Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२
उत्तराध्ययनसूत्रे सह युध्यमानस्तद्भिल्लबलं सर्वं शरैरुपद्रावयति। ततो भिल्लपतिः स्वसैन्यं नष्टं दृष्ट्वा क्रोधावेशेन निष्ठुरं वचो ब्रुवन् युद्धार्थ राजकुमारस्यागडदत्तस्य संमुखे समायातः। तयोर्युद्धं पवृत्तम् , परस्परमुक्तशरघर्षणसमुत्थितवहिभिरन, विद्युत्प्रकाशं दर्शयन्तौधनाघोषैर्वनजन्तूंस्त्रासयन्तौ सततोन्मुक्तैः शरैगंगने मण्डपं कुर्वती युयुधतुः । तदा प्रत्युत्पन्नबुद्धिनाऽगडदत्तेन विचारितम्-अयमोजसा दुर्जयोऽस्ति, अतः कपटप्रवन्धेनामुं जयामि, इति विमृश्य स्वस्य पुरो भागे मदनमञ्जरीमुपवेशयति । अर्थ बैठे हुए उस अगड़दत्त ने उस भिल्ल की सेना को अपने बाणों के प्रहारों से तितर-बितर कर दिया। भिल्ल सरदार ने अपनी सेना को तितर-बितर होते हुए जब देखा तो उसको बहुत अधिक क्रोध का आवेग आगया। उसके आवेश से वशीभूत होकर उसने निष्ठुर वचन बोलते हुए अगड़दत्त को युद्ध के लिये कहा, और एकदम उसके सामने आगया। दोनों का परस्पर में जमकर युद्ध होने लगा। परस्पर एक दूसरे के ऊपर बाणों की वर्षा करने लगे। बीच २ में बाणों के टकराने से जो अग्नि के कण निकलते थे उससे ऐसा मालूम पड़ता था कि विना मेघ के यह विजली चमक रही है। उनके धनुष की टंकार से वन के जन्तुओं तक को त्रास हो रहा था। बाण आपस में जब एक दूसरे के ऊपर निरन्तर छोड़ने में आ रहे थे तो उस समय आकाश में उन बाणों का एक मंडप जैसा तना हुआ दिखलाई देने लगा था। लड़ते २ अगडदत्त ने जब यह देखा कि यह शत्रु बल से परास्त हो सके ऐसा नहीं है, अतः प्रत्युत्पन्नमति होने से अगडदत्त ने विचार किया कि इसको कपट द्वारा ही अब परास्त करना चाहिये । इस
સામે યુધ્ધ ચઢયે. અને બાણવૃષ્ટિથી ભલેને નસાડી દીધા. ભીલ સરદાર પિતાના માણસોને નાસભાગ કરતા જોઈ કે પાયમાન થયે, અને આવેશમાં આવીને નિષ્ફર વચન બોલતાં બોલતાં અગડદત્ત કુમારને યુદ્ધ માટે પડકાર કર્યો. એકદમ તે તેની સામે આવીને ઉભે. બન્ને વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. એક બીજા બાણને વરસાદ વરસાવવા લાગ્યા, એક બીજા સાથે બાણે અથડાવાથી અગ્નિ એ તે ઝરતું હતું કે જાણે વગર વરસાદે વીજળી ચમકી હોય. તેમના ધનુષ્ય ટંકારોથી જંગલના પશુઓ પણ વિહવળ બની રહ્યાં હતાં. બાણ એક બીજા ઉપર અવિરત રીતે જોડાઈ રહ્યાં હતાં. અને આકાશમાં એ બાણે મંડપની માફક છવાઈ ગયાં હતાં. લડતાં લડતાં અગડદત્ત જોયું કે આ શત્રુને બળથી હરાવ મુશ્કેલ છે, ત્યારે પોતે શીધ્ર વિચારક હોવાથી તેને કપટ દ્વારા હરાવવાનો વિચાર કર્યો, પિતાને બૂહ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨