________________
હવે પછી બહાર પડનારા પુસ્તકનું લીસ્ટ.
+૦ (૧) જેન સતીમંડળ ભાગ ૧-૨-૩-૪-૫-૬ (૨) શ્રી ચંદરાજાનું ચરિત્ર. (૩) શ્રી જયાનંદકેવલી ચરિત્ર. (૪) શ્રી ચંદકેવલી ચારત્ર. (૫) માંડવગઢના પેથડ કુમારનું ચરિત્ર. ( ૬) સુશીલકૃત આદર્શ રામાયણ. (૭) જેનધર્મ પહેલી પડી. (૮) જેન ધર્મ બીજી ચેપડી. (૯) ગ શાસ્ત્ર ભાષાંતર. (૧૦) સતી શીયળવતી. (૧૧) અદૂભુત સુદ્રષ્ટાંતમાલા. (૧૨) શ્રી નારચંદ્ર જ્યોતિષી ભાગ ૧-૨ (૧૩) ભદ્રબાહુ સંહિતા. (૧૪) શ્રાદ્ધ વિધી ભાષાંતર. (૧૫) શ્રી ભરતેશ્વર બાહુબલી વૃત્તિ. ( ૧૬ ) શ્રીમદ્ રાજચંદ્ર ( ૧૭ ) મેધમાલા.
(૧૮) શ્રાવક ફરજ નં. ૨ આ મહાન ગ્રંથે ઉંચામાં ઉંચા કાગલે ઉપર છાપવામાં આવશે. અને તેની શોભામાં કઈ પણ રીતની ખામી ન રહે તેવા પ્રયત્ન કરવામાં કચાશ રાખવામાં આવશે નહિં. આ તમામ ગ્રંથે રેલ ૧૬ પેજી સાઈજમાં બહાર પડશે. * રહેવાનું સ્થલ– શેઠ મેરછ ભીમાને માલ
લી. સેવક, ચેથે દાદર, દિવાનખાનામાં મેઘજી હીરજી બુકસેલર માંડવી, કાથાબજાર મુંબઈ)