SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨૬ ) જૈન મહાભારત. આલ્યા—“ પાંડવા ! તમારી મુખમુદ્રા ઉપર ગ્લાનિ કેમ ફ્રેખાય છે ? આમ પિરવાર રહિત સમુદ્રકાંઠે આવવાનું શું પ્રચેાજન છે ?” પાંડવાએ કહ્યું, “ મહારાજ ! અમાને શાક થવાતું કારણ આપ સારી રીતે જાણા છે તે છતાં પ્રશ્ન કેમ કરે છે ? ” કૃષ્ણે કહ્યુ, “ભદ્ર ! તમારી માતા કુંતીએ મને જે વાત કહી છે, તે મારા જાણવામાં છે. તે શિવાય કદિ બીજી કોઈ કારણ હાય તે જાણવાને માટે મેં પ્રશ્ન કર્યો છે. ” પાંડવાએ કહ્યુ, “ મહાશય ! અમારા શાકનુ કારણ તેજ છે. કેાઇ દુરાચારી પુરૂષ અકસ્માત દ્રોપદીને હરી ગયા છે. અમે ઘણી શેાધ કરી, તાપણ તે ચાર તથા દ્રાપીના પત્તો લાગતા નથી. તેની શેાધને માટે અમે ભમીભમીને આ સમુદ્રુના તીર ઉપર શ્રાંત થઇ બેઠા હતા. આ વખતે આપને સમાગમ અમાને વિશ્રાંતિ આપનારા થઈ પડ્યો છે. 29 કૃષ્ણે પ્રેમપૂર્વક કહ્યું, પાંડવા ! તમારા જેવા પ્રતાપી અને પરાક્રમી પુરૂષોની હાજરીમાં પદીનું હરણ થયું એ મને ઘણુંજ આશ્ચર્ય થયું છે. સિ ંહની હાજરીમાં તેની ગુહામાં પેસી શૃગાળ ચારી કરી જાય, તેવાજ આ બનાવ અન્યા છે. “તે શી રીતે અન્યુ છે ?” એ મને વારવાર આશ્ચય થયા કરે છે. માટે તમે તે હકીકત કહી સંભળાવેા. “ એક વખતે રાજમંદિરની અગાશી ઉપર ધ રાજા સાથે દ્રોપદી સુખે સુતા હતા. તેવામાં કાઇ પુરૂષે ગુપ્ત રીતે અકસ્માત્ તેણીનું હરણ કર્યું .. પ્રાત:કાળે ધર્મરાજાએ જા
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy