષ્ઠિર રાજાને રસેઈઓ હતો. અને ધર્મરાજાના મલસમુદાયમાં હું શ્રેષ્ઠ ગણાતો હતો. પાંડને વનવાસ થયા પછી સર્વ કળાઓમાં કુશળ ગણાતા એવા આપની પાસે હું આવ્યો છું.”તેના આવાં વચન સાંભળી રાજાએ કહ્યું કે, “તારી આકૃતિ રઈઆપણને એગ્ય નથી. તારી બળવાન્ ભુજાઓ જોતાં તે આખી પૃથ્વીનું રક્ષણ કરવાને સમર્થ જણાય છે. તે છતાં જે તારી ઈચ્છા હોય તો તને હું પાકશાળામાં રાખીશ.” આ પ્રમાણે કહી તે રાજાએ તેને પોતાની પાકશાળાને અધિપતિ બનાવ્યો છે. તે પછી Page #593 -------------------------------------------------------------------------- ________________ (૫૩૬) જૈન મહાભારત શરીર ઉપર કંચુકી ધારણ કરી, મસ્તક પર કેશને અડે વાળી, કાનમાં કુંડળ પહેરી, અને નેત્રમાં અંજન આંજી પુરૂષ છતાં સ્ત્રીને વેષે કોઈ પુરૂષ રાજાને મળવા આવ્યા. તે પંઢ પુરૂષને જોઈ રાજાએ વિચાર્યું કે, “આ સ્ત્રી નૃત્ય તથા ગાયનમાં કુશળ હશે, માટે આ અંતઃપુરને લાયક છે. ” આવું વિચારી તેણે પુછ્યું કે, “ભ, તું સ્ત્રોના જે દેખાય છે, પણ તારા શરીર ઉપર સ્તન વગેરેને દેખાવ જોવામાં આવતું નથી. વળી તારી આકૃતિ એવી છે કે, “તું સ્ત્રી છે કે પુરૂષ છે, એ વાતને નિર્ણય કરે મુશ્કેલ થઈ પડે છે.” રાજાના પુછવા ઉપરથી તેણે કહ્યું કે, “રાજન ! હું સ્ત્રી નથી તેમ પુરૂષ પણ નથી, હું તે વૃહનટ નામને પંઢ છું. નૃત્ય, ગીત અને વાઘ–એ ત્રણે વિષયનું રહસ્ય હું જાણું છું. મારા એ ગુણને લઈ પાંડકુમાર યુધિષ્ઠિરે પોતાના અંત:પુરમાં મારે નિયોગ કર્યો હતો, પણ તેમને વનવાસ થવાથી હું મુક્ત થઈ ફર્યા કરું છું.” તેના આવા વચન સાંભળી આપણું -દયાળ રાજાએ રાજકુમારી ઉત્તરાને અભ્યાસ કરવાને માટે તેને નિયોગ કર્યો છે. અને રાજપુત્રી ઉત્તરાને તેને સ્વાધીન કર્યા છે. મહારાજાએ તેને માટે રાજમહેલથી ઉત્તર તરફ એક નાટ્યશાળા બાંધી આપી છે. તે પછી હાથમાં ચાબુક લઈ એક ચપળ અશ્વને ખેલાવિતે અને અશ્વને વિચિત્ર ચાલ શીખવતે કે પુરૂષ આવ્યું. તે રાજાની દષ્ટિએ પડતાં તેને બોલાવી પુછયું, ત્યારે તેણે Page #594 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ. (૩૭) કહ્યું કે, મારું નામ તંતિપાળે છે અને હું પાંડવપતિ યુધિષ્ટિરને ત્યાં અશ્વોની પરીક્ષા કરનાર તરીકે નોકર હતો. “અમુક ઘડે ક્યા દેશને છે, કેટલા વર્ષને છે અને તેની વહનશક્તિ કેવી છે ” એ બધા અશ્વલક્ષણોને હું સારી રીતે જાણું છું અને તે સાથે અશ્વોના રોગની ચિકિત્સા પણ કરું .” આવા તેનાં વચને સાંભળી અને તેની આકૃતિ ઉપરથી તેના ચાતુચેનું અનુમાન કરી રાજાએ તેને પિતાની અશ્વશાળાને ઉપરી બનાવે છે. તે પછી અધું વસ્ત્ર પહેરી, બાકીના અર્ધા વસ્ત્રો કેડ બાંધી અને હાથમાં મેટી પેખિકા લઈ કઈ ભરવાડના જે પ્રચંડ પુરૂષ આવ્યો. તેને દૂરથી જોઈ રાજાએ બોલાવ્યો અને પુછયું કે, “તું કોણ છે?” તેણે ઉત્તર આપ્યા–“રાજેંદ્ર! મારું નામ ગ્રંથિક છે. યુધિષ્ઠિરરાજાના ગાયેના વંદને હું રક્ષક, પાલક અને ચિકિત્સક છું. પશુઓની સર્વ પ્રકારની પરીક્ષા કરવામાં હું પ્રવીણ છું. યુધિષ્ઠિરની શાળામાં પ્રત્યેક વાડામાં એક એક લાખ ગાયે હતી. તેઓના રક્ષકેને હું સ્વામી હતો.” આવાં તેનાં વચન સાંભળી રાજાએ તેને પિતાની શાળામાં નીમે છે અને સર્વપાલને અધિપતિ કર્યો છે. તે પુરૂષે હીંડાળાને હલાવતાં હલાવતાં કહ્યું, “મનેઅમે, એ વાત તે મારા જાણવામાં છે, પણ જે રાજાના અંતઃપુરમાં એક સુંદરી આવેલી છે, જે સૈરપ્રીને નામે ઓળખાય છે. તે કોણ છે? તેનું મને હર સંદર્ય જોઈ મારું મન આકુળ Page #595 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૫૩૮ ) વ્યાકુળ થઇ ગયું છે. તે સ્ત્રી વશ થાય તેવી છે કે નહીં ? એ મારે જાણવાનું છે, હું ઘણીવાર પ્રેમથી તેણીની સામે જોઉં છું, પણ એ રમણી પેાતાના કામળ કટાક્ષેા મારી તરફ ફૂં કતી નથી. એ બાળાનું રૂપ કામદેવની સ્રી રતિથી પણ અધિક છે. તેણીના શરીરની સુંદરતા મારા મનને આકર્ષણ કર્યા કરે છે, તેથી તારે ગમે તે ઉપાય કરી મને એ સુંદરીના ચેાવનવયને સ્વાદ ચખાડવા. હું તને ઉત્તમ પ્રકારનાં આભૂષણૈાથી પ્રસન્ન કરીશ. "" tr તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે ચતુર દાસી બેલી રાજકુમાર, આપે બતાવેલા આ કાર્યથી હું... પ્રસન્ન થઈ છું. આપનું કાર્ય સફળ કરવાને આ દાસી હાજર છે. એ સૈર શ્રી ગમે તેવી પવિત્ર હશે, તેાપણુ હું તેને ભ્રષ્ટ કરી આપની પાસે હાજર કરીશ. એ રમણી હવે આપનીજ છે, એમ નિશ્ચયથી જાણજો. તેણીના નવ યોવનના રસના ભક્તા થવાને આપ ભાગ્યશાળી થઈ ચુકયા છે. ” મા પ્રમાણે કહી તે સુદર દાસી તે પુરૂષને વિનયથી પ્રણામ કરી પોતાનું કાર્ય કરવાને ચાલી ગઇ હતી. વાંચનારને આ પ્રસંગે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ હશે. તેથી આ સ્થળે તેનું સ્પષ્ટીકરણ કરવું ચેાગ્ય છે. પરાક્રમી અને પુણ્યવંત પાંડવા દ્વૈતવનને છેડી વિરાટનગરમાં આવ્યા હતા. માર્ગોમાં માવતાં એક આમ્રવૃક્ષ નીચે વિશ્રાંત થયા. તે વખતે યુધિષ્ઠિરે તેઓને જણાવ્યું હતુ Page #596 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ. (૩૯) કે, “ વનવાસની અવધિનાં બાર વર્ષ વીતી ગયાં છે. હવે તેરમા વર્ષમાં પ્રવેશ થયો છે, તેથી આ વર્ષ આપણે ગુપ્ત રીતે પ્રસાર કરવાનું છે. ગુપ્તવાસ કરવાને માટે આપણે કે રાજાની સેવાવૃત્તિ સ્વીકારવી પડશે. માટે તમારે બધાએ ઘણું સાવધાનીથી વર્તવાનું છે. સ્વામી અને સેવકને ધર્મ તમારે જાણ જોઈએ. બીજાની તાબેદારી ઉઠાવવી એ ઘણું જોખમ ભરેલું છે. તમે એ વૃત્તિ સ્વીકારી બરાબર વર્તજે. રાજરીતિ પ્રમાણે વર્તી કામ, ક્રોધ તથા લેભને ત્યાગ કરજે. રાજાની અને રાજાના પ્રિયજનની મનવૃત્તિ સાચવજે. તેમની અનુકૂળતા સાચવી સ્વકર્તવ્ય બજાવવાને તત્પર રહેજે.” આ. પ્રમાણે કેટલાએક બંધ આપી યુધિષ્ઠિરે તેમને જુદા જુદા વેષ ધરી જુદી જુદી સેવામાં રહેવાની સૂચના આપી હતી. પછી જય, જયંત, વિજય, જયસેન અને જયબળ એવાં સાંકેતિક નામ પાડી પરસ્પર ઓળખવાની યુતિ દર્શાવી હતી પાંડેએ જ્યારે વિરાર્નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંના સ્મશાનમાં આવેલા એક શમડીના વૃક્ષ ઉપર તેમણે પિતાના હિથી આરે મુક્યા હતા અને કુંતી માતાને કઈ એક ગુપ્ત ગૃહમાં રાખવામાં આવ્યાં હતાં. આ પ્રમાણે ઉત્તમ પ્રકારની ગોઠવણ કરી પાંડે વિવિધ પ્રકારના વેષ ધારણ કરી વિરાટ રાજાના દરબારમાં સેવાધર્મથી રહેલા હતા. જે પુરૂષ હીંડોળા ઉપર હીંચતે હતે. તે વિરાટરા . જાને સાળા કીચક હતે. વિરાટ રાજાની રાણે સુદેણા તે. Page #597 -------------------------------------------------------------------------- ________________ (૫૪૦) જૈન મહાભારત. કીચકની બહેન થતી હતી. સુદેણું માનીતી રાણું હેવાથી રાજાની આગળ કીચકનું બહુ માન હતું અને દરેક રાજકીય બાબતમાં કીચકની સલાહ લેવામાં આવતી, તેથી ઘણા લેકે કચકની ઓશીયાળ ભોગવતા અને પોતાના કાર્યની સિદ્ધિ કરવાને કીચકને ઘેર આંટા ફેરા ખાતા હતા. રાજાને માનેલે સાળો કીચક સ્વતંત્ર અને રજોગુણી હતું, તે સાથે તેનામાં કેટલાએક દુર્ગણે રહેલા હતા. * વિરાટપતિના દરબારમાં યુધિષ્ઠિર કંક નામે પુરેહિત થઈ રહ્યો હતે. ભીમસેન વલ્લવ નામે રસોડાને ઉપરી બન્યા હતે. અર્જુન વૃહન્નટનામે બંડલ બની જવાનામાં સંગીત વિદ્યાને શિક્ષક બન્યા હતા. નકુળ અશ્વશાળાને અધિકારી થયો હતો અને સહદેવ રાજાના ગેવૃંદને ઉપરી બન્યા હતા. પવિત્ર હૃદયા સતી દ્વિપદી સુદૃષ્ણની પાસે સૈરધી નામે દાસી થઈને રહી હતી. એક વખતે કીચક પિતાની બહેન સુદૃષ્ણની પાસે અંત:પુરમાં ગયેલે, ત્યાં સુંદર અંગવાળી સરધી તેના જેવામાં આવી એટલે તે તેણીની ઉપર મેહિત થયે હતે. આજે તે હીંડોળા ઉપર બેસી તેને મેળવવાનો વિચાર કરતે હતો. પિતાને તે દુષ્ટ ઈરાદે પાર પાડવાને તેણે પિતાની વિશ્વાસુ દાસીને બોલાવી હતી. દાસી કીચકને રાજી રાખવા તે કામ કરવાની હીંમત ધરી ત્યાંથી પ્રસાર થઈ હતી. વાંચનાર, તે પ્રસંગ તારા જાણવામાં છે. એક વખતે સુદૃષ્ણ અને સેરંધી સાથે બેશી વાર્તા Page #598 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ. (૫૪૧) લાપ કરતાં હતાં. વાર્તા પ્રસંગે સુદૃષ્ણાએ સરંધોને પુછયું, “ શુભે, તું મારી પાસે દાસી થઈને રહેલી છું, પણ તારા શરીરની આકૃતિ જોતાં મને લાગે છે કે, તું કે ઉત્તમ કુ ળમાં જન્મેલી છું. તેથી તારા કુળની અને નિવાસની ખરી હકીકત જાણવાની મારી ઈચ્છા છે. ” સરધી નમ્રવદને બેલી–“દેવી, હું હસ્તિનાપુરના રાજા પાંડુની પટરાણું દ્વપદીની માલિની નામે દાસી છું. મને લોકે સરંધી પણ કહે છે. મહારાણી પદી મારી ઉપર પૂર્ણ વિશ્વાસ રાખતાં હતાં. અને હું દાસી છતાં તેઓ એક આમ સખીની જેમ મારી સાથે વર્તતાં હતાં. દ્વારકાપતિ કૃષ્ણના મહારાણી સત્યભામાં પણ મારી ઉપર અતિ પ્રેમ રાખતાં હતાં. હું એવા ઉત્તમ રાજકુળમાં ઉછરેલી છું, તેથી મારી આકૃતિ કુલીનતાને સૂચવે છે.” સરંધ્રી-પદીનાં આવાં વચન સાંભળી સુદેષ્ણના મનને ખાત્રી થઈ કે, “આ કઈ પવિત્ર સ્ત્રી દેખાય છે. માટે તેને સારી રીતે રાખવી ગ્ય છે.” આવું વિચારી સુદેષ્ણ પ્રેમ દર્શાવતી બેલી–“ભ, તું કઈ જાતની ચિંતા રાખીશ નહિં. હું તને પદીની માફક મારા અંતઃપુરમાં રાખીશ. પણ એટલી વાત યાદ રાખજે કે, રાજા જ્યારે અંતઃપુરમાં પધારે, ત્યારે તું મારી બીજી દાસીઓની સાથે ઉભી રહીશ નહિં. કારણ કે, રાજા તારા સંદર્યથી મેહિત થઈ વખતે અમારો ત્યાગ કરે.” સુદેણના આવા વચને સાંભળી દ્વિપદીએ કહ્યું, “દેવી, એ વાતની તમે ચિંતા કરશે નહિં. મારે પાંચ ગંધર્વ પતિએ છે, તે હમેશાં ગુપ્ત રહીને મારી Page #599 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨ ) જૈન મહાભારત. ,, રક્ષા કર્યા કરે છે. જો કેાઈ પુરૂષ મારી ઉપર કુદૃષ્ટિ કરે તા તે તેના જીવિતને લેવા તૈયાર થાય છે. વિદ્યાના પ્રભાવથી તે મારા પતિએ હંમેશાં મારી આસપાસ સર્વ સ્થળે સંચાર કરે છે. તેના બળની આગળ સિંહ સરખાની પણ ગણુના નહિ, તેા પછી રાજા કાણુ માત્ર છે ! ” સૈર ધ્રીનાં આવાં વચન સાંભળી સુદેખ્શા પ્રસન્ન થઇ ખેલી—“ ભદ્ર, જો એમ હાય તા તારે માટે હું નિશ્ચિંત છું. આ મારી રાજ્યલક્ષ્મી તારીજ છે, એમ તુ સમજજે. અને ઇચ્છા થાય તે નિ:શક થઇ મને જણાવજે. ” આ પ્રમાણે સુદેાના વચનથી દ્નાપદીના હૃદયમાં વિશેષ હિંમત આવી અને ત્યારથી તે તન, મનથી મહારાણી સુદેાની આજ્ઞા ઉઠાવવા તત્પર થતી હતી અને આ તધર્મની ઉપાસના કરી પેાતાના પવિત્ર શીળનું રક્ષણ કરતી હતી. એક વખતે દ્રૌપદી અંત:પુરના મહેલમાં પેાતાના ક વ્યથી નિવૃત્ત થઈને એકલી એડી હતી. તેવામાં કીચકે મેકલેલી પેલી ક્રુતિ દાસી ત્યાં હસતી હસતી આવી. તેણી સરીને નમન કરી દીનતા દર્શાવી બેલી—“ સર શ્રી, માજકાલ દરબારમાં ચારે તરફ તમારી પ્રશંસા ઘણી સાંભળવામાં આવે છે. વળી જગમાં તમારૂ પતિવ્રતાપણું પ્રખ્યાત છે, તે વાત મારા જાણવામાં છે, તથાપિ તમને એક ગુપ્ત વાત કહેવાને આવી છું. તે તમે ધ્યાન દઈને સાંભળશે. આપણાં મહારાણી સુદેાદેવીના સગેા ભાઇ કીચક છે, Page #600 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ, (૫૪૩) તે તમારા જાણવામાં છે? તે ઘણે સુંદર અને રસિક પુરૂષ છે. આજે કોઈ એક કારણથી એકાએક તે કીચકનું શરીર અસ્વસ્થ થયું છે. કોઈપણ ઉપાયે કરી તે સ્વસ્થ થત નથી. હું ધારું છું કે, તમારા કોમળ હાથના સ્પર્શથી તેની વ્યથા શાંત થઈ જશે. કારણ કે, તમે પતિવ્રતા છે. પતિવ્રતાના પ્રભાવથી સર્વ પ્રકારના દેષ શાંત થઈ જાય છે. માટે તમે ઉતાવળાં એ કીચકની પાસે ચાલે અને તમારા સ્પર્શરૂપ અમૃતરસે કરી કીચકના તાપને શાંત કરે, એથી દેવી સુદૃષ્ણા અને રાજા તમારી ઉપર ઘણું પ્રસન્ન થશે.” તે દૂતીનાં આવાં–ઉપરથી મધુર, પણ અંદરથી કપટ ભરેલાં–વચને સાંભળી પવિત્રહદયા દ્રૌપદીને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આ . તે રમણું રેષાતુર થઈને બેલી-“હે ચતુરદ્વતી, વિષથી મિશ્રિત મિષ્ટાન્નના જેવાં આ તારાં વચને સાંભળતાં તે મધુર લાગે છે, પરંતુ તે પરિણામે ભયંકર છે. જે આ તારા વચન પ્રમાણે આચરણ કર્યું હોય તે અવશ્ય શીલરૂપી પ્રાણુને સંહાર થાય. અરે કપટી દાસી, જે તારે કીચક મારા હાથને સ્પર્શ કરવા ઈચ્છે છે, તો તે મરવાની જ ઈચ્છા કરે છે, એમ તું જાણજે. સિંહણના પંજાના સ્પર્શની ઈચ્છા કરનાર શીયાળ શું જીવે છે? દાસી, તું જાણે છે કે, હું એકાકી છું, પણ એમ નથી. મારી સાથે મારા પાંચ ગંધર્વ પતિએ ગુપ્ત રીતે રહેલા છે. જે તેઓ આ વાત જાણશે, તે તારા કીચકના પ્રાણને અંત આવી જશે.” આ Page #601 -------------------------------------------------------------------------- ________________ (૫૪૪) જૈન મહાભારત. પ્રમાણે શૂરવીર સૈરીએ ગળે પકડી તે દૂતિને તિરસ્કાર કરી કાઢી મુકી. દૂતી વિલક્ષ અને નિરાશ થઈ ત્યાંથી હૃદયમાં દુઃખ પામતી કીચક પાસે આવી અને સર્વ વાત તેને નિવેદન કરી. દુષ્ટ કીચક એટલેથી અટક નહિ. તે પછી તેણે અનેક યુક્તિઓ કરો તથા દ્રવ્યની ભારે લાલચ બતાવી પદીને ભેળવવા માંડી પણ સતી દ્રૌપદી તેના મલિન પાશમાં આવી નહિં. બીજે દિવસે કામી કીચક લાગ જોઈ એકાંતમાં દ્રોપદીની પાસે આવ્યો. જેમ કમલિનીને હાથી પકડે તેમ તેણે પદીને બળાત્કારે પકડી. બળવતી અને શીલના તેજથી જાજવલ્યમાન દ્રૌપદી તેના કરપાશમાંથી મુક્ત થઈ રાજસભા તરફ નાશી ગઈ. એટલે તે દુષ્ટ કીચકે પાછળ દેડી તેણીના બરડામાં લાતો પ્રહાર કર્યો. દીનવદની અને સાશ્રમુખી સૈરધી તેથી પકાર કરતી વિરાટરાજા પાસે આવી અને ઉંચે સ્વરે પોકાર કરવા લાગી “મહારાજા, મારી રક્ષા કરો. આપ અન્યાયરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘસમાન છે. અને દુષ્ટોને શાસન કરનારા છે. અરે ! જેને આશ્રયે જઈ રહ્યા અને તેનાથી જ આવું મહાભય પ્રાપ્ત થાય તે પછી કોની શરણે જવું? હે ધરાધીશ, તમારા નોકરો મહા અન્યાય કરે છે. આ તમારા સેવક અને સંબંધી કીચકે મને લાતોને પ્રહાર કર્યો છે. આ વખતે જે મારા પાંચ ગંધર્વપતિઓ હાજર હોત તો આ લાતેના પ્રહાર કરનારને શિક્ષા કરત. હું નિરપ Page #602 -------------------------------------------------------------------------- ________________ દુર ઈરાદાનું દુષ્ટ ફળ. (૫૧) રાધી પતિવ્રતા છું. મારે પરાભવ કરવાને કેઈપણ પાપી. સમર્થ નથી.” પદીનું આકંદ સાંભળી ભીમસેન દેડી આવ્યો અને તે ભયંકર ક્રોધ કરી કિચકને વધ કરવા તૈયાર થયે. પણ કંકરૂપે રહેલા યુધિષ્ઠિરે તેને શાને કરી અટકાવ્યું હતું. ' - વિરાટરાજા ન્યાયી હતું, પણ રાજ્યકારભારમાં ચતુર વલ્લવ-કીચકને તે કાંઈ પણ કહી શકે નહીં. સરઘીની ફરી પ્રસન્ન થઇની સ્તબ્ધ થઈ બેસી રહ્યો. જ્યારે વિરાટપતિ. સેર , બે નહિં એટલે કંકપુરોહિત-યુધિષ્ઠિર અસંતુષ્ટ થઈ ગયું. તેણે ઉદાસીનભાવથી દ્રોપદીને કહ્યું, “ભ, તું કહે. છે કે, મારે પાંચ ગંધર્વપતિઓ છે અને તે કેઇને અન્યાય સહન કરી શકે તેવા નથી, તે તે તેમની પાસે શા માટે જાતી નથી ? જે તું તેમની પાસે જઈશ, તે તારી ઉપર અન્યાય. કરનાર કીચકને તે દગ્ધ કરી દેશે.” કંકપુરોહિતે આ પ્રમાણે, ઉદાસીન વૃત્તિથી શિખામણ આપી, તે સૈરબ્રીએ હૃદયથી સ્વીકારી. રાજા કાંઈપણ બે નહિં. તે મુંગે મુંગે રાજસભામાંથી ઉઠી રાજગૃહમાં ચાલ્યા ગયા. તે દિવસે રાત્રે સૈરેધી કેઈ ન જાણે તેમ હળવે હળવે પગલા ભરતી પાકશાળામાં જ્યાં ભીમ હતું, ત્યાં તેની પાસે, આવી. તે વખતે ભીમસેન નાસિકાને વનિ કરતે મહાસુખે. સુતે હતે. પદીએ પગને અંગુઠ દાબી તેને ધીમે ધીમે ૩૫ * Page #603 -------------------------------------------------------------------------- ________________ (૫૬) * જૈન મહાભારત. જગાડો. જાગ્રત થયેલા ભીમસેને પોતાની પાસે અશ્રુધારા વર્ષાવતી દ્રૌપદીને દીઠી. ભીમસેન હૃદયમાં કચવાઈને બે પ્રિયા આમ શોકાતુર થઈ શામાટે રૂવે છે?” દ્વૈપદી જરા આક્ષેપ કરી બેલી-“પ્રાણનાથ, જાણે કશું જાણતા ન હે, તેમ શું પુછો છો ? દુષ્ટ કીચકે મારી તરફ જે વર્તણુક કરી છે, તે શું તમે નથી જાણતા? સર્વના દેખતાં આ સ્વસારી પ્રાણપ્રિયાને તેણે એ તિરસ્કાર કર્યો છે, કે જે કોઈ ? સ્ત્રીને પણ બન્યું નહિં હોય. તે પણ તમે માને છે કે અમે જીવીએ છીએ ! સ્વામી, હું માનું છું કે, તમારું શર્ય, સત્વ, અહંકાર અને પ્રચંડ ભુજાને પ્રતાપ–એ સર્વ તમારી રાજ્યલક્ષ્મીની સાથેજ ગયા. નહીં તે પિતાના દેખતાં પ્રિયાને કોઈ તિરસ્કાર કરે, તે પંખી પણ સહન કરી શકતાં નથી, તે શૂર અને માની પુરૂષ કેમ સહન કરી શકે ?” પદીનાં આવાં આક્ષેપ વચને સાંભળી ભીમસેન ચાનક લાવીને બેટ્સે–દેવી, એ દુરાત્મા કીચકને અપરાધ હું અત્યાર સુધી કેમ સહન કરૂં ? મેં તે તે વખતે જ કીચકને સંહાર કર્યો હેત. પણ આર્ય યુધિષ્ઠિરે ભ્રકુટીની સંજ્ઞાથી મને અટકાવ્યું હતું. તથાપિ હવે જે પ્રાત:કાળે એ કીચકને યમરાજને દાસ ન કરૂં, તે મારા પુરૂષાર્થની તું નિંદા કરજે. હે શીળવતી, તે કામી કીચક તને ભેળવવા સારૂ સવારે ફરી પ્રયત્ન કરશે. તે જ્યારે તારી પ્રાર્થના કરે, Page #604 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ: (૫૪૭) ત્યારે તું તેનું કહેવું માન્ય કરજે. કારણ કે મસ્ત્યને મારવાની ઈચ્છાવાળાએ તેને પકડવાના કાંટા ઉપર પ્રથમ માંસ નાખવું જોઇએ. તે કીચકનું વચન માન્ય કરી મધ્યરાત્રે અજુ નની નાટ્યશાળામાં કીચકની સાથે ક્રીડા કરવાના સ કેત કરજે,હું પ્રથમથી તારા વેષ પહેરી ત્યાં જઇને બેસીશ અને જ્યારે એ આવશે એટલે દંઢ આલિ’ગન કરવાના મિષ કરી તેના પ્રાણને હરી લઈશ.” વાવનામધારી ભીમસેનનાં આવાં વચન સાંભળી દ્રોપદી પ્રસન્ન થઈ પેાતાના સ્થાન પ્રત્યે ચાલી ગઇ. બીજે દિવસે સૈર શ્રી સુંદર વેષ ધારણ કરી વિરાટપતિના ભાગમાં આવેલા એક સુંદર સરાવરના દરવાજા આગળ ઉભી રહી. આ વખતે કામી કીચક તે માગે પ્રસાર થતા હતા. તેણે સાંઢ થી સુશાભિત એવી સરપ્રીને તે સ્થળે અવલેાકી. તેને જોતાંજ કીચક સ્ત ંભિત થઈ ગયા. જાણે સતીના અવલેાકનથી થયેલા પાપે તેને ઘેરી લીધેા હાય, તેમ તે દેખાવા લાગ્યા. તેના અંગમાં કામવિકાર પ્રગટ થઈ આવ્યેા. તેના અગમાં પસીના આવી ગયા. અને રોમાંચ પ્રગટ થઇ આવ્યાં. દ્રોપદી પણ હાવભાવથી તેની સામુ જોવા લાગી. દ્રોપદીની માનસિક ઇચ્છા દેખાવાથી કીચક ખુશી થયા અને તેની પાસે આવી દીનતાથી આ પ્રમાણે એલ્યા—“ સુંદરી, તારા. હૃદયના ભાવ જાણી હું' પ્રસન્ન થયા છું. હવે કૃપા કરી મારી પ્રાર્થનાના અંગીકાર કર. ” દ્રોપદીએ મધુર સ્વરે કહ્યુ, “ આજે મધ્યરાત્રે હું નાટ્યશાળામાં આવીને રહીશ. તમે તેજ સમયે ત્યાં જરૂર આવજો. ” દ્રોપદીની આ વાણી તેને . Page #605 -------------------------------------------------------------------------- ________________ { ૫૪૮ ) જૈન મહાભારત. અમૃતસમાન લાગી. અને તે મનમાં મલકાતા મલકાતા ત્યાંથી ચાલ્યા ગયે. જ્યારે મધ્યરાત્રિને સમય થયે એટલે ભીમસેન કપટથી ના વેશ ધારણ કરી નાટ્યશાળામાં આવીને બેઠે. ગાઢ અંધકાર વ્યાપી ગયું હતુ. તે સમયે સમયની રાહ જોઇ રહેલા કીચક સુંદર પેાશાક પહેરી નાટયશાળામાં માન્યા. તેને આવેલા જાણી ભીમસેને માત્ર હુંકાર શબ્દ કર્યા. તે શબ્દ સાંભળી ટ્રીપદીને આવેલી જાણી કીચક કામાતુર થઇ આવ્યે—“ દેવી સૈર ધ્રી, આવ. તારા હિમમય ખાડુંરૂપી કમળતંતુએ કામના સતાપથી પીડિત એવા મારા શરી રને આલિંગન કરી શાંત કર.” કીચકના આ શબ્દો સાંભળી મળવાનૢ ભીમસેન કીચકની પાસે આવ્યા અને તેણે તેને એવા જોરથી આલિંગન કરી દબાવ્યા કે, તેના પ્રાણ તરત માહેર નીકળી ગયા. પછી હાથ, પગ અને મસ્તક વગેરે એકત્ર કરી માંસના પિંડરૂપ કીચકના દેહને ભીમસેને ખાહેર ફેકી દીધા. પછી પોતે પોતાની પાકશાળામાં આવી સુઈ ગયા. કીચકને બીજા સેા ભાઇઓ હતા. પ્રાત:કાળે પેાતાના જયેષ્ટ મધુના મૃતદેહને પડેલા જાણી તેએએ માટે આક્રંદ કરવા માંડયા. અને તેના શત્રુની શેાધ ચારે તરફ કરવા માંડી. પણ તેમને કોઇ શત્રુના પત્તો મળ્યા નહીં. પછી તેમણે એકત્ર થઇ વિચાર કર્યો કે, “ આપણા ખંધુ કીચકની સેર'થ્રી દાસીની ઉપર પ્રીતિ હતી. તેથી તેણીના પાંચ ગંધ Page #606 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ. (૫૪૯) પતિઓએ તેને માર્યો હશે, એ નિ:સંશય છે. પણ તે ગંધર્વો ગુપ્ત સંચારી છે, માટે તે આપણને મળી શકશે નહીં. તેથી તે સૈરબ્રીને ચિતાગ્નિમાં હેમી દઈ આપણું વૈરને બદલે વાળે.” આવું વિચારો તેઓ જ્યાં માનિની–સિધી હતી, ત્યાં આવ્યા અને તેણીને બળાત્કારે આકર્ષણ કરવા માંડી. તે વખતે સરંધ્રોએ ઉંચે સ્વરે પિકાર કરવા માંડે-“હે જય, હે જયંત, હે વિજય, હે જયસેન અને હે જયબળ, તમે ગમે ત્યાં હું પણ મારું રક્ષણ કરે. ચિતાગ્નિમાં હોમવા સારૂ આ દુછો મને પકડી લઈ જાય છે.” આ પિકાર પાકશાળામાં રહેલા ભીમસેને સાંભળે. તરત તે સ્મશાન તરફ દેડી ગયે. સ્મશાનના માર્ગમાં જતાં કીચકના બંધુઓની પાસે આવી તેણે કહ્યું, “કીચકે! તમે બળાત્કારથી આ સ્ત્રીને કયાં લઈ જાઓ છે? એનું રક્ષણ કરવાને સમર્થ એ કોઈ નામને કે પુરૂષ પણ કઈ ઠેકાણે જ હશે.” તેના આવાં વચન સાંભળી કીચકે બેલ્યા–“હે વલ્લવ, આ સ્ત્રી અમારા ભાઈ કીચકના મૃત્યુને હેતુ છે. તેના વિના અમારા ભાઈને કોણે માર્યો, તે અમે જાણતા નથી. જ્યારે કોઈ શત્રુ અમારા જાણવામાં આવતું નથી, ત્યારે આ સ્ત્રીને ચિતામાં નાખી અમારૂં વૈર શાંત કરીશું ?” ભીમસેને કહ્યું, “તમારા ભાઈએ પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરી મેટ અન્યાય કર્યો છે. માટે તેનું ફળ તે પામે છે. તમે આ સ્ત્રી હત્યા કરી બીજું પાપ શામાટે કરે છે ? તેનું ફળ તમને પ્રાપ્ત થયા વિના રહેશે નહીં.” કીચકાએ ક્રોધથી કહ્યું, Page #607 -------------------------------------------------------------------------- ________________ (૫૫૦) જૈન મહાભારત. “અમે આ સ્ત્રીને ચિતાગ્નિમાં નાંખીએ છીએ; જેની ભુજામાં ખળ હોય તે આવી તેની રક્ષા કરે; કીચકાના આ વચન સાંભળતાંજ ભીમસેન ગાજી ઉઠયા. તરત ત્યાં રહેલું એક માટું વૃક્ષ ઉખેડી તે વડે તેણે કીચકેાને પ્રહાર કર્યો, તે એકજ પ્રહારથી સાએ કીચકા મૃત્યુ પામી પૃથ્વી ઉપર ઢળી પડ્યા. અને સૈરધીને છુટી કરી તેને સ્થાને માકલાવી ભીમસેન પેાતાની પાકશાળામાં આવી હાજર થઇ ગયા. આ ખબર લેાકેામાં ફેલાઇ રાજદ્વારસુધી આવી. કીચકાના ઝુલમથી કંટાળેલી વિરાટનગરની પ્રજા તે વાત સાંભળી ખુશી થઇ. મહારાણી સુદેષ્ણા તે માઠા ખબર સાંભળી રૂદન અને પાકાર કરતી રાજા પાસે આવી કહેવા લાગી—“ આ પુત્ર, તમારા મારી ઉપર પ્રેમ છે, એ વાત સત્ય નથી. માત્ર આડુંખર છે. તમારા સેવકાએ મારા ભાઈઓને મારી નાંખ્યા, છતાં એ વાત તમે મનપર લેતા નથી. મારા માટાભાઈ કીચકને મારનાર શત્રુના પત્તો નથી, પણ આ સે। બંધુઓને મારનાર તમારી પાકશાળાના ઉપરી વર્તેવ છે. જો તમે એ વાવને નહીં મારા તા હું. પ્રાણઘાત કરીશ. ” સુદેાનાં આવાં વચના સાંભળી વિરાટપતિ તેના નેત્રના અશ્રુ પેાતાને હાથે લુછી તેણીને શાંત કરી મેક્લ્યા-- દેવી, તારા બંધુએના અનર્થ તારા પ્રેમને લઈને હું સહન કરતા હતા. પણ આજા મળવાન પુરૂષો શું સહન કરે ? તથાપિ તારા વચનને માન આપી હું વધ્રુવને શિક્ષા કરૂ, પણ એ બળવાન વીર એકલા આપણી સેનાના નાશ કરે તેવા છે. તાપણું તેના વધ Page #608 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ કળ (૫૫૧) કરવા માટે મે એક ઉપાય શેાધ્યા છે, તે સાંભળ. હાલ દુર્યોધન રાજાના વૃષપર નામના એક શ્રેષ્ટ મર્ટી હસ્તિ નાપુરથી આપણા નગરમાં આવ્યા છે. તેણે અનેક મયુદ્ધમાં વિજય મેળવ્યેા છે. તેની સાથે આપણે વાવને મયુદ્ધ કરવા પ્રેરીશુ, વાવને મયુદ્ધ કરવાના અભ્યાસ નથી, તેથી મયુદ્ધમાં પ્રવીણ એવા વૃષક ર તેને હરાવી મારી નાખશે. ” આ પ્રમાણે મૃદુવચને કહી વિરાટ રાજાએ સુદેષ્ડાને શાંત કરી અંત:પુરમાં મોકલી હતી. એક દિવસ વિરાટપતિએ દરબાર ભરી તેમાં દુર્યોધનના રાજમક્ષુ વૃષકરને ખેલાવ્યે. વૃષકપૂરે કહ્યું, “ તમારા રાજ્યમાં જો કાઇ મારી સાથે યુદ્ધ કરે તેવા પુરૂષ હાય તે તેને ખેલાવા. ’” તે વખતે રાજાએ તે વાત વિચાર ઉપર મુકી. પછી તેણે પાકશાળામાંથી વધ્રુવને ખેલાવી પુછયું. વલ્લવ—ભીમસેને તે વાત ખુશીથી કબુલ કરી, એટલે રાજાએ બીજે દિવસે મદ્યકુસ્તી કરવાના અખેડા તૈયાર કરાવ્યા. અને પેાતાના સર્વ પરિવારને લાવ્યા. મત્રિએ, સામતો અને ઉમરાવા આવી તે અખેડાના મ`ડપમાં હાજર થયા. મધ્યભાગે આવેલા એક ઉચ્ચ સિંહાસન ઉપર વિરાટપતિ વિરાજમાન થયા. ધમ વગેરે પાંડવા ભીમસેનને માટે નિશ્ચિંત થઇ સભામાં આવી હાજર થયા. જ્યારે સભામંડપ પૂર્ણ રીતે ચીકાર ભરાઈ ગયા, ત્યારે ચંદ્ર જેવા ઉજ્જળ પોશાક ધારણ કરી, ચંદનના લેપ કરી અને પુષ્પમાળા પહેરી જાણે સહ્યાદ્રિ અને વિધ્યાદ્રિ Page #609 -------------------------------------------------------------------------- ________________ ( ર ) જૈન ચાભારત. પવ તા ાય, તેવા વૃષકર અને ધ્રુવ રંગભૂમિમાં હાજર થયા. તે વખતે લેાકેા છાનું છાનું કહેવા લાગ્યા કે, “મા વધ્રુવ મવિદ્યાથી અજ્ઞાત છે અને વૃષકર મવિદ્યાનો જ્ઞાતા છે. એથી આ બંનેનું મયુદ્ધ કરાવવામાં વિરાટરાજાએ ન્યાય કર્યા નથી. પેાતાના સાળાએ કીચકાનો વધ કરનાર આ વધુ વને મારી નખાવવાની રાજાએ આ યુક્તિ કરેલી લાગે છે.” આ પ્રમાણે સર્વ સભ્યલાકે વિરાટરાજાની નિંદા કરતા હતા. મણી તરફ અને વીરમલ્લા યુદ્ધ કરવાને સજ્જ થયા. પર્વતોની ગુફાઓને પણ વિદ્યીણું કરે તેવા અને મલેાના ભુજાટ કાર થવા લાગ્યા, તેટ કારવથી બધુ વિશ્વ બધિર થઈ ગયું. પૃથ્વીને કપાવતા તે અને પરસ્પર તાળેાટા પાડી વિવિધ પ્રકારની રચના કરી કુંડાળે પડી આમતેમ ફરવ લાગ્યા. બળવાન ભીમ વૃષકને એક ક્ષણમાં મારવાને સમર્થ હતો, પણ લેાકેાને તમાસા બતાવવા સારૂ તેણે વૃષકપરની સાથે કેટલીએક રમત કરવા માંડી. તેમાં વધુવને અને વૃષક ને સેંકડોવાર જય પરાજય થયા. ઘણીવાર કુસ્તી ચલાવ્યા પછી પરાક્રમી ભીમસેને વૃષક રને પેાતાના દાવપેચમાં આણ્યા અને તેને એવી રીતે દાખ્યા કે, તે ક્ષણમાં પ્રાણ રહિત થઇ પૃથ્વીપર પડી ગયા. વલ્લવના આ મહાન વિજય જોઈ વિરાટરાજા અને બીજા પ્રેક્ષકાના શરીર રામાંચિત થઇ ગયાં, લેાકેાના માટા કાલાહુલ થઇ પડ્યો, અને સુની તાળીઓના નિ થવા લાગ્યા. આ વખતે વિરાટપ Page #610 -------------------------------------------------------------------------- ________________ (પપ૩) તિએ પિતાની પાસે રહેલી સુદેણને કહ્યું, “પ્રિયા, જેયું! આ વલવ કે બળવાનું છે? આના જે વીર સહાયકારક આપણને કોઈ મળનાર નથી. માટે મારી જેમતું પણ એની ઉપર પ્રસન્ન થા.” રાજાનાં આવાં વચને સુદેણાએ અંગીકાર કર્યા. સર્વ સભ્યજીએ વલવને સાબાશીના શબ્દોથી વધાવી લીધે. ગુપ્ત વેશે રહેલા તેના ચારે બંધુઓ અંતરમાં અતિશય ખુશી થયા. પતિપ્રાણ દ્વૈપદી પિતાના પતિને વિજય જોઈ હદયમાં અતિશય આનંદ પામી ગઈ. “વલ્લવને વિજય, વલવને વિજ્ય” એમ બેલતે સર્વ સમાજ વિસજૈન થઈ ગયે. પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી મનોરંજક બંધ ગ્રહણ કરજે. “જે કે પોતાના હૃદયમાં દુષ્ટ ઈરાદે રાખે, તેને કદિ પણ દુષ્ટ ફળ મળ્યા વિના રહેતું નથી.” આ ઉત્તમ નીતિસૂત્ર આ પ્રકરણમાંથી શિક્ષણીય છે. કીચકને તેની કુબુ દ્ધિનું કટુ ફળ પ્રાપ્ત થયા વિના રહ્યું નહિં. તે સાથે તેના કુબુદ્ધિ બંધુઓ પણ તેની પાપબુદ્ધિના ભંગ થઈ પડ્યા. સતી દ્રૌપદીના શીળનું સારી રીતે રક્ષણ થયું. શીળવતી સુંદરી જે પોતાના શીળવ્રતમાં દઢ હોય તે તેને પરાભવ કરવાને કઈપણ સમર્થ નથી. શીળના દિવ્ય પ્રભાવ આગળ કઈ પણ શક્તિ ચાલી શકતી નથી. સતી સ્ત્રીના શીળની રક્ષા કરવા માટે કદિ કે માનવ આત્મા ન મળે તે આખરે તેના અધિષ્ઠાયક દેવતાઓને હાજર થવું પડે છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ( ૫૫૪ ) જૈન મહાભારત, શીળવ્રતના આવા મહિમા જાણી દરેક સ્ત્રીએ પેાતાના શીળનું રક્ષણ કરવું જોઇએ. શીળવતી સતીઓની સત્કીર્ત્તિ ભારતના ઉજ્જવળ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાએલી છે. પ્રિય વાંચનાર, જો તારે જીવનને ધાર્મિક તથા સાંસારિક ઉન્નતિ તરફ લઈ જવુ હાય તે તું તારા શીળરત્નને સાચવજે. શીળત્રતને પાળનારા આ વીરા પરનારી સહાદરની ઉત્તમ પદવી પ્રાપ્ત કરી આલાક તથા પરલેાકમાં સત્ ખ્યાતિ અને સદગતિ પ્રાપ્ત કરી ગયા છે. તેમના નિધ નામને ભારતીપ્રજા પોતાના ધર્મની ક્રિયામાં સ્મરે છે. તેથી દરેક આર્ય જૈન મધુએ પેાતાના શીળઋતનું રક્ષણ કરી પેાતાના શ્રાવક ધર્મને દીપાવવા જોઇએ. પરસ્ત્રીને માતા અને મ્હેનની દૃષ્ટિએ જોવી જોઇએ, કારણ કે, કુદૃષ્ટિથી અવલાકન કરનારા ઉન્મત્ત યુવાનને કીચકની જેમ કટુફળ ભેગવવું પડે છે. એ કુક ના યાગથી આ લાકમાં દેહાંત શિક્ષા અને પરલેાકમાં નારકીની શિક્ષા ભાગવવી પડે છે. તેથી સર્વ સુન પુરૂષોએ તેવા દુરાચારથી દૂર રહેવુ ચેાગ્ય છે. પ્રકરણ ૩૯ મું. કૈારવ કપટ અને પાંડવ પ્રકાશ પ્રાત:કાળના સમય હતેા. સૂર્ય પોતાના પ્રકાશથી વિશ્વને પ્રકાશમય કરી દીધુ હતુ. ઉદ્યોગી પ્રજા ાગ્રત થઈ Page #612 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ. (૫૫૫) ઉમંગથી ઉદ્યોગના રંગમાં પ્રવર્તી હતી. આ વખતે વિરાટ પતિ પ્રાતઃકાળની સર્વ ક્રિયા કરી રાજકાર્યમાં મગ્ન થવાની તૈયારી કરતે હતો. તેવામાં એક અનુચરે આવી ખબર આપ્યા કે, “મહારાજ, દ્વાર આગળ કેટલાએક ગોવાળ લેકે આવ્યા છે અને તે આપને મળવા ઈચ્છે છે.” અનુચરનાં આ વચન સાંભળી વિરાટરાજા સંભ્રાંત થઈ ગયે. તેણે તરત ગેવાળોને સમક્ષ લાવવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી તે અનુચર ગવાળને રાજાની સમક્ષ લઈ ગયે. તેઓ રાજાને પ્રણામ કરી બેત્યા–“ મહારાજા, દુર્યોધનને પક્ષપાતી સુશર્મારાજ પુષ્કળ સૈન્ય લઈ ચડી આવ્યા છે. તે અમારી ઉપર બાણની વૃષ્ટિ કરી દક્ષિણ દિશા ભણીની સર્વ ગાયને હરી લઈ જાય છે, માટે હે પૃથ્વી પતિ, આપ ક્ષત્રિય ધર્મને અનુસરી ગાયોને પાછી વાળવા વેગથી દેડો.” ગોવાળની આ ફરીઆદ સાંભળી વિરાટરાજા ચમકી ગયે. “પ્રાણ જતાં પણ ગાયનું રક્ષણ કરવું, ”એ તેણે નિશ્ચય કર્યો કારણ કે, ક્ષત્રિયવીર ગાય, કવિ, બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીઓનું રક્ષણ કરવામાં પોતાના પ્રાણને પણ તૃણતુલ્ય ગણે છે. “જાઓ, હું તમારી ગાયની વાર કરવા આવું છું.” આ પ્રમાણે કહી ગેવાળાને આશ્વાસન આપી વિદાય કરી રાજાએ સેનાને સજ્જ કરવાની આજ્ઞા આપી. તે જ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “મહારાજ, હસ્તિનાપુરને રાજા દુર્યોધના મેટી સેના લઈ નગરના સીમાડા ઉપર આવે છે. અને તેની સાથે દ્રોણાચાર્ય વગેરે મેટા મેટા દ્ધાઓ આવેલા છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ . જૈન મહાભારત આ ખબર સાંભળી વિરાટપતિ ઉશ્કેરાયે અને સત્વર યુદ્ધ કરવાને તૈયાર થયે. આ વખતે તે અર્જુન શિવાય ચારે પાંડ વિરાટરાજાના સૈન્યમાં આવ્યા હતા. કારણ કે, જે અજુન સ્ત્રીને વેષ છોડી અને ગાંડીવ ધનુષ્ય લઈ સાથે આવે તે સર્વ વાત ખુલ્લી થઈ જાય. આ સમયે સહદેવ શમીવૃક્ષ ઉપરથી શસ્ત્રાસ્ત્ર લઈ આવ્યું. પિતે પિતાનાં લઈ બાકીનાં તેઓને આપ્યાં હતાં. વિરાટરાજા અશ્વ સૈન્ય લઈ નગરની બાહર નીકળે. તે વખતે આકાશમાં એવી ધુળ ઉડી કે, સૂર્યોદય છતાં ચારે તરફ અંધકાર વ્યાપી ગયું. વિરાટરાજાના રણવાદ્યને ધવનિ સુશર્માના કાનમાં આવ્યું તેથી તેની ધાક ઉઘડી ગઈ. તરત તે ધેનુઓના છંદને પછવાડે રાખી વિરાટરાજાની સામે ઉભે રહ્યો. બંને સેનાઓના વીર પુરૂષના બાણેના પ્રહારરુપ મહા યુદ્ધ પ્રવૃત્ત થયું. ક્ષણમાં તે રૂધિરની નદીઓ વહેવા લાગી. તેની અંદર પડેલા વીરેનાં માથાં જાણે કાચબા હેય, તેવા દેખાવા લાગ્યા. અને હાથ પગ મત્સ્યરૂપે દેખાવા લાગ્યા. કપાઈ પડેલા શૂરવીરેના હાથના પંઝાએ કમળપુષ્પના જેવા જણાવા લાગ્યા. તુમુલ સંગ્રામ જામ્યા પછી વિશટરાજાની સેનાએ એ ધસારે કર્યો કે, સમુદ્રની લહેરેથી જેમ નદીની લહેર હટી જાય, તેમ સુશર્મારાજાની સેના હઠી ગઈ. પછી પિતાની ખાસ સેના લઈ સુશર્મા પોતે યુદ્ધ કરવા સામે આવ્યું. જાણે શત્રુરૂપ તૃણને બાળવાને દાવાનળ હોય, તેમ Page #614 -------------------------------------------------------------------------- ________________ કારવ કપટ અને પાંડવ પ્રકાશ. (૫૫૭) તે દેખાવા લાગ્યું. તેના તીવ્ર શોની જવાળાએ કરી વિરાટરાજાના સૈનીકે પક્ષીની જેમ ભયભીત થઈ આક્રોશ કરી નાસવા લાગ્યા. બાકીના કેટલાએક વીરે હૈયે પકડી સુશમની સામે યુદ્ધ કરવા ટકી રહ્યા, તે સમયે બંને સેનાના વીરોમાંથી કોઈને પણ નાશ ન થયા. અને બંનેની વચ્ચે તુમુલ સંગ્રામ પ્રવર્તે. એકને વિજ્ય થાય, તેના ઉપર પુષ્પવૃષ્ટિ થતી એટલે બીજાઓ તે સહન ન કરી વિજય મેળવતા હતા. અને દેવતાઓની પુષ્પવૃષ્ટિ સંપાદન કરતા હતા. પર્વતના શિખર જેવા રથ ઉપર બેશી વિરાટ અને સુશર્માએ એવું યુદ્ધ કર્યું કે જેથી પરસ્પર તેમના શસ્ત્રોતથા અ ખુટી ગયા. પછી તેમણે રથ ઉપરથી ઉતરી મલ્લયુદ્ધ કરવા માંડયું. છેવટે બળવાન સુશર્માએ વિરાટરાજાને મર્મસ્થળમાં મહાસ કરી પકડી બાંધી લીધા અને તેને પોતાના રથમાં કેદ કરી બેસાડ. વિરાટરાજાને કેદ કરેલે જોઈ કંક નામધારી યુધિદિરે ભીમસેનને બોલાવીને કહ્યું, “વત્સ, આપણે આ વિરાટ રાજાના આશ્રમમાં રહી તેરમું વર્ષ પ્રસાર કર્યું છે, માટે તે ઉપકારનો બદલામાં તું પરાક્રમ કરી આ વિરાટરાજાને છોડાવ. કારણકે, અનુપકારી પુરૂષ પણ જે સંકટમાં આવ્યું હોય, તે તેને ઉદ્ધાર કરવો જોઈએ, તે સર્વ રીતે ઉપકાર કરનાર આ વિરાટરાજાને છોડાવે તેમાં શું કહેવું?” યુધિષ્ઠિરની આવી આજ્ઞા થતાં ભીમસેન પોતાની ભુજાએ સજ કરી અને બે બંધુઓને સાથે લઈ તરત સુશર્માની સામે દેડ. જાણે જંગમ પર્વત હૈય, તેવા ભીમસેનને આવતે જોઈ સુશર્માના Page #615 -------------------------------------------------------------------------- ________________ (૫૫૮) જૈન મહાભારત વીરા ભયભીત થઈ પલાયમાન થવા લાગ્યા. જેમ ઇંદ્ર વજે કરી પતને ચુ કરે તેમ ભીમસેને ગદા મારી સુશર્માના રથને ચુર્ણ કરી નાંખ્યા. અને તે વખતે સુશર્માને જીવતા સુકયા. પછી પેાતાના ઉપકારી વિરાટરાજાને શત્રુના ખંધનમાંથી મુક્ત કરી અને પેાતાનો સ્વામિભક્તિના ગુણ્ણાએ બધ કરી તેના રથ ઉપર બેસાડી દીધા. ભીમનુ આવું અદ્દભુત ચરિત્ર જોઈ વિરાટપતિ મનમાં અતિ આનદ પામ્યા . અને તેણે ચિંતવ્યુ કે “ અહા ! શું આ કાઇ દેવતાએ પૃથ્વીપર અવતાર ધારણ કરી પ્રગટ થયા છે ! જો આ સમથ પુરૂષા મારી સહાયતામાં ન હેાત તા ક્રૂર શત્રુએ મને હતા નાતા કરી શ્વેત, મને આ સુશોરૂપી મેઘ મારા યશરૂપી ચંદ્રને આચ્છિાદિત કરી નાંખત, પણ વજ્ઞવરૂપી વાયુએ સુશર્મારૂપી મેઘનુ નિવારણ કરી મારા યશરૂપ ચંદ્રનું સારી રીતે રક્ષણ કર્યું, “ આ પ્રમાણે વિચારી વિરાટરાજાએ ચારે પાંડવાને કહ્યું, “હું કંક, હે વાવ, હું તિતિપાલ અને હૈ ગ્રંથિક ! આ રાજ્ય, આ લક્ષ્મી અને આ મારૂં આયુષ્ય—એ સર્વ આજથી તમારૂં છે. તમે મારા પૂર્ણ ઉપકારી છે. તમારી ભુજાના પરાક્રમ રૂપી પાટીયાવડે કરી મારી કીત્તિ સુશર્મારૂપી વિપત્તિના સમુદ્રને તરી પારંગત થઇ છે.” રાજાની આવી સ્તુતિ સાંભળી તે પાંડવાએ કહ્યુ, “ રાજન્, અમેાએ જે શત્રુને જીત્યા, એ તમારાજ પ્રભાવ છે. પ્રાત:કાળે અરૂણ અંધકારનો નાશ કરે છે, તે સૂર્ય ના કિરણેાનાજ પ્રભાવ છે. ’” આ પ્રમાણે કહી સર્વ ચેાતાઓની સ ંભાવના કરી સર્વ ગાયાને પાછી વાળી Page #616 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ, (૫૫૯) એકત્ર કરી અને સેનાની મેાખરે રાખી અને પેતે વિરાટરાજાની આગળ ચાલી ચારે પાંડવા સવ લેાકેાને આશ્ચય ઉત્પન્ન કરતા વિરાટ નગરીમાં જવાને નીન્યા. 66 cr રાજા વિરાટ પાતાની નગરીમાં આવી રાજદ્વારમાં ગયા, ત્યાં રાણી સુદેષ્ડા ચિંતાતુર થઇ બેઠેલી તેના જોવામાં આવી. સુદૈષ્ણાને દીનવદના જોઇ વિરાટપતિ ક્લ્યા— પ્રિયા, તારૂ મુખ પ્રાત:કાળના ચંદ્રની જેમ નિસ્તેજ કેમ થયું છે ? મારા પ્રિયકુમાર ઉત્તર કેમ દેખાતા નથી? તે કયાં ગયા છે?” સુદેષ્ડા દીર્ઘ નિ:શ્વાસ નાંખી લી—“ સ્વામીનાથ, તમે દક્ષિણ દિશાની ગાયાને પાછી વાળવા સેના સહિત ગયા પછી બીજા કેટલાએક ઘાયલ થયેલા ગાવાળા અહિ પોકાર કરતા આવ્યા હતા. ઉત્તરકુમારે તેમને ઘાયલ થવાનું કારણુ પુછ્યું, એટલે તેમણે જગૢાવ્યું કે, “ ઉત્તર દિશા ભણી દુર્યોધને કણ, દુ:શાસન, અને ભીષ્મપિતા સહિત મોટુ સૈન્ય લાવી અમારી ગાયાનુ હરણ કર્યું છે. અમેએ તેમની સામે યુદ્ધ કરવા માંડયું, પણ તેમણે તીક્ષ્ણ ખાણાના પ્રહારથી અમને ઘાયલ કરી નસાડી મુકયા છે. અમેા માંડ માંડ જીવતા આવ્યા છીએ. કેટલાએક તા ગાયાની રક્ષા કરવા માટે પ્રાગુરહિત થયા છે. અમારી પાલન કરેલી ગાયા તે ગાવાળાના શખની આસપાસ વીંટાઈને ઉભી છે. ” ગાવાળાનાં આવાં વચનથી કુમારે ત્યાં જવાને મારી આજ્ઞા માગી, ત્યારે મે તેને કહ્યું કે, “રાજકુમાર, તુ ક્ષત્રિય પુત્ર છે, આ સમયે તને Page #617 -------------------------------------------------------------------------- ________________ જેને મહાભૂરત. રોગ્ય લાગે તેમ કર,” તે વખતે તમારે કુમારે ક્રોધના આવેશથી બે -“માતા, મને આજ્ઞા આપે. કર્ણ, તથા દ્રોણાચાર્ય અને ભીષ્માદિક સાથે આવેલે દુર્યોધન મારી શી ગણત્રીમાં છે? હું એકલે છતાં પણ એ સર્વને પરાભવ કરીશ. પણ મારે એક સારથિ જોઈએ. ઉત્તમ પ્રકારના ચાલાક સારથિ વિના યુદ્ધમાં જય થઈ શકતું નથી. વિશ્વને દહન કરનાર અગ્નિ પવન વિના પ્રદીપ્ત થતા નથી.”ઉત્તરકુમારની આ ચિંતા જાણું મારી પાસે રહેનારી સધી દાસીએ કુમારને કહ્યું, “રાજકુમાર, તમારી બહેન ઉત્તરાને સંગીત કળા શીખવનાર જે વૃહન્નટ છે, તે સર્વ સારથિઓમાં શિરોમણિ છે. પાંડેના રાજ્યમાં કેટયવધિ અને હાંકતે મેં તેને જે છે.” સરંધીના આ વચન સાંભળી ઉત્તમકુ મારના મનમાં શંકા આવી કે, વૃહન્ન, નપુંસક છે, તેનાથી એ કાર્ય કેમ થશે ? તથાપિ તેણે સૈર ધીના વચન ઉપરથી વૃહત્રટ–અર્જુનને સારથિ કર્યો. પછી પોતાના હથીયારે લઈ ઉત્તરકુમાર એકલે શત્રુઓની સામે યુદ્ધ કરવાને ગયે છે.” સુદેણાની આવી વાણું સાંભળી પુત્રવત્સલ વિરાટરાજા યુદ્ધને માટે એકલા ગયેલા પુત્રને શેક કરવા લાગ્યો. “અરેરે! ઘણું અનુચિત થયું. કયાં મારે અસહાય પુત્ર! અને કયાં કેરેવાની બળવાન સેના! એ ભયંકર યુદ્ધરૂપી અગ્નિમાં મારા કુમારને અવશ્ય હેમ થઈ ગયે હશે. હવે હું શું કરીશ?” Page #618 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ, (૫૧) "" આ પ્રમાણે વિરાટરાજાના અતિ વિલાપ સાંભળી માલિની— સર'ધી રાજાને ધીરજ આપવાને ખેલી—“ મહારાજા, જો - હન્નટની સહાય હાય તા તમારા કુમારને કોઇ જાતના ભય નથી. ” આ વખતે કૅ કપુરાહિત આવ્યા, અને તેણે રાજાને શાક કરતા જોઇ અને તેનું કારણ જાણીને કહ્યુ, “ રાજેંદ્ર, જરાપણ ભય રાખશો નહિ, બૃહન્નટ તમારા પુત્રને સહાય કરી વિજય અપાશે. ” કકના વચનથી રાજાના હૃદયમાં વિશેષ ધૈય આવ્યું. આ પ્રમાણે રાજા ધૈય નુ અવલખન કરી રહ્યો છે. તથાપિ પુત્રના વિષયમાં તે શંકાશીલ થતા હતા. એટલામાં એક કૃત દોડતા આવ્યે અને તે ઉત્સાહિત થઇ મેત્યા—“ મહારાજા, આપના રાજકુમાર વિજયં મેળવી આવ્યા છે. ” આ વધામણીની વાણી સાંભળતાંજ રાજાના હૃદયમાં હર્ષ ના ઉભરા આવી ગયા. અને શરીર શમાંચિત થઈ ગયું. તેજ વખતે રાજકુમાર ઉત્તર વૃહન્નટની સાથે આવ્યેા અને રાજાના ચરણમાં પડ્યો. પુત્રને બેઠા કરી રાજાએ ઢઢાલિંગન કયું. અને કેવી રીતેવિજય મેળવ્યે ?? એ વૃત્તાંત પુછ્યા. ઉત્તરકુમાર અંજલિ જોડી ખેલ્યે— “ પિતાજી, આ સ્રી વેષધારી વૃન્નટની પૂરી સહાયથી મે વિજય મેળવ્યેા છે. એ ષડે નથી પણ સાક્ષાત્ જયરૂપ વીર પુરૂષ છે. ” આ વાણી સાંભળતાંજ રાજા અતિ વિસ્મય પામી એલ્યેા “ રાજપુત્ર, તે કેવી રીતે બન્યું ? તે વિસ્તારથી કહે ” કુમાર આનંદ પૂર્વક મેલ્યા— પિતાજી, કાઇ tr ,, ૩૬ Page #619 -------------------------------------------------------------------------- ________________ મહાભારત. (૫૨) જૈન મહાભારત. પણ યોગ્ય સારથિ ન મળવાથી હું તેને સારથિ કરી લઈ ગયે હતો. જ્યારે હું રણભૂમિમાં ગયે, ત્યાં કોરની મેટી સેના સિંહનાદ કરી આકાશને ગજાવી મુકતી હતી. તે વખતે પ્રલચકાળના જે દેખાવ થઈ રહ્યો હતે. જ્યાં રણભૂમિને મોખરે આવ્યું, ત્યાં ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, દુર્યોધન, કર્ણ અને શકુનિ વગેરે મહાવીરે મારા જેવામાં આવ્યા. તેમને જતાંજ મારું સત્વ અને ધૈર્ય ચાલ્યું ગયું. પરાક્રમ અપરાક્રમ થઈ ગયું અને તેજ નિસ્તેજ થઈ ગયું. હું મારા શસ્ત્રોને પણ ભુલી ગયે.” તે વખતે મેં અધીર થઈને વૃહન્નટને કહ્યું –“વૃહન્નટ, આ કૈરવની સેનાને મહાસાગર મારાથી જોઈ શકાતો નથી. આ મહાસાગર મારા શસ્ત્રરૂપ કળશોથી શુષ્ક થનાર નથી. તેથી હું અહિંથી પલાયન કરવાને ઈચ્છું છું” આટલું કહી હું પલાયન કરવા તૈયાર થયે, ત્યારે વૃહવટે મને પકડીને કહ્યું, “રાજપુત્ર” તું વિરાટરાજાને પુત્ર થઈ આમ કરે છે, તે તેને ઘટિત નથી. શત્રુનું સૈન્ય જે પલા ચન કરવું, એ શૂર પુરૂષને અપકીતિનું કારણરૂપ છે. આ તારે પ્રાણ તું પલાયન કરીશ તે પણ કોઈ દિવસ જવાને છે, તે તેવા નાશવંત પ્રાણને માટે શાશ્વતયશ કેમ સંપાદન ન કરે ? તું પલાયન કરીને જે અપકીર્તિ પ્રાપ્ત કરીશ, તે તારા પિતાને મરણ પર્યત શલ્યની જેમ દુઃખ આપશે. અને પછી અગતિ આપશે. માટે તું પૈર્ય રાખી બેસી રહે. હું તને સર્વ પ્રકારની સહાય કરીશ. માત્ર ગાને હરવામાં પરાક્રમી Page #620 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ (૫૬૩) એવા આ શત્રુઓને જ્યાંસુધી હું જીતી લઉ, ત્યાંસુધી તુ માશ સારથિ થઈને રહે. ” આ પ્રમાણે કહી તેણે મને સારથિ બનાવ્યા અને પોતે સ્રીવેષનો ત્યાગ કરી યુદ્ધ કરવા તત્પર થયા. જાણે મૂર્તિમાન ધનુર્વેદ હોય અને સાક્ષાત મૂર્ત્તિ માન્ વીરરસ હાય, એવી તેની દિવ્ય મૂર્ત્તિ જોઈ હું ચિ ંતવવા લાગ્યા કે, “ આ કાઇ સ્રીવેષધારી વિદ્યાધર હશે. ” હું તા તેની વીરમૂર્ત્તિ જોઈ ચક્તિ થઇ ગયા. એટલામાં તે તેણે રાજાના મસ્તક અને વક્ષસ્થળરૂપ પાષાણુને છેદવાનુ જાણે ટાંકણું હાય ? તેવું ટંકાર શબ્દ કરતું ધનુષ્ય વગાડયું. તે વખતે સામા ઉભેલા દ્રોણાચાય ભીષ્મપિતામહ વગેરે સાવધાન થઇ પરસ્પર કહેવા લાગ્યા કે, “ જુએ, આ તે સામા વીરઅર્જુન છે ! ! અર્જુન વિના આવી ધૈર્ય સોંપત્તિ કાની હોય ? ” માવા તેમના વચન સાંભળી હું તદ્ન નિ:શંક અને નિ થયા. પછી મારા મનમાં · આ પાંડવ અર્જુન છે. ’ એવી શંકા પ્રાપ્ત થઇ. સાંપ્રતકાળે ભારતભૂમિમાં પાંડવા જેવા બીજા ચાદ્ધા છે નહિ. તેથી આ પાંડવજ સ્રીવેષ ધારણ કરી અજ્ઞાતવાસ કરવાને આવેલા હશે. ” આવું મેં માની લીધું. પછી હું પૂર્ણ ધૈય પ્રાપ્ત કરી અર્જુનની ઇચ્છા પ્રમાણે રથના અશ્વ ચલાવવા લાગ્યા. એક તરફ એકલા અર્જુન અને એક તરફ કાટયવિધ શૂરવીરા પણ તારા જેમ ઉદય પામેલા સૂર્ય ને સહન કરી શકતા નથી, તેમ અસંખ્ય શત્રુએ અર્જુનને સહન કરી શક્યા નહિ. પછી અર્જુને એવી ચાલાકીથી ખાણા છેડવા ય ,, Page #621 -------------------------------------------------------------------------- ________________ (૫૪) - જેને મહાભારત. માંડયા કે, મેં તે તેનું બાણ સંધાન જ જોયું; પરંતુ બાણ કેટલા છેડયાં, તે તે મારા જાણવામાં આવ્યા નહિં. ક્ષણવારમાં વીર અને જાણે સૂર્યને તાપ નિવારવાને માટે હોય, તેમ બાણને સ્તંભ રહિત આકાશમાં મંડપ કરી દીધે. - ત્રુઓના શરીરરૂપી ગુલાબદાનીમાંથી રૂધિર રૂ૫ ગુલાબજળ ઈટાવા માંડયા. શત્રુઓના રૂધિરની નદીઓ ઉપર કીર્તિરૂપી સ્ત્રીને સંચાર કરવા માટે વીર અને બાણેને સેતુ રચી દીધે. દેવાંગના સાથે સમાગમની ઈચ્છા કરનારા શત્રુઓના કબંધે હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. પછી વીર અર્જુનની બાણ વૃષ્ટિથી આકુળવ્યાકુળ થયેલા દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ યુદ્ધને મેખરેથી યુદ્ધ છેડીને ચાલ્યા ગયા. અને બાકીના વીરે તે શરમાઈને ત્યાંથી પલાયન કરી ગયા. જ્યારે પોતાની સેને પરાસ્ત થઈ ત્યારે દુર્યોધન ચકિત થઈ ગયું. પછી પિતાની લાજ રાખવાને કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા કરી પિતે લુંટારાની જેમ ગાયેના સમુદાયને લઈ હસ્તિનાપુર તરફ રવાને થયો. પાછળ કર્ણ અને અર્જુનની વચ્ચે તુમુલયુદ્ધ પ્રવર્યું. ઘણીવાર સુધી તે બંને વીરેના જય પરાજયને નિશ્ચય થયે નહિં. યુદ્ધ કરતાં કરતાં તે બંનેના મસ્તક ઉઘાડાં થઈ ગયાં અને કેશ છુટા થઈ ગયા. ગગનગામી બાણે એવા ઉછાળ્યા કે તેમને આકાશમાં મેટે ઢગલે થઈ ગયા. તેમનું તુમુલયુહ જેવાને અંતરીક્ષમાં આવેલા કૌતુકી દેવતાઓ પણ નાશી -જવાને વિચાર કરવા લાગ્યા. પછી અને કર્ણના કરતાં Page #622 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ. (૫૫) બમણાં બાણે છેડવા માંડયા, તેથી કર્ણને સારથિ આકુળ વ્યાકુળ થઈ ગયે. તેણે અંજલિ જેડી કર્ણને કહ્યું “હે સ્વામી, દુર્યોધન રાજા ગાયને સમુદાય લઈ નીકળી ગયા છે. તે હવે તમે શામાટે આત્માને કલેશ આપો છો? હજી તમારે તમારા મિત્ર દુર્યોધનના ઘણા કર્તવ્ય આચરવાના છે.” સારથિના આ વચને કણે ગણકાર્યા નહિ અને પાછા હઠવાની ઈચ્છા દર્શાવી નહિં એટલે અર્જુનના બાણેથી મુંઝાયેલા સારથિ સ્વતંત્રપણે બળાત્કારે રથને રણભૂમિની બહાર એક બાજુએ દૂર લઈ ગયા. પછી કહ્યું પણ પ્રાણની આશાએ ૨ણભૂમિમાંથી નીકળી ગયે. આ વખતે અને મને કહ્યું, “રાજ કુમાર રથને મહાવેગથી ચલાવે. દુરાત્મા દુર્યોધન ગાયોને લઈ મારી આગળથી ચાલ્યા જાય છે તે સ્થળે આ રથને ઉતાવળે લઈ જાઓ.” અર્જુનની આવી આજ્ઞાથી મેં વેગવડે દુર્યોધનની પાછળ રથ હંકાર્યો. “પાછળ અર્જુન આવે છે ” એવું જોઈ દુર્યોધનના સૈનિકે જેમ પવનથી રૂ ઉડી જાય તેમ ઉડી પલાચન કરવા લાગ્યા. પછી દુર્યોધન રણભૂમીને ધુરંધર થઈ ગાયને પાછળ રાખી અર્જુનની સામે યુદ્ધ કરવા ઉભે રહ્યો. આ મારે ભાઈ છે.” એમ જાણી દયાળુ અને પ્રથમ તેની સામે સાધારણ બાણે ચલાવ્યા. પણ દુર્યોધન પિતાની શકિત પ્રમાણે અર્જુનને તીવ્ર બાણે મારવા લાગ્યા. તથાપિ દુર્યોધનના બાણ અર્જુનના બાણથી અધિક સામર્થ્યવાન થયા નહિં. ગજે ગમે તેવી ગર્જના કરે તે પણ તે મેઘની Page #623 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ગર્જનાને જીતી શકતો નથી. પછી અને પિતાના બાણેથી દુર્યોધનની ધ્વજાને દંડ તેડી પાડ તથાપિ દુર્યોધને પિતાનું હિત ન જાણુ અર્જુન ઉપર વેગથી બાણ મારવા માંડયા. અર્જુનના હૃદયમાં તો દયા સ્થિર રહી હતી. પછી અજુને પ્રસ્થાપન વિદ્યાનું સ્મરણ કરી પ્રાણઘાત ન કરનારા અને શીવ્ર નિદ્રા ઉત્પન્ન કરનારા બાણે છેડ્યાં. એટલે અંધકારની લહેરી પ્રવૃત્ત થઈ અને દુર્યોધનના સૈનિકના ને નિદ્રાથી ઘેરાવા લાગ્યા. અને સેના સહિત દુર્યોધનના હાથમાંથી શસ્ત્રાસ્ત્રો પૃથ્વી પર પડવા લાગ્યા. પ્રસ્થાપનના અસ્ત્રથી દુર્યોધન પિતાની ધ્વજાને આશ્રય કરી નિદ્રાધીન થયે, પછી અને મારી પાસે તેના અંગ ઉપરથી ઉત્તરીય વસ્ત્ર હરણ કરાવ્યું પછી અર્જુને દયાથી પિતાના મેહનાસ્ત્રને ઉપસંહાર કર્યો એટલે સર્વ સેનામાં ચિતન્ય પ્રાપ્ત થયું. દુર્યોધન તે હજી નેત્રાંધ જે થઈ ગયે હતું. તે વખતે પિતાને વાછડાને મળવા ઉત્સુક થયેલી ગાયને વાળી વીર અર્જુન પાછા ફર્યો. પિતાજી, તેજ આ વીર નર કે જેણે આપણી ગાયે પાછી વાળી મને વિજય કીર્તિ અપાવી. મને પાછા ફરતા અને આ વાત આપને કહેવાની ના કહી હતી. તથાપિ આ મારી જીહા એવું મિથ્યા કહેવાને સમર્થ થઈ નહિં. કારણ પિતાની શક્તિ ઉપરાંત મિથ્યાવાદ કરવાથી માણસ લેકમાં ઉપહાસ પામે છે. હરિણે કરેલો સિંહને પરાભવ કેણ સત્ય માને? પૂજ્ય પિતાજી, મને આપના ચરણનું દર્શન કરવા Page #624 -------------------------------------------------------------------------- ________________ રવ કપટ અને પાંડવ પ્રકાશ. (પ૬૭) મકલી, તે અર્જુન પાછા સ્ત્રીષ પહેરી નાટયશાળા તરફ ગયે છે.” રાજકુમારનાં અવાં અમૃત સમાન વચનો સાંભળી વિરાટરાજાનું મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું. પછી તેણે એક અનુચરને નાટ્યશાળામાંથી અર્જુનને પિતાની પાસે બોલાવવા મેક. અજુન નાટ્યશાળામાંથી આવ્યા એટલે વિરાટપતિ આનંદાશ્રવર્ષાવતે અને રોમાંચિત થતે તેની સામે ગયે. અને અતિ આનંદના આવેશથી તે સ્ત્રીવેષધારી અર્જુનને ભેટી પડે. “વીર અજુન, તમે પાંડવ છે. આવા પરાક્રમી છતાં તમે આ સ્ત્રીવેષ કેમ ધારણ કર્યો છે? હવે તમારે સ્ત્રીવેષનો ત્યાગ કરે જોઈએ.” આ પ્રમાણે કહી વિરાટરાજાએ તેને સ્ત્રીષ ઉતારી લીધો અને ઉત્તમ અલંકારવાળાં સુંદર પુરૂષનો રાજવેષ પહેરાવી તેને પોતાની સાથે સિંહાસન ઉપર બેસાડે. પછી પ્રેમાશ્રુસહિત વિરાટપતિ વિનયથી બે – “વીર પુત્ર, સર્વ દિવસ કરતાં આજ દિવસ મારે મંગળમય છે. તારા જેવા વીર પુરૂષનું આગમન આજે અમૃતમય મુહૂર્તરૂપ થયું છે. હે વીરમણિ, તું કિરીટી છે. તેને હવે એ દિવ્ય મૂર્તિથી હું જોઉ છું. આજે તારા આગમનરૂપ અમૃત કરી તું મારે ઉત્તમ રાજ્યાભિષેક કરે છે. તારા જેવા વિજયી વીરના સ્પર્શથી મારો આખો દેશ શત્રુરહિત થયેલ છે. આ કંક, વલ્લવ, તંતિપાલ અને ગ્રંથિક જેઓએ વેષ બદલી મારી સેવા કરી છે, તેમને હું યાજજીવિત છું થયે છું. તેમાં Page #625 -------------------------------------------------------------------------- ________________ (૫૮) જૈન મહાભારત. મારા પુત્રના જીવનની રક્ષા કરી તું તે। મારા જીવનના જીવન થયેા છેં. ,, વિરાટપતિના આવા વચન સાંભળી અર્જુન હાસ્ય કરી આલ્યા—“રાજન, શત્રુઓના વિજય કરવા, એ પાંડુપુત્રાના અખંડ સ્વભાવ છે. ” વિરાટરાજા આન ંદથી ખેલી ઉડયા— “ત્યારે તમે પાતે અર્જુન ખરા, એ વાત સિદ્ધ થઈ. કહા બાકીના ચાર પાંડવાની કેવી રીતે વાતો છે.?” વિરાટરાજાની અતિ જિજ્ઞાસા જાણી અર્જુન પાંડવત્વ પ્રકાશ કરવાની ઇચ્છાથી બાહ્યા—“જેને શત્રુ વગ થી જરાપણ ભય નથી. એવા આ કંકપુરેાહિત, તે મારા જ્યેષ્ટ બંધુ યુધિષ્ઠિર છે. શત્રુરૂપી વલ્લીને દહન કરવામાં દાવાનળ સમાન આ ધ્રુવ મારા પ્રિય બંધુ ભીમસેન છે. આ તતિપાળ તે શત્રુઓના કુળને કુળરહિત કરનાર યથાથ નામવાળા નકુળ છે. શત્રુઓની પાસે સેવા કરાવનારા આ ગ્રંથિક, તે મારો ભાઇ સહદેવ છે. અને દેવી સુદેષ્ણાને ખુશી કરનારી આ માલિની અથવા સરધી તે ઢાપદી છે.” અર્જુનની આ વાણી વિરાટપતિને કર્ણ માં અમૃતજેવી લાગી. તે સાન દાશ્ચય થઇ પાંચે પાંડવેાની પૂજા કરવા લાગ્યા. પછી ઉત્તમ વસ્ત્રો તથા સુવર્ણાલંકારાથી પાંડવાને અલંકૃત કરી વિરાટરાજાએ સુવ નાસિ’હાસનપર બેસાડી પોતે અંજલિ જોડી અગ્રભાવે એડા. રાજા ગાજ્ કંઠે મેલ્યા—દેવા, મે કદિ અજ્ઞાનતાના વચનથી તમારી પ્રત્યે અપ્રિય ભાષણ કર્યું... હાય, તે મન Page #626 -------------------------------------------------------------------------- ________________ કાર પ્રકાર, કૌરવ કપટ અને પાંડવ પ્રા. માં લાવશે નહીં. આ સતી દ્રોપદીને દાસી તરીકે ગણી દેવી સુદેષ્ણુએ કાંઈ અગ્ય વર્તન કર્યું હોય તેને માટે તેણીને ક્ષમા આપશે. મહાનુભાવ પાંડવે, આજે મારા ભાગ્યને અને મારા રાજ્યને ખરેખર ઉદય થયું છે. આજે હું ખરેબરે ધાર્મિક અને પુણ્યની લમીને પ્રાપ્ત કરનાર થયે છું. તમારા પ્રસાદરૂપ અમૃતે કરી સિંચાએલી અને તમારા પ્રતા પરૂપ સૂર્યો કરી તપાએલી આ મારી સંપત્તિરૂપ વલ્લી નવપબ્રિવિત થઈ શોભે છે. મારી કીર્તિરૂપી લતા દુર્યોધન વગેરે શગુરૂપી દાવાનળથી દગ્ધ થઈ હતી, પણ તમારા ખાના મહિમારૂપ જળે કરી પાછી અંકુરિત થઈ છે. તમારા જેવા વીરે એ મારા દરબારમાં વાસ કરવાથી હું સર્વ રાજાઓમાં શિરોમણિ થયે છું. જે પ્રથમથી જ જાયું હતું કે, મારા રાજગૃહમાં પડે છે, તે હું તમારી સેવાભકિત કરી મારા જીવનને વિશેષ કૃતાર્થ કરત. પણ તમે પાંડેની સેવાભક્તિ કરવાનું મારું મહાભાગ્ય કયાંથી હોય? મહાવીરે, આ રાજ્ય અને જીવિત તમેએ મને આપ્યું છે, હવે એના કરતાં હું તમને બીજી શી ભેટ કરૂં? પણ આ વીર અને મારી ઉત્તરા કન્યાને સંગીતકળા શીખવી છે તે કન્યા આ અર્જુનને ભેટ કરીશ. પરંતુ જો તમે પ્રસન્ન થઈ એ વાત અંગીકાર કરશો તે તે બનવાની છે.” વિરાટરાજના આ વચન સાંભળી પિતાના જયેષ્ટ બંધુના સાંભળતાં અર્જુન બે –“દેવ, તમારી ઉત્તરા કન્યા મારી શિષ્યા થઈ માટે તે માટે કેન્યા તુલ્ય છે. પણ જે Page #627 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૫૭૦) ,, આપ પોતાની કન્યા કુવંશમાં આપવાની ઇચ્છા રાખતા હા તા સુભદ્રાના પુત્ર અભિમન્યુને તે કન્યા આપો. ” અર્જુ નની આ પ્રેમગભિત વાણી સાંભળી વિરાટરાજાએ તે વાત અંગીકાર કરી. તેને યુધિષ્ઠિર વગેરેએ અનુમેદન આપ્યું. જ્યારે વિરાટરાજાના દરબારમાં દુર્યોધને માકલેલા વૃષકપરમવ્રુ ભીમે મારી નાંખ્યા હતા. તે વાત દુર્ગંધનના જાણવામાં આવવાથી દુર્ગંધન દ્રોણ, ભીષ્મ વગેરેને સાથે લઇ મોટા સૈન્યસહિત વિરાટનગરમાં ચડી આવ્યેા હતા. જ્યારે તેણે પ્રયાણ કર્યું, ત્યારે ઘણા અપશુકન થયા હતા; પણ માની દુર્યોધન તેને અવગણી ચાણ્યા હતા, અને ત્યાં આવી ગાયાને હરી પાંડવાને પ્રગટ કરવાની તેણે ધારણા રાખી હતી. દક્ષિણ અને ઉત્તરદિશાના ગાનિગ્રહ કરી તેણે પાંડવાને પ્રગટ કર્યા હતા. એથી આ સમયે કરવાએ કપટ કરી પાંડવાને પ્રકાશમાં આણ્યા હતા. આથી કારવકપટ અને પાંડવપ્રકાશ ખરેખર થયા હતા. A જ્યારે વિરાટરાજાએ આગ્રહપૂર્વક પેાતાની ઇચ્છા અતાવી ત્યારે યુધિષ્ઠિરે સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણને એલાવવા દ્વારકામાં એક દૂતને માકલ્યા હતા. વ્રતના કહેવાથી કૃષ્ણ, સુભદ્રા, અભિમન્યુ અને પેાતાના બીજો પરિવાર લઈ વિરાટની રાજધાનીમાં આવ્યા હતા. વિરાટપતિએ ઘણાં ઉત્સાહથી તેમના સત્કાર કર્યાં હતા. સુભદ્રા, પેાતાના પાંચ પાંચાળપુત્રાને સાથે લાવી હતી. સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણ Page #628 -------------------------------------------------------------------------- ________________ કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ. (૫૭૧) વગેરે કુતીના ચરણમાં નમ્યા હતા અને પરસ્પર મળી અતિ આનંદ પામ્યા હતા. તે વખતે તેમના મેળાપને જે આનંદ ઉભા હતા, તે અવર્ણનીય હતે. પછી શુભ દિવસે વિરાટરાજાએ પોતાની કુમારી ઉત્તરાના વિવાહને દિવસ નક્કી કર્યો. તે ઉત્તમ પ્રસંગે વિરાટનગરને સારી રીતે શણગારવામાં આવ્યું અને રાજમહેલને અતિ રમણીય બનાવવામાં આવ્યું. તે મહોત્સવમાં અભિમન્યુને ઉત્તમ પ્રકારે સુશોભિત કરી વિવાહમંડપમાં લાવવામાં આવ્યા હતા. જેની સાથે પાંડ અને કૃષ્ણને પરિવાર મોટા આડંબરથી ચાલ્યું હતું. વિવિધ પ્રકારના વાજિંત્ર અને માંગલ્યગીતોથી ગગનમંડળ ગાજી ઉઠયું હતું. વિરાટકુમારી ઉત્તરા અને પાંડવકુમાર અભિમન્યુને વિવાહને સંબંધ જેવાને અંતરીક્ષમાં દેવતાઓ પણ આવ્યા હતા. વિવાહની સમાપ્તિ વખતે વિરાટરાજાએ ઉત્તમ પ્રકારના અમૂલ્ય રત્નના આભૂષણે, વસ્ત્રાલંકારે, અને હાથી, ઘોડા તથા રથના સમુદાયે પહેરામણમાં આપ્યા હતા, વિવાહત્સવ પૂર્ણ થયા પછી પાંડે અને યાદવોએ પરસ્પર પ્રેમ કરી આનંદમય, અમૃતમય, કલ્યાણમય, ક્રીડામય, ઉત્સાહમય અને કેતુક શેભામય એવા કેટલાએક દિવસ વિરાટનગરમાં રહી નિર્ગમન કર્યા હતા. પ્રિય વાંચનાર, આ પ્રકરણમાં કેટલોક ભાગ વૃત્તાંતથી ભરપૂર છે. માટે તેમાંથી લો બોધ મળી શકે તેમ નથી. તે Page #629 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈન મહાભારત, છતાં પણ એક લઘુ એધ તેમાંથી મેળવવા જેવા છે, તે એ છે કે “ કપટી દુર્યોધને ગાયાને હરવાની યુક્તિથી વિરાટનગરમાંથી પાંડવાને પ્રગટ કરવા પ્રયત્ન કર્યો હતો. પાંડવા પેાતાના વનવાસનું તેરમું વર્ષ ગુપ્ત રીતે રહેવાની ઇચ્છાથી વિરાટનગરમાં રહ્યા હતા, પણ જ્યારે પેાતાને આશ્રય આપનાર વિરાટરાજાની ઉપર સુશર્મા અને દુર્યોધનની ચડાઇ થઇ અને ગાયાને પાછી વાળવાના સ્વધર્મ ને મજાવવા વિરાટરાજાને તથા ઉત્તમકુમારને તેમની સામે લડાઇ કરવા જવું પડયું. આ વિપત્તિને વખતે પાંડવાએ તેમને પૂર્ણ સહાય આપી—એ ખરેખર તેમની કૃતજ્ઞતા પ્રકાશી રહી હતી. આખરે તેમણે પેાતાનું પરાક્રમ અતાવી વિરાટરાજાને સત્કીર્ત્તિ અપાવી હતી. જે ઉપકાર વિરાટરાજાએ પાંડવાના પ્રગટ થવા વખતે માન્યા હતો. આશ્રય આપનાર તરફે કૃતજ્ઞતા રાખવાના મહાન ગુણુ આ પ્રકરણમાંથી શીખવાના છે. કોઇપણુ માણુસ આપણુને વિપત્તિમાં આશ્રય આપે, તે તરફ સદા કૃતજ્ઞતા રાખવી જોઇએ. જે માણસ કૃતજ્ઞતાના ઉત્તમ ગુણ ભુલી જાય છે, તે માણસ પાપના ભાકતા થઈ અધમતિના અધિકારી બને છે. એટલુ જ નહિં પણ મા લેાકમાં અનેક પ્રકારની લોકનિંદાના પાત્ર બને છે. તેથી સર્વ વિજ્રનાએ કૃતજ્ઞતાના ગુણુ ધારણ કરવા જોઇએ. Page #630 -------------------------------------------------------------------------- ________________ વિદુરવૈરાગ્ય. ( ૫૭૩) પ્રકરણ ૪૦ મું. વિદુરવૈરાગ્ય. એક પ્રાઢ વયના પુરૂષ શાંતજીવનમાં એકલા બેઠા બેઠા વિચાર કરતો હતો. તેની મુખમુદ્રા ઉપર વૈરાગ્યની છાયા પ્રસરી રહી હતી. જાણે આ સંસારની આધિ ઉપાધિથી કંટાળી ગયેા હાય, તેવા તે દેખાતો હતો. તેના પવિત્ર હૃદયમાં અનેક ભાવનાએ પ્રગટ થતી હતી. આ નશ્વર જગત્ ઉપરથી તેનો માનસિક મેહ દૂર થઈ ગયા હતો. ઘણા ઘણા વિચાર કર્યા પછી તે પેાતાના હૃદયમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા —“ આ સંપત્તિ વિપત્તિરૂપ છે. પ્રભુત્વ આધિનુ' ઉત્પાદક છે અને વિષયસુખ વિષરૂપ છે, જેને માટે પુત્ર પિતાને, પિતા પુત્રને, મિત્ર મિત્રને, આંધવ આંધવને, પરસ્પર નિર્દય થઈને હણે છે. પાપથી ઉત્પન્ન થયેલી અને પાપને પ્રસવનારી દુષ્ટની સંપત્તિ ધિક્કારવા ચેાગ્ય છે. વિષલતા વિષે ઉત્પન્ન કરે છે, અને અમૃતલતા અમ્રુત ઉત્પન્ન કરે છે. જેવી લતા તેવાંજ ફળ ઉત્પન્ન થાય છે. સંપત્તિરૂપ ચાંડાળીને આલિંગન કરી મહાપાપી થયેલા દુર્યોધન વગેરે ધર્મરૂપ યુધિષ્ઠિરને સ્પર્શી કરવા માટે પણ અધિકારી નથી. વિષયાના સંગરૂપ કાદવથી જે મનોહર ખરડાયેલા છે એવા દુધનાર્દિક આનંદ યુક્ત થઈ મુક્તિરૂપ સ્રીનુ સેવન કેમ કરશે ? અધરૂપ ચાંડાળના સ્પર્શથી મલિન થયેલા કારવાને રણભૂમિમાં મરણ પામતાં Page #631 -------------------------------------------------------------------------- ________________ (૫૭૪) જેન મહાભારત. જેવાની હું ઈચ્છા કરતો નથી. સાંપ્રતકાળે આ મારા જીવનને બીજા પવિત્ર માર્ગ ઉપર લઈ જવું જોઈએ. જ્યાં વિપરીત કાર્યો બનતાં હોય, તેવા સ્થળનો ત્યાગ કરવો એગ્ય છે.” આ પ્રમાણે તે ધ્રઢ પુરૂષ ચિંતવતો હતો, તેવામાં કઈ પુરૂષ ખબર આપ્યા કે, “વિશ્વકીનિ નામના કઈ જ્ઞાની મુનિ નગરની બાહેર ઉધાનમાં પધાર્યા છે.” આ વચન તેના સુવિચારને ઉત્તેજક થયું અને તૃષાતુરને અમૃત જળના પાનરૂપ થયું. તેના અંગમાં રોમાંચ થઈ આવ્યાં અને તે આનંદ ઉદધિમાં તરવા લાગે. પછી તે તરત તૈયાર થઈ ત્યાંથી ઉઠી ઉદ્યાનમાં આવેલા તે મહાનુભાવવંદના કરવા આવ્યા. પવિત્ર મુનિના દર્શનથી જ તે પરમાનંદનો અનુભવ કરવા લાગ્યા. | વાંચનાર, જે આ પ્રસંગને બુદ્ધિબળથી વિચાર કરશે તે જાણી શકશે. તથાપિ અહિં સ્પષ્ટીકરણ કરવાની આવશ્યક્તા છે. જે પ્રઢ પુરૂષ શાંતભુવનમાં બેસી વિચાર કરે છે તે વિદર છે. આ વખતે વિદુરના હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ હતી. કારણ કે, તે કેર અને પાંડવોની વચ્ચે સમાન ધાની ઈચ્છતો હતો. પણ દુર્યોધને તે વાત માન્ય કરી ન હતી. તેથી કંટાળી વિદુરનું હૃદય આ સંસાર ઉપરથી વિ. ૨કત થઈ ગયું હતું. આવી ઉત્તમ ભાવના ભાવતી વખતેજ જૈનમુનિ વિશ્વકીના આગમનના ખબર તેણે જાણ્યા હતા. તેથી તે ખુશી થયે હતેા. તરતજ એ મુનિને વંદના કરવા આવ્યો હતો. . . Page #632 -------------------------------------------------------------------------- ________________ વિદુર રાવ્ય. (પ૭૫) વિરાટનગરમાં અભિમન્યુ અને ઉત્તરાને વિવાહ થયા પછી કૃષ્ણ પિતાના પરમ સનેહી પાંડવકુટુંબને દ્વારકામાં લઈ ગયા હતા. ત્યાં કૃષ્ણ શુદ્ધ હૃદયથી તેમને ભારે સત્કાર કર્યો હતો. સતી દ્વપદી જ્યારે સત્યભામાને મળી, ત્યારે તેણુના હૃદયમાં અપાર હર્ષ ઉત્પન્ન થયે હતો. કારણ કે, તેમની વચ્ચે પ્રથમથી જ સનેહ બંધન થયેલું હતું. તેમને સખીભાવ પરસ્પર સંમિલિત થયે હતે. દ્વપદી અને સત્યભામાં સાથે મળી બેઠાં હતાં. તે વખતે સત્યભામાએ દ્રોપદીને પુછયું, કે “સખી, તારે માટે મને અતિ આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. મારા જેવી સ્ત્રી એક પણ પતિનું આરાધન કરી શકતી નથી, તે તું પાંચે પતિઓનું આરાધન કેમ કરી શકે છે? વિવિધ પ્રકૃતિના પુરૂષને સાધ્ય કરવા, એ ઘણું મુશ્કેલ છે.” સત્યભામાનાં આ વચન સાંભળી દ્રપદીએ કહ્યું સખી, મને મારી માતાએ કેળવણું આપતાં પતિને વશ કરવાને મહામંત્ર શીખવ્યું છે. હું હમેશાં મન, વચન અને કાયાથી પતિઓમાં તલ્લીન રહું છું. મારા પતિઓની રૂચિને અનુસરીને હું ચાલું છું. પતિઓના ભજન પછી ભેજન કરું છું. તેમના શયન પછી શયન કરું છું અને તેમની પહેલાં જાગ્રત થાઉં છું. તે પાંચે પતિઓમાંથી જે કઈ બાહેરથી આવે, ત્યારે હું તેને અતિ આદર આપું છું અને તેઓ જે વાત કહે, તે હું ધ્યાન દઈને નમ્રતાપૂર્વક સાંભળું છું. તેઓના Page #633 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત ( ૫ ) શરીરની સેવા હું પોતે કરૂં છું. હું તે પાંચેમાંથી કાઇનાથી ભિન્નભાવ રાખતી નથી. મારા આવા પ્રવર્તી નથી તે પાંચે પતિએ મને પેાતાના પ્રાણ કરતાં પણ પ્રિય માને છે. ’ ઃઃ પાંડવકુટુબ જ્યારે દ્વારકામાં આવ્યું, ત્યારે સમુદ્રવિજય વગેરે દશ દશા આવી કુંતીના ચરણમાં નમ્યા હતા, પવિત્ર કુંતીએ પેાતાના ભાઇઓને આશીષ આપી હતી. પાંડવા પણ પેાતાના પૂજ્ય મામાના ચરણમાં નમી પડયા હતા. પરસ્પર કુશળતા પુછ્યા પછી દશાહોએ કહ્યુ કે, “ પૂર્વે અર્જુન જ્યારે તીથ યાત્રા પ્રસંગે અહિ' આવેલ તે વખતે અમેએ તેમને સુભદ્રા આપી હતી. તે વખતે લ ક્ષ્મીવતી, વેગવતી, વિજયા અને રતિ-એવા નામની ચાર કન્યાએ અવશિષ્ટ રહી હતી. તે આ વખતે તમે ચાર પાંડવાને અમે આપીએ છીએ.” તેમનું આ વચન સુધિષ્ઠિરે માન્ય કર્યું હતું. પછી તે ચારે કન્યાઓના ચાર પાંડવાની સાથે દ્વારકામાં વિવાહાત્સવ કરવામાં આવ્યા હતા. પછી ભીમ અને અર્જુનની પ્રેરણાથી કૃષ્ણે સમાધાની કરવાને માટે દ્રુપદરાજાના એક પુરાહિતને દુર્યોધનની પાસે માકલ્યા હતા. તે પુરાહિત ઘણા ચતુર અને વક્તા હતા. તે પુરોહિત હસ્તિનાપુરમાં જઇ માટી સભા ભરી બેઠેલા દુર્યાધનની પાસે આવ્યેા હતા. ત્યાં તે દુર્યોધનની ભારે જાહેાજલાલી જોઇ ચકિત થઇ ગયા હતા. તેણે સભામાં બેઠેલા દુર્યો ધનને કહ્યુ હતુ કે, “ રાજન, તમારા ખં પાંડવાએ Page #634 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૭૭). બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ કરી પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી છે. હવે તમારા પેણ બંધુ યુધિષ્ઠિર તમારું મુખકમળ જેવાને આતુર છે. તમારા વિયેગથી તેમના, મનમાં ઘણે કલેશ રહ્યા કરે છે. હવે તે તમારા આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. કારણ કે, મેટા પુરૂષે આમંત્રણના અપે. ક્ષક હોય છે. હાલ તેઓ દ્વારકામાં પિતાના પરિવાર સાથે રહેલા છે. હવે તમારે પિતાના બંધુઓને હસ્તિનાપુરમાં બેલાવી લેવા તે ગ્યા છે. કારણ કે તમે બને બધુ છે. તમાશામાં વિના કારણે વિરોધ થ ન જોઈએ. બંધુ નિમિત્તે વેર ઉત્પન્ન કરી બંધુની સંપત્તિ હરણ કરવાની ઈચ્છા કરનાર લુબ્ધ અને અધમ બંધુ કહેવાય છે. જો તમે એવા લુબ્ધ થઈ ધર્મરાજાને હસ્તિનાપુરમાં નહિં તેડાવે તે તેના બંધુએ બળાત્કારે તેમને હસ્તિનાપુરમાં લાવશે. અને એવી રીતે આવેલા પાંડ તમારા કલ્યાણના હેતુ નહીં થાય. કારણ કે, તેઓ પોતાના સામર્થ્યથી તમારા ભાગની અને પોતાના ભાગની સંપૂર્ણ ભૂમિને દબાવી લેશે. અને તે વખતે તમારે યુદ્ધમાં ઉતરવું પડશે. જેથી તમારે મૃત્યુ પામવાને પ્રસંગ આવશે. અથવા આ રાજ્યસંપત્તિને ત્યાગ કરી તમારે તેમની જેમ વનમાં રઝળવું પડશે.” પુરેહિત દૂતની આ વાણી સાંભળતાં જ દુર્યોધન અ-- તિશય ક્રોધાતુર થઈ ગયે હતું. તેના અધર કંપવા લાગ્યા. અને નેત્ર લાલચોળ થઈ ગયા. તે વખતે તેણે ક્રોધાવેશથી” ૩૭. Page #635 -------------------------------------------------------------------------- ________________ (૫૭૮) જૈન મહાભારત. પુરહિતને કહ્યું કે, “તારી કઠેર વાણી મને ઘણીજ અપ્રિય લાગે છે. મારા ભુજ સ્તંભને વિષે સ્થાપિત થયેલી ભૂમિને નીચે ઉતારનાર કોણ છે? એ તારા પાંડ મારી આગળ કોણ માત્ર છે? સૂર્યની આગળ ચંદ્રની ગણત્રી નથી તે પછી નક્ષત્રની શી ગણના હેાય? તેમ મારી આગલ કૃષ્ણની પણ ગણના નથી તે પછી પાંડ શા હીસાબમાં છે? જે પાંડ કૃષ્ણની સહાયથી ગર્વ ધરતા હોય તે તે કૃષ્ણ મારા જેવા સિંહની આગળ શીયાળ છે. ” દુર્યોધનનાં આવાં વચન સાંભળી તે વાચાળ બ્રાહ્મણ ઉશ્કેરાઈને બે “અરે દુર્યોધન ! લક્ષમીને પૂર્ણ ઉપભંગ કરનારા કૃષ્ણની સાથે તારે ઉત્કર્ષ કે જેનાર છે? સૂ ની આગળ ખોતની સ્પર્ધાને શબ્દ કેણ સાંભળે છે? સમર્થ કૃષ્ણના ક્રોધાગ્નિમાં અરિષ્ટાસુર, કેશી અને ચાણુર વગેરે દ્ધાઓની આહૂતી કર્યા પછી છેવટે કંસાદિકની પૂર્ણાહૂતિ થયેલી છે, એ કૃષ્ણની આગળ તું કેણ છે? તેમની વાત તે એક તરફ રહી પણ પ્રતાપી પાંડને પણ સહન કરનાર કેણું છે? તપ, શાસ્રાધ્યયન, અને ઈદ્રિયનિગ્રહથી યુક્ત એવા યુધિષ્ઠિરરૂપ મેઘમાંથી ઉત્પન્ન થયેલા વિદ્યુતાગ્નિ શત્રુ એની સેંકડો સ્ત્રીઓના અશ્રુજળના પૂરથી પણ શાંત થનાર નથી. હેડંબ, કીમીર, બક અને કીચક વગેરેના પ્રાણને હરનાર ભીમસેન યુદ્ધભૂમિમાં કેનું સર્વસ્વ નહીં હરે ? વિદ્યાધરેના વૃદમાં જેની વીરકીર્તિ ગવાય છે, તે અને આગળ Page #636 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (પ૭૯) કણું ટકી શકનાર છે? વળી કાલ સવારનીજ વાત, તેં વિરાટરાજાની ગાયે હરણ કરી, છતાં તારી પાસેથી કેવળ ગાયેજ પાછી વાળી લીધી એમ નથી; પણ પિતાના બાણોથી તમારા શસ્ત્રોને અને વસ્ત્રોને તે અર્જુને આકર્ષણ કર્યા હતાં, તે સમયે તારું બળ કયાં ગયું હતું ? નકુળ અને સહદેવ શાંત છે, તે છતાં શત્રુને અને શત્રુસેનાને નાશ કરવામાં કેવળ યેમતુલ્ય છે. માટે હે દુર્યોધન! તું પાંડવોને વંદન કરી તેમની ભૂમિ પછી તેમને સમર્પણ કરીશ તેજ તારું કલ્યાણ થશે.” પુરોહિતનાં આવાં કઠેર વચને સાંભળી દુર્યોધનને ભારે ક્રોધ ચડી આવ્યું હતું. તે સમયે તેણે કેટલાએક તિરસ્કા૨નાં વચને કહી તે પુરોહિતને ગળે પકડી સભાની બાહેર કાઢી મુક્યા હતા. છે. તે વિદ્વાન અને વક્તા પુરોહિત ત્યાંથી ઉતાવળે કારકામાં આવ્યું હતું. અને તેણે તે બધે વૃત્તાંત પાંડના સાંભળતાં કૃષ્ણને કહી સંભળાવ્યું હતું. તે સાથે દુર્યોધનની જાહોજલાલી અને તેની ઉત્તમ પ્રકારની રાજ્યપદ્ધતી વિષે પણ કેટલું એક વિવેચન કહી બતાવ્યું હતું. પુરોહિતના મુખથી આ બધે વૃત્તાંત સાંભળી કૃષ્ણ પાંડવેની આગળ પિતાના વિચાર જાહેર કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, આ કાર્ય દંડ વિના સિદ્ધ થવાનું નથી. દુર્યોધનની પ્રકૃતિ મારા જાણવામાં છે. વળી મારે કહેવું જોઈએ કે, દુર્યોધનના હૃદયમાં યુદ્ધનો ઉત્સાહ સારે છે. તેણે નિશ્ચય Page #637 -------------------------------------------------------------------------- ________________ (૫૮૦) જૈન મહાભારતઃ કર્યો છે કે, રક્ષેત્રમાં શત્રુઓનું બાહુબળ જોયા શિવાય જે પૃથ્વી આપી દેવી, તે શૂર પુરૂષને શરમ ભરેલુ છે. જેએ બાહુબળીયા હાય, તેઓ ખીજાએ જીતેલી સપત્તિને ઇચ્છતા નથી. સિંહ પાતે શિકાર કરેલા ગજેંદ્રનોજ માહાર કરે છે.” કૃષ્ણના આ વચનાથી ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ ઉશ્કેરાઇ ગયા હતા. પછી શાંત યુધિષ્ઠિર એટલું બાલ્યા હતા કે, ‘અવધ કરવાને મારૂં મન પ્રવૃત્ત થતું નથી. પર`તુ તે કા` દૈવેજ બતાવ્યુ, તે હવે શું કરવું? પછી યુધિષ્ઠિરે યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા આપી હતી. આ વખતે ધૃતરાષ્ટ્રના પ્રખ્યાત સારથિ સંજય વિષ્ટિ કરવા માટે યુધિષ્ઠિરની પાસે આવ્યેા હતેા. તેણે યુધિષ્ઠિરની આગળ ધૃતરાષ્ટ્રનાં વચના કહ્યાં હતાં. તેમાં ધૃતરાષ્ટ્રે જણાવ્યું હતું કે, “ મારા પુત્ર દુર્મતિ દુર્ગંધન મારૂં કહ્યું માનતે નથી. તેની પડતી દશા આવી હાય તેમ લાગે છે. માટે વત્સ યુધિષ્ઠિર, તુ વિવેકપૂર્વક વિચાર કરી ખંધુઓની સાથે વિશ ધના ત્યાગ કરવા પ્રયત્ન કરજે.” ધૃતરાષ્ટ્રના આ સદેશે સજયના મુખથી સાંભળી યુધિષ્ઠિરે તેને કહ્યું હતું. “ આ સજય! વૃદ્ધપિતા ધૃતરાષ્ટ્રને મારા નમસ્કાર કરી નિવેદન કરજે કે, ખાંધવાના વધ ન થાય તેને માટે મારૂ હૃદય પ્રયત્ન કર્યા કરે છે, પણ તમારા દુર્યોધનની એવી પ્રવૃત્તિ છે કે, એ કાં થયા વિના રહેશે નહીં. કદિ હું શાંત થઈ પૃથ્વીના ત્યાગ કરીશ, પણ જેઓનું પરાક્રમ અનિવાય છે એવા મારા ભીમ cr Page #638 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૮૧.) સેન વગેરે બંધુઓની મારી સાથે એકતા રહેનાર નથી માટે તે બંધુઓની સાથે વિચાર કરી જે સર્વને મેગ્ય લાગશે તે કરીશું.” શાંત યુધિષ્ઠિરે સંજયને આ પ્રમાણે કહ્યું, તેવામાં ભીમસેન આવેશથી બોલી ઉઠ—સંજ્ય! દુર્યોધનની સાથે અમે સંધિ કરવાના નથી. કારણ કે, ઘણુ વખત સુધી અમે રાહ જોઈ તે છતાં તેને યુદ્ધ કરવાને ઉત્સાહ પ્રાપ્ત થયેલ છે, તે એ યુદ્ધના ઉત્સાહમાં સેંકડો શત્રુઓના કબંધેનું તાંડવ નૃત્ય દૃષ્ટિએ પડશે તે વખતે હું દુર્યોધનની જંઘાને ભેદી, તેમજ દુઃશાસનની ભુજાનું છેદન કરી યુદ્ધ સાગરને પારગામી થઈશ. તે પછી અર્જુન, સહદેવ અને નકુલે પણ પોતાની યુધેચ્છા પ્રદર્શિત કરી હતી. તે સર્વ સાંભળી સંજય હસ્તિનાપુરમાં આવ્યું હતું. ત્યાં જઈ તેણે દુર્યોધન વગેરેના સાંભળતાં ધૃતરાષ્ટ્રને બધી વાત જણાવી હતી. અને છેવટે કહ્યું હતું કે, “પાંડને પૃથ્વીને સ્વીકાર કર્યા વિના સંધિ ઈષ્ટ નથી. તમે તેમને પૃથ્વી અર્પણ કરી છતાં પણ તે પાંડ સંધિ કરવાની ઈચ્છા કરતા નથી. દ્વપદીના કેશકષર્ણને પ્રતિકાર કરવા સારૂ ઉઘુક્ત એવા તે પાંડે તમારા પ્રાણની સાથે પૃથ્વીને સ્વીકાર કરશે.”સંજયનાં આ વચને સાંભળી દુર્યોધન અતિરેષાતુર થઈ બે -“અરે સંજય! તને આવી વષ્ટિ કરવાનું કામ કોણે સેંગ્યું હતું? તું પાંડની સાથે મળી ગયે લાગે છે. પણ તેને ખબર નથી કે આ મારા ખીરૂપી રાક્ષસના પાંચે પાંડે પ્રથમ પ્રાણાહુતિ થઈ જશે. મારા બાહુરૂપી વજગુહાથી રક્ષણ Page #639 -------------------------------------------------------------------------- ________________ (૫૮૨) જૈન મહાભારત થયેલી પૃથ્વીનું હરણ કરનાર કેણ છે ? આ દુરાત્મા સંજય પાંડવોના પક્ષમાં રહી આપણી નિંદા કરે છે, માટે એને આપણે શત્રુ સમજો.” આ પ્રમાણે સંજયની અવજ્ઞા કરી દુર્યોધન સભામાંથી ઉઠી ગયે હતું અને પછી તેણે કુરૂક્ષેત્રમાં પ્રયાણ કરવાની તૈયારીઓ કરવા આજ્ઞા કરી હતી. બીજે દિવસે દુર્યોધનની વૃત્તિ જોઈ કુલક્ષય થવાની શંકા કરનાર ધૃતરાષ્ટ્ર વિદુરને એકાંતે બેલાવી “કુળનું કલ્યાણ કેવી રીતે થાય? ” એ વાત પુછી હતી. ડાહ્યા વિદુરે વિચાર કરી પિતાના બંધુ ધૃતરાષ્ટ્રને કહ્યું કે, “ભાઈ ધૃતરાષ્ટ્ર તે જ્ઞાનચક્ષુએ ભવિષ્ય જોયું નહીં, તેનું આ પરિ. ણામ છે. આ વૈરરૂપી વૃક્ષનું મૂળ તું જ છે. કારણ કે, તે જન્મતાં જ દુરાત્મા દુર્યોધનને ત્યાગ કર્યો નહીં, તે વખતે મારી વાણી તને અપ્રિય લાગી હતી. જે પુરૂષ પોતાના આંગણમાં વધેલા વિષવૃક્ષનું છેદન કરતા નથી, તેજ પુરૂષ એ વિષવૃક્ષના ગે ભવિષ્યમાં થનારા પિતાના કુળક્ષયની ઉપેક્ષા કરે છે. જેમ વર્ષાઋતુમાં નદીના મેટા તરંગે નદીના તીરને નાશ કરનાર થઈ કલમના સમૂહ સાથે સર્વ નદીને કાદવવાળી કરે છે, તેમ જે પુરૂષ પોતાના પુત્રોને અન્યાય પ્રવૃત્તિમાં પરાયણ કરે છે, તે પિતાના કુળના નાશનું જ કારણ થાય છે. અન્યાયથી ધર્મભ્રષ્ટ થયેલા પુરૂષને કદિ સંપત્તિ મળી તે પણ તે સંપત્તિ નાશવંત જાણવી. વર્ષારાતુમાં મૃત્તિકાઓ વ્યાપ્ત થયેલું પાણી જેમ હંસેએ સેવન કરવા યંગ્ય નથી, તેમ અધમવડે વ્યાસ Page #640 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૮૩) થયેલી સંપત્તિ સાધુપુરૂષને ભેગવવા ગ્ય નથી. અધર્મ પુરૂષની પાસે સંપત્તિ નિરંતર રહેલી હોય, તે પણ હાથમાં રહેલા દિપકની કાંતિના સરખી તે પુરૂષથી દૂરજ રહે છે. ધર્મ અને કર્મ એ બંને જેને ઉત્તમ પ્રકારે ચાલે છે, તે પુરૂષના વંશને વિષે લક્ષમીરૂપ વલ્લી નવપલવિત થઈ સુશેભિત થાય છે. રાજાઓની સંપત્તિ એ ધર્મરૂપ કલ્પવૃક્ષના પલ્લવ છે, શત્રુને ય એ તેને પુછ્યું છે, અને સુખસંપદાની પ્રાપ્તિ એ તેના ફળ છે. જે સમયે ધર્મરૂપી સૂર્ય ઉદય પામવાને થાય છે, તે સમયે વૈરિઓને પરાભૂતિ રૂપી રાત્રિ ક્ષય પામતી જાય છે. જે પુરૂષની પાસે ધમ રૂપી ચેકીદાર નિરંતર જાગ્રત રહે છે, તેને વ્યસનરૂપ ભયંકર ચેર શું કરનાર છે? આવા ધર્મને લુબ્ધ પુરૂષે ઓળખી શકતા નથી. જેમ અદેખાને કેઈની સાથે મૈત્રી થતી નથી, તેમ ભી પુરૂષને ધર્મ પ્રાપ્ત થતું નથી. ધર્મ અને લેભ એ બંને એક સ્થળે વાસ કરી શકતા નથી. લોભ એ ન્યાયરૂપ પર્વતને છેદન કરવામાં વજી રૂપ છે અને કીર્તિરૂપી કમલને સંકેચ કરવામાં ચંદ્ર સમાન છે. એ માટે મોટા પુરૂએ લેભને ત્યાગ કરે, જોઈએ.” આવો વિચાર તારા લેભી પુત્ર દુર્યોધનના હૃદયમાં કદિપણ આવવાને નથી. હવે મૃત્યુને ગ્રાસભૂત થવા તૈયાર થયેલા તારા પુત્ર દુર્યોધનને તેના નિંદઆગ્રહથી નિવારણ કર અને આપણા કુળની રક્ષા કર.” વિદુરનાં આવાં બેધક વચને ધૃતરાષ્ટ્ર સાંભળી રહ્યો હતે. ઘણીવાર વિચાર કર્યા પછી કરી શકતા અને કાર્તિરૂપેએ લાલ Page #641 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮૪ ) જૈન મહાભારત ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું હતુ—“ ભાઈ વિદુર ! નિશ્ર્વ આગ્રહ રૂપી રાગથી પીડાએલા મારા પુત્ર દુર્યોધનને આવી વાણી રૂપ પથ્ય કાણુ કહેશે ? આ તારી વાણી પ્રથમ કાનને અતિકટું લાગે છે. પરંતુ પરિણામે હિતકારી છે. તેં એ દુર્યોધનને હજારવાર આધ કર્યાં છે, તે છતાં એ દુરાગ્રહી પિશાચ કોઇપણ પ્રકારે સમજણુ લેતા નથી. માટે આપણે અને એકવાર દુર્યોધન પાસે જઈએ અને તેને સારી રીતે સમજાવીએ. છેવટનું આપણું કર્તવ્ય આપણે મજાવીએ.” અમારા ધૃતરાષ્ટ્રના આ વિચારને વિદુરે સંમતિ આપી હતી. પછી તે અને દુર્યોધન પાસે ગયા હતા. અને તેમણે આ પ્રમાણે કહ્યું “ વત્સ ! હૃદયમાં જે વાત્સલ્ય છે, તે તને બેધ કરવા માટે બળાત્કારે પ્રેરણા કરે છે. તેને લઈને અમારે કહેવુ પડે છે. ભાઇ ! તુ હવે લાંબા વિચાર કરી અમારા વચનને માન આપજે. તુ જો અમારા વચનના લેાપ કરીશ તે તારી સ ંપત્તિ સ્થિર રહેનારી નથી, એમ સમજજે. પાંડવા તારા ભાઇઓ છે. તારી પૃથ્વી ઉપર તેમના પૂર્ણ હક છે. પાંડવાના બાહુદડના પરાક્રુમને મનમાં લાવી સાંપ્રતકાળે પાંડવાને પૃથ્વી દેવાના જે તારા સત્ય કરાર છે, તે પ્રમાણે વત્ત વાવિચાર કરજે. જો તુ તારા કરારને તેાડવા તત્પર થઈશ તે તને તેમાં માટી હાનિ થશે. પાંડવાનુ ખાડુસામર્થ્ય કેવું છે, તે ગંધરાજ ચિત્રાંગદના અને ગાગ્રહણ નિમિત્તે થયેલા યુદ્ધને વિષે તે પ્રત્યક્ષ અનુ Page #642 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૮૫) ભવેલું છે. દયાળુ અને યુધિષ્ઠિરની આજ્ઞાથી તને બંધનમુક્ત કર્યો હતો, એ વાત તને સાંભરે છે? વળી ધર્મરાજાને ઘણા દિવસથી ધર્મને અનુસરનારી રાજ્યલક્ષમીને સમાગમ થયે નથી, તે હવે ધર્મજ તેને સહાય કરી તે લક્ષ્મીને સમાગમ કરાવશે. અગ્નિ જેમ તૃણને બાળી નાંખે છે, તેમ છે. મેની સહાયવાળે પુરૂષ શત્રુઓના સમુદાયને સંહાર કરે છે. માટે હે વત્સ! દુરાગ્રહ છોડી દઈ આ પૃથ્વી પાંડેને અર્પણ કર. ધર્મ જેનું આયુષ્ય છે એવી કીર્તિને તું ક્ષયદિવસ થઈશ નહિં” પિતાના વડિલેનાં આ વચન દુર્યોધ નને રૂાં નહીં. તેના ઈર્ષ્યાળુ હૃદયમાં ક્રોધ વ્યાપી ગયે. અને તત્કાળ ઉંચે સ્વરે બે હત–“તાત! ક્ષત્રિના ધર્મને તમે કેમ જાણતા નથી? કયે ક્ષત્રિય હસ્તગત થયેલી પૃથ્વી બીજાને અર્પણ કરશે ? જે ક્ષત્રિય ભયથી પૃથ્વી બીજાને અર્પણ કરે, તેના બાહની કીર્તિ મલિન થાય છે. કદાચિત્ શત્રુ તરફથી ભય પ્રાપ્ત થાય છતાં જે નિર્ભય રહે તેજ નિર્ભય કહેવાય અને જે તેવી સ્થિતિમાં રાજ્ય ભગવે, તેજ રાજ્ય ભગવ્યું કહેવાય. તમે શામાટે બીવો છે? મારે પરાક્રમરૂપ અગ્નિ જ્યારે આ બધા જગતને ગ્રાસ કરવા તત્પર છે, ત્યારે એ અગ્નિથી એ પાંડવે દગ્ગજ થયા સમજજે. મારા નિર્ભય મનને ઉત્સાહ આપે. આમ ભયથી વિહેલ એવા વૃદ્ધ પ્રલાપે કરી મને વારંવાર દુઃખ દેશે નહીં.” દુર્યોધનનાં આવાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્યાંથી ઉઠીને ચાલતા થયા હતા. તેઓ કાંઈ પણ બોલ્યા ન હતા. Page #643 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮૬) જૈન મહાભારત તે પછી વિદુરના હદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી હતી. અને તેને લઈને વિદુરને આ અસાર સંસાર ઉપર અભાવ આવી ગયું હતું. તે પ્રસંગ વાંચનારને વિદિત છે. વિરક્ત થયેલા વિદર મુનિ વિશ્વકીર્તિને વંદના કરી આગળ બેઠે તે વખતે તે મહામુનિએ આ સંસારરૂપ મહાતાપને નાશ કરવામાં અમૃત સરખી ધર્મદેશના નીચે પ્રમાણે આપવા માંડી ગુરૂના વચનરૂપી જળે કરી સિંચન કરેલા આ દે. હના મનરૂપ ક્ષેત્રને વિષે પુણ્યરૂપી બીજ અંકુરિત થાય છે. ગુરૂની વાણુરૂપ અમૃત કષાયષ્ટિ રૂપ સપિણને વિષથી વ્યાકુળ થયેલા હૃદયમાં પરમ શાંતિને આપે છે. માટે તેવી ગુરૂવાણું શ્રવણ કરવાને અભ્યાસ રાખે. અને હૃદયથી કષાયને ત્યાગ કરવા પ્રયત્ન કરો. કષાયરૂપ મેઘની વૃષ્ટિએ કરી વિવેકરૂપ કમળોને નાશ થવાથી મનરૂપ વાપિકાને વિષે ધર્મરૂપી હંસ રહી શકતું નથી. કષાયરૂપ મધના સ્વાદથી જેઓનું ચિત્ત વિપરીત થયેલું છે, એવા પુરૂષે પિતાના બંધુએને પણ મારવાની ઈચ્છા કરે છે. કષાયરૂપી નદીનું પૂર ભાગ્યરૂપ વૃક્ષેનું મૂળમાંથી ઉચછેદન કરી પ્રાણીઓને ન્યાયરૂપ દ્વીપમાંથી લઈને વિપત્તિરૂપ સમુદ્રમાં નાખે છે. કષાયરૂપી સ્વતંત્ર ચેર જે માર્ગમાં મળે નહીં તે મનુષ્ય યથેચ્છ રીતે સનાતનપુરીમાં સુખે જઈ શકે છે. જે મનુષ્ય પુયરૂપ અમૃત સરોવરની મધ્ય ભાગે રહે છે, તેજ પુરૂષ કાયરૂપ Page #644 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૮૭) દાવાનળમાંથી મુક્ત થાય છે. અરે ! અજ્ઞાની જીવ આ સ સારરૂપ અરણ્યને વિષે કષાયરૂપ જળથી સિંચન થયેલાં અને પ્રાણને હરણ કરનારાં વિષવૃક્ષેાનું સેવન કરે છે. ” આટલું કહી તે મુનિએ વિદુરની સામે જોઇને કહ્યું. · હૈ વિદુર ! સાંપ્રતકાળે તારા સ` ધીરૂપ કષાયના તેજથી યુક્ત એવા ગ્રીષ્મૠતુના તાપથી તારા આત્મા તપી ગયેલા છે. તેને તું શમરૂપ અમૃતથી શાંત કર, તારૂં મન આ સંસારથી ઉદ્વિગ્ન થયેલું છે, એવું અવધિજ્ઞાનથી જાણી હું દૂરથી આવ્યો છું. હવે જે સંપાદન કરવા યાગ્ય હોય તેને તું સંપાદન કર.' આ જગમાં ભિવતવ્યતા સર્વને સંહાર કરનારી રાક્ષસી છે. તે તારા કુળના ક્ષય કર્યા વિના રહેનારી નથી, ’ મુનિ વિશ્વકીર્ત્તિની આ દેશના સાંભળી વિદુરે ઉભા થઇ અળિ જોડીને કહ્યુ, “ મુનિનાથ, આ સંસારરૂપ સાગરમાં તમે દ્વીપભૂમિ છે. સર્વ જગતના જીવાને કલ્યાણરૂપ જીવનને આપવામાં મેઘરૂપ એવા તમારા દન કરી મારા મને આ સંસારના તીવ્ર સંતાપના ત્યાગ કર્યો છે. હવે કૃપા કરી મને મુક્તિમાર્ગ માં પાથેયરૂપ એવું મહાવ્રત આપવા કૃપા કરો. ” વિદુરની આ પ્રાર્થના અંગીકાર કરી તે મહામુનિએ કહ્યુ.-“ભદ્ર વિદુર ! તું કાષ્ઠના પણ પ્રતિમંધ રાખીશ નહીં. પરિણામે તારી મદિચ્છા પૂર્ણ થશે. ” મુનિના આ વચન સાંભળી વિદુર તેમને પ્રેમભક્તિથી વંદના કરી પુન: હસ્તિ Page #645 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૫૮૮ ) નાપુરમાં આવ્યા. અને ત્યાં જયેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્રની તથા પાંડુરાજાની આજ્ઞા લઈ તેમના રક્ષણને માટે માદ્રોને ભલા મણુ કરી ફરી તે મુનિ પાસે આવ્યા. ત્યાં સર્વ સાઘની નિવૃત્તિ કરી તે મહામુનિની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને વાયુની જેમ પ્રતિબદ્ધ થઇ તે પૃથ્વી ઉપર વિહાર કરવા પ્રવાં હતા. અનેક પ્રકારના વ્રત, તપ અને નિયમ પાળી વિદુરજી યથાર્થ રાજર્ષિ થયા હતા. અહિં દ્વારિકા પતિ કૃષ્ણ કેટલાએક રસાલા સાથે દુર્ગાધનને સમજાવવા હસ્તિનાપુર આવ્યા હતા. તેમણે દુર્યોધનની સમક્ષ ધૃતરાષ્ટ્રને કહ્યુ કે, કારવકુળના ક્ષય ન થાય, તેવા ઇરાદાથી તમારા એક સંબંધી તરીકે હું પાંડવાના દૂત થઈ કહેવા આવ્યે છુ. જો દુર્યોધન મારા વચન ઉપર ધ્યાન આપે તે હું કહું, પછી ધૃતરાષ્ટ્રે કૃષ્ણને કહેવાને જણાવ્યુ એટલે કૃષ્ણ ખેલ્યા. ભાઇ દુર્યોધન! જો તું પાંડવાને પૃથ્વીના થાડા ભાગ પણ આપવાની ઇચ્છા નહીં કરે તેા પાંડવા તારા પ્રાણુ સાથે પૃથ્વી લેવાની ઇચ્છા રાખે છે. તેથી તારે ઘણા વિ ચાર કરવાના છે. વળી કદાચિત્ તું પાંડવાને જીતીને સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરીશ, તથાપિ તેમાં કાંઈ કલ્યાણ નથી. સ્વજન વગરની સંપત્તિ શા કામની છે ? પાંડવામાં ધબળ વધારે છે, તેથી અંતે તેમના વિજય થવાના, એ વાત નિશ્ચે કરી માનજે. દુર્યોધન ! તને વધારે કહેવાનું નથી. ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ——એ ચારને કુશસ્થળ, વૃષસ્થળ, માર્કદી Page #646 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. ( ૧૮૯ ) અને વારૂણાવત—એ ચારગામ આપવાના છે અને એક ગામ શાંતમૂર્ત્તિ યુધિષ્ઠિરને આપવાનુ છે. એટલું આપવાથી એ પાંડવા મારા વચનથી તારી સાથે સ`ધિ કરશે. કારણકે, સજ્જન પુરૂષા કુળક્ષય થતા જોઈ અલ્પલાભથી પણ સંતાષ માને છે. આટલું જો તું નહીં માને તા સર્વ જગતને ડુબાવનાર સમુદ્રની મર્યાદાના જેવા તારી સેનામાં પાંડવરૂપ સમુદ્રના સેતુ કાણુ થનાર છે ? અર્થાત્ કાઈ નથી.” ; કૃષ્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધન કર્યુંની સામે જોઇ પાંડવાને કાંઈપણુ આપવું નહિ...” એવી સૂચના કરી એક્લ્યા—ગાવિંદ! તમે પાંડવાનુ એટલુ બધું બળ માના છે, પરંતુ એટલું ખળ પાંડવામાં હોય, એવું મને લાગતુ નથી. આજ સુધી પાંડવાને મેં જીવતા મુકયા છે, પણ જો હવે પાંડવા પેાતાના મહુમદે કરી એક પણ ગામ લેવાની વાત કરશે તેા તે સિદ્ધ થનાર નથી. જો તે પાતાના બાહુબળનું છેવટ જોવાની ઇચ્છા રાખતા હાય તો તેમણે સત્વર ક્રુરૂક્ષેત્રની યુદ્ધભૂમિમાં આવવું” આ પ્રમાણે કહી દુર્યોધને એક તરફ જઈ કણ ની સાથે મસલત કરી કે, “આ વષ્ટિ કરનાર કૃષ્ણનેજ બાંધી લેવા ” આ મસલત સકિના જાણુ. વામાં આવતાં તેણે તે વાત કૃષ્ણને સૂચવી આપી. પછી જ્યારે દુર્યોધન અને કર્ણે મસલત કરી આવ્યા એટલે કૃષ્ણે ક્રાધાવેશથી કહ્યું. “હામેલા અગ્નિ તેમાં હામ કરનારને શું નથી ખાળતા? ઉપકાર કરનારા પુરૂષ ઉપર કુમતિ પુરૂષ અપ Page #647 -------------------------------------------------------------------------- ________________ (પ૯૦) જેન મહાભારત. કાર કરે છે. દુર્યોધન મારે માટે ગમે તે વિચારે પણ તેનાથી મને શું થવાનું હતું ? સિંહ સ્વસ્થ થઈને બેઠા હોય, તે પણ શીયાળ તેને પરાભવ કરી શકતું નથી. અત્યારે કેવળ દયાને લઈને હું દુર્યોધનને નાશ કરવા ઈચ્છતું નથી. પાંડવોને ભયંકર ધજ તેને નાશકર્તા થાઓ. ભલે દુર્યોધન કુરૂક્ષેત્રમાં જઈ પાંડની ભુજાબળને સ્વાદ ચાખે. હું અહિં ઉતાવળ કરી આવ્યું હતું. પાંડને તે યુદ્ધને પૂર્ણ ઉત્સાહ છે.” આટલું કહી કૃષ્ણ કોધથી તામ્રવર્ણ થઈ ત્યાંથી ચાલી નીકળ્યા. તે સમયે દ્રોણાચાર્ય, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર વગેરે પણ સભામાંથી ઉઠી કૃષ્ણને શાંત્વન કરવાને પછવાડે ગયા અને તેમને હાથ ઝાલી કેટલાએક શબ્દોથી તેમના રેષાતુર હૃદયને શાંત કર્યું હતું. પછી કૃષ્ણ રથમાં બેથી તેમની સાથે પાંડુરાજાને મળવા વિદુરને ઘેર ગયા હતા. રસ્તામાં સાથે આવેલા કર્ણને કૃણે યુધિષ્ઠિરની સાથે સ્નેહ રાખવા ઘણું સમજાવ્યું હતું. તેને કહ્યું હતું કે, તું કુંતીને પુત્ર છે, માટે પાંડે તારા બંધુઓ છે, તેમની સાથે તારે રહેવું જોઈએ. અને તારા બંધુઓને દ્વેષ કરનાર દુર્યોધનની સાથે તારે સહવાસ કરવો ગ્ય નથી. જ્યારે હું અહિં આવવા નીકળે ત્યારે કુંતીએ મને એકાંતે કહ્યું હતું કે, કર્ણને કહેજો કે, તું મારે પુત્ર છે. રાધાદાસીએ તારૂં પુત્રવત્ પાલન કર્યું, તેથી તું રાધેય કહેવાય છે. માટે તું પાંડને સહદર બંધુ થઈ તેની સાથે વિરોધ રાખે છે, તે તને યેગ્ય ન કહેવાય. કુંતીને આ વ * * * Page #648 -------------------------------------------------------------------------- ________________ વદુર વૈરાગ્ય. (પલા ) ચન કૃષ્ણના મુખેથી સાંભળી કણે ઉત્તર આપ્યો કે, “ગેવિંદ ! આપ કહો છો તે સત્ય છે, પણ મેં દુર્યોધનને યાવ જજીવિત મૈત્રી રાખવાનું વચન આપ્યું છે, તેથી દુર્યોધન મને કદિ પ્રાણદાન કરવાની આજ્ઞા કરે તો પણ મારે તે માન્ય ક રવી જોઈએ. આ વખતે જે હું છુટીને પાંડ તરફ આવું તે મારા જીવનને કલંક લાગે અને હું જગતમાં ખરેખર કૃતની કહેવાઉં. હે કૃષ્ણ, તમે મારી માતા કુંતીને મારી વંદના કહીને કહેજો કે, “તમારા ચાર પુત્રનું આયુષ્ય હું હણનાર નથી. માત્ર મારું મન કોઈ કારણને લઈને બાળપણથી જ અર્જુનને જીતવાની ઈચ્છા રાખે છે. અને યુદ્ધમાં તેને મારવાની ઈરછા પણ કરે છે. વળી કહે છે કે, હે માતા! છેવટે તારા પાંચ પુત્રે બાકી રહેવાના છે. જે અજુનનું મૃત્યુ થશે તે હું પાંચમે ગણાઈશ અને મારું મૃત્યુ થશે તે અર્જુન પાંચમે ગણશે.” કણે આપેલે માતાને સંદેશે સાંભળી કૃષ્ણ પ્રસન્ન થયા ને તેને પ્રેમથી આલિંગન કરી માર્ગમાંથી જ પાછવિદાય કર્યો. તે પછી કૃષ્ણ જ્યાં પાંડુરાજા રહેલા છે, એવા વિ દુરના મંદિરમાં આવ્યા હતા. કૃષ્ણને જોઈ પાંડુરાજા ઘણે ખુશી થયે હતે. પછી કૃષ્ણ દુર્યોધનના દુર્વચને પાંડુને કહી સંભળાવ્યાં, એટલે પાંડુરાજાના હૃદયમાં કૈર ઉપર ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યું. તે ક્રોધાવેશથી બે-કણ !. તમે કુંતીપુત્રને મારીવતી આ પ્રમાણે કહેજે-“જો તમારે Page #649 -------------------------------------------------------------------------- ________________ (૫૯૨). જૈન મહાભારત. મારાથી જન્મ થયો હોય તે તમે જરાપણ ભયભીત થશે નહીં. જો કે પિતાના બંધુઓને વિષે પ્રેમ કર્તવ્ય છે; તથાપિ જે તે બંધુએ સર્વસ્વને નાશ કરવાને તત્પર થાય તો તેઓને વિષે પ્રેમ કરવો ન જોઈએ. જે ક્ષત્રિય પિતે જીવતાં છતાં શત્રુઓ ભૂમિનું હરણ કરે, તે ક્ષત્રિય કહેવાતું નથી. જેના કંઠ ઉપરની યાળ તોડી નાંખી છે, એ સિંહ શું સિંહ છે? માટે વત્સ! તમે યુદ્ધ સમયે શાંતિને પરિત્યાગ કરી સુહને મહત્સાહ માની શત્રુઓ હરેલી પૃથ્વીને કીર્તિની સાથે પાછી . પ્રિયકૃષ્ણ! બીજું શું કહું ? તમારા જેવા યુદ્ધનિપુણ વીરની સહાયથી મારા પાંડને કદિપણ પરાભવ થનાર નથી.” પાંડુના આ વચને સાંભળી કૃષ્ણ પ્રસન્ન થયા અને તેમણે અનુમોદન આપી કહ્યું કે, “પાંડુરાજા! તમારા પત્રો તમારા વિયાગથી આતુર છે. માટે મારી સાથે દ્વારકામાં આવે.” પાંડુએ પ્રેમપૂર્વક જણાવ્યું, “હરિ ! તમારી સહાયથી હવે મારા પુત્રને વિજય મેળવી રાજયસંપત્તિને પ્રાપ્ત થયેલા પાંડવેને હું ફરી જોવાની ઈચ્છા રાખું છું” માટે તમે ઉતાવળા દ્વારકામાં જઈ તેમને યુદ્ધના ઉત્સાહમાં પ્રેરે અને તે તમારા સંબંધીઓને ફરી તેમની સામ્રાજ્ય સંપત્તિ આપે.” - પાંડના આ વચન સાંભળી કૃષ્ણ ત્યાંથી રથમાં બેશી વિદાય થયા હતા. તે પવનવેગી અવાળા રથ વડે સત્વર દ્વારકામાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવી તેમણે પાંડવોની આગળ હસ્તિનાપુરને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો હતે. Page #650 -------------------------------------------------------------------------- ________________ વિદુર વૈરાગ્ય. (૫૩) તે ઉપરથી યુધિષ્ઠિરની આજ્ઞાથી પાંડેએ કુરુક્ષેત્રના યુદ્ધની મોટી તૈયારી કરવા માંડી હતી. યુદ્ધને માટે મોટા મોટા ર સજજકરવાને પ્રવીણ સૂત્રકારે, લેહકાર અને બીજા કારિગરોને લાવવામાં આવ્યા હતા. ભારતના મહાયુદ્ધની મોટી તૈયારી કરવામાં આવી હતી. - આ તરફ મહર્ષિ વિદુર ચારિત્ર ધારણ કરી આત્મસાધન કરવાને ભારત ઉપર વિચારતા હતા. પાંડવ અને કૈરવના યુદ્ધની તૈયારીની વાર્તા સાંભળી તે મહાનુભાવના હૃદયમાં ખેદ થયે હતું, તથાપિ કર્મની સત્તાના સ્વરૂપને જાણનારા તે રાજગી તે તરફ ઉદાસીન ભાવ રાખી વર્તતા હતા. તેમના હૃદયમાં સમતારસને દિવ્ય પ્રભાવ વહન થતું હતું. તેથી તેઓ પાંડવ અને કૌરવ બંનેને એક સામાન્ય જતુની દષ્ટિથી સમભાવે વિલોકતા હતા. - પ્રિય વાંચનાર! આ પ્રકરણમાં અનેક વિષયે ચર્ચવામાં આવ્યા છે. તે છતાં તેમાં વિદુરની વૈરાગ્યની પ્રધાનતા રાખ વામાં આવી છે. તે બોધ લેવા ગ્ય છે. આ સંસારનું સ્વરૂપ કેવું આધિ ઉપાધિથી પરિપૂર્ણ છે? એ વિદુરના સુવિચાર ખરેખર મનન કરવા ગ્ય છે. વિદુરે પોતાના સ્નેહ સંબંધને લઈને કૈરોનું હિત કરવા મહાન પ્રયત્ન કર્યો હતે. કારણ કે, યુદ્ધમાં અનેક પ્રાણીઓની હિંસા થવાથી ઘણે અધર્મ થશે આવું તેઓ ધારતા હતા, પણ જ્યારે ૩૮ Page #651 -------------------------------------------------------------------------- ________________ (પ૯૪) જૈન મહાભારત. દુરાગ્રહી દુર્યોધને તે વાત ન માની ત્યારે તેના આસ્તિક હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ હતી. દરેક ગૃહસ્થ વિદુરની એ ભાવના ભાવવા યોગ્ય છે. ગૃહવાસમાં રહેલો ગૃહસ્થ જ્યારે અનેક પ્રકારની સાંસારિક ઉપાધિમાં આવી પડે છે. ત્યારે તેનું હદય સર્વ પ્રકારે વિરક્ત અને ઉદાસી થાય છે. આવે પ્રસંગે પૂર્વના આર્ય જને સંસારમાંથી મુક્ત થવા નિગ્રંથ માર્ગને અનુસરવા ચારિત્ર ગ્રહણ કરતા હતા. આજકાલના અ૯પમતિ કે સંસારથી કંટાળી આત્મઘાત કરવા તૈયાર થાય છે. આ મલિન માર્ગ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. એ માર્ગે પ્રયાણ કરનારે આત્મઘાતી આત્મા નરકની પીડાને પ્રાપ્ત કરે છે. તેમણે આ આર્યવીર વિદુરની પવિત્ર પદ્ધતીને અંગીકા કરવાની છે. બીજે શિક્ષણીય વિષય દુર્યોધનના કદાગ્રહ ઉપરથી લે. વાને છે. પૂજ્ય વડિલેએ અને બીજા સંબંધીઓએ ઘણું વષ્ટિ કરી તેને સમજાવવામાં આવે, તો પણ એ દુરાગ્રહી દુર્મતિ સમજે નહીં. તેના મલિન હૃદયમાં સુવિચાર ઉત્પન્ન થો નહીં. આખરે તેના પાપી વિચારથી મોટા રાજવંશનો કુળક્ષય થશે અને એકજ પિતાના પુત્ર તેના દુરાગ્રહના ભેગ થઈ પડશે. બંધુઓને હાથેજ બંધુઓના રૂધિરની નદીઓથી કુરૂક્ષેત્રની ભૂમિ તૃપ્ત થશે. અને ભારત ઉપર અનેક આત્માએના પ્રાણની આહૂતિઓ થશે. આવું અતિ વિપરીત કાર્ય થવાનું જાણતાં છતાં પણ દુર્યોધન એકને બે થયે નહીં. આ Page #652 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધારંભ. (૫૯૫) ઉપરથી વાંચનારે બેધ લેવાને છે કે, દુર્યોધનના જે દુરાગ્રહ કદિપણ ધારણ કરે ન જોઈએ. સુજ્ઞ મનુષ્ય કોઈ પ્રસંગે આગ્રહ રાખ પણ દુરાગ્રહ ન રાખ. જે આગ્રહ. રાખવું હોય તે દેશોન્નતિ, ધર્મોન્નતિ અને કુલેન્નતિ કરવાને આગ્રહ રાખે, પણ કોઈ જાતની અવનતિ થવાને આગ્રહ રાખે નહીં. પ્રકરણ ૪૧ મું. યુદ્ધારંભ એક રાજમહેલમાં વિધવા સ્ત્રી બેઠી બેઠી ચિંતા કરતી હતી. તેનામાંથી સૈભાગ્ય શોભા દૂર થઈ હતી. પણ તેણીના શરીરની સ્વાભાવિક શભા દૂર થઈ ન હતી. તથાપિ પતિના વિયેગથી અને વિલાસના અભાવથી તે શોભા નિસ્તેજ દેખાતી હતી. તેણીના હૃદયમાં પૂર્વના વૈભવનું અને પૂર્વના વિલાસનું મરણ થયા કરતું હતું, આથી તેણીની મુખ મુદ્રા ચિંતાતુર દેખાતી હતી. આ વખતે એક પ્રૌઢ વયને પરાક્રમી પુરૂષ ત્યાં આવી ચડ્યો. તેના શરીર ઉપર તેજસ્વી રાજવેષ પ્રકાશી રહ્યો હતો. તેના મુખ ઉપર ગર્વનું ઉગ્ર તેજ ઝળકી રહ્યું હતું. આ પુરૂષ આવી તે વિધવાના મુખ સામે ક્ષણવાર જોઈ રહ્યો હતો. તેનું અવલોકન પ્રેમ ભરેલું અને વાત્સલ્યથી પરિપૂર્ણ હતું. વિ Page #653 -------------------------------------------------------------------------- ________________ (પ૯૬). જૈન મહાભારતધવાના મુખ ઉપર ચિંતાની છાયા છવાયેલી જોઈ તે પુરૂષ પણ ચિંતાતુર થઈ ગયે. તે શોકથી મંદ થયેલા સ્વરથી બે –“પુત્રી! તું શા માટે ચિંતા કરે છે? જે કે વૈધવ્યને લઈને તું યાજજીવિત દુ:ખી છે. એ વાત મારા જાણવામાં છે, તથાપિ આજની ચિંતાથી તારી મુખમુદ્રા વિશેષ ઘેરાયલી દેખાય છે. તારી સદાકાળની ચિંતામાં આજે કાંઈક વધારે થયેલો છે. વર્લ્સ! જે કાંઈ પણ લજજાકારી ન હોય તે તારી ચિંતાનું કારણ જાણવાની મારી ઈચ્છા છે.” તેનાં આવાં વચન સાંભળી તે દુ:ખી વિધવા નમ્રતાથી મંદસ્વરે બેલી–પિતાજી! જ્યારથી મારા દુર્ભાગ્યે મને વૈધવ્ય આપ્યું છે, ત્યારથી મારા હૃદયમાં ચિંતાએ સદાને માટે વાસ કરે છે. એવી એક ક્ષણ પણ નથી ગઈ કે જેમાં હું ચિંતાથી મુક્ત થઈ સુખે રહી હોઉં. તેમાં આજે મારી ચિ તામાં વધારે થવાનું એક મોટું કારણ બન્યું છે, તે હું આ પને નિવેદન કરૂં છું. “આજે કેટલાક વેપારીઓ રત્નકં. બલ લઈ આપણા દરબારમાં વેચવા આવ્યા હતા. તે ઉત્તમ વસ્તુ ખરીદવાની ઈચ્છાથી મારી માતાએ તેમને અંતઃપુરમાં બોલાવ્યા. રત્નકંબલની શોભા જોઈ તે માલ ખરીદ કરવાની મારી ઈચ્છા થઈ. મેં તેમને માલ તેના પ્રમાણુનું મૂલ્ય આપી ખરીદવાની માગણી કરી, ત્યારે તે વેપારીઓના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. મેં જ્યારે તેમને ગ્લાનિ થવાનું કારણ પુછયું, એટલે તેઓ બેલ્યા કે, “રાજપુત્રી! Page #654 -------------------------------------------------------------------------- ________________ માલ મારામારી એ કાજધાનીમાં મેળવવાની યુદ્ધારંભ. (૫૭) પૂર્વે આ માલ દ્વારકાના લેકેએ તમે જે મૂલ્ય કહ્યું, તેનાથી આઠગણું મૂલ્ય મા હતો, તથાપિ અમોએ તેમને તે માલ આપે ન હતો. તે કરતાં વધારે મૂલ્ય મેળવવાની આશાથી અમે આ માલ આ રાજધાનીમાં લાવ્યા છીએ. પણ જ્યારે આપ રાજકુમારી ઓછા મૂલ્યથી અમારા આ કીંમતી માલની માગણી કરે છે, તેથી અમને ભારે ખેદ ઉત્પન્ન થાય છે.” પિતાજી! પછી દ્વારકાનું નામ સાંભળી મેં તેમને પુછયું. હે વ્યાપારીઓ! શું આ પ્રતિવાસુદેવની રાજધાનીના કરતાં તે દ્વારકા શ્રેષ્ઠ છે? પછી તેમણે કહ્યું કે, “રાજપુત્રી ! દ્વારકાનગરીની શી વાત? એ મહાનગરી દેવતાઓએ નિર્માણ કરેલી છે, તે નગરીની બધી રચના સુવર્ણમય છે. તેના ઉંચા કેટ ઉપર મેઘ આવી વિશ્રાંતિ કરે છે. રાત્રે તે નગરીની સુવર્ણ મય ચંદ્રશાળાઓ ઉપર આવેલા ચંદ્ર પતવણી થઈ જાય છે. તેની પાસે આવેલા સમુદ્રના તીર ઉપર વિહાર કરતે પવન પિતાની શીતળ હેરેથી યદુકુમારેના શરીરના પરસેવાના બિંદુઓનું પાન કરે છે. જાણે દ્વારકાનગરીના અદ્ભુત રત્નરાશિને ગ્રહણ કરવા ઈચ્છતો હોય તેમ સમુદ્ર તેની આસપાસ વેષ્ટિત થઈ તે નગરીની સેવા કરે છે. એ દ્વારકાનગરીમાં ઇંદ્રના ગર્વને તુચ્છ કરનાર યાદવપતિ મહારાજા સમુદ્રવિજય મટી સમૃદ્ધિવાળું રાજ્ય કરે છે. તેનો લઘુબંધુ વસુદેવ એ તો પરાક્રમી છે કે, દેવાંગનાઓ જેના ગુણોનું યશોગાન સદા કર્યા કરે છે. તે વસુદેવને ચંદ્ર અને સૂર્યના જેવા બે પરાક્રમી પુત્ર છે. તેમાં મોટે પુત્ર બળદેવ આ જગતમાં બળવાન Page #655 -------------------------------------------------------------------------- ________________ મહાભારત. (૫૯૮) જૈન મહાભારત. તરીકે પ્રખ્યાત છે. નાના પુત્રનું નામ કૃષ્ણ છે, તેને બાહવૈભવ શત્રુઓને ઉપભોગ કરવા છે. ગોપાંગનાઓના પરિવારથી પરિવૃત થયેલા એ કૃષ્ણની લીલા યમુનાનદી સારી રીતે જાણે છે. તેનાં પરાક્રમરૂપ ભૈરવ હાથમાં શક્તિ લઈ આ પૃથ્વીને કંપાયમાન કરી નૃત્ય કરે છે. તે મહાવીરે પોતાના પરાક્રમથી મથુરાપતિ કંસને ઘાત કરી પોતાની વીરકીર્તિ દિગંત સુધી પહોંચાડી છે. રાજા સમુદ્રવિજય પિતાના ભ્રાતૃપુત્ર તે કૃષ્ણની સંમતિથી પિતાનું રાજ્ય ચલાવે છે. રાજપુત્રી ! શું તમે દ્વારકાપતિ કૃષ્ણની કીર્તિ નથી સાંભળી? આ જગતમાં કોઈ પણ મનુષ્ય કૃષ્ણના પવિત્ર નામથી અજ્ઞાત નથી.”હે પૂજ્ય પિતા ! આવી રીતે તે વેપારીઓએ મારા શત્રુની પ્રશંસા કરી તે સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું છે, મને મારા પૂર્વ વૈભવનું સ્મરણ થઈ આવ્યું છે. મારા સિભાગ્યને લુંટનારા અને મારી સર્વ સંપત્તિરૂપ લતાને દહન કરવામાં દાવાનળ રૂપ થયેલા એ કૃષ્ણનું નામ સાંભળતાં મારું હૃદય કંપાયમાન થયું છે. મારા મેરેમમાં શ્રેષના અંકુરો ફરી રહ્યા છે. અને હું પૂર્ણ કોધાવેશમાં આવી ગઈ છું. પણ શું કરું? હું અબળા થઈ, મારી પાસે શું સાધન છે કે, જેથી હું મારા સ્વર્ગવાસી પતિનું વૈર લઉં? આથી આ વખતે હું અતિ ચિંતાતુર થઈ રહી છું અને મૂઢ બની ગઈ છું. તમારા જેવા પ્રતિવાસુદેવ પિતાની પુત્રી થઈ આ પ્રમાણે દુઃખી થાઉં, એ તમને પણ લજજાકારી છે.” પિતાની વિધવા પુત્રીનાં આ વચન સાંભળી તે પ્રઢ પુરૂષ Page #656 -------------------------------------------------------------------------- ________________ યુદ્વાર ભ. ( ૫૯૯ ) એકદમ ઉશ્કેરાઈ ગયા. તેના નેત્રામાં લાલાશ આવી ગઇ. અને તેનું વીર હૃદય ક્રોધાક્રાંત બની ગયું. તે ક્રોધના પૂર્ણ આવેશથી આહ્યા—“પુત્રી! નિશ્ચિંત થા. હું તારા વૈરીના વિનાશ કરી શાંત થઇશ અને વૈરીની સ્ત્રીને તારી જેમ શાકાતુર કરાવી તેણીના નેત્રામાંથી અશ્રુધારા વર્ષાવીશ. ” પિતાનાં આ વચના તે વિધવાના શેાકાનળને બુઝાવવા જરા ઉપયુક્ત થયાં. તેની ચિ’તારૂપી તીવ્ર જ્વાલા જરા મદ પડી ગઈ. 29 વાંચનાર ! તમારા હૃદયમાં આ પ્રસંગે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે. તમારી જિજ્ઞાસા તમ કરવાને એ પ્રસંગનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. જે વિધવા સ્ત્રી છે તે રાજગૃહનગરીના રાજા જરાસંધની પુત્રી જીવયશા છે. તે મથુરાના રાજા કંસની સ્ત્રી થાય છે. કૃષ્ણે કંસને માર્યા પછી તે વિધવા થઈ પિતાને ઘેર રહી છે. જીવયશા દુઃશીલા અને વૈરધારિણી નિતા છે. દ્વારકાના વેપારીઓએ પેાતાના માલ વેચવાને પ્રસ ંગે દ્વારકાની પ્રજાની સમૃદ્ધિ અને કૃષ્ણની જાહેાજલાલી વણવી, તે સાંભળી તે ચિ ંતા અને શાકથી વ્યાપ્ત થઇ ગઇ હતી. કારણકે, પેાતાના પતિને મારનાર કૃષ્ણની ઉન્નતિ તેનાથી સહન થઇ કી નહીં. જે પ્રાઢ પુરૂષ તેણીની પાસે આવ્યેા હતેા, તે રાજગૃહનગરીના મહારાજા જરાસંઘ છે. જરાસંઘ પ્રતિવાસુદેવ હાવાથી તે કૃષ્ણવાસુદેવના દ્વેષી છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવને સ્વાભાવિક વૈર હાય છે. તેમાં પણ પાતાના જમાઈ કંસને મારનાર કૃષ્ણ ઉપર તેને વિશેષ વેર ઉત્પન્ન થવાનું તે સખળ કારણ છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ (૬૨૦) જૈન મહાભારત. પોતાની વિધવા પુત્રી જીવયશાનાં વચન સાંભળી જ રાસંઘના મનમાં પ્રથમથી ધમધમી રહેલો ક્રોધાનળ એકદમ પ્રજ્વલિત થઈ ગયે. આજસુધી જરાસંઘ એમ જાણતું હતું કે, યાદ પૂર્વના ઉપદ્રવમાં બળીને ભસ્મ થઈ ગયા છે; તેની સાથે કૃષ્ણ અને રામ પણ દગ્ધ થયેલા છે; તેથી તે સાત થઈને બેઠા હતા. કૃણે જરાસંઘ ન જાણે તેમ ગુપ્ત રીતે જઈ દ્વારકામાં રાજધાની જમાવી છે, એ વાતથી જરાસંઘ તદ્દન અજ્ઞાત હતું. તેની વિધવા પુત્રી જીવયશા પણ તે વાત જાણતી ન હતી. જ્યારે દ્વારકાના વેપારીઓ અચાનક આવી ચડ્યા અને તેમણે કૃષ્ણની સમૃદ્ધિનું વર્ણન કર્યું, તેથી જ રાસંઘ અને તેની વિધવા પુત્રી જીવયશાએ કૃષ્ણ વિદ્યમાન છે, એવી વાત જાણી હતી. અને તે જાણવાથી તેઓ ક્રોધના આવેશમાં આવી ગયાં હતાં. પિતાની પુત્રી જીવ શાને ધીરજ આપી રાજગૃહપતિ જરાસંઘ તરત સભાસ્થાનમાં આવ્યો હતે. પછી તેણે પિતાના મંત્રિઓની સલાહ લઈ એક સશોક નામના પોતાના દૂતને બેલા હતા. સશોક દૂત રાજનીતિને જાણનારે, રાજપદ્ધતીમાં પ્રવીણ બને અને ઉત્તમ પ્રકારને વક્તા હતા. રાજસભામાં કેવી રીતે જવું જોઈએ, કેમ બેલવું જોઈએ અને કેમ વર્તવું જોઈએએ સર્વ બાબતમાં સશોક ઘણે હુશીયાર હતે. જરાસંઘે સશકને બોલાવી તેને સર્વ હકીક્ત જણાવી કૃષ્ણની પાસે દ્વારકામાં મોકલ્યા. ચતુરમતિ સશેક Page #658 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધારંભ. ( ૬૦૧) નિત્ય પ્રયાણ કરતે અનુક્રમે દ્વારકાનગરીમાં આવી પહોંચે. સુવર્ણમય મહેલથી દેખાતી અને ગગનચુંબી કિલ્લાથી પરિ વેષ્ટિત દ્વારકાનગરી તેના જેવામાં આવી. તેની આસપાસ રહેલા રત્નાકરના તરંગે ઘુઘવાટ શબ્દ કરી રહ્યા હતા. જે સાંભળી સક અશક થઈ ગયા હતા. દૂત નગરીની રચના નિરખતે નિરખતે રાજા સમુદ્રવિજયના દરબારમાં આવ્યું અને તેણે તરત રાજાની મુલાકાત લીધી. કૃણ, બળભદ્ર, વસુદેવ વગેરે યાદથી પરિવૃત થઈ બેઠેલા રાજા સમુદ્રવિજયને પ્રણામ કરી સશોક ઉંચે સ્વરે બે –“ દ્વારકાપતિ ! જેણે પિતાના માહાસ્યથી મેરૂ પર્વતને પણ તિરસ્કાર કરેલ છે અને ઇંદ્રના જેવી જેની કીર્તિ છે એવા રાજગૃહનગરીના મહારાજા જરાસંઘે આપને કહેવાને માટે મને મેક છે. તેણે કહેવરાવ્યું છે કે, ગાયનું દૂધ પી અતિ પુષ્ટ થયેલા જે રામ અને કૃષ્ણ નામે બે ઉન્મત્ત છેકરાઓ તમારા રાજ્યમાં છે, તેમણે મારા ' જમાઈ કંસને મારે છે. જ્યારે એ બનાવ બન્ય, ત્યારે મારી વિધવા થયેલી પુત્રી જીવયશાએ અતિરૂદન કરવા માંડયું હતું. તે સાંભળી હું મટી સેના લઈ તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થતા હતા; પણ મારા કાળ નામના પુત્રે મને અટકાબે અને પિતે તમારી પાછળ ચડી આવ્યું હતું, તે વખત તે તમારા ઉન્મત્ત છોકરાઓ નાશી એક પર્વતમાં ભરાઈ ગયા. મારે પુત્ર પછવાડે દેડ્યો. તેવામાં એક સેનાને Page #659 -------------------------------------------------------------------------- ________________ (૬૨ ) જૈન મહાભારત. કે, '' માટા પડાવ તેના જોવામાં આવ્યેા. જ્યાં તેની પાસે જાય, ત્યાં સેનાને બદલે ચિતા સળગતી જોવામાં આવી. મારે કાલપુત્ર તેની આગળ ગયા ત્યાં એક વૃદ્ધ સ્ત્રી યાદવેાના નામ લઈ રૂદન કરતી તેને સામી મળી. મારા પુત્ર તેણીને રાવાનુ કારણ પુછ્યું, ત્યારે તે ડેાશીએ કહ્યું કાળ નામના ઇ જરાસંઘના પુત્રના ભયથી રાજા સમુદ્રવિજય, વસુદેવ, ખળરામ, કૃષ્ણ અને બીજા યાદવાએ આ જુદીજુદી ચિતાગ્નિમાં પ્રવેશ કર્યાં છે. હું કૃષ્ણની મ્હેન છું અને મારા વિચાર પણ ચિતાગ્નિમાં પ્રવેશ કરવાના છે. ” તે વૃદ્ધાનાં આવાં વચન સાંભળી અલ્પ બુદ્ધિવાળા મારા પુત્ર વિચાર કર્યો કે, “મારા પિતા જરાસંઘની આગળ મે એવી પ્રતિજ્ઞા કરી છે કે, યાદવા ગમે ત્યાં ગયા હશે, તેપણ તેઓને હુ તમારી પાસે લાવ્યા વિના રહીશ નહિ. માટે તેઓને અગ્નિમાંથી પણ મારે પકડવા જોઇએ. ” આવું વિચારી એ મૂર્ખ પુત્ર તેના સૈનિકાએ વાયે તાપણ તે કૃષ્ણની ચિતાગ્નિમાં પ્રવેશ કરી દગ્ધ થઈ ગયા. પછી મારા શોકાતુર નિકાએ પાછા ફરી મને તે વૃત્તાંત જણાવ્યેા. પુત્રના મૃત્યુથી મને ઘણા શાક થયા હતા, પણ મારા સર્વ યાદવશત્રુઓ અગ્નિમાં ભસ્મ થયા, એ વાત જાણી મેં મારા મનને શાંતિ વાળી હતી. અને મારી વિધવા પુત્રી જીવયશા પણ પેાતાનુ વેર વળ્યુ., એમ જાણી પેાતાના સ્વર્ગવાસી પતિને જલાંજિલ આપી સુખી થઈહતી. પણ પાછા દ્વારકાના વેપારીઓને મુખે કૃષ્ણની જાહેા Page #660 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધાર ભ ( ૧૦૩ ) જલાલી સાંભળી મને અને મારી પુત્રીને ભારે શાક તથા ક્રોધ થયા છે. તમે હજુ છવા છે, એ વાત જાણી મારા ક્રોધાગ્નિ પુન: પ્રજવલિત થયા છે, તે તમારી આહૂતિ આપ્યા વિના શાંત થશે નહી. જે વૃદ્ધસ્રીએ મારા કાળ પુત્રને સાવી અગ્નિમાં માન્યા છે, તે કાઇ યાદવાની દેવી હાવી જોઇએ. યાદવાના કપટથી એ કામ અનેલુ છે. તેનુ ફળ સ યાદવાને મળ્યા વિના રહેશે નહી'. પર ંતુ મારી પુત્રીને વિધવા કરનાર એવા મળરામ અને કૃષ્ણને જો તમે મને અણુ કરશે તે તમારા યાદવકુળનુ થોડે ઘણે અંશે પણ કલ્યાણ થશે. ” આ સ ંદેશા કહેવા સારૂ સ્વામી જરાસ ંઘે મને માકહ્યા છે. માટે રાજન્! પોતાના કુળનું કલ્યાણ થવા સારૂ તમે એ ગોપના પુત્રાને જરાસંઘને સોંપી દો. જે કાર્ય કરવાથી ઘણા લાભ થતા હાય, તેવું કામ સુજ્ઞ પુરૂષે કરવુ જોઇએ. મહારાજ જરાસંઘ સમર્થ છે તેની આજ્ઞા તમારે મસ્તક પર ધારણ કરવા યાગ્ય છે. જો તમે એની માજ્ઞાને માન્ય નહીં કરો તા તમારે ઘણુ જ શૈાચવુ’ પડશે. ” દૂતનાં આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું. “ દૂત ! તારા પ્રભુની આ વાણી યુક્તિથી સુંદર છે. પેાતાના મિત્રવગી રાજાઓના આશ્રયમાં જઇ રહેનારા અપરાધીઓને મિત્રવર્ગી રાજા પાસેથી માગવા એ ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓને ચગ્ય નથી, પરંતુ તારા સ્વામી જરાસંઘ જો મિત્રતાથી તેઓને મારી પાસેથી માગતા હાય તા રામ Page #661 -------------------------------------------------------------------------- ________________ (૬૦૪) જૈન મહાભારત. કૃષ્ણને સેંપી દેવામાં કાંઈ પણ હરકત નથી. કારણ કે, જે મારી પાસે છે તે સર્વ મારા મિત્રનું જ છે, એમ હું સમજું છું; પણ તારો સ્વામી સજજનતાને ત્યાગ કરી બળાત્કારે રામકૃષ્ણને માગે છે એ તે અત્યંત અગ્ય છે. વળી બાળહત્યા કરનાર અને ઉદ્ધત એવા કંસને રામકૃષ્ણ વધ કર્યો તેનું તારા સ્વામીને શામાટે છેટું લાગે છે? કારણકે, રાજાઓએ પાપી પુરૂષને અવશ્ય શાસન કરવું જોઈએ. રામકૃષ્ણને ગેપના છોકરા કહી અપમાન કરનાર અને ભુજાના બળથી દુર્મદ થયેલે જરાસંઘ રામકૃષ્ણને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ એ ગેપબાળકનું સામર્થ્ય તે જાણતા નથી. જ્યાં સુધી વૃક્ષ બળીને ભસ્મ થયું નથી, ત્યાં સુધી તે વૃક્ષ અગ્નિને પ્રતાપ શી રીતે જાણે. જેમ દુષ્ટ ઉંદર વગેરેને નાશ કરનારા સર્ષની નિંદા કરી તેના પરાભવની ઈચ્છા કરનારે દેડકો પોતાના જીવની હાનિ કરે છે, તેમ તારે સ્વામી જરાસંઘ મરણ પામેલા કંસને પિતાના આયુષ્યની જળાંજલિ આપવાની ઈચ્છા કરે છે. જમાઈ કંસ અને પુત્ર કાળ એ બંને યમરાજના અતિથિ થવા જે માગે થઈને ગયેલા છે. તે જ માગે થઈને જવાની તારે પ્રભુ ઈચ્છા રાખે છે. ” રાજા સમુદ્રવિજયનાં આવાં વચન સાંભળી તે ચતુર દૂત સશેક જરા ઉંચે સ્વરેથી બે –“રાજન ! આજસુધી જરાસંઘની આજ્ઞા તમે પોતાના મસ્તકને વિષે પુષ્પવત ધારણ કરી છે. આજે મૃત્યુકાળ પાસે આવતાં જેમ કિડી Page #662 -------------------------------------------------------------------------- ________________ યુહાર. (૬૦૫) પાંખને ધારણ કરે તેમ તમને આ અહંકાર રૂપ નવીન અંકુર ક્યાંથી પ્રાપ્ત થયે? જો તમે આ ગોપબાળકના સામઐથી ગર્વ કરતા હો તે તેમ કરશે નહિં. કારણ ઘુવડ પક્ષી, અંધકારને આશ્રય કરી સૂર્યોદય થાય ત્યાંસુધી જ સુખ પામે છે. યાદવપતિ ! વિચાર કરે. મારા સ્વામીના કાળપુત્રથી ભય પામી તમે જ્યારે મથુરા પતિને છોડી નાશી ગયા હતા, તે વખતે એ બંને પપુત્રએ તમારી રક્ષા કરી હતી? મહા સમર્થ જરાસંઘની આગળ તમે અને રામકૃષ્ણ શી ગણત્રીમાં છે ? જરાસંઘ રૂપી દાવાગ્નિ યુદ્ધભૂમિરૂપ અને રયને વિષે તમે દશાહ રૂપી મેટા વૃક્ષને બાળી નાખશે, પરંતુ રામકૃષ્ણ રૂપ કાંટાવાળા વૃક્ષને બાળવા માટે તે તે અત્યંત પ્રદીપ્તજ થશે. હે રાજા ! વળી બીજી પણ એક વાત વિચારવા જેવી છે. સાંપ્રતકાળે કરવપતિ દુર્યોધન પિતાના શત્રુઓને નાશ કરવાની ઈચ્છાથી અગીયાર અલૈહિણી સૈન્ય સાથે જરાસં. ઘને આવી મળે છે, એથી હમણાં તે એ જરાસંઘ ઈદ્રથી પણ જીતી શકાય તેમ નથી. સમુદ્ર સર્વકાળ દુસ્તરજ છે, તે. જે ગ્રીષ્મ ઋતુના વેગથી તોફાની થયે હોય તે પછી તેની શી વાત કરવી? તેમાં વળી મારા સ્વામી જરાસંઘને દુર્યોધન મિત્ર છે. તેના શત્રુ પાંડવોને તમે પક્ષ કર્યો છે, એ તમે બીજે અપરાધ કર્યો છે. જયાં સુધી એ જરાસંઘ તમારા એ બીજા અપરાધને મનમાં નથી લાવતે, ત્યાં સુધી એ બંને ગે Page #663 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) જૈન મહાભારત. પપુત્રાને અર્પણ કરી તમે તેની પ્રસન્નતા સ’પાદન કરો. હજી પણ તમે જાગ્રત થાએ અને તમારા હિતના વિચાર કરો. તમારા મોટા યાદવકુળનો ક્ષય કરાવશે નહી. એ બંને કરાને વરાથી સોંપી દ્યો. કૃતનાં આવાં ઉદ્ધૃત વચન સાંભળી કૃષ્ણની મુખમુદ્રા ક્રોધથી રક્ત થઈ ગઈ. તે આવેશથી એ—“ અરે ! તું વધારે વાચાળ દેખાય છે. તારા સ્વામીના સદેશા ઉપરાંત લવાની સારો હિંમત લાગે છે? તારા પ્રભુ મને ગેપ કહે છે, તે ખરેખર છે. હું યથાર્થ ગોપજ છે. ‘ખલ પુરૂષ પાસેથી ‘ નો ’ એટલે પૃથ્વીને હરી ‘ પ્’ એટલે પાલન કરે, તે + ગોળ ’ કહેવાય છે. હું પણ તારા પ્રભુના તેવાજ ગેાપ છું. મારી આગળ અધ ભરતપતિ જરાસંઘ શા હિસાબમાં છે. દાવાનળની આગળ ઘાસની ગંજી શી ગણત્રીમાં હાય? જયપ્રાપ્તિનું કારણુ કેવળ ખળજ છે, કાંઇ ઘણું સૈન્ય નથી. એકજ વટાળીએ રૂના મોટા રાશિને ઉડાડી શકે છે. માળહત્યા કરનારા કંસને જરાસ ઘે પક્ષપાત કર્યો, તેથી શું થવાનુ છે? સ્ક્રુષ્ટ કંસના પક્ષપાતી જરાસંઘે મારે પણ શાસન કરવાને ચેાગ્ય થયા. અન્યાય કરનારા કારવાને આશ્રય આપનારે તારા સ્વામી પણ અન્યાયીજ છે. હું અન્યાયને સહન કરી શકતા નથી. અમે તે અન્યાયી કરવાને મારવા માટે યુદ્ધની તૈયારી કરીએ છીએ. જો તારા પ્રભુને તેમાં સામેલ થવુ હોય તા તે સામે આવે અને તેના મનના હેતુ પૂર્ણ કરે. જેમ ܕ Page #664 -------------------------------------------------------------------------- ________________ યુદ્દાર ભ. (૧૦૭) કાષ્ટના સમુદાય અગ્નિના ઉત્સાહને માટેજ થાય છે, તેમ જીત્રુઓના સમુદાય શૂર પુરૂષને હુ ને માટેજ થાય છે, હું દૂત ! ચાદ રાખજે કે, જ્યારે યુદ્ધભૂમિરૂપ આકાશમાં હું ભયંકર વાયુરૂપ પ્રવીશ, ત્યારે તારા પ્રભુ મેઘની જેમ વિધ્વંસ પામી જશે, તારા સ્વામીને કહું જે કે, તે પેાતાના સસૈન્ય સહિત યુદ્ધભૂમિમાં સત્કર આવે, એટલે ઘણા દિવસથી ઉપવાસી એવા મારા ખઽને પારણું થાય. "" કૃષ્ણે આ પ્રમાણે કહી તે દૂતને વિદાય કર્યા. પછી પેાતે આ વૃત્તાંત પાંડવાને જણાવ્યા, એટલે વીર પાંડવા જરાસ - ઘને જીતવાનુ કામ પણ પાતેજ કરવા માટે ઇચ્છા કરતાં અતિ હર્ષ પામ્યા હતા. પવિત્ર કુંતીમાતાના હાથનું મંગલ તિલક કરી પાંડવાએ શુભ લગ્ને યુદ્ધનું પ્રસ્થાનું કર્યું હતું. વિરાટ અને દ્રુપદ વગેરે કેટલાએક રાજાએ પોતપાતાની સેના લઇ પેાતાના સંબંધી પાંડવાને સહાય કરવા રાજ્યદ્વારને વિષે આવી હાજર થયા હતા. દેવકીના હાથનું મંગળ તિલક કરી કૃષ્ણે પેાતાના અનેક સીત્ર રાજાઓની સાથે દ્વારકામાંથી બાહર નીકળી પ્રસ્થાન કર્યું હતું. તેની પાછળ સમુદ્રવિજય રાજા, વસુદેવ, અળરામ વગેરે યાદવેના પરિવાર સાથે પ્રયાણ કરી માહેર નીકળ્યા હતા. તે સમયે મયૂરપિચ્છનું છત્ર ધારણ કરી પેાતાના દેહના સાંઢ થી સને માહિત કરતા અને યાદવકુમાશના પિરવારથી પવૃિત થયેલા શ્રીનેમિકુમાર Page #665 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જૈન મહાભારત રથમાં બેશી યુદ્ધ કરવા બાહર નીકળ્યા હતા. તે કાળે દુંદુભિના શબ્દ થતા હતા. શીતળ અને જરહિત પવન વાતો હતે. મદથી ઉન્મત્ત બનેલા ગજે ગર્જના કરતા હતા. ચંચળ સુરંગે હણહણાટ કરી પિતાને યુધ્ધત્સાહ દર્શાવતા હતા. પવિત્ર મિત્રના અંતઃકરણની જેમ ધર્મરાજની અને કૃણની સેના એકત્ર થઈ ગઈ. ગંગારૂપ યાદવ સેના અને યમુનારૂપ પાંડવસેના એકત્ર થઈ યુદ્ધરૂપી સાગરમાં મળવાને નીકળી હતી. તે સમયે ઉડેલી સુવર્ણભૂમિની રજે આકાશને સુવર્ણમય બનાવી દીધું હતું. હસ્તીઓના સમુદાયના મદતરંગોથી પંકિત થયેલી રસ્તાની સુવર્ણભૂમિ જંબુસે સિંચન કરેલા મેરૂ પર્વતની જેમ શોભતી હતી. ઊટે, પાડાએ અને ખચ્ચરે યુવતી સામગ્રી લઈ શ્રેણુબંધ નીકળતા હતા. રાજસ્ત્રીઓ શરીર ઉપર બુરખા પહેરી મીયાનામાં બેશી ચાલતી હતી. વારાંગનાઓ અશ્વ ઉપર આરૂઢ થઈ યુદ્ધના પરિ વારને શૃંગારિત કરતી હતી. જયલક્ષમીના આકર્ષણ માટે જાણે હાથની આંગળીઓ હલાવતી હોય તેવી દવાઓ ફરકતી હતી. તેજસ્વી હથી આરે ઉપર પડતા સૂર્યનાં કિરણે દશે દિશાઓને ચળકાવતા હતા. અને વીર યોદ્ધાઓના સિં. હનાદથી બધું વિશ્વ ગાજી રહ્યું હતું. - સર્વ સેનાએ બહેર આવી ઉચા તંબમાં પડાવ કર્યો, તેથી જાને બીજું નગર વસેલું હોય, તે દેખાવ થઈ રહ્યો હતે. આ સમયે એક વિશાળ તંબુમાં બેઠેલા યુધિષ્ઠિરની Page #666 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધાર બ. ' 66 પાસે આવી એક દ્વારપાળે વિન ંતિ કરી કે, “મહારાજા! મદ્રાસના રાજા શૈલ્ય આપણા તંબુના દ્વાર આગળ આવી ઉભા છે અને તે આપને મળવાની ઉત્કંઠા રાખે છે.” દ્વારપા ળનાં આ વચન સાંભળી યુધિષ્ઠિરે તેને પ્રવેશ કરાવાની આજ્ઞા કરી એટલે દ્વારપાળ શૈત્યરાજાને લઈ અંદર આવ્યા. મહા, રાજા યુધિષ્ઠિર પાતાના ખ ંધુઓ સાથે મદ્રપતિ શૈત્યને લેવા એ ચાર ડગલા સામે આવ્યેા. રાજા શૈલ્ય પાંડુપત્ની માદ્રીને સહેાદર ભાઇ હતા. તેથી તે નકુળ અને સહદેવના સગા મામા થતા હતા. યુધિષ્ઠિરે પેાતાના માતુલને યાગ્ય આસન ઉપર બેસાર્યાં અને તેને કુટુ ખની કુશળવાર્તા પુછી. પછી શૈલ્ય વિનયથી એલ્યા. સર્વ જગતના કલ્યાણ કરનાસ તમારા જેવા જેના ભાણેજ છે તેનું સદા કલ્યાણજ છે. જગને કલ્યાણ કરનારી કુંતી અને માદ્રી મારી મ્હેના છે, તેથી હું મારા આત્માને ધન્ય માનુ છુ. ધ રાજા! આ વખતે હું તમને જે કાંઈ કહેવા આવ્યે છું તે મને લજ્જા કરે નેવું છે. તથાપિ તમે ન્યાયી હોવાથી તે સાંભળવાને યોગ્ય છે. “ પૂર્વ તમે યુદ્ધને વિષે આમત્રણ કરવા સારૂ દૂત માકળ્યા હતા. પરંતુ તે કૃતના આવ્યા પહેલાં દુર્યોધને પેાતાની સહાયતા કરવાને કેટલાએક ભક્તિવાળા વચનાથી મને કહેવરાવ્યું હતું, તે ઉપરથી મેં તેને કહેવરાવ્યું છે કે હું તને સહાય કરવા આવીશ. ’ હું વચનથી તેની સાથે બંધાઈ ગયા પછી તમારા દૂત આવ્યા, એટલે મને ઘણેા વિચાર થઈ સં ૩૨ ( $$ ) Page #667 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જેન મહાભારત. પડ્યો. કારણકે, તમે મારા ભાણેજ છે. હવે મારે મારું વચન અન્યથા કરવું એ મને યોગ્ય લાગતું નથી. જે પુરૂષની વાણું ઉચ્ચાર થયા પ્રમાણે નિર્વાહ કરતી નથી તે પુરૂષ સર્વ રીતે નિંદનીય છે. હે રાજન ! આ પ્રમાણે મારું સત્ય વૃતાંત તમને કહેવા માટે જ હું અહિં આવ્યો છું.” - ન્યાયી ધર્મરાજા ઉત્સાહથી બેલ્યા–“મામા ! તમારું કહેવું યથાર્થ છે. મારી જેમ દુર્યોધન પણ તમારે ભાણે જજ છે. માટે તેમાં કોઈપણ લજજા પામશે નહિ. સત્વર તમારી સેના લઈ દુર્યોધનની પાસે જાઓ. દુર્યોધન તમારી સહાયથી ભલે ઉત્કર્ષ પામે.” ધર્મરાજનાં આવાં વચનો સાંભળી શલ્ય ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા, ત્યાં તેની પાછળ નકુલ અને સહદેવ ચાલ્યા અને થોડે દૂર જઈ તેઓ શૈલ્ય પ્રત્યે બોલ્યા–“મામા ! તમે જે વાત કહી, તે સર્વરીતે અગ્ય છે. કેઈ પ્રસંગે જ્ઞાતા પુરૂની બુદ્ધિ પણ મેહ પામી જાય છે. આ તમારી પ્રતિજ્ઞા ભારે પડતી છે. એ પ્રતિજ્ઞાના ભારથી અમારી માદ્રી માતા લજજાને ભારે કરી એવા નમ્ર થઈ જશે કે, લેકમાં પોતાનું મસ્તક કેવી રીતે ઉંચુ કરશે? અને ભીમસેને કૈરાને મારતા છતાં તમે તેને આશ્રય કરનારા થયા છે, એવા તમારા દુર્યશથી મલીન થયેલા અમારા મુ. ખને અમે યુધિષ્ઠિરને કેવી રીતે દેખાડી શકીશું ? મામા ! તમે વિચાર કરે. આ તમારા ભાણેજને પક્ષ છોડી તમે વિપક્ષમાં સામેલ થાઓ છે, એ તમારી કીર્તિને મલિન કર Page #668 -------------------------------------------------------------------------- ________________ યુદ્દારંભ. (૧૧) નારું છે.”નકુળ અને સહદેવનાં આવાં વચન સાંભળી શિલ્ય વિચાર કરી બોલ્ય–“હે વત્સ નકુળ અને સહદેવ! તમે કહો છે તે યોગ્ય છે, પણ હું મારા વચનને નિર્વાહ કર્યા વગર હીશ નહિ, તે છતાં તમારી જે ઈચ્છા હોય તે મારી આ ગળ જણ. શૈલ્યની આ વાણું શ્રવણ કરી નકુળ અને સહદેવ બેલ્યા–“મામા ! જે અમારી ઈચ્છા તમારે પૂર્ણ કરવી હોય તે કર્ણને યુદ્ધ કરવાને ઉત્સાહ તમે ભંગ કરજો.” શૈત્યે પોતાના ભાણેજની આ વાણી માન્ય કરી અને પોતે ત્યાંથી ચાલતા થયા. બીજે દિવસે પાંડવોની સેના પ્રયાણ કરી કુરૂક્ષેત્રમાં આવી પુગી હતી. સરસ્વતી નદીની પાસે યુધિષ્ઠિર અને કૃષ્ણ પડાવ નાખ્યા હતા. કૃષ્ણના મોટા તંબૂ ઉપર ગરૂડના ચિન્હવાળ ધવજદંડ ચડાવવામાં આવ્યું. ચપળ ઘોડાઓ અને વિચિત્ર ઝૂલે તથા અંબાડીવાળા હાથીઓ પર્વતો હોય તેવા દેખાવા લાગ્યા. રણવીર મહાન યોદ્ધાઓ પિતાના શસ્ત્રને તીક્ષણ કરવાની તૈયારી કરવા લાગ્યા. અધોને હણહણાટથી, ગજેન્દ્રોની ગજેનાથી અને શૂરવીરોના શેર-બકોરથી સરસ્વતીને તટ ગાજી રહ્યો હતો. કૃષ્ણ અને પાંડવોની સેનાના સેનિકે વિવિધ પ્રકારને રાત્સાહ દર્શાવતા હતા. આણી તરફ ગર્વને ધારણ કરનારે જરાસંઘ મટી સેના લઈ કરને પક્ષ કરવાને અને જમાઈ કંસનું વૈર લેવાને કુરુક્ષેત્રમાં ચડી આવ્યા હતા. અશ્વો, ગજેન્દ્રો, રશે અને Page #669 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જૈન મહાભારત. દિલ સૈનિકની ચતુરંગ એનાથી પરિવૃત થયેલા જરાસંઘે રણવાદ્ય વગાડવાની આજ્ઞા કરી હતી. પ્રાત:કાળે ગગનમણિ ઉદય પામતાં તેણે યુદ્ધના પ્રભાતીયાં વગડાવ્યાં અને કૌરવિના અગ્રેસર દ્ધાઓની સાથે મળી પ્રયાણ કર્યું હતું. મંદરાચળવડે ક્ષોભિત થયેલા સમુદ્રની જેમ તેની સેનાને મહાન કોલાહલ ચારે તરફ પ્રસરતો હતે. . આ વખતે જરાસંઘ સર્વના સમાજ વચ્ચે બેશી નીચે. પ્રમાણે બે –વીર દુર્યોધન વગેરે રાજાઓ અને સુભટ! આજે આપણે એક કર્તવ્ય બજાવવાનું છે. આપણું અને આપણું મિત્રના મેટા શત્રુઓની ઉપર આપણે માહા વિજય મેળવવાને છે. માટે સર્વેએ તન, મન અને ધનથી યુદ્ધને ઉત્સાહ ધારણ કરો અને શત્રુઓના મસ્તકેથી રણભૂમિને આચ્છાદિત કરી દેવી. મેં તે મારી ભુજાના બળથી પ્રતિજ્ઞા કરી છે કે, આવતી કાલે પ્રાતઃકાળે હું પાંડવ રહિત ભૂમંડળ કરી મારા મિત્ર દુર્યોધનના રાજ્યને નિષ્કટક કરીશ.” જરાસંઘનું આવું ભાષણ સાંભળી દુર્યોધન અંજળિ જેડી બે –“રાજેદ્ર! તમારી અદભૂત શક્તિને. મને પૂર્ણ વિશ્વાસ છે. શૂરવીર પુરૂષમાં રતરૂપ એવા તમે જ્યારે યુદ્ધભૂમિમાં પ્રાપ્ત થાઓ, ત્યારે અન્યની વાત તે એક તરફ રહી, પણ પાકશાસન એ ઇંદ્ર પણ તે તમારી આગળ કશા હિસાબમાં નથી. હે મહાવીર! તમારા જેવા મિત્રની સહાયથી પાંડેને હું વિનાશ કરી ચંદ્રના જે ઉજવળ યશ Page #670 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધારા (૬૧૩) ,, સ’પાદન કરીશ. એટલું જ નહીં પણ તમારા શત્રુ કૃષ્ણને મારી આ જંગમાં યશના પટહુને વગડાવીશ. જ્યાંસુધી આ કુરૂક્ષેત્રમાં પાંડવ અને કારવનું મહાયુદ્ધ પૂર્ણ થાય, ત્યાંસુધી આ સૈન્યમાં તમારી હાજરી રહેશે તે હું તમારા ઉપકાર માનીશ. ” દુર્ગંધનનાં આ વચનેને જરાસ થૈ પ્રતિજ્ઞા લઇ અનુમાઇન આપ્યું. પછી દુર્યોધને ભીષ્મપિતા, દ્રોણાચાય અને કર્ણ પ્રમુખ અનેક ચૈાહાની સામે જોઇને કહ્યુ— “મહાવીરા ! હવે ક્ષણવાર પછી યુદ્ધના આરંભ થશે. એ યુદ્ધરૂપી અગાધ સમુદ્ર તરવાને માટે તમારા બાહુદડ સેતુરૂપ થશે એવી હુ` આશા રાખુ છું. જે કાર્યને વિષે પુરૂષો એક ચિત્તવાળા થઇ સંપથી ઉત્સાહ ધારણ કરે છે, તે કાર્ય અતિ દુષ્કર હાય તાપણુ સ્હેલ' થાય છે. કારણકે ચંદ્ર, વસ'ત અને મલય પવને સહાય કરેલા કામદેવ મેાટા મુનિવરોના ચિત્તને પણ મથન કરી શકે છે. હું પણ તમારા બાહુબળના પરાક્રમથી શત્રુઓને જીતી શકીશ. હું તમારા પ્રબળ પક્ષથી શત્રુઓના મહાસાગરને સુખે તરી જઇશ. પક્ષિપતિ ગરૂડ પણ પેાતાના પક્ષે કરી આકાશરૂપ સમુદ્રને તરી જાય છે. શત્રુઓના શસ્ત્રરૂપ જળના સિ'ચનને શોષણ કરનાર તમારા બહુરૂપ તાપે કરી મારી કીર્ત્તિરૂપી ગ્રીષ્મલતા નિર'તર વિકાશ પામી પ્રફુલ્લિત રહેશે. સાંપ્રતકાળે મારે તમને એટલુ કહેવાનુ છે કે, મારા શ્રદ્ધાળુ મિત્ર જરાસ ંઘે પાંડવાની સાથે પ્રથમ યુદ્ધ કરવાની ઇચ્છા બતાવી છે, માટે હાલ તે મહાવીર Page #671 -------------------------------------------------------------------------- ________________ (૬૧૪) જૈન મહાભારત. યુદ્ધ કરવા તત્પર થયા છે, તે વીરમિત્રને સહાય આપવાને માટે તમારે સજ્જ થઈ તૈયાર રહેવું. તે શિવાય આ પ્રસ ંગે મારે તમારી એક સલાહ લેવાની છે કે, આપણા આ મહાન સંગ્રામમાં સેનાધિપતિની ઉત્તમ પઢવી કાને આપવી ? તે વિષે તમારી શી સંમતિ છે ? તે મારી આગળ પ્રગટ કરશે. વળી આપણા સૈન્યમાં અતિરથિ, મહારથિ અને અરથિ કેટલા છે ? તે મારે જાણવુ છે, તે તમે કહેા. ” દુર્યોધનનાં આવાં વચન સાંભળી ભીષ્મ ક્લ્યા—“રાજન ! આ તું શું ખેલે છે? સ ધનુર્ધારીઆનુ રહસ્ય તારા જાણવામાં છે; તેથી તારે અમારી સ’મતિ લેવાની જરૂર નથી. તથાપિ મારે મારા અભિપ્રાય આપવા જોઈએ. અતિથિ અને મહારથિ એવા કેટલાએક ચેાદ્ધાએ આપણી સેનામાં છે, પરંતુ આ ક અથિ છે એવું મને ભાસે છે. કારણ કે, તે યુદ્ધભૂમિને વિષે કૃપાળુ અને પ્રમાદી છે. ” ભીષ્મનાં આ વચના કણ ના કણ માં વિષરૂપ થઈ પડ્યાં. તેના હૃદયમાં ક્રોધાનળ પ્રગટ થઇ આવ્યેા. તરત તે બેઠા થઇ ઉંચે સ્વરે એહ્યા—“ જ્યાંસુધી આ ભીષ્મપિતામહ યુદ્ધને વિષે અતિરથિ થઇ રહ્યા હોય, ત્યાંસુધી પાંડવાની સાથે યુદ્ધ કરવા હું ધનુષ્ય ધારણ કરનાર નથી. ’” આ પ્રમાણે કહી કહ્યું ક્રોધાતુર થઈ ત્યાંથી ઉડીને ચાલવા લાગ્યા. તે વખતે ભીષ્મપિતામહે દુર્યોધનને કહ્યુ, “ રાજન્ ! આ કણું ગ કરી ચાલ્યે જાય છેતેથી તું ખેદ પામીશ નહીં. જો હું ધનુષ્ય Page #672 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધાર ભ. (૬૧૫) ધારણ કરે તે પછી કર્ણનું શું પ્રયોજન છે? અને જો હું ધનુષ્યધારી ન થાઉં તે કર્ણથી શું થવાનું છે?” ભીષ્મનાં આ વચન સાંભળી દુર્યોધન બે –“હે પિતામહ! કર્ણને મારી સેનાનું આધિપત્ય આપવાની મારી ઈચ્છા હતી. જે એ મહાન પદ તમે પોતે સ્વીકારે તે પછી મારે કોઈ બીજાને વિનવવાની જરૂર નથી. માટે હું પ્રાર્થના કરૂં છું કે, મારા યુદ્ધને ભાર અને અગ્રેસરપણું તમે પોતે જ અંગીકાર કરે. શેષનાગ શિવાય આ મહીમંડળને ધારણ કરવાને બીજે કેણ સમર્થ થાય ?” દુર્યોધનની આ વાણી ભીષ્મ અંગીકાર કરી એટલે દુર્યોધને ભીષ્મપિતામહને સેનાધિપતિપણાને અભિષેક કર્યો હતે. આ તરફ રાજા યુધિષ્ઠિર યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા કરી. પિતાના તંબુમાં બેઠા હતા. ત્યાં એક બંદી આવી ઉભે રહ્યો. દ્વારપાળે ધર્મરાજાને ખબર આપ્યા, એટલે તેણે પ્રવેશ કરવાની આજ્ઞા કરી. તે બંદી વિનયથી વંદન કરી બે – “રાજન ! પિતાના અનુપમ સામર્થ્યથી શત્રુઓના મંડળને જિતનાર મહાવીર દુર્યોધનને હું બંદી છું. તેણે મારે મુખે કહેવરાવ્યું છે કે, હું દુર્યોધન તમને પૃથ્વીને ભાગ નહી આપનારે છું. તમે પૃથ્વીના ભાગની સાથે મારી કીર્તિને ભાગ માગે છે, પણ જ્યાં સુધી કરવપતિ દુર્યોધન ભુજદંડ ધારણ કરે છે, ત્યાં સુધી તમારે એવી કોઈ જાતની આશા રાખવી નહીં. આવતી કાલે પ્રાતઃસમયે ભીષ્મપિતામહના સે Page #673 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) જૈન મહાભારત. નાધિપત્ય નીચે જરાસંઘ સહિત મોટા યુદ્ધના સમારંભ થાશે. તે વખતે તમે ભીષ્મપિતામહને આગળ કરી રણભૂમિમાં આવેલા એવા મને જોશે. માટે જો તમારા અંત:કરણમાં ખળના અને ધૈય ના કાંઇપણ ઉત્કર્ષ હાય, સર્વ ભૂમીના વૈભ વના ઉપભાગની ઈચ્છા હાય, વીરેશને નાશ કરવા માટે સિદ્ધ થનારૂં બાહુબળ હોય અને યુદ્ધ ભૂમિમાં ટકી શકવાનું અતુલ સામર્થ્ય હાય તા તમે તમારા અને કૃષ્ણના સૈન્ય સાથે યુદ્ધભૂમિમાં મારી સન્મુખ ઉભા રહેજો. ” ,, દીનાં આવાં વચન સાંભળી યુધિષ્ટિર એલ્યેા—. - ટ્વીરાજ ! તારા પ્રભુએ જે કહેવરાવ્યું તે સાંભળી મને સંત્તાષ થયા છે. હવે તું મારીવતી તારા સ્વામીને કહેજે કે, તે જેવા આ ઉત્સાહ બતાવ્યા છે તેવા ઉત્સાહ તુ આખર સુધી રાખજે. આ તારા વિચારને સર્વદા સ્થિર રાખજે. પ્રાત:કાળે તારી પહેલાં યુદ્ધભૂમિમાં હાજર થઈશ. જો યુદ્ધ કરવા ન આવું તે રાજવ્રતને ધારણ કરનારા હું મારા વ્રતથી ભ્રષ્ટ થયે એમ તું સમજજે. ” આ પ્રમાણે કહી ધર્મરાજાએ એ બદીને શિરપાવ આપી વિદાય કર્યાં હતા. મંદી ગયા પછી સુધિષ્ઠિરે એ વાત પેાતાના પૂર્ણ સ્નેહી કૃષ્ણને જણાવી અને તે સાથે પ્રાર્થના કરી કે, “તમે અમારા સ્નેહને લઈને કૌરવાની સાથે પ્રથમ સંગ્રામ કરો. ” યુધિષ્ઠિરની આ પ્રાર્થના સાંભળી કૃષ્ણે એલ્યા—વીર સુધિશિર ! તમારા આ શત્રુ તુચ્છ માત્ર છે. તમારા શત્રુરૂપ રૂને Page #674 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધારંભ. દહન કરવામાં તમે મને શા માટે ભાગીદાર કરે છે? તમારે તેમાં કોઈની સહાય લેવાની જરૂર નથી. તમે પાંડવો તમારા પિતા પાંડુના પરાક્રમના વારસ છે અને તમારે પ્રતાપ આ જગમાં ગ્રીષ્મ ત્રાકુના સૂર્યની જેમ તપે છે. તથાપિ તમે મને પ્રાર્થના પૂર્વક યુદ્ધનું આમંત્રણ કરે છે, તેથી હું વીર અર્જુનને સારથી થઈ ધનુર્ધારી દ્ધાઓની દષ્ટિને સારથિપણાથી સંતુષ્ટ કરીશ.” કૃષ્ણની આ વાણું યુધિષ્ઠિરે માન્ય કરી અને પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તેણે પોતાના સામંત રાજાઓની સંમતિથી દુપદરાજાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને બોલાવી સેનાને અધિપતિ બનાવ્યું. બીજે દિવસે પ્રાત:કાળે રણવીર રાજાઓ સૈનિકના સમુદાય લઈ યુદ્ધ કરવાને નીકળી પડ્યા હતા. શૂરવીરે કેસરીઆ વસ્ત્ર પહેરી બાહર નીકળ્યા. તે વસ્ત્રો જાણે તેમના કોધરૂપી અગ્નિની જવાળા હોય તેવા દેખાવા લાગ્યા. કેટલાએક વીરેએ કંઠમાં નવીન માળાઓ ધારણ કરી હતી. તે જાણે વિજયલ મીની વરમાળા હોય તેવી દેખાતી હતી. વીર સ્ત્રીઓએ પિતાના પતિઓનું વિજયકલ્યાણ ઈચ્છી તેમના લલાટમાં વિજય તિલક કર્યા હતાં. કેટલીએક વીરબાળા પોતાના પતિને કહેવા લાગી “પ્રાણનાથ! હું વીર કન્યા છું અને વીરવધુ છું, માટે તમારે મને અખંડ વિરપત્નીનું મહાપદ આપવું. અર્થાત્ જે તમે યુદ્ધમાં પરાક્રમ કરી વિજય મેળવશે તે હું Page #675 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) જૈન મહાભારત જગમાં વીરપત્ની કહેવાઈશ. હું તમને મારા અંતરની આશીષ આપું છું કે, તમે રણમાં તમારા શત્રુઓની ષ્ટિને ભયભીત કરી અને તમારા પ્રભુની દૃષ્ટિ તમારીપર આનંદ યુક્ત થઈ વિશ્રાંતિ પામેા, ” કોઇ વીર રમણીએ પેાતાના વીરપતિને કહ્યુ` કે—“ તમારા ખÎથી ભેદાએલા ગજેંદ્રોના ગંડસ્થળમાંથી નીકળતા મેાતીઓની માળા મને અર્પણ કરજો, જેથી હું તમારી વીરકીર્ત્તિને વર્ણ ન કરનારી થાઉં.” ફાઇ વીરબાળાએ પેાતાના પતિને જણાવ્યું. કે—“ પ્રાણેશ ! તમે શત્રુઓને જીતી ઘાયલ થઈને આવશે, તે હું તમને ઢ આલિંગન આપી તમારા ઘાની વ્યથાને શાંત કરીશ. ’ આ વખતે કેટલાએક વીરેશ પરસ્પર કહેવા લાગ્યા, કે “ આપણે શત્રુઓને જરજર કરી યુદ્ધરૂપ રંગમંડપને વિષે આપણા સ્વામીની જયલક્ષ્મીના સ્વયંવર કરાવીશું. ” તે સમયે યુદ્ધ માટે ઉતાવળ કરનારા કેટલાએક વીશ ગજ, અશ્વ, રથ અને પેદલને સજ્જ કરવામાં સભ્રમ પામવા લાગ્યા. હસ્તીએ પેાતાના પગને વિષે રહેલી સુવર્ણની શ્રૃંખલા ખડખડાવી પેાતાના મ્હાવતાને જગાડતા હતા. અવા હણહણાટ કરી પેાતાના સ્વારીને તૈયારી કરવાની સૂચના આપતા હતા. શૂરવીરા શરીરપર ધારણ કરેલા ખતરાને યુદ્ધના ઉત્સાહથી રામાંચની પુષ્ટિવરે તંગ કરતા હતા. આ સમયે પાંચે પાંડવા નાના પ્રકારના આયુધો ધારણ કરી જાણે શત્રુ Page #676 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધાર ભ (૬૧૯) એના પ્રલયકાળના મેઘ હેાય તેવા દેખાવા લાગ્યા. તે પાંચ પાંડવા જાણે પાંચ ઈંદ્રો હોય, તેમ યુદ્ધના સાધનાથી ભરેલા રથ ઉપર આરૂઢ થયા અને તેમની આસપાસ દેવાની જેમ કેટલાએક આમ રાજાએ વીંટાઈ વળ્યા હતા. જ્યારે પાંડવસેનારૂપે ભગીરથીના ધોધ કુરૂક્ષેત્ર સાગર તરફ વળ્યા તે વખતે મણિચડ, સહસ્રાક્ષ, ચદ્રાપીડ, મહાબળ, અને ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરાના રાજાએ શ્રેણીઅંધ વિમાન લઇ આવી મળ્યા. તેમણે યુધિષ્ઠિરને નમન કરી જણાવ્યું, “દેવ! પૂર્વે તમારા ખએએ અનેક પ્રકારનાં કામ કરી અમારા જીવિતને ખરીદી લીધું છે. માટે અમે તમારી સેવા કરવાને હાજર થયા છીએ.” આ પ્રમાણે કહી તેઓ પાંડવસેનારૂપ સિરતામાં મળી ગયા. એવામાં હેડ ખાના પુત્ર ઘટાત્કચ આવી પેાતાના પિતા ભીમ અને કાકાને વંદન કરી ઉભા રહ્યો. આ સમયે અશ્વોના હણહણાટથી, હસ્તીઓની ગર્જનાથી, વીરાના સિંહનાદથી અને રથાના ગડગડાટથી યુક્ત એવા યુદ્ધના વાજિંત્રાના નાદ સ્વર્ગ તથા ભૂમિના સંપુટને ફાડતા હતા, સ લેાકેાની કણે દ્રિયને લુટતા હતા, પતાની ગુફાઓને વિદારતા હતા, સમુદ્રને ક્ષેાભ કરતા હતા અને પૃથ્વીને ક ંપાવતા હતા. આ વખતે સૂક્ષ્મ જેમ મકર રાશિમાં આવી હિમના નાશને માટે ઉત્તર દિશામાં ગમન કરે, તેમ ધર્મરાજા શત્રુઓના નાશને માટે રથમાં એશી રણભૂમિમાં ગમન કરવા લાગ્યા. પાંડવાના સેના સમુદાય Page #677 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૬૨૦) ધૃષ્ટદ્યુમ્રને આગળ કરી યુદ્ધભૂમિ તરફ ચાલવા લાગ્યું. પૃથ્વી ઉપરથી ઉડેલી રજ આકાશના સર્વ પ્રદેશમાં પ્રસરી ગઈ. તેનાથી સવ સ્થળે અંધકાર થઇ ગયું, પણ વિદ્યાધરાના વિમેનાએ સર્વ તરફ સા। પ્રકાશ પાડી દીધા. જ્યારે પાંડવસેના રણભૂમિના મધ્ય ભાગમાં વ્યૂહથી ગોઠવાઈ ગઈ, ત્યારે દુર્યોધનની સેનામાં શ`ખના નાદ થયા. શંખના નાદ સાંભળી સર્વ ચેાદ્ધાઓ સજ્જ થઈ ગયા અને યુદ્ધના આરંભની અને પાતપાતાના સેનાપતિની આજ્ઞાની રાહ જોઈ ઉભા રહ્યા. આકાશમાં દેવતાએ પાંડવા અને કારવાનું મહાયુદ્ધ જોવાને શ્રેણીબંધ વિમાને ઉભા રાખી સ્થિર થયા હતા. એક તરફ ચારણ ભાટા યુદ્ધોત્સાહને વધારનારા વીર કાવ્યા ખેલતા હતા. પ્રિય વાંચનાર ! આ યુદ્ધના પ્રસંગમાંથી તને જોઇએ તેવા આધ મળી શકશે નહીં, તથાપિ તારા હૃદયમાં પૂર્વકાળના આ વીરાની કેટલી મહત્તા હતી ? તેના વિચાર કરજે અને પૂર્વની વીરતા અને સાંપ્રતકાળની નીર્માલ્યતાના તાલ કરી પૂર્વની ભાવના ભાવજે. જો કે યુદ્ધનો પ્રસંગ હિંસાનો છે, તથાપિ આ ભૂમિની ગારવતા જાળવવાના તે એક પ્રશ સનીય ગુણ છે. જો એ ગુણ મા જગત્ ઉપર ન હાત તા આર્ય પ્રજાનું અનીતિમાંથી રક્ષણ થાત નહિ. દુર્યોધન જેવા દુરાચારી અધમ નરને શિક્ષાની જરૂર છે. અને તેવા પુરૂષો રાજ્યાધિપતિ થઇ બેઠા હેાય તે તેને માટે યુદ્ધ સિવાય બીજો ઉપાય નથી. સત્તા એ દિવ્ય શક્તિ છે, અને તે શક્તિના જો Page #678 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધાર ભ (૬૨૧ ) દુરૂપયોગ થાય તે। પછી તેને દબાવનારી ખીજી પ્રમળ શક્તિની આવશ્યકતા છે. પાંડવજ્યેષ્ઠ યુધિષ્ઠિર આર્હુત ધર્મના ઉપાસક હતા. તે સાથે શાંત અને દયાળુ હતા. તેવા પવિત્ર પુરૂષને યુદ્ધ કરવાના પ્રસંગ દુર્યોધનની દુષ્ટ સત્તાથીજ પ્રાપ્ત થયા હતા. જો કે દુર્યોધન પ્રજા ઉપર સારૂં રાજ્ય ચલાવતા હતા; તથાપિ તે કુટુંબના દ્વેષી, અભિમાની, કૃતઘ્ની અને નઠારા સલાહકારોની સલાહથી ચાલનારા હતા, તેથીજ તેની સત્તા છીનવી લેવાને ન્યાયી યુધિષ્ઠિરની ઇચ્છા થઈ હતી. જો તેણે પાંડવાને માત્ર પાંચ ગામ આપ્યાં હાત, અર્જુને કરેલા અંધમુક્તના ઉપકારના તે કૃતજ્ઞ થયા હોત અને મહાન્ સમર્થ કૃષ્ણની ષ્ટિને તેણે માન આપ્યુ હોત તે તેને આવા યુદ્ધ પ્રસંગ ન આવત. વળી જ્યારે અભિમાની જરાસંઘ તરફ જોઈએ તે તે પણ ખરેખરા દુષ્ટ બુદ્ધિનો હતેા એમ માલૂમ પડે છે. જગત્ ઉપર મહા અનીતિ કરનારા પેાતાના જમાઇ કંસને મારનાર કૃષ્ણ ઉપર તેણે શામાટે દ્વેષ કરવા જોઇએ ? કદિ પેાતાનો સહેાદર બંધુ પણ જો અતિ અનીતિ કરનારા હાય તા સુજ્ઞ પુરૂષ તેનો પક્ષ કરતા નથી. આ પ્રમાણે અનીતિને માર્ગે ચાલનારા દુર્યોધન અને જરાસંધની નઠારી સત્તા દુખાવવાની જરૂર હતી અને તેથી તેમના દુષ્કૃત્યોએ પાંડવ અને કૃષ્ણને તેમને શિક્ષા કરવાની પ્રેરણા કરી હતી. માટેજ આ યુદ્ધના સમારંભ થયેલા હતા. Page #679 -------------------------------------------------------------------------- ________________ (દરર ) જેને મહાભારત. આ વાંચનાર!આ ઉપરથી તમારે ખરેખર બોધ લેવાને છે. કદિ તમને સત્તા પ્રાપ્ત થાય તે તેને તમારે દુરૂપયોગ અને નીતિના માર્ગનું ઉલંઘન ન કરવું. વળી વર્તમાનકાળે આ જગતમાં અર્વાચીન લેકે જૈન પ્રજા કે જે અહિંસકપનણાથી અંકિત છે, તેને ભીરૂ અને નિર્માલ્ય કહી વડે છે. તે કલંક દૂર કરવાને તેમણે પોતાના હૃદયમાં આ પૂર્વના ચરિત્ર ઉપરથી દેશાભિમાન અને ધર્માભિમાન રાખવું જોઈએ. જેમ પૂર્વે દેશ અને ધર્મને માટે જેના પ્રજા પોતાના પ્રાણને અર્પણ કરતી તેમ તમારે તેને માટે પ્રાણાર્પણ કરવા તત્પર થવું જોઈએ. પ્રાચીન કાળથી જૈન પ્રા શૂરવીર, દેશાભિમાની અને ધર્માભિમાની છે અને તેજ પ્રજાના તમે સંતાને છે એમ ધારી તમારા હૃદયમાં દેશભકિત અને ધર્મભક્તિ સદા જાગ્રત રાખવી જોઈએ.' પ્રકરણ ૪૨ મું. મહાયુદ્ધ, કુરૂક્ષેત્રની વિશાળ ભૂમિમાં પાંડવ-કૈરવની બંને સેના એકઠી થઈ. સર્વ યોદ્ધાઓના અંગમાં યુદ્ધને ઉત્સાહ રેમેરોમ વ્યાપી ગયે. આ વખતે બંને સેનાના વીરેએ ન્યાય Page #680 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ. (ર૩) યુદ્ધ કરવાને માટે ઠરાવ કર્યો કે, “જે દ્ધાના હાથમાં શસ્ત્ર ન હોય અને જે સ્ત્રી હોય, તેની પર મારે કર નહીં.” આ ઠરાવને સર્વ વીરેએ અભિનંદન આપ્યું. પછી પાંડવ સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નના રથ આગળ અર્જુન અને ભીમ પિતાના રથ લાવી ઉભા રહ્યા. તે સમયે અર્જુનના સારથિ કૃષણે કરવોની સેનાના વીર નાયકોને ઓળખાવવા અર્જુનને કહ્યું, “જુ, આ તાળના ચિન્હવાળી વજાથી અને વેત રંગના ઘોડાથી યુક્ત એવા રથ ઉપર શત્રુઓના ગર્વને દમન કરવામાં સમર્થ એવા ગંગાપુત્ર ભીષ્મપિતામહ છે. કળશના ચિન્હવાળી ધજાવાળા અને રાતા ઘડાઓ જોડેલા રથ ઉપર દ્રોણાચાર્ય છે. કમંડલના ચિન્હથી અંકિત અને ચંદનના જેવી કાંતિવાળા અશ્વરથ ઉપર કપાચાર્ય ધનુર્વિદ્યારૂપ લતાના કંદરૂપ થઈ ઉભા છે. જેની ધજા ઉપર નાગનું ચિન્હ છે અને જેના નીલવર્ણા ઘેડા છે એ આ દુર્યોધન ધનુર્ધારા થઈ સજજ થયેલ છે. જાળના ચિન્હવાળી વજાવાળો અને જેના રથને પીળા વર્ણના અશ્વ જોડેલા છે, એ આ દૃષ્ટ દશાસન સન્મુખ ઉભે છે. જેના રથને વાહી દેશના ઘડા જોડેલા છે અને ધ્વજા ઉપર પાડનું ચિન્હ છે એ આ દુષ્ટ શનિ છે. જેની વજા ઉપર સિંહના પુચ્છનું ચિન્હ છે અને જેના આકાશવર્ણ ઘડા છે એવા આ અશ્વત્થામા છે. જેની વજા ઉપર હળના ચાસનું ચિન્હ છે અને જેના જાંબવણી અશ્વ છે એ આ શલ્ય છે. તે સિવાય વિવિધ જાતની વજાવાળા અને વિવિધ વર્ગો ઘડાવાળા આ જ્યદ્રથ, ભૂરિશ્રવા, Page #681 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જૈન મહાભારત. અને ભગદત સજજ થઈ ઉભા છે. હે વીર અર્જુન! આ વીર સમૂહરૂપ સમુદ્રને ગાંડીવરૂપ વહાણુમાં બેશી તું ઉતરી જા. તારે તેમાં કેની સહાય લેવાની જરૂર નથી.” • કૃષ્ણનાં આવાં વચન સાંભળી અને ખિન્નવદને –“કૃષ્ણ! આ સર્વ મારા સંબંધીઓ છે. કેઈમારા ગુરૂઓ, કે મારા બાંધે અને કોઈ મારા પ્રાણુનેહીઓ છે. તેઓને હણવાને મારું અંત:કરણ ઉત્સાહ ધારણ કરતું નથી. આવા સંબંધીઓના વધરૂપ, પાપનું બીજ એવું રાજ્ય અને સામર્થ્ય શા કામનું છે? જે ભીષ્મપિતામહને ખેળે મારા દેહરૂપ લતાને કયારે છે. તે ઉપકારી ગુરૂ ઉપર મારાં બાણ શી રીતે પડે? આ દ્રોણાચાર્ય કે જેણે પિતાના પુત્ર અશ્વત્થામાથી પણ મને વધારે રાખ્યો છે અને પ્રીતિથી ધનુર્વેદ શીખવ્યું છે એવા ગુરૂ ઉપર હું શી રીતે પ્રહાર કરું? ગમે તેમ કરે તે પણ એક પિતાના પુત્ર બાંધ તે બાંધવે જ છે. તેમની ઉપર બાણોને મારો ચલાવવાને આ મારું ગાંડીવ ધનુષ્ય લજિજત થાય છે.” - અર્જુનની આવી વાણું સાંભળી કૃષ્ણ તેના હૃદયમાં ઉત્સાહ લાવવાને બેલ્યા–“અર્જુન! તું વીરપુત્ર થઈ આવા ક્ષાત્રધર્મ વિરૂદ્ધ વચને કેમ બેલે છે? તારા વીર હૃદયમાં કૃપાને આવે ન અંકુર ક્યાંથી ઉત્પન્ન થયે? હે અર્જુન! કદિ ગુરૂ હેય, પિતા હય, પુત્ર હોય અથવા બાંધવ હોય, પણ જે તે આયુધ ધારણ કરી આપણે પ્રતિસ્પધી થયે Page #682 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ (૬૨૫) હોય તે તેની ઉપર નિઃશંકપણે પ્રહાર કરે, એવું ક્ષત્રિએનું વ્રત છે. આપણા બંધુએ જ્યાં સુધી આપણને પરાભવ કરવાની ઈચ્છા ન કરે ત્યાં સુધી બાંધને બાંધવે જાણવા, પણ જ્યારે તેઓ આપણે પરાભવ કરવાની ઈચ્છાથી શસ્ત્ર લઈને સામા થાય, ત્યારે બાહુબળના મહાવ્રતને ધારણ કરનારા વીર પુરૂષે તેને શિરચ્છેદ કરે ગ્ય છે. અગ્નિ જેમ, કરસ્પર્શને સહન કરતું નથી અને સિંહ જેમ શિકારી પ્રાણુંએના શબ્દને સહન કરતો નથી, તેમ ક્ષત્રિયવીર શત્રુઓના પ્રહારને સહન કરતું નથી. હે અર્જુન ! તેથી તારા જેવા ક્ષત્રિયવીરે આવા કાયર વિચાર લાવવા ન જોઈએ. સર્વ જગતમાં એકજ ધનુર્ધારી એવા તારા જેવા બંધુ છતાં તારા વડિલ બંધુ યુધિષ્ઠિરની રાજ્યલક્ષમીને શત્રુએ આકર્ષણ કરે છે, એ તને મેટી લજજા છે. માટે તું દયા છોડી હાથમાં ધનુષ્ય લઈ યુદ્ધ કરવા તૈયાર થા અને આ પૃથ્વીનું આધિપત્ય તારા બંધુ યુધિષ્ઠિરને આપ. વીર અર્જુન ! આ કૈરાને તેમણે કરેલા દુષ્ટ કર્મોથી જ મૃત્યકાળ સમીપ આવ્યો છે. તું તે તેમના મૃત્યુને માટે કેવળ નિમિત્ત રૂપજ થઈશ. માટે તું ધનુષ્ય ઉપર પણચ ચડાવી તૈયાર થઈ જા.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી અને પોતાના વિચારો ફેરવી દીધા. શસ્ત્ર લઈને સામે આવનારની સાથે યુદ્ધ કરવું, એ ક્ષત્રિઓનું કર્તવ્ય છે, આ નિશ્ચય કરી વીર અર્જુન હાથમાં ધનુષ્ય લઈ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. Page #683 -------------------------------------------------------------------------- ________________ (૨૬) જૈન મહાભારત હવે પાંડ અને કૈરાના સૈનિકે ધનુષ્યના ટંકાર કરી સિંહનાદ કરવા લાગ્યા. શંખો અને રણવાદ્યોના શબ્દોથી ગગન ગાજી રહ્યું. પવિત્ર ધર્મરાજાએ રથમાંથી નીચે ઉતરી પગે ચાલી ભીષ્મપિતા, કૃપાચાર્ય અને દ્રોણાચાર્યને વંદન કર્યું. તેમણે તેને વિજયદાયક આશીર્વાદ આપે. તેઓ લજજાથી નમ્ર થઈ ત્યા–“વત્સ! તારે માટે અમારૂં વાસલ્ય કદિ પણ નાશ પામ્યું નથી. તેમજ તારી ભક્તિ પણ અમારી ઉપર અવિચળ છે. પરંતુ શું કરીએ? કેરેએ અમેને સેવાથી વશ કરી લીધા છે. તેમની સેવા એવી પ્રબળ છે કે, અમે તેમને ત્યાગ કરવાને ઉત્સાહ ધારણ કરી શકતા નથી. અમે એ દ્રવ્યના લાભથી અને સેવાની લાલચથી આ દેહ વિકય કરી દીધો છે, પણ તમે ખાત્રી રાખજે કે યુદ્ધને વિષે તમારે વિજય થવાનું છે. કારણ કે તમારા પક્ષમાં ધર્મ અને ન્યાય એ બે સંચાર કરે છે. ભીષ્મ વગેરેના આ વચન સાંભળી યુધિષ્ઠિર પાછો પિતાના રથમાં બેઠા. પછી તરત જ બંને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધનું કાર્ય શરૂ થયું તે સમયે સર્વ દિશાઓના અંત ભાગને જાણે એકત્ર કરતા હોય અને આકાશને ગેળાકાર બનાવતા હોય, તેવા બાણે શત્રુઓના રક્તનું ભજન કરવાને આકાશમાં સંચાર કરવા લાગ્યાં. બાણની પાંખના અવાજથી ગગન મંડળ ગાજી ઉઠયું. બાણેના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાંથી તણખાની વૃષ્ટિ થવા લાગી. રથી રથીની સાથે, વિદ્યાધર વિદ્યાધરની સાથે, ખધારી ખધારીની સાથે, સ્વાર સ્વારની સાથે Page #684 -------------------------------------------------------------------------- ________________ (૨૭) મહાયુદ્ધ અને મહાવત મહાવતની સાથે એમ પરસ્પર ઠંદ્વયુદ્ધ પ્રવર્તાવા લાગ્યું. દ્ધાઓના પાદપ્રહારથી અને રથના ચકવેગથી ઉત્પન્ન થયેલી રજ “આ સૂર્યના કિરણરૂપી બા વીરેના ઉપર ન પડે” તે માટે જ જાણે હોય, તેમ સૂર્યને આચ્છાદિત કરવા લાગી. મન્મત્ત ગજેંદ્રો અને ચપલ અને સામસામા આવી અથડાવા લાગ્યા. રાની પંકિત વાયુએ કંપચમાન કરેલી વજાઓના વસ્ત્રાચળથી જાણે શત્રુઓના રથને બોલાવતી હોય, એમ સંચાર કરવા લાગી. ઉંચા કેશવાળા અને શૈર્યથી રક્ત નેત્રવાળા પાયદળના સુભટે જાણે ચમકિંકર હોય, તેમ ચારે તરફ યુદ્ધ કરવાને સંચાર કરતા હતા. પાંડવોની સેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન અને કેરની સેનાનો સ્વામી ભીષ્મ એ બંને પિતપોતાની સેનાના સર્વ યોદ્ધાઓને સૂચના આપી યુદ્ધ કરાવતા હતા. પાંડવ સેનાના મહાવીર ઉત્તર કુમાર, અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પાંચાલે યુદ્ધને ઉત્સાહ, ક્ષાત્રધર્મ, વીરવ્રત અને શૈર્ય ધારણ કરી રણભૂમિમાં ઘુમતા હતા. તેઓના તીક્ષણ બાણેના મારાથી કૈરવસેનાના સુભટે સિંહથી શૃંગાળની જેમ પલાયન કરી જતા હતા. આ વખતે રથ ઉપર બેઠેલા મદ્ર (મધરાશ) ના રાજા શલ્ય અને હાથી પર બેઠેલા વિરાટરાજાના ઉત્તરકુમારનું - યંકર યુદ્ધ ચાલ્યું. તેઓ કાન સુધી ધનુષ્ય ખેંચી ખેંચીને બાણની વૃષ્ટિ કરતા હતા. તેમનું યુદ્ધ આકાશમાં રહેલી દે Page #685 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભરત. ( ૬૨૮) વાંગનાઓ કૌતુક અને ભયથી જોતી હતી. ક્ષણવારમાં ઉત્તરકુમારે આણ્ણાના વરસાદ વર્ષાવી શલ્યને આચ્છાદિંત કરી દીધા, પછી શયે એવું જોર ખતાવ્યું કે જેના ખાણાના પ્રહારથી ઇંદ્ર જેમ વજ્રથી પતને પાડે તેમ ઉત્તરકુમારને પેાતાની શક્તિથી પાડી દીધા હતા. આ વખતે પાંડવસેનામાં હાહાકાર થઇ રહ્યો. પછી ધર્મરાજાના ધનુર્ધારી યાદ્વાએ કરવાના સેનાપતિ ભીષ્મની સામે યુદ્ધ કરવા લાગ્યા. વીરણ ભીષ્મે પ્રલયકાળના મેઘની ધારાવૃષ્ટિ જેવા બાણેાથી સર્વ દિશાએને આચ્છાદિત કરી દ્વીધી. આથી કેટલાકના રથા માનની સાથે ભાંગી ગયા. કેટલાકની ધ્વજાએ પરાક્રમની સાથે તુટી પડી અને કેટલાકની ધનુ તા થૈયની સાથે ધ્વસ્ત થઇ ગઈ. કેટલાક સુભટાના પ્રાણની સાથે અવા પલાયન કરી ગયા, કવચા છિન્નભિન્ન થઇ ગયા, છત્રા ભાંગી પડયા અને સારથિએ મૂર્જિત થઇ ગયા. ભીષ્મપિતામહે આ પ્રમાણે પાંડવાની સેનાને માકુળવ્યાકુળ કરી દીધી. પછી ભીષ્મના પરાક્રમથી ઉત્સાહિત થયેલા ધૃષ્ટદ્યુમ્ન પણ કરવાની સેનાના મહાન સંહાર કર્યો. આ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં શાણિતની સરિ તા ચાલી. તે નદીઓમાં વાળ શેવાળ અન્યા, વીરપુરૂષોના સુખ કમળ થયા, રથા નાકા થઈ, હાથ પગ મત્સ્ય થયા, શ્વેત છત્રા પાયણીએ થઇ, વજાએ તટવૃક્ષ બની અને ગજેદ્રો પ ત થયા હતા. કુરૂક્ષેત્રની રણભૂમિ ધ્વજમય, ધનુષ્યમય, છત્રમય, અશ્વમય, ગજમય, વીમય અને ર્થમય દેખાવા લાગી. વીરરત્ન ભીમે ઘણીવાર યુદ્ધ કર્યા પછી દયાવર્ડ Page #686 -------------------------------------------------------------------------- ________________ = મહાયુદ્ધ. (૨૯) પિતાના ધનુષ્યની પણ ઉતારી એટલે કૌરવ તથા પાંડના સૈનિકોએ યુદ્ધ કરવું બંધ કર્યું હતું. વિરાટપતિના રાજકુમારે ઉત્તરનું મૃત્યુ થવાથી હૃદયમાં ખેદ પામતા પાંડે પિતાની છાવણીમાં આવ્યા, અને તેથી આનંદ પામતા કોર પણ પિતાના શિબિરમાં પાછા ફર્યા હતા. પિતાના પુત્ર ઉત્તરકુમારના મૃત્યુથી નેત્રમાં અશ્રુ લાવી શોક કરતી સુષ્ણના ખબર જાણું યુધિષ્ઠિર તેની પાસે ગયા અને તેણુને શાંત્વન કરવા નીચે પ્રમાણે છેલ્યા–“કલ્યાણ સુદેણા! તમે વિરપત્ની થઈ આ શક કરે તે અનુચિત છે. તમારા ઉત્તરકુમારે તમને વીરમાતા કહેલી છે. અને તમારા પુત્રના પરાક્રમથી ચકિત થયેલા સુભટેએ તમને ધન્યવાદ આપે છે. વળી હું તમારી પાસે પ્રતિજ્ઞા કરૂં છું કે, તમારા પુત્રને મારનાર શેલ્યનું વૈર ન લઉં તે મારે યુદ્ધારંભ. નિષ્ફળ થાઓ. જે મારી આ પ્રતિજ્ઞા અસત્ય ઠરે તે તમે મને કદિ પણ સત્યપ્રતિજ્ઞ માનશે નહીં.” આ પ્રમાણે સુદેણને આશ્વાસન આપી ધર્મરાજાએ પિતાના ઘાયલ થયેલા સૈનિકોને વાત્સલ્યથી સારાં ઈનામે આપ્યાં હતાં અને તેમના ઘાનું દુઃખ નિવૃત્ત કરવાને આષધેપચાર કરાવ્યા હતા. મહાવીર ભીષ્મપિતાએ સાત દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને શત્રુપક્ષના અનેક રાજાઓના સેન્યને મારતાં છતાં પણ દયાળુપણે પિતાના સૈન્યનું રક્ષણ કર્યું હતું. હ Page #687 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત ( ૧૩૦ ) સ્તિનાપુરમાં રહેલા ગાંધારી સહિત ધૃતરાષ્ટ્રને ઉદાર સંજય દિવસે દિવસે જે યુદ્ધપ્રકાર અને, તેનુ અવલેાકન કરી રાત્રે તેના વૃત્તાંત કહેતા હતા. આઠમે દિવસે ભીષ્મપિતામહ યુધ્ધ કરવાને ચડ્યા હતા, પણ તે દિવસે તેમણે જોઇએ તેવા મારા ચલાવ્યે ન તે હતા. ફક્ત કેટલાએક વીરાના હાથની આંગળીએ કાપી હતી, જેથી તે વીરા ધનુષ્ય ચડાવાનું કામ કરવાને અશક્ત બની ગયા હતા. તે દિવસે પરિણામે પાંડવાના વીરાએ કારવેાના પક્ષના વીરાની મેાટી સંખ્યા મારી હતી, તેથી પાંઢવા હૃદયમાં આન ંદિત થયા હતા. જ્યારે સૂર્ય અસ્તાચળ તરફ પાછા ફર્યા એટલે બંને પક્ષના વીરા યુધ્ધથી વિરામ પામી પાતપેાતાની છાવણીમાં પાછા ફર્યા હતા. તેજ રાત્રે પેાતાની સેનાના મેાટા સ`હાર થયેલા જાણી ભીષ્મ ઉપર શંકા લાવી દુર્યોધન ભીષ્મની પાસે આવી એલ્યા—“ પૂજ્ય તાત ! અમાને તમારા ધનુર્ધારીપણાના મુખ્ય આધાર છે. અને તમારે આધારે પાંડવાના નાશ માટે આ યુદ્ધાર ભ થયા છે. તમારી સહાય વિના પાંડવાના પરાભવ કરવાને કાણુ સમર્થ છે ? આજના યુદ્ધમાં મારા જાણુવામાં આવ્યું છે કે તમે પાંડવાના પક્ષ કરી છે. આજે મારા સુલટાના મોટા સંહાર થયે તે છતાં તમે તેમની ઉપેક્ષા કરી છે. એ માટે જો તમેાને પાંડવા પ્રિય હાય અને તેમને રાજ્ય દેવાની તમારી ઇચ્છા હાય તે તમે હુમણાંજ તમારા હાથે મારા વધ કરી. ” Page #688 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ. (૩૧) | દુર્યોધનનાં આવાં વચનો સાંભળી ભીષ્મપિતા બોલ્યા વત્સ! આવી તુચ્છ વાણુને ઉચ્ચાર કેમ કરે છે? એ પાં ડના બંધુપણા માટે જે કે મારું ચિત્ત તેમને વિશે વાત્સલ્યભાવ ધારણ કરે છે, તથાપિ મેં મારું જીવિત તારે માટે વેચી દીધું છે તેથી હું પાંડનું વાત્સલ્ય છેડીને યુદ્ધ કરૂં છું, તથાપિ મારે તને કહેવું જોઈએ કે, જે સૈન્યમાં અર્જુન ધનુષ્યધારી ઉભું રહે, તે સૈન્યની સાથે યુદ્ધ કરતાં અવાય જય પ્રાપ્ત થવાની મને શંકા છે. તથાપિ જન્મથી અભ્યાસ કરેલા નિર્દોષ યુધથી હું પ્રાત:કાળે પૃથ્વીને શૂરરહિત કરીશ.” ભીષ્મનાં આવાં વચન સાંભળી દુર્યોધન હૃદયમાં ખુશી થતે પિતાની છાવણીમાં આવ્યું હતું. નવમે દિવસે ભીષ્મપિતામહ યુધ્ધને મેખરે આવી ઉભા રહ્યા હતા. તેમણે પિતાના બાણેની વૃષ્ટિથી ગગનને એવું આચ્છાદિત કરી દીધું કે, પ્રાત:કાળના સૂર્યના રક્ત કિરણે કુરૂક્ષેત્રની ભૂમિને પ્રકાશિત કરી શકયા નહીં. ભયંકર ભીમે બાણેને મારે એ ચલાવ્યું કે જેથી પાંડના કેટલાએક વીરો ધ્વજદંડની પાછળ અને રથની નીચે સંતાઈ ગયા હતા. તે દિવસે ભીષ્મના ભયંકર પ્રહારની સામે પાંડવ સેના ટકી શકી નહીં. કેટલાએક સુભટેએ કુરૂક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પિતાના પ્રાણ અર્પણ કરી દીધા. ભયથી યુધને પ્રતિબંધ કરવાની જાણે ઈચ્છા કરતા હોય, તેમ સૂર્ય અસ્ત ગિરિમાં અદશ્ય થઈ ગયે. તે વખતે છડીદાર યુધ્ધને નિ Page #689 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૨) જૈન મહાભારત. ધિ કરવાની આજ્ઞા ઉંચે સ્વરે કહેવા લાગ્યા. પિતાના વિજયથી પ્રફુલ્લિત થતા કરો અને પરાભવથી ખિન્ન થતા પાંડ પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. છે. આ દિવસે રાત્રે ધર્મરાજા કૃષ્ણ વગેરે પિતાના સ્નેહી સભાજનેને બોલાવી વિચાર કરવા બેઠે. તેણે સર્વ પ્રધાન વીરાની આગળ જણાવ્યું કે, “જ્યાં સુધી ભીષ્મપિતામહ યુધભૂમિમાં ધનુષ્યને ટંકાર કરે છે, ત્યાં સુધી આપણને વિજય પ્રાપ્ત થ દૂર છે. વિજયની વાત તે એક તરફ રહી પણ જીવવાની આશા રાખવી મુશ્કેલ છે. આ વખતે આપણે કે યત્ન કરવો જોઈએ ? તેને માટે તમે વિચાર કરીને જ . આપણામાંથી ભીષ્મપિતામહને કણ કેવી રીતે મારશે ? એમાં મારૂં ચિત્ત શંકિત થઈ ગયું છે.” - આ વખતે કૃષ્ણ બેલ્યા–“રાજન! આજના યુદ્ધમાં જ્યારે ભીષ્મપિતામહે આપણી સેનાને સંહાર કરવા માંડ્યો, ત્યારે મારા બાહુ તેને મારવાને ઉત્સાહ ધારણ કરતા હતા, પણ અને સેગન આપી મારા ઉત્સાહને નિરોધ કર્યો હતે. જે તમારી ઈચ્છા હોય અને તમારી આજ્ઞા હોય તે હું આવતી કાલે પ્રાત:કાળે આ ભૂમિને ગાંગેય વગરની કરી દઉં. ” . કૃષ્ણનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે કહ્યું, “કૃષ્ણ! તમારી શક્તિ આગળ ઇદ્ર પણ ટકી શકે તેમ નથી, તે પછી ભીષ્મની શી વાત કરવી? પણ જેમના ઉલ્લંગરૂપ પલંગને Page #690 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ, ( ૬૩૩) વિષે લાડ પામેલા મારા ભાઈ ભીમસેન અને અને તે ઉપકારી વડિલને શી રીતે મારે.? તેથી ભીષ્મપિતામહના વધને કઈ બીજો ઉપાય કહે કે જે ઉપાયે એ ભીષ્મ જીતાઈને માત્ર નામથી અવશેષ રહે.” | કૃષ્ણ વિચાર કરીને કહ્યું, “રાજન્ ! ભીષ્મને વધ કરવા માટે મને એક ઉપાય સુઝી આવ્યું છે, તે તમે સાંભળે. મહાવીર ભીષ્મપિતા સ્ત્રી, દીન, ભીરૂ, ચંદ્ર અને હથી આર વગરના માણસ ઉપર પોતાના બાણ નાંખતા નથી, માટે પ્રાત:કાળે દ્રુપદરાજાના ખંઢ પુત્ર શિખંડીને આગળ કરી તમારે તેની પાછળ રહેવું. ભીષ્મ શિખંડીને ચંદ્ર ધારી તેની સામે બાણ નાંખશે નહીં, એટલે શિખંડી કર્ણ પર્યત ધનુષ્ય ખેંચી છડેલા બાણેથી નિ:સંશય તેમને વધ કરી નાખશે.” - કુણે દર્શાવેલે આ ઉપાય સર્વને પસંદ પડ્યો અને તેને અભિનંદન આપી સર્વે પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. | દશમે દિવસે પ્રાત:કાળે યુધનો આરંભ થયે. શિખંડીને આગળ કરી પાંડે ભીમને વધ કરવાની ઈચ્છાથી રણભૂમિમાં આવ્યા. પરપર બાણની વૃષ્ટિ થવા લાગી. મહાવીર ભીમપિતાએ પ્રથમ પોતાના બળથી પાંડવસેનાને આ કુળ વ્યાકુળ કરી દીધી. કેટલાએક વરે ભીષ્મના ભયથી રણભૂમિમાંથી પલાયન કરી ગયા. જ્યારે પાંડવોની સેના પરાભૂત થઈ એટલે ભીમ અર્જુન વગેરેની પ્રેરણાથી શિખંડીને રથ રણભૂમિના મેખરા ઉપર આગળ લાવવામાં આ Page #691 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જેને મહાભાસ્ત. છે. શિખંડીને જોઈ રના સૈનિકે તેના પર બાણને મારે કરવા લાગ્યા, એટલે તેના રથ પાછળ રહેલા ભીમ અને અને તે બાણોના મારાને નિવૃત્ત કરી દીધે. જ્યારે ભીષ્મ પિતાની સામે શિખંડીને જે, એટલે તેને પંઢ ધારી તેમણે પોતાના બાણે છેડતાં બંધ કર્યો, પરંતુ શિખંડીએ પિતાના તીક્ષણ બાણે ભીષ્મની ઉપર ચાલતા કર્યા. ભીષ્મ પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરવાને ઉભા ઉભા શિખંડીના બાણ સહન કરવા લાગ્યા. આ સમયને લાગ જઈ પાંડવ સેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન અને બીજા દ્ધાઓ ચારે તરફ બાણની વૃષ્ટી કરી ભીષ્મ પિતામહને આચ્છાદિત કરવા લાગ્યા. આ વખતે બીજાના બાણને ભારે પ્રહાર તે જોઈ ભીષ્મ પુન: પિતાના ધનુષ્યપર બાણ ચડાવી યુદ્ધ કરવા સજજ થઈ ગયે. તે સાથે દુર્યોધન તથા દુશાસન વગેરે પણ અતિવેગથી તીક્ષણ બાણોનીવૃષ્ટિ કરવા લાગ્યા. અને યુદ્ધને મેટે જગ મચી ગયે. આ ભયંકર દેખાવ જોઈ શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું, “વીર અર્જુન! શત્રુઓએ નાશ કરેલી તારી સેનાની ઉપેક્ષા તું કેમ કરે છે? હવે આ શિખંડીની પાછળ રહી કૌરવોની સંપત્તિરૂપ લતાના મૂલરૂપ એવા ભીષ્મપિતાનું ઉન્મેલન કરી નાખ.” 1. કૃષ્ણની આજ્ઞા થતાંજ અર્જુન શિખંડીના રથ ઉપર ચડી બેઠા અને તેની પાછળ રહી ભીષ્મ ઉપર બાણેની વૃષ્ટિ Page #692 -------------------------------------------------------------------------- ________________ - - મહાયુદ્ધ. (૩૫) કરવા લાગે. ભીમસેન વગેરે ઉભા રહી ભીખની રક્ષા કરવાને આવતા દુર્યોધન વગેરેના બાણેને નાશ કરી તેમને વિખેરી નાખ્યા પછી અને શિખંડીની પાછળ રહી ભી મપિતા ઉપર બાણેને સમુદાય છોડવા માંડે. એ બાણેને વેગ અને તેને છેડવાની ચાલાકી જોઈ ભીમે પોતાના સારથીને કહ્યું, “સારથિ ! આ બાણે ઘણાં મર્મભેદક છે. તેમ વળી કયાંથી આવે છે, તે જોવામાં આવતું નથી. આવી ચાલાકીવાળાં આ બાણે શિખંડીના નથી, પણ અર્જુનના લાગે છે. વીર અર્જુન શિવાય બીજા કોઈનું આવું હસ્તલાઘવ હોયજ નહીં. મારા વત્સ અર્જુનને આ ધનુર્વિદ્યાને અનુ ભવ લેનારે આ મારો અંતરાત્મા મૃત્યુદશામાં પણ આનંદ પામે છે.” ભીષ્મપિતા આ પ્રમાણે પિતાના સારથિને કહેતા હતા, તેવામાં અકસ્માત આકાશવાણું ઉત્પન્ન થઈ કે હે ગાંગેય ! તારા ગુરૂએ ઉચ્ચારેલી વાણીને તું વિસરીશ નહીં.” આ વાણી સાંભળી દુર્યોધને ભીષ્મને પુછયું, “તાતી કોઈ ખેચર આકાશ વાણથી તમને ગુરૂની વાણું સ્મરણમાં રાખવાની સૂચના કરે છે. તે શું છે?” ભીષ્મ સ્મરણ કરીને બોલ્યા–“વત્સ! દુર્યોધન!હ બાલ્યાવસ્થામાં મારા મશાળમાં રહેતું હતું. તેવામાં એક વખતે કઈ ચારણશ્રમણમુનિ આવી ચડ્યા તેમને હું માતાની સાથે વંદના કરવા ગયે. તે સમયે કૃપાળુ એવા ચારણમુનિએ Page #693 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જૈન મહાભારત. મને સાધુધર્મ અને શ્રાવકધર્મ સંભળાવ્યું. એ સમયે તે મુનિવર પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મનું રહસ્ય મારા હૃદયને પ્રિય થયું અને સર્વ પ્રાણી માત્રની કલ્યાણ કરવાની ઈચ્છા મારામાં ઉત્પન્ન થઈ. પછી તે દિવસથી મેં અહિંસાધર્મને સ્વીકાર કર્યો. અને ત્યારથી હું સર્વ પ્રાણી માત્રને આત્મસમાન જેઉં છું, સત્ય વાણું બેસું , પરદ્રવ્યથી વિમુખ રહે છું; મેં એની ઈચ્છાને સર્વ થા ત્યાગ કર્યો છે અને પરિગ્રહને નિગ્રહ કર્યો છે. એવી રીતે એ મુનિના ઉપદેશથી અનાચારથી વિમુખ ધર્મને વિષે તત્પર, અને શ્રવણ કરેલા ધર્મને વિષે એકાગ્રબુદ્ધિ કરનાર હં સર્વ આશ્રવથી વિરામ પામ્યા. શ્રી અરિહંત દેવની પૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય, સંયમ અને દાન કરી મારા ઘણું કર્મો છુટી ગયા અને હું તે ષટ્ કર્મનું આચરણ કરવા લાગ્યું. પછી પવનવેગ ના મિના મારા મામાએ મને સર્વ કળાઓ શીખવી હતી. એક વખતે ત્રિકાળજ્ઞ મુનિચંદ્ર નામના જ્ઞાની મુનિ આવી ચડ્યા. હું મારા મામાની સાથે તેમને વંદન કરવા ગયે. વંદના કર્યા પછી મેં એ મુનિવરને અંજળિ જેડી પુછયું કે, મેહરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એ સર્વ સંયમ મને કયારે પ્રાપ્ત થશે ? મુનિએ મારા પ્રશ્નને આ પ્રમાણે ઉત્તર આપ્યો-“ભદ્ર! તારે સત્યવતી નામે એક કનિષ્ટ માતા પ્રાપ્ત થશે. તેણના પુત્રના સંબંધથી તું ઘણે કાળ ગ્રહવાસમાં રહીશ. કારણ કે, તારા જેવા વિચાર ધરાવનારા પુરૂષે બીજાઓના કાર્ય કરવામાં સ્વાર્થ માને છે, એ માટે Page #694 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ. ( ૬૩૭) તું તારા પિતાની પ્રીતીને અર્થે યાવજ્જીવિત બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ગૃહાવાસમાં રહીશ અને તેથી તુ આ જગમાં દેવવ્રત એવા નામથી વિખ્યાત થઈશ. અનુક્રમે તું કુરૂગાત્રમાં પિતામહ નામ ધારણ કરી શત્રુથી પીડિત એવા દુર્યોધ નની વતી શત્રુઓ સાથે યુધ્ધ કરી દુર્યોધનના ઋણુથી મુક્ત થઇશ. તે પછી ભદ્રગુમાચાય નામના મારા શિષ્યની સમીપે તુ શ્રધ્ધાથી ભાવશલ્યનો ત્યાગ કરી દ્રવ્યશલ્યથી ઉત્પન્ન થયેલી દુ:સહુ પીડાને સહન કરનાર થઇ એક વર્ષ નું આયુષ્ય બાકી રહેતાં એકાગ્રચિત્તે દીક્ષા ગ્રહણ કરીશ. તે પ્રવજ્યાનુ ઉત્તમ પ્રકારે આરાધન કરી એક વર્ષને અંતે જ્યાંથી અધ: પતન થતુ નથી એવા સ્વગ લેાકમાં સુખે ગમન કરીશ. ’” હે દુર્યોધન ! આ પ્રમાણે મને કહી તે મુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને હું ત્યારથી આજ સુધી તે વાણીનો અનુભવ કરતા આવું છું. એ ખેચા મારા સાધર્મિ, એક ગુરૂની પાસે વ્રત લેનારા, સ્વાધ્યાયી, સમાન વયવાળા અને ચતુર છે, માટે તેઓ આ સમયે અદશ્ય વાણીથી મને ગુરૂની વાણીનું સ્મરણ કરાવે છે. : ભીષ્મ દુર્યોધનને આ પ્રમાણે વાત કહેતા હતા, તેટલામાં તે અર્જુનના તીક્ષ્ણ ખાણાથી તેમનું શરીર પૂરું થઈ ગયું. રામેરામ ખાણા વ્યાપી ગયા. તરત તે નેત્ર મીંચી, મૂર્છા પામી રથના મધ્ય ભાગમાં પડી ગયા અને તેમના હાથ માંથી ધનુષ્ય ગલિત થઇ ગયુ. આ વખતે જાણે બ્રહ્મચારી ભીષ્મની આવી દુરવસ્થા જોવાને અસમર્થ હાય, તેવા સૂ Page #695 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૬૩૮ ) પેાતાના સર્વ સ્વ રૂપ કિરણાનો ત્યાગ કરી દ્વીપાંતરમાં ચાહ્યા ગયા. આ સમયે “ હું તાત! હું તાત ! ’” એમ આક્રંદ કરતા કારવા અને પાંડવાએ પોતપોતાની સેનાનો નિરોધ કરી દીધા. અને બંને સેનાએમાં ભીષ્મના વિયાગનો શેક પ્રસરી ગયા. એટલામાં ભીષ્મપિતામહના સાધર્મિક ભાઈએ જેએ પ્રથમ તેના મામાને ઘેર રહ્યા હતા, તેએ ભિષ્મપિ તામહની પાસે આવી આનંદથી તેમને તેની પાસેના પંતની ગુહામાં ભદ્રગુપ્તાચાર્યની સમીપે લઇ ગયા હતા. અહીં હસ્તિનાપુરમાં સજયના મુખથી એ વૃત્તાંત સાંભળી ધૃતરાષ્ટ્ર શાકથી અશ્રુપાત કરતા જ્યાં ભિષ્મપિતામહુ હતા ત્યાં આવ્યા. કૌરવા અને પાંડવા પણ એ વિડલના શાકથી અશ્રુપાત કરતાં ભિષ્મની પાસે આવ્યા અને અનેક ઉપચાર કરી તેમને મૂર્છામાંથી સચેત કર્યો. જાગ્રત થયેલા ભીષ્મે કૈારવા અને પાંડવાની તરફ અમૃતમય દ્રષ્ટિથી અવાલાન કર્યું. પછી તેમણે મંદમંદ શબ્દોથી કારવા તથા પાંડવાને કહ્યું —“વત્સા ! મારા મસ્તકને આધાર નથી, તેથી મારી ગ્રીવામાં અતિવેદના થાય છે.” પિતામહતુ` મા વચન સાંભળી કરવાએ તેમના મસ્તક નીચે કેમળ ઓશિકાં લાવી મુકયાં તે ભીષ્મને રૂચિકર થયા નહીં એટલે તેમણે અર્જુનની સામે જોયુ, તે ઉપરથી મને તેમનો અભિપ્રાય જાણી ક પત્ર ખાણના એશિકાં કરી દીધા, જેથી ભિષ્મપિતામહ પ્રસન્ન થઇ ગયા. આ વખતે યુધિષ્ઠિર ભીષ્મપિતામહુના શ રીરને પપાળીને એક્લ્યા—“ હે તાત ! આ તમાને ખાણાના Page #696 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ. ( ૬૩૯). શલ્ય લાગેલા છે, તે મારા ચિત્તને દુ:ખિત કરે છે; તે જો તમેા આજ્ઞા કરો તેા હું તમારા શરીરને નિ:શસ્ય કરી તેના ઘા રૂઝાવુ. કારણ કે મારા હાથમાં ઘાને રૂઝવનારી એક મુદ્ધિકા છે, જેના જળના સિ ંચનથી ગમે તેવા ઘા પણુ રૂમ જાય છે. પેાતાના નામથી અંકિત એવા માણેાવડે તમને દુ:ખ આપનાર આ પુત્ર અર્જુન શરમાઈ નમ્ર મુખ કરી રહ્યો છે. પૂજ્યપિતા ! એ અર્જુનનું દુ:ખ દૂર કરવા તમે પ્રસન્ન થાઓ અને તમારા શરીરને નિ:શલ્ય કરવાની આજ્ઞા આપેા.” ધર્મરાજાનાં આવાં વચન સાંભળી ભીમ ખાલ્યા—— વત્સ ! "C આ દ્રવ્ય શક્ય મને દુ:ખ ઉત્પન્ન કરતા નથી, પણ વ્યથાને ઉત્પન્ન કરનારા મારા ભાવ શા છે. તેઓના આ ભદ્રગુણાચાય શુદ્ધ ઉપદેશ કરી ઉદ્ધાર કરશે. આ પુગાદિ શરીર અહિરાત્મા એજ આત્મા છે એવી જે પુરૂષમાં બુદ્ધિ રહેલી છે, તે પુરૂષનેજ આ દ્રવ્ય શલ્યે કરી દુ:ખ થાય છે, પશુ હું વત્સ ! મને તે બાહ્ય શરીરને ભેદ કરનારા આ ખાણ શક્લ્યા અંતરંગ ભાગમાં દુષ્કર્મ કરી થનારા મના ભેદ કરવામાં સહાય કરે છે.” આ પ્રમાણે કહી ભીષ્મે કૃષ્ણની સામે હૃષ્ટિ કરી અવલેાકન કર્યું. પુન: તેમણે જણુાવ્યુ, “ વત્સ! આ સમયે મને બહુ તૃષા લાગી છે, માટે તમે પાણી લાવી મારી તૃષાને શાંત કરો.' ભીષ્મનાં આવાં વચન સાંભળતાંજ દુર્યોધને સ્વચ્છ અને સુગંધી પાણી લાવી ભીષ્મની આગળ થયું. ભીષ્મે તે પાણી લેવાની ના કહી અને જણાવ્યું— Page #697 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૪૦) “ વત્સ ! જે પાણી પશુપિક્ષિઓએ પીધું ન હેાય અને જે પાણીના સૂર્ય ના કિરણાએ સ્પર્શ કર્યા ન હેાય, તેવુ` પાણી પીવા માટે મારૂ હૃદય ઇચ્છા કરે છે.” ભીષ્મની આ માગણી પૂર્ણ થવી અશકય છે, ' એમ ધારી કારવા વિચારમાં પડી ગયા. તે વખતે ભીષ્મે અર્જુનની સામે જોયુ, એટલે પિતામહનો અભિપ્રાય જાણી અર્જુને પેાતાના ગાંડીવ ધનુષ્ય ઉપર વરૂણાસ્ત્ર ચડાવ્યું અને કૃષ્ણની દૃષ્ટિના પાતથી પવિત્ર એવા અધ:સ્થળમાં તે ખાણ મારી પૃથ્વીને છિદ્ર પાડી દીધું. તરત એ પૃથ્વીના છિદ્રમાંથી જાણે અર્જુનની કીર્ત્તિ હાય તેવી સ્વચ્છ જળની ધારા નીકળી. તેમાંથી જળ લઈ અર્જુન ભીષ્મપિતાની પાસે લાવ્યેા. તૃષાતુર ભીષ્મે તે જળનું પાન કરી સ ંતુષ્ટ થઇ ગયા. અને તે મધુર વાણીથી એલ્યા—“ વત્સ અર્જુન ! તે. આ સ્વચ્છ અને શીતળ જળથી મને આનંદ આપ્યા છે. ‘ તું તારા બંધુઓની સાથે વિજયી થા.’ એવી મારા હૃદયની આશીષ છે.” આ પ્રમાણે અર્જુનને કહી ભીષ્મે દુર્વાધનને કહ્યું—“વત્સ દુર્યોધન ! આપણુ કારવકુળ ભારતવમાં શ્રેષ્ઠ ગણાય છે. માટા પુણ્યના યાગથી એ કારવકુળમાં જન્મ થાય છે. આવા કારવકુળમાં તારા જન્મ થયા છે. તેથી તારે તારા બંધુએકમાં સ`પથી વત્તવુ જોઇએ. નમ્રતા અને ન્યાય એ એ ગુણ્ણાના તુ સ્વીકાર કર. નમ્રતા અને ન્યાયથી પુરૂષ સત્કીર્ત્તિ ધારણ કરે છે. આ તારા ખ યુઆને તેમનું રાજ્ય પાછું સોંપી તુ ન્યાયી થા. તારા ન્યાયવનથી જગત્માં સારી કીર્ત્તિ પ્રસરશે અને સર્વ લેાકેા Page #698 -------------------------------------------------------------------------- ________________ માયુદ્ધ (૬૪૧) તને અભિનંદન આપશે. એ પાંડવોને તેમનું રાજ્ય અર્પણ કરી તારે ઈંદ્રપ્રસ્થમાં રહેવું જોઈએ. તેમ છતાં જે તું તેમની સાથે સંધિ નહીં કરે તે તારે ઘણું દુ:ખ સહન કરવું પડશે. તે ઘણીવાર આ ભીમસેન અને અર્જુનનું સામર્થ્ય જોયું છે. એ વીરપુરૂષેની આગળ તારે સર્વ રીતે નમ્ર થવું જોઈએ. તે અત્યારે જ આ વીર અર્જુનનું બળ જોયું છે. ' મારા મસ્તક ઉપર તેણે બાણમય ઓશીકા બનાવી પાતાડળમાંથી સ્વચ છ જળ ખેંચી કાઢયું. આવા સમર્થ પુરૂષની ! સાથે તારે વૈરભાવ ટકી શકશે નહીં. માટે તું આ તારા ધર્મબંધુ યુધિષ્ઠિરને સંપત્તિ અર્પણ કર. અને આ ભયંકર સંગ્રામમાં થનારા કુળને ક્ષયનું રક્ષણ કર.” . ભીષ્મપિતામહની આ વાણું દુર્યોધનને રૂચિ નહીં. તેના હૃદયમાં ખેદ વૃદ્ધિ પામે. પછી તે ધીમે ધીમે ભીષ્મ-- પિતા પ્રત્યે બેલે—-“પૂજ્ય પિતામહ! નખના અગ્રભાગ ઉપર રેહે એટલી પણ ભૂમિ પાંડવોને આપવાની મારી ઈચ્છા નથી.” દુર્યોધનનાં આવાં વચનો સાંભળી ભીષ્મ કે પાયમાન થઈ ગયા. તેમણે “ભવિતવ્યતા બળવતી છે.” એમ જાણી હૃદયમાંથી ઉડે નિવાસ મુકો. પછી તેમણે કૃષ્ણને ઉદ્દેશીને કહ્યું—“હે હરિ! તમે આ ભરતાદ્ધના પતિ થઈ અરિહંત દેવના શાસનને વિવિધ પ્રકારે સંપાદન કરો.” . . આટલું કહી તેમના હદયની ભાવના પરિણામ પામી ગઈ. આ “યુદ્ધ કર્મ પાપ યુકત છે” એવું તેમના જાણુવામાં ૪૧ Page #699 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪૨ ) જૈન મહાભારત આંખ્યું. પછી તેઓ પ્રવૃત્તિના વિચારમાંથી નિવૃત્ત થઈ સમતા રૂપ અમૃતના સ્વાદ કરવા લાગ્યા અને તત્કાળ શ્રી ભદ્રગુપ્તાચાર્ય ની પાસે તેમણે ચારિત્ર ગ્રહણુ કર્યું. મહાવીરભીષ્મ હવે યાગવીર અની ગયા. તેમની યુદ્ધ પ્રવૃત્તિ બીજી તરફ વળી ગઇ. તે ધર્મ વીરે જ્ઞાનચક્રથી વિવિધ પ્રકારના મિથ્યાત્વનો નાશ કરવા માંડ્યો, સમતા રૂપ શક્તિથી રાગ અને દ્વેષરૂપ મેટા ગજેંદ્રોને ભેદવા માંડ્યા. નિયમને વિષે નહીં રહેલા ઇંદ્રિય રૂપ અવેાને ધ્યાનરૂપ ભાલાથી ક્રમવા લાગ્યા. ક્ષમાદિક બાણેાએ કરી કોધાદિક વીરાના સમુદાયનો ઘાત કરવા લાગ્યા. તેમણે સ` અંગમાં શ્રદ્ધારૂપી કવચ ધારણ કર્યું' અને સંયમના શસ્રો ગ્રહણ કર્યા. આ પ્રમાણે સજ્જ થઇ ભીષ્મપિતાએ માહુરાજાની સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. ભીષ્મની આવી વૃત્તિ જોઇ પ્રસન્ન થયેલા પાંડવા અને કારવાએ ભીષ્મ મુનિને વંદના કરી પોતપાતાના આવાસ પ્રત્યે ચાલ્યા ગયા હતા. ભીષ્મ જેવા મહાવીર જ્યારે વિરક્ત થઈ ગયા, એટલે દુર્યોધનને ભારે ખેદ થઈ આવ્યેા. તેનાં નેત્રા ચિંતાથી સકા ચિત થઈ ગયાં. આ વખતે દ્રોણાચાર્યે ાધનને કહ્યુ, “રાજન ! મહાધૈય વાન એવા તને આ શુ થયુ છે.?. શા ને દૂર કરનારી આ ચિંતા તને કયાંથી પ્રાપ્ત થઈ છે ? શાંતનુ રાજાથી ગંગાને વિષે ઉત્પન્ન થયેલા ભીષ્મપિતામહનો શેક Page #700 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ.. . (૬૪૩) શામાટે કરવું જોઈએ? એ મહાવીર ભીષ્મપિતાએ બહારના શત્રુઓની જેમ હવે અંતરના શત્રુઓ ઉપર પરાક્રમ કર્યું છે. એ સમતારૂપ મહાન રાજ્યસત્તાને પ્રાપ્ત થયેલા છે. ભીષ્મપિતામહ વિના હવે યુદ્ધમાં શું થશે ? એવી શંકા તું લાવીશ નહીં. ભીમ અને અર્જુનથી રક્ષણ થયેલા યુધિષ્ઠિરને હું પરાજિત કરી તારા હાથમાં સેંપીશ.” દ્રોણાચાર્યના આવા ભાષણથી દુર્યોધન પુન: ઉત્સાહિત થઈ ગયે અને પછી તેણે દ્રોણાચાર્યને પિતાની સેનાના અધિપતિ બનાવ્યા અને પોતે ત્યાંથી રણભૂમિમાં શૌર્ય દર્શાવતે ઉપસ્થિત થયે હતે. વાંચનાર ! આ પ્રસંગમાંથી ખરેખર બેધ ગ્રહણ કરજે અને પૂર્વના ન્યાયયુદ્ધને તારા હૃદયમાં વિચાર કરજે. પૂર્વકાલે યુદ્ધના પ્રસંગમાં પણ આયોધાએ નીતિનું રક્ષણ કરતા હતા. સ્ત્રી, નંપુસક, ઘાયલ અને હથિયાર વિનાના માણસની સામે કોઈ પણ ધર્મ યુદ્ધ કરવા તૈયાર થતું ન હતું. એ પૂર્વનીતિ સર્વ રીતે પ્રશંસાપાત્ર ગણાતી હતી. આજકાલ એ નીતિનું ગૌરવ રહ્યું નથી. વ. માનકાળના અધમ પુરૂ છળ-કપટ કરી બીજાના પ્રાણને નાશ કરે છે. શાંતપણે સુતેલા અશસ્ત્ર મનુષ્યને વધ કરવાને આજકાલના ક્ષુદ્ર મનુષ્ય પ્રવર્તે છે. એવી અધમ નીતિ પૂર્વકાળે પ્રવર્તતી ન હતી. મહાવીર ભીમે શિખંડીની સામે પ્રહાર ન કર્યો અને પિતે મરણાંત પીડા સહન કરી. એ તેમના પ્રવ Page #701 -------------------------------------------------------------------------- ________________ (૬૪૪ ). જૈન મહાભારત. ર્તનને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. છેવટે એ મહાવીર મેહરા જાની સાથે યુદ્ધ કરવા પ્રત્યે અને તેણે પિતાના વીરજીવનને ચારિત્રમય બનાવ્યું હતું. વાંચનાર! એ પ્રાતઃસ્મરણીય વીરનું સદા યશગાન કરી તારા હૃદયમાં ઉત્તમ ભાવના ભાવ્યા કરજે; જેથી તારું જીવન આત્મકલ્યાણને સંપાદન કરવા અધિકારી થશે. -- © -~પ્રકરણ ૪૩ મું. મહાયુદ્ધ–ચાલુ. આજે યુદ્ધને અગિયારમે દિવસ છે. દુર્યોધન દ્રોણાચાર્યને સેનાપતિ બનાવી કુરૂક્ષેત્રની રણભૂમિમાં આવ્યા છે. વીર દ્રોણાચાર્ય રવસેનાની ભૂહ રચના કરે છે. તે જોઈ દુર્યોધન સંતુષ્ટ થઈ રણભૂમિના અગ્ર ભાગે ઉત્સાહિત થઈ ઉભે છે. : સામી તરફ પાંડે પિતાના સૈનિકેને લઈ સજજ થયા છે. ભીષ્મપિતામહની દશા જોઈ તેમના હૃદયમાં ખેદ થાય છે. તથાપિ ભીષ્મપિતામહને રણભૂમિમાંથી દૂર થયેલા જોઈ તેઓ અંતરમાં વિજયની આશા રાખે છે. ક્ષણવાર પછી બંને સેનાપતિઓની આજ્ઞા થતાં યુધને સમારંભ થયે. પ્રથમ ગજે દ્રોના સમુદાયનું મહાયુધ પ્રવત્યું હતું. તે સાથે બંને સેનાના વીરેના બાણે આકાશમાર્ગે Page #702 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. (૬૪૫) છુટવા લાગ્યાં. ક્ષણવારમાં તે રણભૂમિમાં બંને પક્ષના વીરેના મસ્તકેથી ભૂમિ આચ્છાદિત થઈ ગઈ અને તેમના કબંધ નૃત્ય કરવા લાગ્યા. ગજે કોના મસ્તકેથી ગગનપ્રદેશ છવાઈ ગયે. તેમની સુ જાણે વીર પુરૂષને ભાથા હોય તેવી દેખાવા લાગી. કેઈ ગજેન્દ્ર પિતાનીપર બેસનાર વીરનું મૃત્યુ થવાથી નારાજ થઈ શત્રુને મારવા તૈયાર થતું હતું. પરસ્પર યોધ્ધાઓના ગજે કોનું દંતાદંતિ યુદ્ધ જેઈ આકાશમાં રહેલા દેવતાઓને વિશેષ કેતુક થતું હતું. યુધ્ધ પ્રવૃત્ત થયા પછી ધનુર્વેદના મહાન ગુરૂ દ્રણચાર્ય અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. અર્જુનની શસ્ત્રવિદ્યામાં પ્રવી ણતા જોઈ દ્રોણાચાર્યને વિચાર થઈ પડ્યો કે, આ અર્જુન નની ધનુષ્યકળા મારા કરતાં અધિક છે, તે ઉપરથી જણાય છે કે અર્જુનને વિષે ધનુર્વિદ્યાના શિક્ષણમાં કે બીજા ગુરૂને સંસ્કાર છે. દ્રોણાચાર્યની કેટલીએક શક્તિ જોઈ અને વિચાર કર્યો કે, “આ ગુરૂએ મને એમની પાસે છે તેટલી સંપૂર્ણ ધનુષ્યકળા શીખવી નથી.” આ પ્રમાણે દ્રોણાચાર્ય અને અર્જુનનું યુદ્ધ ચાલ્યા પછી બંને પક્ષમાં કઈને જય પરાજય ન થવાથી જયલક્ષમી શંકામાં પડી અને સૂર્ય અસ્ત પામે. એથી યુધની ક્રિયા સમાપ્ત કરવામાં આવી અને બંને પક્ષના વરે જ્યનાદ કરતા કરતા પિતાના આવા સસ્થાનમાં ચાલ્યા ગયા હતા. Page #703 -------------------------------------------------------------------------- ________________ જેને મહાભારત. આ રાત્રે દુર્યોધનની આજ્ઞાથી સંશતક નામે ત્રિગર્ત. દેશને રાજા અર્જુનની પાસે આવી આ પ્રમાણે બે – વીર અર્જુન ! તું મહાવીર છે, તે છતાં જોઈએ તેવું તારું પરાક્રમ રણભૂમિમાં કેમ દેખાતું નથી ? તારૂં અતુલ ભુજાબળ શૂરવીર પુરૂના જોવામાં આવું નથી. માટે જો તું ખાસ યુદ્ધભૂમિની બહાર જુદે યુધ્ધ કરે તે તારૂં સામર્થ્ય દેખાઈ આવે. માટે આવતી કાલે પ્રભાતે કુરૂક્ષેત્રની ભૂમિથી બીજે ઠેકાણે આવી અમારી સાથે યુધ્ધ કરે તે અમે તને જાણીએ કે “તું મહાપરાક્રમી ધે છે ખરે.” આ સંશતકનાં આવાં વચન સાંભળી અને ખુશી થઈને બે -“શ્વરે! જે તમારી એવી ઈચ્છા હોય તો હું કુરૂક્ષેત્રની ભૂમિની બહાર તમારી સાથે યુદ્ધ કરવા આવીશ. તમે મને ગમે ત્યાં બેલાવશે તે પણ વીરેના પ્રાણનું આસ્વાદન કરવાને તૃષિત એવા મારા પ્રાણ તમારા અને કૈરાના રક્તરૂપ મદાનું પાન કરી તૃપ્ત થવાને સમર્થ થશે.” અર્જુનની આ વાણી સાંભળી સંશતક ઉમંગથી દુર્યોધન પાસે દોડતું આવ્યું અને તેણે તે વાત દુર્યોધનને જણાવી, જે સાંભળી દુર્યોધન ખુશી થયે હતે. બીજે દિવસે એટલે બારમે દિવસે પ્રાત:કાળે યુદ્ધને આરંભ થયે. દ્રોણાચાર્યે દુર્યોધન પાસે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું યુધિષ્ઠિરને પકડી તને અર્પણ કરીશ.” આ પ્રતિજ્ઞાથી શંકા પામેલા અને ધૃષ્ટદ્યુમ્ન, ભીમસેન અને નકુળ વગેરેને Page #704 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ-ચાલુ. (૬૪૭) યુધિષ્ઠિરના રક્ષણ માટે નિયુક્ત કરી પોતે સશક્ષક વગેરે રાજાઓની સાથે યુધ્ધ કરવા કુરૂક્ષેત્રની બહાર ગયા હતા. સૂર્ય ના કિરણા જેમ દિશામડળને આચ્છાદન કરે તેમ દ્રોણાચાય ના આણ્ણા પાંડવાની સેનાને આચ્છાદન કરવા લાગ્યા. દ્રોણાચાર્ય ની સાથે ભગદત્ત રાજા સુપ્રતીક નામના હાથી - પર ચડી પાછળ રહી મહાન યુધ્ધ કરતા હતા. તેના સુપ્રતીક નામના હાથીની ગર્જનાથી સૈન્યના અવા પૃથ્વી ઉપર પડતા હતા. તે મહાન મદોન્મત્ત સુપ્રતીક હાથીના ભયથી બીજા હાથીએ ચિત્કાર શબ્દ કરી નાસતા હતા. ભગદત્ત રાજાની સુપ્રતીક હાથીના મનથી પાંડવાની સેનાના આક્રંદ શબ્દ દૂરથી અર્જુનના સાંભળવામાં આવ્યેા. એટલે અર્જુન મારતા બાકી રહેલા સુશસક રાજાઓને છેડી કાંધ થઇ ભગ૪ત્તની સામે યુધ્ધ કરવા દોડી આવ્યા. અર્જુનને જોઇ ભગદત્તે પોતાના સુપ્રતીક હાથી તેની તરફ પ્રેર્યા. પછી વીર અર્જુને ક્રોધથી એવું આણુ છેડયુ કે, તેના પ્રહારથી સુપ્રતીકની સુ ઢના બે ભાગ થઈ ગયા. પછી ભગદત્ત રાષથી તે ઘાયલ ગજેદ્રને અર્જુનની ઉપર હુંકાર્યા. ભગદત્તનું આવું અનુપમ શોર્ય જોઇ આકાશમાંથી તેની ઉપર પુષ્પવૃષ્ટિ પડવા લાગી. તે પુષ્પવૃષ્ટિ પડતાં પહેલાં તેા અર્જુનના ખાણેાની વૃષ્ટિ તેની ઉપર શરૂ થઇ ગઇ. તે માણવૃષ્ટિએ સુપ્રતીક ગજના પ્રાણની સાથે ભગદત્તના પ્રાણ પણ ડુરી લીધા હતા. ભગદત્તના મરણથી કારવસેનામાં હાહાકાર થઈ ગયા Page #705 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮ ) જૈન મહાભારત. અને તે વખતે સૂર્ય પણ અસ્તાચળ તરફ વળી ગયા. સૂર્યાસ્ત થતાંજ અને સેનામાં યુદ્ધનો નિરોધ કરવામાં આવ્યે અને સર્વે પાતપાતાની છાવણીમાં ચાલ્યા ગયા હતા. "" ', આ રાત્રે પાંડવાના એક બાતમીદારે આવી ખખર આપ્યા કે, “ભગદત્તના વધથી ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્ય ધ રાજાને પકડવા માટે આવતી કાલે ચક્રવ્યૂહની રચના કરવાના છે. આવા ગુપ્ત ખબર સાંભળી પાંડવવીરા પેાતાની સભા ભરી વિચાર કરવા બેઠા કે, “ આપણામાં ચક્રવ્યૂહના ભેદ કેાણ કરી શકશે ? ” આ વખતે અર્જુનનો પુત્ર અભિમળ્યું એલ્યે પૂજ્ય પિતાએ ! પૂર્વે જ્યારે તમે હસ્તિનાપુરથી વનવાસ કરવા નીકળી પડયા, ત્યારે હું દ્વારકામાં રહ્યો હતા. તે વખતે મે તે સ્થળે “ચક્રવ્યૂહમાં કેવીરીતે પ્રવેશ કરવા ” એ વાત સારી રીતે સાંભળી હતી, પરંતુ “ ચક્રવ્યૂહની બહાર કેવી રીતે નીકળવું ? એ મારા સાંભળવામાં આવ્યું નથી. ” "9 ' - આ વખતે ભીમસેન બોલ્યેા— “ રાજકુમાર રાજકુમાર અભિમન્યુ ! ચક્રવ્યૂહની બહાર કેવી રીતે પડવું ? ” એ શંકા તું રાખીશ નહીં. પ્રાત:કાળે તારા પિતા અર્જુન જ્યારે સશસકાને લઇને બીજે ઠેકાણે જશે, ત્યારે અમે ચારે ભાઈઓ ચવ્યૂહને ઠેકાણે રહેનારા કારવાને બળાત્કારે ભેદી ચક્રવ્યૂહમાંથી બહાર પડવા તને માર્ગી કરી આપીશું. ” આહ્વા નિશ્ચય કરી પાંડવા અને સર્વ સભાસદો પાતપેાતાને આવાસે શયન કરવાને ચાલ્યા ગયા હતા. Page #706 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ તેરમે દિવસે સૂર્યના કિરણે વિશ્વને પ્રકાશ કરવા સજ્જ થયાં, તે વખતે કુરુક્ષેત્રની ભૂમિમાં બંને પક્ષના સનિકે યુદ્ધ કરવાને સજજ થઈ ગયાં. મહાવીર અર્જુન, ભીમસેન વગેરેને ધર્મરાજા તથા અભિમન્યુનું રક્ષણ કરવા નિજી પોતે સંશતકને જીતવા બીજે સ્થળે ચાલ્યા ગયે હતે.. - અહીં યુદ્ધભૂમિમાં દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડી લેવા માટે સંસારચક્રની જેમ દુર્ભેદ એવા ચકબૂહની રચના કરી. આ વખતે વીરકુમાર અભિમન્યુ જેમાં અગ્રેસર છે, એવા પાંડે પોતાના ધનુર્ધારી રાજાઓ સાથે યુદ્ધભૂમિમાં ઉપસ્થિત થયા. ચારે તરફથી સુવર્ણના પુખડાવાળા બાણ છુટવા લાગ્યા. શરીરના સિંહનાદ થવા લાગ્યા અને ઘાયલ થયેલા વીરેના અગમાંથી રૂધિરની ધારાઓ વહેવા લાગી. ત્યાર પછી ચારે પાંડે અભિમન્યુને આગળ કરી મહાશોર્યથી જેમ સમુદ્ર કલ્પાંતકાળે જગને બુડાડવા પ્રવૃત્ત થાય, તેમ તેઓ શત્રુસેનાને સંહાર કરવા પ્રવૃત્ત થયા. પાંચ યમ જેમ કમેને જીતવા પ્રવર્તે, તેમ અભિમન્યુ અને ચાર પાંડ મળી પચે દ્રોણાચાર્ય રૂપ કર્મને જીતવા પ્રવર્યા અને સંસારચકના જેવા દુર્ભેદ ચક્રવ્યુહને ભેદવા તટપર થયા. તે સમયે સંયમી પુરૂષ ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધર્મથી જેમ ક્રોધાદિક ચાર કષાયને રોધન કરે, તેમ જ યદ્રથ દશ પ્રકારે બાણ રૂપ દશ યતિધર્મો કરી ચાર પાંડવ રૂપ ચાર કષાયનું શોધન કરવા લાગ્યું. Page #707 -------------------------------------------------------------------------- ________________ ( ૫૦ ) જૈન મહાભારત. આ વખતે વીરકુમાર અભિમન્યુએ ધાયમાન થઈ પિશાચના વિવર જેવા ભયંકર ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો, જેમ સમુદ્ર સ` પતાને ડુબાવે તેમ એકલા અભિમન્યુએ ચક્રવ્યૂહમાં પોતાના ખાણુસાગરની અંદર કાટ્યવૃધિ શત્રુઓને ડુબાવી દીધા. તે સમયે રાજકુમાર અભિમન્યુનું પરાક્રમ જોઈ શલ્ય, ક, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા અને દુર્યોધન હૃદયમાં દહન થવા લાગ્યા. તેઓ એ બાળકનું અતુલ બળ સહન કરી શકયા નહીં. તેવામાં કણ્ અભિમન્યુના ધનુષ્યનેતેાડી નાંખ્યું. કૃપાચાર્યે તેના સારથિને માર્યા. કૃતવર્માએ તેના રથને ચણુ કરી નાંખ્યા. પછી અભિમન્યુ હાથમાં ઢાલ તરવાર લઈ પેદલ થઇ યુધ્ધ કરવા લાગ્યા. આ સમયે અશ્વત્થામાએ પોતાના માણુથી અભિમન્યુના અગ્નિ જેવા ખઙ્ગને ખંડિત કરી નાંખ્યું. પછી અભિમન્યુ હાથમાં ચક્ર લઇ અનેક રાજાના મસ્તકાને ધડથી જુદા કરવા લાગ્યા. તે પછી ગદાના પ્રહારથી તેણે દુ:શાસનના પુત્રના પર્યંત જેવા રથને તાડી નાંખ્યા. જ્યારે અભિમન્યુએ આ કામ કર્યું, એટલે કર્ણ તથા કૃપાચા વગેરે મહારથિએ લજ્જાના ત્યાગ કરી તેની પર પ્રહાર કરવાને તુટી પડ્યા. તેમના બહુ મારથી તે બળવીર જૈનું મૂલ છેદાઇ ગયું છે એવા વૃક્ષની જેમ ભૂમિતળ ઉપર પડી ગયા. જ્યારે અભિમન્યુ નીચે પડયે એટલે જયદ્રથ આવી પેાતાના ખડુંથી પડેલાપર પાટુની જેમ અભિમન્યુના મસ્તકને છેદી નાંખ્યું અને તે સાચેજ પેાતાની કીર્તિરૂપ લતાને પણ છેદી નાંખી. આ સમયે Page #708 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ-ચાલુ. (૫૧) અભિમન્યુના શેર્યકર્મને અને જયદ્રથના દુઇ કર્મને અવલેકન કરનારા દેવતાઓના મુખને વિષે “સાધુસાધુ એવા શબ્દની સાથે હાહા શબ્દનું મિશ્રણ થયું હતું. આ વખતે અજુનના પુત્ર અભિમન્યુના શિર્યથી સંતુષ્ટ થયેલ સૂર્ય તેની પર પુષ્પવૃષ્ટિ કરવા માટે પુષ્પલેવાને અસ્તાચળના અરણ્યમાં ચાલતે થયે. સંગ્રામની સર્વ કિયા સમાપ્ત કરવામાં આવી. અભિમન્યુના મરણથી પાંડેની છાવણીમાં હાહાકાર થઈ રહ્યો હતો. સર્વના આકંદ શબ્દથી ગગનતળ ગાજી રહ્યું હતું. આ વખતે વીર અને સંશHકેને મારી પોતાના પુત્રને વિજયવૃત્તાંત સાંભળવા ઉત્સુક થઈ પિતાના શિબિરમાં આવતું હતું, ત્યાં માર્ગમાં શિબિરના અંતઃપુરમાંથી આકંદ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. કેઈપણ વીરપુરૂષ યુધકથા સાંભળતે તેના જેવામાં આવ્યું નહીં. અશ્વોના મુખ આગળ ઘાસ ની નથી અને હાથીઓને પિંડદાન આપતા નથી, હજારે કે છતાં છાવણું શૂન્ય જેવી દેખાતી હતી. આ બધો દેખાવ જોઈ અજુનના હૃદયમાં સંશતકના વિજ્યથી ઉત્પન્ન થયેલા આનંદને બદલે શેક ઉત્પન્ન થઈ ગયે. - અજુન શેકાતુર થઈ યુધિષ્ઠિરના તંબુ આગળ આવે. પિતાના જ્યેષ્ટ બંધુને પુછતાં તેણે રૂદન કરતાં કરતાં અભિ મન્યુના માઠા ખબર આપ્યા જે સાંભળી અર્જુન શેફસાગરમાં મગ્ન થઈ ગયા. ક્ષણવારે તે મહાવીરે ધૈર્યને પ્રાપ્ત કરી અભિમન્યુના મરણનું વૃત્તાંત યુધિષ્ઠિરને પુછયું, એટલે Page #709 -------------------------------------------------------------------------- ________________ ( પર) જેને મહાભારત. તેણે અર્જુનને તે વૃત્તાંત કહી સંભળાવ્યું. અર્જુનને પુત્રને મરણને શેક તે થયે હતો, પણ તે સાથે અભિમન્યુએ કરેલા પરાક્રમથી તેના હૃદયમાં પૂર્ણ સંતોષ થયો હતો. તે મહાવીર પિતાના હૃદયમાં ધૈર્ય પ્રાપ્ત કરી પિતાની સ્ત્રી સુભદ્રાની પાસે આવી મધુર વચનોથી તેને શાંત કરવા માંડી. “પ્રિયા ! શાંત થા, આ તારી પુત્રવધુ ગણિી છે. તેને જે પુત્ર થશે તે આપણે તેને ઉત્સાહ આપનારે થશે. તેને આપણે અભિમન્યુ રૂપ જાણી સંતોષ માની લે.” અર્જુનનાં આવાં વચનોથી જ્યારે સુભદ્રાને શાંતિ મળી નહીં, એટલે અને સુભદ્રા સમક્ષ પ્રતિજ્ઞા કરી કે, “કાલે સૂર ર્યને અસ્ત થયાં પહેલાં તારા પુત્રના શત્રુ જયદ્રથને હું ન મારૂં તે નમાં પ્રવેશ કરીશ.” પછી પાંડવોએ અભિમન્યુની ઉત્તરક્રિયા કરી અને “યુદ્ધને વિષે શિષ્યવૃત્તિ ધારણ કરી અજુન વિચારશીલ થઈ ઉભે રહ્યો, પણ પાછળથી જ્યારે દ્રોણાચાર્યે પોતાના બાણે અગ્નિની શિખાની જેમ છોડવા માંડ્યાં એટલે અજુને પણ પિતાના તીવ્ર બાણની વૃષ્ટિ શરૂ કરી. પ્રથમ અને દ્રોણાચાર્યને પ્ર દક્ષિણા કરી તેમણે રચેલા શકટયૂહમાં ભયંકર અરણયની જેમ પ્રવેશ કર્યો. શકટબૂહમાં રહેલા રાજાઓ અર્જુનની ઉપર બાણને વરસાદ વરસાવવા લાગ્યા, પણ જ્યારે અને નના બાણેને પ્રચંડ મારે ચાલ્યા, ત્યારે તેઓ ઘાયુના વેગને જેમ વૃક્ષે સહન કરી શકે નહીં, તેમ તેને સહન કરી Page #710 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ-ચાલુ. (૬૫૩) શકયા નહીં. પુત્રશેાકરૂપ અગ્નિીથી તૃપ્ત થયેલા અજુનના હૃદયના તાપને શત્રુઓના પ્રાણુરૂપ જલનુ સિ ંચન મળવા લાગ્યું. અનેક શત્રુઓને સહાર કરી અર્જુને શકટવ્યૂહમાં પેાતાના દેવદત્ત શંખ વગાડયેા. જે સાંભળી યુધિષ્ઠિર વગેરેને વિજયની આશા જાગ્રત થઇ આવી. જ્યારે અર્જુને કારવસેનાના મહાન્ પરાભવ કર્યો, તે જોઈ દુર્યોધનના ક્રોધાગ્નિ પ્રદીપ્ત થયા અને સત્વર તે અર્જુનની સામે યુદ્ધ કરવાને આવ્યા. અર્જુન અને દુર્યોધનની વચ્ચે, ઘણીવાર ભયંકર યુધ્ધ ચાલ્યું. છેવટે નદીના વેગ જેમ સેતુને વિદ્યારણ કરી સમુદ્ર તરફ જાય, તેમ અર્જુન દુર્યોધનના વેગને ઉલ્લંઘન કરી યુધ્ધભૂમિમાં આગળ ચાલ્યેા. ત્યાર પછી કૃષ્ણે જેના સારથી છે એવા અર્જુન જયદ્રથની શાય કરવા લાગ્યા. ઘણીવાર શોધતાં જયદ્રથ હાથ લાગ્યા નહીં, એટલે બીજા સામા યુદ્ધ કરવા આવતા રાજાઓને તે પ્રહાર કરવા લાગ્યા. અર્જુનને દેવદત્તશખ ઘણીવાર સુધી નહીં સાંભળવાથી યુધિષ્ઠિરના મનમાં શંકા આવી અને તેથી તેણે અર્જુનની ખબર લેવાને પોતાના વિશ્વાસુ મિત્ર સાત્યકીને મેકક્લ્યા. સાયકીએ પેાતાની ચાલાકીથી કટવ્યૂહમાં પ્રેવેશ કર્યા અને સામા થયેલા કેટલાએક રાજાઓના પરાજય કર્યા. તે જોઇ ભૂશ્રિવા સાત્યકીની સામે આવ્યે અને તેણે સાત્યકીના નિરોધ કર્યો. અહિં ભૂશ્રિવા અને સાત્મકીની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેઓ અને પરસ્પર રથના ભગ થવાથી હાથમાં ઢાલ તરવાર લઇ યુધ્ધ કરવા લાગ્યા. J Page #711 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ( ૧૫૪ ) આ તરફ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પકડવાને શકટબ્યૂ હમાં યુક્તિથી યુધ્ધ કરતા હતા. તેમણે સમુદ્રને જેમ મંદરાચળ મથન કરે, તેમ પાંડવસેનાનું ભારે મથન કરવા માંડયું. આથી પાંડવસૈનિકેામાં મેટા કાલાહલ થઇ રહ્યો હતા. 99. શકટવ્યૂહમાં આવેલા સાત્યકીનુ મસ્તક છેદવાને ભૂરિ શ્રવાના હાથ સજ્જ થયા, તે વખતે કૃષ્ણે અર્જુનને કહ્યુ – મનુ ન! જો આ સાત્યકી તારે માટે મરે છે, માટે એક ખાશુથી ભૂરિશ્રવાના હાથ કાપી નાંખ અને તેને બચાવી લે. આ પ્રમાણે કૃષ્ણ ખેલતા હતા, તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર આવવા લાગ્યા. આ વખતે અર્જુનની પ્રતિજ્ઞા યાદ કરી કારવા ખુશી થવા લાગ્યા. જયદ્રથ મર્યા નથી, તેથી અર્જુનને અદેશમાં પ્રવેશ કરવા પડશે” આવુ વિચારતાં કારવાના હૃદયમાં અતિ આનદ થઈ આવ્યા. આ વખતે પાંડવા ભારે ચિંતાતુર થઈ ગયા. અર્જુનની ઘેાર પ્રતિજ્ઞા યાદ કરી તે ચિંતાગ્નિથી દુગ્ધ થવા લાગ્યા. શ્રીકૃષ્ણુના કહેવાથી અર્જુને ભૂરિશ્રવાના દક્ષિણ કર કાપી નાંખ્યા અને તેથી તે અર્જુનની નિંદા કરતા પેાતાના રથ પાછા ફેરવી ચાલતા થયા. તેવામાં તેણે વિચાર્યું કે, હુવે આ આત્માના નાશ કરવા ચેાગ્ય છે.” આવુ વિચારી તે પેતાના પ્રાણવાયુને ચાંગાભ્યાસે બ્રહ્મદ્વારાએ કરી નાશ કરવાની ઈચ્છા કરતા હતા, તેવામાં સાત્યકીએ આવી તેને સ્વેચ્છાથી વધ કરી નાંખ્યા. Page #712 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ આ તરફ દેવદત્ત શંખને નાદ નહીં સાંભળવાથી ચિં. તાતુર થયેલા યુધિષ્ઠિરે અર્જુનની સંભાળ લેવા પિતાના અનુજબંધુ ભીમસેનને મેકલ્યો. ભીમસેન દ્વાઓને સંહાર કરતા કરતા શકટયૂહમાં પેસી ગયો. તેને અટકાવ કરવાને કર્ણ સામે આવ્યા. ત્યાં ભીમસેન અને કર્ણની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્લ્ડ, ભીમસેને જોરથી ગદા મારો કર્ણના રથને ભાંગી નાખે. પછી કર્ણ બીજા રથમાં બેસી ભીમસેનની સેનાને સંહાર કરવા લાગ્યા. સેનાને પરાભૂત કરી કણે ભીમસેન ઉપર બાણને એવો વરસાદ વરસાવ્યો કે જેથી ભીમસેન મૂછિત થઈને પૃથ્વી પર પડી ગયે. પછી કર્ણ ભીમસેનને પડતે મુકી અર્જુનની તરફ વળે હતે. કણે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે, “કુંતીના પુત્રમાં અર્જુનને જે મારે વધ કરવો એથી તેણે મૂછિત થયેલા ભીમસેનને મારવાને પ્રયત્ન કર્યો ન હતે. આ તરફ અર્જુન સૂર્યાસ્તને સમય નજીક જાણી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જયદ્રથને સચિંત થઈ શોધવા લાગ્યા. શકટબૂહની રચનામાં ઘુમતા અને મધ્યભાગે ક્ષિત થઈ રહેલા જયદ્રથને છે. તેને જોતાંજ ધનંજયનાં નેત્ર કેધથી રાતાં થઈ ગયાં, તેના શરીર ઉપર રેમેકમ થઈ આવ્યે અને અધર કંપવા લાગ્યા. તેજસ્વી અને આગળ આ તે છતાં જયદ્રથ તેની સામે આવ્યો અને તે સમયની સન્મુખ જેમ દણ દેદીપ્યમાન થાય, તેમ તે કોધથી દેતી. Page #713 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૬૫) પ્યમાન થઇ ગયા. તે કાળે દિશાઓને આચ્છાદન કરનારૂ, આકાશમાં રહેલા દેવતાઓને તથા પક્ષીઓને ભય આપનારૂ અને પૃથ્વીને આકુળ-વ્યાકુળ કરનારૂં અર્જુન અને જયદ્રથનું ઘેાર યુદ્ધ પ્રવસ્યું. વિવિધ પ્રકારના શસ્ત્રો, ખાણેાએ કરેલા અંધકારમાં પ્રકાશ આપવા લાગ્યા. ઘણીવાર માણુયુદ્ધ ચાલ્યા પછી અર્જુને જયદ્રથના ખાણેાને છેદવા માંડ્યાં અને છેવટે દુર્યોધન વગેરેની રક્ષા છતાં અર્જુને એક તીક્ષ્ણ ખાણુથી જેયદ્રથના મસ્તકને છેદી નાખ્યું. એ મસ્તકના છેદનથી સૂર્યાસ્ત પહેલાં એ વીર અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ અને અભિમન્યુના વૈરના મહાન પ્રતિકાર થયા. મસ્તક જુદું પડ્યાં પછી તેનું કખ ધ રક્તની ધારાઓથી વ્યાપ્ત થઈ ભૂમિ ઉપર ક્ષણ વાર નૃત્ય કરી પડી ગયું. “અર્જુન જયદ્રથના વધ કરીને પણ અદ્યાપિ ચાદ્ધાઓને મારે છે” એવું જાણી તે જાણે સના કરૂણાબધુ હાય એવા સૂર્ય સધ્યાના અધેાભાગને વિષે સત્થર ગમન કરી ગયા. યુદ્ધની પ્રક્રિયાના નિરોધ કરવામાં આવ્યા. આ ચૌદ દિવસના યુદ્ધમાં પાંડવાએ કારવાની સાત અક્ષોહિણી સેનાના સંહાર કર્યા હતા. અર્જુને જયદ્રથને માર્યા અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, એ ખખર જાણી દ્રોણાચાય ને ભારે ક્રોધ ઉત્પન્ન થઇ આવ્યા અને તેથી તેમણે તે દિસે રાત્રે પણ યુદ્ધ કરવાની આજ્ઞા આપી. કારવાના ચાદ્ધા કૃષ્ણરાત્રિમાં યુદ્ધ કરવાને તૈયાર થયા અને રણવાદ્ય વાગવા માંડ્યાં. તે વખતે જાણે રાજાઓના સંહાર કરવાને કાલિકા આવી હોય, તેવી તે કૃષ્ણરાત્રિ ભાસવા લાગી. શ્યામ Page #714 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ–ચાલુ (૬૫૭) વર્ણવાળા અંધકારરૂપ રાક્ષસે તે રણભૂમિને વ્યાપ્ત કરી દીધી; તથાપિ દ્ધાઓના શસ્ત્રોના પરસ્પર સંઘદ્દે કરી ઉત્પન્ન થયેલા અગ્નિથી પ્રકાશ પડતું હતું. કોરની સેનાને યુદ્ધ કરવા સજજ થયેલી જોઈ પાંડવ સેના પણ સામે તૈયાર થઈ ગઈ અને બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્યું. આ સમયે ભીમને પુત્ર ઘટેચ રણભૂમિમાં યુદ્ધ કરવા આવ્યો. તેના ભયંકર નાદથી ભૂમિંઅને અંતરીક્ષમાં રહેલા દેવતાઓ ગાજી ઉઠ્યા. તેણે આવી કૈરવસેનામાં મોટું ભંગાણું પાડ્યું અને કેરસેનિકોને આકુળ-વ્યાકુળ કરી દીધા. ભયંકર રાત્રિમાં વૃક્ષો અને પાષાણેની વૃષ્ટિ કરવા માંડી અને તેના ચરણના પ્રહારથી ભૂકંપ થવા લાગ્યા. તેણે અનેક પ્રકારનું માયાયુદ્ધ કરવા માંડયું. તેના માયાયુદ્ધથી દીપકની આગળ જેમ અંધકાર પલાયન કરે, તેમ કરેના દ્ધાઓ પલાયન કરવા લાગ્યા. મુખમાંથી અગ્નિની જવાળા પ્રગટ કરતા ઘટેન્કચ યુદ્ધભૂમિમાં નૃત્ય કરવા લાગ્યું. તેણે વૃક્ષે તથા પાષાણેના પ્રહારથી કેટલાએક રથ, હાથીએ, અશ્વ અને દિલ યોદ્ધાઓને નાશ કરી દીધું. ઘટેકચનું આવું અદ્દભુત પરાક્રમ જોઈ પાંડે હર્ષ પામી ગયા. એકલા ઘટત્કચે ક્ષણવારમાં તે કરવસેનાને અવ્યવસ્થિત કરી દીધી અને તે સેનામાં અનેક શત્રુઓને સંહાર થઈ ગયે. આ દેખાવ જોઈ વિકર્ણ તેની સામે દેડી આવ્યો. જાણે મૂત્તિમતી જયશ્રી હોય તેવી એક દિવ્યશક્તિ કે જે તેને Page #715 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. દેવતાઓએ આપેલી અને જે ઘણા દિવસ થયાં અર્જુનને વધ કરવાને રાખેલી હતી, તે લઈને કર્ણ ઘટોત્કચની સામે આવ્યું. તેણે પોતાના ઉગ્રબળથી એ શક્તિ ઘટેચની ઉપર ફેંકી, જેથી ઘટેચ મૃતપ્રાય થઈ પૃથ્વી ઉપર પડી ગયે. ઘટેલ્કચના પડવાથી કેવસેના હર્ષિત થઈ અને તેમને નવું જીવન પ્રાપ્ત થયું. આ વખતે પાંડવોની સેનામાં શેક પ્રસરી ગયે અને હાહાકાર વર્તાઈ રહ્યો હતે. એમ કરતાં ચાર પહાર સુધી યુદ્ધના ઉત્સાહને અવલોકન કરી જાણે શાંત થઈ હોય, તેવી રાત્રિ વિરત થઈ ગઈ. વિશ્વ ઉપર અરૂણોદયની રક્તપ્રભા પ્રસરી ગઈ. પ્રાતઃકાળ થતાંજ સમર્થ વીર દ્રોણાચાર્યે વિરાટરાજા અને દ્રુપદરાજા એ બંનેને ઘાત કર્યો હતે. આથી સૂર્યના ઉદયની સાથે દ્રોણાચાર્યના પરાક્રમનો ઉદય થયે. દ્રોણાચાર્ય એટલેથી જ વિરામ પામ્યા નહિં, પણ તેઓ સમુદ્રના જળનું પ્રાશન કરનારા અગત્ય મુનિની જેમ પાંડવસેનાનું પ્રાશન કરવાને તત્પર થયા. દ્રોણાચાર્યરૂપી નવીન મેઘ બાણરૂપ જળની વૃષ્ટિ કરતાં શૂરવીર પુરૂષના દેહરૂપ સરોવરને તેમના પ્રાણુરૂપ હંસેએ ત્યાગ કરવા માંડયો હતે. દ્રોણાચાર્યો જ્યારે પાંડવસેનામાં ભારે કેર વર્તાવ્યું, ત્યારે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન કોધાતુર થઈ તેમની સામે યુદ્ધ કરવા ઉભે રહ્યો. ધૃષ્ટદ્યુમ્ન અને દ્રોણાચાર્ય બંનેની વચ્ચે તુમુલ યુદ્ધ પ્રવત્યું. ગીધ પક્ષીની પાંખે ની જેમ હજારો બાણે છુટવા લાગ્યાં. આ બંને મહાવીરેનું યુદ્ધ Page #716 -------------------------------------------------------------------------- ________________ - મહાયુદ્ધ-ચાલુ. (૬૫૯) જોઈ દિવ્ય અપ્રસરાઓ તેમના અંગને સંગ કરવાની ઈચ્છા રાખી રાહ જોઈ ઉભી હતી. મહાવીર દ્રોણાચાર્યે પોતાના બાણેને સમૂહ એટલે બધો વધાર્યો કે, આકાશમાગે તેને અંધકાર વ્યાપી ગયો અને તેના મંડપની છાયામાં ધૃષ્ટદ્યુમ્ન હંકાઈ ગયો હતે. આ સમયે માળવા દેશના રાજાને અશ્વત્થામા નામને હાથી કે જે યુદ્ધને વિષે કાળ સરખે હાઈ પાંડની સેનાને સંહાર કરતે હતે. તેને પાંડવપક્ષની સેનાએ મારી નાંખે. તે વખતે “અશ્વત્થામા મરાયે” એમ પાંડવોના સૈનિકોએ પિકાર કરી કેલાહળ કરવા માંડે. એ કોલાહળ સાંભળી દ્રોણાચાર્યે જાણ્યું કે, “મારે પુત્ર અશ્વત્થામા મરા” તેથી પિતે સખેદ થઈ ગયા, પણ તેમના મનમાં તે વિષે શંકા હતી. પરંતુ કૃષ્ણના આગ્રહથી સત્યવાદી યુધિષ્ઠિરે પણ કહ્યું કે, “અશ્વત્થામા હણાય ” એટલે દ્રોણાચાર્યને યુધિષ્ટિરની વાણુમાં વિશ્વાસ હેવાથી તે વાત માની અને તરત જ તેમણે સર્વ હથિઆને ત્યાગ કરી દીધું. તે વખતે યુધિષ્ઠિરે પિતાના ઉપકારી ગુરૂને જણાવ્યું કે, “અશ્વત્થામા નામને હાથી મરાયે છે, તમારો પુત્ર મરાયે નથી.” તે કાળે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને ઉપાલંભ પૂર્વક કહ્યું કે, “રાજન! તેં તારા સત્યવ્રતને પરિત્યાગ કર્યો તે ખોટું કર્યું. ” દ્રોણાચાર્ય આ પ્રમાણે કહેતા હતા, તેવામાં આકાશવાણી પ્રગટ થઈ–“હે બ્રહ્મા ! તું કેધને ત્યાગ કરી શાંતિરૂપ સુધાસ Page #717 -------------------------------------------------------------------------- ________________ જેને મહાભારત મુદ્રમાં સ્નાન કર અને આ યુદ્ધના શિદ્રધ્યાનને ત્યાગ કરી શુભધ્યાન કર તેથી બ્રહ્મલેકના સુખની સંપત્તિ તારા આવવાના માર્ગની રાહ જુએ છે.” આ અદશ્ય વાણી. સાંભળી જ્ઞાની દ્રોણાચાર્યે પિતાના હૃદયમાં ચિંતવ્યું કે, “આ સંસારરૂપ અરણ્ય ભયંકર છે અને ક્રોધ વગેરે કષાયે. આત્મજ્ઞાનને હરણ કરનારા ચાર છે.” આ પ્રમાણે ચિંતવી તેમણે પંચપરમેષ્ઠીરૂપ મંત્રનું સ્મરણ કરતાં શ્રી અરિહંત ભગવાનનું શુભધ્યાન કર્યું અને તેઓએ શુભધ્યાન રૂપ યે સાધન કરી બ્રાદ્વારને ભેદ કરી બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં ગમન કર્યું. આ વખતે ધૃષ્ટદ્યુમ્ન આવી નથી તેમના મસ્તકનું છેદન કરી લીધું. આ સમયે કેર અને તેમના સૈનિકે ગ્લાનિ પામી ગયા અને એક મહાન યોદ્ધાના વિયોગથી નેત્રોમાં અશ્રુ લાવી રૂદન કરવા લાગ્યા અને પાંડેની સેનાને વિષે આનંદને ક્ષીર સમુદ્ર ઉછળી ચાલ્યું. આ વખતે પોતાના પૂજ્ય પિતા દ્રણાચાર્યનું મૃત્યુ સાંભળી તેને પુત્ર અશ્વત્થામા પાંડની સેના ઉપર ધાઈ આવ્યો. તેણે પ્રથમ ઉંચે સ્વરે જણાવ્યું–“આ પાંડવોની સેનામાં જે વીરે મારા પિતાને વધ કર્યો હોય, કિંવા જે વરે કરાવ્યું હોય, તેમજ જેણે અનુમોદન આપ્યું હોય, જે વીએ મારા પિતાને વધ જે હોય અને સાંભળે હોય, તે સર્વે વીરેને આ મારા બાણે મારા ક્રોધરૂપ અગ્નિને વિષે હવન કરી પછી પાંડેની પૂર્ણાહુતિ કરશે.” આ Page #718 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. ( ૬૬૧ ) પ્રમાણે કહી અશ્વત્થામાએ બાણેાના એવા વર્ષાદ વર્ષાવ્યે કે જેથી આકાશ રૂપ સમુદ્ર છળકી રહ્યો હતા. પ્રલયકાળના મેઘના જેવી તેની ખાણવૃષ્ટિથી પાંડવસેનાના સેંકડા સૈનિકે પ્રાણરહિત થવા લાગ્યા. પાંડવાના સૈન્યરૂપ જળને અશ્વત્થામારૂપ પ્રચ’ડ ગ્રીષ્મના સૂર્ય પોતાના બાણુરૂપ કિરણાથી શેષણ કરવા લાગ્યા. જ્યારે અશ્વત્થામાએ પાંડવસેનામાં ત્રાસ વર્તાવવા માંડયેા એટલે વીર અર્જુન તેની સામે આવી યુદ્ધ કરવા સજ્જ થયા. અર્જુનનાં દેદીપ્યમાન ખાણા વાયુ જેમ ધુમસને નિવૃત્ત કરે, તેમ અશ્વત્થામાની ખાણક્રિયાને નિવૃત્ત કરવા લાગ્યાં. તે વખતે અશ્વત્થામા વધારે રાષિત થયા અને તેણે પ્રલયકાળના અગ્નિની જેવું નારાયણીય નામના ભયંકર અસ્ત્રના પ્રયાગ કરી તે અસ્ત્ર અર્જુનની ઉપર યુ. તે ભયંકર અસ્રને જોઇ કૃષ્ણે ઉંચે સ્વરે જણાવ્યું કે, “ શૂરવીરા! તમે શસ્ત્ર, અસ્ત્ર અને રથના ત્યાગ કરી આ અને મસ્તક નમાવી પ્રણામ કરેા એટલે તે મસ્ર તત્કાળ શાંત થશે. ” કૃષ્ણનાં આવાં વચન સાંભળી સ વીરાએ તે પ્રમાણે કર્યું ;, પણ એકલા ભીમે તેમ કર્યું નહિ. તે મહાવીરે જણાવ્યુ કે, ઇંદ્રના ધનુષ્યને પણ ધુળના રજકણ જેવા ગણનારા હું એ મસ્રને નમવાના નથી. તે વખતે કૃષ્ણ અને અર્જુને ભીમને બળાત્કારે સમજાવી શસ્રોના ત્યાગ કરાવી તે અને નમન કરાવ્યું. ” જ્યારે પાતાનુ નારાયણીય અસ્ત્ર અસ્રને નિષ્ફળ થયું એટલે અશ્વત્થામાએ બીજી આગ્નેય અ Page #719 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. પાંડવસેના ઉપર ફેંકયું. તે અસ્ત્રના પ્રભાવથી પાંડવ સેના દગ્ધ થવા લાગી. એટલે અને બ્રહ્માસ્ત્ર છોડી તેને શાંત કરી દીધું. આથી અશ્વત્થામાને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યું અને પિતાના અસ્ત્રોની નિષ્ફળતા થવાથી તેના મનમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ આવી. આ વખતે કે દેવતાએ ઉંચેસ્વરે કહ્યું, હે દ્વિજપુત્ર! તું શાંત થા. આ અર્જુન અને કૃષ્ણ પૂર્વજન્મે એવું તપ કર્યું છે કે, જેથી તેમનામાં દિવ્ય પરાક્રમ પ્રાપ્ત થયું છે, માટે તેમને દેવ પણ જીતવાને સમર્થ નથી.” દેવની આ વાણી સાંભળી અશ્વત્થામા વિચારમાં પડયે. તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર આરૂઢ થઈ ગયા એટલે બાર પહેરનું યુદ્ધ કરી શ્રોત થયેલી બંને સેના પોતપોતાના શિબિર પ્રત્યે ચાલી ગઈ. તે રાત્રે કૌરવપતિ દુર્યોધને દ્રોણાચાર્યના મરણથી ખેદ પામી પિતાની સેનાનું આધિપત્ય કર્ણને આપ્યું. હવે તેની આશારૂપ વલ્લીને આશ્રયરૂપ એક કર્ણ જ રહ્યો હતો. બીજે દિવસે પ્રાતઃકાળે બંને પક્ષની સેના કુરૂક્ષેત્રના વિશાળ મેદાનમાં આવી. આ યુદ્ધને સેળ દિવસ હતો. મહાવીર કર્ણ કેવસેનાની મેખરે ચાલતું હતું. પાંડવસેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન તે સેનાના અગ્રભાગે રહેલું હતું. જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને સંગમ થાય, તેમ બંને પક્ષના વીરો યુદ્ધભૂમિમાં એકઠી થયા. સેનાપતિઓની આજ્ઞાથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. ક્ષણવારમાં તે અનેક Page #720 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. (૬૩) સુભટ, અશ્વો અને ગજે દ્રોને મેટો સંહાર થઈ ગયા. મહાવીર કર્ણ પિતાના પ્રચંડ બળથી પાંડવસેના સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે પોતાનું સમગ્ર બળ અજમાવવાને સજજ થઈ યુદ્ધ કરતે હતે. તે પિતાના બળથી પાંડવસેનાને છિન્નભિન્ન કરવા લાગ્યા. કર્ણ ધનુષની પણચને કર્ણ પર્યત આકર્ષણ કરી બાણોની ભયંકર વૃષ્ટિ કરતા હતા. આ સમયે તેની સાથે જ દુઃશાસન પણ મહાયુદ્ધ કરતે હતે. દુઃશાસનની સામે ભીમસેન આવી યુદ્ધ કરતે હતે. તે બંને વિરેને એ ભયંકર સંગ્રામ પ્રત્યે કે, જે જોઈને આકાશના પ્રેક્ષક દેવતાઓ પણ કંપી ચાલ્યા હતા. ક્ષણવાર યુદ્ધ કર્યા પછી ભીમસેને દુ:શાસનના સારથિ સહિત રથને ભાંગી નાંખે અને દ્રૌપદીના વસ્ત્રના હરણનું સ્મરણ કરી ઉત્પન્ન થયેલા કોધથી ભીમસેન રથ ઉપરથી ઉતર્યો અને તેણે દુઃશાસનને ખેંચી પૃથ્વી ઉપર પાડી નાંખે. પછી ઉચે સ્વરે કહ્યું, “અરે કર્મચાંડાળ ! સતી દ્રપદીના વસ્ત્રને ખેંચનારે તારે યે હાથ? તે મને બતાવ! ” આ પ્રમાણે કહી ભીમસેને દશાસનના બાહને છેડની જેમ સમૂળે ઉખેડી નાંખ્યું અને તેના શરીરના કટકે કટકા કરી નાંખ્યા. દુઃશાસનને વધ થતાં જાણે વીર પુરૂષને વધ જેવાને નારાજ થયે હેય તેમ સૂર્ય અસ્તગિરિમાં અંતહિત થઈ ગયે. તે વખતે ભીમસેનના ભયથી કૈરવસેના હાહાકાર કરતી પલાયન કરી ગઈ. આ વખતે વિરબાળા દ્રપદી પિતાના પતિ ભીમસેનની પાસે દેડી આવી હતી. વીર Page #721 -------------------------------------------------------------------------- ________________ | મહાભારત, જૈન મહાભારત. ભીમસેને પિતાની પ્રિયાનું આલિંગન કરી પોતાને હાથે તેણના કેશને સ્પર્શ કર્યો અને દુ:શાસનના વધને વૃત્તાંત આનંદપૂર્વક કહી સંભળાવ્યું, જે સાંભળી દ્વિપદીએ આનંદ સહિત પતિને અભિનંદન આપ્યું હતું. સૂર્યાસ્ત થયા પછી કરવસેના ખિન્ન થઈ પિતાની છાવણીમાં આવી હતી. દુર્યોધન પિતાના વરબંધુના વધથી શકાતુર થઈ પટભુવનમાં બેઠા હતા. તે વખતે કણે આવી દિલાસો આપવા દુર્યોધનને કહ્યું, “રાજન ! પાંડવસેનાનું મસ્તક અનાજ છે. જે તેનું છેદન કરવામાં આવે તે પછી તે પાંડવ સેના શબના જેવી થઈ જશે. પણ અર્જુનને જે વિજય થાય છે, તે તેના સારથિની ચાલાકી છે. તે મને ઇકના સારથિ માતલીના જે શલ્ય સારથિ આપ કે જેથી હું અર્જુનને પરાભવ કરું. અને તેના પ્રાણ લઈ તમારા બંધુશેકની નિવૃત્તિ કરૂં.” કર્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધને મદ્રદેશના રાજા શિલ્યને બોલાવી કહ્યું કે, “હે શલ્ય! તું આ કર્ણને સારથિ થા.” દુર્યોધનનાં આવાં વચન સાંભળી શક્ય રીસ કરીને બોલ્યા “દુર્યોધન ! તું આ શું બેલે છે? કયાં સૂતપુત્ર કર્ણ અને ક્યાં હે રાજા ! રાજહંસને કાગડાનું દાસપણું કરવા જેવું આ તારું વચન ઉપહાસ્ય કરવા ચોગ્ય છે. શલ્યનાં આવાં વચન સાંભળી દુર્યોધને કહ્યું કે, શલ્ય! મેં તને મિત્ર ધારીને કહ્યું છે. મિત્રના કામમાં ગ્યાયેગ્યને વિચાર કરવાનું નથી, માટે તારે કર્ણનું સારથીપણું સ્વીકારવું જોઈએ. મિત્રના વિ Page #722 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. ( ૬૬૫ ) જયમાં ભાગ લેવા એ મિત્રનું કત્ત બ્ય છે.” શલ્યે વિચાર કરી કહ્યુ, “દુર્યોધન ! જો તુ મને મિત્ર તરીકે કહેતા હાય તા એ કાનો અંગીકાર કરીશ, પણ યુદ્ધ વખતે મારાં ઉચ્ચારેલાં વચના કણે સહન કરવાં પડશે. ” શલ્યનેા આ ઠરાવ કણે માન્ય કર્યા. પછી કણે પ્રતિજ્ઞા કરી કે—‹ પ્રાતઃકાળે આ ભૂમિને અર્જુન વગરની ન કરૂ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” કણ ની આ પ્રતિજ્ઞા સાંભળી દુર્યોધન વગેરે પાતપાતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા. બીજે દિવસે યુદ્ધના સત્તરમે દિવસ હતા. સૂર્ય ઉર્દુવિગિર ઉપર આરૂઢ થયા, તે વખતે અને સેનાના શૂરવીરા પણ કુરૂક્ષેત્રની ભૂમિ ઉપર આરૂઢ થયા હતા. બંનેની વચ્ચે ભયંકર સ`ગ્રામ પ્રવૃત્ત થયા. આ વખતે કર્ણે શલ્યને કહ્યુ કે ‘ વીર અર્જુન કયાં છે ? ' શક્ય આક્ષે—“ કર્યું ! તારા મસ્તક ઉપર કાન નથી, હૃદયમાં વિવેક નથી, અને ચિત્તમાં ચૈતન્ય નથી. કારણકે જો એ બધા હોત તો તું અર્જુનને મારવાની પ્રતિજ્ઞા શા માટે કરે ? યુદ્ધમાં અર્જુનના વિજેતા કોઇ પણ પુરૂષ નથી. ” શલ્યનાં આવાં વચન સાંભળી ક ક્રોધથી ખેલ્યા–શલ્ય ! મ્લેચ્છના જેવી વૃત્તિવાળા જેમાં લેાકેા વસે છે, એવા મદ્રદે શમાં રહેનારા તુ સારાં વચન કયાંથી માલી શકે ? તેમાં પણ તુ તા એવા લેાકેાના રાજા છે. તેથી તારા મુખમાંથી તે આવુંજ ભાષણ નીકળવુ જોઈએ. તને મારા પરાક્રમની Page #723 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. ખબર નથી. જે અજુન મારી દષ્ટિએ પડે તે હું મારૂં સામર્થ્ય બતાવું.” આ વચન સાંભળતાં શલ્ય ફરીથી બે —“ કા . પતંગ જેમ દીપકને ભક્ષણ કરવાની ઇચ્છા કરે છે. તેમ તું અર્જુનને મારવાની ઈચ્છા કરે છે. પણ છેવટ. પતંગની જેમ તારી સ્થીતિ થશે. જે, આ અર્જુન. કેરની સેનાને સંહાર કરતે આવે છે.” I શલ્યની આવી વાણી સાંભળી કર્ણ ક્રોધાતુર થઈ ગ. પછી ક્રોધાવેશમાં તે અર્જુનની સામે આવ્યો અને તેણે પિતાના તીક્ષણ બાણેથી પાંડેની સેનામાં હજારે વીરેને સંહાર કરવા માંડયો. એવામાં ધર્મરાજા કર્ણની સામે આવ્યા. કર્ણ યુધિષ્ઠિરને જોતાં જ તેની સામે યુદ્ધ કરવા લાગ્ય, કર્ણ અને યુધિષ્ઠિરનું યુદ્ધ જેવાને આકાશમાગે ખેચની શ્રેણી ભેગી થઈ ગઈ અને તે વીરયુદ્ધને કૌતુકથી જોવા લાગી. કણે ક્ષણવારમાં પિતાના બાણેથી યુધિષ્ઠિરને આચ્છાદિત કરી દીધા. એટલે કૃષ્ણ અર્જુનને કહ્યું, “વીર અર્જુન! તારા જે અનુજબંધુ છતાં તારે જ્યેષ્ટ બંધુ પ્રાણસંશયમાં આવી પડે, એ તારું પરકમ લજજાસ્પદ છે. તું કુંતીના ઉદરથી ઉત્પન્ન થશે. તેના કરતાં તારે ઠેકાણે કન્યા ઉત્પન્ન થઈ હેત તે તે કન્યાને પતિ ધર્મરાજાની રક્ષા કરત.” કૃષ્ણનાં આ વચનેએ અર્જુનને ઉશ્કેર્યો અને તરત જ તે. મહાવીર પ્રચંડ યુદ્ધ કરવામાં એ તત્પર બની ગયું કે, Page #724 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ-ચાલુ (૬૬૭) તેણે પ્રથમ ઝપાટે બાણ મારી મહારથી વૃષસેનને યમપુરીમાં પહોંચાડી દીધો. વૃષસેનને વધ થતાંજ કર્ણને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવે. તરત તેણે અર્જુન ઉપર વેગથી દેટ કાઢી. તેને જોતાંજ શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવણી આપી એટલે અને કર્ણની સામે પિતાને રથ વેગથી ચલા વ્યા. અર્જુનને સામે આવેલ જોઈ કણે કોઈથી રક્ત નેત્ર કરી બેલ્યો-“અર્જુન! તું એમ જાણે છે કે,” આ જગતતમાં હું એક જ વીર છું, પણ મારી આગળ તારે એ ગર્વ રહેવાને નથી. મેં બીજા અનેક વિરેને વધ કર્યો છે, પણ તારો વધ કર્યા વિના હું મારા સામર્થ્ય વડે સંતેષ પામતે નથી. હવે જે તારામાં સામર્થ્ય હેય તે તારૂં ગાંડીવ ધનુષ્ય કુંડલાકાર કરી સજજ કર.” કર્ણને આ વચન સાંભળી વીર અર્જુન બે –“રાધેય! મગરૂર થા નહીં. ઉત્તમ પુરૂષે આત્મપ્રશંસા કરતા નથી. તારામાં કેટલું સામર્થ્ય છે, તેની પરીક્ષા અહિં મારી પાસે થવાની છે.” આ પ્રમાણે બંને પરસ્પર ભાષણ કરી યુધારંભ કરવા લાગ્યા. તેમના ધનુષ્યના ટંકાર શબ્દથી ત્રણ ભુવન કંપી ચાલ્યાં અને પ્રચંડ શબ્દ કરતાં બાણે પરસ્પર અગ્નિ જવાળા વષાવતા છુટવા માંડયાં. કણે પ્રચંડ કોધમાં આવી બાણવૃષ્ટિ કરવા માંડી કે જેથી અર્જુન રથ, સારથિ અને ધ્વજદંડ સાથે આચ્છાદિત થઈ ગયે. ક્ષણવારે વીરઅને પિતાના તીક્ષણ બાણેથી કર્ણના બાણમંડપને વિચ્છિન્ન કરી નાંખે. પછી અંગદેશના પતિ કણે પન્નગ નામના અસ્ત્રને. Page #725 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૬૬૮ ) ઃઃ ત પ્રયાગ કરી ખાણાને છોડવા માંડયાં. તેમાંથી નીકળેલા ભય કર સોએ બધી દિશાઓને આચ્છાદિત કરી દીધી. ત્યાર પછી પન્નગાસ્ત્રને સહાર કરવા અર્જુને ગરૂડાસ્ત્રો નાંખ્યા. જેથી એ પન્નગાસ્ત્રો વિનષ્ટ થઇ ગયા હતા. પછી કણે અધ કારાએઁ ફેકયુ, તે અર્જુનને વિષે લય પામી ગયું અને ઘટોત્કચના વર્ષે કરી શક્તિ પણ નીકળી ગઈ. એટલે તેણે નિશ્ચય કર્યો કે, “ મનથી મારા દેહના લય થવાના, કારવાના ભાગ્યના ભગ થવાના અને પાંડવેાને સ'પત્તિ પ્રાપ્ત થવાની. ” આવા નિશ્ચયથી કણ પેાતાનામાં જેટલું સામર્થ્ય હતું તેનાથી યુદ્ધ કરવા લાગ્યા. ઘણીવાર આવું મહાયુધ્ધ થયા પછી છેવટે કર્ણના રથ જેમ અન્યાયમાં ધર્મ બુડે, તેમ પૃથ્વીને વિષે નિમગ્ન થઇ ગયા. અજ્ઞાનમાં નિમગ્ન થયેલા વિવેકને જેમ દુબુધ્ધિ પુરૂષ ઉધ્ધાર કરવા સમર્થ થતા નથી, તેમ સારથીની કળામાં નિપુણ એવા શક્ય અશ્વાને પ્રેરી રથના ઉધ્ધાર કરવા સમથ થયા નહીં. પછી ક પાતે રથ ઉપરથી ઉતર્યા અને તે રથને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા, તે વખતે અર્જુને ખાણાની વૃષ્ટિ કરવા માંડી. એટલે કર્ણે કહ્યુ કે, “ મજ્જુ ન ! તું ક્ષત્રિયધર્મ નું ઉલ્લંઘન કેમ કરે છે ? ઉત્તમ ક્ષત્રિય વીરા યુધ્ધ નહીં કરનારની સામે પ્રહાર કરતા નથી. આ વખતે શયે કહ્યુ, “ કહ્યું ! આવી દીનવાણીખેલી તુ તારા કુળને લજાવે છે. ’” આ વખતે કૃષ્ણે પણ કણ ને કહ્યું, “ કર્ણ ! અભિમન્યુને અધમ થી વધ કરી તું ધર્મ શાસ્ત્રનુ રહસ્ય ભૂલી ગયા લાગે છે.” કણને આ પ્રમાણે કહી કૃષ્ણે 46 Page #726 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. ( ૧૧૯ ) અર્જુનને ઉશ્કેર્યા એટલે અર્જુને કોધ કરી કણ ઉપર એવુ ખાણ માર્યું કે જેથી કર્ણનું મસ્તક છેદાઇને કુરૂક્ષેત્રને વિષે આકાશમાં ઉડયું. ચંપાપતિ કનું મસ્તક કુંડળ સાથે એવુ ઉછળ્યું કે જાણે આકાશમાં સંચાર કરનારા સૂર્ય ના તેજના ગાળા હાય, તેવુ દેખાવા લાગ્યું. તે વખતે તેનુ કખ ધ “ મેં મારૂં મસ્તક દુર્યોધન મિત્રને અર્પણ કર્યું અને મારા બધુ પાંડવાને પૃથ્વી અર્પણ કરી. ” એમ જાણી ખુશી થતુ હાય તેમ નાચવા લાગ્યુ. ,, કણુ ના મરણુથી પાંડવાની સેનામાં આનંદરૂપ ચદ્રના ઉદય થયા અને કારવસેનાના મુખકમળા સકાચ પામવા લાગ્યાં, તેટલામાંજ યુદ્ધની સમાપ્તિને સૂચવતા સૂર્ય ક્ષિતિજમાં નિમગ્ન થઈ ગયા. તે રાત્રે ક ના મસ્તકના કુંડળા લઇ ભીમસેન પોતાના અંધુઓની સાથે ખુશી થતા કુંતીમાતાના ચરણમાં આવ્યા અને તેણે પોતાની માતાને ક ના વધની વધામણી આપી. તે સાંભળતાંજ કુતીના નેત્રમાંથી અશ્રુધારા ચાલી એટલે યુધિષ્ઠિર વિનયથી આહ્યા—“ માતા ! મારે માનદને અદલે શાકાતુર કેમ થાઓ છે ? તમારા વીરપુત્ર અર્જુન રૂપ અગસ્ત્ય કર્ણ રૂપ મહાસમુદ્રના ઘુંટડા કરી ગયા, એ તમારે આનંદ માનવાના છે. આ વખતે શાકાશ્રુ કેમ વર્ષાવા છે ? કુંતી રૂદન કરતી ખેલી—“ પુત્રા ! એ કર્ણે પાંડુરાજાના પ્રથમ પુત્ર અને તમારા સહેાદર ખંધુ હતા. એ કહ્યું ને Page #727 -------------------------------------------------------------------------- ________________ (૬૭૦) જૈન મહાભારત. જન્મતાંજ તેના કાનમાં કુંડળ નાંખી મેં કોઈ કારણથી ત્યજી દીધું હતું. * પાંડેએ પિતાની માતાને કર્ણને ત્યાગ કરવાનું કારણ પુછયું, તેથી તે માતા શરમાઈને કહી શકયા નહીં એટલે શ્રી કૃષ્ણ પાંડના કાનમાં એ વૃત્તાંત જણાવ્યું હતું. જ્યારે પિતાને ભાઈ હતે, એ વાત પાંડના જાણવામાં આવી એટલે હદયમાં ભારે શેક થયે અને એ વૃત્તાંતથી પોતાને અજ્ઞાત રાખનાર કૃષ્ણને તેમણે ઠપકો આપ્યા અને કહ્યું કે “કૃષ્ણ! આ ભ્રાતૃહત્યા અમારી પાસે શામાટે કરાવી? અમારા આ મહા પાતકની શુદ્ધિ કયાં થશે ? પછી કૃષ્ણ કેટલે એક બેધ આપી પાંડના હૃદયને શાંત કર્યા હતાં અને પિતે પૂર્વે કર્ણને સમજાવવા ગયેલ એ વાત પાંડેની આગળ કહી સંભળાવી હતી. પછી પાંડેએ હૃદયમાં શાંતિ ધરી કર્ણની ઉત્તરક્રિયા કરી હતી. તે રાત્રે પાંડવોએ ડીવાર વિશ્રાંતિ લીધા પછી નાગકુમાર દેવતાઓને જેયા હતા. તેમણે પાંડવોને કહ્યું કે પૂર્વે અમે તમારૂં બંધન કર્યું હતું, તે વખતે ઇંદ્રના આરાધક દેવે તમારા ખબર નાગેન્દ્રને આપ્યા. એટલે તેણે કોધથી અમને તેના દ્વારમાં પ્રવેશ કરતાં અટકાવ્યા હતા, અને આજ્ઞા કરી હતી કે, “યુદ્ધને વિષે કર્ણને પરાજય કરનાર અર્જુનની એઓ સહાયતા કરશે, ત્યાર પછી તેમણે મારા દ્વારને વિષે પ્રવેશ કરે તેની આવી આજ્ઞા પ્રમાણે અમેએ આ જાતકની મારી પાસે અને પોતાને આપી પાડી શુદ્ધિ કયાં થી માટે કરાવો કે “ Page #728 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલું. (૭૧) સાંપ્રતકાળે કર્ણના રથને બે ચકે પૃથ્વીમાં નિમગ્ન કરી અર્જુનને સહાયતા કરી હતી. હવે તમે પ્રાત:કાળે પરિવાર સહિત દુર્યોધનને મારી યુદ્ધ સમુદ્રના પારને પામશે. અમો આપની આજ્ઞા લઈ સ્વસ્થાને જઈએ છીએ. નાગોનાં આ વચન સાંભળી ધર્મરાજાએ તેમને સત્કાર કર્યો હતે, પછી તેઓ પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. તેજ રાત્રે કર્ણના શેકથી વિહલ બની ગયેલા દુર્યોધનને અશ્વત્થામાએ આવી કેટલાએક ધીરજનાં વચને કહી તેનામાં નવીન યુધ્ધત્સાહ ઉત્પન્ન કર્યો હતે. જેથી દુર્યોધન પ્રાત:કાળે યુદ્ધ કરવાની ત્વરા કરતે અને નવી નવી વિજયની આશા બાંધતે આખી રાત જાગ્રત રહ્યો હતે. . આજે ભારતના મહાયુદ્ધને છેલો દિવસ છે. અઢારમાં દિવસને પ્રાતઃકાળ યુધરૂપ યજ્ઞની પૂર્ણાહૂતિને માટે પ્રકાશિત થયે છે. પાંડ અને કરવાની અવશિષ્ટ સેના પોતાના પ્રાણનું છેલ્લું બલિદાન આપવાને કુરુક્ષેત્રમાં આવી છે. રણભૂમિ રણવાદ્યોથી ગાજી રહી છે, અને ચારે તરફ શૂરવીરેના સિંહનાદ થઈ રહ્યા છે. કરવપતિ દુર્યોધન શલ્યના આધિપત્ય નીચે પિતાની સેનાને રાખી યુધભૂમિમાં આવ્યું હતું. આ તરફ પાંડ પણ પોતાની સેનારૂપ સરિતાને કુરુક્ષેત્રરૂપ સમુદ્રમાં વહન કરાવતા હતા. શ્રીકૃષ્ણની ઉશ્કેરણીથી ધર્મરાજાએ સાયર Page #729 -------------------------------------------------------------------------- ________________ (૬૭૨). જૈન મહાભારત કાળ પહેલાં શલ્યને મારવાની પ્રતિજ્ઞા કરી યુદ્ધનો આરંભ કર્યો હતે. પ્રથમ શલ્ય અને યુધિષ્ઠિરની વચ્ચે ભારે યુધ્ધ પ્રવર્યું, તેમાં શિલ્ય પિતાનાં પ્રચંડ બાણેથી યુધિષ્ઠિરને મૂછિત કરી દીધું હતું. જ્યારે યુધિષ્ઠિર મૂર્ષિત થઈને પડે, એટલે અર્જુન વગેરે પાંડવવીએ યુદ્ધનો પ્રવાહ પ્રચલિત રાખી કરવસેનાનું ભારે મથન કર્યું હતું. પછી ધર્મરાજાએ સાવધ થઈ પિતાની અમેઘશક્તિથી શલ્યને પ્રાણરહિત કરી દીધું હતું. જેથી પાંડવસેનામાં ભારે જયષણ થઈ હતી. - જ્યારે પિતાને સેનાપતિ શલ્ય મરણ પામીને ભૂતલ ઉપર પડશે. તે ખબર જાણે દુર્યોધન અત્યંત રેષાતુર થઈ ગયે. તેના નેત્રમાં રતાશ પ્રકાશી નીકળી અને હઠ અતિશય કંપવા લાગ્યા. આ વખતે દુર્યોધન,શકુનિમામા વગેરે પિતાને બધે પરિવાર લઈ રણભૂમિમાં આવ્યું હતું. દુર્યોધને ગ્રીષ્મઋતુના સમયની જેમ પોતાને પ્રતાપાનળ પ્રજ્વલિત કર્યો અને તે પાંડવસેના ઉપર મરણીઓ થઈ તુટી પડયો. તેના આખરને તાપ સહન કરવાને કઈ પણ વીર સમર્થ થઈ શકો નહિં. દુષ્ટ શકુનિ પોતાના ભાણેજનું હિત કરવાને યુધમાં સામેલ થયે. તેણે પ્રથમ સહદેવની સામે યુદ્ધ કરવા માંડ્યું. આખરે સહદેવે બાણ રૂપ પાશાએ કરી પાશકીડામાં કુશળ એવા શકુનિને હરાવી દીધું અને તેના પ્રાણરૂપ પણને ગ્રહણ કરી લીધું. જ્યારે શકુનિ કુરૂક્ષેત્રમાં શબ થઈને પડશે, ત્યારે દુર્યોધનને હૃદયમાં એ આઘાત થયે કે તે Page #730 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ (૬૩) ક્ષણવાર મૂછિત થઈ ગયું હતું. પછી તરતજ જાણે ભયે ઉઠાવ્યો હોય તેમ બેઠે થઇ રણભૂમિમાંથી દેડી ગયે અને હૃદયમાં આકુળ-વ્યાકુળ થઈ ગયું હતું. દુર્યોધનના ભાગવાથી કરવ સૈન્ય નાયક વગરનું થઈ ગયું અને સર્વે ચિંતાતુર થઈ ગયા હતા. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામાં દુર્યોધનની શોધ કરવા લાગ્યા, પણ તેમણે દુર્યોધનને કોઈ સ્થાને જે નહિં, એટલે તેઓ પણ હૃદયમાં ભયભીત થઈ ગયા હતા. પાંડ પણ દુર્યોધનની શોધ કરવાને માટે સૈન્ય સાથે તેનાં પગલાને અનુસારે ફરતા ફરતા એક સરોવર પાસે આવ્યાં. તે સરોવર વ્યાસ સરોવરના નામથી ઓળખાતું હતું. પેલાં કૃપાચાર્ય વગેરે ત્રણે જણ “દુર્યોધન આ સરોવમાં પેસી ગયે છે, એવું ધારી તેના તીર ઉપર તેની રક્ષા કરવાને બેઠા હતા જ્યારે પાંડેને સૈન્ય સાથે તે સ્થળે આવતા જોયા. એટલે તેઓ એક વૃક્ષની પોલમાં સંતાઈ ગયા. કેઈ વનચરે “આ સરોવરમાં દુર્યોધન પેસી ગયે છે” એવા ખબર આપ્યાં એટલે તે પાંડવેએ પિતાના સૈન્યથી તે સરોવરને ઘેરી મેં સ્થળે પડાવ નાંખ્યું હતું. આ વખતે યુધિષ્ઠિર સરોવરના કાંઠા ઉપર રહી દુર્યો. ધનને સંભળાવવા બે -“અરે દુરાચારી! ક્ષત્રિય થઈને આમ શું સંતાય છે? પિતાના કુળને નાહક સંહાર કરાવી આમ શીયાળની જેમ સંતાઈ રહ્યો છે, તેથી તે બધા કરવ.. Page #731 -------------------------------------------------------------------------- ________________ મહાભારત ( ૬૭૪) જૈન મહાભારત. કુળને કલંકિત કર્યું છે. સર્વને સંહાર કરાવી હવે તું તારા શુદ્રપ્રાણની રક્ષા કરવા પાણીમાં પિસી ગયા છે, એ તારા જીવિતને ધિક્કાર છે. અરે પાપી! તું ગમે ત્યાં જઈશ તે પણ અમે તને છોડવાના નથી. ” ધર્મરાજાની આવી કઠેર વાણી સાંભળી તે દુર્યોધન ભીમની સાથે ગદાયુદ્ધ કરવાનો નિશ્ચય કરી જળની બહાર નીકળે હતે. પછી દુર્યોધને ભીમસેનની સાથે ગદાયુદ્ધ કરવાને પિતાને વિચાર જાહેર કર્યો અને તે વાત પાંડેએ કબુલ કરી. તેમના એ ઠંદ્વયુદ્ધમાં યુધિષ્ઠિર વગેરે સભાસદે નીમાયા અને કુરૂક્ષેત્રની રણભૂમિને વિષે તેમના ગદાયુદ્ધને સમારંભ થયે. જ્યારે તેમના ગદાયુદ્ધની પ્રવૃત્તિ થઈ, ત્યારે આકાશમાં દેવતાઓ, બેચરો અને વિદ્યારે વિમાનેની શ્રેણીથી ઉભા રહ્યા હતા. દુર્યોધન અને ભીમસેન પિતાપિતાની ગદાને સહસ્ત્ર પ્રકારે આસપાસ ભ્રમણ કરાવવા લાગ્યા. પ્રલયકાળના મંડળાકાર થયેલા પવને ભૂમિતળથી ઉપાડી આકાશમાં ઉડાડેલા જાણે પર્વતે હાય, એવા ગદારૂપ મહાવૃક્ષને ધારણ કરનારા એ દુર્યોધન અને ભીમસેન ચિત્રવિચિત્ર મંગળાકાર ગતિએ સંચાર કરતા હતા. પછી તેઓ સામસામા સિંહનાદ કરી ગદા લઈ ધસી આવ્યા. બેમાંથી એકે આગળ કરેલા પોતાના પગને બીજે આકર્ષણ કરી તેને પોતાની પછવાડે ખેંચી પિતે આગળ જતે, ત્યારે બીજે બાહુપરાક્રમના અતશયથી અતિ દુઃસહપણે બીજાના અંગ ઉપર ધસી પ Page #732 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ-ચાલુ. (૬૭૫) તાની ગદાએ તેની ગદા પ્રહાર કરી તેના હાથમાંથી તે ગદા નીચે પાડતે હતે. પછી તેઓ બંનેએ પરસ્પરના શરીરને ભીડી ગદા પ્રહાર કરવા લાગ્યા. તેમની ગદાઓના પ્રહારથી ઉત્પન્ન થયેલા નાદે “આ જગત શું ફાટી જાય છે એવી સર્વના મનમાં શંકા ઉત્પન્ન કરી હતી. બંને મહાવીરેનું ગદાયુદ્ધ પ્રચંડ બળથી પ્રવર્તાવા લાગ્યું. જયલક્ષ્મી કરમાં વિજયમાળ ધારણ કરી ઘણું વખત સુધી સ્તબ્ધ થઈ ઉભી રહી હતી. દુર્યોધને પોતાના સમગ્ર બળથી ભીમસેનની ઉપર એ ગદા પ્રહાર કર્યો કે જેથી ભીમસેનનાં નેત્ર ભમી ગયાં અને તેને ચકી આવી ગઈ. પછી ભીમસેને પિતાના બળથી દુર્યોધનના હૃદયમાં ગદાને એ પ્રહાર કર્યો કે જેથી તેને કાંઈ દુઃખને અનુભવ કરે પડ. પછી ગદાયુદ્ધમાં પ્રવીણ એવા દુર્યોધને ભીમસેનના મસ્તક ઉપર ઘણું જોરથી ગદાને પ્રહાર કર્યો, જેથી ભીમસેનનું વા જેવું શરીર પણ કંપી. ચાલ્યું હતું. આ વખતે અને કૃષ્ણને કહ્યું કે, “હરિ ! ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય અને જયદ્રથ વગેરેને વધ કર્યા છતાં અને સાંપ્રતકાળે અમારા દેખતાં છતાં અમારા વિતરૂપ આ ભીમસેનને દુર્યોધન પ્રહાર કરે છે, એ બહુ અસહ્ય છે.” આ વખતે કૃષ્ણ કહ્યું, “અર્જુન! તું કહે છે તે સત્ય છે. આ દુર્યોધન ભીમસેનથી પરાભવ પામવાને નથી. આ દુર્જય દુર્યોધનને ભીમસેન જે સાથળ ઉપર ગદા પ્રહાર કરે Page #733 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૬ ) જૈન મહાભારત. "" તા તેને પરાભવ થવા સુલભ છે. કૃષ્ણના આ વચન ઉપરથી અર્જુને ભીમસેનને સંકેત કરી સમજાવ્યુ, એટલે અળવાન્ ભીમસેને દુર્યોધનના મસ્તકને વિષે એક ગઢાને ઘા કર્યો, એટલે દુયોધન એસી ગયા. પછી તે સત્વર ભીમસેનને મારવાને બેઠા થતા હતા. તેવામાં ભીમસેને તેના ઉરૂ ઉપર ગદાના ખીજે ઘા કર્યા, જેથી મસ્તકમાં લેાહીલુહાણ થયેલા દુર્યોધન પૃથ્વી ઉપર પડી ગયા. તે વખતે દેવતાઓએ ભીમસેનની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. પીડાથી નેત્રાને મીંચતા દુર્યોધન ભૂમિ ઉપર પડ્યો પડ્યો તરફડીયાં મારતા હતા. તે વખતે ભીમસેને આવી પેાતાના ચરણથી દુર્યોધનના મુગટને ચૂ કરી નાંખ્યા. આ સમયે ત્યાં રહેલા ખળભદ્રને ગુસ્સા ચડી આવ્યેા. તેમણે ઉભા થઇને કહ્યું, “ આ ભીમસેનનુ ક ક્ષત્રિયાને નિ દવા લાયક છે. આવું કમ મ્લેચ્છને હાથે પણ ખનતું નથી. આ શત્રુના મુગટને ભીમસેન ચરણુવડે ચૂર્ણ કરે છે, એ અન્યાયને હું સહન કરી શકતા નથી. હું પાપી પુરૂષોને શાસન કરનારા છું. આ મારૂ મુશળ કાપે કરી પાંચ પાંડવાને તત્કાળ અન્યાયનુ ફળ દેખાડત, પરંતુ પાંડવાના ખંધુ ધમે મને અટકાવ્યા છે. તથાપિ આજથી હું પાંડવાનુ સુખ જોવાના નથી. ” આવાં વચને બેલી ખળભદ્ર રાષાતુર થઈ પેાતાના તંબુ તરફ્ ચાલ્યા ગયા અને તે સમયે સૂ પણ દ્વીપાંતર તરફ ચાલ્યા ગયા. સૂર્યાસ્ત થયા પછી દુર્યોધનને તેવીજ સ્થિતિમાં ત્યાં Page #734 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ચાલુ. (૬૭૭) રાખી શ્રીકૃષ્ણ પાંચે પાંડને લઈને પોતાની છાવણીમાં આવ્યા હતા. પછી ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને છાવણીની રક્ષા કરવાની આજ્ઞા કરી પાંડ ત્યાંથી કૃષ્ણ સાથે જવા નીકળ્યા હતા. અહીં દુર્યોધન ઉરૂના ભંગથી પૃથ્વી પર પડ હતે. તે તરફડીયા મારી મહાદુઃખ ભેગવતે હતે. તે વખતે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે દુર્યોધનની પાસે આવી તેને ધીરજ આપવા લાગ્યાં. “મહારાજ! તને અમે ધન્યવાદ આપીએ છીએ. આવી નઠારી સ્થિતિમાં આવ્યા છતાં તે દીનતા કરી નથી અને શત્રુને નમન કરવાની ઈચ્છા રાખી નથી. રાજન! તારા હૃદયમાં શાંતિ રાખજે. તું જીવતાં જ અમે પાંડવોની સાથે યુદ્ધ કરી તેમને વધ કરવાની ઈચ્છા રાખીએ છીએ, અને પાંડનાં મસ્તક કાપી લાવી તને જે બતાવીએ તેજ અમે તારા અનૃણ છીએ.” તેમનાં આ વચને સાંભળી દુર્યોધન પોતાની વેદનાને વિસરી ગયે અને તેણે કેટલાએક મધુર શબ્દથી તે ત્રણેને ઉપકાર માન્ય હતું. તેણે છેવટે કહ્યું હતું કે, “મિત્રો! હવે તમે પાંડની છાવણીમાં સત્વર જાઓ અને તેમના મસ્તકને છેદી મને ઉતાવળે બતાવે. કારણ કે મારે પ્રાણુ ઘણીવાર શરીરમાં રહેવા માટે ઈચ્છા કરતો નથી.” દુર્યોધનનાં આ વચને સાંભળી અશ્વત્થામા કૃતવર્મા અને કૃપાચાર્યને સાથે લઈ પાંડની સામે યુદ્ધ કરવા ગયે હતું. તેમણે ઘણીવાર યુદ્ધ Page #735 -------------------------------------------------------------------------- ________________ (૬૭૮) જૈન મહાભારત કરી ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને વધ કરી પાંડવસેનાને છિન્ન ભિન્ન કરી નાંખી હતી. તે સમયે શિબિરની રક્ષા કરવાને નિમેલા દ્રપદીના પાંચ પુત્ર કે જેઓ પાંચાલના નામથી ઓળખાય છે, તેઓ અશ્વત્થામાની ઉપર ચડી આવ્યા હતા. અશ્વત્થામાએ પિતાના તીક્ષણ બાણેની તેમના ઉપર વૃષ્ટિ કરવા માંડી અને આખરે તેણે પોતાનાં બાણેથી દ્રોપદીના પાંચ પુત્રને મારી નાંખ્યા હતા. તેમનાં પાંચે મસ્તકે છેદી. લઈ કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા જ્યાં દુર્યોધન માત્ર શ્વાસે અવશેષ રહેલે હતા ત્યાં આવ્યા અને દુ:ખી હાલતમાં પડેલા દુર્યોધનને શીતળ જળના સિંચનથી સચેત કરી તે પાંચે મસ્તકે તેની આગળ ધરી સ્થાપિત કર્યા હતાં. પછી તેમણે કહ્યું કે, “રાજા દુર્યોધન ! અમાએ પાંચે પાંડવેનાં મસ્તક છેદી તારી આગળ મુક્યાં છે તેનું તું અવલોકન કર.” દુર્યોધને પિતાના મંદનેત્રે અવલકહ્યું, ત્યાં પાંડવાનાં મસ્તક તેના જેવામાં ન આવ્યાં, પણ પાંચે પાંચાલનાં મુખ જોવામાં આવ્યાં. એટલે તેનું મુખ શ્યામ થઈ ગયું અને તે મંદસ્વરે બે – મૂર્ખા! તમને ધિક્કાર છે. તમારૂ આ પરાક્રમ નિંદનીય છે. તમે એ આ દુધપાન કરનારા પાંચ દ્વિપદીના બાળપુત્રોને માર્યા છે.” આટલું કહી તે વિશેષ મૂછ પામી ગયે અને ક્ષણવારમાં તેણે પિતાના પ્રાણ ત્યાગ કરી દીધું. વાંચનાર ! અહીં ભારતનું મહાયુદ્ધ સમાપ્ત થયું છે. પાપી Page #736 -------------------------------------------------------------------------- ________________ - જર ) - P - જૈન મહાભારત I = - OLD JUTUો UUUUUTO Dરીતે = = = I - 1 ર = | કે, પા.પંક,છ દીરજી અકબર, દુર્યોધને પિતાના મંદ નેત્ર અવલોકયું, ત્યાં પાંડવેનાં મસ્તક તેના જેવામાં ન આવ્યાં પણ પાંચે પાંચાળનાં મુખ જોવામાં આવ્યાં (પૃષ્ટ ૬૭૮ ) Krishna Press, Bombay 2. Page #737 --------------------------------------------------------------------------  Page #738 -------------------------------------------------------------------------- ________________ જરાસંધ અને કૃષ્ણ વાસુદેવ. (૬૭૯) દુર્યોધન આખરે તેને દુષ્ટ કર્મનું ફળ પામે છે. દુષ્ટ કમ કરનાર અને દુરાચારને સેવનાર પુરૂષ આખરે આવી સ્થિતિ પામે છે, એ બેધ તારે ગ્રહણ કરવાનું છે. પ્રતાપી પાંડને વિજય થયે, એ તેમના સત્કર્મનું અને ન્યાયનું ફળ છે. અશ્વત્થામા બાળહત્યાનું નિંધકર્મ કરી પિતાના સહચારી કૃતવર્મા અને કૃપાચાર્યની સાથે ત્યાંથી નમ્રમુખે ચાલ્યા ગયે હતે. નિવકાર્ય કરનારો કર્યો પુરૂષ પિતાનું મુખ બતાવી શકે ? પ્રકરણ ૪૪ મું. જરાસંઘ અને કૃષ્ણવાસુદેવ. દુર્યોધન મરા અને અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય પાંચ પાંચાલેને વધ કરી ચાલ્યા ગયા. આ બધી વાત સંજયે હસ્તિનાપુરમાં જઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહી હતી. તેથી એ બંને દંપતી અતિ શેક ધરી મૂછિત થયાં હતાં. ડીવારે સાવધાન થઈ તેમણે દુર્યોધનને વિલાપ કર્યો હતે. આ તરફ કૃષ્ણની સાથે ગયેલા પાંડેએ દુર્યોધનના ઉરૂભંગથી નાખુશ થયેલા બળભદ્રને સમજાવી શાંત કર્યા. તે વખતે સાત્યકિએ આવી પાંચ પાંચાલોના વધની વાત કહી, તેથી તેમને ભારે દુ:ખ થયું. તેમજ અંત:પુરમાં દ્રૌપદીએ Page #739 -------------------------------------------------------------------------- ________________ - જૈન મહાભારત. ઉચે સ્વરે આક્રંદ કરી મુકયું હતું. આ સમયે ચતુબુદ્ધિ કૃણે તેમને સારી રીતે બોધ આપી શાંત કર્યા હતા. - પ્રાત:કાળે શ્રીકૃષ્ણ અને પાંડ પોતાના કાકા ધૃતરાટ્રને શોક દૂર કરાવવા તેમની પાસે ગયા હતા. તેમણે ગાંધારી સહિત ધૃતરાષ્ટ્રના ચરણમાં નમન કર્યું. તે વખતે ધૃતરાષ્ટ્ર વિમુખ થઈને બેઠા એટલે કૃષ્ણ તેમને કહ્યું, રાજન ! આ પાંડુપુત્ર શું તમારા પુત્રે નથી? તેમની પિતૃભક્તિ પાંડુના જેવી જ તમારી ઉપર છે. દુર્યોધન વગેરેને વધ થયે, એ તેમને તેમના દુરાચારનું ફળ મળ્યું છે. તે વાત તમારા જાણવામાં છે. આ પાંચ પાંડવોએ ફક્ત પાંચ ગામ લઈ સંધિ કરવાની ઈચ્છા કરી હતી, પણ તમારા દુરાગ્રહી દુર્યોધને એ વાત માન્ય કરી ન હતી તેથી તમારે આ તમારા પુત્રને અપરાધી ગણવા ન જોઈએ ” કૃષ્ણનાં આવાં વચનેથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શાંત થયાં હતાં. પછી તેમણે પાંડવોના પૃષ્ટ ઉપર હાથ મુકી કહ્યું કે, “અમારા પુત્રએ તમારે જે અપરાધ કર્યો, તે તેમના દૈવને અપરાધ છે, અમારા પુત્રને અપરાધ નથી.” આ પ્રમાણે કહી તેમણે પાંડવોને આલિંગન કરી શુદ્ધ નેહ દર્શાવ્યું હતું. તે પછી ગાંધારી દુર્યોધનની સ્ત્રી ભાનુ મતી વગેરે વધુઓને લઈ કુરૂક્ષેત્રના સ્મશાનમાં પોતાના પુ. ત્રિાના મુખાવેલોકન કરવાને ગઈ હતી. મરણ પામેલા રાજાએની અને બીજા મહાન શૂરવીરની બીજી પણ સ્ત્રીઓ તે સ્થળે આવી હતી. તે સર્વેના આકંદથી ભૂમિ અને અંતરી Page #740 -------------------------------------------------------------------------- ________________ જરામધ અને કૃષ્ણવાસુદેવ. ( ૬૮૧ ) ક્ષના ભાગ ગાજી રહ્યા હતા. દુર્યોધનની માતા ગાંધારી, તેની સ્ત્રી ભાનુમતી અને જયદ્રથનીસ્ત્રી દુ:શલાએ કુરૂક્ષેત્રની ભૂમિ માં ભારે વિલાપ કર્યા હતા. તેમના વિલાપથી સર્વ કુદરતની રચના જાણે શૂન્ય થઈ હાય, તેમ દેખાતી હતી. આ સના વિલાપમાં ભરિશ્રવાની સ્ત્રીએએ પણ પેાતાના વિલાપના ૧ધારા કરી સને વિશેષ શાકમય કર્યાં હતાં. આ સમયે યુધિષ્ઠિરે પોતાના મિત્ર સાત્યકિને પાંડુરાજાની પાસે માકલ્યેા અને તેની સાથે કહેવરાવ્યુ કે “ કુરૂક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયુ છે અને તમારા પ્રતાપથી અમે વિજયી થયા છીએ. પણ જયાંસુધી આપણા સ્નેહી કૃષ્ણના શત્રુ જરાસંઘ જીવતા છે, ત્યાંસુધી તેને માર્યા વિના અમે આવીશુ નહીં. માટે જ્યાંસુધી અમે ન આવીએ ત્યાંસુધી અમારી રાહ જોઇ તમે હસ્તિનાપુરની પ્રજાનુ પાલન કરો.” સાત્યકિની સાથે આ પ્રમાણે સ ંદેશા કહેવરાવી પાંડવા જરાસંઘની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા હતા. આ સમયે જરાસંઘના સામક નામના દૂતે આવી કુષ્ણને કહ્યું, “કૃષ્ણ ! ત્રણ ખંડના અધિપતિ જરાસંઘ જ્યાંસુધી વિજયી છે, ત્યાંસુધી તું કારવાના સંહાર કરી ગ કરીશ નહીં. મહાવીર જરાસંઘ પેાતાના જમાઇ કંસ અને પેાતાના મિત્ર દુર્યોધનનુ વેર લેવા અતિશય ઉત્સુક છે. તેણે તને કહ્યુ છે કે કુરૂક્ષેત્રની ભૂમિ રૂધિરના તર ંગોથી વ્યાસ અને અઢાર અજ્ઞાહિણી સેનાથી આચ્છાદિત છે, તેથી કુરૂક્ષેત્રના ત્યાગ કરી Page #741 -------------------------------------------------------------------------- ________________ (૬૮૨) જૈન મહાભારત.. સનપલ્લી ગામમાં તારો અને અમારો સંગ્રામ થશે. ત્યાં પણ સરસ્વતી નદીને પ્રવાહ આપણુ યુદ્ધનો સાક્ષી થશે.” - સેમકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ દૂતને કહ્યું, “હજુ અમે યુધને માટે ક્ષુધાતુર છીએ. યુધ્ધ રૂપ ભેજન કરવા માટે આ તારું આમ ત્રણ અને ખુશકારક છે. કંસ અને કારોના ત્રાસથી હજુ મારા બાહને તૃપ્તિ થઈ નથી, માટે. તારા સ્વામી જરાસંઘને યુદ્ધ કરવા માટે સનપલ્લી ગામમાં મોકલજે. અમે ત્યાં આવ્યાજ એમ જાણજે.” - કૃષ્ણને આ સંદેશો સેમકે જરાસંઘની આગળ અક્ષરે. અક્ષરરૂપે કહ્યું હતું. પછી જરાસંઘે કૃષ્ણ, અરિષ્ટનેમિ, અજુન અને ભીમ વગેરેની હાલત વિષે પૂછવાથી સમય દૂત તે સર્વના સ્વરૂપનું અને પરાક્રમનું યથાર્થ રીતે વર્ણન કરી બતાવ્યું હતું. જ્યારે સેમકે કૃષ્ણ અને પાંડના ઉત્કર્ષનું વર્ણન કરી બતાવ્યું, તે સાંભળી જરાસંઘ નાખુશ થયા હતા, અને તેણે તે વખતે મક તને કેટલાએક ગર્વનાં વચનો. કહ્યાં હતાં અને પછી તરતજ તે પ્રયાણ કરી સનપલ્લી ગામપાસે વહન થતી સરસ્વતીને તીરે જયઘોષણા કરાવતે મોટા સૈન્ય સાથે આવ્યું હતું. જ્યારે જરાસંઘ રણભૂમિમાં આવ્યું એટલે કૃષ્ણને દૂતેએ ખબર આપ્યા, તેથી તેઓ પણ પાંડ ની સાથે તે સ્થળે ચડી આવ્યા હતા. વસુદેવે પૂર્વે વૈતાઢ્ય. પર્વત ઉપર સંચાર કરી હજારે ઉપકારથી જે ખેચરને મિત્ર કર્યા હતા, તે ખેચરે કૃષ્ણને સહાય કરવાને રણભૂમિમાં આવ્યા હતા. Page #742 -------------------------------------------------------------------------- ________________ જરાસધ અને કૃષ્ણુવાસુદેવ. ( ૨૮૩) કેટલાએક ખેચરે જરાસંઘના પક્ષમાં જવાથી, તે વાત કૃષ્ણના જાણવામાં આવતાં તેમણે પ્રદ્યુમ્ન અને સાંબ નામના પેાતાના પુત્રાની સાથે વસુદેવને તેમના પરાજય કરવાને મેક લ્યા હતા. આ સમયે અરિષ્ટનેમિ શત્રુઓના આયુધાના સમુદાયના ઘાત કરનારી, મેરૂ પર્વતને વિષે ઉત્પન્ન થયેલી અને દેવતાઓએ પેાતાના બાહુને વિષે પૂર્વ બંધન કરેલી એવી મહેષધી વાસુદેવના બાહુને વિષે પેાતાને હાથે બાંધી. ત્યારપછી વાસુદેવ વિજયયાત્રા કરવા નીકળ્યેા હતા. આ સમયે ઇંદ્રને માલિ સારથિ આવી ભગવાન્ અરિષ્ટનેમિ પ્રત્યે આક્ષ્યા—“ ભગવાન્ ! આપે યુદ્ધ કરવાની ઇચ્છા કરી તે જાણી અમારા સ્વામી ઈંદ્રે આપને માટે આ રથ અને વજ્રમય ચ લઇ મને માયા છે. ” પ્રભુ માતલિ સારથિની પ્રાના અંગીકાર કરી યુધ્ધ કરવાને તે રથ ઉપર આરૂઢ થયા હતા. તે વખતે કૃષ્ણ અને અર્જુન શંખના નાદ કરી તેમને પ્રાત્સાહિત કરવાને ચારણ ભાટનું કામ કરતા હતા. આ કાળે અને સેના એકત્ર મળી ભયંકર યુદ્ધ કરતી હતી. જરાસંઘે પોતાની સેનાને ચક્રવ્યૂહને આકારે ગોઠવી રણભૂમિમાં સજજ કરી હતી. પછી દક્ષિણ ભાગમાં નેમિ અને વામ ભાગમાં અર્જુન રહી તેમણે તે ચક્રવ્યૂહના ભેદ કર્યાં હતા. આ વખતે રૂની નામના જરાસંઘના મિત્ર નેમિ ܕܐ Page #743 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮૪) જૈન મહાભારત. પ્રભુની સામે આવ્યું હતું, પણ સૂર્યની આગળ ખોતની જેમ તેનું પરાક્રમ પ્રભુ આગળ વ્યર્થ થયું હતું. તે કાળે બીજા લક્ષાવધિ રાજાઓ નેમિ સામે યુદ્ધ કરવા આવ્યા, પણ દયાળુ પ્રભુએ તેમને વધ કરવાની ઈચ્છા ન કરતાં પોતાના દિવ્ય શંખને વગાડ હતું. જેને શબ્દ સાંભળી તે વરરાજાઓના હાથમાંથી હથિયારો નીચે પડી ગયાં હતાં. તે સમઅને લાગ જોઈ બળભદ્રને ભાઈ અનાદષ્ટિ આગળ આવ્યા અને તે ભયંકર યુદ્ધ કરતે હતે. શત્રુઓએ પોતાના બાણેની વૃષ્ટિથી તેને આચ્છાદિત કરી દીધો. એટલે અર્જુન તથા ભીમસેન વચ્ચે આવ્યા હતા અને તેમણે પિતાના અતુલ બળથી શત્રુઓના પક્ષને નિર્બળ કરી દીધો હતો. તેની પાછ બજ સહદેવ અને નકુળ આવી લાગ્યા અને તેમણે પણ પિતાની મહાન શક્તિ દર્શાવી જરાસંઘના પક્ષકારી રાજાએનો ઘાણ વાળી નાંખ્યું હતું. કેટલાએક નાસીને પોતાના હિરણ્યનાભ નામના સેનાપતિને શરણે આવ્યા હતા. આ વખતે બળવાન ભીમસેને હિરણ્યનાભને બેલાવી ભારે યુદ્ધ કર્યું અને આખરે તેને નાશ કર્યો હતે. હિરણ્યનાભને વધ થયા પછી સૂર્ય અસ્ત પામતાં યુદ્ધક્રિયા વિરામ પામી અને તેથી યાદ અને તેમના સ્વામી સમુદ્રવિજય રાજા ખુશી થયા હતા. તેમણે ભીમને હૃદયથી અભિનંદન આપ્યું હતું.' બીજે દિવસે પ્રાત:કાળે પિતાના સેનાપતિ હિરચના-ભના મરણથી કેધાતુર થયેલે જરાસંઘ રણભૂમિમાં ચડી Page #744 -------------------------------------------------------------------------- ________________ જરાસંધ અને કૃષ્ણ વાસુદેવ (૬૮૫) આવ્યું હતું. તેની સાથે તેને મિત્ર શિશુપાળ પણ પિતાને પરિવાર લઈ આવ્યા હતે.. - અભિમાની શિશુપાળ કૃષ્ણની સામે યુદ્ધાતદ્રા બોલવા લાગે. જે સાંભળી કૃષ્ણને ભારે રોષ ઉત્પન્ન થયેલ હતું. તે બંને વરેની વચ્ચે તુમુલ યુદધ પ્રવર્યું અને આખરે કૃષ્ણવાસુદેવે પોતાના ખથી તેને કંસના જેવી ગતિએ પહોંચાડી દિીધો હતે. પિતાના મિત્ર શિશુપાળને વધ જોઈ અતિ પરાકમી જરાસંઘ કેધ પામી સરસ્વતીના તીરની રણભૂમિમાં આવ્યું હતું. તેણે પ્રથમ પિતાના દૂત સમકને પુછી રણભૂમિમાં સામા આવેલા સમુદ્રવિજય વગેરે ધાઓને ઓળખી લીધા હતા. પછી જરાસંઘે પિતાનું અતુલ પરાક્રમ એવી રીતે દર્શાવ્યું કે જેથી તમામ યાદવસેનાને ભારે ઉછેર થઈ ગયું હતું. રૂધિરની નદીઓ, અસ્થિઓના ઢગલાઓ, હાથી ઘેડાની પાળ અને કબંધોના નૃત્ય જે જરાસંઘ પિતાના મનનાં હર્ષ પામ્યું હતું. આ સમયે ઇંદ્રના સારથિ માતલિએ નેમિપ્રભુને કહ્યું“દેવ! આ રણભૂમિમાં તમારા સિન્યને જરાસંઘે મથન કરેલું છે. તમારા સિવાય બધા મહાવીરે બેભાન થઈને પડેલા છે. માટે આ વખતે તમારે ઉપેક્ષા કરવી ન જોઈએ. જો કે આ યુધનું કર્મ સાવદ્ય છે, તે પણ ઇ મેકલેલા આ રથને યુદ્ધ કરી કૃતાર્થ કરો. આ રથ ઉપર બેસી યુદ્ધ કરવામાં વિજયજ પ્રાપ્ત થાય છે.” Page #745 -------------------------------------------------------------------------- ________________ (૬૮૬) જૈન મહાભારત. માતલિનાં આ વચન સાંભળી નેમિકમારે હિંસાત્મક ચુદ્ધ કર્યું નહીં. પણ પિતાના ધનુષ્યના ટંકાર સાથે શંખને નાદ કર્યો હતો. તેને નાદ સાંભળી જરાસંઘના પક્ષના રાજવી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયા હતા. તે વખતે સારથિ માતલિ પુનઃ બો –મહારાજ ! તમારામાં જ્યારે આવું મહાપરાક્રમ છે, ત્યારે તમે શામાટે જરાસંઘની ઉપેક્ષા કરે છે ?” પ્રભુએ ઉત્તર આપે સારથિ! જો કે આ જરાસંઘ શત્રુ છે અને મારાથી વધ્ય છે, તે પણ અહિંસાધર્મને આચરણ કરનારા મારા જેવા પુરૂષે તે વધ કરવા ગ્ય નથી. હું મારા બંધુ કૃષ્ણના આગ્રહથી આ યુધ્ધભૂમિમાં આવ્યો છું. અહીં આવવાની મારી ઈચ્છા ન હતી. યુધ્ધમાં વિષ્ણુએ પ્રતિવિષ્ણુને વધ કરે એ સર્વ ઠેકાણે નિયમ છે, તે નિયમ હમણાં જ તારા જેવામાં આવશે.” માતલિ અને નેમિકુમાર આ પ્રમાણે વાત કરતા હતા, ત્યાં જરાસંઘ પિતાના ઓગણોતેર પુત્રની સાથે કૃષ્ણની ઉપર ક્રિોધ કરી ચડી આવ્યા હતા. જરાસંઘના અધ્યાવીશ પુત્ર તે એકલા બળરામની સામે ઉભા રહ્યા હતા. તેમને બળરામે પિતાના હળ અને મુશળથી ક્ષણવારમાં ચુર્ણ કરી નાંખ્યા હતા, જ્યારે બળરામે પિતાના અઠયાવીશ પુત્રોને વધ કર્યો, એટલે જરાસંઘે તે વૈર લેવાને બળરામના વક્ષ:સ્થળમાં ગદાને એ પ્રહાર કર્યો છે, જેથી તેના મુખમાંથી રૂધિરનું Page #746 -------------------------------------------------------------------------- ________________ જરાસંધ અને કૃષ્ણવાસુદેવ. . (૬૮૭) વમન થઈ ગયું અને તેથી યાદવસેનામાં હાહાકાર થઈ ગયો. આ વખતે અને આવી જરાસંઘને પિતાના બાણેના પ્રહારથી હટાવી દીધું હતું. તેવામાં કૃષ્ણ આગળ આવ્યા અને તેણે પિતાના અસ્ત્રોને એ મારો ચલાવ્યો કે જેથી જરાસંઘના અવશેષ રહેલા એક્તાળીશ પુત્રોને સંહાર થઈ ગયો હતો. પિતાના બધા પુત્રના સંહારથી જરાસંઘના હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થઈ આવ્યો અને ક્રોધથી એણને કંપાવતે કૃષ્ણની સામે મરણીયો થઈને આવ્યો હતો. તેણે કૃષ્ણને કહ્યું કે, “હવે તારે કાળ આવે છે. તારા બચાવ માટે જે ઉપગી શસ્ત્ર હેય તે ગ્રહણ કર. મારી પુત્રી છવાયશાની પ્રતિજ્ઞા હવે હું પૂરી કરીશ.” આ પ્રમાણે કહી તેણે બાણેને ભયંકર મારે ચલાવ્યું હતું. રામ અને રાવણના યુધને જોનારા દેવતાઓને પૂર્વે જે રસ આવ્યું હતું, તે રસ આ જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધમાં પ્રાપ્ત થયો હતે. ઘણીવાર યુદ્ધ કર્યા પછી જરાસંઘે સ્મરણ કરી એક દિવ્ય ચક્ર હાથમાં પ્રાપ્ત કર્યું અને તે ચક્ર તેણે કુષ્ણની ઉપર છેડયું. તે વખતે બળરામે અને યાદવસેનાપતિ અનાવૃષ્ટિએ તે ચક્ર ઉપર અનેક પ્રહાર કરવા માંડયા હતા. છેવટે અનાવૃષ્ટિએ પરિઘને ઘા કરી તે ચક્રને નિષ્ફળ કરી દીધું. પણ તે પાછું આગળ ચાલ્યું હતું. તે ચક્રને નિષ્ફળ કરવાને સમુદ્રવિજય રાજાએ અને ભીમસેને પણ ભારે પ્રયત્ન કર્યો હતે. તથાપિ એ તેજસ્વી ચક અપ્રતિહત થઈ કૃષ્ણની Page #747 -------------------------------------------------------------------------- ________________ (૮૮) જૈન મહાભારતઆગળ આવ્યું હતું. આ વખતે સર્વ યાદવવી શકાતુર થઈ ગયા હતા. પણ છેવટે એ ચક કૃષ્ણની આગળ આવી શિષ્યની જેમ તેમના ચરણમાં નમી પડયું હતું. તે દેખાવ જોઈ યાદવવી હર્ષિત થયા હતા. પછી કૃણે તે ચક્ર હાથમાં લઈ જરાસંઘને કહ્યું, “રાજેદ્ર ! વિચાર કર. તારું મુકેલું આ ચક મારી આગળ નમ્ર થયું છે. હવે એ મારૂંજ હથિયાર બની તારો વધ કરશે. માટે તારૂં દેવ પ્રતિકૂળ છે. જે તારૂં હિત ઈચ્છતા હોય તે તું મગધ દેશમાં પાછા જા અને મારી આજ્ઞાથી તારા સમૃદ્ધિવાળા દેશનું રાજ્ય કર.” કૃષ્ણનાં આ વચન સાંભળી તે માની જરાસંઘે કાંઈ પણ વિચાર કર્યો નહીં. તે ઉલટે રેષાવિષ્ટ થઈ કૃષ્ણ પ્રત્યે બે અરે ! તું વાચાલ શા છે, અને આ લોઢાના કટકા રૂ૫ ચક્રથી મદોન્મત્ત થયા છે. પણ એ તારો ગર્વ અસ્થિના કટકાને પ્રાપ્ત કરનારા શ્વાનના જેવું છે. પણ તેથી તારૂં હિત શું થવાનું છે?” જરાસંઘનાં આ વચને કૃષ્ણને કર્ણમાં કઠોર લાગ્યાં અને તેથી તેણે પેલું ચક લીલાઓ કરી જરાસંઘની સામે છેડયું. અગ્નિની જવાળાઓને વર્ષાવતું તે ચક્ર જરાસંઘની પાસે આવ્યું અને તેણે કમળના નાળની જેમ જરાસંઘનું મસ્તક છેદી નાખ્યું હતું. “વાસુદેવ પ્રતિવાસુદેવને મારે છે.” આ નિયમને સ્મરણ કરી પ્રસન્ન થયેલા દેવતાઓએ કૃષ્ણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી હતી. પેલું તેજસ્વી ચક્ર જરાસંઘને નાશ કરી પાછું ફર્યું અને તેણે કૃષ્ણના હાથને અતિશય અલંકૃત કર્યો હતે. વિચારજીનાં આ વચન સમૃદ્ધિના Page #748 -------------------------------------------------------------------------- ________________ ગુરવ અને શ્રીકૃષ્ણ વાસુદેવ (૮૯) જરાસંઘના મરણથી તેના પક્ષના રાજાએ નિસ્તેજ થઈ ગયા અને તેઓ કૃષ્ણને શરણ થયા હતા. પછી તેઓએ સમયવત્તી' જરાસ'ધના પુત્ર સહદેવને ત્યાં લાવી કૃષ્ણુના ઉત્સંગમાં બેસાડયા હતા. પછી દયાળુ કૃષ્ણે મગધ દેશના રાજ્ય ઉપર સહદેવને રાજ્યાભિષેક કર્યો હતા. જરાસ ઘના વધ થયા પછી કૃષ્ણુ, બળભદ્ર અને નેમીકુમાર એ ત્રિપુટીની જગતમાં ભારે પ્રશંસા થઇ હતી. સ યાદવાએ તે વીર ત્રિપુટીની મંગલારતિ કરી પૂજા કરી હતી. પછી ઇંદ્રને સારથિ માતલિ ખુશી થઈ પ્રભુની આજ્ઞા લઈ સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા અને તે યાદવપતિ કૃષ્ણ, ખળભદ્ર અને નેમિકુમારની કીત્તિને સાથે લઇ ગયા હતા. રાજા સમુદ્રવિજયની આજ્ઞાથી મરણ પામેલા યાદવાની ઉત્તરક્રિયા કરવામાં આવી હતી. અને સવ વીરસમાજ સરસ્વતીને તીરે કૃષ્ણ તથા નેમિકુમારની વિજયકીર્ત્તિ ફેલાવી તેમનું યશેાગાન કરતા પાત પેાતાના સ્થાને ચાલ્યા ગયા હતા. આ વખતે વસુદેવ પ્રદ્યુમ્ન અને સાંમકુમારને સાથે લઇ સમુદ્રવિજય રાજાના ચરણમાં નમી પડયા હતા. તેમને કૃષ્ણ તથા ખળભદ્ર વગેરે અનુક્રમે વંદના કરતા હતા. તે વખતે ખેચરે પણ આવી કૃષ્ણને વંદના કરી બોલ્યા કે, “શ્રી કૃષ્ણુ! તમે નવમા વાસુદેવ થયા છે. તેથી અમે તમારી આજ્ઞારૂપ માળાને મસ્તકપર ધારણ કરવા ઈચ્છીએ છીએ. 39. ૪૪ Page #749 -------------------------------------------------------------------------- ________________ (૬૯૦) જૈન મહાભારત. આ પ્રમાણે કહી તેમણે કૃષ્ણની આગળ અમૂલ્ય રત્નાની ભેટ ધરી હતી. શ્રીકૃષ્ણે પોતાને તે સ્થળે આનંદ થયે હતા, તેથી તે સ્થળને આનંદપુરના નામથી પ્રખ્યાત કર્યું હતું. ઇંદ્રની ઉપમાવાળા શ્રીકૃષ્ણે પછી સ યાદવેાને લઈ ભરતના ત્રણ ખડાને વશ કરવા પ્રયાણ કર્યું હતુ. જે દેશને વિષે પર્વત સરખી કેાટીશિલા એ નામની એક શીલા છે, તે દેશમાં શ્રીકૃષ્ણે આવ્યા હતા. ઉંચાઈમાં, ઘેરાવામાં અને લંબાઇમાં એક ચેાજન પ્રમાણવાળી તે શિલાને કૃષ્ણે ઉંચી કરી અને ઉછાળી પેાતાના વાસુદેવ પણાના બળની પરીક્ષા આપી હતી. તે વખતે દેવતાઓએ તેમની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી હતી. અનુક્રમે ષટ્દ્બેંડ દિગ્વિજય કરી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા ફર્યા હતા. તે વખતે શણગારેલી દ્વારકાનગરીમાં લેાકાએ અતિ ઉલટથી તેમના પ્રવેશેાત્સવ કર્યા હતા. તે પછી રાજા સમુદ્રવિજ્ય, વસુદેવ, ખળભદ્ર, પાંચ પાંડવા, મુખ્ય યાદવા, રાજકુમારા, સાળ હજાર રાજાઓ, ભરતાદ્ધ માં વાસ કરનારા દેવતાએ, વસુદેવે જીતી સ્વાધીન કરેલા ખેચરા—તેઓ સવે મળી શ્રીકૃષ્ણને ઉંચા સિંહાસનપર બેસાડી વાસુદેવપણાના મહાન રાજ્યાભિષેક કર્યો હતા; જેમાં માગાદિ તીર્થોનાં જળ લાવવામાં આવ્યાં હતાં. તે સમયે શિવાદેવી, રાહિણી અને દેવકી વગેરે કૃષ્ણમાતાએ Page #750 -------------------------------------------------------------------------- ________________ જરાસંધ અને શ્રીકૃષ્ણ વાસુદેવ. (૬૯૧) તથા કુંતી વગેરે સાભાગ્યવતી સ્ત્રીઓએ મંગળ ગીત ગાયાં હતાં. આ રાજ્યાભિષેકના મહાત્સવ જોવાને આકાશમાં અનેક દેવતાઓ એકત્ર થયા હતા અને તેમણે ઉંચે સ્વરે કૃષ્ણુવાસુદેવની જયઘાષણા કરી હતી. કૃષ્ણના રાજ્યાભિષેક થયા પછી તે પ્રસ ંગે આવેલા અનેક સ ંબંધી અને સ્નેહી રાજાઆને કૃષ્ણે સારી સારી ભેટા આપી વિદાય કર્યો હતા. આ પ્રિય વાંચનાર ! આ પ્રસંગ પણ યુધ્ધના હોવાથી તેમાંથી વિશેષ એધ મળી શકે તેમ નથી, તથાપિ દ્વીઅે વિચાર કરી તેમાંથી કાંઇ પણ બાધ મેળવવા પ્રયત્ન કરજે. નવમા વાસુદેવ કૃષ્ણે પ્રતિવાસુદેવ જરાસંઘને જીત્યા, એ વાત તે શાસ્રથી નિશ્ચયજ છે. તથાપિ પ્રતિવાસુદેવ સ્વભાવે ઉધ્ધત અને કુશીળ હાય છે, તેથી તેને વાસુદેવની શિક્ષા સહન કરવી પડે છે. કાઇ પણ માણસ કુશીલ કે દુરાચારી થાય છે, તે તેને શિક્ષા કરનાર કોઇ પણ સમર્થ વ્યક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. તેથી દરેક મનુષ્યે કુશીલ કે દુરાચારી થવું ન જોઇએ. એજ એધ આ પ્રસંગમાંથી ગ્રાહ્ય છે. બીજો પ્રસંગ સ્નેહ-સંબંધને લગતા છે. કૃષ્ણે પાંડવેાની ઉપર પેાતાના પૂર્ણ સ્નેહ દર્શાવ્યા હતા. અર્જુનના સારથિ થઇ તેમણે યુધ્ધના વિકટ પ્રસ ંગે પાંડવાને હૃદયથી સહાય આપી હતી. તે ઉપકાર તથા સંબંધ ધ્યાનમાં રાખી પાંડવાએ જરાસ'ધના યુધ્ધમાં તેમને સહાય આપી - Page #751 -------------------------------------------------------------------------- ________________ (૬૨). જૈન મહાભારત, તાને પૂર્ણ સ્નેહ દર્શાવ્યું હતું. દરેક મનુષ્ય તે સ્નેહ રાખવો જોઈએ. સ્નેહ-સંબંધ પરસ્પર વધારવાથી વૃદ્ધિ પામે છે અને ઘટાડવાથી ઘટી જાય છે. પૂર્વકાળે સ્નેહ સંબંધને પ્રભાવ દિવ્ય હતે. કૃષ્ણ અને પાંડવેના જે સ્નેહ-સંબંધ દરેક કુટુંબ ધારણ કરતું હતું. વિપત્તિના વખતમાં સહાય કરવી, શત્રુને શત્રુ ગણવા, મિત્રને મિત્ર ગણવા એજ પ્રાચીન સ્નેહનું સ્વરૂપ હતું. દરેક કુટુંબમાં એવા નેહ વિલાસ પ્રગટ દેખાતે હતે. દુર્યોધનની સાથે અનેક સંબધીઓએ અને મિત્રએ પિતાના પ્રાણુ અર્પણ કર્યા હતા. જરાસંઘના સંબંધથી શિશુપાળ રણભૂમિમાં સૂતે હતે. સ્નેહ-સંબંધનું આવું ઉત્તમ સ્વરૂપ પૂર્વકાળે આર્ય જૈન પ્રજામાં પ્રકાશી રહ્યું હતું. વર્તમાનકાળે તે સ્નેહ-સંબંધ આર્ય સૈને પ્રજામાં જેવામાં આવતું નથી, એ આપણી અવનતિનું અગ્ર ચિન્હ છે. સર્વ પ્રજા સ્વાર્થી બની ગઈ છે. પિતાને બચાવ થત હોય તે સહેદર બંધુનું પણ અહિત કરવા પ્રવૃત્તિ કરવામાં વિલંબ થતું નથી. માથે આવી પડેલી વિપત્તિને ભેગવવાને એકલાને જ રહેવું પડે છે. તેને શુદ્ધ હૃદયથી સહાય આપનારા વિરલા છે. આ દુરાચાર મૂળમાંથી ઉછેર કરવાની પૂર્ણ આવશ્યકતા છે. == Page #752 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર ( ૯૩). પ્રકરણ ૪૫ મું. હસ્તિનાપુરપતિ યુધિષ્ટિર. હસ્તિનાપુરની રાજધાની આનંદ ઉત્સવથી ભરપૂર થઈ ગઈ હતી. સ્થાને સ્થાને રાજ્યભક્ત પ્રજા પિતાના ઘર શણગારી અતિ ઉમંગ દર્શાવતી હતી. અનેક દેશના નરપતિઓ પાંડવ પતિ યુધિષ્ઠિરને ભેટ ધરવા આવ્યા હતા. દ્વારકાપતિ શ્રી કૃણે પિતાના પરિવાર સાથે તે સ્થળે આવી પાંડેના સં. બંધને બતાવી આપે હતે. આજે મહારાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવાને દિવસ હતે. કુરૂક્ષેત્રનું યુધ્ધ સમાપ્ત થયા પછી આ શાંતિમય ઉત્સવ ઉજવવાને સર્વ પ્રજા તત્પર બની ગઈ હતી. ન્યાયમૂર્તિ ધર્મરાજાના રાજ્યાભિષેકના ખબર ભારતના ચારે ખુણામાં પ્રસરી રહેવાથી ભારતીપ્રજા અત્યંત હર્ષિત થઈ હતી. પાંડના પ્રભાવથી અને યુધિષ્ઠિરની ધાર્મિકવૃત્તિથી ભારત પ્રજાની સાથે ઘણા ભૂપતિઓ પણ એ ઉત્સવમાં ભાગ લેવાને ઉત્સુક થયા હતા. મહારાજા યુધિષ્ઠિરે પણ પિતાના પૂજય સંબંધી શ્રીકૃષ્ણની સલાહથી ભારતના ઘણા પ્રખ્યાત રાજાઓને આમંત્રણે મોકલાવ્યાં હતાં. જે આમંત્રણને માન આપી ઘણા રાજાએ આ પ્રસંગે હસ્તિનાપુરમાં પાંડવોનું આતિથ્ય લેવાને આવી પહોંચ્યા હતા. Page #753 -------------------------------------------------------------------------- ________________ (૬૯૪) * જૈન મહાભારત. હસ્તિનાપુરમાં સર્વ પ્રજાએ પોતપોતાના ગ્રહને વિષે ધ્વજા, પતાકા અને તેરણોની અદ્ભુત રચના કરી હતી. તે જેવાને આવેલા વિદેશી લેકે શ્રેણીબંધ નીકળતા હતા. હાથીઓ, ઘેડાઓ અને રથની ભીડથી રાજમાર્ગ સાંકડે થઈ ગયું હતું. રાજદ્વારમાં સુંદર શોભા કરવામાં આવી હતી. મતીઓના સ્વસ્તિક અને પુષ્પાદિકનાં તારણે રચવામાં આવ્યાં હતાં. રાજમહેલ ઉપર ચડેલી વિજા પવનથી ચલાયમાન થતી જાણે લોકોને બેલાવતી હોય તેવી દેખાતી હતી. ચેકમાં જાણે મૂર્તિમાન મને રંગ હોય તેવા કેશરના જળને છંટકાવ કરવામાં આવ્યે હતો. આ સમયે પાંડુરાજા પિતાના પુત્રને રાજ્યાભિષેક કરવા અતિ ઉત્સાહ ધરી કાર્ય કરતા હતા. તેમણે અંત:પુરની સૈરંધીઓની પાસે તૈલાદિક સુગંધી પદાર્થનું લેપન કરાવી યુધિષ્ઠિરના શરીર પર ચંદનનો અંગરાગ કરાવ્યું હતું. પુત્રવત્સલા માતા કુંતી પિતાના પુત્ર યુધિષ્ઠિરને વિવિધ જાતના અલંકાર પહેરાવી નીરખતી હતી. પછી ધર્મરાજાને ઉત્તમ શણગારેલા ગજેન્દ્ર ઉપર બેસાડી મેટી સ્વારી સાથે નગરમાં ફેરવ્યું હતું. તે સ્વારીમાં પાંડવોની રાજ્યસમૃધિ ઇંદ્રના વૈભવને અનુસરતી હતી. ગજેના ઉપર બેઠેલા યુધિષ્ઠિરને સ્ત્રીઓ નીરખતી હતી અને મેતી, પુષ્પ તથા ધાણીથી વધાવતી હતી. ગેખ ઉપર ચડેલી હરિણાક્ષી સ્ત્રીઓના સમુદાયે વધાવેલ ધર્મરાજા પ્રત્યેક આંગણામાં, પ્રત્યેક Page #754 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુરપતિ યુધિષ્ટિર. (૬૯૫) મંચકમાં અને પ્રત્યેક ગ્રહને વિષે પ્રજાએ સમર્પણ કરેલા માંગલિક ઉપચારેને ગ્રહણ કરતે કરતે દરબારમાં આવ્યું. તેના અગ્રભાગે પાંડુરાજા, બંને બાજુ કૃષ્ણ વગેરે અને પૃષ્ટ ભાગમાં ભીમસેન વગેરે બંધુઓ ચાલતા હતા. સ્વારી દરબારમાં આવી એટલે ધર્મરાજાએ રાજ્યગ્રહમાં પ્રવેશ કર્યો. તે વખતે કુંતીએ આવી દહીં, દુર્વા અને અક્ષત વગેરેથી ધર્મરાજાનું મંગળ કૃત્ય કર્યું હતું. જ્યારે બરાબર શુભ મુહૂર્તમાં પ્રવેશ થયે એટલે શ્રી કૃષ્ણ અને પાંડુરાજાએ યુધિષ્ઠિરને રાજયસિંહાસન ઉપર બેસાર્યો. તે સમયે મંગળ વાદ્યોના શબ્દ અને જયધ્વનિથી રાજદ્વાર ગાજી ઉઠયું હતું. સિંહાસન પર વિરાજિત થયેલા ધર્મરાજાને તે વખતે બીજા રાજાઓ તરફથી નજરાણું અને ભેટ ધરવામાં આવી હતી. પૂર્વે સમુદ્રના અધિષ્ઠાયક દેવોએ આપેલો રત્નજડિત મુગટ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના મસ્તક ઉપર આરેપિત કર્યો. તે પછી વિવિધ પ્રકારના પોશાકે તેમને આપવામાં આવ્યા હતા. પછી તે વિશાળ મંડપમાં મેટી સભા ભરવામાં આવી હતી અને વારાંગનાએનું નૃત્ય થવા માંડયું હતું. જ્યારે અજાતશત્રુ યુધિષ્ઠિર હસ્તિનાપુર (દિલ્લી) ના સિંહાસન પર બેઠા, તે દિવસે અતિ આનંદ પામેલા પ્રજાલેકેએ વાજીત્રના નાદ સાથે તથા સંગીતના સુર સાથે બધી. રાત્રિ જાગરણ કરી મહાન ઉત્સવ કર્યો હતે. Page #755 -------------------------------------------------------------------------- ________________ ન મહાભારત. ( ૯૬) જૈન મહાભારત. મહારાજા યુધિષ્ઠિરે રાજ્યાધિરૂઢ થઈ નીતિ અને ધમેથી પ્રજાપાલન કરવા માંડયું. તેઓ માતપિતાની ભક્તિપૂર્વક રાજનીતિ ચલાવતા હતા. ઉત્તમ નીતિવાળા પ્રમાણિક મંજિએને નીમી રાજ્યને કારોબાર સારી રીતે ચલાવતા હતા. જેવી રીતે કુંતી અને પાંડુની તેઓ ભક્તિ કરતા, તેવીજ રીતે ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પણ આદરપૂર્વક ભક્તિ કરતા હતા. સર્વ રાજકુટુંબ ઉપર તેમને સમાનભાવ હતું. તેના પ્રતાપી રાજ્યમાં અહિંસા ધર્મની ઉત્તમ પ્રવૃત્તિ થઈ હતી. વિમાનના જેવાં રચેલાં જિનાલમાં પૂજાભક્તિ થતી હતી. પર્વના પવિત્ર દિવસોમાં રાજ્યની સમૃદ્ધિથી સુશોભિત એવા ધાર્મિક ઉત્સવ થતા હતા. ચતુર્વિધ સંઘ પિતપિતાના ધર્મ પ્રમાણે વતી સદાચારથી ચાલતું હતું. મહારાજા યુધિષ્ઠિરે દીન અને અનાથ લેના ભેજનને માટે ઉત્તમ પ્રકારનાં સદાવ્રતે બાંધ્યાં હતાં, સર્વ પ્રકારની કેળવણી આપવાને મોટાં મોટાં જ્ઞાનાલ અને કળાલયે સ્થાપિત કર્યા હતાં. મહારાજા પિતે અંતરમાં આસ્થા ધારણ કરી જિનેશ્વરના ચેત્યાદિકની યાત્રાઓ કરતે અને કરાવતે હતે. મહારાજા યુધિષ્ઠિરે પિતાની દિનચર્યામાં ધાર્મિક અને સાંસારિક કાર્યોની વ્યવસ્થા કરી હતી અને તે પ્રમાણે તે નિયમથી વર્તી હતું. તેના ધર્મ રાજ્યમાં કઈ પણ પ્રજાજન દુઃખી ને હતે. મિક્યાત્વ, અસત્ય, છળ-કપટ, દંભ, આડંબર અને બીજા દુરાચારે પ્રજામાંથી નષ્ટ થઈ ગયા હતા.' Page #756 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુપતિ યુધિષ્ઠિર. (૬૯૭) . યુધિષ્ઠિરનું આવું ધર્મરાજ્ય જોઈ તેના સંબંધીઓ ઘણાજ ખુશી થતા હતા. દ્વારકાપતિ કૃષ્ણ તેને અભિનંદન આપી પ્રસન્ન થતા હતા. શ્રીકૃષ્ણ કેટલેક વખત યુધિષ્ઠિરની રાજધાનીમાં રહી પછી પિતાના પરિવાર સાથે દ્વારકામાં ગયા હતા. પોતાની રાજધાનીમાં જતી વખતે કૃષણે “ધર્મ રાજા ! આ ભૂમિમાં તમે વિજયી થાઓ” એવી આશીષ આપી હતી. - પાંડવ અને કરવાનું મહાયુદ્ધ સમાપ્ત થયા પછી ભારતભૂમિમાં ઘણે કાળ શાંતિ રહી હતી. ભારતીપ્રજા પાંડના પ્રભાવથી પ્રસન્ન થઈ તેમનું યશગાન કરતી હતી. પ્રતાપી પાંડનું અને કૃષ્ણ વાસુદેવનું રાજ્ય ભારતની સર્વ પ્રજાને સુખદાયક થઈ પડયું હતું. સર્વ સ્થળે શાંતિ, સુખ, ઉદય, સમૃદ્ધિ અને સંપનું રાજ્ય ચાલતું હતું. બાંધવ સહિત પાંડુપુત્ર ધર્મરાજાએ પોતાના રાજ્યમાં ન્યાયરૂપ વૃક્ષનું આરો પણ કરી તેને સુચરિતરૂપ જળના સિંચનથી વૃદ્ધિ પમાડયું હતું, જે વૃક્ષમાંથી પુણ્ય અને યશ રૂપ બે ફળ પ્રાપ્ત થયાં હતાં. - પ્રિય વાંચનાર ! આ યુધિષ્ઠિરના ધર્મરાજ્યને પ્રસંગ વાંચી તારા હૃદયને અપૂર્વ આનંદ ઉત્પન્ન થયે હશે. ધર્મ, નીતિ અને પ્રમાણિકતાથી વર્તનાર પુરૂષને પરિણામે જય થાય છે, એ વાત આ યુધિષ્ઠિરના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ કર્મના ગે યુધિષ્ઠિરે અવ આપત્તિઓને અનુભવ Page #757 -------------------------------------------------------------------------- ________________ (૬૮) જૈન મહાભારત કર્યો હતો, પણ આખરે તેની પવિત્ર મનવૃત્તિ અને સદા ચારમાં પ્રવૃત્તિ સફળ થયા વિના રહી નહીં. તેની સમ્પ્રવૃત્તિઓ તેને વિજય આપી ભારતવર્ષની મુખ્ય રાજધાની ઉપર આરૂઢ. કર્યો અને તેની ચંદ્રિકા જેવી ઉજ્વલ કીર્તિને દશે દિશામાં પ્રકાશિત કરી, એટલું જ નહીં પણ તેના જીવિત પછી તેનું અમર નામ આ જગત્ ઉપર રાખી યાવચંદ્રદિવાકર તેનું યશોગાન ભારતીય પ્રજાની પાસે કરાવશે. આ ઉપરથી વાંચનારી તું કેટલે બધે ઉત્તમ બેધ મેળવી શકીશ?તેને વિચાર કરજે. જે તારા પવિત્ર હદયમાં એ બેધને સ્થાપિત કરીશ. તે તું તારા જીવનના માર્ગને સારી રીતે સુધારી શકીશ. કદિ આર્ય યુધિષ્ઠિરના જેવી તારામાં શક્તિ ન હોય તે તું નાસીપાસ થઈશ નહીં. છેવટે એવી પવિત્ર ભાવના ભાવીને તારા આત્માને પુણ્યને બંધ કરાવજે. – ©એક-– પ્રકરણું ૪૬ મું. રાજર્ષિભીષ્મ. . વિવિધ પ્રકારનાં વૃક્ષોથી વિરાજિત એવા પર્વતની ગુહામાં એક મહામુનિ બેઠા છે. પર્વતની આસપાસ અનેક જાતના કુદરતી દેખાવે નજરે પડે છે. તે સ્થળની આસપાસ શાંતિ પ્રસરી રહી છે. તેને દરેક પ્રદેશ મુનિ ધર્મના પવિત્ર Page #758 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ ભીષ્મ પરમાણુઓથી પ્રસરી ગયું છે. કેઈ પણ પ્રાણું તે સ્થળે . હિંસા, વૈર કે દ્વેષને ધારણ કરી શકતું નથી. સિંહની કેશવાળ પકડી કપિનું બાળક રમે છે. મુગ્ધ મૃગ વ્યાધ્રના ઉસંગમાં બેઠે છે. વરૂ અને શ્વાનનાં બચ્ચાં સાથે ક્રીડા કરે છે. પક્ષિઓના સમાજ વચ્ચે બેઠે બેઠે બાજપક્ષી શબ્દ કરતો આનંદ બતાવે છે. આ સ્થળે બેઠેલા મુનિની આસપાસ બીજા ગીતાર્થ મુનિઓ બેઠેલા છે અને તેઓ ત્રિકરણ શુદ્ધિથી તે મહામુનિની સેવા કરે છે. તે મહાનુભાવ તૃણશાપર સુતા છે, અને સદા આત્મધ્યાન કરે છે. “દેહથી આત્મા ભિન્ન છે” એ નિશ્ચય કરી એ મહાત્મા એકાગ્રચિત્તે તેનું જ મનન કરે છે. તેમના દક્ષિણ ભાગમાં જાણે સંસારને ભંગ કરવાને મુદગર હોય તેવું રજોહરણ પડેલું છે, તેમની સામે દેવતાઓ અને ખેચરે આવી વંદના કરતા ઉભા છે. - આ વખતે એક તેજસ્વી પુરૂષ અશ્વ ઉપર ચડી ત્યાં આવ્યું. તેણે ઉત્તમ પ્રકારને રાજપોશાક ધારણ કરેલ હતું. તેને હાથમાં વિજયચિન્હ તરીકે એક ખરું રહેલું હતું, તેની સાથે ઘણા લેકેને પરિવાર આવતું હતું. જ્યારે તે મહાપુ રૂષ મુનિના ગુહાદ્વાર પાસે આવ્યા એટલે તે અશ્વ ઉપરથી ઉતરી ગયો અને પિતાના સૈનિકોને અને અશ્વને ત્યાં રાખી પિતે એક ખાદિકને ત્યાગ કરી મુનિ પાસે આવ્યો. તેણે પ્રેમ અને ભક્તિપૂર્વક તે મુનિને વંદના કરી. તેની સાથે આ Page #759 -------------------------------------------------------------------------- ________________ (૭૦૦) જેને મહાભારત. વેલા બીજા મુખ્ય પુરૂષોએ પણ એ મહા મુનિને વંદના કરી હતી. વંદના કરતાં કરતાં તે તેજસ્વી પુરૂષનાં નેત્રમાંથી અશ્રુ ધારા ચાલવા લાગી અને ગદગદિત સ્વરે તેણે મુનિને સુખશાતા પુછી હતી. | વાંચનારને આ બનાવ અપૂર્વ લાગશે, પણ જ્યારે તે વિચાર કરશે ત્યારે તેની મને વૃત્તિમાં આ વૃત્તાંતને પ્રકાશ પડ્યા વિના રહેશે નહીં, તથાપિ લેખક પિતાનું કર્તવ્ય સમજી અહીં તેનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય ધારે છે. જે મહામુનિ પર્વતની શુહામાં રહેલા છે, તે આપણું કથાના એક પ્રખ્યાત નાયક ભીષ્મપિતામહ હતા. તે મહાવીર કુરૂક્ષેત્રના યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ભદ્રગુપ્તાચાર્ય પાસે દીક્ષિત થઈ આ સ્થળે રહેલા છે. તેમણે મનેભાવનાના બળથી ચા રિત્ર લેતાંજ અધ્યાત્મજ્ઞાનને સંપાદન કર્યું હતું. તેથી આ નેક ગીતાર્થો તેની સેવાભક્તિ કરવાને ત્યાં હાજર રહ્યા હતા. જે તેજસ્વી અને રાજવેષધારી પુરૂષ મેટા પરિવાર સાથે તે સ્થળે આવ્યો હતો, તે હસ્તિનાપુરને મહારાજા યુધિષ્ઠિર રાજ્યાસનપર વિરાજિત થયા પછી પોતાના પૂર્વોપકારી પિતામહને વંદના કરવાને આવ્યું છે. તેની સાથે ભીમસેન વગેરે તેના બંધુઓ અને મુખ્ય મુખ્ય પુરવાસીઓ આવેલા છે. મહારાજા દુર્યોધન પંચકલ્યાણિક નામના અશ્વ ઉપર બેસીને તે સ્થળે આવ્યું હતું. જ્યારે તેણે તે રાજર્ષિના આશ્રમમાં પ્રવેશ કરવા માંડ્યો, ત્યારે તેણે મુગટ, છત્ર, Page #760 -------------------------------------------------------------------------- ________________ રાજિષ ભીષ્મ. ( ૭૧ ) ઉપાન, ખડ઼ મને બે ચામરાના ત્યાગ કર્યાં હતા. તેણે ઉત્તરાસંગ કરી ત્રણ પ્રદક્ષિણા કરી તે ભીષ્મમુનિને વંદના કરી હતી. ભીમસેન વગેરે પાંડવાએ પણ તે મહાનુભાવને ભક્તિથી વંદના કરી હતી. પેાતાના ઉપકારી પિતામહના પૂર્વ સ્નેહ તથા ઉપકાર યાદ કરી પાંડવાના નેત્રામાંથી અશ્રુધારા ચાલી હતી. જ્યારે યુધિષ્ઠિર અને પાંડવા મહામુનિ ભીષ્મને વદના કરી આગળ ઉભા રહ્યા, ત્યારે મહાનુભાવ ભીષ્મમુનિએ નાસાગ્ર ષ્ટિ કરી તેમને અવલાયા હતા. પેાતાના પૂર્વ સંબંધી પાંડવાને જોઇ સ્વાભાવિક રીતે તેમના હૃદયમાં સ્નેહ આવી ગયા અને તેથી તેમણે જન્મથી ધનુષ્યના ચેાગે કઠણ થયેલા પેાતાના હાથને તે પાંડવાના પૃષ્ઠ ભાગ ઉપર વારવાર ફેરવવા લાગ્યા. આ સમયે પિતૃભક્ત યુધિષ્ઠિર વિનયથી યુક્ત થઈ છે. અંજળી જોડી મહાનુભાવ ભીષ્મ પ્રત્યે ખેલ્યા—“ પ્રભુ ! આજે આપના પવિત્ર દનથી મારે। પાપી આત્મા પવિત્ર થયેા છે. હું આ સંસારસાગરમાં મગ્ન થઇ ગયા છું. મે રા જ્યલક્ષ્મીને માટે મારા સગાત્ર એના નાશ કર્યો છે. તૃષ્ણાના વેગ રૂપ ચારે મારા વિવેક રૂપ નિધિ ચારી લીધે છે. જો મારા એ વિવેકરૂપ નિધિન ચારાયા હોત તે હું રાજ્યને માટે સર્વ મધવાના નાશ શામાટે કરૂ? ખંધુઓના નાશથી મેળવેલી આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે. હું પિતા ! સાંપ્રતકાળે તમે પરલેાકને વિષે પ્રસ્થાન કરવા તૈયાર થયા છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ (૭૨) જૈન મહાભારત. હુવે છેવટે પ્રસન્ન થઇને અમને ઉપદેશ આપેા. તમારા ઉપદ્મશથી કુળક્ષયના મહાપાપમાંથી હું મુક્ત થઈ શકીશ. તમે અમારા પ્રથમથીજ ઉપકારી છે. પૂર્વે તમારા રાજ્યધર્મના ઉપદેશથી અમે સરીતે સુખી થયા હતા અને હુવે આ વખતે આત્મધર્મના ઉપદેશથી અમને નિષ્પાપ અને પવિત્ર કરા. તમે અમારા સાંસારિક અને ધાર્મિક અને જીવનના ઉપકારી છે.” 46 ધર્મરાજાનાં આવાં વચન સાંભળી ભીષ્મમુનિ પ્રસન્ન થઇને ઓલ્યા—— યુધિષ્ટિર! મેં જેતને પૂર્વે ઉપદેશ આપ્યા હતા, તેવા ઉપદેશ હવે મુનિ રૂપે મારાથી આપી શકાય તેમ નથી. કારણકે તે અથ અને કામના ઉપદેશ હતા. મારા સુનિસ્વરૂપને ઘટે તેવા હું તને ધર્મ તથા મેાક્ષના ઉપદેશ હું.. આપું, તે તુ એકચિત્તે શ્રવણુ કરજે અને તારા હૃદયમાં તે સ્થાપિત કરજે. ભદ્ર યુધિષ્ઠિર ! આપણા આર્હ શાસ્ત્રમાં દાન, શીળ, તપ અને .ભાવ—એવા ચાર પ્રકારના ધર્મ કહેલા છે. તે ચતુર્વિધ ધર્મ ચારે વર્ણન કલ્યાણકારક થાય છે. તેમાં દાન એ સ્વર્ગ તથા મેાક્ષનું ખીજરૂપ છે. એ દાનના ત્રણ પ્રકાર પડે છે. મૃત્યુથો ભય પામેલા એવા પ્રાણીઓને અભય આપવું એ અભયદાન પહેલા પ્રકા૨માં આવે છે. બીજું જ્ઞાન દાન છે. એ દાનમાં તત્ત્વાર્થસિદ્ધિને આપનારા આગમાનેા અભ્યાસ કરાવવાતુ છે. મીજાના અંતરનું અજ્ઞાન રૂપ અંધકારને Page #762 -------------------------------------------------------------------------- ________________ રાજ ભીષ્મ. (1903) દૂર કરનારૂ જ્ઞાનનું દાન સવ દાનામાં ઉત્તમ દાન છે.” એ દાનના દિવ્ય પ્રભાવથી અનેક આત્માએ મેાક્ષગામી થયેલા છે. એ જ્ઞાનદાનમાં અભ્યાસી સાધુએ અને ગૃહસ્થાને પૂર્ણ સહાય આપવાથી જ્ઞાનાવરણીય કમ દૂર થઈ અનેક પુણ્ય ખરૂંધાય છે. કારણકે જ્ઞાનના દાનને પામેલા ‚આત્મા જ્ઞાનરૂપ દીપકે કરી અંતરંગ એવા અજ્ઞાનસમૂહને ખંડન કરી શકે છે અને તેથી સાધુઓના સચમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું પાત્રદાન કહેવાય છે. એમાં સુપાત્રને અન્ન તથા વસ્ત્ર વગેરે ઉપયાગી વસ્તુનું દાન કરવામાં આવે છે. એ દાનથી પણુ અન્યને સંતાષિત કરવાથી અગણિત પુણ્ય ખંધાય છે. આ ત્રણ પ્રકારનાં દાન આ વાણીથી પ્રગટ થયેલાં છે અને તેના ઉત્કૃષ્ટ પ્ર ભાવ મહાત્મા તીથંકરાએ પ્રરૂપેલા છે. હું યુધિષ્ઠિર ! સંપત્તિ, સૈાભાગ્ય, આરાગ્ય, આજ્ઞા, ઐશ્વ, ગુણાન્નતિ અને ચેાગ્યતા—એ સર્વે દાનરૂપ કલ્પવૃક્ષના પલ્લવા છે. ભદ્ર ! ધર્મના બીજો પ્રકાર શીળ છે. દેશથી અને સથી વિરતિ થવી એ શીળનુ યથાર્થ સ્વરૂપ છે. એ શીળના પ્રભાવથી અનેક પુરૂષો અને સ્ત્રીએ આ સંસારસમુદ્રના તરનારા થયેલા છે. પાપે કરી પુષ્ટ થયેલા પુરૂષો કદિ ઐ!દાય ગુણને લઈને દાન તે આપી શકે છે, પણ ઉત્તમ પ્રકારનું શીળત પાલન કાર્યકજ સમર્થ કરવાને થાય છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ નિ મહાભારત હાઈ યુધિષ્ઠિર ! ધર્મને ત્રીજો પ્રકાર તપ છે. બાહ્ય અને આંતરતપ મળીને તે તપના બાર પ્રકાર છે. કર્મના મર્મનું છેદન કરનારાં સાધનામાં તપ એ મુખ્ય સાધન છે. એ તપ કિકકાર્યોમાં પણ પુરૂષના મનોરથની સિદ્ધિ કરવા માટે સમર્થ થાય છે. જયદ્રથ ચક્રવ્યુહમાં જે પરાક્રમ બતાવ્યું હતું, તે તેના તપને પ્રભાવ હતે. પૂર્વે તેણે સકામ તપ કરી એ વરદાન મેળવ્યું હતું. જો કે તેણે તમારે વધ કરવાની ઈચ્છા કરી હતી, પણ તમારા પ્રબળ પુણ્યના પ્રભાવથી દેવતાએ તેને તેવું વરદાન આપવા ના કહી હતી. ભાઈ યુધિષ્ઠિર ! હવે તને ચોથા ભાવધર્મ વિષે કહું, તે તું એકચિત્તે સાંભળજે. જેને સિદ્ધરસની ઉપમા અપાય છે એ ભાવધર્મ અત્યંત દુર્લભ છે. એ ભાવધર્મને લઈનેજ દાન, શીળ અને તપધમ કલ્યાણકારી થાય છે. કર્મને નાશ કરી મને પ્રાપ્ત કરવામાં ભાવધર્મ એક મુખ્ય સાધન છે. ભાવધર્મની પ્રાપ્તિ થયા વિના ચારિત્રધર્મનું ફળ મળી શકતું નથી; તેથી મોક્ષની ઈચ્છાવાળા પુરૂષે એ ભાવધર્મ અંગીકાર કરે જોઈએ. ભાઈ યુધિષ્ઠિર ! આ પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ મેં તને સંભળાવ્યું છે. તું હવે અર્થ તથા કામ એ બે પુરૂષાર્થને દૂર કરી ધર્મ અને મોક્ષનું આરાધન કર. એ બંને પુરૂષાર્થની ઉપાસનાથી તું યુદ્ધ સંબંધી સર્વ પાપમાંથી મુક્ત થઈશ. અને તારા જીવન Page #764 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ ભીષ્મ. (૭૦૫) નને છેડે સર્વ રીતે સાર્થક થઈ તને આત્મજ્ઞાનને સંપાદક થશે. ભીષ્મમુનિની આ વાણી સાંભળી યુધિષ્ઠિર આનંદિત થઈ ગયે અને તેણે હૃદયથી એ રાજર્ષિને ઉત્તમ બેધ અંગીકાર કર્યો હતે. આ વખતે ભદ્રગુપ્તાયે ભીષ્મમુનિને કહ્યું, “મહાભાગ! હવે તમારે અંતસમય નજીક આવેલું છે. માટે ગારાધન કરે.” ગુરૂની આવી આજ્ઞાને અનુસરી ભીષ્મમુનિએ ગારાધન કરવા માંડયું. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં મને કાંઈ પણ અતિચાર પ્રાપ્ત થયા હોય, તે સર્વ અતિચારેને હું શુદ્ધ ચિત્તથી નિંદુ છું અને આઠ પ્રકારના દર્શનાચારને વિષે ઉત્પન્ન થયેલા સંપૂર્ણ અતિચારેને હું સમાહિતચિત્તે નિંદુ છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ. પ્રવચનની માતાઓમાં જે મને કોઈ અતિચાર થયા હોય, તેમને હું ત્યાગ કરું છું. બાર પ્રકારના તપમાં લાગેલા અતિચારને હું ગહું છું. મેં પૈર્યથી જે કાંઈ વાયગોપન કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમધું હોય, એ ત્રણ પ્રકા, રના દુરાત્મપણને હું મન, વચન અને કાયાથી નિંદુ છું. સૂક્ષમ અને બાદર જીવના ભેદરૂપ સ્થાવર તથા ત્રસ જીવેને વિષે કરેલા વિવિધ પ્રાણાતિપાતને હું નિંદુ છું. હાસ્ય, લાભ, ભય અને ક્રોધ–એઓએ કરી જે મેં બીજાઓને પીડા કરી હોય અને કોઈ મૃષાવાદ બે હાઉ તેની હું ગë કરું . આજ સુધીમાં અપ અથવા વિશેષ બીજાઓની વસ્તુઓને ૪૫ Page #765 -------------------------------------------------------------------------- ________________ (૭૦૬) જૈન મહાભારત. મેં ગ્રહણ કરી હેય, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી અન્નહાચર્યનું સેવન કર્યું હોય, ધન-ધાન્ય અને પશુ વિગેરે સર્વ વસ્તુ ઉપર મૂછો કરી હાય, અને રાત્રિભૂજન કર્યું હોય તે સર્વને મન, વચન અને કાયાએ કરી હું નિંદુ છું. આ સમયે હું ચતુર્વિધ આહારને ત્યાગ કરું છું. સૂત્ર અને અર્થે કરી ચાર મહાવ્રતાને એકાગ્રચિત્ત ફરી પરાવર્તન કરી ઉજવળ કરું . દુર્ભાષણ તથા દ્રવ્યના અપહરણથી મેં જે લેકોને આજ પર્યત પીડા કરી હોય, તે મારા અપરાધ સાંપ્રતકાળે ક્ષમા કરે. દેવપણામાં, નારકીપણુમાં, મનુષ્યપણામાં અને તિયચપણમાં મેં દેવ, નારકી, મનુષ્ય કે તિર્યએ દુ:ખી કર્યા હોય તે તે મારા સર્વ અપરાધ ક્ષમા કરો. લક્ષ્મી, રૂપ, મિત્રસંગ, જીવિત, વન અને બળ એ સર્વે વાયુએ કંપાવેલા સમુદ્રના તરંગ જેવા ચપળ છે. રેગ, મૃત્યુ, જરા, જન્મ અને દીનતા વિગેરે દુખેથી વ્યાપ્ત એવા આ શરીરને જૈનધર્મનું જ શરણ છે. તે સિવાય બીજું કઈ શરણું નથી. આ સંસારમાં જીવ એકલેજ જન્મે છે, એકલેજ મરણ પામે છે અને પિતાના કૃતકર્મોને ભેગવે છે. આ જીવ શરીરથી ભિન્ન છે. તેમજ જેટલી પિદ્ગલિક વસ્તુઓ છે, તેથી આ જીવ ભિન્ન છે, એવું છતાં અજ્ઞ પુરૂષ તેમાં વૃથા મેહને પામે છે. ચરબી, રૂધિર, વિષ્ટા, મૂત્ર, માંસ અને અસિયથી અને પવિત્ર એ આ દેહ છે. તેમાં સુજ્ઞ પુરૂષ મેહ પામતે નથી. મૂલ્ય આપીને વેચાતી લીધેલ પર્ણકૂટીના જેવું આ શરીર Page #766 -------------------------------------------------------------------------- ________________ રાજિષ ભીષ્મ. (૭૦૭ ) GAPROOM લાલન-પાલન કરેલું આ વિનશ્વર શરીર ધર્મના આશ્રય કરશે ત્યારે છેડી દેવા ચેાગ્ય છે; કારણ કે તેને મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થવાનું છે. એ માટે બુદ્ધિમાન પુરૂષે તેવીરીતે મરણ પામવુ કે, જે રીતે ફ્રી ફ્રી જન્મ પ્રાપ્ત થાય નહી. અને મૃત્યુ પણ પ્રાપ્ત થાય નહી. એ માટે સાંપ્રતકાળે અરિહંત ભગવતે સમસ્ત સિદ્ધો, ગુણાથી ઉત્કૃષ્ટ એવા સાધુઓ અને અરિહંતભાષિત ધ એ ચારનું મને શરણ થાઓ. અધુના સમસ્ત સાધુએ એજ મારા મધુએ છે, ધર્મ એજ મારો સ્વામી છે અને ગુરૂ એજ મારા પિતા છે. એ વિના કર્મીના બધે કરી પ્રાપ્ત થયેલુ ભવિપણ તેમાં પેાતાનું કે પારકું એવુ ં મારે કાઇ નથી. વળી સંસારસમુદ્રને વિષે નાકા રૂપ એવા પૂર્વે થયેલા, આગળ થનારા અને વત્તમાનકાળે જેઓ વિદ્યમાન છે એવા શાશ્વત અરિહંતાને મારા નિરંતર નમસ્કાર છે. તે શિવાય સિધ્ધા, આચાર્યો, ઉપાધ્યાયેા અને સર્વ સાધુઓને મારી વંદના છે. હવે હું સાવદ્યયેાગ તથા બાહ્ય અને અંતરંગ ઉપાધિના ત્યાગ કરૂ છું. સમાધિના ચેાગે કરી ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરૂ છું અને આ છેવટના શ્વાસ વખતે મારા શરીરના પણ ત્યાગ કરૂં છું. ,, આ પ્રમાણે કહી મહામુનિ ભીષ્મે પોતાના ગુરૂ તથા બીજા સાધુસાધ્વીઓની ક્ષમા માગી અને પેાતે શાંત થઈ રહ્યા. તે વખતે યુધિષ્ઠિરે તેમની પાસે પોતાના પૂર્વોપકાર પ્રગટ કરી તેમની ક્ષમા માગી હતી. પછી અર્જુને તેમના શરી ૨પર લગાવેલા ખાણાને માટે અક્સાસ કરી ક્ષમા માગી હતી. Page #767 -------------------------------------------------------------------------- ________________ (૭૦૮) જૈન મહાભારત. પછી ભીષ્મમુનિએ ફરીવાર તે પાંડવાના પૃષ્ટ ઉપર પેાતાના હાથ મુકયા હતા. ત્યારપછી તે મહાનુભાવ શુકલધ્યાન ધ્યાતા થકા સંસારસમુદ્રને પાર પામનારા આત્મસ્વરૂપને જાણી અને પંચપરમેષોના આત્મા અને પેાતાના આત્માનુ એકત્વ વિચારી ધ્યાન કરતાં તેમની નાસિકાના શ્વાસવાયુ અધ થયા અને તરતજ તેઓ પ્રાણરહિત થઈ અચ્યુત નામના ખારમા દેવલાકમાં પ્રાપ્ત થયા હતા. તે પછી અશ્રુપાત કરતા દેવતાએ, ખેચરીએ અને પાંડવાએ એ મહામુનિના દેહના ચંદનના સુગંધી કાષ્ઠાથી સંસ્કાર કર્યા હતા. પછી તેમના ગુરૂ શ્રીભદ્રગુસાચા પાંડવાને મેધ કરી ત્યાંથી બીજે વિહાર કરી ચાલી નીકળ્યા હતા. પછી દેવા, ખેચરા અને ગાંધર્વો તે ભીષ્મમુનિના ગુણગ્રામને ગાતા ગાતા સ્વસ્થાને ચાલ્યા ગયા અને પાંડવા એ ઉપકારી પિતામહનું સ્મરણ અને શાક કરતા હસ્તિનાપુરમાં આવ્યા હતા. પ્રિય વાંચનાર ! આ લેાકમાં વીરકીર્ત્તિ સપાદન કરી પરલેાકમાં દેવપદવી પ્રાપ્ત કરનાર મહાત્મા ભીષ્મપિતામહના જીવનના વિચાર,કરી તેમાંથી ઉત્તમ આધ ગ્રહણ કરજે. એ મહાનુભાવે પોતાના વીર જીવનને દીપાવી ધાર્મિક જીવનની ઉન્નતિ કરી છે. દરેક ભવિ મનુષ્યે એવી ઉન્નતિ કરવી જોઈએ. આ લેાક અને પરલેાકના ભયને પણ ભય આપનાર ભીષ્મના જીવનની ભાવના ભાવવા જેવી છે. તેના જીવનમાંથી સત્ય, હૃઢતા, ટેક, સાહસ, હિંમત, અને ધૈય વગેરે Page #768 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ ભીષ્મ. (૭૯) ઘણું ગુણે શિક્ષણીય છે. તે સાથે પાલક–પષકના મહાન ઉપકારને માન આપવાનો ઉત્તમ ગુણ ભીષ્મના જીવનનું ઉદયશિખર છે. પાંડવે પિતાને અતિ પ્રિય હતા, તે છતાં પિોતે જેનું અન્ન ખાય છે અને જે પિતાને પાલક–પષક છે, એવા દુર્યોધનની સહાય કરવા તેઓ પાંડની સામે આવ્યા હતા. આ મહાન ગુણને લઈ ભીષ્મ પિતાના યશ શરીરને આ જગતુ ઉપર કાયમ મુકી ગયા છે. વર્તમાનકાળે જેઓ પિતાના પાલક-ષિક અને જેઓ પિતાના અન્નદાતા તથા આશ્રયદાતા છે, તેમની તરફ ઉપકારને બદલે અપકાર કરવાની વૃત્તિવાળા અર્થાત્ જેનું ખાય તેનું જ ખોદનારા બળ પુરૂષેનું જીવન ધિક્કારને પાત્ર છે. તેવા પુરૂષોએ આ ભીમના જીવનમાંથી ઉત્તમ બોધ લઈ પોતાના જીવનને સમાગે દરવું જોઈએ. એવા એવા દુર્ગણ પુરૂ ના ઉદ્ધાર કરવામાં જ આવા લેખકની સાર્થકતા છે. - મહાનુભાવ ભીષ્મનું સ્થળ શરીર અદશ્ય થયું છે. તથાપિ તેમનું યશ:શરીર યાવચંદ્રદિવાકર સુધી આ ભારત ભૂમિમાં રહેલું છે. ભારતીય પ્રજા એ મહાનુભાવના ગુણેને સદાકાળ ગાયા કરતી આવી છે, વત્ત માનકાળે ગાય છે અને ભવિષ્યમાં ગાશે. વીર શાસનના પ્રભાવિક દેવતા એવા પ્રભાવિક પુરૂનાં ચરિત્ર વાંચવાની, સાંભળવાની અને મનન કરવાની જૈન પ્રજાને સદાકાળ પ્રેરણા કરે. – – Page #769 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧૦ ) જૈન મહાભારત. પ્રકરણ ૪૭ મું. નેમિનાથનું નિર્મળ ચરિત્ર. સુવણુ મયી દ્વારિકાનગરીમાં મહારાજા કૃષ્ણુ રાજ્યસંપત્તિનું મહાસુખ સ`પાદન કરતા હતા. ધાર્મિક અને સાંસારિક પ્રવૃત્તિથી પેાતાના જીવનના પ્રવાહ વહન કરતા હતા. રાજા સમુદ્રવિજયની આજ્ઞાને અનુસરી પ્રજાવમાં પેાતાના પ્રભાવ દર્શાવતા હતા. શ્રીકૃષ્ણની અદ્ભુત લીલા ભારતી પ્રજા ઉમંગથી ગાતી હતી. એ ભવિષ્યના જિનેશ્વરનું ચમત્કારીક ચરિત્ર જોઇ લેાકેા ચમત્કાર પામી જતા હતા. એક વખતે પવિત્ર ચરિત કૃષ્ણ પોતાના આવાસગૃહમાં બેઠા હતા, તેવામાં કેટલાએક તેમના મિત્રા આવ્યા. કૃષ્ણે તેમને આદર આપી બેસાર્યા. વાતચિત કરતાં તેમણે કૃષ્ણને કહ્યુ, મહારાજ ! આપના બંધુ નેમિકુમારની મનેાવૃત્તિ જુદાજ પ્રકારની થઇ ગઇ છે. આપણા કોક નામના તે એ ખબર મહારાજા યુધિષ્ઠિરને આપ્યા છે. “ કાક ૢતે યુધિષ્ઠિ રને કેવા ખબર આપ્યા તે વૃત્તાંત કહેા. ” કૃષ્ણે ઇંતેજારીથી પુછ્યુ. તેઓ વિનયથી મેલ્યા—“ મહારાજ ! કાંક ત અહિંથી હસ્તિનાપુર ગયા હતા. તેણે યુધિષ્ઠિરને ખખર આપ્યા કે, રાજાસમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર કાઇની સાથે "" Page #770 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર. ( ૭૧૧ ) p cr ક્રીડા કરતા નથી અને સદા શાંતચિત્ત એકાંતમાં રહે છે. પેાતાના પુત્રની આવી વૃત્તિ જોઈ શિવાદેવીએ સમુદ્રરાજાને કહ્યું કે, “ સ્વામી ! નૈમિકુમાર સદા શાંત રહે છે. કાઇપણ સ્ત્રીની સાથે ખેલતા નથી, તેમ કેાઈની સાથે રમતા નથી. પુત્રનું એવુ' ચરિત્ર જોઇ મારા મનમાં ચિંતા રહે છે. તેથી કોઈ પણ યુક્તિથી નેમિકુમારના વિવાહ કરાવેા. ” શિવાદેવીનાં આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજયે નેમિકુમારને એકાંતે ખેલાવીને પુછ્યું—“પુત્ર ! તુ અમારા મનને પ્રસન્ન કરવાને વિવાહ કર. તને વિવાહિત થયેલા જોવાને અમે ઘણા આતુર છીએ. ” પિતાનાં આ વચન સાંભળી નેમિકુમારે કહ્યું કે, “પિતાજી ! કઇપણ સ્ત્રી અદ્યાપિ મારે વિવાહ કરવાને ચેાગ્ય નથી, માટે વિવાહ કરવાની મારી ઇચ્છા નથી, ’ આ વખતે શિવાદેવીએ આવીને કહ્યું, “વત્સ ! જો તારી ઇચ્છા હેય તેા ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી નામે સુંદર કન્યા છે. તેની સાથે તારા વિવાહ કરવા ચેાગ્ય છે. ” માતાપિતાનાં આવા આગ્રહ જોઇ નેમિકુમાર ખેલ્યા—“ હું તમારી આજ્ઞાને તાબે થઇ એ વાત અંગીકાર કરીશ; પરંતુ તે વાત અનવાને કાઇ ચાગ્ય કાળ જોઈએ. તેવા સમય આવે ત્યાંસુધી તમે રાહ જુવેા. ” કુમારનાં આ વચન સાંભળી તેઓ તે વખતે કાંઇ ઓલ્યા નહીં. એક વખતે એવુ બન્યું કે શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા, તેવામાં એક પ્રચંડ ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે Page #771 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જૈન મહાભારત. વનિ સાંભળતાં જ સર્વ સભ્યજન મૂછિત થઈ ગયા. તે વખતે ચાકણ નામને એક પુરૂષ ત્યાં આવ્યો અને તેણે કૃષ્ણને કહ્યું, “મહારાજ ! નેમિકુમાર કેટલાએક કુમા. રોના ટેળા સાથે તમારી આયુધશાળામાં દાખલ થયા અને તેમણે તમારા પાંચજન્ય શંખને નાદ કર્યો. મેં તેમને ઘણું વાય, તોપણ તે રહ્યા નહીં. પછી હું તમને કહેવા આવ્યો છું.” તે સાંભળી કૃષ્ણ વિચારમાં પડ્યા, ત્યાં નેમિકુ માર સભામાં આવ્યા. કૃષ્ણ નેમિકુમારને પૂછયું, “ભાઈ ! એ મારા શંખને મેટા પરાક્રમી પુરૂષે લેવાને પણ સમર્થ થયા નથી, તે તમે શી રીતે સમર્થ થયા? માટે મારે તમારી ભુજાનું પરાક્રમ જેવું છે.” નેમિકુમારને એ વાત કરી પછી કૃષ્ણ - રિઘના જે પિતાને બાહુ આડે ધરી રાખે. પરાક્રમી નેમિકુમારે કમળના નાળની જેમ તેને નમાવી દીધું. પછી જ્યારે નેમિકુમારે પિતાને હાથ આડે ધર્યો ત્યારે શ્રીકૃષ્ણ તેને નમાવી શકયા નહીં. પિતાના બંધુનું આવું અતુલ પરાક્રમ જોઈ કૃણે તેમની ભારે પ્રશંસા કરી હતી. પછી કૃષ્ણના મનમાં શંકા આવવાથી તેણે બળભદ્રને તે વાત જણાવી એટલે બળભદ્રે કહ્યું કે, નેમિકુમાર આપણા રાજ્યની ઈચ્છા કરતા નથી. તેઓ કઈ મહાત્મા થવાના છે. તેમના જન્મ વખતે તેમની માતા શિવાદેવીએ ચંદ સ્વમાં જોયાં હતાં, તે વખતે એક વિદ્વાન જોષીએ તેમનું ઉત્તમ ભવિષ્ય કહ્યું હતું.” Page #772 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર. (૭૧૩) : આ પ્રમાણે કૃષ્ણ અને બળરામ વાતચિત કરતા હતા, તેવામાં આકાશવાણ થઈ કે, “નેમિકુમાર એકવીશમા તીર્થકર થશે. તેઓ તમારા રાજ્યને ગ્રહણ કરશે નહીં” તે પછી કૃષ્ણ તેમની ઉપર અતિ સ્નેહ દર્શાવતા અને તેમની સાથે જ રહેતા હતા. કૃષ્ણ નેમિકુમારને સંસારમાં આસક્ત કરવાને અનેક પ્રકારની જનાએ કરી, તે પણ નેમિકુમાર શુદ્ધ રહ્યા હતા. રાજા સમુદ્રવિજયના કહેવાથી કૃષ્ણ પિતાની સ્ત્રીઓને નેમિકુમારને માહિત કરવા આજ્ઞા કરી અને તે સ્ત્રીઓએ ઘણે પ્રયત્ન કર્યો, તે છતાં નેમિકુમાર વિકારી થયા ન હતા. એક વખતે કૃષ્ણ નેમિકુમારને લઈ રૈવતગિરિમાં ગયા. તે પ્રસંગે નગરવાસીઓ અને અનેક સ્ત્રીઓને સાથે રાખ્યાં હતાં. ત્યાં સુંદર રમણીઓ યથેચ્છ પ્રકારે વિલાસ કરતી હતી. તે પણ જિતેન્દ્રિય નેમિકુમાર ચલાયમાન થયા નહીં. કૃષ્ણની સત્યભામા, વિગેરે સ્ત્રીઓએ નેમિકુમારને ચલાયમાન કરવા ભારે પ્રયત્ન કર્યો હતો, તે બધે એ તરૂણ ચગીની પાસે વૃથા થયો હતે. આ વખતે રાજા સમુદ્રવિજ્ય અને શિવાદેવી તે સ્થળે આવી પહોંચ્યાં. માતા શિવાદેવીએ પિતાના પુત્રને અતિ આગ્રહ કરી વિવાહ કરવાની વાત અંગીકાર કરાવી હતી અને પછી તેઓ બધાં દ્વારકામાં આવ્યાં હતાં. રાજા સમુદ્રવિજયે ઉગ્રસેનને ઘેર તેની પુત્રી રામતિનું માથું કર્યું અને તેણે તે વાત ઉમંગથી કબુલ કરી હતી. Page #773 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧૪ ) જૈન મહાભારત. પછી કોષ્ટિક નામના જોષીએ લગ્નના દિવસ નક્કી કરી આપ્યા, તે પછી તેમના વિવાહની ધામધુમ દ્વારકામાં શરૂ થઇ હતી. આપ પરિવાર સહિત તે પ્રસગે પધારો. મા પ્રમાણે કહી તે કારકે રાજા યુધિષ્ઠિરને કુ કુમપત્રિકા સની સમક્ષ વાંચી સંભળાવી હતી. તેમાં રાજા યુધિષ્ઠિરને કુ ંતી માતા સાથે પરિવાર સહિત આવવાને આમત્રણ કર્યું હતુ. તે કારક આજે આપણી દ્વારકાનગરીમાં આવ્યા છે અને તે કડુ છે કે, હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર રાજા થાડા 'દિવસમાં મહીં આવી પહોંચશે. આ પ્રમાણે તે યાદવ મિત્રાના મુખથી બધા વૃત્તાંત જાણી કૃષ્ણ હૃદયમાં ખુશી થયા હતા. પેાતાને પ્રિય પાંડવોને સમાગમ થશે, એ વાત જાણી તેમના હૃદયમાં આનંદના અંકુર સ્ફુરી રહ્યા હતા. આ વખતે એક દૂતે આવી ખખર આપ્યા કે, “ હસ્તિનાપુરપતિ ધર્મ રાજા પેાતાની માતા કુંતી સાથે પરિવાર સહિત આવે છે.” આ ખબર સાંભળતાંજ કૃષ્ણના આનંદસાગર ઉછળી ગયા. તરતજ તે યાદવપતિ માટી સ્વારી સાથે પાંડવાની સામે ગયા. અને તેમને આદર-માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યેા. નેમિકુમારના વિવાહમ’ગળથી સુશોભિત એવા રાજા સમુદ્રવિજયના દરબારમાં પાંડવાએ પ્રવેશ કર્યો. શિવાદેવી કુ ંતીના ચરણમાં નમન કરી અને તેમને સ્નેહથી આલિંગન કરી મેલ્યાં— માતા ! નૈમિકુમારનું "L Page #774 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર. ૭૧૫) વિવાહ સંબંધી માંગલિક કૃત્ય તમારે જ કરવાનું છે.” શિદેવીનાં આ વચન કુંતીને કર્ણમાં અમૃત તુલ્ય લાગ્યાં હતાં. પછી તરતજ તેણીએ વિવાહમાંગલ્યને આરંભ કર્યો હતે. પ્રકરણ ૪૮ મું. નેમિનાથનું નિર્મળ ચરિત્ર–ચાલુ. સતી રાજીમતી. એક નવરંગિત રાજમહેલમાં સુંદર બાળા શૃંગાર ધારણ કરી ઉભી છે. તેની આગળ સ્ત્રીઓને સમૂહ માંગલ્ય વસ્તુ હાથમાં લઈ તે બાળાને વિવાહ માંગલ્ય કરે છે. કોઈ તેના લલાટ ઉપર તિલક કરે છે, કે તેના શરીર ઉપર પીઠીને રંગ સુધારે છે, કોઈ તેને આભૂષણેની શોભામાં વ ધારે કરે છે અને કેઈ તેણીનું ઉપહાસ્ય કરતી તેની સાથે વાર્તાલાપ કરે છે. આ વખતે માંગલ્યના વાજિંત્રોનો ધ્વનિ તેણીના સાંભળવામાં આવ્યું. તે વનિ સાંભળતાં જ તે બાળા સંભ્રમથી પિતાના મહેલના ગેખ પાસે આવી ઉભી રહી. તેણની સાથે તેની સખીઓ પણ ત્યાં આવી ઉભી રહી. સખીઓથી પરિવૃત થયેલી તે બાળા વાજિંત્રેના ધ્વનિ સાથે આવતા તે વરઘડાને જેવા ઉત્સુક થઈ હતી. Page #775 -------------------------------------------------------------------------- ________________ (૭૧૬) જૈન મહાભારત. તે વરઘોડો ત્યાંસુધી આવ્યો નહીં. વિવાહ માટે ચડી આવેલે વર પાછો ગયો અને વરઘોડાને બધે સાથ વીંખાઈ વેરાઈ ગયો. આ વખતે કેઈએ આવી ખબર આપ્યા કે, “પરણવાને આવનારે વર પાછે ગમે છે અને તે વૈરાગ્ય ઉપજવાથી પરણુવાની ના કહે છે. વિવાહનું બધું કામ બંધ રહેશે.” આ ખબર સાંભળતાં જ તે ગેખ ઉપર ઉભેલી બાળા જાણે વાઘાત થયો હોય એમ મૂછિત થઈ પૃથ્વી પર પડી ગઈ અને તેની સખીઓ અને દાસીઓ આકુળ-વ્યાકુળ બની ગઈ - વાંચનાર! આ પ્રસ્તુત પ્રસંગને અનુમાનથી જાણી શકાશે. તથાપિ તેનું વિવેચન કરવાની જરૂર છે. જે બાળાને સ્ત્રીઓ માંગલ્યશૃંગાર ધરાવતી હતી અને પછી જે વાજિંત્રને ધ્વનિ સાંભળી ગેખ ઉપર પરિવાર સાથે આવી હતી, તે ઉ. ગ્રસેનની પુત્રી રાજીમતી હતી. તેની સાથે વિવાહ કરવાને સમુદ્રવિજયરાજાના નેમિકુમારે અંગીકાર કર્યું હતું, તેઓને વરઘેડ વિવાહ કરવાને ઉગ્રસેનના મહેલમાં આવતું હતું. જે જોવા માટે રાજીમતી કન્યા ઉમંગથી ગોખ ઉપર આવી હતી. વરઘોડે જ્યારે શ્વસુરગૃહની નજીક આવે, ત્યાં કેટલાં એક પ્રાણીઓને દીન અને કરૂણ સ્વર નેમિકુમારના સાંભળવામાં આવ્યું, તે સાંભળતાંજ નેમિકુમારે પોતાની પાસે રહેલા એક સેવકને તેની તપાસ કરવા મોકલ્યા. સેવક તપાસ કરીને આવ્યું અને તેણે નેમિકુમારને જણાવ્યું કે, “આ Page #776 --------------------------------------------------------------------------  Page #777 -------------------------------------------------------------------------- ________________ - t oE 06 0 000 જૈન મહાભારત E U T જેમાં કસાઈઓ પ્રાણીઓની હિંસા કરે છે. એવા વિવાહના ઉત્સવના મારે જરૂર નથી. ( પૃષ્ઠ ૭૧૭ ) -00 -00 = = - U = nee 500 Krishna Press Bombay 2. Page #778 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર (૭૧૭) જના વિવાહ નિમિત્તે વિવાહનું ખાણું તૈયાર થાય છે, અને તેમાં માંડવી અને જાનૈયાના ભેજનને માટે પશુઓને માટે સંહાર થાય છે, તે પશુઓને આ વનિ સંભળાય છે.” સેવકનાં આ વચન સાંભળતાંજ નેમિકુમારે પિતાને રથ પાછો વળાવ્યું અને તે પશુહિંસાને અટકાવ કરી તે ઉપરથી વૈરાગ્યભાવના પ્રગટ થતાં પોતે સંયમ લેવાને ઉત્સુક થઈ ચાલતા થયા. તે સમયે સમુદ્રવિજય, શ્રીકૃષ્ણ, બળભદ્ર અને બીજા યાદવ તથા શિવાદેવી, કતો વિગેરે સ્ત્રીઓ પિતપતાના વાહનને ત્યાગ કરી વરઘડામાંથી જુદાં પડી નેમિકમારની પાછળ ગયાં. તેમણે “કુમાર આવા ઉત્સાહથી શામાટે વિમુખ થાઓ છો?” એમ કહી તેમને સમજાવવા માંડ્યા. તે વખતે મહાનુભાવ નેમિકુમારે તેમને કહ્યું, “જેમાં કસાઈએ પ્રાણીઓની હિંસા કરે છે, એવા વિવાહના ઉત્સવની મારે જરૂર નથી. કસાઈઓથી પરિવેષ્ઠિત એવા તે પ્રાણીઓને જોઈ મારે જીવાત્મા પણ કર્મરૂપી શત્રુઓએ વેષ્ટિત છે” એમ મારા જેવામાં આવ્યું છે. માટે એ શત્રુઓથી આત્માને મુક્ત કરવાને હું આગળ યત્ન કરું છું. વળી જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોએ મને ઘેરી લીધું છે. તેથી મારે પ્રથમ એ કર્મોની સામે પગલાં લેવાના છે. મને યાદ આવે છે કે, એ કર્મોરપી ભયંકર શત્રુઓએ મને ઘણીવાર દુ:ખી કર્યો છે. નરક, તિર્યંચ અને મનુષ્યના ભવમાં તેઓએ મારી પુંઠ પકડી મને રીબા Page #779 -------------------------------------------------------------------------- ________________ (૭૧૮) જેન મહાભારત. વ્યા છે. એએએજ મને સમુદ્રમાં ડુબાડેલે અને સ્થળ માર્ગમાં લુંટ્યો છે. હવે મને નિશ્ચય થયો છે કે, એ મારા લાંબા વખતના શત્રુઓનું હું વૈર લઉં અને તેમનું મૂળમાંથી ઉછે. દન કરી નાખું.” નેમિનાં આવાં નિશ્ચિત વચનો સાંભળી શ્રીકૃષ્ણ અને શિવાદેવીએ શોક સહિત તેમને ઘણુંએ સમજાવ્યા, તથાપિ એ મહાનુભાવે પિતાનો નિશ્ચય ફેર નહીં. છેવટે તેઓ શાંતિથી બેલ્યા–“માતા! તમારી આ પ્રીતિ અમારા જેવા પુત્રને નહીં ભાસતા દુઃખને દેખાડે છે, કારણ કે પરાધીન એ આ જીવ બંધનરૂપ દુઃખ સમુદાયને સહન કરે છે, પણ જ્યારે તે જીવ સ્વતંત્ર થાય ત્યારે એ દુ:ખના સમુદાયનો શું નથી ત્યાગ કરત? માટે સ્વતંત્ર થઈને કર્મબંધનથી મુક્ત થવું સારું છે. સ્વતંત્રતાથી જેઓનું મન સંતેષી છે, એવા સંયમી પુરૂષને જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ લેને વિષે લંપટ એવા ભૂપતિને અને દેવેંદ્રને પણ પ્રાપ્ત થતું નથી. ચિતારૂપ વાળાએ યુક્ત એ આ ગ્રહવાસરૂપ દાવાનળ છે. તેમાંથી હું બાહેર પડી અસંગતારૂપ વાપિકાને વિષે સ્નાન કરી આત્માને શાંતિ આપું છું. શમતારૂપી નદીનું પૂર તે નદીના પ્રવાહની બાહેર દૂર દેશ પર્યત પ્રસાર પામ્યું છતાં તે નદીના તીર ઉપર રહેનારા વિષય રૂ૫ ગામડાઓને સંપૂર્ણ નાશ કરે છે. માટે પુરૂષે એ સમતાને સંપાદન કરવા તત્પર થવું જોઈએ. જે શમતારૂપી સ્ત્રી પુરૂષને પ્રાપ્ત થાય છે, તે પુ. Page #780 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર. (૭૧૯ } રૂષને પરમાનંદ કદિપણ નાશ પામતું નથી. માટે આનંદના સમુદાયને આપનારી એ શમતારૂપ સ્ત્રીને વરવા માટે હું ઉઘુપ્ત થયો છું. " નેમિકુમારનાં આ વચન સાંભળી કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી અને બીજા યાદવને નિશ્ચય થયું કે, આ નેમિકુમાર હવે ગૃહાવાસમાં આવવાના નથી” પછી તેઓએ પ્રેમના વશથી રૂદન કરવા માંડયું હતું. શ્રી નેમિકુમાર તે તે મેહની સેનાને મથન કરી પિતાને રથ આગળ ચલાવી ચારિત્રરૂપી મહારાજાના દરબારમાં દાખલ થઈ ગયા. તે વખતે લોકાંતિક દેવતાઓએ આવી તેમને સૂચવ્યું કે, “પ્રભુ! તમે સર્વ જગતના જીવને હિતકારક એવા તીર્થની પ્રવૃત્તિ કરો.” પછી નેમિ પ્રભુએ સાંવત્સરિક દાન આપવાને આરંભ કર્યો. જે દાનને પ્રવાહ અખલિતપણે એક વર્ષ પર્યતા ચા હતે. અહીં કુમારી રાજીમતી નેમિકુમાર ચાલ્યા ગયા એ વાત સાંભળી મૂછિત થઈ હતી. પછી જ્યારે તે સાવધાન થઈ એટલે તેને શાંત કરવાને કુંતી અને પદી વિગેરે આવ્યા હતા. રામતીનું દુઃખ જોઈ તેઓ બધા દુખી થયા. સખી. એએ કરેલા શીતોપચારથી સ્વસ્થ થઈ સજીમતી બેલી અરે દૈવ! તેં આ શું કર્યું ? હું પ્રથમથી જ વિષયભેગથી વિમુખ હતી. તે મને નેમિવરને દેખાડી ભેગને વિષે સન્મુખ શા માટે કરી? આ મિશ્વર મને પ્રાપ્ત થવાના નથી” Page #781 -------------------------------------------------------------------------- ________________ (૭૨૦) જૈન મહાભારત. એ વાત મે અગાઉથી જાણી હતી. હે સ્વામિ નૈમિકુમાર ! તમારા જેવા પવિત્ર પુરૂષની સાથે મારા જેવી દુર્ભાગીના ચાગ ક્યાંથી થાય ? તમે મારા આમ અચાનક ત્યાગ કરે, એ ચેાગ્ય ન કહેવાય. ચંદ્ર પોતાને કલંકિત કરનાર મૃગને ત્યજી દેતા નથી. ત્રણ લેાકના મનારથને પૂર્ણ કરનારા એવા તમે આ મૃત્યુ લેાકમાં વસનારી ના ત્યાગ કરનારા કેમ થયા ? હે નાથ ! હવે મારા અંગ ઉપર રહેલા આભૂષણે મારે શા કામનાં છે? કારણ કે તેનુ પ્રેમથી અવલેાકન કરનારા તમે જુદા પડ્યા છે. હે સ્વામી! તમે મારા ત્યાગ કર્યો, પણ હું તમને છેડનારી નથી. માટે સ` પ્રકારે તમાકુંજ શ 27 રણ છે. આ વખતે તેણીની સખીએએ બીજા વરને વરવા માટે રાજીમતીને કહેવા માંડયું, એટલે સતી રાજીમતી ક્રોધાતુર થઈને મેલી—“ સખીએ ! મારી માગળ એવું અનુચિત ભાષણ કરશેા નહી. હું નેમિશ્વર વિના બીજા કાઇને વરવાની નથી. મારાં પૂજ્ય માતાપિતાએ મને વાગ્યાનથી જેની સાથે જોડી છે, તેજ મારૂં શરણુ છે. કર્દિ તે સ્વામી મારા ભેાગસુખના ભો થયા નહીં, તા હવે એજ નેમિવર મારા વ્રતના ભો થશે. ’” રાજીમતીની આવી નિશ્ચિત વાણી સાંભળી તેની સખીએ. અને તેના સંબધીએ કાંઇ પણ ખેલી શકયા ન હતા. Page #782 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનું નિર્મળ ચરિત્ર. " (૭૨૧) આ તરફ નેમિકુમાર શ્રાવણ શુકલષષ્ઠીને દિવસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યા હતા. તેઓ રેવતગિરિના સહસ્સામ્ર વનમાં આવીને રહ્યા હતા. તે સમયે તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જેથી નારકીના જીને ક્ષણવાર સુખ થયું હતું. જ્યારે મહાનુભાવ નેમિપ્રભુ સ્વતઃ દીક્ષિત થયા, ત્યારે તે મની સાથે બીજા હજારે રાજાઓએ પ્રવ્રજજા પ્રહણ કરી હતી. આ વખતે ઇંદ્ર, કૃષ્ણ અને પાંડ વગેરેએ આવી તેમને વંદના કરી હતી. તેઓ વંદના કરી પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા. નેમિપ્રભુએ ગોકુળને વિષે રહેલા વરદત રાજાના ઘરમાં નિર્દોષ અન્નથી પારણું કર્યું હતું. જે વખતે દેવાતાએાએ તેના ઘરમાં રત્નની વૃષ્ટિ અને ચેલેક્ષેપ કરી દુંદુભિના નાદ ક્ય હતા. તે પછી તે મહાનુભાવ સર્વ જનને ઉપકાર કરવાને પૃથ્વીમાં વિહાર કરતા હતા. કેટલાક વિહાર કરી પાછા તેઓ સહસાગ્ર વનમાં આવ્યા હતા. અને ત્યાં આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે વખતે ઇદ્રોએ આવી તેમનું સમવસરણ રચ્યું હતું. જેમાં તે મહાનુભાવે વિરાજિત થઈ ઉત્તમ દેશના આપી હતી. એક વખતે શ્રીકૃષ્ણ દ્વારકામાં નેમિપ્રભુના ગુણેનું સ્મરણ કરતાં પિતાની સભામાં બેઠા હતા. તેવામાં રેવતગિરિના બગીચાના માળીઓએ આવી ખબર આપ્યા કે, “નેમિનાથ. Page #783 -------------------------------------------------------------------------- ________________ (૭૨૨ ) જૈન મહાભારત. "" પ્રભુ તીથંકર થયા છે. આ ખબર સાંભળી કૃષ્ણે પોતાના કુટુંબનાં તમામ મનુષ્યા અને પાંડવાને લઇ તેમને વંદન કરવાને રૈવતગિરિ પર આવ્યા અને ભક્તિથી સમવસરમાં બેઠેલા પ્રભુને વંદના કરી હતી. આ સમયે સતી રાજીમતી પણ પોતાના સ્વામીને પૂજ્યભાવથી વંદના કરવાને આવી હતી. વિશ્વાપકારી પ્રભુએ તે વખતે નીચે પ્રમાણે દેશના આપી હતી:— “ ભવ્યા ! આ જગમાં સર્વ પ્રાણીઓનુ આયુષ્ય પવને હુલાવેલા કમળપત્રના જેવુ ચંચળ છે. સંપત્તિ શીળ રૂપ નદીના વેગના ઘાત કરનારી છે. યોવન સંધ્યાકાળના વાદળના જેવુ ક્ષણિક છે. શરીર વિપત્તિરૂપ રોગાનુ મદિર છે. સ્ત્રી, પુત્ર, મિત્ર વિગેરે સર્વ પરિવાર અતિ દુ:ખ ઉત્પન્ન કરનારા છે. તેથી આ અસાર સ ંસારમાં જ્ઞાન, સમ્યકત્ત્વ અને ચારિત્ર એજ સારરૂપ છે. જીવ, અજીવવિગેરે તત્ત્વના સમ્યગજ્ઞાનથી વિચાર કરનારા જીવ ત્યાગ કરવા યોગ્ય નાશવંત વસ્તુના ત્યાગ કરી અને ગ્રહણ કરવા યોગ્ય આત્મવસ્તુના સ્વીકાર કરી મુક્ત થઇ શકે છે. ઘણું કરીને પ્રાણીને ઇંદ્રાદિ કની પણ સપત્તિ સુલભ છે, પરંતુ સિદ્ધિસુખના નિધિરૂપ સમ્યકત્ત્વ અતિ દુર્લભ છે. કેટલાએક પુરૂષોને પૂર્વનાં ઘણાં કર્મ નાશ પામવાથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે માટે સુખાનુ કારણ એવા ચારિત્રની પાસે ચિંતામણી રન પણ તુચ્છ છે, તેથી વિવેકી પુરૂષાએ પેાતાના મનરૂપ મયૂરના હર્ષોંને માટે Page #784 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથનુ નિર્મળ ચરિત્ર. ( ૭૨૩ ) આ સંસારરૂપ દાવાનળની જવાળાઓના નાશ કરવાને સચમરૂપ નવીન મેઘના આશ્રય કરવા ચેાગ્ય છે. ,, ચુભુની આ દેશના સાંભળી વરદત્ત વિગેરે એ હજાર રાજાઓએ પ્રભુની પાસે પ્રજા ગ્રહણ કરી હતી. પછી પેાતાની ઉપર પૂર્વના આઠ ભવથી પ્રીતિવાળી એવી સતી રાજીમતીને તેમણે દીક્ષા આપી હતી. ઉગ્રસેન વિગેરે દશાર્હ રાજાઓએ તેમની પાસેથી શ્રાવકધમ અંગીકાર કર્યા હતા. અને રાહિણી, દેવકી વિગેરે સ્ત્રીઓએ શ્રાવિકાવ્રત ગ્રહણ કર્યું હતું. પ્રભુ આ પ્રમાણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા હતા. ઇંદ્રાદિક દેવતાએ, કૃષ્ણ અને પાંડવા પણુ પોતપોતાને સ્થાને રવાના થયા હતા. શ્રીકૃષ્ણ પેાતાના કુટુંબ સાથે દ્વારકામાં ગયા અને પાંડવા પેાતાના કુટુંબ સાથે હસ્તિનાપુરમાં આવ્યા હતા. પ્રિય વાંચનાર ! આ પાંડવ ચરિત્રના મુખ્ય વિષયમાં ભગવંત શ્રીનેમિનાથપ્રભુના ચરિત્રનો અવાંતર વિષય આવે લેા છે. એ મહાનુભાવ પ્રભુનું ચરિત્ર સર્વ સ્થળે પ્રખ્યાત છે, તથાપિ તેવા મહાત્માઓનાં ચરિત્રા પુન: પુન: અવગાહન કરવાથી વાચક અને શ્રોતા અનેને વિશેષ લાભ થાય છે. તેથી આ સ્થળે શ્રંથના પ્રસ`ગને લઇને તે ચિરત્ર આપવામાં આવેલું છે. એ ચરિત્રમાંથી જે ખાધ લેવા ચાગ્ય હોય, તે તું તારી મેળે સ્વત: વિચારી ગ્રહણ કરી લેજે. ભગવાન નેમિપ્રભુની Page #785 -------------------------------------------------------------------------- ________________ ઢ હતીભાવના કેવી એનું એક, (૭૨૪) જેને મહાભારત મનવૃત્તિ કેવી દઢ હતી. તેમની જિતેંદ્રિયતા, તેમની ભેગ. તરફ વિમુખતા અને વિરાગ્યભાવના કેવી પ્રબળ છે, એને તું ક્ષણવાર વિચાર કરજે. કદિ એવા મહાત્માઓનું અનુકરણ આપણું જેવા પામર પ્રાણુઓથી સર્વરીતે ન થઈ શકે, પરંતુ તેમના પ્રવર્તનની હૃદયમાં ભાવના ભાવ્યા વિના રહીશ. નહીં. એ ભાવના પણ તારા જીવનને સુધારવા ઘણીજ ઉપયેગી થઈ પડશે. | વાંચનારી બહેને! તમારે પણ આ પ્રસંગમાં સતી રાજીમતીનું ચરિત્ર મનન કરવા ગ્ય છે. સતી રાજીમતી એક રાજકુળમાં ઉછરેલી હતી. વિષયભેગનાં સર્વ સાધનો તેને સુલભ હતાં, તથાપિ નેમિકુમારની સાથે. પિતાનો વિવાહ ન થયે, તે પણ એ મહાનુભાવાએ. વિષય ભેગને માટે બીજે વિચાર કર્યો નહીં. એટલું જ નહીં પણ ફક્ત વાણુથી વરેલા એ પતિનું શરણ લઈ આ અસાર સંસારનો ત્યાગ કરવા તત્પર થઈ અને આખરે તેજ પ્રભુને હાથે દીક્ષિત થઈ અને વિહાર કરી વિપરિણું થઈ પિતાના આત્માની ઉદ્ધારિણી થઈ હતી. આ પવિત્ર સતીના જીવન ઉપરથી સર્વ શ્રાવિકા બહેને એ ઉત્તમ બોધ ગ્રહણ કરવાને છે અને સદા તે સતી રામતીના ચરિત્રની ભવ્ય ભાવના ભાવવાની છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ ૌપદી હરણ અને કૃષ્ણકાપ. (૭૨૫) પ્રકરણ ૪૯ મું. દ્રૌપદી હરણ અને કૃષ્ણકપ. પૂર્વ સમુદ્ર પિતાના તરંગથી ઉછળી રહ્યો છે. અનેક જળચરે તે તરંગની સાથે ઉછળી નૃત્ય કરે છે. તીર ઉપર અનેક જાતનાં પક્ષીઓ શ્રેણુબંધ બેઠાં છે. અનેક વનચરનાં બાળકે સમુદ્રના તીર પર પડેલાં અસ્થિનાં રમકડાં શોધતાં ફરે છે. વિવિધ આકૃતિનાં વહાણે સઢ ચડાવી જળમાર્ગે પસાર થતાં જોવામાં આવે છે. આ પૂર્વ સમુદ્રના તીર ઉપર પાંચ પાંડવો શેકાતુર થઈ બેઠા હતા. તેમના મુખ ઉપર પૂર્ણ ગ્લાનિ પ્રસરી રહી હતી. તેમનું મહાન પરાક્રમ પ્રતિહત થઈ ગયું હતું. પાંચે બંધુઓ પરસ્પર મુખાવલોકન કરી નિ:શ્વાસ નાંખતા હતા. અને દુઃખમાંથી મુક્ત થવાના અનેક ઉપાયે મનમાં ચિંતવતા હતા. આ વખતે જાણે તેમના મનની પીડા જાણતા હોય તેમ શ્રીકૃષ્ણ પિતાના અલ્પ પરિવાર સાથે તે સ્થળે આવી ચડ્યા. કૃષ્ણને જોતાં જાણે પ્રાણ આવ્યા હોય, તેમ પાંડે બેઠા થયા અને સત્વર પ્રેમના આવેશથી કૃષ્ણને મળવા દેડી આવ્યા. શ્રીકૃષ્ણ પણ પોતાના સંબંધી પાંડને જોઈ હૃદયમાં સાનંદાશ્ચર્ય થઈ ગયા. પાંડના મુખ ઉપર ગ્લાનિ જોઈ કૃષ્ણ Page #787 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૬ ) જૈન મહાભારત. આલ્યા—“ પાંડવા ! તમારી મુખમુદ્રા ઉપર ગ્લાનિ કેમ ફ્રેખાય છે ? આમ પિરવાર રહિત સમુદ્રકાંઠે આવવાનું શું પ્રચેાજન છે ?” પાંડવાએ કહ્યું, “ મહારાજ ! અમાને શાક થવાતું કારણ આપ સારી રીતે જાણા છે તે છતાં પ્રશ્ન કેમ કરે છે ? ” કૃષ્ણે કહ્યુ, “ભદ્ર ! તમારી માતા કુંતીએ મને જે વાત કહી છે, તે મારા જાણવામાં છે. તે શિવાય કદિ બીજી કોઈ કારણ હાય તે જાણવાને માટે મેં પ્રશ્ન કર્યો છે. ” પાંડવાએ કહ્યુ, “ મહાશય ! અમારા શાકનુ કારણ તેજ છે. કેાઇ દુરાચારી પુરૂષ અકસ્માત દ્રોપદીને હરી ગયા છે. અમે ઘણી શેાધ કરી, તાપણ તે ચાર તથા દ્રાપીના પત્તો લાગતા નથી. તેની શેાધને માટે અમે ભમીભમીને આ સમુદ્રુના તીર ઉપર શ્રાંત થઇ બેઠા હતા. આ વખતે આપને સમાગમ અમાને વિશ્રાંતિ આપનારા થઈ પડ્યો છે. 29 કૃષ્ણે પ્રેમપૂર્વક કહ્યું, પાંડવા ! તમારા જેવા પ્રતાપી અને પરાક્રમી પુરૂષોની હાજરીમાં પદીનું હરણ થયું એ મને ઘણુંજ આશ્ચર્ય થયું છે. સિ ંહની હાજરીમાં તેની ગુહામાં પેસી શૃગાળ ચારી કરી જાય, તેવાજ આ બનાવ અન્યા છે. “તે શી રીતે અન્યુ છે ?” એ મને વારવાર આશ્ચય થયા કરે છે. માટે તમે તે હકીકત કહી સંભળાવેા. “ એક વખતે રાજમંદિરની અગાશી ઉપર ધ રાજા સાથે દ્રોપદી સુખે સુતા હતા. તેવામાં કાઇ પુરૂષે ગુપ્ત રીતે અકસ્માત્ તેણીનું હરણ કર્યું .. પ્રાત:કાળે ધર્મરાજાએ જા Page #788 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી હરણ અને કૃષ્ણકેપ. (૭૨૭) ગીને જોયું, ત્યાં દ્વિપદી જોવામાં આવી નહીં. પછી અમે ઘણુ શોધ કરી પણ કેઈ ઠેકાણે તેણીને અને તેને હરી જનાર ચેરને પત્તો લાગ્યું નહીં. પછી જ્યારે અમે અતિ દુઃખથી મુંઝાયા ત્યારે કુંતી માતાને આપની પાસે મોકલ્યાં હતાં. પછી તે વાત કુંતીએ આપને કહી હશે.” પાંડનાં આ વચન સાંભળી કૃણે કહ્યું, “ભદ્ર! કું તીએ મને ખબર આપ્યા પહેલાં દ્રોપદીના હરણની વાત નારદ, મુનિએ કહી હતી. અને તેથી હું આ સ્થળે શોધ કરવા નીક છું.” “નારદે આપને તે ચાર પત્ત આપે છે કે નહી?” પાંડેએ પ્રશ્ન કર્યો. કૃષ્ણ બેલ્યા–નારદે મને આવીને કહ્યું છે કે, “ધાતકી ખંડમાં અમરકંકા નામે નગરી છે. તે નગરીના રાજા પવનાભના ઘરમાં દ્રૌપદીના. જેવી કેઈ સ્ત્રી તેના જેવામાં આવી છે.” નારદના મુખથી આ ખબર સાંભળી મેં કુંતીને તમારી પાસે મેકલ્યાં હતાં અને તેમને કહ્યું હતું કે, “પૂર્વ દિશાના સમુદ્રને તીરે તમે પાંડેને મોકલજે. તે સ્થળે હું પાંડને મળીશ અને ત્યાં દ્વિપદીને પત્તે લાગશે.” તમે કુંતીમાતાના કહેવાથી આ રસ્તે આવ્યા હશે. અહિં આપણે મેળાપ થયે એ સારું થયું. હવે હું દ્રૌપદીને મેળવવાનો ઉપાય કરીશ.” આ પ્રમાણે કહી કૃષ્ણ તે સમુદ્રને કાંઠે રહી અષમત૫ કર્યું, એટલે ત્યાં તે સમુદ્રન અધિષ્ઠાયક લવણનિધિપતિ પ્રગટ થયા. તેણે આવી કૃષ્ણને કહ્યું કે, “મને આજ્ઞા Page #789 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જૈન મહાભારત. આપે. મારે શું કરવાનું છે?” કૃષ્ણ તે દેવને પદીના હરણની વાત કહી સંભળાવી. તે સાંભળી લવણનિધિપતિ અંજલિ જેડી બે -“મહારાજ! મેં જ્ઞાનના બળથી - પદીના હરણની મૂળ વાત જાણી લીધી છે.” તે સાંભળે એક વખતે નારદમુનિ આકાશમાર્ગે દ્રપદીના મંદિરમાં આવી ચડ્યા હતા, તે વખતે દ્રૌપદી ગૃહકાર્યમાં આસક્ત હોવાથી તેમને કાંઈ આદરમાન આપી શકી નહીં, તેથી નારદ મુનિ ક્રોધાતુર થઈ ધાતકીખંડમાં આવેલા અમરકંકાનગરીના રાજા પદ્મનાભની આગળ તે દ્રૌપદીના સેંદર્યનું વર્ણન કર્યું, તે ઉપરથી મેહિત થયેલા પદ્મનાભે પદીનું હરણ કર્યું છે.” તે દેવની આ વાત સાંભળી કૃષ્ણ અને પાંડવો ચકિત થઈ ગયા. પછી તે દેવતાએ કહ્યું કે, “જે તમારી આજ્ઞા હોય તે તે પદ્મનાભને સૈન્ય સહિત સમુદ્રમાં ફેંકી દઈ દ્વિપદીને લાવી તમને અર્પણ કરૂં.”કૃણે કહ્યું, “દેવ! તમે તેમ કરવાને સમર્થ છે. પણ જો એ કામ તમારે હાથે થાય તે અમને યશ મળે નહીં. માટે પાંચ પાંડ અને હું–અમે છએ જણને આ સમુદ્રનું ઉલ્લંઘન કરાવી ધાતકીખંડમાં લઈ જાઓ .” કૃષ્ણની આવી વાણી સાંભળી તે પ્રભાવિક દેવે તે છ જણને તેમના રથ સહિત અમરકંકા નગરીની પાસે પહોંચાડી દીધા. ત્યાં જઈ કૃણે પિતાના દારૂક સારથિને પદ્યનાભની પાસે કહેવા મેક. તેણે આવી પદ્મનાભને કહ્યું કે, પ્રતાપી કૃષ્ણ અને પાંડે તારી નગરીની બાહેર આવેલા છે. તું તેમની પાસે આવી દ્રપદીને સંપી દે, નહીં તે યુદ્ધ કરવા Page #790 -------------------------------------------------------------------------- ________________ દ્વપદી હરણ અને કૃષ્ણકે, (૭૨૯ ) તૈયાર થા.” માની પદ્મનાભે દારૂકને ઉત્તર આપ્યો કે, “તારા કૃષ્ણ અને પાંડવોને કહેજે કે, તેઓ યુદ્ધ કરવાને તૈયાર થાય. હું તેમને ક્ષણમાત્રમાં ગ્રાસ કરી જઈશ.” દારૂકે આવી તે ખબર કૃષ્ણને કહ્યા. તેવામાં તે મોટી સેના સજ કરી પદ્મનાભ તેમની સામે ચડી આવ્યો. તેને આવતે જે પાંચ પાંડવે ક્રોધાતુર થઈ તેની સામે યુદ્ધ કર વાને આવ્યા. તે વખતે કૃષ્ણ પાંડેને જણાવ્યું કે, “તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરવા સમર્થ નહીં થાઓ. માટે હું જ તેની સાથે યુદ્ધ કરૂં.” કૃષ્ણનાં આ વચનથી પાંડેએ કહ્યું, “મહારાજ એ પદ્મનાભને અમે ક્ષણમાં હરાવી શકીશું. તેમાં આપને પરિશ્રમ લેવાની જરૂર નથી. સમુદ્રના જળને શેષણ કરનાર વડવાનળની પાસે ટાંકીના જળનું શોષણ કરાવવું તે યંગ્ય નથી. એ ક્ષુદ્ર પદ્મનાભ અને શું કરવાને હતે ?” આ પ્રમાણે કહી પાંડે તેની સામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. તેઓની વચ્ચે થોડીવાર માટે ભયંકર સંગ્રામ ચાલ્યો. પછી પદ્મનાભ પિતાની જાતે આવ્યું અને તેણે બાણને એ પ્રચંડ મારે ચલાવ્યું કે જેથી પાંડ તેને સહન કરી શકયા નહીં અને જર્જર થઈ કૃષ્ણના શરણે આવ્યા. તેમણે કૃષ્ણને કહ્યું, “હરિ! પદ્મનાભને જીતવાને અમે સમર્થ નથી. તમે વાસુદેવજ સમર્થ છે.” પાંડના આ વચન સાંભળી કૃષ્ણ પદ્મનાભની સામે યુદ્ધ કરવા આવ્યા. સમર્થ વિષ્ણુએ પ્રથમ તે પિતાના પાંચજન્ય Page #791 -------------------------------------------------------------------------- ________________ (૭૩૦) જેન મહાભારત. શંખને નાદ કર્યો. એ શંખના નાદથી જ પદ્મનાભની સેનાને. તૃતીયાંશ નાશ પામી ગયે. પછી તેમણે ધનુષ્યને ટંકાર કર્યો, ત્યાં એક તૃતીયાંશ નાશ પામી ગયે. આથી પદ્મનાભ ગભરાઈ ગયે અને બાકી રહેલા સિન્યને લઈ તે પિતાની નગરીમાં નાશીને પેસી ગયે. જ્યારે પદ્મનાભ નાશી ગયે એટલે કૃષ્ણ તેને ભય પમાડવાને નારસિંહસ્વરૂપ ધારણ કર્યું અને તે ભ યંકર સ્વરૂપે પિતાના ચરણના ઘાતથી પૃથ્વીને કંપાયમાન કરવા માંડી. આ સમયે પદ્મનાભની રાજધાની અમરકંકા નગરીને મજબત કીન્હેતુટી પડ્યો. રાજમંદિરે અને પ્રજાવર્ગની મેટી હવેલીઓ જમીનદોસ્ત થઈ અને લેકમાં હાહાકાર વર્તાઈ રહ્યો. કેટલાએક લેકે મૂછિત થઈ ગયા, કેટલાએક દટાઈ ગયા અને કેટલાએક બેભાન થઈ ગયા. આ વખતે ૫ધનાભે પિતાના અંત:પુરમાં પવિત્રતાથી રહેલી દ્વિપદીને વિનંતિપૂર્વક કહ્યું, “દેવી ! મારે અપરાધ ક્ષમા કર અને આ કૃષ્ણથી મારી રક્ષા કર.” આ પ્રમાણે કહી તે દ્રૌપદીના ચરણમાં નમી પડ્યો. તે વખતે દ્રોપદીએ પદ્મનાભને કહ્યું, “પદ્મનાભ! જે તું સ્ત્રીવેષ ધારણ કરી અને મને આગળ કરી કૃષ્ણના શરણે જઈશ, તે તારા પ્રાણનું રક્ષણ થશે. નહીં તે તારો વિનાશ થઈ જશે.” પદીનાં આ વચન પદ્મનાભે માન્ય કર્યા અને તરત જ સ્ત્રીવેષ ધારણ કરી પદીને આગળ. ધરી નારસિંહરૂપ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ પદ્મનાભને હૈ પદી સાથે સ્ત્રીવેષે આવેલ જેઈ પ્રસન્ન થયા અને પોતાનું નૃસિંહરૂપ ત્યાગ કરી શાંત થઈને બેલ્યા–“પદ્મનાભ ! Page #792 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી હરણ અને કૃષ્ણપ. (૭૩૧) હવે તું નિર્ભય છે, પણ તે પદીનું શા માટે હરણ કર્યું? અને તે કેવી રીતે કર્યું? તે વૃત્તાંત મને કહી સંભળાવ.” કૃષ્ણના આવાં વચન સાંભળી પદ્મનાભ લ્યો-મહાનુભાવ! એક વખતે નારદમુનિએ આવી મારી પાસે ટ્રેપદીના સ્વરૂપનું ભારે વર્ણન કર્યું, તે ઉપરથી મોહિત થઈ હું હસ્તિનાપુરમાં આવ્યું હતું. ત્યાં અવસ્થાપિની વિદ્યાને પ્રગટ કરી હું દ્વિપદીને હરી લાવ્યું હતું. પદી મારા મંદિરમાં આવી જાગ્રત થયાં તે વખતે તે સંભ્રમિત થયાં હતાં. પછી મારવૃત્તાંત સાંભળી તેઓ વિચારમાં પડ્યાં હતાં. મેં તેમને મારે પતિ તરિકે સ્વીકાર કરવા ઘણે આગ્રહ કર્યો, ત્યારે તેમણે દીર્ઘવિચાર કરી મને કહ્યું કે, “રાજન ! આજથી છ માસ સુધીમાં મારે કઈપણ સંબંધી આ સ્થળે નહીં આવે તે પછી હું તારા વચનનો સ્વીકાર કરીશ.” તે પછી થોડાજ દિવસ પછી તમે અહીં આવી ગયા. એ મહાસતિનું શીળ અખંડિત છે અને તે ખરેખર ભારતવર્ષની દેવી છે.” પદ્મનાભનાં આવાં વચન સાંભળી કૃષ્ણ અને પાંડવે પ્રસન્ન થયા અને તે પછી તેઓ દ્રૌપદીને લઈને ત્યાંથી પાછા વળ્યા હતા. આ સમયે ચંપાનગરીમાં પુષ્પભટ્રક નામના ઉદ્યાનમાં મુનિસુવ્રત નામના તીર્થંકરનું સમવસરણ થયું હતું. તે સમવસરણમાં કપિલ નામે વાસુદેવ તેમની દેશના સાંભળતું હતું. જ્યારે શ્રીકૃષ્ણ પદ્મનાભને જીતવા પાંચજન્ય Page #793 -------------------------------------------------------------------------- ________________ (૭૩૨) જૈન મહાભારત. શંખને નાદ કર્યો હતો, તે નાદ સાંભળી કપિલવાસુદેવે મુનિસુવ્રતપ્રભુને પ્રશ્ન કર્યો કે, “ભગવદ્ ! મારા જેવા શંખના જે આ નાદ ક્યાં થાય છે?” તે વખતે ભગવંતે પદ્મનાભ અને કૃષ્ણને વૃત્તાંત કહી સંભળાવ્યું હતું. ભગવંતના મુખથી એ વૃત્તાંત સાંભળી કપિલે પુન: પ્રશ્ન કર્યો “ભગ વન ! આ ખંડમાં આવેલા કૃષ્ણવાસુદેવને સત્કાર કરવાની મારી ઈચ્છા થાય છે.” ભગવતે કહ્યું, “વાસુદેવ! તીર્થકર, ચકવત્તી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ–એઓને પરસ્પર સંગમ થવો, એ પ્રકાર કદિ પણ થતું નથી, પૂર્વે થયે નથી અને ભવિષ્યમાં કદિ પણ થનાર નથી. તેમ છતાં જે તારી ઈચ્છા હોય તે અહીંથી કૃષ્ણ જાય, ત્યારે તેના રથની ધ્વજાનું તું અવેલેકન કર.” પ્રભુના આ વચન સાંભળી કપિલવાસુદેવે દૂરથી કૃષ્ણના રથને જે. અને “મારે તમને સત્કાર છે એવા અક્ષરેને ઉચ્ચાર કરતાં શંખને નાદ કર્યો. તે નાદ સાંભળી કૃષ્ણ “તમારૂં પ્રેમ ભરેલું સ્વાગત અમને પ્રાપ્ત થયું છે ” એવા અક્ષરેને ઉચ્ચારતાં શંખને સામે વનિ કર્યો. તે પછી કપિલવાસુદેવ ત્યાંથી પદ્મનાભની રાજધાની અમરકંકા નગરીમાં ગયે હતું અને ત્યાં તેણે અન્ય દ્વીપમાંથી સ્ત્રીનું હરણ કરનાર પનાભના અન્યાયને માટે તેને પદભ્રષ્ટ કર્યો હતે. અને તેના રાજયાસન ઉપર તેના પુત્રને બેસાડી તેને હદપાર કર્યો હતે. - કૃષ્ણ અને પાંડ દ્વિપદીને લઈ જુદા જુદા રથમાં Page #794 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી હરણુ અને કૃષ્ણકાપ. cr ( ૭૩૩) જતા હતા, માગે યુધિષ્ઠિરે દ્રોપદીને પુછ્યું કે, “ દેવી ! તમે પદ્મનાભને છ માસના વાયદે શા આધારે આપ્યા હતા ? દિ અમે છ માસ સુધીમાં ન આવી પહેાંચતે તે તમે પછી શું કરતે ? ” સતીએ કહ્યું, સ્વામી ! તે વખતે મેં મારા મનમાં ચિંતવ્યુ હતુ કે, “ એક માસમાં મારા પતિ અહી આવી મને નહીં લઈ જાય તેા પછી અનશનવ્રત લઇ મરણ પામીશ. ” સતીના આ ઉત્તર સાંભળી જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર હૃદયમાં પ્રસન્ન થયા હતા. શ્રીકૃષ્ણ પાંડવા સાથે જે પ્રમાણે આવ્યા હતા, તે પ્રમાણે સમુદ્રને ઉતરી તેના તીર ઉપર માન્યા હતા. તે વખતે કૃષ્ણે પાંડવાને કહ્યું કે, “ મારે આ લવણુસમુદ્રના પતિની સાથે કેટલીએક વાતચિત કરવી છે, તે વાતચિત કરી હું આવું ત્યાંસુધીમાં તમે આ ગંગાનદ્વીને ઉતરી ચાલતા થાએ. ” કૃષ્ણની આવી આજ્ઞાથી પાંડવા સુવર્ણની નાકામાં બેસી સાડીબાસઠ ચેાજન વિસ્તીણુ એવી ગંગાનદીને ઉતરી ગયા હતા. ગંગાને ઉતર્યા પછી પાંડવાને કૃષ્ણનું સામર્થ્ય જોવાની ઇચ્છા થઇ એટલે તેમણે કૃષ્ણને લેવા સાનાની નકા મેકલી નહીં. આ તરફ્ કૃષ્ણે સમુદ્રના અધિષ્ઠાયકને મળી ગગાતીરે આવ્યા, ત્યાં પાંડવાએ સુવર્ણ નાકા માકલેલી જોવામાં ન આવી એટલે કૃષ્ણે એક હાથમાં રથ રાખી અને ખીજે હાથે તરી ગંગાનદીને ઉતરી ગયા. તેમનુ આ સામર્થ્ય જોઇ પાંડવા ચક્તિ થઇ ગયા. કૃષ્ણે જ્યારે નાકા ન મોકલવાનુ કારણ પુછ્યુ, એટલે પાંડવાએ જે યથાર્થ હતુ તે કહ્યું. તે ઉપરથી કૃષ્ણને પાંડવા Page #795 -------------------------------------------------------------------------- ________________ (૭૩૪ ) જૈન મહાભારત. "" ઉપર ક્રોધચડી આવ્યા. તે તામ્રનયન કરી એલ્યા- પાંડવા ! તમે મારૂં સામર્થ્ય ઘણીવાર જોયું છે, તે છતાં સાંપ્રતકાળે જો જોવું હાય તેા જીવેા. ” એમ કહી કૃષ્ણે લેાહુદડનો ઘા કરી પાંડવાના રથ ભાંગી નાખ્યા અને કહ્યું કે, “ પાંડવા ! જો તમે મારી પૃથ્વી પર વાસ કરશે તે કુટુંબ સહિત તમારી સેના નાશ પામશે. ” આ પ્રમાણે કહી કૃષ્ણ દ્વારકામાં ચાલ્યા ગયા. અને પાંડવા હસ્તિનાપુર તરફ આવ્યા હતા. પાંડવાએ પાતાનાં માતાપિતા પાંડુ અને કુંતીને કૃષ્ણના કાપની વાર્તો કહી, તે સાંભળી તેમને મનમાં ખેદ્ય ઉત્પન્ન થયા હતા. પછી પાંડુએ પાતાની સ્ત્રી કુંતીને કૃષ્ણને શાંત્વન કરવા તેની પાસે મેાકલી હતી. પ્રિય વાંચનાર ! આ દ્વાપદીના હરણના પ્રસંગ એધનીય છે. વિષયી પદ્મનાભ નારદના કહેવાથી દ્રૌપદ્મીને હરી લાગ્યે, એ તેણે અવિચારી કામ કર્યું હતું અને તેના અવિચારનુ તેને ફળ પણ અનુભવવું પડયું હતું. દુરાચારી પુરૂષને તેના દુરાચારનું ફળ મળ્યા વિના રહેતું નથી. એ ખરેખરા મેધ આ સ્થળે ગ્રહણીય છે. સતી દ્રોપદી પદ્મનાભના ઘરમાં રહ્યાં હતાં, તથાપિ તે પેાતાનું શીળ સાચવી શકયાં હતાં. તેણીએ પદ્મનાભને સમજાવી રાખ્યા હતા. જો દિ સતીએ આપેલે વાયદો પૂરા થતાં સુધીમાં પાંડવામાંથી કાઇ પણ સીની સંભાળ લેવા ન જઇ શકયુ' હાત તાપણુ એ સતી પેાતાનુ શીળ ગુમાવત નહીં; કારણ કે તેણીએ પ્રથમથીજ અનશન Page #796 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી હરણ અને કૃષ્ણકોપ. (૭૩પ) વત કરી મરણને શરણ થવાને નિશ્ચય કર્યો હતે. ધન્ય છે એ પવિત્ર સતીને પૂર્વકાળે ભારતભૂમિ ઉપર આવી પવિત્ર જેન સતીઓ પ્રગટતી હતી. વાંચનારી બહેનેએ આ વાત લક્ષમાં રાખી પિતાના શીળ તરફ અખંડભાવ ધારણ કરે જોઈએ. તેમણે પિતાની મનોવૃત્તિમાં દ્રૌપદીના પવિત્ર શીળની ભાવના ભાવવી જોઈએ. વાંચનાર! આ પ્રકરણમાંથી એક ખાસ બધ લેવાયેગ્ય પાંડ ઉપર થયેલા કૃષ્ણના ક્રોધને છે. કેઈપણ પિતાના આપ્તજનના સ્વભાવની કે બળની ઉપહાસ્ય રૂપે કદિપણું પરીક્ષા કરવી નહીં. એવી પરિક્ષા કરવાથી વખતે પિતાના હિતકારી મનુષ્યના હૃદયમાં પોતાના સ્નેહીજન તરફ પણ અભાવ ઉત્પન્ન થઈ આવે છે. પાંડેએ કૃષ્ણના બળની પરીક્ષા કરવાને ગંગાનદી ઉતરવા નકા મેકલી નહીં, તેમાંથી કૃષ્ણ જેવા મેટા માણસને પણ ક્રોધ ઉત્પન્ન થયું હતું, તે બીજા સામાન્ય મનુષ્યની શી વાત કરવી? આ ઉપરથી સર્વ મનુયે ખરેખર બેધ લેવાને છે. હૃદયની સ્વાભાવિક રીતે એવી ઈષણ ઉત્પન્ન ન થાય, તેને માટે સદા સાવચેતી રાખવી જોઈએ. ગમે તે ઉત્તમ અને ગુણી મનુષ્ય હોય તે પણ કઈ વાર ક્રોધાદિક કષાયને વશ થઈ જતાં વાર લાગતી નથી. કષાયની એવી પ્રબળતા જોઈને આપણું મહા પુરૂએ તેમને સર્વથા ત્યાગ કરવાનું કહેલું છે. એ કષાયની ઉત્પત્તિનું Page #797 -------------------------------------------------------------------------- ________________ (૭૩૬) જૈન મહાભારત. મૂળ કારણ સ્ત્રી, વાદવિવાદ, ઉપહાસ્ય અને પરીક્ષા કરવાનું કેતુક જ છે. એવાં કારણે ઉત્પન્ન ન થાય, તેને માટે સદા સાવધાની રાખવાની આવશ્યક્તા છે. – –– પ્રકરણ ૫૦ મું. કૃષ્ણવિયાગ. કૃષ્ણના કોપથી પાંડવોએ હસ્તિનાપુરને ત્યાગ કર્યો હતું અને તેઓ કૃષ્ણની ઈચ્છાથી દક્ષિણ સમુદ્રના તીર ઉપર પાંડમથુરા નામે એક નગરી વસાવી તેમાં રહ્યા હતા. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરના સિંહાસન ઉપર અભિમન્યુથી ઉત્તરાને વિષે ઉત્પન્ન થયેલા પરીક્ષિતને અભિષેક કર્યો હતે. પાંડુમથુરા નગરીમાં રહેલા પાંડવોને સાંભળવામાં આવ્યું કે દ્વારકા નગરીને દાહ થઈ ગયે, તેથી તેઓ હદયમાં અતિ દુ:ખ પામતા હતા અને તે ખબર જાણવાને માટે અતિ ઉત્સુક થઈ રહ્યા હતા. . પ્રતાપી પાંડેની વૃત્તિ આ વખતે ધાર્મિક કાર્યોમાં વિશેષ પ્રવૃત્ત થઈ હતી. તેઓ આહંતધર્મની ઉપાસના કરવાને સદા તત્પર રહેતા હતા. દીન, અનાથ અને દુઃખી જનને આશ્રય આપતા હતા. સદા પોપકાર અને દાન આપવામાં તેઓ તત્પર રહેતા હતા. તેમનાં માતાપિતા Page #798 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વિગ. (૭૩૭) પાંડુરાજા અને કુંતી પિતાના હૃદયમાં આ સંસારની અસારતાનું ચિંતવન કરતાં અને શ્રીનેમિધર ભગવંતના જેવી પવિત્ર વૃત્તિની ભાવના ભાવતાં હતાં. એક વખતે કૃષ્ણના પૂર્વ સ્નેહનું સ્મરણ કરી હૃદયમાં પરિતાપતા પાંડ પિતાના મહેલના એક ભાગમાં બેઠા હતા. તેમની સામે ઉચ્ચ આસન ઉપર ધર્મરાજા બીરાજ્યા હતા. તેઓ સર્વનું સાંત્વન કરતા હતા અને વિવિધ પ્રકારની ઉપદેશની વાર્તાઓ કરતા હતા. આ વખતે દ્વારપાળે આવી ખબર આપ્યા કે “કેઈ તેજસ્વી કુમાર આપને મળવા માટે આવેલ છે અને તે આપની પાસે સત્વર આવવાની ઈચ્છા રાખે છે.” દ્વારપાળનાં આ વચન સાંભળી યુધિષ્ઠિરે તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી એટલે દ્વારપાળે તે પુરૂષને અંદર પ્રવેશ કરાવ્યું. તે પુરૂષને જોતાંજ પાંડે ઉભા થયા અને તેને પ્રેમથી મળી ઉચ્ચ આસન ઉપર બેસાર્યો હતે. ધર્મરાજા નેહ દર્શાવતા બેલ્યા–“ભ્રાત જરાકુમાર! તમારા મુખ ઉપર શ્યામતા કેમ પ્રસરી ગઈ છે? દ્વારકાની શી ખબર છે? આપણા સ્નેહીઓ અને સંબંધીઓ ખુશીમાં તે છે?યુધિષ્ઠિરે જ્યારે આ પ્રમાણે પુછયું, એટલે જેરાકુમાર ખિન્ન વદને બોલ્યા “ભ્રાતજ્યારે નેઅિભગવાન વિહાર કરતા આવી ચડ્યા હતા ત્યારે કૃષ્ણ પિતાના કુટુંબને લઈને તેમને વંદના કરવા ગયા હતા. તે વખતે દેવકીએ પ્રભુને પુછયું કે “ભગવદ્ મારા ઘરને વિષે કૃષ્ણના જેવા ૪૭ Page #799 -------------------------------------------------------------------------- ________________ - (૭૩૮) જૈન મહાભારત સ્વરૂપવાળા છ સાધુઓ આવ્યા હતા, તેનું શું કારણ હશે?” પ્રભુએ ધ્યાન કરી કહ્યું, “દેવી! પૂર્વે મહિલપુરને વિષે નાગ નામના સારથિને સુલસા નામે સ્ત્રી હતી. તેણીએ સંતતિ થવાને માટે હરિગમેષિદેવની આરાધના કરી હતી. તે દેવે પ્રસન્ન થઈને સુલસાને કહ્યું કે-“તને પુત્ર થશે પણ તે જીવવાના નથી અને વસુદેવની સ્ત્રી દેવકીને છ પુત્ર જીવનારા છતાં કંસ તેને મારવાનું છે, તે તેના પુત્રોને હું તારી પાસે આકર્ષણ કરી લાવીશ અને તારા પુત્રને તેની પાસે લઈ જઈશ.” આ પ્રમાણે કહી તે દેવ તમારા છ પુત્રને ઉત્પત્તિ વખતે જ સુલસા પાસે લઈ ગયો હતે, અને સુલસાના પુત્ર તમારી પાસે લાવ્યા હતા. એ વાત તમારા સમજવામાં આવી નથી. એ તમારા છ પુત્ર સુલસાને ઘેર જીવ્યા હતા અને મેં તેમને દીક્ષા આપી છે. તેઓ છેવટે મેક્ષગામી છે. તેથી તમે જે કૃષ્ણના જેવા છ મુનિએ જોયા હતા. તે તમારા પુત્ર છે.” પ્રભુની આ વાણી સાંભળી દેવકીના સ્તનમાંથી દૂધની ધારા છુટી હતી. પછી તેણીએ પિતાના કૃષ્ણ વિગેરે પુત્રની સાથે તેમને વંદના કરી હતી. છે. આ વખતે કૃષ્ણ નેમિપ્રભુને પુછયું કે-“ભગવન આ મારી દ્વારકાનગરીનો ક્ષય અને મારું મૃત્યુ સ્વત: થશે કે કઈ બીજાથી થશે ? ” કૃષ્ણનાં આ વચન સાંભળી પ્રભુ ત્યા–“કૃષ્ણ! આ તમારી સુવર્ણમય દ્વારકાનગરીને ક્ષય પાયન નામના રૂષિથી થશે અને તમારા સ્નેહયુક્ત બંધુ Page #800 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વિયોગ. ( ૭૩૯ ) જરાકુમારથી તમારા વધ થશે.” પ્રભુનાં આ વચન સાંભળી કૃષ્ણ અને બીજા સભાસદો આશ્ચય પામી ગયા. તે વખતે હું ત્યાં પદામાં બેઠેલા હતા. મને ઉદ્દેશીને બધાએ કહેવા લાગ્યા કે “આ જરાકુમાર ભ્રાતૃધાતી થશે, માટે તેને ધિક્કાર છે.” પછી “મારાથી મારા ભાઇ કૃષ્ણના ઘાત ન થાય” એવું વિચારી હાથમાં ધનુષ્ય લઈને હું જંગલમાં ચાલ્યે ગયા હતા. કૃષ્ણુ પાતાની કુઇ કુંતી કે જે તમારી માતા, તેમને લઈ દ્વારકામાં ગયા હતા. દ્વૈપાયન મુનિના સાંભળવામાં આવ્યું કે, “ તેને હાથે દ્વારકાના ઢાડુ થવાના છે. ” તેથી તે ષષ્ઠતપ કરતા અને બ્રહ્મચર્યને પાળતા વનમાં ચાલ્યા ગયા હતા. કૃષ્ણે વિચાર કર્યો કે, કુળના ક્ષય અને નગરીના દાહનું કારણુ મદિરા છે, તેથી તેમણે કબ નામના પર્વત ઉપર કાદંબરી નામની ગુફામાં રહેનારા મદ્યોત્પાદક સર્વ લેાકેાને તેના ત્યાગ કરાવ્યેા હતા. જ્યારે મદિરાનો પ્રચાર બંધ કર્યો, એટલે તેના રસથી સર્વ કુંડ ઉભરાઈ ગયા હતા. આ સમયે બળદેવનો સિદ્ધાર્થ નામના સારથિ આવી -બળદેવને કહેવા લાગ્યા-દેવ! જો તમારી આજ્ઞા હાય તા ៩ દીક્ષા લઉં. કારણ કે દ્વારકાનગરીના દાહ મારાથી જોઇ શકાશે નહી', ખળદેવે તેને દીક્ષા લેવાની આજ્ઞા આપી અને જણા કે“ હું જો કોઇ આપત્તિ વખતે માદ્ધ પામુ, તા આવીને સ્નેહથી મને પ્રતિબાધ કરજે.” સિદ્ધાર્થે તે વાત કબુલ કરી Page #801 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૭૪૦ ) નૈમિશ્વર પ્રભુ પાસે આવી દીક્ષા લીધી અને તે છ માસિક તપ કરી સ્વંગે ગયા હતા. હે રાજા યુધિષ્ઠિર ! · કૃષ્ણના વધ મારે હાથે ન થાય ” એવી ધારણાથી હું ધનુષ્ય લઇ એકલા વનમાં ચાહ્યા ગયા. હતા. હું ભીલના જેવી વૃત્તિથી આજીવિકા ચલાવતા વનમાં આમતેમ ફરતા હતા. < એક વખતે મે' હિરણ ધારીને એક વૃક્ષ નીચે ખાણુ. છેડયું. પછી હું તે ખાણ પાછું લેવાને તે સ્થળે ગયા. ત્યાં એવા શબ્દ ઉત્પન્ન થયા કે, “અહા ! આ સુખે સુતેલા નિર પરાધિ માણસને કયા નિર્દય પુરૂષે પગમાં પ્રહાર કર્યો ? આ બાણુ મારનાર પુરૂષ જો પેાતાનાં નામ-ગાત્ર જણાવશે. તા હું તેના ખાણનુ પ્રતિસંધાન કરીશ.” આ વાણી સાંભળી આ તા હરણને બદલે કોઇ મનુષ્યના વધ થઈ ગયા’ એમ. શાક કરતા હું તેની પાસે દોડી આવ્યે, ત્યાં મે' કૃષ્ણને જોયા એટલે મારા મનમાં અતિશય ખેદ ઉત્પન્ન થયા. મે ઉંચે સ્વરે જણાવ્યું, “ કૃષ્ણ ! વસુદેવની જરાદેવીથી ઉત્પન્ન. થયેલા જરાકુમાર નામે તમારો બધુ છું. મે ઘાતકીએ. હિરણના ભ્રમથી તમારા વધ કર્યાં છે અને નેમિભગવાનની વાણી સત્ય થઈ છે. ” આટલું કહી હું મૂર્છા પામી ગયા અને કૃષ્ણની આગળ મેં ઘણુા શેક કર્યા હતા. ઃઃ ભ્રાત યુધિષ્ટિર! પછી મેં કૃષ્ણને પુછ્યું કે પૂજ્ય ખંધુ !! હું ઘણા દિવસ થયાં તમારા વધ મારે હાથે ન થાય, એવી ધાર Page #802 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણે વિયેાગ. ( ૭૪૧ ) ણાથી વનમાં વનચર થઇ ભમું છું. મારી એ ધારણા તે આ વખતે નિષ્ફળ થઈ છે. મારા જવા પછી દ્વારકાની શી સ્થિતિ થઇ ? તે મને જણાવેા. આપણા પૂજ્ય વડિલા કુશળ છે કે નહીં ? કૃષ્ણે મંદ સ્વરે કહ્યું, “ બંધુ જરાકુમાર ! ભગવાન “ નેમિપ્રભુએ દ્વારક!ના દાહની વાત કહ્યા પછી સર્વ પુરવાસીએએ મદિરાના ત્યાગ કરી દીધા હતા. એવી રીતે છ માસ વીત્યા પછી કદ અવનના રક્ષક માળી આવી કહેવા લાગ્યા કે, દેવ! માપની આજ્ઞાથી ક’અવનનીમંદિરાના ત્યાગ કરવામાં આન્યા છે, તે છતાં કોઇ એક પુરૂષ આવી તેમાંથી મદિરા લઇ ગયા અને તેણે દ્વારકામાં આવી શાંખકુમારને તેના નજરાણા કર્યો. જેથી શાંખકુમાર લલચાઈને બીજા કુમારેાની સાથે તે કદ અવનમાં આવ્યા હતા અને તેમણે યથેચ્છ પ્રકારે મલપ્રાશન કર્યું. પછી મદિરાથી ઉન્મત્ત થઇ એકાંત સ્થળે તપસ્યા કરતા એવા દ્વૈપાયનને ખીજન્યેા છે, જેથી દ્વૈપાયનમુનિ કેપ કરીને દ્વારકાનું દહન કરવા આવ્યા છે, મે તેને નજરે જોયા છે, તેથી હું આપને ખખર કરવા આવ્યે છું ” માળીનાં આવાં વચન સાંભળી હું ખળરામને લઇ તે મુનિના ક્રોધને શાંત કરવા તેની પાસે વનમાં ગયા હતા. મેં તે ક્રોધી મુનિને નમ્રતાથી સાંત્વન કરવા માંડયા, પણ તે કાષ્ઠ રીતે શાંત થયા નહીં અને તેણે કહ્યું કે, “ હે કૃષ્ણ ! તું અને ખળરામ શિવાય દ્વારકાના સર્વ લેાકેાના નાશ થઇ જશે. ” પછી મે તેને સાંત્વન કરવા પ્રયત્ન કરવા માંડયા. પણ અમારા એ સર્વ પ્રયત્ન નિષ્ફળ થયા પછી અમે દ્વારકામાં આવી લેાકેાની Page #803 -------------------------------------------------------------------------- ________________ (૭૪ર) જેન મહાભારત. આગળ તે વાત પ્રગટ કરી અને સર્વ કેને ધર્મારાધન કરવાની સલાહ આપી. આ વખતે કૃપાળુ નેમિશ્વરપ્રભુ ત્યાં આવી ચડ્યા અને તેમણે પોતાના માતાપિતાને, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારને, રૂકમણિ વિગેરે મારી સ્ત્રીઓને અને મરણના ભયથી આકુળ-વ્યાકુળ એવા દ્વારકાવાસી લેકેને દીક્ષા આપી હતી. તે વખતે મેં તેમને દ્વારકાને વધ કયારે થશે? એવું પુછ્યું, એટલે તેમણે “આજથી બાર વર્ષે દ્વારકાને નાશ થશે” એમ કહ્યું હતું. પછી તેઓ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા હતા. તે પછી છઠ અને ચતુર્થ તપ કરનારા એવા દ્વારકાવાસી લોકોને અગીયાર વર્ષ નીકળી ગયાં હતાં. જ્યારે બારમું વર્ષ પુરૂં થવા આવ્યું, એટલે દ્વૈપાયન મુનિ નષ્ટ થયે હશે એવું ધારી તે લેકે પ્રમાદમાં પડ્યા અને મદિરાનું સેવન કરવા લાગ્યા અને આ વખતે દ્વારકામાં - અનેક ઉતપાત થવા લાગ્યા. તેવામાં કઈ પુરૂષે આવી અમારા દેખતાં કાછો પૂરી દ્વારકામાં અગ્નિ પ્રગટ કર્યો, અને તેના ધુમાડાથી બધી નગરી વ્યાસ થઈ ગઈ. જ્યારે તે અગ્નિએ ભયંકર રૂપે પ્રગટયું, એટલે હું અને બળદેવ વસુદેવ, દેવકી, રોહિણી વિગેરેને રથમાં બેસારી નગરીની બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ દેવગે ઘણે પ્રયત્ન કર્યા છતાં તે રથના ઘડાઓ આગળ ચાલ્યા નહીં. તે વખતે કે પુરૂષ : નગરીના દરવાજા બંધ કરી દીધા. બળભદ્દે મહાન્ યત્ન કરી તે દરવાજો ઉઘા, પણ તે રથ ત્યાંજ ભાંગી પડે. તે વખતે આકાશમાં રહી તે પુરૂષે જણાવ્યું કે “કૃષ્ણ! માતા Page #804 -------------------------------------------------------------------------- ________________ * * કૃષ્ણ વિગ. (૭૪૩) પિતાના રક્ષણ માટે વૃથા પ્રયત્ન શા માટે કરે છે? હું કૈપાયનમુનિ કેપ કરી નગરીસહ વર્તમાન સર્વને બાળવા આવ્યો છું. નગરવાસીઓએ આજ સુધી જિનપૂજા અને તપસ્યા કરેલી તેથી મારું બધી ચાલ્યું ન હતું પણ હવે તેઓ પ્રમાદમાં પડ્યા છે, તેથી મને અવકાશ પ્રાપ્ત થયે છે. તમે બંને એકલા બાહર નીકળી જાઓ. તમારા માતાપિતાને બચાવ થાય તેમ નથી. તે મુનિનાં આ વચન સાંભળી માતાપિતાએ અમને બહાર નીકળવાનું કહ્યું અને પિતે પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી સર્વ પ્રત્યે મિથ્યા દુષ્કૃત્ય આપી અને ખમાવી એ મુનિના કપાળમાં આહુતિરૂપ થઈ ગયા અને અમે અધમ પુત્રે માતપિતાને છેડી બહાર નીકળી ગયા હતા. ભાઈ જરાકુમાર ! તે વખતે દહન થતાં દ્વારકાવાસીઓએ જે આશબ્દ કર્યો છે, તેનું સ્મરણ થતાં અત્યારે પણ મને મહાશક ઉત્પન્ન થાય છે. પછી મેં ઘણે અફસેસ કરવા માંડ્યો એટલે બળરામે મને શાંત કર્યો. અને નેમિશ્વર ભગવાનના ઉપદેશનું મને સ્મરણ કરાવ્યું હતું. પછી અમે ભસ્મીભૂત થયેલી દ્વારકાને છેડી પાંડવોની નગરીમાં જવા નીકળ્યા, ત્યાં માર્ગમાં હસ્તિક૯૫નગરના ઉપવનમાં આવી ચડ્યા, ત્યાં મને ઘણી સુધા લાગી. બળભદ્ર મારે માટે ભેજન લાવવાને તૈયાર થયા, એટલે મેં તેને કહ્યું, “ભાઈ ! આ હસ્તિકલ્પનગરમાં ધૃતરાષ્ટ્રને અચ્છદંત નામને પુત્ર રાજ્ય કરે છે. તે કદિ તમને પાંડવોના પક્ષપાતી ધારી કાંઈ અનિષ્ટ કરવા આવે તે તમે સિંહનાદ કરજે. એટલે તે Page #805 -------------------------------------------------------------------------- ________________ (૭૪૪) જૈન મહાભારત. સાંભળી હું તમારી સહાય કરવા દોડી આવીશ.” મારી સૂચના ધ્યાનમાં રાખી ખળભદ્રત્યાં ગયા. ત્યાં તેના સિંહનાદ સાંભળી તેની સહાય કરવા દોડી ગયા. ત્યાં બંધ કરેલા દરવાજાને પગના પ્રહારથી તાડી નાંખી નગરમાં પેઠા. ત્યાં હાથીના અંધનના સ્ત ંભ લઇ અચ્છજ્જતની સેના ઉપર પ્રહાર કરતા બળભદ્રને મેં અવલેાકયેા. પછી જ્યારે હાથમાં પરિઘ લઈ હું તેની સામે ગયા એટલે અચ્છદત મારાથી ભય પામી મારે શરણ થઈ ગયા. પછી તેની પાસેથી વિવિધ જાતનાં ભેાજન લઇ અમે અને પાછા વનમાં આવ્યા. ભાજન જમી રહ્યા પછી અમે કૈાશાંબ નામના જંગલમાં આવ્યા. ત્યાં કરતાં મને તૃષા લાગી, ખળભદ્ર મારે માટે જળ શેાધવા ગયા, પછી હું પીતાંબર આઢી જરા આડા થઇ બેઠે, ત્યાં તે હરિજીની બ્રાંતિથી મને ખાણ માર્યું. હે રાજપુત્ર! આ પ્રમાણે મારી કથા તને કહી સંભળાવી. હું યુધિષ્ઠિર રાજા ! કૃષ્ણના મુખથી દ્વારકાના દહનની વાત સાંભળી તે વખતે ઘણુા અફ્સાસ થયા હતા. પછી કૃષ્ણે મને શાંત કરીને કહ્યું કે-“ ભાઇ જરાકુમાર! હવે ક્ષણવારમાં મારૂં મૃત્યુ થવાનુ છે. હું શ્રીનેમિશ્વરપ્રભુના ચરણકમળનુ ધ્યાન કરૂ છુ. તુ વિલાપ છેાડી આ મારા કાન્તુભમણિ લઇ પાંડવાની પાસે ચાલ્યા જા. જો તું અહીં રહીશ તા મારા ઘાત કરનાર એવા તને ખળભદ્ર મારી નાંખશે. ” કૃષ્ણનાં આવાં વચન સાંભળી હું મારૂં ખાણુ કૃષ્ણના પગમાંથી બહાર ખેંચી અને કૌસ્તુભમણિ લઈને તમારી પાસે આવ્યે છુ, Page #806 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વિગ. (૭૪૫) જરાકુમારના મુખથી દ્વારકાના દાહને અને કૃષ્ણના કાળધર્મને વૃત્તાંત સાંભળી પાંડ શેકગ્રસ્ત થઈ ગયા હતા. તેમના હૃદયમાં શોક થયા પછી તરતજ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું હતું. એ પવિત્ર જ્ઞાનના પ્રભાવથી તેમની મનેવૃત્તિમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી. તત્કાળ તેઓ આ સંસારની અસારતા વિચારવા લાગ્યા અને તે સદ્દવિચારથી હૃદયમાં સંયમની ભાવના ભાવવા લાગ્યા. પાંડના હૃદયમાં એવો વિવેક ઉત્પન્ન થયો કે જે વિવેકે તેમના શોકને નાશ કરી ચિત્તવૃત્તિમાં રહેલા ચારિત્રરૂપ મહારાજાને બતાવ્યો હિતે. એ ચારિત્રરૂપ મહારાજાને યતિધર્મ અને શ્રાવકધર્મ. રૂપી બે કુમારે હતા. સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પ્રધાને હતા. અને તેની સમીપ સંતેષ વગેરે વફાદાર સેવકે હાજર રહેતા હતા. વિરક્ત થયેલા પાંડેએ પછી જરાકુમારને ઉપકાર માની પિતે સંયમ લેવાનો નિશ્ચય કર્યો હતે. - પ્રિય વાંચનાર ! દ્વારકા જેવી સુવણ મય નગરીને નાશ અને કૃષ્ણના જેવા બળવાન વાસુદેવનું એક પારધિને હાથે જંગલમાં મરણ–એ બનાવ ઉપરથી તને ઘણું બધું મળી શકે તેમ છે. કર્મની શક્તિ કેવી અદ્ભુત છે? રાજાને રંક અને રંકને રાજા કરનાર કર્મની આગળ કેઈનું સામર્થ્ય ચાલતું નથી. આવી કર્મની ગતિ અને શકિત જોઈ કોઈએ અભિમાન કે ગુમાન રાખવાનું નથી. આ જગતમાં ઉદય Page #807 -------------------------------------------------------------------------- ________________ (૭૪૬) જૈન મહાભારત. અને અસ્તનું મહાન અદ્દભૂત ચક્ર ફર્યા કરે છે. જે વ્યક્તિ ઉદયશિખર પર આવી, તે અસ્તના શિખર પર જવાની જ. સુવર્ણમય દ્વારકા દાહ અને મહાસમર્થ વિર કૃષ્ણને જંગલમાં કાળ, એ ઉદયાસ્તને પ્રભાવ પૂર્ણ રીતે દર્શાવી આપે છે. પ્રકરણ ૫૧ મું. - ધર્મધષમુનિ. એક પવિત્ર સ્થાનમાં મહા મુનિ બેઠા બેઠા સ્વાધ્યાય ધ્યાન કરે છે. તેમની શાંતમુદ્રા પ્રેક્ષકેના હૃદયમાં શાંતિનું સિંચન કરી રહી છે. તેમના શાંત પ્રભાવથી આસપાસ સર્વ પ્રાણીઓ નિર્વેર થઈ રહેલા છે. જાણે સર્વ સ્થળે શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તે દેખાવ થઈ રહ્યો છે. એ મહા મુનિના હૃદયમાં ઉત્પન્ન થતા વિચારમાં આત્મચિંતન, વિ પકાર અને કરૂણાની જ કુરણ થઈ રહી છે. અધ્યાત્મજ્ઞાનની પ્રભા તેમના પરિણામને પ્રકાશિત કરી રહી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દિવ્ય રત્નોની કાંતિથી તે કમનીય બની ગયા છે. આ સમયે તેમની પર્ષદામાં પાંચ પુરૂષોએ પ્રવેશ કર્યો. તે પાંચે પુરૂષની પ્રકૃતિમાં રૂપાંતર થઈ ગયું છે. વીરરસને દબાવી શાંતરસે તેમની પર વિજય મેળવ્યું છે. તેમના Page #808 -------------------------------------------------------------------------- ________________ ધર્મોષ મુનિ. . (૭૪૭) મન:પરિણામ સત્વ ગુણનું પોષણ કરી રહ્યા છે. તે પુરૂએ. આવી એ મહા મુનિને વંદના કરી અને વિનય દર્શાવી તેમની સમીપે બેઠા. તે પુરૂષની પ્રચંડ આકૃતિ અને મનેવૃત્તિ જોઈ તે મહાનુભાવે તેમને ઓળખી લીધા અને તેમના મનની ભાવના જાણી લીધી. | વાંચનાર ! પાંચની સંખ્યા ઉપરથી અને ચાલતા પ્રસંગથી તે પાંચે પુરૂષને ઓળખી શક્યા હશે, પણ પેલા મહામુનિને ઓળખી શક્યા નહીં હો. તે મહા મુંનિધર્મઘોષ નામે પ્રખ્યાત મુનીશ્વર હતા. પાંડના ચરિત્ર સાથે એ મહા મુનિનું ચરિત્ર પ્રખ્યાત છે. તેમના નિર્મળ તપનું અને તેમના શુદ્ધ ચારિત્રનું યશોગાન ભારતીય પ્રજા કરતી હતી. જ્યારે જરાકુમારે કૃષ્ણના દેહને વિનાશ અને દ્વારકાને સર્વ સંબંધી સહિત દેહની વાર્તા કરી ત્યારે પાંડ હદયમાં વૈરાગ્ય પામી એ મહામુનિને શરણે આવ્યા હતા. વળી જરાકુમારે કૃષ્ણની બધી હકીક્ત કહી હતી. પણ બળભદ્રનું પછવાડે શું બન્યું ? એ જાણવાની તેમની પ્રબળ ઇચ્છા પ્રગટ થઈ હતી. એ ઈચ્છા પૂર્ણ કરવાની પણ તેઓની આકાંક્ષા હતી. પાંડવેએ મહામુનિ ધર્મઘોષસૂરિને વંદના કરી તરતજ પ્રશ્ન કર્યો. “ભગવન્! દ્વારકાપતિ કૃષ્ણ પંચત્વને પામ્યા અને દ્વારકાનગરીનું દહન થયું. એ વાત જરાકુમારે અમેને કહી છે, પણ પછવાડે બળભદ્રની શી ગતિ થઈ ? એ અમારા જાણવામાં આવ્યું નથી. માટે આપ જ્ઞાનદષ્ટિથી અવલોકી એ Page #809 -------------------------------------------------------------------------- ________________ (૭૪૮) જૈન મહાભારત. વૃત્તાંત અમને જણાવે. જે વૃત્તાંત સાંભળી અમારી વૈરાગ્યભાવના પુષ્ટ થશે.” પાંડેને આ પ્રશ્ન સાંભળી મહાજ્ઞાની ધર્મઘોષમુનિ બોલ્યા- “રાજન્ ! કૃષ્ણને મૃત્યુ પમાડી જરાકુમાર ચાલ્યા ગયે, તે પછી બળભદ્ર જળ લઈ કૃષ્ણની પાસે આવ્યા હતા. તેણે કૃષ્ણને જાગ્રત કરવા માંડયા, ઘણુ ઉચે શબ્દોથી લાવ્યા, પણ જ્યારે તેમને કાંઈ પણ ઉત્તર મળે નહીં એટલે તેમણે ઓઢેલું વસ્ત્ર ખેંચ્યું, ત્યાં કૃષ્ણનું અચેતન શરીર જોવામાં આવ્યું. ચરણ ઉપર બાણના ઘાનું રૂધિર નજરે પડયું. તે જોઈ તેઓ ઘણા સશોક થઈ આશ્ચર્ય પામી ગયા. “મદાંધ અને પાતકી એવા કયા પુરૂષે આ મારા પરાકમી બંધુને વધ કર્યો હશે ?” એવું ચિંતવતાં તે ક્ષણવાર મૂછિત થઈ ગયા. ઘણુવારે સાવધાન થઈ તેમણે પોતાના બંધુના પૂર્વ પ્રેમનું સ્મરણ કરી એ વિલાપ કર્યો કે, જેથી તે સ્થળે સ્થાવર જંગમ પદાર્થો પણ રૂદન કરવા લાગ્યા. એમ કરતાં શોકના આવેશથી તેઓ ગાંડા બની ગયા અને કૃષ્ણ જીવતા છે, એવું માની તેના શબને સ્કંધ ઉપર લઈ જંગલમાં ફરવા નીકળ્યા. એમ ફરતાં ફરતાં છ માસ વીતી ગયા. એમ કરતાં વર્ષાઋતુ આવી. એક વખતે ફરતા ફરતા બળરામ કઈ પર્વતને માગે આવી ચડ્યા. તે રસ્તે પર્વતની શિલા સાથે અફળાઈ ચુર્ણ થયેલા રથને સુધારવા બેઠેલો કે પુરૂષ તેમના જેવામાં આવ્યું. તેને જોઈ બળભદ્ર Page #810 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષ મુનિ. (૭૪૯) કહ્યું, “અરે મૂર્ખ ! આ પ્રમાણે ચૂર્ણ થઈ ગયેલ રથ સારે થવાને નથી, તું વૃથા શ્રમ શામાટે કરે છે?” તેણે ઉત્તર આ “ભાઈ ! આ તારે બંધું મરણ પામ્યા છે, તે છતાં તેને તું જીવતે ધારે છે તે આ મારે રથ પાછો સારે થઈ કેમ નહીં ચાલે?” બળદેવે તેને કહ્યું, તું મૂર્ખ લાગે છે. મારે બંધુ મરી ગયેજ નથી. તે પછી આગળ ચાલતાં શિલા ઉપર બીજ વાવી કમળ ઉગાડનાર, દાવાનળમાં દગ્ધ થયેલા વૃક્ષને સિંચન કરી પલ્લવિત કરનાર અને મારેલ ગાયના શબના મુખમાં દુર્વાના ગ્રાસ આપનાર, પુરૂષે તેના જેવામાં આવ્યા. હતા. બળભદ્દે તેમને વૃથા શ્રમ કરતા જોઈ કહ્યું હતું, તે ઉપરથી તેઓએ તેમને સામાં વચનો કહ્યાં હતાં. તે છતાં બળ ભદ્રે તેમને મૂર્ખ જ ગણી કાઢ્યા હતા. પછી થોડે જતાં બળ ભદ્રના મનમાં વિચાર થયે કે, “શું આ મારા બંધુનું મરણ સત્ય હશે?” તેવામાં એક દિવ્યમૂર્તિ દેવ આવી તેમની સામે ઉભે રહ્યો. અને તે બે -બળભદ્ર! હું તમારે સારથિ સિદ્ધાર્થ છું. તપના પ્રભાવથી હું આવા દેવસ્વરૂપને પામે છું. તમે પૂર્વે મને પ્રાર્થના કરી હતી કે “ હે સિદ્ધાર્થ ! જ્યારે હું દાનમાં આવી પડું, ત્યારે મારે ઉદ્ધાર કરજે.” એ તમારી પ્રાર્થનાનું સ્મરણ કરી હું અહીં આવ્યો છું. રસ્તામાં તમને જે જે દેખા જોવામાં આવ્યા, તે દેખાવે મારા વિકલા હતા. અને તે તમને બોધ આપવા માટેજ વિફર્ચા હતા. “ભદ્ર! પૂર્વે મિશ્વર ભગવાને જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ કહ્યું હતું, તે પ્રમાણે થયેલું છે. આહંત Page #811 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાભારત. (૭૫) વાણી કદિ પણ મિથ્યા થતી નથી. આ તમારા સ્કંધ ઉપરથી કૃષ્ણના શખને છેડી દો અને અનર્થને કરનારા એવા આ માહમાંથી તમારા આત્માને મુક્ત કરી. માહજ આ સંસારનુ કારણ છે. ” સિદ્ધાર્થ નાં આ વચનાએ ખળભદ્રના હૃદય ઉપર સારી અસર કરી. તત્કાળ તેણે વિનયપૂર્વક જણાવ્યું, “બંધુ સિદ્ધાર્થ ! તે અવસરે આવી મારા આત્માના ઉદ્ધાર કર્યો છે અને મને મેહરૂપ દાવાનળમાંથી ખચાવ્યેા છે. હવે મારે શુ કરવુ ? તેને માટે સલાહ આપ. ” સિદ્ધાર્થ પ્રસન્ન થઇ એલ્યા—ખળભદ્ર ! ત્રણ લેકના કલ્પવૃક્ષ અને દુ:ખની મહા પીડામાંથી મુક્ત કરાવનારા નેમિનાથ પ્રભુનું શરણુ ચો. અને કલ્યાણરૂપ અમૃતની વૃષ્ટિ માટે વર્ષાઋતુ જેવી જૈનદીક્ષા નેમિશ્વર પાસે લઇ શાશ્વત સુખસોંપત્તિના ઉપભોગ કરો.” સિદ્ધાર્થની આ સલાહ બળભદ્રે માન્ય કરી, પછી તે દેવ ત્યાંથી પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા. ', જેના હૃદયમાં સમતાની છાયા પ્રસરી રહી છે અને માહરૂપ મિલન અંધકાર નાશ પામેલું છે એવા ખળભદ્ર સયમ લેવા ઉત્સુક થઇ ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં વિધાધર નામે એક મુનિ તેમના જોવામાં આવ્યા. આ મુનિને બળભદ્રને આધ આપવા માટે નેમિશ્વર પ્રભુએ માકલ્યા હતા. મુનિને જોતાંજ ખળભદ્રે તેમને વઢના કરી. મુનિ ધર્મ લાભની આશીષ આપી ખેલ્યા—ભદ્ર ! જગતના કલ્યાણકારી શ્રીનેમિશ્વરપ્રભુની આજ્ઞાથી હું તને પ્રતિમાધ કરવા આવ્યો છું. અળભદ્ર! હવે તમારા આ સમય પુણ્યની પુષ્ટિને માટે ચેાગ્ય છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેવ મુનિ. (૭૫૧) તમારું જીવન તમારે નિવૃત્તિમાર્ગમાં જોડવું જોઈએ. તમારી મનવૃત્તિમાં હવે અધ્યાત્મ ધર્મરૂપ ચંદ્રને પ્રકાશ પાડ જોઈએ. તમે હવે ચારિત્રમાર્ગની આરાધના કરો.” વિદ્યાધર મુનિનાં આ વચને સાંભળી બળભદ્ર સર્વ સાવધ કર્મથી વિ. રત થવાને તત્પર થયા અને તેમણે તે મુનિ પાસે અધ્યાત્મ વિદ્યાનું રહસ્ય જાણું ચારિત્રધર્મ અંગીકાર કર્યો. તેઓ ભારતના ઘણા પ્રદેશમાં વિહાર કરી ધર્મરૂપ અમૃતરસના શાંત તરવડે લેકેની ઉપર અતિ ઉપકાર કરવા લાગ્યા. એક તરફ નેમિશ્વર ભગવાન અને બીજી તરફ બળભદ્ર એમ તે બંને સૂર્ય અને ચંદ્રની જેમ વિહાર કરતાં સર્વ લોકોને પ્રતિબોધ આપવા લાગ્યા હતા. બળભદ્રનું આ પ્રમાણે વૃત્તાંત કહી મહામુનિ ધર્મ ઘે જણાવ્યું કે, “હે પાંડવો. હવે તમારે પણ તમારા બંધુ બળભદ્રને અનુસરવું જોઈએ. રામ અને કૃષ્ણ સ્વીકારેલા માર્ગને અનુસરી તમે તમારું પશ્ચિમ જીવન સાર્થક કરે. તમે યુદ્ધ કરી શત્રુઓને નાશ કર્યો. પછી રાજ્ય કર્યું અને નિરૂપમ સુખને ઉપભેગ કર્યો. હવે તમારે આ સંસારમાં ઉપભંગ કરવા ગ્ય કઈ પણ વસ્તુ અવશેષ રહી નથી. કેવળ તમારે અદ્વૈત સુખ જોગવવાનું રહેલું છે. માટે હવે ત્વરા કરે. વૃથા કાળક્ષેપ કરવો ગ્ય નથી. કારણ કે કાળને વિશ્વાસ કરે નહીં તે તમને અચાનક આવી આકાંત કરી લેશે. કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ તેણે અચાનક પકડ્યા હતા.' Page #813 -------------------------------------------------------------------------- ________________ (કપર ) જેન મહાભારત. - મુનિવર્ય ધર્મઘોષસૂરિને આ ઉપદેશ સાંભળી પાંડવિના વૈરાગ્યમાં અકસ્માત વૃદ્ધિ થઈ ગઈ. તેમને સંયમને ઉત્સાહ ચંદ્રના પ્રકાશથી સમુદ્રની જેમ વધવા લાગે અને મન:પરિણામમાં અકસ્માત ફેરફાર થઈ ગયું હતું. પછી તત્કાળ તે મહાવીરેએ મહાનુભાવને વંદના કરી અને તેમના ઉપદેશની ભાવના ભાવતા ભાવતા ત્યાંથી પુન: પોતાની નગરી તરફ વિદાય થયા હતા. –ાછ– પ્રકરણ પર મું. - પાંડવનિર્વાણ અને ઉપસંહાર પરમ શાંતિ સુધાસાગર શ્રીધર્મઘોષમુનિવરના ઉપદેશથી પાંડેના હૃદયમાં સંયમ લેવાની પવિત્ર ધારણું પ્રગટ થઈ હતી. હવે તેમણે પોતાના જીવનને સન્માર્ગને સાથી બનાવ્યું હતું. તેઓ રાજ્યમાં આવી આઈ ધર્મના સાતક્ષેત્રમાં પોતાની રાજ્યલક્ષમીને ઉપભોગ કરવા લાગ્યા. અમાથ-નિરાધાર અને દુ:ખી જનને ઉદ્ધાર કરવા માંડ્યો. પરમ ઉદારતાથી દાનધર્મ કરી તેઓ ખરે. ખરા દાનવીર બન્યા હતા. છાત્રશાળા, જ્ઞાનશાળા અને ધર્મશાળાની ઉત્તમ ભેજના કરી તેમણે પોતાના દ્રવ્યને ઉપયોગી કર્યું હતું. દરિદ્ર પુરૂષને સુવર્ણ મુદ્રાનાં દાન કરી Page #814 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર. (૭૫૩) પિતાની અસાધારણ ઉદારતા દર્શાવી હતી. સાત ક્ષેત્રમાં અસંખ્ય ધન વાવીને દુર્ગતિરૂપ અંધ કૃપમાંથી પિતાને ઉદ્ધાર કરવા તત્પર થયા હતા. આ પ્રમાણે સુકૃતોની શ્રેણી પર આરૂઢ થઈ પાંડેએ પોતાના રાજ્ય ઉપર જરાકુમારને બેસાર્યો હતો અને પોતે સર્વોપાધિથી મુક્ત થઈ ચારિત્રારાધન પર તત્પર થયા હતા. તે સમયે તેમણે હૃદયમાં દયા લાવી કારાગૃહમાં પડેલા કેદીઓને મુક્ત કર્યા હતા. પછી સતી દ્વપદીને સાથે લઈ ઐરાવત જેવા ગજેન્દ્રો ઉપર ચડી પાંડ સુવર્ણવૃષ્ટિ કરતા કરતા દીક્ષા લેવાને નગરની બાહર નીકળ્યા હતા. હજારો લોકો તેમનાં દર્શન કરી તેમની વૃત્તિને ધન્યવાદ આપતા હતા. તેમની પાછળ તેમના સામંતે અને સચિવે તેમના એ સુકૃતને અનુદન કરતા ચાલતા હતા. જાણે મૂર્તિમાન પંચમહાવ્રત હોય તેવા તે પાંડેની સાથે મૂર્તિમતી ક્રિયાના જેવી સતિ દ્રૌપદી ચારિત્રરત્નના અલંકારને ધારણ કરવાને ઉત્સુક થઈ શોભતી હતી. - પાંડે અને દ્વિપદી નગરની બહાર નીકળી ધર્મઘોષમુનીના ચરણ સમીપે આવ્યા હતા. તેઓ ગજેંદ્ર ઉપરથી નીચે ઉતરી અને રાજચિન્હને પરિત્યાગ કરી તે મહા મુનિની સમીપે વિનીત થઈ ઉભા રહ્યા. તેમણે વિનીત વાણીથી મુનિને પ્રાર્થના કરી, “સ્વામિન! તમારા હસ્તસ્પર્શથી અમારા મસ્તકને પવિત્ર કરે. અને દીક્ષાનું મહાદાન આપી અમને કૃતાર્થ કરે.” આ પ્રમાણે કહેતાં જ તેમનાં શરીર ૪૮, Page #815 -------------------------------------------------------------------------- ________________ (૭૫૪). જૈન મહાભારત. રોમાંચિત થઈ ગયાં અને તેમનાં નેત્રોમાંથી આનંદાશ્ર ચાલવા લાગ્યાં. પાંડવેને આ વાતેત્સાહ અને પવિત્ર ભાવના જાણી મહામુનિ હૃદયમાં પ્રસન્ન થઈ ગયાં અને હૃદયથી તેમને અભિનંદન આપવા લાગ્યા. - શુભ મુહૂર્ત મહામુનિ ધર્મ ઘેષસૂરિએ દ્રપદી સહિત પાંડને દીક્ષા આપી. પછી પ્રધાને અને પુરજને તેમને વંદના કરી હળવે હળવે પિતાના સ્થાનમાં ચાલતા થયા. અને પછી પાંડે ગુરૂ પાસે કિયાક્રમને અભ્યાસ કરી શરીરમાં પણ નિઃસ્પૃહ થઈ પૃથક્ પૃથક દેશમાં વિહાર કરી ગયા હતા. સતી દ્રોપદી પ્રવત્તિનીના પરિવારમાં સામિલ થઈ વિહાર કરતી હતી. ધર્મવીર પાંડનાં ચારિત્રજીવનને આરંભ અસાધારહ્યું હતું. શમરૂપ સુધાનું પ્રાશન કરી તેઓ તૃપ્ત થયા હતા. ઇંદ્રિયરૂપ દુષ્ટ અને તેમણે વશીભૂત કર્યા હતા. આલસ્ય, પ્રમાદ વિગેરે દુર્ગને તેમણે દૂરથી જ ત્યાગ કર્યો હતે. નિદ્રારૂપ નારીના મુખકમળનું તેઓ અવલોકન કરતા ન હતા. તેઓ સદા દ્વાદશાંગીનું અધ્યયન કરતા અને તેનું જ મનન કરતા હતા. રસેંદ્રના સંસ્કારથી જેમ લેહધાતુ સુવ પણને પામે છે, તેમ પાંડ શ્રુતરૂપ સંસ્કાર કરી ઉત્તમ પ્રકારની ગીતાર્થતાને પ્રાપ્ત થયા હતા. સતી દ્રપદી પણ પ્ર વર્સિનીના ચરણકમળની ઉપાસના કરતી અનુક્રમે તપ, જ્ઞાન અને વિવેકની પરમ સ્થિતિને પામી હતી. મહર્ષિ પાંડે Page #816 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર. (૫૫) પિતાના પૂર્વ પરાક્રમને કમરૂપ શત્રુઓને વિજય કરવા પ્રગટ કરતા હતા. તેઓ ઉત્તમ પ્રકારના દુષ્કર અભિગ્રહવડે ઉત્કૃષ્ટ તપ આચરતા હતા. - '. શ્રીમાન્ પરાક્રમી ધર્મરાજાએ પિતાના આત્મામાં શાંતિરૂપ હિમસમુદાયને એ ઉદય કર્યો કે જેથી તેણે મહામેહરૂ૫ ગ્રીષ્મઋતુને આરંભ વ્યર્થ કરી દીધું હતું. એ રાજર્ષિના ચિત્તરૂપ અંતઃપુરને તાબે કરવા ચડી આવેલા કામાદિક અંતરંગ શત્રુઓ તેની શાંતિરૂપ વિશાળ ખાઈની અંદર ડુબી ગયા હતા. મહા પરાક્રમી ભીમમુનિ એ ખરેખર ભીમમુનિ બન્યા હતા. તેનું મહાબળ પૂર્વે જેમ બાહા શત્રુએને દુલ થયું હતું, તે સાંપ્રતકાળે મેહાદિક શત્રુઓને દુધ થયું હતું. પૂર્વે જે ભીમ ભયંકર ગદાએ સવ શત્રુ એને નાશ કરનારે હતું, તે ભીમ અત્યારે મહામુનિ થઈ ક્ષમારૂપ ગદા લઈ કામાદિક શત્રુઓને નાશ કરનારે થયે હતે. પૂર્વે જે મહાવીર અને પિતાના ગાંડીવ ધનુષ્યથી રાધાવેધ કરી પદીને હસ્તગત કરી હતી. આજે તે અનગાર અર્જુન પ્રશમરૂપ ગાંડીવ લઈ શમતારૂપ રાધાને વેધ કરી પરમાનંદની સંપત્તિને હસ્તગત કરવા તૈયાર થયેહતે નષ્ફળ અને સહદેવ તપરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલા શમરૂપ અમૃત વડે સંપૂર્ણ તૃપ્ત થયા હતા. - આ પ્રમાણે ધર્મવીર પાંડેનું ચારિત્રજીવન પ્રસાર થતું હતું. તેમની મનોવૃત્તિ એકાગ્રતા ધારણ કરી પંચપર Page #817 -------------------------------------------------------------------------- ________________ (૭પ૬) જૈન મહાભારત. મેષ્ટિનું ચિંતવન કરતી હતી. તેમણે પિતાના મનને સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી આહંત તત્ત્વની ઉપાસનામાં લગ્ન કર્યું હતું. તેઓ અતુલ મને બળ ધારણ કરી દુ:સાધ્ય અભિગ્રહ કરતા હતા. ભાલાની અણુ ઉપર રહે તેટલું અન્ન આહારમાં લેવાનો ભીમમુનિએ અભિગ્રહ કર્યો હતો. અને એવા અભિગ્રહને પાર પાડવાને તે સમર્થ થયા હતા. એવા એવા દુષ્કર અભિગ્રહ ધારણ કરતા તે પાંડ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા અને ધર્મોપદેશ આપી ભારતવર્ષની સર્વ જેને પ્રજા ઉપર ભારે ઉપકાર કરતા હતા. આ પ્રમાણે ઘણાં વર્ષે પ્રસાર કરી પૃથ્વી પર વિહાર. કરતા પાંડ એક વખતે કઈ રમણીય પર્વત પાસે આવી ચડ્યા હતા. એ પર્વતના પ્રદેશની આસપાસ વિવિધ વૃક્ષોની ઘટા આવી રહી હતી. મંદ, શીતળ અને સુગંધી પવન વાતે હતે. તે પ્રદેશની સમીપે એક રમણીય ભાગ દેખાતે હતે. પર્વતના ઝરણુઓની બનેલી એક સુંદર સરિતા તેની પાસે વહેતી હતી. એક તરફ સિંહ, મૃગ અને સસલાં સાથે રહી કીડા કરતાં હતાં. કેઈ પણ પશુ કે પક્ષી ક્રૂરતા કે વૈરભાવવાળું જોવામાં આવતું ન હતું. સર્વ સ્થળે શાંતિ પ્રસરી રહી હતી. આ રમણીય પ્રદેશ જોઈ પ્રસન્ન થયેલા પાંડે ત્યાંથી પસાર થયા, ત્યાં પોતાના ઉપકારીગુરૂશ્રીધર્મ, શેષમુનિ તેમના જોવામાં આવ્યા. એ શાંત મૂર્તિનું દર્શન Page #818 -------------------------------------------------------------------------- ________________ ===ઋ0 = wwwxx ઇનનન+=0= છે જૈન મહાભારત આ - - - - - - - - - - 1. દૂ , te kha - “આ રમણીય પ્રદેશ જોઈ પ્રસન્ન થયેલા પાંડવો ત્યાંથી પસાર થયાં, ત્યાં પોતાના ? છે ઉપકારી ગુરૂ શ્રી ધર્મ ધોષ મુની તેમનાં જોવામાં આવ્યા.” (પૃષ્ટ ૭૫૬) કે Krishna Pros, Bombay 2. Page #819 --------------------------------------------------------------------------  Page #820 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણુ અને ઉપસંહાર. (૭પ૭ ) થતાંજ પાંડવમુનિઓના હદયમાં અનહદ આનંદ ઉત્પન્ન થઈ આવ્યો, તેમનાં અંગોમાંચિત થઈ ગયાં અને નેત્રોમાંથી આનંદાશ્રુનીધારાઓ ચાલી. ગુરૂભક્તિથી ભાવિત થયેલા પાંડવમુનિએ ઉલટ લાવી ગુરૂના ચરણકમળમાં નમી પડ્યા અને પછી વિધિથી તેમણે ગુરૂને વંદના કરી. ગુરૂએ તેમને હર્ષથી બેઠા કર્યા અને પોતાનું શિષ્યવાત્સલ્ય દર્શાવ્યું. પરસ્પર સુખશાતા પુછયા પછી ગુરૂએ અમૃતમય વાણીથી તેમને દેશના આપી તે દેશનારૂપ અમૃતધારાને પાંડવોએ પ્રેમથી પિતાના હૃદયકમળમાં ઝીલી લીધી. પછી વિસ્મય પામેલા પાંડવોએ વિનયથી પ્રશ્ન કર્યો“ભગવાન ! આ રમણીય પ્રદેશ જોઈ અમે સાનંદાશ્ચર્ય થયા છીએ. સ્વભાવે કૂર એવા પ્રાણીઓ આ સ્થળે નિર અને શાંત થઈ રહેલા છે. તેમજ આ પ્રદેશને અવકતા અપાર શાંતિ અને હૃદયની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. તેનું શું કારણ હશે ? એ તમારા આગમનને પ્રભાવ છે અથવા કઈ બીજું અલૌકિક કારણ છે?” પિતાના પ્રિય શિષ્યોને આ પ્રશ્ન સાંભળી ગુરૂએ પિતાની પવિત્ર ગિરા પ્રગટ કરી. ભદ્ર! પૂર્વે મહાનુભાવબળભદ્રમુનિ વિહાર કરતાં આ સ્થળે આવ્યા હતા. તે મહામુનિએ આ સ્થળે માસક્ષમણ વ્રતને આરંભ કર્યો હતે. તપસ્યાના પ્રભાવથી એ મહામુનિના સુંદર શરીરને વિષે વિશેષ સંદર્ય પ્રગટ થઈ આવ્યું હતું. આ સમયે કેઈ સુંદર સ્ત્રી નાના બાળક સાથે આવેલા કુવા ઉપર જળ ભરવાને આવી હતી. તેનું આ સુંદર મુનિને જોઈ Page #821 -------------------------------------------------------------------------- ________________ (૭૫૮) જેન મહાભારત. મોહિત થઈ ગઈ. મોહથી બેભાન થયેલી તે ભામિનીએ. ઘડાના કાંઠા ઉપર નાખવા તૈયાર કરેલી રજજુ પોતાના બાળકના ગળામાં નાંખી દીધી અને તેને કૂવામાં ઉતારવા લાગી, તેવામાં બળભદ્રમુનિની દષ્ટિ તે ઉપર પડી એટલે તેઓ તે સ્ત્રીની પાસે આવ્યા અને તેણીને પ્રતિબંધ આપી પોતાના રૂપની નિંદા કરતા પાછા ફર્યા હતા. આ વખતે મહામુનિ બળભદ્દે એ અભિગ્રહ કર્યો કે, “વનના કાષ્ઠના ભારા હરણ કરનારા પુરૂએ આપેલું અન્નાદિક મળે તે હું પારણું કરીશ, અન્યથા નહીં.” તેમને આ દુષ્કર અભિગ્રહ આખરે પૂર્ણ થયે હતું અને તે મહા મુનિએ તેજ પ્રકારે પારણું કર્યું હતું. પછી તે કાષ્ટવાહી પુરૂએ એ તેજસ્વી બળભદ્રની વાર્તાનગરમાં જઈરાજાઓને જણાવી. તે સાંભળી રાજાઓએ ચિંતવ્યું કે “એ પુરૂષ તપસ્યા કરી મહાન પરકમ મેળવી આપણું રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે, માટે તેને વધ કરે જોઈએ.” આવું ચિંતવી તે રાજાએ શસ્ત્રાસ્ત્ર ધારણ કરી અને વાહન પર આરૂઢ થઈ બળભદ્રમુનિને મારવા ધસી આવ્યા. આ વખતે બળભદ્રને પૂર્વોપકારી સિદ્ધાર્થ દેવ ત્યાં આગળ પ્રગટ થયો અને તેણે હજારે સિંહના રૂપ વિકુવી તે રાજાઓને ભયભીત કરી દીધા. તેમની સેના ચિત્રવત થઈ ગઈ. પછી તેઓએ આવી બળભકમુનિના ચરણમાં વંદના કરી, ત્યારથી બળભદ્રમુનિનું નરસિંહ” એવું નામ લેકમાં વિખ્યાત થયું હતું. તે પછી આ સ્થળે કેટલાએક તિર્યંચ પ્રાણીઓએ બળભદ્વમુનિની Page #822 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર. (9૫૯) દેશના સાંભળી હતી. દેશનાના શ્રવણથી તે પુણ્યવંત પ્રાણીઓએ તે મુનિ પાસેથી જુદાં જુદાં વ્રત અંગીકાર કર્યા હતાં. તે બળભદ્ર મુનિને કે પૂર્વ સંબંધી હરિણરૂપે થઈ આ વનમાં રહેતા હતા. તે હમેશાં તે મહામુનિની દેશના સાંભળવા આવતે અને તે સંકેતથી કાષ્ટના ભારાવાળાઓને બતાવી મુનિને માટે આહારને વેગ કરી આપતું હતું. બળભદ્રમુનિ તે હરિની પાછળ જઈ કાછવાહી લેકે પાસેથી ભિક્ષા ગ્રહણ કરતા હતા. એક વખતે તે હરિણ રથકારની પાસે બળભદ્રમુનિને લઈ ગયે. મુનિને જોતાં જ તે રથકાર પ્રસન્ન થયે અને પિતાના આહારમાંથી અતિ ભક્તિ વડે મુનિને પ્રતિલાભિત કર્યા હતા. તે રથકારને અપ્રતિમ શુદ્ધ ભાવ જોઈ તે હરિણ પિતાના હૃદયમાં તેવા ભાવ ભાવવા લાગ્યું. એક તરફ બળભદ્ર જેવા પાત્ર, બીજી તરફ રથકાર જે ભાવિક દાતા અને ત્રીજી તરફ હરિણની ભાવના–આવા ઉત્તમ ત્રિપુટીના પેગ વખતે ત્યાં આવેલું એક મહાન વૃક્ષ તુટી પડ્યું અને તેથી તે ત્રણેનું ત્યાં મરણ થયું. તેઓ ત્રણે બ્રહ્મદેવલોકમાં સમાન સંપત્તિવાળા દેવતા થયા હતા. ( આ પ્રમાણે અતિ ચમત્કારી એવા બળભદ્રમુનિના દિવ્ય સામર્થ્યથી આ વન અદ્યાપિ શાંત અને નિર્વિર પ્રાણુંઓથી યુક્ત છે. તે મહામુનિ બળભદ્રની કલ્યાણરૂપ અક્ષય કીર્તિને ફેલાવે છે. ” શ્રીમાન ધર્મઘોષમુનિના મુખથી આ વૃત્તાંત સાંભળી Page #823 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬૦ ) જૈન મહાભારત. પવિત્ર પાંડવમુનિએ આશ્ચય પામી ગયા. અને તેએ ખેદ કરવા લાગ્યા− અહા ! અમે કેવા નિર્ભાગી ! કે એવા પરમ પવિત્ર અને તપસ્વી ખળભદ્રમુનિનાં અમારે દન થયાં નહીં. ઐશ્વય થી અલકુત એવા એ અનગાર શિશમણિને અમે વંદના કરી શકયા નહી. જગનું કલ્યાણ કરનારા એ મહાનુભાવ અમારા ષ્ટિમાર્ગમાં આવ્યા નહીં અને તેમની દેશનાએ સાભળી નહીં, એજ અમારૂં અલ્પ પુણ્ય છે. માટે હવે સાંપ્રતકાળે શ્રીનેમીશ્વરપ્રભુના ચરણકમળની વંદના થાય તેા આપણા સ પાતકને જળાંજળિનુ દાન થશે અને આપણ' વ્રતગ્રહણ પણ કૃતાર્થ થાય. પણ એ પરમ પવિત્ર શૈલેાકયઉદ્ધારક પ્રભુ કયાં વિચરતાં હશે ? એ આપણે જાણતા નથી.” પાંડવાની આ ધારણા જાણનારા અને પેાતાના જ્ઞાનથી ત્રૈલેાકયનું અવલેાકન કરનારા તે ધર્મ ઘાષ મુનિવર ખેલ્યા—ભદ્ર ! સાંપ્રતકાળે શ્રીનેમિપ્રભુ આય દેશ, અનાય દેશ અને મધ્ય દેશને વિષે અનુક્રમે વિહાર કરી વિવિધ પ્રકારના પ્રાણીઓને ખેાધ કરી અધુના પેાતાના નિર્વાણ સમય નજીક જાણી રૈવતગિરિ ઉપર વિરાજિત થયા છે.” મુનિશ્વરનાં આ વચન સાંભળી પાંડવાએ કહ્યું, “ ગુરે ! જો શ્રી નેમીશ્વરપ્રભુનું સત્વર નિર્વાણ થનાર છે, તે આપ પણ કૃપા કરી અમારી સાથે વિહાર કરે અને અમારી સાથેજ એ જગત્પતિના ચરણનાં દન કરે. ” પાંડવમુનિઓની મા પ્રાના સ્વીકારી મુનીશ્વર ધર્મ ઘાષમુનિએ પાંડવાની સાથે ત્યાંથી વિહાર કર્યો હતા. વિહાર કરતાં તેઓએ Page #824 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર, (૭૬૧) માર્ગમાં આવેલા હસ્તિક૯૫નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પાંડ એ માસક્ષમણનું પારણું કરતાં એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે, “આ નગરથી રૈવતગિરિ બાર યેાજન દૂર છે, માટે સવારે ગમન કરી સાયંકાળ પર્યતમાં ત્યાં પહોંચવું અને પછી અમારો પારણવિધિ થાઓ.” આ પ્રમાણે અભિગ્રહ લઈ તેઓ વિતગિરિને માર્ગે ચાલ્યા. તેવામાં જેનું મુખ પ્લાન થયેલું છે એવા કેઈ ચારણમુનિ આવી ચડયા, તેમણે ધર્મશેષમુનિને વંદના કરી કહ્યું કે, “ત્રણેકના મહોપકારી પ્રભુ નમીશ્વરભગવાન રૈવતગિરિપર આવ્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું હતું, તે સમવસરણમાં વિરાજિત થયેલા પ્રભુએ ધર્મદેશના આપી અનેક આત્માએને ધર્મ પમાડ. પછી ભગવાન સહસ્ત્ર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પરમાનંદમય અને નિરાબાધ એવા નિર્વાણપદવીને પ્રાપ્ત થાય છે. તે વખતે પ્રદ્યુમ્ન તથા સાંબ વિગેરે કુમારે, રથનેમિ વિગેરે તેમના ભાઈએ, રુકિમણું વિગેરે કૃષ્ણની આઠ સ્ત્રીઓ, રાજમતી વિગેરે ઘણું સાધ્વીઓ અને બીજામુનિવરે પણ તેજ કાળે મોક્ષપદને પામ્યા છે. નેમીશ્વર પ્રભુની માતા શિવાદેવી, સમુદ્રવિજય વિગેરે દશાહે દેવત્વને પામ્યા છે, ઇંદ્રાદિક દેવતાઓએ પ્રભુના પવિત્ર શરીરની ઉત્તરક્રિયા કરી છે. પછી ઇ પ્રભુના અગ્નિસંસ્કારથી પવિત્ર એવી રત્નશિલાને વિષે શ્રીનેમિપ્રભુના મંદિરનું નિર્માણ કર્યું, તેમાં તે પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરી વારંવાર તેમની Page #825 -------------------------------------------------------------------------- ________________ (૭૬ર) જેન મહાભારત, વંદના કરી છે અને તે પછી દેવતાઓ, રાજાઓ અને બીજા લોકોના સમૂહ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા છે.” વિદ્યાચારણ મુનિની આવી વાણી સાંભળી પાંડના હદયમાં શેકમય દશા પ્રગટ થઈ આવી. તેઓ બેલ્યા કે શ્રીબળભદ્રમુનિ અને નેમિભગવાનનાં દર્શન થયાં નહી, તેથી અમારાં વિપરીત ભાગ્ય છે. જે પુરૂષે એ નેમિપ્રભુના હસ્તકમળથી દીક્ષાદાન પામ્યા છે અને તેમની વાણુ સુધાનું પાન કર્યું છે, તેઓનાં પૂર્ણ સભાગ્ય છે અને તેમને જન્મ સફળ છે. અમારું આ તપરૂપ વૃક્ષ જે પ્રભુની વાણુરૂપ અમૃત સિંચન થયું હોત તે એ મહાવૃક્ષમાંથી અમને મેક્ષરૂપ ફળ પ્રાપ્ત થાત. પણ ભાગ્યશૂન્ય પુરૂના મરથ સફળ થતા નથી. અમેએ પ્રભુનાં દર્શન કર્યા પછી પારણું કરવાને જે અભિગ્રહ લીધે છે, તે અભિગ્રહ અમારે ધારણ કરવાને છે. હવે એ અભિગ્રહ આગળ અંગીકાર કરી અહીં નજીક આવેલા સિદ્ધાચળગિરિને વિષે આરેહણ કરી અમારા મનમાં જે અભિષ્ટ કર્તવ્ય છે, તેને અમે પૂર્ણ કરીશું; કારણકે આ પવિત્રગિરિ ઉપર પૂર્વે પુંડરીક પ્રમુખ કેટીગમે મુનિઓ પોતાનાં સર્વ કર્મોનો નાશ કરી મેક્ષને પ્રાપ્ત થયેલા છે.” આ વિચાર કરી મહા મુનિ પાંડ એ મહાતીર્થમાં આવ્યા હતા. તેમની સાથે મહામુનિ ધર્મઘોષસૂરિ પણ તે સ્થળે પધાર્યા હતા. પવિત્ર રાજર્ષિ પાંડવે એ તીર્થરાજના શિખર ઉપર આરૂઢ થયા અને ત્યાં પોતાના ઉપકારી ગુરૂ Page #826 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર. (૭૩) ધર્મ ઘાષસૂરિની પાસે આરાધનવિધિથી અનશનન્નતના અં ગીકાર કરી તે શુદ્ધ ધ્યાનમાં મગ્ન થયા હતા. આ વખતે પિવત્ર પાંડવા જગના સર્વ જીવાને સ્વાત્મતુલ્ય અવલાકન કરતા, સામ્યરૂપ સમુદ્રમાં મગ્ન થતા, શાંત અત:કરણને ધારણ કરતા, ધ્યાન, સમાધિના બંધ પ્રબંધની મૈત્રીથી સ્થિર બુદ્ધિને વહન કરતા તે પાંડવા જાણે મેાક્ષમદિર પર આશ હણ કરવાની નિસરણી હાય તેવી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અખિલ પદાર્થોના અવલેાકનને આપનાર કેવળજ્ઞાનને પ્રાપ્ત થયા હતા. તે વખતે તેમણે દેવ, મનુષ્ય અને અસુરાદિકને શુદ્ધ ધર્મોપદેશ આપી એક મુત્ત માત્ર દશમયાગને સેવન કરનારા તે પાંડવા ક્ષણવાર અયેગ ગુણસ્થાનમાં વિશ્રાંતિ લઇ અક્ષય સુખવાળા મુક્તિપદને ધર્મ ઘાષમુનિ સાથે પ્રાપ્ત. થયા હતા. તે પછી પાતાના પાંડવપતિઓને ઉદ્દેશી ગમન કરનારી અને નિર્મળ અનશનવ્રતથી પવિત્ર થયેલી સતી પદી શુદ્ધ ધ્યાનના યાગથી વિલય પામી અતુલ સ'પત્તિવાળા બ્રહ્મદેવલાકમાં ગઇ હતી. આ વખતે દેવતાએએ કલ્પવૃક્ષનાં કાષ્ઠે લાવી તે મહાનુભાવાના મૃતશરીરને અગ્નિસંસ્કાર કર્યાં હતા. પછી તે સ્થળે પાંડવાના નિર્વાણને મહાત્સવ મહાન ઉત્સાહથી કરવામાં આવ્યેા હતા. ભારતવર્ષના મહાન યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડવા આ જગતમાં અક્ષય કીર્ત્તિ પ્રસરાવી અને પેાતાનુ નામ અમર કરી સિદ્ધગિરિના મહાતીર્થ માં નિર્વાણ પામ્યા છે. તેમની Page #827 -------------------------------------------------------------------------- ________________ (૭૬૪) જૈન મહાભારત. ધર્મકીર્તિને પવિત્ર સ્થંભ સિદ્ધગિરિ ઉપર તેમની દિવ્ય કીત્તિને સૂચવે છે. એ પ્રાતઃસ્મરણીય મહાનુભાવ પાંડવોના ચરિત્રને ભારતીય પ્રજા અદ્યાપિ ગાય છે અને તત્સમાન થવાની ભાવના ભાવી આત્મકલ્યાણ કરે છે. એ પાંડવચરિત્રની ગ્રથના વિવિધરૂપે ગુંથવામાં આવી છે. તેમાંથી વ્યવહારનું કૌશલ્ય મળે છે. શબ્દજ્ઞાન સંપાદિત થાય છે, વિનયાદિ ગુણ પ્રાપ્ત થાય છે, વાણુનું ચાતુર્ય ઉપલબ્ધ થાય છે અને ઐક્યને અભયદાન કરનાર ધર્મ પણ મેળવી શકાય છે. અભુત તેજસ્વી એવા શ્રીને મીશ્વર ભગવાન, બળભદ્ર, વાસુદેવ, પ્રતિવાસુદેવ, પાંડવ, કરવ, ભીષ્મપિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય વિગેરે ઘણા મહાવીરના પરાક્રમરૂપ આભૂષણોથી અલંકૃત એવું એ ચરિત્ર સર્વ જૈન બાળકોએ, તરૂણોએ, વૃદ્ધોએ અને બાળ, તરૂણ તથા વૃદ્ધ શ્રાવિકાઓએ મનન કરવા ગ્ય, ‘શ્રવણ કરવા ગ્ય અને પઠન કરવા ગ્ય છે. यावत्संसारतापादिनिकरभिदूरा वाजिनानां मुनींद्रप्रज्ञाकान्तावगाढा विधुरयति सूधादी(कादर्पमूद्राम् । तावन्निर्निद्रका-स्वरकमलकलां पूष्पदश्रांतमम्यां, विश्वं विद्वहिरेफार्पितमहिममहाकाव्यमेतद्धिनोतु ॥ २॥ આ સંસારના તાપરૂપી પર્વતને નાશ કરવામાં વા સરખી અને મુનિવરોની બુદ્ધિરૂપ સ્ત્રીઓએ સ્નાન કરવા અવગાહન કરેલી શ્રી જિનવાણુરૂપ વાપિકા જ્યાં સુધી અમૃ Page #828 -------------------------------------------------------------------------- ________________ પાંડવ નિર્વાણ અને ઉપસંહાર (૭૫) તવાપિકાની ગર્વ મુદ્રાને તિરસ્કાર કરે છે, ત્યાંસુધી તે જિનવાણીરૂપ વાપિકાને વિષે વિદ્વાનરૂપ ભમરાઓએ જેને મહિમા પ્રગટ કર્યો છે એવી સુવર્ણકમળની કળાને ધારણ કરનાર આ પાંડવચરિત્રરૂપ મહાકાવ્યને આ જગત્ યથેચ્છપણે સેવન કરી તૃપ્તિ પામે. અર્થાત જ્યાંસુધી જિનવાણું આ જગતમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આ પાંડવચરિત્ર વિદ્યમાન રહે અને જૈન વિદ્વાને યથેચ્છ રીતે તેને લાભ પ્રાપ્ત કરે. સમાં . આ Page #829 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ. મહાન ગ્રંથ પૂજા ભાગ ૧-૨-૩-૪-૫-૬ ( સચિત્ર ) અગાઉથી ડીપોઝીટ શ. ૧ મેાકલી ગ્રાહક થનાર પ્રસેથી કિંમત રૂા. રાા પાછળથી કિંમત રૂા. રા આજ સુધીમાં પુજા સંગ્રહની ધણી ચોપડીઓ છપાઈ પ્રસિદ્ધ થયેલી છે, પણ તે ચાપડીઓમાં પુજા ભણાવવાની વિધિ પુખ્ત સાથે નહીં જણાવેલી હાવાથી ઘણા ભાઇઓને પુજાએ ભણાવવાની અગવડા પડે છે; તે અગવડા દુર કરવાના સખાથી અમે બધી પુજાએની વિધિ દરેક પુજાની પહેલાં દાખલ કરી છે તેથી પુજા ભણાવવાવાળાને શી અડચણ પડે નહીં, તેમ પાતાની મેળે પુસ્તકમાં જોઇને સામાન વિગેરે મેળવી શકે. આ બ્રુકના } ભાગ પાડવામાં આવ્યા છે. પહેલા ભાગમાં—ચાર જાતનાં સ્નાત્ર વિધિ સાથે ૧ પડિત શ્રી વિરવિજયકૃત ૨ શ્રી દેવપાલ કવિકૃત ૩ પંડિત શ્રી દેવચંદ્રકૃત. ૪ પંડિત શ્રી રૂપવિજયજીકૃત. પુજામાં પંચકલ્યાણકનીપુજા, પિસ્તાસીશ આગમતી પુજા, નવાણું પ્રકારી પુજા, ખારભૃત્તની પુજા અને ચાસપ્રકારની પુજા, એ રીતે દાખલ કરવામાં આવ્યું છે. બીજા ભાગમાં—પંડિત શ્રી રૂપવિજ્યકૃત પુજાએ, તેમાં પંચકલ્યાણકની પુજા, પંચજ્ઞાનની પુજા, વિશસ્થાનકની પુજા, અને પિસ્તાલીશ આગમની પુજા, શ્રી દેવવિજયકૃત અષ્ટપ્રકારી પુજા, ઉત્તમવિ યકૃત અષ્ટપ્રકારી પુજા. એ રીતે પુજાએ દાખલ કરવામાં આવેલી છે. ત્રીજા ભાગમાં—શ્રી વિજ્યલક્ષ્મીસરિષ્કૃત વીશસ્થાનકની પુજા, શ્રી સલચંદજીકૃત સત્તરભેદી પુજા, એકવિશપ્રકારી પુજા. શ્રોમદ મોવિજયકૃત નવપદની પુજા, શ્રી પદ્મવિજયજીકૃત નવપદની પુજા, ધર્માંચદ્રષ્કૃત ન દીશ્વરદીપની પુજા અને પંડિત શ્રી દીપવિજયજીકૃત અષ્ટાપદની પુજા, તથા પંડિત શ્રી ઉત્તમવિજયજી કૃત પંચતીર્થીની પુજા અચળ Page #830 -------------------------------------------------------------------------- ________________ ગચ્છના આચાર્ય શ્રી મેધરાજ મુનિકૃત સત્તર ભેદી પુજા એ રીતે પુજા દાખલ કરવામાં આવેલી છે. ચોથા ભાગમાં—શ્રીમદ્ આત્મારામજીકૃત પુર્જાઓ. તેમાં અટપ્રકારી પુજા, નવપદની પુજા, સત્તરભેદી પુજા, વિશસ્થાનકની પુજા. શ્રી કુંવરવિજયજીકૃત અષ્ટપ્રકારી, શ્રી મુદ્ધિસાગરજી મહારાજની બનાવેલી વાસ્તુ પુજા, પંડિત શ્રીવીરવિજયજીકૃત અષ્ટપ્રકારી પુજાના દુહા મદ્રીસે અભિષેક, જિન નવ ંગ પુજાના દુહા, આરતિ, મંગળદીવા મંગળચાર વિગેરે. ભાગ પાંચમામાં—શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરકૃત, શ્રી હંસવિયજીકૃત શ્રીવલ્લભવિજયજીકૃત તથા નાના મહાન દાદા જીનદત્તસૂરિશ્વરજીની પુજા આવશે. છઠ્ઠા ભાગમાં—અમદાવાદ અને પાટણના દેરા ઉપાશ્રય વિગેરેની વિગત દર્શાવવામાં આવી છે. કપાય છે !! છપાય છે !! છપાય છે !! ઉત્તમ કુમાર ચરિત્ર—સચિત્ર. કોં—પ્રભાવક શ્રી જીનહ સૂરિ વિચિત અગાઉથી ગ્રાહક થનાર પાસેથી કિંમત રૂા. ૧૫ પાછળથી રૂ. ૨) અગાઉથી ગ્રાહક થનારને એક શ્રીમંત તરફથી લાલનઆત્મવાટિકાના જૈનધમ સબંધીની તમામ માહિતી આપનારા ઉત્તમોત્તમ ગ્રંથ ૩૦૫ પાનાના ભેટ આપવામાં આવશે. આ મહાન ચમત્કારી પુરૂષનું જીવન ચરિત્ર અમારા તરફથી સ’વત ૧૯૭૯ ના પોષ માસમાં પ્રસિદ્ધ થશે. આ ગ્રંથ લગભગ ખસા પૃષ્ટના થવા સંભવ છે. ગ્રાહક થનારે અગાઉથી પુરેપુરી કિંમત ભેટની મુકાલઈ પેાતાનું નામ રજીસ્ટર કરાવી લેવું. Page #831 -------------------------------------------------------------------------- ________________ છપાય છે! છપાય છે!! અઢારમાં સૈકાના મહાન પુરૂષ પતિ મેહવિજયજી કૃત. છપાય છે!!! રત્નપાળ વ્યવહારીયા યાને દાનવીર રત્નપાળ–સચિત્ર. આ મહાન ચમત્કારીક વેપારીનું જીવન ચરિત્ર અમારા તરફથી હાલમાં સચિત્ર છપાય છે. ગ્રંથમાં આવતા જુદા જુદા વિષયો ખાસ વાંચવા લાયક છે. આ ગ્રંથનાં અગાઉથી ગ્રાહક થનારને એક સદગૃહસ્થ તરફથી કિ`મત રૂા. ૧૫ નુ “ જૈન તિર્થાંવળી પ્રવાસનુ પુસ્તક” ભેટ આપવામાં આવશે. આ ભેટના પુસ્તક ખલાસ થઇ રહ્યા પછી જીવવિચાર, નવતત્વ, દંડક સંઘયણીના અર્થ સહિત શું ભેટ આપવામાં આવશે. આ બંને ગ્રં થા થઇ રહ્યા પછી ભેટ આપવાનુ ખની શકશે નહી. માત્ર નામ રજીસ્ટર કરીને કુપન આપવામાં આવશે. પાછળથી આ નવા છપાતા ગ્રંથની કિંમત રૂા. બે રાખવામાં આવશે. ગ્રંથ સ. ૧૯૭૯ના પાષમાં બહાર પડશે, ગ્રંથ બહાર પડ્યા પછી દરેકને પત્રથી ગ્રંથ લઇ જવા સુચના કરવામાં આવશે. ગ્રંથ આશરે ૨૦૦ પૃષ્ટના થશે અને તે ઘણાજ રસીક, અક્કલ અને બુદ્ધિ આપનાશ થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસેથી કિંમત રૂા. ૧૫ રોકડા લેવામાં આવશે. મેસર્સ મેઘજી હીરજી, જૈન મુકસેલર. પાયધુની નં. ૫૬૬, મુંબઈ. Page #832 -------------------------------------------------------------------------- ________________ ન India.. ન.ના મારામારી કો કારણમાહ. જગી પુરેપનો સાચો સલાહકાવે. | - લિ બે ડો. > (c) ( | ( શ SUTCH - lege (U = જ દઈ" - (ગુનર્જની " " elak છે પn-"36) રજા મેઘ ર ) કોણT, TETની નંબઈ.