________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કપટી આચરણું.
માહુરાજાની સામા મેરચા માંડા છે, પણ આ રાજા અ'દરના ભેદુ છે. રહે છે તમારી તરફ. કહે છે કે મેાક્ષ સાધવા નીકળ્યા છે; જોડેવાળા મિથ્યાત્વી દુનિયાને ફાની, અસાર, રખડાવનારી ગણે છે. રહ્યા છે આ તરફ, મેાહના સામા દેખાવમાં રહ્યા છે. રહેવુ. કારવના સૈન્યમાં ને જીત ઈચ્છવી પાંડવની. અન્યદર્શની મિથ્યાત્વી રહે છે માહુને મારવામાં, મેહની સામા મેરચા માંડવામાં; પણ તમરૂં તે ગળું કાપવામાં. કેવી રીતે માહની સામે મારચા ૭૫ વર્ષ થઈ જાય ત્યારે મડાય છે. રહ્યા મરચા મારવાના પક્ષમાં, પણ રહીને પાયે જ ખાદી કાઢયા. પણ આ આશ્રમમાં મેાડુની સામે મેરચા માંડવાના ન હાય. તે આશ્રમમાં તે તમારા કાંડાં કાપી લીધાં છે. મેાડુને માટે ધારવાળું હથિયાર જોઈએ; તે તે વીતરાગ દેવ જ છે. પરિણામમાં ડગુમગુવાળી હા તા તે પણ વીતરાગનુ નામ લે તે ઠેકાણે આવે. પેલાએએ હથિયાર બદલી નાંખ્યાં. લીલાવાળા દેવના હાથમાં સાંપ્યા.
ઘરના શત્રુથી ન બચાય.
જે મનુષ્યમાં ઉપકારની કિંમત નથી તે માણસને માણસ કેમ કહેવાય ? જેને ઉપકાર-અપકારની કિંમત નથી તેને માણુસ ક્રાણુ ગણે? માણસ ન ગણાય તે દેવ કયાંથી ગણાય ? જેને પૂજા-ભક્તિના હિસાબ નહિ. જેને આખી જીંદગી અર્પણ કરીએ તેની તેને કિમત નહિં. એવાને પડખે રાખીને શું કરવું ? દેવ તે એવા માનવા કે જે દેવા ફુંફાડા કરીને ચમત્કાર બતાવે. કૃષ્ણે કૌરવકુળ ઉડાવી દીધું, રામચંદ્રે રાક્ષસના સંહાર કર્યો. આ વચન કહીને વીતરાગને માનવારૂપ હથિયાર