SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધ ચાલુ આ તરફ દેવદત્ત શંખને નાદ નહીં સાંભળવાથી ચિં. તાતુર થયેલા યુધિષ્ઠિરે અર્જુનની સંભાળ લેવા પિતાના અનુજબંધુ ભીમસેનને મેકલ્યો. ભીમસેન દ્વાઓને સંહાર કરતા કરતા શકટયૂહમાં પેસી ગયો. તેને અટકાવ કરવાને કર્ણ સામે આવ્યા. ત્યાં ભીમસેન અને કર્ણની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્લ્ડ, ભીમસેને જોરથી ગદા મારો કર્ણના રથને ભાંગી નાખે. પછી કર્ણ બીજા રથમાં બેસી ભીમસેનની સેનાને સંહાર કરવા લાગ્યા. સેનાને પરાભૂત કરી કણે ભીમસેન ઉપર બાણને એવો વરસાદ વરસાવ્યો કે જેથી ભીમસેન મૂછિત થઈને પૃથ્વી પર પડી ગયે. પછી કર્ણ ભીમસેનને પડતે મુકી અર્જુનની તરફ વળે હતે. કણે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે, “કુંતીના પુત્રમાં અર્જુનને જે મારે વધ કરવો એથી તેણે મૂછિત થયેલા ભીમસેનને મારવાને પ્રયત્ન કર્યો ન હતે. આ તરફ અર્જુન સૂર્યાસ્તને સમય નજીક જાણી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જયદ્રથને સચિંત થઈ શોધવા લાગ્યા. શકટબૂહની રચનામાં ઘુમતા અને મધ્યભાગે ક્ષિત થઈ રહેલા જયદ્રથને છે. તેને જોતાંજ ધનંજયનાં નેત્ર કેધથી રાતાં થઈ ગયાં, તેના શરીર ઉપર રેમેકમ થઈ આવ્યે અને અધર કંપવા લાગ્યા. તેજસ્વી અને આગળ આ તે છતાં જયદ્રથ તેની સામે આવ્યો અને તે સમયની સન્મુખ જેમ દણ દેદીપ્યમાન થાય, તેમ તે કોધથી દેતી.
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy