SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ રાધાવેધ. (૨૨૯) સ્થાપિત કરવાને જે સ્થાન રાખેલું હતું, તેની પાસે એક ધનુષ્ય મુકવામાં આવ્યું હતુ, આ મનોહર મંડપ જોવાને હજારા લેાકા ઉલટભેર આવતા હતા. તેની રમણીય રચના જોઇ સવે ચકિત થઈ જતા. અને · આ વિશ્વકર્માની કૃતિ છે ’ એમ માનતા હતા, ક્ષણવારમાં તે એ સુંદર મંડપની અંદર મોટા મોટા રાજાએ, અને રાજકુમારો સુંદર વેષ ધારણ કરી આવવા લાગ્યા. રત્નજડિત મુગટા, કુંડળા અને વજ્રઆભરણાની કાંતિથી મંડપની ચારે તરફ પ્રકાશ થઇ રહ્યો. એ પ્રકાશના પ્રભાવથી મંડપની શાલામાં વિશેષ વધારા થઇ ગયા હતા. પરાક્રમથી પ્રકાશમાન એવા એ વીર પુરૂષાથી એ ભવ્ય મંડપ ચિકાર ભરાઇ રહ્યો હતા. આ વખતે એક વીર પુરૂષ શાકાતુર થઇ ઉભા હતા. તે પોતાના મનમાં વિચાર કરતા હતા- અરે મે માટ સાહસ કર્યું. મેં કરેલી પ્રતિજ્ઞા મનેજ વિઘ્નરૂપ થઇ ગઇ. આવા ચાગ્ય પાત્રા મારા મનની ઇચ્છા શી રીતે પૂરી કરશે? અને જ્યાંસુધી મારી પ્રતિજ્ઞાનેા નિર્વાહ ન થાય, ત્યાંસુધી મારાથી કાંઈપણ બની શકે નહીં. ” આ પ્રમાણે તે ચિંતા કરતા હતા, તેવામાં એક સુંદર બાળા હુજારા દાસીએની સાથે એ મ`ડપમાં દાખલ થઇ. એ સુંદરીનુ અદ્ભુત રૂપ હતુ. તેણીએ પાતાના સુવર્ણ વણી શરીર ઉપર ચંદનના લેપ કર્યાં હતા. સ્વભાવથી રક્ત એવા તેણીના હેાઠને તાંબુ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy