Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાયકૃત R. NEWithપર શ્રી શાંત સુધારસ iામાઇ બાપા એ HERE TRAIRપા Hળા ગુથમ ભાગ ભાવની ૯ મમતા નિરમળ મન પાપી - પ્રકોણાકશ્રી જન ધમ પ્રસારક સભા ભાવનગર, HUNG A Wતા Page #2 -------------------------------------------------------------------------- ________________ CONCOCOS @G WW HWEEK શ્રી વિનયવિજય ઉપાધ્યાયકૃત શ્રી શાંત સુધારસ વિવેચકઃ મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસિટર અને નેટૅરી પબ્લીક. ပွဲများစ ૐ પ્રથમ વિભાગ :: ( સ્વાધ્યાય ૯ ) પ્રકાશયિત્રી– શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર. SOOOOOOOOOOOOOOSE Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૯૨ ફીશુન સને ૧૯૩૬ માર્ચ. પ્રત : ૧૦૦૦ સર્વ હક્ક લેખકને સ્વાધીન પ્રથમ આવૃતિ મૂલ્ય રૂ. ૧-૦-૦ 0000000 મુદ્રક: શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિ. પ્રેસ-ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ આમુખ શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિક્રમની સત્તરમી સદીની છેલ્લી પચ્ચીશીમાં જન્મ્યા અને અઢારમી સદીમાં પેાતાની સાહિત્ય પ્રસાદી જનતાને આપી. એવી પ્રસાદીએ પૈકીની આ શ્રી શાંતસુધારસ ગ્રંથ એક વિભૂતિ છે. એમાં શાંતરસ ગેયરૂપે લેલ ભરેલા છે અને પ્રત્યેક ભાવના સાથે ગુજરાતમાં સુપ્રસિદ્ધ દેશીના રાગેામાં સાદી પણું માર્મિક સંસ્કૃત ભાષામાં સુંદર ઢબે ગાઇ શકાય તેવું એક એક અક આપ્યુ છે. આ પ્રથમ વિભાગમાં નવ ભાવનાએ આવે છે. અનિત્ય. અશરણુ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રય, સવર્ અને નિજ રા. પ્રથમની પાંચ ભાવના આત્માને ઉદ્દેશીને છે, છઠ્ઠી શરીરને ઉદ્દેશીને છે અને સાતમી, આઠમી અને નવમી ભાવનામાં તત્ત્વચર્ચા ખાસ કરીને તત્ત્વષ્ટિએ કરી છે. આખા ગ્રંથ અતિ મધુર ભાષામાં અને સુંદર રીતે લેખક મહાત્માએ તૈયાર કર્યો છે. મારા જેનિવાસ દરમ્યાન મને આ આકર્ષક ગ્રંથ પર વિવેચન લખવાની અભિલાષા થઇ. મને મળેલી શાંતિનું આ ગ્રંથ પણ એક પરિણામ છે. અત્ર પ્રથમ ભાગ રજી કર્યાં છે. બીજા વિભાગમાં બાકીની ત્રણ અનુપ્રેક્ષા ભાવના ( ધર્મસૂતતા, લેાકપતિ અને આધિદુ - ભતા ) આવશે અને ત્યારપછી મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાએ આવશે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના કર્તા શ્રીવિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર અને વિસ્તૃત ઉપોદઘાત બીજા વિભાગમાં આવશે. બની શકશે તો શાંતરસને રસ ગણવા સંબંધીની સાહિત્યવિષયક ચર્ચા પણ બીજા ભાગમાં કરવાની તક હાથ ધરવામાં આવશે. શ્રી અધ્યાત્મકલ્પદ્રુમમાં એ ચર્ચા મૂકવાની હતી તે રહી ગઈ છે, તે વિચારનો અમલ આ પુસ્તકના બીજા ભાગમાં કરવાની ઈચ્છા છે. બીજો ભાગ પણ લગભગ આ પ્રથમ વિભાગ જેવડો જ થશે એમ લાગે છે. સર્વને ગાવાની અથવા અભ્યાસ કરવાની સગવડ થવા માટે ઉપયોગી લાગશે તો માત્ર મૂળ ગ્રંથને બીજા ભાગમાં પૃથક્ આપવાની પણ ઈચ્છા છે અને સમાન ભાવનાઓ (યશ સોમ અને સકળચંદજી ઉપાધ્યાયની ) વચ્ચે વચ્ચે મૂકી છે તે પૈકી બાકીની રજુ કરવામાં આવશે. કેટલાક ગ્રંથો પચાવી હૃદયમાં ઉતારવા યોગ્ય હોય છે, આત્માને ઉદ્દેશીને એની પ્રગતિ અને સાધ્યસામિપ્યની નજરે જ રચાયેલા હોય છે અને શાંતિના પ્રેરક અને સાધ્યને નજીક લાવનાર હોય છે તે પૈકીને આ ગ્રંથ હેઈ એને નવલકથાની પેઠે વાંચી જવાને નથી, અને તે જેટલી વાર બને તેટલી વાર વાંચી હૃદયમાં ઉતારવા યોગ્ય છે. કેટલીક વાતો વ્યવહાર નજરે ન બેસે તો વિચારવા યોગ્ય છે, પણ અંતે આ ગ્રંથમાં બતાવેલ રસ્તે જ સિદ્ધિ છે એ વિચારપૂર્વક જ આ ગ્રંથ પચાવવાનો છે. આવા પાંચ ગ્રંથ મેં જેન સાહિત્યમાંથી ધારી રાખ્યા છે તે પૈકી શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ પછી આ બીજો ગ્રંથ છે. જે હેતુથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ રચ્યો છે તે મુદ્દો ધ્યાનમાં રાખી તે પર વિસ્તારથી વિવેચન કર્યું છે. જ્યાં અપૂર્વ ભાવ જણાય ત્યાં બલિહારી મૂળ લેખકની છે, જ્યાં કિલષ્ટતા જણાય ત્યાં મારી જવાબદારી છે. અભ્યાસક Page #6 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ આ વિચારણા કરી છે એ ધ્યાનમાં રાખી એમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરું છું. બીજા ભાગમાં હજુ પણ વિશિષ્ટ ભાવો જણાશે એટલી ખાત્રી આપી આ ગ્રંથ અનેક વાર વાંચવા અને વાંચ્યા કરતાં પણું વધારે વિચારવા અને વિચારથી પણ વધારે જીરવવા અંતિમ પ્રાર્થના કરું છું અને આમાં રસ પડે તો બીજા ભાગને પણ તેટલા જ રસથી વધાવવા વિનતિ કરું છું. આ ગ્રંથની ગેયતામાં કેવી મજા છે, એની રચનામાં કેટલી નૂતનતા છે, એના ભાષાપ્રયોગમાં શી ભવ્યતા છે, એના રસમાં કેવી જમાવટ છે એ સુજ્ઞ વાચકે સ્વયં સંગ્રહવી, અનુભવવી અને એ વિચારણાને બીજા ભાગમાં પ્રકટ થનાર ઉદૂઘાત સાથે સરખાવવી. ખૂબ મજા આવે અને ઊંડા સંસ્કારો જાગે એવી વિશિષ્ટતા અત્ર ભરેલી છે. આ તો સાહિત્યની દષ્ટિએ વાત થઈ, પણ વ્યવહારની અનેક મુંઝવણને તદન જુદી ભાત પડે તેવી રીતે નિકાલ કરવાના આમાં કોયડા આપ્યા છે તે શોધવા જેવા છે. આ ગ્રંથ પર વિચાર કરતાં અનનુભૂત અભિલાષાઓ જાગે તેમ છે અને અપૂર્વ વિલાસ થાય તેમ છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. માત્ર દૈનિક છાપાની નજરે એના પર નજર ફેરવી જનારને આ વાંચન કશે લાભ કરે તેમ નથી. એમાં લેખક કે વિવેચકની શૈલી તરફ વિચાર કરવા કરતાં અંતર્ગત મંડાણો પર ધ્યાન આપવાની વાતો છે અને તેને માટે યોગ્ય વાતાવરણ, એકાગ્રતા અને બને તેટલી એકાંત જોઈએ. સાધ્યદષ્ટિ જાગૃત કરવાની એમાં પ્રેરણું છે અને જાગૃત થયેલી હોય તે તેને વધારે ચેતનવંતી બનાવવાના તેમાં વિશિષ્ટ પ્રયોગ છે. આ દષ્ટિએ આ ગ્રંથ પચાવવાનો છે. સાહિત્યમાં એનું અનેરું સ્થાન છે. આ Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્વ હકીકત બીજા ભાગની ઉદ્દઘાતમાં આપ વિસ્તારથી જોશે. એકાંતમાં બેસી ચેતનરામ સાથે વિકાસ કરવાની વૃત્તિ થાય, અંતર આત્માનંદ શી ચીજ છે તેને ખ્યાલ કરવા અભિલાષા થાય, અનાહત આંતરનાદ સાંભળવાની આકાંક્ષા થાય અને પ્રવૃત્તમાન દુનિયાને ડીવાર ભૂલી જઈ અનનુભૂત ઉન્નત દશા અનુભવવા લાલસા થાય ત્યારે આ ગ્રંથ હાથમાં લે, એને માણું, એને અપનાવો, એને અપનાવતાં અંતરના પ્રદેશે ખુલી જશે અને પછી અપૂર્વ ગાન અંદર રથી ઊઠશે. એવા વખતના અનિર્વચનીય સુખની શક્યતા અત્ર છે એમ મને લાગ્યું છે અને એની પ્રાપ્તિ કેાઈ કેાઈને પણ આ ગ્રંથદ્વારા થઈ જાય તે તેટલે અંશે મારે જેલનિવાસ વધારે ફલવતે થાય એ ઈચ્છાથી આ અલ્પ પ્રયાસને જાહેરની સેવામાં રજુ કરું છું. પ્રીસેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડિંગ ) મુંબઈ તા. ૧૬ માર્ચ ૧૯૩૬ મેતીચંદગિરધરલાલ કાપડિયા સં. ૧૯૯૨ના ફાલ્ગન વદ અષ્ટમી) Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રથમ વિભાગ પ્રવેશક ૧ ૨ જીવનના ઉદ્દેશ એવુ સાફલ્ય. ૧ અર્થ વગરની દોડાદોડી. હેતુ કે સાધ્ય વગરની ધમાલ. ર નવાણું ટકા સાચી વાત. સુખની વાંચ્છા. સાર્વજનિક. ૩ સાંસારિક સુખ સ્થાયી નથી, પછવાડે દુ:ખ છે. ૪ મારું મારું કરે, પણ અંતે વિચારમાં. ૫ ૐ મનેાવિકારના આવિર્ભાવા. ખરું સુખ શું અને કયાં ? સ્વવશ તે સુખ, પરવશ તે દુઃખ. ૭ સ્પષ્ટ નિર્ણયની જરૂરીઆત. ૯ નાટકને ઓળખવાની વિચારણા. ૧૦ ૧૧ ભાવનાનું કા ક્ષેત્ર. વસ્તુનુ યથાસ્વરૂપે એળખાણ. ૧૨ વિવેક વિચારણા એટલે શુ? ૧૨ આત્માવલેાકન. ૧૩ ૧૪ શ્રવણ–વાચનના સાર. અશુભ ભાવનાઓ. ૧૫ માર અનુપ્રેક્ષા–ભાવના. ચાર હેતુ ભાવના. પ્રસ્તાવિક હકીકતા. નામદન. (ટાઇટલ ) ગ્રંથકારની પ્રસ્તાવના મૂળ લેાકેા. ૮ આ આર ૧૮-૨૦ શ્લેાકેાને અક્ષરા. ૧૯-૨૧ અનુપ્રેક્ષા ભાવનાના નામ અને તેના અ. ૨૨ ૧. જંગલ વર્ણન. તેમાં ૧૫ ૧૫ ૧૬ ૧૭ ભૂલા પડેલા. ૨૩ માદક મહાત્મા. ૨૪ ૨૫ આશ્રવ વાદળાં. કલતા. ૨૬ ૨૭ માહ-ભયંકર અધકાર. ભયંકર અટવીમાં રખડપાટી. ૨૮ કરુણ્ણાભંડાર તી કર. સાન્નિધ્યમાં શાંતરસ. ૨૯ ૩૦ ૩૧ એમની વાણીની ભવ્યતા. આશિષ, નમસ્કાર, વસ્તુનિર્દેશ. ૩૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩૫ ૨. મેહતા મત્ર. શાંતરસ ક્રમ જામે ? ભાવનાને રહસ્યા. ભાવનાનુ ક્ષેત્ર. ૩૬ ૩૬ ૩૭ ભાવનાની શક્તિ. ૩. બુદ્ધિશાળી શ્રાતા પ્રત્યે. ૩૮ તમે ચક્રભ્રમણથી થાકથા છે ? ૩૮ તમારે અનંત સુખ મેળવવુ છે? ૩૯ તે નમ્ર વિપ્તિ છેઆ વાંચે. ૩૯ ૪. સુદર મનેાદિરના માલેક પ્રત્યે. ૪૦ એ ભાવના કાનને પવિત્ર કરે તેવી છે. ૪ર એને ગાતાં મજા આવે તેમ છે. ૪૩ એ શ્રુતજ્ઞાનના વિષય છે. ભાવના વિવેકજન્યા છે. ૪૩ ૪૪ ૪૫ સમતા વેલડીનાં ા અહીં છે. ૪૫ એ લતા વેગવાન છે. માહ એનાં મૂળને નમવા દૈતા નથી. ૪૬ ભાવનાથી સમતાલતા ઊગે છે. ૪૬ ૫. એ સમભાવ શું છે તેની આળખાણ, ૪૭ ૪૯ આ ધ્યાનના ચાર પ્રકાર. ४८ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર. મનેાવિકારનું જોર. વિષયેાની શક્તિ. ૫૦ ૫૦ P દુર્ધ્યાની—વિષયી સમભાવને બાળી નાખે. ૫૧ ૬. સમાન ક્રિયા–આશય ફેર પરિણામ. ૫૧ પ્રશમસુખ કાને મળે? પૂર ૭-૮ ગ્રંથમાંની ખાર ભાવનાઓ. ૧૩ તેનેા નાનિર્દેશ અને વન. ૫૪ પ્રકરણ ૧ લ અનિત્ય ભાવના મૂળ શ્લેકેા. ૩. તેના અક્ષરા. ગેયાષ્ટક. તેનેા અક્ષરા. સદર પર નેટ. ૬૨ જ. શરીર પાછળ ઘેલછા. ૬૩ એ તે વાદળ જેવું ઠેકાણા વગરનુ છે. ૬૪ પ ૫૭ ૫-૬૦ ૫૯-૬૧ ૬૪ એ ક્ષણભંગુર છે. યૌવન માતેલા સાંઢ જેવુ છે. ૬૪ એને પંપાળનાર સમજી ન હેાય. ૬૫ લ. જીવન અસ્થિર છે. ૧ સપત્તિ સાથે વિત્ત લાગુ છે. ૬૫ ઇંદ્રિયના વિષયે સપ્તરંગી છે. ૬૬ પ્રિયજન મેળાપ સ્વપ્નવત્ છે. ૬ આમાં આનંદ સુખ કયાં છે? ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ . આજના આનંદ ૪. દેવતાનું અનુપમેય સુખ. ૮૧ આપનારા. ૬૭ | એને પણ છેડે આવે છે. ૮૨ તે આવતી કાલે ઘૂણું કરાવે. ૬૮ એની સરખામણીમાં તારું ચેતન અચેતન નાશવંત છે. ૬૯ સુખ શું ? ૮૨ છતાં એના પર રાગ કેમ ? ૬૯ છતાં દેવાના છેલ્લા છ માસ ધવપદ. તારી ચિંતાઓ કેવા જાય છે ? ૮૨ * વ્યર્થ છે. ૭૦ ૫. આજુબાજુ જરા નજર સર્વ અપને તાનમેં મસ્તાન છે. ૭૧ કર. ૮૩ ધનની સર્વ બાબતો અર્થ સાથે રમ્યા તે ગયા. ૮૩ વગરની છે. ૭૧ કુશાગ્રે રહેલબિંદુ જેવું સર્વ છે. ૭૨ ચર્ચા કરનારા ચાલ્યા ગયા. ૮૩ વિનય’ શબ્દને ભાવ. ૭૩ ત્યારે તું શેના ઉપર મિજાશ મારે છે ? ૮૪ ૧. ઇન્દ્રિય સુખ ક્ષણિક છે. ૭૪ અને છતાં તારી આશા અને તે નાશવંત છે. ૭૪ ' અમર છે ! ૮૫ વિજળીના ચમકાર જેવું છે. ૭૫ ૬. ચેતન ભાવ. ૮૬ નવયુગની નારીના વિલાસ. ૭૫ અચેતન ભાવે. ૨. જુવાનીને લટકે ચાર દહાડાને. ૭૬ સમુદ્રના મોજાં જેવાં સર્વ છે. ૮૭ એ જુવાની દિવાની છે. ૭૭ અંતે સર્વ વિસરાળ થવાનું છે. ૮૭ જુવાનીના અત્યાચાર કેવા આખરે એ પંખીને મેળે છે. ૮૮ - નડે છે? ૭૮ ૭. યમરાજ તો મેટા કોળીઆ યુરોપની રાણુઓ. ભરે છે. ૮૯ ૩. ઘડપણના ચાળાઓ. ૭૯ એના કાળકવળથી કોઈ બચતું ભર્તુહરિને કુતરો. ૮૦ નથી. ૯૦ [કામદેવ મરેલાને મારે છે. ૮૦ તારાથી એ કેટલે દૂર છે? ૯૧ ધડપણમાં કુતરા જેવી દશા. ૮૦ ! તારે એની સાથે દોસ્તી છે ? ૯૧ આધેડવય જોખમકારક છે. ૮૧ | એમાં મહ શેનું બગાડે છે? દર Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮. સચ્ચિદાનંદમય તારું રૂપ જો. ૯૩ એકાંત નિત્ય સુખતા અનુભવ. ૯૪ પર્યાલાચન ૯૫ સમસ્તનું એકીકરણ. સવાર અને સાંજમાં તફાવત. ૯૬ શેના ઉપર અને કાને માટે સ ? ૯૬ તારા સુખના વલખાં ખાટા છે. ૯૦ અને આમ કાં સુધી હાંકીશ? ૯૮ ચક્કરને એળખવામાં સુખની ચાવી. ૯૮ ઉપાધ્યાયજીના કંથનનું રહસ્ય. ૯૮ જ્ઞાનાવમાં અનિત્ય ભાવના ૯૯ વસીયતનું આંતર રહસ્ય. ૧૦૧ પારકાના પૈસા. ૧૦૧ અનિત્યતાથી ગભરાવાનુ‘ નથી. ૧૦૨ ચિદાનંદજી—જૂઠી જૂદી જગ તની માયા. ૧૦૩ કરક ુ અને સનત્કુમાર. ૧૦૪ સિવિલીયનને પ્રશ્નપરપરા. ૧૦૪ પછી મરશું-કહેતાં માટી મુંઝાયા. ૧૦૪ ૧૦૫ વસ્તુસ્થિતિનું નિદર્શન. પુનરાવર્તન શાભાસ્પદ છે. ૧૦૬ ૧૦ સ્વયં ત્યાગ થમ મુખ સકળચંદજીકૃત ગેય અનિત્ય કરે છે. ૧૦૬ પરિચય ક્ષેાકેા. ૩ સદરના અ. પ્રકરણ ૨ જુ અશરણ ભાવના ભાવના. ૧૦૦ ગેયાષ્ટક સદરને અ. સદર પર નેટ. જ. પારકી આશા નિરાશા જ છે. ૧૧૫ મરવું એ ચેાસ વાતુ છે. ૧૧૬ છતાં મરવું એ કાઇને ગમતું નથી. ૧૧૬ ૧૧૦-૧૧૨ ૧૧૧-૧૧૩ ૧૧૪ મરણ વખતે કેવી દશા થાય છે ? ૧૧૭ એને કાઇ વાડી શકતું ૧૦૮ ૧૦૯ અંતે સ અહીં મૂકી જવું અને નથી. ૧૧૮ પડે છે. ૧૧૯ હારેલા જુગારીની સ્થિતિ થાય છે. ૧૧૯ મેાટા રાજા મહારાજાના એ હાલ છે. ૧૨૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ રસ. આઠ મદને નિર્દેશ. ૧૨૦ મદનાં આંતર તો. ૧૨૧ મદથી તણાઈ જનારા. ૧૨૨ પણ અંતે એ નરકીટ છે. ૧૨૨ મદેન્મત્તને યમકાકા છોડતા નથી. ૧૨૩ ૫અંતે એના હાથ હેઠા પડે છે. ૧૨૪ એનું ધૈર્ય પણ નાશ પામે છે. ૧૨૫ એની નાડીઓ તૂટે છે. ૧૨૬ એના પિસા પર ગધો તૂટી પડે છે. ૧૨૭ ૧. સ્વજનના વાત્સલ્ય. ૧૨૮ પણ કોઈ માંદાની પથારીમાં સૂતા નથી. ૧૨૯ સંતને વ્યાધિને ગાલે. ૧૨૯ સુખી ગણાતાની વાસ્તવ સ્થિતિ. ૧૩૦ ખરું સાચું શરણ ધર્મનું છે. ૧૩૧ નૈતિક વિભાગ. ધર્મ-શરણ્ય છે. ૧૩૨ ધર્મની પરીક્ષા કરીને મત આપ્યો છે. ૧૩૩ | ચારિત્રનું સ્મરણ કરવું જરૂરી છે. ૧૩૪ ૨. મહારાજા પણ રગદોળાય છે. ૧૩૫ | કલકલ પક્ષી અને માછલી. ૧૩૫ માંધાતા અને ચક્રીએ પણ ગયા. ૧૩૬ ત્યારે તું તે કેણું માત્ર ૧૩૬ ૩. લેઢાના ઘરમાં પસ– ૧૩૭ અથવા મહોંમા તરખલું લે; ૧૩૭ પણુએ ઉપાય કારગત નથી. ૧૩૭ ૪. વિદ્યા–મંત્ર–ઔષધિ, ૧૩૮ દેવ વશ થાય કે ગમે તેમ થાય. ૧૩૮ રસાયણ દવાઓ લેવાથી ૧૩૯ પણ મરણ છોડતું નથી. ૬૪૦ ૫. ઘડપણનો ભય પણ એવો જ છે. ૧૪૦ પવનજયથી કે દવાથી એ અટકે નહિ. ૧૪૧ દરિયાપાર ગયે પણ અટકે નહિ. ૧૪૧ અંતે હાથમાં લાકડી લેવી પડે છે. ૧૪૨ ૬. જરા માથાને પળિયા વાળું કરે છે. ૧૪૨ શરીરને કસ વગરનું કરે છે. ૧૪૩ ૭. ઉગ્ર વ્યાધિ થાય ત્યારે શરણ? ૧૪૩ અને સગાઓ શું બોલે છે ? ૧૪૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ર પણ માત્ર ધર્મ જ શાંતિ આપસ્વભાવમાં મગ્ન થવું. ૧૫૭ આપે છે. ૧૪૫ પામરતાને ત્યાગ કરવો. ૧૫૮ ૮ માટે ધર્મનું જ શરણ કર.૧૪૫ સકળચંદજીકૃત અશરણ અથવા ચાર શરણ કર. ૧૪૬ ભાવના. ૧૫૯ મમતાને છોડી દે. ૧૪૬ શાંતસુધારસનું પાન કર. ૧૪૭ પ્રકરણ ૩ જું પર્યાલચન સંસાર ભાવના વૈજ્ઞાનિક પદ્ધતિએ અશરણ પરિચય કે ૫. ૧૬૦–૧૬૨ સદરને અર્થ. ૧૬૧–૧૬૩ ભાવ. ૧૪૮ આધાર આધેય તત્વ. ૧૪૮ ગેયાષ્ટક. ૧૬૪–૧૬૬ નવ નંદરાજા-સ્મશાનયાત્રા. ૧૪૮ સદરને અર્થ. ૧૬૫–૧૬૭ ચિતામાં મૂકતાં ઢાંકણું પણ સદર પર નોટ. ૧૬૮ કાઢી નાંખે. ૧૪૯ 1. સંસાર નાટકના પાત્ર. ૧૬૯ જ્ઞાનાર્ણવમાં કાળનું વર્ણન. ૧૫૦ એમાં મનોવિકારનું જોર છે. ૧૭૦ એક દિવસ એવો જરૂર લેભ શું કરે છે તેનું દષ્ટાંત. ૧૭૧ આવશે. ૧૫૦ એવા તો અનેક અંતર મરવાની વાતથી ચુક્યા વિકારે છે. ૧૭ર કેમ ? ૧૫૧ તૃષ્ણબાઈ એથી પણ જાય છે જગત ચાલ્યું રે, વધારે છે. ૧૭૨ એ જીવ ! જેને. ૧૫ર એનાં અનેક દૃષ્ટાંતે. ૧૭૪ ઘરનાં ઘર પણ છેડવાં જ એવા વિકારોની વિટંબણાઓ.૧૭૫ પડે. ઉપર હતું. એક ચિંતા મટે ત્યાં નવકાર દે તે વખતે. ૧૫૩ બીજી ઉત્પન્ન થાય. ૧૭૫ આત્મધર્મને પીછાન. ૧૫૩ એ સર્વ એને કમરજથી ભારે ચિદાનંદજીના અવતરણ. ૧૫૪-૫ કરે છે. ૧૭૬ આ ભાવના રડતાન ભાવવી. ૧૫૬ | એના મનને ખેદ કેમ મટે ? ૧૭૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ એનું વાતાવરણ જ ચિંતામય ! એણે પકડેલ ગળું. ૧૮૬ છે. ૧૭૬ ! એણે કરેલી ફસામણીએ. ૧૮૬ પણ છતાં એમાં એને મજા એના શાસનમાં તને કેમ આવે છે. ૧૭૭ . ગમે છે ? ૧૮૭ મેટો વેપાર કરનારાની ચિંતા.૧૭૮ ૨. એનાં બંધને જ વિચાર. ૧૮૮ 7. ત્યારે બાહ્યસુખમાં કાંઈ તું એ બંધનોથી જકડાયો છે. ૧૮૮ દમ છે ? ૧૩૮ છોકરારૂપ બંધન પર વિચાઘડપણમાં પૂરી પરાધીનતા રણું. ૧૮૯ છે. ૧૭૯ એ જ મિસાલે બીજાં બંધનો ૧૮૯ આ નાટક તો ચાલ્યા જ તારા પિતાનાં અપમાન કરે છે. ૧૮૦ સંભાર. ૧૯૦ આદર્યા અધવચ રહે છે. ૧૮૦ | ૩. કર્મ નચાવે તેમ તારે . હીરાજડિત પાંજરામાં નાચવું છે. ૧૯૧ પોપટ. ૧૮૧ || પણ તારે પૂર્વ ઇતિહાસ પણ કેદખાનું એને સ્વાભાવિક સંભાર. ૧૯૧ લાગે છે. ૧૮૧ તારાં પૂર્વ પાઠ બરાબર 5. અને તેં એવાં તે અનંત યાદ કર. ૧૯૨ રૂપ કર્યા. ૧૮૨ ઉત્તરાધ્યયન સૂત્રપાઠ ૧૯૩ તું સર્વ ઠેકાણે રખડી જ્ઞાનાર્ણવકાર વૈવિધ્ય વર્ણવે આવ્યો છે. ૧૮૩ છે. ૧૯૩ પગળપરાવર્ત. ૧૮૩ ૪. આ ભવમાં બાળપણની આવા અપાર સંસારમાં તારું પરાધીનતા. ૧૯૪ સ્થાન. ૧૮૪ જુવાનીની મદમાતા. ૧૯૪ એની આખી શરમ કથા ઘડપણમાં પરવશતા. ૧૯૪ વિચારવા જેવી છે. ૧૮૪ અને છેવટે યમદેવને વશ. ૧૯૪ 2. દારુણ સંસાર. ૧૮૫ ૫. દીકરા બાપ થાય છે, સોહરાજાએ પાયેલ દારૂ. ૧૮૫ | બાપ દીકરા થાય છે વિગેરે, ૧લ્પ Page #15 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તાનાં સગપણ. કથા ૧૯૬ ! માનેલા સાચા સુખી પણ મુંઝવી નાખે તેવી વિચિત્ર કેટલા ? ૨૧૨ તા . ૧૯૭ અને તેમને પણ જવાનું ૬. દારૂડી' જેવી તારી દશા.૧૯૮ તો ખરું જ ! ૨૧૩ અહીંની અનેક અગવડ. ૧૯૮ વિચાર કરી આંખ ઉઘાડો. ૨૧૪ માનસિક ઉપાધિને પાર નહિ.૧૯૯ સમરાદિત્ય જેવાં ચરિત્ર છતાં એ સંસારને ચાહીએ વિચારે. ૨૧૪ એ છીએ. ૨૦૦ અવસર ગયા પછી પસ્તાવે. મધના ટીપાની આશા. ૨૦૦ નકામે. ૨૧૫ એ દારૂ પાનાર કોણ? ૨૦૧ સંસાર ભાવના અર્થ. ૨૧૬ ૭. કામ તો ધાડપાડુ છે. ૨૦૧ સકળચંદજીકૃત સંસારભાવના.૨૧૭ વૈિભવની આખર સ્થિતિ. ૨૦૨ ૮ ભયને કાપે તેવું સાધન . પ્રકરણ ૪ થું - શેધ. ૨૦૩ એકત્વ ભાવના જિનવચન ધારણ કર. ૨૦૪ પરિચય લેકે ૫ એ અટપટા વિષયની શોધ. ૨૦૫ ૨૧૮ સદરનો અર્થ. ૨૧૯ શમ અમૃતનું પાન કર. ૨૦૫ ગેયાષ્ટક. ૨૨૦-૨૨૨ પર્યાલોચન , સદરને અર્થ. ૨૨૧-૨૨૩ મુદાઓનું સંક્ષિપ્ત દર્શન. ૨૦૬ સદર પર નેટ. - ૨૨૪ સિદ્ધર્ષિના મામા ભાણેજ. ૨૦૭ . પુનરાવર્તન ભાવનામાં પ્રથમ શરીરને ઓળખવું. ૨૦૮ દોષ નથી. ર૨૫ સ્ત્રી, સંતતી અને પૈસા. ૨૦૮ શુદ્ધ દશામાં આત્મા મેલ સંસાર ચક્કી. ૨૯ - વિનાને છે. ૨૨૬ અંદરની ઉપાધિનો પારનથી.૨૧૦ આત્મા, કર્મ અને આત્માનું સંસારને બરાબર ઓળો - શુદ્ધત્વ. ૨૨૬ • નથી. ૨૧૧ એની વર્તમાન કર્માવૃત્ત દશા.૨૨૭ પણ આ સર્વ શેની ખાતરી ? ૨૧૨ ! એની વિભાવદશા–પર્યા. ૨૨૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્વરૂપ અને લાગેલ કચરો.૨૨૯ | એક વાર તો ચેતનને ભાવી જે.૨૩૯ આત્મા સર્વ શક્તિમાન છે. ૨૨૯ આવો અવસર ફરી ફરીને આત્માના મૂળ ધર્મો (ગુણ) ૨૩૦ " નહિ મળે. એ આત્મા વ્યક્તિગત ૪. સમભાવ સાથે એકતા કર. ૨૩૯ - એકલે છે ૨૩૦ સમતા વગરનાં કામો: તેની અત્યારની રમતો - આરાધના સ્તવન. ૨૪૦ ' કયાંથી ? ૨૩૧ પરમાનંદપદની સંપત્તિ માટે એ સર્વ મમત્વ છે. ૨૩૨ - સમભાવ. ૨૪૦ એ સર્વ કલ્પનાથી ઉપ નમિરાજર્ષિ–ચતુર સ્ત્રીઓ. ૨૪૧ ન જાવેલ છે. ૨૩૨ એકતાનું ભાન થતાં સર્વર ૨૩. આમાં કેવો પરભાવમાં ઊઠયો. ૨૪૨ ' પડી ગયો છે ? ૨૩૩ ધન્ના–શાલિભદ્રની વાત. ૨૪૨ પરભાવ રમણતાનાં ખૂનીઓ પણ એકતા સમજી * પરિણામે. ૨૩૪ આ તર્યા છે. ૨૪૩ એ જાણકાર છતાં અબુધ છે. ૨૩૪ ૧. તારું આ દુનિયામાં શું છે ? ૨૪૩ ૫. પરસ્ત્રી સંબંધી વિચાર એ વિચારનારને શું લાગે ? ૨૪૪ જેવું એ છે. ૨૩૪' ૨. એ એકલે જન્મે છે. ૨૪૪ પરભાવરમણ ભય પીડા એ એળે મરે છે. એ ૨૪૫ નોતરે છે. ૨૩૫ એ એકલો કરે છે, એકલો તાં અત્યારે પરભાવ ભોગવે છે. ૨૪૫ . સ્વભાવ થયો છે. ર૩૬ વરરાજા તે તું એકલે જ છે. ૨૪૬ ૪. તને મળેલી અત્યારની બધા જવાબ તારે આપસગવડતાઓ. ૨૩૬ વાના છે. ૨૪૬ પરભવના પડદાને ફેંકી દે. ૨૩૭ ૩. પરિગ્રહ વધે તેટલે. . આત્મલહરીની શીતળ લહેર તે ભારે થાય છે. ૨૪૭ ભોગવ. ૨૩૭ આંચકા આવે ત્યારે પિક છેવટે એને ક્ષણવાર પણ મૂકે છે. ૨૪૮ ભેગવ. ૨૩૮ | વહાણનું દષ્ટાંત. ૨૪૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪. દારૂડીઆની ચેષ્ટાઓ. ૨૪૯ | ભૂલ્યો ફિર ફૂલ્ય ચિદાનંદજી.ર૬૩ પરભાવમાં રમણતાથી ભૂ.૨૪૯ ભણવા ગણવાનું પ્રયોજન. ૨૬૪ ૫. સુવર્ણ ચેપ્યું અને મળેલ દીવાદાંડીને ઉપયોગ. ૨૪ સેળભેળવાળું. ૨૫૦ || આખી ભાવનાનું સમુચ્ચય ૬. કર્મની મેળવણુથી એનાં કરણ. ૨૬૫ રૂ. ૨૫૦ ૭. શુદ્ધ કાંચન સ્વરૂપે એ પ્રકરણ ૫ મું ભગવાન. ૨પર, અન્યત્વ ભાવના અનુભવમંદિરે એને સ્થાપ. ૨પર પરિચય લેકે ૫ ૨૬૬-૨૬૮ પછી એની સાથે આનંદકર. ૨૫૪ સદરને અર્થ. ૨૬૭–૨૬૯ ૮. સમરસમાં મજા કર. ૨૫૫ વિષયાતીત રસમાં તરબોળ રેયાષ્ટક. ૨૭૦-૨૭૨ થા. ૨૫૬ સદરને અર્થ. ૨૭૧-૨૭૩ સદર પર નોટ. ૨૭૪ પર્યાલચન ર. આ ભાવનામાં બહાર સંચારા પરિસી. ૨૫૭ જેવાનું છે. ૨૭૫ એ વિચારણા કેવી રીતે કરે? ૨૫૮ બહિરાત્મા, અંતરાત્મા, સિંહ એકલો જંગલમાં. ૨૫૮ પરમાત્મા. ૨૫ જગમેં ન તેરા કાઈ, ચિદા એનાં યંત્ર ઠંડા પડવામાં નંદજી. ૨૫૯ સમય લાગે છે. ૨૭ મેળવવાની ચાવી. સંયોગ પર પારકાને રોટલો આપે, જય. ૨૬૦ એટલે નહિ. ૨૭ આત્માવકન, અંતરદષ્ટિ. ૨૬૦ પારકાને એ બરાબર હૃદયમંદિરમાં સ્વરૂપે ચેતન. ૨૬૧ ઓળખત નથી. ૨૭૮ હારેલા જુગારીની દશા. ૨૬૨ પારકા કર્મોએ એને રંગી મહાલક્ષ્મીની ઘોડદોડ નાખે છે. ર૭૮ તે જતાં-આવતાં. ૨૬૨ અજાણ્યા પર વિશ્વાસથી શાનાર્ણવમાં શુભચંદ્રાચાર્ય. ૨૬ર | વિકૃતિ. ૨૭૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનંત જ્ઞાનના ધણીની સ્થિતિ ન. ૧ ૨૭૯ ૬. પારકી પંચાતના દાખલાઓ. ૨૮૦ આ તે તારી કેવી સ્થિતિ થયું! ૨૮૧ નકામી ખાતેની ખટપટ. ૨૮૧ અને ધરનાં તે ઠેકાણાં નહિ.૨૮૨ ૧. પરકીય શું શું છે તેની ગણના. ૨૮૨ વેપાર, લડાઇ, આનંદ, શાક. ૨૮૩ ઘરની ચીજો કુરતીચર સ પર છે. ૨૮૩ આ સ`પરમાં તું સાઈ ગયા છે. ૨૮૪ ય. તે સહેલી પીડાએ પારવગરની છે. ૨૮૪ તારી મજા પરભાવમાં જ છે. ૨૮૫ પણ તારે સના હિસાબ આપવાના છે. ૨૮૫ ૩. જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૨૮૬ ત્રિર’ગી વાવટા. ૨૮૬ ૧. ચેતનજી! તારું ઘર શોધ. ૨૮૮ સમજીની ફેંકાફે ક કેવી હાય. ૨૮૮ તારા સંબંધીમાંથી તારું કાણુ ? ૨૮૯ મહાયાત્રામાં સાથી કાણુ ? ૨૯૦ ૧૭ ૨. શરીર સાથેના તારા સંબંધ. ૨૯૧ ૩. તારું ધર વસાવ્યું તે રહી જશે. ર૯૨ અંતે સર્વને છેાડી જવાતું છે. ૨૯૨ મેટી રમતને તું તેા પ્યાદુ છે. ૨૯૩ ૪. આખી રમત પર માટે ગાડવી છે. ૨૯૩ આત્માને થયેલા વ્યાધિનું નિદાન. ૨૯૪ વ્યાધિ દૂર કરવા માટે કરી કર. ૨૯૪ અને અનુભવરસથી પુષ્ટિ મેળવ. ૨૯૪ અનુભવ પર વિચારણા. ર૯૫ યુ જાણે જગ બ્હાવરે, યું જાણે જીવ અંધ. ૨૯૫ વ્યાધિના નિદાન અને ચિકિત્સા. ૨૯૬ ૫. પથીને મેળા અને સૌ રસ્તે પડે. ૨૯૬ મુસાફરખાનાના એ ઘડીને મેળેા. ૨૯૭ ૬. એક તરફી પ્રેમમાં સંતાપ. ૨૯૮ લક્ષ્મી કાઇની થઇ નથી. ૨૯૮ પ્રેમનેા જવાબ નહિ ત્યાં જનારને `સંતાપ. ૨૯૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ જર, જમીન, જોરુ. ૭. સંયેાગાને છેાડી દે. ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ સંથારા પેારિસી. સ્વયં ત્યાગને મહિમા. નળ એકાગ્રતા કર. તે કયારે અને કેમ થાય ? ૩૦૧ ઝાંઝવામાં કાંઇ વળે નહિ. ૩૦૧ ૮. આશ્રય કાને કરવા ? ૩૦૨ અમૃતપાનના ત્રણ ગુણા. ૩૦૨ પર્યાલાચન તત્ત્વજ્ઞાની જંગ. ૩૦૩ મનુષ્ય જાતિના એ વિભાગ. ૩૦૪ હિન્દના તત્ત્વજ્ઞાની–આંતર દર્શી. ૩૦૪ ૩૦૪ આલ્યુઅસ હકસલી. દેવશર્માને પ્રતિખેાધવા ગએલા ગૌતમસ્વામી. ૩૦૫ મદેવાની માતૃવત્સલતા. ૩૦૫ મદેવા હાથીની અંબાડીએ. ૩૦૬ મરુદેવાની અન્યત્વ ભાવના. ૩૦૭ શરીરની ચિંતા-તેનું અન્યત્વ.૩૦૭ સ્ત્રીનું. અન્યત્વ–સુરીકાંતા. ૩૦૮ માતાનું અન્યત્વ-બ્રહ્મદત્તની માતા. ૩૦૯ પિતાનું અન્યત્વ–કનકકેતુ. ૩૦૯ પુત્રનું અન્યત્વ-કાણિક. સ્નેહની સ્વાપરતા. ૩૦૯ ૩૧૦ ૧૮ સ્નેહ અને ઘડપણ. ૩૧૦ ૩૧૨ ધનનું અન્યત્વ–પરકીયત્વ. ૩૧૧ પૌગલિક સંબંધ. ભાવનાઓનું પૃથક્કરણ. આત્મભાવનાઓ થઇ ગઈ. ૩૧૪ ૩૧૩ સકળચંદ્રજીકૃત અન્યત્વ ભાવના. ૭૧૫ પ્રકરણ હું અશ્િચ ભાવના પરિચય શ્લોકો ૫. ૩૧૬-૩૧૮ સદરના અ. ૩૧૭-૩૧૯ ૩૨૦-૩૨૨ ૩૨૧-૩૨૩ ગેયાષ્ટક. ૩૨૪ સદરતા અ. સદર પર નેટ. જ શરીરમાં—એ ગુંથાઇ ગયા.૩૨૫ શરીરમાં શું ભરેલુ છે? ૩૨૬ કાથળી ઉધાડી મૂકયે કેવી લાગે ? ૩૨૬ દારૂ ભરેલા માટીના ઘડાને દાખલેા. ૩૨૭ એવું શરીર છે, એ ધડેા સાફ થાય ખરે! ? ૩૨૮ છુ એવા શરીરની જતના કેટલી ? ૩૨૮ એનું ન્હવણ–એને વિલેપન ! ૩૨૯ અને કાચમાં જોઇ ચેડાં કાઢવાં ! ૩૨૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ પણ ઉકરડા સાફ થયા છે એને ઢાંકવામાં આવે તો પણ | સાંભળ્યા છે ? ૩૩૦ ઝમ્યા કરે છે. ૩૩૯ . લસણને સુગંધીમાં રાખો. ૩૩૦ | આખરે એ કચરાનો કુવો છે. ૩૪૦ નાદાન પર ઉપકાર કરે. ૩૩૧ | ૩. એ સારી વસ્તુને પણ એ સ્વભાવ છેડે નહિ. ૩૩૧ બગાડે છે. ૩૪૦ એમ શરીર દુર્ગધ છોડતું નથી.૩૩૨ એક હેઢાંને જ દાખલો એના ઓડકારને અધોવાયુ - વિચાર. ૩૪૧ દુર્ગધ જ છે. ૩૨૨ ૪. પવનને પણ એ દુર્ગધી સુગંધી વસ્તુને એ દુર્ગધી બનાવે છે. ૩૪ બનાવે. ૩૩૩ એને સુંદર દેખાડવાના એનું ઉત્પત્તિસ્થાન જ પ્રયત્ન. ૩૪ર અપવિત્ર છે. ૩૩૩ ૫. પુરૂષનાં નવ અને સ્ત્રીનાં એની પવિત્રતાના દાવામાં બાર દ્વાર. ૩૪૩ મેહ છે. ૩૩૪ એ દ્વારેવડે નિરંતર ૯. શૌચવાદ અયથાર્થ છે. ૩૩૫ અશુચિ વહ્યા કરે છે. ૩૪૩ આંતર શૌચ આત્મ એ દ્વારને પવિત્ર કેમ ગણાય? ૩૪૪ કર્તવ્ય છે. ૩૩૫ ૬. શરીર પવિત્રને અપવિત્ર ૧. શરીરને મલીન ગણવાનાં કરે છે. ૩૪૫ કારણે. ૩૩૬ સુંદર ખોરાકને વિષ્ટા શરીરને પ્રેરનાર આંતર બનાવે છે. ૩૪૫ વિભૂતિ. ૩૩૭ ગાયના દૂધને મૂત્ર બનાવે છે. ૩૪૫ એ વિભૂતિનું સત્તામત વર્ણન.૩૩૭ આ સર્વ બાબતો પરથી એનામાં વિચાર વિવેક વિચાર કર. ૩૪૫ બને છે. ૩૩૮ ૭. શરીર માટે વિચારવાની ૨. શરીરની ઉત્પત્તિ પર બાબત. ૩૪૬ વિચારણું. ૩૩૮ હવે એવા શરીરનું કરવું શું? ૩૪૬ મળથી ભરેલાં શરીરમાં શાં પણ એનાથી કામ લેવાય ? સાર વાનાં હોય ? ૩૩૯ તેવું છે. ૩૪૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ શિવસાધનનું એનામાં સામર્થ્ય છે. ૩૪૭ ૮. માટે એવા શરીરને તુ લાભ લે. ૩૪૭ ૩૪૮ ભાંગ્યાના વટાવ કર. આ કાયા મેાક્ષનું દ્વાર છે. ૩૪૮ એ જળાશયમાંથી શાંતરસ જળ પી. ૩૪૯ કલીજમાંથી સુંદરની તારવણી.૩૪૯ પર્યાલાયન મલ્લિકુવરીનું દૃષ્ટાંત. પરણવા આવનારા રાજાએ દીક્ષિત થયા. ૩૫૧ ૩૫૧ ૩૫૨ શરીરના વ્યાધિ. વૈકીય ગ્રંથાને હવાલે. એનું ચામડીનું ઢાંકણુ કાઢ્યુ હાય તા ? પપર ૩૧૩ આખા શરીરની રચના. કપડાં . દરરાજ કેમ ધેાવાં ૩૫૦ પણ આપણા પનારા એની પડે ? ૩૫૩ સાથે છે. ૩૫૪ એને લાભ લેવાથી વસુલાત વિકાસક્રમને માગે. સનત્ક્રુમાર અને શરીર. અત્યારે ઊલટા રસ્તા થાય. ૩૫૪ ૩૫૫ ૩૫૫ લીધા છે. ૩૫૬ ૨૦ સરાવર મળ્યું છે. પી લેવાની તક છે. ૩૫૬ સકળચંદજીકૃત અચિ ભાવના. ૩૫૦ પ્રકરણ ૭ મુ આશ્રવ ભાવના પૂર્વ પરિચય. કર્મ બંધના હેતુ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ૩૫૮ યેાગ. ૩૫૯ ૩૫૯ ૩૦ આશ્રવને ભાવા. ઇંદ્રિય, કષાય, અવ્રત. ચેાગ, પચીસ ક્રિયાઓ. કર્મીને આવવાનાં ગરનાળાં. ૩૬૪ પરિચયના શ્લોકેા ૫. ૩૬૧ ૩૬ સદરને અ. ૩૬૭ ગેયાષ્ટક. સદરના અ. ૩૦૩ પરિચય ક્ષેાકા પર નેટ. ૩૭ર ગેયાષ્ટક પર નેટ. જ. મેાટા સરાવરની કલ્પના. ૩૭૪ વરસાદમાં નિઝરણાથી તે ભરાય છે. ૩૭૪ ૩૬૮-૩૭૦ ૩૬૯-૩૦૧ કર્માં પ્રાણીને વ્યાકુલ કરે છે. ૩૭૪ આશ્રવે પ્રાણીને ચંચળ બનાવે છે. ૩૭૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ આશ્રાથી પાણી મેલું ૨. મિથ્યાત્વનું પરિણામ. ૩૮૩ થાય છે. ૩૭૫ અભિગ્રહિક-અનભિગ્રહિક. ૩૮૪ ૪. પ્રત્યેક સમયે કર્મો દેવ–ગુરુ-ધર્મને મિથ્યાત્વ. ૩૮૪ બંધાય છે. ૩૭૬ ક્રિયા અને અજ્ઞાન. ૩૮૫ એટલે સરવાળે આવક વધતી ૩. અવિરતિનું પરિણામ. ૩૮૫ જાય છે. ૩૭૬ ખાવા પીવાની અવ્યવસ્થા. ૩૮૬ ત્યારે આવા ગરનાળાં કેમ વિષયીના ચાળાનાં પરિણામ. ૩૮૬ અટકે ? ૩૭૭ પચ્ચખાણનું મહત્ત્વ. ૩૮૬ એને જવાબ મુંઝવણ અત્યાગદશા કેવી નિરસ છે ? ૩૮૧૭ ભરેલો લાગે છે! ૩૭૭ સ્વયં ત્યાગ અને ફરજીઆત જવાબ આવતી ભાવનામાં - ત્યાગ. ૩૮૭ મળશે. ૩૭૮ ૪. ઇંદ્રિયોના વિષયો. ૩૮૮ . ચાર હેતુ–એ જ આશે. ૩૭૮ હાથીને પકડવામાં સ્પર્શેન્દ્રિય. ૩૮૮ એના સત્તાવન વિભાગો. ૩૭૯ માછલું, ભ્રમર, પતંગીઉં, પાંચ મિથ્યાત્વ. હરણ. ૩૮૯ બાર અવિરતિ. ૩૭૯ ચિદાનંદજીનું પદ, વિષયપચીશ ક્યાય. ૩૭૯ વાસના. ૩૯૦ પંદર યોગ. ૩૮૦ ૫. કષાયોનું જોર. ૩૯૧ ૨. ઇકિય, અવત, કષાય, યોગ.૩૮૦ ક્રોધ, માન, માયા, લેમનાં આશ્રવના ૪ર ભેદ. ૩૮૦ રૂપક. ૩૯૧ છે એ આશ્રને બરાબર નવ નોકષાયનાં વિરસ ફળ. ૩૯૨ ઓળખવા. ૩૮૧ ૬. યોગનાં આશ્ર. ૩૯૩ એના પર વિજય મેળવવા મનડું કેવું પડે છે ? ૩૯૩ પ્રયાસ કર. ૩૮૧ ૭. સારા આશ્ર લેઢાની ૧. સમજુ એને તજી દે. ૩૮૨ બેડી છે. ૩૯૩ તજવાને માર્ગ–સમતા. ૩૮૨ પુણ્ય અને પાપની સરઅમૂલ્ય ખજાનાને એ ના ખામણી. ૩૯૪ કરનાર છે. ૩૮૩ [ ૮ શાંતસુધારસનું પાન કર. ૩૮૪ ૩૭૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ પર્યાલાચન અભિનવેશન ત્યાગ કરવા. ૩૯૫ અવ્યવસ્થિત રખડપાટા કમનાં ક્ળેા દી અને અટકાવ. ૩૯૫ આકરાં છે. ૩૯૬ અસાધારણ વીવાન સમડે છે. ૩૯૬ પ્રત્યેક આશ્રવ ભયંકર છે. ૩૯૭ એને ખૂબ વિગતથી સમજવા ચેાગ્ય છે. ૩૯૭ સકળચંદજીકૃત સાતમી આશ્રવ ભાવના. ૩૯૮ પ્રકરણ ૮ નું સવર ભાવના પૂર્વ પરિચય સવરતા અ પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિ. દશ તિધર્મા. ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ખાર ભાવના. ( અનુપ્રેક્ષા) ૪૦૩ આવીશ પરીષહ. ૪૦૩ ૪૦૬ ४०७ એ પરીષહોના પ્રેરકા. પાંચ ચારિત્ર. આશ્રવરૂપ ગરનાળાં બંધ કરનાર સવર. ૪૦૯ ૨૨ પરિચય લેાકેા. ૫ સદરને અ. ગેયાષ્ટક. સદરના અ. સદર પર નોંધ. જ. આશ્રવાથી ગભરાવાનું ૪૧૦-૪૧૨ ૪૧૧-૪૧૩ ૪૧૪–૪૧૬ ૪૧૫-૪૧૭ ૪૧૮ નથી. ૪૧૯ એને ઉપાય સંવર ભાવ છે. ૪૧૯ અને એ પ્રયાસ સિદ્ધ છે. ૪૨૦ પ્રયાસ જરૂર કવ્યુ છે. ૪૨૦ સ્વ. એને કયાં કયાં લાગુ પાડવા ? ૪૨૦ વતિને ઉપાય સંયમ. ૪ર૧ સયમના સત્તર પ્રકાર. ૪૨૧ મિથ્યાત્વના ઉપાય સમ્યક્ત્વ.૪૨૨ આત્તરૌદ્રધ્યાનને ઉપાય મસ્થિરતા. જરર ૪૨૩ ૪૨૪ ગ. ક્રોધને ઉપાય ક્ષમા. ૪૨૩ માનના ઉપાય નમ્રતા. માયાને ઉપાય સરલતા. લેાભને ઉપાય સંતાષ. ધ્વ. યાગને ઉપાય ગુપ્તિ. ૪૨૫ ૬. રાધ હૃદયથી કરવાના છે. ૪૨૬ વહાણને સ્થાને પહોંચવા ૪૨૪ ત્રણ જરૂરીયાત. ૪૨૬ આત્મવહાણને ત્રણ જરૂ રીયાતા. ૪૨૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તે હોય તો લક્ષ્ય સ્થાને | ૭. સર્વનો આધાર પરિ. એ પહોંચતા વાર નથી. ૪ર૭ કૃતિ પર. ૪૩૭ ૧. આત્મવિકાસને માર્ગ. ૪૨૮ આત્મસ્વરૂપની ઓળખાણ. ૪૩૮ પ્રથમ નવાં કર્મો રોકવાં. ૪૨૯ ૮. તારે ઉદ્ધાર તારા હાથમાં છે. ૪૩૮ સંવર આવતાં કર્મને અટ શાંતરસનું પાન કરવા કાવે છે. ૪૨૯ અત્ર દર્શિત સિદ્ધ માર્ગો. ૪૨૯ જેવું છે. ૪૩૯ ૨, વિષય દૂર કર, કષાયો પર્યાલોચન પર જય કર. ૪૩૦ વિષયોનું પૃથક્કરણ. વિજય સહેલાઈથી પ્રાપ્ય છે. ૪૩૧ ઉપાયેનું પૃથક્કરણ. ૩.શમરસને વરસાદ વરસાવ.૪૩૧ તે સર્વને સમુચ્ચય ખ્યાલ. ૪૪૧ ક્રોધ પર વિજયને સિદ્ધ કર્મની આવક સામું લશ્કર. ૪૪૨ ઉપાય. ૪૩૧ ભાવનાશાળીની વિચારણું. ૪જર ઉપશમ અને વિરાગ. ૪૩૨ યતિધર્મો અદભુત છે. ૪૪૩ ૪. તારી નકામી ફિકરે. ૪૩૨ પરીષહે અજબ ચીજ છે. ૪૪૩ તારાં દુર્બાને. ૪૩૩ સંગમાદિ અનેક ઉપદ્રવો. ૪૪૩ મને ગુપ્તિની ચાવી. ૪૩૩ દ્રવ્યસંવરઃ ભાવસંવર. ૪૪૪ ૫. કાયાની માયા કરવા જેવી આત્મવિકાસમાં સંવરનું નથી. ૪૩૩ સ્થાન. ૪૪૫ સંયમ યોગમાં નિરંતર ૫૫ પાપ ન કીજીએ, પુણ્ય | પ્રવૃત્તિ. ૪૩૪ કીધું સે વાર. ૪૫ મતમતાંતરમાં મુંઝાવું નહિ. ૪૩૫ જયમની સંવર ભાવના. ૪૪૬ પણ સત્યની પરીક્ષા કરવી. ૪૩૫ ૬. બ્રહ્મચર્ય વ્રતને તું પ્રકરણ નવમું * ઓળખ. ૪૩૬ નિજર ભાવના આત્મવિકાસની ત્યાં બારખડી છે. ૪૩૬ પૂર્વ પરિચય. બ્રહ્મચર્યમાં સમાતી અનેક | વેદાંતમાં કર્મના ત્રણ પ્રકાર. ૪૪૭ બાબત. ૪૩૭ ] સત્તાગત કર્મો અને નિર્જરા. ૪૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ અકામા–સકામા નિર્જરા. ૪૪૮ ‘કામ’ શબ્દને ભાવા. નિર્જરાનાં કારણેા. તપના વિભાગ: ક્ષાર્થે, ૪૪૯ અભ્યંતર. ૪૪૯ બાહ્યતમના છ પ્રકાર. અભ્ય તરતપના છ પ્રકાર. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર. ૪૫૧ વિનયના સાત પ્રકાર. દર્શની વૈયાવચ્ચે. ૪પર સ્વાધ્યાયના પાંચ પ્રકાર. ૪૫૨ ૪૫૨ ૪૫૩ ધ્યાનના ચાર પ્રકાર. આત્તધ્યાનના ચાર પ્રકાર. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર. ૪૫૩ ધર્મધ્યાનના ચાર પ્રકાર. ૪૫૪ શુકલધ્યાનના ચાર પ્રકાર. ૪૫૪ ઉત્સર્ગનું વર્ણન. ૪૫૫ સંયમ-તપ ઉત્કૃષ્ટ વિભાગમાં. ૪૫૫ પરિચય ક્ષ્ાકા. ૭ ૪૫૬-૪૫૮ સદરને અ. ૪૫૭-૪૫૯ ગેયાદક. સદરને અ. ૪૪૯ ૪૫૦ ૪૫૧ ૪૬૦-૪૬૨ ૪૬૧–૪૬૩ ૪૬૪ સદર પર નોંધ. ૪૬૬ ૪. કરાશિનું પુર સત્તામાં. ૪૬૫ પ્રદેશેાય--વિપાકાય. કારણે નિર્જરા. હ્યુ. વહ્નિ એક છતાં ભેદ. ૪૬૭ ભેદ તેના ચેતવનારથી ૪૬૭ પડે છે. ૪૬૭ ૨૪ ૧. 'આત્મા એક રૂપ છે હતાં. ૪૬૭ નિર્જરા કારણને લઈને ભાર પ્રકારની છે. ૪૬૮ ૬. કબંધ વખતની બેદરકારી. ૪૬૮ નિકાચિતકમ કેમ બંધાય છે?૪૬૯ હીરની ગાંઠ પર તેલનું ટીપુ. ૪૬૯ એવાં કમ તે કાપનાર તપ છે. ૪૭૦ એવા તપને નમસ્કાર છે. ૪૭૦ ૬. તપને મહિમા. ૪૭૧ ચાર મહાત્યા. ૪૭૧ ૪૭૨ ૪૭૨ ૪૭૩ દૃઢમહારી. સભ્યપ્રકારે કરેલ તપ. ૬. સેાનું અને કાંચન. તથી આત્મા કરજથી મુક્ત થાય છે. ૪૭૩ જી. ભરતચક્રવર્ષાંની ભાવના. ૪૭૪ તપથી લબ્ધિ અને સિદ્ધિ ૪૭૫ તેને ઉપયોંગ એ પ્રમાદ. ૪૭૫ તપ આંતર શત્રુ પર વિજય કરે છે. ૪૭૬ ૧. તપના મહિમાનું ચિંતવન. ૪૭૬ તપાષ્ટકે-શ્રીમદ્યોવિજયજી. ૪૭૬ એ કનિ મેાળાં પાડે છે. ૪૭૭ એનાથી ક્રર્માંની ચીકાશ ફ્રૂટે છે. ૪૭૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ ४८७ ૨. ખરવા વાદળાંને વીંખી ૮, એ કર્મવ્યાધિન નાખે છે. ૪૭૯ ઉપાય છે. ૪૮૬ તેમ તપ કર્મોને શીર્ણવિ એ એસિડનું અનુપાન પણ શીર્ણ કરે છે. ૪૮૦ સાથે જ છે. ૪૮૬ ૩. તપ મનોવાંછિતને નજીક એ શાંતરસનું તું પાન કર. ૪૮૭ લાવે છે. ૪૮૦ પર્યાલોચન તપથી શત્રુ મિત્ર બને છે. ૪૮૦ અહિંસાપ્રતિષ્ઠામાં વૈર ત્યાગ. ૪૮૦ વીરપરમાત્મા. તપ જૈન સિદ્ધાન્તનો સાર છે. ૪૮૧ ગજસુકુમાળ. ४८७ ૪. બાહ્યતપના છ પ્રકાર. ૪૮૧ મેતાર્યમુનિ. ४८८ તે પર સામાન્ય વિવરણ. ૪૮૨ ખંધકમુનિ. ૫. અત્યંતરતપના છ પ્રકાર.૪૮૨ ! ધન્ના-શાલિભદ્ર. ४८८ તે પર સામાન્ય વિવરણ. ૪૮૩ પરવશતા–સ્વવશતામાં ફેર. ૪૮૯ ૬. અપેક્ષા વગરના તપનું ત્યાગ વગર આરે નથી. ૪૮૯ . ૪૮૩ ત્યાગની શરૂઆત દાનથી. ૪૮૯ માનસનું એ ક્રીડાંગણ છે. ૪૮૪ નિયમ, વૃત્તિરોધ આદિની ૭. સંયમલક્ષ્મીનું એ મહત્તા. ૪૯૦ વશીકરણ છે. ૪૮૫ કે તપ કર ગ્ય એ ઉજવલ મોક્ષસુખનું ગણાય ? ૪૯૧ બહાનું છે. ૪૮૫ | યશસમકૃત નિર્જરાભાવના. ૪૯૨ ४८८ સમાપ્ત. પર્સન એ Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞ શ્રીમાન શેઠ સર થ્રીકાભાઇ પ્રેમચંદ રાઇચંદ પ્રત્યે ...... આપના ધર્મપ્રેમ, ઔદાર્ય, શાંતિ અને અભ્યાસકવૃત્તિથી આકર્ષાઈ આ પુસ્તક આપને અર્પણ કરું છું તે આપ સ્વીકારશેાજી. સુબહ તા. ૧-૧-૩૬ ભવદીય, માતીચક્ર ગિરધરલાલ કાપડિયા. 1....................................................................................... Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઇડ છે. માં પ્રવેશક DC આ જીવન એ એક મહાન વિકટ પ્રશ્ન છે. એને ઉદ્દેશ છે અને એનું સાફલ્ય કઈ રીતે સાધી શકાય એ બન્ને બાબતને નિકાલ કરે એ ઘણે આકરે પ્રશ્ન છે. જીવનની સફળતા સાધવા માટે પ્રાણુ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, અનેક જાતની હકમતે કરે છે, અનેક જાતની દોડાદોડી કરે છે અને અનેક પ્રકારના પછાડા મારે છે; પણ ઘણીખરી વાર તો તે શેને માટે એ સર્વ કરે છે એને એના મનમાં ખ્યાલ પણ હોતો નથી. જે માનસવિદ્યાદ્વારા એના મનનું એ પૃથક્કરણ કરે તો એને માલુમ પડે કે એની દોડાદોડી અને ધમપછાડામાં કાંઈ હેતુ નથી અને કોઈ સાધ્ય પણ નથી. તદ્દન માનવામાં ન આવે એવી વાત છે, છતાં તે તદ્દન સાચી વાત છે કે આ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓની પાછળ રહેલા હેતુને તપાસીએ તો તેમાં તદ્દન અંધકાર અથવા અવ્યવસ્થા માલુમ પડશે. આપણું અંતરાત્માને પૂછીએ કે આ સર્વ દેડાદોડી શાને માટે? કોને માટે? કયા ભવ માટે? કેટલા વખત માટે ? અને પરિ મે મેળવવાનું શું? તે જવાબમાં એવા ગેટ વળશે કે ન પૂછો વાત ! અને છતાં દેડાદડી તો ચાલ્યા જ કરે છે, ફેંટનું ચક ફર્યા જ કરે છે, અથડાઅથડી થયા જ કરે છે અને છતાં પાછો સવાલ અંતરાત્માને પૂછીએ કે ભાઈ ! આ બધું કયાં સુધી ? અને શા માટે ? તો પાછો જવાબ શૂન્યમાં જ આવશે. અને હજુ એવી વિચારણા પૂરી નહિ થઈ હોય ત્યાં તો મન દોડાદોડી કરવા મંડી જશે. એને શાંતિથી બેસવાની–સ્થિર રહેવાની ટેવ જ નથી. એને એમાં ખરી મજા જ આવતી નથી, Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ એથી એ સાધ્યુ કે હેતુને વિચાર કર્યાં વગર પાછું દોડાદેાડીમાં પડી જશે અને અનેક પ્રકારનાં નાટકામાં ભાગ લેશે. કાઇ વખત વળી જરા વિચારમાં પડી જશે ત્યારે એની દશા ચણા ખાતા ઘેાડાના મુખમાં કાંકરી આવતાં જેવી થાય તેવી થશે. એ જરા ચાંકશે અને પાછા વળી ચણા ખાવા મડી જશે. ? પણ આ વાત મૂખ માણુસની કહી કે સમજી-ડાહ્યા-ભણેલાપાંચમાં પૂછાય તેવા માણસાને પણ એ વાત લાગુ પડે ? ઉપર કહ્યુ` કે એની દોડાદોડીમાં હેતુ કે સાધ્ય ' નથી, એ વાત મૂર્ખાઓને લાગુ પડે કે લગભગ સર્વાંને લાગુ પડે ? આવેા પ્રશ્ન થાય તે તેને જવાબ એક જ મળે તેમ છે અને તે એ કે સામાં નવાણુ અથવા હજારે નવ સૈા નવાણુ માણસે પાતે શેને માટે ઢોડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી. આપણા આત્મગારવને આ વિચાર ખરેખર નીચા પાડનાર લાગે તેવા છે, પણ હું પ્રાણીએ આત્માને જ એળખતા નથી, આત્મગૈારવ છુ અને કાંનુ ? તે જાણતા નથી અને ગૈારવ કેમ જળવાય કે પેાતાનુ કેમ કરાય ? તેના સ્પષ્ટ ખ્યાલ વગરના છે તેને માટે આ તદ્દન સાચી વાત છે અને એ કક્ષામાં સંખ્યાબંધ માણસે આવે તેમ છે; તેથી તેઓને ઉદ્દેશીને આ હકીકત હાઈ સ મનુષ્યાને એ લાગુ પડી શકે તેમ છે એમ કહેવું એમાં જરા પણ વાંધા જણાતા નથી. આત્માની ઓળખાણુ એ બહુ જરૂરી પણ તેટલી જ મુશ્કેલ હકીકત છે અને તેને ખરાખર એળખનાર તેમજ આળખીને એને જ અપનાવનાર માટે અત્ર વક્તવ્ય નથી. આપણી ચર્ચામાં એવા જીવનમુક્ત દશા ભગવનાર, સંસારમાં રહી સાક્ષીભાવે કાર્ય કરનાર અને વિવેકપૂર્વક સ્વપરનુ વિવેચન કરી સ્વને આદરનાર અને પરને તજનાર માટે સ્થાન Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક. નથી, પણ એ કક્ષામાં બહુ ઓછા જો હેવાથી આપણે તેને વિચાર કરવાનું નથી. આ વિચારણામાં જ્યાં જ્યાં વિચારણા કરી છે ત્યાં ત્યાં આપણા જેવી સામાન્ય વ્યક્તિને ઉદ્દેશીને છે એમ સમજવું અને સાથે એટલું લક્ષમાં રાખવું કે એ કક્ષામાં લગભગ ઘણાખરા માનનો સમાવેશ થાય છે. દરેક પ્રાણ કોઈક વસ્તુની ઇચ્છા તો જરૂર રાખે છે. એની ક્રિયાને સાધ્ય કે હેતુ લેતા નથી, છતાં ઘણાખરા પ્રાણુઓને પૂછીએ તો એ વાત કબુલ નહિ કરે. એ જરા ઉંડી વિચારણાની હકીકત હાઈ એને ખ્યાલ સ્પષ્ટ રીતે દરેકને આવા મુશ્કેલ જણાય છે અને સ્વીકાર તો લગભગ અશક્ય જ ગણાય. ત્યારે આપણે ઉપર ઉપરને ખ્યાલ લઈએ તો માલૂમ પડશે કે પ્રત્યેક પ્રાણુની વાંછા “સુખ મેળવવાની હોય છે. આ સુખને ખ્યાલ ઘણીખરી વખત તદ્દન અવ્યવસ્થિત હોય છે. કોઈ ખાવાપીવામાં સુખ માને છે, કઈ કેલર નેકટાઈ પહેરવામાં સુખ માને છે, કેઈ ફ્રોક કોટ અને ટોપહેટ પહેરવામાં સુખ માને છે, કઈ વાયેલ અને રેશમી વસ્ત્રમાં સુખ માને છે, કઈ ભ્રમરની જેમ સ્ત્રીઓમાં રમણ કરવામાં સુખ માને છે, કોઈ રૂમાલમાં સેન્ટ કે માથામાં અત્તર લગાડવામાં સુખ માને છે, કોઈ નાટક–સીનેમા જેવામાં સુખ માને છે, કેઈ હારમોનિયમ, પિયાને સાંભળવામાં સુખ માને છે, કઈ દિલરૂબા સતાર સાંભળવામાં મજા લે છે, કોઈ ઉસ્તાદ ગાયકના ગાનમાં મેજ માણે છે, કેઈ સુંદરીના નાચમાં મેજ માણે છે, કેઈ સુંદરી સાથે નાચવામાં આનંદ માણે છે વિગેરે વિગેરે સુખના ખ્યાલે અનેક પ્રકારના હોય છે. છે કઈ પણ “સુખ’ સ્થાયી રહેતું નથી. સુખની મુદ્દત ઘણી ટૂંકી હોય છે અને માનેલ સુખ પણ જ્યારે પૂરું થાય ત્યારે Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ પછવાડે કચવાટ મૂકી જાય છે. દૂધપાકના સબડકા લેનારને માત્ર બેથી ચાર સેકંડ સુખ પ્રાપ્ત થાય છે, પણ પછી શું ? અને સુખને માટે બીજી વાત એ છે કે જ્યારે એ દિવસે વહી જાય છે અને તેનાથી ઉલટી સ્થિતિ આવે છે એટલે કે ખુબ ખાનારને ભૂખમાં દહાડા કાઢવા પડે છે ત્યારે આગળ ભેગવેલ સુખ તેને કાંઈ કામ આવતું નથી, તેનું સ્મરણ ઉલટું દુઃખ આપે છે અને સુખને વખત સર્વદા તો રહેતા જ નથી. ત્યારે કઈ પણ પિદુગલિક સુખ કલ્પીએ, એની સ્થિતિ વિચારીએ અને એની ગેરહાજરીમાં થતી મનની દશા વિચારીએ તો એ માની લીધેલા સુખમાં પણ કાંઈ દમ જેવું રહેતું નથી, કાંઈ ઈચ્છવા જેવું રહેતું નથી, કાંઈ એની પાછળ પડી મરવા જેવું રહેતું નથી. જે સુખ સ્થાયી ન હોય, જે સુખની પછવાડે દુઃખ આવવાની સંભાવના હોય એને સુખ કેમ કહેવાય ? ત્યારે આ તે. પાછી ફસામણી થઈ. બીજી રીતે જોઈએ તો શક્તિસંપન્ન માણસ શક્તિનો ઉપગ કરી થોડી વસ્તુઓ કે ધન મેળવે, એ. ધન કે વસ્તુના સાધનોથી મુંજશેખ માણે, મોજશેખને પરિણામે અધ:પાત થાય. આ રીતે તો એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવાનું જ થાય. એમાં કાંઈ છેડે દેખાતો નથી, પાર આવતો નથી, કાંઠે માલુમ પડતો નથી. ત્યારે હવે કરવું શું ? જવું ક્યાં ? આમ ને આમ ચક્કરમાં ઉપર-નીચે આવ્યા કરીએ અને થોડા વખત મનમાં સુખનાં સ્વપ્નમાં વિચરીએ એ તે કાંઈ વાજબી વાત છે? કરવા જેવી વાત છે? ત્યારે કઈ એવું “સુખ’ શેધીએ કે જે હંમેશને માટે ટકી રહે અને એની પછવાડે ઉપર કચવાટ જેવી જે સ્થિતિ વર્ણવી છે તેવી કદિ ન થાય. હંમેશને માટે “સુખ” મળે તે એક ખાડામાંથી બીજામાં પડવાને ભય મટી જાય અને Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક. પછી સ્થિતિસ્થાપકતા એવી જામી જાય કે નિરંતરને માટે આપણે આનંદમાં મજા માણીએ. આવી મોટી ગુંચવણમાં પડતાં વિચાર જરૂર આવે તેમ છે કે અત્યારની જે રચના છે અને જેમાં પ્રાણી સાચુંખોટું સુખ માની રહેલ છે તેનું કારણ શું હશે? અને આ એક ખાડામાંથી બીજામાં પડવાની સ્થિતિનો અંત કયાં અને કેમ આવે ? એ વિચાર-સવાલની સાથે જ ખ્યાલ આવે છે કે ઘણુંખરૂં પ્રાણી સુખ શું છે અને કયાં છે ? તથા સાચું સ્થાયી સુખ કયાં હોઈ શકે? તેનો ખ્યાલ જ કરતો નથી. સ્થળ કે માનસિક સુખ હંમેશને માટે બની રહે તે માટે ખાસ વિચારણું જ કરતો નથી અને નાની નાની સગવડ મળે કે તેમાં રાચી જઈ પિતાને “સુખી માની લે છે. વળી તેનો છેડે આવતાં પાછો વિષાદમાં પડી જાય છે અને ગુંચવણમાં અટવાઈ જાય છે. એને માથે મરણનો ભય તે ઉભે જ હોય છે અને ધનના સાધનથી જમાવેલી સૃષ્ટિ પાછી છોડી જવી પડશે એ ખ્યાલ તે તેના મગજમાં કાયમ રહે છે. કેટલાક વખત આ ચીજ “મારી ” આ બંગલો “મા” આ ઐયાં છેકરાં “મારાં ” આ ફરનીચર “ મારૂં ” એવી એવી કલ્પના કરી એ સંસારમાં ખૂબ રસ લઈ દોડાદોડ કરે છે; પણ જરા માથું દુખવા આવે છે કે ૧૦૪ ડીગ્રી તાવ આવે છે ત્યારે પાછો વળી એ વિચારમાં પડી જાય છે. | એના મનોવિકારો તે એટલા જબરા હોય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અભિમાન કરે ત્યારે એ ભિખારી ડિાય તો પણ પિતાની ભિખ માગવાની કુશળતાનું એ વર્ણન કરશે, પાંચ-પચાસ માણુનાં મંડળમાં એને કાંઈ હો હશે Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ તેા ફુલાઈ જશે, મેળાવડામાં જશે તે આગળ ખુરશી મળતાં એ માટે થઇ જશે, પેાતાની તદ્ન નાનકડી દુનિયામાં એ કેંદ્ર થવા પ્રયત્ન કરશે, એનેા દંભ પાર વગરને હશે, એની આત્મવચના અને ખાટા ધી મનાવશે, એને લેભ એને અનેક પાપમાર્ગોમાં ફેંકી દેશે, એને ક્રોધ એને રાતેપીળેા અનાવશે, એની મમતા એને માલેક બનાવશે, અને ભય એને રાંક-આયલે મનાવશે, એની ઇર્ષા અને પર-ઉત્કર્ષ જોતાં ઉદ્વિગ્ન મનાવશે, એની વિષયવાંચ્છા એને ધૂળમાં રગદેશળશે, એના શાક એને મેાટી પાક મૂકાવશે અને આવી રીતે અનેક અંતર વિકારા એને પરભાવમાં રમણ કરાવશે. w ત્યારે આ સર્વ ન થાય એવી સ્થિતિ કયાં ? આવા મનાવિકારાના અને આવી દાડાદોડીનેા હમેશને માટે છેડા કેમ આવે ? કયારે આવે ? એને માટે અને કાઇ વાર વિચાર થાય છે, પણ પાછા એ રખડપટ્ટીમાં પડી જાય છે અને અગાઉની જેવી દોડાદોડી શરૂ કરી દે છે. > ત્યારે સ્થાયી સુખ મળે તે! તે ઇચ્છવાજોગ છે અને પ્રાસબ્ય તરીકે તેને માલૂમ તે કાઇ કાઇ વાર પડે છે. એને માટે એણે ખરા ‘સુખ ’ને આળખવું ઘટે અને તે માટે એણે ‘સુખ ” કયું કહેવાય એ એળખવું જ રહ્યું. જ્યાંસુધી ખરા સુખને એ ન એળખે ત્યાંસુધી એની માની લીધેલા સુખ પાછળ દોડાદોડી તેા કાયમ જ રહેવાની. ત્યારે જો ખરૂ ‘સુખ’ મળી આવે અને તે શેાધવાના માર્ગ મળે તેા પછી આ સર્વ ગુંચવણના અંત આવી જાય. એ સુખ સાચું સુખ હાવું જોઇએ, એ નિરંતર રહે તેવુ' હાવુ જોઈએ અને એ સુખની પાછળ કાઈ પણ પ્રકારનું દુ:ખ ડાકીઆ કરતું હાવું ન જોઇએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક. એ “સાચા સુખ’ન સંબંધમાં ખૂબ વિચાર કરી સુજ્ઞ પુરૂષે નિર્ણય કરી ગયા છે કે “જે આત્મવશ ( પિતાને તાબે ) હોય તે સર્વ સુખ છે અને પરને તાબે હોય છે તે સર્વ દુઃખ છે.” સુખ-દુઃખનું આ સિદ્ધ લક્ષણ છે. આપણા જેવા વ્યવહારૂ માણસને પણ તે અમુક અંશે તો સમજાય તેવું છે. આપણે દુનિયાદારીમાં કહીએ છીએ કે “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ.” આપણા પોતાના હાથમાં હોય તો તે વાતને આપણે આપણી જ માનીએ અથવા ગમે ત્યારે આપણું કરી શકીએ. એટલે “ આત્મવિશ હોય તે સર્વ સુખ છે” એ વાત તો ઠીક જણાય છે. આપણું ઘરમાં અનાજ હોય તો તેને ઉપયોગ કરી શકીએ અને ઘરેણાં હોય તે કાળી રાત્રે હકાર આપે. એટલે આપણે એ વાત વગર–સંકોચે સ્વીકારીએ. આપણું નામ પર બેંકમાં રકમ હોય તે આપણે ચેક લખી ગમે ત્યારે જોઇતી રકમ મંગાવી શકીએ એટલે એને આપણે આપણું તાબાની રકમ માનીએ અને સુજ્ઞ પુરૂએ “આત્મવિશ” વસ્તુમાં સુખ કહ્યું તે વાત કબૂલ રાખીએ. પણ રજાને દિવસે નાણાની જરૂર પડે તે શું ? સરકારે મેરીટેરિયમ” જાહેર કર્યું હોય અને આપણે ચાલુ ખરચ માટે નાની રકમ ખાતામાંથી લેવી હોય તો તેનું શું? ઘરેણું ઘરનું હોય, પણ સેફ કસ્ટડીમાં લેવા જવા જેટલી સલામતી ન હોય તો તેનું . શું ? અનાજના કોઠારની ચાવી રસોયા પાસે હોય અને તે આવી શકે તેવી સ્થિતિમાં ન હોય તે શું? ત્યારે તો પાછા ગુંચવાયા. પારકાને વશ” એ સર્વ દુઃખ એ વાત તો એકદમ કેમ સ્વીકારાય? આપણે તો ઘણીખરી વાત પારકાને આધીન છે, રસો કે સ્ત્રી રસોઈ કરી આપે ત્યારે જમીએ, ઘરાક આવે ત્યારે Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ વેપાર કરીએ, દરજી કપડાં શીવી આપે ત્યારે પહેરીએ, પાણીના નળ મ્યુનિસિપાલિટિ ઉઘાડી આપે ત્યારે પાણી મેળવીએ વિગેરે વિગેરે. ત્યારે આ તે। ગુંચવણ વધતી જાય છે અને વધારે વિચારીએ તેા શરીર પણ પર છે, પારકું છે, ચિરસ્થાયી નથી, આપણુ રહેવાનું નથી, આપણી સાથે આવવાનું નથી, આપણા હુકમમાં નથી, આપણા તાખામાં નથી. ત્યારે શું સમજવુ ? આત્મા અને શરીર જૂદાં છે, આત્મા અને શરીરને સબંધ થાડા વખતને છે.ત્યારે તે શરીર પણ પર' થયું. એ રીતે તે આત્માને વશ હાય એ જ ચીજો સુખ આપી શકે અને આપણે તે બધી મદાર પુન્દ્ગળ અથવા શરીર પર આંધી છે અને પુગળ ( matter) યા શરીર પણ ૮ પર' હાઈ આપણુને ખરેખરા સુખનું કારણ કર્દિ થતું નથી. કદાચ તે દેખાવમાં ઘેાડુ સુખ આપતુ જણાય છે તેા તે સુખ Āકુ' હાય છે, વિનાશી હાય છે અને પેાતાની પછવાડે ગ્લાનિ અથવા દુ:ખ મૂકી જનાર હાય છે. > આ વાત ખાસ સમજવા ચેાગ્ય છે. આત્માથી જેટલુ પર તેટલું પારકું જ છે અને પારકાની આશા રાખવી એ સદા નિરાશા જ છે. કદાચ મેગેક્શનથી આપણે વધારે સાંભળી શકીએ અથવા ચશ્મા કે દુરબીનથી આપણે વધારે જોઇ શકીએ, પણ મેગેફાન વિસરાઇ ગયું હાય અથવા ચશ્મા ફૂટી ગયા હોય તે આપણી શી દશા થાય ? અને રસાયેા રસાઈન કરે, રીસાઇ જાય અથવા વગરરજાએ ગેરહાજર રહે ત્યારે આપણે કયાં જવું ? એટલે આત્માને વશ હાય તેટલું જ ખરૂં સુખ છે અને પારકા ઉપર-પર ઉપર આશા રાખી બેસવુ એ વસ્તુત: દુ:ખ છે, કદાચ જરા સુખ જેવું લાગે તે પણ અંતે એ દુ:ખ જ છે, દુ:ખમાં જ પ વસાન પામે છે. આ સાથે એ વાત ધ્યાનમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ—. - રાખવાની છે કે “આત્મવશ” કઈ ચીજે કહેવાય અને “પરવશ” કઈ ચીજે કહેવાય તેને આપણે બરાબર ખ્યાલ કરે જોઈએ, સ્પષ્ટ વિચાર કરવો જોઈએ અને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ. આ નિર્ણય શામાટે કરે? કારણ કે આપણને સર્વને “સુખ મેળવવું ગમે છે પણ સુખ કયાં છે અને કેમ મળે ? તે જાણતા નથી એટલે પછી જે તે મળે તેમાં સુખ માની લઈએ છીએ. હમેશને માટે સુખ મળે એ વિચાર તો આપણને પ્રત્યેકને જરૂર ગમે છે, પણ આપણે ખરા સુખને કદિ વિચાર કરતા નથી, તેના માગે આચરતા નથી, તેનાં સાધને શોધતા નથી અને જરા જરા સુખમાં રાચી જઈએ છીએ. આત્મવશ સુખ ઉપર જ આપણે મદાર બાંધીએ અને સર્વ પરભાવ છોડી દઈએ, પરવશ વસ્તુ કે ધન ઉપર કઈ જાતને આધાર ન રાખીએ તો સુખની જે વ્યાખ્યા સુજ્ઞ પુરૂએ કરી છે તેની પ્રાપ્તિ તરફ આપણું પ્રયાણ થાય. આ તદ્દન સાદી લાગતી વાત કર્તવ્યમાં-ક્રિયામાં મૂકવી સહેલી નથી, તેનું કારણ એ છે કે આપણે સુખનો ખરો ખ્યાલ કદી કરતા નથી, તે કયાં અને કેમ મળે તે વિચારતા નથી, તેનાં સાધનોને અભ્યાસ કરતા નથી, એ સાધન આચરતા નથી અને સાચા માર્ગની સન્મુખ પણ આવતા નથી. ત્યારે વાત એ થઈ કે આપણે સાચા સુખને ઓળખવું જોઈએ. એ ઓળખ્યા પછી એ કયાં અને કેમ મળે તેનો રસ્તો શોધવો ઘટે. એ વિચારણા માટે આપણે જેને આપણે માનીએ છીએ, આપણે જે ચીજોને આપણે માનીએ છીએ, આપણે જે શરીરને પિતાનું માનીએ છીએ, આપણે જે ધન-ધાન્ય–પુત્ર-પુત્રાદિને પિતાનાં સમજીએ છીએ, આપણે જે છેડે વખત રહેનારા ઘરને ઘરનું ઘર માનીએ છીએ–એ સર્વ વસ્તુતઃ શું છે? એને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રી શાંતસુધારસ અને આપણે સંબંધ કેવો છે? અને આપણે જે “સુખ મેળવવા. માગીએ છીએ તેની સાથે એને સંબંધ કેવા પ્રકારનું છે ? એ સર્વ બાબતને વિચાર કરે ઘટે, એ દરેક વસ્તુ અને સંબંધને એને ખરા આકારમાં પૃથકકરણ કરીને ઓળખવા ઘટે અને તે માટે આપણું પ્રત્યેક સંબંધ એના વાસ્તવિક આકારમાં કેવા. છે તેને માટે ઉપર ઉપરને ખ્યાલ કરી અટકી ન પડતાં ખૂબ ઉંડા ઉતરવું ઘટે. ટૂંકમાં કહીએ તે આપણે વિચાર કરી વસ્તુઓને ઓળખવી ઘટે અને આપણી ચારે બાજુ કેવું નાટક ચાલી રહ્યું છે તે બરાબર સમજવું ઘટે અને તે નાટકમાં. આપણે કેવા પાઠ ભજવી રહ્યા છીએ તેની તુલના કરવી ઘટે. - આ પ્રકારની વિચારણા અથવા તુલનાને “ભાવના” કહેવામાં આવે છે. ખરા સુખની પ્રાપ્તિને માગે ચઢવા માટે આ આંતરવિચારણને બહુ અગત્યનું સ્થાન મળે છે. જ્યાં સુધી આપણે શું મેળવવાનું છે તે બરાબર ન જાણીએ અને અત્યારે જેમાં રાચીમારી રહ્યા છીએ તેનું અનૌચિત્ય ન સમજીએ ત્યાં સુધી આપણું પ્રગતિ અશક્ય છે. કોઈ અસાધારણ પ્રસંગોમાં આંતરપ્રકાશ થઈ જાય તે અપવાદ એગ્ય બનાવોને બાદ કરતાં બાકી આપણુ જેવા સામાન્ય પ્રાણીઓ માટે તે આ સાચી વિચારણુ સિવાય બીજો માર્ગ નથી. આ વિચારણામાં આત્મા છે, આત્મા શાશ્વત છે, એના પર કર્મનાં આવરણે આવી ગયાં છે, પ્રયત્નથી તે દૂર કરી શકાય તેમ છે, આત્માનાં આ પગલિક સંબંધ (કર્મો) દૂર થાય ત્યારે તે એના અસલ મૂળ શુદ્ધ સ્વરૂપે રજુ થાય છે અને એ સ્થિતિમાં ખરા સુખનો સાક્ષાત્કાર થાય છે–આ સર્વ બાબતો સ્વીકારીને ચાલવાનું છે. એ સર્વ બાબતે અનુમાન Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક ૧૧ પ્રમાણુથી-દલીલથી સિદ્ધ કરી શકાય તેવી છે, પણ અત્ર તેની હયાતી સ્વીકારીને ચાલવાનું છે. આપણા અત્યારના વિષય તે આપણે કાણ છીએ? ક્યાં છીએ ? શા માટે છીએ ? આપણું મૂળ સ્વરૂપ કેટલું વિકૃત થઇ ગયું છે? એ સર્વાંના વિચાર કરવાના છે અને એ વિચાર ખરાખર થાય તે પછી આપણે આગળ વધવાના માર્ગો અને સાધના તેા ખરાખર શેાધી શકીએ તેમ છીએ; તેથી આપણી પ્રાથમિક ફ્રજ, આપણા સઅધે! અને આપણાં પેાતાનાં નાટકા અને આસપાસનાં નાટકાને ઓળખવાની છે અને એ કાર્યાં ભાવના’ કરે છે. 6 ' " ભાવનાનુ ક્ષેત્ર ' આપણા સર્વ સંબધાનુ પૃથક્કરણ કરવાનુ છે અને તે રીતે એ ભૂમિકાની શુદ્ધિ કરે છે. શુદ્ધ કરેલી ભૂમિકા ઉપર પછી સુંદર ચિત્રામણ થાય છે અને તેના ઉપર જેવી છાપ પાડવી હાય તેવી પડી શકે છે. ભૂમિકાની શુદ્ધિ માટે ભાવના અદ્ભુત સાધન છે. ઘણાખરા તા કાંઈ વિચાર જ કરતા નથી, થાડા વિચાર કરે છે તે મર્યાદિત ક્ષેત્રમાં વિચાર કરી અટકી પડે છે એટલે આપણે અહીં કયાંથી આવ્યા ? શા માટે આવ્યા ? આપણા જીવનના ઉદ્દેશ , , શા આ સર્વ ધમાલ અને દોડાદોડીનુ પવસાન ક્યાં ? એના કર્દિ સ્પષ્ટ વિચાર જ થતા નથી અને વિચારણા વગર તેા પછી જેવા પવન આવે તેમ આપણે ઘસડાઈએ છીએ. નહિ તે આપણે સારાં કપડાંમાં રાચી જઇએ ? પાક-પુરી કે રસરોટલી મળે ત્યાં ખૂબ રસ લઈ સખડકા લેવા મડી જઇએ ? સભામાં એ માણસા ઉભા થઈ માન આપે ત્યાં લેવાઇ જઇએ ? છાપામાં નામ વાંચીએ એટલે રાજી–રાજી થઇ જઈએ ? આપણુ વન જાણે આપણને કાંઈ ભૂત વળગ્યુ હાય તેના જેવું લાગતું નથી ? પણ એવા વિચાર જ ભાગ્યે આવતા હોય ત્યાં આ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ વાત શી? કોની પાસે ? અને શા માટે? આ ભાવનાનું ક્ષેત્ર છે. એ આપણું દરરોજના સંબંધને એના ખરા આકારમાં બતાવે છે અને આપણને ઉંડા વિચારમાં ઉતારી દે છે. એનું ક્ષેત્ર આપણી નાની સરખી દુનિયા નથી, પણ આખું વિશ્વ છે. વિશ્વને અને આપણે પોતાને (આત્માને) સંબંધ શું છે? કેટલે છે? અને કેટલા વખત માટેનું છે? તે અને આ ચારે તરફ નાટક ચાલે છે, આપણે પણ જેમાં ઉતરી પડ્યા છીએ એને બરાબર સમજવું એ ભાવનાનો વિષય છે. એક વાર આપણે ક્યાં છીએ ? ક્યાં દોડ્યા જઈએ છીએ ? શા માટે દોડ્યા જઈએ છીએ? અને આપણને કોણ ઘસડે છે? એ સમજાયું એટલે પછી તો સવાલ માત્ર આચરણમાં મૂકવાને જ રહે છે. ' વસ્તુને યથાસ્વરૂપે ઓળખવી એ પ્રથમ જરૂરીઆતની બાબત છે. વસ્તુને ઓળખ્યા પછી એની સાથે સંબંધ કેટલે રાખવો? ક્યાં સુધી રાખવો? અથવા રાખવે જ નહિ તેને નિર્ણય થઈ શકે છે. વસ્તુને યથાસ્વરૂપે ઓળખ્યા વગર તેને અંગે નિર્ણય થઈ શકે નહિ અને કરવામાં આવે તો તે ટકી શકે નહિ. વસ્તુઓને ઓળખીએ ત્યારે આપણે અત્યાર સુધી કેમ નાચ્યા? અને કણે નચાવ્યા? એ બરાબર ઓળખી-જાણીસમજી શકીએ, ત્યારે સમજાય કે જેને આપણે આપણાં માન્યા, જે વસ્તુને આપણી માની, જે સંબંધો ખાતર લડ્યા, હસ્યા, પડી મર્યા અથવા અનેકની ખુશામત કરી એ સર્વ વસ્તુગતે કેવા છે અને આપણે સંબંધ કરવા લાયક છે કે નહિ અને હાય તે તેની ખાતર લડવું કે પડી મરવું પરવડે કે નહિ ? આ જાતની વિચારણાને “વિવેક' કહેવામાં આવે છે. વિવેક એટલે સાચા અને ખોટા, સ્થાયી અને અસ્થાયી, આપણા અને પારકા, અને કેણે નાખીએ ત્યારે આવે તો તે આ નિર્ણય Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક ૧૩ આનદદાયી કે વિષાદ્યકારી વચ્ચેના તફાવતનું ખરાખર ભાત. આવા પ્રકારના જ્ઞાન માટે ખૂબ ઉંડા ઉતરવાની જરૂર પડે છે. આ ઉંડા ઉતરવાના-વિવેક પ્રાપ્ત કરવાના કાર્યને આત્મા લેાકન ’ ( Self-examination ) કહેવામાં આવે છે. જ્યારે ઉંડા ઉતરીએ, પેાતાની જાત તરફ જોઇએ, પારકાની ચિકિત્સા કરવાની રીત છેડી દઈએ, ઉપરછલ્લા ખ્યાલને તિલાંજલી આપીએ ત્યારે આપણે ન જાણ્યા કે ન કલ્પ્યા હાય તેવાં પરિણામે તરફ દોરવાઇ જઇએ છીએ. પછી આપણને આપણી વસ્તુનું, આપણા સ્થાનનું, આપણી સ્થિતિનું, આપણી ટૂંકી સમજણુનું ભાન થાય છે; પણ એ સર્વ પરિસ્થિતિ નીપજાવવા માટે આપણે ખૂબ અંદર ઉતરવું ઘટે છે. એને પરિણામે કઈ દશા પ્રાપ્ત થાય છે તે વિચારવાનુ ક્ષેત્ર ધ્યાન વિભાગમાં આવે. આપણે અત્યારે તે વિવેક કરતાં શીખીએ, અવલેાકન કરતાં શીખીએ, ઉંડા ઉતરતાં શીખીએ અને તે દ્વારા જે વિચારે આવે અને જે નિયા થાય તેને સંગ્રહી રાખીએ. એ થશે એટલે આગળ વધવાના માર્ગ આપણને મળી આવશે, સુજી જશે અથવા તા આપણે શેાધી શકીએ એવી સ્થિતિમાં મૂકાઇ જશું, આવા પ્રકારનું ભાવનાનુ ક્ષેત્ર છે. એનાં પરિણામે આત્મા કઇ સ્થિતિમાં મૂકાય છે તે આપણે આગળ જોશુ અને છેવટે તેના પણ વિચાર કરશુ અને સામાન્ય અવલેાકન કરી જશુ. C શાંતરસને રસ કહી શકાય કે નહિ એ મ ચર્ચ વા જેવુ' છે, પણ એની ચર્ચામાં સાહિત્યના એક અગત્યના વિષચની અને વ્યાખ્યાઓની વૈજ્ઞાનિક નજરે ચર્ચા કરવાની હાઈ સર્વાંને તેમાં રસ પડે કે નિહુ એ જરા ગુંચળુવાળી ખાખત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી-શાંત-સુધારસ છે અને ગ્રંથના પ્રવેશકમાં મીનજરૂરી છે. આ ગ્રંથની છેવટે પરિશિષ્ટમાં એ વિષય સાહિત્યની દૃષ્ટિએ ચર્ચ લે જોવામાં આવશે. > શ્રી ‘ શાંતસુધારસ ' ગ્રંથમાં બાર ભાવનાના અવલેાકનની દ્રષ્ટિએ અને આત્માને ઉદ્દેશીને વિસ્તાર કર્યો છે. એ ભાવનાઓ કઈ છે અને તેનુ ઉંડુ રહસ્ય શું છે તે પ્રત્યેક ભાવનામાં ક્તોએ ખતાવ્યુ છે. દરેક ભાવનાને છેડે વિસ્તારથી અવલેાકન અને વિચારણા કરવામાં આવશે. એ ભાવનાના વિષય અવલેાકન કરવાના છે અને તે પણ જેવું તેવું ઉપરચેાટીયુ અવલેાકન નહિં, પણ ખરેખરૂં અંદર ઉંડાણમાં ઉતરીને કરવાનુ છે. આ માર ભાવનાને વિવેક અને આત્માવલેાકન સાથે કેવા સબંધ છે અને એ બન્ને વસ્તુ આત્મપ્રગતિ કરવા ઈચ્છનાર માટે કેટલી જરૂરી છે તે આપણે કઇક જોયુ. બાકી પ્રત્યેક પ્રસંગે એ વાત પર ધ્યાન ખેંચવાની તક લેવામાં આવશે. - આ સર્વ ખાખતમાં મુદ્દે એક જ છે કે વસ્તુને વસ્તુ તરીકે આળખી, સ્વપરનેા ખ્યાલ કરી સ્વને સ્વીકાર અને પરને ત્યાગ કરવે એ પ્રકારના આદર્શને ધ્યાનમાં રાખી, તેને જેમ અને તેમ જલ્દીથી પહોંચી વળવા પ્રયત્ન કરવા. અનેક ઉપદેશના, શાસ્ત્રગ્રંથાના અને શ્રવણ-વાચનને સાર એ છે કે સ્વપરનુ વિવેચન કરવું, પરિણતિની નિમળતા કરવી, વિષયકષાય ઉપર બને તેટલા કાબૂ મેળવવા અને સથા કાબૂ મેળવવાને આદર્શ રાખી તે સિદ્ધ કરવા પ્રયત્ન કરવા. આ ચાલુ બાબતને અંગે એક હકીકત કહી આ વિષય પૂરા કરીએ. ભાવના એ પ્રકારની છે: શુભ અને અશુભ. શુભ ભાવનાની વાત આ ગ્રંથમાં આવવાની છે ત્યારે પ્રસ્તુત હકીકત કહેવાશે. અશુભ ભાવનાઓને પણ આળખવાની જરૂર છે. તેના પાંચ પ્રકાર છે: Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ્યક ૧૫ (૧) કાંદપ ભાવના સ્ત્રી-વિષયભોગ માટે વિચારણા અને પ્રવૃત્તિઓ. (૨) કેઢિબપી ભાવનાઃ કલેશ કરાવે તેવી, ખટપટ કરાવનારી, રાજનીતિ, ધમાલ–તોફાનની હકીકતો. (૩) આભિયોગિકી ભાવનાઃ યુદ્ધ-લડાઈ કરાવે તેવી ખટપટ, તૈયારી, ધમાધમ અને વાતાવરણ. (૪) દાનવી ભાવના આસુરી ભાવના: મેહ-મદ-મત્સરાદિ મને વિકારોના ખ્યાલો. (૫) સ હી ભાવના રાગ-દ્વેષને વધારનારી, પિષનારી, કુટુંબ ધનમાં મમત્વ કરાવનારી હકીકત. આ પાંચ પ્રકારની ભાવનાઓ તજવા યોગ્ય છે. એ વાત પણ એટલી જ ઉપયોગી હોઈ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. શુભ ભાવનાને સમજતાં આ અશુભ ભાવનાઓ પણ સમજવી પડશે. વસ્તુવિવેક કરતાં તે બરાબર સમજાઈ જશે. આ ગ્રંથમાં કહેલ બાર ભાવનાને “અનુપ્રેક્ષા(ભાવના) કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષા શબ્દનો અર્થ જ આત્માવલંકન થાય છે. ” અર્થ જેવું એમ થાય છે અને તેની સાથે મનુ અને 5 ઉપસર્ગ મળી એને વધારે મજબૂત અને ચારે તરફ જનાર અનાવે છે. એ ઉપરાંત એક બીજી હકીકત એ છે કે એ સર્વ ભાવનાઓ ધ્યાનના વિશાળ ચોગિક વિષયની પૂર્વગામિની અને ધ્યાનમાં સ્થિર રાખનાર પણ છે. ધ્યાનનો વિષય ઘણે વિશાળ છે અને તે ગગ્રંથમાં ખૂબ ચર્ચાય છે. એ ધ્યાનના વિષઅને આપણે અહીં ચચી ન શકીએ, કારણ કે તે વિષય વિસ્તીર્ણ છે અને અત્ર અપ્રસ્તુત છે. એ ધ્યાનની હેતુભૂત ચાર ભાવનાઓ ચેગા પુરૂષોએ બતાવી છે. એ અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારણ્ય અને માધ્ય છે. બાર અનુપ્રેક્ષા(ભાવના) પછી આ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શાંતસુધારસ ચાર ભાવનાએ પણુ અતાવવામાં આવશે અને યોગપ્રગતિમાં તેમનાં સ્થાનને પણ ખ્યાલ કરવામાં આવશે. મતલબ આપણા વિચારાની સ્પષ્ટતા કરવા, આપણે કયાં છીએ તે સમજવા, આપણા સમધા અને આપણા ભાવાનુ પૃથક્કરણ કરવા આ અનુપ્રેક્ષા અને ધ્યાનહેતુભૂત ભાવનાઓને ઘણું અગત્યનું સ્થાન છે અને અત્યારના અતિ પ્રવૃત્તિમય જીવનમાં તે ખાસ સ્થાન છે. આપણે કઇ જાતના ઉંડા વિચાર ર્યા વગર દોડ્યા જ કરીએ છીએ અને શું કરીએ છીએ તેના ખ્યાલ થાય તે પહેલાં તા પ્રમાદમાં પડી જઇએ છીએ. આપણને સ્વપ્ના પણ દોડાદોડીનાં જ આવે છે અને પાછા જાગીએ છીએ એટલે વળી દોડાદોડીમાં પડી જઇએ છીએ. પથારીમાંથી નીચે પગ મૂકીએ ત્યાં દરરોજનુ છાપુ પડયુ. હાય, ત્યાં આત્મારામને કે શાંતિને વિચાર કયાંથી આવે ? આ અસહ્ય સ્થિતિ કાઇ પણ રીતે ચલાવવા ચેાગ્ય નથી. સાધ્ય વગરનું જીવન નિરર્થક છે, આદર્શ વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે અને અર્થ વગરની દોડાદોડી તદ્દન હાંસી કરાવનાર છે. આ રીતે આ ગ્રંથના વિષયને અને તેની ઉપયુક્તતાના પરિચય કરાવ્યા પછી હવે આપણે ગ્રંથકર્તાની સાથે ચાલીએ. પ્રત્યેક પ્રકાશને છેડે એ વિષય પર અન્ય વિચારકાના વિચાર પણ ગ્રહણ કરશું અને સાથે સાથે બીજી અનેક પ્રાસગિક વાતા પણ કરશુ. શબ્દાર્થ જાણનારની સગવડ જળવાય, માત્ર મૂળ વાંચનારની પણ સગવડ જળવાય એ પદ્ધતિએ આ વિવેચનવિચારણા કરવામાં આવશે. પરિશિષ્ટમાં મહાબુદ્ધિશાળી ગ્રંથ રચયિતાનું ચરિત્ર ઉપલભ્ય થશે તે બતાવવા પ્રયત્ન થશે. આટલે પ્રવેશક કરી હવે આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે વિહરીએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः उपाध्याय श्रीविनयविजयविरचित श्री शांतसुधारस - Page #47 -------------------------------------------------------------------------- ________________ ................................... प्रस्तावना . . . . . शार्दूलविक्रीडित नीरन्धे भवकानने परिगलत्पश्चाश्रवाम्भोधरे, नानाकर्मलतावितानगहने मोहान्धकारोद्धरे । भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥१॥ . द्रुतविलम्बित स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च सुखं कृशमप्यमुना विना, जगति मोहविषादविषाकुले ॥२॥ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत्सुधियः शुभभावना-.. . भृतरसं मम शान्तसुधारसम् ॥३॥ १ भावनामृतरसं पाठांतर. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૦૪૦૦en૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રસ્તાવનાને સામાન્ય અર્થ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧ જે સંસારરૂપ વન (જંગલ) બહાર નીકળવાના રસ્તા વગરનું છે, જે ચારે તરફથી વરસતા પાંચ પ્રકારના આશ્રવરૂપ વાદળા-વરસાદવાળું છે, જે અનેક પ્રકારનાં કર્મોરૂપ લતાઓ (ડાળ)થી ખૂબ ગહન બનેલું છે અને જે મેહરૂપી અંધકારથી વ્યાપ્ત છે તે જંગલમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવાને વાતે કરૂણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા તીર્થાધિરાજેએ સુધારસથી ભરપૂર અને અતિ આનંદને આપનાર વાણુને વિસ્તાર ક્યા છે–તે વાણી તમારું સંરક્ષણ કરે. ૨ ભાવના વગર વિદ્વાનોનાં મનમાં પણ શાંતિરૂપ અમૃતને રસ (શાંતસુધારસ) જાગતું નથી–પ્રગટતો નથી અને આ મેહ તેમ જ સંતાપરૂપ ઝેરથી ભરેલા સંસારમાં એ (રસ) વગર લગાર માત્ર પણ સુખ (જેવું કાંઈ ) નથી. ૩ બુદ્ધિમાને ! વિચારકે ! આ સંસારમાં રખડપાટે કરવાના થાકથી તમારું મન ઉંચું થઈ ગયું હોય અને જેને કદિ નાશ ન થાય એવું ( અનંત) અંત-છેડા વગરનું (સ્થાયી) સુખ પ્રાપ્ત કરવા સન્મુખ તમારું મન થયું હોય તો સુંદર ભાવનાઓથી ભરેલ મારે શાંતસુધારસ ગ્રંથ (શાંત અમૃતરસ) સાંભળો. ૧ આશ્રવ કર્મને ગ્રહણ કરવાના માર્ગો પાંચ છેઃ મિથ્યાત્વ, મવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. એ દ્વારા કમ આત્મા સાથે જોડાય છે. અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પ પાંચ આશ્રવ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ २० सुमनसो मनसि श्रुतपावना, यदिह रोहति मोहतिरोहिता निदधतां यधिका दशभावनाः । आर्त्तरौद्रपरिणामपावक ऽद्भुतगतिर्विदिता समतालता ॥ ४ ॥ रथोद्धता प्लुष्टभावुक विवेकसौष्टवे । क प्ररोहतितमां समाङ्कुरः वसंततिलका यस्याशयं श्रुतकृतातिशयं विवेक मानसे विषयलोलुपात्मनां, सद्भावनासुरलता न हि तस्य दूरे, श्री. शांत-सुधा २ स पीयूषवर्षरमणीयरमं श्रयन्ते । अनुष्टुब् अनित्यत्वाशरणते, भवमेकत्वमन्यताम् । लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः || ६ || अशौचमाश्रवं चात्मन् ! संवरं परिभावय कर्मणो निर्जरां धर्म-सूक्ततां लोकपद्धतिम् | बोधिदुर्लभतामेतां भावयन्मुच्यसे भवात् " ॥ ५॥ ॥ ७ ॥ ॥ ८ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૪ સુંદર ચિત્તમદિરના માલેકા ! વિદ્વાનેા ! તમારા કાનાને પવિત્ર કરનાર ખાર ભાવનાઓને તમારાં મનમાં ધારણ કરી, જેને પરિણામે સારી રીતે જાયલી ( સુપ્રસિદ્ધ ) સમતારૂપી કલ્પવેલડી જેના પ્રસાર અત્યારે મેહરાજે ઢાંકી દીધા છે અને વસ્તુત: જેની અદ્ભુત શક્તિ (ગતિ ) છે તે તમારામાં ઉગી આવે—મૂળ ઘાલીને વધતી જાય. પ ઇંદ્રિયના વિષયેામાં ખૂબ લપટ થયેલા પ્રાણીઓનાં મનજેમાંથી આર્ત્ત અને દ્ર પરિણામરૂપ અગ્નિથી ભાવનારૂપ વિવેકનું ચાતુર્ય ખળી—ઝળી ગયેલુ હાય છે તેવા મનમાં સમતાના અંકુર ક્યાંથી મૂળ ઘાલે ? કેમ ઉગી નીકળે ? ૬ જ્ઞાન અને વિજ્ઞાનને લઇને અતિ નિપુણ થયેલા જે પ્રાણીના આશય વિવેકરૂપ અમૃતના વરસાદથી અતિ સુંદર થયેલ રમણીયતાને આશ્રય કરે છે એટલે જ્ઞાનવાન પ્રાણીના આશયમાં વિવેક ભળેલા હાય છે તેવા પ્રાણીઓથી લેાકેાત્તર પ્રશમ સુખનાં ફળને જન્મ આપનાર સુદર ભાવનારૂપ કલ્પલતાની વેલડી દૂર દૂર રહેતી નથી—તેની નજીક આવતી જાય છે. ૭–૮ આત્મન્ ! નીચેની ભાવનાઓને ભાવવાથી તું સંસારમાંથી મુક્ત થઇ શકીશ. તે ભાવનાએ આ પ્રમાણે: ૧ આત્ત—ઇવિયેાગ, અનિષ્ટસંયેાગ, રનિદાન અને આગામી ચિંતા. હૈદ્ર–જીવનાશ, અસત્ય, ચૌ અને વસ્તુસંરક્ષણ. ---- Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી શાંતસુધારસ (૧) અનિત્યતા. (પદાર્થોના સગા-સંબંધ સર્વે થોડા વખત માટેના છે.) (૨) અશરણુતા. ( પુગળને સંબંધ સંકટ હરનાર શરણ આપનાર કે શાંતિ કરનાર નથી.) (૩) ભવ (સંસાર). (ચાર ગતિરૂપ સંસારનું સ્વરૂપ વિચારવું–ભવભ્રમણ સમજવું.) (૪) એકત્વ. (આ પ્રાણ એકલો આવ્યો છે, એક જવાને છે–એ વિચારવું.) (૫) અન્યત્વ. (શરીર આદિ સર્વ આત્માથી પર છે પારકું છે એવી વિચારણું.) (૬) અશચ. (શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેને સાચે ખ્યાલ.) (૭) આશ્રય. (કર્મબંધનનાં સ્થાને, તેની પ્રણાલિકા અને - તે સંબંધી વિચારણું.) (૮) સંવર. (આવતાં કર્મોને રોકી રાખવાના માર્ગોની વિચારણા. ) (૯) કર્મનિર્જરા. (બાંધેલા કર્મોને ભેગવ્યા વગર ખ પાવવાના માર્ગો.) (૧૦) ધર્મભાવના.(પરસ્પર અવિરોધીપણે ધર્મસ્વરૂપનું વિશિષ્ટ ચિંતવન.) (૧૧) લકસ્વરૂપ. (આ વિશ્વની માંડણ, રચના અને સ્થાનને ખ્યાલ.) (૧૨) બધિદુર્લભતા. (ધર્મ સામગ્રી–સમક્તિની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે તેની વિચારણા.) Page #52 -------------------------------------------------------------------------- ________________ nuખ્યJulyHuઆMITIllurquiHu9uIn E પ્રસ્તાવના ( પ્રથમના શ્લોકને વિસ્તરાર્થ). ૧ એક મહાન જંગલ છે. ગાઢ અરણ્ય છે. ભયંકર વન છે. એમાં ઝાડીને પાર નથી. નિરંતર લીલોતરી ઉગતી જાય છે અને નાશ પામતી જાય છે. એ એટલું વિશાળ છે કે એને પાર આવતો નથી, એને છેડો દેખાતો નથી, એમાંથી બહાર નીકળવાને રસ્તે જડતો નથી. એમાં વૃક્ષ, લતા અને છેડવાઓ એવા આડાઅવળા તરફ વીંટળાઈ અંદર અંદર ગુંચવાઈ ગયા છે કે એ દરેક જગ્યાએ ઘણું ગહન ઉડું દેખાય છે. જ્યાં જોઈએ ત્યાં ઉંડાણ, ઝાડી અને અચોક્કસ રીતે વધતી અને વધતી લીલેરી દેખાય છે. માથે સખત વાદળાં ચઢયાં છે, મેઘાડંબર ગાજી રહ્યો છે, પ્રકાશને અટકાવી રહ્યો છે અને વાદળાંમાંથી અવારનવાર વરસાદ વરસી રહ્યો છે. કઈ કઈ વાર છાંટા પડે છે, કઈ કઈ વાર મુશળધાર વરસાદ પડે છે, કઈ કઈ વાર ઝડીને વરસાદ પડે છે, આખા જંગલમાં ભયંકર અંધકાર વ્યાપી રહ્યો છે, રસ્તો પણ દેખાય નહિ એવું તિમિર તરફ પસરી રહ્યું છે અને અંદરની દોડાદોડમાં કયાં જવું અને કઈ બાજુએ ચાલવું તેની કાંઈ કળ પડતી નથી. આવા ગાઢ જંગલમાં આ પ્રાણી ભૂલો પડ્યો છે. તેના જેવા અનેક પ્રાણુઓ ચારે તરફ રખડે છે. એ ક્યાં જાય છે? એનું એમને ભાન નથી. એ શામાટે રખડે છે? એને એને ખ્યાલ નથી. એ અંધકારમાં અહીંથી ત્યાં અને ત્યાંથી બીજે એમ રખડ્યા કરે છે, નવા નવા રૂપ ધારણ કરી નાટકે કરે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી શાંતસુધારસ છે અને સાચું સુખ શું છે અને ક્યાં છે તેનો વિચાર કર્યા વગર ક્વચિત્ માન્યતાનાં સુખમાં અને મોટે ભાગે રખડપટ્ટીના ત્રાસમાં નવા નવા વેશ લઈ આંટા માર્યા કરે છે. એને દિશાનું ભાન નથી, એ કયાં છે તે સમજાતું નથી અને એને નીકળવાને રસ્તે સૂઝતું નથી–જડતું નથી અને કવચિત્ કઈ વીરલને એ માર્ગ જડે તેને તેઓ ગાંડો કે બાવરે ગણી એની વાત તરફ ધ્યાન આપતા નથી. આવા જંગલમાં ભૂલા પડેલા અને કોઈ જાતના ધોરણ વગર ચારે તરફ દોડાદોડ કરનારા પ્રાણીઓને તેઓની દોડાદેડી મટાડનાર કે પુણ્યાત્મા માર્ગદર્શક થાય છે. એ એની અનુપમ વાણુ વડે રખડપટ્ટી અટકાવવાના રસ્તા બતાવે છે. એવા મહાપુરૂષને પ્રથમ કરૂણા આવે છે. એમને મનમાં એમ થાય છે કે આ બિચારા મહાજંગલમાં ખરેખર ભૂલા પડેલા છે અને હેતુ કે સાથ વગર નકામા રખડ્યા કરે છે. આવા પ્રાણીઓ ઉપર સાચી દયા લાવી એ કરૂણારસના ભંડાર મહાપુરૂષ અમૃત જેવી વાણીવડે એ રખડપાટે અટકે એવા ઉપાય બહુ પ્રેમભાવે બતાવે છે અને તેમ કરવાનો તેમને ઉદ્દેશ ભટકનારાની ભટકામણ અટકે અને તેઓને અચળ સ્થાનમાં સ્થિર વાસ થાય એ જ હોય છે. ભવાટવીમાં ભૂલા પડેલાને ખરેખર આનંદ ઉપજાવે અને તેમને હંમેશને માટે સર્વોત્કૃષ્ટ સ્થાનકે પહોંચાડે તેવી સુંદર પરિસ્થિતિ આ થઈ. આવી વાણી જે કેઈની હોય તે ખરેખર તે વંદ્ય છે અને આનંદપ્રદ છે. આવી વાણુને પ્રસાદ જ એ અપ્રતિહત છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. સર્વ રખડપાટે અટકાવનાર આવી વાણી તમારું રક્ષણ કરે ! Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ સંસાર એ ખરેખર અટવી છે. હિંદમાં ગાઢ જંગલે પૂિવે ઘણુ હતાં. ને માઈલે સુધી એટલાં લાંબાં હતાં કે એક વાર જે મુસાફર એમાં ભૂલો પડે તે એને પત્તો લાગે નહિ. એ અંદર ને અંદર રખડ્યા કરે–ભમ્યા કરે. એની ગાઢ ઝાડી અને અંદર રહેલા ભયંકર પ્રાણીઓને એ અનેક રીતે શિકાર અને અને હેરાન-હેરાન થઈ જાય. અત્યારે બહુ ડાં જંગલે રહ્યાં છે, તેમાં પણ દરેકમાં રસ્તા બનાવ્યા છે; છતાં અટવીની ગાઢતા અત્યારે પણ મુંઝવે તેવી હોય છે. જર્મની અને અમેરિકામાં ઘણાં મોટાં જંગલે હાલ પણ મેજુદ છે. આ સંસારને અટવી સાથે બરાબર સરખાવી શકાય તેમ છે. ગ્રંથકર્તાએ ચાર વિશેષણે મૂક્યા છે તે સાર્થક છે અને સમજવા ગ્ય છે. આપણે તે સંક્ષેપથી જોઈ લઈએ. “નિરંધ આ સંસાર–અટવીમાંથી બહાર નીકળવાને માર્ગ જડે તેમ નથી. એ એવી મોટી વિશાળ અટવી છે કે અંદર અંદર આંટા માર્યા જ કરે, પણ એમાંથી નીકળવાનો માર્ગ જ જડે નહિ. “ધ” એટલે બહાર નીકળવાનો માર્ગ. પરિગલત્ પંચા2વાંધરે ' વળી એ સંસાર–અટવીને માથે પાંચ પ્રકારના આશ્રવરૂપ વાદળાં નિરંતર વરસ્યા કરે છે. પાંચ આશ્રવો એટલે આત્માની સાથે કર્મને ગ્રહણ કરવાનું કાર્ય કરનાર પ્રસંગો. એ કર્મને આવવાના નળે છે અથવા પરનાળીઓ છે. જેમ કુવામાંથી કાઢેલ જળ, નીક અથવા પરનાળ કે નળ મારફત ખેતરમાં આવે છે તેમ આત્મક્ષેત્રમાં આ આશ્રદ્વારા કર્મો આવે છે. એ આ બહુ આકરા અને સમજી રાખવા જેવા છે. એના મુખ્ય પાંચ પ્રકાર છે અને ઉપભેદ કરે છે. એનો વિસ્તાર સાતમી ભાવનામાં આગળ ઉપર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી.શાંત-સુધાર•સ ૮ * થશે. ૪ર ભેદ અત્ર ટૂંકામાં કહીએ તે! (૧) પાંચ મિથ્યાત્વ એટલે અજ્ઞાન ( ૨ ) પાંચ · અવિરતિ • એટલે ત્યાગ૧ ભાવનેા અભાવ ( ૩ ) ચાર ‘ કષાય ’ એટલે ક્રોધ, માન, માયા, લાભ, (૪) ત્રણ ‘ચાગ' એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને (૫) ૨૫ ક્રિયા એટલે શારીરિક વિગેરે પ્રવૃત્તિ કરતી વખત થતા દાષા. આ પાંચ પ્રકારના આશ્રવા સંસાર અટવીને માથે નિર'તર લટકી રહેલા છે. એ ખરેખર વાદળાંનુ કાર્ય જ કરે છે. વાદળાંનાં કાર્ય એ છે : વરસવું અને પ્રકાશને અટકાવવા. આશ્રવા આખા વખત આ એ કાર્ય ખરાખર મજાવે છે. એ આત્મભૂમિકા ઉપર વરસ્યા જ કરે છે અને વરસીને ભવાટવીને લીલીછમ રાખે છે અને આત્માને કવડે ભારે મનાવે છે. એ એના ભાવને બરાબર ભજવે છે અને આત્મજ્યેાતિના પ્રકાશ ઉપર એ અંધકારની છાયા નાખે છે. એ એનુ કાર્ય કેવી રીતે કરે છે તે આપણે સાતમી ભાવનામાં વિસ્તારથી જોશું. અત્ર પ્રસ્તુત વાત એટલી છે કે ભવાટવી ઉપર પાંચે આશ્રવા આખા વખત વરસ્યા જ કરે છે. ‘ પિર ’ઉપસર્ગ મૂકવામાં ભારે પૃથ્વી કરી છે. પિર એટલે ચારે તરફ્ અથવા હમેશાં એટલે એ પાંચે આશ્રવરૂપ વાદળાં કાઇ કાઈ વાર વરસે છે એમ નથી, પણ સદા વરસતા રહે છે અને ચારે તરફ આખી ભવાટવીમાં વરસ્યા કરે છે. • નાનાકર્મ લતાવિતાનગહને ’–વળી એ ભવાટવીમાં આશ્રવાને વરસાદ વરસે છે એટલે તે નવાં કર્મો આવે છે તેની વાત થઇ, પણ તે પહેલાં તે અટવી અનેક પ્રકારના કર્મરૂપ લતાએથી ખૂબ ગાઢ—ગહન થઇ રહેલી છે, એટલે કે એમાં ૧ આશ્રવતત્ત્વમાં પાંચ પ્રકારના મિથ્યાત્વને બદલે પાંચ ઇંદ્રિયા કહેલ છે અને કંધના હેતુમાં પાંચ મિથ્યાત્વ લીધેલ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૭ પ્રાણીઓની સાથે અનેક પ્રકારનાં કર્મો લાગી રહેલાં છે. કર્મોના પ્રકાર અનેક છે અને એના વિપાક પારવગરના છે. એનુ આખું નાટક ચિતર્યુ હાય તેા પુસ્તકે ભરાઇ જાય. તદ્વિષયક ગ્રંથાથી એ જાણી લેવું. અત્ર વાત એ છે કે—આ સંસાર અટવી ખૂબ ગીચગાઢી થઇ ગયેલી છે, કારણ કે એમાં કર્મનાં જાળાંએ ખૂબ પથરાઇ ગયા છે . અને ચારે તરફ આડાંઅવળાં પડ્યાં છે. એક વડનાં ઝાડની વડવાઇઓની વાત માનુ ઉપર રાખીએ, પણ એની શાખાએ જોઇએ અને એવાં અનેક ઝાડા હાય અને એ પ્રત્યેકને શાખા-પ્રશાખ્ય હાય ત્યારે જંગલ કેવું ધનધાર અને ગાઢ થઇ જાય તેને ખ્યાલ જરૂર આવે. આ સંસાર અટવી અનેક પ્રકારની કર્મ રૂપ લતાએથી ખૂબ ગાઢ બનેલી છે. · માહાધકારોમ્બુરે−’ વળી આટલેથી વાન પતે તેમ નથી. આખી અટવીમાં ભયંકર અંધકાર વ્યાપી રહ્યો છે. માહુરાજાનું કાર્ય અંધારૂ ફેલાવવાનુ છે. એ રાગ-દ્વેષની મારફત કષાયા, નાકષાયે અને ઇંદ્રિયાને એટલેા અવકાશ આપે છે કે પ્રાણી એની નિદ્રામાં અથવા નશામાં પડી પેાતે કેણુ છે અને કયાં છે એ પણ વીસરી જાય છે અને એનાં વિવેકચક્ષુ નાશ પામી જાય છે. ‘ આંખ વિના અંધારૂ ’ થાય તેવી એની દશા થાય છે અને એ અંધકારમાં ફાંફાં મારે છે. એ શુ કરે છે અને શુ એલે છે અને શે! વિચાર કરે છે એવુ પણ એને કાંઈ ભાન રહેતું નથી. અંધારી ધાર રાત્રિમાં અચાનક જાગી જતાં દરવાજે શેાધવા માટે જે ફાંફાં મારવા પડે છે તેવી એની દશા થાય છે. માહરાજાના કરેલેા અધકાર એવા પ્રગાઢ હાય છે કે એ અંધકારમાં પ્રકાશની આશા રાખવી એ ઘણી મુશ્કેલ ખામત છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંતૃસુધારસ એક ભયંકર જંગલ છે. એમાં ઝાડી, લતા, ઝાંખરા, ડાળીએને પાર નથી, એમાં ચારે તરફ અંધકાર વ્યાપેલે છે, એમાં માથે વાદળાં ચઢી આવેલાં છે અને નિરંતર વરસ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી. આવી જ સંસાર અટવી છે. એમાં નાના પ્રકારના કર્મની ગીચ ઝાડી છે, એમાં મેહરાજાએ વળી ખૂબ અંધકાર ફેલાવ્યો છે, એની ઉપર આશ્રવરૂપ વાદળે વરસ્યા જ કરે છે અને એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી, જડતા નથી, પત્તો લાગે તેવી સ્થિતિમાં સાધારણ રીતે નથી. આવી સંસાર અટવીમાં આ પ્રાણી–અનેક પ્રાણુઓ રખડ્યા કરે છે, અંધકારમાં ફાંફાં મારે છે, આશ્રોને સંગ્રહ કરે છે, એના જળથી કર્મને વિસ્તાર વધારે છે અને બહાર જવાને માર્ગ શોધતા નથી, કદાચ સાંપડે તો તેને ઓળખતા નથી અને નિરંતર દોડાદોડ કરી રખડડ્યા કરે છે. કેાઈવાર ઉપર જાય છે, કોઈ વાર નીચે જાય છે અને કોઈ વાર આડાઅવળા રખડે છે. એ સંસાર અટવી કેવી છે તેનું સ્વરૂપ આપણે આગળ અગ્યારમી ભાવનામાં વધારે જોશું. આખો વખત–અનાદિ કાળથી આવી ભવાટવીમાં રખડતા ભૂલા પડેલા આપણે સર્વ છીએ. આપણે ચારે તરફ વગર અર્થની દોડાદોડ કરી રહ્યા છીએ અને ચારે તરફ આખે વખત નાચતા ફરીએ છીએ. કઈ પૂછે કે કયાં ચાલ્યા? તે કાંઈ સમજતા નથી, સમજાય તે જવાબ આપી શકતા નથી, પણ પાછી દોડાદોડ ચાલુ રાખીએ છીએ. વાત એટલી હદ સુધી બને છે કે ઘણાખરા પ્રાણીઓ તે Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રખડીએ છીએ એ વાત પણ જાણતા નથી, જાણે તે માનતા નથી, સાચું સુખ ઓળખતા નથી, જરા સુખ જેવો ભાસ થાય, કાંઇક સગવડ મળે કે તેને સુખ સમજી તેમાં મેજ માણે છે અને ઉપર–નીચે આડાઅવળા ચક્કર ચક્કર ફર્યા જ કરે છે. કોઈ કરૂણારસથી ભરેલા મહાપુરૂષે એની એ સ્થિતિ જુએ છે. તેઓએ પણ અનેક ભ્રમણપરંપરામાંથી પસાર થયા બાદ ખમ પ્રયાસ કરી પિતાના આત્માને પવિત્ર બનાવેલા હોય છે. પોતે સાચું સુખ ક્યારે અને કેમ મળે તે બરાબર સમજી ગયેલા હોય છે. એવા મહાપુરૂષોને તીથ કર” કહેવામાં આવે છે. જેની મદદવડે આ સંસાર–સમુદ્ર તરી શકાય તેવા ધર્મસાધન સમુદ્રને અંગે તીર્થ કહેવાય અને એવા તીર્થનું સ્થાપન કરનાર તીર્થકર કહેવાય છે. એ મહાન શુદ્ધ સત્ત્વશાળી મહાત્માઓ કરૂણારસથી ભરેલા હોય છે. એમની કરૂણું કેવા પ્રકારની હાય. છે તે આગળ પંદરમાં પ્રકરણમાં બતાવવામાં આવશે. અસાધારણ વીર્ય અને શક્તિને પ્રભાવે તેઓ વસ્તુસ્વરૂપ જાણી ગયેલા હોય છે અને વસ્તુને ઓળખ્યા પછી તે કરૂણારસની પ્રસાદી તરીકે પોતાને પ્રાપ્ત થયેલી હકીકત પ્રાણીઓને ખરેખરી ભાવદયાથી બતાવે છે. એ જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશન કરે છે ત્યારે શાંતરસની ખરી જમાવટ થાય છે. પ્રાણીઓ પોતાના કુદરતી વેર પણ વિસરી જાય છે અને આખા વાતાવરણમાં શાંતિ જામે છે. એ અતિ મધુર. વાણીવડે જ્યારે પોતાને સમજાતું સ્વરૂપ જનસમાજ આગળ રજુ કરે છે, ત્યારે શાંતિને વરસાદ વરસતા હોય છે અને અતિ શાંત પરિસ્થિતિની વચ્ચે. તેઓ અતિ મીઠા શબ્દમાં પ્રેમ, ઉપજે તેવી રીતે વસ્તુવરૂપ બતાવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંત-સુધારસ એમની વસ્તુસ્વરૂપ બતાવવાની પદ્ધતિને અમૃતરસના પ્રસાર સાથે સરખાવી શકાય. જાણે પરમાત્માના મુખમાંથી અમૃત ઝરતું હોય એવી તદ્દન શાંત વાણી માલકાશ રાગમાં નીકળે છે અને એના પ્રત્યેક શબ્દ અને વાક્ય શ્રોતાને એ શાંતરસમાં મેળી દે છે. મહાત્મા પુરૂષોના સન્નિકને પ્રસાદ જેણે અનુભવ્યે હાય એને જ એની વિશિષ્ટતા ઉત્તમતા અને મહત્તા ખ્યાલમાં આવે તેમ છે. એવા મહાત્મા પાસે જઇએ ત્યારે આપણામાં ગમે તેટલેા ઉકળાટ હાય તે દૂર થઇ જાય છે, કચવાટ નાશ પામી જાય છે અને ચિત્ત અનિ ચનીય દશા અનુભવે છે. સાધારણ મહાપુરૂષા જેને આપણે ચેાગી તરીકે ઓળખીએ છીએ તેમની પાસે જતાં પણ કાંઇક આવા અનુભવ થાય છે તા ખૂદ તીર્થાધિરાજના સાનિધ્યમાં કેવી દશા થતી હશે ? કેવી અંખડ શાંતિ વ્યાપતી હશે ? કેવી અનન્ય સ્થિતિ અંદર અનુભવાતી હશે? તેની વ્યાખ્યા કરવી અશક્ય છે. ૩૦ આવી અમૃતરસને વરસાવનારી વાણીમાં અસાધારણ મળ હાય છે. એક સાધારણ સારા વક્તા પણ શ્રોતાસમાજને દેરવી શકે છે તે! પછી જ્યાં શમરસના ઘુંટડા ભરાતા હૈાય, જ્યાં શાંતિજળના ફુવારા ઉડતા હાય, જ્યાં શાંત જળનાં જળકણા ચારે તરફ ઉડી રહ્યાં હાય. અને જ્યાં આખા વાતાવરણમાં શાંતિ અને શમની વિભૂતિએ જામી ગઇ હોય ત્યાં શી સ્થિતિ થાય ? એ વાણીનું બળ કેવુ' હાય ? પાંત્રીશ ગુણ યુક્ત એ વાળી હૃદયની આરપાર ઉતરી જાય અને મનને હુલાવી નાખી શાંતિમાં તરખાળ કરે એમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. વળી એ વાણી અતિ ‘ રમ્ય ’છે, એ સાંભળતાં મનને અને કાનને આનંદ ઉપજાવે તેવી છે, મનને વશ કરી લે તેવી Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના છે અને આખા જીવનને ઝણઝણાટ કરાવે તેવી હોઈ ખુબ વિનોદ કરાવનારી છે. પ્રાણુને રમ્ય ભાષા સાંભળવી ગમે છે, કર્કશતા હોય તે મજા આવતી નથી. ભગવાન બેલે ત્યારે તુચ્છ ભાષાપ્રગ કદી કરતા નથી. એ “દેવાનુપ્રિય” “ભવ્ય' આદિ સુંદર શબ્દનો પ્રયોગ કરી પ્રાણુને ઉપદેશ આપે છે. એમની ભાષા કેટલી પ્રિય-રખ્ય હોય છે તે તેમને કોઈ પણ ભાષાપ્રગ વિચારવાથી બરાબર સમજાય તેવું છે. વળી દરેક પ્રાણ પોતાને સમજાય તેવી ભાષામાં ભગવાનને ઉપદેશ સાંભળે એટલે એને તેમાં રસ પડે છે. પરમાત્માની વાણુંના પાંત્રીશ ગુણે આ સ્થળે વિચારવા એગ્ય છે. એ કારણે એ ભાષા ખૂબ રમ્ય” વિનોદકારી અને આનંદ આપનારી લાગે છે. આવી અસાધારણ બળવાળી વાણું પ્રકટ કરવાનું કારણ એક જ હોય છે. ઉપર વર્ણન કર્યું તેવા ભંયકર વન–જંગલમાં ભૂલા પડેલા-રખડપટે ચઢેલા પ્રાણીઓને સ્થિર કરવા, એમને રખડપાટે અટકાવ અને એમને આ ભવપ્રપંચમાંથી મુક્ત કરી નિરંતરની શાંતિ મળે એવી સ્થિતિ સમજાવવી. આવી વાણી તમારું રક્ષણ કરે! ગ્રંથકર્તા કહેવા માગે છે કે અસાધારણ વીર્યવતી એવી ભગવાન શ્રી તીર્થંકરદેવની વાણી તમારું રક્ષણ કરો. ભાવ એ છે કે–શ્રી તીર્થાધિરાજની એવી સુંદર શાંત વાણી ભવાટવીમાં ભટકવાથી દૂર રહેવાનું તમને બળ આપો! ” ગ્રંથના આરંભમાં (૧) આશીર્વાદ (૨) નમસ્કાર અથવા (૩) વસ્તુનિર્દેશ એ ત્રણ અથવા ત્રણમાંની એક બાબત બતાવવાને શિષ્ટ સંપ્રદાય છે. આર્નિશિવનમો વાર તાણમ્ એટલે ગ્રંથની શરૂઆતમાં કાં તે કઈ - Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંત-સુધારસ પ્રકારને આશીર્વાદ અપાય છે અથવા કેઈ ઈષ્ટ દેવને નમસ્કાર કરવામાં આવે છે, અથવા ગ્રંથમાં કર્યો વિષય છે તેનો પ્રસ્તાવ કરવામાં આવે છે. આ પ્રાચીન આર્ય પદ્ધતિ સર્વથા પૂર્વકાળના ગ્રંથમાં સ્વીકારાયેલી જોવામાં આવે છે. ગ્રંથકાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ત્રણે બાબતેને સમાવેશ આ પ્રથમના શ્લોકમાં કર્યો જણાય છે. “તમારૂં રક્ષણ કરે' એમ કહીને તેઓશ્રીએ હૃદયપૂર્વક આશીર્વાદ મહાપુરૂષ તીર્થાધિરાજને નામે આવે છે. આ આશીર્વાદ થયે. તીર્થાધિરાજને “ કાર્યપુણ્ય આત્મા ” કરૂણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા બતાવીને અને તેઓશ્રીએ કરેલો વાણુને પ્રસાર રમ્ય છે, આનંદ ઉત્પન્ન કરનાર છે, સાંભળતાં વિનોદ કરાવે તેવો છે અને કાન અને મનને રસમાં તરબોળ કરે તે છે એ દ્વારા તીર્થાધિરાજને એમણે હદયપૂર્વક નમસ્કાર કર્યો છે અને વસ્તુનિર્દેશ તેમણે “સુધારસકિર” શબ્દથી કર્યો જણાય છે. આ ગ્રંથમાં શાંતસુધા-શમ અમૃત ભયે છે. એનું નામ શાંતસુધારસ છે અને એ વિષય આ ગ્રંથમાં આવનાર છે એને અત્ર દિગદર્શન પૂરતે નિર્દેશ કર્યો છે. આ પ્રસ્તાવનામાં એ હકીક્ત–વસ્તુનિદેશ હજુ વધારે કરવાને છે, અત્ર તે માત્ર તેને સૂચવેલ જ હોય તેમ જણાય છે. આવી સુંદર રીતે ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. ભવાટવીની વિષમતા બરાબર લાગુ પડતાં ચાર વિશેષણેથી બતાવી તેમાં ભૂલા પડેલાને ઠેકાણે લાવનારનું અદ્ભુત ટૂંક મુદ્દાસરનું વર્ણન કરી એમની અમૃત સરખી વાણુની પ્રશંસા કરતાં અને એને પાલનસ્વભાવ બતાવતાં એમણે Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. વિષયનિર્દેશ કરી દીધો છે અને સાથે જણાવી દીધું છે કે પોતે જે શાંતસુધારસ ગ્રંથની રચના કરે છે તે અસાધારણ આત્મબળવાળા અને કરૂણરસના ભંડાર શ્રી તીર્થરાજની અમૃત વાણીને અનુસરે છે અને જે વાણુને પરમાત્માએ વિસ્તાર કયે છે એ જ વાણીને અનુસરી પોતે પણ એના ભાવને બતાવશે. એ સુધારસ–અમૃતરસ કેવી ભૂમિકા ઉપર જામે-જાગે તે હવે બતાવે છે. ( ૨ આ ગ્રંથનું નામ “શાંતસુધારસ શાંતરસનું રસત્વ સાહિત્યમાં મહાપ્રયાસે સિદ્ધ થયું. એ રસ કાંઈ સાધારણ રમતની ચીજ નથી, એ પ્રાપ્ત કરે એ કાંઈ બચ્ચાંનાં ખેલ નથી, એ કાંઈ હામજી–ભામજીના કામ નથી. એ શાંતરસ જાગે કેવી રીતે? કેને જામે? અને ક્યારે જામે? એ વાત ગ્રંથત પોતે જ કહે છે. એને ગ્રંથને વિષય પ્રતિપાદન કરે છે એટલે એની સાથે સર્વ સંબંધ તેને બતાવવો જ રહ્યો. બહુ ભવ્ય રીતે એ પિતાની હકીકત રજુ કરે છે. તેની પ્રતિપાદન શેલી પણ ખરેખર વિચારવા ચોગ્ય છે. - આ આ સંસાર મેહ અને વિષાદે ઉત્પન્ન કરેલા ઝેરથી આકુળવ્યાકુળ થઈ ગયેલ છે. ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, શોક, કામગ વિગેરે મનેવિકારાને પરિણામે પ્રાણની નિર્ણય શક્તિમાં જે ઉલટભાવ આવે છે અથવા તે નિર્ણય-શક્તિ કુંઠિત થઈ જાય છે તે મેહ-અજ્ઞાનજન્ય છે. આ મેહ'નું સામ્રાજ્ય આખા જગત પર ચાલે છે. બુદ્ધિ અને નિર્ણય–શક્તિમાં ભેદ પાડે એ મેહનું કાર્ય છે. “હું અને મારૂં” એ એને મંત્ર છે. વિષાદ પણ મેહને પરિણામે જ આવે છે. માંદા પડીએ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪, શ્રી શાંતસુધારસ સાઇએ તેવું લાગ આ માહરાજ છે અને એને એ ત્યારે ખૂબ વિષાદ થાય છે અને જાણે કઈ દિવસ જન્મ્યા જ ન હોઈએ તેવું લાગે છે. સગા-સ્નેહીના દુ:ખથી કે મરણથી પણ વિષાદ થાય છે. આ મહરાજા રાગદ્વેષ ઉત્પન્ન કરે છે, તે બન્ને મળીને ચાર કષાય ઉત્પન્ન કરે છે અને એને લઈને આખા જીવનમાં ઝેર ભરાઈ જાય છે. ખારું-ખાટું થયેલું જીવન બુદ્ધિને વિપર્યાસ કરે છે અને વિષાદ–શેક જીવનને કડવું બનાવે છે. આ મેહ અને વિષાદનું ઝેર આખા જગતમાં ભરેલું છે. માત્ર એની જરા ઉપર જઈ અવલોકન કરીએ તે જ આ ઝેર સમજાય–ઓળખાય તેમ છે. આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવો ઘણું મુશ્કેલ છે. એનાં સ્વપ્ન આવવાં પણ મુશ્કેલ છે. અરે! ટૂંકમાં કહીએ તો એને ઝબકારે છે પણ અશક્ય છે. હવે શાંતરસની પ્રાપ્તિ વગર તો આ દુનિયામાં કાંઈ ખરો રસ પડે તેવું નથી. બાકીના સર્વ ર તે ક્ષણિક છે, આવીને-ઝબકીને ઉડી જનારા છે અને દુનિયાદારીમાં કહેવત છે કે “રસના તો ચટકા હોય, કાંઈ કુંડા ન હોય.” એ કહેવતને ખરી કરનારા છે. ચટકા પણ ઉપર ઉપરના અને આવીને ખસી જનારા હોય છે. શાંતરસ જ ખરો, લાંબા વખતન અને ચિરસ્થાયી અસર મૂકી જનાર છે. આ શાંતરસ અંદર જાગે કેમ? જામે કેમ? અને ટકે કેમ? દુનિયાની નજરે ડાહ્યાા લાગતા માણસોને બરાબર જોઈએ તો તેઓમાંના ઘણાખરા એક અથવા બીજા મનોવિકારને વશ હોય છે. કેઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતાં પોતાનાં ધન કે બુદ્ધિના મદમાં પડેલા હોય છે, કેઈ લોભને વશ હોય છે, કેઈ સ્ત્રીના પાશમાં પડેલા હોય છે, કોઈ “મરી ગયા–મરી Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૩૫ ગયા’ એવુ માની નિર ંતર કકળાટ કરતા હાય છે. કેાઈ ખાટા દંભી હાય છે, કોઇ ધમાલીઆ હાય છે, કાઇ ક્રોધી હાય છે, કાઇ મશ્કરા હાય છે, કાઇ ખીકણુ હાય છે, ફાઈ વાત વાતમાં છીંકી જનારા હોય છે અને કેાઇ ઉપરથી સભ્ય જણાતા હોય પણ તેના જીવનના અભ્યાસ કરતાં અતિ ક્ષુદ્ર તુચ્છ-પામરું માલૂમ પડે છે. આવા માસામાં શાંતરસ કેમ જામે ? એ ગમે તેટલુ ભણેલા હાય, ગમે તેવા ગ્રેજ્યુએટ થયેલા હાય, વિશ્વવિદ્યાલયની અનેક ઉપાધિએ ધરાવતા હાય, ન્યાયાસન પાસે અક્કલને ચક્કરમાં નાખી દે તેવી દલીલ કરનારા હાય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ અવરાવનારા હાય–પણ અંતે એનામાં શાંતરસ જામતા નથી. જામવાની વાત શું કરવી? એનામાં શાંતરસ સ્ફુરતા પણ નથી, દેખાવ પણ દેતા નથી, ચમકારા પણ કરતા નથી. --- વાસ્તવિક હકીકત એ છે કે આ શાંતરસ વગર આ જગતમાં નામ માત્ર પણ સુખ નથી. આપણે સર્વ સુખને ઇચ્છીએ છીએ અને સુખ પાછળ દેોડીએ છીએ અને એને મેળવવાના વલખા મારીએ છીએ, પણ ખરૂં સુખ આળખતા નથી અને ક્ષણિક સુખને સુખ માની તેમાં રાચી જઇએ છીએ. ભર્તૃહરિ કહે છે તેમ વ્યાધિના પ્રતિકારને આપણે સુખ માની લઈએ છીએ. કદાચ ખાવામાં દૂધપાક-પુરી કે રસ રોટલી મળે તે તેમાં સુખ શું? અને હારમેનીયમ, દિલરૂમા, નાચ સાથે ગાયન સાંભછીએ તેમાં સુખ શુ? સ્ત્રી સાથે વિષયાન’૪ ભાગવીએ એમાં પણ સુખ શુ? અને ભ્રમરની જેમ ગમે ત્યાં રખડીએ એવા ચારીના ધંધામાં પણ આનંદ શે? આ પ્રાણી ખરા સુખને આળખતા નથી અને સમજ્યા વગર સુખના આભાસ પછવાડે Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ દોડ્યા કરે છે. વાસ્તવિક સુખ તો આત્મિક આનંદમાં છે. એ ચિરસ્થાયી છે અને પછવાડે કચવાટ વગરનું છે. એ સુખ શાંતરસ વગર નામ માત્ર પણ મળતું નથી. આવું ખરું સુખ મેળવવાનો ઉપાય હવે વિચારીએ. સુખ મેળવવા માટે કઈ રાજમાર્ગ સાંપડે તો મજા આવે. એ સુખ ભાવનાથી સાંપડે છે એમ જેને અતુલ્ય સુખ મળ્યું છે તે અનુભવથી કહે છે. આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે તેનાં મૂળ શોધવાં પડે છે. ત્યારે આ ભાવના તે શી ચીજ છે? તે બરાબર સમજવું ઘટે. માતે તિ માવના “સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે મનમાં વારંવાર જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આ સંસારબંધનથી આત્માને મુક્ત કરવામાં આવે અથવા આત્માને મોક્ષ સનમુખ કરવામાં આવે તે ભાવના.” - સમજણ અને જ્ઞાન વગર કઈ પણ ક્રિયા એના વાસ્તવિક આકારમાં થઈ શકતી નથી. આપણે કોણ છીએ? ક્યાં છીએ? અને શા માટે છીએ? અને આ આખા નાટકનો ખરો અર્થ શું છે? એ બરાબર વિચારવાનું ક્ષેત્ર ભાવના છે. આપણે પ્રવેશકમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેનો જવાબ ભાવના આપે છે. એ ભાવનાને બરાબર વિચારવાનું કારણ એ છે કે એ દ્વારા આપણે સામે જેવાને બદલે અંદર જતા શીખીએ છીએ. અન્યથા આપણને કોઈ પીડા કરે તો આપણે તેના ઉપર ચડાઈએ છીએ. એવી રીતે દરેક બાબતમાં ઉપર ઉપરને ખ્યાલ કરવાની જ આપણને ટેવ છે. - આ ટેવ ભાવનાથી મટે છે. ભાવના આપણને અંદર જોતાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રસ્તાવના, શીખવે છે. વસ્તુને બદલે વસ્તુનાં કારણે તરફ આપણને લઈ જાય છે. કુતરાને લાકડી પડે એટલે એ લાકડીને કરડવા દોડે છે, એ તેનું અજ્ઞાન છે. લાકડી કયા ગુન્હાને બદલે પડી તે શોધવાનું તેને મન જ થતું નથી. મોહરાજાએ પણ આ જગતમાં એવું અજ્ઞાન ફેલાવ્યું છે કે આપણી દશા તેણે લાકડીને કરડવા દેડનાર કુતરા જેવી જ કરી નાખી છે. જ્યારે આ ગ્રંથમાં કહેવાની ભાવના ઉપર વારંવાર સ્મરણ–ચિંતવન થશે અને વસ્તુ તેમજ સંબંધ બરાબર ઓળખવા પ્રયત્ન થશે ત્યારે શ્વાનવૃત્તિ અટકશે. શાંતરસની જમાવટ બરાબર કરવા માટે આ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર અને આત્માને મેક્ષ પમાડનાર ભાવનાઓ ભાવવી ઘટે. ભાવના વગર વિદ્વાન માણસના મનમાં પણ શાંતરસ જાગતો નથી, ઊઠતો નથી અને જામતો નથી અને શાંતરસ વગર જરા પણ સુખ નથી, તેથી જેને દુનિયાદારીના શૃંગાર, હાસ્ય, વીરરસ કરતાં પણ બહુ આગળ લઈ જનાર શાંતરસનું મહત્ત્વ સમજાયું હોય તેને માટે ભાવના બહુ અગત્યની ચીજ છે. એ ભાવનાઓ વગર વિદ્વાન પણ સંસારમાં રખડી પડે છે, એ વગર ભણેલા માણસો પણ સંસારમાં આંટા માર્યા કરે છે અને એના વગર શાંતરસનો મહિમા એના મગજમાં કે વિચારભૂમિકામાં આવતો નથી. ભાવના” આ ગ્રંથને વિષય છે, એની શક્તિ કેટલી છે તે અત્ર બતાવ્યું. ભાવના વગર શાંતરસ જામે નહિ અને શાંતરસ વગર ખરૂં સુખ મળે નહિ. ભાવનાની આ જીવનમાં તેિટલા માટે કેટલી જરૂર છે? સમજુ ભણેલા-ગણેલાને પણ એને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી શાંતસુધારસ માટે કેટલી ચીવટ રાખવી ઘટે એ બતાવવાની સાથે ગ્રંથર્તાએ પ્રસ્તાવનામાં “વસ્તુનિર્દેશ” કર્યો છે. આ ૩. વિદ્વાન બુદ્ધિશાળીને ઉદ્દેશીને એ વાત તદ્દન જુદા આકારમાં ગ્રંથકર્તા કહે છે. એમણે ગ્રંથના વિષયની વિશિષ્ટતા બતાવી છે અને શાંતરસ વિદ્વાનેમાં પણ જામે એ એમની આંતરેછા છે. મારા વિચક્ષણ ભાઈઓ ! બુદ્ધિશાળી મહાનુભાવો! તમે આ સંસારમાં રખડ્યા કરે છે, આંટા માર્યા કરે છે અને હિસાબ વગરના ચક્કરે ચડે છે. ઘડીકમાં તમે અનેક રૂપે હાથી, ઘેડા, ગાય, બળદ, બકરીના વેશ ગ્રહણ કરે છે, વળી કોઈ વાર મગર કે માછલાં થાઓ છે, કોઈ વખત કાગડા–પોપટ થાઓ છે, વળી કઈ વાર વનસ્પતિમાં જાઓ છે, કઈ વાર જળમાં જાઓ છે, કેઈ વાર કીડી, માકડ, મચ્છર થાઓ છે, વળી કઈ વાર મનુષ્ય થઈ જાઓ છે, તમે આવી રીતે ચોરાશી લક્ષ યોનિમાં આંટા માર્યા કરે છે. તમે આમ ચારે તરફ ચકકર ચક્કર ફરે છે પણ તેથી તમને ફેર આવે છે–ચક્કર આવે છે? અને તમને ત્રાસ થાય છે ? આવા ચકકરથી તમે ખરેખર થાક્યા છે? તમને કાંઈ કંટાળે આવ્યું છે ? વળી આ સંસારમાં જરા વાર સુખ મળે, પાછો વિયેગ થાય, હેરાન હેરાન થઈ જાઓ, રડે, કકળ, મુંઝાઓ, છાતીના પાટીઆ ભીંસાઈ જાય એવા ત્રાસ થાય અને વળી જરા તમારી માનેલી સગવડ મળે એટલે એને તમે સુખ માને છે; પણ જે સુખ પછવાડે દુ:ખ હોય જ નહીં એવું અનંત સુખ તમારે પ્રાપ્ત કરવું છે કે અત્યારે જે મળે તેમાં મહાલવું છે અને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આગળ જે થાય તે જોયુ જશે એમ ધારી વાત પડતી મૂકવી છે ? તમારા જેવા સમજીનો આ ચક્રભ્રમણની દશા હાય ? દાડીઢાડીને પાછા પડા છે. અને વળી પાછા ત્યાં જ આટા મારે છે! તમારા જેવા વિદ્વાન, પાંચ માણસમાં પૂછવા લાયક માણસની આ દશા હાય ? તમારે ખરૂં સુખ ખરેખર મેળવવું છે ? છેડા કદી ન આવે અને સુખ, સુખ અને સુખ અનુભવે એ દશા પ્રાપ્ત કરવી છે ? પ્રસ્તાવના. જો તમને આ રખડપટ્ટી પર ખરેખર ખેદ આવ્યેા હાય અને તમારા મનમાં સાચું સુખ હુંમેશને માટે મળે એવો ઇચ્છા તીવ્ર સ્વરૂપે થઇ હેાય તે હું તમને તેના રસ્તા ખતાવું. તમે ખરેખર આતુર હા તા મારી પાસે તેને રસ્તા છે. ગ્રંથકર્તા કહે છે કે મે' આ મારા શાંતસુધારસ ગ્રંથમાં શુભ ભાવનાઓને રસ ઠાંસી–ઠાંસીને ભર્યા છે. એ તમે ખરાઅર સાંભળેા. એમ કરશે એટલે તમારી જે ખેદ દૂર કરવાની અને અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે એ સફળ થશે. એ ભાવના કઈ કઈ છે અને તે ભાવવાનું પરિણામ શું આવશે તે આગળ આ પ્રસ્તાવનામાં જ ગ્રંથકત્તો કહેવાના છે. અહીં મારા આ ગ્રંથ સાંભળે એમ કહેવાને હેતુ જિજ્ઞાસા જાગૃત કરવાના છે. મેં આ ગ્રંથમાં શાંતસુધાને રસ ઠાંસીઠાંસીને ભર્યો છે અને એ જેવા મેં જાણ્યા કે અનુભવ્યે તે તમારે માટે અહીં સગ્રહી રાખ્યું છે. ' 6 . આ વાકયમાં કોઈ જાતનું અભિમાન નથી. જેવો ભાવના સિદ્ધષિ ગણિને થઈ હતી કે જ્ઞાન, દર્શન, ચારિત્ર-વિમળાલાક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને પરમાન્ન ખૂબ આપવું, Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંત-સુધારસ પેાતાને ભવિષ્યમાં મળ્યા કરે તે માટે આપવું. આપેલ મળે છે એ ન્યાયે વિશિષ્ટ સ્વાર્થ સાધવા આપવું, એ જ દશામાં વતી શ્રી વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે તમે આ મારા ગ્રંથ સાંભળેા. તમે એ બરાબર સાંભળશે તે તમારા સ્થૂળ સતાપ નાશ પામી જશે અને તમને અજરામર સુખ અન ત કાળ માટે અવ્યાબાધણે નિર ંતરને માટે મળશે. ૪૦ ખરી રીતે તે આવા ગ્રંથ સાંભળવા માત્રથી પ્રાણીને ઉદ્ધાર થઇ જતા નથી, પણ ઉદ્ધારની દિશાએ તેને દોરવાના ઉપાય તે એ જ છે. આ પ્રાણી જો આવું આવું સાંભળતા થાય અને જરા અંદર ઉંડા ઉતરે તેા પછી એનેા માર્ગ અને જડી આવે. આ વાત માત્ર માર્ગ ઉપર લઇ આવવા ખાતર કહી છે. પ્રાણી મા ઉપર આવે તેા પછી એને અનેક રસ્તા ઉઘાડા છે અને એ એને શેાધી લઇ શકે તેમ છે. ભાવનાઓનું બળ એવુ છે.કે એક વાર જાગી તેા પછી અંદર ઉંડા ઉતારી દે અને પ્રાણી વિવેક પ્રાપ્ત કરી લે તે પછી સમજી માટે જરા પણ ચિંતા રહે નહિ. માત્ર એ ‘ હુ’મગ ? ધારી દૂર નાસતા ન ક્રૂ તેટલા પૂરતી આ સાંભળવાની પ્રેરણા છે અને આંતર આશય એમાં રમણ કરાવવાને છે. , ૪. ગ્રંથકર્તા હજુ પણ પેાતાની પ્રાર્થના આગળ વધારે છે. અહુ સારા શબ્વેમાં સુંદર રીતે પ્રેરણા કરે છે. ઉપરના શ્લેાકેામાં પ્રાણીને બુદ્ધિમાન કહ્યો. બુદ્ધિથી પ્રાણીને વિવેક આવે છે, પણ તે તેને સદુપયેાગ કરે તે. અહીં એ સુંદર બુદ્ધિવાળાના મનના વિચારો પણ સુંદર હાય છે, તેને ઉદ્દેશીને કહે છે. પ્રાણીને સમાધન કરતાં તેને સુદર ચિત્તવાળા–સુદર ચિત્ત www.jainsibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રસ્તાવુના. મંદિરના માલેક ! એવા મધુર શબ્દે ખેલાવે છે. આ પ્રાણી અત્યારે તે સંસારમાં રખડતા ક્રે છે અને બુદ્ધિના દુરૂપયાગ કરે છે, છતાં ગ્રંથકના આશય અને રસ્તે લાવવાના છે, તેથી એ તુચ્છ શબ્દોમાં આમંત્રણ કરતા નથી, એ એને નરકાધિકારી કે ભ્રમિત ચિત્તવાળા કે વિષયવિષ્ટામાં રમનારા કીડા કહીને ખેાલાવતા નથી; પણ એને મધુર ભાષામાં કહે છે કે તમે સુંદર મનેામંદિરના માલેક છે, તમે સારાસાર સમજી શકે એટલી બુદ્ધિશક્તિના સ્વામી છે, તમે પરોપકાર સદાચાર નીતિ માગે તમારા વિચારે દારવી શકે! એટલી તમારી બુદ્ધિ છે અને એવા વિચારા તમે કરી શકે તેમ છે. તમે એવા નિર્મળ મનના માલેક છે અને ધારા તે બુદ્ધિના સારા ઉપયેગ કરી શકેા તેવા છે તેથી જ તમને આમ ત્રણ કરી, વિજ્ઞપ્તિ કરી, પ્રાર્થના કરી આ અનુભવસિદ્ધ સાચા, સાદા અને તમારા પેાતાના માર્ગ પર આવવા તમને પ્રાના કરવામાં આવે છે. પ્રાચીન મહાન લેખકેા તુચ્છ ભાષામાં આમંત્રણ કરવાની રીત પસંદ કરતા નહાતા. વાચનાર કે સાંભળનાર પ્રથમ ષ્ટિએ વિરૂદ્ધ પડી જાય અને ગ્રંથમાં આગળ ન વધે તે લેખકના પ્રયાસ નિષ્ફળ જાય છે. સુંદર લેખકા કદી લેાક– સમાજને અસાધ્યની કેાટિમાં ગણતા નથી. પેાતાની પાસે સારી વાત હાય છે તે ઘણી મીઠી ભાષામાં મુદ્દો ન ચૂકાય તેવી રીતે સ્પષ્ટ આકારમાં રજુ કરે છે. ભાષાસાવ કદી ચૂકતા નથી અને તેને માટે ખાસ ચીવટ રાખે છે. ભવ્ય વિચારકા ! સુંદર મનેામંદિરના માલેકે ! આ ગ્રંથમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨. શ્રી-શાંત-સુધારસ કહેવાની બાર ભાવનાઓ તમે તમારા મનમાં ધારણ કરે. જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મેતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૈક્તિકમાળા તમારા મનેમંદિરમાં ધારણ કરે. હૃદય ઉપર ધારણ કરેલી મોતીની માળા અન્ય જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે તેવી જ આ ભાવનારત્નમાલિકાની સ્થિતિ છે. એ મનમાં ધારણ કરનારને અનંત સુખ આપે છે અને એના વાતાવરણમાં રહેનારને અભુત શાંતિ આપે છે. એટલા માટે એ ભાવનામાળા તમારા મનમંદિરમાં ધારણ કરે. એ ભાવનાઓ કેવી છે? એ “મૃતપાવના” છે. એમાંથી ઘણું ભાવ પ્રાપ્ત થાય છે. ( ૧ ) એ સાંભળવાથી કાનને પવિત્ર કરે તેવી છે. ઘણી હકીકત એવી હોય છે કે એ સાંભળતાં કંટાળો આવે, દુઃખ થાય અને એવી વાત ન સાંભળી હોત તો સારૂં એવી વૃત્તિ થાય છે. આ ભાવનાઓ તો એવી છે કે એ સાંભળતાં અતિશય આનંદ આપે છે. અહીં એક વાત જરૂર કરવા જેવી છે. એ સંબંધી વિશેષ વિવેચન તો ઉપઘાતમાં થશે; કારણ કે એનું સ્થાન ત્યાં છે. ગ્રંથકર્તાએ આ બાર ભાવના તથા ધર્મધ્યાનને અનુસંધાન કરાવનાર બીજી મૈથ્યાદિ ચાર ભાવનાઓ બહુ સુંદર રીતે બનાવી છે. એમણે પ્રત્યેક ભાવના પર આઠ અથવા નવ સુંદર કે ભિન્નભિન્ન પ્રચલિત છંદોમાં લખ્યા છે અને તેથી પાઠ કરવામાં સુગમ છે. એની ભાષા હૃદયસ્પર્શી અને વિચાર કરે તે અંતઃકરણમાં આરપાર ઉતરે તેવી છે. વિચાર ન કરે તે પણ કાનને પવિત્ર કરે તેવી તેની શબ્દરચના છે. ત્યારપછી પ્રત્યેક ભાવના Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. પર એમણે એક અષ્ટક ગીત મૂકયું છે. એ જે એના ચાલુ રાગમાં ગવાય તો કાનને ખરેખર અપૂર્વ આહલાદ આપે તેવો તેને રાગ છે. એ સુંદર રીતે ગવાય છે અને તાલ સુરની કેળવણી વિનાની પણ ચાલુ દેશીમાં ગાઈ શકે તેવી તેની રચના છે. આ હકીક્ત પર ચર્ચા તો ઘણું કરવાની છે, તે તેના સ્થાન પર થશે. અત્ર કહેવાની વાત એ છે કે એ વિદ્વાનોની ચર્ચા બાજુએ રાખતાં પણ આ ભાવનાઓ કાનને ખૂબ મજા આપે તેવી છે, આનંદ આપે તેવી છે, પવિત્ર કરે તેવી છે. - એક વખત કોઈ દેશી રાગો જાણનાર પાસે તેના લય જાણી લઈ, તેમાં ગાવામાં આવે તો ખૂબ મજા આપે તેવી છે. એ ગીતે અસલ ઉસ્તાદી રાગમાં પણ ગવાય તેવા છે અને એના છેદો સાદા સરલ અને ચાલુ હોવા ઉપરાંત એની રચના એવી સરસ છે કે એક બે વખત છંદોનું પુનરાવર્તન કરી ગયા પછી એ કાન સાથે અથડાયા જ કરશે, અંદર ગાન ઉત્પન્ન કરશે અને ભૂલવા પ્રયત્ન કરવા છતાં પણ સ્મરણમાં ચૂંટી જશે. આનું નામ “શ્રુતપાવન” કહેવાય. (૨) એમાં બીજે પણ ભાવ છે. એ શ્રુત એટલે સાંભળી હોય તો સાંભળનારને પવિત્ર કરે છે. કાન અને કાનને ધણું એક જ છે, છતાં કાનને પવિત્ર કરવા એ જુદી વાત છે, સાંભળનારને પવિત્ર કરવો એ જુદી વાત છે, તે વિચાર કરવાથી સમજી શકાશે. (૩) શ્રત એટલે જ્ઞાન. તીર્થાધિરાજે કહેલું અને ગણધરેએ ગુંથેલું આખું અનુયાગનું શાસ્ત્ર. જૈન શાસ્ત્રમાં એને કૃત જ્ઞાન કહેવામાં આવે છે. એ શ્રુતજ્ઞાનથી આ બારે ભાવના પવિત્ર થયેલી છે. ટૂંકમાં કહીએ તો એ કેઈએ પોતાની Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધાર-સ કલ્પનાથી ઉભી કરેલી–જેડી કાઢેલી વાત નથી, પણ શ્રતને વિષય થયેલી છે અને સિદ્ધ વસ્તુઓમાંથી સિદ્ધહસ્ત દ્વારા સાંભળીને નોંધાઈ ચૂકેલી છે. (૪) અથવા કોઈનું જ્ઞાન બરાબર ન હોય તો તેને બરાબર કરી આપનાર, તેનામાં વિવેક ઉત્પન્ન કરનાર અને તેના ઉપરચેટીઆ શ્રુતજ્ઞાનને યથાર્થ શ્રત કરી પવિત્ર કરનારા હાઈ એ જાતે પરમ પવિત્ર છે. જ્ઞાન અને અજ્ઞાનને ફેર અહીં સ્પષ્ટ માલમ પડે છે. આવા અનેક અર્થ નીકળી શકે એવો એ શબ્દ છે. ભાવ સમજાય તે છે. આવી શ્રતને પવિત્ર કરનારી બાર ભાવના મનમાં ધારણ કરે એમ લેખક મહાત્મા કહે છે. ઉપરના (ત્રીજા) શ્લોકમાં ભાવનાને સાંભળવાની સૂચના કરી, આ (ચોથા) કલેકમાં મનમાં ધારણ કરવાની વાત કરી. વાત એ છે કે માત્ર સાંભળવાથી લાભ તો થશે, પણ ખરો લાભ તો એને મનમાં ઉંડી ઉતારી, એને જીરવવાથી થાય તેમ છે. ભાવના જીરવાય કેમ ? એની કળા પણ આ ગ્રંથ વાંચવાથી અને એમાં ઉંડા ઉતરવાથી સાંપડશે. આવી ભાવનાઓને મનમાં ધારણ કરવાથી લાભ શે? અને એનું પરિણામ શું? એ વાત હવે લેખકશ્રી પોતે જ કહે છે. આ સંસાર અરણ્ય જેનું વર્ણન પ્રથમ લેકમાં કરવામાં આવ્યું તેમાં અનેક જાળઝાંખરા વિગેરે છે, પરંતુ એમાં કલ્પવેલાડીઓ પણું છે. એ શેાધવી પડે તેમ છે પણ શોધનારને જરૂર મળે તેમ છે. અને સમતા ક૫વેલડી તો એવી છે કે એક વખત શોધ કરવાથી એ મળી જાય તો પછી તેની પાસેથી Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૪r સમતા-શમ–સંગ વિગેરે અનેક ફળે મળી શકે તેમ છે. કલ્પવૃક્ષને એ સ્વભાવ છે કે એ માગનારને માગ્યા ફળ આપે. સમતા લતા પાસેથી તે ચારિત્રરાજના પરિવારનાં અનેક ફળ મળે તેમ છે. એનાં ફળનું વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથાના (1) પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે. એ સમતા કલ્પવેલડીનાં ફળ પ્રાપ્ત કરવા માટે એ વેલડીને ઉગાડવી જોઈએ અને ઉગાડવા પહેલાં એને ઓળખવી જોઈએ. એ સમતા લતામાં અસાધારણ શક્તિ છે. એ કહેવાય છે તો ઠંડી–શાંત, કારણ કે સમતાના વાતાવરણમાં શાંતિ હોય છે, પણ એની ગતિ અભુત છે. એને અંગ્રેજી ભાષામાં Driving power (વેગ-શક્તિ) કહે છે. એ વેગ, એ બળ, એ યદચ્છા જેને પ્રાપ્ત થાય એની આત્મિક પ્રગતિ ઘણી વધી જાય છે અને એ કર્મને તો ચૂરો કરી નાખે છે. એ સમતાના પ્રતાપે પ્રાણી અરિહંત–અહત થાય છે, એ કર્મરૂપ દુશમનો નાશ કરનાર-કાઢી નાખનાર બને છે અને એ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર થાય છે. આવી અદ્ભુત શક્તિ સમતા લતામાં છે અને તે સારી રીતે જાણીતી છે. કેઈ ખરા ભેગીની સન્મુખ જતાં એનો ખ્યાલ આવે છે, મહાત્મા પુરૂમાં એનો સાક્ષાત્કાર દેખાય છે અને ઋષિમુનિઓમાં એને પ્રભાવ એમના વર્તન અને વચનેથી જણાઈ આવે છે. જ્યારે માન-અપમાન સરખા ગણવાની ટેવ પડે, જ્યારે પથ્થર અને સુવર્ણ ઉપર સમભાવ થાય, જ્યારે સ્તુતિ કે નિંદા ઉપર એક સરખી વૃત્તિ આવે, જ્યારે સગવડ–અગવડમાં મનની એક સરખી વૃત્તિ ટકી રહે ત્યારે ખરી સમતા–શાંતિ પ્રાપ્ત થાય છે. એનું આબેહુબ વર્ણન ગીરાજ આનંદઘનજીએ શાંતિનાથજીના સ્તવનમાં કર્યું Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ છે. એના પરિણામે કૈવી મનોદશા થાય છે તે યોગશાસ્ત્રના પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્યે વિતરાગ સ્તોત્રમાં વર્ણવ્યું છે. આવી અદ્દભુત વિર્યવતી સુપ્રસિદ્ધ પરિણામ જણાવનારી સમતાલતા આ ભવ–કાનનમાં પ્રાપ્ય છે, પણ અત્યારે એને વેગ મેહરાજાએ દબાવી દીધો છે–છુપાવી દીધો છે–દાટી દીધો છે. મેહ કષાય વિગેરે અનેક વિકારોને જન્મ આપે છે. એ વિકારને પરિણામે પ્રાણી રાગ-દ્વેષમાં પડી જાય છે અને રાગછેષ એ સાચી નિર્ણય શક્તિની આડે આવે છે. એટલે વાત એ થઈ કે અસાધારણ ફળો આપનાર અને સુપ્રસિદ્ધ મહિમાવાળી સમતાલતા તમારા સંસાર અરણ્યમાં-ભવ કાનનમાં છે, પણ તે તમારામાં મેહના જેરથી ઉગતી નથી–જામતી નથીવધતી નથી. અને તે કેમ વધે? એના મૂળમાં રાગ-દ્વેષ એવું ઝેર રેડે છે કે એનાં મૂળ બળી જાય છે અથવા અરધો પરધાં જળી જાય છે. કેઈ લતાના મૂળ બળી જાય એટલે એને પાચે જ નકામે થઈ જાય છે અને એ વધતી અટકી જાય છે. ' જે તમારે આ સમતાલતાને ઉગાડવી હોય, જે તમારે એનાં ફળ ચાખવાં હોય, જે તમારે અત્યારની સર્વ ગુંચવણને અંત હમેશને માટે આપ્યું હોય તો મહાનુભાવો! તમે આ કહેવાશે તે બાર ભાવના મનમાં બરાબર ભાવે, એને તમારા વિચારક્ષેત્રમાં બરાબર સ્થાન આપો અને એને વારંવાર જમાવે, વગર અટક્ય જમાવે, એને નિરંતર અભ્યાસ કરે અને એને મને મંદિરમાં સ્થાન આપે. વાતને સાર એ છે કે આ બાર ભાવનાઓ તમે નિરંતર ભા. આ લેકમાં બાર ભાવનાની વાત કરી છે એ વાત Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૭ વિચારવા જેવી છે. આ ગ્રંથની અસલ પેજના બાર ભાવના સંબંધી ઉલ્લેખ કરવાની હશે અને પછી ચાર ભાવના પછવાડે લખવાનો વિચાર થયે હશે એવું અનુમાન થાય છે–તે સંબંધી ઉપઘાત જુઓ. ૫. એ સમતાલતા પ્રાપ્ત કરવા જેવી તે ખરી, પણ જ્યાં ગામમાં પેસવાના જ વાંધા હોય ત્યાં એ કેમ બને! મેહરાજાએ એની શી સ્થિતિ કરી છે તે આપણે જોયું. હવે એને અંકુર–એનું બીજારોપણ થવામાં ઘણું વાંધા છે તે બતાવે છે. બધી વાતને સાર એ છે કે ગમે તેમ કરીને સમભાવ” પ્રાપ્ત કરે જોઈએ. આ જ ગ્રંથના લેખક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પુન્ય પ્રકાશના સ્તવનમાં કહે છે કે – સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્યનાં કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચીત્રામ; ધનધન તે દિન માહરે. એમના સમકાલીન ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયજી મહારાજ ક્રોધની સજઝાયમાં કહે છે કે – ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” એ સમ અથવા શમ શું છે એનો ખુલાસો પણ શમાબ્રકમાં શ્રીમદવિજયજી આપે છે. તેઓ કહે છે કે – विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતુ સુધારસ ૮ વિક્લપના વિષયથી ઉતરી ગયેલ અને સ્વભાવના અવલંબનને ગ્રહણ કરનાર જે જ્ઞાનના પરિપાક તે શમ કહેવાય છે. ’ ૪૮ મતલબ સમભાવ વગર સર્વ ક્રિયા વસ્તુત: નકામી થાય છે, કચરા ઉપર લીંપણ જેવી થાય છે. શુદ્ધ કરેલી ન હેાય તેવી ભીંત ઉપર ચિત્રામણ જેવી થાય છે, એ સમ છે એટલે એમાં કાઈ જાતના વિકા થતા નથી. આત્મા એના મૂળ સ્વભાવનું અવલંબન કરે છે. ભણ્યાગણ્યાનું-સર્વ જ્ઞાનપ્રાપ્તિનું ફળ છે અને આખા જૈન શાસનના સાર છે. કાઈ પણ પ્રકારના વિકાર રતિ અને એક સરખા પિરણામ થાય તેને ‘ સમ ’ અથવા < શમ ' કહેવામાં આવે છે. હવે મનને વિચાર કરીએ તે સાંસારિક પ્રાણીઓના મનમાં આર્ત્ત અને રોદ્ર ધ્યાન ચાલ્યા કરે છે. બહુ સક્ષેપમાં કહીએ તેા તે અન્ને ધ્યાનેા અપધ્યાન છે અને તે નીચે પ્રમાણે વ્યકત થાય છે. આર્ત્તધ્યાનના ચાર પ્રકારઃ— ૧ ગમે તેવી વહાલી ચીજોને નાશ થાય તે પછી અથવા પહેલાં તેનુ ચિતવન ઈદનાશ. ૨ ન ગમે તેવી વસ્તુ કે માણુસાના સંચાગ-ભૂત કે ભાવીનાં ચિંતવન–ચિંતા–અનિષ્ટસ યાગ’. ૩ વ્યાધિ થઈ ગયા હૈાય તેની ચિંતા, દવા, વ્યાધિ થવાની કલ્પના, મરણ ભય–રાગપ્રતિકાર’ ૪ મારૂં શું થશે ? હું શેના ઉપર ગુજારા કરોશ ? દુઃખ આવશે તે શું થશે ? ‘નિદાનકરણ’-આગામીચિતા. રીદ્રધ્યાનના ચાર પ્રકારઃ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૪૯ ૧ અન્ય જીવને મારી નાખવાના, દુઃખ દેવાના, કદર્થના કરવા કરાવવાના વિચાર-હિંસાનુબંધી. ૨ જૂઠું બોલવું, છેતરપીંડી કરવી, ખેટે આરોપ મૂક વિગેરે વિચાર-મૃષાનુબંધી. ૩ પારકા ધન કે ચીજને ઉપાડવા, તેની રજા વગર ચેરી કરવી, ઘાટ ઘડવા–ચર્યાનુબંધી. ૪ લેભને તાબે થઈ તૃષ્ણા વધારવી, પરિગ્રહ આશા–તૃષ્ણના વિચાર કરવા તે–પરિગ્રહાનુબંધી. આ આર્ત–રેદ્ર ધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી જૈન પ્રષ્ટિએ ગમાં (પૃ.૧૩૧માં) આપ્યું છે. આવા આર્ત–રોદ્ર ધ્યાનના પરિસુવિચાર ઘટનાઓ-ચાલતી હોય તે ખરેખર અગ્નિ જેવી છે. એ ભાવનાશીલ ( ભાવુક ) વિવેક-સદસદ્વિચારણારૂપ સુંદર મંદિરને મૂળમાંથી બાળી નાખે છે. જ્યાં આર્નર ધ્યાન એના કોઈ પણ આકારમાં મનમાં વર્તતું હોય ત્યાં ભાવનાશીલ વિવેકરૂપ સંદર્યનો નાશ થઈ જાય છે. જે મનમાં આન્દ્ર સ્થાન એના એક પણ પ્રકારમાં વર્તતું હાય છે ત્યાં વિવેકને નાશ થાય છે. આ પ્રાણ વિષયમાં લુપ છે. એને ઈન્દ્રિયોના વિષયમાં ખબ આનંદ આવે છે. એને અનંત ગુણવાળો આત્મા એટલે બધે વિભાવદશામાં પડી ગયું છે કે એને સ્ત્રીસંગ કે સુંદર ભજન, નવનવ પદાર્થદર્શન કે સુંદર શ્રવણાદિકમાં રાગ થાય છે, તેમાં એ મસ્ત થઈ જાય છે, તેમાં એ એકરૂપ થઈ જાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી.શાંતસુધારસ આવા વિભાવદશામાં લપટી ગયેલા આત્માના મનને વિચાર કરીએ તેા એ આરોદ્ર ધ્યાનમાં પડી જઇ એના મળતા અગ્નિમાં ભાન ભૂલી જાય છે, એને વિવેક નાશ પામે છે અને એ એમાં એટલે લુબ્ધ થઇ જાય છે કે એનામાં સમતા આવતી નથી. અરે ! વાત ત્યાં સુધી થાય છે કે એનામાં સમભાવના અંકુરા પણ ફૂટતા નથી. જ્યાં મૂળીઆને અંકુરા પણુ ન ફૂટે ત્યાં ઝાડ ઉગવાની તેા વાત શી કરવી ? અને નાના છેાડ ઉગવાની પણ આશા કેમ રહે ? કાઇ પણ સાદા દાખલા લઇએ. મનમાં કાઈ ઉપર વૈર થયુ એટલે પછી શા શા વિચાર આવે ? કેવા કારસ્થાના સૂઝે ? કેવી ચેાજના ઘડાય? કેટલા ગોટા વળે ? અથવા માન મેળવવાની આશા થઈ. પછી કેટલા ભા કરવા પડે ? કેવા દેખાવા કરવા પડે ? કેટલા ઢાંકપીછેડા કરવા પડે? કેટલા ગેાટા વાળવા પડે ? દુનિયાદારીને એક દાખલેા લઈએ. આત્માના વિભાનરમણુની એક સ્થિતિ કલ્પીએ. પછી જુઓ તે એમાં ગુંચવણુ, ગોટાળા, દંભ, ધમાલના પાર નહિ રહે. વિષયમાં રમવાની લાલુપતા હોય અને મન વિકારથી ભરેલું હાય, વિવેક બળી ગયે હાય, પછી એમાં સમતા કયાંથી આવે ? કેમ આવે ? ચે રસ્તે આવે ? ધ્યાનમાં રાખવાનું છે કે આ સર્વ વાત વિદ્વાનાને પણ એક સરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલુ ભણેલ હાય, અણુ દ્રવ્યાનુયાગ કે ગણિતાનુયાગના ગ્રંથા વાંચ્યા હાય, એણે જ્ઞાન-વિજ્ઞાનના અભ્યાસ કર્યા હાય, પણ જે તે વિષયમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવન્ના. આસક્ત હોય અને એના મનમાં કોઈ પણ મનોવિકાર હોય તે એનામાં સમભાવને અંકુર પણ ઉગતું નથી. આ શમાકુર ઉગાડવા માટે પ્રયત્ન કરે, એની દિશા સમજાવવી–એ આ ગ્રંથનો ઉદ્દેશ છે. હવે એ શમાંકુર જગાડવાઉગાડવા માટે ભાવનાની જરૂર છે એ વાત તે ઉપર બતાવી દીધી છે. ભાવનાના ચાલુ અઠ્યાસથી “શમ” જાગે, એ વાત આ પ્રસ્તાવનામાં કરવાની છે. એ કયારે થાય તે સંક્ષેપમાં હવે બતાવી, છેવટે આ ગ્રંથમાં કહેવાની ભાવનાને નામનિર્દેશ કરશે. અહીં વાત એ કરી કે દુર્બાન કરનાર વિષયાસક્તના મનમાં અતિશય પ્રયત્ન હોવા છતાં સમભાવ મૂળી પણ નાખતા નથી. ૬. ઉપરના લેકમાં વિષયવાસનામાં પડી રહેલાની વાત કરી. એથી ઉલટી રીતે જે જ્ઞાનીનો આશય વિવેક અમૃતને વરસાદ વર્ષાવનાર થઈ જાય છે તે પ્રાણીના સંબંધમાં કોત્તર સુખરૂપ ફળને આપનાર સદ્દભાવનારૂપ કપલતા દૂર રહેતી નથી. મતલબ એવા પ્રાણુને લકત્તર સુખ જરૂર પ્રાપ્ત થાય છે. બધી વાતનો આધાર અંદરના આશય ઉપર છે. બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારને ફળમાં ઘણે ફેર પડે છે. બે પ્રાણુઓ દૂધપાક–પુરી ખાતા દેખાય છે. જેનારની નજરે એ બન્ને એક જ ક્રિયા કરે છે, છતાં એક મહામલિન કર્મ બાંધતા હોય છે અને બીજે કર્મને નાશ કરતે હોય છે. એક આવી પડેલ વસ્તુ ખાતા હોય છે, પણ એ શરીરને ભાડું આપતો હોય છે અને બીજો અંદરથી રસ જમાવી, સ્વાદ કરી, ગૃદ્ધ થઈ, રાચીમારીને ખાતો હોય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ એટલા માટે અંદરને આશય શું વતે છે? મન ક્યાં છે? એ વાત પર ઘણે આધાર રહે છે. જે પ્રાણીને આશય ખાસ કરીને જ્ઞાનમય થયેલે હાય, અને જ્ઞાન કરી અંદરના સૂક્ષ્મ ભાવે ઓળખવા જેટલી જેનામાં ચતુરાઈ આવી ગઈ હોય એવું પ્રાણી જે વિવેકામૃતના વરસાદરૂપ પતિને આશ્રય કરે તે પછી તેનાથી અસાધારણુ લેકોત્તર પ્રશમસુખરૂપ ફળને આપનાર સદુભાવનારૂપ કહ૫લતા દૂર રહેતી નથી. મતલબ એને પ્રથમ સુખ જરૂર પ્રાપ્ત થાય છે. આમાં ટૂંકામાં નીચે પ્રમાણે વાત થઈ. ૧ અંદરનો આશય જામ-સ્થિર થવો જોઈએ. ૨ એ આશયમાં જ્ઞાનમય નિપુણતા ભળવી જોઈએ. ૩ એ નિપુણ આત્મા વિવેકને વરવો જોઈએ. ૪ એવા વિવેકને વરેલા આત્માથી સંભાવના દૂર જતી નથી. ૫ પરિણામે કેત્તર પ્રશમ સુખ એને જરૂર પ્રાપ્ત થાય છે. આ ભાવાર્થ સમજાઈ જાય તે છે. આ લેકને ભાવ બીજી રીતે પણ બેસે તેમ છે. સદુભાવના સુરલતા હોય છે જે પ્રાણુનો આશય વિવેકામૃતના વરસાદરૂપ રમણીય પતિને આશ્રય લે છે તેને લેકેનર પ્રશમ સુખની ફળપ્રાપ્તિ દુર નથી, એને એવાં ફળની પ્રાપ્તિ તુરત થાય છે. આ અર્થ સમીચીન જણાય છે. ભાવનાથી વિવેક લાવવાને જે ક્રમ આપણે સમજ્યા છીએ તે પ્રમાણે આ અર્થ ઠીક લાગે છે. એ પ્રમાણે અર્થ કરીએ તો નીચેનો ભાવ એસે.. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવની. પ૩ ૧ સભાવના હોય, ૨ શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વધેલ હોય, ૩ એ પ્રાણી વિવેકામૃતને આશ્રય કરે તો, જ એને પ્રશમસુખની પ્રાપ્તિ દૂર નથી. વાતનો સાર એ છે કે–પ્રશમ સુખ લકત્તર છે, પૂર્વ અનનુભૂત છે અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાને આપણે આશય છે. એ પ્રાપ્ત કરવા એગ્ય છે એ નિર્ણય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાચલે છે. જ્ઞાન અને વિચારણું ઉપર રચાયેલા નિર્ણયે બરાબર ટકી શકે છે. એવા સુંદર મનમાં વિવેક પ્રાપ્ત થઈ ગયા છે એટલે સાચું-ખોટું શું છે ? તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આવી સ્થિતિમાં અસાધારણ વીર્યવાન લેકેત્તર પ્રશમ સુખ પ્રાપ્ત થાય અને થયા પછી ટકી રહે એ તદ્દન સમજી શકાય તેવી વાત છે. વિષયલેલુપી પ્રાણીમાં સમભાવના અંકુરો ઉગતા-જામતા નથી, જ્યારે ભાવનાશાળી જ્ઞાની–વિવેકી પ્રાણીમાં પ્રથમ રસ જામી જાય છે. આ રીતે પાંચમા અને છઠ્ઠા લેકમાં બન્ને વાત કરી દીધી–અમને અંકુરે ઉગે નહિ તે પ્રશમ ફળોનાં ઢગલા કયાંથી થાય ? ૭-૮ સદભાવનાનું સ્થાન શું છે અને તે પ્રાપ્ત કરવાનું ફળ શું થાય તે બતાવ્યું. હવે આ ગ્રંથમાં આપવાની બાર ભાવનાને નિર્દેશ કરી દે છે. અહીં પણ બાર ભાવનાનાં નામ આપશે તે વાત સૂચક છે. એ ચર્ચા આપણે ઉપદ્યાતમાં કરશું. આ બન્ને કલાકમાં બાર ભાવનાનાં નામે આપ્યાં છે. આ સંસારની રખડપટ્ટીથી તું છૂટી જા તે માટે નીચેની બાર ભાવનાઓ ભાવ. આત્માની સાથે લાગેલાં કર્મોથી અને તેથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી.શાંત-સુધાર્•સ થતાં અશ્વનેાથી કંટાળો ઉત્પન્ન થયા હાય તે। આ સ વિચારણા કર. અતિ સક્ષેપમાં તે નીચે પ્રમાણે છે:— ૧ તારા સંબંધ, તારા સંચાગે, તારી ચીજો નિત્ય તારી પાસે રહેવાની નથી, તારૂં શરીર પણ હું મેશનું તારૂં નથી-‘અનિત્ય’ ૨ તને વ્યાધિ થાય તેા પીડામાં કેાઈ ભાગ પડાવે તેમ નથી,. દુ:ખમાં કોઇ ટેકો આપી શકે તેમ નથી, તારે તારે! જ આધાર છે— અશરણુ ' < ૩ આખા સંસારમાં કર્મરાજા જે નાટક કરાવી રહ્યા છે અને આખા આ ભવપ્રપંચ ચાલી રહ્યો છે તેની વિવેકપ તે ઉભા રહી વિચારણા કરવી તે– સ’સાર ’ ૪ આ પ્રાણી એના આત્મા એકલા જ છે, એનું કાઇ નથી, એ કાઈનેા નથી, એ એના પેાતાના માલેક છે એકત્વ ૫ આપણા આત્મા સર્વથી અન્ય છે-ભિન્ન છે, એનું ફાઇ સગુ નથી, એનુ શરીર પણ એનાથી અન્ય છે. આ સ્વપરભાવવિચારણા- અન્યત્વ’ < ૬ માંસ, રૂધિર, મેદ, હાડકાં, લેાહી અને ચામડીનું બનેલું આ શરીર અપવિત્રતાની પાટલી છે, એના ઉપર માહ કરવા જેવું નથી, એના ખરા ઉપયાગ કરી લેવા જેવું છે-અશોચ’ ૭ જીવ મિથ્યાત્વથી, અત્રતીપણાથી, કષાયેાથી અને મનવચન—કાયાના યાગથી કર્મો ખાંધે છે, ભારે થાય છે અને સસારમાં રખડે છે આશ્રવ ’ ૮ ક્ષમા િદશ યતિધર્મા, આઠ પ્રવચનમાતા, ખાર ભાવનાએ, Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. પપ બાવીશ પરીષહ વિગેરે દ્વારા આવતાં કર્મોને રોકી શકાય છે એ વિચારણ-સંવર’ ૯ વૃત્તિ પર અંકુશ, અનશનાદિ બાહા તપસ્યા તથા વિનયવૈયાવચ્ચ આદિ આંતર તપસ્યાથી લાગેલાં કર્મોની મુક્તિ વગરભેગવ્યે શક્ય છે તે વિચારણા–નિજરા” ૧૦ આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, બન્નેને સંબંધ, મુક્તિમાર્ગ, તેના ઉપાય અને તેનું ઉપાદેયપણું ધર્મમાં બતાવ્યું છે તેની પુષ્ટિરૂપ વિચારણા–“ધર્મસૂતતા” ૧૧ લેકાકાશનું સ્વરૂપ, લેકનું સ્વરૂપ, તેમાં થતાં આત્માનાં જન્મ-મરણની સ્થિતિ અને એના રખડપાટાનાં સ્થાનેની વિચારણ-“લોકપદ્ધતિ ૧૨ સાચા માર્ગની ઓળખાણું, પ્રાપ્તિ અને સંક્ષણ મુશ્કેલ છે પણ એ રત્નત્રયીની પ્રાપ્તિ કરવી એ ખાસ કર્તવ્ય છે એની વિચારણા-બધિદુલભ આ બાર ભાવના આ ગ્રંથમાં કહેવાની છે. આપણે ક્રમ નીચે પ્રમાણે રાખશું. પ્રત્યેક ભાવનાને પ્રકરણ કહેવામાં આવશે. એટલે બાર ભાવનાનાં બાર પ્રકરણ અને મૈથ્યાદિ ચાર ભાવનાનાં ચાર પ્રકરણ એમ સોળ પ્રકરણ થશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ HINITI A TIMIRMITNERALHAND E પ્રકરણ પ્રથમ மாணாணாயணாயனபாயனயானான் પરિચય : અનિત્ય ભાવના पुष्पिताना वपुरवपुरिदं विदभ्रलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥१॥ शार्दूलविक्रीडितम् आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः सम्पदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्नेन्द्रजालोपमं, तम्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥ख २॥ प्राततरिहावदातरुचयो ये चेतनाचेतना, दृष्टा विश्वमनःप्रमोदविधुरा भावाः स्वतः सुन्दराः । तांस्तत्रैव दिने विपाकविरसाद्वा नश्यतः पश्यतश्वेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ॥ग ३॥ १ वित् भेटले विहान् ।२. भिदुर मेरले १०. अतिभिदुरयौवनातीतं Insolent by highly impulsive youth. २ चटुलः ययण 3 विधुराः भेटले व्यास. अवदातरुचयः सुविशु प्राशवाणातेवाणा. विपाक परिपाशा, मतिम स्थिति, ५वशा. प्रेत यम, न२४. प्रेतहत भेटले बनी विवे: नाश पाभी गयो छ मे. ने યમ હણે તેની એવી જ દશા થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. ૫૭ ૧ ભાઈ ! આ શરીર આકાશની લીલાના પરિચય કરાવનાર હાઇ ખરી રીતે શરીર જ નથી અને વળી મનુષ્યેાના સંબંધમાં એના એક ક્ષણવાર પણ ભરેસે ન કરી શકાય તેવુ છે. વળી એ શરીર ભારે આકરા ચાવનથી છકી ગયેલુ છે. આવું શરીર સમજી વિદ્વાન માણુસના મહાદયને માટે કઇ રીતે થઈ શકે ? ( આ ૨ (પ્રાણીનું) આયુષ્ય પવનના ઉંચાં-નીચાં થતાં માજા જેવુ ચંચળ છે; સર્વ પ્રકારની સંપત્તિએની સાથે આપદાએ વળગી રહેલી છે; પાંચ ઇંદ્રિયના વિષય થઈ શકે તેવા સર્વ પદાર્થો સવાર-સાંજની સંધ્યાના રંગેાની પેઠે ક્ષણવારમાં આવે ત્યાં તેા ઉડી જનારા–ચંચળ છે; મિત્રા, પત્ની અને સગાં-સંબંધીઓના મેળા સ્વમાની સાથે અથવા ઇંદ્રજાળની સાથે સરખાવવા યાગ્ય છે—આ પ્રમાણે છે ત્યારે આ સંસારમાં કઈ વસ્તુ સજ્જન પ્રાણીને–સંત પુરૂષને ટેકો આપનારી અથવા ટેકે લેવા લાયક છે ? ૪ ૩ ભાઈ ! આ સંસારમાં અત્યંત પવિત્ર રૂચિ ઉત્પન્ન કરનાર સ્થાવર અથવા જંગમ ભાવા જાતે સુંદર હાઈને સવારના પહેારમાં આખી દુનિયાને મનમાં આનંદ કરાવનારા હૈાય છે તેજ ભાવેા પરિપાક્દશા પામતાં વિરસ થઈ જઈને તે જ દિવસે ( દિવસને અંતે—સાંજે ) નાશ પામતાં-ખલાસ થઇ જતાં દેખાય છે; છતાં પ્રેતથી હણાચલું આ મારૂં મન સંસારના પ્રેમની ગાંઠને છેડતું નથી ! * પરિચય કરાવનાર એટલે એને યાદ કરાવનાર, એની રીતે વ નાર, એના જેવુ. જેમાં વાદળાં અચેાક્કસ તેવુ આ શરીર. Page #87 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक (अनित्य भावना) मूढ मुह्यसि मुधा मूढ मुह्यसि मुधा, विभवमनुचिन्त्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकम्पितं, विनय जानीहि जीवितमसारं ॥ मूढ० ॥ ध्रुवपद ॥ पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदं, पश्यतामेव नश्यति सहासं । एतदनुहरति संसाररूपं रयाज्ज्वलजलदबालिकारुचिविलासं ॥ मूढ० ॥१॥ हन्त हतयौवनं पुच्छमिव शौवनं, कुटिलमति तदपि लघुदृष्टनष्टम् । तेन बत परवशा परवशा हतधियः, कटुकमिह किं न कलयन्ति कष्टम् ? ॥ मूढ०॥२॥ यदपि पिण्याकतामङ्गमिदमुपगतं, भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलजमुज्झति मनो नाङ्गिनां वितथमति कुथितमन्मथविकारम् ।। मूढ० ॥३॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. અષ્ટકના અઃ( અનિત્ય ભાવના ) એ આ ગેય વિભાગ ‘ તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી લયમાં ખરાખર ગાઇ શકાય છે. એના અર્થ નીચે પ્રમાણે છે: પ ધ્રુવપદ:-મૂઢ ચેતન ! તારાં (સ્રી, પુત્ર, સગા-સંબંધી) પિરવારના અને તારી દાલત શેઠાઇ આદિ વૈભવને વાર વાર વિચાર કરીને તુ ફ્રાકટ મુંઝાયા કરે છે. અરે મૂઢ ! તું ખરેખર ફેકટ ×ીકર-ચિંતા કરે છે ! અરે વિનય ! પવનથી ડડાટ હાલતાં દર્ભ ( ઘાસ )ની અણી પર રહેલાં પાણીનાં ટીપાં જેવા ( અસ્થિર ) તારા જીવતરને તુ અસાર જાણું. ૧. તું જો ! ઇંદ્રિયજન્ય વિષયસુખની સાથે તારે જે ઢાસ્તીસંબંધ છે તે તે ક્ષણિવનાશી છે અને જોતજોતામાં હાથતાળી દઈને નાસી જાય તેવા છે, અને આ સંસારનાં સ્વરૂપા છે તે તેા ઝમકારા મારતી વીજળીના ચમકારને ખરાખર ખ્યાલ આપે છે-ચમકારાના વેગને અનુસરે છે. ૨. અરે ભાઇ ! આ જોબન( યુવાની ) છે તે તેા ખરેખર કુતરાની પુંછડી જેવું (વાંકુ) છે અને તેવુ છતાં વળી જોતજોતામાં ખલાસ થઈ જાય તેવુ છે. એવા જોમનીઆને જે પરવશ પડ્યા તે ખરેખર પારકાને આધીન પડી જઇ મંદ બુદ્ધિવાળા થઈ જાય છે. ( એવા પ્રાણીએ ) કયાં કયાં કડવાં ફળ ન પામે ? ૩. ઘડપણુ (જરા) જે ત્રણ ભુવનમાં ન જીતી શકાય-વશ ન કરી શકાય તેવું છે તે શરીરનું સારસાર પી જાય છે અને તેથી આ શરીર તદૃન રસ વિનાના ખાળ જેવું થઇ જાય છે, તા પણ લાજ–શરમ વગરનું પ્રાણીનુ મન અડવા કે સુ ઘવા ન ગમે એવા કામદેવના ચાળા ચસકાને એના વિકારાને છેડતુ નથી ! Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ - सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ मूढ० ॥४॥ यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः समाकृष्महि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गतान् , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ।। मूढ०॥५॥ असकृदुन्मिष्य निमिषन्ति सिन्धर्मिवचेतनाचेतनाः सर्वभावाः। इन्द्रजालोपमाः स्वजनजनसङ्गमास्तेषु रज्यन्ति मूढस्वभावाः ॥ मूढ० ॥ ६॥ कवलयन्नविरतं जङ्गमाजङ्गमं, जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैनं कथमुपलप्यसेऽस्माभिरन्तः ॥ मूढ० ॥ ७॥ नित्यमेकं चिदानन्दमयमात्मनो, रूपमभिरूप्य सुखमनुभवेयम् । प्रशमरसनवसुधापानविनयोत्सवो, भवतु सततं सतामिह भवेऽयम् ॥ मूढ० ॥८॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૪. અનુત્તર વિમાનમાં વસનારા દેવ સુધીનું સુખ સર્વોત્કૃષ્ટ ગણાય, તે પણ સમય પૂરો થાય-કાળ પ્રાપ્ત થાય—આયુ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ પામે છે, તેથી ભાઈ ! તું ખૂબ વિચાર કરીને જો કે આ સંસારમાં રહેલી કઈ વસ્તુ એથી વધારે સ્થિર છે? અથવા હોઈ શકે? ૫. જેની સાથે આપણે રમ્યા–ખેલ્યા, જેની આપણે સારી રીતે પૂજા–સેવા કરી, જેની સાથે આપણે વિદ–વાર્તાઓ કરી તેવા તેવા માણસોને રાખમાં રગદોળાતાં આપણે નજરે જોયા અને છતાં આપણને જાણે કાંઈ થવાનું નથી એમ ધારી નિશ્ચિત્ત થઈને (છાતી કાઢીને) ઊભા રહીએ છીએ! આવા પ્રમાદને આવી મેટી ભૂલને ધિક્કાર છે ! ૬. (આ દુનિયામાં) ચેતન અને અચેતન સર્વ ભાવે સમુદ્રમાં આવતાં મેજાંઓની પેઠે એક વાર ઊઠે છે–જામે છે અને પાછા તુરત જ શમી જાય છે. (અહીં) સગાસંબંધી અને ધનને સંબંધ ઇંદ્રજાળ જેવો છે. જે પ્રાણુઓ તદ્દન મૂઢ-ભૂખ હોય તે જ એમાં રાચામાચી જાય છે. ૭. ત્રસ અને સ્થાવર જીવોથી ભરેલા આખા જગતને જમરાજા એક ક્ષણ પણ અટક્યા વગર આખે વખત ગળી જ જાય છે (ખાઈ જાય છે-કેળીઓ કરી જાય છે), પણ કદી ધરાતે નથી. એ કાળ પોતાના મુખમાં આવ્યા તેને હાઈચાં કરી જાય છે ત્યારે તેની હથેળીમાં રહેલા આપણે અંત છેડે) કેમ નહિ આવે? ૮. આત્માનું ચિદાનંદમય રૂપ જોઈને તું એલા નિત્યસુખને અનુભવ કર. આ સંસારમાં અહીં પ્રશમરસરૂપ તાજા અમૃતરસને આકર્ષણ કરવારૂપ ઉત્સવ સંતપુરુષોને વારંવાર હો. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધાસ ટ:વિપદ) ગઢ એટલે પડતું, પડું પડું થઈ રહેલું. વિટાજિત પવને હલાવેલું. પવન કુશને હલાવે છે, એ કુશના છેડા પર પાણીનું ટીપું છે તેને પડતા વાર શી ? વિના કર્તા પિતાને સંબોધે છે, મેક્ષાભિલાષી જીવને વિનય' કહેવાય. વિનય એટલે વિનિવર્તન. મોક્ષની અભિલાષા વર્તે છે. ૧ સૌદૃ મિત્રભાવ. મૈત્રી. દેતી. વિદ્યાસ નખરાં Freak. હા હસીએ એટલી વારમાં. જોતજોતામાં. હાસ્ય કરતું. સંતાન મહરાજાનું નાટક. ચાર જેસથી કટાઢિ વાદળાની દિકરી-વીજળી. જિ એટલે કાંતિ. ૨ ફુ વનં એટલે હણાયેલું જોબનીયું. છુ એટલે શીધ્ર. જલદી. ત્તિ ના બે અર્થ છે. પ્રાપ્ત કરે છે અથવા જોઈ જાણી શકે છેઃ ૩ જિળા લે. બોળ-તલમાંથી તેલ કાઢયા પછીને ચરોઢોરને ખાવાને ખોળ. સત્ત્વ. જરા કેવી રીતે સત્વ પી જાય છે તે લખવાની જરૂર નથી. વિતથ ઉલટાને સુલટું બતાવે, સુલટાને ઉલટું બતાવે એવું. થત થુંકવું પણ ન ગમે તેવું, ચીડ ઉપજાવે તેવું. ૪ અનુત્તર પાંચ અનુત્તર વિમાની દેવામાં પણ છેલ્લા અનુત્તર વિમાનના દે. એનું તેિત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કલ્પી ન શકાય તેવું ઊંચામાં ઊંચું સુખ હોય છે. પલંગ પર પઢવાનું અને જ્ઞાનાનંદમાં મસ્ત રહેવાનું. જ એટલે છેડે. મરણ. વિન એટલે પૂર્ણવિરામ. અ૯પ કે અર્ધ નહિ. નિમન્ ખૂબ સારી રીતે. અત્યંત. ૫ દિ પૂજિત. પૂજા સેવા કરી. પ્રતિ ઠે. મશ્કરી. ચાળા ચશકા. મમમૂર્ય સ્મશાનમાં રાખડો થયા. નિર્વિવા નફકરા. ચિંતા વગરના. ૬ અલી અનેક વાર. વારંવાર. Page #92 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. પરિચય અનિત્ય ભાવના– (૧) પ્રથમ આપણે લેખકમહાશયને આશય વિચારી જશે. આ પ્રાણુને સર્વથી વધારે પ્રેમ અને પરિચય પોતાના શરીર સાથે છે. આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને જ આપણે ચાલીએ છીએ. સેય અને જ્ઞાતા એક હેઈ શકતા નથી. આ શરીર છે એમ જાણનાર કે અન્ય વસ્તુ છે અને તે આત્મા છે. એના અસલ સ્વરૂપે આત્મા જ્ઞાનવાન છે, વિદ્વાન છે અને તેથી આ પ્રાણુને સમજી-વિદ્વાન તરીકે ઉદ્દેશીને લેખકમહાત્મા કહે છે કે – ભાઈ! તું તારા શરીર ઉપર ખૂબ મોહી રહ્યો છે અને એને જરા અગવડ પડતાં ગાંઘેલ થઈ જાય છે અને દેડાદેડ કરવા મંડી પડે છે કે બીજાને દોડાદોડ કરાવે છે તે શરીરને ખરી રીતે જઈશ તને લાગશે કે એ શરીર જ તારૂં નથી, તો તું કોને માટે આ સર્વ દેડાદોડ કરી રહ્યો છે? જરા જે! એ શરીર તે આકાશમાં ચઢી આવેલાં વાદળાંની જેવી રમત કરનારૂં છે. તેં કદી વાદળાંને અભ્યાસ કર્યો છે? એને વા(પવન)નું દળ કહેવામાં આવે છે. એક નાનું વાદળું ચેમાસામાં આવે ૭ રંગમાયા જંગમ એટલે ત્રસ છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા અને અજંગમ એટલે સ્થાવર છો–એકેન્દ્રિયઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. ૧૮ચકોળીઓ કરી જતો. ત૮ હથેળી ૮ નિત્યે એ સુખનું વિશેષણ છે. વિનિંદ્રમા વિશેષાર્થ જુઓ. વિનય લઈ આવવું. પ્રાર્થના ઉત્સવમાં નયનં જરૂર હોય છે. ૬ અહીં. આ ગ્રંથમાં. આ વિચારણામાં. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંત-સુધારસ અને પવન સપ્ત આવે તે કાં તો તે વરસી પડે અને કાં તે માઈલના માઈલ ચાલ્યું જાય. એનું કાંઈ ઠેકાણું જ નહિ. એના પર હિસાબ ગણી સટ્ટો કરનારા પણ પાયમાલ થઈ ગયા છે. એનું કાંઈ ઠેકાણું જ નહિ. વાત-વાતમાં વાદળાં ચઢી આવે અને જોતજોતામાં ચાલ્યાં જાય. લોકક્તિમાં પણ કહેવાય છે કે – આભ ગાભ ને વર્ષો તારા, સ્ત્રીચરિત્ર ને રેતાં બાળા તેની જેહ પરીક્ષા કરે, સહદેવ જોશી પાણી ભરે. એટલે એ વાદળાંનું કાંઈ ઠેકાણું નહિ. એવાં વાદળાંની લીલા બતાવનાર અને એને ખરો પરિચય આપનાર આ શરીર છે. એ શરીરનું કાંઈ ઠેકાણું નહિ, ધોરણ નહિ, એની ચોકસાઈ નહીં તેથી એના ઉપર આધાર રખાય નહિ. અથવા સારી રીતે પોષણ કરેલું એ શરીર કઈ પણ વખતે વાદળાંની પેઠે વીખરાઈ જનાર છે, વરસ્યા વિના પણ ખલાસ થનાર છે. એના તે ભોંસા હોય? એના ઉપર ગણત્રી કરાય? અને વળી એ શરીર એટલું બધું ઠેકાણાં વગરનું છે અને સાથે એ ક્ષણભંગુર પણ છે. એને નાશ ગમે તે પળ થઈ જાય, એ અકી પડે અને પછી તને એકલો કરી મૂકી બેસી જાય! વળી તું વિચાર કર. એ શરીર શૈવનના જોરથી ઉદ્ધત થયેલું છે. માતેલા સાંઢ કે મદઝરતા ગાંડા હાથીને ભરોસો શે? જુવાની માણસને ગદ્ધાપચીશીમાં નાખે છે ત્યારે ભાન, વિવેક, વિચાર, સૈજન્ય, લાજ મર્યાદા કે સભ્યતા ભૂલાવી દે છે. જુવાનીના શેરમાં–કામદેવના સાન્નિધ્યમાં પ્રાણ કેવાં કેવાં કામોચાળાઓ કરે છે તે તારે નવું જાણવાનું નથી. કોઈ પણ નવલ લે, એટલે તને જણાઈ આવશે. આવા શરીરને ભસે કેમ Page #94 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. રહેવાય? એ વાદળાની લીલા દર્શાવનાર ક્ષણભંગુર છે અને ચાલે તેટલે વખત જુવાનીના શાસકામાં નાથ વગરના બળદ જેવું અવ્યવસ્થિત છે. સમજુ માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઈ શકે ? એને આત્મવિકાસ કરનાર કેમ બનાવી શકાય ? એ વાત શોધી કાઢવી એમાં આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુત: શરીર જ નથી, તારું રહેવાનું નથી, છે પણ નહિ અને જુવાનીની પેઠે અવિનીત છે. એમાંથી સાર કેમ કઢાય? કાઢવાને રસ્તો શોધી કાઢે તેને અવતાર ધન્ય છે. બાકી એવા વાદળી રંગ જેવા અવિનીતને આશરે પડી સબડ્યા કરે, એને પંપાળ્યા કરે–તે ગમે તે હોય, પણ એને વિદ્વાન કે સમજુનું ઉપનામ તે ન જ ઘટે. | તને સર્વથી વધારે વહાલા શરીરની વાત થઈ. હવે તું જરા આગળ ચાલ. ( ૨ ) પ્રાણીનું જીવન પવનના અસ્થિર તરંગ જેવું ચંચળ છે. કાળને ઝપાટે કયારે આવશે? કેટલા ટકશે અને કયારે ઉડી જશે ? એ કાંઈ કહી શકાય નહિ. આયુષ્યની દેરી તૂટતા વાર લાગતી નથી. અત્યારે છીએ, કાલે સવારે શું થશે તે કાંઈ કહેવાતું નથી. ન કરે કાનના પ્રમાણે કિં. વિષ્યતિ? એક આડી રાતમાં તો કઈક ચાલ્યા ગયા. હસતામિતાને “હાર્ટ ફેલ” થઈ જતાં જોયાં. [ સંપત્તિની સાથે વિપત્તિઓ વળગેલી જ છે. આપણે તે Hડાડીના જમાનામાં છીએ. જેની મેટ દેડતી જોઈ એને Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ટ્રામને આને મળતું નથી એવા જોયા. કેટિધ્વજને નોકરી કરતા જોયા અને હષ્ટપુષ્ટ શરીરવાળાને ક્ષયની બીમારીમાં રગદળાતા જોયા. ધનની, શરીરની કે કઈ પણ પ્રકારની સંપત્તિ સાથે વિપત્તિ લાગેલી જ છે. ધનવાન શેઠેને ઇન્કમટેકસને ગોટાળો કરતાં જેલની બીક લાગે છે અને વિશ્વાસઘાત ચોરી કરનારને જેલને ભય માથે છે. સ્થાવરજંગમ સર્વ વિભૂતિ ઉપર ભય રહેલ જ છે. એને મેળવતાં ઉપાધિ, જાળવતાં ઉપાધિ અને જાય ત્યારે કકળાટ. એટલે સંપત્તિ સાથે વિપત્તિઓ પ્રથમથી જ વળગેલી છે. પાંચે ઇંદ્રિયના વિષયે સંધ્યા સમયે જેવાતાં આકાશના રંગ જેવા છે. આકાશમાં સવાર-સાંજ જુદા જુદા રંગ થાય છે, તે થોડા વખતમાં ખલાસ થઈ (ઉડી) જાય છે. ખાધું અને પેટમાં ગયું એટલે ખલાસ! જોયું અને ચાલી ગયું એટલે ખલાસ ! એ સર્વ વિષયે ટૂંકે વખત રહી ઉડી જનારા છે અને ગયા પછી હતા જ નહિ એવા થઈ જાય છે. સ્વમ આવ્યું, તેમાં રાજ્ય મળ્યું, શેઠાઈ કરી, આંખ ઉઘડી અને ખેલ ખલાસ ! ઈંદ્રજાળથી નગર બન્યાં, બાજી ખેંચી લેવાણું એટલે સર્વ ખલાસ ! વિજળીને ચમકારો થયે, ઝગઝગાટ થયા અને પછી અંધારૂં ઘેર ! મૃગતૃષ્ણના ઝાંઝવા પાછળ દોડ્યા, સ્થાને જઈને જોયું તે વાતમાં કાંઈ માલ નહિ ! ઇંદ્રિયના વિષચેની આ ખરી સ્થિતિ છે. “ચાર દહાડાનું ચાંદરડું અને ઘોર અંધારી રાત ” એ લોકોક્તિવાળી વાત છે. પ્રિય મિત્ર, વહાલી સ્ત્રી, સગાંસંબંધીઓ વિગેરે સાથે મેળાપ પણ સ્વમ સરખે છે, ટૂંકે છે, થોડા વખતને છે Page #96 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. અને ખસી જનાર છે. એ પણ ઇંદ્રજાળની કલ્પનાથી અનાવેલા નગર જે છે. જ્યારે આ સંસારમાં આયુષ્ય ઘણું ચંચળ છે, સંપત્તિ સાથે આપત્તિ વળગેલી છે, ઇન્દ્રિયના વિષયે ચપળ છે અને વહાલાનું મિલનસુખ સ્વમા જેવું છે ત્યારે સમજુ માણસે આમાં આનંદ કયાં માનવ ? આનંદ માટે આપણે મહેનત કરી ધન મેળવીએ, પણ ત્યાં તો આપત્તિઓ સાથે જ આવે, છોકરાં કે સ્ત્રી વાસ્ત ઘર વસાવીએ ત્યાં તે એ કે આપણે ચાલ્યા જઈએ અને છેવટે આ જીવન પણ ઠેકાણા વગરનું અને ગમે ત્યારે રખડાવી પાડે એવું ! ત્યારે આ સ્થિતિમાં આનંદ કયાંથી મેળવે? આનંદ લેવા કોની પાસે જવું? એને કયાં છે ? સુખ કયાં છે ? તેની શોધમાં આપણે નીકળ્યા છીએ, સુખી થવું એ આપણું મન:કામના છે; પણ જેનાથી, જેની ખાતર, જેના વડે અને જ્યાંથી સુખ મેળવવા માગીએ છીએ ત્યાં તો દુ:ખને પાર નથી, આનંદનું નામ નથી, સગવડનું ઠેકાણું નથી. ત્યારે આ સર્વ થોડા વખત રહેનારા પદાર્થો અને સંબંધ ઉપર આનંદ માટે આધાર રખાય ? આ સંસારમાં કઈ વસ્તુ એવી છે કે જેમાંથી અથવા જેદ્વારા પ્રાણ આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે ? - શરીરની વાત કરી, સાંસારિક પદાર્થો અને સંબંધોની વાત કરી. હવે સ્થળ ભાવોની વાત કરી તેનું અલ્પસ્થાયિત્વ વિચારીએ. (, ૩) સવારે જે કમળ આનંદ આપે છે તે સાંજે બીડાઈ જતાં આનંદ નથી આપતું. યુવાન બળદ દોડતો હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડે થઈ જાય ત્યારે પાંજરાપોળે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી શાંન્ત સુધારસ મૂકવા ચેાગ્ય થાય છે. સંપત્તિવાન-ધનવાનના જે પુત્રાને મળવામાં કે તેની આળખાણુમાં આનંદ કે માન મનાય તેની સ ંપત્તિ જતાં તેના સામું જોવું ગમતું નથી. નવી ખરીદેલી મેાટરની સ્પીડની વાતા કરતાં મલકાનાર બે-ત્રણ વરસે એમાં કચડ કચડ થતુ સાંભળે છે ત્યારે એને મદલવાના વિચાર કરે છે અથવા સ્ક્રેપ( કચરા )ને ભાવે વેચી નાખે છે. યુવાનીના રંગ ઉતરી ગયેલ સ્ત્રી સામું જોવું ગમતું નથી. આ સર્વ દરરેાજના અનુભવના વિષયા છે. પ્રભાત અને તે જ દ્વિવસ અહીં અલંકારિક ભાષામાં સમજવાના છે. આજે-કાલે, સવાર-સાંજે, આણુ–પાર : એવા અમાં એના ઉપયાગ છે તે સુગ્રાહ્ય છે. ચેતન પદાર્થોમાં સ્રી, પુરૂષ, અશ્વ વિગેરે સમજવાં. અચેતન પદાર્થો તે મેટરગાડી, વસ્ત્ર, અલકાર સમજવાં, આ ચેતનઅચેતન સ્થાવર-જંગમ પદાર્થો એક વખત અત્યંત આનદ આપે તેવા હાય, સુંદર મનેાહર હાય, કાંતિથી પ્રકાશમાન હાય તે જ પદાર્થો જ્યારે પરિણામે વિસ થઈ જાય છે, જ્યારે દૂધ ફાટીને લેાચા વળે છે ત્યારે એના નાશ થતા આપણે નજરે જોઈએ છીએ. આવું એક જ દિવસમાં અને છે. કોઇપણ ચરાચર પ્રાણી કે વસ્તુને લઇએ તે આમ જ થાય છે, છતાં આપણું મન સૌંસારને ચાંટ્યા જ કરે છે, એ એને વળગતુ જ જાય છે, એ અને ચાટતુ જ જાય છે. ખરેખર, ચેતન તેા કોઇ ભારે જમરૂ છે ! એના ઉપર પ્રેત( Devil )ની અસર ખરેખરી જામેલી દેખાય છે. એ નજરે આખે ખેલ જુએ છે, છતાં એના ઉપર કાંઈ અસર થતી નથી અને જાણે દુનિયામાં બીન્તને ગમે તેમ થયું પણ પેાતાના ગોટા તે જરૂર ચાલ્યે. જ જશે. આવી તુચ્છ ખોટી ભ્રમણામાં પડી જાણી-જોઇને સસા Page #98 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. રમાં અટવાયા કરે છે, તેને વળગતુ જાય છે અને તેમાંથી સાર મળી આવશે એવા વલખામાં લાલચે એ ઢગાઇ રહે છે. એને સંસારના પ્રેમ છેડવા ગમતા નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી. એ અનિત્ય વસ્તુને ઓળખતુ નથી, એનાં ઘરની ચીજોની કિમત જાણતુ નથી, એ આંખ ઉઘાડીને જોતુ નથી અને સંસાર સાથે લાગીવળગી રહી તેના ઉપરને રસ જરા પણ આધુ કરતું નથી એની સંસારની આસક્તિને ચિતાર આપ્યા હાય તા એમ જ લાગે કે એને અહીંથી કદી જવાનુ જ નથી અને એ તે જાણે અહીં ઘરબાર કરીને બેસી ગયેલ છે. આવું મારૂં મનડું છે. એ મનજીભાઈના તે ઘણા વખાણ કરવાના છે તે આગળ ઉપર યથાસ્થાનકે એકથી વધારે વખત થશે. હવે જે ગીત શરૂ થાય છે તે અને પછીના સર્વ ગીતે ઘણી દેશીઓમાં ગાઇ શકાય છે. મુખ્યના નિર્દેશ પ્રત્યેક ગીતની નીચે નેટમાં થશે. એને અસલ રાગ-રાગણીમાં પણ ગાઈ શકાય છે. એની ગેયતા અદ્ભુત છે, રસમય છે અને ન બેસે તા જેને આવડે તેની પાસેથી યાદ કરી લેવા લાયક છે. પ્રત્યેક ગીત બહુ સારી રીતે ચાલુ દેશીમાં ગાઈ શકાય છે. એની સંખ્યા ૧૨+૪=૧૬ની છે અને દરેક અષ્ટક છે. 4 Page #99 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના– ૪ ગેયાષ્ટક પરિચય લેખક મહાશય આ આત્માને એના સર્વ સંબંધે, એના .. આનંદ ઉત્સવ કેવા છે? કેટલા વખતના છે? અને છેવટે કેવા પરિણામવાળા છે? તે બતાવવા ઈચ્છે છે. તેઓ એ સર્વ વસ્તુઓ અને ખુદ શરીર પણ અનિત્ય છે એમ બતાવી એને ઉંડે ઉતારી દે છે. તેઓ એ કાર્ય ખૂબ સરસ રીતે ગેયાષ્ટકમાં દર્શાવે છે તે આપણે જોઈએ. ધ્રુવપદ–અરે ભાઈ ! તું તારા સગાસંબંધીઓની ચિંતા કર્યા કરે છે, તેનું શું થયું હશે? શું થશે? તેને વિચાર કરી મનમાં મુંઝાયા કરે છે. જેલમાં પડ્યો પડ્યો પણ છોકરાઓ, ભાઈઓ, વડિલે શું કરતા હશે એની ચિંતા કરે છે ! અરે ! તારી ચિતાની તે વાત શી કરવી ? જરા કોઈનું માથું દુ:ખવા આવે ત્યાં તે દોડાદેડ કરી મૂકે છે અને ડોકટરને ઉપરાઉપરી ટેલીફેને કરવા મંડી જાય છે. કોઈના લગ્નની, કેઈના સગપણની, કેઈની નેકરીની, કોઈના વ્યાપારની, કેાઈના કંકાસની, કેાઇની ખટપટની, કેઈની નિદાની, કોઈના ભવિષ્યની તું ચિંતા કરે છે અને મનમાં મુંઝાયા કરે છે. - તારી દુનિયા ઘણી નાની છે. તેની પ્રશંસા–નિદા માટે નિરંતર ગુંચવાયા કરે છે. તેઓની ચિંતા કરી તું અટવાયા કરે છે અને જાણે તારા વગર દુનિયા ચાલવાની નથી એ તું ખ્યાલ કર્યો કરે છે, પણ એ તારી મુંઝવણ તદ્દન નકામી છે-ફેકટ છે. શામાટે ખાટી છે? એ આપણે હમણા જ જેશું. એવી જ રીતે તારા વૈભવની તું ચિંતા કર્યા કરે છે અને તેની ખાતર પાતળો પડી જાય છે. વૈભવ જાણે ચાલ્યા જશે, Page #100 -------------------------------------------------------------------------- ________________ અનિન્ય ભાવના. ૭૧ લુટાઈ જશે કે વેડફાઈ જશે એવા તને ભય જાણે મેટર કે હવેલી ચાલી જશે અથવા તે નુકસાની થશે એવી તારા મનમાં મુંઝવણું થયા કરે છે. રહ્યા કરે છે. વેપારમાં મેાટી ? વૈભવને માટે એવું છે કે રાજાને રાજ્યના વૈભવ મીઠા લાગે તેટલે વેપારીને વેપારના લાગે છે, અમલદારને અમલદારીને લાગે છે, મુનોમને મુનીમગીરીને લાગે છે અને જરા પણ અતિશયેાક્તિ વગર કહી શકાય તેમ છે કે ભિખારીને તેના માળવાના ઠીકરાના લાગે છે. આ વાત ખરીક નિરીક્ષણથી એસે તેવી છે. ‘ અપને અપને તાનમે, ગઢા ખી મસ્તાન > એ કહેવત સાવ સાચી છે. નિશાળને માસ્તર, આજ઼ીસને આખા દિવસ ઘસડમેરેા કરનાર કારકુન, ચાકી કરનાર ભૈયા કે ચેારી કરનાર અઠંગમાજને સર્વ પેાતાના તાનમાં મસ્ત રહે છે અને નાની ઓરડીમાં પણ વૈભવ માને છે અને એ એના વૈભવ ચાલ્યેા ન જાય તે માટે ડ્રીકર-ચિંતા કર્યા જ કરે છે. પૈસાની મુંઝવણની તા વાત જ શી કરવી ? એને મેળવતાં પીડા, જાળવતાં પીડા, વાપરતાં પીડા, ખેાતાં પીડા, જતાં પીડા અને સર્વ પ્રકારે એના સંબંધી પીડાને પાર આવે તેમ નથી; કારણ કે ધનની સ્થિતિ આ પ્રાણીએ કદી વિચારી નથી. કદાચ સહજ ડહાપણુ આવે છે તે તે પણ ઘણુંખરૂ વૈભવ ગયા પછી જ. ભાઈ ! આ પિરવાર અને ધન માટે તુ ફાટ મુંઝાય છે. તારૂં વર્તન જોઇને તને ‘મૂઢ” કહેવે! પડે છે. મૂઢ એટલે મૂર્ખ, અવિચારી પ્રાણી. તારા જેવા મહાન પ્રાણી થવા ચેાગ્ય આત્મા તેને મૂઢ કહેતાં ખેઢ થાય છે, પણ તું નીચેની હકીકત વિચારીશ ત્યારે તને લાગશે કે એ ઉપનામ તારે માટે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી.શાંત-સુધારસ સર્વથા ચેાગ્ય છે અને તેથી તે તારા ઉપનામનું પ્રત્યેક ગાથાને છેડે પુનરાવર્તન કરવું પડયું છે. તુ સર્વને ‘તારૂં પેાતાનું ' માનીને-તેને ‘મારૂં મારૂં ગણીને છાતી કૂટયા કરે છે પણ બીજાની વાત બાજુએ મૂક, તારાં પેાતાનાં જીવતરને જ તપાસ. તારૂ શરીર કેટલું તારૂ છે ? કત્યાં સુધી તારૂં છે? જરા જો. એક વન છે, એમાં વનરાજી ફાલીકુલી રહી છે, એમાં દર્ભ (ડાભડા)નુ ઘાસ ઉગેલું છે, ઝાકળ પડી છે, ઝાકળના જળનું એક ટીપુ એ દની છેડે વળગેલુ છે, પ્રભાતના પવન ફુંકાય છે—હવે ડાભના છેડા પર રહેલા પાણીના ટીપાને નીચે પડતાં વાર કેટલી ? એ કયારે પડશે એ કહેવુ તે કરતાં એ કેટલે વખત ત્યાં ટકશે એ વિચારવું જ ખાકી રહે છે. એ ટીપા જેવું આ જીવતર છે. એ ટીપાની જેટલી સ્થિતિ કાયમ ગણવાની ધૃષ્ટતા કરાય તેટલી આ જીવનની સ્થિતિ કાયમ ગણવાની ઉદ્ધતાઈ ગણાય. પડું પડુ થઈ રહેલું એ ટીપું ગમે ત્યારે પડી જાય એ તે સમજાય તેવી વાત છે, પણ એ ત્યાં અમુક વખત જરૂર ટકશે એવી ગણતરી ગણીને હિસાબ થાય ખરા ? એવા ધારણ ઉપર કાંઇ રચના થાય ? અને એવી રચના જે કરે તે કેવેા ગણાય ? એને માટે આ પ્રાણીને ‘ મૂઢ' કહેવાની છૂટ લેખકે લીધી જણાય છે. અથવા એ ડાભના છેડા પર પહુ પડુ થઈ રહેલું જળબિંદુ અસાર છે–સાર વગરનું છે, નિરથક છે, દમ વગરનું છે, એની વાતમાં કાંઇ માલ નથી. એવા ટીપાની કદાચ થોડા વખત ટકી રહે તે પણું, ઉપયેાગિતા શી ? આવશ્યકતા શી ? એમાં એને કે કાઇને લાભ શે ? એ કયા પ્રકારના લાભની સંભાવના પણ કરી શકે ? Page #102 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. ૭૩ આગળ ચાલતાં વિભવ અને પરિવારની ચિંતામાં રહેલી મૂઢતા વિશેષ પ્રકારે બતાવવાની છે. લેખકશ્રીના લયમાં આગળ વધ્યા જઇએ અને તેમ કરતાં પ્રત્યેક ગાથાની આખરે આ ધ્રુવપદ ફરીફરી એલીએ. : આ ગ્રંથમાં · વિનય ’ શબ્દ ઘણીવાર આવશે. વિનય એટલે વિનિવન, કાષ્ઠ આડાઅવળા ગયા હાય તેને ઠેકાણે લઈ આવવે તે વિનય ’ કહેવાય. મેાક્ષની અભિલાષા પણ ‘ વિનય ’ કહેવાય. આખરૂવાળું વિશિષ્ટ પદ્ધતિસરનું વર્તન વિનય કહેવાય. આ ગ્રંથના લેખકશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે પેાતાની સાથે વાતા કરી છે અને પેાતાને ઉદ્દેશીને વિનય નામથી સંખેધે છે. એ સુંદર શબ્દને બહુ સારા ઉપયેાગ લેખકશ્રીએ કર્યો છે. આપણે આપણી જાતને વિનય કહીને સખાધી શકીએ. વિનય શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં આ અર્થ પ્રત્યેક સ્થાને સમજી લેવા. ૧. તે અત્યારે પાંચ ઇંદ્રિયના વિષય સાથે ઢાસ્તી બાંધી છે. તને સારૂં સારૂં ખાવાનું મળે ત્યારે તું સુખ માને છે, તુ સુંદર સ્ત્રી સાથે વિષય સેવવામાં લહેર માણે છે, તુ ભ્રમરની પેઠે જે તે ફૂલ ઉપર બેસી તેનું મધ ચાટવામાં મજા માણે છે, તું દૂધપાક-પુરી કે રસ-રેટલી મળે ત્યારે સમડકા લેતાં અમૃત પીતા હેાય એમ ગણે છે, સુંદર રૂપ જોવામાં તારી આંખાનું ફળ મળતું હાય એમ તને લાગે છે, આપેરા ચાલતા હોય કે વાજિત્રના સુર જામ્યા હૈાય ત્યારે તારા કાન તૃપ્તિ માને છે. આવી રીતે તે પાંચે ઇંદ્રિયનાં સુખની સાથે ગાઢ સંબંધ માન્યા છે; જો કે એ ઇંદ્રિયના વિષયની સેવનામાં વાસ્તવિક રીતે જરા પણુ સુખ જેવું છે જ નહીં એ તને અતાવાય તેમ છે. તે વિચાર કર્યાં હાત તે તને સમજાય તેમ પણ છે, પણ એ તે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ / શ્રી શાંતસુધારસ દૂધપાક ખાધા પછી કે સ્પર્શ સુખ ભેગવ્યા પછી તુરત વિચાર કર્યો હોય તે જ સમજાય તારે માટે હજુ એ વાત આગળ ઉપર હાથ ધરીએ. પણ જેને તેં સુખ માન્યું છે, જે સુખ સાથે તે દસ્તી બાંધી છે અને જે સુખ મેળવવા તે હાય-વરાળ કાઢે છે, ધમાધમ કરે છે અને જોખમ ખેડે છે તેને જરા થોડા વખત માટે સુખ માની લઈને ચાલીએ તો પણ તે સુખ કેવું છે? કેટલું છે? તે જરા વિચાર કરીને તું જે. તે માનેલું કેઈપણ સુખ જે. જરા ઉંડે ઉતરીને-વિચાર કરીને બરાબર તપાસજો. એ સુખ કેટલા વખત સુધી ચાલે તેવું છે તે જ પ્રથમ તો વિચાર. એમાં બે વાત છે. એક તો એ સુખ ઘણું જ થોડા વખતનું છે અને હાથને તાળી દઈએ એટલી વારમાં નાશ પામી જનારૂં છે એ બીજી વાત. દૂધપાક ખાધે, સબડકો લીધે, જીભને દૂધપાક અડ્યો, ગળ્યો લાગે, પેટમાં ઉતરી ગયે–ખેલ ખલાસ! આમાં મજા શી? કેટલા વખતની? અને પેટમાં તો દૂધપાક હોય કે જેલને જાડા રોટલે હોય એ સર્વ સરખું જ છે. એનાથી પણ વધારે સ્ત્રીસેવનની વાત છે, પણ તેને ચિતાર આપણે સભ્યતા ખાતર ન ચીતરીએ; પરંતુ એમાં સુખ જેવું કાંઈ નથી અને પછવાડેની સ્થિતિને ખ્યાલ કરીએ તો અતિ તુચ્છ હીણપતભરેલી સ્થિતિ લાગે તેવી વાત છે. અરે આ તે સમજુની દશા હોય? પાંચે ઈંદ્રિયના વિષયસુખે જેની સાથે તે અત્યારે જીવજાન દોસ્તી બાંધી છે અને જેની ખાતર આ સંસાર રચે છે તેમાં માલ શું છે? ઘોર અંધારી રાત્રી છે, વાદળાં ચહ્યાં છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે. એ વીજળીના ચમકારાને જેટલો વખત લાગે તેટલો વખત તારૂં માનેલું સુખ ચાલે છે, લગભગ ક્ષણિક Page #104 -------------------------------------------------------------------------- ________________ અનન્યભાવના. ૭૫ છે, આવ્યું ને લખકઝમક થઈ પવસાન પામી જાય છે અને નટડી નાચે ને ચાળાચસકા કરે તેમ વીજળીના વિલાસના ખરાખર અનુકરણ જેવું તે છે. તેમાં તે તારા નિવાસ હાય? તેમાં તે તારી સ્થિતિ હાય ? તેમાં તે ઘરડકા લેવાય ? તુ કાણુ ? કચાં આવી ચઢ્યો ? અને કેવી ચીજમાં માથાં મારે છે ? એ શરીરની અંદરની વસ્તુઓ કઇ છે અને કેવી છે? તેના ખ્યાલ તને આગળ છઠ્ઠી ભાવનામાં લેખકશ્રી ખરાખર આપશે, પણ તારા જેવા સમજુ આવા તુચ્છ ઇંદ્રિયસુખની સાથે મૈત્રી કરે ત્યારે તેા પછી તને ‘ મૂઢ જ કહેવું પડે. તું વિચાર કરીને એ પાંચ ઇંદ્રિયના વિષયાને અને આખા સંસારના નાટકને યથાસ્વરૂપે એળખજે અને પછી તેમાં તને કાંઇ સ્થાયી, કાંઇ ગ્રહણ કરવા યેાગ્ય, કાંઈ સંઘરવા ચેાગ્ય જણાય તે મારી સાથે વિચાર કરજે; ખાકી અત્યારે આવા ઉપર ઉપરના ચમકારાને જોઇ તુ સાઇશ નહિ, ' " ખરામર વીજળીના ચમકારા સાથે સરખામણીમાં અત્યારના પફપાઉડર આદિ કૃત્રિમ સાધનેાથી સુથેભિત ( Butterfly or flapper ) ખનેલી ‘ ફેશનેમલ ’ ગણાતી સ્ત્રીએ આવી શકે. કામદેવની પુતળીએ સંસારનું સત્યાનાશ કાઢે છે એ હુકીકત હવે તે। પશ્ચિમને વિચારકવર્ગ પણ જોઇ શકે છે, પણ ઉપરચાટીઆ કહેવાતા સુધારાએ આખા ચારિત્રના પ્રદેશને કેટલેા શીણું વિશીણું કરી નાખ્યા છે તેનેા ઇતિહાસ તા હવે પછી લખાશે. હિંદુ એ માર્ગે જ ચાલવા લાગ્યું હતું, પણ એને એના ઇતિહાસ જુદે લખાય એવી સાદાઇ શીખવનાર હતા અને છે. એથી નશીએ એ ધસારાથી કદાચ મચી જશે એમ લાગે છે. આ વીજળીના ચમકારાની લાલચમાં ભૂલેચૂકે કાઇ ભૂલ ન Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ ખાઈ જાય, એ વાત પુનરાવર્તનના ભેગે પણ વારંવાર કસાવવા યોગ્ય છે. વીજળીના વિલાસ અને નાચનારીના વિલાસ બરાબર સરખાવવા લાગ્યા છે. મૂળ લયમાં હજુ આગળ વધીએ. ત્યાં એ જ સુરની વાતો હજુ કરવાની રહે છે. ૨. આવી રીતે જીવન અનિત્ય સમજાવ્યું, વિષયસુખની દોસ્તી અનિત્ય બતાવી, આખા સંસારના પ્રપંચને વીજળીના ઝબકારા સાથે સરખાવી ક્ષણસ્થાયી સ્થાપિત કર્યો, પણ આ ભાઈસાહેબને જુવાનીને તોર છે, એને એ વાતમાં હજુ તો હંબગ” જેવું લાગે છે. એ અત્યારે જેને ગદ્ધાપચીશી કહે છે તેમાં છે અને વાંકે ચકો ચાલે છે, માથે વાંકી ટોપી મૂકે છે અને જુવાનીના અનેક અત્યાચાર કરે છે. એના ચાળાનાં વર્ણન કર્યા હોય તે હસવું આવે તેવી વાત છે. એ સમાજમાં કપડાં પહેરી ડાહ્યો–ડમરે થઈને બેઠા હોય ત્યારની વાત જુદી છે, પણ એની જુવાનીના રંગ જ્યારે એ ઘરમાં અથવા રાત્રે રખડીને બતાવે ત્યારે એની વાત, એનો મિજાજ, એનો દમામ ઓર થઈ જાય છે, અને એ સ્ત્રી સાથે એકાંતમાં હાય ત્યારે તે તદ્દન ઘેલો થઈ જાય છે. ત્યારે એ જવાની શી ચીજ છે એ વિચારીએ. મહારાજા “વસંત'ના મિત્ર તરીકે ચાવીને મેકલે છે. એને દેખાવ મેહક છે પણ એની પછવાડે આપત્તિઓ ભરેલી છે. એ જુવાનીના જોશમાં પ્રાણીને વિવેક, મર્યાદા કે વિચાર રહેતા નથી, એ પિતાની જાતને અમર માની મોજશોખ અને તોફાન કરે છે, જુવાનીના મદમાં અનેક દુષ્કૃત્ય કરે છે, પાપો સેવે છે, સટ્ટા ખેલે છે, દારૂ પીએ છે અને પરસ્ત્રીમાં રમણું કરે છે. એના ખાવાપીવામાં ઠેકાણું રહેતું નથી, વખત-કવખતે Page #106 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૭૭ ગમે ત્યાં મુખને સ્વાદિષ્ટ લાગે તેવું ખાય છે અને જાણે શરીરની એ સ્થિતિ કાયમ રહેશે એમ માની તેદ્વારા પાર વગરનાં અત્યાચાર કરે છે; પણ એ જુવાની ખરેખર કુતરાની પુંછડી જેવી વાંકી જ છે. એના સપાટામાં આવનાર પણ વાંકા ટેડા થઈ જાય છે, પણ “જબનીઆને લટકે દહાડા ચાર જે” એ વાત ખરેખરી બને છે. એ જુવાની તે જોતજોતામાં ચાલી જાય છે અને પછી આંખે ચશમાં આવવા માંડે, દાંત હાલવા માંડે, બાલ સફેદ થવા માંડે–ત્યારે આ જીંદગીમાં જુવાનીના જુસ્સામાં કરેલા અત્યાચારનાં ફળો ભેગવવાં પડે છે. પછી અપચા થાય, દાંતની દવા કરવી પડે, છાતી દુઃખે, ઘસારા થાય વિગેરે. પણ આ ડહાપણ ઘણાખરાને બહુ મેડું આવે છે. જુવાનીને “દિવાની ” એટલા માટે જ કહેવામાં આવે છે, પણ એ આવેલી ચાલી જદી જાય છે અને જરૂર જાય છે. એ જુવાનીને વશ થઈ પ્રાણ તદ્દન પરવશ બની જાય છે, તે કોણ છે? એનું પણ એને ભાન રહેતું નથી, પોતાનું વિશિષ્ટ તત્ત્વ એ ભાળતો નથી અને એની બુદ્ધિમાં પણ એટલે ફેરફાર થઈ જાય છે કે એને સ્વપ્નાં પણ બેટા માર્ગમાં જ આવે છે, એનાં મનોરાજ્યમાં ચારે બાજુએ યુવતીઓ રાસડા લે છે અને એ સારું સારું ખાવાનું, સ્ત્રીસેવનનું, રખડવાનું, નાટકસિનેમા જોવાનું અને ધમાલ કરી દરેક ઇંદ્રિયને તૃપ્ત કરવાનું જ ચિંતવન કરે છે. આવી રીતે એ ઈદ્રિયોને વશ કરવાને બદલે પિતાની કલ્પનાશક્તિના દુરૂપયેગથી ઇન્દ્રિયને વશ બની જાય છે અને બધો વખત એની તૃપ્તિનાં વલખાં માર્યા કરે છે. એની નજરની તુમાખી, એની વચનની બીનજવાબદારી, એના વર્તનની અચોક્કસતા એને પરવશ બનાવે છે અને જાણે એનામાં કઈ જાતનું ભૂત ભરાયું હોય એમ વિચારશીલને જરૂર લાગે છે. એને વશ બની આવા ફેરફાર થના એ ભાળ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ ઘેાડા દિવસ રહેનારી દિવાની જુવાનીને વશ થઈ આવી રીતે વિચિત્ર વર્તન કરનાર કડવાં ફળ કેમ ન પામે ? પરભવની વાત ખાજુ ઉપર રાખીએ તે આ ભવમાં પણ્ અને અત્યાચારનાં ફળો કેમ મળ્યાં વગર રહે? અને જુવાનીના શાખ ઘડપણમાં કેવા નાચ નચાવે છે તે કાંઇ આપણું અજાણ્યું નથી. ખાઇ ન શકાય એટલે મનમાં કચવાટ થાય, ખાય તેા અપચા થાય અને પછી તેા ગાંડીઆના ભૂકા કરીને પણ ખાવે પડે અને રાખડી પીને દિવસે કાઢવા પડે! પરવશ પ્રાણી શું શું ન કરે ? અને કરે એટલે પછી ફળ તા જરૂર પામે એમાં કાંઇ નવાઇ નથી. અને રસપૂર્વક સેવેલા ઇંદ્રિયના વિષયેા પેાતાનું વૅર ખરાબર લે છે. કેટલાક તાત્કાળિક લે છે અને કેટલાક લાંબે વખતે લે છે. આટલા ઉપરથી જણાય છે કે ચાર દિવસનાં ચાંદરડા જેવી જીવાની પણ દેખીતી રીતે અનિત્ય છે, જોતજોતામાં આવીને નાશ પામી જાય તેવી છે અને જાય ત્યારે પેાતાની પાછળ ઘણા કચવાટ મૂકી જાય તેવી છે. એને પરિણામે ગમે તેવાં આકરાં દુ:ખ! અહીં અને આગળ ખમવાં પડે તેમ છે તે ચાસ સમજાય તેવી વાત છે. ७८ કદાચ સદ્ભાગ્યે કાઈ પ્રાણી જુવાનીમાં પણ ભેાજન કે સ્ત્રીના પાસમાં પડતા નથી અને સ્વત્વ જાળવી રાખે છે તેની પણ જુવાની અંતે જરૂર જાય છે. અહીં કહેવાની વાત એ છે કે જુવાની જેવી સ્થિતિ જેના ઉપર અનેક સ્ત્રી-પુરૂષોને મદાર અંધાયલા હાય છે તે પણ અનિત્ય છે, લાંખા વખત ટકનારી નથી અને જાય ત્યારે પાતાની પછવાડે વધારે આ કચવાટ જરૂર મૂકી જાય છે. જીવાની કેવા કચવાટ મૂકી જાય છે તે તેા વૃદ્ધના– Page #108 -------------------------------------------------------------------------- ________________ મનિન્યભાવના. જરાવસ્થાના બારીક અવલોકનથી બરાબર ખ્યાલમાં આવે તેવું છે. જુવાનીના લટકામટકાવાળી સ્ત્રીઓને બાળ સફેદ થવા માંડે ત્યારે કેવી દશામાં જોવાય છે અને ગુપ્ત વ્યાધિની વાત બાજુએ રાખતાં તેમનાં મનને પરિતાપ અસહ્ય થઈ પડે છે. યુરેપની જનતામાં એવી પ્રથા છે કે જ્યારે જ્યારે જે કઈ સ્ત્રી પોતાના રૂપતિશયના કારણે સર્વ કોઇનું ધ્યાન ખેંચે છે ત્યારે ત્યારે તેને તેનું પદ આપવામાં આવે છે. ગામની, પ્રાંતની, દેશની અથવા તે આખા યુરેપની એક “રાણું ” બે વર્ષ એને મહિમા એર હોય છે. એની છબીઓ, સરઘસ અને ધમાલે ચાલે છે, પણ પછી પાંચેક વર્ષમાં અંધારી રાત આવે છે ત્યારે કે તેની સામું પણ જોતું નથી. પફ પાઉડરના લપેડા અંતે ખલાસ થાય છે. આવા જોતજોતામાં ચાલ્યા જનારા અને માનસિક, શારીરિક ગ્લાનિ પછવાડે મૂકી, જનારા જોબન” ઉપર આધાર રાખે તેને ઉપાધ્યાયશ્રી “મૂઢ” કહે છે અને એની ખાતર પડી મરનારને બીજી વાર મૂઢ કહે છે. ૩. આ તા જુવાનીની વાત થઈ. ચાર દહાડાને ચટકો શું છે તે તમે જોયું, પણ ખરી ખુબીની વાત તો એ છે કે ઘડપણમાં શરીર તદ્દન ખલાસ થઈ ગયું હોય, માથા ઉપર બાળ સફેદ થઈ ગયા હોય, કપાળમાં કરચલીઓ પડી ગઈ હોય અને ટૂંકામાં કહીએ તે શરીર તદૃન હાડપિંજર જેવું થઈ રહ્યું હોય, મરવાને વાંકે જીવાતું હોય અને તલમાંથી તેલ કાઢી લેવામાં આવે અને પછી ઢેરને ખવરાવવા ગ્ય રસકસ વગરના ખોળ જેવું શરીર થઈ ગયું હોય ત્યારે પણ આ પ્રાણ કામદેવના વિકારેને છેડતો નથી. એનું શરીર ન ચાલે તે એ સ્ત્રીઓ સાથે ચાળાચેષ્ઠા કરવામાં રસ લે છે, સ્ત્રીઓની Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ = શ્રીમ્સાંતસુધારસ સામું જોવામાં મજા માણે છે, કામની કથાઓ કરવામાં આનંદ ભગવે છે અને જાણે કામદેવના વિકાને કોઈ પણ પ્રકારે. માર્ગ આપવામાં એને જીવનનું સાર્થકય લાગે છે. ભર્તુહરિ એક બહુ સુંદર રૂપક રજુ કરે છે. કુતર કાણે હોય, એને આખે શરીરે ખસ થઈ હોય, શરીર પરના બાળ ઉડી ગયા હોય, પૂછડી પણ અરધીપરધી કપાઈ ગઈ હોય, કાને સાંભળી શકતો ન હોય, ઘરઘરના ટુકડા ઊઠાવતો હોય અને સર્વત્ર હડધુત થતો હોય–આ કુતરે પણ કુતરીને દેખી તેની પાછળ દોડે છે ! ખરેખર ! કામદેવ તો મરેલાને એક વધારે પાટુ મારે છે. તમે જુવાની ખાઈ બેઠેલા ઘરડા ખખની વાત સાંભળી હોય તો તમને ખરેખર વિચારમાં નાખી દે. જેણે જુવાનીમાં રખડવાને બંધ કર્યો હોય તે ઘડપણમાં શું કરે એ શિષ્ટ ભાષામાં કહી શકાય તેમ નથી, પણ એ સ્ત્રીની વાતો અને વિકારની દશાના કુતરા જ રહે છે. શરીર ન ચાલે ત્યારે મન વધારે ઉછાળા મારે છે. કામદેવનું જોર તો એવું છે કે એની ખાતર ૭૦ વર્ષના ડેાસાઓને પણ ડોશી સાથે એકાંતમાં સુવાની ના પાડવામાં આવી છે. એવા ડાસાઓના કેસ પણ કેટમાં આવ્યા કરે છે. ઘડપણની અસર શરીર ઉપર થાય ત્યારે મનને માર્ગ કેટલો વધારે મેક બને છે તેની ખાતર તો મેટા નાટકો લખાય તેમ છે. એક પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જુવાનીને “ગદ્ધાપચીશી” ઉપર કહી, પણ જિંદગીમાં એથી પણ વધારે ભયને સમય ચાલીશથી પચાસ વર્ષ લગભગમાં આવે છે. જુવાન Page #110 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. ૧ માણસ વિરહ સહશે, પરદેશ ખેડશે અને અગવડા ખમશે, પણ આધેડ વયે માણસને સર્વ ચાલી જતુ–હાથમાંથી સરી જંતુ લાગે છે. અને આ ભાગવી લઉં કે પેલું ભાગવી લઉં— એમ થનગનાટ થયા કરે છે અને તેથી જુવાની ઉતર્યા પછીની અને તદ્ન ઘડપણુ આવી ગયા વચ્ચેની વય વધારે જોખમકારક” હાઈ ખાસ સંભાળવા લાયક છે, એવેા મત હાલમાં વધારે જોર પકડતા જાય છે. ' અહીં આપણે વિચારવાની વાત એ છે કે વિષયા તે જરૂર જવાના છે, છેાડી દેવા પડવાના છે, પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર ખેરડી જેવી સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ નચાવે છે, ફસાવે છે અને તેની પાસે ચાળા કરાવે છે. અનિત્ય પદાર્થ પરની આ રૂચિનું વધારે વર્ણન કરતાં પણ શરમ આવે તેમ છે. વસ્તુસ્વરૂપ સમજવુ હાય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. ૪. એક બીજી યુક્તિ રજુ કરી અનિત્યભાવ અહુ સુંદર રીતે લેખકશ્રી રજુ કરે છે. દેવતાઓને રળવા–કમાવાની ખટપટ નથી, અમૃતપાન કર્યો કરે છે, નાટકો જુએ છે, લીલેાતરીથી આંખાને તૃપ્તિ આપે છે, અમૂલ્ય રત્નાથી પ્રકાશ પામે છે, એક સરખું સુખ દેવાંગનાઓ સાથે ભેગવે છે અને આખા વખત ક્રીડા, આનદ અને રળવાની ફીકર વગરનું સુખી જીવન ગાળે છે, દેવાને દુ:ખના ખ્યાલ પણ આવતા નથી, ત્યાં જીવનહ નામના પણ નથી, વળી એમનાં આયુષ્ય પણ ખૂબ મેટાં હોય છે, ભુવનપતિના દેવા પણ એક સાગરાપમ જીવે છે, ખાર દેવલેકમાં તેથી વધારે સાગરાપમ અનુભવે છે અને અનુત્તરવિમાનમાં સર્વાર્થસિદ્ધના દેવાનુ આયુષ્ય ૩૩ સાગરાપમનું હોય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંતસુધારેન્સ આ એક સાગરોપમ શું તેને ખ્યાલ કર્યો હોય તો કહે, અબજો, પર્વ અને નિખર્વ વર્ષોએ પણ એને પાર આવે તેમ નથી. આવું સુખ દેવે આટલા લાંબા વખત સુધી ચાલુ રીતે વગરસંકેચે અને વગર–ખલનાએ ભગવે છે, પણ એમાં મજાની વાત એ છે કે અંતે તેને પણ છેડો આવે છે. કરડે વર્ષ સુખ ભેગવ્યા પછી અંતે ત્યાંથી બીજે મનુષ્ય કે તિર્યંચમાં જવું પડે છે, ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે અને પછી તે એકડે એકથી નવી બાજી મંડાય છે. હવે તારી સાંસારિક કઈ ચીજ દેવતાના ઓછામાં ઓછા આયુષ્ય સમય જેટલી પણ ચાલે તેમ છે? અરે ! એવું દેવતાનું સુખ પણ અંતે પૂરું થઈ જાય છે ત્યારે તું તે શેમાં રાચ્ચેમા રહે છે ? તું જરા ઉંડે ઉતરીને ખૂબ વિચાર કર. આ એક નાનકડી ઓફીસ કે દુકાન મળી કે પાંચ-પચીસ વીઘા જમીન મળી કે નાનું-મેટું રાજ્ય મળ્યું તેમાં વન્યું શું ? અને તે પણ કેટલાં વર્ષ ? પછી તો મૂકીને જવું પડે અને પછવાડે લડાઈ, કંકાસ કે કોર્ટના કિસ્સા થાય તેને ખાતર તું પડી મરે છે, સુખે ખાતો નથી, ઉંઘતે નથી, ઠરીને ડામ બેસતો નથી અને આખો વખત ઉપાધિ કર્યા કરે છે, પણ તે કોને માટે અને કેટલા વખત માટે? જે તારૂં સુખ–માનેલું સુખ નિરંતર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તું જ્યાં જા ત્યાં સાથે આવે તેવું હોય–તે તો તું તેની ખાતર ગમે તેટલું કર. બાકી યાદ રાખજે કે દેવતાઓ મેટા આયુષ્યવાળા હોય છે છતાં તેને પણ આયુષ્યના છ માસ બાકી રહે છે ત્યારે વૃથા જન્મ વ્યતીત કર્યા સંબંધી માથાં પછાડી પસ્તાવા કરવા પડે છે અને Page #112 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. તને તે એના કરોડમા ભાગનું સુખ નથી અને કરોડમાં ભાગ જેટલે વખત ચાલે તેવું પણ નથી–ત્યારે તું તે શેના ઉપર મેહ્યો છે? આ પ્રશ્ન તારે ખૂબ વિચારવા જેવો છે. વળી તારે તો આગળ ગીત ગવાતાં હોય, પડખે બિરદાવળી બોલાતી હાય, બે બાજુ ચામર વીંઝાતાં હોય તો સંસારમાં માથું પણ આ તો વાતમાં કાંઈ માલ નથી. મહામુશીબતે જમેઉધારના ટાંટીઆ મેળવનાર તું શેના ઉપર આ સર્વ ધમાલ કરી રહ્યો છે ? કઈ સ્થિર વસ્તુ તને મળી છે અને તે કેટલી ચાલશે ? જરા વિચાર, ખૂબ વિચાર, ઉંડે ઉતર ! વાસ્તવિક રીતે તો તું માને છે તે સુખ જ નથી, પણ હોય એમ માનીએ તો પણ એ કેટલું અને કયાં સુધીનું? ૫. હવે તારી આજુબાજુ જે, તો ત્યાં પણ તને ક્ષણભંગુરપણું–અનિત્યભાવ દેખાઈ આવશે. જરા વિચાર, તારાં મરણે તાજાં કર અને ખ્યાલમાં લે. બાળપણમાં જેની સાથે તે રમતો ખેલી, જેની સાથે તું ગીલી દંડા (મોઈદડીઆ ) રપે, જેની સાથે સાત ટાપલીઆ દા લીધા, જેની સાથે લખોટા કે છટ દડીના છૂટા ઘા રમ્યો-તેમાંના ઘણાએ સ્મશાનમાં પોલ્યા, તેં તેમને રાખ થતાં જોયા. તારા વડીલે જેની તેં પૂજા કરી, ભાવભક્તિથી સેવા કરી અથવા તારા ગુરૂઓ જેમણે તેને કઈક જ્ઞાન આપ્યું અને તે જેમને ભાવથી પંચાંગ પ્રણામ કર્યા તે પણ ભસ્મ થઈ ગયા. તેઓમાંના કેઈ કેઈની ચિતા તો તે તારે હાથે સળગાવી (ચેતાવી). વળી તારા અનેક મિત્રો, દોસ્તો અને સંબંધીઓ જેની સાથે તેં ચર્ચા–વાર્તાઓ કરી, વાતેનાં ગપ્પાં માર્યા, અલકમલકની કથાઓ કરી, જેમની સાથે તકરાર અને વાદવિવાદ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિ-સુધારખ કર્યા, જેમની સાથે ભાષણે ક્ય, જેમનાં ભાષણે સાંભળ્યા, જેમની સાથે ડીબેટીંગ સોસાયટીના મેંબર (સભ્ય) થઈ પ્રીતિપૂર્વક પક્ષવાદ કર્યા–તેમાંના પણ ઘણાખરાને તેં તારે હાથે સ્મશાને પહોંચાડ્યા અને એની બળતી ચિતાના ભડભડાટ અવાજ તે સાંભળ્યા અને તેને બાળતી અગ્નિની જવાળાઓને રાતા–પીળા રંગના ભડકાઓ સાથે તેં આકાશમાં ચઢતી અને તને વ્યાકુળ કરતી અનુભવી. તારે જેના વગર ન ચાલે એવાં તારાં અનેક સંબંધીઓ ગયા. કઈકની અતિ સુંદર આદર્શ પત્ની ગઈ હશે, કઈક પત્નીઓ વિધવા બની ઝૂરતી હશે, એકને એક છોકરે ચાલ્યા ગયે હશે, હૃદય ખાલી કરવાનાં સ્થળ જેવાં વિશ્વાસુ મિત્રો ગયા હશે, રળીને રોટલા ખવરાવનાર દીકરા ચાલ્યા ગયા હશે, ઇંદ્રાણીને યાદ કરાવે તેવી પુત્રીએ ગઈ હશે-કઈક કઈક ગયા હશે અને તેમને લાકડાની ચે ઉપર જાતે મૂકી આવ્યા હશું. પ્રત્યેક પ્રાણીને અનેક વહાલાને વિયાગ થયે હશે અને કઈકના સંબંધમાં તે “દિવસ ગણુતાં માસ ગયા, ને વરસે આંતરીઆ, સુરત ભૂલી સાહિબા, ને નામે વિસરીઆ” જેવું પણ બન્યું હશે. અત્યારે ગયેલાના ચહેરા પણ સંભારતાં યાદ આવતાં નહિ હોય અને કેકનાં નામ પણ ભૂલાઈ ગયાં હશે. આવા અત્યંત વહાલા, દિલજાન, પ્રિય, પૂજ્ય કે પ્રતાપી ગયાં, તેમને સ્મશાનમાં મૂકી આવ્યાં, તેમની કાયા અગ્નિમાં જળી અને તેની રાખડી થતાં જોઈ અને છતાં તું હજુ છાતી કાઢીને, મુછને મગરે લગાવીને, આંખ પર ચશ્મા ચઢાવીને, કાનમાં અત્તરના પુંભડાં ઘાલીને, ચમચમ અવાજ કરતાં બુટ પહેરીને, Page #114 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. ૮૫ ટેપીને વાંકી મૂકીને, હાથમાં સીગારેટ લઈને ચાલે છે અને જાણે કદી મરવું જ નથી, જાણે બીજા સર્વ ગયા પણ તું તે અમરપટ્ટો લખાવી લાવ્યું છે એમ ધારે છે ! તને શું કહીએ? તારી કયા શબ્દોમાં વાત કરીએ ? તારે માટે શું તેલ બાંધીએ? તું તે જાણે થોડા-ઘણા વૈભવને તારે માની બેઠે છે અને નાનકડી તારી દુનિયાને રમાડવાનો ઈજારો સદાકાળ માટે લઈને બેઠે છે અને તારાં આ સે–પચાસ વરસ માટેના ધર્મશાળા જેવાં ઘરને “ઘરનાં ઘર” માની બેઠે છે અને મનમાં માને છે કે બીજા ભલે ગયા, પણ આપણે તો ગોટે ચાલ્યો જશે. વીશ વર્ષને થાય ત્યારે ચાળીશ સુધી જીવીશ એમ માને છે, પણ સાઠને થાય ત્યારે સીત્તેર ઉપર ધ્યાન રહે છે અને મુખેથી જીદગીની અસ્થિરતાની વાત કરતો જાય છે, પણ ઉંડાણમાં ખાત્રી હોય છે કે પોતે હજુ દશ–વીશ વર્ષ તે જરૂર કાઢી નાખશે. સીત્તેર એંશી વર્ષના પણ એવી જ આશામાં રહે છે. કોઈ પણ વ્યક્તિને કાર્યક્રમ જોશે તો તેમાં પણ પાંચ-દશ વર્ષની હયાતીને હિસાબ જરૂર હોય છે. તાવ આવે ને ઉપડી જતાં અન્યને જુએ, લેગ કેલેરાના કાળા કેર જુએ, ક્ષયના ઘસારા જુએ, લકવાના પક્ષ આઘાત દેખે, હાર્ટ ફેલ થતાં દેખે પણ એ સર્વ બીજા માટે ! એને અંદરથી ખાત્રી છે કે આપણને એ વાત સાથે લેવાદેવા નથી. આપણું તે જરૂર આમ ને આમ ચાલ્યું જશે. એ ભાવ વય વધવા સાથે વધતું જાય છે અને ઘડપણમાં તો આખું શરીર ઘરડું થાય છે, પણ વિનાશ પનારા જ નીયતોડપિ ન નીતિ ( જીવનની અને ધનની આશા તે ઘરડાને પણ ઘરડી થતી નથી.) - હવે આવી તારી વિચિત્ર માન્યતાને શું કહીએ? આંખે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી•શાંત સુધારસ ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે એવા પતિમૂર્ખને શું ઉપદેશ આપીએ ? તેએ માટે ( ગ્રંથકર્તા કહે છે કે) એક જ શબ્દ છે તેઓના આવા પ્રમાદને ધિક્કાર છે! સમજુ માણુસ આથી વિશેષ શું કહે ? તિરસ્કારના ટૂં કા શબ્દ મૂકી દઇ લેખકે કમાલ કરી છે. તેજી માણસને કાશ હાય, પછી વધારે આકરા શબ્દો તા નકામા છે, બીનજરૂરી છે. કહેવત છે કે ‘ તેજી( ઘેાડા )ને ટુંકારા અને ગધેડાને દણાં,’ ચારે બાજુ અનિત્યપણુ જોઈ રહ્યો છે તે ઉપર પૂર્ણ વિચાર કર. આ વાત " વિચારવા જેવી છે અને વિચારતાં જચી જાય તેવી છે. ૬. આ તા મિત્રા, વડીલા અને સ્નેહીએની વાત કરી, પણ સર્વ ભાવે। એવા જ પ્રકારના છે તે પણ તું જરા જોઇ લે. હાઈકોર્ટના જજ થાય, ખજાને ખળભળાવનાર પણ પછી છેવટે શુ? એક પ્રાણી આજે રાજા થાય, વ્યાસપીઠને ધ્રુજાવનાર વક્તા થાય, મેાટા વેપારી થાય કે ગમે તે થાય, કાઇ પાંચ ઇન્દ્રિયવાળા થાય, કાઈ ચારવાળે થાય અને એ પ્રમાણે વધતી- ઓછી ઇંદ્રિયવાળા થાય. કાઈ રૂપવાન થાય, કાઈ કીર્તિશાળી થાય, કાઇ પ્રભાવશાળી થાય, કાઇ સીનેમાના ‘ સ્ટાર ’ થાય, કાઇ નાટકમાં સાત વાર ‘વન્સમેાર’ કરાવનાર થાય—આ સર્વ ચેતનભાવા છે. હાલતાચાલતા ત્રસ જીવે અને સ્થિર રહેતા એકેદ્રિયે! સારા અથવા ખરામ વિચિત્ર ભાવેા પ્રદર્શિત કરે છે એ પણ સ ચેતનભાવા છે. સુંદર રાજમહેલ, ભવ્ય હવેલી, મૂલ્યવાન ફરનીચર, સેાના Page #116 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. રૂપાના પાત્ર, આકર્ષક ક્રોકરી (રકાબી, પ્યાલા, લેટ વિગેરે), હીરામેતીનાં ઘરેણાં, સોનાનાં અલંકારે, ઝરૂખા, મહેલ કે મઢી, છત્રીપલંગ કે હાંડીઝુમર, છબીઓ કે ચિત્ર, પુતળાંઓ કે રમકડાં —આ સર્વ અચેતન ભાવે છે. એ સર્વ ચેતન અને અચેતન ભાવ દરિયામાં મજ આવે તેમ એક વખત ઉછળે છે અને પાછા પડી જાય છે, એમ અનેક વાર ઉછાળા મારે છે અને પાછા મહાસમુદ્રમાં લય પામી જાય છે. જ્યારે ચઢે છે ત્યારે એ સપાટી ઉપર દેખાય છે અને વાંસ વાંસની ફલાંગે ભરે છે, પણ અંતે થોડા વખતમાં શમી જાય છે અને શમે ત્યારે એનું નામનિશાન પણ રહેતું નથી, એ મેં ઉછળ્યું હતું એમ કેઈને યાદ પણ આવતું નથી. અનેક મેજએ તો એવાં હોય છે કે એ ઉછળ્યાં અને શમ્યાં એની વાત કઈ જોતું કે જાણતું પણ નથી. આ દુનિયામાં ધમાલ કરતા અને દેખાવ કરતા ચેતન અને અચેતન સર્વ ભાવની આ સ્થિતિ છે. પરમાણુઓ અનેક રૂપ ધારણ કરે છે. પ્રાણી અનેક જન્મ લે છે એ એનાં જુદાં જુદાં રૂપે છે. એક રૂપ મૂકી બીજું લે છે, બીજું મૂકી ત્રીજું લે છે, એમ અનેક વાર ઉપર આવે છે અને પાછાં લય પામી જાય છે. સ્ત્રીઓ ટેળે મળીને કૂટે ત્યારે ચાર બાઈઓ ટોળાં વચ્ચે આવી થોડી વાર ઘૂમે છે અને પાછી ટેળામાં ભળી જાય છે, તેમ આ પ્રાણું પણ તારાની પેઠે જરા વખત ચમકારો બતાવી, ચેકમાં છેડે પાઠ ભજવી પાછો અસ્ત થઈ જાય છે. ઘણા તે કૂટતાં ન આવડતું હોય તો વચ્ચે આવ્યા વગર પણ વીસશળ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ થઈ જાય છે, એ વચ્ચે આવે કે ન આવે પણ એ વીસરાળ થઇ ગયા પછી દુનિયાને ખીજી એટલી ખટપટ હાય છે કે એનુ શુ થયું અને ક્યાં ગયા ? તેની વાત પણ કાઈ યાદ કરતું નથી. એવી રીતે ભાંગેલા ટેબલને કે સડીને પડી જતાં ઝાડને કાઇ સંભારતું નથી અને ભાંગેલ ફનીચર ભંગાર ’તે ભાવે વેચાય છે. કોઇ પણ જીવતાં પ્રાણી કે અચેતન પદાર્થની મેાહુ શેશ કરવેા ? અને આ સ્થિતિ છે. હવે એના ઉપર તે એની ખાતર બધું હારી કાં જવુ ? આપણા સગાસ્નેહી અને ધનના સંબધ છે તે તેા નાટક જેવા છે. કેાઇ ચમત્કારથી રાજઋદ્ધિ કે નગરઉદ્યાન મતાવે તેને ઈંદ્રજાળ કહે છે. આપણા નાટકા કે સીનેમા પણ એ જ મિસાલના છે. સગાઓ સાથેના સંબંધ પંખીના મેળા જેવા છે. જુદી જુદી દિશામાંથી આવી રાત્રે આવી રાત્રે એક ઝાડ પર બેઠાં, સવાર પડી કે સા સાને રસ્તે પડી જાય છે. ધર્મશાળામાં વટેમાએ એકઠાં મળે અને વખત થાય એટલે ચાલવા માંડે એવા આ સર્વ ખેલ છે. એ ખેલ ચાલે તેટલે વખત તે ખાટા છે એ વાત બાજુએ રાખીએ છીએ, પણ કાયમ રહેવાના નથી એ વાત તમારા ધ્યાન પર અત્ર ખાસ ઠસાવવાની જરૂર છે. 6 આવા ચેતન, અચેતન પદાર્થો પર કે સ્વજન ધનના સંમિલન પર જે રાચીમાચી જાય, જે એની ખાતર શું શું કરી નાખે, અને રડતાં જોઈ મુંઝાઈ જાય, એને જતાં જોઇ પાક મૂકી રડવા બેસે, એનેા નાશ થતા જોઈ નિસાસા નાખે એ તા ખરેખર ‘ મૂઢ ’ ગણાયમૂર્ખ ગણાય. એવા તદ્દન અસ્થિરથોડા વખત રહેનારાંના તે વળી ભાંસાહાય ? અને તેના Page #118 -------------------------------------------------------------------------- ________________ -અનિત્ય ભાવગ્ના. ઉપર મુસ્તકીમ રહીને તે કોઈ ગણત્રી કરાય? ગીતની શરૂઆતમાં “મૂઢ” શબ્દ આ પ્રાણી માટે વાપર્યો છે તેને અત્ર ખુલાસો થાય છે. આ પ્રાણી બીજા મનુષ્ય માટે અથવા પદાર્થો માટે પાતળા થઈ જાય છે કે લાલચોળ થઈ જાય છે એ એનું અજ્ઞાન છે. ઓળખવા એગ્ય વસ્તુને જે ન ઓળખે તેને મૂઢ કહેવામાં આવે છે. આ પ્રાણ સમજવા ધારે તે સમજી શકે એવી તેની સ્થિતિ છે છતાં પણ તે સમજવા માગતો જ નથી, અને તેથી એ પિતાને મૂઢ સ્વભાવ વ્યક્ત કરે છે. સમજુ પ્રાણી આવા અચેકસ ભાવે અને સંગમે પર મદાર બાંધતા નથી. ૭. જીવનની અસ્થિરતા ત્રણ પ્રકારે બતાવી: (૧) શરૂઆતમાં આયુષ્યને પવનના તરંગ જેવું ચપળ કહ્યું, (૨) કુશના છેડા પર રહેલા પાણીના બિંદુ સાથે જીવનને સરખાવ્યું અને (૩) છઠ્ઠા ગેયપદ્યમાં મિત્રો અને સંબંધીને રાખ થતાં જોઈ તેમાંથી અક્કલ લેવા કહ્યું. હવે એ વાત સીધા શબ્દોમાં છેવટની કહી દે છે – મરણને જ્યારે પુરૂષાકાર રૂપ આપવામાં આવે છે ત્યારે તેને “જમ ” અથવા “યમ” કહેવામાં આવે છે. સંસ્કૃતમાં એને “કૃતાંત ” પણ કહે છે. એટલે જે અંતને કરે તે કૃતાંત કહેવાય. એ કઈ દેવ કે દાનવ નથી કે જે આ પ્રાણીને મરતી વખતે આવીને, ખેંચીને, દોરીને કાંઈ લઈ જતો હોય, પણ અલંકારની ભાષામાં જાણે કાંઈ તેવું જ બનતું હોય એ ખ્યાલ આપવામાં આવે છે. મરણના પુરૂષાકારવર્ણનનું અહીં ચિત્ર આપવામાં આવે છે તે વિચારે. * એ જમદેવ આ વખત પ્રાણીઓને કળીઓ કયે જ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી શાંતસુધાર•સ જાય છે. અજંગમ પ્રાણીમાં સ્થાવરાના સમાવેશ થાય છે. પૃથ્વી, અર્, તેજસ્, વાયુ અને વનસ્પતિ એ સર્વ અજંગમ ગણાય છે; જો કે અગ્નિ અને વાયુ ગતિએ કરીને જંગમ છે. જંગમમાં શંખ, જળા વિગેરે એઇંદ્રિયા, માંકડ, વિગેરે તેઇંદ્રિયા, વીંછી, ભમરી, તીડ વિગેરે ચરિંદ્રિયે તથા છેવટે પંચદ્રિયાને સમાવેશ થાય છે. પંચેન્દ્રિય પ્રાણીમાં ચાર માટા વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગ તિર્યંચાના આવે છે. એમાં માછલાં, મગરમચ્છ વિગેરે જળચર છે, હાથી, ઘેાડા, ગાય વિગેરે સ્થળચર છે અને પેાપટ, કાયલ, કબૂતર વિગેરે ખેચર છે. એ ઉપરાંત તેમાં પેટથી ચાલનાર સર્પા(ઉર:પરિસર્પ) અને હાથથી ચાલનાર નાળીઆ(ભુજપરિસપેપ) ને સમાવેશ થાય છે. આ પંચેન્દ્રિય તિર્યંચા થયા. મીજો વિભાગ મનુષ્યને આવે છે તે મૃત્યુલેાકના માનવી—આપણા જેવા છે. મનુષ્યભવમાં કે અન્યત્ર શુભ સામગ્રી એકઠી કરી સુખને અનુભવ કરે તે ત્રીજા દેવાના વિભાગમાં આવે છે અને અશુભ કર્મ બંધ કરી દુ:ખના અનુભવ કરે તે નારકે કહેવાય છે. આ મેથી પાંચ ઇંદ્રિયવાળા સર્વ જગમ અથવા ત્રસજીવા કહેવાય છે. જમરાજા આખા વખત આરામ લીધા વગર એ સ જગમ અને અજંગમ પ્રાણીઓને કાળીએ કર્યા જ કરે છે. એક સમયની પણ રાહ જોયા વગર સારાયે વખત પ્રાણીઓને હાઈઆ કરતા જ જાય છે. અનાદિ કાળથી એને એવી લત લાગી છે કે એ પ્રાણીઓને ખાધા જ કરે છે, પણ કદી ધરાતા જ નથી, એને કીસતાષ થતા નથી અને કદી એ પેટ પર હાથ ફેરવી હાશ કરતા નથી. એને સ્વભાવ જ એ છે. હવે એ જમરાજા પેાતાનાં મ્હામાં આવે એ સર્વને ગળપ કર્યા કરે છે એ વાત તે આપણે દરરાજ જોઇએ છીએ. સુખઈ Page #120 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. જેવા શહેરમાં તો એણે કેટલા માણસને ખાધાં તેના આંકડા પણ દરરોજ છપાઈને બહાર પડે છે. હવે એ તો એનાં હૈમાં આવ્યાં તેને જરૂર ખાય છે, પણ તું કયાં છે તેને વિચાર કર્યો? એના મુખમાં આવે એ તે વાત કરતાં બોલતાં ચાલતાં બંધ થઈ જાય છે, પણ તારે વારે કયારે આવશે તેની તને ખબર છે ? તું વિચાર કરીશ તો તને જણાશે કે તું પણ એની હથેલીમાં જ છે. અને કાખ–બગલને અને મહેને આંતરે કેટલું છે તે તે તને કહેવાની જરૂર નથી. આ ચાર-છ ઈંચના આંતરે તું ઉભે છે. કયારે એના ન્હામાં પડીશ એની તને ખબર નથી અને તેમાં પડ્યો કે ભુક્કા નીકળી જવાના છે એ વાતની જરા શંકા પણ નથી. તારે અંત એ કૃતાંત (અંત લાવનાર) નહિ લાવે એની કાંઈ તને ગેરંટી (ખાત્રી ) મળી છે? તારે ને એને કાંઈ દેસ્તી સંબંધ છે? તારે એની સાથે કાંઈ સગપણ છે ? તારા ઉપર એને કાંઈ પ્રેમ છે? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, જગતમાં જાણીતી છે, તારી પાસે પ્રક્ટ ખડી થઈને ઉભી છે અને તને આમંત્રણ કરીને વિચાર માટે બોલાવે છે. જે તને કોઈ ઉપાય સૂઝયો હોય અથવા તને યમરાજે ખાત્રી આપી હોય તે અમારી સર્વ વાર્તા ફેકટ છે, પણ નહિ તે એક દિવસ આ સર્વ છોડી ચેકકસ જવાનું છે અને અત્યારે માત્ર સવાલ એની હથેળીમાંથી મુખમાં પડવા પૂરતો જ બાકી રહે છે. આવો અંત ન આવે તે ઉપાય પેજ અને યમરાજના પાસમાંથી છૂટવાના દ્વાર શેધી રાખ, પણ તે તો આખે જુદે રસ્તો છે. એના માગે છે, પણ તે તે તારે શેાધીને Page #121 -------------------------------------------------------------------------- ________________ હર શ્રીશાંતસુધારસ તૈયાર કરવાના છે; પરંતુ અત્યારે જમરાજા આવે તે તું જવા તૈયાર છે ? આમ જમરાજાનું નામ આવે ત્યાં માં શું કામ બગાડી નાખે છે? જે સ્થિતિ ચોક્કસ થવાની છે તેના નામથી પણ અમંગળિક થતું હોય એવા ઘેલાં શું કાઢે છે? જ્યારે જરૂર જવું જ છે અને એ વાત જીવવા જેટલી જ ચક્કસ છે ત્યારે પછી આ ફફડાટ શા માટે કરી રહ્યો છે? એક વાત સમજીને સ્વીકારી લે. અને તે એ છે કે ચમરાજ કોઈને મૂકતો નથી, કેઈને એણે છોડ્યા નથી અને તું કદાચ એમ માની લેતે હો કે તારા સંબંધમાં એ અપવાદ કરશે તે તું ભારે ગફલતીમાં રહે છે. મોટા માંધાતાને પણ એણે છેલ્યા નથી અને આખી પૃથ્વીને ધણધણાવનાર પણ એની આગળ નમી એને કળીઓ થઈ ગયા છે. કેઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી અને તું ખાલી ગર્વ કર નહિ. તારે પણ અંતે એ જ માર્ગ છે એમ સમજી, ગણું, વિચારી તારા જીવનની અનિત્યતા સમજી લે અને તે વાત ધ્યાનમાં રાખી તારી બાજી બેઠવ. ૮. પિતાના વૈભવ અને પરિવારની ચિંતા નકામી છે, જીવતર ક્ષણભંગુર છે, વિષયસુખ ચાલી જનાર છે, જુવાનીના રંગ થોડા વખતના છે, ઘડપણના ચાળા હસવા જેવા છે, દેના સુખ પણ અંતે પૂરા થવાના છે, સાથે રમનારા અને વિનોદ કરનારા પણ ચાલ્યા ગયા છે, સર્વ ભાવે દરિયાનાં મોજાં જેવાં છે અને સ્વજન ધનને સંબંધ ઈદ્રજાળ જેવો છે અને જમરાજા તે ગળક કરતો જ જાય છે. ગભરાઈ ગયા, મુંઝાયા, ફસાઈ ગયા ! હવે શું કરવું ? કયાં જવું ? કોને આશ્રય શોધ? લેખક મહાશય કહે છે – Page #122 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના.' ભાઈ ! તારું પોતાનું આત્મસ્વરૂપ જે, તું ઉડે ઉતર. એ સચ્ચિદાનંદમય છે. આ શબ્દમાં ત્રણ હકીકત છે. “સત્ ” ચિત્ ” અને “આનંદ.” જગત સર્વ મિથ્યા છે, સંબંધ સર્વ ખોટા છે પણ આ પરમાત્મ સ્વરૂપ આત્મા સત્ છે. એ ત્રણ કાળ રહેવાને છે-હતો, છે અને રહેશે. ઉપર જે અનિત્ય ભાવો, સંબંધો અને સંવેગો જોયા તેની બરાબર સામે મૂકાય એ નિત્ય-સત્ આત્મા એના મૂળ સ્વરૂપમાં છે. માયા, ઇંદ્રજાળ કે સ્વપ્નવત્ જગત્ સામે આ ખરે “સત્ ” છે. એ ત્રિકાળ સત્ નિત્ય છે એટલું જ નહિ પણ ‘ચિત છે, જ્ઞાનમય છે, જ્ઞાનથી ભરેલો છે, પ્રકાશ સ્વરૂપ છે અને ભૂત, ભવતું તથા ભાવી સર્વ ભાવને જાણનાર છે. એની જ્ઞાનશક્તિ અત્યારે ઓછી થઈ ગઈ છે–અવરાઈ ગઈ છે પણ અંદર ભરેલી છે અને તે ત્યાં બરાબર છે. આ પ્રકાશમય રૂપ અંદર છે તેને બહાર લાવવાનું છે પણ તે ત્યાં છે અને તેના અસલ સ્વરૂપમાં અજ્ઞાનને-મૂઢતાને સ્થાન નથી એ બીજી વાત કરી. અને ત્યાં નિરંતર “આનંદ”વર્તે છે. પ્રથમ સાંસારિક સર્વ ભાવને દરિયાના ઉછાળા સાથે સરખાવ્યા એવી વાત અહીં નથી, ત્યાં દોડાદોડ નથી, ધમાલ નથી, દુઃખ નથી, સંપૂર્ણ સાચે નિરવધિ આનંદ છે, મેજ છે, સુખના ઘરડકા છે. આ ત્રીજી વાત કરી. પરમાત્મ સ્વરૂપે આત્મા ૧. “ સત્ ” ૨. ચિત” અને ૩. “આનંદ”મય છે. એ એનું સાચું સ્વરૂપ છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ તારું પોતાનું જ છે, તારા ઘરનું છે એને પ્રાપ્ત કરવામાં—પ્રકટ કરવામાં તારે કોઈની પાસે યાચના કરવી પડે તેમ નથી, કેઈની પાસે વર માગ પડે તેમ નથી, કેઈની પાસે હાથ જોડવા પડે તેમ નથી. *, Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ છે. આ સચિદાનંદ સ્વરૂપને બરાબર ખ્યાલ કરી તું હંમેશને માટે એક અવ્યાબાધ–અપ્રતિહત–નિત્ય સુખ પ્રાપ્ત કર. આ નાનકડાં માની લીધેલાં સુખમાં મુંઝાઈ જઈ એક ખાડામાંથી બીજામાં પડે છે અને વારંવાર મુંઝાય છે એ તારા જેવા સચ્ચિદાનંદસ્વરૂપવાળાને ઘટે નહિ-શેભે નહિ–દીપે નહિ. અનિત્ય વસ્તુઓ, સંબંધે અને શરીરે છેડી તારૂં પિતાનું શાશ્વત સુખ છે અને તારા ઘરમાં જ છે, તારી પાસે જ છે તેને અનુભવ કર, એ સુખમાં પેસી જા, એને આનંદ ભેગવ અને હંમેશને માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરી ઘુંટડા ભરી ભરીને એ સાચા સુખને ભેગવી લે. એને તું ચાલુ ભેગવ્યા કરશે એ વાતની તને એ માર્ગે ચઢતાં જ ખાત્રી થશે. “સચ્ચિદાનંદ” શબ્દ જ એ સુંદર છે કે એને સમજતાં એનામાં પ્રાણી આકર્ષણ પામી જાય છે. તું સચ્ચિદાનંદમય છે, પ્રકટ થઈ જા. સંત પુરૂને ત્યાં ઉત્સવ છે. અહીં આ સંસારમાં જ – એમ ગ્રંથકર્તા મહાત્મા આશીર્વાદ આપે છે. સંત કોણ કહેવાય ? જે સાચે માર્ગે વર્તન કરી રહ્યા હોય તે સંત–સજન કહેવાય. ખાલી વાત કરનારા નહિ, પણ વાતને ઝીલનારા-વાતો કરે તે પ્રમાણે વર્તનારા. આમાં દંભને કે ઢગને સ્થાન ન હોય. ઉત્સવમાં પાન વગર ચાલે નહિ, પીણું તે જોઈએ. અહીં પ્રશમ રસ–શાંતસુધારસનું તાજું પીણું (Drink) આ ઉત્સવમાં મળવાનું છે. એ અમૃતરસનું પાન કરવા રૂ૫ ઉત્સવ સજન પુરૂષોને હા. વિનય એટલે આકર્ષણ (વિનયન) - આ છેલ્લા ઉદ્દગારમાં ગ્રંથકર્તાએ પિતાનું નામ પણ જણાવી દીધું અને “સુધારસ” ગ્રંથને ઉત્સવ કેવો છે તેનું દર્શન Page #124 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. છે તેનું વર્ણન પણ કરાવી દીધું છે. પ્રશમરસ-શાંતરસ કે પ્રવેશકમાં થઈ ગયું છે. X સંસારની અસારતા જણાવવા સારૂ લેખકશ્રીએ ઘણું અગત્યની હકીક્ત કહી દીધી છે. તેમણે નાના-મોટા વૈભવ ખાતર ફસાવાની ના કહી, પરિવાર ખાતર મુંઝાઈ જવા સામે ચેતવણી આપી, જીવનને અસ્થિર બતાવ્યું, વિષયસુખ સાથેની દોસ્તી નિરર્થક બતાવી, સંસારનાટક ક્ષણભંગુર બતાવ્યું, જુવાનીને રંગ અપકાલીન બતાવ્યો, ઘડપણના ચાળા વર્ણવીને બતાવ્યા, સુખની સીમા બતાવી, સાથે રમનારા ગયા એમ બતાવ્યું, સાંસારિક ભા ઇંદ્રજાળ જેવા અસ્થિર બતાવ્યા અને યમદેવને સદાને ભૂખે બતાવ્યું. છેવટે નિત્ય સુખ અનુભવવા ભલામણ કરી. આ પ્રત્યેક વાત નવીન છે, નવીન નજરે જોવા જેવી છે અને ખૂબ વિચારમાં નાખી દે તેવી છે. નીચેના ત્રણ દાખલાએ વિચારીએ – જુદી જુદી જગ્યાએ ચરી રાત્રી રહેવા માટે એક ઝાડ પર પંખીઓ સાંજે એકઠા થાય છે તેવી રીતે કુળરૂપ વૃક્ષમાં આ જન્મમાં પ્રાણી એકઠા થાય છે. સર્વ પક્ષીઓ સવાર થતાં રસ્તે પડી જાય છે તેમ પ્રાણું આયુષ્ય પૂરું થતાં રસ્તે પડી જાય છે. આ અને મેળાપ છે. સવાર કયારે પડશે એટલે જ સવાલ છે. આ દષ્ટિએ સંસારના મેળાને કદી વિચાર્યું છે? - સવારે જે ઘરમાં મંગળગીત ગવાતાં હોય અને નાસ્તાચા-પાણી ઉડતાં હોય ત્યાં બપોરે પ્રાણપોક મૂકાય છે અને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રીશાંત- સુધારસ સુખ ને આનંદને બદલે છાજીઆ ગવાય છે. એવા અનેક દાખલા અનુભવ્યા છે પણ તેની અંદરના રહસ્યને વિચાર્યું છે? જેને સવારે રાજ્યાભિષેક થાય તે જ દિવસે સાંજ પડતાં ચિતામાં પડતાં અને એ જ ચિતામાંથી એના ધુમાડા નીકળતાં સાંભળ્યાં છે અને છતાં આ જીવનને મેહ છૂટતો નથી અને સંસાર સાથે વળગવાનું મન થાય છે. એમાં કયે મનભાવ વર્તે છે તેને કદી વિચાર કર્યો છે? વિચાર કરે, સમજે, ખ્યાલ કરે આપણે શેના ઉપર પડી મરીએ છીએ ? કઈ જતની સ્થિરતા સમજીને આખી રમત માંડી બેઠા છીએ? એ માંડેલી રમત કયારે બંધ કરવી પડશે? બંધ થશે ત્યારે આપણને ભાન હશે કે પોઢી ગયા હશું? અને આ સર્વ શું થાય છે? કેમ થાય છે? સમજુનાં લક્ષણ આ હોય નહિ, ચોક્કસ સમજ્યા વગર એ કામ કરે નહિ, દીર્ઘકાલીન લાભ જાણ્યા વગર એ પ્રવૃત્તિ કરે નહિ અને તારી તે આખી રમત ખોટી છે. જેને તે ઘરનું ઘર ધાર્યું છે તે તારૂં નથી, જેને તેં તારાં સંબંધી માન્યા છે તે તારાં નથી, જેને તેં તારાં સગાં માન્યાં છે તે સ્થાયી રહેવાનાં નથી અને જેની ખાતર તું પાપ સેવે છે, પ્રાણ પાથરે છે, શુંનું શું કરી નાખું એમ ધારે છે તે તારાં નથી. તારું શરીર પણ તારું નથી. તું એને ગમે તેટલું પશે તે પણ તે તારૂં રહેવાનું નથી અને તારી સાથે આવવાનું પણ નથી. આખી બાજી તેં વસ્તુસ્થિતિ સમજ્યા વગર માંડી છે. તે પૈસા અને સ્વજન ખાતર અનેક અગવડો અને પાપે સેને છે, પણ તે તારી પાસે રહેવાનાં છે? તારાં રહેવાનાં છે? Page #126 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૭ એમ ખાત્રી મળી છે? મહાવિગ્રહ પછી ઘણાના એક ભવમાં ત્રણ ભવ થતાં તેં જોયા, કઈકનાં મગજ ખસી ગયાં અને કઈ કનાં શરીર ઘસાઈ ગયાં–એ તે નજરે જોયું અને છતાં હજુ તું આંખો બંધ રાખીને મૂકે જ જાય છે તે કોના ઉપર? અને શાને માટે? તને વિષયમાં મજા આવે છે ? તું તેનું સ્વરૂપ વિચારી જે. એમાં મજા જેવું કાંઈ નથી. એ તે વસ્તુઓના ઢગલા અને માયાનાં પુતળાં છે. એમાં તારા જે અનંત સુખને ઈચ્છક મજા માણે તે તારા ગૌરવને પણ શોભતી વાત નથી. તું એ પ્રશ્નને સાધારણ દુનિયાદારી નજરથી ન જે. જરા ઉંડે ઉતર. તારા જેવા ગૌરવશાળી આત્માને આ શેભતી વાત નથી. કયાં હાથ નાંખે છે? કયાં કાન માંડે છે ? કયાં નજર દોડાવે છે ? એમાં શું સુખ છે? કેટલું છે? કયાં સુધી ચાલશે? જે તને એ સુખ હંમેશ માટે નહિ તે પણ ઘણે વખત ચાલે તેવું લાગતું હોય તે તે તેમાં મજા કરી લે, પણ વિષયનાં સુખ તે એક મીનિટ પણ ચાલે તેવાં નથી. ખાધું એટલે ખલાસ થયું! ગળા નીચે ઉતર્યું એટલે પછી તે દૂધપાક હોય કે ગૅસ હાય સર્વ સરખું જ છે. અને તારા જેવા સમર્થ આત્મા આવા કીચડમાં પગ નાંખે છે એ તને શેભતી વાત થાય છે ? જે આવી અવ્યવસ્થિત સ્થિતિમાં ચાલ્યા જઈશ આગળ વધીશ તે શરીર છૂટશે ત્યાં સુધી આશા તે છટવાની જ નથી અને આયુષ્ય પૂરું થશે ત્યાં સુધી પાપબુદ્ધિ જવાની નથી. ત્યારે શું તું આમ ને આમ ચલાવ્યે જ જઈશ? અને અંતે ઘસડાઈ જવાની જ તારી ઈચ્છા છે? ક્ષણિક સુખ ખાતર તું કેટલો ભેગ આપે છે તેને વિચાર કર. આ મનુષ્યભવ તને Page #127 -------------------------------------------------------------------------- ________________ - - ૯૮ શ્રી-શાંતસુધારસ મહામુશ્કેલીમાં મળે છે તેને અસ્થિર પદ્ગલિક પદાર્થો અને મનના માનેલા સંબંધે ખાતર ગુમાવી દે એગ્ય ન ગણાય. કઈ સ્થાયી ચીજ મળે તે ખાતર–તે માટે પ્રયત્ન કરવો ઘટે. પણ અત્યારે તું શું કરી રહ્યો છે ? જ્યાં તારા જીવનનું જ ઠેકાણું નથી ત્યાં તું શેના ઉપર અને તેને માટે આ સર્વ રચના કરી રહ્યો છે? અંતે આ સર્વને મૂકીને જવાનું છે એ વાત ચોક્કસ છે. ગમે કે ન ગમે પણ મરવું તો પડશે જ, ત્યારે પછી આટલા ટૂંકા સમયમાં કાંઈ એવું કરી લે કે જેથી આ સર્વ રખડપટ્ટીને છેડે આવી જાય. આખા જીવનની ચાવી સમજવાની જરૂર છે, સમજીને છૂટી જવાની જરૂર છે; નહિ તો આ ચક્રવ્યુહ એ મંડાણે છે કે એમાંથી નીકળવાના પ્રયત્ન કરતાં એમાં તું વધારે વધારે અટવાઇશ. ખૂબ વિચાર કરી સાચા માર્ગ પકડી લઇશ તે જ તને આ ચક્કરમાંથી બહાર નીકળી જવાનો માર્ગ સાંપડશે. તેને માર્ગ એ જ છે કે એ ચકકરને બરાબર ઓળખી જવું. એમાં ઉપર ઉપરના નેહ, ખાટાં પ્રેમાલિંગને, મેટે મેટેથી રૂદન એ સર્વને ઓળખી જવું, વસ્તુઓ સાથેને સંબંધ બરાબર વિચાર અને શરીર પણ કયાં સુધી કામ આપશે તેની કિંમત કરી લેવી. શરીરને બને તેટલો લાભ લે, પણ એની ખાતર મુદ્દાને ભેગ આપ નહિ. આ સર્વ સંબંધે, વસ્તુઓ અને શરીર અનિત્ય છે, ક્ષણસ્થાયી છે એ ભાવ જે મનમાં જામી જાય તે આખી ગુંચવણને નીકાલ થઈ જાય તેમ છે. એને સમજવામાં મુશ્કેલી છે તેના કરતાં પણ એની સાથે કામ લેતાં એ વાત સતત લક્ષ્યમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. રહેવી વધારે મુશ્કેલ છે, પણ એ રીતે જીવવામાં આત્માનંદ છે અને સાથે અમર્યાદિત લહેર છે. એ ભાવને અંતરથી વિચારી જોતાં અનેક મુમુક્ષુઓને માર્ગ પ્રાપ્ત થઈ ગયેલ છે. ચિદાનંદમય આત્મસ્વરૂપની ઝાંખી કરાવનાર અને આત્માના શાશ્વત સુખને એના સાચા આકારમાં બતાવનાર આ અનિત્ય ભાવના વારંવાર વિચારવા–લાવવા જેવી છે. પુગળ સાથે સંબંધ એવો તે જકડાઈ ગયે છે કે એનાથી છૂટવાને પ્રયત્ન કરવાનું એને સૂઝતું નથી અને સૂઝે તે અમલમાં આવતું નથી, પણ અંતે આ સર્વ સંબંધ છૂટવાના છે, છોડવાના છે, ખસી જવાના છે. પરાધીનપણે થઈ ગયેલા ત્યાગની કિંમત નથી, સમજી વિવેક વાપરીને કરેલા ત્યાગની કિંમત છે. એ ત્યાગ પ્રાપ્ત કરવા, એ જીવન જીવવા આંતરવૃત્તિથી નિર્દભપણે આત્મસાક્ષીએ પ્રયાસ કરે એને આ વિચારણું અમૃતરસના પાન (પીણાં) સમાન છે. એ પીણાના નશામાં ચકચૂર થવા આત્માથી મુમુક્ષુ યત્ન કરે એ ઉપાધ્યાય શ્રીમદ્વિનયવિજયજીને ઉપદેશ છે. અનિત્ય ભાવનાને વિષય જ્ઞાનાર્ણવમાં સુંદર રીતે ચર્ચે છે. તેની બે ત્રણ પ્રસાદી જરૂર વિચારવા ગ્ય છે. શુભચંદ્રાચાર્ય સંસાર-સમુદ્રના સર્વ સંબંધને વિપત્તિનાં ઘર બતાવી પછી કહે છે કે –વસ્તુ તિમિરું મૂઢ ! પ્રતિક્ષધિનશ્ચન્મ ' કારઅતિ = ગાનાર પ્ર થમષધ છે તેઓ તે સામાન્ય રીતે જબરે ચાબ લગાવે છે કે-હે મૂઢ પ્રાણી! ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ પ્રતિક્ષણ નાશ પામ્યા જ કરે છે, આ વાત તું જાણે છે છતાં જાણે જાણતા જ નથી. તેને તે ઉપચાર ન થઈ શકે એ (આષધ વિનાને) ક ગ્રહ (વ્યાધિ) લાગુ પડે છે? Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ આ વાત તદ્દન સાચી છે. આપણે જાણતા છતાં પણ જાણતા નથી. આપણે જાણ્યું કામનું શું ? વિનશ્વર જાણવા છતાં સંબંધ, ધન અને વસ્તુને ચાટતા જઈએ એ જ્ઞાન શા કામનું ? ખરેખર આપણે વ્યાધિ આકરે છે, વળગાડ ચીકણો છે અને એનું ઓસડ નજરે પડતું નથી. એનો દાખલો આપતાં તેઓ કહે છે કે – વિરાતિ शीतार्थ, जीवितार्थ पिबेद्विषम् । विषयेष्वपि यः सौख्यमन्वेપથતિ સુધી “જે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી વિષયમાંથી સુખ મેળવવા ઈચ્છે છે તે ઠંડક મેળવવા માટે અગ્નિમાં પેસે છે અને જીવવા માટે ઝેર પીએ છે.” અગ્નિમાંથી ઠંડક મળે ખરી? અને ઝેર પીને જીવાય ખરૂં? છતાં આપણે મેહઘેલા બરાબર તે પ્રમાણે જ આચરીએ છીએ. તેઓશ્રી આખા અનિત્ય ભાવનાના વિષયનો ઉપસંહાર કરતાં માલિનીવૃત્તમાં સુંદર ભાવ પ્રકાશિત કરે છે. गगननगरकल्पं सङ्गमं वल्लभानाम् , जलदपटलतुल्यं यौवनं वा धनं वा । सुजनसुतशरीरादीनि विद्युञ्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ % સ્ત્રીઓને સંબંધ આકાશનગર (કલ્પિત) જે છે, ચોવન અને ધન વાદળાનાં રંગ જેવા છે, સગાં છોકરાં અને શરીર વીજળી જેવાં ચંચળ છે અને ટૂંકામાં કહીએ તો આ આખી દુનિયાની સર્વ ચીજો અને ભાવ ક્ષણિક છે.” આ તત્ત્વગષકનો મત છે. આપણે ખરી નજરે જોઈએ તો આપણને એ જ આકારમાં સર્વ સંબંધે અને વસ્તુઓ દેખાય છે. વાત Page #130 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૧૦૧ એ છે કે આ પ્રાણીને આંખ આડા કાન કરવા છે અને કાંઈ જણાઈ જાય તો જાણે પોતાને વારે આવશે ત્યારે ગોટે ચાલ્યો જશે એમ એ મનડાને મનાવી લે છે અને જ્યારે હાથ નીચા પડે છે અને શરીર અશક્ત બને છે ત્યારે એને ઉપાય રહેતો નથી. પછી એ “વિલ” કરીને આવતા ભવ માટે નાણાના રોકાણ કરવા મંડી જાય છે, એમાં પણ એને ધન પરના પ્રબળ મેહ છે. એનું ચાલે અને આવતા ભવમાં રૂપીએના ચાર આના રેકડા મળે તેમ હોય તો છોકરાને રખડાવીને એવી ચીઠ્ઠી પોતાની સાથે લે જાય, પણ ઉપાય ન રહે ત્યારે નાણાનું “રોકાણ” આશાએ કરે છે અને આ આશા એ જ એનો નાશ કરનારી ચીજ છે. છેવટે આ સર્વ છેડવાનું જ છે, ગમે કે ન ગમે પણ અંતે સર્વ પારકું છે અને તેટલા માટે વીલથી આપેલાં ધનની ખબર છાપામાં આવે છે ત્યાં મથાળે લખેલું હોય છે કે other people's money-“પારકાના પૈસા. આ વાત ન ગમે તેવી છે, પણ ખરી છે. દલપતરામ ગાઈ ગયા છે કે‘માખીઓએ મધ કીધુ, ન ખાધું ન દાન દીધું; લુંટનારે લુટી લીધું રે ! એ જીવ જેને. ? આ વાત ખૂબ વિચારવા જેવી છે. એટલા માટે આ પ્રાણને કહે છે કે જેની ખાતર તું મુંઝાય છે–પીકર-ચિંતા કરે છે તે સર્વ ફેકટ છે. વસ્તુ કે સંબંધ અલ્પ કાળના છે અને તારી મુંઝવણ અસ્થાને છે. આ રીતે સંસારના સર્વ સંબંધો અને પદાર્થોની અનિત્યતા વારંવાર વિચારવી, એમાં ઉંડા ઉતરવું અને વસ્તુના અને આત્માના પર્યાય ધર્મો બરાબર ઓળખી તેની સાથે તેને ગ્ય કામ લેવું જેથી અત્યારે “મૂઢ ”માં ગણત્રી થયેલી છે તે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શાંતસુધારસ ફરી જઈ સમજુમાં ગણવાની તક મળે અને સાચી સમજણું–વિવેકને એગ્ય સ્થાન મળે. અત્યારની દોડાદોડ, તાલાવેલી, ધમાલ અને લમણુઝીક સર્વ ખોટી છે, થોડા વખત માટેની છે અને પરિણામે મોટી આપત્તિ વધારે તેવી છે, માટે બેટે મુંઝા નહિ, ખે ફસા નહિ અને ખેટાની ખાતર ૨ખડ નહિ. સર્વને અનિત્ય કહેવામાં એક વાત ખ્યાલમાં રાખવાની છે. આત્મા પોતે નિત્ય છે તે તેના ગુણની દષ્ટિએ, પણ એના પર્યાયે સર્વ પલટાયા જ કરે છે અને આપણે જે શરીરે જોઈએ છીએ તે તેના પર્યાય છે. તેવી જ રીતે સર્વ ચીજોનાં પરમાકોએ નિત્ય છે પણ એના આકાર, એના કંધના રૂપ પલટાયા કરે છે અને તે નજરે સર્વ વસ્તુઓ અનિત્ય છે. આપણે શરીર અને વસ્તુઓ, ભાવો અને આવિષ્કાર સાથે સંબંધ છે, તેની વિચારણા કરીએ છીએ અને તેમાં જ મુંઝાઈ જઈએ છીએ, એ વાત ધ્યાનમાં રાખવાની છે. પણ આ વાત કરતાં ગભરાઈ જવાનું નથી, અનિત્યતા જાણ રડી પડવાનું નથી, અસ્થિરતા વિચારી ગાંડાઘેલા થઈ જવાનું નથી, ક્ષણભંગુરતા સમજી આપઘાત કરવાને નથી; પણ એને વિચાર કરી એમાંથી નિત્ય–સ્થાયીભાવ સાંપડે એવો માર્ગ શોધવાનું છે. એ માર્ગ શોધકને મળે છે. ભાવનાનું કાર્ય તો વસ્તુસ્વરૂપ પ્રગટ કરવાનું છે, એ થયું એટલે એને પ્રદેશ પૂરો થાય છે. પ્રગતિ માટે વસ્તુનું બરાબર ઓળખાણ કરવું એ જરૂરી છે. ગ્રંથકર્તાએ ઉપાદ્યાતમાં જણવ્યું છે તેમ ભાવના વગર શાંતસુધારસ જામતું નથી અને એ રસ વગર જરા પણ સુખ નથી. આ સર્વ હકીકત ધ્યાનમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય-ભાવના. ૧૦૩ રાખી ખૂબ વિચાર કરે, સારી રીતે ઉંડા ઉતરે અને પ્રયાસ કરી સાચા સુખને સાદો માર્ગ પકડી લે. ચિદાનંદજી મહારાજે જંગલ-કાછી રાગમાં આ વાત બહુ અસરકારક રીતે બતાવી છે. તેઓ કહે છે કે – જૂઠી જુઠી જગતની માયા, જિને જાણી ભેદ તને પાયા જૂઠી. તન ધન જોવન મુખ જેતા, સહુ જાણુ અરિ સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જૂઠી જૂઠી જગત કી માયા. ૧ જિને અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા બુઝે કરકંડ રાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૨ ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નહી; સદ્દગુરૂએ ભેદ લખાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૩ અર્થ સ્પષ્ટ છે. એમાં કરકંડુ રાજાની વાત કરી છે તે મજાની છે. એ પ્રત્યેકબુદ્ધ થયા. જેઓ કઈ વસ્તુ જોઈને બોધ પામી જાય છે તેને પ્રત્યેકબુદ્ધ” કહે છે. એક વૃષભબળદ જુવાન હતું ત્યારે આખા શહેરમાં ફરતે, મહાલતે અને કઈકને પાડી દેતે. આખા શહેરમાં એને ત્રાસ હતો. થોડા વર્ષ પછી એ ઘરડે થયે, દુર્બળ થયે, એના શરીર પર માખીઓ બણબણવા લાગી, એ ચાલતાં લથડવા લાગ્યા અને એનો મદ દૂર નાસી ગયે. એવા પ્રબળ ગેધાની આ દશા જે કરકંડુ રાજાને શરીરની અસ્થિરતા, યુવાનીની છે અને મદની ભ્રામક્તાનું ભાન થયું અને અનિત્ય પદાર્થ પરને રાગ ચાલ્યો જતાં રાજપાટ છેડી એણે અંતર આત્માને શોધવા માર્ગ લીધો. આ જુવાનીને જે ચટકો છે એવી જ અસ્થિરતા સાંસારિક સર્વ પદાર્થો, સંબધ અને ભાવની છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ १०४ શ્રી શાંતસુધારસ સનતકુમાર ચકવરીને શરીર દર્ય પર ખૂબ મહ હતું, પણ જોતજોતામાં એ શરીર વિષમય થઈ ગયું. મેટા ચક્રવત્તીએ પણ ગયા અને કાકિણરત્નથી ઋષભકૂટપર લખેલાં નામે પણ અંતે ભુંસાઈ ગયાં તે પછી આપણો તે શાં ગજા ! અને આવી તદ્દન ઉપેક્ષય વસ્તુ ખાતર જીવતર બગાડવું અને પિતાને આખો વિકાસકમ ઉથલાવી નાખવે એ મહામુકેલીએ મળેલા મનુષ્યભવને ફેંકી દેવા જેવું છે. - સ્થળ વાદમાં મસ્ત થયેલા આ યુગમાં અનિત્યતાની વાતે ઘણાને ગમશે નહિ એ ખરૂં છે, પણ વાત એ છે કે જેને જાણવું જ નથી તેને તે સર્વ સરખું જ છે. બાકી સમજ્યા વગર અત્યારે જે મહાર અને મેટી ઉથલપાથલ થઈ રહી છે તેમાં સાધારણ વ્યવહારકુશળ બુદ્ધિને પણ સ્થાન નથી, જાણવા છતાં ઘણું જાણતા નથી અને જાણનારા અનુસરતા નથી-તેથી સાચી વાત બદલાય નહિ. એક તાજા સિવિલીયનને પૂછયું કે–હવે શું કરશે? નોકરી. પછી? અમલદારી. પછી ? ડેપ્યુટી કલેકટરી, પછી? આસીસ્ટંટ કલેકટરી. પછી? કલેકટરી. પછી? બઈરી છોકરા વિગેરે. પછી ? કમીશ્નર. પછી? એકઝીકયુટીવ કાઉન્સીલના મેમ્બર. પછી? હવે જવાબ આપતાં તેનું તદન આવી રહ્યું હતું. જવાબમાં બેલ્યા પછી પછી શું કરે છે ? પછી પેન્શન લેશું?”. કે પછી? (હવે તે તદ્દન નભરવસ થઈ ગયા.) પછી શું ? પછી મરશું ! - આમ બોલતાં બોલાઈ તે ગયું, પણ પછી માટી મુંઝાયો. એને મનમાં થયું કે ત્યારે શું આ સર્વની આખરે અંતે મરવાનું તે ખરૂં જ!! Page #134 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૧૦૫ આ વાત તમને નરમ પાડવા માટે કરવાની નથી, મુંઝવવા માટે શોધી કાઢેલી નથી, નવા યુગને ન ગમે તેવું કહેવા શોધી કાઢી નથી, વસ્તુસ્થિતિ આ છે અને પૂર્ણ દીવ્ય જ્ઞાન, અનુભવ અને વ્યવહારકુશળ માણસેએ જોઈ તેવી અને તેવા આકારમાં કહી છે. મૂકી જવાની અને ત્યાગ કરવાની વાત ન ગમે તે બનવાજોગ છે પણ તે ખાતર વસ્તુસત્ય પવવું અશકય છે. આ સંસાર સાથે, ધન સાથે, પુત્રાદિ સાથે કામ લેવામાં ઉંડી વિચારણા ન કરી હોય તે આ વિચાર સ્વાભાવિક છે, પણ તે ઉપરટપકે હાઈ કાર્યસાધક નથી. આપણે કઈ પૂર્વકાળના સારા કે ખરાબ પ્રાણને કે જૂના મકાનોને ઉભેલાં જોતાં નથી તે જ તેનો પૂરાવે છે. આપણે જીવનકલહ મૂર્ખતાભરેલું છે, આપણું સંબંધની ગણતરી તદ્દન ખોટી છે અને આપણું આખી રમત ખાટા પાયા ઉપર રચાયેલી છે. કેફ કર્યા પછી જે વિચારો આવે તેમાં જેટલી વ્યવસ્થિતતા હોય તેથી વધારે સ્પષ્ટતા આપણી જાળબદ્ધ સ્થિતિની અવસ્થામાં નથી. દારૂ પીનારાનાં મત કેવાં ? અને તેની કિંમત કેટલી ? બે દારૂડીઆ તાળી દઈ ગપ્પાં મારે અને એકબીજાની ટાપસી પૂરે તેવી આપણુ વાતે છે. સર્વ અનિત્ય છે એ દેખાય તેવી વાત છે. જેવું હોય તે જોઈ શકે છે અને ન જેવું હોય તે ઘેનમાં પડી રહી શકે છે. ભાવનામાં પુનરાવર્તન થાય તો ગભરાવાનું નથી. અનિત્યતાની વાર્તા સંસાર લાવનામાં પણ આવે, એકત્વ બતાવતા સંસાર જેવું જ પડે. ઉપદેશના ગ્રંથમાં પુનરાવર્તન દોષ નથી, અતિશય ઉપયોગી છે અને અનિવાર્ય પ્રગતિવાળી પદ્ધતિ છે. વાત કહેવાની એક જ છે કે લેખન યા લેખકના ગુણદેષ જેવાને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી શાંતસુધારસ બદલે વસ્તુસ્વરૂપ વિચારવું. નિત્ય વસ્તુ જે જણાય તેને જ નિત્ય માનવી અને અનિત્યની ખાતર ઉપાધિમાં પડી પરિણામ વગરનાં રાગ-દ્વેષો કરી પોતાને વિકાસ માર્ગ બગાડી ન નાખવે. લક્ષ્મી ચંચળ, વૈવન ચંચળ, આદર્શો તદ્દન સ્થળ, દાનત ગડપ કરવાની અને પછી છૂટવાની વાત કરવી એ ચાલે તેમ નથી. હેતુ અને પરિણામ સમજીને જીવન જીવનારને ન ઘટે તેવી રીતે આખી ચકરાવામાં નાખે તેવી રમત માંડીને બેઠે છે અને પછી એમાંથી છૂટવાની આશા રાખે છે તે કેમ બનશે? જરા વિચાર. પ્રશમ રસને ઓળખ, પ્રશમ રસના પાનને પીછાન, એ પાનની નવીનતા સમજ અને અનિત્યને ત્યાગ કરી તારામાં આવ, તારાને ઓળખ અને સચ્ચિદાનંદમય–તારા અસલ મૂળ સ્વરૂપે તારામાં વિલય પામી જા. જગતને ચકરાવે ચઢ્યો તે પછી “મૂઢ” જેવાં વિશેષાણે સાંભળવાં પડશે. તારૂં તારી પાસે જ છે, બાકીનું ક્ષણવિનાશી છે, અંતે મૂકી જવાનું છે અને ત્યાં ત્યાં જે રામપુરમનંત વિપતે એનો પોતાથી સ્વત: ત્યાગ કરવામાં આવશે તે તે અનંત સુખ આપે તેમ છે, છોડવા પડશે (પરાણે) ત્યારે ભારે કચવાટ–અકળાટ-ખેદ થશે, પરસેવાની કરીએ વળી જશે, મગજ પર લેહી ચઢી જશે અને છતાં એક થપ્પડ લાગતાં મુઠ્ઠી છૂટી જશે. નિત્યાનિત્ય ભાવ ખૂબ વિચારી પ્રશમરસના પાનમાં લયલીન થા અને અત્યારની અર્થહીન, આદર્શવિહીન, પરિણામશૂન્ય સ્થળ ભાવનાઓને ( Ideals ) બાજુએ કરી તારા સ્વત્વને સમજ, સમજીને પછાન અને પીછાનીને તન્મય બની જા. इति अनित्य भावना WWW.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના. ૧૦૭ ઉ. સકળચંદજીકૃત અનિત્ય ભાવના (રાગ રામગ્રી) મુંઝ મા મુંઝ મા મેહમાં મુંઝ મા, શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અથિર તે અથિર તું અથિર તનુ જીવિત, સમજ મન ગગન હરિચાપ પેખી. મુંઝ મા. ૧ લછી સરિયગતિપરે એક ઘર નહિ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતી; અથિર સવિ વસ્તુને કાજ મૂઢ કરે, જીવડે પાપની કેડી કેતી. મુંઝ મા. ૨ ઉપની વસ્તુ સવિ કારિમી નવિ રહે, જ્ઞાનશું ધ્યાનમાં જે વિચારી; ભાવ ઉત્તમ રહ્યા અધમ સબ ઉદ્ધર્યા, સંહરે કાળ દિન રાતિ ચારી. મુંઝ મા. ૩ દેખ કલિ કૂતરે સર્વ જગને ભખે, સંહરી ભૂપ નર કટિ કોટિ; અચિર સંસારને શિરપણે જે ગણે, જાણ તસ મૂઢની બુદ્ધિ ખોટી. મુંઝ મા૦ ૪ રાચ મમ રાજની ઋદ્ધિશું પરિવર્યો, અંતે સબ ઋદ્ધિ વિસરાળ હશે; ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જત, દિવસ દો તીન પરિવાર રેશે. મુંઝ મા. ૫ કુસુમપરે યૌવને જળબિંદુજીવિત, ચંચલ નરસુખ દેવભોગે; અવધિ મન કેવલી સુકવિ વિદ્યાધરા, કલિયુગે તેહને પણ વિયોગે. મુંઝ મા ૬ ધન્ય અનિકાસુતો ભાવના ભાવતો, કેવળ સુરનદીમાંહીર લીધે; , ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂખ્યો. મુંઝ માત્ર ૭ ૧ આકાશમાં રહેલ ઈંદ્રધનુષ્ય. ૨ સરિતા–નદીની ગતિની જેમ. ૩ ગંગા નદી ઉતરતાં, Page #137 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ બીજું पश्यिय :: मशरणलावना. शार्दूलविक्रीडितःये षट्खण्डमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः। तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैनिर्दल्यमाना हठादत्राणाः शरणाय हा दश दिशः प्रेक्षन्त दीनाननाः॥ क१॥ स्वागतावृत्तम्:तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यावदक्षमकृतान्तकटा-र्नेक्षितो विशरणो नरकीटः॥ख२॥ शिखरिणी:प्रतापैापन गलितमथ तेजोभिरुदितैगतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्ब्यग्रहणविषये बान्धवजनै जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥ ग ३॥ क १ षट्खंड-५ पृथ्वी. अहीन- नहि. भूम, तरस ५ अथवा शरीरशस्ति. स्वर्गभुजः-देवतामी, द्रो, भुजोर्जितमदा-डायना समधी महास. मेदुरा-प्रेमी. मेदुः-साडेर ४२ता ता रदनैः-हातावडे हठात्-लेरथी. प्रेक्षन्त-से छे. ख २ मदः-2418 छ. ति, तुष, , ३५, अश्व, विद्या, त५ मने वाल. मेनुं अभिमान. माली-संयुत. वाणी. गौरवमाति, सा२. शाली-वाणी. नरकीट-मनुष्य३५ ४॥31. विशरणो-शरण करना, घरी परतो. Page #138 -------------------------------------------------------------------------- ________________ અ-૨ષ્ણભાવના. ૧૯ (૧) પિતાના અસાધારણ બળથી જેઓ છ ખંડ પૃથ્વીને જીતીને હાલતા હતા–ભતા હતા, જેઓ સ્વર્ગ(ના આનંદ)નો ઉપભોગ કરનારા હતા, જેઓ પોતાના હાથના જેરથી થયેલા મદને સારી રીતે અવકાશ આપતા હતા, જેઓ આનંદ-લહરીના વિલાસની મજામાં–પ્રેમની છોળોમાં રમતા હતા, તેવાઓને પણ જ્યારે મહાર જમરાજા પોતાના દાંતથી દળી નાખે છે–સખ્ત રીતે એનો કુટ કરી મૂકે છે ત્યારે તેઓ કોઈના આશરા વગરના અને રાંકડા મુખવાળા થઈને શરણને માટે દશે દિશાએ ચકળવકળ જોયા કરે છે. ( ૨) માથે ધણું–ધેરી વગરને આ મનુષ્યરૂપ કીડે, કેાઈને ન સહન કરનાર જમરાજની વાંકી આંખોની નજર તળે જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી જ તે અભિમાનના ભ્રમમાં ચાલે છે અને ત્યાં સુધી જ તે ગુણના ૌરવમાં હાલતો દેખાય છે. ( ૩) મરણ ( જમદેવ ) જે આ પ્રાણને પોતાના પાકા સપાટામાં લે છે કે તે જ વખતે એ પ્રાણીને પ્રભાવ ચારે તરફથી નાશ પામી જતો જાય છે, તે સર્વ ખલાસ થઈ જાય છે, એનું વધતું જતું તેજ સર્વથા ગળી જાય છે, એના ચિત્તની સ્થિરતા અને ઉદ્યોગે પસાર થઈ જાય છે, એનું સારી રીતે પાપેલું શરીર શીર્ણવિશીર્ણ થઈ જાય છે અને તેના સગાંવહાલાંઓ એનું ધન પોતાનાં ઘરભેગું કરવાની બાબતમાં પ્રવૃત્ત થઈ જાય છે. - રૂ થાપન્ન-વિનષ્ટ. ખલાસ થઈ ગયેલું. રિત-વધતા જતા. -ચિત્તની સ્થિરતા. ચિત-જેનો બંધ નરમ પડેલો હોય એવું. નારાયમરાજ-મરણ. ઘરમ-જોરથી, ખૂબ. છેલ્લી પંક્તિમાં સતી સપ્તમીને પ્રયોગ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक ( अशरण भावना ) स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ विनय ! विधीयतां रे, श्रीजिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ॥ १॥ तुरगरथेभनरावृतिकलितं, दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ॥ वि० ॥ २ ॥ प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हतसमवर्ती, निर्दयपौरुषनत ॥ वि० ॥ ३ ॥ विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् ॥ रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥ वि० ॥ ४ ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ અન્તર્ણ-ભાવના. અષ્ટકના અઃ—( અશરણુ ભાવના ) ૧ પેાતાના સગાંસંબંધી જના અનેક પ્રકારે હિતની વાંછા કરે અને પ્રેમના રસમાં ( તેને ) તરખાળ કરી નાખે અને સુખના આપનાર પણ થાય, પણ જ્યારે મરણુદશાને વશ પ્રાણી પડી જાય છે ત્યારે કાઈ પણ તેનું રક્ષણ કરતુ નથી, કરી શકતુ નથી. એટલા માટે હે મુમુક્ષુ ! વિનય ! તું જિનધર્મનુ શરણુ કરી લે અને મહાપવિત્ર ચરણુયુગળના સ્મરણુ સાથે તારૂં અનુસંધાન કર. ૧૧૧ ૨ મેાટા મહારાજાધિરાજ જે ચારે બાજુએ ઘેાડા, રથ, હાથી અને મનુષ્યાથી વિંટાયેલ હાય અને જેની પાસે ન રોકી શકાય તેવું લશ્કર હાય અથવા તેનુ પેાતાનુ ખળ સામે પડી ન શકાય તેવુ (દુ) હાય તેવાને પણ જાણે તે તદ્દન રાંકડા ( નમી પડેલેા કેદી) હાય તેમ જેવી રીતે લલ નામનું પક્ષી અથવા સૈનિક-માટું માછલું નાના માછલાને પકડી લે છે તેવી રીતે જમરાજા ઉપાડી જાય છે! ૩ ( પ્રાણી )વાના અનાવેલા ઘરમાં પેસી જાય અથવા તે ( પેાતાના ) મ્હામાં તરણું ધારણ કરે, પણ દયા વગરના પુરૂષાતનમાં નાચી રહેલા અને તિરસ્કાર કરવા ચેાગ્ય સને સરીખડા ( એક સરખા ) ગણનાર ( એ યમદેવ કાઈને ) છેડતા નથી. ૪ વિદ્યા, મત્ર કે મહા આષધિઓથી દેવતાઓને વશ કરવાની વાત મનાવે કે અળવૃદ્ધિને કરે તેવા ગમે તેવા ભારે રસાયણુનુ સેવન કરે–તા પણ મરણ છેડતુ નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર श्री.nid.सु.धा.२.स वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जीर्यति जरसा ॥ वि०॥५॥ सृजतीमसितशिरोरुहललितं, मनुजशिरः सितपलितम् । को विदधानां भूघनमरसं, प्रभवति रोर्बु जरसम् ॥वि० ॥६॥ उद्यत उग्ररुजा जनकायः, कः स्यात्तत्र सहायः। एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ॥ वि० ॥ ७ ॥ शरणमेकमनुसर चतुरङ्ग, परिहर ममतासङ्गम् । विनय ! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥वि० ॥८॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ અશરણ•ભાવના. ૧૧૩ ૫ લાંબા વખત સુધી શરીરમાં પવનને થભાવી રાખે કે દરિયાપાર કાઇ કાંઠા પર જઇને પડાવ નાખે કે દાડાક્રોડ કરીને પર્વતના શિખર ઉપર ચઢી જાય~તા પણ એ ઘડપણ ( જરા ) થી જીણુ થઈ જાય છે. ૬ જે જરા ( ઘડપણુ ) કાળા વાળથી સુંદર લાગતાં મનુ ષ્યના માથાંને સફેત માલ ( પળીઆ ) વાળુ મનાવી દે છે તે જરા શરીરને તદ્દન રસકસ વગરનું અનાવી દે છે, તેનાં તે કાર્ય માં ( તેને તેમ કરતી ) અટકાવવાને કાણુ શક્તિવાન થાય? ૭ મનુષ્યનું શરીર જ્યારે જોસથી આગળ વધતા આકરા વ્યાધિઓવાળુ થાય છે ત્યારે તેને સહાય કરનાર કાણુ થાય છે? જુએ ! એકલા ચંદ્રમા ગ્રહણની પીડાને અનુભવે છે તે વખતે કેાઈ તેના દુ:ખમાં ભાગ પડાવતું નથી. ૮ ચાર અંગવાળા ધર્મનું શરણુ તુ સ્વીકારી લે, મમતાની સાબત છેડી દે અને શિવ ( મેાક્ષ ) સુખના ભંડાર તુલ્ય આ શાંતસુધારસના પાનને હું વિનય ! તું કર. ( તેનું પાન કર તે તું પી. ) એટલા માટે હૈ મુમુક્ષુ ! વિનય ! તું જિનધ શરણ કરી લે અને મહાપવિત્ર ચરણના સ્મરણ સાથે તારૂં આત્માનુસંધાન કર. આ ગેય અષ્ટક અનેક સુંદર રીતે ગવાય છે. મેાહન મુજરા લેવ્હે રાજ, તુમ સેવામાં રહેશું' એ લય આ પદ્યને અનુરૂપ ગોઠવાય તેવા છે. દરેક ગાયાની આખરે વિનયવાળી અન્ને પંક્તિ કરી ાર મેાલવાની છે. એ ટેક છે. ८ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી-શાંતસુધારસ - . નાટ૧ સ્થાનમાં માતપિતા, પુત્ર-પુત્રી, સ્ત્રી, ભાઈ–બહેન વિગેરે સગાઓને સમાવેશ થાય છે. સન્ત-સુખ આપનાર, સુખદ. રાપ-પગ અથવા ચારિત્ર. ૨ આવૃતિ-વિંટળાઈને રહેવું તે. દ્રિત-સહિત. વેસ્ટર્બળ અથવા 41452. Strafsa Irresistible. #fate Guil. Rusi} ઉડતાં ધોળા પક્ષી. જમીન નજીક આવે ત્યારે એ ધોળા પક્ષીઓ - દરિયા પર દેખાય છે. એનો ખોરાક માછલાં છે. ત-ઉપાડીને લઈ જાય છે, છેડાવીને ખેંચી જાય છે. ૩ સન-ઘર. એનો અર્થ પેટી–પટારો પણ થાય. યતિ –લે, ન ગ્રહણ કરે. સમવર્તી (સારા-નરસા સર્વને ) સરખા ગણનાર પણ એના ખરાબ અર્થમાં એટલે નાના–મેટાનો ભેદ ન રાખનાર. ગમે તેને ખાઈ જવા એ જ વૃત્તિવાળો. એ દુષ્ટ સમાનતા છે. નિધનત–આ ચમનું વિશેષણ છે. દયા વગરના પુરૂષાર્થમાં નાચ–ગેલ-રમત કરનારે. ૪ વિદ્યા-વિદ્યાદેવીઓ સોળ છે. મોટી શાંતિમાં તેમનાં નામ આવે છે. મંત્ર મંત્ર જેના ઉચ્ચારથી દેવતા પ્રાચીન કાળમાં હાજર થતા હતા. મ ધ મોટી મોટી ખાસ દવાઓ. હિરણ્યગર્ભ વિગેરે. રાતુ કરે. વશી એ સેવાનું વિશેષણ છે. દેવતાઓને વશ કરે તેવી (સેવા) વાચન પારે, પ્રવાલ, અભ્રક વિગેરે રસઔષધિઓ. ગજવેલ, સેનું, મતી મારેલાં એ સર્વ રસાયણ કહેવાય છે. આયુર્વેદ જાણનાર એને બનાવવાની અને ખાવાની વિધિ જાણે છે. ૩પર્વચન (બળને) વધારો. સંગ્રહ કરવો તે. પ નિદ્ધિ થંભાવે, રેકે, રાધ કરે. પતિ જાય. પૂર દૂરના. ATAT 2laye! In haste. ૬ રૂઝત બનાવતી. સમૂનું વિશેષણ છે. રત-ળાં નહિ-કાળાં. Page #144 -------------------------------------------------------------------------- ________________ અશર્•ણ•ભાવેની. પરિચય અશરણુ ભાવના (૪ ૧.) આ પ્રાણીને કોઇના ઉપર આધાર રાખવા ઉચિત નથી, એને વસ્તુત: કોઈના આધાર છે પણ નહીં. એને આ વિશાળ ભવસમુદ્રમાં પેાતાના બળ ઉપર જ ઝૂઝવાનુ છે. આ પ્રાણી નાની--માટી ખાખતમાં પારકા સામે જુએ છે અને એમ કરતાં એને મનમાં આશા રહે છે કે કયાંકથી ટેકે મળશે. આ પારકી આશા હમેશાં નિરાશ કરનારી છે. એનુ છે તે એની સાથે જ છે-એની પાસે જ છે એ અત્ર ખતાવવાનુ છે. પારકાની માશા તદ્દન ખોટી છે, મૃગતૃષ્ણા છે, હવાના માચકા છે, એ વી રીતે છે ? તે આપણે પ્રથમ ગ્રંથકર્તાની સાથે જોઇએ. ૧૧૫ આ દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે. કાઇ સુખી કેાઇ દુ:ખી છે, કાઇ સારા સચેાગમાં વધતા જ જાય છે, રાઇ ગમે તેવા કુશળ હાય પણ સંચાગને તાબે થઇ દરેક નામતમાં પાછા પડે છે. આવાં અનેક દ્રઢો ગણી શકાય. એ ને એક દિવસ મરવું તેા જરૂર છે. બીજી સર્વ વાતે પંચાક્કસ છે. ધન મળે ચા ન મળે, છોકરા થાય કે ન પણ થાય, શિત્તેદ વાળ, ખાલ, મવાળા. ઉત્ત સફેત. પહિત પળિયાવાળુ. મૂન શરીર. અä રસકસ-પુષ્ટિ વગરનું. ઉદ્યત વધતા જતાં. વ્યાપતાં. પ્રચણ્ડા ભયંકર વ્યાધિવાળી. વિધુઃ ચંદ્ર. ૩૧ પીડા ( ગ્રેસનની ). ચતુરાં ચાર અંગવાળું. ચાર પ્રકારનું. એ ચાર અંગે પર વિવેચન પરિચયમાં થશે તે જોવું. સૌનિધાનં સુખને ભંડાર. સુખની ખાણ. વય બનાવ. કર. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંત-સુધારસ માન-આબરૂ પ્રતિષ્ઠા જામે કે ન પણ જામે; પણ મરવું એ તે ચાક્કસ વાત છે. કેાઇ મરવાથી બચ્ચા હાય એવું જાણુવામાં નથી; નામ તેનેા નાશ જરૂર થાય છે. એમાં કઇ ડરવાનું નથી. પણ એ વસ્તુસ્થિતિ છે એના પર ધ્યાન આપીએ. યુદ્ધ ભગવાન પાસે ઘરડી ડાસી એકના એક છેકરાના શખને લઈ આવી તેને જીવતા કરવા માગણી કરવા લાગી. ત્યારે બુદ્ધધ્રુવે એને એવા મનુષ્યના ઘરમાંથી પાણીના લેાટા ભરી લાવવા કહ્યુ કે જેના ઘરમાં કેાઇ મરણ થયુ ન હેાય તેના ઘરની રાખ લાવ. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રના મરણની વાત ઇંદ્રે કહી ત્યારે જેના ઘરમાં કેાઈ મરણ ન થયુ હાય તેના ચુલાની રાખ મંગાવી હતી, પણ એવું એક પણ ઘર ન નીકળ્યું-એ શું બતાવે છે? ૧૧૬ ત્યારે મરવું જરૂર છે એમ જાણ્યા પછી એને અંગે પ્રાણી કેવી રીતે વર્તે છે અને એ આવીને ઉભું રહે છે ત્યારે એની શી દશા થાય છે એના જરા અભ્યાસ કરીએ. જે પ્રાણીઓ અહીં કોઇ જાતને! આનદ ન ભાગવી શકતા હૈાય તેમને પણ મરવું તે ગમતું નથી. વ્યાધિગ્રસ્ત, દીન, દુ:ખી, અનાથ કે ભિખારી પણ ગમે તેમ કરીને જીવવા માગે છે. એમને કયા સુખ ખાતર જીવવું ગમતુ હશે તે એક આકરા કાયડા છે, પણ તેને મરવું ગમતુ નથી એ ચાક્કસ વાત છે. આખા શરીરમાં માત્ર હાડકાં રહ્યાં હાય, કાઇ પાણી આપે તે પીએ તેટલી અશક્તિ હોય, ખાટલામાંથી નીચે પગ પણ મૂકાતા ન હેાય અને શરીરમાંથી દુર્ગંધ છૂટતી હાય પણ મરવું ગમતુ નથી, મરવાનું નામ પણ ગમતું નથી અને મરવાની ઈચ્છા પણુ થતી નથી. આવા છેલ્લી પાયરીના દાખલાઓને પણ હાલમાં એક બાજુએ રાખીએ. www.jainelibrary:org Page #146 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૧૭ પણ મોટા ચકવતી હોય, છ ખંડ પૃથ્વીના ધણું હોય, જેની ચાલે ધરા ધ્રુજતી હોય, જેને ડાળ પર્વત ડાલતો હોય, જેના હકારાએ ગાત્ર ગળી જતાં હોય, જેના બળ આગળ મેટા બડેજાવના માન ગળી જતાં હોય અને જેની જય હાલતાચાલતા પિકારાતી હોય તેવાઓની જ્યારે મરણ નજીક આવે છે ત્યારે શી દશા થાય છે તેને કદી ખ્યાલ કે અનુભવ કર્યો છે? એ વાત નજરે જોયા વગર બરાબર ગ્રાહ્યમાં આવે તેવી નથી. છ ખંડ પૃથ્વી સાધનાર મેટા ચક્રવત્તીઓ પણ જ્યારે મરવા પડે છે ત્યારે ટાંટીઆ (પગ) ઘસે છે, એયાય કરી મૂકે છે, દવાદારૂ માટે મોટા રાજવૈદ્યોને બોલાવે છે અને ગમે તેમ કરીને જીવવા માટે પ્રયત્ન કરે છે. મેટા ચકવરી મરવા પડે ત્યારે કેવી દોડાદોડ થતી હશે તે કલ્પવું મુશ્કેલ નથી. સાધારણ શેઠીઓ માંદો પડે તે મેટી શિવાળા ડોકટરે લાવવામાં આવે, છેલ્લી ઘડી સુધી એકસીઝનની બેરલે ( સીલબંધ કરેલી લેઢાની પેટીઓ) તેના મુખમાં નળી વાટે ઠલવાય, અનેક પ્રકારનાં નાડી પ્રવાહો (Injections) અપાય, હિરણ્યગર્ભ જેવી કે મૃત્યુંજય જેવી દવાઓ અપાય, તો મેટા ચકવત્તી માટે તો શું શું ન થાય !! પણ એ વખતે એને જરા પણ શુદ્ધિ ( Consciousness) હોય તો તેના મનમાં શું ચાલતું હશે એને ખ્યાલ આવે. અરે ! એ તો માથાં પછાડે, ઉંચે– નીચો થઈ જાય, પલંગ પર પડ્યો પડ્યો ચીરો પાડે પણ તે વખતે એનું બળ, તેજ કે સત્તા સર્વ વ્યર્થ છે, કિમત વગરના છે, નિરર્થક છે એમ સિદ્ધ કરી બતાવે છે. પિતાના બળથી છ ખંડ પૃથ્વી સાધનાર અને મોટા મહારાજાઓને પણ નમાવનાર મોટા શહેનશાહો-સમ્રાટેની આ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી.શાંતસુધારસ દશા થાય છે અને થઇ છે એમ ઇતિહાસે નોંધ્યુ છે ત્યારે શું વિચારવું ? એમાંથી ધડા શા લેવા ? એનું અહીન-અધિકતર વિશિષ્ટ ખળ કર્યાં ગયું ? એના વિલાસા કયાં ચાલ્યા ગયા ? એના જય પાકારો કયાં સુકાઇ ગયા ? એનું માઠુ લશ્કર કયાં ગયું ? એના મેટા ધન્વંતરીએ કયાં સુઇ ગયા ? અને એ સર્વ હાય, એના હજુરીઆએ, સચિવા, દાસેા, રમણીએ અને નાકરા હાજ૨ હાય તા પણ એ દીન ને-નિરાશ ચહેરે ચારે બાજુએ આંખા ફાડીને જોઇ રહે છે અને અ ંતે એની આંખા ફાટેલી જ રહે છે. એ ઋદ્ધિ, રત્ના કે લશ્કર કાંઇ એની નજરમાં આવતું નથી, કાઇ એને એક ક્ષણ પણ વધારે જીવાડી શકતુ નથી અને તે વખતે એના મુખ પર નજર કરી હાય તે ત્યાં નિરાશા, દીનતા અને લેાપાત સિવાય અન્ય કાંઇ દેખાતુ નથી. એ વખતે એને કાઇ સહાય કરતુ નથી, કરી શકતુ નથી અને એની પીડામાંથી જરા પણ અલ્પતા કરતું નથી. પૃથ્વી પણ અહીં જ રહે છે અને સાહ્યબી પણ નકામી થઇ પડે છે. એવી જ રીતે સ્વને વૈભવ ભાગવનારા મોટા દેવા કે દેવેાના ઇંદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે તદૃન હતાશ થઇ રાંકડા—ગરીબ-મિચારા-ખાપડા બની જાય છે અને એવા તા દીન બની જાય છે કે એના માઢા સામે જોવું પણ આકર્ અને કકર થઇ પડે છે. એ વખતે એની અપ્સરાએ કે વિમાના, ઇંદ્રાણીએ કે પરિવાર કોઇ એને ટૂંકા આપી શકતુ નથી. આ દુનિયામાં પેાતાના હાથના બળ પર મુસ્તાક રહેનારા અને સ્વાયત્ત ધનથી મદ્ય કરનારા તા અનેક જોયા છે. ઘેાડાઘણા પૈસા આવડત કે કુનેહથી મેળવ્યા એટલે જાણે પાતાના જેવા દુનિયામાં કોઈ નથી એમ ધારી મદમાં મસ્ત રહે છે. એ Page #148 -------------------------------------------------------------------------- ________________ અ•શરણભાવના. ૧૧૯ બધી દુનિયાને નિર્માલ્ય ગણે છે, પણ એવા મદાંધ માણસા મરવા પડે છે ત્યારે એની ભારે ખરાખ દશા થાય છે. એ ગમે તેવા ચેડાં કાઢે છે અને દુનિયામાં જીવવાને પેાતાને હક્ક એક દિવસ અંધ થશે એમ ધારતા ન હાવાથી એ વખતે તે ઘેલા થઇ જાય છે. મરણ વખતે એ જીવવા માટે ફાંફાં મારે છે, પણ સર્વ નકામું નીવડે છે. એનાં ધન વૈભવ અહીં રહી જાય છે, એ પણ એને મદદ કરતાં નથી. અને જે ભુજાએના ખળથી એણે સંચય કર્યાં હાય છે એ સંચય પણ અહીં જ રહી જાય છે, એ ભુજા પણ એને કાંઇ મદદ કરતી નથી અને સાથે જતી પણ નથી. આખી જીઢંગી લહેર કરનારા, રંગભંગના લેાટા ભરનારા, ભ્રમરની જેમ ભટકનારા, અકરાંતી થઇને ખાનારા, ખાવામાં જ જીવન–સાફલ્ય સમજનારા અને કેઇ પણ પ્રકારની ગાવાની, સાંભળવાની, સુંઘવાની કે ખાવાની વાતમાં મસ્ત બનનારાએ પણ જ્યારે કાળભૈરવ તેની નજીક આવે છે ત્યારે પેાતાના ચેનચાળા ચૂકી જાય છે અને તદ્દન અનાથ જેવા થઇ રાંકડા અની જાય છે. આ ખરેખરી વસ્તુસ્થિતિ છે. વસ્તુ કે સંબંધનું ખરૂં સ્વરૂપ ન જાણનારને જરૂર શાક થાય તેવી આ સ્થિતિ છે અને જરા પણ અતિશયાક્તિ વગર ઉચ્ચ-નીચ સ્થાનમાં આવી પડેલા લગભગ પ્રત્યેક પ્રાણીની થાય તેવી આ સ્થિતિ છે. મરણુ વખતે પ્રાણીનાં મનની જે દશા થાય છે તેને આપણને અનુભવ ન હાય, પણ કલ્પના અશકય નથી. એ વખતે એ હારેલા જુગારી જેવા બની જાય છે. એનું સર્વસ્વ સરી જતુ એ નજરે જુએ છે. એ સર્વના ભાગે પણ એ જીવવા ઈચ્છે છે, પણ એના ઉપર યમરાજના દાંત હાથ ઘણા જોરથી પડતા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શાંત-સુધારસ ઢાય તેમ તે જોઇ શકે છે એટલે એ તદ્દન નખાઇ જાય છે, હુઠી જાય છે, પાળે પડી જાય છે, એને ખેલવા-ચાલવામાં વિવેક રહેતા નથી અને એને મુંઝવણમાં કાંઇ રસ્તા સુઝતા નથી. આ * રસ્તા ’ સૂઝતા નથી એ અશરણુતા છે. અત્યાર સુધી જે જાતની લહેર કે જે જાતના હુકમમાં જીંદગી ગાળી હાય તેને અત્યારે ઓડકાર આવે છે અને એ પથારીમાં પડ્યો પડ્યો તરેહવાર પછાડા મારે છે. એનુ મુખ અને એનું મન-એ અને અત્યારે ખરાખર અભ્યાસ કરવા લાયક મને છે. ' ક્રૂર યમરાજના દાંત ’ માત્ર કલ્પવાના જ છે. મૃત્યુના સપાટામાં આવે તેવુ એ રૂપક છે. આવા મેાટા શેઠ શાહુકારા, લહેરી લાલાઓ અને મુદ્દે શહેનશાહા કે ઇન્દ્રની મરણુ સન્મુમતા વખતે આવી દશા થાય છે અને શરણુ કેવુ અને આધાર કાના ? એને ટેકા કાના? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. ( છુ. ૨ ) અમે ઉંચા ! અમને કોઇ અડે તા અમે અભડાઇએ ! અમે બ્રહ્માના મુખમાંથી નીકળેલા ( જાતિ મદ ) અમે કુળવાન ! અમે પુરતીઆ ! અમે ચાસલાવાળા ! અમે અગ્રેસર ( કુળ મદ ) અમે જાતે રળ્યા ! ધન મેળવ્યું ! વેજીમાં વહાણ ખેડચા ! લક્ષ્મીને પગે બાંધી ! ( લાભ મદ ) અમારા મહેલ! અમારૂ ફરનીચર ! અમારી ઋદ્ધિ ! અમારી કૈાર ! અમારી આબરૂ ! ( એશ્વર્ય સદ ) ૧ અમુક શહેરમાં વ્યાખ્યાનશાળામાં અમુક શેડ માટે રીઝ જગા રહે તેને ‘ચોસલું ' કહે છે. ત્યાં અન્યથી એસાય હિ અને બેઠેલ હાય તેા શેડ આવે ત્યારે ઊડવુ પડે. Page #150 -------------------------------------------------------------------------- ________________ અશર્•ણ•ભાવના. ૧૨૧ અમારૂં બળ ! અમારૂં લશ્કર! અમારાં હથિયારા ! અમારા કાટ્લે ! અમારાં એરપ્લેના ! ( બળ મદ ) અમારૂં તેજ ! અમારાં નાકના મારા ! અમારી આંખ ! અમારા માલ ! અમારા પહેરવેશ ! ( રૂપ સદ ) અમારે અભ્યાસ ! અમારા તર્ક ! અમારી દલીલ ! અમારૂં ગ્રેજ્યુએટત્વ ! અમારાં પા ! ( શ્રુત મદ) અમારાં માસખમણુ ! અમારા ચાવિહારા ઉપવાસ ! અમારા છઠે ઉપર છઠનાં પારણાં (તપ મદ ) આ પ્રકારનાં અભિમાના—મદો બહુ સામાન્ય છે. વાંચતા હસવું આવે તેવાં છે પણ પ્રત્યેક મનુષ્યમાં ભરેલાં છે. તે બહુ ખારીકાઇથી અભ્યાસ કરવા જેવા છે. ભિખારીમાં પણ એની માગવાની કુશળતા માટે મદ જોયેલ છે. માટા માણસે તે સીતથી કરે છે, પણ પેાતાની નાની-મોટી વાતને એ માટુ કે નાનુ રૂપ આપે અને તેની વાતને ખીજા જાણી વખાણે એને માટે એને તાલાવેલી લાગેલી જ હાય છે અને બીજાની પાસેથી એ પ્રશંસા સાંભળે ત્યારે જરૂર રાજી થાય છે અને પેાતાના પ્રયાસ ઉગી નીકળ્યે એમ ઉંડાણમાં માને છે. " એક સાધારણ એકાસણું' કર્યું હશે તે તે પણ કહી દેખાડે ત્યારે એને મજા આવશે અને ઘણીવાર તે ‘આપણે તે કણ ? સાધારણ છીએ ! એમ દેખાડવાની ભીતરમાં એને પ્રશંસા સાંભળવાની રૂચિ હેાય છે. ‘ અરે ભાઇ ! અ'ગ્રેજી ભણેલા તે ઘણા જોયા, પણ તમે ખરા ! તમે ભણ્યા પણ ધર્મ સન્મુખ રહ્યા છે. ’ આવી વાત સાંભળવાની એની તૃષ્ણા અને સાંભળતાં થતે તાષ વિચારતાં એને હજી અંદરથી માનની દશા ઓછી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી-શાંતસુધારસ થઈ છે એમ એ માનતે હોય તે તે ખાલી મનમનામણાં છે, મદને વિભ્રમ છે, પણ એ કયાં સુધી ? . એનામાં કાંઈ ગુણ હોય અને તેનું કોઈ ગૌરવ કરે એટલે કે તેને કોઈ આદર કરે અગર તેની પ્રશંસા કરે ત્યારે આ પ્રાણું લેવાઈ જાય છે. એણે કાંઈ સારું દાન આપ્યું, પછી તેને માટે કઈ માનપત્ર આપે ત્યારે આ ભાઈ પિતાને ઘડીભર કર્ણ જે માને છે. એ કે ઈ મેટા જલસાને પાર ઉતારે અને પછી એને માનપત્ર મળે એટલે ભાઈસાહેબ દુનિયા ઉપર ઉછળીને ચાલે છે. પોતે કોઈ સંસ્થા સ્થાપે અને એને અંગે પોતાની જાહેર પત્રોમાં પ્રશંસા વાંચે એટલે જાણે પોતે ભવસમુદ્ર તરી ગયા એમ માની લે છે. પોતે જેલમાં દેશસેવા નિમિત્તે ગયા પછી એને વરઘેડે નીકળે ત્યારે એ મૃત્યુલોકમાંથી દેવ થઈ ગયા માને છે. આવા અનેક પ્રસંગ છે. નાના ભાષણનાં મોટાં રૂપકે છાપામાં આવે એટલે ભાઈશ્રી હરખાઈ જાય છે. લોકે તો કોઈ પણ કળા કે ચાતુર્ય દેખે ત્યાં ભક્તિ કે આદર જરૂર બતાવે છે, પણ આ ભાઈ તેને હાર્દ સમજતા નથી અને પોતાની જ મેટાઈ થઈ હોય, પિતાનું ગૌરવ વધ્યું હોય એમ માની ઉચા-નીચે થઈ જાય છે અને જાણે કે બારણામાં ન સમાય તેટલો પહોળી થઈ ફરે છે. પણ આ ગોરવ કયાં સુધી? કેટલું ? કેટલા વખત માટેનું? અને એ ગૌરવશીલતા કેવી ? આખરે એ ગમે તે માટે હેય, પિતાની જાતને એ ગમે તેટલી મેટી માનતા હોય-પણ એ છેવટે “નરકીટ ” છેમનુષ્યરૂપે નાનું સરખે કીડે છે, આખી દુનિયાની નજરે તદ્દન નાનું પ્રાણી છે. એની પોતાની દુનિયા એટલી નાની છે કે એ નાની વાતમાં પિતે જાણે કે મેટો હેાય તેમ માની લે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૨૩ દરેક પ્રાણી કેંદ્ર થવા મથે છે અને બહુ નાના વિભાગમાં કદાચ સોગને લઈને તેનો સહજસાજ ભાવ પૂછાતો પણ હાય, પરંતુ આખરે તે ઘણે નાનો પ્રાણી છે, બીલકુલ હિસાબ વગરને તુચ્છ પ્રાણી છે અને જેની અનંત કાળની અપેક્ષાએ કાંઈ ગણના પણ ન થાય એવો એ તદન ધ્યાન ન ખેંચાય તે લઘુ છે. આવા મદના વિભ્રમમાં પડેલા અને સાધારણ ગુણના ગોરવે પોતાને મોટા માનનારા નરકીટની એ દશા કયાં સુધી ચાલશે ? કેટલો વખત ચાલશે ? યમરાજ એવો તે આકરે છે, એવો ભયંકર છે અને એ તે અક્ષમ છે કે એ કઈને છેડતો નથી, જતા કરતો નથી, ગણતરી બહાર રહેવા દેતો નથી. જેવી એ દેવની એના તરફ વાંકી આંખ થઈ, જેવું એ દેવે એના ઉપર કટાક્ષ નાખ્યું કે એ ભાઈ ખલાસ ! એના મેદો સર્વ પાણીમાં ! એનાં માનપત્ર સર્વ દાબડામાં ! અને એના છાપાનાં નામે તે કયારના ખલાસ થઈ ગયા હોય ! એ પાકી ગણતરીવાળા જમરાજ કેઈને છેડે છે? અને ન છોડે તો તે વખતે જાતિ, લાભ વગેરેના મદો આડા આવશે? કે માનપત્રો રક્ષણ આપશે ? જવું છે એ ચોક્કસ વાત છે અને તે વખતે આખી જીંદગીના ચિત્રપટે સિનેમાની ફીલમની પેઠે દર્શન દેવાના છે તે ચોકકસ છે. ત્યારે જ્યારે જમબાપ એક વાંકી નજર ફેંકશે ત્યારે તમારું કુળવાનપણું કયાં જશે? અને તમારા અભિમાને કયાં પોષાશે ? અને તમારા માનપત્ર શું આડે હાથ દેશે ? જ્યાં સુધી યમરાજ આવ્યું નથી અથવા તે એણે એક વાંકી નજર ફેંકી નથી ત્યાં સુધી જ આ અભિમાન અને ગૌરવ છે. આંખ બંધ થઈ એટલે આપ મુએ સારી બ ગઈ દુનિયા.” સમજે, વિચારે, ચિંતવે. એ વખતે આધારે કોનો? એ વખતે શરણુ કેવું? એ વખતે ટેકે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી.શાંત સુધાર સ કાના ? અને ધ્યાનમાં રાખવું કે આપણું ગમે તેવું સ્થાન આપણે માનતા હોઇએ, પણ યમરાજની નજરમાં તે આપણે એક નાના કીડા છીએ અને એ વાંકી આંખે જુએ તે ઘડીએ એ આપણને ચાળી ચગદી ફેંકી દે એવી સ્થિતિમાં છે અને તે વખતે આપણા આધાર શે! એ વિચારવાનુ આપણુ કામ છે. (T ૩) ઉપર બન્ને શ્લેાકેામાં જમદેવ આવવાનાં વાજા વાગે છે ત્યારે પ્રાણીની શી દશા થાય છે અને તે વખતે તેને કાઇ શરણુ આપતું નથી, તે હાંફળાફાંફળા ખની જાય છે અને મનના ઘેાડા દોડાવે છે એ વાત કરી. જ્યારે મરણ એને પેાતાના સપાટામાં લે છે ત્યારે એની સર્વ રાજધાનીમાં શુ થાય છે અને તેની વસાવેલી દુનિયા કેવી શી વિશી જાય છે અને તેને કેવા એરકુટો નીકળી જાય છે તે આ શ્લાકમાં બતાવી તેમાંથી સાર એ અતાવે છે કે એની દુનિયાની કાઇ પણ સારી–માડી ચીજનુ એને શરણ રહેતુ નથી, તેને તે વખતે એ કાંઈ કામમાં આવતી નથી અને એના તરફથી કોઇ પ્રકારના ટેકા એને મળતા નથી. થઈ એ ગમે તેવા મોટા પ્રતાપી હાય, એના પ્રભાવ ગમે તેટલેા પડતા હાય, એના પડકારામાં અનેકનાં ગાત્ર ગળી જતાં હાય પણ મરણને એ વશ પડ્યો એટલે એનુ મરણ થયું કે એ સર્વ ખલાસ થઈ જાય છે. મેટા અલેકઝાંડર (સીકંદર), પાંપી, સીઝર કે શાહજહાન જેવા શહેનશાહેા મરણ પામે છે એટલે એના સર્વ પ્રતાપ નાશ પામી જાય છે, એના નામે ચાસકે! પડતા હાય છે તે ખલાસ થઈ જાય છે અને એના પ્રભાવથી પૃથ્વી ધણધણતી હાય છે તે સર્વ બંધ પડી જાય છે. આખી અજારને નચાવનારાના હાથ નીચા પડે છે. એટલે એનાં નામને Page #154 -------------------------------------------------------------------------- ________________ અરી રેણુ ભાવના. ૧૨૫ ચમત્કાર પૂરા થઇ જાય છે. એ કલાક ઉંઘી જાય તે અજારમાં ટકાઓના ફેરફાર થઇ જાય છે તે જ અજારા તેના મરણને દિવસે એક દિવસ ખંધ રહે છે; પણ પછી ઘાર અંધારી રાત! પ્રાણીની સંપત્તિ, એનાં ધન, દોલત, ખજાના, એનુ યાવન અને એને પડછે એ સર્વનું તેજ ગળી જાય છે. એણે લાખા મેળવ્યા હાય તે નકામા થઈ જાય છે અને એના જુવાનીના ઝમકારા ઠંડા થઇ જાય છે. મરણ પછી તેજોહાનિ એટલી મેાટી થાય છે કે થાડા વર્ષ પછી એનું નામ યાદ કરતાં પણ પ્રયાસ કરવા પડે છે અને બીજે યુગ આવે ત્યાં તે એ લગભગ સર્વથા ભૂલાઇ જ જાય છે. મેાટા શહેરના યુવકા કે ગામડાંના છેલખટાઉ, તાલીમમાજ કે સેન્ડા જમીન ભેગા થયા કે એની સાથે તેજ કે ચમત્કારમાંથી કાંઇ રહેતુ નથી અને એ સર્વ ગળી જાય છે. પ્રાણીમાં કઇ જાતનુ ધૈર્ય હાય, એણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હાય કે એવા ગુણૢા પ્રાપ્ત કર્યા હાય તે પણ મરણને વશ પડતાં ખલાસ થઇ જાય છે. મરણ વખતે પ્રાણી ધીરજ ગુમાવી બેસે છે અને મર્યા પછી તા ધીરજ હતી કે નહિ એ સવાલ પણ નકામા થઇ પડે છે. એણે સારા કે ખરામ ઉદ્યોગા આદર્યા હાય તે તેના પૂરતા તેા તે સર્વ ખલાસ થઈ જાય છે. મેાટા કારખાના શરૂ કરનાર, અનેક મીલેા ચલાવનાર કે કાઇ વિશિષ્ટ કાર્ય આદરનાર સર્વ અહીં મૂકીને જાય છે. એની નજરે જોતાં ઉદ્યોગા સર્વ ખલાસ થઇ જાય છે, દૂર નાસી જાય છે અને પછી કદાચ ચાલ્યા કરે તેા પણ એને તે એ સ ખલાસ જ છે. એને ઘેર એ આવે કે એના કારખાનામાં આવે તા એને ‘ ભૂત’ ગણીને મારી ધકેલી કાઢી મૂકે છે, એને મરચાના ધૂમાડા આપે છે અને કારડાથી ટકાવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી*શાંત સુધારસ અરે ! ખીજી વસ્તુની વાત શી કરવી? પણ એનુ પેાતાનુ શરીર જેને એણે પંપાળ્યુ–પાળ્યુ. હાય છે, જેની ખાતર એણે ઠંડી, તાપ, અગવડા, ઉપાધિએ સહ્યાં હાય છે, જેને માટે અનેક દવા-ઉપચાર કર્યો હાય છે, જેને હવા ખવરાવવા અનેક સ્થાનકાએ લઈ ગયેલ હાય છે અને જેને ચાંપી-ચપાવીને, તેલના માલેસ કરાવીને, સાબુ લગાવીને, હાઇ-ધાઇને સાફ કરેલ-પેાખેલ હાય છે તે શરીર પણ તદૃન સામર્થ્ય વગરનું થઈ જાય છે. એનામાં ભીમ, સેન્ડા કે હરકયુલીસ જેટલું ખળ હાય તા પણ એ મરણને શરણ થાય છે ત્યારે એની સર્વ નાડીએ તૂટી જાય છે અને એ શરીર કાઇ પણ પ્રકારને જવાબ આપતુ નથી. એના શરીરમાંથી વાયુ એક પછી એક નીકળી જાય છે અને અંતે હૃદય અંધ થાય છે એટલે પ્રાણપાક મૂકાય છે. એની નાડીએ તૂટે અને એને ડચકાં આવે ત્યારે એના મજમ્રૂત શરીરની અંદર શુ શુ થતુ હશે તે ોનાર જોઈ શકે છે, પણ એનુ પ પાળેલું-પુષ્ટ કરેલું શરીર પણ એવા ખરી કટોકટીના સમયમાં તેની બાજુએ ઉભું રહેતુ નથી, એને કાઇ પ્રકારના ટેકા આપતુ નથી અને એના સંબંધમાં એણે કરેલી ગણતરીમાંની એક પણ એ સાચી પાડતુ નથી, આવી રીતે એના પેાતાના શરીરને પણ એને ટેકે મળતા નથી. ૧૨૬ એક ઘણી વિચિત્ર વાત છે તે એ છે કે–આ પ્રાણીની આખી પ્રવૃત્તિ પૈસા મેળવવા, વધારવા અને રક્ષણ કરવામાં ઘણુ ખરૂં રાકાચલી હાય છે. એને પૈસાની વાતેામાં ઘણી મજા આવે છે. એ પૈસા પણ અને ફાઈ જાતનું રક્ષણ આપતા નથી, કાળના પાશમાંથી અને ખચાવતા નથી અને એને કઇ રીતે જીવાડતા નથી. ઉલટુ એના મરણ પછી એના પૈસા મેળવવાની એના ખાંધવા ખટપટ કરે છે, દોડાદોડ કરે છે અને મરનારને યાદ કરવાને Page #156 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૨૭ બદલે એણે કરેલા વીલની ટીકા કરવા માંડે છે. એમાં જે એક છોકરાને વધારે અને બીજાને સહજ ઓછું આવ્યુ હોય તે જોઈ લો મજા! કોર્ટમાં કેટલા એસ્ટેટે આવે છે, ત્યાં મરનારને વીલ કરવાની શુદ્ધિ નહોતી, વીલ કરવાની શક્તિ નહેાતી, એના ઉપર અન્ય સંબંધીએ દબાણ કર્યું હતું, એની મિલકત વડીલોપાર્જિત હોઈ એને વીલ કરવાની સત્તા નહાતીવિગેરે ઝગડાઓ ચાલે છે અને જે દ્રવ્યની પાઈએ પાઈ અનેક કષ્ટ કરી, સાચા-ખોટાં કરીને મેળવી હોય છે તે વેડફાઈ જાય છે. મૃતક ઉપર ગીધ પડે તેમ અનેક માણસે એના ઉપર ટાંપી બેઠા હોય છે અને તેને ખેદાનમેદાન કરવામાં મા માને છે. જે દ્રવ્ય મેળવવા કે જાળવવા ભગીરથ પ્રયાસ કર્યા હોય કે ભૈયાની જેમ ચેકી કરી હોય એ પૈસા એને કોઈ પણ પ્રકારને ટેકો આપતા નથી, યમદેવને એક ઘડી રેકી શક્તા નથી અને બગડતા પરભવને સુધારી શકતા નથી. અસલના વખતમાં નિર્વશ જાય ત્યારે સગાએ માલીક થવા આવતા અથવા રાજા સર્વ ધન લુંટી લેતા અથવા જપ્ત કરતા. તે વખતે કઈ મરનારના શુભ વિચાર ભાગ્યે જ કરતું અને અત્યારે કોર્ટ કે દરબારમાં પૈસાને જે ફેજ થાય છે તેની કર્મકથા જાણીતી છે. એવા પૈસા માટે અર્થ અને પરિણામ વગરને વીર્ય–વ્યય કેઈ સમજુ કરે નહિ, પણ એ તદ્દન જૂદી બાબત છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે એ પિસા લેવા ભાઈઓ, સગાઓ કે સ્વજનો દોડાદોડ કરે છે, પણ એ પૈસા આ ભાઈશ્રીને કોઈ જાતનું શરણુ-આધાર કે ટેકો આપતા નથી. આ પરિચયમાં ઘણી જરૂરી વાત થઈ ગઈ છે તેથી ગીતની વિચારણામાં બહુ લંબાણ ન કરતાં સંક્ષેપમાં પતાવશું. Page #157 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના– જ ગેયાષ્ટક પરિચય– ૧ માતા પુત્રના દરરોજ ખબર પૂછે છે. એનું માથું દુખે તે એ એસડ કરવા મંડી જાય છે. માંદા પડે ત્યારે હાંફળીફાંફળી થઈ જાય છે. રાત્રે નિરાતે ઉંઘતી નથી. પુત્ર ઉપર એકાંત પ્રેમ–વાત્સલ્ય બતાવનાર માતા પુત્રના હિતને જ વિચાર કરે છે. પિતા બાળકે ખાતર રળે છે. ભાઈઓ ભાઈને મળે ત્યારે હિતની સલાહ આપે છે. સ્ત્રીનું હિત તે પતિ સાથે જ જોડાયેલું હોય છે. પુત્ર પિતા ધન કેમ વધારે મેળવે તેને ખ્યાલ કરી તેનું લાંબું આયુષ્ય ઈ છે છે. સગાઓને પણ કુળમાં કઈ સારો હોય તો કામનો છે એ નજરે પણ એના હિતની આકાંક્ષા રહે છે. આવી રીતે સર્વ સ્વજને હિતની કામના કરે છે અને હિતના આંદોલને આપે છે. દુનિયાને સારામાં સારો અર્થ કરીને આ વિચાર ગ્રંથકર્તાએ બતાવ્યું છે. સર્વથા એમ જ હોય છે એવું નથી એમ આપણે જાણીએ–જોઈએ છીએ પણ એવું હોય ત્યાં પણ અંદરની વાસ્તવિક શી સ્થિતિ છે તે બતાવવા સારો અર્થ લીધો જણાય છે, અને એ સર્વ સ્વજને આ ભાઈસાહેબ પર એકાંત પ્રીતિ રાખનારા હોય છે. માને પ્રેમ તો અચૂક હોય છે. છોકરો ખરાબ હોય તો પણ એ તો પ્રેમને ઝરે કહેવાય છે અને “છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર કદી થતા નથી” એ સર્વથા તે નહિ પણ બહુધા સાચી વાત છે. પિતા પુત્ર ઉપર પ્રીતિ રાખે જ. એણે તો હાથે પિધેલ એનાં મનનું રત્ન છે. સ્ત્રીની પ્રીતિ હેય તેમાં નવાઈ નથી. આર્યકુળવધૂના સર્વ સુખને આધાર તેના પતિની પ્રીતિ ઉપર જ છે અને એના સૈભાગ્યને રક્ષક પણ એ જ છે. બહેન તે ઠેશ વાગે તેયે “ખમા Page #158 -------------------------------------------------------------------------- ________________ અશર•ણ ભાવના. ૧૨૯ " મારા ભાઈને ! કહે છે એની પ્રીતિ જરૂર હાય. ખાકી પુત્રા, પુત્રીએ તે એનાં સામું જ જોનારા એટલે એમની પ્રીતિના સવાલ શે! હાય ? અને સગાઓ તે જરૂર સારામાં જ રાજી થાય, એના ઉત્કર્ષ દેખી પ્રીતિરસમાં એકલા ન્હાય એમાં નવાઈ નથી. આ સર્વ તા જીવનની ઉજળી માજી વર્ણવી છે. આવી રીતે આખી સારી સૃષ્ટિ જામી હાય, ચારે તરફથી હિતના આશીર્વાદ મળતા હાય, પ્રેમનાં એવારણાં લેવાતાં હાય, પરદેશ જાય તેા પત્રા પાઠવાતા હાય, જેલમાં હાય તા ઇન્ટરવ્યુ લેવાતા હાય, પાંચદહાડા સમાચાર ન આવે તે તારથી સુખ સમાચાર મગાવવાની ઉતાવળ થતી હાય–એવા પ્રાણીને પણ જ્યારે મરણુ આવે છે ત્યારે એનું કાઇ રક્ષણ કરી શકતું નથી, એને કોઈના ટેકા મળતા નથી અને કાઈ એને બદલે પથારીમાં સુતા નથી. એક વાત છે. એક સાચા ઉપદેશક–સંત સાધુને એક પ્રાણી મળ્યા. ઘરનેા સુખી હતા. ગુરૂની વાત સાંભળી સહજ વૈરાગ્ય થયા પણ માહ ન છૂટે. સંતે ખરા સ્નેહ કેવા હેાય છે તે બતાવવા તાકડા રચ્યેા. મુમુક્ષુ ( પ્રાણી ) ઘરમાં આઢીને સુઇ ગર્ચા. અસહ્ય પેટની વેદનાના ઢાંગ કર્યો. ગામના ખાવા, ભુવા, વૈદ્યો ખેલાવ્યા. ઉપચાર ચાલ્યા. પણ ઢોંગીની પીડા વધતી જ સાલી. વ્યાધિ હાય તેા મટે ને! તે સત આવ્યા. ભગવા વેશ અને ટીલાટપકાના પાર ન્હાતે. એણે તખીઅત તપાસવાને દેખાવ કરી કષ્ટસાધ્ય કેસ છે એમ જાહેર કર્યું .. આખું મંડળ કાંઈક નિશ્ચિંત થયું. સંતે પાણીના પ્યાલા લીધા. ત્રણવાર તેના શરીર પર ફેરવ્યા અને કહ્યું કે આ પાણીમાં સર્વ વ્યાધિ e Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી શાંતસુધારસ ઉતરી ગયો છે. જે આ પાણી પીશે તે મરી જશે અને ભાઈશ્રી ઊઠશે. અત્યાર સુધી માતા, ભાઈ, પિતા, પુત્ર સર્વ પ્રાણ આપવા તૈયાર થવાની વાતે રડતાં રડતાં બેલતા હતા તે સર્વ ચૂપ થઈ ગયા. સ્ત્રીએ પણ વિચાર્યું કે હું જઈશ તો નવી આવશે ! સંત કહે-ઊઠ, ભાઈ! જોયું ? આ તે તદ્દન સાદી વાત છે. કેઈ શરણ આપી શકે તેમ નથી અને આપવાના પણ નથી. ગમે તે સ્વજન આવે તે ખાલી પ્રાણપોક મૂકનારા છે, બાકી મરણ કોઈને વશ થતું નથી અને એ આવે ત્યારે તેને કેઈ અટકાવી શકતું નથી. એ પ્રાણું ગમે તે સંત–સુખ આપનાર હોય કે ગમે તે ભલે કે ભુંડે, વહાલો કે દવે, રળાઉ કે ઉડાઉ, ભણેલા કે અભણ હોય પણ કેઈ પણ સ્વજન તેને રક્ષણ આપી શકતું નથી અને મરણને થોડી વાર થોભાવી પણ શકતું નથી. આમાં નિરર્થક ટીકા કરનારાં સગાંઓ, બાપના મરવાની રાહ જોતાં બેસી રહેલા ઉડાઉ પુત્ર, ધણુને પ્રેમ હારી ગયેલી શક્યના શલ્યવાળી ભાર્યા કે એવા કેસોને સવાલ નથી, ત્યાં તો કઈ આડો હાથ દેવાને ખ્યાલ પણ ન કરે; પણ દુનિયાની નજરમાં સારામાં સારા પ્રેમને પાત્ર થવા સર્જાયેલ થોડા આદર્શ સુખીઓને પણ જ્યારે તેઓ મરણદશાની નજીક જાય છે ત્યારે તેમના આવા જ હાલ થાય છે એ આપણું દરરોજના અનુભવનો વિષય છે. એક પણ સ્વજન મરણથી આ પ્રાણનું રક્ષણ કરી શકતો નથી એ સિદ્ધ વાત છે. સર્વ રીતે સુખી ગણાતાની આ સ્થિતિ છે, બાકીના માટે શું હોય તે સમજી લેવું. Page #160 -------------------------------------------------------------------------- ________________ અ-વારણ લાવના. ૧૩૧ (ધ્રુવપદ) ત્યારે આવી સ્થિતિમાં કરવું શું? આ તે ભારે ફસાણ. આ તે ભરોસાની ભેંસે પાડે જણ્યા જેવી વાત થઈ ! આપણું પોતાના સ્વજને-ઘરના માણસો ઉપર આધાર ન રાખી શકીએ ત્યારે જવું કયાં ? કરવું શું? આના ઉપર એક ધ્રુવપદ કહે છે. એ પ્રત્યેક ગાથા સાથે બોલવાનું છે. તેને ભાવ નીચે પ્રમાણે છે – આખા ગીતમાં બતાવાશે અને ઉપર લેકમાં બતાવાઈ ગયું તેમ કઈ વસ્તુને, સંબંધીને કે સગાને ટેકે આ જીવને અને વખતે નથી, એ વાત તે સમજાણી; પણ એમાંથી કઈ રસ્તો ખરે કે ખાલી મુંઝાઈ મરવાનું જ છે? આ પ્રશ્ન સ્વાભાવિક છે. આવે વખતે બીજું તે કણ મદદ કરે ? જ્યાં સગાંવહાલાં તો શું પણ શરીર પણ ઠંડું પડી જાય, નાડીઓ પણ તૂટી જાય ત્યાં બીજા કેણ પાસે આવે ? ત્યારે ધર્મ એના ખરા આકારમાં ટેકે આપે છે. જીવનમાં જેટલી અહિંસા વણ દીધી હોય, ન્યાયમાગે પ્રવર્યા હોઈએ, સાચી સલાહ આપી હોય, ગમે તેટલા જોખમે સત્ય માર્ગ આદર્યો હોય, ભયંકર પ્રસંગોમાં મન પર કાબૂ રાખે હોય, પરસ્ત્રી તરફ નજર પણ ન કરી હોય, વગર હકકનું લીધું ન હોય, દીન જનોને દાન દીધાં હેય, બ્રહ્મચર્ય પાળ્યું હોય, દંભને દૂર રાખ્યા હોય, માનના પ્રસંગે આડા હાથ દીધા હાય, કપટજાળના ભેગ કેઈને ન કર્યા હોય, ખાટા આળ ન દીધાં હોય, ચાડી ચુગલી ન કરી હોય અને પ્રમાણિક જીવન જીવી જે કઈ નૈતિક કે આંતરિક પ્રગતિ કરી હોય એ સર્વનો ખરે આધાર તેવે વખતે થાય છે. એ વખતે એ સાચા ટેકે આપે છે અને એ એના ખરા સ્વરૂપમાં તેને આપત્તિને વખતે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી-શાંત-સુધારસ ખરાખર યાદ પણ આવે છે. એનુ શરણુ બરાબર થાય છે. કહેવત છે કે “ સુખે સેાની ને દુ:ખે રામ. રામ એટલે અહીં પેાતાના ઇષ્ટદેવ સમજવા. ? ધમાં એ વિભાગ હાય છે: તત્ત્વજ્ઞાન અને નૈતિક વિભાગ. નૈતિક વિભાગમાં આંતર અને ખાદ્ય વિભાગ આવે છે. આંતરમનેારાજ્યમાં સર્વ મનેવિકારાના સમાવેશ થાય છે. એના પર વિજય મેળવવાની ચાવી આ Ethics ના વિભાગ આવે છે, માહ્યમાં એને પ્રાપ્ત કરવાની ચાવીઓમાર્ગો એટલે ક્રિયા હાય છે. એ સાધનધર્મની ઉપયેાગિતા પુષ્કળ છે, પણ ધર્મના ખરે ઉપચાગી વિભાગ આંતરદશા પર કેટલી અસર થઈ તેમાં આવે છે. એ ધર્મને અંગે પરીક્ષા કરીને સ્વીકાર કરવાની જરૂર છે. આંતરરાજ્યમાં બહુધા મતભેદ પડતા નથી. શુદ્ધ જીવન જીવવાના, સત્ય વચનાચાર કરવાના, અન્ય જીવની હિંસા ન કરવાને ઉપદેશ લગભગ સર્વ ધર્મો જુદા જુદા આકારમાં આપે છે. મેહમમત્વ તજી આત્મારામને એના સ્વરૂપમાં એળખવા પ્રરૂપણા થતી આવી છે. એ ધર્મો આ પ્રાણીએ કાઈ કાઇ વાર જરૂર સ્વીકાર્યા પણ હાય છે તે તેને શરણ આપે છે, તેને તે ટેકારૂપ થાય છે અને તેના ઉપર આધાર રાખથામાં તે છેતરાતા નથી. એ ધર્માના દર્શનવિભાગ વિચારી જે ધર્મમાં પરસ્પર વિરાધ ન આવતા હાય, જેમાં આગળ પાછળ સત્ય એક સરખુ ચાલ્યું આવતુ હોય તેના સ્વીકાર કરવા અને તેનું શરણ લેવું. વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે અમે જૈન ધર્મને સારી Page #162 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવને. ૧૩૩ રીતે તાવી લે છે. સોનાની પરીક્ષા જેમ કષ, છેદ અને તાપથી થાય છે તેમ અમે તેની પરીક્ષા કરી છે. તેના વિધિ અને નિષેધના માર્ગો ખૂબ ચકાસી જોયા છે. અમે એના તત્વમાર્ગમાં પણ ખૂબ ઉંડા ઉતર્યા છીએ અને અમે બારીકીમાં ઉતરી એનાં નય અને પ્રમાણ સત્ય સમજ્યા છીએ, અમને એમાં અપેક્ષાઓ સમજાણી છે અને આખા માર્ગમાં અમે પૂર્વાપર વિરોધ છે. નથી. એના વિધિમાર્ગોમાં ગમે તેટલા મતભેદ હશે, પણ એના દાર્શનિક વિભાગમાં એક જ મત છે. એને કમને સિદ્ધાન્ત અવિચળ , એની નિગદની વ્યવસ્થા વિચારણીય છે અને એનું સ્યાદ્વાદ સ્વરૂપ અમને ખાસ આકર્ષક લાગ્યું છે. તમે એ જૈન ધર્મને આશ્રય કરશે તો તે તમને જરૂર શરણ” આપશે એમ અમે ખુબ વિચારથી કહીએ છીએ. તમે કઈ પણ ધર્મનું શરણ કરે તે તમારી મરજીની વાત છે, પણ તમે જૈન ધર્મનું શરણ કરશે તો તેમાં છેતરાશે નહિં એ અમે અમારા અભ્યાસ અને અનુભવથી કહીએ છીએ. ટૂંકામાં ધર્મનું શરણ લેવાને તેમને આદેશ છે. તેઓ કહે છે કે તું ધર્મનું શરણ કર, તેમાં પણ પરીક્ષા કરીને જૈન ધર્મનું શરણકર. ઉપરાંત એક વાત ખાસ કરવાની છે. વિશિષ્ટ પવિત્ર ચરણ–ચારિત્ર તેનું તું સ્મરણ કર, તેના ઉપર આધાર રાખ અને તેને તારા જીવન સાથે વણ દે. ચારિત્રરાજનાં મંદિરમાં જે ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્યરૂપ ધર્મો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શાંતસુધારન્સ છે તે અથવા શ્રાવકના બાર વ્રતો છે તે તને શરણ આપશે. એનું સ્મરણ પણ તને ટેકે આપશે. એને નામેચ્ચાર પણ તને અકળામણથી દૂર રાખશે અને એની સાથે આત્માનુસંધાન તને અદ્વિતીય ટેકો આપશે. ચારિત્રને મહિમા વર્ણવવાનું આ સ્થાન નથી. બાહ્ય સર્વ ક્રિયાઓની અસર વર્તન (ચારિત્ર) પર કેટલી થઈ છે તે જ અંતે જોવાનું છે. અંદર ભીનાશ-કુણાશ ન આવી હોય તો બાહ્ય ક્રિયા નકામી તો નથી, પણ તત્કલાપેક્ષયા અંતે આ આત્માને વધારે દૂર લઈ જતી નથી. મેરૂપર્વત જેવડે ઢગલો થાય તેટલા ઓઘા-મુહપત્તિ આ જીવે કર્યાની વાત સુપ્રસિદ્ધ છે તે આ દષ્ટિએ છે. માત્ર તું ચારિત્રનું સ્મરણ કર. માત્ર ક્રિયાની અપેક્ષાએ નહિ, પણ જીવવાની તીવ્ર ઈચ્છાથી એનું સ્મરણ કર. એનું સ્મરણ માત્ર તેને ટેકો આપશે, તારે આધાર બનશે અને વિશાળ દરિયામાં તારી પડખે ઉભું રહેશે. એ ચરણ–ચારિત્ર સાથે અનુસંધાન કરી લે, એની સાથે તું એકમેક થઈ જા અને તેને તારી સાથે એક તાર કરી દે. એ તને ટેકે છે, ખરે આધાર છે. “ચારણ”ને અર્થ પગ. મહાપવિત્ર પુરૂષોના ચરણયુગનું સમરણ કર–એ અર્થ પણ શક્ય છે, પણ વિષયની ઘટના સાથે ચારિત્ર અર્થ વિશેષ અનુરૂપ જણાય છે. પગનું સ્મરણ થતું નથી, પણ તેની પૂજા થાય છે. આ ધ્રુવપદ દરેક ગાથાને અંતે ખાસ બોલવા અને વિચારવા જેવું છે. નિરાશ થતાં આત્માને એ મેટ ટેકો આપે તેમ છે અને એ ટેકાની એને એ વખતે ખાસ જરૂર છે. ૨. નાના પ્રાણું કે મનુષ્યની તે શી વાત કરીએ પણ મેટો રાજા હાય, મેટે રાજાઓને પણ રાજા હોય, એની ચારે Page #164 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૩૫ એવી રીતે મળ પણ અતિશના ઘણી બાજુએ ઘોડા, રથ, હાથી અને લશ્કરી હેય, એનું રક્ષણ કરવા એના ખાસ રક્ષક (બેડીગાર્ડો) તૈયાર હોય, એનું લશ્કર દુનિયામાં અજેય ગણાતું હોય, એની સેનાએ કદી હાર ખાધી ન હોય, એની યૂહરચના ઘણી ગુંચવણવાળી હોય, એનું પિતાનું બળ પણ અતિશય પ્રસિદ્ધિ પામેલું હોય અને એવી રીતે એ મેટા કિલાએથી, શસ્ત્ર-અસ્ત્રોથી અને લડાઈની તથા બચાવની સર્વ સામગ્રીઓથી સુરક્ષિત હોય, એનું એલાનું જેર સેંકડે સેનાનીઓને પૂરા પડે તેવું બતાવાયું હોય–એવો મેટ છત્રપતિ હય એને પણ એ યમરાજ એક ક્ષણવારમાં ઉચકી લે છે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન પર રગદોળી નાખે છે અને એમ કરવામાં એને જરા પણ શંકા કે વિચાર થતું નથી. - દરિયાના કાંઠા નજીક એક ગલ અથવા કલકલ પક્ષી થાય છે. એ તન્ન સંકેત હોય છે. એને ખોરાક માછલાં હોય છે. એ જેમ માછલાને પિતાની ચાંચમાં ઉપાડી લે તેમ મોટા રાજા, મહારાજા કે ચક્રવત્તીને યમરાજ ઉચકી લે છે. એ વખતે રાજાનું મોટું લશ્કર કે એના હાથી, ઘોડા, રથ, પાયદળ, પલટન, એરેપ્લેને કે મશીનગને કાંઈ કામમાં આવતા નથી, કાઈ એની આડે હાથ દઈ શકતા નથી અને લશ્કરની વચ્ચેથી, વકે કિલ્લાની અંદરથી અને સામગ્રીઓની ભીતરમાંથી ખેંચી એને ઉપાડીને યમરાજ એક ક્ષણમાં ચાલ્યા જાય છે. (મૈનિક શબ્દ મેટા મસ્યવાચક પણ છે. મેટા મસ્યા નાના મસ્યાને નિરંતર ખાધા કરે છે.) આ વખતે એ મોટા મહારાજાને શરણ કે? ટેકે કેને? આધાર શેના? રાણુઓ રડે, વૈદ્યો હાથ ખંખેરે, દાસીઓ રાજીઆ લે, અમાત્ય વર્ગ હાય બળતરા કાઢે, પણ એ સર્વ નકામું નીવડે છે અને એ બધાની વચ્ચેથી ઉપડી જાય છે. વાત એ છે કે– Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શાંતસુધારસ જાવું છે , જાવું છે જરૂર; કાયા તારી કામ ન આવે, ઝાંખા થાશે નૂર. ચકી સરખાં વહી ગયાં, આકડાનાં તૂર, જાવું છે જ. વિગેરે. મોટા માંધાતા જેવા રાજાએ ગયા,વિક્રમાદિત્ય ગયા, સિદ્ધરાજ જેવા ગયા અને આખી મુગલાઈ પણ ઉપડી ગઈ. નેપલીઅન સેંટ હેલીનામાં ગયે, શાહજહાન કેદમાં મુઓ, ઔરંગઝેબ દક્ષિણમાં ખલાસ થઈ ગયે અને ઋષભકૂટપર કાકિયું રત્નથી નામ લખનાર બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્રવત્તીઓ પણ ગયા! એલેકઝાન્ડરને પૃથ્વી જીતવાની બાકીમાં રહેલી ન જડી ત્યારે સમુદ્રને સાધવા ગયે, સુભૂમ બીજો ભરત ખંડ સાધવા ગયો, પણ અંતે સર્વ ગયા ! એ દરેકે મરતી વખત પછાડા માર્યા છે અને માથાં પછાડ્યાં છે. ત્યારે તું તે કોણ માત્ર! વિચાર કે એવો અવસર આવશે ત્યારે તું કોને આધાર લઈશ? તારી છાતી ઉપર હાથ મૂકી નિરાંતને શ્વાસ લઈ શકીશ? આનંદથી જઈ શકીશ? હજુ પણ સાંભળ. એ મુદ્દા ઉપર ઘણું કહેવાનું છે. ૩. એવા રાજાઓ તે ઉઘાડી રીતે ગયા અથવા તેને યમરાજે ઉપાડી લીધા, પણ પ્રાણી કદાચ સખ્ત લોઢાના ઘરમાં પેસે, તીજોરીમાં ઢંકાઈ જાય, પાટ બંધ કરીને બેસી જાય કે પટારામાં પેસી જાય અથવા તે દીન-શરણાગતની પેઠે પિતાના મુખમાં તરખલું લઈ યમરાજને વિનતિ કરે કેદેવ ! મને તે છેડે ! મને બચાવ હું તમારે શરણે છું ” (પ્રાચીન સમયમાં રાજાઓ લડતાં પણ દુશ્મન મહેમાં તરખલું લે એટલે છોડી દેતા. અત્યારે પણ સફેત વાવટે બતાવે એટલે લડાઈ બંધ પડે છે અને સુલેહ થાય છે. ) Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અશરણભાવગ્ના. પણ આ યમદેવને તે દયાને છાંટે આવતું નથી. એ તો દરેકના કોળીઆ કરવામાં મજા માને છે, એને વજામઘરમાંથી પકડતાં વાર લાગતી નથી કે એની પાસે મુખમાં તરખલું લઈ કરેલી પ્રાર્થના બર આવતી નથી. જેમ પરમાધામી દેવને નારકીના જીવોને ત્રાસ ઉપજાવવામાં મજા આવે છે અને તેઓને રડતાં-કકળતાં જુએ ત્યારે એ નીરની જેમ રાજી થાય છે તેમ નિર્દયતાના પુરૂષાર્થમાં નાચ કરી રહેલ યમદેવ કઈ પણ પ્રાણીને છોડતું નથી. વળી એનામાં એક વિશિષ્ટતા અથવા નીચતા એ છે કે બીજા પ્રાણીઓ સારા અર્થમાં સર્વને સરખા ગણે છે અને સર્વને સરખો લાભ આપે છે ત્યારે આ ચમરાજ જીવ લેવાની બાબતમાં સર્વને સરખા ગણે છે. એને મન કઈ માટે નથી, કેઈ નાને નથી, એ તો નીચતાની પરાકાષ્ઠાએ જઈ મેટા કે નાનાને-સર્વને શરીરથી છૂટા પાડી, એનાં સગાંસંબંધીને રડાવી ખેંચી જાય છે. એના આવા સર્વને સરખા ગણવાના તુચ્છ ભાવ પર લ્યાનત હો ! ધિક્કાર પડે ! પણ એમ કહેવાથી કાંઈ વળે તેમ નથી–તેને જરા પણ દયા આવે તેમ નથી. - જ્યારે રાજાને પરિવાર કે તેનું લશ્કર નકામું થાય છે, છુપાઈ જવાના પ્રયે નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારી ને કરેલી પ્રાર્થના ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કેનું? આમાંથી બચવાના કેઈ ઉપાય કારગત લાગતા નથી. હજુ કાંઈ બીજા ઉપાય હોય તો તપાસીએ. આ તે સર્વ પ્રકારે નિરાશા મળે છે. ચાલો, આગળ વધે, કાંઈ કરતાં કાંઈ ઉપાય શેળે મળે છે? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શાંતસુધારસ ૪. વિદ્યાઓ સિદ્ધ કરવાથી આકાશમાં ઉડી શકાતું, સમુદ્ર તરી શકાતો અને એવાં આશ્ચર્યો થતાં. મંત્ર (રસ) સિદ્ધ કરવાથી સોનું થઈ શકતું, સ્ત્રી-પુરૂષને વશ કરી શકાતાં વિગેરે. મહા ઔષધિએના ઉપગથી આકરા વ્યાધિઓ સુધરી શકતા. આવા અનેક દાખલાઓ કથાનકમાં ધાયલા છે. વિદ્યા અને મંત્રના પ્રભાવથી દેવતાઓ વશ થતા અને દેવતાઓ અનેક કામ કરી આપતા. આ વાતની સત્યાસત્યતા તપાસવાનું આ સ્થાન નથી. શત્રુંજય યાત્રા બંધ થઈ ત્યારે આવા મંત્ર કે વિદ્યાઓનો ઉપએગ કેમ નહિ થયો હોય? એ ઘણું પ્રશ્ન કરતા હતા. આપણે એ વિષયની ચર્ચામાં ઉતરીએ તે મુદ્દો વિસરી જઈએ. વાત એ છે કે મંત્રથી, વિદ્યાથી કે મહા ઔષધનું આસેવન કરવામાં આવે અને દેવતાઓને વશ કરી દે તેવું તે આસેવન હોય તો તેથી પણ મરણ છોડતું નથી. ગમે તેવી સિદ્ધ ઔષધિઓ મેટા ધનંતરી પોતે લાવી આપે અથવા મંત્રોના ઉપરાઉપરી ઉચ્ચાર થયા કરે, વિદ્યાદેવીઓને કદાચ સાક્ષાત્કાર થાય તે પણ મેત છેડતું નથી, છોડે તેમ નથી. જ્યારે ડોકટર કે વૈદ્યનાં મુખ પર નિરાશા દેખાય છે અથવા નજીકના સંબંધીઓને વ્યાધિ ગંભીર અથવા “હેપલેસ ” જણાવવામાં આવે છે ત્યારે પછી ભુવાના પ્રયોગે ઘણીવાર થાય છે, ડાકલાં વાગે છે, શરીર પર ત્રાંબાના પિસા બંધાય છે, નજરબંધી થાય છે, ખાટલા ફરતા ખીલા ઠેકાય છે, લીંબુ માથા પરથી ઉતારાય છે, બાધાઓ રખાય છે, આખડીઓ લેવાય છે અને કેક કૈક તેફાને થાય છે, પણ અંતે પ્રાણપોક મૂકવામાં એ સર્વને અંત આવે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ અશર્•ણુભાવના. ૧૩૯ દેવતાને પેાતાને પણ મરણ છેડતુ નથી તેા તે આપણાં શાં દળદર ટ્રીટાવવાના હતા? એ તેા માત્ર ડૂબતી વખતે ખાચકા ભરવાની વાત છે. મરણ કેાઇ દેવને વશ નથી, કાઇ મત્રને વશ નથી, કેાઈ વિદ્યાને તાબે નથી. શરીરમાં વૃદ્ધિ કરવા માટે ગમે તેવાં રસાયણે! ખાવામાં આવે, તામ્રભસ્મ, ગજવેલ, મારેલ પારા, સેાનું, રૂપું, વસંતમાલતી, પંચામૃત પરપટી, અબરખ કે બીજી અનેક રસાચણી ચીજોના ઉપયાગ કરવામાં આવે; પણ મરણ છેડતુ નથી. મેાટા દેવા, વૈદ્યો, ડૉકટરા કે સરજના મરણને પ્રીટાડી શકતા નથી અને એલીકઝીર ( Eliczir ) મરણુજયની દવા શેાધવા પાછળ હુજારા વર્ષ નીકળી ગયા છે, પણ હજી સુધી તેવી દવા મળી નથી અને અત્યાર સુધીના વિજ્ઞાનના વિકાસ વિચારતાં તેવી દવા શેાધાવાની શકયતા પણ જણાતી નથી. શ્રી વિનયવિજયજીના વખતમાં વિદ્યા, મંત્ર, મહાષધિને મહિમા મોટા મનાતા હશે, અત્યારે સરજનના ચપ્પુ અને ડૅાકટરનાં ઇન્જેકશનના મહિમા મનાય છે, પણ ગમે તે રીતે જોઇએ પરંતુ મરણ છેડતુ નથી. હૃદય ચલાવવા હાઇપાડરસીક ઈન્જેકશન આપીએ કે હિરણ્યગર્ભના ઘસારા આપીએ, પણ અંતે રડવાનું છે અને ખરખરો કરનારા ખેલવાના છે કે—ભાઇ! ત્રુટી એની મુટ્ટિ નથી ' આ સાદી કહેવતમાં સેકડા વર્ષોના અનુભવ સમાઈ જાય છે. જ્યાં આયુષટ્ઠારી તૂટી ત્યાં દવા, ઉપચાર કે મંત્ર કાંઇ ઉપચેાગી નથી. આપણી વાત એ છે કે આ સર્વ કાળાહળ, ધમાલ અને ધૂમાડા પછી પણુ ખરખરા તે ઊભા જ રહે છે. એ તે! જાણે પછવાડે રહેનારની વાત, પણુ જનારને શું ? એને ટેકા કોના ? દવામાં ગમે તેટલા મોટા ખરચ ’ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી-શાંન્ત સુધારસ કર્યો એ સર્વ પાણીમાં અને છતાં મરણ પામનારને કેવા ટેકા મળ્યા હશે તેવી સોંશયગ્રસ્ત સ્થિતિ ! અહા ! શી દશા ! મરણ વખતે તા કેાઈના ટેકા-કાઇનું શરણુ મળે તેમ નથી, મળ્યુ... જાણ્યું નથી અને નિત્યમિત્ર શરીર તેા તદ્ન નકામું જ જણાયું છે. માત્ર પ્રણામ-મિત્રરૂપ ધર્મ જ ટેકે આપે તેમ છે તે તેા પ્રત્યેક ગાથાને અંતે આપણે યાદ કરીએ છીએ. હવે જીઢંગીના ખીજા ખ્યાલા તરફ વળીએ. ૫. મરણભય પછી માણસને સહજ ઉતરતા ( બીજે નમરે ) ઘડપણના–જરાના ભય લાગે છે. એને કાઈ ઘરડા (old) કહે તેા પણ એને અપમાન લાગે છે. એ જીવાની જાળવવા અને પછી જુવાન છે એમ દેખાવા અનેક દવા ખાય છે, કલપ લગાડી ધેાળા વાળને કાળાં કરે છે, આંખમાં સુરમા, અંજન આંજે છે અને કૈક ચેનચાળા કરે છે. વિલાયતની તા વાત ન પૂછે ! ત્યાં મેઢાં ઉપરના પક્ પાઉડરના થપેડા જોયા હાય તે ચીતરી ચઢી જાય ! બસમાં બેઠા બેઠા પણ વેનીટી એગ કાઢી હેાઢ ઉપર લાલ રંગ લગાડે, સુખ ઉપર રાઝ પાઉડર નાખવા લાગે અને નાના આરિસામાં મુખ જોઇ લે. આ સર્વ જુવાન દેખાવાના ફાંફા છે! કેક ત્રાંબુ કે મારેલ પારા ખાય છે, કૈક ગજવેલ ખાય છે, કૈંક અખાડામાં કસરતા-કુસ્તીઓ કરે છે અને કૈક મગદળ ફેરવે છે. અનેક પ્રયાગ કરી જુવાની ટકાવવા અને આધેડ વયે જુવાન છે એમ બતાવવા અનેક ચાળા કરે છે. એનું માટુ વર્ણન આપવાની જરૂર નથી. દરરેાજ નજરે પડે એવા એ મામલે છે. ૧ સ્ત્રીઓ હાથમાં રાખે છે તેવી નાની ચામડાની કાથળી. Page #170 -------------------------------------------------------------------------- ________________ અન્સ !•લાવતા. ૧૪૧. ગ્રંથકાર કહે છે કે એ સર્વ ફાંફાં છે, એમાં કાંઈ વળે તેમ નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરેા અને ગમે તે ખા પણ આવતી જરાને તમે અટકાવી શકે। તેમ નથી. તેની સામે તમને ટેકા મળે તેમ નથી અને તમારા સર્વ પ્રયત્ન નકામાં છે—નિષ્ફળ છે એ બદામના છે. કેટલાક માણસે એમ માને છે કે શરીરમાં પવનને રાકયા હાય–સ્તંભન કર્યું. હાય, એક પ્રકારને પ્રાણાચામ કર્યા હાય તે તેથી આવતુ ઘડપણ અટકે છે. ઉપાધ્યાયશ્રી કહે છે કે તમારે જોઇએ તેટલેા પવનના અટકાવ કરે! પણ એમાં કાંઈ વળવાનું નથી. પ્રાણાયામના ઉપયાગ કાળજ્ઞાન અને શરીર તંદુરસ્તી માટે ગમે તેવા ઉપચેાગી હાય, પણ એ આવતી જરાને અટકાવે તેમ નથી. અરે ! તમારે જોઈએ તે તમે દરિયાપાર બીજે તીરે જઈને એસા કે કાઇ મેટા પર્વતના શિખર ઉપર ચઢી જાએ, પણ દરિયાની ભરતીના જીવાળની જેમ આવતા ઘડપણને તમે રાકી શકશેા નહિ. તમે ગમે ત્યાં નાસી જાએ, તમારાં ઘરબાર છેડી પાતાળમાં પેસેા કે કાઇ મહાન પર્વતના શિખરને છેકે જઇને વાસ કરે; પણ અંતે ઘડપણની અસર લાગ્યા વગર રહે તેમ નથી અને એ આવશે ત્યારે તમે ધીમે ધીમે ઘસાતા જ જશેા. દાંતા દુ:ખવા માંડે, પીડા થાય, પડી જાય અને ચાવવાની અગવડ પડે, કાનમાં બહેરાપણું આવતું જાય, આંખમાં લાંગ સાઈટ ( ઝાંખ—એ તાળા ) આવે, ખાલ ધીમે શ્રીમે પ્રીકા પડતા જાય અને અંતે સફેદ થઈ જાય, શરીર શિથિલ પડતું જાય, હાથ-પગ હુકમ માને નહિ, એવાં અનેક આક્રમણા ધીમે ધીમે પણ ચાક્કસ થતાં જાય છે. પછી તા Page #171 -------------------------------------------------------------------------- ________________ કાર થયા , એ સર્વ બ ચાલવું " ૧૪૨ શ્રી શાંતસુધારસ “ઉંબર તે ડુંગર થયા, પાદર થયા પરદેશ; ગાળી તે ગંગા થઈ, અંગે ઉજળા કેશ” એ સર્વ બને છે અને છેવટે હાથમાં લાકડી લેવી પડે છે. વસ્તુતઃ ત્રણ પગે ચાલવું પડે છે. એ વાતને અટકાવનાર કોણ? એ વાતની આડે આવનાર કેણુ? એ હકીકત બને ત્યારે આધાર કેને? ૬. એ વાત વધારે સ્પષ્ટપણે કહેતાં કવિ વર્ણવે છે કે–નાના બાળકનાં બાલ જોયાં હોય તે તે એકદમ કાળાં લાગે છે, જરા આખા માથાને પળિયાંવાળું બનાવી મૂકે છે અને શરીરને તદ્દન રસ વગરનું—દમ વગરનું બનાવી દે છે તેમજ ધીમે ધીમે એને તદ્દન નિર્બળ, દુર્બળ અને અબળ બનાવી દે છે. આ જરાને-ઘડપણને અટકાવવાને કણ શક્તિવાન થાય છે? એને આવતી અટકાવવાને કઈ રસ્તો જડ્યો છે? એક ઘણા પ્રસિદ્ધ વૈદ્યરાજ કહેતા હતા કે પ્રમાદ એ જ મરણ છે (કમોિ દિ મૃત્યુ) જે પ્રમાદ ન કરવામાં આવે તો માણસ કદી મરે નહિ અને ઘરડે થાય નહિ. તેઓ પોતે ખૂબ સંભાળ લઈને રહેતા હતા, પણ લગભગ પંચાવન વર્ષની વયે લાકડી લઈને ચાલતા હતા અને છપ્પન વર્ષની ઉમ્મરે લાકડી મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા પણ ગયા. આ વાત એટલી સાદી, જાણીતી અને સ્પષ્ટ છે કે એના ઉપર વિવેચનની પણ જરૂર ન હોય. મુદ્દો એ છે કે આ પ્રમાણે ઘડપણ વગર નેતર્યું–માગ્યું–બેલાવ્યું ચાલ્યું આવે ત્યારે આધાર કેને? શું પ્રાણુના નશીબમાં રાબ પીવાની જ સરજી હશે અને ગાંઠીઆના ભૂકા કરીને ખાવાના ગેટા વાળવાનું એનું પ્રારબ્ધ જ હશે ! “મમ યષ્ટિકા” કહી ઠક ઠક કરતાં ટેકે આપીને ચાલતાં આંખના તેજ વગર બીજાથી દેરાતાં આ એક વખતના Page #172 -------------------------------------------------------------------------- ________________ અ•શર્•ણ•લાવતા. ૧૪૩ એમને ઇશકી ચુવકાને જોતાં કેમ વિરાગ ન આવે ? અને કાફ-ધમાલ-ક્રમ અને વાતા વિચારતાં તેમની ક્રયા કેમ ન આવે ? તે ‘ દયા ’ શબ્દ સામે જરૂર વાંધા લેશે, પણુ તેઓ પ્રત્યેક પળે દયા માગી રહ્યા છે અને પેાતાના ઘડપણને શ્રાપ આપી જુવાનીને યાદ કરતા રહ્યા છે, એ તેમનાં અંતરને પૂછવામાં આવે તે જવાબ આપે. તાત્પર્ય એ છે કે આવે વખતે આધાર કાને ? એ વખતે ક્યાં ટેકા મળે ? કઈ ખામતમાં જીવને શાંતિ વળે ? કાઇ વૃદ્ધને પૂછશે. તા જણાશે કે એ વ્યવહાર સર્વ કરતા હશે પણ એને કેાઈ સ્થાને નિરાંત વળશે નહિ. એ આગેવાન હશે તા એને દમ નીકળી જતા હશે, એ ઘરના વડીલ હશે તે એક રાત એને નિરાતે ઉંઘવાની મળતી નહિ હૈાય. આધુ ખાવું અને ઘણી ચિંતા કરવી એ ઘડપણની નિશાની છે, પણ જો એ ધર્મનુ શરણુ લે તે એને મજા આવે. આવડત અને પ્રાથમિક તૈયારી પ્રમાણે એ ધર્મ સ્થાનકમાં જઈ વાચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તે તેને ઘડપણમાં કાંઇક ટેકા મળશે. રાસ વાંચવા, ધર્મ ચર્ચા કરવી, સામાયિક, પૌષધ કરવા વિગેરે સાદી વાત છે, પણ એમાં એને · શરણુ ' જમાવેલી સ્થિરતા પ્રમાણે મળે છે અને ટેકા એ વખતે ધર્મના જ મળે છે, એ ખરાખર અવલેાકન કરવાથી માલૂમ પડે તેમ છે. ’ ૭. આપણે આ ખાખત બીજી રીતે વિચારીએ. મરણ અને ઘડપણને અનેક આકારમાં આપણે તપાસી ગયા. જ્યારે પ્રાણીને ઉગ્ર–આકરા વ્યાધિ આવી પડે છે અને વધતા જાય છે ત્યારે એને શરણુ કાનુ? આપણે ન્યુમેનીઆના કેસ જોયા છે. શ્વાસ વચ્ચે જાય અને બન્ને ફેફ્સા જવાબ ન આપતાં હાય, સને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી-શાંત-સુ-ધાન્સ પાતને શારઅકાર ચાલતા હાય અને ઓશીકાં અને ઓછાડ ખેંચાતાં હેાય ત્યારે ટેકા કાના ? ભગદરની અસાધારણ પીડા થઈ હાય કે હડકવા ઉછળ્યેા હાય, કે પેટમાં અસહ્ય દુ:ખાવા ઉપડ્યો હાય કે છાતીનાં પાટીયાં ભીંસાઈ જતાં હાય અગર શરીર મળી જવાની પીડા સહેતુ હોય તે વખતે ટેકા કેાના ? જે વખતે ૧૦૫ ડીગ્રી તાવ આવ્યેા હાય, જે વખતે આખુ શરીર ગડગુમડથી તવાઇ ગયુ. હાય, જે વખતે મુખમાંથી લાળા પડતી હાય, જે વખતે માથાના દુ:ખાવા ઉપડ્યો હાય, જે વખતે કેન્સર જેવા વ્યાધિથી ગળુ અટકી પડયુ હાય તે વખતે આધાર માટે ચકળવકળ થતી આંખાને ટેકા કાના? એ દુ:ખમાં કાઇ ભાગ પડાવતું નથી, કેાઇ એને અશ પણ લઈ શકતુ નથી, કેાઇ એમાંથી દુ:ખ એઠુ કરાવી શકતુ નથી—આ સિદ્ધ વાત છે. આકાશમાં ચંદ્રગ્રહણ થાય છે ત્યારે પ્રાચીન માન્યતા પ્રમાણે રાહુ ચક્રને ગળવા લાગે છે. એ વખતે કેાઈ તારા, ગૃહ કે નક્ષત્ર ચંદ્રની મઢે આવતાં નથી, માત્ર ચંદ્ર જ પેાતાની પીડા સહન કરે છે. તમે શું એમ કહા કે એવા વ્યાધિ વખતે ડૅાકટરનુ કે વૈદ્યનું શરણુ ! આ વાતમાં ભૂલ થાય છે. ડાકટરા કહે છે કે તેઓ તેા કુદરતને સહાય કરે છે, પણ કુદરત ઉલટી ચાલે ત્યાં તેઓના હાથ પણ હઠા પડે છે. એ પીડામાં કાઈ ભાગ પડાવતું નથી અને કાઈ એવા આકરા કેસની જવાબદારી પણ લેતું નથી. ડાકટર મેટા ડાક્ટરને મેલાવવા સલાહ આપશે અને વૈદ્યો એકઠા થશે તે વિષમ વરના શ્લોકા મેાલી પાંડિત્ય ખતાવશે; પણ એ વખતે શરણુ કેવું ? એવા વ્યાધિગ્રસ્તનાં મનની સ્થિતિ જાણી હાય Page #174 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૪પ તે તે વખતે તે પિતાની અશરણ સ્થિતિ બરાબર અનુભવે છે અને નહિ તો સર્વ લેકે “એક અરિહંતમાં ધ્યાન રાખજે” એમ કહે ત્યારે એ પિતાની અશરણ-ન ધણિયાતી સ્થિતિને ખ્યાલ કરે છે. એ વખતે શરણ કેવું? ધર્મ સિવાય કેઈ એની બાજુએ ઉભું રહેતું નથી. બીજા સર્વ હવાતીઓ છે. નિમિત્તવાસી પ્રાણું છે તેથી એ પ્રયાસ કરે છે, દવાદારૂ કરે છે અથવા અન્ય કરે તેને લાભ લે છેપણ તે વખતે તે સર્વ નિરર્થક છે એમ તે બરાબર સમજે છે. અંતે વાત ચેકકસ છે કે કરેલ કમ ભેગવવાં જ પડે છે, ગમે તેટલાં યુગ પસાર થઈ જાય પણું ભેગવવા જ પડે છે અને તે પણ કરનારે જ ભેગવવાં પડે છે. એમાં કઈ ભાગ પડાવવા આવતો નથી. માત્ર તે વખતે શાંતિ આપનાર આધાર હોય તે તે ધર્મ જ છે અને તેનું શરણું લીધા સિવાય બીજો કોઈ માર્ગ નથી. . ૮. આવી રીતે જરાવસ્થામાં કાંઈ ટેકે નથી, મરણ વખતે કેઈને આધાર નથી અને ભયંકર વ્યાધિઓ પોતે જ સહેવા પડે છે ત્યારે કરવું શું? આને માટે કવિશ્રીએ ત્રણ ઉપાય આ અષ્ટકને અંતે છેલા પદ્યમાં બતાવ્યા છે. (૧) પ્રથમ તે ચાર પ્રકારના અંગવાળા ધર્મનું શરણું લેવા ઉપદેશ આપે છે. જે ધર્મનું શરણુ લેવાની વાત કરી છે તે ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવ. એ ચાર અંગવાળા ધર્મનું શરણું કર. અથવા ચાર પ્રકારનાં શરણે છે તેને અનુસર. તે ચાર આ પ્રમાણે છે – ૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ - ૧ ૧૪૬ શ્રી શાંતસુધારસ अरिहंतशरणं, सिद्धशरणं, साहूशरणं, केवलिपन्नत्तो ધો રજૂ એટલે તીર્થકર મહારાજ, સિદ્ધ, સાધુ અને કેવળકથિત ધર્મનું શરણ કરવા ભલામણ કરી. પ્રાણી ગમે તે ધર્મને માનતા હોય તેને શરણ અનુકૂળ ગોઠવી શકાય છે. ધર્મનું શરણ અનિવાર્ય, તે જ એક રસ્તે છે, એ માર્ગમાં જ પ્રકાશ દેખાય છે, બાકી સર્વત્ર અંધકાર, ગુંચવણ અને અથડાઅથડી છે. (૨) મમતા-મારાતારાપણાની વાત જ છેડી દે. જગતને અંધ કરનાર મોહરાજાએ ઉત્પન્ન કરેલી મમતાબુદ્ધિ પ્રાણુને ખૂબ ૨ખડાવે છે અને શરણ લેવા દોડવું પણ મમતાને લઈને જ પડે છે, બાકી એને મરણ, જરા કે વ્યાધિ કઈ ચીજ નથી. મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એ રાગ બંધાવે છે. એ મમતા ઉડી ગઈ એટલે પછી શરણનો સવાલ નહિ રહે. પ્રાણી મમતા રહિત થાય પછી તેનામાં કઈ જુદી જ હિંમત આવે છે અને શરણના પ્રસંગેની સાથે એ રમે છે, એ નિર્બળતાની સામે બાથ ભીડે છે અને પૂર્ણ જુસ્સાથી આગળ વધતું જાય છે. એને મારું ધન, મારાં છોકરાં, મારાં અસીલ, મારાં ઘરાક એ દશા જ રહેતી નથી એટલે પછી એ તે નિષ્કટક રાજ્યને માલેક થઈ જાય છે અને એને રસ્તો સીધો, સરળ અને સપાટ થઈ જાય છે. . (૩) તું આ શાંતસુધારસનું પાન કર. એ રસ એ તે અભિનવ છે કે એની જોડી તને મળે તેમ નથી. બીજા રસે તે ચટકા જેવા છે, અનુભવ્યા અને ઉડી ગયા; પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ અ•શ••ણ•ભાવના. ૧૪૦ 6 આ રસ તે અખંડ નિરાબાધ શિવસુખના માટે ભંડાર છે. એની શાંતિ ભાગવા તેમ એ વધતી જાય, એનું પાન કરે તેમ મન પ્રફુલ્લ બનતું જાય, એના સબંધ કરી તેમ આનંદ ઊર્મિ ઉછળે, શૃંગાર, વીર કે હાસ્ય જેવા એના ચટકા નથી, એ તેા એક વાર એનું પાન કર્યું. એટલે પછી ગાયા જ કરે! કે · અબ હમ અમર ભયે ન મરેંગે ’ એમાં વીજળીના ઝમકારા અને પાછળ ઘેાર અંધારી રાત નથી, ત્યાં તે મણિ-રત્નની ઝળહળતી જ્યાત છે. સદૈવ ચેતતી રહે તેવી એ જ્યાત છે અને એની પછવાડે આનંદ આનંદ અને આનદ છે. એનુ પાન કરતાં ધરાતા નધી, એને પીતાં પીતાં કટાળેા આવે તેમ નથી. એ અલૈકિક શાંતરસનું પાન તમે રચા અને કરી. તે મેળવવાના પ્રયાસમાં, પાન કરવામાં અને કર્યા પછીની સ્થિતિમાં સર્વત્ર નિરવધિ આનă છે. × X શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ અશરણુભાવના ગાતાં ખૂબ લહેર કરી છે. તેમણે મરણને એવું ચીતર્યું છે કે પ્રાણી એના વિચાર કરતાં ઉંડા વિચારમાં પડી જાય. એમણે મેટા ચક્રવર્તીને મરણુ વખતે શું થતું હશે તેનાથી શરૂઆત કરી, મરણ પછી શું થાય છે તે મતાવી, છેવટે ગમે તે કરા પણુ મરણ છેડતુ નથી અને મરણુ વખતે કેઇ ટેકા આપી શકતુ નથી એ અતાવી, આત્મધર્મને એળખી, તેને અનુસરવા વિચારણા અતાવી. ત્યારપછી તેમણે ઘડપણુ–જરાને આગળ કરી, પ્રાણીને તેની પાસે તદ્દન પરાધીન મતાન્યે અને છેવટે આકરા વ્યાધિને આગળ કરી તે વખતે પ્રાણીની મનેદશાને × Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીષ્ણાંતસુધારન્સ અનાથતાને સ્પષ્ટ ખ્યાલ આવે. એના વિવેચનમાં પ્રાસંગિક વાત ઘણું કરી નાખી છે. આપણે પ્રથમ અશરણભાવને વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કરીએ. આધાર અને આધેય તત્વનો એવો નિયમ છે કે જેને આધારની જરૂર પડે તે ટેકે આપે તેવી વસ્તુને ટેકે તુરત લઈ લે છે. બાળકેમાં આ તત્વ સહજપણે પ્રતીત થાય છે. એને કપડાં પહેરવામાં, ફરવા જવામાં કે કઈ પણ કામ કરવામાં આધાર વગર ચાલતું નથી. આવી રીતે સ્ત્રી-પુરૂષને ઘણીવાર આધાર–આધેય સંબંધ બને છે. પણ માણસ જ્યારે મુંઝાય છે ત્યારે તે એને ટેકાની બહુ જરૂર પડે છે. એ વખતે એને ટેકે મળે, કઈ સાચો દિલાસો આપે, કોઈ એના દુઃખમાં ભાગ પડાવે છે તે તેને સાચો મિત્ર કે સખા સમજવો. કહેવત છે કે Prosperity brings friends and Adversity tries them “ સંપત્તિ મિત્રોને લાવી આપે છે, આપત્તિ તેની કસોટી કરે છે.” આ દ્રષ્ટિએ આપણે આપણા સંબંધો વિચારીએ તે ખરી અણુને વખતે તેઓ તદ્દન કસોટીમાંથી નિષ્ફળ નીવડે તેમ છે. આપણે એક બે દાખલા લઈએ. કહેવાય છે કે-નવ નંદરાજાએ સોનાની નવ ડુંગરી બનાવી હતી પણ એ જ્યારે મરવા પડ્યા ત્યારે એ ડુંગરીઓ અહીં જ રહી ગઈ અને કોઈ પ્રકારના ઉપગમાં આવી નહિ. મેટા રાજાઓની સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે એની આખી રિયાસત પ્રથમ ચાલે છે. એના હાથી, ઘોડેસ્વાર, ચોકીદાર, બંદુકવાળાઓ, આરબ, કેતલના ઘેડા, પાના, પાલખી, ડંકા-નિશાન સર્વ દેખાય છે અને છેવટે એક પાલખીમાં એનું શબ દેખાય છે. એના ઉપર કીનખાબનાં કપડાં Page #178 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૪૯ પહેરાવેલાં હોય છે અને હાથ ઉઘાડા હોય છે. આ શું બતાવે છે? આ સર્વ રયાસત હાજર હતી છતાં પણ રાજા-મહારાજાને કેઈટેક આપતું નથી. એ સર્વ છતાં એ ગયા અને કયાં ગયા અને કોણ લઈ ગયું ? તેની પણ ખબર નથી. એના ઉઘાડા હાથ બતાવે છે કે એ જન્મતી વખત બંધ હાથે આવ્યા હતા અને મરતી વખતે ખાલી હાથે–ઉઘાડે હાથે ગયા, ચાલ્યા ગયા અથવા કેાઈ તેમને ઘસડી ગયું. કઈ શેઠીઆના મરણ વખતે જોયું હોય તે બે લાંબા વાંસડા, વશેક ખપાટીઆ અને ચાર અથવા એક નાળીએર અને ઉપર ઢાંકેલ એકાદ રેશમી વસ્ત્ર, પણ એની સર્વ ઋદ્ધિ સંપત્તિ અહીં રહી જાય છે અને એને ચિતામાં સુવાડે છે ત્યારે તે ઉપરનું ઢાંકણનું વસ્ત્ર પણ કાઢી લે છે. એનું શેર બજાર, એનું સટ્ટા બજાર, એના લાખના સરવાળા, એના લાંબા સરવૈયાં, એના કર–ચાકરે અને એની મોટર, ટેલીફેન અને સેક્રેટરીઓ સર્વ અહીં રહી જાય છે. એની બૈરી પણ અહીં જ રહે છે અને છેકરા છોકરી હિસાબ કરવા અને વલની શોધમાં પડી જાય છે. આ સર્વ શું ? કેવા તોફાન અને કેવા હાલહવાલ? કાંઈ ટેકો? કાંઈ આશરે? કોઈ સાધારણ માણસની વાત લઈએ તો ત્યાં પણ એ જ વાત દેખાશે. એને માટે કઈ આડે હાથ દેતું નથી અને એને કેઈની પર ગણતરી બાંધવાનો હક્ક નથી એટલે આ તેમ ચાલ્યા જાય છે; પણ મોટા કે નાનાને સર્વને જવાનું તો ખરું જ! એ વાતમાં મીન-મેષ નથી, એમાં શંકા નથી, એમાં અપવાદ નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાં-ત-સુધારસ એના સબંધમાં એક બહુ સુંદર વિચાર સુગ્ધરા વૃત્તમાં જ્ઞાના વકારે મતાન્યેા છે, તે ખાસ વિચારવા ચેાગ્ય છે. पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते, दिक्चक्रे शैलशृङ्गे दहन वनहिमध्वान्तवज्रासिदुर्गे । भूगर्भे सन्निविष्टं समदकरिघटासंकटे वा बलीयान, कालोऽयं क्रूरकर्मा कवलयति बलाज्जीवितं देहभाजाम् ॥ ૧૫૦ “ પ્રાણી પાતાળમાં પેસે, બ્રહ્મલેાકમાં જાય, ઈંદ્રના ભુવનમાં. આશરા લે, દરિયાને પાર જઈને વસે, જંગલને બીજે છેડે વાસ કરે, દિશાઓના છેડા પર જઇ અટકે, મોટા પર્વતના શિખર પર ચાલ્યેા જાય, અગ્નિમાં પેસે, વનમાં છુપાઈ જાય, હિમમાં ઢંકાઈ જાય, અંધકારમાં લપાઇ જાય, વજાના ઘરમાં પેસે, તલવારના પહેરામાં રહે, કિલ્લામાં ભરાઇ જાય, પૃથ્વીના ગર્ભ માં ( ખાડા ખાદીને ) ઉતરી જાય, મળવાન હાથીએની ઘટાની વચ્ચે ઘેરાઇને બેસે પણ ક્રૂર કર્મ કરવાવાળા કાળ પ્રાણીના કાળીએ એક ઝપાટામાં અને પૂરા જોરથી કરી જાય છે. ’ આ ગણતરીમાં ખાળ તેમ જ વૃદ્ધ, ધનવાન તેમ જ ગરીબ, અળવાન તેમ જ બીકણ, સમ તેમ જ રાંક, વક્તા તેમ જ શ્રોતા, પાટ પર બેસનાર કે સામે એસનાર, દાન આપનાર કે દાન લેનાર, કૃપણ કે ઉડાઉ-સર્વના એક સરખી રીતે સમાવેશ થાય છે. કાળ તા સને સરખા ગણે છે. આ વસ્તુસ્થિતિ છે. અનેક આકારમાં ખતાવાય તેમ છે, અનેક સંચાગામાં જુદા જુદા નામા લઇ તેના પર વિવેચન થાય તેમ છે; પણ વાતને સાર એ છે કે− એક દિવસ એવા આવશે જ્યારે આપણે જવાનુ છે, મરવાનુ છે, પ્રયાણ કરવાનુ છે. C Page #180 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૫ પણ તમે મરવાની વાત સાંભળી ચેકયા કેમ? તમને એ શબ્દ અપશુકનભરેલો લાગ્યા એટલે ? અરે! પણ કાંઈ મરવાનું નામ લેવાથી મરી જવાતું નથી ! જરા હિમત પકડી આ ચક્કસ આવનારા મરણને વિચાર કરે. એમાં કોઈ ગભરાઈ જવાનું નથી અને વિચાર કરવાની ના પાડવાથી પણ એ તમને છોડવાનું નથી. મરવું એ કર્માધીન વાત છે. પ્રાણી આ સંસારમાં આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણ થયેલું હોય છે. આયુ પૂરું થાય તે વખતે તેનું કામ પૂરું થયું હોય કે ન થયું હોય પણ તેણે જવાનું જ છે. અને કર્મનો સિદ્ધાન્ત છે કે શુભ અશુભ કર્મો ભગવ્યે જ છૂટકો છે, એટલે મરણની વાતથી ડરવામાં ડહાપણ નથી. મરવાને માટે ત્રણ વાત કરવા જેવી છે. મરણ ઈચ્છવું નહિ, મરણથી ડરવું નહિ અને મરણ માટે હમેશાં તૈયાર રહેવું. આ આખો અલગ વિષય છે. આપણે મરવા તૈયાર છીએ? છાતી પર હાથ મૂકી જવાબ આપો. એ વાત બહુ જરૂરી હોવા છતાં અત્ર ખાસ મૂળ મુદ્દાની નથી, પણ વિચારવા જેવી તો જરૂર છે જ. મુદ્દો એ છે કે આપણે મરવા તૈયાર હોઈએ કે ન હોઈએ, મરણથી ડરતા હોઈએ કે ન હાઈએ, પણ જ્યારે તે આવશે ત્યારે આપણે આધાર કે લે? ડોકટરે તે હાથ ખંખેરે, છોકરાઓ કે સ્ત્રી રડવા બેસે, નેકર-ચાકરે દુઃખી થાય અને મિત્રો-સ્નેહીઓ સહાનુભૂતિ બતાવે, પણ કેઈમાં મરણ વખતે શરણ આપવાની તાકાત છે? મેટા રાજા, મહારાજા કે ચકવતી ગયા તે પછી આપણે તો શો હિસાબ છે? “ જાય છે જગત ચાલું રે ઓ જીવ! જેને!” એમાં જ્યાં “છ જેની છાયા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી-શાંત-સુ-ધારસ થતી, રૂડી જેની હતી રાત; ક્યાં ગયા કરાડાપતિ રે, આ જીવ જોને ! વાત કહે છે ત્યાં હદ કરી નાખે છે; પણ એ સર્વ વાતની વચ્ચે એ વખતે આધાર કાના ? ટકા કાને ? આપણે રાવ ખાવા, ફરિયાદ નોંધાવવા, આશ્રય મેળવવા કેાની પાસે જવું? ઘરના રડતાં હાય અને શરીરની નાડી તૂટતી હાય ત્યાં ધન્વંતરીનાં માથાં પણ અક્કલશૂન્ય થઈ જાય છે અને મેાટી પ્રીવાળા ડૉકટરા દિલગીરી દર્શાવી, ટોપી માથે મૂકી, ડ્ડી ખીસામાં મૂકી રસ્તે પડે છે. ત્યારે તે વખતે આશરેા કાને ? એકલા મરણની વાત શા માટે કરવી પડે છે ? આ જીવનમાં અનેક પ્રસંગા આશ્રય મેળવવાના આવે છે. જેમણે ગરીબાઇમાં જીવન ગાળ્યુ હાય તે એશીયાળાપણામાં રહેલ તુચ્છતાથી અને ધનવાનાના તિરસ્કારથી અજાણ્યા ન જ હાય. અ તે આશા કરીને આવેલ યાચક માથા પર કે કપાળે હાથ મૂકીને જાય છે. તે વગર સમજાવ્યે સમજે છે કે અંતે પેાતાના કિસ્મત પર આધાર છે. અહીં શરણુ કાનુ` હાઇ શકે તેને સહજ ખ્યાલ આવે છે. બીજા સર્વ નકામા પ્રયાસ છે એ વાતની કાંઈક ઝાંખી થાય છે. જ્યાં ઘરનાં ઘર (માનેલાં ) છોડીને સદાને માટે જવાનુ હાય, જ્યાં ખૂદ પાળેલ-પેાખેલ શરીર પણ મૂકી જવાનુ હાય ત્યાં આધાર કાના ? એ વખતે મેટરે કામ આવતી નથી, અણુના ઉપયેાગમાં આવતા નથી, ધમાલ સાથ આપતી નથી, ખડાઈએ રસ્તા દાખવતી નથી, ગેટાળા આડા આવતા નથી, ખટપટા હાથ દેતી નથી, પ્રેમ મા આપતા નથી, એ વખતે શરણ માત્ર સાચા ધર્મ જ આપે છે, આત્મવૃત્તિએ કરેલ ધર્મ એના ગમે તે આકારમાં હાય પણ તેને આધાર Page #182 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૫૩ મળે છે; ખાકી આ દુનિયાની કાઇ પણ ચીજ, કાઇ પણ પ્રાણી કે કાઇ પણ સંબંધી એ વખતે ઉપયેાગમાં આવતા નથી, યમને અટકાવતા નથી, દિલાસારૂપ થતા નથી. ખાકી મ ંત્રવિદ્યા કે જાપની વાત શી કરવી ? ખુદ્દે મહાવીર પરમાત્માને ઇંદ્રે આયુષ્ય થાડું વધારવા વિજ્ઞપ્તિ કરી અને તેમાં તેને આશય શાસનના હિતને હતા, પણુ ભગવાને તેને એક જ ઉત્તર આપ્યા કે ' એ કાર્ય કરવાને દેવેદ્ર, ચક્રવત્તી કે તીર્થંકર સમર્થ નથી.' છતાં કાંઈ ભગવાન મરણથી ડર્યા નહિ. એમને તે અનત સુખમાં જવાનુ હતુ. એટલે એમને ‘શરણના ’ સવાલ જ નહાતા, પણ એમાં અશરણપણાને જે મુદ્દો છે તે ખાસ વિચારવા યાગ્ય છે. ન્યાયાધીશ કાઈને ફ્રાંસીની સજા ક્રમાવે ત્યારે ગુન્હેગારના મનની શી દશા થતી હશે? એ કઇંક કાંકાં મારશે, વિલાયત અપીલ કરવા દેડશે, પણ એમાં કાંઈ વળે છે? પ્રાણી પણ આવા ખાચકા તા અનેક ભરે છે, પણ એમાં સાર શે ? એકઠા થયેલા સગાસંબધીએ નવકાર આપે, શરણાં આપે, દિલાસા આપે—પણ આ જીવની દશા શી વતી હાય? દિલાસા આપવા સહેલે છે તેટલે લેવે સહેલા નથી, પણ એમાં શરણુ જેવું તેા કાંઈ છે જ નહિ. તે વખતે જીવન શાંત, પ્રમાણિક, નિર્દભ, સ્વચ્છ ગાળ્યું હાય, સત્યને અહિંસાથી અપનાવ્યુ` હાય, નેવિકારા પર કામૂ મેળવ્યેા હાય, વાસ્તવિક અસ્થિરતા સમજાણી હાય, આંતરવૃત્તિથી ધર્મ માર્ગની આરાધના કરી હાય અને ટૂંકામાં ઉચ્ચ જીવનની અવસ્થા અનુભવી હાય તા એ વાત ટેકા આપે છે. કરેલા અને કરવા ધારેલા સાચા તે વખતે ટેકો આપે છે, બાકી બીજી કોઈ વાતમાં સાર નથી. મ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રો-શાંતસુધારસ. એવી જ રીતે ચાલી આવતી જરાને કોણ અટકાવી શકે? કલપ લગાડવાથી કાંઈ ઘડપણ અટકે? અને અંતે કપાળે કરચલી અને ગાલમાં ખાડા તે પડ્યા વગર ન જ રહે. એવી રીતે ભયંકર વ્યાધિની વાત જાણીતી છે. એ અને એવા અનેક જીવનપ્રસંગોમાં કઈ ટેકે આપી શકે તેમ છે જ નહિ. કરેલ ધર્મ આડે આવે, બજાવેલી ફરજે માર્ગ સુઝાડે અને કર્તવ્યભાવના રસ્તા ઉપર રાખે. કદી કદી કરેલે ધર્મ એ જ આવી આપત્તિ વખતે શરણ આપે છે. ધર્મ શબ્દ સંકુચિત અર્થમાં અથવા માત્ર ક્રિયાકાંડના અર્થમાં સમજવાનું નથી. સાચો ધર્મ ઓળખ જોઈએ, શોધ જોઇએ અને બહાર આણુ જોઈએ. આત્મધર્મ થવાને સર્વ ધર્મો સરજાયલા નથી હોતાં, પણ જ્યાં આત્મા એના સાચા આકારમાં સાંપડે અને એની પ્રગતિ જરૂર દેખાય ત્યાં તેટલે અંશે ધર્મ છે અને એ આત્મધર્મ અણીને વખતે શરણ આપે છે. બાકી તો પંખીને મેળે છે, સવાર થતાં સા પિતપોતાને માર્ગે જવાના છે અને સાથે હોય ત્યાં સુધી અમુક પણ અમુક દષ્ટિએ પોતાના દષ્ટિબિંદુથી કામ કરનારા છે. એ ખરે વખતે ઉભા રહેનારા હોય, તારા ખાટલામાં સુઈ તારી આપત્તિમાં ભાગ પડાવનારા હોય તો તે તું તેમની ખાતર તારે આત્મા હારી જજે, પણ નહિ તો તને જ્યાં શરણ મળે તેમ હોય તેવા તારા પોતાના આત્મધર્મમાં સ્થિર થઈ જજે. - ઘન અરૂ ધામ સહ પડયો હિ રહે નર. ધાર કે ધરા તું તો ખાલી હાથ જાગે; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કહ્યું, હેય કે જમાઈ કઈ દુસરે હિ ખાવેગો. Page #184 -------------------------------------------------------------------------- ________________ અશરણ-ભાવના. ફૂડ અર્ કપટ કરી પાપમધ કીના તાતે, ધાર નરકાદિ દુ:ખ તેરા પ્રાણી પાવેગા; પુન્ય વિના દુસરે ન હોયગા સખાઇ તમ, હાથ મલમલ માખી જિમ પસતાવેગા. ચિદાનંદજીએ એક એ સર્વયા મ સુદર આ મુદ્દા પર ગાયા છે, તે વિચાર. અહીં ( જમાઈ વિશાળ અર્થમાં સમજવા. માખીઓ મધમાખી સમજવી. > માખીઓએ મધ કીધું, ન ખાધું ન દાન દીધું; લુંટનારે લુટી લીધુ. રે! આ જીવ જોને. ત્યાં જે ભાવ છે તે ભાવ અહીં સમજવાના છે. આ તા મરણુ વખતની વાત કરી, પણ અશરણભાવ ખતાવતાં તેા હદ કરી છે. વિચારઃ આયકે અચાનક કૃતાંત ન્યુ ગહેંગા તાહે, તિહાં તે સખાઈ કાઇ દુસરા ન હોવેગે ધર્મ વિના તેા આર સકળ કુટુંબ મિલી, જાનકે પરતાં કાઇ સુતે ન જોવેગા. લટકસલામકે સખાઈ વિના અંત સમે, તેણમાંહી નીર ભરભર અતિ રાવેગા; જાનકે જગત એસા જ્ઞાની ન મગન હેાત, અબ ખાવા ચાહે તે તેા બાઉલ ન એવેગા, ૧૫૫ અહીં ‘પરતાં ’ એટલે મરણ પામેલા જાણીને એમ સમજવું. લટસલામમિત્ર ધર્મ છે કારણ કે એને તે કાઈ કાઇ વાર જીવનમાં આ જીવ મળ્યેા હશે. નિત્યમિત્ર તા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીશાંતસુધારસ દેહ-શરીરને અને પર્વમિત્રમાં સગાવહાલાઓને તે ગણ્યા છે. જે જુહારમિત્ર નહિ હોય તો આંખમાંથી બેર બેર જેવડાં આંસું તે વખતે પડશે. જ્ઞાની આવા જગતમાં મગ્ન ન થાય. આંબે (કેરી) ખાવાની ઈચ્છાવાળે કદી બાવળ વાવે નહિ. આમાં આખા મુદ્દાને સમાવેશ થઈ જાય છે. આ આખી ભાવના રડતાં રડતાં ભાવવાની નથી. મારું શું થશે ? મારે કેશુ?” એમ મુંઝાવાનું કારણ નથી. જેને મારાં માન્યા છે તેને ઓળખ, તારાં સાચાંને શોધી કાઢ અને જેનાથી તને આધાર મળે તેને પકડી લે. બાકી તું જેને તારાં માની બેઠે છે તેમાં તારે દહાડે વળે કે તે તને અડીભડીને વખતે ટેકે આપે એવા ખોટા ખ્યાલમાં તું રહીશ નહિ. વાસ્તવિક રીતે વિચારીએ તો આત્માને કોઈના શરણની જરૂર નથી. એ એને પોતાનો સ્વાધીન સ્વામી છે, પણ વ્યવહારથી આ પ્રાણુને એવી ટેવ પડી ગઈ છે કે ટેકા માટે આધાર રાખ્યા જ કરે. એને નેકરી કરવી હોય, વ્યાપાર કરે હોય કે કાંઈ કામ કરવું હોય તો તે ટેકા કેટલાના અને કોના મળશે એની ગણતરી કરશે. આત્માને ઓળખાય, એની શક્તિનું ભાન થાય, એ શક્તિ દબાયેલી હોવા છતાં પિતાની જ છે એ વાત એને ગોચર થાય એટલે એને પરાશ્રય ભાવ જતું રહે છે અને જે તે પોતાની જાત પર ટેકે રાખતા શિખી ગયે અથવા તે માર્ગે ચઢી ગયો એટલે એની સર્વ ગુંચવણ નીકળી જાય છે. એ એકલે છતાં સિંહ છે, એ એકલે છતાં મરદ છે, એ એકલે છતાં ઘણીધારી છે એ વાત આપણે ચેથી ભાવનામાં ખૂબ વિસ્તારથી શું; પણ એણે પરાવલંબનવૃત્તિ ગ્રેહણ કરી છે તે તદ્દન ખોટી છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના, ૧૫૭ : પરિણામ વગરની છે, સમજ્યા વગરની છે. એને કાઈ વસ્તુ કે પ્રાણી શરણ આપી શકે તેવી સ્થિતિમાં છે જ નહિ, એ વાત સ્પષ્ટ કરવાના અને તે દ્વારા તેની આત્મપ્રભુતાના સાક્ષાત્કાર કરાવવાને અને એ વાત વારંવાર યાદ કરી ભાવનારૂપે વારવાર વિચારમાં લાવવાના અત્ર ઉદ્દેશ છે. પેાતે કાણ છે એ સમજવુ અને જરા પણ મુંઝાવું નહિ, કોઇ અનાવથી કે કેાઈ ભવિષ્યમાં બનવાના બનાવની કલ્પનાથી દોરવાઇ જવુ નહિ. તારૂં તારી પાસે છે, પરની આશા સદા નિરાશા છે, એને કાઢી નાખવાના અભ્યાસ કરવાની જરૂર છે અને તેમ કરી ‘ આપ સ્વભાવમાં ’ સદા મગ્ન ’ માં રહેવાનો ઉપદેશ છે. ખરૂ તા પેાતાની જાતને, પેાતાના તેજને, પેાતાના સામર્થ્યને અને પેાતાના હક્કને સમજવા—ઓળખવા જેવું છે, એ થશે એટલે આ આશાના પાસે તૂટી જશે અને પેાતાના નિરૂપદ્રવ સ્થાને પહોંચી જવાશે. પશુ અહીં રહેવાનું થાય ત્યાં સુધી પણ પરાશ્રય તજવા, સ્વાશ્રય કરવા અને સ્વને ખરાખર આળખવે. મરણથી, જરાથી કે ખીજા કેાઈ બનાવથી ડરવાનું નથી. એનું નિવારણ કરવું તે તા હાથની ખાજી છે. પ્રાણી અજર અમર થઈ શકે છે અને ચવાના રસ્તા આવડે તેા સહેલાઇ છે અને માર્ગ સરળ છે. તેને શેાધા અને સ્વની શક્તિ પીછાના, એને પ્રકટ કરા અને એના ઉપર આધાર રાખા. આ વિષય પૂરી કરતાં પુનરાવર્તનના ભાગે પણ છેવટે યાદ આપવાનુ છે કે આ ભાવના ભાવતાં ગભરાઈ જવાનુ નથી, મિચારા બાપડા થઈ જવાનું નથી, કેાઈના આધાર નથી એવી ચિંતાથી દુભાવાનું નથી. જેનુ શરણુ છે તે તારી પાસે જ છે, તુ પાતે જ છે અને તેને પ્રકટ કરી ખતાવનાર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી-શાંતસુધારસ અને ત્રણ લોકને તથા ત્રણ કાળને પ્રત્યક્ષ કરનાર મહા દિવ્ય પ્રકાશ તારામાં જ છે. તારું વર્તન અને જીવન સચારિત્રશીલ થાય એટલે આ તારી અશરણ દશાનો છેડે આવી જશે. અમર થવાની ભાવનાવાળાને જે રમકડાં જોઈએ તે શોધી તેની સાથે રમજે, અપૂર્વ શાંતરસના વરસાદની ઝડીમાં હાજે અને અવર્ય સ્વાદવાળા શાંતસુધારસનું પાન કરજે. તને શરણ જડી આવશે અને પામરતા દૂર ચાલી જશે. અનંત ઋદ્ધિના ધણને પામરતા હોય? અને તું ! તું કેણ? તારે તે એવા યમરાજ જેવાથી, જરાથી, વ્યાધિથી કે બીજા કેઈ નાના મોટા વિકારોથી ડરવાનું હોય? પણ જે તું સંસાર વ્યવહારમાં પડી રહેવા માગતો હો તો સમજજે કે એમાંનું કોઈ પણ તને ટેકો આપનાર નથી અને અવસર આવશે એટલે તને તાણી ખેંચીને ફેંકી દેશે અથવા ઉપાડી જશે. યમ જે કઈ દેવ નથી, માત્ર આયુષ કર્મનું એ રૂપક છે એ વાત ધ્યાનમાં રાખવી અને આત્મભાવ અસલ સ્વરૂપે વિચારો. એ માગે ખૂબ આનંદ છે, અનંત સુખસન્મુખતા છે અને સીધે રસ્તે પ્રયાણ છે. इति अशरणभावना २ WWW.jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના. ૧૫૯ ઉ. સકળચંદજી કૃત બીજી અશરણભાવના (સાંભળો મુનિ સંયમરાગીએ દેશી : રાગ કાલહરે.) કે નવિ શરણું કે નવિ શરણું, મરતાં કુણને પ્રાણી રે; બ્રહ્મદર મરતો નવિ રાખે, જસ હય ગય બહુ રાણી રે. કે નવિ૦ ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે; મરણથકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણું રે. કે નવિ. ૨ હય ગય પય રથ કોડે વિદ્યા, રહે નિત રાણું રાય રે; બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કે નવિ૦ ૩ મરણભીતિથી કદાપિ જીવો, જે પેસે પાયાલે રે; ગિરિરીર વન અંબુધિમાં જાવે, તો ભી હરીએ કાળે રે. કે નવિ. ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડ્યો, સો દશમુખ સંહરિયો રે; કે જગ ધર્મ વિના નવિ તરિ, પાપી કે નવિ તરિયે રે. કે નવિ૦ ૫ અશરણ અનાથ છવહ" જીવન, શાંતિનાથ જગ જાણે રે; પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત વખાણે રે. કે નવિ. ૬ મેઘકુમાર છવ ગજરાજે, સસલો શરણે રાખે રે; વીર પાસે જેણે ભવ–ભય કચરે, તપસંયમ શું નાખે રે. કે નવિ. ૭ મત્સ્ય પરે રોગે તડફડતા, કોણે નવિ સુખ કરિયે રે; અશરણ અનાથ ભાવના ભરિયો, અનાથી મુનિ નિસરિયે રે. કે નવિ૦ ૮ ૧ પાતાળમાં. ૨ પર્વતની ગુફામાં. ૩ સમુદ્રમાં. ૪ રાવણ. ૫ જીવનું. Page #189 -------------------------------------------------------------------------- ________________ F નું પ્રકરણ ૩ જું કે पश्यियः :: संसार भावना. शिखरिणीवृत्त इतो लोभः क्षोभं जनयति दुरन्तो दव इवोल्लसंल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥१॥ गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका, मनोवाकायेहाविकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झटिति पतयालोः प्रतिपदं, न जन्तोः संसारे भवति कथमप्यर्तिविरतिः ॥ख २॥ क १ इतः ४ माथे, 4 माणुये. दुरन्त ने। सत-छ। न प्रात याय, दु: प्रात याय ते. उल्लसत् वयता तो. विफला नि०३. स्वस्थैः स्थेयं । पास योग प्रयोग छ, निरांत माने કઈ રીતે રહી શકાય. સ્વસ્થપણે કેમ રહેવાય? ख २ गलति गणा जय छे, छे। सावे छे. इहा २७, अलिसाषा, मनोरथ. विकृति विस-३२३१२. रति (पांय द्रियाना) विषयेमा भान. रोष ३५. आप्त प्रास अरेस. Earned रजस् धूण, ३५ उयरे. Page #190 -------------------------------------------------------------------------- ________________ સસાર ભાળ્વના. ૧૩ ૧ મેાટે ભયંકર દાવાનળ સળગ્યા હૈાય તેવા, હૃદ વગરને લાલ એક બાજુએ સંતાપ કરી રહ્યો છે અને એના ઉપર વધતા જતા લાભ (નફા ) રૂપ ગમે તેટલું પાણી પડે પણ તેનાથી તે કાઇ પણ રીતે ઠારી શકાય-ખૂઝવી શકાય તેમ નથી. બીજી ખાજુએ ઇંદ્રિયાની તૃષ્ણા નિષ્ફળ ઝાંઝવાના પાણીની પેઠે હેરાન હેરાન કર્યા જ કરે છે. આવા અનેક પ્રકારના ત્રાસથી ભયંકર અનેલા સંસારરૂપ વનમાં આકુળવ્યાકુળ થયા વગર કઇ રીતે રહેવું ? ( એમાં હરીને હામ કઇ રીતે પડી શકાય? ) ૨ આ પ્રાણીને મન, વચન અને શરીરનાં નવા નવા અભિલાષા થાય છે. એને વિકારા થાય છે, એને વિષયને પ્રેમ થાય છે અને એને દ્વેષ થાય છે. તેનાથી એ કર્મીરજને ખમ એકઠી કરે છે અને એ પ્રાણી આપત્તિના ઉંડા ખાડામાં પ્રત્યેક ક્ષણે ખૂમ જોરથી પડવાના સ્વભાવવાળે થયેા છે. આવા પ્રાણીને એક ચિંતા જરા આછી થાય છે ત્યાં એ પૂરી થયેલી ચિંતા કરતાં વળી વધારે માટી ચિતા ઉત્પન્ન થઇ જાય છે. એ પ્રાણીની આપત્તિના છેડે! આ સંસારમાં કોઇ પણ પ્રકારે આવતા નથી. આવર્ત ચક્ર. દરિયામાં થાય છે તેવા. Whirlpool સાજો પડવાની ટેવ પડી છે જેને તેવાને ( છઠ્ઠી વિભક્તિ છે. પણ્ ધાતુ ઉપરથી થયેલ છે. ) પ્રતિરૂં દરેક પગલે, ડગલે ને પગલે. અવિત્ત અતિ એટલે સંતાપ તેને છેડે. વિરતિ એટલે અટકાયત, વિરામ, ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી શાંતસુધારાસ सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे, तलो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यतिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ग३॥ उपजाति विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तपनुञ्जरेऽङ्गी । नुन्नो नियत्याऽतनुकर्मतन्तुसन्दानितः सन्निहितान्तकौतु: ॥ ४॥ अनुष्टुप् अनन्तान्पुद्गलावर्ताननन्तानन्तरूपमृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥ङ ५॥ ग 3 अशुचि अपवित्र. भण, मांस, भुत्र. कुक्षि पेट. ५.मां. कुहर शु. नानु समानुप्रचुरतर प्यूम. क्रम डा२. Series. हतः तेनाथी हायला. Smilten. सुखाभास सुमनापाव, मनमा માની લીધેલાં સુખ, દુન્યવી સુખો આભાસ માત્ર જ છે. विवेयन विया।. अतिविरति ५२नो सो3 मीने, पा६ याथु गुया. सहचरी स्त, भित्र. (हेनपणी शम्न घटे, ४।२९ है मृत्यु न२ छे). स्त्रीभित्र. घ ४ विभ्रान्त भुजा गयेतो, गुयवा/ गयेतो. बंभ्रमीति २५ छे. अङ्गी शरीरधारी. प्रा. नुन्नः श्रेरित. अतनु नानां नहि. मारेमोटi-२२. सन्दानित धायटी. सन्निहित मामा ५७५ छ. अन्तक यभव, भ२९. ओतुः मिदाडी, भा॥२. Page #192 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવના. ૧૬૩ ૩ અશુચિ-અપવિત્ર પદાર્થોથી ભરેલાં માતાનાં પિટરૂપ ગુફામાં અનેક પ્રકારના સંતાપ (પ્રાણું) સહન કરે છે, ત્યારપછી જન્મ પામે છે, ત્યારપછી મોટા મેટા અનેક ભારે કષ્ટોથી અનુકમે હેરાન–હેરાન થઈ જાય છે અને જ્યાં ઉપર ઉપરનાં દેખાતાં સુખમાં એ આપત્તિને છેડે જેમ તેમ કરીને તે મેળવે છે ત્યાં તે મરણ (યમદેવ) ની સહચરી (દસ્ત-મિત્ર) જરા (ઘડપણ) તેના શરીરને કોળીઓ કરવા માંડે છે. જ આ પ્રાણીને નિયતિ( ભવિતવ્યતા ) ખેંચ્યા કરે છે, મહાભારે–આકરા કર્મના તાંતણાથી એ જકડાઈ ગયેલ છે અને એની બાજુમાં યમરાજરૂપ બિલાડે ગમે ત્યારે હાજરાહજુર થઈ શકે તેમ છે–આ પ્રાણું પાંજરામાં પડેલા પક્ષીની પેઠે શરીર-પીંજરમાં જકડાઈ જઈ, હાંફળફાંફળો થઈને રવડ્યા કરે છે. ૫ આ જીવ અનંત અનંત રૂપ ધારણ કરીને અનંત પુદગળાવર્ત (કાળ) સુધી આ મહામેટા અનાદિ ભવસમુદ્રમાં અનંત વખત ભ્રમણ કર્યા જ કરે છે. ૫ અનાજ બહુ મોટી સંખ્યા. વિગત માટે જુઓ કર્મગ્રંથ ૪ થે. પુનરાવર્ત અનંત વર્ષે એ થાય છે. વિસ્તારથી સ્વરૂપ ઉપમિતિ ભ. પ્ર. પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટ નં. ૩, પા. ૨૪૭ માં છે. ટૂંકમાં વિવેચન જુઓ. અનત્તાનો અનંતને અનંતે ગુણતાં અનન્તાનંત થાય છે. ૩ એના ઉપર ખાસ ભાર છે. આ વાત એક્કસ છે. એમાં અપવાદ નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक* संसारभावना कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे । मोहरिपुणेह सगलग्रहं, प्रतिपदं विपदमुपनीत रे ॥ कलय० ॥१॥ स्वजनतनयादिपरिचयगुणै रिह मुधा बध्यसे मूढ रे । प्रतिपदं नवनवैरनुभवैः, परिभवैरसकृदुपगूढ रे ॥ कलय० ॥२॥ घटयसि कचन मदमुन्नतेः, क्वचिदहो हीनतादीन रे। प्रतिभवं रूपमपरापरं, वहसि बत कर्मणाधीन रे ॥ कलय० ॥३॥ जातु शैशवदशापरवशो, जातु तारुण्यमदमत्त रे। जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ॥ कलय० ॥ ४॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવગ્ના. ૧૬૫ ૧ જન્મ-મરણ વિગેરે ભચેથી બહી ગયેલા પ્રાણી! તું સંસા રને મહાભયંકર સમજ. મેહરૂપ તારા ભયંકર શત્રુએ તને બરાબર ગળેથી પકડી લઈને ડગલે અને પગલે આપત્તિમાં ધકેલી દીધો છે. ૨ હે મૂઢ! સગાસંબંધી અને છોકરા-છોકરીના સંબંધરૂપ દોરાઓ વડે તું તદન નકામે અહીં બંધાયા કરે છે. તું ડગલે ને પગલે નવા નવા અનુભવોથી અને અનેક અપમાનેથી ઘેરાયેલે જ રહે છે. (એવા હે ચેતન ! તું જરા જે. વિચાર કર.) ૩ તું કઈ વખત ઉન્નતિ (ચડતી) ના અભિમાનની ઘટના કરી બેસે છે, કઈ વખત અધમતા (ની પ્રાપ્તિના પરિણામ) થી તદન રાંક બની જાય છે અને કર્મને આધીન થઈને દરેક ભવમાં નવાં નવાં (જુદાં જુદાં) રૂપ ધારણ કરે છે. ૪ (આ ભવમાં પણ) બાળકની દશામાં હો ત્યારે તદ્દન પરવશ બનેલો હોય છે; જ્યારે જુવાનીના શેરમાં હો ત્યારે અભિમાનથી ઉન્મત્તમદેન્મત્ત બની જાય છે, જ્યારે ઘડપણ આવે છે ત્યારે દુઃખે કરીને જીતી શકાય તેવી જરાથી જર્જરિત થઈ જાય છે અને આખરે યમદેવના હાથમાં પડી તેને આધીન થઈ જાય છે. * આ અષ્ટક ગાવામાં આનંદઘનજીના સોળમાં સ્તવનને લય “શાંતિજિન એક મુજ વિનતિ ” ચાલશે. એ લયમાં અંતરાત્મા નિરવધિ આનંદ અનુભવશે. અન્ય લય મુમુક્ષ—જિજ્ઞાસુએ શેાધી લેવા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे । भावयन्विकृतिमिति भवगते यत्र दुःखार्तिगददवलवैरनुदिनं दासे जीव रे । हन्त तत्रैव रज्यसि चिरं, मोहमदिरामदक्ष रे स्त्यजतमां नृभवशुभशेष रे ॥ कलय० ॥ ५ ॥ दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं, कालबटुकोऽयमत्रैव रे सकलसंसारभयभेदकं, विनय परिणमय निःश्रेयसं, जिनवचो मनसि निवधान रे । શ્રી.શાંતસુધારસ || कलय० ॥ ६ ॥ || कलय० ॥ ७ ॥ विहितशमरससुधापान रे ॥ कलय० ॥ ८ ॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૧૬૭ ૫ ભાઈ! ! દીકરે છે તે પિતાપણું પામે છે અને વળી પાછો એ જ પુત્રપણું પણ પામે છે. સંસારની આવી (વિચિત્ર) પરિસ્થિતિ વિચારીને એને જરૂર છોડી દે. હજુ (તારા) મનુષ્ય ભવને શુભ વિભાગ બાકી છે ! (એને લાભ લઈ લે). દ તે ખરેખર મોહરૂપ મદિરા પીધી છે અને તેના કેફમાં તારી બુદ્ધિ નાશ પામી ગઈ છે. તું જે. જે જગ્યાએ તું દુઃખ, ઉચાટ અને વ્યાધિના ભડકાની જવાળામાંથી દરરોજ બન્યા કરે છે ત્યાં જ પાછો તું લાંબા વખત સુધી રંજન પામી જાય છે. (આ દારૂડીઆનું જ લક્ષણ છે.) ૭ કાળરૂપ બટુક (ચેર–ધાડપાડુ) અહીંઆ જ થોડા ઘણાં સુખનો વૈભવ બતાવીને પાછું એકાએક સર્વ પાછું લઈ લે છે અને એવી રીતે એ પ્રાણીને બચ્ચાંની માફક લલચાવે છે- છેતરે છે. ૮ સંસારના સર્વ ભયોને કાપી નાખનાર તીર્થકર મહારાજનું વચન તું ધારણ કર,વિચાર અને હે વિનય! શાંતરસનું અમૃતપાન કરીને મેક્ષમય થઈ જા–એની સાથે એકતા કરી દે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી શાંતસુધારન્સ નોટ ૧ જે–અવલેક. ઘણુંખરું અધમને સંબોધવા આ અક્ષરને પ્રયોગ થાય છે. “ભયભીત” સંબોધન છે. “ઉપની” પણ સંબોધન છે. વરુદં ગળાને પકડીને. ડેકીએથી પકડીને ( adv). ૨ પરિષદ સંબંધરૂપ દેરડાવડે. મુધા બર્થ, નકામે. ભિવઃ અપમાનવડે. આ ગાથામાં મૂત્ર અને પગૂઢ બંને સંબેધન છે. અર્થ કરવામાં વાયરચના મેળવવા થેડી છૂટ લીધી છે. ૩ વરિ તુ યોજે છે. ઘડે છે, ટીન ગરીબ, બિચારે, બાપડો. ૪ ના કોઈ વખત. રાવ સ્તનપાન કરે તે વખતન બાલ્યકાળ. કાયર હાથમાં પડેલે. હસ્તને પામેલે (તું). ૫ પૃષ તે જ (પિતા થયેલ પિત) માવજન ભાવતાં-વિચારતાં. વિતિ વિકારો. ગોટાળાઓ. ત્યવતમાં જરૂર છેડી દે. માસુમા -મનુષ્યભવને શુભ અવશેષ. બાકીનો ભાગ (હજુ છે. અતિ અધ્યાહાર. દરમ્યાન). ૬ અર્તિ સંતાપ, પીડા, ઉચાટ. વઢવ દાવાનળના તણખા. લવ નંખ બુદ્ધિ. એ સંબંધન છે, પણ પ્રથમાના અર્થમાં વપરાયેલ છે. ૭ પુર્વમા સુખને વૈભવ અથવા સુખ અને વૈભવ. સંદન પાછું ખેંચી લેતો. કુરા જાહેર રસ્તા પર લુંટનારા. Highway robber અથવા ભિખારી. ૮ મે ભેદી નાખનાર કાપી નાખનાર. વિધાન તું ધારણ કર, વિચાર રિપમી જમાવી દે, તકૂપ થા. નિયર કલ્યાણ, મેક્ષ, શિવ. Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિચય સસાર ભાવના— ( . ૧ ) આ સંસાર તે એક માટુ નાટક છે, એમાં પાત્રાનેા પાર નથી, એમાં અકાને પાર નથી, એમાં પ્રવેશેને પાર નથી. એમાં અભિનયે, નેપથ્ય, પડદા, સીતેરી, ગાન, સભાષણ વિગેરે સર્વ છે, પ્રચુર છે, જોતાં કે સાંભળતાં પાર ન આવે તેવ ુ મેાટુ તે નાટક છે. એમાં રાજા, રાણી, નેાકર, ચાકર, દાસ, દાસી, પુત્ર-પુત્રી વિગેરે સર્વ પ્રકારના પાત્રા છે, એમાં વિષકા છે, એમાં રાસડા-ગરમા લેવાય છે અને એમાં આનંદ વૈભવનાં દેખાવા જોવાય છે, એમાં ભયંકર યાતનાના દેખાવે પણ દેખાય છે. એમાં રાગ, રાગણી, પડદા, પાઠ આદિ આવે છે. એ નાટક ખાસ જોવા-સમજવા જેવુ છે. પ્રથમ આપણે ઉપાધ્યાયશ્રીના શબ્દો ઉપર લક્ષ રાખી તે વિચારીએ. એને લાક્ષણિક રીતે સર્વાંગ સુંદર જોઇ સાંભળી લેવુ હાય તે તે એને પૂરી ન્યાય આપનાર શ્રી સિદ્ધર્ષિના ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં જવુ પડશે. આપણે અત્ર તેના સહજ ખ્યાલ કરી સંસારભાવનાને હૃદયમાં ઉતારીએ. આ ગ્રંથના પ્રવેશકના પ્રથમ શ્લાકમાં આ સંસારકાનનને ચાર વિશેષણ આપ્યાં છે. તેના છેડા મળતા નથી, તેના ઉપર આશ્રવરૂપ વાદળાં ચઢેલાં જ રહે છે, એ કર્મોથી ગહન અનેલુ છે અને એમાં મેાહના કરેલા ભયંકર અધકાર છે. આવા ભયકર ભવકાનનમાં આ પ્રાણીને નિરાંતે બેસવાનું કેમ થાય ? એ કેમ થતું નથી તે પ્રથમ તપાસીએ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી શાંતસુધારસ આ સંસારમાં અંતરંગમાં રહેલા મને વિકારો પ્રાણુને બ રખડાવે છે, તફડાવે છે અને ગેટે ચઢાવે છે. એની અંદર રહેલ કામ, ક્રોધ, મદ, મત્સર વિગેરે ભાવે એને ઠેકાણે પડવા દેતા નથી. પ્રત્યેક આંતર-વિકાર ભારે નુકસાન કરે છે અને ચેતનને અસ્તવ્યસ્ત કરી નાખી એનું પોતાનું ભાન ભૂલાવી દે છે. એની એટલી હદ સુધીની બેડોળ સ્થિતિ કરી મૂકે છે કે એ પિતાને પણ ઓળખી શકતો નથી, પોતાનાંને પણ ઓળખી શકતો નથી અને પિતાનું ઘરનું સ્થાન કયું છે અને ક્યાં છે તેને પણ એના દષ્ટિપથ કે સ્મરણપથમાં આવવા દઈ શકતો નથી. એ આખું ભાન ભૂલી પરવશ બની જાય છે અને પછી દારૂના ઘેનમાં નાચે છે. એ અનેક મનોવિકારે પિકી આપણે એકને તપાસીએ. લેભ એ એવે તે ભયંકર અંતર મને વિકાર છે કે એ સર્વ ગુણેને નાશ કરે છે. એના પાશમાં પ્રાણ આવી પડે છે ત્યારે પ્રાણીને વિવેક રહેતું નથી, મારા-તારાનું ભાન રહેતું નથી, સભ્યતાના નિયમને ખ્યાલ રહેતો નથી અને ગૃહસ્થાઈની કલ્પના પણ રહેતી નથી. એક મેટું વન–જંગલ કલ્પીએ. એવા વનમાં, મેટે દાવાનળ ફાટી નીકળ્યો હોય અને મોટાં મેટાં ઝાડે ભસ્મીભૂત થઈને તડે તડ જમીન પર પડતાં હોય તે વખતે પક્ષીઓ અને પશુઓ તે વનમાં હોય તેને કેવો ભ થતું હશે તેની કલ્પના કરો. કોઈ ચીસ પાડે, કોઈ રડે, કેઈ હાંફળાફાંફળાં આમતેમ રક્ષણ માટે દોડે, કોઈ બચ્ચાંઓ માતાની પાંખામાં સંતાય, કેઈ માતા બચ્ચાંને ધારાં મૂકી સ્વરક્ષણાથે નાસી જાય, સર્વ પશુ, પક્ષી અને મનુષ્ય વનમાં હોય તે સર્વમાં મોટી Page #200 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. ૧૭૧ ગડમથલ થઈ જાય છે અને આખું વાતાવરણ મોટા દરિયામાં તોફાન થાય તે વખતે જે સ્થિતિ થાય તેવું શુભિત થઈ જાય છે. લેભ જ્યારે પ્રાણુ ઉપર સામ્રાજય મેળવે છે ત્યારે તે તેનું આખું વાતાવરણ આવું શુલિત કરી મૂકે છે. અહીંથી લઉં, આ રસ્તે કમાઉં, આ માગે એકઠું કરું-એવા વિચારે એને આવ્યા જ કરે છે અને એ ચારે તરફ હાથ નાખ્યા કરે છે, મનસુબા ઘડડ્યા કરે છે અને જનાઓ રચ્યા કરે છે. એમાં સર્વથી મેટી દુઃખની વાત તો એ છે કે એને આજે જેટલાં મેળવવાની ઈચ્છા હોય તેટલાં કઈ પ્રયાસે મળી જાય તે જાણે તેના ઉપર તે પિતાને હકકે હતે એમ માની ત્યાંથી આગળ વધવા એ ઈચ્છે છે. આપણું પોતાની જીંદગીની શરૂઆત તપાસ. ત્યાં જેટલેથી સંતોષ ધાર્યો હતો એટલા મચે આપણે બેસી ગયા? કદી નહિ. આજનું સાધ્ય તે આવતી કાલનું આરંભબિંદુ થાય છે. ગરીબ માણસ દશ હજાર મળે તો કૃતકૃત્યતા માને તેમ હોય, તેને દશની આસપાસ થવા આવે છે ત્યાં એનું લક્ષ્ય લાખ પર જાય છે અને એ રીતે લાખવાળાને દશ લાખ અને એમ રાજ્ય કે ચક્રવત્તપણુમાં પણ સંતોષ થતું નથી. અંદર એની વૃત્તિ વધારે વધારે ઉત્તેજિત રહે છે. અને એ કદી નિરાંતે બેસી શકતું નથી. એટલા માટે લેભની સરખામણી “આકાશ સાથે કરી છે. આકાશને છેડે જ આવતું નથી તેમ લોભને માર્ગ મળે તે પછી એને પણ છેડે આવતું નથી. કવિરાજ તેટલા માટે એને દુરંત” કહે છે. મતલબ કે એ હદ-મર્યાદા વગરને છે, માજ-છેડા વગરને છે અને અપરિમિત હાઈ દરરોજ વધતો જ જાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીબ્રાંતસુધારસ એવા લેભના સપાટામાં એક વખત પ્રાણું આવ્યું એટલે પછી એ ગેટા ગણવા માંડે છે અને એના મનેર ચક્રાવે ચઢે છે. એ તો પછી રાતના બાર વાગ્યા ગણતો નથી, ભૂખ-તરસ ગણતો નથી, દેશ-પરદેશ ગણતે નથી, રાત-દિવસ જેતે નથી, સગાસંબંધીને સ્નેહ વિચારતે નથી, પૈસાની ગતિ વિચારતો નથી અને સર્વ પ્રકારને વિવેક મૂકી દઈ ચક્રમાં પડી જાય છે, મોટા મોટા આરંભે કરે છે, ન બોલવાનું બેલે છે, માયા–કપટ કરે છે, ઈચ્છિત વસ્તુ કે ધન મેળવવા અનેક ખટપટે કરે છે. આ લોભ લાગ્યો હોય, આ દુરંત લેભ પ્રાણુના અંતરમાં ભ નીપજાવી રહ્યો હોય, તેને ગમે તેટલે લાભ મળે તે પણ તે ધરાતે નથી. જંગલમાં દાવાનળ લાગે ત્યાં પાંચપચાસ પાણના ઘડા ઠલવે તેથી કાંઈ દાવાનળ એલવાય? એ લભ એક વાર જામ્યો એટલે લાભના વધારા સાથે એ વધત જ જાય છે અને લોભ એના અનેક આકારમાં આ સંસારમાં ઘર કરીને બેઠા છે. એ તો અડ્ડો જમાવીને આ સંસારમાં પલાંઠી મારીને બેઠે છે. આવા મનેવિકાર અંદર જામ્યા હોય તેવા સંસારમાં આ પ્રાણને શાંતિ ક્યાંથી વળે ? એ મનમાં ધારે કે થોડું મેળવી પછી અટકશું, પણ ત્યાં તે પરણે, પછી છોકરાં થાય, પછી તેનાં સગપણ–લગ્ન કરવાં પડે અને એમ સંસારનું ચક્ર વધતું જાય અને ધારણા છૂળ મળે. લાભ થાય તેમ તેમ વધે છે. સદા રાજે ત ો ા ો પ એ જાણીતી વાત છે. લાભ થાય તેમ તેભ વધે. બે વાલ સેનું લેવા આવનાર બ્રાહ્મણને વિચાર કરવા સમય મળે તો આખા રાજ્યથી પણ સંતોષ ન મળે. આ લોભ જે સંસારવનમાં જામ્યા Page #202 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૧૨ હોય ત્યાં સુખે કેમ રહેવાય ? નિરાંતે કેમ જીવી શકાય ? અને સુખનાં સ્વપ્નાં પણ એમાં કેમ આવે ? ધ્રુવ લાગે ત્યારે તેને તાપ ચારે તરફ લાગે છે તેમ લેાભ ચારે બાજુએ સતાપ કર્યા જ કરે છે અને વધતા લાભ થાય, ધારેલા તા પણઆ પ્રાણીને સતાષ થતા જ નથી લાભ થાય ઇંદ્રિયભેગાની ( તૃષ્ણા ' તેા વળી એથી પણુ આઘા ડે છે. જંગલમાં પાણીની તરસ લાગે ત્યારે જેમ એ માઇલ ઈંટે પાણી-ઝાંઝવાનાં જળ દેખાય છે, પણ ત્યાં પહોંચે ત્યાં જળ તા એટલું જ દૂર દેખાય છે. વસ્તુત: જળ છે નહિ ત્યાં તે જળ ધારે છે અને પીવા દાડે છે, પણ એની તૃષા કદી છીપતી નથી અને એ તેા હરણની માફક ફાંફાં મારી ઢોડાદોડ કર્યો કરે છે. એને મનમાં સ્રીભાગની ઈચ્છા થઈ, પછી તે રખડે છે, પ્રાર્થના કરે છે, કાવાદાવા કરે છે; પણ એની વિષયસેવનની ઇચ્છા પૂરી થતી જ નથી અને કદાચ કાઈ વાર વિષય સૈન્યે તે પણ તેમાં તેને તૃપ્તિ થતી નથી. એ તૃષ્ણા તેા એવી વિચિત્ર છે કે એ દોડાવ્યા જ કરે, સહજ તૃસ થાય તેા વધે છે અને તૃપ્ત ન થાય તા ફાંફાં મરાવે છે. આ સંસારમાં અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવા માટે લાભ એક ખાજીથી તરફડાવ્યા કરે છે અને બીજી ખાજી તૃષ્ણા જ્યાં ત્યાં ડાકીઆં કરાવી આશામાં ને આશામાં રખડપાટે કરાવ્યા જ કરે છે. આમાં નિરાંત ક્યાંથી થાય ? લાલના છેડા આવતા નથી, લાભ થાય તે તે વધે છે, લાભ ન થાય તે વરાવે છે અને તૃષ્ણા તે। કદી ધરાતી જ નથી. એ બન્નેના છેડા નજરે દેખાત નથી. એણે સુભૂમ ચક્રીને છ ખંડ મળ્યા તે બીજા છ સાધવા પ્રેરણા કરી, એણે ધ્રુવળશેઠને ખાકીનાં ( શ્રીપાળને આપેલાં) અરધા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી-શાંતસુધારસ વહાણ ઘરભેગાં કરવા શ્રીપાળનું ખૂન કરવા લલચાવ્યે, એણે મમ્મણશેઠ પાસે કાળી રાત્રે નદીમાંથી લાકડાં ખેંચાવ્યાં, એણે ધન્નાના બીજા ભાઈઓને અનેક વાર લમીની વહેંચણી કરવા પ્રેરણું કરી, એણે રાવણને સીતાને ઉપાડી લઈ જવાની બુદ્ધિ આપી, એણે માધવને મુસલમાનોને મદદ કરવા પ્રેર્યો, એણે અનેક રજપૂત રાજાઓ પાસે પોતાની દીકરી મુસલમાન શહેનશાહોને અપાવી, એણે સિદ્ધરાજ જયસિંહને પોતાના સગા ભત્રીજાને રાજ્ય ન આપવાની બુદ્ધિથી દેશાંતરમાં રખડાવવા અને પરાશ્રયમાં જોડવા દુર્બુદ્ધિ આપી, એણે અનેક રાજાઓને પ્રેરણા કરી આર્યભૂમિને પારકે હાથ જતી કરાવી, એણે અનેક પ્રધાને–અમાત્યો-દિવાને અને કારભારીઓ પાસે મહા રાજખટપટ કરાવી, એણે ભાઈ–ભાઈમાં ઠેષ કરાવ્યું, એણે પિતા-પુત્રને સંબંધ છોડાવ્યે, એણે કાંઈ કરવામાં બાકી રાખી નથી. આ સર્વ લેભના ચાળા છે તે ઈતિહાસ પ્રસિદ્ધ છે અને આપણે પ્રત્યેક આપણા દરરેજના અનુભવમાં જોઈએ છીએ. - તૃષ્ણાએ તે હદ કરી છે. એ તે વિવેક-વિનય–સભ્યતા અને ભાનને ભૂલાવી ગૃહસ્થાઈ પણ છોડાવી દે છે અને લાખની ઉથલપાથલ કરનારને રાત્રે રખડતા જોયા હોય તે ચીતરી ચઢે તેવાં કરતુકે તેની પાસે કરાવે છે. આ તે એક મનોવિકારની વાત થઈ. આવા અનેક મનેવિકારે છે અને તે આ સંસારમાં ભરેલા છે. હવે એવા સંસારમાં તે હાશ કરીને બેસવાનો વારો કયાંથી આવે? કઈ રીતે આવે? કે આ સંસારવનમાં લોભ-તૃષ્ણા ઉપરાંત બીજા અનેક ભયે ભરેલા છે. જ્યાં વિચારીએ ત્યાં અભિમાન, દેખાવ, માયા, દંભ, મત્સર, ક્રોધ, શોક વિગેરે અનેક અંતર વિકારે આપોઆપ Page #204 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવના. ' ૧૭૫ જણાઈ આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવું? અને કયાં કરીને બેસવું? મેટે દાવાનળ સળગે છે અને જ્યાં જઈએ ત્યાં સર્વ પિતપતાની ગાયા કરે છે અને નાની વાતને મોટી માનવામાં મગરૂબી લે છે. આમાં નિરાકુળતા કઈ રીતે આવે અને કયાંથી આવે ? આ વિચારણા આખા સંસારને મહાન પ્રશ્ન ઉભું કરે છે. એ સંસારનાં થોડાં ચિત્રો તપાસીએ. ( ૨) સંસારની રચના એવા પ્રકારની છે કે એક ચિંતા પૂરી થાય ત્યાં તેથી પણ વધારે આકરી ચિંતા બાજુએ ખડી થઈ જાય છે. ઘરમાં બેરી માંદી પડી હોય, અણુઉતાર તાવ આવતું હોય, આખું ઘર સારવારમાં પડી ગયું હોય અને ડૉકટરે વીઝીટ આપતા હોય, એને જરા સારૂં થવા લાગે ત્યાં વ્યાપારમાં મોટી ઉથલપાથલ થાય છે. એની અગવડ જેમ તેમ કરી પૂરી કરે ત્યાં તાર આવે છે કે દેશમાં ભાઈને સખ્ત છાતીને દુ:ખા થયો છે, કેસ ગંભીર છે. હાય નાખતો ત્યાં જાય ત્યાં અહીં વેપારની કરેલી ગોઠવણે ભાંગી પડે છે. વિગેરે વિગેરે દરરેજના અનુભવની વાત છે. વાત એ છે કે સંસારમાં વસનારા અને આ ભવને સર્વસ્વ માનનારા પ્રાણુનાં મન, વચન, કાયા-વિચાર, વચન અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, તેના વિકારે, તેના આનંદ અને તેના રે એવાં તો વિચિત્ર હોય છે કે એ પ્રાણુમાં ભારે તુમુળ યુદ્ધ ઊભું કરે છે. એનાં મન, વચન, કાયાના એને પરસ્પર મીલન જ મળે નહિ; મન મેટા મોટા મારથ કરે તે શરીર મોજમજા માગે; એની અભિલાષાઓ એને સંસાર તરફ ખેંચે ત્યારે એના વિકારે એને કઈ પ્રકારની સરખાઇમાં રહેવા ન દે, એને આનંદ વિષયમાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી શાંતસુધારસ આવે અને એને રોષ વગર ધરણે આડા આવનાર સામે થાય. આવી રીતે ત્રણે યેના વિસંવાદ, મને રથની અચોક્કસતા, વિકારની પરાધીનતા, રતિની કામેચ્છા અને રેષની નિરંકુશતા એની પાસે ન કરવાનાં કામ કરાવી એને કર્મ રજથી ભારે બનાવી દે છે. આવી રીતે અને આવાં કારણેએ પ્રાણું પોતાને હાથે વિપત્તિને ખાડે છેદે છે અને તેને વધારે વધારે ઊંડે બનાવતો જ જાય છે. એ પોતાના સર્વ વ્યવહારની રચના જ એવી વિચિત્ર રીતે કરે છે કે જાણે એને વિપત્તિના ખાડામાં પડવાનું ચેટક લાગ્યું છે એમ જ એને માટે ધારી શકાય. ડગલે ને પગલે આપત્તિમાં પડવા તૈયાર થયેલા આ પ્રાણીને ચિત્તને ઉદ્વેગ કઈ રીતે મટે? એની પીડાને છે. આ જન્મમાં આવે તેવું એક પણ કારણ નથી. એની વિચારણા, એની ઉચ્ચારણ અને એની કાર્યશૈલી એવી જ રીતે ગોઠવાઈ છે કે એમાં એ વધારે ને વધારે આપત્તિઓને નેતરીને બોલાવે છે અને એ ઉંડા ખાડામાં વધારે વધારે પડવાની તૈયારી જ કરતો હોય એમ એને પ્રત્યેક પેગ સાક્ષી પૂરીને બતાવી આપે છે. એની ચિંતા કદી ઘટતી નથી, એની આધિ કે ઉપાધિ ઓછી થતી નથી અને એના સંતાપેને છેડે દેખાતું નથી. પ્રાણીનાં શરીરને વિચાર કરીએ. એના સ્ત્રી, પુત્ર, પુત્રીને વિચાર કરીએ, એના વ્યાપાર-ધંધાનો વિચાર કરીએ, એના સગાંસંબંધીને વિચાર કરીએ, એના મિત્રોને વિચાર કરીએ, એની આજીવિકા સંબંધી ચિંતાનો વિચાર કરીએ, એના તીજોરી ભરવાના મનોરથને વિચાર કરીએ, એના સુખના ખ્યાલે વિચારીએ, એનાં માનેલાં સુખનાં સાધને વિચારીએ, એની આગામી Page #206 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવના. ૧૭૭ ચિતાએ વિચારીએ અને ટ્રકામાં એનું આખું વાતાવરણ તપાસીએ તે એક પણ રસ્તે એની આપત્તિના છેડા આવે તેમ નથી. ત્યારે પછી શાંતિ શી રીતે મળે ? પ્રથમ પ્રશ્ન તા એ છે કે સંસાર સમધી વિચાર કે ચેાજના કરવાની બાબતને તે અતિ–પીડા માનતા જ નથી. એ તા જ્યારે પાછા પડે ત્યારે વળી જરા અચકાય છે. ખેરા હળીએ ગળે અટકે ત્યારે જરા ચાંકે છે પણ અંતે પાછે જ્યાંના ત્યાં. સ્ત્રીને જ્યારે કસુવાવડ થાય ત્યારે જરા પીડાને ખ્યાલ આવે છે અને તેલ ને ચાળા ખાય છે, પણ પાછા ધર દી ને ધર દહાડા ! આમાં ચિંતામાંથી મુક્તિ કેમ થાય અને આપત્તિને છેડા કયાંથી આવે ? આ પ્રાણીના સુખના ખ્યાલ જ એટલે અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકારની સ્થિતિમાં એની આપત્તિના છેડા આવે તેમ નથી અને અને માટે અને સાચી ખેવના ( ચીવટ ) હાય એમ પણ લાગે તેવું નથી. એ તે એક વાર પાસેા નાખ્યા એટલે એ સંસારમાં ઘસડાવાને અને એક ખાડામાંથી ખીજામાં અને એ રીતે નાના—માઢા ખાડામાં પડયા જ કરવાના. એની આ સ્થિતિ અનિવાર્ય છે. ચિંતા કેવી અને કેટલી થાય છે તેના સાચા ખ્યાલ કરવા હાય તા કેાઇ માટા બ્યાંપારવાળા અથવા મોટા કુટુંબવાળા અને બહારથી સુખી દેખાતા ગૃહસ્થને પૂછવું. ત્યાંથી ખરાખર જવામ મળશે. અત્યાર સુધી એવા સુખી ગણાતા મનુષ્યામાં કાઇ પણ સાચા સુખી મખ્યા નથી. કાઇવાર ખાર આનાની દાડી કરી સાંજે ઘેર પાછા વળતા, ગીતા ગાતા મનુર કે કામદાર વર્ગમાં ઉપરટપકેનું સુખ અથવા સાષ દેખાશે, પણ ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી•શાંત-સુધારસ જેને ત્યાં તમે પૂરા સુખી માની છડીયું લેવા જાખે છે તેને તમે ખરા સુખી માનતા હા તેા એ વાત ફ્રી તપાસી જવા ચેાગ્ય છે. વાત પાછી ત્યાં જ આવે છે. આ પ્રાણીના ઉદ્વેગના ઈંડા આ સંસારમાં કાઇ પણ રીતે આવતા નથી, આવી શકે તેવા સચાગે દેખાતા નથી અને એ ભાખતમાં મીજો કાઇ પણુ નિર્ણય કરવાનું બની શકે તેમ નથી. આ આખા વિવેચનમાં સુખ અને અતિ એના સાચા તેમજ ઊંડા અર્થમાં સમજવાના છે. (૧૩) અંતર વિકારામાં લાભ, તૃષ્ણા અને મનનું વલણ અતાવનાર ચિંતાની વાત કરી. આ સર્વ આંતરરાજ્યની વાત થઈ. અંદરની પ્રવૃત્તિ જોતાં કેાઇ રીતે ઠેકાણું પડતું નથી. હવે જરા સ્થૂળ દૃષ્ટિએ બાહ્ય સુખની વાત કરીએ. ત્યાં કાંઇ સુખ દેખાય છે ? જરા અવલેાકન કરીને જોઇએ. એક પ્રાણીનું આ ભવનું જીવન તપાસીએ. માતાના પેટમાં નવ માસ લગભગ દરેકને રહેવું પડે છે. તે સ્થળને ખ્યાલ કદી કર્યા છે? ત્યાં તદ્દન અંધારૂ છે. ચારે તરફ લેાહી, મળ, હાડકાં, ચરખી, સુત્ર, આંતરડાં, પરૂ વિગેરે અપવિત્ર પદાર્થોની વચ્ચે નવ માસ દખાઈચ પાઈ આંટા મારવા પડે છે. પછી જન્મ થાય એટલે તે અનેક પ્રકારની ઉપાધિ શરૂ થાય છે. પ્રથમ આંખ પણ ન માંડે, દાંત ન હૈાય, પરાધીનતાનેા પાર નહિ. પછી ખાળપણુ, તે ત્યાં પણ પરાધીનતા અને વિડલેાની સત્તાની ત્રાડા. પછી નિશાળમાં માસ્તરોના ત્રાસ. પરણવાની ચિંતા. આર્થિક સરખાઇ હોય તા માનસિક ચિંતા. તે સરઆઇ ન હાય તેા ઉપાધિના પાર નહિ. પછી વ્યાપાર-ધંધા કે નાકરી–કમાવાની ચિંતા. પરદેશના રખડપાટા. Page #208 -------------------------------------------------------------------------- ________________ - - સંસારભાવના. ૧૭૯ કે આવી આવી તે પાર વગરની વાત છે. એમાં કદાચ સોએ એકાદ ટકાને સરખાઈ મળી જાય, પૈસા, સ્ત્રી, પુત્ર, હવેલી, વ્યાપાર સર્વે અનુકૂળ થઈ જાય અને જે કે એમાંની કઈ વસ્તુમાં નામ માત્ર પણ સાચું કે સ્થાયી સુખ નથી અને ઉપાધિને પાર નથી, પણ સહજ સુખ વ્યવહાર દષ્ટિએ–પ્રચલિત હેકમાન્યતા પ્રમાણે એવી સરખાઈવાળાને સુખી ગણીએ. એવા માનેલાં સુખમાં એના બે–ચાર વર્ષ જાય ત્યાં તે કાન દુ:ખવા લાગે છે, આંખે ચશ્મા આવે છે અને દાંતની પીડાની તે વાત જ કરવી નહિ. ચાળીસ વર્ષની આસપાસ નજળે ઉતરે છે એટલે દાંતની જે પીડા થાય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અને પછી તે જે સ્થિતિ થાય છે તે આપણે અશરણ ભાવનાના એ લેકે (ગેયાષ્ટક લેક પ–૬) માં જોઈ ગયા છીએ. એ સુખાભાસને-ઉપર ઉપરના સુખના ખ્યાલને–ભૂલાવી દે છે અને પ્રાણીના શરીરને સીધું સપાટ કરી મૂકે છે. સુકલકડી જેવા શરીરે એને જવાબદાર જીદગી મહાઉપાધિમાં પૂરી કરવી પડે છે. માથે ફરજે મોટી અને ખાવામાં કાંઈ દમ નહિ. હેમાંથી લાળ પડે, શરીર પર અંકુશ જાય અને ઘરના સર્વ અવગણના કરે. આ જરાવસ્થા એ મેતની હેનપણું છે–સખી છે, મિત્ર છે. ઘણીવાર ઘરડા માણસને જીંદગી એટલી ઓજારૂપ લાગે છે કે એ મરણને વધારે પસંદ કરે છે. તે વખતે પરાધીનતા એટલી વધી જાય છે કે એક વખતના હકમ કરનારા અને જોરથી ચાલનારાને એ ભારે આકરી થઈ પડે છે. તે આ પ્રમાણે માતાના પેટમાં આવવાથી માંડીને ઘડપણે છેડે (મરણ) આવે ત્યાંસુધી સુખ જેવું કાંઈ થતું નથી, ભેગવવાનું નથી અને ભોગવવા જેવું કઈવાર લાગી જાય છે તે તે લાંબે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શાંતસુધારસ વખત ટકતું નથી. ત્યારે આ નાટક કયા પ્રકારનું ? અને આમાં સુખના ઘરડકા શા ? આ સર્વ પ્રપંચ શેને ? કઈ જાતના સુખની પછવાડે આપણે દોડ્યા જઈએ છીએ? અને તે કેટલે વખત ચાલશે ? આ સુખનું–માનેલાં સુખનું–આખું નાટક પણ જોવા જેવું છે, વિચારવા જેવું છે, બરાબર ખ્યાલમાં રાખવા જેવું છે. આખા સંસાર-નાટકમાં વાસ્તવિક સુખ જેવું કાંઈ લાગે તેમ નથી. કદાચ લાગી જાય તો તે આભાસ માત્ર સુખ છે અને તેની પછવાડે મહાન બે રાક્ષસી ઉભી છે: જરા અને પછી મૃત્યુ. આ આખા નાટકને ઓળખવું, એને સમજવું અને સમજીને તેને તે તરીકે વારંવાર વિચારવું એ જ એ નાટકની પરીક્ષાના પાઠે છે અને તે ભણાઈ જાય, તે પછી આગળનો રસ્તો જરૂર સૂઝી જાય તેમ છે. કેળીઓ કરી જાય છે” એમ જરા-ઘડપણ માટે બરાબર કહેવામાં આવ્યું છે. એ શરીરની જે સ્થિતિ કરી મૂકે છે તેને માટે એ તદ્દન એગ્ય શબ્દ છે. એક એક કળીએ એ શરીરને હાઈઆ કરતી જાય છે. ધીમે ધીમે આવતી નબળાઈ ઓળખી આખું નાટક વિચારવું. નાટક સમજે એટલે રસ્તો જડશે. આમાં કોઈ વાર આપત્તિનો છેડો આવે ત્યાં ભયંકર જરા સામે ડેાળા કાઢીને ઉભી રહે છે. મહામહેનતે પરદેશ ખેડી, પૈસા મેળવી માણસ ઘરબાર વસાવે છે કે પરણે છે ત્યાં આદર્યા અધવચ રહે ”—એમ થાય છે. આ તે આખું નાટક છે, માત્ર આગળ કે પાઠ ભજવવાને છે એનું અજ્ઞાન છે એટલે આશામાં રમતો ચાલ્યા કરે છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. પોતાની આખી પાછળની જીંદગી અને તેના Page #210 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવના. ૧૮૧ મનોરથ યાદ કરીએ તે મોટું નાટક દેખાય તેમ છે, પણ તે જેવાની અને તેનું રહસ્ય ઉકેલવાની મરજી હોય તેને માટે એ છે. (૪ ૪) પાંજરામાં પિપટ પડ છે. એનું પાંજરું સેનાનું હેય કે હીરાથી મઢેલું હોય પણ વિશાળ આકાશમાં છૂટથી ફરવાના સ્વભાવવાળા પોપટને તે દુઃખનો પાર નથી. એને તે એક ઝાડેથી બીજે ઝાડે ઉડવાનું અને એના મૂળ વિલાએમાં રમણ કરવાનું હોય કે પાંજરે પૂરાઈ રહેવાનું હોય ? ભવિતવ્યતા તેને એક ભવ ચાલે તેવી એક ગોળી આપે છે અને એ ગોળી લઈ એ પાંજરામાં પડે છે. એ પાંજરાની પાસે જમરાજરૂપ બિલાડી બેસી રહે છે. એ એની પાસે–પડખે તૈયાર છે અને પાંજરે પડેલ પંખી જાણતો નથી કે એ કયારે ત્રાપ મારશે ? એને એ બિલાડીની ઝડપની બીક સદાકાળ રહે છે. નિયતિ–ભવિતવ્યતા આ પ્રાણુને કેવી રીતે એક ભવસંવેદ્ય ગોળી આપે છે અને પિતાના પતિ પાસે કેવા ના કરાવે છે એનો ચિતાર શ્રી સિદ્ધર્ષિગણીએ બહુ સારી રીતે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથમાં આપે છે. (જુઓ વિભાગ ૧ લો પૃ. ૨૫૬) - પાંજરે પડેલો આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી જાય છે કે એ પોતે પાંજરે પડ્યો છે એ વાત પણ જાણતું નથી, અને જાણે એ પાંજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હોય અને પાંજરું ઘરનું ઘર હાય એમ તે માની લે છે તેમજ કઈ કઈ વાર તે પડખામાં જમરાજ જાગતા બેઠા છે એ વાત પણ વિસરી જાય છે. જ્યારે મન ભ્રમિત થઈ જાય ત્યારે પછી બીજું શું થાય ? ઉંધી આંખે જોવામાં આવે ત્યારે સાચી વાત દેખાય જ ક્યાંથી? Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ ભવિતવ્યતા ( નિયતિ ) એને કેવી રીતે ખાંધી રાખે છે તેના ખ્યાલ કરવા માટે હાથીને એક નાનકડા તંતુ (જળતંતુ) પાણીમાં પકડે છે ત્યારે એની કેવી દશા થાય છે. તે દાખલેા ચેાગ્ય જણાયા છે. આવડા માટે હાથી એક તાંતણા જેવા તતુથી પાણીમાં ખેંચાઇ જાય છે અને હાથીનુ સ્વાભાવિક મળ ( વીર્ય ) તદ્દન ખલાસ થઇ જાય છે. ૧૯૨ આ સંસારનાટકમાં પડેલા અને ભાન-ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે તે ખાસ ખ્યાલમાં રાખી, તેની પજરગત સ્થિતિ અને તેનાં નિયતિને આધીનત્વ પર ખૂબ વિચાર કરવા ચૈાગ્ય છે. આ વિચારણા એ · સંસારભાવના ’ છે. એ પર વિચાર થશે એટલે આખા સસારને ખ્યાલ આવશે અને ખ્યાલ આવશે એટલે એના ખરા સ્વરૂપની વિચારણા થશે. એ વિચારણામાં શરીરને પાંજરૂ'' ગણવાની ખાખત ખૂબ વિચારવા ચેાગ્ય છે, વારવાર ધ્યાન કરવા ચેાગ્ય છે, નિર ંતર લક્ષમાં રાખવા ચેાગ્ય છે. * (૩૪ ૫) હજી એક બીજી પણ અગત્યની વાત વિચારવા ચેાગ્ય છે. આ શરીર પાંજરૂ છે એટલું જ નહિ પણ આ પ્રાણીએ આવાં અનંત રૂપા કર્યા છે. એ પૃથ્વીમાં ગયા છે, પાણી થયા છે, અગ્નિકાયમાં ખૂબ રખડ્યો છે, વાયુ તરીકે ઉચો છે, વનસ્પતિમાં ટકાના ત્રણ શેર વેચાયા છે અને ઉપર મફ્ત પણ અપાયા છે, એ બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા થયા છે, જળચર, સ્થળચર, ખેચરમાં ખૂબ લટકી આવ્યે છે, દેવ, નારક થઇ આવ્યેા છે અને મનુષ્ય પણ થયા છે. એ ધનવાન ને નિર્ધન થયેા છે, રૂપવાન ને કા થયે Page #212 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. ૧૮૩ છે, આબદાર અને આબરૂ વગરના થયેા છે, સારા ને ખરામ આંધાવાળા થયા છે, સદ્ભાગી ને દુર્ભાગી થયા છે, રાજા અને ભિખારી થયા છે, દાતા અને યાચક થયા છે-એણે અનેક પ્રકારનાં રૂપે। અનંતવાર લીધાં છે. એ ચારે તરફ રખડ્યો છે, અનંતવાર રખડ્યો છે, સાતમે પાતાળ જઇ આવ્યા છે અને ઉપર-નીચે, આઠે-અવળે સર્વ સ્થળે આંટા મારી આવ્યે છે. ત્યાં નવાં નવાં રૂપેા લીધાં છે અને એ રીતે આ અનાદિ સંસારમાં એણે અનંત પ્રકારના વેશ ધારણ કર્યો છે. પુદ્ગલપરાવર્ત્ત એ પારિભાષિક શબ્દ છે. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂક્ષ્મ અને માદર એમ આઠ પ્રકારનું થાય છે. એની વિગત ઉપમિતિ ભ. પ્ર. ભાષાંતરના પ્રથમ પ્રસ્તાવની પછી પરિશિષ્ટ નં. ખ. માં આપી છે. ( જુએ પૃ. ૨૪૭ ) મતલખ એ છે કે અનંતા પુદ્ગલપરાવના એણે કર્યા, અનેક વેશેા ધારણ કર્યા, અનેક ગતિમાં રખડ્યો અને અનેક અભિધાનેા એણે સ્વીકાર્યા. આ મહાન્ ચક્રભ્રમણની સ્થિતિને ખરાખર ખ્યાલ કરી આખા સંસારને સમુચ્ચય નજરે વિચારવા અને તેમાં પેાતાના ભ્રમણની કલ્પના કરવી એ સંસારભાવના ભાવવાના એક પ્રકાર છે. સંસારનું અનાદિત્વ સમજાય, પેાતાને રખડપાટા સમજાય, પાતે ધારણ કરેલાં રૂપાને ખ્યાલ આવે અને એવાં રૂપા અનંતવાર કર્યા છે એ સમજાય ત્યારે પ્રાણી પેાતાનુ આ અનાદિ સંસારસમુદ્રમાં કેવું સ્થાન છે અને પાતે કાં ઘસડાય છે તે ખરાખર સમજે. આવા ચક્રભ્રમણના છેડા લાવવા એવી જો એને જિજ્ઞાસા પણ થાય તા તેને પ્રમળ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી શાંતસુધારસ. પ્રસંગ આ આખા સંસારને એના અનેક આકારમાં જે જવામાં ખાસ પ્રાપ્ત થાય છે અને તે વિચારણું આંખ ઉઘાડી આગળ-પાછળ, ઉંચે અને નીચે જવાથી બરાબર થઈ શકે તેમ છે. હજુ આ સંસાર કેવો છે ? કે વિચિત્ર છે? ત્યાં આ પ્રાણીએ કેવા કેવા નાચ કર્યા છે? કેવા કેવા વેશે લીધા છે? અને એ કે ઘસડાતો જાય છે? એ આગળ જોવાનું છે. એ જોઈને વિચારમાં જરૂર પડવા જેવું છે, પણ મુંઝાઈને દબાઈ જવા જેવું કે આપઘાત કરવા જેવું નથી. એવા દારૂણ ભવા વમાંથી અને આ મહા રખડપટ્ટીમાંથી હમેશને માટે છૂટી જવાના માર્ગો છે. તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે તેમ પણ છે, પરંતુ પ્રથમ તે આ આખે સંસાર કેવો છે અને કેવી ઈમારત પર રચાયો છે તેને ખૂબ વિચાર કરે. આખી વિચારણા ખુબ મજા આપે તેવી, જેવા–સાંભળવા જેવી, વિચારતાં પિતાને ખૂબ શરમાવે તેવી અને આંખ ઉઘાડી નાખે તેવી છે. આપણે હવે ગ્રંથકર્તાનું ગેયાષ્ટક વિચારીએ. એને રાગ જ શાંત કરી દે તેવો છે. એમાં એમણે મહાન એગી આનંદઘનજીના અતિ વિશાળ શાંતિનાથના સ્તવનનો લય અનુકરણ કર્યો છે. ગાતાં અંદર ઉતરી જવાય તે તેનો લય છે અને ભૂમિકા સુંદર છે. એ ગાનને ભાવ વિચારીએ. . Page #214 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના- :: ગેયાષ્ટક પરિચય ૧. સંસારનું આખું નાટક બરાબર જોઈ લે. પછી તને ખાત્રી થશે કે આ સંસાર અતિ દારૂણ ( ભયંકર) છે. તું જન્મમરણાદિ ભયથી ડરી ગયે એમ જરા લાગે છે, પણ સંસાર આ ભયંકર છે એમ તું સમજ્યો નથી. વાત એમ છે કે આ પ્રાણએ સંસારને એના ખરા આકારમાં ઓળખે જ નથી અને એ હજુ અચોક્કસ સ્થિતિમાં ફર્યા જ કરે છે. એનું કારણ શું છે તે તપાસીએ. મહરાજ એને ખરે શત્રુ છે. એ એને ઉંધા પાટા બંધાવી આખી ખોટી ગણતરી એની પાસે કરાવે છે. પ્રાણી સમજે છે કે મારી અગવડ વખતે મારા સંબંધીઓ હશે તે કામમાં આવશે અને તેટલા ખાતર એ અનેક અગવડ ખમે છે, એની ખાતર એ પિતાના માન્ય સિદ્ધાતેને અને કરેલ નિર્ણને પણ ભેગ આપે છે અને ગાંડા જે બની જ્યાં સુખ નથી ત્યાંથી સુખ શોધે છે. મૂળ હકીકત એ છે કે આ મારા-તારાનો વ્યવહાર એ મોહરાજાએ જ કરાવ્યું છે. એ મહરાજાને તું તારે હિતસ્વી સમજે છે અને તે તેને સાચો રસ્તો બતાવનાર છે એમ તું જાણે છે; પણ ખરી રીતે તે મેહરાય જ તારો ખરે શત્રુ છે અને તેને ફસાવવા તે તદ્દન ખેટા પાટા બંધાવે છે. કદાચ તું એ મેહરાજાને ઓળખતો નહીં હોય તેથી તને ટૂંકામાં એટલું જ કહેવાનું કે “હું અને મારૂં” ને મંત્ર ભણાવનાર એ મહરાજ છે અને વધારેમાં વાત એ છે કે એ તારે શત્રુ છે. આ વાતની જે તને ખબર ન હોય તે સમજી લે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીશાંતસુધારસ એને અંગે બે વાત મુદ્દાની કરવાની છે. એક તો એ કે એ તારા શત્રુ મેહે તને બરાબર ગળેથી પકડ્યો છે, એણે તારી બેચી પકડી છે અને તેને બરાબર પિતાના સપાટામાં લીધે છે. તે મલ્લકુસ્તી જોઈ હોય તે તને માલૂમ હશે કે એક મલ્લ જ્યારે સામા મલ્લનું ગળું પકડે છે ત્યારે તેને છૂટવું ભારે મુશ્કેલ પડે છે, તેનાથી છૂટવામાં ભારે બળની ( પુરૂષાર્થની) અપેક્ષા રહે છે. અને બીજી વાત એ છે કે અત્યારે તું એક આપત્તિમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં પડે છે અને એમ ચારે તરફ વિપત્તિથી ઘેરાઈ જાય છે. એ સર્વનો કરનાર એ મોહ છે. તને વારંવાર એ આપત્તિમાં ઘસડી જાય છે અને અત્યારે તને જે આપત્તિઓ દેખાય છે એ સર્વ એ મેહરાજાની બનાવેલી છે અને તે તરફ લઈ જનાર પણ એ જ મહારાજા છે. આખા સંસારની રચના સામાન્ય રીતે જોવામાં આવે તો મહા અંધકાર ચારે તરફ વ્યાપેલે દેખાશે અને જાણે આપણે માટે એક પછી એક જાળ-ફસામણએ (Trans) બેઠવાયેલી. હોય એમ લાગે છે. એક ગુંચવણમાંથી ઉપર આવીએ ત્યાં બીજી ઉભી થાય છે અને એમ ને એમ ચાલ્યા જ કરે છે. અંતે જીવનનો અંત આવે છે, પણ ગુંચવણોનો અંત આવતો નથી. સંસારના ચક્રાવામાં પડેલ કઈ પણ પ્રાણું સર્વ ગુંચવણેને નિકાલ કરીને જતો જ નથી. સંસારમાં પડ્યા પડ્યા તે મેહરાજાનું શત્રુપણું અને ડગલે પગલે વિપત્તિ તરફ ઘસડાવાનું વૈચિત્ર્ય સમજાય તેમ નથી અથવા સમજવું મુશ્કેલ છે, કારણ કે એ તે અંદર રહીને ગૂઢપણે કામ કરે છે અને પ્રાણીને મોટા વમળમાં નાખી તેની બુદ્ધિને પણ Page #216 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૧૮૭ ફેરવી નાખે છે. આખા સંસારને બરાબર ખ્યાલ કરવામાં આવે અને જરા તેના ઉપર જઈ નિષ્પક્ષ દૃષ્ટિએ તેને જોવામાં આવે તે જ મહારાજાને બરાબર ઓળખાય તેમ છે. બાકી તો એના ચાળા અનેરા છે, એના માર્ગો અનેરા છે અને એનાં સાધન અગમ્ય છે. એને સમજવા પણ મુશ્કેલ છે, સ્વીકારવા વધારે મુશ્કેલ છે અને તેને બરાબર સમજીને પોતાનો સ્વતંત્ર માર્ગ કાઢ સર્વથી વધારે મુશ્કેલ છે. સંસારમાં તે ઘણું જેવાનું છે, એને વિચાર કરતાં તે મહિનાઓ અને વર્ષો થાય તેમ છે, પણ એને ઓળખવામાં સર્વથી વધારે અગત્યનો ભાગ મેહરાજાને હાઈ તેને ઓળખવા, તેની જીવ સાથેની ખાસ શત્રુતા સમજવી અને તેનાં કાર્યો અને પરિણામે ઓળખવા એ સંસારભાવનાને અંગે મુખ્ય જરૂરી બાબત છે. મેહને યથાસ્વરૂપે ઓળખે એટલે આખા સંસારને ઓળખે એમ કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી. એ મેહરાજાનું જ્યાં શાસન વર્તતું હોય, એ મહારાજા તારે પાકે દુશ્મન હોય, એ દુશ્મનનાં રાજ્યમાં તારે જીવવાનું અને મરવાનું હોય–તેવા આ સંસારને તું શું જોઈને વળગતે જાય છે? એ સંસાર કેવો છે તે તું જે, વિચાર, સમજ, એમાં મેહરાજા કે છે તે સમજ, એ મેહરાજાનું ત્યાં સામ્રાજ્ય છે એ ધ્યાનમાં લે, એ રાજા તારે દુશ્મન છે તે વાત સ્વીકાર, એ રાજાએ તને ગળેથી પકડ્યો છે એ વાત ધ્યાનમાં લે અને તારી સર્વે મુશ્કેલીઓ એણે ઉત્પન્ન કરી છે તે વાત સમજી લે. એણે શું શું કર્યું છે તે તું જેતે જજે. સંસારભાવના એટલે મેહરાજાના વિલાની ઓળખાણ જ છે તે આ ભાવનાને અંતે તારા સમજવામાં આવશે. તું આગળ ચાલ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી શાંતસુધારસ ૨. પ્રથમ તે તું આ સંસારમાં કેવી રીતે બંધાઈ જાય છે તેનો વિચાર કર એટલે તું એ મહરાજની ગોઠવણેનો કાંઈક ખ્યાલ કરી શકીશ. તારે પોતાને ખાવા માટે જોઈએ તેટલી વસ્તુ અથવા રહેવા માટે જોઈએ તેટલી જગ્યા સારૂ તું આ બધા પ્રયાસ કરે છે? તને એમ લાગે છે કે તું ભૂખ્યા રહી જઈશ કે તારે કઈ ઝાડ નીચે સુઈ રહેવું પડશે? પણ તને તારી ચિંતા નથી. તારી આવડતથી તું એક દિવસમાં એક વર્ષ ચાલે તેટલું ખાવાનું મેળવી શકે છે અને તારે સુવાબેસવા જોઈએ તેટલી, વરસાદ, તડકે અને ઠંડીથી રક્ષણ આપે તેટલી જગ્યા મળે છે તેથી તેને સંતેષ છે? તારે તે તીજોરીએ ભરવી છે, સાત પેઢી ચાલે તેટલું દ્રવ્ય એકઠું કરવું છે, ઘરનાં એક ઘરથી તેને સંતોષ થવાને નથી, તારે તો ગામગરાસ એકઠાં કરવાં છે, તારે આખા ગામનું પાણી તારા ઘર તરફ વાળવું છે અને લાખો થાય તે કરડે કરવા છે અને કરોડ થાય તે છપન્ન ઉપર ભેરી વગડાવવી છે!! અને એ સર્વ કેને માટે તે તું કદી વિચારતે નથી. વિચાર કર તો તે બધું દીવા જેવું લાગે તેમ છે, પણ જ્યાં સહજ સાચી વાતની ઝાંખી થશે એટલે તરત તું ત્યાંથી છટકી જઈશ; કારણ કે તને ઉંધા પાટા બંધાવનાર અખંડ દિગવિજયી રાજા તારા હૃદયમાં બેઠે છે તે તને કદી સાચો માર્ગ કે સારો વિચાર આવવા દે તેમ નથી અને આવી જાય તો ટકવા દે તેમ નથી. * ત્યારે તું તારા છોકરાઓ માટે આ સંસારમાં બંધાય છે? તને તેને પરિચય છે અને તારા મનમાં એમ છે કે મારી સંપત્તિ સર્વ એમને આપીશ, પણ તને ખાત્રી છે કે તેઓમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ સંસાર્॰ભાવના. ૧૮૯ માવાની શક્તિ નથી જ. જો આવડત નહિ હાય તા તારી આપેલી સંપત્તિએ તેઓ પાસે ટકશે ? લડીને ગુમાવશે નહી ? કે કેાઇ તેને છેતરીને લઇ જશે નહી ? જો શક્તિ અને આવડતવાળાં તે હશે તેમ તેમને સંપત્તિ આપવી મીનજરૂરી છે. આ રીતે તુ છેકરાઓ માટે સંસારમાં બંધાય છે તે તદ્દન નકામુ છે, મીનજરૂરી છે, સમજ્યા વગરની વાત છે. એવી જ રીતે તારા બીજા સબંધીએ માટે સમજી લે. તું બીજા ખાતર બધાઇને હેરાન થતા હૈા તે તેમાં તારી મેટામાં માટી ભૂલ છે. તેમના પરિચયથી અથવા પરિચયના પરિણામેથી સબંધને અંગે તારી ફરજોના તારા ખ્યાલ જ ખાટે છે. કનુ સ્વરૂપ તું જરા સમજ્યેા હાત તે! તને દીવા જેવું લાગે તેમ છે કે એ સર્વ ફાંફાં છે. એને ગ્ર ંથકારે દેરડાં ( ગુણ ) કહ્યા છે તે ખરાખર છે. એ માહુરાજાએ સ્વજન છેાકરાના પરિચયરૂપ દ્વારડા ફેલાવ્યા છે, પાથરી દીધા છે અને તેનાથી જ તને ખાંધી લીધેા છે. તુ બંધાઈ ગયા છે એમ તું ધારે છે એ વાત સાચી છે, તને એ જાળમાંથી છૂટવું સૂઝતું નથી--ગમતું નથી એ સર્વ સાચુ છે; પણ એ આખું મધન અને તેને અંગે તારી માન્યતા તદૃન ખાટી છે. એના પાયા જ ખાટા છે અને તું નકામે પડી મરે છે. એ જ મિસાલે સ્ત્રી, ભાઈ, પિતા આદિ સર્વ અંધનેનુ સમજવુ. ખરી વાત એ છે કે તારે કાંઇ છેડવું નથી, તારે તા નદરાજાની પેઠે સાનાની ડુંગરીઓ કરવી છે, કંપનીઓમાં નાણાં રાવાં છે, મારગેજ પર ધન આપવા છે અને જમે માજીના સરવાળા જોઇ રાજી થવું છે. એવી વાતમાં કાંઇ સાધ્યુ નથી, હેતુ નથી, ઉદ્દેશ નથી, સાર નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી શાંતિ-સુધારસ તને ડગલે અને પગલે કેટલાય અનુભવ થયા છે. તું જેની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વતે છે તેને વિચાર કર. તને પરભવમાં તો અનેક અનુભવ થયા છે પણ તે ઉપરાંત આ ભવમાં તેં કેટલું વાંચ્યું, કેટલું જોયું, કેટલું જાયું અને કેટલું જાતે અનુભવ્યું. એ તારા અનુભવો પછી પણ એને એ જ રહીશ ? રહી શકીશ? વળી તેં અત્યાર સુધીમાં ન ઈચ્છવાગ તિરસ્કારપરિભવે કેટલાં સહ્યાં છે તે તો વિચાર. ગત કાળમાં તું કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યું છે તે વિચાર. ત્યાં તારા શા હાલ થયા હતા તેનો ખ્યાલ કર. તે ન કલ્પી શકતો હોય તો આ ભવમાં તારે માથે કેટલી અપમાન–તિરસ્કાર કરાવનારી પરિસ્થિતિમાં આવી ગઈ તે તું સંભારી જા. (પ્રત્યેક પ્રાણુ અહીં પોતાના જીવનને યાદ કરી જાય તો તેને શરમાવે તેવા અનેક પ્રસંગે દરેકને નાના-મોટા અનેક બન્યા હશે !) આવા પ્રસંગે તરફ ધ્યાન ખેંચવાનું ખાસ કારણ છે. દરેક પ્રાણી સંસારમાં ઘણું મસ્ત રહે છે. તે માને છે કે એના જે માનયેગ્ય માણસ બીજું કોઈ નથી અથવા બહુ થોડા છે. આ જેશ પર તે દુનિયામાં ચાલે છે અને પ્રાણું પોતાના પરાભવના પ્રસંગે વારંવાર ભૂલી જાય છે. આ સર્વ મેહરાજાના ચાળા છે. આપણે આ ભવનો અનુભવ જ જે બરાબર જોઈ જવાય તો આપણી ઘણુ ગરમી ઠંડી પડી જાય તેમ છે, માત્ર વિચારધારા પ્રમાણિક અને દીર્ધકાલીન જોઈએ. આવા અનુભવોનાં દષ્ટાન્તો અહીં નહિ આપીએ. પ્રત્યેક પ્રાણીની પ્રમાણિક વિચારણા પર તે છેડીએ. આ સર્વ મેહરાજાનાં નાટક છે એ સમજી સંસારને એના ખરા આકારમાં સમજ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સંસારભાવના. ૩. હવે જરા તારી વિચારધારા આગળ ચલાવ. આખરે તું કર્મને આધીન છે અને તે નચાવે તેમ તારે નાચવાનું છે. તું કઈ કઈ ભવમાં ઉન્નતિના શિખર પર પણ બેઠે હાઈશ, ભારે ગેરવથી બડેજાવ બડેજાવ થયે હોઈશ, તારી આગળ બિરૂદાવળી બોલાણું હશે અને તને ખમા ખમા થયું હશે. આ એક વાત. વળી કઈ ભવમાં તું તદ્દન હીન થયે હોઈશ. કેઈ તને અડે તેમાં પણ પાપ મનાતું હશે. તું જાતિચંડાળ થયે હાઈશ. તું નારકીમાં પરમાધામીથી કૂટા હાઈશ. તે શરણ માટે રાડો પાડી હશે. તું શાકને ભાવે વેચાયે હઈશ, તું જંગલમાં પુષ્પપણે જન્મી કોઈ ન જાણે, ન સુંઘે તેમ મરી ગયો હોઈશ અને તેને કોઈએ પગે રગદોળ્યો હશે, કેઈએ ચાંપે હશે અને કેઈએ સુંઘીને ફેંકી દીધો હશે. અનેક ભવમાં પરિભવનાં સ્થાને તે અપરંપાર ગણાવી શકાય તેમ છે. આ આ ખેલ જેવા જે છે, જેઈને વિચારવા જેવું છે, વિચારીને ચિંતવવા જેવું છે. ભાઈસાહેબ ઈસ્કીટાઈટ થઈને ચાલતા હોય. કપડાં પર ડાઘ પડવા દેતા ન હોય, હોં પર માખી બેસવા દેતા ન હોય અને સ્ટીફ, કેલર, નેકટાઈ અને બુટ-મેજામાં, ખીસામાં રૂમાલ, રૂમાલમાં સેંટ અને સેંટની સુગંધમાં હાલતા હોય ત્યારે એ કઈ કઈ સ્થિતિમાંથી પસાર થઈ અહીં આવેલ છે તેને ભાગ્યે જ ખ્યાલ કરે છે. એનાં મનુષ્ય તરીકેનાં રૂપો વિચારી જઈએ તો પણ એના અભિમાન ઉતારી નાખે એવી વાત છે અને આ ભવમાં પણ ચાર ચાર બેટર ફેરવનાર અને દરવાજા પર સિપાઈ ખડા રાખનારને ઘેર ઘેર ફરી ભીખ માગતાં, તિરસ્કાર પામતાં, હડધૂત થતાં નજરે જોયા છે. પછી આ નાટક શાં? અને આ ઠણકે શેને? અને એ કેના ઉપર? . WWW.jainelibrary.org Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી શાંતસુધારસ અનેક વિકૃત, તિરસ્કૃત, ભયંકરરૂપ લેનાર, તિયામાં પાટુ અને પાણી ખાનાર, પારકા મલીદા ઉઘરાવનાર, વિષ્ટા ઉપર બેસનાર, ટુકડો રોટલો ખાનાર, જારના દાણા ચણનાર, ચાબખાના માર સહનાર, ડફણાંના ઘા સહનારતું તે કઈ બાબતને ગૈારવ કરે છે? શેનું અભિમાન કરે છે? અને કાચમાં મુખડું નીરખી શેના ઉપર મલકાય છે? તું તે કર્મને આધીન છે, કર્મ પરિણામ રાજાના ચેલા મોટા રાસને એક નાટકીઓ છે અને કાળપરિણતિ દેવી સાથે બેસી એ રાજા નાટક જુએ છે. તારે તો વેશ–ઉત્તરોત્તર ભજવવાનાં જ છે. ભવિતવ્યતા દેવી ગાળી આપે તે લઈ તારે એક પાઠ તેના હુકમ પ્રમાણે ભજવવાને છે. તેં તો કેક પાઠો ભજવ્યા છે, દરવખત નવાં નવાં રૂપ લીધા છે. આમાં તું કોઈ વખત કદાચ તારા મનથી સારું ઉન્નતિનું સ્થાન પામ્યા તે તેમાં પણ તારી શિયારી કાંઈ નથી. તેને તે પાઠ ભજવનારા તો અન્ય છે, તેને તે ઓળખ્યા નથી પણ તારે ઓળખવાની જરૂર છે અને એને ઓળખીશ એટલે તારું આખું નાટક તારા ધ્યાનમાં આવી જશે. નવાં નવાં રૂપની ગોઠવણ કેવી રીતે થાય છે તેની આખી ઘટનાનું દર્શન ઉપમિતિકારે આબાદ ચીતર્યું છે. તે ત્યાંથી સમજવા એગ્ય છે, પણ એમાં મલકાવા જેવું કાંઈ નથી. નાટક વિચારતાં આખા સંસારનું દર્શન થાય છે અને તે વિચારણા અત્ર કર્તવ્ય છે. • ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં (ગાથા ૩-૪) કહ્યું છે કે – एगया देवलोएसु नरयेसु वि एगया, एगया आसुरं कायं अहाकम्मेहिं गच्छई । Page #222 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૧૪ एगया खत्तियो होइ, तओ चंडाल बुक्कसो, तओ कीड पयंगो य, तओ कुंथु पिपीलिया। “ આ જીવ કોઈવાર દેવલોકમાં ઉપજે છે, કોઈવાર નારકીમાં ઉપજે છે, કોઈ વખત ભુવનપતિ આદિમાં અસુર થાય છે. એનાં કર્મ પ્રમાણે એ જાય છે. કેઈ વાર એ ક્ષત્રિય થાય છે, કોઈ વાર ચંડાળ અને વર્ણશંકર (જુદી જુદી જાતિના માબાપવાળે ) થાય છે, કોઈવાર કીડે થાય છે, કેઈવાર પતંગ થાય છે, કોઈવાર કુંથુઓ થાય છે, કોઈવાર કીડી થાય છે.” હવે કયાં દેવ અને કયાં કુંથુઓ? ક્યાં ભુવનપતિ અને કયાં પતંગિયે ? આ તે મેહ છે અને ચાળા શા! તેવી જ રીતે જ્ઞાનાર્ણવકાર કહે છે કે – स्वर्गी पतति साक्रन्दं, श्वा स्वर्गमधिरोहति । श्रोत्रियः सारमेयः स्यात्कृमिर्वा श्वपचोऽपि वा ॥ સ્વર્ગને દેવ રવડતે રવડતો નીચે પડે છે અને કુતરે મરીને ઊંચે સ્વર્ગમાં જાય છે. માટે શ્રોત્રિય બ્રાહ્મણ (સ્પર્શાસ્પર્શમાં ખૂબ માનનાર અને કુતરાને કે અસ્પૃશ્ય જાતિને અઢ જવાય તે ન્હાનાર) કુતર થાય છે, કરમિયે થાય છે અથવા ચંડાળ થાય છે. આ સર્વ બનવાજોગ છે, એમાં નવાઈ જેવું કાંઈ નથી. સંસારનું નાટક ચાલે છે અને તેના પાત્રે કર્મરાજા નચાવે તેમ નાચે છે અને તે ફરમાવે તેવા વેશ લે છે. નવાં નવાં રૂપ લેવાં તે પણ કર્મને આધીન છે, તેની સત્તાને વિષય છે અને તેમાં તારે કાંઈ ઊંચા-નીચા થઈ જવાનું નથી. બરાબર નાટક જે અને વિચાર. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી શાંતસુધારસ ૪. આવી રીતે પરભવમાં તે અનેક રૂપ લીધાં છે તે વાત બાજુએ રાખીએ, તે આ ભવમાં પણ તારી કેટલી દશાઓ થઈ છે તે તું જોઈ લે. બાળક છે ત્યારે સર્વ બાબતમાં “પરવશ”ખવરાવે કઈ ધવરાવે કેઈ, હુવરાવે કે, કપડાં પહેરાવે છે અને પછી જરા ચાલતે થા ત્યારે તું ધૂળમાં રગદોળાયે, તે ન અડવા વિષ્ટાએ ચુંથી, તારા ગાલ પર મેસના થપેડા વળગ્યા, નાકમાં ગુંગા, આંખમાં ચીપડા, નસકોરામાં શેડા અને મહેમાંથી લાળ ચાલતી તે અનુભવી અને માતાનું દૂધ ધાવી–ધાવીને તું ઉછર્યો. પછી તું જવાનીઓ થયો એટલે અભિમાનથી “મત્ત થયે. જાણે ધરણી ઉપર પગ મૂક્યા વગર અધર ને અધર ચાલતું હોય તે, રંગરાગમાં ઈસ્ત્રીબંધ કપડાં પહેરીને ચાલે ત્યારે જાણે પૃથ્વીનું રાજ્ય તારૂં હોય તે સ્વાંગ ધારણ કર્યો. પછી આવ્યું ઘડપણ એટલે લાકડી લીધી હાથમાં. ઉધરસ ખાતે, શ્વાસ લેત, દમથી શેકાતે, ડગમગતી ડેકીએ પરાધીન દશામાં જીવત મુવા જે, આંખમાં પાણી અને મુખમાંથી લાળ પડતી હેાય ત્યારે પાછો પરાધીન થઈ ઘરના એક ખૂણામાં બેસે છે. છેવટે તદ્દન પરસ્વાધીન થઈ જઈ યમદેવને તાબે થાય છે. સર્વને છોડી ચાલ્યા જાય છે. આ તે આ ભવમાં તારી દશા છે. તું બાલ્યવયમાં પરવશતાને પાઠ ભજવે છે, પછી મદમસ્તના પાઠ ભજવે છે, પછી ખરખર બેરડીને પાઠ ભજવે છે અને છેવટે પાછો પરાધીનતાને પાઠ ભજવે છે. આ હકીકત પણ તને ઓછી વિચારમાં નાખી દે તેવી–શરમાવે તેવી–મુંઝવે તેવી લાગતી નથી ? શેના ઉપર તારે રેફ છે? આ સર્વ મસ્તી તું શા કારણે કરે છે? તારે આ ભવને તે વિચાર કર. Page #224 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવના. ૧૯૫ આવી રીતે ગયા ભવાના ઇતિહાસ વિચારવામાં આવશે કે આ ભવમાં થતી અનેક દશાએ વિચારવામાં આવશે તેા તારા મનમાં કાઇ વાર છતી વસ્તુનુ અભિમાન આવશે અથવા તુ ઉન્નતના દંભ કરતા હાઇશ તે વખત તને જરૂર વિચાર થશે. આપણે તે આ નાટક જોવાનુ છે. પ્રાણીઓ કેવા કેવા વેશ લે છે અને એક ભવમાં પણ કેવી કેવી સ્થિતિએ કેવા કેવા પાઠ ભજવે છે તે વિચારી સંસારને સાચા સ્વરૂપમાં સમજવા જેવા છે અને સમજીને તે પરથી ધડા લેવાનેા છે. ૫. આ સંસારની એક મીજી પણ વિચિત્રતા જોવા જેવી છે. આ સંસારમાં જે પિતા થયેલ હાય છે તે પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે. આવી રીતે સ્ત્રી મ્હેન થાય છે, માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે. જુદા જુદા ભવામાં આ પ્રમાણે અને છે. અનંત ભવાની વિચિત્રતા દિવ્ય જ્ઞાનથી જોઇને વિશિષ્ટ જ્ઞાની કહી ગયા છે કે આ જગતના સર્વ જીવે અરસ્પરસ માતાપણું, પિતાપણું, ભાઇપણે, વ્હેનપણે, સ્ત્રીપણું, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રની સ્ત્રી તરીકે થયા છે અને તે પણ અનેક વખત થયા છે. એ જ રીતે એકભીજાના વહાલા અને દુશ્મન પણ થયા છે. આખા સ`સારની રચના જોવામાં આવે તે આમાં કાંઇ નવાઇ જેવું લાગતુ નથી. કુબેરસેનાએ વેશ્યાકૃત્ય કરી યુગલને જન્મ આપ્ચા. માતાના આગ્રહથી બન્નેને પેટીમાં મૂકી નદીમાં છેડી દીધા. વેશ્યાએ અન્નના હાથમાં વીંટી પહેરાવી. એક પર નામ લખ્સ કુબેરદત્ત, બીજી પર કુબેરદત્તા. નદીમાં ઘસડાતી પેટી દૂર ગઇ. ખીજે ગામે એ વાણીઆના હાથમાં આવી. એકે દીકરા લીધા, ખીજાએ દીકરી લીધી. બન્ને મેટા થયા. બન્નેના માબાપે Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ તે બંનેને જ પરણાવ્યા. પતી-પત્ની રમતા હતા ત્યાં એકની અંગુઠી. નીકળી પડી. બન્નેએ સરખાવી જોઈ. એક કારીગરની બનાવેલી જાણી વિચારમાં પડયા. બાપાને પૂછ્યું. ભાઈ-બહેન છીએ એમ સમજાયું. ખેદ થયે. કુબેરદત્ત ઘર છોડી ચાલી નીકળે. દુર્ભાગ્યે કુબેરસેના માતાને ગામેજ આવ્યો. માતા તે હજુ વેશ્યા જ હતી. પૈસા કમાઈ કુબેરદત્ત વેશ્યા તરીકે તેની પાસે ગયે. ફસાયે. તેનાથી એક છોકરો થયે. પરસ્પર એક બીજાને ઓળખતા નથી. કુબેરદત્તાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે જ ગામે આવી. કુબેરસેનાને ઘેર ઉતરી. નાને છોકરે રડવા લાગ્યું. તેને તેણે છાનો રાખતાં નીચેનાં સગપણ બતાવ્યાં – પુત્રની સાથે સગપણ.) ૧ તારી માતા ને મારી માતા એક છે એટલે તું મારો “ભાઈ” ૨ મારા પતિ કુબેરદત્તને તું પુત્ર છે તેથી તું મારે “પુત્ર” ૭ મારા પતિ કુબેરદત્તને નાના ભાઈ એટલે મારે “દયર” ૪ મારા ભાઈ કુબેરદત્તને પુત્ર એટલે મારે “ભત્રીજો ૫ કુબેરદત્ત મારી માને પતિ–તેને તું ભાઈ એટલે મારો “કાકે” ૬ કુબેરના મારી શક્ય. કુબેરસેનાને દીકરો કુબેરદત્ત તેને તું પુત્ર એટલે મારે અને કુબેરસેનાને તું “પિતા ” (પત્ર) (કુબેરદત્તની સાથેના સંબંધ) તેને ઉદ્દેશીને બેલી – ૭ આપણે બન્નેની માતા એક જ છે એટલે તું મારે “ભાઈ” ૮ મારી માતાને તું પતિ એટલે તું મારે “પિતા” ૯ આ બાળક મારે કાકે (નં. ૫) તેને તું બાપ તેથી - તું મારી “દાદ” ૧૦ આપણે પરણ્યા હતા તેથી તેટલા વખત માટે તું મારે “પતિ” Page #226 -------------------------------------------------------------------------- ________________ - સંસારભાવના. ૧૯૭ ૧૧ કુબેરસેના મારી શકાય તેને તું પુત્ર માટે મારે પણ “પુત્ર” ૧૨ આ છોકરો મારે દીયર(નં. ૩)તેને તું બાપ માટે મારે “સસરે (કુબેરસેના સાથેનો સંબંધ) તેને ઉદ્દેશીને બેલી – ૧૩ મને જન્મ આપનાર તું તેથી તું મારી “માતા” ૧૪ કુબેરદત્ત મારે પિતા (નં. ૮) તેની તું માતા માટે “મારી દાદી” ૧૫ કુબેરદસ્ત મારે ભાઈ તેની તું પત્ની એટલે મારી “ભાભી’ ૧૬ મારી શેક્યના પુત્ર કુબેરદત્તની તુ પત્ની તેથી મારી પુત્રવધૂ” ૧૭ મારા પતિ કુબેરદત્તની તું માતા તેથી તું મારી “સાસુ” ૧૮ મારા પતિ કુબેરદત્તની બીજી સ્ત્રી તેથી તું મારી “શિકય” - ત્રણ દષ્ટિએ આ અઢાર સંબંધો ખૂબ વિચારવા યોગ્ય છે અને આ જીવે આવા સંબંધો ભવપ્રપંચમાં તો અનેક વખત કર્યા છે. સંસારની આ વિચિત્રતા વિચારીને હજુ તારે મનુષ્યભવ બાકી છે ત્યાં સુધીમાં એ સર્વને તું તજી દે. તને આવી વિચિત્રતા જેઈ આ સંસાર પર ચીતરી ચઢતી નથી ? તું કયાં મેહ કરી રહ્યો છે? કેના ઉપર મેહ પામે છે? એ કેણ છે ? એના પૂર્વ સંબંધે તારી સાથે શા છે? એ સર્વ જરા વિચાર અને હવે બાકી રહેલા આયુષ્યના ભાગમાં એ સર્વ વિચિત્રતાઓ છેડી દે અથવા એવી વિચિત્રતાઓ વધે નહિ એ માર્ગ શેધ. સંસારની અનેક વિચિત્રતા તે અત્ર (આ ભાવનામાં) જોઈ, પણ તેમાં આ વિચિત્રતા તો શિખરે ચઢે એવી છે, એને વિચાર કરતાં ત્રાસ આપે તેવી છે અને મગજને મુંઝવી નાખે તેવી છે, પણ સાચી હાઈ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા તેને ૧ આ પ્રમાણે બીજા ત્રણને પણ ૧૮–૧૮ સંબંધ થયા છે, તેથી કુલ ૭૨ સંબંધે શ્રી પ્રશ્નચિંતામણિમાં સવિસ્તર બતાવ્યા છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીશાંતસુધાર-સ માર્ગ પર લઈ આવે તેવી પણ છે. પુનરાવર્તનને ભેગે તને કહેવાની જરૂર છે કે સંસારની આ મહા વિચિત્રતા ખૂબ વિચારજે અને વિચારીને નરભવના બાકીના ભાગને સારા ઉપગમાં લેજે. અહીં જે વાર્તા લખી છે તે જરા નવાઈ જેવી લાગે તેવી છે, પણ વિચિત્ર સંસારચક્રમાં બનવાજોગ છે અને અનંત સંસારમાં સર્વ વિચિત્ર સંબંધે થાય છે તેની દિવ્યજ્ઞાનવાળા સાક્ષી આપે છે. ખબ વિચારવા જેવી આ વાત છે. એની વિચારણામાં સંસાર પર જય છે અને ઉપેક્ષામાં સંસારનો તારા પર જય છે એ વાત તું ખૂબ ધ્યાનમાં રાખજે. ન ગમે તેવું સત્ય હોય પણ જ્યારે વિચારણા કરવા બેઠા ત્યારે એને એના નગ્ન આકારમાં રજુ કરવું જ રહ્યું અને આ તે ન ગમે તેવી પણ બહુ મુદ્દાની વાત હોઈ ખાસ વિચારવા લાગ્યા છે. ૬. મહારાજાએ આ પ્રાણીની કેવી દશા કરી છે તે જોવા જેવું છે. એક માણસ દારૂ પીવે અને પછી બેવડાની કેફમાં લડથડી ખાય, ગટરમાં પડે, પોતાનાંને પણ ન ઓળખે અને તદ્દન ગાંડા થઈ ગમે તેમ વર્તે તેના જેવી આ પ્રાણુની દશા મેહરાજાએ કરી દીધી છે, એને તદ્દન મુંઝવી નાખે છે અને એની વિચારણાશક્તિ, પૃથકકરણશક્તિ અને સદસદ્વિવેકશક્તિ પર હડતાળ લગાવી છે. આ પ્રાણીનું વર્તન જોઈએ એટલે એના પર મેહની કરેલી કેફની અસર કેટલી થઈ છે અને તેથી એ “ક્ષીબ—તદન પરાધીન, બુદ્ધિહીન, વિચારણશૂન્ય કે થઈ ગયા છે તેનો ખ્યાલ આવશે. આ જીવનમાં જોવામાં આવશે તે ઉપાધિનો પાર નથી, દુઃખને અંત નથી અને અગવડને પાર નથી. જીવનકલહ એટલે આકરે છે કે એની ખાતર પ્રાણું કઈક પાપ સેવે છે Page #228 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ભાવગ્ના. ૧૯ અને આઘાતે ખમે છે, પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. એ ભૂખ સહે છે, પરદેશ વેઠે છે, તર્કટ કરે છે, સાચાં– ખેટાં કરે છે અને આખો વખત જાણે પેટ ભરવા જ જન્મે હોય એમ વતે છે. એને સગાંનાં મરણેનાં દુઃખ, એને મિત્રો ખોઈ બેસવાનાં દુ:ખ, એનાં શેઠીઆઓનાં હકારા, એના અમલદારોના ત્રાસ, બીલ ઉઘરાવનારાઓનાં દુર્વચનોનું શ્રવણ વિગેરે દુખે તો જાણે દરરોજના થઈ પડ્યા છે. શરીરના ત્રાસ ઓછા નથી, એને ઠંડા કે ગરમ થતાં વાર લાગતી નથી અને એ અનેક પ્રકારે બોજારૂપ થયા કરે છે. આવાં તો પારવગરનાં દુઃખે ” આ સંસારમાં સામાન્ય રીતે ભરેલાં છે અને તે ઉપરાંત અંગત દુ:ખને તે હિસાબ નથી. * એની માનસિક “અતિ ”—ઉચાટને સરવાળે કરીએ તો તે પાર ન આવે તેવું છે. મનના સંતાપ અને ઉચાટેથી આ સંસાર ભરેલો છે. એક દિવસ ઉચાટ વગર જતો નથી. કેટલાક સાચા, કેટલાક કલિપત અને કેટલાક ઉભા કરેલા ઉચાટે આ જીવને હેરાન કર્યા જ કરે છે અને તે દરરોજ જાણે આ પ્રસંગેમાંથી નાસી છૂટી, જંગલમાં ભાગી જવા ઈચ્છે છે. વ્યાધિઓની ઉપાધિઓ કહી–કથી જાય તેમ નથી. મહારેગ જોયા કે અનુભવ્યા હોય તો એને સાચે ખ્યાલ થાય, પણ મેટા વ્યાધિની શી વાત કરવી? શરીરમાં એક નાનું સરખું ગુમડું થયું હોય તે આખું ધકધ્યાન તેના તરફ જ રહે છે અને જાણે આખું શરીર એ એક જ જગ્યાએ આવી પડયું હોય તેમ સણકા મારે છે. દાઢની પીડા, બગલમાં બાબલાઈ કે નાકમાં એક નાની સરખી ગુમડી (માલણ) થઈ હોય તો Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી શાંતસુધારસ ન પડવા દેતી નથી અને ક્ષય, અતિસાર, ભગંદર, કોઢ કે એવા મહાવ્યાધિ થયા હોય ત્યારે તે ઉપાધિને પાર રહેતું નથી. આ સંસાર તપાસીએ તે તેમાં ઉપરનાં અને બીજાં અનેક (૧) દુ:, (૨) ઉચાટ અને (૩) વ્યાધિઓ ભરેલાં છે. કોઈ માંદા પડે ત્યારે આપણે જેવા–ખબર પૂછવા જઈએ છીએ અને આપણે વારે આવે ત્યારે તે ખબર પૂછી વિદાય થાય છે. આવી ઉપાધિઓથી ભરેલા સંસાર સાથે આપણે કામ લેવાનું છે. દરરોજ આપણે દુ:ખ, અતિ અને વ્યાધિમાં સબડીએ છીએ, એનાથી બળી–જળી રહીએ છીએ અને એનાથી કંટાળી હેરાન–હેરાન થઈ જઈએ છીએ. છતાં આશ્ચર્યની વાત એ છે કે એ સંસારને આપણે ચાટતા જઈએ છીએ. આપણને ગમે તેટલો કડવો અનુભવ શ્રાય, આપણે ઠેકાણે ઠેકાણે પાછા પડીએ, આપણે કાંઈ પત્તો ન લાગે, આપણું કાંઈ ગણતરી ન થાય, આપણને અનેક વ્યાધિઓ વળગેલા હોય અને નિરાંતે કદી ઉંઘતા ન હોઈએ, ઉંઘમાંથી સફાળા ઊઠી જતા હોઈએ, છતાં પણ એ સંસારને આપણે વળગતા જઈએ છીએ. જ્યાં પાર વગરની ઉપાધિ ખમી ત્યાંથી જ આપણે સુખ મેળવવાના ફાંફાં મારીએ છીએ અને ઉપરથી એકાદ મધનું ટીપું પડી જશે એવી આશામાં પડું પડું થઈ રહેલી ડાળને વળગતા જઈએ છીએ. આ દશા દારૂડીયાની હોય કે કેઈ સમજુ પ્રાણીની હોય ? જ્યાં અપમાન, ઉચાટ અને સંતાપ મળતાં હોય ત્યાં સમજુ પ્રાણું તો જાય નહિ. દારૂના કેફમાં વિવેક ભૂલી એ સંસારમાંથી આનંદ મેળવવાના બેટા પ્રયાસો છે, એમાં જરા પણ માલ નથી અને જ્યાં સાચું ચિરસ્થાયી સુખ નથી Page #230 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના, ૨૦૧ ત્યાંથી તે મેળવવાના વલખાં છે. દારૂડીઓ વગર એ ધંધા કેઇ સમજી તેા કરે જ નિહ. જીવને એ મિંદરા પાનાર માહરાજા છે. એનુ આ સંસાર પર સામ્રાજ્ય છે. અનેા માર્ગ વિષમ છે, અતિ ઉંડાણમાં છે અને ચિત્તવૃત્તિ અટવીમાં આવેલા છે. એના એજન્ટા એટલા અધા છે કે એક યા બીજી રીતે માણીને કેમાં જ રાખે છે અને એની વિવેકબુદ્ધિને તદૃન નિર્જીવ બનાવી દે છે. આવા આ સંસાર છે! અને તેમાં તારે રજન થવુ છે, તારે તેમાંથી કસ કાઢવા છે, તારે તેમાંથી ઉપભાગ મેળવવા છે! ધન્ય છે તારી વિવેકબુદ્ધિને ! વિચારણાને !! પરીક્ષક શક્તિને !!! સંસારના આ ચિત્રમાં જરા પણ વધારે પડતી વાત નથી. પેાતાને અનુભવ જ એ માટે પૂરતા છે. માત્ર લાંખી નજરે પેાતાના જીવનક્રમ વિચારી જવામાં આવે તે એમાં સાર જેવું કાંઈ નીકળે તેમ નથી. વિચાર, જો, સમજ, અવલેાકન કર, ઉંડા ઉત્તર. ,, ૭. આ ભવનું એક ચિત્ર જરા વિચારી લે. ક પરિણામ રાજા કાળપરિણિત રાણી સાથે બેસી ભવનાટક જુએ છે. એ કાળપરિણતિ રાણીને અત્ર બટુકનું રૂપક આપ્યું છે. બટુક એટલે લુટારા અથવા ભિખારી. આપણે “ કાળ નું સ્વરૂપ વિચારીએ. એ યથાયાગ્ય કાળે વસ્તુના કે પ્રાણીઓને આપને સચેાગ કરાવે છે. વખત પૂરા થાય ત્યારે તે વસ્તુના વિયેાગ કરાવે છે. વસ્તુ પાતે ખગડે, પડે, સડે અને ગંધાઇ જાય કે નકામી થઇ જાય તે પણ કાળ જ કરે છે, એનાથી અમુક વૃક્ષને અમુક કાળે ફળ આવે છે, વિગેરે. કાળને તેટલા માટે છ દ્રવ્યમાં એક દ્રવ્ય ગણવામાં આવેલ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી શાંત-સુધારસ એ કાળરૂપ ચાર, ધાડપાડુ આ પ્રાણ સાથે કેવી રમત રમે છે તે જુઓ. તે કઈ વખત જરા સુખ દેખાડે, છોકરા ન હેય તેને છોકરાં આપે, ઘર ન હોય તેને ઘર વસાવી આપે, નોકરી ન મળતી હોય તેને ઠેકાણે પાડે અને પ્રાણી સમજે કે હું સુખી થયે. એવી જ રીતે ઘણા થોડાને એ વૈભવ મેળવી આપે, પોતે માટે શેઠીચે કે માલીક બની જાય; પણ પાછે થોડે વખત થાય ત્યાં એ નીચેની ઇંટ ખેંચી લે છે. એકનો એક છોકરો ચાલ્યો જાય છે, પછવાડે વિધવાને મૂકતો જાય છે, ધન પગ કરીને ચાલ્યું જાય છે અને બુધવારિયામાં નામ નોંધાવવાના દહાડા આવે છે, સગવડે સર્વ ખેંચાઈ જાય છે અને ઉપરાઉપરી આફતો આવતી જાય છે. સાંસારિક સર્વ સુખકલ્પનાથી માની લીધેલાં સુખ અને વગર જરૂરીઆતે એકઠા થયેલ વૈભવની આ સ્થિતિ થાય છે અને છેલ્લા મહાવિગ્રહ પછી તો આપણે આ સર્વ વાત નજરે જોઈ છે. કાળ ચાર એવી સિફતથી કામ લે છે કે એ જરા જરા ઉપર ઉપરનાં સુખે આપી આ પ્રાણીને લલચાવે છે અને પછી ધકેલી મૂકે છે. નાના બાળકને સેવ ને મમરા ગોળને લાગે આપી તેની કડલી કાઢી લેવામાં આવે તેવું કાળબટુકનું આ પ્રાણી સાથે વર્તન છે. આ ભવમાં પણ આ પ્રાણુની–આપણું પેતાની સાથે કાળબટુક આવી ચેષ્ટા કરે છે અને અનેક પ્રકારના ચેડાં કાઢે છે. તે જાણે તદ્દન અણસમજુ નાનું બાળક હોય તેમ તેની સાથે વર્તે છે, પછી અહીંના કર્મથી ભરેલા પિટલાઓ ઉપડાવીને જીવને એ બીજે લઈ જશે. ત્યાં તો તેના કેવા સંસ્કાર કરશે એ તો આખો જુદે જ વિષય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૨૩. વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાનાં સુખ કે વૈભવ મળી જાય તે પણ તે કયારે રાંહરાઈ જશે અને તેની સાથેનો સંબંધ કયારે પૂરો થશે તે આપણે કદી પ્રથમથી જાણતા નથી, પણ કઈકનાં સુખ–વૈભ થડા વખતમાં લેવાઈ જતાં આપણે નજરે જોયાં છે તેથી કદાચ તને વ્યવહારથી થોડાં સુખ-સમૃદ્ધિ કે વૈભવ મળ્યાં હોય તો પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખ તે તું વિચારજે. આખા સંસારને ખ્યાલ કરીશ તો તને એમાં કાળબટુકની રમત જ દેખાશે. આ રમત સમજવી એ સંસારભાવના છે. આ સંસાર છે! એના ગોટાળાને પાર નથી, એમાં મહરાજા અથવા કમરાજ તથા કાળબટુકના વિચિત્ર પ્રગો થાય છે, એમાં પ્રાણીને નિરાંતે બેસવાની તક પણ મળતી નથી અને એમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ભરેલાં છે. ટૂંકામાં સંસારને ઓળખવા ઘણું વાત કરી દીધી. એ પરથી તારે શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ તું જોઈ લે એટલે આ વિચારણા નકામી તણાઈ ન જાય. આને અંગે બે બાબત ખાસ ભલામણ કરવા યોગ્ય છે. એક તે ઉપર જણાવ્યા તેવા પાર વગરના ભયને કાપી નાખે, એને સર્વથા નાશ કરે, એવા કોઈ આશ્રયનું સ્થાન હોય તો તેને આશ્રય કરો. આ પ્રાણીને મેહરાજાએ ગાંડા બનાવી દીધો છે, કેફી બનાવી દીધો છે, અક્કલશૂન્ય બનાવી દીધો છે, એને સંતાપ, ઉપાધિ, રખડપાટા, અપમાન, નવાં નવાં રૂપ અને વિવિધ નાટક ભજવીને જ્યાં ત્યાં કૂટાવાનું છે, પણ એને ઠરીને ઠામ બેસવાને વારે આવતો જ નથી. જરા ઠેકાણે પડે કે બાજુમાં બગડે, નવ સાંધે ત્યાં તેર તૂટે એવી એની દશા છે અને હમેશાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી.શાંતસુધારસ એનુ કાણુ લઇ જશે અને એને પેાતે કયારે ખાઇ બેસશે એની એને સદૈવ ચિંતા રહે છે. કીર્તિનાશ, ભય, રાજ્ય ઉપદ્રવ, અકસ્માત વિગેરે અનેક ભચેાથી ઘેરાયલે પડ્યો છે અને એની છાતી એસી જાય એવી એની વિચાર કરે તેા દશા છે. આ સર્વ ભચેાને ભય તરીકે એળખાવનાર કાઇ હાય અને તેમાંથી પ્રાણીને ઉપર આવવાને માર્ગ બતાવનાર જો કાઈ આશ્રયસ્થાન હોય તે તેને માર્ગ બતાવવાની ગ્રંથકર્તાની ક્જ છે. માત્ર ભયનાં નામે ગણાવવાથી કાંઇ દહાડા વળે તેમ નથી. ગ્રંથકો કહે છે કે–તીર્થંકર મહારાજે એ મેાહને ત્યા છે, એના ઉપર એમણે સામ્રાજ્ય મેળવ્યુ છે અને એમણે એ રાજાને ખરાખર પારખી લઈ ઉઘાડા પાડ્યો છે અને તેના તામામાંથી નીકળી જવાના, તેના અધિકારમાંથી દૂર ખસી જવાના રસ્તા બતાવ્યા છે. એમના ધ્યાનમાં એવું સ્થાન આવ્યું છે કે જ્યાં માહ, કર્મ કે કાળ કોઇનું આધિપત્ય ચાલતુ નથી. વળી ત્યાં જવાના માર્ગો પણ તેમણે જોઇ, જાણી, અનુભવી, બતાવી રાખ્યા છે અને એ માર્ગ લેવાથી ઉપર જણાવેલા સર્વ ભચેાના ભેદ થઇ જાય એવી આશા છે. એ આશા તે મેાડુરાજાની જાળ જેવી દંભી કે ગોટાવાળી નથી, પણ ખરાખર અનુભવથી સિદ્ધ થયેલી એ વાત છે. એ માર્ગ એમની વાણી અને એમની રચનામાં છે. એમણે માહરાજાના ખરાખર પત્તો મેળળ્યેા છે અને એને પીછે લીધે છે. એમનાં વચનને તુ અરાખર તારા મનમાં ધારણ કર. માહુરાજાનું સ્થાન કયાં આવ્યું છે ? તેની સંસાર પર શી અસર છે? તેના પંજામાંથી નીકળવાના કયા રસ્તા છે? એ સર્વ ખાખતની આખી શેાધ એ જિનપ્રવચને કરી છે. રાગ-દ્વેષને Page #234 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૨૦૫ જીતનાર “જિન” કહેવાય છે. મેહના બે પુત્ર રાગ-દ્વેષ. તેમને જીતનાર હોવાથી તે “વીતરાગ” કહેવાય છે, સંસારમાં રહી પુરૂષાર્થ કરી મોક્ષ સાધનાર હોવાથી “ અર્હત્ ” કહેવાય છે, અને એ મેહરૂપ મેટા દુશ્મનને અને ખાસ કરીને કમ્મરૂપ દુમિનેને સામાન્ય રીતે હણનાર હોવાથી “અરિહંત” કહેવાય છે. એના વચનોને તું મનમાં ધારણ કર, ગોઠવ અને તે પર સારી રીતે વિચાર કર. સંસારનું આખું સ્વરૂપ તે તને બતાવી માગે ચઢાવી આપશે. બીજી કોઈ જગ્યાએથી તને સંસારની બરાબર ઓળખાણ થતી હોય તો તે વચન સ્વીકારવાને અત્ર નિષેધ નથી. લેખકશ્રી કહે છે કે એમણે અનેક પ્રકારની પરીક્ષામાંથી જિનવચનને તાવી–તપાસી–ચકાસી જેયું છે અને તે સ્પષ્ટ અને સંસારને ઓળખાવનાર હોઈ તારી આ પ્રકરણમાં કહેલી સર્વ ગુંચવ નો નિકાલ કરે તેવું છે. ગમે તે રીતે તેને તું ઓળખ એ મુદે છે, પણ ઉપરઉપરની વાતેથી વળવાનું નથી. એને મનમાં ધારણ કરી તે પર ખૂબ વિચાર કરવાનો છે. બીજી વાત એ છે કે શમામૃતનું પાન કરીને તું મેક્ષ સાથે તન્મય ભાવ કરી દે. તને સંસાર અનેક ઉપાધિથી ભરપૂર, ચિતાનું સ્થાન લાગ્યો છે તો તારે મેક્ષ મેળવવું જ રહ્યો. સંસારથી છૂટવું એનું નામ જ મેક્ષ છે. તને આખી વિચારણા–ભાવના વિચાર્યા પછી એમાંથી નાસી છૂટવું જરૂરી લાગતું હોય તે શાંતરસનું પાન કરવા મંડી જા, લેટા ભરી ભરીને એને પી અને તે રીતે મુક્તિ સાથે તારી એકતા તું સ્થાપ. વિનય ! તું ખરે વિનીત છે, તારે સાચે માગે ચઢવું જ હોય અને આ સંસારથી તું ખરે કંટાળી ગયે હે WWW.jainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી-શાંત-સુધારસ તે તારે આ બન્ને વાત કરવી ખાસ અગત્યની છે અને આ સંસારભાવના ભાવવાનું એ સાચું ફળ છે. વિનયને ઉદ્દેશીને કહેલી આ આખી વાર્તા, આ ચિત્રપટ વિનયવિજય ઉપાધ્યાયે પેાતાની જાતને ઉદ્દેશી લખ્યું છે, પેાતાને જ કહ્યુ છે અને તે દ્વારા પેાતાનું નામ પણ જણાવી દીધુ છે. સંસાર આખાનું સ્વરૂપ, એની પ્રત્યેક પરિસ્થિતિનુ સ્વરૂપ, એની અંદરના આવિર્ભાવા, મનેવિકારા અને ભાવે સંક્ષેપમાં ચીતરવા એ બહુ મુશ્કેલ કાર્ય છે. સંસારનું ચિત્ર ચીતરવામાં તે ગ્રંથ ભરાય તે પણ વાર્તા પૂરી થાય તેમ નથી. ગ્રંથકર્તાએ તેટલા માટે ઘણી મુદ્દાની વાત કરી, ખીજી સમજીને વિચારી લેવા શ્રોતાની બુદ્ધિ ઉપર રાખ્યું હોય એમ જણાય છે. સંક્ષેપમાં તેમણે નીચેના મુદ્દાએ નિર્દેશ્યા છે:-~~ ( ૧ ) મનેવિકારા ખહુ Àાભ કરે છે. લાક્ષણિક દૃષ્ટાંત તરીકે લાલ અને તૃષ્ણા. ( ૨ ) ચિંતા વધતી જ જાય છે અને સંસારમાં પાત થાય છે ત્યારે પીડાના છેડા આવતા નથી. ( ૩ ) ( ૪ ) પ્રાણી માતાની કુખમાં આવે ત્યારથી તે વૃદ્ધ થાય ત્યાં સુધી કષ્ટ, કષ્ટ અને કષ્ટ જ પામે છે. આ પ્રાણી પાંજરામાં પડ્યો છે અને ભ્રમિતની પેઠે ભમ્યા કરે છે, એની સામે મરણુ ખડું છે. ( ૫ ) એણે અનેક રૂપે લીધાં, અનત આકારે લીધા અને અતિ લાંબા કાળથી એ ભમ્યા જ કરે છે. ; ( ૬ ) મેહરાજાએ એને ખરાખર ગળેથી પકડ્યો છે અને વિપત્તિ તરફ અને તે ઘસડી જાય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના. ૨૦૭ ( ૭ ) જે સ્વજન–સંતતિ ખાતર એ સંતાપ કરે છે, તે સમ જ્યા વગરની વાત છે, ખોટી ફસામણ છે. (૮) કેઈવાર ઉન્નતિને શિખરે ચઢે છે તે કોઈવાર અધમા ધમ થાય છે. કર્મથી નવાં નવાં રૂપ લે છે. (૯) નાનપણથી માંડીને મૃત્યુ પામવા સુધી એ દરેક બાબતમાં પરવશ છે. એના હાથમાં કઈ રમત નથી. (૧૦) સગપણની વિચિત્રતા મુંઝવે તેવી છે. મા સ્ત્રી થાય છે વિગેરે વિચારી જવા જેવી વાત છે. (૧૧) સંસાર દુ:ખ, સંતાપ અને રેગથી ભરેલું છે અને ત્યાંથી સુખ મેળવવું છે ! (૧૨) કાળ જરા સુખ બતાવી પાછો સંહરી લે છે. એના ઉપર વિશ્વાસ છે ? આ મુખ્ય મુદ્દાઓ છે. બાકી સંસાર-રચનાનો વિશાળ ખ્યાલ કરવો હોય તો શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં શ્રી સિદ્ધર્ષિગણિએ સંસારી જીવનું જે ચરિત્ર આપ્યું છે તે આખું વિચારવા ગ્ય છે. એમાં પણ ચોથા પ્રસ્તાવમાં વિમર્શ અને પ્રકર્ષ–મામા ભાણેજ રસનાનાં મૂળની શોધ કરવા નીકળ્યા છે. પછી ભવચકપુરમાં જાય છે અને ત્યાં જે જે દેખાવે જુએ છે તે સર્વ ખાસ વિચારવા છે. ચિત્તવૃત્તિ અટવીને છેડે મહરાજાને આ મંડપ ચીતરી અને વિપર્યાસ સિંહાસન ઉપર તેને બેસાડી જે કમાલ કરી છે તે આખા સાહિત્યમાં અલંકારરૂપ હેવા સાથે લાક્ષણિક, મર્મસ્પશી અને વિચારણીય છે. મેહરાજાને આખો પરિવાર વિચારવા એગ્ય છે, એની શક્તિ, કાર્યપદ્ધતિ અને કામ લેવાની આવ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી•શાંતસુધારસ ડત વિચારવા યેાગ્ય છે. એના રાગ-દ્વેષ છોકરાં અને સાળ નાનાં બાળકો ક્ખ સુંદર રીતે ચીતર્યા છે. એ જ પ્રસ્તાવમાં વિવેક પર્વત પર ચારિત્રરાજના આખા પરિવાર ચીતર્યો છે તે પણ એટલે જ આકર્ષક છે. આ આખા સંસાર જેની આસપાસ આપણે તાપણી તાપી બેસી રહ્યા છીએ અને જેમાં અનેક વખત પાછા પડીએ છીએ, અપસાન ખસીએ છીએ, મુઝાઇએ છીએ, છટકી જવાના સંકલ્પે કરીએ છીએ અને અંતે જે મળ્યું હાય તેટલાથી ચલાવી વધારે મેળવવાની આશામાં ગુંચવાઈએ છીએ તેના વિસ્તારથી ખ્યાલ કરવાની જરૂર છે. જરા વિચારીએ. પ્રથમ આ શરીરમાં આપણે ગુચવાયા છીએ. એ શરીર કેટલાં વર્ષ ચાલશે ? એ આપણું નથી, સદા સાથે રહેવાનું નથી, તે તે આપણે અનેક પ્રસ`ગે જોઇ ગયા. પછી આપણે સ્ત્રી કે પતિમાં ગુંચવાઈએ છીએ. જેએ સ'સારમાં એટલા પૂરતા ન પડ્યા હાય તેમને આ વાત લાગુ ન પડે, પણ ત્રીજા સર્વને પ્રથમ પંક્તિએ પાતા પછી સ્ત્રી મહુધા આવે છે. એની ખાતર સંસારમાં પડી રહેવું ઉચિત છે ? એમાં નૈસર્ગિક પ્રેમ છે કે વિષયાન્ધતા છે અનેા કદી વિચાર કર્યા છે ? એમાં પરસ્પર સાચા રાગ છે કે ક્રીડાનાં સ્થાનેા માત્ર છે એ વિચાર્યુ છે ? બહુ ઉંડા ઉતર્યા વગર આ વાતના ખ્યાલ નહિ આવે. પછી પુત્ર-પુત્રીએ આવે. તેઓ શિત કે આવડત વગરના છે એમ ધારી તેમને અન્યાય સમજુ માણુસ તે ન જ કરે અને એની ખાતર અનત ભ્રમણુના સ્વીકાર તેા સાદી બુદ્ધિવાળા પણ ન જ કરે. આ ઉપરાંત સગાંસંબંધી કે માતા-પિતાના માની લીધેલા સ્નેહને પણ સમજી માણુસ વિવેકદ્રષ્ટિએ વિચારે. એની ખાતર Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ સંસાર-લ્લાવના. સંસારમાં કોઈ પણ પડતું નથી અને પડવાની ભ્રમણા લાગે છે તે કલ્પિત હે તવન બેટી છે, માત્ર માન્યતામાં છે તે બરાબર પૃથક્કરણ કરતાં જરૂર સમજાય તેમ છે. જે ઘરઆર કે પૈસાનો ચોથો ભાગ પણ પરભવમાં સાથે લઈ જવાતે હોય તે કોઈ છોકરાંઓને વારસે પણ ન આપે. આ પ્રાણીને ધન ઉપરને સ્નેહ છે એ તે ભારે આકરે છે. એને ધનના વિચારમાં મજા આવે છે, ધનની વાતમાં ખૂબ રસ પડે છે, ધન કમાવા માંડે ત્યારે તે એક રસ થઈ જાય છે તેમજ ધન અને ધનની ઝંખનામાં એ વિવેક પણ ભૂલી જાય છે. પોતાની જરૂરીઆત કેટલી તેને એ કદી સરવાળે કરતો નથી અને એના કૂટ ખ્યાલ પ્રમાણે એને સંતતિ માટે કેટલું જુદું રાખવું ઘટે એ કદી વિચારતો નથી. એ તે જમેના સરવાળા કરવામાં અને સરવૈયા જોવામાં એટલે ઉંડે ઉતરી જાય છે અને પછી તેને અંગે એને એવો પાત થાય છે કે એની વાત કરવી નહિ. ન્યાય કે અન્યાય, નીતિ કે ધર્મ, સર્વને બાજુએ મૂકી એ તે ધન પાછળ દોડે છે અને હેતુ કે અર્થ વગર સંસારને વધારી મૂકે છે. આવે આ સંસાર છે. એમાં બાહ્ય ઉપાધિઓને પાર નથી. સર્વનાં મન જાળવવા અને કમીમાં ખપવું એ એટલી મુશ્કેલ વાત છે કે એમાં ઘસડબેરાનો પાર નથી અને છતાં વાસ્તવિક રીતે કોઈ આભાર માનતું પણ નથી. એકને એક દીકરી બાપ પહેલાં ચાલ્યા જાય, સ્ત્રી હદયને પ્રેમ શખે નહિ અને મિત્રે દ્રોહ કરે, સગાંઓ એણે દીધાં કરે, પરાક્ષમાં નિંદા કરેઆ સર્વ દરજ દેખાય છે. એનાં સુખ માત્ર માન્યતામાં છે અને તે પણ એ નેવું ટકા તે સંસારની ચકી પર દળાવાનું જ ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી શાંતસુધારસ છે. પ્રાણુ મહાઆપત્તિમાં જીવન ઘસડે છે અને મરવાની ઈચ્છા કરતાં સંસારને વળગતો જાય છે. આમાં જીવન જેવું કશું નથી, હેતુ જેવું કાંઈ નથી, સાધ્ય કે સાધનને છાંટો પણ નથી. આવી બાહ્ય ઉપાધિઓની વાત તો આપણે ઘણી કરી, પણ અંદરની ઉપાધિને હિસાબ કરીએ તો મગજ ઠેકાણે રહે તેમ નથી. વિચાર કરતાં કાંઠે હાથ લાગે તેમ નથી અને જાણે આપણે ભરદરિયે રખડી પડ્યા હોઈએ એવી ગંભીર સ્થિતિમાં આવી પડીએ છીએ. આપણને અંદરના મનોવિકારે કેવી રીતે ત્રાસ આપે છે તેનો જરા વિચાર કરીએ તો એક એક વિકારના નાના આવિર્ભાવ આપણને મુંઝવવા માટે પૂરતા થાય તેમ છે. એના લાક્ષણિક દષ્ટાંત તરીકે આપણે લોભને લઈએ. લોભને છેડો નથી, એ વધતો જ જાય છે. જેમ જેમ લાભ મળે તેમ તેમ વધારેની આશા થાય છે અને મને કદી સંપૂર્ણ થતાં જ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં એને “આકાશ” સાથે સરખાવેલ છે. એને પાર જ-છેડે જ આવતો નથી. લેભ અનેક પાપનું મૂળ છે. શાસ્ત્રકાર કહે છે કે લેભથી સર્વ ગુણેનો નાશ થાય છે. એ જ રીતે માયા–દંભ પણ અંદર રહીને ગોટા વાળે છે. મનમાં કંઈ રમત હોય, બોલવું બીજું અને વર્તન વળી તદન ત્રીજા પ્રકારનું. ક્રોધ અને માન તે વ્યવહારથી પણ મહા અહિત કરનાર અને દેખીતા દુર્ગુણો છે. એ ઉપરાંત બીજા આંતર વિકારેને પાર નથી. મત્સર કરી પારકાનું અહિત ચિંતવવું, હાસ્યમાં બીજાની મશ્કરી કરવી, ઇંદ્રિયના વિષયમાં આનંદ માન, મેજશેખમાં સુખ માણવું, જરા ઓછું પડે ત્યાં અરતિ કરવી, નાની નાની બાબતમાં કે કોઈનાં વિયાગ કે મરણે શેકથી તપી જવું, અનેક જાતના સાચા Page #240 -------------------------------------------------------------------------- ________________ સંસા;રભાબ્વેના. ૨૧૧ તેમ જ કલ્પિત ભયેાથી ગભરાવુ, આંખને ન ગમે તેવી ચીજ કે માણસને જોઈ દુગચ્છા કરવી, ધૈર્ય ન રાખવું, પ્રમાણિકતા પર પાણી ફેરવવુ, ફૂટ વ્યવહાર કરવા, મનની વિશાળતાને ત્યાગ કરવા, પરસ્ત્રી તરફ પ્રેમ કરવેા, કુછંદે ચઢી જવું, જુગતાં ખેલવાં, ખાટાં આળ આપવા, અદેખાઇ–ઇર્ષ્યા કરવી, કલહ કરવા, નિંદા કરવી વિગેરે અનેક મનેાવિકારી છે અને તેનાથી આ સંસાર ભરેલા છે. એમાંથી જાણે કયારે છટકી જવાય એવુ થયા કરે છે છતાં છટકી જવાતું નથી એ સાચી વાત છે, કારણ કે સંસારને એના ખરા આકારમાં આ પ્રાણીએ કદી આળખ્યા નથી અને ઓળખવાને વખત આવે ત્યારે આ પ્રાણી આંખેા અધ કરી દે છે. એ વસ્તુત: સંસારને ખરાખર એળખતા જ નથી અને નકામા તણાઈને હેરાન થયા કરે છે. આખા સંસારના ખ્યાલ કરવા તા મુશ્કેલ છે. આ ભાવનામાં એની રૂપરેખા સારી ચીતરી છે. આપણે આખા સંસારને વિચાર કરીએ ત્યારે તેને છેડા દેખાતા નથી અને જાણે આપણી આસપાસ શું બને છે તેને કાંઇ ખુલાસા મળતા નથી. જ્યાં નવ સાંધીએ ત્યાં તેર તૂટે છે અને જાણે આપણે તે આખા ભવ સાંધવાના જ ધંધેા માંડયો હોય એમ અહીં તહીં મેળ મેળવવા દોડીએ છીએ, અને છતાં કઇ જગ્યાએ સરખાઇ આવતી નથી. પૈસા હાય તા છેકરાં ન હાય, છેકરાં હાય તા સ્ત્રી ચાલી જાય, શરીરના ભાસા નહિ, નિરોગીપણાનું ઠેકાણું નહીં, વ્યાપાર કરનારા સર્વ લાભ લેવા ધારે પણ છેકરા–સ્રીની સરખાઇ હાય તેા વેપારના પત્તો નહિ, દુશ્મનેાની ઉપાધિ, સગાંઆની ઈર્ષ્યા, પૈસા હાય તા ચાલી જવાના ભય, વ્યાપારની અસ્થિરતા અને આવા આવા પાવગરનાં ઉપાધિસ્થાને Page #241 -------------------------------------------------------------------------- ________________ ફાર શ્રી શાંતસુધાર સંસારમાં ભરેલાં જ છે અને કઈ રીતે ઉપર ઉપરની શાંતિ પણ રહેવા દેતાં નથી. અને તે સર્વની ઉપર મરણને ભય તે માથે ઉભેલે જ રહે છે. સૃષ્ટિ વસાવીએ ત્યાં તે બાજી સંકેલાઈ જાય છે અને વસાવેલું સર્વ અત્ર પડ્યું રહે છે. આમ ચારે તરફથી જાણે ઘેરાઈ ગયા હોઈએ અને મુંઝાઇ ગયા હોઈએ એમ આપણે રખડીએ છીએ અને આપણી એક પણ રીતે થાપ લાગતી નથી. અને એ સર્વમાં નવાઈની વાત એ છે કે આપણે એ સર્વ હકીક્ત અનુભવીએ છીએ છતાં સંસારને વળગતાં જઇએ છીએ અને જાણે કેઈએ આપણને પકડી રાખ્યા હોય તેમ માનીએ છીએ. જ્યારે કાળને સપાટ આવે ત્યારે સર્વ છેડીને ચાલ્યા જવાનું છે એમ જાણવા છતાં આપણે તો અમરપટ્ટા લખાવી આવ્યા હોઈએ એવી રીતે નિરંકુશ વર્તન કરીએ છીએ અને એ સંસારની ઉપર જવાને ખરો વિચાર કદી કરતા નથી. આપણે સારામાં સારો દાખલો લઈએ તે તેવા સુખી દેખાતા માણસને પણ ઉપાધિને પાર હેતે નથી એ ઉઘાડી વાત છે. ખર સુખી તો લાખમાં એક ભાગ્યે જ દેખાય છે. ત્યારે બાકીના પ્રાણુઓ શેની ખાતર સંસારમાં તરવરતા હશે એ એક મોટો પ્રશ્ન છે જેને નીકાલ થઈ શકે તેમ નથી. સર્વ પ્રકારે સુખી મનુષ્યને દાખલ મળવો મુશ્કેલ છે, છતાં ધન, ઘરબાર, મટર, પુત્ર, પુત્રી, પરિવાર, દાસ, દાસી, સ્ત્રી વિગેરેની પ્રાપ્તિને સુખ માનવામાં આવે છે. પ્રથમ તે તેવી સર્વ સામગ્રીવાળા માણસો કેટલા? તેમને મળીને પૂછયું હોય તો તેવા માણસે પિતાને ઉપાધિથી ભરપૂર બતાવશે અને છતાં એવા એકાદ ટકાવાળાને બાદ કરીએ તે બાકીના ૯૯ ટકાને આ સંસારમાં સબડાવાનું તે કાંઈ કારણ નથી અને છતાં WWW.jainelibrary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ સૈન્સાર ભાવના. ૨૧૩ દરેક હાયવાય તેા કર્યા જ કરે છે એ આપણે જોઇએ છીએ. ભતૃ હિર કહે છે કે આગળ ગીત ગવાતાં હોય, પડખે ચામર વીંઝાતાં હાય, માથે છત્ર ધરાતાં હાય તે તે કદાચ સંસા૨માં પડ્યો રહે, નહિ તે હિમગિરિના શાંત ઝરણાંઓ વચ્ચે એસી કેાઇ નિર્વિકલ્પ સમાધિ સાધ. આ પ્રાણીને તે ‘ ન મળ્યા રામ કે ન મળી માયા’ જેવું થાય છે. ઉપર જે એક ટકાના સુખી લાગતાં માણસેા જણાવ્યા તેમની ઉપાધિને પણ પાર નથી. માત્ર તેઓનાં હૃદય વાંચી શકાતાં હાય તા જ તેમનાં દુ:ખના ખ્યાલ આવે, અને છતાં આ આખી રમત કેટલાં વર્ષ માટે? સેાએ સે। વર્ષ પૂરાં થાય તે પણ અંતે તે ચાલ્યા જવાનું જ અને અનંતકાળથી ચાલી આ ષ્ટિમાં સાવ શા હિંસામમાં છે તે ધાર અધારી રાત્રી જ છે. આપણા મનથી તે સુએ સારી ડૂબ ગઈ દુનિયા ’ એ સાચી વાત છે, પણ આને તેા અંધારામાં પણ ગાથા ખાવાનું જ છે. આવતી ? અતે આપ આખા સંસારના ખ્યાલ કરેા. ઘેાડાની ક્રૂગી જુઓ. એની પરાધીનતા વિચારા. આપણે થાડા માસ માટે જેલમાં આવ્યા ત્યાં વિચારમાં પડી જઇએ છીએ. ઘેાડાની શી દશા ? એની પરાધીનતા કેટલી ? એને અનેક તરગા થતા હશે, પણ એકે કામ એ સ્વાધીનતાથી નહિ કરી શકે. સન ન હેાય ત્યારે પણ જોડાવુ પડશે અને ફરવાના શાખ થાય ત્યારે ખીલે બંધાવુ પડશે. એવી સર્વ તિયગ્રાની દશા છે. અને ઇયળ, ડાંસ, માખી, માકડ એવાં એવાં પાર વગરનાં જીવાતા જીવના કેવાં છે ? એ સમાં તું જઈને અહીં કાઇ મહાપુણ્યયેાગે આવ્યા છે. તે નારકીમાં પરમાધામીની વેદના સહી છે, ત્યાં ક્ષેત્રનાં તે < Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી શાંતસુધારસ ચા નથી. આ સંસક થયેલી દુ:ખો, ગરમી, ઠંડી અને અગ્નિની ભયંકર યાતનાઓ ખમી છે. અત્યારે તું એ સર્વ વિસરી ગયા છે, કારણ કે આ સંસારને તેં કદી ખ્યાલ કર્યો નથી, વિચાર કર્યો નથી અને ખાલી માથાકૂટમાં પડી તને પ્રાપ્ત થયેલી અનેક સગવડોને તું સદુપયેગ કરવાને બદલે એને વેડફી રહ્યો છે. ખૂબ વિચાર કરવાને આ સમય છે, આખા સંસારને સ્પષ્ટ સમજી લેવાની આ તક છે. એમાં જે સ્વાધીનતા તને મળી છે તેટલી પણ અન્યત્ર અપ્રાપ્ય છે તે વિચારી તેને બરાબર ઓળખ અને ઓળખીને તેના ઉપર ચાલ્યા જવાના માર્ગ છે. આ ભવમાં મેક્ષ નહિ જઈ શકીશ તો પણ તારા, વિકાસ (Evolution)ને સરસ ઝોક તો જરૂર આપી શકીશ. સંસારને વિચાર કરતાં તારે આ વિકાસ માર્ગ ખૂબ ધ્યાનમાં રાખવાનું છે. કાંઈ નહિ તો તેને સારે ઝેક આપવાથી પણ આ ફેરો સફળ થશે. પ્રત્યેક પ્રાણી કર્માધીન છે, પણ ઝક આપવા પૂરતો પુરૂષાર્થ પ્રત્યેક જરૂર કરી શકે તેમ છે અને તે ખાસ કર્તવ્ય છે. સમરાદિત્યના ભવે તેં વિચાર્યા હશે. ભુવનભાનુનું આખું ચરિત્ર મનનપૂર્વક વિચારી જજે. અનાથી મુનિએ પોતાને માથે કોઈ નાથ નથી એનું જે આબેહુબ ચિત્ર શ્રેણિક રાજાને બતાવી આપ્યું છે તે વિચારી જજે અને છતાં તેને સંસાર પર રાગ થતો હોય તે ભલે કરજે; પણ વિચારજે કે આ ચોરાશી લક્ષ એનિમાં અનેક વાર ફરી, અનેક રૂપે લઈ, અનેક નાટકે કરી અત્યારે તું અહીં આવ્યું છે અને હજુ પણ એવાં જ ચકડ્યમણને તને શોખ હોય તો તું તે કરી લેજે, કિન્તુ એટલું Page #244 -------------------------------------------------------------------------- ________________ સ-સાર ભાવના. ૨૧૫ ધ્યાનમાં રાખજે કે દ્રવ્ય ક્ષેત્ર-કાળ–ભાવ અને ભવનાં કારણે આ આખા સંસાર દુ:ખથી ભરેલા છે અને જો કે એના આખા પ્રપંચ સમજવા મુશ્કેલ છે પણ અશકય નથી અને આવી તક અનત કાળે કાઇક વાર જ હાથમાં આવે છે. એ તક ગુમાવી એસવી હાય તેા કેાઇ આડે આવનાર નથી અને આડે આવે તે તેનું તુ માનનાર પણ નથી, પરંતુ અવસર ગયા પછીને પસ્તાવા નકામા થશે અને તને કચવાટ ઘણા થશે. આવે! અવસર ફરીને હાથ નહિ આવે એ ધ્યાન પર લેશે. શ્ર આ સંસારમાં પરિભ્રમણ કરતાં તારે માથે થવામાં બાકી રહી નથી. વેદના, ઉપાધિ, સતાપ, રખડપટ્ટી અને મૃગતૃષ્ણા વિગેરે અનેક સ્થિતિએમાં તુ જઇ આન્યા છે અને હજી તે જ ગમતુ હાય તે! તારી મુનસીની વાત છે; પણ તારે એક વાત યાદ રાખવાની છે કે તારે બદલે કાઇ સૂવાનુ નથી અને તને કરવાના ઉમગ હાય તા સ્થાનાના પાર નથી. એને માટે જીવાયેાનિ ચેારાશી લાખ છે. એ સર્વ બજારમાં-નાટકના તખ્તા પર નવા નવા વેશ લેતા ફરજે અને ત્યાં માન, મદ, પ્રતિષ્ઠા મૂકી દઇ ફેરા માર્યા કરજે કે જેથી એ સર્વ સ્થાનકે તુ જઈ આન્યા છે તેના અનુભવ તાજો થશે. અહીંથી નીકળી જવા ધારીશ તા પણ મેાહરાજા એકદમ તને છેડે તેમ નથી. તેના અનેક કામદારો અને પરિવારના માણસા છે તે એક અથવા બીજા આકારે તને સંસારમાંથી ખસવા દેશે નહિ. ખસ્યા હૈાઇશ તેા ખેંચીને તને સંસારમાં લઈ આવશે અને ઉપર ઉપરનું સુખ બતાવી તને ઉંડા પાતાળમાં ફેંકી દેશે. ચેત, સાવધ થા, હૈાશિયાર થા અને સંસારને ખરાખર ઓળખ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ શ્રીષ્ણાંતસુધારસ આ સંસારનું ચિત્રપટ તારી પાસે સકારણ રજુ કર્યું છે. ભાવનાનું કાર્ય શું છે તે અત્ર એક વાર ફરી વખત કહેવાની છૂટ લેવાની આવશ્યકતા છે. મારે મારિ ગુણनाय पुनः पुनर्मनसि स्मरणेनास्मा मोक्षाभिमुखी क्रियते यया सा મજવાની ભાવનાનું આ કાર્ય છે. સંસાર (ભવ) ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વારંવાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આત્માને મોક્ષ સન્મુખ જેનાથી કરવામાં આવે તે ભાવના. આ ભાવનાનું વર્ણન ખૂબ વિચારવા જેવું છે. મેક્ષ સન્મુખ થવું હોય તે સંસારને બરાબર ઓળખવા જેવો છે અને ઓળખીને એ વિચારણાને સન્મુખ રાખી વારંવાર એનું સ્મરણ કરવા જેવું છે. એમાં પુનરાવર્તનના દોષની ચિતા રાખવા જેવું નથી. એ સંસાર રૂ ધાતુ પરથી આવે છે. રૂ ( To spread ) “પાથરવું, વહેવું એ એનો આશય છે. એ સંસારને તમે મેકળે મૂકે તે તેલનું ટીપું પાણીમાં પડતાં જેમ ફેલાઈ જઈ અનેક લીલાં-પીળાં કુંડાળાં કરી નાખે એવે આ સંસાર છે. એને માર્ગ આપે કે એ તો ચારે તરફ પથરાઈ જઈ લાંબો ને લાંબો થવા માગશે. આપણે સંસારને તપાસીએ તે આપણે એ જ અનુભવ થશે એમાં શંકા જેવું નથી. આ ભાવનામાં આખા સંસારને, તેના જન્મમરણને, તેની અંદરની ઉપાધિઓ–આપત્તિઓ અને દુઃખને વિશાળ નજરે વિચાર કરવાને છે, સંબંધની ઘેલછા અને સ્વાર્થના સંઘો સમજવા ચોગ્ય છે અને ખાસ કરીને આ પ્રાણીની અત્યાર સુધીની રખડપટ્ટીને ખૂબ ખ્યાલ કરવા મ્ય છે, અને એની આખી ચાવી તરીકે મહારાજાને એના પરિવાર સાથે ખુબ ઓળખી લેવાનું છે. બીજાં કર્મો ગણ છે, સર્વ WWW.jainelibrary.org Page #246 -------------------------------------------------------------------------- ________________ સંસાર...લાવના. ૨૧૭ પોતાને ભાવ ભા છે પણ મહારાજા ખરેખર સર્વને રાજ છે. એને ઓળખી વારંવાર એના સંબંધી ચિંતવન કરતાં વૈરાગ્ય-વિરાગ થયા વગર રહે તેમ નથી. આત્માને મોક્ષાભિમુખ કરવા માટે એ મહારાજાને ઓળખવાની બહુ જરૂર છે. એને એના ખાસ આકારમાં ઓળખી લીધો એટલે સર્વ અગવડે–રખડપાટીએ અને દુઃખ-પીડા તથા વ્યાધિઓને નાશ સ્વતઃસિદ્ધ છે. इति संसारभावना ३ ઉ. સકળચંદજીત ત્રીજી સંસાર ભાવના. (રાગ–કેદારે) સર્વ સંસારના ભાવ તું, સમ ધરી છવ સંભાર રે; તે સવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે. સર્વ. ૧ સર્વ તનમાં વસી નીસર્યો, તેં લીયા સર્વ અધિકાર રે; જાતિ ને નિ સબ અનુભવ્યા, અનુભવ્યા સર્વ આહાર રે. સર્વત્ર ૨ સર્વ સંગ તેં અનુભવ્યા, અનુભવ્યા રોગ ને શગ રે; અનુભવ્ય સુખ દુઃખ કાળ તેં, પણ લિયો નવિ જિન યોગ રે. સર્વ૦ ૩ સર્વ જન નાતરાં અનુભવ્યા, પહેરિયા સર્વ શણગાર રે; પુદગળા તે પરાવર્તીયા, નવિ નમ્યા જિન અણગાર રે. સર્વ. ૪ પાપના શ્રત પણ તે ભણ્યા, તે કર્યા મેહના ધ્યાન રે; પાપના દાન પણ તેં દિયા, નવિ દિયા પાત્રમેં દાન રે. સર્વ૦ ૫ વિદ પણ તીન તેં અનુભવ્યા, તેં ભણ્યા પરતણું વેદ રે; સર્વ પાખંડ તેં અનુભવ્યા, તિહાં ન સંવેગ નિર્વેદ રે. સર્વ. ૬ રવો જીવ મિથામતિ, પશુ હણ્યા ધર્મને કાજ રે; કાજ કીધાં નવિ ધર્મના, હરખિયે પાપને કાજ રે. સર્વ. ૭. કુગુરૂની વાસના ડાકિણું, તેણે દમ્યા જીવ અનંત રે; તિહાં નવિ મુક્તિ-પથ ઓળખે, તેણે હવો નવિ ભવ અંત રે. સ. ૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ 250 પ્રકરણ ૪ સ્થુ 2525-25252525-2 એકત્વ ભાવના स्वागता एक एव भगवानयमात्मा ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद्व्याकुलीकरणमेव ममत्वम् ॥ क० १ ॥ प्रबोधता अबुधैः परभावलालसालसदज्ञानदशावशात्मभिः । परवस्तुषु हा स्वकीयता विषयावेश्वशाद्धि कल्प्यते । ख० २ ॥ कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये | विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ॥ ग० ३ ॥ अधुना परभावसंवृतिं हर चेतः परितोऽवगुण्ठितम् । क्षणमात्मविचारचन्दनद्रुमवातोर्मिरसाः स्पृशन्तु माम् ॥ ६०४ ॥ अनुष्टुप् एकतां समतोपेतामेनामात्मन् विभावय । लभस्व परमानन्दसम्पदं नमिराजवत् ॥ ङ० ५ ॥ क १ सरङ्गः विलासी. उपकल्पित उपन्नवी अढेसु. मानेसुं. उलु रेसुं. ख २ आलसत् ससी पडतां कल्प्यते उर्मल प्रयोग छे. अयुधोવડે કપાય છે એટલે અક્ષુધા-અપને-અપડતા કલ્પે છે. π 3 faz uнog. siál. 2414382. qftar el, vell. enfä उर्थना. पीडा. वहं प्राय: सह यवनार, नोतरनार. Page #248 -------------------------------------------------------------------------- ________________ એક સ્વભાવના. ૨૧૯ ૩૧ આ આત્મા એક જ છે, પ્રભુ છે, જ્ઞાન-દર્શનના તરંગોમાં વિલાસ કરનારે છે, એ સિવાય બીજું છે તે સર્વ મમત્વ માત્ર છે, કલ્પનાથી ઉભું કરેલું છે અથવા આગંતુક છે અને એને નકામું મુંઝવનારૂં જ છે. ર૪ ૨ અહાહા ! પરભાની લાલસામાં લસી પડવાને લીધે થયેલા અજ્ઞાન–મૂર્ખતાની દશાને વશ પડેલા અપંડિત પ્રાણીઓ ઇંદ્રિયના વિષયેએ કરેલા આવેશને તાબે થઈને પરવસ્તુમાં પિતાપણાની કલ્પના કરી લે છે. ન ૩ સમજુ માણસને માટે પારકી સ્ત્રીના સંબંધમાં જાણે તે પોતાની પત્ની છે એવો વિચાર કરે તે પણ જેમ (અનેક પ્રકારની) આપત્તિઓ (વહારવાને) માટે થાય છે તેવી જ રીતે પરભાવોમાં મારાપણાની બુદ્ધિ અનેક પ્રકારની પીડા અને ભયને નેતરનાર છે. જ ૪ ચારે તરફથી વીંટળાઈ રહેલા હું મન ! પરભાવરૂપ આવરણને (પડદાને) દૂર છોડી દે તું છૂટું થા ! જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની ઊમિમાળા એને રસ ક્ષણવાર મને સ્પર્શ કરે. - ૫ આત્મન ! સમાનપણાની બુદ્ધિ સાથે એ એકતાને તું ભાવ. નક્કી કર અને નમિરાજાની પેઠે પરમાનંદપણુની સંપ ત્તિને પ્રાપ્ત કર. ૨ ૪ સંસ્કૃતિ ગુંચળું. પતિઃ ચારે તરફ. સાં ક્ષણવાર. વાતો પવનના તરંગ. ૩૬ રમતા સમપણું. ઓછા વધતાથી રહિતપણું. પેત સાથે, સહિત. તાં એ. જેનું વર્ણન કાંઈક થયું છે અને અષ્ટકમાં થવાનું છે તે એકતા” નમિ દૃષ્ટાંત છે. રાજાનું નામ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक एकत्व भावना विनय चिन्तय वस्तुतत्त्वं, जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितमुदयति तस्य किम् ॥विनय०१॥ एक उत्पद्यते तनुमा नेक एव विपद्यते । एक एव हि कर्म चिनुते, सैककः फलमश्नुते ॥ विनय० २॥ यस्य यावान् परपरिग्रहो, विविधममतावीवधः। जलधिविनिहितपोतयुक्त्या, पतति तावदसावधः ॥विनय० ॥३॥ स्वस्वभावं मधमुदितो, भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परमाक्घटनात्, पतति बिलुठति जृम्भते ॥ विनय० ॥ ४ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવની. અષ્ટકના અ—( એકત્વ સાવના ) ૧ વિનય ! તું વસ્તુઆનાં વાસ્તવિક સ્વરૂપ ખરાખર ચિતવ. જો આ દુનિયામાં કાઇ ( પણ પ્રાણી )ની પેાતાની કાઇ ચીજ છે ? એનુ પેાતાનુ કાંઇ છે ? અને આવી બુદ્ધિ જેનાં હૃદયમાં થઇ આવે તેને કોઈ જાતનાં દુ:ખા કે પાપા પ્રકટ થાય ખરા? ૨ આ સંસારી–શરીરધારી પ્રાણી એકલા (જ) ઉત્પન્ન થાય છે, એ એકલા જ મરણ પામે છે, એ એકલા જ મેને મધે છે એકઠાં કરે છે ( અને તેવી જ રીતે ) તે એકલા જ ( એનાં-કર્મનાં ) ફળાને પામે છે. ૩ જુદા જુદા પ્રકારની મમતાએથી ભારે થયેલા પ્રાણીને જેટલેા જેટલા પર ( વસ્તુઓના ) પરિગ્રહ હાય છે તેટલા દરિયામાં મૂકેલા વહાણની ઘટના પ્રમાણે તે નીચા જાય -નીચા પડે છે. LE. ૪ દારૂના ઘેનની લહેરમાં પડેલા માણસ પેાતાના કુદરતી સ્વભાવ છેડી દઈને--વિસરી જઈને જમીન પર આળોટીને વિચિત્ર ચેષ્ટાચાળાએ કરે છે તે જુએ. એ પરભાવની ઘટનાથી પડે છે, લેાટે છે અને મગાસાં ખાય છે. ( પ્રાણીપશુ પરભાવ ઘટનાને લઇને પાતને પામે છે, રખડપાટે ચઢે છે અને તદૃન શૂન્ય મનને-વિચાર વગરના થઈ જાય છે.) * * આ પદ્યને! રાગ બહુ પ્રચલિત છે. ‘ હે સુણુ આતમા ! મત પડ મેાહપિંજર માંહી માયાજાળ રે ’ એમાં જરા ફેર કરવાથી ખરાખર લય આવે છે. રામ રાજા રામપરા, રામ શેઠ શાહુકાર હે. ’ એ ચાલુ લય એને બરાબર બંધ બેસે છે. < Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી શાંતસુધારસ पश्य काश्चनमितरपुद्गल मिलितमश्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं, विदितमेव भवादृशाम् ॥विनय० ॥५॥ एवमात्मनि कर्मवशतो, ' भवति रूपमनेकधा । कर्ममलरहिते तु भगवति ___ भासते काश्चनविधा ॥विनय० ॥६॥ ज्ञानदर्शनचरणपर्यव परिवृतः परमेश्वरः । एक एवानुभवसदने, स रमतामविनश्वरः ॥ विनय० ॥७॥ रुचिरसमतामृतरसं क्षण मुदितमास्वादय मुदा। विनय ! विषयातीतसुखरस . रतिरुदञ्चतु ते सदा ॥विनय० ॥८॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ૨૨૩ ૫ જે! બીજા પદાર્થો સાથે મેળવણું કરવામાં આવેલ સેનાની કેવી દશા થાય છે? અને તે જ્યારે તદ્દન ચોખ્ખું હોય ત્યારે તેનું રૂપ કેવું હોય છે કે તે તમારા જેવાના જાણવામાં છે જ. ૬ એ જ પ્રમાણે આત્મા જ્યારે કર્મને વશ પડે છે ત્યારે તેનાં અનેક પ્રકારનાં રૂપ થાય છે, પણ જ્યારે એ મહાપ્રભુ કર્મ–મળ રહિત હોય છે ત્યારે એ શુદ્ધ કાંચન-સેના જે પ્રકાશ કરે છે. ૭ તે પરમેશ્વર (પરમાત્મા) સદા શાશ્વત અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાયથી પરિવૃત (ઘેરાયેલા) છે અને તે એક જ છે. એવા પરમાત્મા (મારા) અનુભવ–મંદિરમાં રમે. ૮ મનહર સમતા-સુધાને રસ જે તારામાં અચાનક જાગી ઊડ્યો છે તેને જરા ક્ષણેકવાર (થોડા વખત–થોડી મીનિટ) અત્યંત આનંદપૂર્વક ચાખી જે (જેથી) હે વિનય ! વિષચથી અતિ આગળ વધી ગયેલ (વિષયાતીત) સુખના રસમાં તને સદાને માટે આનંદ-પ્રેમ જાગે અને વધો. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી શાંત થારસ ૧ નિવાબ પિતાની. એ જા ને લાગે છે. સુત્ત પાપ દુઃખ. તિ ઉઠે, થાય, પ્રકટે. ૨ તનુજરાન શરીરધારી. અપેક્ષિત વચન છે. (વિવેચન જુઓ). wવા એકલે જ. અરે ખાય છે, ભગવે છે. ૩ જાથાન જેટલે. વિષ ભારવાળો. ગુાિ ઘટના. પ્રમાણે. તાવત્ તેટલો. તે નીચે. ૪ મવતિ દારૂની લહેરમાં રાજી થયેલ. વિરુ છુપાવીને. ગુમાવીને. પતિ શ્લેષઃ (૧) દારૂડીઓ પડે છે; (૨) પ્રાણીને અધઃપાત થાય છે. વિતિ શ્લેષઃ (૧) દારૂડીઓ લેટે છે. (૨) પ્રાણ ભવો ભવમાં લેવ્યો જાય છે. વૃત્તિ શ્લેષઃ (૧) દારૂડીઓ બગાસાં ખાય છે; (૨) પ્રાણું શૂન્ય મનનો થઈ જાય છે. ૫ મિત્તિ ભેળસેળ કરેલું. પ્રથમ માટી સાથે મળેલું, પછી ત્રાંબુ આદિ ધાતું નાખેલું. સુશાં અહીં વિરૂપપણું. વઢ એના ચેખા રૂપમાં. ૬ મ તે આ સતિ સપ્તમીને પ્રયોગ છે. વ પર્યાય. પ્રકાર. વિશ્વરઃ શાશ્વત. ૮ વિર મનહર. મધુર. અમૃત ( રોગને હરી લે તેવું) અમૃત સધા. હિત આવિર્ભાવ પામેલ. જાગૃત થયેલ. આમ જરા વખત. એનો સંબંધ આસ્વાદય સાથે છે. માત્ર આ એટલે જરા ચાખ. જરા ચાટી જે. ( નવીન પ્રાપ્તિનો) ઉત્સાહ–આનંદપૂર્વક. વિષયતિતઃ વિષયથી આગળ વધેલું. વિષયસુખોથી વધારે એને ભૂલાવી દે તેવું. તિ પ્રીતિ. ૩ વૃદ્ધિ પામે. જાગે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિચય એકત્વ ભાવના– (૧) ભાવનાની વિચારણને અંગે એક હકીકત શરૂઆતમાં ચેખી કરવી ઉચિત જણાય છે. એમાં પુનરાવર્તન જરૂર આવવાનું જ છે. એનું કારણ એ છે કે એ પ્રત્યેક ભાવનાને વિષય પરસ્પર ભિન્નભિન્ન છે. અનિત્ય ભાવનાના વિચારો સંસારભાવનામાં જરૂર આવે, કારણ કે અનિત્ય ભાવનામાં સાંસારિક સંબંધ અને વસ્તુની જ અનિત્યતા બતાવવાની હોય છે. એ જ પ્રમાણે એકત્વ અને અન્યત્વ ભાવના આત્માને અંગે એક જ જાતને પણ સહજ તફાવતવાળે પ્રસંગ વ્યક્ત કરનાર છે. આ ભાવનામાં આત્માની એકત્વતા ભાવવાની છે, કારણ કે તેના સિવાય સર્વ સંબંધ અને વસ્તુઓ અન્ય છે તે જ આત્માને પદાર્થોનું અનિત્યપણું ચિતવવાનું છે. આ રીતે વિચાર અને વિષયેનું પુનરાવર્તન અનિવાર્ય છે. બનતાં સુધી તે દૂર કરવા પ્રયત્ન થયે છે, છતાં વૈરાગ્ય, ઉપદેશ અને આયુર્વેદ (દવાઉપચાર) માં પુનરાવર્તન દોષ ગણાતો નથી એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકત્વ ભાવનામાં કેદ્રસ્થ વિચાર એ છે કે આ પ્રાણુ આત્માની નજરે એકલો જ છે, સ્વતંત્ર છે, એકલો આવ્યા છે અને એકલો જવાને છે અને પોતાનાં કૃત્યને સ્વતંત્ર કર્તા, હર્તા અને ભક્તા છે. એ ભાવનાને અંગે પ્રાપ્ત થતી વિચારણામાં હવે ઉતરી જઈએ. સેનું જ્યારે ખાણમાં હોય છે ત્યારે તે માટી સાથે મળેલું હોય છે, છતાં તે વખતે પણ એનામાં શુદ્ધ કંચનત્વ તે જરૂર રહેલું Jain: Education International Page #255 -------------------------------------------------------------------------- ________________ દ શ્રી•શાંત-સુધારસ છે અને છતાં એ સ્થિતિમાં કોઇ એને જુએ તે એ સેતુ છે એમ માનવાની પણ ના પાડે. આત્માની પણ એ જ દશા છે. એની શુદ્ધ કરેલી-થયેલી દશામાં એ કચરા-મેલ વગરને છે, જાતે તદ્ન શુદ્ધ છે અને અનેક વિશિષ્ટ ગુણાથી ભરેલા છે. જેમ સાનાનુ` કચતત્વ ખાણમાં હાય ત્યારે માટીથી ઘેરાઇ ગયેલ હાય છે તેમ છતાં તે તેનામાં છે, તેવી જ રીતે આત્મા ગમે તેટલે ખરડાયલેા હાય છતાં તે વખતે પણ તેના અંતરમાં—તેનામાં શુદ્ધ આત્મભાવ રહેલે છે તે ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. જરૂર જર 7 આત્મા શરીરથી ભિન્ન છે તે તેા સામીત કરવાની રહેતી નથી. મૃત દેહમાં પાંચે ઇંદ્રિયા હાય છતાં તે તદ્ન હાલ્યાચાલ્યા વગર પડી રહે છે, અને જે અંદરથી ચલાવનાર હતા તે નીકળી ગયા છે. આ મારૂં શરીર છે એમ કહેવાથી શરીર તૈય થાય છે અને જ્ઞેય કરતાં જ્ઞાતા જુદા હાવા જ જોઈએ. જ્ઞાતા અને જ્ઞેય કદી એક હાઇ શકતા નથી. આવે આત્મા સંસારમાં રહી સારાં-ખરાબ કર્મો કરે છે તેના સંસ્કારા પેાતાની આસપાસ એકઠાં કરતા જાય છે. તેને કમ કહેવામાં આવે છે. એ કર્મથી આવૃત્ત હાય ત્યારે સેાના અને માટીના સબંધ જેવા તેના સંબંધ થઇ જાય છે. અહીં યાદ રાખવાની એ હકીકત છે. સેાનુ અને માટી નુઢ્ઢા હૈાવા છતાં બન્ને સાથે હાય ત્યારે વિરૂપ આકાર સેાનાને જરૂર મળે છે, એ એક વાત થઇ અને ત્રીજી વાત એ છે કે તે વખતે પણ સત્તાગતે સેનામાં સાનાપણ જરૂર છે, એ સેાનાપણું પ્રકટ કરવાના સર્વ પ્રયાસ છે. આત્મા માટે પણ તેમ જ છે. એ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એટલે આત્માની મિથ્યા વાસનાએ જાય છે, રખડપાટા જાય Page #256 -------------------------------------------------------------------------- ________________ એકત્વ-ભાવતો. ૨૨૭ છે, ઉપાધિઓ જાય છે અને એ સચ્ચિદાનંદ સ્વરૂપે શુદ્ધ કાંચન જેવા પ્રકટ થાય છે. આ એકત્વ ભાવનામાં આપણે આત્માને આ બન્ને પ્રકારની પરિસ્થિતિમાં તેશુ અને તેના સાચા આકાર 'કયેા છે ? તેનું સાચું સ્થાન કયાં ? છે અને અત્યારે તેની કેવી વિકૃત દશા થઈ ગઈ છે? એ વાત ખતાવીને એની સાચી સ્થિતિ પ્રાપ્ત કરવા તરફ પણ આડકતરી રીતે ધ્યાન આપશુ. આત્મા કર્મ થી ઘેરાઇ જાય છે ત્યારે એ ખડું વિચિત્ર પ્રકારના આકારા ધારણ કરે છે. સેાનું ખાણમાંથી નીકળે ત્યારે જોયુ હાય તા એ તદૃન માટી જ લાગે. એને લેાકસાષામાં “ તેજમતુરી' ’ કહે છે. તે વખતે તેા કેાઇ ખરો પરીક્ષક હાય તે જ તેને સેાનું જાણે, બાકી અન્ય તા એને માટી જ કહે. આત્માની પણ એ જ દશા વતે છે. એ સંસારમાં ભટકતો હાય અને નવા નવા વેશ ધારણ કરતા હૈાય ત્યારે એ અનત ગુણાને ધણી હશે એમ તેા માત્ર પરીક્ષક હૈાય તે જ કહી શકે છે. માકી સામાન્ય રીતે તે તેની એવી દશા થઇ ગઇ હાય છે કે કેટલાક તા એના ગુણ્ણાની વાત તેા શુ ? પણ એનું ‘ આત્મત્વ ’ પણ સ્વીકારવા ના પાડે છે. હલકી વસ્તુના સંબધ જ આવે હાય છે. એ એના સંસર્ગમાં આવનારને એવા તેા ફેરવી નાખે છે કે એના મૂળ સ્વરૂપને પણ ભૂલાવી દે છે અને એનુ વ્યક્તિત્વ લગભગ ખલાસ કરી નાખે છે. પૃથ્વી વિગેરેમાં જોઇ લ્યે. પણ એ સર્વની વચ્ચે આત્મા અત્યારે આવી પડેલા છે. એના અસલ સ્વરૂપે એનામાં જે ગુણા હાય છે તે એના મૂળ સ્વભાવ છે. ( સેાનું સા ટચનું હેાય ત્યારે એનામાં સુવર્ણ ત્વ, પીળા ૧ તેજમતુરી એ એક જાતની માટી છે, તેનું અમુક પ્રયાગવડે સુવર્ણ બની શકે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી-શાંત-સુધારસ રંગ, મૃદુતા, સ્વચ્છતા, પ્રકાશમયતા, ચીટતા વિગેરે હાય છે.) એ જ્યારે પરવસ્તુ સાથે મળેલેા હાય ત્યારે એના અનેક વિકારી પ્રાદુર્ભાવેશ થાય છે, તેને ‘વિભાવા’ કહેવામાં આવે છે. આત્માના સહેલાવી ધર્મો એની સાથે હંમેશાં રહેનારા હાય છે તેને ‘ગુણ’ કહેવામાં આવે છે અને પરવસ્તુના સંબંધથી એના વિકારવાળા આવિર્ભાવા થાય છે તેને પર્યાય' કહેવામાં આવે છે. ગુણુ કરતા નથી, પણ દખાઇ–અવરાઈ-કચરાઇ જાય છે પરંતુ એનામાં પ્રકટ થવાની ભારે સત્તા છે. પર્યાય નિરતર ફર્યા જ કરે છે અને પ્રાક્રુભાવને માટે પરવસ્તુઓ-બહારની વસ્તુઓ ઉપર આધાર રાખે છે. : ગુણ અને પર્યાયની આ હકીકત ધ્યાનમાં રહેશે તે આખા સંસારના ગુચવાઇ જતા કાયડા એકદમ ખુલ્લા થઇ જશે. અન ંત શક્તિવાળા સિહુથી વધારે સામર્થ્યવાળા આત્મા અત્યારે પાંજરામાં પડી ગયા છે અને તેથી તેની શક્તિ સર્વ કુંઠિત થઇ ગઇ છે, પણ અંદર શક્તિ ભરેલી છે. અને એની શક્તિનું ભાન થવું જોઇએ અને એ શક્તિ પ્રકટ કરવાના રસ્તા છે, એ એને જણાવવુ જોઇએ. વિકૃત દશામાં તે તે તદ્દન પરાધીન થઈ ગયા છે અને જન્મથી પાંજરે પડેલે। હાવાને કારણે એણે આકાશની સ્વત ંત્ર હવા પાંજરે પડેલા પંખીની પેઠે ખાધી નથી. આ સર્વ મતાવવા માટે એકત્વ ભાવના છે. એ ભાવના વિચારતાં એ પેાતાનું મૂળ સ્વરૂપ એળખી જાય તેા પછી એને પ્રાસ કરવાના માર્ગો એ પેાતે શેાધી શકે તેમ છે. આપણે આ એકત્વ ભાવ વિચારીએ. વિચારનાર એ પોતે છે, પણ એની દશા ઘણે અશે પરાધીન થયેલી છે. એણે દારૂ પીધેા છે અથવા એને કાઇએ દારૂ પાયા છે. આવી ગુંચવણવાળી સ્થિતિમાં એ મૂળ સ્વરૂપે કેાણ છે અને આજુબાજુ નિંદણુ ( નકામા છેડવા ) Page #258 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ર કેટલું વ્યાપી ગયું છે અને એના પર કચરા કેટલે ચઢી ગયા છે તે સર્વનું કાંઇક પૃથક્કરણ અને અનતુ પર્યાલાચન કરીએ. મૂળ સ્વરૂપે જોઇએ તેા પ્રત્યેક આત્મા એક સરખા છે. એ તદ્દન સ્વતંત્ર. સ્વાધીન વ્યક્તિ છે. અનુભવ કરવાથી, વિચાર કરવાથી, ચર્ચા કરવાથી અને એને ખરાખર સમજવાથી એ તન સ્વતંત્ર વ્યક્તિ છે એમ જણાઇ આવે તેમ છે. પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. એની મૂળ કે વિકારવાળી દશામાં તેનું વ્યક્તિત્વ કદી જતું રહેતુ નથી અને મેાક્ષમાં સર્વ કર્મથી વિમુક્ત થઈ જાય ત્યાં પણ એનુ વ્યક્તિત્વ રહે છે, તેથી આત્મા એક જ છે એમ ભાર મૂકીને અત્ર કહેવામાં આવ્યું છે અને તે પ્રત્યેક આત્માને લાગુ પડે છે. આખા વિશ્વના એક આત્મા છે એ વાત ન્યાયની કાઇ પણ કેટિથી અંધબેસતી નથી, પરંતુ એ બાબતમાં ચર્ચા કરવા જતાં વિષયાંતર થઇ જાય તેથી વસ્તુસ્વરૂપ બતાવી આગળ વધીએ. એ આત્મા પેતે જ ભગવાન છે—પ્રભુ છે-માલેક છે-સર્વ સત્તાધિકારી છે અને તદૈન સ્વાધીન છે. એની વિકૃત દશામાં એ પેાતાનાં કર્મના કરનાર અને તેને ભોક્તા હાઇને તે કુલ માલેક છે અને એની મૂળ દશામાં અનત ગુણાના અધિકારી હાઈ આદર્શોની નજરે પ્રભુ છે. ભગ શબ્દના અનેક અર્થ છે પણ ટૂંકામાં કહીએ તે એ સર્વ શક્તિમાન છે. એ આત્મા જ્ઞાન દર્શનના તર ંગામાં વિલાસ કરનાર છે. જ્ઞાન એટલે વસ્તુને વિશેષ આધ. દર્શન એટલે સામાન્ય એધ. આ માણસ છે એમ એધ થાય-જણાય તે દર્શન કહેવાય. તે ૧ દનમાં આ કરતાં પણ અવ્યક્ત ખેાધ થાય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી.શાંત સુધારસ દેવદત્ત છે, અમુક નગરના રહેનાર છે વિગેરે વિશેષ એધ થાય તે જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અને દર્શન આત્માના મૂળ ગુણી છે, એના સહભાવી ધર્મો છે. માત્ર એના પર આવરણ આવી ગયેલ હાઇ અને બેધ એ થયેલ છે. દીવા ફરતુ કપડુ રાખીએ તે પ્રકાશ આદેશ થાય, પણ અંદર પ્રકાશ તેા છે જ. એ રીતે જ્ઞાન-દર્શન અંદર મૂળ સ્વભાવે એનામાં ભરેલા. એ છે અને એના તરંગામાં વિલાસ કરવા એટલે કે દેખવું અને જાણવું એ એને ખાસ ગુણુ છે, એ એનુ લક્ષણ છે અને સર્વકાળે સદા એ એની સાથે રહેનાર ધર્મ હાઇ એ એના તરંગમાં સદા આછે.-વધતા મ્હાલતા જ હાય છે. આવા આત્મા છે. એ એકલેા જ છે (વ્યક્તિત્વવાળા છે). એ પાતાની જાતના માલેક છે અને એ જ્ઞાનદર્શનના તરંગામાં વિહાર કરનારા છે. એની અસલ સ્થિતિમાં એ સર્વ વસ્તુ, સર્વ ભાવા અને સર્વ હકીકતને દેખનાર અને તણુનાર છે, આવે આત્મા એના અસલ સ્વરૂપમાં છે. ભગવાન એ પેાતે છે, એ વાત ખાસ વિચારવા જેવી છે. એને પેાતાની સાચી સ્થિતિ હજુ પ્રાસ કરવાની છે, પણ એ એની પેાતાની સ્થિતિ હાઇ જે જેનુ હાય અથવા પ્રયાસસિદ્ધ હૈાય તે તેનું જ કહેવાય એ અપેક્ષાએ એને પેાતાને જ ભગવાન કહેવામાં આવ્યા છે. એ એનુ ભગવાનપણું એના ધ્યાનમાં રહે તે ખાતર તે કેાઇ ભગવાનને આદ તરીકે નમતા હાય તે તેને આ એના પ્રયાસપ્રાસબ્ય મૂળ ગુણ સાથે વિરાધ આવતા નથી. વાત એ છે કે એ પેાતે જ ભગવાન છે અને મહેનત કરે તેા પૂજ્ય (ભગવાન) થઇ શકે તેમ છે. ત્યારે અત્યારે તે એ રગઢાળાય છે, રખડે છે, ચક્કરમાં પડી ગયેલ છે અને ક્યાંના ક્યાં ઉંડા ઉતરી ગયા છે એ સર્વ શું ? Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ એઋત્વભાવના. અને એને ખુલાસો શો ? એનો જવાબ આપતાં સુજ્ઞ વિચારકે કહે છે કે જ્ઞાન–દર્શનના તરંગમાં વિલાસ કરનાર આત્માને તે જ્ઞાન-દર્શનની જ વાતો હોય, તેને બદલે અત્યારે શું થઈ ગયું છે? આપણે સંસારભાવનામાં અનેક પ્રસંગો જોયા તે પ્રમાણે આ પ્રાણ અનેક નાટક કર્યા જ કરે છે. જે જેલમાં પરિચયના આ અક્ષરો લખાયા છે ત્યાં આખા ઇલાકાના ભયંકર ગુન્હેગારને રાખવામાં આવે છે. ૨૫ વર્ષ તેમજ ૧૮ વર્ષની કેદ વાળા, પાંચ સાત વખત જેલમાં આવેલા અનેક છે અને જે કે અમને તેમનાથી અલગ રાખવામાં આવેલ છે છતાં, તેમની જે વાતો સીધી કે આડકતરી રીતે પ્રસંગોપાત જાણી તે પરથી મનુષ્ય કેટલા પાપમાં ઉતરી જાય છે તેનો ખ્યાલ આવ્યો. ખૂન, છેતરપીંડી, બળાત્કાર, વિશ્વાસઘાત, ચોરી અને તેવા બીજા અનેક ગુન્હાએ કરાય છે અને તે કરનારને પણ આત્મા છે ! તેને આત્મા–તે પ્રત્યેકને આત્મા શુદ્ધ સ્વરૂપે ઉપર વચ્ચે તેવો છે. ત્યારે આ સર્વ રમતો દેખાય છે તે શી ? આવી કયાંથી ? એનો જવાબ એક જ છે અને તે ચેથી તથા પાંચમી ભાવનામાંથી શોધી લેવાનો છે. આત્મા પોતે તો એક જ છે, એક જ છે, જ્ઞાન-દર્શનના તરંગમાં રમનાર છે અને જાતે પોતે પ્રભુ છે, મહાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તદુપરાંત જે સર્વ દેખાય છે, જે આખી રમત મંડાયેલી છે અને જેના બંધનથી બંધાઈ આખી રમત માંડેલી દેખાય છે તે ખાલી મમત્વ છે, બેટી મમતા છે, વિનાકારણ છાતી ઉપર વળગાડેલ પથ્થર જેવી એ વાત છે. સચેતન અચેતન કુલ પદાર્થો અને ભાવે આત્મા સિવા Page #261 -------------------------------------------------------------------------- ________________ શશ કરી છે. કલ્પના કરનારી એની ૫ આ રકર શ્રી શાંતસુધારસ યના હેઈ તે મમતામાંથી જાગે છે. એ સર્વની પાછળ મમતા બેઠેલી છે અને એ સર્વને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સર્વ મમત્વ ખાલી કલ્પનાથી ઉત્પન્ન થાય છે, પ્રાણીને પિતાને વશ કરી લે છે અને વશ કરીને ન અટકતાં આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે, હાવરે બનાવી દે છે, લગભગ ગાંડા જેવો બનાવી દે છે. ક૯૫ના કેટલું કામ કરે છે તે જણાવવા જેવું છે. આપણું સ્નેહીઓને પત્ર ન આવે ત્યાં કેટલી કલ્પના ઉભી કરી દઈએ છીએ ? કલ્પનાનાં ચિત્રોનો અનુભવ જેલમાં ખૂબ થાય છે, કારણ કે B કલાસમાં એક મહિને એક પત્ર અહીં મળે છે. વાત એ છે કે આપણે કલપના કરી આખો સંસાર ઉભું કરીએ છીએ અને પછી તેમાં ગુંચવાઈઅટવાઈ જઈએ છીએ અને એ જ મમતા આત્માને તદ્દન બહાવરો બનાવી મૂકે છે. એ (આત્મા) પછી શું કરે છે અને શાને સારૂ કરે છે એ સર્વ વિસરી જાય છે અને નકામાં આંટા મારે છે, અથવગરની ખટપટો કરે છે, પરિણામવગરની દુરંદેશીઓ કરે છે અને ઠેકાણાવગરની જનાઓ ઘડે છે, દુનિયામાં વહેવાર કે ડહાપણવાળે ગણવા માટે ખોટું ડોળાણ કરે છે. એને મેહરાજા સાથે એ તે સંબંધ બંધાઈ ગયું છે કે તે પિતાનું ન હોય તેને પોતાનું માની, અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ કરી પાસા ખેલ્યું જાય છે, તે તે વધતો જાય છે અને હારે તે બેવડું ખેલે છે અને એમ ને એમ તણાતો જ જાય છે. જેને વેદાંતીઓ “માયાવાદ” કહે છે તે માન્યતાથી ઉભી કરેલ સૃષ્ટિ છે. એ માયા એ જ મમતા છે એમ એક Page #262 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ૨૩૩ રીતે કહી શકાય. મમતા કર્મજન્ય, વિકૃત, અધઃપાત કરનારી આત્માની વિકારદશામાં પરભાવ સાથેના સંબંધને લઈને થયેલી દશા છે અને એને બરાબર ઓળખતાં આત્માની વિભાવદશા અને ત્યાંનાં તેનાં દચ્ચે બરાબર દેખાય તેમ છે. એ આવી મમતાને લઈને કલ્પનાઓ કરે છે અને નકામે આકુળવ્યાકુળ થઈ ભટક્યા કરે છે, કદી ઠરીને ઠામ બેસતો નથી, એ એની મૂળ દશા નથી, પણ ખાલી મમતા છે અને કર્મ સંબંધથી થયેલી વિકારદશા છે. પરાધીન થયેલ, વ્યાકુળ થઈ ગયેલા આત્માને આ કલ્પનાથી ઉભી કરેલી પરિસ્થિતિ બંધનમાં પાડે છે, પણ એ એને મૂળ સ્વભાવ નથી. એ કર્મના સંબંધથી પિતાને ભૂલી ગયા છે અને બેટા નામે ઓળખાય છે. તે કેમ થાય છે તે જુઓ. ( ૨.) આત્મા ખરેખર અત્યારે ક૯પનાની જાળમાં ગુંચવાઈ ગયો છે, એને મેહરાજાએ એ તે ન કરાવ્યું છે કે એ રાગને વશ પડી પાંચે ઈદ્રિયોના વિષયે તરફ ઢળી જાય છે, એ પોતાનું પ્રભુત્વ વિસરી જાય છે અને પરભાવમાં પડી જઈ પોતાની જાતને બેઈ બેસે છે અથવા ગુંચવી નાખે છે. આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર-સ્ત્રી વિગેરે સંબંધીને, કામધંધાને પોતાનાં માને છે, ઇંદ્રિયના ભેગે જોગવવા એ પોતાને વિલાસ માને છે, પરિગ્રહ એકઠા કર એ પિતાની હકમત માને છે, અભિમાન કરવામાં સ્વમાન સમજે છે, ક્રોધ કરવામાં ગૃહસ્થાઈ ગણે છે, ક્યુટ-દંભ કરવામાં ચાતુર્ય માને છે, ઠઠ્ઠામશ્કરી કરદેવામાં આનંદ માને છે અને એવી રીતે એ અનેક પ્રકારના પરભાવમાં લલચાઈ જાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ . શ્રીશાંતસુધારસ. આ પરભાવની લાલસા—સ્પૃહા એટલી આકરી વ્હાય છે કે એમાં પ્રાણી લપસી પડે છે અને તેને લઈને પેાતાની વસ્તુ કઇ છે તેનું જ્ઞાન વિસારી મહાઅજ્ઞાનદશાને પામી ન કરવાનુ કરી બેસે છે, ન ખેલવાનુ બેલે છે અને ન વિચારવાનું વિચારે છે. આવી સ્થિતિમાં અજ્ઞાનદશામાં પડેલે તે ણકાર છતાં અબુધ“મૂર્ખ બનેલે પરભાવ દશામાં આથડતા આત્મા વિષચના આવેશમાં પારકી વસ્તુમાં પોતાપણાને તે વસ્તુ આદિ પેાતાની હાવાના આરેાપ કરે છે અને પછી તેની સાથે એવા એતપ્રાત થઇ જાય છે કે જાણે પરવસ્તુમય જ તે હાય તેવા દેખાય છે. એનેા શરીર સાથેના સંબધ અને એનાં સુખદુઃખ વખતે તેનાં મનમાં થતી સ્થિતિ, એ પરભાવમાં કેટલે રમણ કરે છે તે બતાવી આપે છે. આ સર્વ બાબત પરવસ્તુમાં પોતાપણાની કલ્પનાથી ઉત્પન્ન થાય છે અને એ મમત્વબુદ્ધિથી ઉત્પન્ન કરેલી કલ્પના સિવાય બીજું કાંઇ નથી. આની આખી માન્યતા તદ્દન ખાટા પાયા પર-પરવશતાથી થયેલી છે અને તેવી કલ્પના તેને હાવાથી તે ખરેખર અબુધ જ છે. એને આત્મભાન નથી તેથી તે ગમે તેટલું જાણતા હૈાય તે પણ અન્ન જ છે. ( ૪ ૩.) દુનિયાદારી સમજનાર સમજુ માણસ પારકી સ્ત્રીને અગે તે પેાતાની છે એવા વિચાર કરે તે પણ વિપત્તિ માટે થાય છે. પરસ્ત્રી સાથેના સબંધ તા અનેક ઉપાધિ લાવે છે, એના પતિ કે અન્ય સગાંઓ સાથે વેર થાય છે અને રાજ્યદ ડ– સજા થાય છે; પણ આવા પ્રકારના વિચાર કરવા એ પણ અનેક પ્રકારની આપત્તિઓનુ કારણ બને છે. પરસ્ત્રીના વિચારમાં પડ્યા એટલે એને મનની શાંતિ રહેતી નથી, એને અનેક Page #264 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ૨૩૫ કાવાદાવા કરવા પડે છે અને પછી માનસિક પાપની હદ રહેતી નથી. પરદાનાલંપટ માણસનું મન સ્થિર રહેતું નથી, એની એક પણ યોજના સાગપાગ હોતી નથી અને પાર ઉતરવાના માર્ગોથી એ ભ્રષ્ટ થઈ જાય છે. એક આપત્તિ અનેક ઉપાધિઓને પ્રાદુર્ભાવ કરે છે અને પ્રાણને એની ભૂમિકા પરથી નીચે ઉતારી મૂકી એને ભ્રષ્ટ કરે છે. ગંગા સ્વર્ગથી ભ્રષ્ટ થઈ પછી કેટલી નીચે ઉતરી એનું દષ્ટાંત જાણીતું છે. ( આ સંબંધમાં ભર્તુહરિને લોક જાણીતું છે.) આવી રીતે પરભાવમાં મમત્વ કરો–પરવસ્તુને પિતાની માનવી, પરભાવમાં સ્વાત્મબુદ્ધિ કરવી એ અનેક પ્રકારની પીડા અને ભયને પ્રાપ્ત કરી આપે છે. જ્યાં પિતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પોતાનાં માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ:પાત થાય ત્યારે પછા તેનાં પરિણામે જરૂર ચાખવાં પડે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મંડાયે છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે એટલે એ સંબંધ અનેક પ્રકારની પીડાનું કારણ થાય તે તેનું અનિવાર્ય પરિણામ છે અને ભને માટે તે પછી સવાલ જ રહે? એક વસ્તુ પ્રાપ્ત કરવા પ્રાણી દરિયાપાર જાય છે, મૂની ખુશામત કરે છે, સાચું-ખેડું કરે છે અને પછી પરિણામે કેવાં કેવાં દુખે સહે છે તે હવે નવું જણાવવાનું રહેતું નથી. અને ભય તો પરભાવમાં ભરેલું જ છે. એક વસ્તુ લેવા જતાં અને પછી એને માટે યોજનાઓ ઘડતાં અને તેને અમલ કરતાં પ્રાણી કેટલે પરવશ બની જાય છે અને કેવાં જોખમ ખેડે છે તે દરરેજના અનુભવને વિષય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ આવી રીતે મમત્વભાવ વિવિધ પ્રકારની પીડા અને દુ:ખ કરનાર અને તેને વહેારનાર-લાવી આપનાર હાઈ પરભાવને ખરાખર એળખવાની જરૂર છે. આત્માને એના મૂળ સ્વરૂપે એની સાથે કાંઇ લેવાદેવા નથી. એ તે પારકાને વશ પડી પેાતાની જાતને ભૂલી જઈ નકામે ફસાય છે અને હાથે કરીને ઉપાધિ અને ભયને નેાતરાં આપે છે. પરભાવરમણુતાની આ સ્થિતિ છે ! અને આ પ્રાણી અત્યારે તે તેને આંગણે ઉભે છે અને તેમાં એવા લુબ્ધ થઇ ગયા છે કે એ પેાતાની જાતને ઓળખે છે કે નહિ એ પણ વિવાદગ્રસ્ત સવાલ થઈ પડેલ છે. સમજુ હાવા છતાં આવી રીતે પરભાવમાં રમણુ કરવાની ટેવ પડી ગયેલા અને એ રીતે મા ભ્રષ્ટ થયેલા આત્માને હવે જરા પ્રેમપૂર્વક સમજાવે છે, તેની પાસે ખેાળા પાથરી તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કાણ ? અને કેટની પાસે કરે છે? એ શેાધી કાઢવામાં આવે તે આત્માના એકત્વભાવ સમજાય. એ કાર્ય આપણે વિચારકની બુદ્ધિ શક્તિ પર છેડશું. ૨૩૨ (૬ ૪.) અત્યારે હું ચેતન ! તને ઘણી સગવડા મળી છે. મનુષ્યભન્ન અત્યંત મુશ્કેલીએ મળે છે તે તે જાણીતી વાત છે, પણ આત્મસન્મુખ બુદ્ધિ, સદ્વિચારસામગ્રી, શુદ્ધ-સાચા તત્ત્વની ઓળખાણ વિગેરે સગવડા મળવી તે તેા તેથી પણ વધારે મુશ્કેલ છે. નિરોગી શરીર, રીતસરની ધનસંપત્તિ, વડિલવની શિરછત્રતા, પુત્રાની વિપુળતા, અભ્યાસની સગવડ, પૃથક્કરણ કરવાની સમુચિત આવડત વિગેરે વિગેરે અનેક સગવડા તને મળી છે, ખાસ કરીને વસ્તુસ્વરૂપને બતાવે તેવા તત્ત્વજ્ઞાનમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. '૨૩૭ ચંચપ્રવેશ કરવાને સગવડ પણ તને મળી છે. તે ગુરૂચરણ સેવ્યા છે. તને વડિલે આત્મસાધન કરી લેવા સતત ઉપદેશ આપી રહ્યા છે. આ સર્વ સગવડો મળી છે તે તેને બરાબર લાભ લે. આમ હતાશ થઈને બેટાં ડેળાણે શા માટે કરી રહ્યો છે? તારી વિચારણા અન્ય માટે છે કે તારે માટે છે? ઉપર ઉપરની વાત છે કે હૃદયને સ્પર્શેલી કર્તવ્યપરાયણ માન્યતા છે ? આને વિચાર કર અને કાંઈક વ્યવહારૂ પરિણામ બતાવ. જે! તારી આસપાસ પરભાવરમણતાનો કાળો પડદો ફરી વળે છે, એ પડદાએ તને ઘેરી લીધું છે અને તું ખરેખર તેને વશ પડી ગયું છે. આ પડદાને ચીરી નાખ, આ પરભાવરમણતાને ફેંકી દે, આ પરભાવરૂપ ઝબાને દૂર કર. અત્યારે તું જેમાં રાચી રહ્યો છે, જેમાં મેજ માણે છે, જેની ખાતર મુંઝાય છે તે સર્વ પરભાવ છે. તે સર્વને અત્યારે જરા છોડી દે. કૃપા કરીને એ બાહ્યભાવ, બહિરાત્મભાવને દૂર કર અને એ તારાં નથી, એને તારી સાથે ચિરકાળ સંબંધ નથી, એનાથી તને કઈ જાતને લાભ નથી એમ બરાબર માન અને માન્યતા પ્રમાણે કામ કર. અત્યારે કર્મપરિણામ રાજા તારા ઉપર પ્રસન્ન થયેલા છે અને તેને ખૂબ અનુકૂળ સંગમાં મૂક્યો છે તે તકને પૂરતો લાભ લે અને આ પરભાવના વિલાસને છોડી દે. છેવટે થોડા વખત માટે તે પરભાવરમણતાને દૂર કર, જેથી આ મનુષ્ય ભવમાં ચંદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહરીને રસ તને જરા સ્પશે. એ ચંદનવૃક્ષ તે. આત્મવિચાર છે. આત્મવિચારમાં પ્રાણી પડે ત્યારે એને એવી શાંતિ થઈ જાય છે કે જેવી શાંતિ સુખડના વૃક્ષેનો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી શાંતસુધારસ સ્પર્શ કરીને વહેતા પવનની શીતળ લહરીના સ્પર્શ વખતે થાય છે. મમત્વ કે પભાવની રમણતા ગરમી લાવે છે. તમે ક્રોધ કે લેભ કરી જુઓ, આંખ લાલ થઈ જશે, છાતી થડક થડક થશે. જ્યારે આત્મવિચારણું થશે ત્યારે અંદર અને બહાર સાચી શાંતિ જામશે, ઉપર જણાવી તેવી શાંતિ થશે. હિમાલય પર્વત પર ચંદનના ઝાડ પરથી પવનની જે શીતળ લહેર આવે છે એનું વર્ણન કરવું અશક્ય છે. માથું દુઃખે તો ચંદનના જરા લેપથી શાંતિ થાય છે તો પછી જ્યાં ચંદનના મોટા ઝાડને પશી પવનના તરંગે આવે તેનો પશે કે સુંદર હોય? તેની સાધારણ કલપના કરવી હોય તો પારસીની અગિયારી નજીક સુખડની દુકાન પાસેથી જરા પસાર થઈ જવું. આ ભવ્ય શાંતિ તને જરા પશી જાય-એક ક્ષણવાર પણ તને મળી જાય એટલું એક વાર હાલ થવા દે. એક ક્ષણવારની આ માગણી હેતુસરની છે. એક વાર આ આત્મવિચારના રસને શેખ આને લાગ્યો તે પછી એને કાંઈ કહેવાની જરૂર પડે તેમ નથી. જેમ દારૂને શોખીન પઠું શોધી કાઢે છે અને કીડી મીઠાઈ શોધી કાઢે છે તેમ એ ચંદનની સુગંધીમાં રસ પડ્યા પછી જ્યાંથી તે મળશે ત્યાંથી શેધી કાઢશે, શોધવાના માર્ગે મેળવશે અને મેળવીને ગમે તે અગવડે ત્યાં પહોંચશે. આત્મવિચારણામાં આત્માનું અસંગીપણું, જ્ઞાન-દર્શનચારિત્રમયપણું, એકત્વ, અવિનાશીત્વ વિગેરે આત્મિક સર્વ બાબતને સમાવેશ થાય છે અને આનુષાંગિક બાબત તરીકે અનાત્મ વસ્તુ–પરમાની વિચારણા થાય છે. પ્રથમની ઉપાય Page #268 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૨૩૯ રૂપે અને બીજી હેયરૂપે થાય છે, પણ એક વાર ચેતનને ભાવી જુએ, એનામાં ઉતરી જાએ, એનામાં તન્મય થઇ જાઓ, દર ઉતરી જાએ, એનુ જ ચિંતવન કરા, જાણે આપણે સર્વથી અસંગ-અલિપ્ત હાઇ દૂર અથવા ઉપર ખડા છીએ અને આખા તમાસા જોઇએ છીએ એવા અનુભવ કરી. ખૂબ મજા આવશે, પૂર્વે કદી નહિ અનુભવેલ શાંતિ થશે અને ચંદનવાતની ઊર્મિએ અંદર ઉછળશે. એ રસ ક્ષણવાર અનુભવાશે, જરા સ્પશીને ચાલ્યે! જશે તે પણ જીવન ધન્ય થઈ જશે અને પછી શું કરવું તે અત્ર જણાવવાની જરૂર નથી. તમારે ચેતનરામ તેને શેાધી લેશે અને તેનેા પ્રયાસ હશે તે તે તેને મળી આવશે. એક વાત ધ્યાનમાં રાખશે કે આવા અવસર ફ્રી ફ્રીને વારંવાર નહિ મળે. અત્યારે મળેલી અનુકૂળતાએ મહુ ભારે છે અને મેઘેરા મૂલ્યની છે, એનુ એવુ મૂલ્ય આપવાની તમારી પાસે તાકાત સદા હાતી નથી, રહેતી નથી. એ ખાસ ધ્યાનમાં રાખશે. (૬૬૫. ) એટલા માટે હું ચેતન ! તું સર્વ આળપંપાળ મૂકી દે, તારા નિજસ્વભાવમાં મગ્ન થઇ જા અને તારી એકતા જેનુ વર્ણન નીચેના અષ્ટકમાં કરવામાં આવશે તેની ભાવના કર, તેનેા વારંવાર વિચાર કર અને તે વિચારણામાં તન્મય થઈ જા. એ એકતાના વિચાર સમતા સાથે કર. સમતા વગરની એકતા તો તને મુંઝવી નાખશે, તને ગભરાવી મૂકશે, તને ખાપડા–બિચારા બનાવી દેશે. સમતા એટલે સમભાવ, અખંડ શાંતિ, આત્મસ્વરૂપ સાથે એકરૂપતુલ્યતા. વિનયવિજય ઉપાધ્યાય આરાધનાના સ્તવનમાં કહ્યું છે કે~~ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણ', ઝાંખર ચિત્રામ. શ્રી શાંતસુધારન્સ ધન ધન તે દિન મારા. વગર–ભૂમિકાની ખાવાં વળગેલ ચિત્રામણુ કર જમીન કચરાવાળી હાય તેને સાફ કર્યા શુદ્ધિ કર્યા વગર ગાર કરવામાં આવે અથવા કાબરચીતરી ભીંતને સાફ કર્યા વગર તે પર વામાં આવે તે તે સર્વ નકામું થાય છે તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે. મનની શાંતિ, વાતાવરણમાં શાંતિ, અંતરની વિશુદ્ધિ એ એકત્વભાવનાની વિચારણાને અંગે ખાસ જરૂરી છે. એવી રીતે સમતાપૂર્વક એકત્વ ભાવના ભાવ એટલે તને પરમાનદ પદની સંપત્તિ જરૂર મળશે. તું થાડા વખતની સંપત્તિના કેડ હવે છેડી દે અને આ પરમાનદ પદના આનંદને મેળવ. એ તે ઉત્કૃષ્ટ માનદ છે, નિધિ આનંદ છે, અનિ વોચ્ચ આનંદ છે, અક્ષય આનંદ છે, અમિશ્ર આનંદ છે. નીચેની વાર્તા વિચાર. અઢળક લક્ષ્મીને સ્વામી, સેંકડા ગામના રાજા નામ આજે હેરાન થઈ ગયા છે. એના શરીરમાં દાહવર ઉપડ્યો છે. આખા શરીરમાંથી અંગારા ઊઠે છે. જાણે મહાભયંકર અગ્નિની વચ્ચે બેઠા હાય તેમ આખું શરીર ખળું ખળુ થઇ રહ્યું છે. એને પથારીમાં ચેન પડતુ નથી. જમણેથી ડાબે પડખે અને ડાબેથી જમણું પડખે પછાડા મારે છે અને હાય-ખળતરા કરે છે. તે રાજાને પાંચશે સ્ત્રીએ છે. રાજાના ઉગ્ર . દાહશ્ર્વરને શાંત કરવા સર્વ તત્પર છે. સર્વ સ્રીએ સુખડના કટકાએ લઈ તેને Page #270 -------------------------------------------------------------------------- ________________ એન્ક સ્વભાવના. ૨૪૧ ઘસવા લાગી ગઈ છે. પાંચ સ્ત્રીઓના સાભાગ્યને આધાર આ એક જીવ પર હતો. ખૂબ પ્રયત્ન કરી જોરથી સર્વ કામ કરવા લાગી ગઈ અને જેમ બને તેમ જલ્દી બાવનાચંદનનાં કાળાં ભરી પતિનાં શરીર પર લગાડવાની ગોઠવણ કરવા આતુર બની; પણ રાજાની પીડા આકરી હતી. બાવનાચંદનના વિલેપનથી તે શમી નહીં. તેને દાહ વધતે જ ચાલ્યું અને ગરમી વધતી જ ગઈ. , માંદા માણસને જરા અવાજ થાય તે પણ કંટાળે આવે છે. પાંચશે સ્ત્રીઓ એક સાથે બાવનાચંદન ઘસે ત્યારે તેના હાથમાં કંકણે (બલેયાં, ચૂડીઓ કે બંગડીઓ) કેટલે અવાજ કરે ? અને તેમાં વળી મારવાડને પ્રદેશ એટલે ચેડા મેટા હોય. એને અવાજ રાજાને અસહ્ય થઈ પડ્યો. દાહની બળતરામાં અવાજના ધમધમાટે વધારો કર્યો. દાહની બફમમાં નમિરાજાએ બૂમ મારી: “આ અવાજ બંધ કરો. મારું માથું ફરી જાય છે. આ સર્વ ઘાંઘાટ શે ?” સ્ત્રીઓ ચતુર હતી. તેમણે વધારાના ચુડા ઉતારી માત્ર એક સિભાગ્ય-કંકણુ રાખ્યું. પાછી ફરી ચંદન ઘસવા લાગી ગઈ. નમિરાજા બે મિનિટમાં પાછા બોલ્યા:–“અવાજ કેમ બંધ થયો?” વૃદ્ધ વૈદ્યરાજે જવાબ આપે: “આપની પાંચશું સ્ત્રીઓ આપને લેપ કરવા માટે બાવનાચંદન ઘસતી હતી તેનો એ અવાજ હતે.” • નમિરાજા–“ ત્યારે શું તે ઘસતી બંધ પડી ગઈ?” વૈદ્યરાજ-ના સાહેબ ! તે ઘસે છે, પણ તેમણે કંકણે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી.શાંતસુધારીન્ક્સ સર્વ કાઢી દૂર મૂક્યા છે, માત્ર એક સૈાભાગ્યસૂચક કંકણુ જ દરેકે રાખ્યું છે તેથી અવાજ થતા નથી. ’ " નમિરાજા– અહા ! ત્યારે અનેકના જ અવાજ છે, એકમાં જ ખરી શાંતિ છે. મારો માથા ઉપરથી અત્યારે માટા ખાજો ઉતરતા જણાય છે તે એક કંકણને જ આભારી છે. ત્યારે મજા તા ખરી ‘એક’માં જ છે. વધારે થાય ત્યાં તા ખડખડાટ જણાય છે ત્યારે આ એકમાં તે આનંદ છે. આમ ખેલતાં ખેલતાં એને એકતાનું ભાન થયું. થતાંની સાથે એ ઉભા થયા. પેાતે એકલા છે, એકલેા આવ્યા છે અને એકલેા જવાના છે. જે ખડખડાટમાં પોતે પડ્યો છે તે અનેકને લઈને જ છે. આ વિચારમાં અનેા દાહ ચાલ્યા ગયા. એ વિચારની અંદર ઉતરી ગયેા. સમજ્યા તેવા જ રાજેશ્રી ઊઠ્યા અને ઊઠીને મુનિપણું ધારણ કરી એકતાને અનુભવ કરવા લાગ્યા. રાજ્ય છેાડવુ, વેલવા છેાડયા, અલકારા છેાડ્યા, સ્ત્રીઓ છેડી અને સર્વ છોડી એકતામાં લીન થઇ તે પરમાનંદ સંપદાને પામ્યા. એ પ્રત્યેકબુદ્ધ થયા અને રાજર્ષિ કહેવાયા. અનિત્ય ભાવનામાં કરક ડુનું શાન્ત આવ્યું હતું તેવા આ બીજા પ્રત્યેકબુદ્ધ થયા. વિચારકની આ દશા હૈાય. એ રાજ્ય ભાગવે, પાંચશે સ્ત્રીઓ સાથે વિલાસ કરે; પણ સાચી વાત સમજે એટલે ચાલી નીકળે. પછી જ્ઞાની જેમ ખેળભરેલુ શરીર હાય તે પણ શું ? અને ચિલાતીપુત્રની પેઠે હાથમાં મનુષ્યના માથાની ખાપરી હાય તેાયે શું? એ તો તજવી ત્યારે એક એક સ્થુ તજવી ? શાલિભદ્રને ધન્નો કહે કે “ ચાલ ! આમ વાત કર્યે કાંઇ Page #272 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ર૪૩ દહાડે વળે ?” આ દશા વિચારકની હોય. હાથમાં માથાની ખોપરી હોય પણ “ઉપશમ, વિવેક, સંવર’ એટલા શબ્દો સાંભળે ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે અને ખની માણસ એ જ ભવમાં મોક્ષ સાધે છે. એ દશા વિચારકની હોય. તેટલા માટે જે એક વાર સમતાપૂર્વક ખરો એકત્વભાવ સમજાય તો પછી દશા ફરતાં અને પરમાનંદ પદ પ્રાપ્ત કરતાં વખત લાગતો નથી. ત્યારે એ એકત્વ ભાવના કેમ ભાવવી તેનું સ્વરૂપ હવે ઘણા અંશેપમાં વિચારી જઈએ. ઉપોદઘાતમાં ઘણું વાત થઈ ગઈ છે તેથી અષ્ટકમાં સંક્ષેપ કરી બાકીની વિચારણું વાચકની વિચારશક્તિ પર છોડવી ઠીક લાગે છે. એકત્વ ભાવના–– ? : ગેયાષ્ટક પરિચય– ૧. ખૂબ શાંતિથી પૂર્ણ શાંત વાતાવરણમાં ગાવા ગ્ય આ અષ્ટક છે. એની ઢળક બહુ સુંદર છે. વિનય ! ચેતન ! તું વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કર. ઉપર ઉપરના ખ્યાલ પડતા મૂકી વસ્તુની આંતરરચનાના મૂળ સુધી પહોંચી જા. તને માલૂમ પડશે કે એ વિચારણામાં તે કદી નહિ કપેલ ભવ્ય સત્યે પડેલાં છે. જેને સ્પર્શ પણ તને શાંત કરી દેશે અને તારી આસપાસ શાંતિનું સામ્રાજ્ય જમાવી દેશે.' - આ દુનિયામાં તારું પોતાનું શું છે? આ સીધે સવાલ છે. તેને તું વિચાર કર. જે તું તારા શરીરને તારૂં માનતા હે તો તે તારૂં નથી તે આપણે જોઈ ગયા. નથી તારૂં ઘર, નથી સારાં વાડીવજીફા, નથી તારી સ્ત્રી, નથી તારાં છોકરાં, નથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી શાંતસુધારસ તારે ધ, નથી તારા મિત્ર નથી તારા સગાં કઈ તારૂં છે? હોય તો કહે. અનેક જીવો છે તેમાં તારાં કોણ? અનેક ચીજો છે તેમાં તારી કઈ ? અને કેણ કેનું ? આ સવાલનો જવાબ આપીશ એટલે તને જણાશે કે આ તો ફેકટના ફસાઈ મર્યા ! આટલે વિચાર આવે એટલે પછી એને કેઈ જાતનું દુ:ખ થાય ખરું? અથવા એનાથી કઈ પાપાચરણ બને ખરું? દુ:ખ કેને લાગે ? જ્યાં કિં નિજ–પોતાનું શું ? એ સવાલ થયો એટલે દુઃખ શેનું? કોનું અને કેને લાગે? આ સવાલ જેના મનમાં હદયસ્પશી થાય તેને પાપ કરવાની બુદ્ધિ કદી પણ થાય ખરી? એવા પ્રાણીને રાજમહેલ કે જંગલ સરખું જ લાગે. એને મન જેલ કે મહેલ સરખા જ દેખાય. એને ધનિક કે નિધન અવસ્થા સરખી લાગે. એને માન-અપમાન સર્વ પાર્થિવ લાગે. એને અભિમાન બચ્ચાના ખેલ લાગે. એને આવી ભવચેષ્ટા બાળકના કરેલાં ધૂળના ઘર જેવી લાગે. ટૂંકામાં એને દુ:ખ કે ખેદ લાગે નહિ અને કદાચ દુઃખ બાહ્ય નજરે દેખાય છે તેને તે મેજમાં ભેળવી લે. તેને પણ એ માણે, તેમાં પણ આનંદ પામે. એને પાર્થિવ કઈ ચીજ અસર ન કરે. એ તો “નિજ કિ”ને જ વિચાર કરે અને એ વિચારણું દુરિતના ઉદયને દૂર કરવા માટે પૂરતી છે. એવો સવાલ જેના મનમાં ઊઠે તેની વિચારણા કેવી હોય તે જુઓ – ૨. આ પ્રાણી એકલે ઉત્પન્ન થાય છે. તે જ્યારે જન્મ છે ત્યારે તદ્દન એકલો જ હોય છે. તેને જેના પર મેહ હોય તેવાં તેનાં સ્ત્રી-પુત્રાદિ તેની સાથે જન્મતાં નથી. અને જ્યારે યમરાજ એને ઉપાડી જાય છે ત્યારે એ Page #274 -------------------------------------------------------------------------- ________________ એક સ્વભાવના. ૨૪૫ એક જ જાય છે. કોઈ એની સાથે મરતું નથી અને એની ચિતામાં એને બદલે અન્ય કેઈ સૂતું નથી. નાનપણમાં કરેલી એક સજઝાયમાંથી નીચલું પદ્ય યાદ રહ્યું છે. તેમાં લખ્યું હતું કે – હલી લગે સગી અંગના, શેરીઅ લગે સગી માય; સીમ લગે સાજન ભલે, પછે હંસ એકલો જાય. જીવ! વારૂં છું મારા વાલમા. તે વખતે હંસ એક કેમ જતો હશે તેની જે કલ્પના કરેલી તે અત્યારે યાદ આવે છે. શેરી સુધી મા વળાવવા આવે, સ્મશાન સુધી સગાંઓ આવે–પણ પછી? અરે હવે તે સમજ્યા કે એમાં પછીને સવાલ જ નથી. હંસ તો કયારને ઉડી ગયે છે! શું ભવ્ય કલ્પના છે! પણ વાત એ છે કે હંસ અંતે એકલે ઉડી જાય છે અને જવાના વાર, તારીખ કે મુહૂર્તને જેત નથી. એક બીજી સક્ઝાયમાં “એક રે દિવસ એ આવશે” એમાં કરેલું કલપનાસ્પશી વર્ણન પણ બાળનજરે ખડું થાય છે. એમાંની ખરી હાંડલી એના કર્મની” એ વાકય હજુ પણ કરૂણારસ ઉત્પન્ન કરે છે. કાંઈક વિષયાંતર થાય છે. વાત એ છે કે આ પ્રાણી એકલી જાય છે. આપણે એકલાને સ્મશાનમાં પોઢતાં જોઈ આવ્યા છીએ. “એકતા” જવાનું છે એ વાતમાં જરા પણ શક પડતો નથી, છતાં અંદર ખાત્રી તે છે ને? કદાચ આપણું માટે દુનિયાને ક્રમ-સિદ્ધ નિયમ ફરી જશે એમ તે નથી લાગતું ને ? આ પ્રાણું એકલે કર્મ કરે છે અને એના ફળ પોતે જ ભગવે છે. તે પોતાની ખાતરી કર્મ કરતો હોય કે ગમે તેની ખાતર કરતો હોય, પણ સારાં કે માઠાં આચરણનાં ફળ તેણે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી શાંત-સુન્ધાસ એકલાએ જ ભેગવવાનાં છે. ધનમાં ભાગ પડાવવા ઘણા આવશે, ઉજાણી જમવા સેંકડા આવશે, વરઘેાડામાં સાજનમાજનની શેભામાં વધારેા કરવા ઘણા આવશે; પણ વરરાજા તેા તુ એકલા જ છે અને ઘરસંસાર તેા તારે જ ચલાવવાના છે. તું માનતા હા કે તારી રમતમાં ભાગ પડાવનારા, તારા પાપના કે પુણ્યના ભાગીદાર થવાનું કબૂલ કરશે તે તુ ભૂલ ખાય છે. એ તે જેના પગ પર કેશ પડે તેને જ તેની પીડા ભેાગવવાની છે. તેમાં ખીજા કાઇ ભાગ પડાવવાના નથી. એને અંગે તારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક વિશિષ્ટ લેખક કહે છે કે “ જેમ વનને દાવાનળ લાગે ત્યારે પક્ષીઓ ઉડી જાય છે તેમ ધનની વહેંચણી વખતે તારા આશ્રયમાં રહેનાર, તારા છત્રની પ્રશંસા કરનાર પણ જ્યારે તારે જવાબ આપવાં પડશે ત્યારે પક્ષીઓની જેમ નાસી જશે અને પછી તું કોઇની આશા રાખતા ન&િ. યાદ રાખજે કે નાનાં-મેટાં, સારાં-ખરામ તારાં સવ' નૃત્યના જવાબ તારે જ આપવા પડશે, માથું નીચું કરીને આપવા પડશે અને ગમે કે ન ગમે પણ ખરાખર આપવા પડશે તેમજ તે તારે એકલાએ જ આપવા પડશે. વળી બીજી પણ યાદ રાખજે કે કર્મ પરિણામ રાજાને મંદિરે સેા મણ તેલના દીવા ખળે છે. ત્યાં જરા પણ પેાલ ચાલી જાય કે ગેાટા વળાય તેવુ નથી. ત્યાં તારે એકલાએ હાજર થઇ સર્વ કર્મોના બદલેા લેવાના છે, ભેગવવાના છે અને સરવૈયાં ત્યાં નીકળવાનાં છે. તારા ખાતાની અત્યારે ખતવણી ચાલે છે. ગભરાઇશ નહિ, પણ વાત ખરાબર ધ્યાનમાં રાખજે. ત્યાં તારૂ ખાતુ અલગ છે અને જમે તથા ઉધાર સર્વનાં ફળ તારે એકલાને જ ભાગવવાનાં છે. એમાં એક ખાજુમાંથી બીજી બાજુ બાદબાકી થતી Page #276 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ૨૪૭ નથી. ( ખાતાના આ આખા હિંસામ ક સામ્રાજ્યની પદ્ધતિને અલંકારિક ભાષામાં ખતાવે છે તે ખુમ વિચારવા ચેાગ્ય છે. ) એ સર્વ ક્ળે! તારે એકલાંએ જ ભાગવવાના છે એ વાત અત્ર ખાસ પ્રસ્તુત છે. આ વિચારણા વિચારવાની છે. ૩. આ પ્રાણી અનેક પ્રકારની મમતાઓને તાબે થઇને જેટલેા પરિગ્રહ વધારે છે, જેટલેા માલદાર અનતે જાય છે તેટલે તે ભારે થતા જાય છે અને વહાણુ કે સ્ટીમરમાં જેટલે ભાર ભરે તેટલી તે પાણીમાં ઉંડી ઉતરતી જાય છે તે પ્રમાણે પરિગ્રહના ભારથી તે જેટલેા લદાય છે તેટલે તે ઉંડા ઉતરતા જાય છે. આમાં યાદ રાખવાનું એ છે કે એની પેાતાની સ્ટીમર જ તેટલી ઉંડી ઉતરે છે, ખીજાનાં વહાણુને એની અસર નથી. જેમાં ભાર ભરવામાં આવે તે સ્ટીમર જ ભારના પ્રમાણમાં તેટલી પાણીમાં ઉતરે એ તદ્દન સ્વાભાવિક છે. મમતાની વિવિધતા હુવે વિચારવાની ખાકી રહે છે. તે તે આપણે પ્રથમથી જોતા જ આવ્યા છીએ. આ પ્રાણીને સંસારના એવા માઠુ લાગ્યા છે કે એ ચેટકને કાંઇ છેડા દેખાતા નથી. ધનની, પુત્રની, સ્ત્રીની, માબાપની મમતા તેા જાણીતી છે, પણ એ ઉપરાંત એના બીજા ઉછાળા પણ જોવા જેવા છે. એને દુનિયામાં નામ કાઢવાની ચીવટ ઓછી નથી, નામમાં કાંઇ માલ નથી એમ એ સમજે તે પણુ અને એના મેહ એછે થતા નથી. એને મારૂ મારૂ કરીને આખી દુનિયાનુ પાણી પેાતાનાં ઘરબાર તરફ વાળવુ છે. એને કપડાંની મમતા છે, ખાવાની મમતા છે, મેટરમાં ફરવાની મમતા છે, છત્રી પલગમાં સૂવાના કેડ છે, સંસ્થાઓમાં જોડાઇને નામ કાઢવું છે, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીશાંતસુધારસ ગમે તેમ કરીને પોતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવું છે અને પછી એના આંચકા આવે ત્યારે પિોક મૂકીને રડવું છે. જ્યાં પરભાવમાં રમણતા થઈ અને તેને અંગે આત્મવિચારણું દૂર થઈ ગઈ તો પછી મમત્વ બંધાય છે અને એનાં ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતો જ જાય છે અને ખાસ કરીને લોકપ્રશંસામાં આત્મભાવ વિસર્યો તે એની સ્ટીમર જરૂર ભારે થઈ જવાની એ નક્કી વાત છે. વિચારપરવશતા, અસ્પષ્ટ વિચાર, ધ્યેયની અસ્પષ્ટતા અને કર્તવ્યનિષ્ઠાને અભાવ એ જાહેર સેવાને અંગે પણું પરભાવમાં રમણતા કરાવે છે અને સાપેક્ષ દષ્ટિ ધ્યાનમાં ન હોય તે સ્ટીમરને જરૂર ભારે બનાવે છે. જાહેર સેવા કરનારે આ વાત ખુબ ધ્યાનમાં રાખવાની છે. પ્રમાણિક કર્તવ્યબુદ્ધિ હોય અને લોકપ્રશંસા તરફ ઉપેક્ષા હોય અથવા તેની પૃહા ન હોય તો આ નાના જીવનમાં ઘણાં કાર્ય થઈ શકે છે, પણ આવડત અને આત્મલક્ષ ન હોય તો સ્ટીમરને ખૂબ ભારે કરી દેવાનો અને અધ:પાત માટે થઈ જવાને ત્યાં પણ ભય છે એ વાત ધ્યાનમાં રાખવી. ખાસ લક્ષ્યમાં રાખવાનું કે જીસ ઘર બહોત વધામણા, ઉસ ઘર મેટી પિક.” વહાણનું દષ્ટાન્ત ખૂબ વિચારવાનું છે અને તેમાં ખાસ મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે કે જેનાં વહાણમાં માલ ભરાય તે જ વહાણ ભારે થાય છે અને ભારના પ્રમાણમાં તે જ માત્ર નીચે બેસે છે. મમતાની વિવિધતા વિચારી લેવી અને આપણું વહાણ આ ભવમાં વધારે ડૂબાડીએ છીએ કે તેને કાંઈ ઉપર લઈ આવીએ છીએ તેની માપણી, માપયંત્ર (થર્મોમીટર) દ્વારા જાતે ખૂબ વિચાર કરીને કરી લેવી. ૪. દારૂડીઆને તે જરૂર જોયા હશે. રાત્રે દશ-બાર વાગે Page #278 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. ૨૪૯ એમાંને કેઈ બહાર ફરવા નીકળશે તે ગમે તેમ લવારે કરતો જશે. એ પોતાને અસલ સ્વભાવ તદૃન મૂકી દઈને એવી એવી ચેષ્ટાઓ કરશે કે તે જોઈ-જાણી હોય તો હસવું આવે. એ પિતાની જાત ઉપર કાબુ ખઈ બેસશે અને પછી ગમે તેમ વર્તશે. એની જાત પર એને કાબુ નહિ રહે. એ ગટરમાં પડો, ગાથાં ખાશે, બગાસાં ખાશે અને એવું વર્તન કરશે કે જાણે એ માણસ જ ફરી ગયે. તમે એને દારૂના ઘેનમાં તદ્દન જુદો જ છે. એનું કારણ દારૂનું ઘેન છે અને દારૂ એને પીવા ગ્ય ચીજ ન હોઈ પેય પદાર્થને અંગે એને માટે એ પરવસ્તુ છે. - જ્ઞાન-દર્શન–ચારિત્રને ઘણું પણ જ્યારે પરભાવમાં પડી જાય છે ત્યારે એ પોતાનું મૂળ રૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. દારૂ પીનારે જેમ ગાવા, નાચવા, હસવા મંડી જાય છે તેમ આ પ્રાણી સંસારનાં નાટક ભજવવામાં પડી જાય છે. એ મારું મારું કરી નાટકો કરે છે અને દારૂડીઆની પિઠે પિતાની જાત પર કાબૂ ખોઈ બેસી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. પછી એ પરભાવને વશ થઈ અનેક કષ્ટોમાં પડે છે, એક ખાડામાંથી બીજામાં અને એક ભવમાંથી બીજામાં ગબડે છે અને સંસાર પર પ્રેમ કરી ઈષ્ટવિયેગાદિ પ્રસંગે તદ્દન શૂન્યચિત્તવાળે થઈ બગાસાં ખાય છે. પરભાવ રમણતાને લઈને એ પિતાને સ્વભાવ વિસરી જાય છે અને મેહમમત્વમાં પડી જઈ અનેક ન કરવા ચોગ્ય કાર્યો કરી બેસે છે અને ભારે ગોટાળામાં પડી જાય છે. એ દારૂની અસર તળે એને જે હોય તો કઈ માને પણ નહિ કે એ જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોને ધણી હશે અને એના મૂળ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી-શાંત-સુધારસ સ્વભાવમાં એ તદ્દન નિલેપ, એકલેા કનારા અને અનંત સુખના ભેાક્તા હશે. દારૂની અસર આવી છે! પરભાવરમણુતાના વ્હાવા આવા છે! દારૂડીઆના પતન સાથે સંસારમાં અધ:પાત સરખાવવા. દાર્ડીઆના લેાટવા સાથે ભવેાભવની રખડપટ્ટી સરખાવવી. દારૂડીઆનાં બગાસાં સાથે દુ:ખપ્રસંગે થતી હૃદયશૂન્યતા સરખાવવી. ચેતન એકલા છે, છતાં પારકાની અસર તળે એના કેવા હાલ થાય છે તે વિચાર્યો. ૫. સેાનામાં અન્ય ધાતુ મેળવી હાય ત્યારે તે કેવુ લાગે અને જ્યારે એ તદ્ન ચાખ્ખું સેા ટચનુ સાનુ હાય ત્યારે તે કેવું લાગે તે તેા તમારા જેવા દુનિયાદારીના માણસને (Worldly man ) જણાવવાની જરૂર ન જ હાય. સેાનુ ચેાખ્યુ` હાય ત્યારે એના પ્રકાશ, એના રંગ, એનુ સ્નિગ્ધત્વ, એના દેખાવ, અનેા ભાર (ગુરૂત્વ) ખરેખર ચિત્તાકર્ષક તમને લાગ્યે જ હશે. પછી તેમાં જ્યારે અન્ય ધાતુની સેળસેળ કરવામાં આવે ત્યારે તેના રંગ જાય, રૂપ જાય અને તેમાં જો વધારે પડતા ભેગ થઈ જાય તેા કાઇ તેને સાનુ માનવાની પણ ના પાડે. સેાનામાં જેટલે ભેગ થાય તેટલું તેનું સુવર્ણત્વ ઓછું થાય છે. ૬. આત્મા–ચેતનની જ્યારે કર્મ સાથે મેળવી થાય છે ત્યારે એનાં પણ અનેક રૂપ થાય છે, એના મૂળ સ્વભાવ દખાઈ જાય છે અને પછી તા એ અનેક નાટકા કરે છે. એ ચારે તિમાં ભટકતા ફરે છે અને નવાં નવાં રૂપેા ધારણ કરી કાઈ વાર ઉત્તમ અને કાઇવાર જોવા પણ ન ગમે તેવા અધમ પાઠ Page #280 -------------------------------------------------------------------------- ________________ એક સ્વભાવના. ૨૫૧ ભજવે છે. એ ભીખારી થઈ ભીખ માગે છે, એ રાજા થાય છે, એ હાથીના હોદ્દા પર બેસે છે, એ ગધેડા પર બેસે છે, એ હુકમ કરનાર થાય છે, એ હુકમ ઊઠાવનાર થાય છે, એ વક્તા થાય છે, શ્રોતા થાય છે, લુલે-લંગડા થાય છે, આંધળોબેરે થાય છે, રોગી થાય છે, દીન થાય છે, પ્રતાપી થાય છે, લશ્કરને સરદાર થાય છે, વેપારી થાય છે, દલાલ થાય છે અને ટકાને ત્રણ શેર વેચાય તેવો પણ થાય છે. સંસારભાવનામાં જઈ ગયા તેવા અનેક રૂપે તે લે છે, પણ એ સર્વ એના ભેળનાં રૂપે છે, એના શુદ્ધ કાંચનત્વમાં એબ લગાડનારાં રૂપે છે. એટલે ભેળ એનામાં કર્મનો ભળે છે તેટલે તે અસલ સ્વરૂપમાંથી દૂર ને દૂર ખસતો જાય છે. એ મૂર્ખ દેખાય છે તેમાં પણ ભેગ છે અને દુઃખી દેખાય છે તેમાં પણ ભેગ છે. એને સંસારમાં ગમે તે સ્થિતિમાં જોવામાં આવે તે સર્વમાં એ છો-વધતે ભેગ જરૂર છે. પણ જ્યારે એનું શુદ્ધ કાંચનમય સ્વરૂપ હોય, જ્યારે એ પ્રાપ્ત કરે, પ્રકટાવે અને કર્મને ભેગ દૂર કરે ત્યારે એ ભગવાન થાય છે, સાચ્ચદાનંદ સ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખને ભક્તા થાય છે, અનંત જ્ઞાન-દર્શનમય થાય છે, અનંત ગુણેમાં વિહરનાર થાય છે, વિશિષ્ટ ગુણાપત્ર સિદ્ધ–બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અનંત કાળ સુધી વિલાસ કરનારે થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એકલે આવનાર અને એક જનાર આત્મા કર્મના સંબંધના ભેગથી કે થઈ જાય છે, એ ન હોય ત્યારે એની કેવી સુંદર દશા હોય છે અને એ કે સ્વભાવગુણમાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી શાંતસુધા૨ન્સ લીન હેાય છે તેને ખ્યાલ કરી એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. એ એકત્વભાવવાળા આત્મા પરભાવરૂપ દારૂના કેફમાં કેવા કથારે ચઢી ગયા છે તેને બરાબર ખ્યાલ કરવાના છે. ૭. આ શુદ્ધ કાંચન સ્વરૂપ ભગવાન કેવા છે તે જરા જોઈ લે. અનંત જ્ઞાન-દન-ચરણના પર્યાયેાથી વ્યાપ્ત છે. આ દુનિયા, એની અંદરના સર્વ પદાર્થ, સર્વ ભાવેશ એના ભૂત, ભવત્ અને ભાવી આકારમાં જે બતાવી આપે, તેના આધ કરાવી આપે તે ‘ જ્ઞાન ’. " સર્વ પદાર્થોના સામાન્ય બેધ આપે તે ‘ દર્શન. ” જ્ઞાનમાં વિશેષ એધ થાય છે, દનમાં સામાન્ય બેધ થાય છે. અથવા થયેલા એધમાં હૃઢ શ્રદ્ધા થવી તે દૃશન અથવા સમ્યક્ત્વ. આત્મપ્રદેશની સ્થિરવૃત્તિ અને ગુણમાં રમણતા એ ‘ચારિત્ર.’ ઉપાધ્યાય શ્રીમદ્યશેાવિજયજી કહે છે કે રાત્રિં સ્થિરતાપમતઃ સિદ્ધવપીષ્યને એટલે સિદ્ધમાં મુક્ત જીવામાં પણ સ્થિરતારૂપ ચારિત્ર હાય છે. નિજ ગુણમાં સ્થિર રહેવુ, અચળ આત્મપ્રદેશ રહેવા એ સર્વ અનંત ચારિત્રના વિભાગમાં આવે છે. આત્મા આવા અનંત ગુણૈાથી એના મૂળ સ્વભાવમાં બ્યાસ છે. એનામાં આ સર્વ ગુણ્ણા ઠાંસી ઠાંસીને ભરેલા છે અને એ એના સહભાવી ધર્મો છે. સહજાનવિલાસી આત્મા મહેાદયને પ્રાપ્ત કરી એના શુદ્ધ સ્વરૂપે પરમાત્મા થાય છે અને ત્યાં પણ એનું વ્યક્તિત્વ રહે છે. ગુણની નજરે સિદ્ધના સર્વ જીવા એક સરખા હૈાવાથી તેમાં ‘અભેદ' પણું શકય છે, પણ પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ Page #282 -------------------------------------------------------------------------- ________________ એક સ્વભાવના. ૨૫૩ જતું નથી, કેઈમાં તે ભળી જતું નથી, કેઈ મય તે થઈ જતું નથી. આ રીતે ભેદભેદને સમજ બહુ જરૂરી છે. આ આત્મા ખરેખર પરમેશ્વર છે, પૂજ્ય છે, ધયેય છે, વિશિષ્ટ છે અને વંદન, નમન, સેવનને છે. આત્મા મૂળ સ્વરૂપે આવે છે, ભગવાન છે, પરમેશ્વર છે, જ્યોતિ સ્વરૂપ છે, અનંત જ્ઞાનને ધણું છે અને નિરંતર નિશ્ચળ રહી, સર્વ રખડપટ્ટીઓથી રહિત થઈ એક સ્થાને વસનાર છે. બહિરાત્મભાવ મૂકી, અંતરાત્મભાવ પ્રકટ કરી, એનું એકત્વ સમજી આ વિચાર કરવામાં આવે તે પરમાત્મભાવ પ્રકટ છે, સિદ્ધ છે, પ્રાપ્તવ્ય છે અને પોતાની પાસે જ છે. ચેતનજી ! તમારા અનુભવમંદિરમાં આ એક આત્માને બેસાડે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ એક પરમાત્મા જે જાતે અવિનશ્વર–શાશ્વત છે તે તમારા અનુભવમંદિરમાં વસે. આપણે જરા આગળ જઈને એમ કહીએ કે તમારે પોતાનો જ આમા, તમે પોતે જ આ અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રમય પરમેશ્વર છો. તમારા મંદિરમાં બીજા બહારના આત્માને લઈ આવ પડે કે બેસાડો પડે તેમ પણ નથી, માત્ર આદર્શ તરીકે તમારી પાસે પરમેશ્વર અને ભગવાનની વાત કરી છે, બાકી તમે પોતે જ તે છે અને તે તમને બેસાડતા આવડે અને અંદરથી દશા પલટાય તો તમને તે મહાસિંહાસન પર બેઠેલ દેખાશે. હાલ તુરત તમારા અનુભવમંદિરમાં એ પરમેશ્વરને સ્થાપન કરે અને એના જેવા બનવા ભાવના કરો. - અનુભવ–મંદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાનસ્વભાવ ભુવન છે, અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ શ્રીશાંતસુધારસ. થયેલ આત્માની શુદ્ધ દશા છે અને એ મહામંદિરમાં જેને તેને સ્થાન ન જ હોય. ખૂબ વિચારણાને પરિણામે અનુભવ થાય છે અને એ અનુભવ આખા ભવના કરેલ આંતર નિદિધ્યાસનનું અમૃત તત્વ છે. એ અનુભવ પ્રાપ્ત કરવા ભેગીઓ મચ્યા છે અને એની ખાતર એમણે જંગલ સેવ્યા છે. એ અનુભવમંદિરમાં મહારાજ્યસ્થાન પર આ અચળ મૂર્તિ અવિનશ્વર પરમેશ્વરને સ્થાપ. પછી જે આનંદ થશે તે વચનથી અકથ્ય છે. જેમ સાકરને સ્વાદ કેવો લાગે તેનું વર્ણન ન કરી શકાય, પણ ખાવાથી સમજાય તેવો આ અનુભવ છે. એના મંદિરમાં એક વખત પરમાત્મસ્વરૂપને બરાબર સ્થાન મળ્યું અને એમાં કોઈ જાતને ભેળસેળ ન રહ્યો તે પછી રસ્તો સીધો અને સરળ છે. આવા અનંત જ્ઞાનાદિ ગુણ યુક્ત પરમેશ્વરને તમારા અનુભવ–મંદિરમાં બરાબર સ્થાન આપે, પછી એની સાથે વાત કરે અને તેની સાથે તમારી એકતા ભાવે. યાદ રાખે કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી. તે મય થઈ શકે છે, માત્ર એક જ શરતે કે અંદર જે કચરે પેસી ગયે છે તેને દૂર કરી નાખે. ઘણુ પ્રયત્ન કરવાની કે જ્યાં ત્યાં દેડાદોડ કરવાની જરૂર નથી. અનુભવ જ્યારે નાથને જગાડશે ત્યારે સર્વ આવી મળશે, માટે અનુભવમંદિર વાળી-ઝાડીને સાફ કરે અને ત્યાં મોટા સિંહાસન પર પરમેશ્વરને ગોઠવી ઘો. ત્યાંથી તમને સર્વ મળશે, તમારાં ઈચ્છિત સિદ્ધ થશે અને આખા રખડપાટાને છેડે આવી જશે. : ૧ સાકર કરતાં ધૃતને સ્વાદ ન કહી શકાય એ વધારે ઠીક લાગે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૨૫૫ આ તો ગ્રંથકર્તા કહે છે કે તમે પરમેશ્વરને હદયમંદિરમાં સ્થાન આપે. બાકી તેને સ્થાન આપવાનું તમારા હાથમાં છે. સો ટચના સોનાને શેખ હોય તો તે આ એક જ રસ્તો છે અને ભેળસેળ ગમતી હોય, ગોટા વાળવા હાય તે તમારી મરજીની વાત છે. તમે પોતે એ જ સ્થાને બેસી શકશે તે સમજવા જેવી વાત છે. ૮છેવટે એક વાત કરવાની છે. ભાઈ વિનય ! ચેતન ! અત્યારે અમૃતરસ તારામાં જામ્યું છે. સગવશ ચેતન છે. તેં અત્યારે જે વાંચ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તું જે સંગમાં શાંતિ સ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયે છે તેથી તારામાં સમતાને અમૃતરસ કાંઈક જાગી ગયેલ છે. એ ઉપરાંત અનેક પ્રાણીઓ આ મનુષ્યભવની પ્રસિદ્ધ સગવડે મેળવી સમતાને જરૂર ઓળખી શકે છે. એ સર્વ શમરસના ચટકા છે. એને સંઘરીને ઉગાડવામાં આવે તો એમાં ખૂબ વધારે થઈ શકે એ આ નરભવ છે. વળી એ શમરસ બહુ મનહર છે, પ્રીતિને જમાવનાર છે અને જે એની અસર તળે આવે તેના પર આશીર્વાદ વરસાવનાર છે. - ભાઈચેતન ! જરા ચેત ! અને એ સમતારસને સ્વાદ અત્યંત પ્રેમપૂર્વક એક ક્ષણવાર જરૂર કરી છે. ઉપર આ જ ભાવનાના ઉપદ્યાતના ચોથા લેકમાં કહ્યું છે તેમ એ રસ એક ક્ષણવાર પણ ચાખી જે, એની લીજત જરા તપાસી લે, એને ઘૂંટડે પી જા. અરે ઘુંટડો પૂરો ભરીને પીવાનું ન મળે તે એના થોડાં ટીપાંને પણ સ્વાદ લઈ લે. તને આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ રસને જરા આવાદી છે. " તું એને ખુબ પ્રેમથી સ્વાદ લેજે, અંતરંગના હર્ષથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી શાંતસુધારસ એને જરા ચાખી લેજે અને પછી એની તારા પર કેવી અસર થાય છે તે તું જેજે. શાંત વાતાવરણ, શુભ સંગે, સ્નાવાળી રાત્રિ, ઢળક સાથે ગાન કરેલ લય અને સદગુરૂનું સાન્નિધ્ય એ સર્વ હવાને ચોખ્ખી કરી નાખશે અને આખું વિશ્વ નવા આકારમાં, નૂતન સ્વાંગમાં દેખાશે. પછી તેને અંદર પેસવાનું, આંતરવિચારણા કરવાનું મન થશે. માત્ર સહાનુભૂતિથી પ્રેમભાવે, આદરભાવે, શિષ્યભાવે, ખપી જીવને શોભે તેવી રીતે આ શમામૃત એક વાર ચાખવામાં આવે તે પછી તને એની લગની લાગશે અને તારૂં જીવતર સફળ થશે. તું એક વાર એને ચાખ. પછી ગ્રંથકર્તા તને આશીર્વાદ આપે છે કે “તારામાં સુખરસને આનંદ વૃદ્ધિ પામો.” તારામાં સુખરસને આનંદ તે છે, પણ અત્યારે તને ઈદ્રિયોનાં સુખમાં લયલીનતા છે, તેમાં રતિ-પ્રીતિ છે. તેને હવે માલુમ પડયું છે કે એ રસ તે અલ્પસ્થાયી અને પરિણામે દુઃખ કરનાર છે. હવે તને જે સુખમાં રત થવાને કર્તા આશીર્વાદ આપે છે તે સુખ વિષયાતીત છે, વિષયથી દૂર છે, અકલ્પનીય છે, અનનુભૂત છે અને મહા અદ્દભુત હોઈ અપૂર્વ છે. તું એ રસને સ્વાદ કર અને એ વિષયાતીત સુખરસમાં તારી પ્રીતિ દિવસાનદિવસ કેમે ક્રમે વધતી જાઓ. * શમામૃત તે ભાવના છે, એ શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ. ભાવના ભાવવી, ઉંડા ઉતરીને તન્મય થવું અને તન્મય થઈ તેને જીરવવાનો નિશ્ચય કરો એ શમામૃતને આસ્વાદ છે. એ ચાખતાં આંતરચક્ષુઓ ઉઘડી જશે અને એક વખત અંતરાત્મભાવને સ્પર્શ પણ થયે તે ગાડું રસ્તે જરૂર ચઢી જશે. Page #286 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવગ્ના. ૨પ૭ ચેતનનીતારી પિતાની–પ્રત્યેક આત્માની એકતા તેટલા માટે વિચાર અને વિચારીને તેને જીરવવા પ્રયત્ન કર. તેના છાંટા મળે તે વધારે મેળવે અને તે રસમાં તરબોળ થઈ જઈ આ સત્ય વિચારણાને વ્યવહારૂ રીતે સફળ કર. એવી રીતે એકત્વ ભાવની વિચારણું શ્રીમદ્વિનયવિનયજી ઉપાધ્યાયે પ્રખર શબ્દોમાં ગાઈ. સંથારાપરિસીમાં દરરોજ રાત્રે સૂતાં પહેલાં આપણે વિચારીએ છીએ કે – एकोऽहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्स इ।। एवं अदीणमनसो, अप्पाणमणुसासइ । અને एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। લેરા ને વાદા માવા, સર્વે સંબોઢવા છે વિગેરે એને અક્ષરાર્થ કરીએ તે “હું એકલું છું. મારું કોઈ નથી. હું કોઈ બીજાને નથી. આવી રીતે દીનતા રહિત મનવાળ થઈને આત્માને અનુશાસન કરે. (પછી વિચારે કે–) મારે આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન-દર્શનથી સંયુક્ત છે, બાકીના સર્વ બાહ્યા ભાવે છે અને તે સંગથી ઊભા થયેલા છે.” પછી એ વિચારે કે–“સંગમાં જેનું મૂળ શેકી શકાય છે એવી અનેક દુઓની હારની હારે આ પ્રાણીએ પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સંયેગને સિરાવી દઉં છું– તેને સર્વથા પરિહાર કરૂં છું.” આ દરરોજ વિચારવાની વાત છે, રાત્રે સૂતી વખત ચિંતવવાને અભેદ્ય ઉત્કટ શાંત–વાહિતાનો અમૃત રસ છે. એમાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૫૮ શ્રી શાંતસુધારસ આત્મા પોતે પોતાને અનુશાસન કરે છે, પોતાની જાતને ઉપદેશ આપે છે, પોતાની સાથે વાત કરે છે, પણ એ વાત કરતાં દબાઈ જતો નથી, ગભરાઈ જતો નથી, ગરીબ, બાપડે, બિચારો બની જતે નથી. એ સ્પષ્ટ શબ્દોમાં ત્રણ વાત કરે છે. (૧) હું એકલે છું; (૨) મારૂં કઈ નથી; (૩) હું બીજા કોઈને નથી. આ ત્રણ વાત થઈ. ઘણું ટૂંકી વાત છે, પણ એ વાત કરતાં એને મનમાં એાછું આવી જતું નથી, એ લેવાઈ જ નથી, એ રડવા બેસતું નથી. મેટા જંગલમાં સિંહ એકલો હેાય, પણ એની ફાળ જબરી અને એની ત્રાડ પણ જબરી જ હોય છે. એને કદી એમ થતું નથી કે અરેરે ! આવડા મોટા ભયંકર જંગલમાં મારું કોણ? આ સવાલ જ સિહન ન હોય. એમ આત્મા પોતાને અનુશાસન કરે ત્યારે એનામાં–એના મનમાંજરા પણ દીનતા આવતી નથી. એ એના મને રાજ્યમાં હાલ્યા જ કરે છે. આવું અનુશાસન કરીને પછી વિચાર કરે છે કે – મારો આત્મા એક જ છે. એનું વ્યકિતત્વ સ્વતંત્ર છે. એ જ્ઞાનદર્શનથી યુક્ત છે. બાકીના સર્વ ભા સંયોગથી થયેલા છે અને આ અંગે જ પ્રાણુને સંસારમાં રખડાવે છે પણ તે તેના મૂળ ગુણના નથી, પરંતુ આવી પડેલા છે, પરભાવમાં રમણતા કરીને એણે મેળવેલા છે અને એને સર્વથા ત્યાગ કરે એ એનું કર્તવ્ય છે. સંથારાપરિસીમાં સ્પષ્ટ કરેલી આ વાત એકત્વ ભાવનાની છે અને તેને જે અદીનપણે, પૂર્ણ ઉત્સાહથી, સાધ્યને લક્ષીને વિચારવામાં આવે તો શમામૃતનું પાન જરૂર થાય અને પરભાવરમણતાને ગ્રાસ છૂટી જાય. આમાં કઈ જાતની દીનતા ન હેવી જોઈએ એ વાત ફરી ફરીને લક્ષમાં લાવવા જેવી છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૨૫૯ સયેાગને વશ પડી પેાતાના ચેતનભાવ વિસરી જઇ પ્રાણી કેટલેા પરભાવમાં રમણ કરી રહ્યો છે તે ઉપર વિશેષ વિવેચન કરવુ બીનજરૂરી છે. એ પર એક ઘણું સુંદર પદ્મ શ્રીમચ્ચિદાન ધ્રુજીએ લખ્યું છે તે અત્ર નાંધી લઇ એ વિષય પર સહજ આલેાચના કરીએ. તેઓશ્રી ગાય છે— ( રાગ-જંગલા કાફી ) ૧ ૨ ૪ જગમેં ન તેરા કાઈ, નર દેખહુ નિચે જોઈ. ટેક સુત માત તાતા અરૂ નારી, સહુ સ્વારથકે હિતકારી; ખીનસ્વારથ શત્રુ સેાઇ, ગમે ન તેરા કાઇ. તું ફ્િત મહા મટ્ઠ-માતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધ બુધ ખાઇ, જગમેં ન તેરા કાઈ, ઘટ જ્ઞાનકલા નવ જાકુ પર નિજ માનત સુન તાકું આખર પતાવા હેઇ, જગમે ન તેરા કાઇ. વિ અનુપમ નરભવ હારે, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારે; અંતર મમતામલ ધાઈ, જગમે ન તેરા કાઇ. પ્રભુ ચિદાનંદકી વાણી, ધાર તું નિહુચે જગપ્રાણી; જિમ સફલ હાત ભય દાઈ, જગમેં ન તેરા કાઈ. ૫ અર્થ સ્પષ્ટ છે. એમાં કેદ્રસ્થભાવ ‘ જગમે ન તેરા કાઇ એ છે. અને આવા અનુપમ નરભવ મળ્યા છે તેને તું એવી રીતે આકાર આપ કે અંતે તારે પસ્તાવું ન પડે અને તેટલા સારૂ સગપણુ–સમ ધનુ આંતર રહસ્ય વિચાર અને પારકાંને પેાતાનાં માનવાની તારી ટેવ છેાડી દે. આ સમજવાના ભાવ છે. જેના અંતરમાં જ્ઞાનકળા જાગી છે તે એવા ઉંધા રસ્તાઓ કરતા જ નથી અને એ સાચેા માર્ગ નથી. એમ ધારવામાં વિલંબ કરીશ તે ઘણું! માડા મેડા પસ્તાવા થશે, પણ પછી આ તક ચાલી જશે. ૩ > Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી શાંતસુધારસ આવી રીતે પરભાવરમણતા દૂર કરી, આ સુંદર અવસર મળ્યો છે તેને લાભ લઈ લેવાની આવશ્યકતા અત્ર બતાવી છે. એ કેમ મળે ? એનો એક રાજમાર્ગ છે. આપણે તેને સાધવા પ્રયત્ન કરીએ તો તે મળે તેમ છે. એની ચાવી ઉપર બતાવવામાં આવી છે ત્યાંથી શોધવાની છે. આ પ્રાણીને જે જે કાંઈ ઉપાધિઓ લાગી છે તે સર્વ આગંતુક છે. જે એ સર્વ સંગે ઉપર જય મેળવે અને આજુબાજુના વાતાવરણને ભૂલી જાય, તેને આધીન–તેમાં આસક્ત ન થાય તો એને રસ્તો થાય તેમ છે. અનંત ગુણવાળે આત્મા કેવો થઈ ગયે છે તે ચિદાનંદજીએ બતાવ્યું છે. તું મદમાતા થઈને ફરે છે, ચાલતી વખત ધર પર પગ મૂકતો નથી અને વિષયને કીડે થઈને “મૂરખ” નું સંબોધન મેળવે છે છતાં હજુ તારે એ જ વિષયે ચાટવા છે? એમાં જ રસ લે છે અને આજુબાજુના જે સંગે તેં એઠા કર્યા છે તેના ઉપર વિજય મેળવવાની તારી તાકાત છે? તું એને ભૂલી શકીશ? તું એનાથી ઉપરવટ થઈ શકીશ? પ્રથમ બેના જવાબ નકારમાં અને છેલ્લા ત્રણના હકારમાં હોય તે રસ્તો પ્રાપ્ય, સીધો સુતરો અને ભૂલા ન ખવરાવે તે છે. આ આખી ભાવનાનું રહસ્ય “અંદર” જોવામાં છે. એવા ભાવના અંદર જોવા માટે છે. એકત્વ ભાવના એટલે Introspection-આત્મ-નિરીક્ષણ, તાત્વિક દષ્ટિએ આંતર–વિચારણું. અન્યત્વ ભાવના હવે પછી આવશે તે બહારની વિચારણા છે. તે circumspection કહેવાય. એકત્વભાવના આંતર ચક્ષુને માટે છે, અન્યત્વભાવના બાહ્ય ચક્ષુ માટે છે. પ્રથમની Subjectives, olley Obejective . Page #290 -------------------------------------------------------------------------- ________________ એક સ્વભાવગ્ના. ર૬૧ આત્મનિરીક્ષણ કેમ થાય? તે સમજવાની બહુ જરૂર છે. શાંત સ્થાનમાં, નિરવ વાતાવરણમાં, શાંત સમયે જરા સારો વખત લઈ ચેતનની સાથે વાત કર. તું કેણ ? ક્યાંથી આવ્યો? કોની સાથે આવ્યા ? તારૂં કેણુ? કયાં જઈશ ? આ સર્વ ધમાલ શેની માંડી બેઠે છે? કેના સારૂ આ સર્વ પ્રપંચજાળમાં ફસાયે છે? આ સર્વ કયાં સુધી ચાલશે ? અને એ સર્વને તું ક્યાં સુધી ચલાવ્યા કરીશ ? તારે તારા વાતાવરણમાં જ ભમવું છે કે કેઈ નવું વાતાવરણ ઉભું કરી ચિરતન શાંતિ મેળવવી છે? તને જરા થાક પણ લાગતું નથી ? તું કેટલે ઘસડાઈ ગયે તેને તે વિચાર કર. અને આ અંગે તે જ ઉભા કર્યા છે તેને વિચાર કર. આવી આવી વિચારણા કરી, સંગેને બરાબર ઓળખી લઈ તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરવાની આ ચાવી છે. આત્મ-નિરીક્ષણ કરે અને ચેતનને એના મૂળ સ્વરૂપમાં શોધી કાઢી એને બહલા– અને આદર્શ તરીકે તમારા હૃદય-મંદિરમાં એવા વિરુદ્ધ આત્માને મૂળ સિંહાસને સ્થાપે અને પછી વિચારે કે તું પણ એ જ છે, એ જ છે, એ થવાની તારામાં શક્તિ છે, માત્ર તારે પરભાવના વિલાસ છેડી દેવાના છે. - જે! વિચાર કર. તે જુગારીને રમતા જોયા છે, ખેલતા જોયા છે. તે જ્યારે દાવ માંડે છે ત્યારે તે ખૂબ ઉત્સાહમાં હોય છે. એને એમ જ હોય છે કે સર્વ રમત પિતે જીતશે. પછી એ ખૂબ જુસ્સાથી દાણા નાખે છે અને પૈસા પહોંચે ત્યાં સુધી ખેલે જાય છે. પછી એ હારી જાય તે વખતે એનું મોઢું જોયું હોય તે ખરેખર ખેદ થાય. એના હેશકશ ઉડી જશે, એના બારે બડી જશે, એ અર્ધમરેલ જે જશે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી શાંતસુધારસ ઘેડાની શરતને દિવસે મહાલક્ષ્મીના સ્ટેશનેથી સાંજના કઈ તમારા ડબામાં બેસે અને તે રેસમાં ગુમાવીને આવ્યા હોય ( અને ઘણાખરા હારીને જ આવે છે) તે વખતે તેનાં મુખ જોયાં હોય તે ખ્યાલ આવે. આવી રીતે આવે મહેઢે છેડે છોડીને હારેલ જુગારીની જેમ તારે જવું છે કે હસ્તે ચહેરે? “અબ હમ ચલતે હૈ, એર સબકી પાસ ક્ષમા મંગતે હૈ” એવા આનંદધ્વનિ સાથે ખમતખામણા કરતાં આનંદથી જવું છે? ખૂબ મજાની વાત છે. મોટા મેટા રાજ્ય છોડીને જનાર હારેલ જુગારીની જેમ જ ગયા છે અને મોટા બજારોની ઉથલપાથલ કરનાર અંતે ખાલી હાથે જ ગયા છે. આંતર દષ્ટિએ ઉંડા ઉતરીને ખૂબ વિચાર કરીને બોલજે, ન બેલ તો કાંઈ નહિ, પણ વિચાર તો જરૂર કરજે. અંતે છાતી પર હાથ મૂકી, બે હાથ જોડી, હૃદયમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી બ્રહ્મરંધ્રમાંથી અનંત આકાશમાં ઉડ્ડયન થાય એવી તારી વિચારણા, વાચા અને ક્રિયા છે? જે હોય તે તને આનંદ છે અને નહિ તો આ ભવ માત્ર ફેરો થયે એમ ગણજે, અને હજુ પણ જે કાંઈ સમય બાકી રહ્યો છે તેમાં સુધારવાને અવકાશ છે. આ રસ તે એ છે કે એક વાર એક ક્ષણ પણ ચખાઈ જાય તે જમાવટ કરી દે અને કાંઈ નહિ તો વિકાસક્રમ ( ઉત્ક્રાન્તિ ) તે જરૂર સુધારી દે. બાકી તારી એકતાના સંબંધમાં તે વારંવાર શું કહેવું? શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં એકત્વ ભાવનાને ઉપસંહાર કરતાં કહે છે કે:– gવ જ મતિ વિપુઃ શ્રીમુણો , एकः श्वभ्रं पिबति सलिलं छिद्यमानः कृपाणैः । एकः क्रोधाद्यनलकलितः कर्म बध्नाति विद्वान् , एकः सर्वावरणविगमे ज्ञानराज्यं भुनक्ति ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. “આ આત્મા એકલો જ સ્વર્ગમાં જાય છે અને ત્યાં જઈ દેવાંગનાના મુખકમળ ઉપર ભ્રમરરૂપ થઈ ભાગ ભગવે છે. એ એકલે જ અલકનરકમાં જાય છે અને લેહી પીએ છે અને તરવારેથી કપાય છે. એ અંદરથી ક્રોધથી સળગી ઉઠીને એ જ કર્મ બાંધે છે. એ જ્ઞાનીપંડિત થઈ જ્યારે સર્વ આવરણનો નાશ કરે ત્યારે એકલો જ જ્ઞાનસામ્રાજ્યને ઉપભોગ કરે છે. મતલબ કહેવાની એ છે કે સારાં ફળ પણ તેને એકલાને જ ભેગવવાનાં છે અને મહાયાતના પણ તેણે એકલાએ જ સહેવાની છે. મુદ્દાની વાત એ છે કે એ સર્વ બાબતમાં એકલે છે અને મેક્ષે પણ એ એકલા જ જાય છે. ત્યારે હવે તે શું ધાર્યું છે?તેં નમિરાજર્ષિ જેવા પ્રત્યેકબુદ્ધની વાત સાંભળી, વાંચી. તેં જોયું કે મોટા એલેકઝાંડર જેવા શહેનશાહે પણ હાથ ઘસતાં ચાલ્યા ગયા, તેં જોયું કે મેટા શાહસોદાગરો રૂ બજાર, ચાંદી બજાર, શેર બજાર મૂકી ચાલ્યા ગયા, અને તેં જોયું કે અનેક ખટપટ કરનાર પણ અંતે તદ્દન નાગા પોલ્યા ! ત્યારે તારો વિચાર શું છે? કાંઈ વિચાર કર. જે. તારા વિચાર માટે ચિદાનંદજી લખી ગયા છે કે – ભૂ ફિરે ફૂલ્યો મેહ મદિરાકી છાક માંહિ ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચાર, પંડિત કહાયો ગ્રંથ પઢી આપે નહિ સાચે ભેદ પાયે અરૂ ધાયો દેહકે વિકાર; પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકં સંભારે મુખ જ્ઞાન તે ઉચ્ચારે નવિ મારે મન જારવું, ખેટે ઉપદેશ દેવે અતિ અતિચાર સેવે તે તે નવિ પાવે ભવ ઉદધિકે પારકું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી શાંતસુધારસ " તું પંડિત કહેવાય, તું થે પલ્યો, પણ તું સાચે ભેદ પામ્યું નથી અને ભણીગણીને અંતે વિકારે તરફ દોડ્યો જાય છે. આ તે કાંઈ રીત છે? ભણવાગણવાનું પ્રયોજન શું? અંતરમાં ઉતર, આત્માનો વિચાર કરી અને તારી જાતને ઓળખ. મન માર્યા વગર અને અંદરની હકીકત સમજ્યા વગર કાંઈ છેડે આવે તેમ નથી. ખૂબ આત્મ-વિચારણા કર, બને તેટલે વિચાર કર અને જે પ્રશ્નોને નિકાલ ન થઈ શકતો હાય તે પર ખૂબ ચિંતવન કર, વારંવાર વિચાર કર. તું ખાસ ધ્યાનમાં રાખજે કે તારે અંતે એક દિવસ આ સર્વ છેડીને ચાલ્યા જવાનું છે. તેની તને પ્રથમથી નોટિસ મળવાની નથી, તે વખતે તું શુદ્ધિમાં હઈશ કે નહિ તે પણ કહી શકાય નહિ, તે પછી આ સર્વ ઘડભાંજ કરીને અંતે શું કરીશ? અને કદાચ શુદ્ધિ હશે તે પણ તારે માથાં પછાડવાં પડશે આખર પછતાવા હાઈ ” એ વાતને તું સિદ્ધ કરીશ. એટલા માટે મળેલ સામગ્રીને લાભ લઈ આત્માને ઓળખી લે. એનું એ સમજી લે અને એને ખૂબ બહલાવ. એ એટલે તું. અને પોતાની જાતને તે કાંઈ વારંવાર ભલામણ કરવાની હોય? ગમે તેમ કરીને આ ભદધિનો તે પાર પામ જ ઘટે. આ ભરદરિયે ઝોલાં ખાતાં રહેવામાં મજા શી આવે? એક વાર પ્રયત્ન કરીને ચેતનરામને સાધી લે અને આગળ ધપે જા. આ મનુષ્યદેહમાં પ્રયત્ન કરીશ તે તને દીવાદાંડી સાંપડશે, નહિ સાંપડે તો તેને માર્ગ તે મળશે અને અત્યારે જેવું ભેજું આવે તેવું ઘસડાવાનું અને તફડાવાનું તે બંધ થઈ જશે. એક વાર દીવાદાંડી દૂરથી દેખાય તે કાંઠા હાથ જરૂર લાગશે. તારી જાતને, તારા ગુણેને શી અજગળ ધપે સાંડે તેવા અને Page #294 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૨૬૫ C આળખી તુ જ્યાં ત્યાં કચરામાં હાથ નાખવાનું હવે મૂકી દે અને સાચા સાનાને પકાવ. તું ટંકશાળમાં જઇ સાનાને શેાધાવે છે તેવું કાંચનમય આત્મતત્ત્વ આ મનુષ્ય ભવમાં જ તને લક્ષ્ય છે અને આવા વખત કરી કરીને નહિ મળે. તું વારંવાર ચાદ રાખજે કે ‘ìë' હું એકલા છું’ અને તેની સાથે એ પણ યાદ કરી લેજે કે ‘સ્થિ મૈં ો' ‘ મારી. કાઇ નથી. ’ આટલું સમજ્યું તેા તારા બેડા પાર છે, પણ સમજ્યું કયારે કહેવાઈશ તે સાથે સમજી લેજે. પુસ્તકમાં કે વ્યાખ્યાનપીઠ પર કે મીઠી વાતેામાં એ વાત કરી પરવારવાનું નથી, એ તા જીવન જીવવાનુ છે, એ મિસાલે જીવનક્રમ ઘડવાના છે અને ઉપરાક્ત દીવાદાંડીના દીવા દેખવા છે. એ ફ્રેખ્યા વગર તારા આરે! નથી અને આરા ન મળે તે દરિયાને ધક્કેલે ચઢવાનુ છે. સમજી પ્રાણી પેાતાની જાતને બરાબર એળખે અને આળખીને ચેતનરામને સારી રીતે વિકસાવે. વિકાસશીલ આત્મા એક વાર સાચે રસ્તે ચઢ્યો એટલે એને દિશા સૂઝી જાય છે અને પછી ધીમે ધીમે એને કાંઠા પણ દેખાતા જાય છે. તુ છેવટે યાદ રાખજે કે આ સર્વ રમતના વરરાજા તું છે અને તે તુ એકલા છે, તારે તારા પેાતાના વિકાસની સર્વ ચૈાજના કરવાની છે અને અંતે તે સર્વનાં પરિણામ તારે એકલાએ જ ભાગવવાનાં છે. આ પ્રમાણે તારા ચેતનરામને અનુશાસન કર. इति एकत्वभावना. Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું અન્યત્વભાવના उपजाति: परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥ १ ॥ स्वागता - खिद्यसे ननु किमन्यकथार्तः, सर्वदैव ममतापरतन्त्रः । चिन्तयस्यनुपमान्कथमात्मनात्मनो गुणमणीन्न कदापि शार्दूलविक्रीडितम्— यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेत्रीय से । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे, तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव ॥ ग ३ ॥ ॥ ख २ ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ મુખ્યત્વભાવના. ૨૬૭ = ૧. પારકાને ઘરમાં દાખલ કર્યો હોય તે તે વિનાશને કરે છે–એવી જે લોકવાયકા છે તે મને લાગે છે કે ખોટી નથી. આ જ્ઞાનથી ભરેલા આત્મામાં કર્મનાં પરમાણુઓએ દાખલ થઈને એને ક્યા ક્યા કછો નથી આવ્યા? ૪ ૨. હે ચેતન ! મમતાને આધીન પડી જઈને બીજાઓની વાતે-આબતેની ઉપાધિ કરી તું શા માટે નકામે ખેદ પામે છે? અને તારા પિતાનાં અનુપમ ગુણરત્નેને કદી વિચાર પણ તું કેમ કરતું નથી ? ૧ ૩. હે ચેતન ! જેને માટે તું હાલા હલાવી રહ્યો છે (પ્રય ને કરી રહ્યો છે), જેનાથી તું ભય પામ્યા કરે છે અથવા જેની ખાતર તને ભય લાગે છે, જ્યાં તું નિરંતર આનંદ પામે છે, જેની પછવાડે અથવા જેને માટે તું શેક કરે છે, જે જે તું હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો છે, જેને પ્રાપ્ત કરીને તું ખૂબ લહેરમાં આવી જાય છે અને તારા મહાનિર્મળ આત્મસ્વભાવને કચરી નાખી જે વસ્તુ ઉપર પ્રેમરાગથી રંગાઈ જઈ તું ગાંડાઘેલાં ચેડાં કાઢે છે, એ સર્વ પારકા છે-અનેરાં છે અને તે ભાગ્યવાન આત્મા! એમાંનું એક પણ તારું નથી–કાંઈ પણ તારું નથી–જરા પણ તારૂં નથી. WWW.jainelibrary.org Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારાસ दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतो, तिर्यनारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः । सर्व तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा, रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ॥घ ४॥ अनुष्टुप्ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना। सर्वमन्यतिनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५॥ । क १. परः ५।२४१, महारतो. लोकोक्तिः नवाया अनुभवना . सूक्ष्म सूत्रो. समपादि प्राप्त अयु. ख २. कथाः वार्ता समधी या. परतन्त्र ५२वश. आत्मनः तसं पोतानi. गुणमणीन् गु९३५ मणिमा-२त्तो. ग ३. यत् नो उपयो। सु१२ छे. यद् यद् शोचसि ने देने . (भाट) : ४३ छ. पेप्रीयसे प्रेमवाणे। २४ जनय छ, २ पामे छे. स्निग्धः पाता, प्रेमाधान. निर्लोव्य यश नामाने. लालप्यसे गमे तेयु, मेसन माले छे. घ ४. दुष्टाः सय ४२, दु:५३५ अने हु:५५ ५०१२॥पनारी. कष्टकद र्थनाः महापी31. लय ४२ यातना. संसृतौ संसारमा. प्रतिहतः भार माधी. विभिन्नो मेहायो. तेषु मां-५२४ीय विसासोमां. रज्यन् मासहित ४२ता. उपचरन् मायरता. ऊ ५. केतन चिन्ह, निरा वावटी. स्वहिताप्तये पोताना तिनी પ્રાપ્તિને માટે. Page #298 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૨૬૯ ૬ ૪. ચેતનજી ! આ સસારમાં મહાદુ:ખ ઉપજાવે તેવી કઈ પીડાઓ–વિટ અનાએ તે સહન નથી કરી ? તુ તિર્યંચ ગતિમાં અને નારકીની ગતિમાં ગયા. ત્યારે તે માર ખાધાં છે, તુ છેદાયા છે, તું ભેદાયા છે અને તે પણ ( એક વાર નહિ પણ ) વારવાર. એ સર્વ પારકી વસ્તુઓના જ દુર્વિલાસ છે. એ સર્વ ભૂલી જઇને પાછા તે જ પરવસ્તુઓ ઉપર આસક્તિ રાખે છે અને તે જ કર્યા કરે છે! અહાહા! મૂર્ખ ! (આવી મૂર્ખાઈ કરતાં) તને કેાઈ જાતની શરમ પણ નથી આવતી ? ૩ ૫. જ્ઞાન-દર્શન—ચારિત્રના ત્રિરગી ચિન્તુવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે—પારકી છેઅન્ય છે, એમ મનમાં નિરધાર કરીને પેાતાના હિતની પ્રાપ્તિ માટે પ્રયાસ કર. ~*~ Page #299 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक* विनय ! निभालय निजभवनं (२) तनुधनसुतसदनस्वजनादिषु, किं निजमिह कुगतेरवनम् ? ॥ विनय० ॥१॥ येन सहाश्रयसेऽतिविमोहा दिदमहमित्यविभेदम् । तदपि शरीरं नियतमधीरं, त्यजति भवन्तं धृतखेदम् ॥ विनय० २॥ जन्मनि जन्मनि विविधपरिग्रह मुपचिनुषे च कुटुम्बम् । तेषु भवन्तं परभवगमने, नानुसरति कृशमपि सुम्बम् ॥ विनय० ॥३॥ त्यज ममतापरितापनिदान, परपरिचयपरिणामम् । भज निःसङ्गतया विशदीकृत मनुभवसुखरसमभिरामम् ॥ विनय० ॥४॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ર૭૧ અષ્ટકને અર્થ—(અન્યત્વ ભાવના.) ૧. વિનય! તારાં પિતાનાં ઘરની સારી રીતે ભાળ કાઢ-શેધ કર. (અને વિચાર કે–) આ ભવમાં તારું શરીર, તારું ધન, તારાં છોકરાં, તારાં ઘર અને તારા સંબંધીઓ પૈકી દુર્ગતિમાં જતાં તારું કોઈએ રક્ષણ કર્યું? કોણ તને રક્ષણ આપે તેવું છે તે શોધી કાઢ. ૨. આ (શરીર) તે હું પોતે જ છું એટલે બધો જેની સાથે અભેદ–એકતા માનીને તું જેને આશ્રય કરે છે તે શરીર તે ચોક્કસ ચંચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી દે છે અથવા જ્યારે તારામાં શિથિલતા આવે છે ત્યારે તને તજી દે છે. ૩. તું દરેક ભવમાં અનેક પ્રકારની ચીજો ધન આદિને - સંગ્રહ (પરિગ્રહ) કરે છે, વધારે છે અને કુટુંબ જમાવે છે; પણ જ્યારે તું પરભવમાં ગમન કરે છે ત્યારે તેઓમાંનો એક તલને તેરમે ભાગ પણ તારી પછવાડે આવતો નથી. ૪. મમતા અને દ્વેષમાં જેનું મૂળ છે એવા પારકી વસ્તુ સાથેના પરિચયના પરિણામને તું તજી દે અને જાતે અસંગ થઈને અત્યંત નિર્મળ થયેલ મને હર અનુભવસુખના રસને ભજ-સેવ. * રાગ-મારવાડી લેકે શત્રુંજય પર બેસે છે તે “ભલી સોરઠીઆ રે સારી સેરડીઆ” ના લયમાં મૃદંગ સાથે ગાવામાં આવે તો મસ્ત રાગ ચાલે છે. “વિનય નિભાલય નિજ ભવન' એ પદ દરેક ગાથાને અંતે બે વખત બેલવાનું છે. બાકી સુંદર લય ગેઠવી લે. પ્રતમાં શ્રીરાગ જણાવે છે. દેશી માટે “ તુંજ ગુણ પાર નહિ સુઅણે ” એમ જણાવ્યું છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શીશાંતન્મુધારાઓ - - पथि पथि विविधपथैः पथिकैः सह कुरुते का प्रतिबन्धम् ? निजनिजकर्मवशैः सजनैः सह, किं कुरुषे ममताबन्धम् ? ॥ विनय० ॥५॥ प्रणयविहीने दधदभिष्वङ्ग, सहते बहुसन्तापम् । त्वयि निःप्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ॥ विनय० ॥६॥ त्यज संयोगं नियतवियोगं, कुरु निमेलमवधानम् । न हि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् ॥विनय० ॥७॥ भज जिनपतिमसहायसहायं, शिवगतिसुगमोपायम् । पिन गदशमनं परिहतवमनं, शान्तसुधारसमनपायम् ॥विनय० ॥८॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ અન્ય ભાવપ્ના. રસ ૫. જુદા જુદા અનેક પંથમાં વચ્ચે વચ્ચે જે જે વટેમાર્ગુઓ ન મળે તે દરેકની સાથે પ્રતિબંધ (દોસ્તી સંબંધ) કણ કરે ? દરેક સગાસંબંધી પોતપોતાના કર્મને વશ છે તે દરેકની સાથે તું મમતાનું બંધન શા માટે કરે છે? ૬. જેને આપણી તરફ પ્રેમ ન હોય તેને વળગતા જવામાં આવે તે પ્રેમ કરનાર અનેક સંતાપ સહન કરે છે. આ પુગળને સમૂહ (જેના ઉપર તું પ્રેમ કરી રહ્યો છે તે) તારા તરફ બીલકુલ પ્રેમ–આકર્ષણ વગરને છે અને તું તદ્દન નકામે મમતાની ગરમી ધારણ કરી રહ્યો છે. ૭. જેને અંતે વિયોગ જરૂર થવાના છે એવા સગા-સંબંધને (પ્રથમથી જ) તજી દે અને તું મેલ વગરની એકાગ્રતા કર. મૃગતૃષ્ણાના જળનું-ઝાંઝવાના નીરનું તું ગમે તેટલું પાન કરીશ પણ તેનાથી તેને કોઈ પણ પ્રકારે તૃમિ થવાની નથી, તું તેથી કદી ધરાવાનો નથી. ૮. જેને કેઈન આધાર કે ટેકે ન હોય તેને સહાય કરનાર જિનપતિ–તીર્થકર દેવને તું ભજ. મેક્ષગતિ પ્રાપ્ત કરવાને એ સહેલું ઈલાજ છે અને તું શાંતસુધારસ (અમૃતપાન) ને પી; કારણ કે એ રસ વ્યાધિઓને શમાવનાર છે, વમન | (મીટ) ને દૂર કરનાર છે અને વિનાશ વગરને છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી શાંતસુધારસ નેટ: ૨. વિનર ચેતન. નિમાં સારી રીતે શોધ, જે, ભાળી લે. અવનં રક્ષણ. ૨. માત્ર માને છે. આશ્રય કરે છે. વિમેન અભેદભાવે. એકતા રૂપે. નિયમ્ ચક્કસ (અવ્યય). ધ ચંચળ, અલ્પકાળ રહેનાર. પૂણે શોક કરાવીને એ મવક્ત નું વિશેષણ છે. રૂ, વનિ કનિ પ્રત્યેક જન્મમાં-ભવમાં. કવિનુ તું એક કરે છે, વસાવે છે. મેં નાનામાં નાનો ભાગ. યુવમ્ રૂનું પૂમડું ૪. નિદાનમ્ મૂળ હેતુ. રામમ્ એનું છેવટ. નિયત અસંગ પણુપૂર્વક. અમિરામ” મનોહારી. હૃદયને વશ કરે તેવું. ૧. પશિ થિ રસ્તે રસ્તે, માર્ગમાં. પ્રતિવય અટકાયત. પ્રેમ સંબંધ, સહકારિત્વ. મમતાવશ્વમ્ મારા તરીકેનો સંબંધ. ૬. પ્રાચપ્રતિ Love-making સમગ્ર ભેટવું તે, વળગવું તે. Embracing. નિ પ્રત્યે પ્રેમ વગરનામાં. ૭. નિયત એક્કસ, જરૂર. ૩વધાન એકાગ્રતા. Concentration. રાથમા કેઈપણ પ્રકારે. ધન ખૂબ, પ્રચુર. વિધાનઃ કરતે. ૮. રાવણદાર્થ ગરીબન-નિરાધારનો બેલી. વા વ્યાધિ. વમ વિમીટ, ઉલટી. મનપામ્ અપાય-પીડા વિનાશથી રહિત. For Private & Personal Use Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિચય અન્યત્વભાવના– (જ. ૧.) આગલી ચેાથી ભાવનામાં અંદર જવાનું હતું, આત્મનિરીક્ષણ કરવાનું હતું, આ ભાવનામાં બહાર જોવાનું છે, અવકન કરવાનું છે. એ સર્વને આધાર અને એનું લક્ષ્ય તે અંદર જ જવામાં છે, પણ જુદાં જુદાં દષ્ટિબિન્દુ છે. બન્નેનું પરમ ધ્યેય આત્માની પ્રગતિ, તેનો વિકાસ છે અને તે પ્રાપ્ત કરવા માટે એને બહારનો સંબંધ તપાસવા ગ્ય છે. અહીં જરા પીઠિકા કરવાની આવશ્યકતા જણાય છે. જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મ તત્ત્વનો સાચો ખ્યાલ કદી થતો નથી, કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર આત્મામાં અવસ્થિતિ કરી શકતો નથી. જ્યાં સુધી દેહ, દેહી–આત્મા અને પરેને સમજવામાં ન આવે ત્યાં સુધી એને મુંઝવણને પાર રહેતા નથી અને અવ્યવસ્થિત સ્થિતિમાં એને વિકાસ અટકી પડે છે. આટલા માટે આત્મા કણ અને પર શું તેને નિરધાર કરવા માટે આત્માના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે ત્રણ પ્રકાર તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણની સ્પષ્ટ વ્યાખ્યા જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્યે કરી છે (પ્રકરણ ૩૨) તે તપાસી જઈએ. - શરીર વિગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય અને મેહરાજાએ ઉત્પન્ન કરેલી પ્રમાદરૂપ નિદ્રાથી અંદર ચેતના ઉંઘી જાય તે બહિરાત્મભાવ. આ દશામાં શરીરને પિતાનું માનવામાં આવે છે અને વિગેરે શબ્દમાં સ્ત્રી, ઘર, છોકરા, માલ, મિલકત, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી શાંતસુધારસ સગાં વિગેરેને પોતાનાં માનવામાં આવે છે તેને સમાવેશ થાય છે. બહિરાત્માની આ દશા હોય છે. ઉપર જે બાદભાવ બતાવ્યું તેને કુદાવી જઈ માત્ર આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરે તેને જ્ઞાની પુરૂષ અંતરાત્મભાવ કહે છે. અહીં આત્મા સિવાય સર્વને અન્ય સમજવાની વાર્તા છે અને એમાં બાહ્યભાવને સર્વથા નિષેધ થાય છે. - જે કર્મના લેપ વગરનો હોય, જેને શરીરને સંબંધ ન હોય, જે જાતે તદ્દન શુદ્ધ હોય, જે ગુણનિષ્પન્ન હોય, જે સર્વથા નિવૃત્ત હોય અને જે વિકલ્પ રહિત હોય એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. એ દશા પરમાત્મભાવ છે. આ અન્યત્વ ભાવનામાં બહિરાત્મભાવ કે વતે છે? તે બતાવવામાં આવશે અને તેનું અંતિમ ધ્યેય અંતરાત્મભાવમાં ઉતરી પરમાત્મભાવ પ્રકટ કરવાનું રહેશે. આ આત્માના ત્રણ પ્રકાર ખૂબ ધ્યાન રાખીને સમજવા ગ્ય છે. એ સમજતાં જે મેટી ધમાલ આ પ્રાણી માંડી બેઠે છે તેને તે ગ્રાહ જરૂર છૂટી જાય તેમ છે. આ ભાવનાની વિચારણામાં પ્રથમ આપણે ગ્રંથકર્તા સાથે આગળ વધીએ. બાહ્યભાવ-અહિરાત્મભાવ શું છે તેનું સ્વરૂપ આ ભાવનામાં વિચારવાનું છે. આ પ્રાણી બહિરાત્મભાવમાં એટલે બધે એકરસ જામી ગયેલ છે કે એમાં તેને કાંઈ નવાઈ જેવું લાગતું નથી અને એ ખેલે ખેલે જ જાય છે. એને તો કેક શોધો કરવી છે, આકાશના તારાઓના હિસાબ કરવા છે, ચંદ્ર અને મંગળના ગૃહે પહોંચવું છે અને નાના જીવનમાં કંક કેક કરી નાખવું છે. એને એક ઘડી શાંતિથી વિચાર કરે નથી, Page #306 -------------------------------------------------------------------------- ________________ અન્યભાવના. ૨૭૭ આરામ લેવા નથી અને મળે તે માણવા નથી. સ્ત્રી, ધન અને બીજી અનેક દુન્યવી ખટપટેામાંથી એને નિરાંતે અહિરાત્મા કાણુ અને અંતરાત્મા કાણ? એને વિચાર કરવાના સમય પણ મળતા નથી. અને નથી ખાવાનું ભાન, નથી ખેાલવાનું ભાન, નથી વિચાર કરવાની તાલીમ અને મેાડી રાત્રે પણ એની ખટપટ એટલી ચાલતી હાય છે કે એ ઉંધે ત્યારે પણ અડધી કલાક તા એનાં ચાલતા યંત્રાને ઠંડા પડવામાં જાય. આ જાતની ધમાલ માંડી બેઠા હાય તેને મહિર અને અંતર આત્માની વાત કેમ સૂઝે ? કયારે સૂઝે ? પણ આ બધી રમત મંડાણી કેમ ? આત્મા એના અસલ સ્વરૂપે તેા જ્ઞાનમય છે, જાતે જ ચૈતન્ય છે અને અનંત ગુણથી ભરેલા છે. એ અત્યારે ધન માટે રખડે, સ્ત્રીની પાસે કાલાવાલા કરે, ખાવા માટે ભિખ માગે, વ્યાધિ માટે ઉપચાર કરે, અનેક વખત નિ:સાસા મૂકે, વારંવાર પાછા પડે, એનુ વ્યક્તિત્વ દેખાઇ-કચરાઇ જાય અને એ જાણે ગાંડાની હાસ્પીટલમાં પડી અસ્તવ્યસ્ત લવારા કરતા જણાય અને જ્યાં ત્યાં માથાં માર્યા કરે—એવી એની પૂરી દશા શા કારણે થઇ ? : > દુનિયાદારીમાં કહેવત છે કે · અજાણ્યા માણસને રાટલે આપીએ, પણ એટલેા ન આપીએ. આ વાત ચેાગ્ય છે કે નહિ ? તેના ગુણ-દોષની વિચારણા અત્ર કરવાની નથી; પણુ એવી એક કિવદન્તિ છે તે સુપ્રસિદ્ધ છે. માણસા નાકર રાખે છે તે ત્યાં તે પણ જાણે છે કે ઘરનાં તે ઘરનાં અને પર તે પર. પારકી માના દિકરા રળી ન આપે. અંતે એના જમણા હાથ એના મ્હાં તરફ જ વળે. ટૂંકામાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી શાંતસુધારસ વાત એ છે કે પારકા–અજાણ્યાને ઘરમાં દાખલ કર્યો તે તે જરૂર નુકશાન કરે છે–વિનાશ કરે છે–સત્યાનાશ કાઢે છે. આટલા માટે માણસો નેકરને રાખવામાં, રસોયા ચાકરને રાખવામાં ખૂબ સંભાળ રાખે છે. અને હરામી માણસો કેટલું નુકશાન કરે છે તે વાત નવી જાણવાની નથી. આત્મામાં એવી રીતે “પર” બહારના કર્માણુઓ ઘુસી ગયા છે. સારામાં સારૂં દૂધ હોય પણ તેમાં ખટાશ કે ફટકડી પડે તો તુરત ફાટી જાય છે તેમ આત્મા જેવી મહાસુંદર ચૈતન્યઘનમૂર્તિ અનંત જ્ઞાનપ્રકાશવાન હોવા છતાં એનામાં કર્મ પરમાણુઓ ઘુસી ગયા છે અને એ પરમાણુ પર છે, બહારના છે એને આત્મા બરાબર પરપણે ઓળખતો નથી. એ કર્મ પરમાણુઓએ આત્મામાં પ્રવેશ કરી એની ખરાબી કરી છે, એની પાસે અનેક ના કરાવ્યા છે, એની પાસે નવાં નવાં નાટક કરાવ્યાં છે, અને જ્ઞાનગુણ ઢાંકી દીધો છે, એને મોહમદિરા પાઈને ઘેનમાં નાખી દીધો છે, એને સગુણના ધામને બદલે કષાયનું પુતળું બનાવી દીધેલ છે, એને વ્યાધિને પિંડ બનાવી દીધો છે અને એ એને ચારે ગતિમાં રખડાવે છે, એને લે, લંગડો, આંધળે, ખેડ-ખાંપણવાળે બનાવે છે, એની પાસે ભીષણ આકૃતિ ધરાવે છે, એને શ્રુતિકટુ સ્વરવાળો કરે છે, એને કાળો કે લાલ બનાવે છે, એને વામનજી-કુબડે બનાવે છે, એને નાગે રખડાવે છે, એને ભૂખ્યો રખાવે છે, એને તરસ્ય રાખી મુંઝવી દે છે, એને પેટ ખાતર વેઠ કરાવે છે, એને ચોર, લબાડ, ઉઠાવગીર, વિશ્વાસઘાતી, ખૂની બનાવે છે, એને રાજા બનાવે છે, અમાત્ય બનાવે છે, પ્રમુખ બનાવે છે, Page #308 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૨૭૯ એનાં ભાષણે પર તાળીઓ પડાવે છે અને એને હાસ્યસ્થાન પણ ઠરાવે છે, એને શેકથી પિોક મૂકતે કરે છે, એને સ્ત્રીના શૃંગારમાં ભાનભૂલે બનાવે છે અને એને વિષયને કીડો બનાવે છે. - દુનિયામાં જે કાંઈ વિરૂપ, સારૂં કે સાધારણ દેખાય છે તે સર્વ આ પારકા–અંદર ઘુસી ગયેલા અથવા ઘુસવા દીધેલા કર્મ પરિણામ મહારાજાને પ્રતાપ છે. જ્ઞાનવાન આત્માની આ બહારના ઘુસી ગયેલા મહારાજાએ શી દશા કરી છે? કેદી જેવી કફેડી દશામાં એને મૂકી દીધો છે. અજાણ્યાને પરિચય કરવાનું અને તેને અવકાશ આપવાનું આ પરિણામ છે. આઠ કર્મો, તેની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, તેને સ્વભાવ અને તેમાંની પુણ્ય તથા પાપ પ્રકૃતિઓનું સ્વરૂપ અહીં વિચારવું. એ કર્મોને ચમત્કાર સમજ. તેનો આત્મા સાથે અત્યારે તો એ તાદામ્ય સંબંધ થઈ ગયો છે કે એ જ જાણે તેનો સ્વભાવ હોય એવું લાગે છે. આવા પ્રકારનું આવરણ કરનાર પણ એ જ કર્મ મહારાજા છે. એનું સ્વરૂપ સમજી એને બરાબર ઓળખવા જેવા એ રાજા છે. એને સમજી બરાબર ઓળખવાથી સંસારની સર્વ વિડંબનાઓનું મૂળ કારણ હાથમાં આવી જશે. જ્ઞાનવાન આત્માની આ દશા હોય ? પણ કર્મનું જોર અત્યારે તે તેના પોતાના જેર કરતાં વધી ગયું છે. ચારે બાજુએ જુઓ, બહાર જુઓ, ચરિત્રે વાંચે, નોવેલે (કથાઓ) વાંચે, નાટક જુઓ, સિનેમા જુઓ-જ્યાં જશે ત્યાં કર્મ– મહારાજાની જમાવટ માથે જડેલી જણાશે અને એણે આત્માને એટલો બધે દબાવી દીધેલે જણાશે કે એ છે કે નહિ? અને હોય તો એની કાંઈ શક્તિ હશે કે નહિ ? તે બાબતમાં પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીશાખુધારસ શંકા પડી જાય એવું ઉપલક નજરે પ્રથમતઃ જરૂર લાગશે. આ અનંત જ્ઞાનના ધણું આત્માની એક કથા થઈ. (૪ ૨.) ચેતન ! કર્મરાજાના મુખ્ય સેનાપતિ મેહરાજાએ મૂકેલી મમતાને પરાધીન થઈને તું પારકી પંચાત કેટલી કરે છે તેને વિચાર કર. તું એમ સમજે છે કે આખા ગામના કજીઆ તારે પતાવવાના છે અને તું ત્યાં દાખલ થઈ જાય છે. કેઈની વાતે, કેઈની ચિંતા, કેઈની નિંદા, કોઈ પર ગુસ્સો એ સર્વ અન્યને માટે જ જાણે તે જાળવી રાખ્યાં છે. તને યુરેપમાં શું થયું તે વિચાર કરવા અને તેની વાત કરવા - સમય મળે છે, તારે રાજા કર્ણની વાત કરવી છે, સગાં નાં હે જાળવવાં છે, કઈ દૂરનું મરી જાય તો એક કલાક પછી લોકિકે જઈ બેટી રીતે ઓ એ કરવું છે, તને લાગેવળગે નહિ તેવાની વાતોમાં કલાકો કાઢવા છે, તારાં ઘરનાની ચિંતામાં અરધા થઈ જવું છે, તારે અન્ય કેઈની નેકરી ગઈ તેની વાત કરવી છે, તારે અમલદારોના ગુણ–દેષ પર વગર આધારે ગપ્પા મારવા છે, તારે વિના કારણે આજે ફીચર ” કેટલા આવ્યા તેની વાત કરવી છે, તારે ફોજદારી કોર્ટમાં અતિ તુચ્છ મનુષ્યનાં કે ખાસ કરીને નટી જેવી સ્ત્રીઓનાં કેસ ચાલતાં હોય તે સાંભળવા કે વાંચવા છે અને આવી આવી તદન નકામી અથવા તારી નજરે કઇવાર કામની લાગતી વાત કરવી છે અને “કાજી દુબેલે કર્યું કે સારા શહેરકી ફીકર જેવો વેશ કરે છે. મમતાની પરતંત્રતા, સાપેક્ષ્ય દષ્ટિને અભાવ, આદર્શની ગેરહાજરી, વ્યવસ્થિત સંકળનાની ખામી અને અતિ કેફ Page #310 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ•લ્લાવના. ૨૮૧ (મેહની મસ્તી) ની અસર તળે તારા આવા હાલહવાલ થયા છે, તું વિના કારણ પરની ચિંતા કરે છે, પરની વાત કરે છે, પર સંબંધી ઘાટ ઘડે છે અને ઘાટ જામે નહિ ત્યારે વિમાસણ કરે છે. નિંદા, કુથલી, આત્મશ્લાઘા અને ભેજનાદિની કથામાં તું કેટલે વખત કાઢે છે અને સ્ત્રી સંબંધી વાત નીકળી છે તે જોઈ લેજો ચમત્કાર. અનંત જ્ઞાનના ધણુની આ દશા હોય ? અને તારા જેવા અનંત ગુણના સાગરને આવી નિર્માલ્ય બાબતોમાં હાથ ઘાલ ઘટે ? તું આખો દિવસ કેવી કેવી વાતે, ચિંતાઓ અને ઉપધિઓ કરે છે તેને વિચાર કર, તેની તુલના કર, તેને સરવાળે કર. અને તું કોણ? અનુપમ ગુણને ધણી, જ્ઞાનદર્શન–ચારિત્રમય, સચ્ચિદાનંદ સ્વરૂપ, શાશ્વત સુખનો અધિકારી–તે આવી દશાએ ઉતરી ગય! તારામાં અનુપમ ગુણરત્ન છે તેની ચિંતા કર, તેને ઓળખ અને તેને પ્રકટ કરવાને વિચાર કર, તે મય થઈ જા. તારે આવી કુથલી અને પારકાની કથા કરવાની તે હોય? તારે તારું પોતાનું કરવાનું ક્યાં ઓછું છે કે પારકી ચિંતાથી હેરાન થાય છે? દુબળે થાય છે ? અસલ ચિંતામણિ રત્ન કે જેથી ઈછે તેવા પદાર્થો મેળવી શકાતાં, કામઘટ-ઘડે ઈચ્છિત વસ્તુ આપતો અને કલ્પવૃક્ષોની નીચે ઉભા રહેતાં ઉપરથી માગેલી વસ્તુઓ પડતી; એ સર્વને ટપી જાય તેવા ગુણરતને તારામાં ભરેલાં છે, તું તે મય છે અને તે પ્રયત્નસાધ્ય છે. ત્યારે આવા ગુણરત્નનો વિચાર કરતું નથી અને પારકી વાતે શા માટે કરે છે? જે મનુષ્ય તારાં નથી, જે રાજકારણ સાથે તારે સંબંધ નથી, જે સંબંધીઓ તારી સાથે આવવાના Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી શાંતસુધારસ નથી તેની ચિંતા કરવી છેડી દઈ, તારા પોતાના જ વિચાર કર અને તારા ગુણાને આળખ. પારકી વાતામાં તારૂ કાંઈ વળવાનું નથી અને કોઇ અહીં બેસી રહેવાના નથી. થાડા વખત તાળીઓ પડી તે પણ શુ અને ન પડી તેા પણ શું ? અને તાળી પાડનારા પણ જવાના છે અને તુ પણ જવાના છેા. ત્યારે એવી નકામી લપન્નછપન્ન મૂકી દે અને તારાં ગુણરત્નાની ચિંતા કર. તારે જે જોઈએ છે તે તારી પાસે છે, તારામાં છે, તેને શેાધી કાઢી પ્રકટ કરવુ એટલુ જ બાકી છે. ખેદની વાત છે કે ઘરની વસ્તુની કિંમત ન કરતાં તુ પરવાતેામાં ઢાડ્યો જ જાય છે અને અંદર જોતા નથી, પેાતાનાં ગુણેાને પીછાનતા નથી અને પીછાનાઈ જાય તે તેનું ખરાખર મૂલ્ય કરતા નથી. નકામેા ખેદ-મમતાવશ થઇને જે કરે છે તે છેડી દે અને અનુપમ આત્મગુણાની ચિંતા કર. અન્યની ચિંતા કર તેને વાંધેા નથી, પણ માત્ર દિશા ફેરવવાના ઉપદેશ છે. અત્યારે તુ પરની–બહારની બહારનાંની ચિંતા પેાતાનું માનીને કરે છે તેને ખદલે સ્વની–અંદરનીઅંદરના ગુણાની ચિંતા કર. પ્રશ્ન એ છે કે એની ચિંતા તુ કદાપિ કેમ કરતા નથી ? તુ અત્યારે શું કરી રહ્યો છે તે હવે જો. આ તે એક ચિતવનની વાત થઈ, પણ તારા સર્વ પ્રયત્નાકા કઇ દિશાએ વહે છે, તું શેમાં જોડાઇ ગયા છે અને કેવા ફસાઇ પડ્યો છે તે ખરાખર સમજ. જો ! જરા આગળ વધે. (૪ ૩.) તે અત્યારે જે માટી ધમાલ આદરી છે તે કેના માટે છે? તારે પેાતાને તેા સાડાત્રણ હાથ જમીન સૂવા જોઇએ અને ખાવા માટે થાડા ખારાક જોઇએ. પાણીની તેા કુદરતે વિપુલતા પૂરી પાડેલ છે. ત્યારે આ સર્વ પંચાયત શેની ? Page #312 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ-ભાવના. ૨૩ તેં મોટાં કારખાનાં, કારસ્થાને કે વેપારે માંડ્યા છે તે કેને માટે? એનાથી ભંડારે કે તિજોરી ભરીશ તે કોના? તું ચારથી, પશુથી, દુશમનથી ડર્યા કરે છે તે શેની ખાતર ? જીવવા માટે કે તારા પિતાની ચિંતા માટે? અગર છોકરા છોકરી માટે? તારે આનંદ શેમાં છે? ઘરનાં મળે ત્યારે આનંદ, ખાવાપીવામાં આનંદ, પૈસા રળી ત્યારે આનંદ? પણ એ કઈ વસ્તુઓમાં ? સર્વ પારકું, પારકામાં અને પરથી. તું શોક કરે છે-રડવા બેસે છે તે કોને? કઈ સગાં કે મિત્રને? તે પણ પારકાં જ છે. તારી ઇચ્છા શું મેળવવાની રહે છે? જે હશે તે સર્વે તારાથી પર, પરને માટે, અપરદ્વારાપ્રાગે. વળી કઈ વસ્તુ તને મળી જાય ત્યારે તું રાજી રાજી થઈ જાય છે તે શું છે? તને નોકરી મળે, ધન મળે, પ્રમાણપત્ર મળે, પ્રશંસા મળે એટલે તું કુદવા મંડે છે; પણ એ સર્વ પર છે, તારાથી અલગ છે, અનેખાં છે, બાહ્ય છે. તારે પિતાને નિર્મળ સ્વભાવ છે તેના ઉપર પગ મૂકીને તું અનેક વસ્તુઓ ઉપર રાગ ધારણ કરે છે. સારૂં ફરનીચર, સારે ડ્રોઈંગરૂમ, સારાં વસ્ત્ર, સારાં અલંકાર, સારૂં ઘડિયાળઆ સર્વ પર છે, તારાથી અપર છે–અવર છે. ભાઈ! આ સર્વમાં તારું કાંઈ નથી. તું જેટલાં હવાતી મારે છે, તેફાન કરે છે, દરિયા ડેળે છે અને તારી નાની દુનિયાને માથે લે છે તે સર્વ પારકું છે, પારકા માટે છે, પડી રહેવાનું છે, થોડા વખત માટેનું છે અને મેળવતાં, જાળવતાં તેમજ સંયોગને વિગ થતાં અનેક ઉપાધિ કરાવે એ ઉપરાંત તારી સાથે અતિ અલ્પ–સંબંધવાળું છે અને કર્મ પરમાણુજન્ય તેમ જ જાતે પગ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી-શાંતસુધારન્સ વિક હોઈ તારા કામનું નથી. જે આત્મિક છે તે પદ્ગલિક ન હોય અને જે પિગલિક હોય તે પર છે, તારાથી અવર છે અને તારી સાથે કદી મેળ ન ખાય તેવું છે. તારા જેવ• પરવસ્તુ– પરભાવ-પારકાની ચીજોમાં–પરવસ્તુમાં રખડે છે તે સારી વાત કહેવાય ? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી, જેની ખાતર તું ધમપછાડા કરે છે તે તારાં નથી અને જ્યાં તારૂં પગલિક મન અત્યારે મેહ પામે છે તે પણ તારૂં નથી. આવી રીતે તું પરવસ્તુ–પરકીય ભાવમાં ફસાઈ ગયા છે. અને તે ઉપર જોયું છે કે જ્યાં પારકે પેઠે ત્યાં સત્યાનાશની પાટી બેઠી, મહા આપત્તિના ગણેશ મંડાયા, ઉતરતા દિવસની વાત શરૂ થઈ. (૪ ૪.) વળી આ સંસારમાં તે કઈ પીડાઓ સહન નથી કરી? તું કપાયે છે, દળાય છે, દબાયે છે, વેરાવે છે, ચીરા છે–તારે માથે થવામાં બાકી રહી નથી. નારકીના જીનાં દુઃખનું વર્ણન વાંચતાં તે કાળજાં તૂટી જાય તેવું છે. ત્યાંની ઠંડી અને ગરમી એવાં હોય છે કે અહીંનો સહરાના રણને તાપ કે હિમાલયની ઠંડી કાંઈ ગણતરીમાં નહિ. મનુષ્યપણુમાં વ્યાધિઓ પાર વગરનાં છે અને તિર્યંચોને ખમ પડતા મુંગે માર તે અકથ્ય છે. આવી રીતે તે અનેક વાર પેદા, ભેદાયે અને હણાયે તેનું કારણ એક જ: પારકામાં વિલાસ, પરમાં આનંદ. બહુ નવાઈની વાત તો એ છે કે આટલું તત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમાં જ આનંદ આવે છે. સુંદર વિચારમાં મગ્ન હોય ત્યાં દાદરે કેઈના પડવાને અવાજ સાંભળી ચમકી જાય છે પણ એ તો છોકરું નહીં, કોઈ ભિખારી માગવા આવ્યું હતું તેને પગ લપસ્યો જાણું હાશ કરી બેસે છે! મારાં–તારને આ કે ભાવ ! તને આનંદ ખાવા Page #314 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવગ્ના. ૨૮૫ પીવામાં આવે, તને મજા નાટક સિનેમા જોવામાં આવે, તને લહેર નાચપાટીંના જલસામાં આવે, તને વૈભવ સ્ત્રીઓની આંખમાં દેખાય, તને મજા વેપારની વાતમાં આવે, તેને એકાગ્રતા કૌભાંડ રચવામાં, કારસ્થાને કરવામાં, અન્યને છેતરવામાં થાય ત્યારે તને તે શું કહેવું? જે કારણે તું કદર્થના સહેતે આવ્યા છે તે જાયાં છતાં પાછે તેમાં જ રસ પામે છે ત્યારે તેં ધાર્યું છે શું ? તને જરા લાજ પણ આવતી નથી ? તું પીડા થાય ત્યારે પક મૂકીને રડવા બેસે છે અને વળી પાછો તેના તરફ જ દોડતો જાય છે ત્યારે આને તારી અક્કલ કહેવાય કે તારી હુંશિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ? તને જે ભયંકર યાતનાઓ સહન કરવી ગમતી હોય તો ખુશીથી પરભાવમાં રમણ કર, પણ લેખક મહાશય તારૂં મન જાણે છે. તેઓને ખબર છે કે તને કષ્ટ કે કદર્શના જરા પણ ગમતાં નથી. ત્યારે જે કારણે એ પીડા થાય છે તે જાણ્યા છતાં તે જ કારણે ફરી ફરીને સેવી રહ્યો છે ત્યારે તારી ઈચ્છા અને તારા કાર્યને કેટલો વિરોધ છે તેને હું વિચાર કર. આ પરભાવની બાળરમત કયાં સુધી રમ્યા કરીશ ? અને છતાં તેનાં પરિણામ દૂર કરવાની તીવ્ર ઈચ્છા છેડી શકતો નથી. તું યાદ રાખજે કે તારે દરેક નાનાં-મોટાં કાર્યના હિસાબ આપવાના છે. હજુ પણ વિચાર અને તારી પરભાવરમણતાથી શરમા. તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે હજુ આટલું નાચે છે ત્યાં તારૂં મન કયાં દોડી જાય છે તે તપાસી જેજે અને જરા ઉડે ઉતરજે. આવું શરમભરેલું–પોતાની જાતને હલકા પાડે તેવું વર્તન કેટલો વખત ચલાવી લઈશ? અજ્ઞાન અને મેહદશાને પરિણામે તારી શરમ ઉડી ગઈ છે, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીશાંત-સુધારસ પણ એ સર્વ પરભાવમાં વિલાસ છે અને તારા જેવા મહત્વ ત્વાકાંક્ષીને શરમાવનાર છે. ( પ.) પારકાને ઘરમાં પેસાડ્યો તે વિનાશ કરે છે. આ પ્રાણ પારકી ચિંતા કરે છે, એના સર્વ પ્રયાસ ઈચ્છા અને આદર્શો પરકીય છે અને એને જે અનેક પડા-ઉપાધિ થાય છે તેનું મૂળ પરકીય વિલાસ છે. આ ચાર મુદ્દા સ્પષ્ટ થયા. હવે બહુ મુદ્દાની વાત છેવટે કહી દે છે. પરભાવમાં રમણ, પરમાં વિલાસ, પર ઉપભેગ અને પરમાં વૃદ્ધિ એ તો ખૂબ થઈ, પણ તું કેણ? તારું શું ? એ વાત સમજી લે એટલે એ જ્યાં ન હોય તે સર્વ પારકું છે એટલું પૃથક્કરણ થઈ જાય. આખા શાસ્ત્રને સાર કાઢીને બધી વાતનું રહસ્ય બહુ ટૂંકામાં કહી દે છે કે – “જ્ઞાન ૧, દર્શન ૨ અને ચારિત્ર ૩ એ ત્રિરંગી ચિલ્ડવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે અન્ય છે.” જ્યાં આ ત્રિરંગી વાવટે ન હોય ત્યાં ચેતનજી! તું નથી. એ ત્રણ સિવાયની સર્વ ચીજો અન્ય છે. આ વાત તું સમજી છે. જ્ઞાનમાં પણ જેને હરિભદ્રસૂરિ વિષય-પ્રતિભાસ જ્ઞાન અથવા આત્મપરિણતિમત્ જ્ઞાન કહે છે તે નહિ પણ જેને તેઓશ્રી તત્ત્વસંવેદન જ્ઞાન કહે છે એ એનું પ્રથમ ચિહ્ન છે? જેને શ્રી સિદ્ધર્ષિ ગણિએ વિમળાલેક અંજન કયું છે તે. ૧ હારિભદ્રી અષ્ટકમાં આઠમું અષ્ટક જ્ઞાનાષ્ટક છે તેમાં એ ત્રણે પ્રકારના જ્ઞાનની સમજણ આપી છે. આત્મપરિતિમત જ્ઞાન સમકિત દૃષ્ટિને હોય છે પણ તેમાં હે પાદેય પ્રત્યે પ્રવૃત્તિ નિવૃત્તિ ન હોવાથી તેને પણ સ્વીકાર એગ્ય ગણ્યું નથી. તત્ત્વસંવેદન જ્ઞાનમાં પાદેયની સમજણ સાથે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ચારિત્ર હોય છે તેથી તે જ્ઞાન જ અનંતર કે પરંપર મોક્ષને આપનાર છે. તત્ત્વપરિણતિમત જ્ઞાન પરંપર મોક્ષદાતા થાય તેમ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૨૮૭ દર્શનમાં શુદ્ધ માર્ગને સાચો ખ્યાલ અને તે ધોરણે જે માર્ગ ન પહોંચે તેને છોડી દેવાને દઢ સંકલ્પ. ચાત્રિમાં વિશિષ્ટ વર્તન, સગુણાનું ગમે તે ભોગે આસેવન અને ભવચેષ્ટાને ત્યાગ. | દર્શનને શ્રી સિદ્ધર્ષિએ “તત્વમીતિકર જળ” નામ આપ્યું છે અને ચારિત્રને “મહાકલ્યાણ ( ક્ષીર ) ભેજન ” નું નામ આપ્યું છે. આ ત્રણ ચીજ જ્યાં હોય ત્યાં ચેતન ! તુ છે, એ ત્રણ મય તું જ છે. એ સિવાય સર્વ અન્ય છે, પર છે, તારાથી જુદું છે, પારકું છે, દૂરનું છે. પારકાએ તારા ઘરમાં પેસીને તારા કેવા હાલહવાલ કર્યા છે તે તેં જોયું. પારકાને સમજુ માણસ ઘરવાસ કરાવે નહિ. તેમાં પણ જે ચાર હાય, ભરાડી હોય, ઘર ફાડનાર હોય, દગાબાજ હોય, ઘરધણુને ઉંઘતે વેચનાર હોય તેને તે કદી વિશ્વાસ થાય જ નહિ. અને તું જાણે છે કે “પારકી આશ સદા નિરાશ.” ઘરનાં મૂલ્યવાન રત્ન છેડી પારકા જેટલા ને બચકા ભરવા જવું એ તો શ્વાનવૃત્તિ કહેવાય. મહામૂલ્યવાન રત્નના માલેકને એ શેભે નહિ, છાજે નહિ, ઘટે નહિ. ત્યારે તારું શું છે અને પારકું શું છે તે તારા સમજવામાં આવ્યું. તું ખાલી ભરમાઈ જઈ કેફ કરી મુંઝાઈ ગયે છે, છતાં મહાતિમિરમાં પણ તારી આંખે સાચી વાત દેખાણ છે, સાચી વાત સમજાણું છે, તારાં પિતાનાંની તને પીછાન થઈ છે અને પર તે પર છે તે સમજાવ્યું છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રોન્ચાંન્તસુધારસ હવે તારૂ હિત થાય તેને માટે પ્રયત્ન કર. જે રસ્તે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાનાં હાય તેને તારાં કરી લે અને તારી આસપાસ અત્યારે જે કચરેા જામ્યા છે તેને ખરાખર દૂર કરી નાખ અને તારી પેાતાની ઇષ્ટ સિદ્ધિ જ્યાં તને જણાય ત્યાં તુ પ્રયત્ન કર. પસંદગીના તને અવકાશ છે અને તે માટેનું સાહિત્ય તને સાંપડ્યુ છે. ઊઠ, જાગ્રત થા અને સાચે માગે લાગી જા. ૨૯ અન્યત્વભાવના ગેયાષ્ટક પરિચય ૧. ઉપાદ્ઘાત કરી દીધા. વિગતવાર મુદ્દાઓ રજુ કર્યા. હવે ચેતનજી! તું તારૂ ઘર તપાસ. તારી પાસે માલપુજી કેટલી છે તેનાં સરવૈચાં કાઢ. તું ખરાખર સાચા સરવાળા કરજે અને બાદબાકી મૂકવામાં પણ જરાએ પાછે! પડીશ નહિ કે સકાચ કરીશ નહિ. ઘણા પારકી પંચાત કરનારા માટે કહેવાય છે કે‘પંચાતીઆના છેાકરાં ભૂખે મરે.' તુ એવા ડાહ્યો, ઢોઢ ડાહ્યો થઇશ નહિ. સમજુ માણસ પેાતાનુ ઘર સંભાળી મેસે છે અને એ આખી દુનિયા દિવાની થાય તેા સર્વની સાથે સામાનની ફેકાફે કરે છે પણ એની ફેંકાફેંકમાં દક્ષતા હાય છે: બીજા ઘરમાંથી માલ બહાર ફેંકે ત્યારે એ બહારને સામાન ઘરમાં ફ્રેંકે છે. તારામાં આવુ ડહાપણુ આવશે ત્યારે તું તારૂં ઘર સાજું કરી શકીશ, તેથી તારૂ ઘર શેાધ, એની સભાળ લે. એના ખૂણા ખાંચરાઓમાંથી પણ કચરા કાઢી નાખ અને તારાં પેાતાનાં સામાનની યાદી કર. ઘરના વીમા Page #318 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ત્વભાવના. ૨૮૯ ઉતરાવવા હાય ત્યારે જેટલી વિગત તૈયાર કરે છે તેટલી ખારીકીથી તારૂં ઘર જોઈ જજે. જો ! પ્રથમ તે તપાસ કર કે તારૂં શરીર, તારા પૈસા, તારાં કરાં, તારાં ઘર, તારાં સગાં અને વિગેરેમાં તારી સ્ત્રી, તારા મિત્રા અને તારા સંબંધીએ કે જેની ખાતર તું અનેક ઉન્માદ કરી રહ્યો છે તેમાંથી કાણુ તારૂં છે ? એની કસેાટી એક બતાવીએ. જ્યારે તું અહીંથી ઉચાળા ભરીને મોટા ગામતરે જઇશ, જ્યારે તુ મહાપંથે પડી જઈશ, જ્યારે તું મહાનિદ્રામાં પડીશ, જ્યારે તુ' મહાયાત્રાએ નીકળીશ ત્યારે તને યુતિમાં પડતાં એમાંનાં કાણુ રક્ષણ આપશે ? તે વખતે તારા જન્મે માજીએ કરેલા સરવાળાની રકમા કે તારી તિજોરીમાં પડેલાં ઘરેણાંઓ કે તારા સ્ત્રી પુત્ર પરિવારમાંથી કોઇ આડા હાથ આપશે ? અરે! પરભવની વાત જરા થાડા વખત બાજુએ મૂકીએ તે અહીં પણ એ સ્નેહ સ્વાર્થ સુધીના જ છે એ વાતમાં શંકા રહે તેમ નથી. ઘરડાં માબાપ તરફ પુત્રો કે પુત્રવધૂએ કઈ નજરે જુએ છે તે ઉપર ઉલ્લેખ કરવાની જરૂર ન હાય. સાત-સાત દીકરે ડાસાઓને અકળાઈ જવું પડે છે અને એને જમવાના વારા’ કરવા પડે છે એ અજાણી વાત નથી. આ કદાચ આકરી વાત હોય તેા નોંધાયલા દાખલાઓના પણ પાર નથી; પરંતુ એક વાત તે સિદ્ધ છે કે એમાંનાં કાઈ પશુ પરભવમાં સાથે આવનાર નથી અને દુર્ગતિમાં પડતાં રક્ષણ કરનાર નથી. ( જો! તે ખાતર તેં ઉજાગરા કર્યા, ચિંતા કરી, ૧૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી•શાંત•સુધારસ આત્મત્યાગ કર્યા, ભાગેા આપ્યા અને તેની ખાતર રન્યા, એના ભાગ વહેંચવા સર્વ આવશે, પણ અંતે તારી મહાયાત્રા નીકળશે ત્યારે તારી સાથે કોઇ આવનાર છે ? તારી કરણી કેવી છે તે તે તુ જાણે છે અને તેને પરિણામે તારી ગતિ કેવી થવી જોઇએ તે તું કલ્પી શકે તેવી ખાખત છે, તેા ત્યાં તને કેાઈ બચાવી શકશે ? કેાઈ તને રક્ષણ આપશે? આ રીતે તારૂ ઘર તપાસ અને તારી ચીજોના હિસાબ મુદ્દામ આંકડાસર મૂક. સ્રી, પુત્ર, ભાઇ, દિકરા વિગેરેના સ્નેહ કેવા છે તે સંબંધે નોંધાયલા દાખલાએ અંતિમ અવલેાકનમાં નોંધવામાં આવશે ત્યારે તને વિચાર થઇ પડશે કે પરભવમાં તે કાઇ રક્ષણ આપે તેમ નથી; પરંતુ આ ભવમાં પણ તે માની લીધેલા સ્નેહીમાં માત્ર સ્વાર્થ સિવાય બીજું કાંઇ નથી તે વાત પણ હવે પછી થશે. અત્યારે લાંબી નજરે જોતાં તારાં કર્મ તારે જ ભોગવવાનાં છે અને કાઇ તારી વતી આડુ સૂનાર નથી તે તું યાદ રાખજે. ર. તું કેણ ? તું દેવચ'દ ! તારા હાથ, પગ, મ્હાં એમાંનુ કાઇ દેવચંદ છે ? ત્યારે તુ કાણુ ? જે શરીર અત્યારે હાલેચાલે છે, ખાય-પીએ છે તે થાડા વખત માટે છે અને તે તુ નથી. જો અમુક પરમાણુઓના સંચયને ‘દેવચંă’ નામ અપાયું હાય તે જે દિવસે એ ઠંડુ પડી જશે તે દિવસે એને જેમ અને તેમ જલ્દી ઠેકાણે પાડવાની-એને બાળી મૂકવાની કે ભૂદાહ કરવાની ત્વરા થશે. એ તું છે ? અત્યારે તુ અને પંપાળે છે, ચાળે છે, ચાંપે છે, મન કરે છે, સાબુથી હૅવરાવે છે, મૂલ્યવાન મસાલા અને વસાણાં ખવરાવી પુષ્ટ કરે છે તે તારૂં' નથી, તારી સાથે આવવાનુ નથી, તારા નિર ંતર વિશ્વાસમાં રહેવાનુ પણ નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૨૯૧ ત્યારે તું એ શરીરને તારું પોતાનું માનીને આ સર્વ શું કરી રહ્યો છે? એને જરા તાવ આવે તો ડોકટરને ટેલીફેન ઉપર ટેલીફેન કરી મૂકે છે અને જરા શરદી થાય તે ગળે ગરમ રૂમાલ લપેટે છે અને જરા હાથ–પગ દુ:ખે ત્યાં પછાડા મારવા મંડી જાય છે ! આ સર્વ હકીક્ત ઉચિત થાય છે કે કેમ? તે તું વિચાર. સર્વથી વધારે નજીક તારૂં શરીર છે. એને તો તું જરૂર તારું પોતાનું માને છે, પણ એને પોતાનું માનવાની ભૂલ કરીને તું નકામે હેરાન થાય છે. જે ! જ્યારે તારામાં માંદગી આવશે, તારા સાંધાઓ તૂટવા માંડશે ત્યારે એ તને છોડી જશે. આવા શરીરને વિશ્વાસ કેટલે કરવાનો હોય ? એને પિતાનું માનવાની ભૂલ તે ભારે જબરી ખલના ગણાય. તારી આખી માન્યતા કેટલી ખોટી છે તે તને આ ઉપરથી જણાશે. તારું શરીર જ તારૂં નથી, પછી આગળ તે કેટલી વાત કરવાની હોય ? પહેલે કાળીએ જ માખી આવે છે ત્યાં વાત કયાં સુધી જશે તે તું સમજી જા. આનું નામ પરભાવરમણુતા, પરને પોતાના માનવાની ભૂલ અને એને પરિણામે ઉભું કરેલું ક૯પનાજાળનું તોફાન. અન્યત્વ ભાવના કયાંથી શરૂ થાય છે તે અત્ર બરાબર વિચારવું. . હવે જરા આગળ ચાલે. ઘર વસાવ્યાં, સુંદર ફરનીચર લીધું, ઠામ-વાસણ વસાવ્યાં, બસો-પાંચ સે માણસને જમાડવા જેટલાં તપેલાં લીધા, ચપોલીસ કરાવ્યા, પલંગે મંડાવ્યા, મચ્છરદાનીએ ચઢાવી, ઈલેકટ્રીક ફીટીંગ્સ કરાવ્યાં, બાથરૂમેમાં ટાઈસ જડાવ્યાં, કઈક કઈક સગવડે કરી. કપડાં કરાવ્યાં, પાટો ભર્યા, નાની નાની સગવડે બેઠવી, થેડે વખત ઝૂકવા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીષ્ણાંતસુધારસ માટે ઝરૂખા કર્યા, નાની–મોટી લાઈબ્રેરી કરી, બેસવા માટે સગવડ કરી, ખાવાપીવા માટે સામાન વસાવ્યું, સ્ટોરરૂમ અલગ કર્યો, દાણા ભરવાનાં ઠામે વસાવ્યાં. ઉપરાંત વ્યાપાર, પૈસા, વ્યાપારની ચીજે, નાણાની કથળીઓ, તિજોરી વિગેરે અનેક ચીજો વસાવી; પણ એ સર્વ મૂકીને અંતે ચાલ્યા જવું પડશે. જે જહાંની તે તહાં રહી રે, કેઈ ન આવી સાથે તે. જે ક્યાં હતું તે ત્યાં રહી ગયું. આ સર્વ પરભાવની રમણતા, પરને પોતાનાં માનવાની ભૂલનાં પ્રાયશ્ચિત્ત, અવિશ્વાસ્ય ઉપર વિશ્વાસ કરવાનાં દારૂણ પરિણામ. દીકરા થયા, કોઇના ભાઈ થયા, કોઈના પિતા કહેવાયા, કેઈના ભત્રીજા થયા, કેઈના ભાયાત થયા, કેઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુંબને છેડી “છેડે છેડી રે ચાલ્યા એકલા, હાર્યો જેમાં જુગાર રે’ એવી વાત થશે. જે પોતાનાં નથી, જેમાં સ્વ જેવું કાંઈ નથી, તેને પિતાનાં માન્યાં, તેને ઘરનાં ગણ્યાં એનાં એ સર્વ વિપાક છે. એને સાર એ છે કે એવી રીતે એકઠો કરેલો પરિગ્રહ કે કુટુંબ કઈ પછવાડે આવતાં નથી. એ તો જ્યાં હોય ત્યાં પડ્યા જ રહે છે. કોઈ પણ પ્રકારનું અનુસરણ એનું થતું નથી એ આપણે અહીં પણ જોઈએ છીએ. જેઓ મેટી મિલ્કત મૂકી જાય છે તેને પણ ચાર કે એક જ નાળીએ બંધાવે છે અને એનું આખું કુટુંબ અહીં જ રહી જાય છે. તું એવી જ રીતે પછવાડે અનેક કુટુંબને રડાવીને અહીં આવ્યા છે. આ સર્વ જાળ છે, રમત છે, વિલાસ છે. આવી અતિ Page #322 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૨૯૩ ધૃણાસ્પદ રમતને તું એક પ્યાદુ થઈ પડ્યો છે. ઘર માંડે છે, છોડે છે અને વચ્ચે ઉડી જા ત્યારે બાજીમાંથી નીકળી જાય છે. આ તે તારી દશા હોય? તું કોના જેવી રમત રમી રહ્યો છે? અને કે પરભાવમાં રમી રહ્યો છે તેને વિચાર કર. આવી રીતે શરીર પણ પર છે, ધનમાલ-ખજાના પણ પર છે અને કુટુંબના સર્વ માણસ પર છે એટલી હદ સુધી આપણે આવ્યા. એમાં જે રમણતા તે પરભાવરમણતા કહેવાય. એ એક વાર સાચી સમજ્યા એટલે બેડે પાર છે! ૪. આ ઉપર કહેલી વાત બરાબર સમજી જઈને તું પારકાના પરિચયરૂપ પરિણામને છોડી દે. પરિણામ એટલે પરિણતિ અથવા છેવટ. અત્યારે તારૂં સર્વ લક્ષ્યબિન્દુ પર ઉપર છે. તે વિચાર કરે છે ધનના, તું વાત કરે છે નોકરી કે વ્યાપારની, તું ચર્ચા કરે છે. રાજ્યની, તું ઘાટ ઘડે છે દુનિયામાં યશ મેળવવાના, તું વાંચે છે, વિચારે છે, બેલે છે સર્વ પરને માટે, પરમાં તારા શરીરને પણ સમાવેશ થઈ જાય છે તે વાત આ ભાવનામાં ખૂબ યાદ રાખજે. તને મેહ મદારીએ દારૂ પાઈને એ મસ્ત બનાવી દીધો છે કે તારું આખું ધકધ્યાન પરમાં છે, પર માટે છે, પર પરત્વે છે. આવી રીતે પર-પરિચયની પરિણતિમાં અથવા પર–પરિચયના પરિણામમાં તું આખે વખત રમ્યા કરે છે અને એ પર–પરિચયને મૂળ હેતુ મમતામાં તેમજ પરિતાપમાં છે. તને પર ઉપર એવી તે મમતા લાગી છે કે તું તારાં કુટુંબ, તારા વ્યાપાર અને તારા ઘરબારને તારા માનીને, એટલી નાની તારી દુનિયાને આખી દુનિયા ગણી તું બંધાયા કરે છે અને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી શાંતસુધારસ એ જાળને ઉકેલવા જતાં નવ જગ્યાએથી જરા છુટે છે ત્યાં તેર જગ્યાએ બંધાય છે. આ આખો પરને પરિચય મમતામાંથી ઉભે થાય છે અને એ અંદરને સંતાપ છે. જેમાં તાવ આવે ત્યારે માણસને શુદ્ધિ ઓછી થાય છે તેમ મમતા માયાથી તેને અંદર તાવ આવ્યો છે અને એ સંતાપમાં પર–પરિચયનું નિદાન છે. મમતા અને અંતર–તાપ એ નિદાન છે. વૈદ્ય દવા કરે ત્યારે પ્રથમ વ્યાધિનું નિદાન કરે છે. નિદાન એટલે વ્યાધિના મૂળની શોધ. પછી દવા કરે તેને ચિકિત્સા કહે છે. મમતા અને પરિતાપ એ આત્માને વળગેલા વ્યાધિ છે અને એનું નિદાન થાય છે ત્યારે સમજાય છે કે એનું પરિણામ પરિચયમાં જ આવે છે. વ્યાધિના ચિહ્નો (Symptows) માં પરિચય છે. એનું નિદાન કરતાં એને મૂળ હેતુ જડ્યો. એ નિદાન મમતા અને પરિતાપ છે. આ પરંપરિચયને તું છોડી દે. તારી સર્વ ઉપાધિઓ આ પર પરિચયથી થઈ છે અને તેનું મૂળ મમતા અને પરિતાપ છે. એને તું છોડી દે. તારે તારાપણું પ્રકટ કરવું હોય તે આ કચરાનો ત્યાગ કર. વ્યાધિની દવા કરવી હોય તે કરી તે જરૂરી પાળવી પડશે અને એ કરીમાં પરપરિચયનો ત્યાગ પ્રથમ સ્થાને આવે છે અને એક બીજી વાત પણ એ કરી (Diet) માં આવે છે તે પણ સમજી લે. એ કરવાનું કહે છે. તજવાનું શું તે ઉપર કહ્યું. પરંતુ વૈદ્ય અમુક ચીજો ન ખાવાનું કહે તેની સાથે અમુક ખાવું એમ પણ કહે છે. તે પ્રમાણે અનુભવરસના સુખને ભજ. અનુભવ એટલે આત્મસ્વરૂપરમણતા. જરા શાંતિ મેળવીને અનુભવરસને આસ્વાદ કરી લે. Page #324 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૨૫ એ નિ:સંગતાથી નિર્મળ થાય છે. નિ:સંગતા એટલે પરવસ્તુના સસથી રહિત દશા. જ્યારે પરભાવદશાથી રહિત દશા એ અનુભવને નિર્મળ કરે છે ત્યારે તે બહુ મનેાહર થાય છે, ખૂબ હૃદયંગમ થાય છે. આવા અનુભવસુખના રસને સેવવા, વ્યાધિ દૂર કરવા માટે પરપરિચયની પરિણિત છેડવી અને ઉક્ત સ્વરૂપવાળેા અનુભવરસ પીવેા, આ ચિકિત્સા બતાવી. અનુભવ એ મહાવસ્તુ છે. અનુભવ એટલે આત્મસ્વરૂપનુ પ્રત્યક્ષીકરણ. આત્મસ્વરૂપમાં રમણતા થાય, આત્માના વિચાર કરાય, આત્મજ્યેાતિ જગાવાય, આત્માનું અસંખ્ય પ્રદેશત્વ સમજાય, એનુ અમરત્વ જણાય, એનુ નિરજન–નિરાકારત્વ ગ્રાહ્યમાં આવે એ સર્વનું સૌંક્ષિપ્ત નામ અનુભવ છે. આ અનુભવને આનંદઘનજીએ ખૂમ ગાયા છે, ચિદાનન્દ્વજીએ એને મમ મહલાવ્યેા છે, ચેાગીએ એની સાથે રમ્યા છે અને એને પ્રકટ કરવા માટે અનેકે જંગલ સેવ્યા છે, અનેકે આતાપનાએ લીધી છે, અનેકે અનશન કર્યાં છે અને અનેકે એવા દિવ્ય પાન પીધાં છે. એ વસ્તુ સમજાવી શકાય તેવી નથી. આન ંદઘનજી કહે છે કે ‘આતમ અનુભવરસિક કા, અજબ સુન્યા વિરત ત’ આવા અનુભવ છે. એક વખત આ અનુભવ કરવા વિચાર થાય તા તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિ થઇ જાય છે. ‘ ચુ' જાણે જગ હાવરા, તું જાણે જગ અંધ ’દુનિયા એવા માણસને ખાવા– ગાંડા કહે છે અને એ દુનિયાને આંધળી જાણે છે. જ્યાં માર્ગા જ ફરી જાય ત્યાં પછી. એકવાચતા કયાં થાય? મૂળ કાં મળે ? દુનિયા ગાંડા કહે–ભગડભૂત કહે તેના ઉપર મેગીનુ લક્ષ્ય જ હાતુ નથી. એને દુનિયાની પરવા હાતી નથી. એ દુનિયાને પરભાવમાં લેખે છે, છતાં એને કરૂણા ખૂખ હાય છે, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી-શાં-ત-સુ-ધાન્સ તે આપણે આગળ જોશું. અત્ર કરૂણાની વાત અપ્રસ્તુત છે. રમણુતાના અનુભવની પરભાવત્યાગ એ મીજી માજી છે. એ અનુભવરસ ખૂબ માને છે. એમાં રસ પડે ત્યારપછી દુનિયાદારી ચાલી જાય છે, એના આનંદનાં વિષયે, સ્થાને, પ્રવાહા સર્વ અલગ થઈ જાય છે અને એની જમાવટ તદ્દન જુદા જ પ્રકારની મની જાય છે. નિ:સગપણાથી જ્યારે એ અનુભવજ્ઞાન નિર્મળ થાય ત્યારે એની ખરી મેાજ આવે છે અને ત્યારે એ ખરે અભિરામ–મનાહર રસ થાય છે. એ રસને જેને સાચા પ્રેમ લાગે તે પ્રાણી અંદર જ રમણ કરે છે. એના વિલાસમાં વિકાર હાતા નથી, એના આનંદમાં આત્મસાક્ષાત્કાર હાય છે અને એના મહેાદયમાં પવિત્ર શુદ્ધ શાંત વાતાવરણુ હાય છે. કાઈ ખરા નિ:સંગ મહાત્માના પરિચય થાય છે ત્યારે એના વાતાવરણમાં રહેલ શાંતિના સાક્ષાત્કાર થાય છે. આવા અનુભવરસને તુ ભજ, અને પ્રત્યક્ષ કર, તારા આત્મામાં નિમજ્જન કર, તે મય થઇ જા, તેને માટે જ વિચાર કર. સાચા અનુભવજ્ઞાનમાં પરભાવત્યાગ સહજ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હાય. વ્યાધિનું નિદાન અને ચિકિત્સા અત્ર રજુ કરી. હવે એક–એ પ્રાસ્તાવિક વાત કહી, છેવટે સત્યમાર્ગ નું પ્રકાશન બતાવી, આ ભવ્ય ભાવનાના વ્યવહારૂ આકાર બતાવશે. ૫. રેલવેમાં એઠા, બે-ચાર અજાણ્યા માણસા મળ્યા, વાતા કરી, સાથે ખાધું; પણ પછી એ ઓળખાણ લાંબે વખત ટતી નથી. મુસાફરીના અનુભવવાળાને આ નવું નથી. ઘણા રસથી વાતા કરે; પણ પેાતાનુ સ્ટેશન આવે એટલે સૈા પાત Page #326 -------------------------------------------------------------------------- ________________ અન્ય વભાવના. ૨૯૭ પેાતાને રસ્તે પડે છે. રસ્તે મળનાર દરેકની સાથે કાંઇ સહચાર થતા નથી અને તેનામાં કાંઇ પ્રતિષધ પણ થતા નથી. પંથે મળ્યા, વાતા થઇ અને માર્ગ જુદા પડ્યા એટલે સા પેાતપેાતાને રસ્તે પડી જાય છે. એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાંસંબંધી એકઠા થયા. જેને તેડું આવે તે રસ્તે પડી જાય છે અને એના કર્મ અને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે. એમાં મમતા શી કરવી ? એમાં રડવું કાને ? અને રડનારા પણ કયાં બેસી રહેનાર છે? અત્યારે જે અંધન માનીને મુસા સાથે પ્રતિબધ કરવામાં આવે છે અને તેના ઉપર રાગ કે આકર્ષણ થાય છે તે માહુજન્ય છે, મમતામય છે અને સ્વાજન્ય છે. ઘરડાં માણુસ જાય ત્યારે તેનામાં સ્વાર્થ આછે! હાવાથી કેાઈ રડતુ નથી. ત્યારે આમાં સ્વાર્થ સિવાય બીજું કાંઇ નથી. મુસાફરખાના–ધર્મશાળામાંથી એ વટેમાર્ગુ સાથે ઘણી ગમત કરી હાય પણ જ્યારે એ પચે પડે ત્યારે કાઇ રહેવા એસતું નથી. ‘આવજો, આવજો' કરે છે. એ મિસાલે કુટુંબને પરિચય સમજવેા. એ સર્વ પોતપોતાનાં કર્મને વશ છે અને એમાં કાંઇ બંધન કરવા ચેાગ્ય તત્ત્વ નથી. એ સર્વ પરભાવ છે, માહ્ય ભાવ છે, સર્વથા ત્યાજ્ય છે. ૬. એક મીો દાખલા વિચારવા ચેાગ્ય છે. પરસ્પરના જ્યાં પૂરા પ્રેમ હાય ત્યાં પરસ્પરના ઉન્માદ સમજી શકાય તેમ છે. એકને જરા પણ ઊર્મિ ન હાય અને ખીજો પ્રેમ પાછળ પ્રાણ આપતા હાય ત્યારે શી દશા થાય છે તે વિચારા-કપા. પ્રેમને જ્યારે જવાબ મળતા નથી ત્યારે એકતરફી પ્રેમ કરનારને માત્ર Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી શાંતસુધારસ સંતાપ જ થાય છે. પતંગીઆ પેઠે પ્રણયની જવાળામાં ભસ્મ થનારના દાખલા પણ થોડા નથી. આ વાત પર વિવેચનની કે ચિત્રની જરૂર ભાગ્યે જ હોય. હવે તને ઘર, ઘરેણુ, માલ, વ્યાપારની ચીજો, ચેપડા વિગેરે પર પ્રેમ થાય છે પણ તે એક્તરી છે, તારા પૂરતું જ છે અને સામેના જવાબ વગરનો છે. એ લક્ષમી કે એ પરમાણુના થપ્પા તે કોઈના કોઈ દિવસ થયા છે કે તે તારાં થાય? લક્ષમી તો વેશ્યા જેવી છે. આજે તારે ત્યાં બેઠી હાય, કાલે બીજાનું ઘર માંડે. આ સર્વ બાબત દુનિયામાં દરરોજ જોઈએ છીએ. અને ઘરનાં ઘર એ શું ? કેનું ઘર ? અને કેાના ઘરનું ઘર? આ સર્વ ફાંફાં છે અને એ જ રીતે શરીર પણ પુદગળનો સમૂહ છે અને તેના ઉપર પ્રેમ પણ એકતરફી છે. એની સાથે મમતા કરવી એ નિમ્પ્રણયી ઉપર પ્રેમ કરવા બરાબર છે, તદ્દન એકતરફી છે અને ખાલી સંતાપ કરનાર છે. આ બાબતમાં જરા પણ શંકા હોય તે એ સર્વ બહારની વસ્તુઓ અને ખૂદ શરીર વારંવાર કેટલી તસ્દી આપે છે અને એ તમામ અનેક વાર કેવાં વાંકાં થઈ બેસે છે તેને ખ્યાલ કરી લે. જે પ્રણય વગરના હોય, સામે જવાબ મળતો ન હોય ત્યાં વળગતાં જવું એ ડહાપણવાળા પ્રાણનું કાર્ય ન જ ગણાય. એથી મનને ઉકળાટ, નકામી ચિંતા અને અંદર કલેશ જ થાય છે અને પરિણામે હાથમાં કાંઈ આવતું નથી. સર્વ પિગલિક વસ્તુ જેમાં તારા શરીરને પણ સમાવેશ થાય છે તેના ઉપરને તારે સ્નેહ આ પ્રકારનું છે. હવે તેને યોગ્ય લાગે છે તે કર અને નકામે સંતાપ વહારી લે. Page #328 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ•ભાવના. ૯ દુનિયાદારીમાં કહેવાય છે કે ‘ જર જમીન ને જોરૂ, એ કજીયાના છોરૂ ' કયેા એટલે સંતાપ અને એ જર ( લક્ષ્મી ), એ જમીન ( ખેતર, ઘરબાર ) અને એ જોરૂ એટલે સ્ત્રી અને સ` કુટુંબ એ સર્વ પર છે, તારાથી અવર છે અને મહાસંતાપ કરાવનાર છે અને પ્રેમના પ્રતિધ્વનિ કરનાર નથી એ તું સમજી લેજે, આ બન્ને Àાકના વ્યવહારૂ દાખલાએ ખાસ વિચારણીય છે અને પરભાવને ખરાખર સમજાવે તેવા અને તને ખાસ લાગુ પડનારા છે. ૭. તેટલા માટે ર્ડા સર્વ વાતને ટૂંકામાં કહી દે છે કે ભાઈ! અત્યારે ઉભા કરેલા સચાગાને તું તજી દે, તે અગાઉ જોયુ છે કે સંજોગરૂપ મૂળથી જ આ પ્રાણીએ દુ:ખની પરંપરા પ્રાપ્ત કરી છે. જે સબધાની ખાતર તુસ હારી બેસે છે અને જેની ખાતર તુ તારા પેાતાને વિચાર પણ કરતા નથી એ સર્વ સચાગાને તજી દે. એ સમધા પર છે, પરની સાથેના છે અને વળી તેને વિયેાગ નિશ્ચિત છે, જે વસ્તુ સાથેને વિયેાગ જરૂર થવાના હોય તેની ખાતર પડી મરવુ ઘટે નહિ, શેાલે નહિ, વાસ્તવિક ગણાય નહિ. સંથારાપારસમાં કહ્યું છે કે સંગોળમૂળ સીવેળ, પત્તા દુઃલપરા / તદ્દા સંગોસંબંધ, સત્વ તિવિદેન જેસિÄિ એની આગળની એ ગાથા આપણે એકત્વભાવનામાં વિચારી હતી. ( જુએ પૃ. ૨૫૭ ) • આ પ્રાણીએ સયેાગને કારણે અનેક દુ:ખની પર ંપરા પ્રાપ્ત કરી છે. તેટલા માટે સર્વ સચાગ–સંબંધને મન-વચન-કાયાથી વાસિરાવુ છું–તેની સાથેને સંબંધ અત્ર પૂરા કરૂં છું.' આ ખ઼રી આંતર-આત્મદશા છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી શાંતસુધારાસ સંગ શબ્દ જ વિયેગને સૂચવે છે. એ અકુદરતી છે, ઉભે કરેલ છે અને જે સ્વાભાવિક ન હોઈ ઉભું કરેલું હોય તેને વિયોગ કઈ કાળે તે જરૂર થાય જ. અને થાય ત્યારે મુંઝવે; માટે તારે હાથે વેચ્છાથી જ તેને ત્યાગ કરી દે. ચં ચ રામકુમનન્ત વિ એને સ્વયં–જાતે ત્યાગ કર્યો હોય તે ખૂબ આનંદ-શાંતિ આપે છે. અંતે છોડવાનાં જ છે, ન ગમે તે પણ આખરે છૂટી જવાનાં છે ત્યારે શા માટે એના ત્યાગને આનંદ હાણતો નથી ? શમરસની મજા વ્હાણ લે. સંગ–સંબંધને સ્વયં ત્યજવાની આ પ્રથમ વાત કરી. એક બીજી વાત. ચેતન ! તું એકાગ્રતા કર. અત્યારે અનેક કાર્ય કરવાને કારણે તારી શક્તિઓ વેડફાય છે અને તું એક બાબત ઉપર શાંતિથી વિચાર પણ એકધારો કરી શકતો નથી. ચપળ ચિત્ત જ્યાં ત્યાં રખડે છે અને વાત એવી વિચિત્ર બને છે કે તારામાં કેઈ પ્રકારની શાંતિ આવતી નથી. પછી અહીંથી રહ્યું કે અહીંથી લઈ લઉં કે આને ત્યાં જઉં કે પણે ભાષણ કરૂં-એવા એવા વિચારે થાય છે, પણ એક બાબતમાં ચિત્ત લાગતું નથી અને એકવિષયના ગુણદોષ પર કદી પૂરત વિચાર થતો નથી અને એના લાભાલાભ કદી તપાસાતા નથી. એકાગ્રતાને અભાવે પ્રાણ જ્યાં ત્યાં અવ્યવસ્થિતપણે ભટક્યા કરે છે, પણ જ્યારે એકાગ્રતા થાય છે ત્યારે મનમાં શાંતિ અને સ્થિરતા થાય છે. એમાં પણ એ એકાગ્રતા જ્યારે નિર્મળ હોય ત્યારે એર આનંદ આવે છે. જ્યારે લેકેષણું જાય, જ્યારે કીર્તિની ચાહના ન હોય, જ્યારે ફરજને સ્પષ્ટ ખ્યાલ હોય અને જ્યારે આત્મપ્રગતિ Page #330 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૩૦૧ કરવાનું સ્પષ્ટ ધ્યેય હોય ત્યારે જે એકાગ્રતા થાય છે તે નિર્મળદોષ વગરની કહેવાય છે. આ એકાગ્રતા ધ્યાનને વિષય છે અને તે ભાવનાને પરિણામે પ્રાપ્ત છે, પણ અહીં તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરવાને હેતુ એ છે કે જ્યાં સુધી પ્રાણું ચિત્તની સ્થિરતા કરી વસ્તુસ્વરૂપ અને તેને સંબંધ વિચારતો નથી ત્યાં સુધી એ અન્યત્વભાવ બરાબર જમાવી શકતું નથી અથવા જાણેલ વાત તુરત ખસી જાય છે. એટલા માટે નિર્મળ અવધાન કરી, વસ્તુને ઓળખવાની અને તેને આત્મા સાથેનો સંબંધ વિચારવાની ખૂબ જરૂર છે અને તેને પરિણામે પ્રગતિ ચોક્કસ છે. આ બન્ને હકીકત ન બને તો યાદ રાખજે કે સપ્ત ગ્રીષ્મકાળમાં તું ફાળ મારીને ગમે તેટલું મૃગતૃષ્ણાનું પાણી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ તો પણ તને કદી તૃપ્તિ થવાની નથી. ઝાંઝવામાં પાણું છે જ નહિ, છતાં દોડાદોડી કરી તું કોઈ જગ્યાએથી જરા જળ મળ્યું છે એમ માનીશ તે પણ તારી તરસ છીપશે નહિ અને તારી દોડાદેડી તે જરૂર ઉભી જ રહેશે. તું આમ ને આમ કયાં સુધી દોડ્યા કરીશ? તને હજુ દોડાદોડીને થાક લાગ્યા નથી ? એ મૃગતૃષ્ણ કેવી છે તેનું વર્ણન કરવું પડે તેમ નથી. હરણીઆ એની શોધમાં હેરાન હેરાન થઈ દોટ મૂક્યા જ કરે છે. તારી ધનાદિ માટેની દોડાદેડી એવા જ પ્રકારની છે. ધન ગમે તેટલું મળશે તે પણ સંતોષ થશે નહિ અને નહિ મળે તે વિષાદને પાર રહેશે નહિ; માટે એને પ્રેરનાર સંગ–સંબંધને તજી દે અને નિર્મળ એકાગ્રતા કર. આ ભાવનાનું આ અતિ વિશિષ્ટ પરિણામ છે. ખૂબ વિચાર કરીને એને વ્યવહારૂ આકાર આપજે અને પરભાવ રમણતા છોડી દેવા યત્ન કરજે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રોશાંત-સુધારસ ૮. છેવટે ભલામણ કરે છે કે જેને કેઈ જાતને આશરે ન હોય તેને ટેકો આપનાર, નિરાશ્રિતના આશ્રિત, અનાથના બેલી શ્રી તીર્થંકરદેવને આશરે જ. તે શરૂઆતમાં જ જોયું છે કે શરીર, ધન, પુત્ર, ઘર કે સ્વજનમાંથી કેઈ તને દુર્ગતિમાં પડતાં રક્ષણ આપી શકે તેમ નથી. આવી રીતે ચારે તરફ ઘેર ઘનઘટા છવાઈ હોય છે ત્યારે પણ તને તીર્થકર મહારાજ સહાય કરનાર છે એટલે એક જ તારે આશરે છે, કારણ કે એ તીર્થકર દેવ સાચા ધર્મની પ્રાપ્તિ કરી આપીને તને સગતિએ જવા એગ્ય સર્વ રસ્તા બતાવે છે, અને તે વધારે પ્રયત્ન કરે તે તેને સર્વ ઉપાધિથી સર્વથા મુક્તિ મેળવી આપી તારે આ ચકભ્રમણને છેડે લાવી આપે તેમ છે. એવો એ સુંદર આશ્રય છે, કાળાં વાદળાંમાં રૂપેરી દોરી છે અને તને અખંડ શાંતિનું સ્થાન છે. મતલબ તું એ તીર્થકર મહારાજે બતાવેલા ધર્મને આશ્રય કર અને તે દ્વારા તારી પ્રગતિ સાધ. એને હેતુ એ છે કે મોક્ષગતિએ જવાના એ સહેલે ઉપાય છે, એ અનાયાસે સિદ્ધ છે અને પરિણામ ચેકસ નીપજાવનાર છે. તું શાંતસુધારસનું ખૂબ પાન કર. એનાથી તારું આખું શરીર ભરી દે અને એ મય થઈ જા. એ અમૃતપાનમાં ત્રણ ગુણે છે – (૧) એ વ્યાધિને શમાવનાર છે. અમૃત હોય છે ત્યાં વ્યાધિને સભાવ ન જ હોય. એ સર્વ વ્યાધિને હરનાર એક દવા છે. એવોલતૂનામાવંતાનઃ ભવરોગથી પીડાયલા પ્રાણીને અંગે એ વૈદ્યનું કામ કરે છે. શાંતરસ ભવવ્યાધિને શમાવી દે છે. અગદંકાર એટલે વૈદ્ય તીર્થંકર પરમાત્મા છે. (૨) વમન–વાંતિ (ઉલટી) ને દૂર કરનાર છે. આ પ્રાણીને Page #332 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. . ૩૦૩ અંતર વિકાર થયા જ કરે છે પણ શાંતસુધાનું પાન કરે તે એવા વિકારો દૂર થઈ જાય છે, એ સ્વપરને ઓળખે છે અને એના વિકારે શમી જાય છે. (૩) વળી એ રસ વિનાશ રહિત છે. અપાય એટલે પીડા કે વિનાશ એ જ્યાં ન હોય ત્યાં ભારે મજા આવે છે. માથે વિનાશને ભય લટકતો હોય ત્યાં સુધી કામ કરવામાં મજા આવતી નથી. શાંતરસ અને વિનાશને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જે સંબંધ છે. આ શાંત અમૃતરસ જે સર્વ વ્યાધિને શમાવનાર છે, વાંતિને દૂર કરનાર છે અને વિનાશ રહિત છે તેને પી. આ ગાળામાં શિવગતિનો સરળ ઉપાય બતાવ્યું અને શાંતવાહિતામાં સ્નાન કરવાની ભલામણ કરી. આ રીતે પાંચમી અન્યત્વ ભાવના લેખકશ્રીએ પૂરી કરી. વિનય નામનું રટણ આપણે પણ પ્રત્યેક ગાથાને અંતે અષ્ટકમાં કર્યું. એ રીતે અન્યત્વ ભાવનાની હકીક્ત રજુ કરી. અન્યત્વ ભાવનામાં બહાર જવાનું છે અને બહારને–પરને સંબંધ આત્મા સાથે કેવો છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે. જંગ ( Jung ) નામના તત્ત્વજ્ઞાનીએ મનુષ્ય જાતિના બે વિભાગ પાડ્યા છે. એકને તે Introvert કહે છે, બીજાને તે Extravert કહે છે. એકસટ્રાવર્ટ (બાહ્યદષ્ટિ ) નું માનસિક બંધારણ બાહ્ય વસ્તુ તરફ હોય છે અને તે તેનું સર્વ ધ્યાન અને લાગણું શેકે છે. ઈન્ટ્રોવર્ટ (આંતરદષ્ટિ) પોતાની અંદર જુએ છે, દુનિયામાંથી એ લગભગ દૂર જાય છે અને તે દુનિયાને પોતાની વિરોધી ગણે છે. WWW.jainelibrary.org Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી.શાંતસુધારસ ‘ આંતરસ્પી ’ વસ્તુઓ કરતાં પેાતાના વિચાર, કલ્પના અને લાગણીને વધારે પ્રાધાન્ય આપે છે જ્યારે બાહ્યદશી વસ્તુએ ઉપર ધ્યાન આપે છે. જ્યાં જ્યાં ધર્મનુ પ્રાધાન્ય હાય છે ત્યાં બહુધા આંતરસ્પશી તત્ત્વજ્ઞાનીઓની વિપુલતા હોય છે. જ્યાં સ્થૂળવાદ–ભાતિકવાદ ( Meterialism ) પર વધારે ભાર ડાય છે ત્યાં બાહ્યદશી તત્ત્વજ્ઞાનીનું સામ્રાજ્ય હાય છે. હિંદના લગભગ સર્વ તત્ત્વજ્ઞાનીએ આંતરદશીની કેડિટમાં આવે, છતાં ચેાથી અને પાંચમી ભાવનાને અંગે જોવામાં આવ્યું હશે કે આંતરદશી તત્ત્વજ્ઞાનીઓએ આત્મનિરીક્ષણ ચેાથી ભાવનામાં કર્યુ છે તે પાંચમીમાં પદાર્થના અંતર આત્મભાવ સાથેના સંઅધ કદી વિસરી ગયા નથી. મારા મતે સ્યાદ્વાદપ્રરૂપક જૈન તત્ત્વજ્ઞાનીએ આંતરદશી અને માહ્યસ્પર્શી ખરાખર રહી શકે છે. સાથે એ પણ કહેવુ જોઈએ કે ઢાલની મને ખાજુ તે રજુ કરવામાં સફળ થયા છે છતાં તેઓમાં વિપુળતા તા આંતરદશીત્વની જ છે અને આત્માની હયાતી સ્વીકારનાર આ સિવાય બીજો તત્ત્વવિચારણાના માર્ગ લઇ શકે એ અશકય છે. મારૂ સતવ્ય એ છે કે જૈન તત્ત્વજ્ઞાનીઓ એકાંત માયાવાદ (Illusion) માં માનનાર ન હાવાથી તે વસ્તુ સાથેને આત્માના સંબંધ ખરાખર ઝળકાવી શકયા છે. તેઓની ગણના તે બહુધા ઈન્ટ્રોવર્ટ ( આંતરદર્શી ) ની કક્ષામાં જ આવે. ( આને અંગે એ હકસલીની પ્રોપર સ્ટડીઝ [ Proper studies by A [ Dous Huxley] Hill Varifies of Intelligence ને નિબ ંધ જરૂર જોવા અને સરખાવવા યેાગ્ય છે.) Page #334 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવગ્ના. ૩૦૫ આજથી ૨૪૬૨ વર્ષ પહેલાં આ વદિ અમાસ્યાની સવારે મહાવીર ભગવાને પિતાના મુખ્ય શિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમને બાજુના ગામમાં દેવશર્મા નામનો બ્રાહમણ રહે છે તેને ઉપદેશ આપવા માટે જવા કહ્યું. આજ્ઞાંકિત શિષ્ય તુરત ત્યાં ગયા. ઉપદેશ આપે. રાતના બાર વાગવાનો સમય થયો હશે ત્યાં આકાશમાં દેવતાઓને અમુક દિશા તરફ જતા જોયા. શું છે? એમ પ્રશ્ન થયે. તપાસ કરતાં જણાયું કે મહાવીર સ્વામી મેક્ષે ગયા અને ભાવઉદ્યોતનો નાશ થતાં દેવે દ્રવ્યઉદ્યોત કરી રહ્યા છે અને ભગવાનને દેહ અપાપાપુરીમાં પડ્યો છે ત્યાં નમન કરવા જાય છે. તમસ્વામી વિલંબ થઈ ગયા. એને વિચાર થયે કે દુનિયાને કમ છે કે એવા વખતે માણસ છોકરાઓને પાસે બોલાવે, બહારગામ હોય તે તેડાવી મંગાવે અને ભગવાને તો મને ઉલટે દૂર કર્યો! મારા ઉપર શું તેમને સ્નેહ જ નહિ હોય? આવું તે હોય? આ પ્રમાણે ખૂબ ખેદ કર્યો. પછી વિચાર્યું કે ખરેખર એ વીતરાગ હતા! હું કોને? અને તેમને ને મારે શે સંબંધ? ભગવાન તે નિઃસ્પૃહ જ હોય. એને પિતાનાં તેમજ પારકાં ન હોય. હું ભૂલ્યો. એમ અન્યત્વ ભાવનો વિચાર કરતાં ખૂબ આત્મનિમજજન કરી કેવલ્ય ઉપજાવ્યું, સંપૂર્ણ જ્ઞાન થયું અને કાલેકના ભૂત-ભવિષ્ય–સાંપ્રત ભાવે જ્ઞાનનજરે જોયા. આ અન્યત્વ ભાવના રડી રડીને માતા મરૂદેવાએ આંખે ઈ. મારે “ત્રકષભ” શું કરતો હશે? શું ખાતો હશે? એ કયાં પઢતો હશે? એને અડચણ પડે તો કેણ એનું નિવારણ કરતું હશે? આખી રાત જંપ નહિ. ભરત બાહુબળ પગ ચાંપવા બેસે ત્યારે પણ એ જ Page #335 -------------------------------------------------------------------------- ________________ 308 શ્રી શાંતસુધારસ ઝંખના “મારો ત્રષભ શું કરતો હશે ?” તમે એની સંભાળ જ લેતા નથી. એ પ્રમાણે બોલતાં આંખમાંના આંસું વર્ષો ગયાં પણ સુકાયાં નહિ. માતાને પ્રેમ તદ્દન નિર્મળ અને આ માતામાં તો જુગળીઆની ભદ્રિકતા હતી, ત્રીજા આરાની સરળતા હતી, અસાધારણ વાત્સલ્યની પરાકાષ્ઠા હતી. એ તો દરરોજ રડે, રાત્રે રડે અને હાલતાં-ચાલતાં પણ નિઃસાસા મૂકે, જેથી આંખ ઉપર પડળ વળી ગયાં પણ એનું રડવું અટકયું નહિ. ભરત મહારાજ માતાને ગમે તેટલું આશ્વાસન આપે, બાહબળી એના પગ ચાંપે પણ માતાને સ્નેહ તે એના ઋષભને જ ઝંખે. એવી રીતે ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા. એક દિવસ પ્રભાતે સમાચાર આવ્યા કે “શ્રી કષભદેવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને નગર બહાર દેએ સમવસરણ રચેલ છે.” તુરત જ બીજા સમાચાર આવ્યા કે “આયુધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે.” અને સમાચાર લગભગ એક સાથે આવ્યા. ક્ષણવાર ભરત મહારાજ વિચારમાં પડ્યા- તાત ચક્ર પૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પિતાની પ્રથમ ઉપાસના કરૂં કે ચક્રરત્નની ? બીજી જ ક્ષણે નિરધાર કર્યો કે તાતની જ પૂજા પ્રથમ ઘટે. ચક તે આ ભવનું સાધન છે, અંતે પર છે. તાત જગપૂજ્ય છે, સંસારથી મૂકાવનાર દેવાધિદેવ છે. - મરૂદેવા માતાને હાથી પર બેસાડ્યા. પોતે મહાવતને સ્થાને બેઠા. દૂરથી દેવદુભિને અવાજ સાંભળે. “માતા ! તમારા પુત્રની અદ્ધિ જુઓ ! આ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્રણ ગઢવાળું સુંદર સમવસરણું છે, અશોકવૃક્ષ ડેલી રહ્યું છે, ચામર વીંજાય છે, ભામંડળ ઝળકે છે.” વિગેરે. Page #336 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૩૦૭ માતા તો સાંભળીને ડઘાઈ ગયા. “અરેરે! હું વર્ષોથી ષભ, અષભ” કરતી હતી અને આ તો મજામાં પડેલ છે. આ તે કોના છોકરા ને કેની માતા?, હર્ષના આંસુ આવ્યાં. પડળ દૂર થઈ ગયાં. સમવસરણાદિ જોયું તેથી મનમાં અન્યત્વ ભાવના જગી. તે રગેરગે પ્રસરી ગઈ. અત્યંત હળુકમી ભદ્રિક જીવ હતો. હાથીના હોદ્દા પર કૈવલ્યજ્ઞાન થયું. આ અન્યત્વ ભાવના. એકત્વ ભાવનાને અને અન્યત્વ ભાવનાને ખૂબ નજીકનો સંબંધ છે. એકમાં અંદર જોવાનું છે અને બીજામાં અંદરની અપેક્ષાએ બહાને તોળવાનું છે. આ તુલના કરવાને આ ખરેખરો પ્રસંગ છે અને એને બનતે ઉપયોગ થાય તો ભાવના ભાવવાનું સાર્થકય છે. પ્રથમ સર્વથી અગત્યની બાબત આ શરીર છે. એની ખાતર અનેક અગવડે સહેવામાં આવે છે, એને પિષણ આપવામાં આવે છે અને એનું જતન કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે છતાં એ કોઈ પણ વખત સરખે જવાબ આપતું નથી. એને શરદી-ગરમી લાગતાં વાર લાગતી નથી અને જ્યારે એની ખૂબ સંભાળ લેવામાં આવે છે ત્યારે એ ઉલટું વધારે ત્રાસ આપતું જાય છે. એને ખવરાવવાની ચિંતા, એને ખવરાવેલું બહાર કાઢવાની ચિંતા, એને સાફ રાખવાની ચિંતા અને એને સરખાઈમાં રાખવાની ઉપાધિને પાર નહીં. એ સર્વની નિત્યોંધ રાખી હોય તે એનું લીસ્ટ ભારે જબરૂં થાય અને છતાં એ તે પરાયાની જેમ જ વર્તે છે. એનામાં શું ભર્યું છે એ વાત હવે પછી વિચારવાની છે (છઠ્ઠી ભાવ નામાં), પણ જેવું છે તેવું એ પર જ છે અને પરાયાની જેમ જ તે પ્રાણી સાથે વર્તે છે. પરત્વ–અન્યત્વ એનાથી શરૂ થાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ આ પ્રમાણે છતાં શરીરને પરાયું માનવાની વાત સમજવી ખહુ સુશ્કેલ છે અને મુશ્કેલ છે માટે ખૂબ વિચારવા ચેાગ્ય છે. એના સંબંધમાં ઘણું લખાઈ ગયું છે. અત્યારે કાઈ છાપુ હાથમાં લેશે તેમાં ૭૫ ટકા જાહેર ખુખર દવાની હુરશે. સ્વર્ગ માંથી કાઈ તે વાંચે તા મનુષ્યલાકમાં કોઇ વ્યાધિના ઉપાય શોધવા હવે રહ્યો નહિ હાય તેવી તેમાં જાહેરાતા હોય છે અને છતાં આપણે શારીરિક ખાખતમાં સુધર્યાં છીએ એમ તેા લાગતુ જ નથી. આ સર્વ શરીરના માહુ છે, અસ્થાને મૂકેલા વિશ્વાસનું પિરણામ છે અને પરભાવરમણતાને પ્રતિધ્વનિ છે. શરીરને અંતે મૂકી જવું પડે છે એ તા સદેહ વગરની વાત છે. ૩૦૮ સગાંઓને સ્નેહ એ પણ પરભાવમાં રમણતા છે એમાં કશે! સદેહ નથી. એ સગાંઓ પરભવમાં સાથે આવતા નથી કે ત્યાં કાઈ પ્રકારની સહાય કરી શકતા નથી એ વાત તે આપણે વિગતથી જોઈ ગયા. સ્વાર્થ પૂરતા જ સ્નેહ છે. એના અનેક દૃષ્ટાન્તા નોંધાયલાં છે. તેનું સંક્ષિપ્ત અવલેાકન કરી જોઇએ. સુરિકાન્તા, એ સ્ત્રીના પ્રેમનુ ટાન્ત પૂરૂ પાડે છે. એ પરદેશી રાજાની મહારાણી થાય. રાજા સાથે એણે ખૂબ વિલાસ કર્યાં. રાણી વિષયાસક્ત હતી અને તે પૂરતા તેના રાજા પર સ્નેહ હતા. એક વખત રાજાને કેશીગણધરના મેળાપ થયા. તેમના ઉપદેશથી એની નાસ્તિકતા દૂર થઇ. એ ધર્મ સમજ્યેા. દુનિયાની અસ્થિરતા તેના ધ્યાનમાં આવી. એ રાણી તરફ્ શિથિળ પ્રેમવાળા થયા. રાણીને એ ન ગમ્યું. એની ઇચ્છા તૃપ્ત ન થતાં એ પિંગળાની જેમ પરપુરૂષ સાથે સહચાર કરવા લાગી. રાજાના ભય લાગ્યા અને અંતે પ્રેમીના લેબાસમાં રાજાને વિષ દઈ, ગળે નખ મારી રાણીએ એના પ્રાણ લીધા. આ સ્ત્રીના પ્રેમ ! Page #338 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ•લાવતા. ૩૦૯ બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા, વિધવાવસ્થામાં પરપુરૂષ( દીર્ઘ રાજા )લંપટ થઈ. પ્રથમાવસ્થામાં જે પુત્ર ગલે આવ્યા ત્યારે પાતે ઐાદ સ્વમ જોયાં હતાં તેવા ચક્રવર્તી થનાર પુત્રને મારી નાખવા તે જ માતાએ લાખનુ ઘર બનાવ્યું અને ત્યાં પુત્રને સૂવા માકલ્યા. માતાએ પેાતે જ એ ઘરને આગ લગાડી. એ ચક્રવત્તી થનાર પુત્ર એના મિત્ર પ્રધાનપુત્રની કુશળતાથી અચ્ચે, પણ સ્વાર્થ સંઘટ્ટન વખતે માતા પણ કેટલી હદ સુધી જાય છે તે ખાસ વિચારવા જેવું છે. કનકેતુ રાજાને રાજ્યના એટલે બધે લેાલ હતા કે એ પેાતાના પુત્રોને કાણા, લુલા, પાંગળા, આંધળા અને બીજી ખાડખાંપણવાળા કરી . રાજ્યને અયેાગ્ય કરતા હતા. નિયમ પ્રમાણે એવા પુત્રને રાજ્ય મળતું નથી. પિતા કેટલી હદ સુધી સ્વાર્થ વખતે પુત્ર સાથે પણ દૂર થાય છે તે આ દાખલામાં વિચારવા જેવું છે. પુત્રના સ્નેહમાં કણિકનુ દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. એ શ્રેણિક રાજાના પુત્ર થાય. એનુ નામ કૂણિક પણ કહેવાય છે. એણે રાજ્યલેાથે પિતાને કેદમાં પૂર્યા, પાંજરામાં નાખ્યા અને રાજ્ય પોતાને તાબે કર્યું. એણે પાંજરામાં પણ પિતાને ચાખખા મરાવ્યા. તે પુત્ર ખાલક હતા ત્યારે તેના અંગુઠા પાકયો હતા. પિતા પથી ખરડાયલા એ અંગુઠાને સ્નેહવશ થઈને પેાતાના મુખમાં રાખતા હતા. તે પુત્ર પિતાના સ્નેહના બદલે આપ્યા! ઇતિહાસમાં આરગઝેબે એના પિતા શાહજહાનને અને ભાઈ દ્વારાને કેદમાં નાખ્યાના દાખલા સારી રીતે જાણીતા છે. સ્વાર્થી એ એવી જ ચીજ છે. સગા ભાઇઓને લડવાના ક્રેસેા કારટમાં ઘણા જાણીતા છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી શાંતસુધારસ સ્નેહની સ્વાર્થ પરતા કેટલી છે તે માટે બહુ દાખલાઓ આપવાની જરૂર પડે તેમ નથી. આપણું દરરોજના અનુભવને તે વિષય છે. ભાઈઓ લડે ત્યારે એક બીજાના ગેળાના પાણી હરામ થાય છે. આ સંસારમાં તો સર્વ પ્રકારનાં દષ્ટાન્તો મળી આવે છે, પણ એ સર્વમાંથી એક વાત બરાબર સિદ્ધ થાય છે કે આ દુનિયામાં ખરા સ્નેહ જેવી એક પણ ચીજ નથી. જે ખરે નેહ હોય તો સ્નેહીના વગર જીવી શકાય નહિ, છતાં જેના વગર એક દિવસ ન જાય તેના વગર વર્ષો વહી જાય છે તે આપણે વારંવાર અનુભવીએ છીએ અને છતાં સ્નેહ પાછળ ઘસડાઈએ છીએ. આ સ્થિતિ વિચારશીલ દીર્ઘદૃષ્ટિની તે ન હોય. - પ્રેમ-નેહ એ એવી ચીકટ વસ્તુ છે કે એક વાર એને અવકાશ આપ્યા પછી એમાં વિવેક, સભ્યતા કે મર્યાદાને સ્થાન રહેતું નથી. પછી આખા ગામમાં રૂપાળામાં રૂપાળે છેક શોધવા મોકલવામાં આવે તો ગામના કનૈયા કુંવરે પર નજર ઠરતી નથી, પણ પોતાના હબસી જેવા છોકરા તરફ જ આંખો ઠરે છે. આ સભ્યતાનો નમૂનો છે. સ્નેહ કેટલે પક્ષપાત કરાવે છે તે વિચારવાનું આ સ્થાન છે. સ્ત્રી, પુત્ર કે અન્ય સગાં પર સ્નેહ કેટલે વખત ટકે છે તેને ખ્યાલ ઘરડા માણસને થાય છે. એનામાં સ્વાર્થ ન રહેતાં એનું જીવન ઘણુંવાર બહુ આકરૂં–અકારું થઈ પડે છે. એના દાખલા પણ નજરે જોયા છે. પરભવમાં એ નેહીમાંનો કઈ જરા પણ કામમાં આવતો નથી એ વાત તો બરાબર સ્પષ્ટ થઈ ગઈ છે. પરવસ્તુઓના નેહમાં ધન ઉપરની ગાંઠ સર્વથી આકરી છે. એના પાસમાં જુદી જુદી કક્ષાએ સર્વ આવી પડેલા છે. એની ચીકાશ એટલી આકરી છે કે એ મરતાં સુધી છૂટતી નથી. મરતી વખતે પણ એમાં વાસના રહી જાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૩૧૧ એમાં કાંઈ ધ્યેય પણ હોતું નથી. એમાં મર્યાદા રહેતી નથી. એમાં સગપણ-સ્નેહ–સંબંધ કાંઈ જોવામાં આવતું નથી. સીત્તેર વર્ષની વયના માણસોને પુત્ર-પુત્રી ન હોય તો પણ ધનની પાછળ ગાંડા થતાં આપણે નજરે જોયા છે. એ શેની ખાતર અજંપે અને ઉજાગર કરતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ છતાં તેઓ તો પોતાની ધન પાછળની ચેકી, સાચા–જૂઠા કરવાની પદ્ધતિ અને અનેક ગોટાળા વૃદ્ધ વયે પણ કર્યા જ કરે છે. ધનને મેહ અજબ છે અને પૃથક્કરણને માટે અશકય છે, ન સમજાય તેવે છે અને ઠેઠ સુધી હેરાન કરનાર છે, સમજ્યા છતાં પણ એ છૂટતો જ નથી. ધન તો પર વસ્તુ છે એ સિદ્ધ કરવાની કાંઈ જરૂર નથી. એ શરીર જેટલું નજીક પણ નથી અને સગાં જેટલું સમીપ પણ નથી, પરંતુ એને કેટલાક વ્યવહારના અનુભવીઓ “અગીઆરમે પ્રાણ” કહે છે. પ્રાણુને પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયાને ચગે, શ્વાસોશ્વાસને આયુ એ દશ પ્રાણ હોય છે, પણ ધન એ અગિયારમે પ્રાણ બની જાય છે અને ઘણીવાર તો એને ગ્રાહ એ આકર બને છે કે એ દશ પ્રાણને મૂકાવે છે. મહાવિગ્રહ પછી વ્યાપારની અસ્તવ્યસ્ત સ્થિતિ થતાં, કેટલાએ વ્યાપારીને નુકશાન થતાં, શરીરે તારાજ થતાં જોયા છે, કેકને ગાંડા થઈ જતાં જોયા છે અને કેટલાઓને અંતે ઘસાઈને મરણ પામતા જોયા છે. ધનનો અપરંપાર મહિમા છે. એના પરની આસક્તિ પ્રાણુને કેટલી હદ સુધી લઈ જાય છે તે પર વધારે વિવેચનની ભાગ્યે જ જરૂર હોય. પરભાવમાં રમણ કરવાની ટેવનું એ અનિવાર્ય પરિણામ છે. ધન સિવાય અન્ય વસ્તુઓ પરને પ્રેમ પણ ઓછે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી શાંતસુબ્બારસ વધતે બદલે જરૂર આપે છે. આપણું ફરનીચર પર આપણને કેટલે રાગ હોય છે! નાતામાં જમવા ગયા હોઈએ અને એક કળશે જે બદલાઈ જાય ત્યાં કેટલા ચીડાઈ જઈએ છીએ! અને એક સારું આલબમ બનાવ્યું હોય તે કેટલાને બતાવીએ છીએ ! કેઈને પીકચરને શેખ, કેઈને ઘડીયાળ પર મોહ, કેઈને કપડાં પર આદર, કેાઈને જેડાં પર આસક્તિ, આવાં અનેક નામે લઈ શકાય; પણ તે બીનજરૂરી છે. પાર્થિવ કઈ પણ ચીજ પર આસક્તિ નિરર્થક છે, કચવાટ કરાવનાર છે અને અંતે સર્વને છેડવાની છે એમાં શક નથી. જેલમાં એક થાળી, બે વાટકા અને બે છેતર, બે બંડી અને એક ઓછાડ (ચાદર) તથા બે ઓં કેટથી ચલાવી શકાય છે અને ઘેર કપાટ ભરીને કપડાં હોય અને પેટ ભરીને ઠામવાસ હોય તો પણ ઓછાં પડે છે. આપણી જરૂરીઆત આપણે વધારીએ છીએ અને પછી નકામા મુંઝવણમાં પડી અંધારામાં ગોથાં ખાઈએ છીએ. વિચારવાનું એ છે કે આ ચીજોમાંથી કઈ સ્થાયી નથી, કઈ આપણું નથી, આપણી સાથે આવવાની નથી, એને છોડતાં અંદરથી જીવાત્મા અમળાઈ જવાને છે અને એને જ રાજીખુશીથી છોડતાં શાંતિની ધારા ચાલે તેમ છે, અખંડ વિનેદ થાય તેમ છે અને ફરજ બજાવવાના ખ્યાલમાં મસ્તતા આવે તેમ છે. આવી રીતે આપણે આત્મિક વિચાર કર્યો. પ્રથમ ભાવનામાં સંસારની અનિત્યતા, પદાર્થોની અનિત્યતા આત્માની નજરે વિચારી, બીજી ભાવનામાં આ પ્રાણીને--આત્માને કેઈનું શરણુ નથી એ જોયું, ત્રીજી ભાવનામાં સંસારનું આખું ચિત્ર રજુ કર્યું, જેથી ભાવનામાં આત્મા એકલો જ છે, એકલો આવ્યો છે અને એકલો જનાર છે એ વિચાર્યું અને આ WWW.jainelibrary.org Page #342 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના. ૩૧૩ છેલ્લી પાંચમી ભાવનામાં આત્મા સિવાય સર્વ પદાર્થો અન્ય છે અને અન્ય હાઈ તેની ખાતર પડી મરવું એ અજ્ઞાન છે એ બતાવતાં ખાસ કરીને પોતાનું શરીર પણ અન્ય છે એ બાબત પર ભાર મૂકયો. પ્રથમની પાંચ ભાવનાએ આત્માને અંગે છે. હવે પછી આવનારી છઠ્ઠી ભાવના શરીરને અંગે છે, સાત આઠ, નવ એ ત્રણ ભાવના કર્મનો સંબંધ જુદા જુદા દષ્ટિબિન્દુથી ચર્ચનાર છે, દશમી ભાવના ધર્મની આવશ્યકતા સમજાવે છે, અગ્યારમી ભૌગોલિક છે અને બારમી સમ્યકત્વની દુર્લભતા બતાવનાર છે. એના વિભાગે નીચે પ્રમાણે પાડી શકાય. ૧ થી ૫ ભાવના. આત્મિક. આત્માનો સંબંધ બતાવનાર. ૬ ઠ્ઠી ભાવના. શારીરિક શરીરની અંદર શું છે તે બતાવનાર. ૭ થી ૯ ભાવના. કાર્મિક. કર્મનો સંબંધ બતાવનાર. ૧૦ થી ૧૨ ભાવના. પ્રકીર્ણ વિષયક. જુદા જુદા ધર્માદિ વિષય પ્રકટ કરનાર. એટલે હવે અહીંથી આપણું લાઈન બદલાય છે. અંતે તો સર્વ ભાવનાને આત્મા સાથે સંબંધ છે એ વાત સાચી છે, પણ આ પ્રથમની પાંચ ભાવનામાં આત્મા કેંદ્ર સ્થાને છે. એક આત્માને બરાબર ઓળખે તો સર્વ ઓળખી લીધું એ વાત ધ્યાનમાં રાખવાની છે. આત્માને માટે આ સર્વ રમત છે, એને પ્રકટ કરો અને એને એના મૂળ સ્વરૂપમાં લઈ આવે એને માટે આ સર્વ ઉપદેશ છે અને એ સંબંધમાં કદાચ કઈ વિચાર બેવડાયા હય, કેઈ વાતનું પુનરાવર્તન થયું હોય તો તેને સંતવ્ય ગણી આત્માને ઓળખ એ આપણું પ્રધાન કર્તવ્ય છે. અનંતશક્તિને ધણુ, અનંતગુણને નાયક, ભૂતભાવી દા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી શાંતસુધા અને અનંત સુખમાં રમણ કરનાર એ આત્મા અત્યારે કઈ સ્થિતિએ ઉતરી ગયા છે એ વિચાર કરતાં ખેદ થાય તેમ છે. એની ઉપાધિઓ પાર વગરની છે અને એની ગુંચવણે પણ મુંઝવે તેવી છે, છતાં એ સર્વની ઉપર આવવાનું તેનામાં વીર્ય છે અને તે પ્રકટ કરવા આ ભવમાં જે સામગ્રીઓ મળી છે તે વિપુળ છે. એને લાભ ન લેવામાં આવે તો પાછું એનું એ જ ચકભ્રમણ ચાલુ રહેવાનું છે. એમાં જીવનની અસ્થિરતા આદિ વિચારી નાસીપાસ થઈ લમણે હાથ મૂકીને રડવાનું નથી, પણ કમ્મર કસીને લડવાનું છે અને લડતાં માર્ગ મળી જાય તેવું છે. વિકાસક્રમમાં મરૂદેવા જેવા સુસાધ્ય છે તે થોડા જ આવે, પણ કષ્ટસાધ્ય જીવોએ પણ ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે મેક્ષ આપણા હાથમાં છે અને તે માટે સીધો માર્ગ પકડી લેવાનો આ અવસર છે. પિતાનું હોય તે ઉપર ખૂબ ભાર મૂક, માનસિક ઉચ્ચ ઉડ્ડયન કરવા અને પરનો ત્યાગ કર. એટલું થાય તે રસ્તો હાથ લાગી જશે અને વધારે પ્રગતિ થાય તે બહુ સારી વાત છે, પણ તેમ ન બને તે સાચે રસ્તે અવાય તો પણ વિકાસકમના રસ્તા પર તે જરૂર આવી જવાશે. આ ભાવનાઓ વિચારી સત્ય સ્વરૂપ સમજવાનું છે, આદરવાનું છે, ગતિમાં મૂકવાનું છે. એ વિચારી જરા પણ ગભરાઈ જવાનું કારણ નથી, એ વાત વારંવાર લક્ષ્ય પર લેવાની છે. આપણે મોક્ષ આપણે કરી શકીએ તેમ છે અને તે માટે જ આ વિચારણું છે. પરમાત્મા આ શાંતમુધાનું પાન એના સાચા આકારમાં કરવાની સર્વને સદબુદ્ધિ આપો. ઈતિ અન્યત્વ ભાવના, ૫. Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉ, સકળચંદ્રકૃત અન્યત્વભાવના ( રાગ કેદાર!-ગાડી. ) ચેતના જાગી સહચારિણી, આળસ ગોદડુ નાંખી નાંખી રે; હૃદય ઘરે જ્ઞાન દિવા કરા, સુમતિ ઉઘાડી આંખી રે.ચેન્જ એક શતા અધિક અઠાવના, મેહ રણયા ઘરમાંહિ રે; હું સદા તેણે વિટથો રહું, તુજન ચિંતા કેસી નારી રે.ચે જઈ સુઝ તે અળગા કરે, તે રચ્યું હું તુઝ સાથે રે, તેહથી હું અળગા રહે. જો રહે તું મુઝ સાથે રે. ચે૩ મન વચન તનુ સર્વે ઇંદ્રિયા, જીવથી જાનુઆ હાય રે; અપર પરિવાર સમ જીવથી, તું સદા ચેતના જેય રે. ચેન્જ તનુ વચન સર્વે ઇંદ્રિયા, જીવથી જૂનુઆ જોય રે; જો રમે તું ઇણુ ભાવના, તેા તુઝ કેવળ હાય રે. ચેરુ પ સર્વ જગ જીવ ગણુ જાનુઆ, કાઈ કુણને નવ હાય રે; કૅ વશે સત્તેિજનજતણે, કમ થી નવ તા કાય રે ચે દેવ ગુરૂ જીવ પણ જાનુઆ, જૂનુઆ જગતના જીવ રે; કર્મ વશ સવ નિજનિજતણે, ઉદ્યમ કરે નહીં કલીવરે ચે સ શુભ વસ્તુ મહિમા હરે, કલિયુગે દુષ્ટ ભૂપાળ રે; તિમ દુકાલેાપિ જનને હરે, અવરની આશ મન વાળ રે.ચે ચિંત કરે આપ તુ આપણી, મમ કર પારકી આશ રે; આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પરવસ્તુ ઉદાસ રે, ચે કે ણે જગનવિ ઉદ્દી, ઉર્દૂરે આપણા જીવ રે; ધન્ય જે ધર્મ આદર કરે, તે વસે ઇંદ્ર સમીવ રે. ચે ૧૦ જાવે જાવા આતમા, દેહ ધન જનથકી ધ્યાન રે; તે ગઇ દુઃખ નવ ઉપજે, જેહને મને જિન જ્ઞાન રે. ચે૰૧૧ ૧ હિંદ. ૨ નપુસક. ૩ તે જાય તે. Page #345 -------------------------------------------------------------------------- ________________ C પ્રકરણ ૬૩. અશ્િચ ભાવના. शार्दूलविक्रीडितम् सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः, शुच्यमृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गङ्गोदकैः । नाते शुचितां यथा तनुभृतां कायो निकायो महाबीभत्सा स्थिपुरीपमूत्ररजसां नायं तथा शुद्ध्यति ॥ क १ ॥ मन्दाक्रान्ता स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवरिंवारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुध्यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ॥ ख २ ॥ क १ सच्छिद्रो नाना अत्यवाणी परिगलत् गणतां, ढणतां. तल्लेश तेनां व्यवयवो, टीयां संगाशुचिः संबंधथी अपवित्र शुच्या पवित्र; सारी मृदा आमृद्य भाटीवडे भर्हन उरीने तनुघृतां भाणुसोनां. निकायः ढगते. पुरीष विष्टा रजस् ३धिर, मोडी. ख २ स्नायं स्नायं न्हाने न्हाने मलतनुं भणथा अरेलु शरी२. अपमला भेस वगरनां, पवित्र अवकरः २डे। (न्यां भाषा महोत्सानो उथरे। भेो थाय छे ते न्या. ) एवम् मे प्रमाणे. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ અશુચિભાવના. ચા. ૨. કાણું પડેલે દારૂને ઘડે ગળતો હોય અને ચારે તરફ ઢળતા મદિરાનાં ટીપાંઓથી અપવિત્ર થયો હોય તેને બહારના ભાગમાં સારી મજાની માટીથી મર્દન કરવામાં આવે અને ગંગાના પાણીથી અનેક વાર દેવામાં આવે પણ તે (ઘડો) જેમ પવિત્રપણું ધારણ કરતા નથી તે જ પ્રમાણે અતિ અળખામણાં હાડ, મળ, મુત્ર અને લેહીના ઢગલા જેવું આ મનુષ્યનું શરીર પવિત્ર થતું નથી. ૪. ૨. મૂઢ પ્રાણીઓ વારંવાર ન્હાઈ ન્હાઈને આ મળથી ભરેલા શરીરને ચોખ્ખા પાણીથી પણ સાફ કરે છે અને પછી એના ઉપર ચંદન–સુખડનાં વિલેપન કરે છે અને પછી પોતે જાણે મેલ વગરનાં થઈ ગયાં છે એમ મનમાં માની રાજી થાય છે, પણ તેઓ કદી શુદ્ધ થતાં નથી. ઉકરડાને તે કેવી રીતે શેયે જાય? એને કેમ શુદ્ધ કરી શકાય? Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ श्री शांत सु.धा.२.स - शार्दूलविक्रीडितम् कर्पूरादिभिरचितोऽपि लशुनो नो गाहते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त पिशुनः सौजन्यमालम्बते । देहोऽप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्रता, नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥ग ३॥ उपेन्द्रवज्रा यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौच-संकल्पमोहोऽयमहो महीयान् घ४॥ स्वागता इत्यवेत्य शुचिवादमतथ्यं पथ्यमेव जगदेकपवित्रम् । शोधनं सकलदोषमलानां धर्ममेव हृदये निदधीथाः ॥ ५॥ ! ग ३ कर्पूरादि ५२ विगरे. विगेरेमा रास, अस्तूरी, २२ साहि सुगधी याने. लशून ससाण, वागधी हाय छे. मे ॥ छ. गाहते व्यास थाय छे. न आजन्मा उपकृतो पामो भ-या। नव अ५४२ ४ो डाय तो पण नलि. पिशुनः . पण, तुम्यो माणुस. विनता हु धापा. अभ्यक्तो Basnear विवेपन ४२सो ( सुगधी सत्तर तेस विगेरेथा) विभूषित शणगारायेलो. पुष्ट घोषेलो, पा माने पडे। नासो. विश्वस्यते विश्वास ४२१५. घ ४ सद्यः मेम. उच्चैः ५. अमेध्ययोनेः योनि मेटले उत्पन्न थवानु स्थान. अपवित्र वस्तुमानु उत्पत्ति स्थान. महियान् भोटl. ङ ५ अवेत्य समने. अतथ्य असत्य, मोटे!. शुचिवाद नोट शुभा. लावा विश्था पवित्र थवाय छे मेवो अपहेश. पथ्य हित २७. निदधीथाः तु धारण ४२. Page #348 -------------------------------------------------------------------------- ________________ અશુચિ-ભાવના. ૩૧૯ T. રૂ. લસણને કપૂર બરાસ આદિ સુગંધી પદાર્થોની વાસ આપી હોય તો પણ તે સુગંધી થતું નથી. નાદાન હલકા માણસ ઉપર આખા જન્મ સુધી ઉપકાર કર્યા હોય તો પણ તેનામાં સજનતા આવતી નથી. તે જ પ્રમાણે મનુને દેહ પણ એની સ્વાભાવિક દુર્ગધીને છોડતો નથી. એ (દેહ) ને ગમે તેટલાં તેલે ચોળવામાં આવે, એના પર ગમે તેટલાં ઘરેણાં ઘાલવામાં આવે અને એને ગમે તે પ્રકારે પુષ્ટ કરવામાં આવે તે પણ એને ભરોસો કરાય નહિ. ' . ૪. જે શરીરને સંબંધ થવાથી પવિત્ર વસ્તુઓ પણ તુરતજ મહા અપવિત્ર થઈ જાય છે અને જે શરીર અધ્યનિઅપવિત્ર વસ્તુનું ઉત્પત્તિસ્થાન છે તેના સંબંધમાં શોચ (પવિત્રતા) ની કલ્પના કરવી એ પણ મટે મોહ છે–મહાઅજ્ઞાન છે! ૩. ૧. આ પ્રમાણે સમજીને “શુચિવાદ” અયથાર્થ છે અને સકળ દોષને શોધનાર અને આખા જગતમાં માત્ર પવિત્ર “ધર્મ” પ્રાણીને હિત કરનાર છે એમ સમજી એ ધર્મને તારા હૃદયમાં ધારણ કર. Page #349 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक * भावय रे वपुरिदमतिमलिनं, विनय विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोमयमुदितविवेकम् ॥ भावय० ॥ १ ॥ दम्पतिरेतोरुधिरविवर्ते, किं शुभमिह मलकश्मलगर्ते । भ्रशमपि पिहितं स्रवति विरूपं, को बहु मनुतेऽवस्करकूपम् ॥ भावय० ॥ २ ॥ भजति सचन्द्रं शुचिताम्बूलं, कर्तुं मुखमारुतमनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् || भावय० ॥३॥ असुरभिगन्धवहोऽन्तरचारी, आवरितुं शक्यो न विकारी | वपुरुपजिघ्रसि वारंवारं, हसति बुधस्तव शौचाचारम् ॥ भावय० ॥ ४ ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ અશુચિ-ભાવના. ૧. આ શરીર અતિ મેલવાળુ–મલિન છે એમ હું ચેતન ! ભાવ-વિચાર. તારાં મનેામય કમળને ઉઘાડ અને સમજ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, વિયેકવાન, મહાપવિત્ર ( અંતર્યામી–આત્મતત્ત્વ ) છે તેને વિચાર કર, તેનુ ધ્યાન કર. ૨. સ્ત્રી-પુરૂષના વીર્ય અને શુક્રનાં ચક્રમાં પડેલા એ મળ અને કચરાના ખાડામાં તે સારાં વાના શું હાય ? એને વારવાર ખૂબ ઢાંકી દેવામાં આવે તે પણ તેમાંથી અત્યંત ખરામ બિભત્સ પદાર્થ અર્યા જ કરે છે ! કયા ડાહ્યો માણસ કચરાથી ભરેલા કુવાને સારી ગણે ? ૩. મ્હાંમાંથી ( સામાને) અનુકૂળ પવન બહાર નીકળે તેટલા માટે એ સુંદર પાનમાં સુગ ંધી અરાસ વિગેરે નાખીને ખાય છે; પણ મુખડું પાતે સુગ ંધી રહિત છે અને કંટાળા આપે તેવી લાળથી ભરેલુ છે. તેનામાં પેલી કૃત્રિમ સુગંધી કેટલેા કાળ રહે ? ૪. તારા શરીરની અંદર વ્યાપી રહેલે વિકારવાળા દુર્ગંધી પવન ( ઉચ્છ્વાસ ) ઢાંકી શકાય તેવા નથી ( અન્ય પદાથથી મઢી શકાય તેવા નથો ) અને તુ તે તારાં શરીરને વારવાર સુધ્ધાં કરે છે—ચાઢ્યા કરે છે. તારા શરીરને પવિત્ર બનાવવાની આ તારી રીતિ જોઇને ડાહ્યા માણસ હસે છે. તારી એ રીતિ તરફ મશ્કરી કરે છે. ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ श्री शांतसु.धा.२.स द्वादश नव रन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतं, मन्ये तव नूतनमाकूतम् ॥ भावय० ॥५॥ अशितमुपस्करसंस्कृतमन्नं, जगति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धेनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् ॥भावय०॥६॥ केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये । वपुषि विचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम् ॥ भावय० ॥ ७ ॥ येन विराजितमिदमतिपुण्यं, तचिन्तय चेतन नैपुण्यम् । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ॥ भावय० ॥८॥ - y આ અષ્ટકને રાગ બહુ સુંદર છે. સ્ત્રીઓ ગુહલી ગાય છે ત્યારે પાટે બેઠા રે સૂરીશ્વર ગરાયા.' એ રાગને જરા ઢળક આપવાથી આખું અષ્ટક સારી રીતે ગવાશે. ચારે પદો એક સરખા બોલવાના છે અને તેની આખરે “ભાવય રે વપુરિદમતિમલિન” Page #352 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩ર૩ ૫. જે શરીરમાંથી બાર ( સ્ત્રીનાં) અને નવ (પુરૂષનાં ) દ્વારે આ વખત અપવિત્ર વસ્તુઓને બહાર કાઢ્યાં જ કરે છે અને જરા વખત પણ વિરામ લેતાં નથી તે શરીરને તું પવિત્ર માને છે ! ખરેખર ! આ તે તારે તદ્દન ન જ બુદ્દો છે-અભિનવ તર્ક છે એમ મને લાગે છે. ૬. અનેક સુંદર ચીવડે સંસ્કાર પામીને તૈયાર કરેલું અન્ન ખાવાથી હન્ન (વિષ્ટા) થઈને આ દુનિયામાં નકામી ગ્લાનિ કરે છે, દુશંકા ઉપજાવે છે અને ગાયનું સુંદર દૂધ મૂત્રરૂપ થઈને અતિ નિદાને પાત્ર બને છે. ૭. આ શરીર માત્ર મળથી ભરેલા અણુઓને ઠગલે છે અને સુંદર રસદાર ભજન અને સારાં કપડાંને અપવિત્ર બનાવનાર છે, પણ એ શરીરમાં અતિ વિશિષ્ટ સર્વ દુ:ખ ક્ષયરૂપ શિવ ”-મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે અને તે તેને પ્રધાનભાવ છે તેને હું વિચાર કર, તેની પયોલેાચના કર. ૮. આ (વા શરીર) ને મહાપુણ્યવાન તરીકે બીરાજમાન કરી શકાય તેવી નિપુણતા-કુશળતાને તું વિચાર કરતેનું તું ચિંતવન કર. મહાપવિત્ર આગમરૂપ જળાશયને પ્રાપ્ત કરીને તું શાન્તસુધારસનું પાન કર, એ એવાથી પાણું પી તારી તરસને તું છીપાવ. ને છેક આપવાને છે “ રે” ઉપર જરા વધારે ભાર મૂકવાથી રાગ આવી જશે. પ્રતમાં “આસાવરી” રાગ જણાવે છે. ત્યાં દેશી ‘કાગા રે તનુ ચુનિ યુનિ જાવે” જણાવેલ છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ નાટ. ૧. મા -વિચાર, ચિંતવ (તું આજ્ઞાર્થ). વિવિધ-ઉઘાડ, સમજ. માનવનસ્ટિનં-મનમયકમળ, હૃદયકમળ. પવનં પવિત્ર. વિમુસર્વવ્યાપી. જીવ-એક. Individuality જેને છે તેવો એક. મહોમચં-પ્રકાશવાન, તેજસ્વી. વિવિઘં-જેનામાં સાચા ખોટાનું ભાન જાગૃત થયું છે તેવો. ૨. ક્ષતિ-સ્ત્રીપુરૂષ. તિરૂ-વીર્ય. વિવર્ત-ઉદ્દભવ. જિં -એમાં સારૂં શું હોય ? શરમ-ક્યો. શર્ત-ખાડે. વિરપં-ખરાબ, બિભત્સ. વડ્ડમન્નેિ-મેટું, સારૂં માને. અવાર-કચરો. પ પાણી વગરનો કચરો નાખવાનો કુવો. ૩. ચન્દ્ર-કર્પર જેવા સુગંધી દ્રવ્યો સાથે. ચિતવુદું-પવિત્ર પાનપટ્ટી. મુવમહત-મહાંના શ્વાસ. ગુjત મૂ–જેની લાળ તદ્દન જુગુપ્સા ઉપજાવે તેવી છે તેવું (મુખ). તિતિક, રહે. ૪. અધર્વ-પવન. ( એ હમેશાં ગંધને લઈ જનાર છે તેથી.) અત્તર-અંદર. વિરા-સારાને વિરૂપ–ખરાબ કરનાર, બગાડનાર. ૩પડિઝા -ચાટે છે, સુંઘે છે. શૌચાવા મૂ-શૌચનો આચાર. પવિત્ર કરવાની રીતિ. કેટલાક એ આચારને ધર્મ માને છે તેનો પારિભાષિક શબ્દ છે. ૫. પ્રજ-કાણાં, દ્વાર (નોટ જુઓ). વિનં-વારંવાર, અટ કયા વગર. ટૂ-ઝરતાં. કૂતર-ન, અભિનવ. મત-અભિ પ્રાય, બુટ્ટો. ૬. રિત-ખાધેલું. ૩vશ્વરસામગ્રી. (ઘી મસાલા આદિ) સંત-સંસ્કાર કરેલું, પકાવેલું. વિષ્ટા. gવનં-દૂધ. બેનર્વ ગાયનું. સ્ટાઢ-ચાટેલું, ખાધેલું. તં-મૂત્ર. ૭. મ૪ વિષ્ટા. સાસુજીત-જે પવિત્રને અપવિત્ર કરે તેવું. નિત્તર સુંદર કપડાં. સારમુ-શ્રેણ. ૮. વિપરિતમ્-ગોઠવ્યું, ચઢાવ્યું. તપુથું-મહાપુયશાળી, ઈતિ નિguથ-હુશિયારી. નિપાન-જળાશય, એવારો. Page #354 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના : પરિચય – (જ. ૧.) શરીર અને આત્મા જુદાં છે એ વાતનો વિચાર ખૂબ થઈ ગયે. એ બન્નેનો ભિન્નભાવ હવે દર્શાવવાની જરૂર રહે તેમ નથી, છતાં કર્મ–જંજીરમાં પડી આ જીવ–આત્મા શરીરમાં એટલે ગુંથાઈ ગયા છે કે આત્મા અને શરીર જાણે એક જ હોય એમ માની એ (આત્મા) શરીરને ખૂબ પંપાળે છે, એની આળપંપાળ હદ બહાર કરે છે અને એ જરા દુબળું પડે તો પોતે પણ દુબળો પડી જાય છે. જેલમાં દર પખવાડિયે તોલ લેવાય છે ત્યાં પણ એ બે-પાંચ રતલ ઓછો થાય તો અનેક પ્રકારની ફરિયાદ કરે છે અને વધારે દૂધ વિગેરે મેળવવા યત્ન કરે છે. એ શરીર ખાતર અનેક દવા ખાય છે અને ઘણીવાર તે જે વસ્તુને અડતાં પણ પાપ લાગે અને જેનાં નામે બેલતાં ઉલટી આવે એવી અતિ તુચ્છ હિંસાપ્રાપ્ય દવાઓ ખાય છે. કેટલાક ભસ્મ-રસાયણો ખાય છે અને શરીરની ખાતર કે કે કરી મૂકે છે. એને હવા ખવરાવવા બહારગામ લઈ જાય છે અને એની ભક્તિ કરવામાં કાંઈ મણ રાખતા નથી. એ ડૉકટર પાસે જાય તો અનેક વાર છાતી તપાસાવે છે અને ઘણીવાર ઘેલા-ઘેલા પ્રશ્નો પૂછી ડૉકટરને પણ કંટાળો આપે છે. - શરીર માટે એને ભય પણ અંદરખાનેથી બહુ હોય છે. એ ઉપર ઉપરથી બેદરકારી બતાવે છે, પણ સાથે જાણે છે કે એ કાચની કાયા છે. એને ભાંગી જતાં વાર લાગતી નથી. માત્ર એ એક જ વાત ભૂલી જાય છે કે “કાચની કાયા રે છેટવ છારની. શરીર માટે આમાંની કેટલીક વાતો અનિત્ય, એકત્વ અને અન્યત્વ ભાવનામાં આવી ગઈ છે એટલે હાલ વધારે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૬ શ્રી શાંતસુધારસ વિચારણું છેવટના ઉપસંહાર પર રાખી એ શરીર પોતે કેવું છે તે પર વિચાર કરીએ. એ શરીરમાં શું ભરેલું છે? એ સારા પદાર્થોને પણ કેવું ખરાબ રૂપાન્તર કરી આપે છે અને એની ગમે તેટલી શુશ્રુષા કરવામાં આવે તો પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શક્તી નથી એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેંચવાનું છે. આ વિચારણા કરતાં શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે તે વિચારી જવું. એમાં ખાસ કરીને માંસ, લોહી, હાડકાં, મેદ, વીર્ય, ચામડી આદિ ભરેલાં છે. એને નખ, બાલ ઉગે છે એ વાત ધ્યાનમાં રાખવી, અને એમાં એવી વસ્તુઓ ભરેલી છે કે જે ઉપર મઢેલી ચામડી કાઢી નાખી હોય અથવા અંદરની કેથળીમાં ભરેલી ચીજોનું બહાર પ્રદર્શન ક્યું હોય તો આ પ્રાણું તેની સામું જુએ નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યેક ચીજ જોઈ એને સુગ ચઢે, ઉલટી આવે અને એ મુખમાંથી શું કે. આવી વૃણા ઉપજાવે તેવી ચીજો શરીરમાં ભરેલી છે. આ ભાવના શરીરને એના ખરા આકારમાં બતાવનારરજુ કરનાર છે. તેમાં ન ગમે તેવી વાતો પણ આવશે, પણ વસ્તુસ્થિતિ બતાવવાની હોય ત્યાં સંકોચ કર્યો પાલવે નહિ. શરીરને જ્યાં સુધી સાચા આકારમાં સમજવામાં ન આવે ત્યાં સુધી એને પંપાળવામાં પ્રાણ પાછો પડે તેમ નથી, તેથી એને ખરા સ્વરૂપે ચીતરવાની ખાસ આવશ્યકતા છે. આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે એ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા બતાવતાં કે એક અગર અન્યત્વ ભાવ બતાવતાં જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે WWW.jainelibrary.org Page #356 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩૨૭ અને આ ભાવનામાં અધિકારી દેહ છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવી. હવે આપણે ગ્રંથકર્તા સાથે ચાલીએ. એક માટીનો ઘડો હોય, તેમાં દારૂ ભર્યો હોય, તે ઘડામાં નાનાં-મોટાં કાણાં હોય અને એમાંથી દારૂ આગળ-પાછળ ઝમ્યા કરતો હોય. આવા ઘડાની કલ્પના કરો. હવે એ ઘડાને શુદ્ધ કરવો હોય–સાફ કરવો હોય તે કેમ થાય? એને બહાર માટી લગાડવામાં આવે પણ માટીના ઘડામાં તો નાનાંમોટાં છિદ્રો પારવગરનાં હોય છે. આ ઘડો જ છિદ્રવાળો (pourous) હોય છે. એને બહાર માટી લગાડવામાં આવે અને અંદરનો ભાગ શુદ્ધ ગંગાજળથી સાફ કરવામાં આવે તે પણ દારૂને ઘડે સાફ થાય ખરે ? એવી જ રીતે આ શરીરમાં અતિ બીભત્સ હાડ, વિષ્ટા, મૂત્ર અને લેહી ભરેલાં છે. તેને ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકે નહિ. એને સાફ કરવા માટે બહારથી ગમે તેટલા પદાર્થો લગાડવામાં આવે અથવા અંદરથી સાફ કરવા રેચ લેવામાં આવે તો પણ એ એવા–એવા પદાર્થથી ભરેલ છે કે દારૂના ઘડાની પેઠે એને સાફ કરવાના એને પવિત્ર બનાવવાના સર્વ પ્રયત્ન તદ્દન નકામા નીવડે છે. શરીરની અંદર કેટલાક પદાર્થો તો એવા ભરેલા છે કે જે બહાર નીકળી શકે તેમ પણ નથી. દારૂના ઘડામાં દારૂ તો કદાચ ફેંકી દઈ શકાય, પણ હાડકાં કે લેહી, ચરબી કે નસે કાંઈ દૂર કરી શકાય તેમ પણ નથી. આથી એ શરીરને પવિત્ર કરવાનું કાર્ય વધારે મુશ્કેલ બને છે. દારૂનો ઘડે સાફ થઈ શકતો નથી, પવિત્ર બનાવી શકાતું નથી, તો પછી આ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રીશાંતસુધારન્સ શરીરની અંદર તે સુંઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ ભરેલી છે તેને કઈ રીતે શુચિ (પવિત્ર) બનાવી શકાય? - શરીરમાં કઈ કઈ ધાતુઓ ભરેલી છે તેનો પૂરે વિચાર કરવાથી એને પવિત્ર બનાવવાના કાર્યની અશકયતા ધ્યાન પર આવશે. મુંબઈની ગટરે સાફ કઈ રીતે થઈ શકે ? અને સાફ કરવા માંડે ત્યાં તો બીજે કચરે પડતો જતો હોય ત્યાં સાફ થવાને સવાલ ક્યાંથી આવે? અને કચરામાંને અમુક ભાગ જ્યારે કાઢી શકાય તેવું ન જ હોય ત્યારે તો પછી સાફ કરવાનો પ્રથમ ભારે અગવડમાં આવે છે. તાત્પર્ય એ છે કેશારીરિક દષ્ટિએ આ શરીર શુદ્ધ થઈ શકે તેવું નથી. (૪. ૨.) ઉપર પ્રમાણે હકીકત હોવા છતાં આ પ્રાણું પિતાનાં શરીર સાથે કેવાં ચેડાં કાઢે છે તે ખરેખર જોવા જેવું છે. આ પ્રાણી વારંવાર ન્હાય છે. ચેખા પાણીથી વળી ફરી વાર ન્હાય છે. દિવસમાં એક વાર અથવા એકથી વધારે વખત સ્નાન કરે છે અને સ્નાન કરવા પવિત્ર પાણું–મીઠું જળ વાપરે છે. ખારું પાણી કે ગંદું પાણું એ શરીરને સાફ કરવામાં વાપરતા નથી. એને શરીરને સાફ કરવા માટે ખૂબ તજવીજ રાખવી પડે છે. વળી સ્નાન કરે ત્યારે નવયુગને હોય તે સાબુ વાપરે છે, પુરાણકાળમાં ખારે–ભુતડે વાપરતા હતા. કેાઈ વખત એ માથાનાં બાલ સાફ કરવા કડી વાપરે છે, શરીરે પીઠી ચોળી ન્હાય છે, કેઈ વખત કેસુડાના જળથી ન્હાય છે. આવી રીતે ન્હાવાના અનેક પ્રકારના પ્રયોગ કરીને શરીરને સાફ કરવા પ્રયત્ન કરે છે, છતાં એ આખો વખત તેના મનમાં ખાત્રી હોય છે કે આ શરીર મળથી ભરેલું છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩ર૯ મળ શબ્દમાં ખાસ કરીને વિષ્ટા અને ઉપચારથી મૂત્ર વિગેરે અનેક અપવિત્ર પદાર્થોને સમાવેશ થાય છે. શરીરમાં પસીને (પ્રસ્વેદ) એટલે થાય છે કે ઉન્ડાળાના દિવસેમાં ન્હાયા પછી, બે ઘડી પછી, ન્હાયા ન હાયા જેવું જ થઈ રહે છે. વળી શરીરે સ્નાન કરીને પછી તેના ઉપર ચંદન લગાડિવામાં આવે છે. અગાઉ શરીર ઉપર ચંદન લગાડવાને રિવાજ હશે એમ જણાય છે. હાલ તો ન્હાયા પછી બાલ સાફ કરવા માથામાં તેલ નાખવાનો રિવાજ જાણીતો છે. વળી તે પહેલાં ટુવાલથી શરીરને ખૂબ ઘસવામાં આવે છે. એટલે ઉપરને કચરે નીકળી જાય અને લાગેલ પાણી સાફ થઈ - જાય એ એમાં અપેક્ષા હોય છે. આવી રીતે ન્હાઈ, ધોઈ, સાફ થઈ, શરીર પર દેશાચાર પ્રમાણે અથવા વ્યક્તિગત પદ્ધતિ પ્રમાણે ઉપચાર દ્રવ્ય લગાડવામાં આવે છે અને પછી આ ભલો ભેળે પ્રાણ એમ માને છે કે આપણે મેલ દૂર થઈ ગયું અને પછી એને શરીર તરફ પ્રેમ થાય છે. પછી એ પોતાનું મુખડું કાચમાં જુએ છે અને કાચમાં જોતી વખતે જે અન્ય કોઈ એને જેતું નથી એમ એની ખાત્રી હોય તો તે મુખડાં સાથે એવાં ચેડાં કાઢે છે કે જરૂર હસવું આવે. ગમે તેવો ડાહ્યો માણસ કાચમાં - જુએ અને કાંઈ ચાળા ન કરે એ બનવું મુશ્કેલ છે. એ જીભ બહાર કાઢશે, ભવાં અહડાવશે અને કૈક નખરાં કરશે. આ સર્વ ખાલી ભ્રમ છે, બેટ ઉન્માદ છે, મૂઢતાનું ખાલી પ્રદર્શન છે, મશ્કરી કરવા યોગ્ય બાળચેષ્ટા છે. જ્યાં આખા મહેલ્લાને ચરે નખાય તે જગ્યાને ઉક Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી શાંતસુધારસ રડે ” કહે છે. એ ઉકરડે અભ્યાસ કરવા જેવી ચીજ છે. એમાં ટોપલા ભરીને કચરો પડ્યો જ જાય છે અને કચરો વિધવિધ વસ્તુઓને બનેલો હોય છે. કેઈ એ ઉકરડાને સાફ કરવા માગે તો તેને ધોવાથી તે સાફ થતું નથી. એને તો હજાર સાબુએ ધુવે તે પણ તે ઉકરડે તે ઉકરડે જ રહેવાને છે. એને સાફ કરતા જાઓ તો વધારે કચરો જ નીકળે. ઉકરડો જોવાથી કે એના ઉપર સુગંધી દ્રવ્ય નાખવાથી એ કદી સાફ થઈ શક્તો નથી. ઉકરડાને પવિત્ર કરવાને રસ્તે પાણીથી સાફ કરવાનું નથી કે એના ઉપર સુગંધી દ્રવ્ય નાખવાને નથી. એ જ રીતે શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગંધી દ્રવ્ય લગાડવામાં આવે, એને ચંદનથી લેપવામાં આવે કે એને બરાસ લગાડવામાં આવે, પણ કેલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમાં કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અંદર અને બહાર એટલે મળ ભરેલું છે કે એને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂળક છે અને એના તરફ પ્રીતિ કરનારને “મૂઢ”ની સંજ્ઞા મળે છે. (૩.) “ લસણ” નામનું એક કંદ આવે છે. તેનામાં એટલી દુર્ગધી હોય છે કે એ ખાધા પછી કલાક સુધી એની વાસ શ્વાસ દ્વારા પણ બહાર પડે છે. એ ખાનાર જાહેરમાં– સભ્યસમાજમાં કલાક સુધી ભળી શકતો નથી. આવા લસણને કપૂર સાથે રાખવામાં આવે કે એને બરાસમાં રાખવામાં આવે કે તેના પર કસ્તૂરી લગાડવામાં આવે પણ એની વાસ જતી નથી અને એ કસ્તૂરી, કપૂર, બરાસ કે એવા બીજા કોઈ પણું સુગંધી પદાર્થની વાસ લેતું નથી. સાધારણ વસ્તુ આવા Page #360 -------------------------------------------------------------------------- ________________ મશુચિ ભાવના. ૩૩૧ તીવ્ર સુગધી પદાર્થોની વાંસ ગ્રહણ કરે છે, પણ લસણ તે કદી સુગંધીથી વ્યાપ્ત થતું જ નથી. એ બીજા અનેક પદાર્થ ને ખગાડે ખરૂ પણ પેાતાની તીવ્ર દુર્ગધ કદી છૈડતુ નથી અને ખીજા તીવ્ર સુગંધી દ્રવ્યની વાસ લેતુ નથી. આ એક વાત થઇ. ખળલુચ્ચા માણસ ઉપર ગમે તેટલે ઉપકાર કરવામાં આવે પણ તે સુજનતાને ધારણ કરતા નથી. ઘણા પ્રાણીઓ એટલા ઊતરી ગયેલા હાય છે કે એને ગમે તેટલા લાભ કરે, એની મુશ્કેલીમાં એને મદદ કરેા, એને ખાવા-પીવાની સગવડ કરી આપે કે એને ધંધે વળગાડી આપેા, પણ એ પેાતાનું પેાત પ્રકાશ્યા વગર રહેતા નથી. જીવતરનું દાન કર્યું. હાય, આખરૂ જતી બચાવી હાય અને પૈસાની મદદ કરી હેાય છતાં એ સર્વ ભૂલી જઇ અણીને વખતે ઉપકાર કરનાર ઉપર જ એ નૈસિર્ગક ખળ પુરૂષ આઘાત (અપકાર) જ કરે છે. ધવળશેઠને રાજદ ડથી ઉગારનાર, દાણચારીના ગુન્હામાંથી બચાવનાર અને એનાં અટકેલાં વહાણુ તરાવી આપનાર શ્રીપાળના અંતે એણે જીવ લેવા પણ પ્રયત્ન કર્યો. અન્યની લાગવગથી અમલના સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરી અધિકારી ઉપકાર કરનારને કેવા બદલા આપે છે તેના દાખલા અજાણ્યા નથી. જે પ્રાણી સ્વભાવથી હલકા હાય છે તેના પર આખા જન્મ ઉપકાર કરવામાં આવે તા પણ તે સાજન્ય બતાવતા નથી. પેાતાને મદદ કરી ભણાવનાર સસ્થાને વિસરી જનાર અને તેની અણઘટતી ટીકા કરનારના અનેક દાખલા માજીદ છે. મતલબ એ છે કે જેમ સજ્જન પેાતાના સ્વભાવ છાડતા નથી તેમ દુર્જન પણ પેાતાના સ્વભાવ છેડતા નથી. એવી જ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કર Page #361 -------------------------------------------------------------------------- ________________ સાર શ્રી શાંતસુધારસ વામાં આવે તે પણ તે પેાતાની સ્વાભાવિક દુધતા છેડે તેમ નથી. એને ગમે તેટલા સુગ ંધી દ્રવ્યેાથી સુગધિત કરવામાં આવે, અને ઘરેણાં અને ઝવેરાતથી શેશભાવવામાં આવે કે એને ન ખાવા ચાગ્ય પદાર્થો ખાઈને અથવા ધૃતાદિ પદાર્થોના ઉપયેગ કરીને પુષ્ટ કરવામાં આવે તે પણ એનામાં સ્વાભાવિક દુર્ગંધી એટલી બધી ભરી છે કે એ સર્વ વિલેપન, અલંકાર અને પૌષ્ટિક પદાર્થોની દરકાર ન કરતાં એ તેા દુધી જ રહે છે, પેાતાની દુર્ગંધ કદી તજતું નથી. શરીરની પુષ્ટિ માટે માણસેા કેવા કેવા પદાર્થો ખાય છે અને કેટલી જાતના પ્રયત્ન કરે છે! વસતમાલતી, અભ્રક, લાડુ આદિની વાત તેા અન્ય સ્થાને કરી છે, પણુ ન ખાવા યેાગ્ય દવાઓ પણ શરીરષ્ટિ માટે અનેક મનુષ્યા લે છે. તે વખતે શરીરની આખર સ્થિતિ જરા પણ ધ્યાનમાં રહેતી નથી. એ ઉપરાંત અને શરીરપુષ્ટિ માટે નિર ંતર ચિંતા રહ્યા કરે છે અને છતાં શરીરની વક્રતા તા એ દરરાજ અનુભવે છે. આવી જાતનું શરીર છે ! એમાં વાયુએ પણ એવા પ્રકારનાં ભરેલાં છે કે એને એડકાર આવશે તે તેમાં પણ ખરાખ ગધ આવશે અને અપાન વાયુ નીકળશે તે તેમાં તેા દુર્ગંધ આવશે જ અને પરસેવા પણ ગંધવાળા થશે. એની આંખમાંથી ચીપડાં ( પીઆં ) નોકળશે તે તે પણ દુર્ગંધી જ હશે. નાકના શ્લેષ્મ પણ દુર્ગધી અને એના મળ–મૂત્ર સર્વ દુર્ગંધી નીકળશે. આવી રીતે સ્વાભાવિક દુધી એનામાં એટલી બધી ભરેલી છે કે એના પર ગમે તેટલાં સસ્કાર કરવામાં આવે પણ તે પાતાની દુર્ગંધ છેડે તેમ નથી, કારણ કે એ દુ ધ Page #362 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. - ૩૩૩ સ્વાભાવિક છે અને જેમ લસણ સુગંધી થતું નથી કે દુર્જન કદી સજ્જન થતા નથી તેવી એની સ્થિતિ છે. (ા ૪.) જે વસ્તુ છ આને શેર મળતી હોય અને મીઠાઈ વેચનારની દુકાન શોભાવતી હોય તેને ઘેર લાવી ખાધા પછી તેની કિંમત શી થાય? એના શેરના કઈ છ આના તો ન જ આપે, પણ એને દૂર ફેંકાવાના પણ દામ આપવા પડે. દરેક મ્યુનિસિપાલીટી હલાલખેર કર લે છે તે સારા પદાર્થોને ખરાબ કર્યાને બદલે જ છે અને તે તેની કિંમત છે. આ શરીર એવું છે કે એના સંબંધમાં ગમે તેવી પવિત્ર વસ્તુ આવે તે થોડા કલાકમાં અપવિત્ર બની જાય છે. બત્રીસ શાક અને તેત્રીશ ભેજન મળે પણ તે પેટમાં ગયા પછી શું બને છે? દૂધપાક કે ઢોકળાં કે જેને જે ગમે તેવી ચીજ ખાય તેની ચાર-છ કલાક પછી શી દશા થાય છે! એ સર્વ વસ્તુઓ અદર્શનીય, અસ્પર્શનીય અને અનીચ્છનીય બને છે. એનું કારણ એ છે કે આ શરીર અમેધ્યનિ છે. યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. અમેધ્ય એટલે અપવિત્ર. એ શરીર અપવિત્ર વસ્તુઓનું ઉત્પત્તિસ્થાન છે અને એનું આખું યંત્ર એવી જ રીતે ગોઠવાયેલું છે કે એ ગમે તેવી પવિત્ર તેમજ સુંદર વસ્તુ હોય તેને પણ અપવિત્ર બનાવી દે. જેમ કાપડ બનાવવાનાં સાંચાકામમાંથી કાપડ બને તેમ અપવિત્ર વસ્તુ ઉત્પન્ન કરનાર સાંચાકામમાંથી અપવિત્ર વસ્તુઓ જ બનીને નીકળે. એમાં તમે દૂધ ભરે, ઘી ભરે, સાકરથી એને ગળ્યું કરે, પણ એ અમેધ્યનિ છે એટલે એ સરસ વસ્તુઓ પણ અતિ અપવિત્ર થઈ એમાંથી એવી જાતની થઈને બહાર પડશે કે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીભ્યાંતસુધારસી એના સામું જોવું પણ નહિ ગમે. એના સ્પર્શ માત્રથી સરસ વસ્તુ કેવી વિરૂપ થઈ જાય છે તેનું દષ્ટાંત દૂધ પૂરું પાડે છે. દૂધને પીધા પછી તુરત જ વમન થાય તે તે વખતે જે દૂધ બહાર નીકળશે તે પેદા કુંદાવાળું અને સ્પર્શને નાલાયક બની જશે. દૂધ જેવા સુંદર પદાર્થને એક ક્ષણવાર શરીરને સંબંધ થાય ત્યાં એ કેવું બની જાય છે ? તે ખાસ વિચારવા જેવું છે. જ આવા શરીરને માટે “શાચ”ને સંકલ્પ કરવો એ મૂઢતા છે. એને બ્લેવરાવવાથી કે એના પર સુગંધી દ્રવ્ય લગાડવાથી એ પવિત્ર થઈ જાય છે એમ માનવું એ તે સરિયામ અજ્ઞાન છે. એને ગમે તેટલું ન્હાવરા અને ગમે તેટલી વાર એને પખાળે પણ એ તે ગટર સાફ થાય છે તે સાફ થઈ શકે. જ્યાં આખું વાતાવરણ જ અપવિત્ર હોય ત્યાં પવિત્રતાનો દાવો કર એ તે મહામહ સિવાય બીજાનું કાર્ય ન હોય ! શાચવાદ કે મતવાળાને માન્ય પણ હોય છે. એ અન્ય સાધ્યની અપેક્ષા વગર બને તેટલી વખત ન્હાવામાં–સ્નાન કરવામાં જ પુણ્ય માને છે. આ અજ્ઞાન છે. કોઈ વિશિષ્ટ હેતુને અવલંબીને સ્નાન કરવાની બાબત જુદી છે, પણ માત્ર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ અજ્ઞતા છે. આંતરશચને આખો પ્રશ્ન તદ્દન જુદા જ પ્રકારનો છે. એનો સમાવેશ દશ યતિધર્મમાં છે. તેને અત્ર સ્થાન નથી. અત્ર તો બાહ્ય સ્થળ શચના પ્રશ્નનને આપણે વિચાર કરીએ છીએ એ વાત ધ્યાનમાં રાખવી. કેટલીક વાર ઇંદ્રિયની તૃપ્તિ માટે અને વિકારોની શાંતિ માટે આવા ખ્યાલ થાય છે તે મહ–અજ્ઞાનજન્ય હાઈ નિરર્થક છે અને અંતે આત્માને અધ:પાત કરાવનાર છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩૩૫ (૪. ૫) ઉપર જણાવેલી વાત સમજીને એટલું મનમાં ખરાખર વિચારી લેવું કે શૈાચવાદ-સ્થૂળ શારીરિક પાવિત્ર્યના ઉપદેશ યથાર્થ નથી. જે શરીર સ્થૂળ નજરે કદી પવિત્ર થઈ શકતુ નથી તેને પવિત્ર કરવાના ઉપદેશદ્વારા એને વગર સાધ્યું ધાર્મિક સ્વરૂપ આપવાની માન્યતા કરાવવી એ અજ્ઞાન છે અને માહજન્ય અવિવેક છે. આ જગતમાં જો કેાઇ ચીજ પવિત્ર હાય તા તે ધર્મ છે. એ આત્મધર્મ છે. આત્મસન્મુખતા એ કર્તવ્ય છે, કારણ કે એ સ મળને શેાધનાર છે. આ શરીરમાં અંતર્ગત રાગ-દ્વેષ જેવાં મહામાહા પેસી ગયાં છે. એ આત્માને અનેક પ્રકારે કૃષિત કરનારા છે અને ધર્મ અને શેાધી શેાધી વીણી વીણી છૂટા પાડે છે અને એને એના ખરા આકારમાં સ્પષ્ટ રીતે બતાવી આપે છે. અનેક પ્રકારના ઢાષાને શેાધનાર અંતરથી શૈાચ કરી આપનાર તેા ધર્મ જ છે. સ્નાન કરવાથી કાંઇ શોચ ( પવિત્ર) થવાય તેમ નથી. તેટલા માટે જો તારે અંદરથી પવિત્ર થવું હાય તેા મળનુ શેાધન કરનાર ધર્મને તારા મનમાં ધારણ કર, તારા હૃદયમાં એને સ્થાન આપ, તારામાં જે મળેા અંદર ઘુસી જઇ તને હેરાન કરે છે તેને શેાધી તે તને સાફ કરી આપશે. ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તેા ખાદ્ય મળ પણ જનાર નથી, પણ જો તારે તારા અંતરનેા મળ કાઢવા હાય તે ધર્મને હૃદયમાં કારી દે, અને અંદર ચાંટાડી દે અને એના ઉપર આધાર રાખ. તે તારૂ ક માલિન્ય કાપી નાખશે અને તને મળ વગરના કરશે. એ જગતમાં મહાપવિત્ર છે અને અં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી શાંતસુધારસ રના દોષોને શેાધનાર છે. આકી શાચવાદ જેવા ભૂલાવા ખવરાવનારા ઉન્માદુંમાં પડી નકામા હેરાન થવાનુ છેાડી દે. અંતે એ ધર્મ તને ટેકો આપશે. એનુ સ્વરૂપ દશમી ભાવનામાં વિચારવાનુ છે તેથી અત્ર ધમ પરત્વે નામનિ શથી જ સતાષ ધરીએ. એ અજબ વિભૂતિ છે. **** - અશુચિભાવના. અષ્ટકપરિચય ૧. બહુ સક્ષેપમાં ગેયની ભાવના કરી જઇએ. એ અષ્ટક બહુ સુંદર ભાવથી ભરેલું છે. આ શરીરને અતિ મલિન તરીકે ચિતવ. એને મલીન ગણવાનાં કારણેા છે તેમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે. (૧) એ મળમાંથી ઉત્પન્ન થાય છે. (૨) એ ચારે તરફ રહેલા મળમાં ઉછરે છે. (૩) એનામાં મળમૂત્ર ભરેલાં છે. (૪) એના સર્વ ભાગા અતિ દુગછા ઉત્પન્ન કરાવનાર છે. ( ૫ ) એ પવિત્ર પદાર્થને અપવિત્ર કરનાર છે. ( ૬ ) એના સસ માત્રથી સુંદર પદાર્થો ફેકવા યાગ્ય થાય છે. (૭) એની કાઇ પણ પ્રકારે શુદ્ધિ થવી શક્ય નથી. (૮) એમાંથી અનેક સ્થાનકેથી અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે. (૯) એના ઉપરની ચામડી ઉતારી હાય તા અંદરના ભાગ બિભત્સ દેખાય છે. વિગેરે કારણા જેતુ વિવેચન આ ભાવનામાં થયું છે અને થશે તે ખ્યાલમાં રાખી, એને મલિન-અતિ મલિન તરીકે વિચાર. Page #366 -------------------------------------------------------------------------- ________________ અશ્રુત્રિ ભાવના. LO અને છતાં તેને કાંઇ લાભ લેવા હાય તે! તારૂં મનરૂપ કમળ ઉઘાડ અને તેની અંદર ઊંડા ઊતરીને જો. તું ઉપર ઉપરના વિચાર છેડી દઈને અંદર ઊતર. તને ઘણું જાણવાસમજવા જેવું ત્યાં મળશે. આ તારા શરીરને પ્રેરનાર, મનકમળને વિકસાવનાર અંદર એક મહાપવિત્ર વિભૂતિ બેઠી છે. એ કેવી છે તેના ખ્યાલ કર. એ પવિત્ર છે, એ વિભુ છે, એ એક છે, એ મહાતેજોમય છે અને એ જાગૃતિવવેક છે. એ તુ પોતે જ છે, પણ તુ એવી ગડબડમાં પડી ગયેલ છે કે તારા પેાતાના સ્વરૂપને તું ભૂલી ગયેલ છે. જો તે આ પ્રકારે છે: તારૂં અંતરાત્મસ્વરૂપ પ્રકાશે ત્યારે તું મહાપવિત્ર છે. તારામાં પરમાત્મદશા પ્રાપ્ત કરવાની સત્તા છે. માત્ર તારી પેાતાની શક્તિના ઉપયાગ કરવાથી તે પ્રાપ્ય છે, પરંતુ તુ ખરેખર શુદ્ધ-નિર્મળ છે, મહાપવિત્ર છે અને તારામાં અનત જ્ઞાન ભરેલું છે. અનત જ્ઞાનથી તુ સર્વ પદાર્થને જોઇ શકે તેટલી તારામાં શક્તિ છે. એ દૃષ્ટિએ તુ સર્વવ્યાપી છે અને તેથી કરીને તુ વિભુ છે. વિભુ એટલે સર્વવ્યાપી, જ્ઞાનદષ્ટિએ તું ખરેખર વિભુ છે. જ્ઞાન સર્વ જ્ઞેય વસ્તુને જાણી શકે છે અને તેથી તુ સર્વત્ર જ્ઞાનની નજરે છે. તુ પાતે એક છે. તારૂં વ્યક્તિત્વ ખરાખર સ્પષ્ટ છે. તારા અસંખ્ય પ્રદેશ છે તેને એક તરીકે બતાવનાર છે. નાયક તરીકે તારા સર્વ અસખ્ય પ્રદેશમાં તું ફરી વળેલ ( પરિણત ) છે. તારૂ વ્યક્તિત્વ સદા સિદ્ધ છે. વળી સર્વ વસ્તુનુ તારે અંતરદર્શન થાય છે—તારે માટે ૨૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી શાંતસુધારસ તે શક્ય છે તેથી તુ મહાતેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે, તેજસ્વી છે, ઉજ્જવળ છે અને તને ભેદ્યજ્ઞાન શકય છે. તારામાં અત્યારે પણ તારૂ શુ છે અને પર શુ છે? તે વિચારવાની શક્તિ છે. એ વિવેક જ્યાં જાગે ત્યાં ખરા રસ્તા પ્રાય: હાથ લાગી જાય છે. વર્તન પહેલાં વિવેક થાય ત્યારે વર્તનમાં આનંદ આવે છે. આથી તુ જાગૃતવિવેક છે. આવાં આવાં અનેક રત્ના તારામાં ભરેલાં છે અને તુ તેથી તન્મય છે. તુ તારા શરીરને વિચાર કરે છે, પણ તે તે મળથી ભરેલુ છે અને મહાપ્રયત્ને પણ શુદ્ધ થઈ શકે તેવું નથી. તું તેટલા માટે તારા પોતાના જ વિચાર કર અને તુ કેવા છે તેની ચિંતવના કર. જે અંતે પેાતાનું નથી, મહાદગાબાજ છે અને હાય ત્યાં સુધી જે અનેક નકામી ઉપાધિઓ ઊભી કરે છે તેના વિચાર તુ છોડી દે અને તારા વિચાર કર, તારા પેાતાના વિચાર કર. તુ શરીરના માહ છેાડી શકતા નહાય તેાતુ નીચેની હકીકત વિચાર અને તેટલું છતાં પણ તને શરીર પર માહ થાય તે તું જાણ; પણ જો તુ જરા પણ વિવેકપૂર્વક વિચાર કરીશ તા ખીજું પરિણામ નહિ આવે. જો તારા શરીર સંબંધમાં નીચે પ્રમાણે વિચારે છે તે તપાસી જો, ખરાખર ઊંડા ઉતરજે અને પછી નિર્ણય કરજે. ૨. પ્રથમ તુ તપાસ કરીને જોઇશ તા સમજાશે કે શરીરની ઉત્પત્તિ જ એવી રીતે થાય છે કે એમાંથી તુ કાંઇ સારી આશા રાખ એ સર્વથા ફોકટ જ છે. પુરૂષનુ વીર્ય અને સ્ત્રીનું રૂધિર એ અન્ને ભેગાં થાય ત્યાં એ શરીરની ઉત્પત્તિ થાય છે. પછી એ Page #368 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩૩૯ સ્થાનમાં–માતાના પેટમાં શું ભરેલું હોય છે તે તું જે. એના ઉત્પત્તિસ્થાનની બાજુમાં મૂત્રાશય, આંતરડા, માંસ, મેદ, વિષ્ટા, હાડકાં વિગેરે ભરેલાં હોય છે. આવું એનું ઉત્પત્તિસ્થાન છે અને ત્યાં એ લગભગ નવ માસ પર્યત રહે છે. એની આસપાસ મળ હોય છે અને એ મળથી વિંટાયેલ હોય છે. વળી એ શરીર પોતે મળ અને કચરાને જ પિંડ છે. શરીરમાં મળીને તે પાર નથી. એમાં મૂત્ર, વિષ્ટા, લેમ્પ, કફ, પિત્ત, પસીને આદિ ભરેલાં છે એટલે એ મળને તો ખાડે છે તેમજ કચરાને પણ ખાડે છે; કારણ કે એ ખરાબ પુગળોને સમૂહ છે. એમાં એ સિવાય બીજું કાંઈ પણ નથી. એવા ઉત્પત્તિસ્થાનવાળા અને એવા મળ-કચરાથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હાય ? તેમાંથી તું કઈ વસ્તુની અપેક્ષા રાખે છે ? જેનાં જેવાં મૂળ તેવી તેમાંથી ઉત્પત્તિ થાય છે. આકડે વાવીને આંબાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીચ અને શુક્રમાં વિવર્ત થાય, તેમાંથી જે શરીર ઉપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હોય ? અને કેમ હોઈ શકે? એને ગમે તેટલું ઢાંકવામાં આવે, એના ઉપર ગમે તેવાં લુગડાં કે ઘરેણું પહેરાવવામાં આવે પણ એમાંથી અતિ બીભત્સ વસ્તુ વારંવાર ઝર્યા કરે છે. કપાળ ઉપર દામણી બાંધી હોય કે હાથ બંગડીઓથી, વીંટીઓથી, ઝવેરાતથી ભરી દીધા હેાય અને ગળામાં નવસર મેતીની કે લીલમની માળા પહેરી હોય અને ઉપર મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય તે પણ સુંઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ તે શરીરમાંથી ઝખ્યા જ કરે છે. હવે આવાને માટે તે દાખલો પણ શું આપો? Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી શાંત ધારન્સ તું જે ! કેઈ કુવા કચરાના હોય છે. દેશમાં એને ખાળકુવા કહે છે. એમાં મળ અને મૂત્ર એકઠાં થાય છે. એ કુવાને સારે કેણ માને ? જેની વાત કરતાં ભવાં ચઢી આવે અને નજીક જતાં નાક આડે રૂમાલ રાખવો પડે તેને સારો કેણ ગણે? એની વાત પણ કેણ વિચારે? અને એના સંબંધમાં માનપૂર્વક વિચાર તે કણ જ કરે ? આ દેહ છે! જેને માટે પ્રાણી કેક કૈક કરી નાખે છે તે દેહ આવો છે, તેના મૂળ આવાં છે અને તેનાં પરિણામ આવાં છે. માત્ર એ બાબત તરફ આંખમીંચામણાં કરીને એ વાતને રાળીટાળી નાખવામાં આવે તો તે કાંઈ કહેવા જેવું નથી, બાકી એમાં એક પણ ભલી વાત હોય એમ જણાતું નથી, ૩. પિતાની પાસે આવનારા પદાર્થોને શરીર કેવાં બનાવી દે છે તેને એક દાખલો જુએ. પિતાનું મુખ સુંદર લાગે અને અંદરને પવન સુગંધી જણાય તેટલા માટે પ્રાણી પાન ( તાંબૂલ ) ખાય છે. પાનનાં બીડામાં તે એલચી, લવીંગ, બરાસ વિગેરે અનેક સુગંધી પદાર્થો નાખે છે અને પછી તે પાનને કાથા-ચુના સાથે ખાય છે. આવા માણસની પાસે નીકળે તે તેના મુખમાંથી સુગંધી નીકળતી જણાશે, પણ સવાલ એ છે કે એ સુગંધી કેટલો વખત ટકશે ? પાન ચવાઈ રહ્યું અને એક–એ પીચકારી મારી કે પાછું એ ભગવાન એના એ. આ સ્થિતિ શું બતાવે છે ? વાત એ છે કે મુખ પિતે અસુગંધી છે. અંદર જ્યારે પવન જાય છે ત્યારે તો તે શુદ્ધ હોય છે, પણ અંદરથી દુર્ગધ (Carbon) નીકળે છે. બહાર નીકળતા પવન એ દુર્ગધ લઈને નીકળે છે. અરે ! Page #370 -------------------------------------------------------------------------- ________________ અશુચિ-ભાવના. ૩૪૧ એની લાળ પણ કેવી હોય છે! કોઈ એને (લાળને) અડી જાય કે એ કેઈ વસ્તુને અડી જાય તે તે વસ્તુ અભડાય છે. મનુષ્ય બનતા સુધી કોઈનું બટેલું પાણું પીતે નથી, કોઈએ ચાખેલ અન્ન ખાતે નથી, કારણ કે લાળમાં અનેક જાતિના પગલે ભરેલ હોય છે અને તે ચેપથી રોગોને પણ મોકલી આપે છે. એ લાળનો આકાર અને રંગ પણ સૂગ લાવે તેવા હોય છે. કેઈએ મહે અણાવ્યું હોય તે તેની પાસે ઊભા રહેવું પણ ગમે નહિ એવી લાળ દિવસ સુધી નીકળે છે. - શરીરની આ સ્થિતિ છે! એક મુખની વાત કરી ત્યાં આટલી વૃણે આવે છે તે એના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે તે તો શું શું થાય? વાત એ છે કે તાંબલવાળા મુખની સુગંધી પૂરી પાંચ-પંદર મિનિટ પણ ટકતી નથી અને અંતે અસલ સ્થિતિ આવી જાય છે. બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલે ટકે? ૪. ખરી વાત એ છે કે શરીરમાં જે પવન જાય છે તે ત્યાં એવા પદાર્થોના સંબંધમાં આવે છે કે એ અસુધી થઈ જાય છે, વિકારવાળો થઈ જાય છે અને સુગંધી પદાર્થોને મુખમાં રાખીને એ દુર્ગધને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે તે નિરર્થક થાય છે. આવા તો અનેક નિષ્ફળ પ્રયત્ન પ્રાણું વારંવાર કરે છે. એ શરીરની અંદરની દુર્ગધી છુપાવવા માટે કેક કેક પ્રયત્ન કરે છે. એના ખેરાકમાં, એના સ્નાનમાં, એના પીણામાં, એના કપડાંમાં, એના ઘરેણામાં એ પ્રયત્ન વારંવાર દેખાય છે, પણ છતાં એ એક પણ પ્રયત્નમાં લાંબા વખત સફળ થતો નથી અને સફળ ન થવા છતાં એ નવા નવા પ્રો કર્યા જ કરે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીશાંતસુધાર-સ અત્યારે તમે કઈપણ ચિત્રવાળા છાપા વાંચશો તો તેમાં સંદર્યશાળી કેમ દેખાવું તેના અનેક પ્રયોગો જશે. ત્યાં તમે જાહેર ખબરના રોકડા વાંચશે. એક બાલ કેમ સાફ રાખવા એને માટે સેંકડો વાતે જોશે. મુખ પર લગાડવાના પફ પાઉ ડર, ક્રીમ ઓઈન્ટમેન્ટ ને અને તેના ડાઘા દૂર કરવાની જાહે. રાતની હારની હાર જોશો. અંદરને કચરો દૂર કરવાની પદ્ધતિ અને પ્રયોગો પર ઉલ્લેખ કરવામાં આવે તો પૃષ્ઠ ભરાય તેમ છે. આ સર્વ નિષ્ફળ પ્રયત્ન છે, અગ્યને વધારે પડતી અપાતી અગત્ય છે અને સમજણ વગરની બાળચેષ્ટા છે. આ નવયુગની વાત પ્રસંગોપાત થઈ ગઈ, પણ જે વખતે આ મૂળ પુસ્તક લખાયું ત્યારે પણ શરીરને મળ દૂર કરવાના નિષ્ફળ પ્રયત્નો અનેક પ્રકારના થતા હતા. યુગે યુગે પદ્ધતિ ફરે છે, પણ મુદ્દે તે એકનો એક જ રહે છે. આવા શરીરને તું વારંવાર ચાટ્યા કરે છે અને એને સંધ્યા કરે છે ! તારી આવી ચેષ્ટાઓ જોઈને સમજી-વિચારક માણસો મનમાં હસે છે. તેઓને એમ થાય છે કે આ માણસ આખો વખત શરીરને ઘસ્યા કરે છે અને પવિત્ર કે સુંદર બનાવવા મથે છે એ તે કાંઈ ડહાપણની વાત ગણાય છે ? અનેક વાર ન્હાવાથી શાચધર્મ પળાય છે એ માન્યતામાં વિચાર કર ઘટે છે. જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે. વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહ્યશુદ્ધિ (શૌચ) માં જ પર્યવસાન સમજનાર શરીરનો ધર્મ સમજે, એની અંદરની વસ્તુઓને વિચારે, એ વસ્તુઓની Page #372 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાન્વિના. ૩૪૩ અપવિત્રતા ખ્યાલમાં લે અને એ વસ્તુ દૂર કરવા જતાં શરીર જેવું કાંઈ બાકી રહી શકે તેમ નથી એ વાત જે એક વાર લક્ષ્યમાં લે તે આ નકામા પ્રયત્નને બાજુએ મૂકી પોતાના પ્રયત્ન બીજે માગે લગાડે. આ મહામૂલ્ય મળેલ જીવન મેંઘેરું છે, સાધ્ય સધાવી શકનાર છે, એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવું એ નથી. આ બાબત સ્પષ્ટ સમજવા આ સર્વ હકીકત વિચારવા જેવી છે. - પ. વળી એક બાબત ખાસ વિચારવા એગ્ય છે. પુરૂષનાં નવ અંગોમાંથી આખે વખત શું નીકળે છે તે વિચારી જુઓ:– ૨ કાનમાંથી કચરે, કેટલાકને પરૂ નીકળ્યાં કરે છે. ૨ આંખમાંથી જેટલી વાર પટપટાવીએ તેટલી વાર પાણું, કઈવાર ચીપડા અને અનેક મળ નીકળ્યા કરે છે. ૨ નાકના દ્વારમાંથી લેષ્મ (શેડા), ગુંગા વિગેરે નીકળ્યા કરે છે. નાક છીંકે ત્યારે ખાસ સંભાળ લેવી પડે છે. ૧ મુખમાંથી લાળ નીકળે છે. ઉપર તેનું વર્ણન થઈ ગયું છે. દુર્ગધી પવન અને ઉલટી થાય ત્યારે કાચું અન્ન અને પીત્તનીકળે છે. ૧ પુરૂષચિન્હમાંથી પેશાબ. એનું વર્ણન કરવાની જરૂર ન હોય. ૧ ગુદામાંથી વિષ્ટા. વર્ણન અશક્ય અને બીનજરૂરી છે. આવી રીતે પુરૂષનાં સદરહુ નવ દ્વારમાંથી અપવિત્ર પદાર્થો બહાર નીકળ્યા જ કરે છે અને તે કદી વિરામ પામતા નથી. એમાં અલ્પવિરામ કે અર્ધવિરામ આવે, પણ પૂર્ણવિરામ કદી આવતું નથી. એ સર્વમાંથી જે પદાર્થો નીકળે છે તે સર્વ દુર્ગધી, ખરાબ વર્ણ, રસ અને સ્પર્શવાળા જ હોય છે, ભારે કંટાળો આવે તેવા હોય છે અને દૂર નાસી જવું પડે એવા હોય છે Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ સ્ત્રી શરીરમાં ઉપરાક્ત નવ દ્વારામાંથી એટલા જ ખરામ પદાર્થો નીકળે છે. એ ઉપરાંત સ્ત્રીઓને એ સ્તન અને ચેનિ એ ત્રણ અંગામાંથી પણ અપવિત્ર પદાર્થો નીકળે છે. ૩૪ આવાં નવ અને ખાર દ્વારા અનુક્રમે પુરૂષ અને સ્ત્રીનાં વહેતાં હાય એ શરીરને તું જો પવિત્ર માનતા હાય, ધારતે હાય, કલ્પતા હાય તે અમારે તે એ તારી માન્યતા, ધારણા કે ૫ના માટે માત્ર એટલી જ ટીકા કરવી પડશે કે એ તારા વિચાર ખરેખર ‘નવા ’ છે, અભિનવ છે અને વિચિત્ર છે. કાઇપણ નવા વિચાર ખતાવે તેમાં અમારે વાંધા નથી, પણ સમજુ માણસે એની કસેાટી કરે તેા જ ગ્રાહ્ય થાય તેમ છે. તું કાઇ સમજી માણસને પૂછ કે જે શરીરમાંથી આખા વખત નવ અથવા ખાર દ્વારે મિલન પદાર્થ નીકળતાં હાય તેને તેઓ કદી પવિત્ર ’ ગણી શકશે? ’ C અમને લાગે છે કે આ તારા નવા વિચાર ભૂલભરેલા છે, માહજન્ય છે અને તને સાવનાર છે. જે શહેરની ગટરમાં કચરા ચાલ્યા કરતા હોય અને જેમાં નવા કચરા પડ્યા કરતા હાય તેને પવિત્ર કહેવા જેવી તારી આ વિચિત્રતા છે. કફ્, મળ, મૂત્રના ભંડારરૂપ આ શરીરમાંથી એક પણ સારી ચીજ નીકળતી નથી. તેવા શરીરને તું પવિત્ર કહે તેા પછી તારા એ નૂતન વિચારને વિવેકી પ્રાણી ‘ દેવાનાં પ્રિય ” ( મૂર્ખ–મૂ ) ના અભિપ્રાય તરીકે લેખે છે, માટે તારા જે વિચાર જણાવ તે સમજી વિચારીને જણાવ. આવા ખાટા બુટ્ટા ઊઠાવીને તારી કિંમત કરાવ નહિ. > ૬. વળી તું વિચારીશ તા જણાશે કે તુ ભેાજન કરવા ૧ ત્યાં એ દ્વાર જુદા જુદા હેાય છે તેથી કરીને ગણેલ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩૪૫ માટે કેટલી તૈયારી કરે છે. એક શાક બનાવવું હોય તે તેમાં ધાણા, જીરૂ, મીઠું, મરચાં, તેલ આદિ અનેક પદાર્થો નાખે છે. મીઠાઈ બનાવવી હોય તે મોટી ખટપટ કરી મૂકે છે. સાકરની ચાસણી, પદાર્થોની વિપુળતા અને તૈયાર કરવાનાં તથા ઉપર ચઢાવવાનાં અનેક સામાન લાવે છે. ઉપર વળી ઘી તથા બદામ, પિસ્તા, ચાળી વિગેરે નાખે છે. અનેક સામગ્રીઓથી તૈયાર કરેલું અન્ન ખાધા પછી પેટમાં જાય છે. ત્યાં ચાર કલાક બાદ એ સર્વનું શું થાય છે? એની વિષ્ટ થાય છે, તેને જોઈ તું થુકે છે, તેને કાઢવા પ્રયત્ન કરે છે અને તેના તરફ સૂગ લાવે છે. એક સુંદર થાળમાં અનેક સુંદર રસોઈની ચીજો, મીઠાઈઓ, શાકાદિ હોય તે પેટમાં ગયા પછી આ દશા પામે છે. તે ગાયનું દૂધ વાપર્યું હોય અને તેના ઉપર સાકરાદિના પ્રવેગ કર્યો હોય તેનું અંતે મૂત્ર થાય છે અને તેને ક્ષેપ કરતાં પણ તારે વિવેક રાખવું પડે છે અને નહિ તે તારે દંડ થાય છે. ગાયના મૂત્રને તો ઉપગ પણ થાય છે, પણ એના દૂધને તેં ઉપચાગ કર્યો તે પછી તેનું જે મૂત્ર તારા શરીરમાં થાય છે તે તો અતિ નિંદનીય બને છે. તારા મૂત્રની કિમત ગાયના મૂત્ર જેટલી પણ નથી એ ધ્યાનમાં રાખજે. આ સર્વ દાખલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તારું શરીર તે સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાંથી કચરો જ બહાર નીકળે છે. આવી શરીરની બાહ્ય સ્થિતિ છે. એ સારાને બગાડે છે, સુંદરને વિય કરે છે, પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સંબંધમાં આવનારને વિકારી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી શાંતસુધાર-સ બનાવે છે અને એ જે શરીર કહેવાય છે તેને તું પવિત્ર માને છે. તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તું વગર લગામે ક્યાં સુધી ચાલ્યા કરીશ તેને ખ્યાલ કર. ૭. આ શરીરને માટે નીચેની બાબતે વિચારી જે. (ક) એ પુગળને સમૂહ છે. (ખ) એ મળથી ભરેલું છે. (ગ) એમાં માત્ર કરે છે અને કોઈ સારી વસ્તુ નથી. (ઘ) એ સારા પદાર્થોને ખરાબ કરનાર છે. (ડ) એ સુંદર કપડાંને દુર્ગધી બનાવનાર છે. આમાંની કઈ પણ બાબતને માટે ખુલાસાની ખાસ જરૂર હવે રહેતી નથી. શરીર પુગળનો ઢગલે છે એમાં કાંઈ સંદેહ જેવું નથી. એની અંદરની સર્વ વસ્તુઓ સ્થળ છે એમાં કઈ જાતની શંકાને સ્થાન નથી અને એ સારી વસ્તુને બગાડી મૂકે છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ત્યારે શું એ શરીરને ફેંકી દેવું? એનો ઉપયોગ કાંઈ કરે કે એને ફંગળી દેવું? એ વિચારવા જેવી વાત છે. કેટલાક એને મોજશેખનું સાધન માને છે, કેટલાક એનાથી ખાવાને શોખ પૂરો કરે છે, કેટલાક એને સુગંધી લેવાનું સ્થાન માને છે, કેટલાક એનાથી સારાં રૂપો, સ્ત્રીઓ, ચિત્ર જેવામાં સાર્થક્ય માને છે, કેટલાક એમાંથી સારાં ગાન સાંભળવામાં લાભ માને છે, કેઈ એને ચુંબન કરવાનું અથવા તે Page #376 -------------------------------------------------------------------------- ________________ અશુચિ-ભાવના. ૩૪૭ આલિંગન દેવાનું સાધન માને છે, કેાઇ એને પુષ્ટ કરવામાં જીવન ધન્ય માને છે–આ સર્વ નકામુ છે. જે પુગળના ઢગલા હાય, જે મળથી ભરેલ હાય અને સારાં ખારાક કે કપડાંને તુચ્છ અનાવનાર હાય, જે અંતે છેાડી દેવાનુ હાય તેને માટે આવાં લાડપાડ શેાલે નહિ. પણ તેનાથી એક કામ થાય તેમ છે. આ સર્વ ઉપાધિ છેડી હુંમેશને માટે કલ્યાણ કરવુ હેાય તે તેની તૈયારી કરવાસ્તુ સામર્થ્ય ત્યાં છે અને તે મહાઉત્તાર કાર્ય છે, પરમ શ્રેષ્ઠ કાર્ય છે અને તે જો થાય તે તારા આ ચેારાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઇ શકે તેવું છે. ત્યારે આ તા અહુ મજાની વાત થઇ. એને થાડુ થાડુ ભાતુ પાતુ આપી તેની દ્વારા જો શિવસાધન થઈ શકતુ હાય તા તે કામ પાર પાડવા પ્રયત્ન કરવા જેવા છે. હુમેશની આ લમણાઝીક મટી જાય, નિરંતરનું સુખ થઇ જાય. એવા રસ્તા જો એનાથી થાય તા તે કરવાજોગ છે. ત્યારે આવા શરીરમાં અનેક અવગુણુ છે પણ શિવસાધનનું સામ પણ તેનામાં છે એ વાત વિચારી, તેની ચિંતવના કર અને તારા સાચા ઉદ્ધારના માળે લાગી જા. ૮. શરીર કેવું છે? શેનું મનેલું છે? તેમાં શું ભર્યુ છે ? અને તેના કયાં સુધી વિશ્વાસ કરી શકાય તે તે તે જાણ્યું? પણ હવે કાંઇ એવી હુશિયારી કરી બતાવ કે જેથી આવા શરીરને પણ તુ પૂરતો લાભ લઈ શકે અને એ ઇચ્છનીય, પુણ્યશાળી અને અભીષ્ટ અને. અત્યારે જે શરીરનું વર્ણન કર્યું. તેવુ શરીર તેા કાઇ મેળવવા ઇચ્છે નહિ. આ તેા ઉઘાડી વાત છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધાન્સ પણ તારે તો શરીર સાથે પાનાં પડ્યાં છે, ત્યારે હવે કાંઈ એવું કર કે અત્યારે તને જે ખરાબ લાગે તેવું પ્રાપ્ત થયું છે તેમાંથી પણ તું લાભ મેળવી તેવા શરીરને પણ તું દુગંછનીયને બદલે શ્રેષ્ઠ બનાવી શકે. તારા હાથમાં રસ્તો છે. તારામાં ખરી શિયારી હોય તે તું તેવો રસ્તો લઈ શકે તેમ છે. એ શરીરની અંદરની અપવિત્રતા તો તું દૂર કરી શકે તેમ નથી, પણ તારી પાસે એક બીજો કીમિયે છે તે અજમાવ. આ તારા શરીરને શિવસાધનમાં જોડી દે, કારણ કે એની દ્વારા એ લાભ તું લઈ શકે તેટલું સામર્થ્ય તારી દ્વારા તેનામાં છે તે ઉપર જોયું તું ગણતરીબાજ સમજુ પ્રાણું છે. તું વ્યાપારી છે તો તારે છેવટે ભાંગ્યાના વટાવ તો જરૂર કરવા ઘટે અને આ તે અણધાર્યો લાભ છે. તારો વિકાસ તું એટલે બધે વધારી શકે તેમ છે કે તું એ શરીરથી પૂરતો લાભ મેળવી શકશે અને તું એવું કાર્ય કરી શકીશ કે ત્રિદિવેધર જેવાં પણ તારા શરીરની–મનુષ્યભવની ઈચ્છા કરશે. આ દાખલે ખરેખર તારે બેસાડવા જેવું છે. નહિ તે પછી આવ્યું તે ચાલ્યા જઈશ અને અંતે એ શરીરને પૈસા ખરચીને બાળવું પડશે કે જમીનમાં દાટવું પડશે. * ચેતન ચાર ગતિ મેં નિશ્ચ, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુરપણુ કાકી, જિસકુ અનર્ગમાયા રે. ” આવી તારી કાયા છે, માટે ગભરાવાનું કારણ નથી; પણ તું મલકાઈ ન જતો. એ કાયાની કિંમત એટલા માટે જ છે કે એ મોક્ષદ્વાર છે, પણ જે તેને તું વેડફી નાખ તે નરકદ્ધાર પણ એ જ છે. તારો વિકાસકમ સુધારવાને આ અવસર છે, માટે નિપુણતા દાખવીને, સ્વસ્વરૂપ નિષ્પાદન કરીને એને તું અતિ પવિત્ર બનાવી દે. Page #378 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. પવિત્રતા પ્રાપ્ત કરવા માટે તેને સુંદર જળાશય મળ્યું છે. તળાવે જઈને તરસ્યા આવે તે તો નિપુણ ન જ ગણાય. તેને પવિત્ર આગમરૂપ જળાશય મળ્યું છે તેના કાંઠા ઉપર બેસીને તું કેણુ છે? તારૂં સ્થાન શું હોઈ શકે ? તું ક્યાં આવી ચલ્યો છે ? અને શા માટે આ હેરાફેરા કરી રહ્યો છે ? તે સર્વ વિચાર. એ જળાશયમાં તારી સર્વ જિજ્ઞાસાને તૃપ્તિ મળે એટલું પાણી ભરેલું છે. તે વિનાસંકેચે એ પાણીનું પાન કર, તારી તને ઓળખ અને તારું પોતાનું સ્થાન સમજી લઈને તે પ્રાપ્ત કરવાના માર્ગો શોધી લે. અને તારી ઘણું વખતની તૃષા છે તેને તું છીપાવી લે. ખાસ કરીને એ જળાશયમાં શાંતસુધારસ ભરેલું છે તે અમૃતનું પેટ ભરી ભરીને પાન કરી લે. આ અવસર ફરી ફરીને મળશે નહિ. માટે “અવસર પાય ન ચૂક ચિદાનંદ' એ વાત ધ્યાનમાં રાખ. શાંતરસ–અમૂલ્ય અમૃતને દરીયો તને મળી ગયો છે તેને તું બને તેટલે લાભ લે અને પેટ ભરી ભરીને એ રસને પી લે. આ તકને લાભ લે. આવાં જળાશય જ્યાં ત્યાં મળતા નથી અને મળે ત્યારે ઓળખાતાં નથી. તે અત્યારે જળાશય જોયું છે અને તારા પર દયા કરીને પાણી પાનાર પણ મળી ગયા છે તે હવે તેનો બને તેટલો લાભ લે. આ ભાવનામાં શરીરની સ્થળ રચવાની કિલષ્ટ બાસુ બતાવવા સાથે આ કાયાને મોક્ષદ્વાર પણ બનાવી શકાય છે, એ વાત કરીને શરીરના અને ઉપયોગ બતાવવામાં કર્તાએ બહુ કુશળતા બતાવી છે. તદન સામાન્ય વસ્તુને ઉપયોગ કરતાં આવડે તે નુકશાનમાંથી પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે અને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રીશાંત સુધારસ સાચી આવડત હાય તા દીર્ઘ લાભ પ્રાપ્ત કરી શકાય છે. આ શાંતવાહિતા ’માં એ અમૃતનું પાન કરવાનુ છે. પ્રથમ કડવા ઘુંટડા પાઇને વિવેકી મહાશયે કેવી યુક્તિથી શાંતસુધાનું પાન છેવટની ઢાઢ ગાથામાં કરાવ્યું છે તે ખાસ વિચારણીય છે. સુજ્ઞ એ અમૃતપાન જરૂર કરે. L × મિલેકુંવરીનુ રૂપ અદ્ભુત હતુ. એનાં રૂપ-લાવણ્યની વાતથી આકર્ષાઇ સાકેતપુર (કૈાશલદેશ )ના પ્રતિક્ષુદ્ધ રાજાએ, ચંપાનગરી ( અંગ ) ના ચંદ્રગ્ઝાય રાજાએ, સાવશ્રી નગરી ( કુણાલદેશ ) ના રૂપી રાજાએ, વાણુારસીનગરી ( કાશીદેશ ) ના શખ રાજાએ, હસ્તિનાપુર ( કુરૂદેશ ) ના અદ્દિનશત્રુ રાજાએ અને કપિલપુર ( પાંચાલદેશ ) ના જિતશત્રુ રાજાએ એ કુંવરી સાથે લગ્ન કરવા માગણી મેાકલી. વિદેહાધિપતિ કુંભરાજાએ પેાતાની રાજધાની મિથિલામાં એ માગણીના અસ્વીકાર કર્યાં. છએ રાજાએ લડવા આવ્યા. લડાઈ ચાલવાની હતી ત્યારે અમેાઘ વી શાળી મલ્લિકુવરીએ આધ્યાત્મિક માર્ગે લડાઈ જીતવા નક્કી કર્યું. એણે અશેાકવાડીમાં પેાતાના શરીરપ્રમાણુ સુવણ ની પુતળી અનાવી. તેના મધ્ય ભાગમાં પેાલાણુ રાખ્યું. જમ્યા પછી એક કાળીએ અનાજ તેમાં દરાજ નાખવા લાગી. એ વાડીમાં પ્રવેશ કરવાના છ રસ્તા કરાવ્યા. છએ રાજાને મેલાવ્યા. જુદા જુદા બેસાડવા. દરેકને મલ્લિકુવરીને મેળવવાની આશા હતી. વચ્ચે પ્રતિકૃતિ જેવી પુતળી જોઇને રાજાએ છક થઈ ગયા. છએ રાજા છ સ્થાને બેઠા હતા. મહ્નિકુવરીએ જાતે આવી પુતળીનું દ્વાર ( ઉપરનું ઢાંકણુ ) ઉઘાડ્યું. ગંધથી મહેલ ભરાઈ ચર્ચા:” રાજાએ તેા નાક પર રૂમાલ ધરવા મંડી ગયા. પછી ચાગિની X X Page #380 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૩૫૧ દેવીએ સમજાવ્યું કે-‘હું જે ખાતી હતી તેના માત્ર એક કાળીઆ દરરાજ આમાં નાખતી હતી. તેની આવી ગંધ છે અને આ શરીરમાં એ વસ્તુઓ જ ભરેલી છે. એના ઉપર તે માહ ઘટે ? આ તે એક કવળનુ પરિણામ છે અને હું તેા ઘણા કવળા ખાઉ છું-વિગેરે.’ પછી પૂર્વભવની મિત્રતા યાદ કરી રાજાએ ચેત્યા. લડાઈ ખંધ થઇ. અધ્યાત્મજ્ઞાન પ્રસર્યું. વિચારણા થઈ. રાજાએ રાજ્ય છેાડી મલ્લિકુવરી પાસે દીક્ષિત થયા. સંસાર છેાડી કૃતકૃત્ય થયા અને શરીરના પૂરતા લાભ લીધેા. આ શરીર કેવા અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે તે સબંધી લેખકશ્રીએ ખૂબ લખ્યું છે. એના પર વિશેષ વિવેચનની અપેક્ષા નથી. એના સવતાં દ્વારા અને એનાં વર્ણન વાંચીને પણ જો પ્રાણીની આંખા ન ઉઘડે તે તે પછી નશીબની વાત છે. આવા એક-બે મામત પર ખાસ ધ્યાન આપીએ. આ શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલ છે એ વાત તેા થઇ. એની ઉત્પત્તિ વિચારતાં જ ખેદ થાય તેવુ છે. ગર્ભવાસમાં નવ માસ સુધી ચારે તરફ રહેલા મળની વચ્ચે ઊંધે માથે લટવુ પડે છે એવુ નિકૃષ્ટ જેનું ઉત્પત્તિસ્થાન હેાય ત્યાં સુધીની આશા રાખવી એ તે વેળુમાંથી તેલની અપેક્ષા રાખવા ખરાખર છે. શરીરની પુષ્ટિ કરવી એ સુજ્ઞને શેાલે તેવી વાત નથી, પણ એ ઉપરાંત એક ઘણી ધ્યાન આપવા જેવી વાત છે. એ શરીરમાં લાખા વ્યાધિઓ ભરેલા છે. ચામડીના વ્યાધિઓ, પેટના વ્યાધિ, ગર્ભાશયના વ્યાધિ, આંતરડાના વ્યાધિ, છાતીના વ્યાધિઓ, હૃદયના વ્યાધિઓ, નાકના, ગળાના, મ્હાંના, આંખના, કાનના, માથાના વિગેરે વ્યાધિઓના પાર Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રી શાંત થાજો નથી. એ પાતળું પડે તો ક્ષયરોગની ચિંતા થાય છે, એ હું થઈ જાય તો પક્ષઘાત કે હૃદયના વ્યાધિની ચિંતા થાય છે, એને હાલતાંચાલતાં શરદી લાગી જાય છે, એને અનેક જાતના શસ્ત્રપ્રયોગ Operations કરાવવા પડે છે, એની અંદરની યંત્રવ્યવસ્થા એટલી ગુંચવણવાળી છે કે સેંકડે વ્યાધિઓનું એ ઘર છે અને એને અટકી જતાં, તરડાઈ જતાં અને ખલાસ થઈ જતાં વાર લાગતી નથી. કેઈ દમવાળાની પીડા જોઈ હોય તે ધમણ ચાલતી લાગે અને ઉધરસ ખાતાં કે બડખા પાડતા જોયા હોય તો ચીતરી ચઢે. આ વાત લંબાવીએ તો કયાં અટકવું તે સૂઝે તેમ નથી. આવી રીતે અનેક વ્યાધિનું ઘર એ શરીર છે અને તેને માટે અનેક ગ્રંથે લખાયા છે જે વૈદકીય ગ્રંથ કહેવાય છે, કેઈ એને આયુર્વેદ પણ કહે છે. શરીરના વ્યાધિઓ પર ગ્રંથ, એને અભ્યાસ, એને ધંધે અને એ સંબધી આટલી વિચારણાઓ ! ઉપરની ચામડી ન હોય તો આ શરીરની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જેના ઉપર મેહ થાય. એના કયા વિભાગને ઉઘાડ્યો હોય તે પ્રાણું થુથુ ન કરે? એ જ એક પ્રશ્ન રહે છે અને છતાં મહારાજાએ આને એ તે દારૂ પાયે છે કે એ એને ચુંબન ભરવા મંડી જાય છે! એ એના સ્પર્શમાં સુખ માને છે. એના અભિન્કંગમાં લીલા કરે છે. એ જ ઘડીએ જે ઉપરની ચામડી ખરી પડે તો આ ભાઈશ્રી ત્યાં એક મિનિટ પણ ઊભું રહે ખરે? અને એનું નામ જ કેફ, એ જ મેહની મદિરા, એ જ વિવેકબુદ્ધિને નાશ ! કે વખત માંદા માણસ પાસે જવાનું થાય અને તેને ઉધરસ આવતી હોય, પાસે બડખા નાખવાનું વાસણ પડયું હોય, આ Page #382 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના. ૩૫૩ વખતે મનમાં શે વિચાર આવે છે? દુર્ભાગ્યે એવા વખતના વિચારે કાયમ રહેતા નથી એટલે આ પ્રાણું પાછો ધંધે વળગી જાય છે અને પિતાને જાણે એવા શરીર સાથે સંબંધ જ નથી એવી બેદરકારીમાં દેડ્યો જાય છે. આખા શરીરની રચના જુએ ! એની અંદર નાડીઓ, લોહીનું વહન, શિરાઓ વિગેરેને વિચાર કરે. આંતરડાના મળને ખ્યાલ કરો અને સારામાં સારા અન્ન, દૂધ અને પાણીની થતી અવદશા વિચારપૂર્વક ધ્યાન પર લે તો ઘણે મોહ ઓસરી જાય તેમ છે. શરીરના પ્રત્યેક ભાગને આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે બહુ જાણવા જેવું મળે તેમ છે એમાં કશે સંદેહ નથી. એક બીજી વાત. આપણે કપડાં દરરોજ શા માટે ધોવા પડે છે? શું એને બહારની રજ લાગે છે એટલા માટે જ? ના. શરીરમાં સાડાત્રણ કરોડ દ્વાર (રામરાજી) છે. તે પ્રત્યેકમાંથી દુર્ગધ અને અપવિત્ર રજ-પરસેવો વિગેરે નીકળે છે. એ સારામાં સારાં પડાંને પણ અપવિત્ર બનાવે છે. એવા શરીરની આસનાવાસના કરવી કેમ પાલવે અને એને ચાટવું તે વાત શેભાસ્પદ ગણાય ખરી! જે ખાધેલ ખોરાકને તુચ્છ બનાવે, વસ્ત્રોને મેલવાળાં બનાવે, લગાડેલ પદાર્થને દુર્ગધવાળા બનાવે અને જરા પડે તો પડી જાય, હાડકાં ભાંગે તે દિવસ સુધી પથારી કરાવે અને દરરોજ અનેક પ્રકારની ચાકરી માગે તેવા શરીરની સાથે કેમ કામ લેવું તે સમજણથી વિચાર કરવા જેવું છે. આવી રીતે અનેક કારણે શરીર અપવિત્ર પદાર્થોથી ઉપર્યું છે, અપવિત્ર પદાર્થો વચ્ચે વધ્યું છે, અપવિત્ર પદાર્થોથી ૨૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી શાંતસુધારસ ભરેલું છે અને સારામાં સારા પદાર્થોને ખરાબ કરનારું છે એ વાત વિચારી શરીરની અપવિત્રતા ધ્યાવવી. પણ આપણે પનારો એની સાથે પડ્યો છે, તે એનાથી કાંઈ લાભ લેવાય તો લઈ લે એ આપણું કર્તવ્ય છે માટે હવે લેખક મહાશય કહે છે તેમ માનસનલિન-હૃદયકમળને ઉઘાડા અને ત્યાં અભેદ્ય મૂર્તિને સ્થાપી એને અપનાવે. એ એટલે તમે પિતે. શરીર તમારૂં નથી; તમે શરીર નથી. શરીર તમારી સાથે આવનાર નથી પણ ત્રણ કાળે તમે પોતે તો તમે જ રહેવાના છે. એનું એટલે તમારું પોતાનું કાંઈ સુધરે, કાંઈ માગે ચઢવાનું થાય એવો રસ્તો કરે અને તે માટે અંતરથી સાચો વિચાર કરે. અત્યારસુધી ઉપર ઉપરથી તો ઘણી વાતો કરી છે અને કોઈવાર ચેતન ચેતન કરી સ્વને અને પરને ઠગ્યા છે. એમાં કાંઈ વળે નહિ. આ માગે કાંઈ જયારે થાય નહિ. હવે તે હદયકમળને ઉઘાડી ત્યાં જે અત્યારે મેહરાજા પસી ગયો છે તેને આખો મંડપ તોડી પાડે અને ત્યાં વિભુ પવિત્ર મહોમય ચેતનરાજને બેસાડે. એ રીતે એ શરીરને પૂરેપૂરો લાભ લે. જે પદ્ધતિએ મલ્લિકુંવરીએ અધ્યાત્મવાદની સ્થાપના કરી લડાઈ અટકાવી અને પરણવા આવનાર છે રાજાઓને પ્રતિબોધ્યા, અનેકનો સંહાર અટકાવ્યું તે રીતે આ અપવિત્ર વસ્તુના પોટલાને એના સાચા આકારમાં ઓળખી ખૂબ આનંદ માણે અને જે કાયા અપવિત્ર–ગંછનીય પદાર્થોથી ભરેલી છે અને જે તમને વારંવાર ચિંતા કરાવી વૈદ્ય ડૉકટરના બીલ ભરાવે છે તેને જ મોક્ષદ્વાર બનાવે. આ મનુષ્યદેહ મોક્ષદ્વાર છે જ, પણ એને એ તરીકે અપનાવીએ તે, નહિ તો અનેક ભવ કર્યા છે તેમાં એકને વધારે કરી Page #384 -------------------------------------------------------------------------- ________________ એશુચિ ભાવના. ૩૫૫ તણાઇ જવાશે. અને કયાં જવાનું થશે તે તેા પ્રત્યેકે વિચારી લેવાનુ છે. ત્યાં આ શરીર આવવાનું નથી એ પણ ચાક્કસ છે અને અહીં કરેલાં સારાં-ખરાબ કૃત્યા વિચારો કે ભાષાપ્રયાગે કાંઈ અહીં ને અહીં અટકી જાય એવી આશા રાખવી એ તે ફેકટ છે. માટે કેઇ રીતે વિકાસ વધે, પ્રગતિ થાય, રસ્તા પ્રાપ્ત થાય તેવા માર્ગો આદરી, આ શરીરના લાભ લ્યેા. વિકાસક્રમને એવા મહિમા છે કે એક વખત જે ગાડું રસ્તે ચઢી જાય તે પ્રત્યેક પગલે આગળ ધપાય છે અને તે રસ્તા પ્રાપ્ત કરવા જેટલું સામર્થ્ય, આવડત, અનુકૂળતાએ, સગવડા એ સર્વ અત્ર લક્ષ્ય છે. માદકુવરીના મિત્રા વિચારશીલ હતા, રાજા હતા; વળી ગયા ભવમાં આત્મવિકાસ કરોને આવ્યા હતા. તેમણે શરીરને ધમ સમજાતાં સાચા રસ્તા જાય અને જોવાની સાથે જ ચેતી ગયા. આનું નામ વિકાસક્રમની પ્રાપ્તિના લાભ કહેવાય. સનત્કૃમાર મહાન્ ચક્રવત્તી રાજા હતા. અને શરીર પર ખમ માહ હતા. એને ગર્વ પણ ખરા ! પણ જ્યારે એણે દેવતા પાસેથી શરીરમાં વિકારા થયેલા જાણ્યા ત્યારે એ રડવા ન બેઠા. એણે છ ખંડ પૃથ્વી છેાડી દીધી. સચમ લઈ આરાધના કરી. ઔષધ કરવા આવનાર દેવવૈદ્યો પાસે અંતરના વ્યાધિની વાત કહી પણ અહારના વ્યાધિની દરકાર ન કરી અને અતે એક માસની સલેખના કરી ત્રીજે દેવલાકે ગયા. આનું નામ તે વિકાસદશા કહેવાય ! કાંઇ શરીરનું અપવિત્રપણુ વિચારી ગભરાઇ જવાનું નથી, સનત્કુમાર જેવું સામર્થ્ય વાપરી રસ્તે ચઢી જવા માટે આ ભાવના છે. એના જેટલુ મળ ન હેાય તે જેટલા અને તેટલા વિકાસ તે સાધવા એ ખાસ જરૂરી ગણાય. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શ્રી શાંતસુધારસ આવી રીતે શરીરની અશુચિ સંબંધી વિચાર કરવા સાથે એનાથી શિવસાધન પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાનમાં રાખવું. એના મેહમાં ન પડી જવું, એની ખાતર પડી ન મરવું અને એને બનતો લાભ લે. વિકાસમ (Evolution) ને એક મુખ્ય નિયમ એ છે કે એને માર્ગે પડી જવાય તે કામ સુલભ થઈ જાય. અત્યારે તે અમદાવાદ જવું છે અને જી. આઈ. પી. ને માર્ગે ચાલ્યા જઈએ છીએ. એમાં માત્ર ગતિ થાય, પણ પ્રગતિ ન થાય. ધ્યાનમાં રાખવું કે સર્વ ગતિ એ કાંઈ પ્રગતિ નથી. વિચારપૂર્વક વિકાસને માર્ગ હાથ કરવામાં આવે તે જરૂર પ્રગતિ થાય, તેથી વાત એ છે કે આ ભવમાં શિવ સુધી પહોંચી ન શકાય, તે પણ એને રસ્તે તો ચઢી શકાય. અને વિકાસક્રમ સુતરો કર એ તો શરીરપ્રાપ્તિને ખરો ઉપગ છે. એ માર્ગપ્રાપ્તિમાં તરતમતા તો ઘણું છે, પણ જેટલું આગળ વધાય તેટલું લાભકારક છે. છેવટે પાછા ન હઠાય તો પણ લાભમાં ગણવું. માટે શરીરની ખેટ લાલનપાલના ન કરવી, એની અશુચિ અને ક્ષણભંગુરતા, એમાં અવિશ્વાસ્ય તથા વ્યાધિગ્રસ્તત્વ વિગેરે વિચારવાં અને એની સાથે જ એને લાભ. લેવાના પ્રસંગને જરાપણ જતા ન કરવા. અશુચિ વિચારણા હકીકતરૂપે તદન સત્ય અને તથ્ય છે. એને ઉદ્દેશ બાહ્યાભાવમાં ગૃદ્ધિ ઓછી કરાવી અંતરાત્મ દશામાં દાખલ થવાના સૂચવનરૂપે છે. આ ભાવનાના આ બન્ને પ્રકાર વારંવાર ભાવવા. જળાશય મળ્યું છે, પાન કરતા આવડે તો પી લેવું. આ અવસર ફરી– ફરીને મળશે નહિ, મળો ઘણો મુશ્કેલ છે, માટે તેને લાભ લે. ઈતિ અશુચિભાવના. ૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રીકળચંદ્રજી ઉપાધ્યાયવિરચિત છઠ્ઠી અશુચિ ભાવના (રાગ–કેદારે–ગેડી) મંસ મળ મૂત્ર રૂધિરે ભર્યા, અશુચિ નરનારી દેહ રે; વારૂણીકુભપરે ભાવિયે, અંત દિયે જીવને છેહ રે. મં.૧ અશુભ બહુરાગ કફનિતુ વહે, એ ભખે ભક્ષ્ય અભક્ષ્ય રે; દેહને જાણું જોખમ ઘણું, દેહ બહુ જીવને ભક્ષ્ય છે. મંત્ર ૨ ભાવાર્થ–હે આત્મા ! સર્વ સ્ત્રી-પુરૂષના શરીરે માંસ, મળ, મૂત્ર અને રૂધિર જે લેહી તદ્રુપ અશુચિથી–અપવિત્ર પદાર્થોથી ભરેલા છે. તે દેહને મદિરાના ઘડા જે અપવિત્ર માન–સમજ. વળી એ અપવિત્ર હોવા ઉપરાંત અંતે તે જીવને છેહ આપે છે અર્થાત્ તેનાથી જુદા પડી જાય છે. તેનું ગમે તેટલું લાલનપાલન કર્યા છતાં તે તો આયુસ્થિતિ પૂર્ણ થયે જીવને કહે છે કે–“તું મને છોડીને ચાલ્યો જા.” એ એ કૃતધ્ર છે. વળી તે દેહ અશુભ છે, બહુ પ્રકારના રોગોથી ભરેલો છે અને તેમાંથી કફ વિગેરે અશુચિ પદાર્થો નિરંતર વહ્યા જ કરે છે. એમ છતાં આ જીવ તે દેહને પ્રસન્ન કરવા ભક્ષ્ય અભક્ષ્ય –ખાવા એગ્ય કે ન ખાવા ગ્ય અનેક પદાર્થોનું ભક્ષણ કરે છે–તેમાં વિવેક જાળવતો નથી, પરંતુ તું સમજજે કે આ દેહને માથે અનેક પ્રકારના જોખમો રહેલા છે અને તે દેહ અનેક જીવોનું ભક્ષ્ય બનવાનો છે. ૧–ર Page #387 -------------------------------------------------------------------------- ________________ = = આશ્રવ ભાવના પૂર્વપરિચય – અહીં જરા કમ ફેરવીને પ્રાથમિક વિવેચન કરવું આવશ્યક જણાય છે. પ્રથમની છ ભાવનામાં આપણે જીવ અને અજીવને પિતાનો અને પરસ્પરને સંબંધ વિચાર્યું. તેને અંગે અનિ. ત્યતા અને અશુચિ ભાવનામાં લગભગ અજીવન જીવના સંબંધી તરીકે વિચાર કર્યો. સંસારમાં જીવ અજીવનાં વિવર્સો જોયાં, જ્યારે અશરણ, એકત્વ અને અન્યત્વમાં ચેતનાના આવિર્ભાવ વિચાય અને એના પૃથક્ પૃથક્ ચિત્રો જુદાં જુદાં દષ્ટિબિંદુથી તપાસ્યા. - હવે પછીની ત્રણ ભાવનામાં આપણે કર્મના પ્રદેશમાં જઈએ છીએ. એ ભાવના ભાવતાં પહેલાં આપણે પ્રત્યેકનું સ્વરૂપ યથાસ્થાને વિચારીએ. હેતુઓને પ્રાપ્ત કરીને જીવથી જે કરાય તે ક” ” વિર ના દે રેવંતો મg કર્મબંધનના હેતુઓને પ્રાપ્ત કરીને જીવ કર્મ બાંધે છે. એ પરિણામ છે, એના કારણુ “હેતુ” છે. એ હેતુ જ્યાં હોય ત્યાં આત્મા તેટલાં પૂરતાં કર્મો એકઠા કરે છે. એ કર્મ પરમાણુઓના સ્કંધરૂપ છે, તે આત્મા સાથે ચૂંટી જાય છે. એ ઍટે તે વખતે એની ચાર બાબતે મુકરર થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ: પ્રકૃતિ” એટલે એને સ્વભાવ, એનું કાર્ય શું વિગેરે. “સ્થિતિ ” એટલે એ કેટલા વખત માટે છે. “રસ” એટલે એનામાં ગાઢતા કેટલી છે અને “પ્રદેશ”એટલે એ કર્મ કેટલી કર્મવર્ગણાનું– કર્મના પ્રદેશનું બનેલ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ આવભાવના. ૩પ૯ આવી રીતે જે કર્મબંધ થાય છે તે બંધહેતુઓથી થાય છે. એ બંધહેતુઓ એટલે કર્મબંધનનાં કારણે. એના મુખ્ય ચાર પ્રકાર છેઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. મિથ્યાત્વ–એટલે વસ્તુઓનું વિપરીત દર્શન. શુદ્ધ દેવગુરૂ–ધર્મ ઉપર શ્રદ્ધાનો અભાવ અને અન્ય તરફ આદર. સંશય, અભિનિવેશ અને વિપર્યય એ સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. એ અજ્ઞાન છે અને વિવેક વગરના જ્ઞાનીને પણ શક્ય છે. અવિરતિ–ત્યાગભાવ. દોષોથી પાછા હઠવાના નિશ્ચય અભાવ. પચ્ચખાણ રહિત દશા. કષાય-ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, દુગંછા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ. યોગ-મન-વચન-કાયાનું પ્રવર્તન. આના અનેક ભેદ-ઉપભેદ છે. એ કર્મબંધનના હેતુઓ છે. હવે આપણે આશ્રવની વાત કરીએ. જે માર્ગોએ કર્મો આવે, કર્મનું આશ્રવણ થાય તે રસ્તાઓને “આશ્રવ” કહે છે. એક મોટા સરેવર–તળાવમાં પાણી આવવાનાં ગરનાળાને આશ્રવ કહેવાય. એક મેટા મહેલમાં હવા આવવાના બારીબારણાં હોય તે આશ્રવ કહેવાય. એક પાણીને અવાડે હોય અને તેમાં જે નળ દ્વારા જળ આવે છે તે નળને આશ્રવ કહેવાય. એક કે ઠારમાં અનાજ ભરાતું હોય અને બીજી બાજુ નીકળતું હોય એ ભરવાના માર્ગોને આશ્રવ કહેવાય. કર્મ આવવાના માર્ગોને નીચે પ્રમાણે વિભાગ પાડી શકાય છે. સંક્ષેપ વર્ણન જ અત્ર કરાય છે. તેમ જ ભાવ આવ ય છે. “ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી.શાંત-સુધારન્સ ૧ ઇંદ્રિય-એનાં પાંચ પ્રકાર છે. સ્પન, જીવા, નાસિકા, ચક્ષુ અને કર્ણ. આ ઇંદ્રિયની રાગદ્વેષ યુક્ત પ્રવૃત્તિએ આશ્રવ છે. ઇંદ્રિચાની પ્રવૃત્તિ રાગદ્વેષપૂર્વક હાય તેા જ તે આશ્રવ થાય છે એ ખાસ ધ્યાનમાં રહે. એની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વર્ગરની હાય તા એ ગરનાળું અંધ થાય છે. ૨ કષાય–સસારને લાભ ( વૃદ્ધિ ) જેનાથી થાય તેવા ક્રોધ, માન, માયા અને લાભ. આ ચાર એના મુખ્ય ભેદ છે. એની ગાઢતા પ્રમાણે એના વિભેદો પણ થાય છે અને તેમના પેટામાં હાસ્યાદિ નાકષાયાના સમાવેશ થાય છે. કર્મના રસ અને સ્થિતિ મુકરર કરવામાં આ કષાયે મ અગત્યના સાગ ભજવે છે. ૩ અવત-અવિરતિપણું. એના પાંચ વિભાગ છે. ( ૬ ) પ્રમાદથી થતા પ્રાણવધ તે પ્રાણાતિપાત, ( ખ ) અસત્ય ભાષણ તે મૃષાવાદ. ( ગ ) વગર દીધેલ વસ્તુ લેવી તે અદત્તાદાન. ( ઘ ) જાતીય સંબંધ. કામરાગથી સ્રી-પુરૂષના શરીર સબંધ તે મૈથુન. (૭)સ્વામીત્વસ્થાપન, પદાર્થો ઉપર મૂર્છાવૃત્તિ એ પરિગ્રહ. આ પાંચને અંગે ઘણા વિસ્તાર છે અને તે સમજવાની જરૂર છે. અવિરતિને કારણે પ્રાણી અનેક પાપેા સમજણુ વગર હારી લે છે. ૪ યોગ—મન, વચન, કાયા. એની પ્રવૃત્તિ શુભ અથવા Page #390 -------------------------------------------------------------------------- ________________ માત્ર વાવના, ૩૬૧ અશુભ. એ પ્રવૃત્તિથી કર્મોનું આગમન થાય છે. જેવી પ્રવૃત્તિ તેવાં કર્મ. રસબંધ અને સ્થિતિબંધમાં કષાય સાથે આ ગે પણ એટલા જ ઉપયોગી ભાગ ભજવે છે. આવી રીતે ૫ ઇંદ્રિ, ૪ કષાય, પ અવિરતિઓ અને ૩ ચેગ એમ ૧૭ ભેદ થયા. અને નીચે ૨૫ ક્રિયાઓ બતાવીએ છીએ તે મળીને કર્મ આવવાનાં ૪ર માર્ગો–રસ્તાઓગરનાળાંઓ છે. એના ઉપવિભાગે તો પાર વગરના થાય અને વળી દરેકમાં તરતમતા પણ ઘણું હાય. હવે આપણે ૨૫ કિયાઓને સમજી લઈએ. ૨૫ ક્રિયાઓ (બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે.) ૧. દુષ્ટભાવ યુક્ત થઈ કામવાસના વિગેરે માટે પ્રયત્ન કરોશરીરને અયતનાપૂર્વક પ્રવર્તાવવું તે “કાયિકી ક્રિયા.” ૨. હિંસાના સાધનોને ગ્રહણ કરવાં–તલવાર, બંદુક, બેબ, ટેરપીડા વિગેરે તૈયાર કરવા, વાપરવાં અને એની ચેજના કરવી તે “અધિકરણુકી ક્રિયા.” ૩. જે ક્રિયામાં શ્રેષ-ક્રોધને વિશેષ સ્થાન મળતું હોય તે પ્રાદેશિકી ક્રિયા.” ૪. અન્યને હેરાન કરવાની–ત્રાસ આપવાની ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા.” પ. જીવને મારી નાખવાની–તેના પ્રાણે જુદા કરવાની ક્રિયા તે “પ્રાણુતિપાતિકી ક્રિયા મરણ એટલે પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયબળ, આયુ અને શ્વાસોશ્વાસ–તેને આત્માને Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ વિયેાગ કરાવવા તે. આત્મા મરતા નથી પડે છે તે ધ્યાનમાં રાખવુ. ૬. નાના-મોટા આર ંભ કરવા, ભાંગફાડ કરવી, છકાય જીવના વધ થાય તેવી ઉત્પત્તિ કરવી—કરાવવી એ ‘આર’ભિકી ક્રિયા.’ ૭. ધનધાન્યાઢિ પરિગ્રહ મેળવવા, રક્ષણ કરવું, તેના ઉપરની મૂર્છાને અંગે જે જે ક્રિયાએ–આચરણા કરવામાં આવે તે પારિહિકી ક્રિયા.’ ( શ્રી.શાં•ત•સુ•ધારસ પણ પ્રાણથી જુદા ૮. અન્યને ઠગવા માટે જે ક્રિયા કરવામાં આવે, જેમાં કપટ-માયાને મુખ્ય સ્થાન હૈાય તે માયાપ્રત્યયિકી ક્રિયા.’ ૯. મિથ્યાદનમાં સવિશેષ સ્થિર થવાની ક્રિયા, કુદેવ, કુગુરૂ, કુધર્મમાં હૃઢ થાય તેવી ક્રિયા, સર્વ ધર્મ સરખા છે એવા અભિનિવેશ આદિથી જે ક્રિયા કરવામાં આવે તે મિથ્યાદનપ્રત્યયિકી ક્રિયા.’ : ૧૦. અવિરતિને કારણે ત્યાગ-પચ્ચખ્ખાણ કર્યા વગર ચલાવ્યા કરવાથી જે ક્રિયા લાગે, વિના કારણે દેાષના ભાગી થવાય, સંયમવિદ્યાતક કર્મના ઉદયથી પાપવ્યાપારથી નિવૃત્ત ન થતાં જે ક્રિયા લાગે તે · અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.’ t ૧૧. રાગપૂર્વક અશ્વ, સ્ત્રી કે અજીવ પદાર્થાને જોવા તે • દ્રષ્ટિકી ક્રિયા.’ ૧૨. રાગપૂર્વક અન્ય વસ્તુને સ્પર્શ કરવા, સ્ત્રીના સ્પર્શ કરવા, બાળકના ગાલના સ્પર્શ કરવા, ઘેાડાને પંપાળવા વિગેરે ‘ સ્પષ્ટિકી ક્રિયા.’ ૧૩. જીવ અજીવ પર રાગ-દ્વેષ થાય અથવા અન્યનુ અશ્વ Page #392 -------------------------------------------------------------------------- ________________ મ-શ્વવભાવના. ૩૬૩ જોઈ અસૂયા થાય અથવા સ્વીકૃત અધિકરણને લઈને કિયા થાય તે “પ્રાહિત્યકી ક્રિયા.” ૧૪. “સામતોપનિપાતિકી ક્રિયાના બે અર્થ સંભવે છે. સર્વ દિશાએથી આવનાર જનારને ઉપતાપન થાય તેવી ક્રિયા. દાખલા તરીકે જાહેર રસ્તા પર મળમૂત્રાદિ કરવા, અથવા ઘી તેલનાં ભાજન ઉઘાડાં મૂકી દેવાં, તેમાં જીવ પડે તેથી દોષ લાગે. Public nuisance ને અહીં સમાવેશ થાય છે. ૧૫. પાપી પ્રવૃત્તિ માટે અનુમોદન આપવી, રાજાના હકમથી શસ્ત્ર ઘડાવવાં, તળાવે છેદાવવાં એ “નિરુષ્ટિકીઅથવા નિસગિકી ક્રિયા.” ૧૦. બીજાને કરવાનું કામ હોય તે ક્રોધ કે અભિમાનથી પિતાને હાથે કરવું, નેકરનું કામ કરવા લાગવું એ “સ્વહસ્તકી ક્રિયા.” ૧૭. જીવ અજીવને હુકમ કરી કાંઈ મંગાવવું અથવા તીર્થ કરેદેવની આજ્ઞાની વિરૂદ્ધ પ્રરૂપણ કરવી તે “આજ્ઞાનિકી અથવા આનયનિકી કિયા.” ૧૮. જીવને વિદારવા અથવા અન્યનાં પાપને જાહેરાત આપવી, અન્યની પૂજાનો નાશ કરે તે “વિદારણિકી ક્રિયા.” ૧૯. ઉપયોગ રહિતપણું તે અનાગ. શૂન્યચિતે વસ્તુ લેવી મૂકવી, જેયા સાફ કર્યા વગરની જગ્યાએ શરીરને રાખવું તે “અનાગિકી ક્રિયા.” - ૨૦. શાસ્ત્રમાં કહેલી વિધિને અનાદર કરે અથવા ધૂર્ત Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ્યાંસુધારાસ તાને આશ્રય લઈ આલેક પલક વિરૂદ્ધ આચરણ કરવું તે અનવકાંક્ષાપત્યયિકી ક્રિયા.” ૨૧. મન-વચનકાયાના ગેની સકષાય પ્રવૃત્તિ કરવી– દ્રોહ, ઈર્ષા, અભિમાન, મને વ્યાપાર, હિંસાપ્રેરક જૂઠે વાવ્યાપાર, ચાલવું દોડવું તે કાયવ્યાપાર–તેથી થતી ક્રિયા તે પ્રાગિકી ક્રિયા.” ૨૨. ઇન્દ્રિયની પ્રવૃત્તિ એવા જસપૂર્વક કરે કે જેથી આઠે કર્મો એક સાથે તીવ્રપણે બંધાય તે “સામુદાનિકી ક્રિયા” ૨૩. માયા અને લેભથી પ્રેરાઈ રાગવચન બેલે, રાગની વૃદ્ધિ કરે તે “પ્રેમકી ક્રિયા.” ૨૪. ક્રોધ અને માનથી ગર્વવચન બોલી શ્રેષ ઉપજાવે તે ષકી ક્રિયા.” ૨૫. માત્ર કાયાના હલનચલન વિગેરે પ્રવૃત્તિથી જે ક્રિયા લાગે તે “ઈરિયાપથિકી ક્રિયા આ ક્રિયા અપ્રમત્ત સાધુ તથા કેવળીને પણ લાગે. આ પ્રમાણે આશ્રવની હકીકતને ખ્યાલ સ્પષ્ટ કરવા કહ્યું. એ કર્મને લાવવાના ધેરી માર્ગો છે, મોટાં ગરનાળાં છે અને તે દ્વારા શુભ તથા અશુભ બંને પ્રકારનાં કર્મો આવી, તેલ ચોળેલા શરીર પર જેમ રજ લાગે છે તેમ તે કર્મો આત્મા સાથે ટી જાય છે. શુભ કર્મો પણ ભેગવ્યા વગર ચાલતું નથી. એના ઉદય-વિપાકને પુણ્ય કહેવામાં આવે છે. એ સેનાની બેડી જેવાં છે પણ એનું સુવર્ણત્વ વિચારમાં રાખવાનું નથી, એનું એકત્વ-શૃંખલાવ લક્ષ્યમાં રાખવા જેવું છે. પચીશે કિયાઓને Page #394 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. સૂક્ષ્મ નજરે વિચાર કરવામાં આવશે તે તે દરેકમાં મન-વચનકાચાના ચેાગા અને કષાયેા ખૂબ કામ કરતાં દેખાશે અને એક રીતે વિચારીએ તે એ નાનાં ગરનાળાંએ અંતે ચેગ અને કષાયના મેટાં ગરનાળામાં થઈને સાવરમાં કર્મ પ્રવાહની ભરતી કરે છે. આ આશ્રવાને ખૂબ સમજવાની જરૂર છે. એને બાહ્ય અને અંતર વ્યાપાર ખરાખર ખ્યાલમાં લીધા વગર આ ભાવના ભાવી શકાય તેમ નથી. આ પ્રાણી આ આશ્રવમાં રાથ્થામા રહે છે અને એની પ્રત્યેક ક્રિયા પ્રાય: આશ્રવરૂપ થઈ જાય છે. તેનાથી કેવી રીતે ચેતવું તે એની ભાવના છે. અહીં તો આશ્રવ સમજવા પૂરતી હકીકત ઉપોદ્ઘાતરૂપે લખી છે. એની ભાવના માટે લેખકશ્રી સાથે ચાલીએ અને સહજ વક્તવ્ય આ પ્રકરણની આખરે કરવા ઇચ્છા રાખી, હવે ગ્રંથકર્તા સાથે પૂર્વ પદ્ધતિએ આગળ વધીએ. ૩૬૫ Page #395 -------------------------------------------------------------------------- ________________ २४ ७ भुं આશ્રવભાવના ॥ भुजंगप्रयातं ॥ यथा सर्वतो निर्झरैरापतद्भिः, प्रपूर्यत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, भवेद्व्याकुलश्चञ्चलः पङ्कि ॥शार्दूलविक्रीडित ॥ लश्च ॥क १॥ यावकिश्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते, तावच्चाश्रवशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोध्धुं मया, संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ॥ख २॥ ॥प्रहर्षणी ।। मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञाश्चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः । कर्माणि प्रतिसमयं स्फुटरमीभिबंनन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥ग ३॥ ॥ रथोद्धता॥ इन्द्रियाव्रतकषाययोगजाः पश्च पञ्च चतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४॥ ॥ इंद्रवत्रा ॥ इत्याश्रवाणामधिगम्य तत्त्वं निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोधे सर्वात्मना द्राग्यतितव्यमात्मन् ।ङ५। * આ લોકના કઠણ શબ્દની નોટ ગેયાષ્ટક પછી આપેલી છે Page #396 -------------------------------------------------------------------------- ________________ આ અન્વભાવના. ૪ ૧. જેવી રીતે ચારે તરફથી આવતાં નિઝરણા દ્વારા એક સરૈાવર પાણીથી તુરત ભરાઇ જાય છે તેમજ આ પ્રાણી આશ્રવાદ્વારા કમેથિી ભરાઇ જાય છે અને પછી તે આકુળવ્યાકુળ થાય છે, અસ્થિર થાય છે અને મેલવાળા થાય છે. તુ ૨. જ્યાં જેમ તેમ ઉતાવળ કરીને જરા જરા થોડાં કર્માને ભાગવીને અહીં એને છૂટા કરીએ છીએ ત્યાં તે આશ્રવરૂપ શત્રુએ પ્રત્યેક સમયે બીજા કર્મોથી ક્ીવાર સીંચીને ( મને ) ભરી મૂકે છે. આ તા ભારે આપત્તિ થઇ ! મારે તે આ આશ્રવ શત્રુઓના વિરોધ કેવી રીતે કરવા ? અને આ ભયં કર સંસારમાંથી મારા છૂટકા-મારી મુક્તિ કઇ રીતે થવાની ૩૬૭ ૧ ૩. પ્રવર પુણ્યશાળી મહાપુરૂષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ નામના ચાર આશ્રવેા કહ્યાં છે, ખતાવ્યા છે. એ સુપ્રસિદ્ધ આશ્રવાદ્વારા દરેક સમયે ક્રમાને માંધીને પ્રાણીએ ખાટા ભૂલાવાને વશ થઇ ( સંસારમાં) રખડે છે. ૬ ૪. ( એ આશ્રવા ) ઇંદ્રિય, અત્રત, કષાય અને ચેાગમાંથી ઉત્પન્ન થાય છે. એ પ્રત્યેકની સંખ્યા અનુક્રમે પાંચ, પાંચ, ચાર અને ત્રણ છે અને પચીશ અસન્ક્રિયા સાથે મેળવતાં એની કુલ સખ્યા મેતાળીશની થાય છે. ૩ ૫. એ પ્રમાણે આશ્રવાનુ તત્ત્વ જાણીને અને શાસ્ત્રાભ્યાસથી સત્ત્વને ( શક્તિના ) નિરધાર કરીને હું આત્મન્ ! એમના ( આશ્રવાના ) વિરાધ વગરના નિરોધ માટે સ પ્રકારના ઉદ્યમ કરીને જલદી સખ્ત પ્રયાસ કરવા. Page #397 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक परिहरणीया रे, सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे, भृशमुत्छृङ्खला, विभुगुणविभववधाय ॥ परि० ॥ १ ॥ कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय | प्रयतन्तेऽमी रे क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय ॥ परि० || २ || अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते विततानि । इहपरलोके रे, कर्मविपाकजा न्यविरलदुःखशतानि ॥ परि० ॥ ३ ॥ करिझखमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन | इन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ॥ परि० ॥ ४ ॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ આશ્રધ્વભાવના. ३६६ ૧. પિતાનું શ્રેય ઈચ્છનાર સમજુ પ્રાણુઓએ કર્મબંધનના હેતુભૂત આશ્રોને, હૃદયમાં સમતા ધારણ કરીને, છેડી દેવા જોઈએતજી દેવા જોઈએ. એને જે મેકળા મૂકી દીધા હેય તે તે સર્વવ્યાપી ગુણરૂપ મહાન વૈભવને સારી રીતે–તદ્દન નાશ કરનારા થાય છે. ૨. (મિથ્યાત્વ) કુગુરૂઓએ પ્રવર્તાવેલા–જેલા પ્રાણીઓ અથવા પિતાની કુમતિથી ચંચળ થયેલા પ્રાણુઓ મેક્ષને સાચે માર્ગ છેડી દઈને અશુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને ઊલટા મેક્ષને વિરહ વધારનારા બને છે. ૩. (અવિરતિ) ત્યાગ તરફ જેનું ચિત લાગેલું નથી તેવા (અવિરત ) પ્રાણુઓ (ઇંદ્રિયના) વિષયને વશ પડીને આ લેકમાં અને પરલોકમાં કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા મહાન સેંકડે દુઃખ નિરંતર સહન કરે છે. ૪. (ઈદ્રિય) હાથી, માછલું, ભમરે, પતંગિયું અને હરણ વિગેરે વિષયવિલાસના પ્રેમને લીધે અહાહા! અનેક પ્રકારની વેદનાઓ સહન કરે છે અને એ વિનાદરસ પરિણામે ભારે આકરો થઈ પડે છે. જ એને માર રાગ છે. ત્રીજી ભાવના એણું પરે ભાવીએ રે–એ રાગમાં જરા લહેંકે ફેરવો પડશે. “ત્રીજી ભાવના રે” એમ બોલીએ તે આ અષ્ટકને રાગ આવી જશે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ३७० उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ॥ परि० ॥ ५ ॥ मनसा वाचा रे, वपुषा चञ्चला, दुर्जयदुरितभरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ॥ परि० ।। ६ ।। शुद्धा योगा रे, यदपि यतात्मनां, वन्ते शुभकर्माणि | काञ्चननिगडांस्तान्यपि जानीयात्, मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे धियमाधाय | શ્રીશાંત સુધા સ हत निर्वृतिशर्माणि ॥ परि० ॥ ७ ॥ शान्तसुधारसपानमनारतं, विनय विधाय विधाय ॥ परि० ॥ ८ ॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ આઝવભાવના. ૩૭૧ ૫. (કષાય) જેનામાં કષાયેની જાગૃતિ થઈ જાય છે તેવા પ્રાણીઓ કોઈપણ વિષયને વશ પડી જઈને મહાનરકમાં જાય છે અને કેઈપણ જાતના અપવાદ વગર અનંત જન્મ જરા-મરણમાં રખડપાટીએ ચઢે છે. ૬. (ગ) મનથી, વાણીથી અને શરીરથી ચપળ પ્રાણીઓ મહા આકરા પાપના ભારથી ભારે થઈને કર્મરૂપ કાદવથી ચારે તરફ ખરડાઈ જાય છે. એટલા માટે આશ્રવ ઉપર જય મેળવવા પ્રયત્ન કર. બીજા કામથી સર્યું. ૭. સંચમહાન વિશુદ્ધ આત્માઓના શુદ્ધ ગે (મનવચનકાયા) સારાં (શુભ) કર્મોને સવારે છે–મોકલી આપે છે તેને પણ સેનાની બેડીઓ જાણવી. એ શુભ કર્મો પણ મોક્ષના સુખનો પ્રતિબંધ કરે છે. ૮. હે વિનય ! આશ્રવરૂપ પાપાત્માને શોધ કરવામાં બુદ્ધિને રેકીને અને વારંવાર અનેક વખત શાંતસુધારસનું પાન કરી કરીને (એ પ્રકારે) આનંદ પામ-લહેર કર.' Page #401 -------------------------------------------------------------------------- ________________ ા અને પ્રારંભના પાંચ લેકના કઠણ શબ્દના અર્થ ૪ ૨. તઃ સર્વ બાજુઓથી, દિશાવિદિશા આદિ. નિતિ નિઝ રણ. પર્વતમાંથી વહેતાં પાણી, ધોધ, નીકો વિગેરે સર્વ. સમૃત ભરાયેલે, બંધાયેલ. (૧) પીડાથી મુંઝાયેલો પ્રાણી (૨) પાણીથી સંક્ષુબ્ધ સરેવર. ર૪ (૧) અસ્થિર પ્રાણ (૨) સરોવર પક્ષે હાલતું ચાલતું: iવિરુ (૧) કર્મમળથી લેપાયલ પ્રાણી (૨) કચરા કાદવવાળું સરેવર. આ ત્રણે શબ્દો શ્લેષ છે. પ્રાણી અને સારવાર બન્નેને લાગુ પડે છે. ૨૪ ૨. વિઝિટિવ કાંઈ કાંઈ જેવું. સહજ, તલ ઉતાવળથી. નિત્તે ભોગવીને દૂર કરાય છે. સમર કાળસૂમ વિભાગ. રિણું સામા થવાને. મુસ્તિક છૂટકાર–મેક્ષ માનિ થવાનો. જ રૂ. દુતિ નશીબદાર, પુણ્યશાળી, ભાગ્યવાન. પ્રતિષ્ઠા કહ્યા, બતાવ્યા. પુર પ્રસિદ્ધ સ્ટમ બ્રાંતિ. ઇ છે. અર્થત અવિરતિ. ચરિત્ર ૨૫ ક્રિયા (ઉપર જુઓ) નેત્ર આંખ. બેની સંખ્યા. રેઃ ચાર વેદ. ચારની સંખ્યા. સંખ્યા ઉલટી લેવી. એટલે ૪૨ થશે. ૪ ક. તર્જ પરમાર્થ. સર્વ સામર્થ્ય–શકિત. તિ શાસ્ત્રાભ્યાસ. વિશ્વ વિજે જે કાર્યમાં વિરોધ resistance ન રહે ગમી જાય તે રીતે. ર મના સર્વ ઉવમે. સર્વ રીતે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટકની તા.— ૧. પરદળીયા-તજી દેવાયોગ્ય. હેય વર્ગના. વ્રુત્તિ-નશીબદાર. પંડિત, સમજી. મૂરું-ખૂબ–સારી રીતે. ગુજ્જુલા-એડી વગરના, છોડી દીધેલાં, છૂટા કરેલા. વસુ સવ્યાપી ( જ્ઞાન—દનાદિ ). વધ–નાશ–વિનાશ. ૨. નિાયેાજાયલા-પ્રવર્તે લા. પદ્ભુિત-ચંચળ થયેલા. દુયાદાષવાળી-અશુદ્ધ. પ્રત્યુત–ઉલટા. ૩. વિત્ત-વિરતિ-પચ્ચખાણ—ત્યાગમાં મન વગરના, પચ્ચખ્ખાણ વગરના. વિષદંત-સહે છે, ખમે છે. વિતતાનિ-વિસ્તીણું”. વિપા–પરિપાક, પરિણામ, પાકી જવું તે. વિરહ-આંતરા વગર, નિરંતર. રાતાનિ-સેકડા, અનેક, ૪. ક્ષત્ર-માતું. Fish. વેદ્ના–દ્વિતીયાનુ બહુવચન છે. પતિવિત્ત્તન—એ વિનાદ રસનું વિશેષણ છે. પરિણામે ભારે, આકરા પડી જાય તેવા. ૫. પત્તિ-જાગૃત. મા આપેલ. વિષય-ક્રોધ ક્રિયાના વિષય Subject matter. નિયતં–ચાસ. ૬. ચર્ચે–ચપળ. દ્યુતિમ–પાપને એજો. સપ્તહવ્યતે–ચારે તરફ ખરડી નાખે છે. તમા–બીજી વાતથી સર્યું, ખીજું કામ રહેવા દે. ૭, ચતામનાં-જે પેાતાના આત્માને ચેાજી રહેલ હાય તેને–સયત પુરૂષને. અયંતે-Percolates. મેકલે. નિલ–-પગે બાંધેલી એડી. નિવૃત્તિમેાક્ષ. દૂત-આનું વિશેષ્ય શુભકર્માણિ છે, ૮. મહ્ત્વ-પ્રમેાદ કર. આનંદ ભાગવ. મજા કર. આશ્રવપાબન્ આશ્રવરૂપ પાપાત્માએ. આશ્રવા. સિઁ-બુદ્ધિને વિધાય વિધાયકરી કરીને વાર ંવાર કરીને. અનાતં-આંતરા વગર ( નૈરત ચેાગના અર્થમાં ). - ~~ Page #403 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવના પરિચય (જ. ૧.) આશ્રવનું પૂર્વ પરિચયમાં આપણે સ્વરૂપ વિચાર્યું. એ કર્મીને આવવાની પ્રનાલિકા છે, મેાટા નળો છે, વિસ્તી ગરનાળાં છે. એક માટા સરેાવરની કલ્પના કરીએ: તાનસા જેવું અથવા ખેળતળાવ જેવુ સરેાવર હાય, એની ચારે ખાજુએ પતા હાય, માટે વરસાદ પડતા હોય અને ઢાળાવ એવી જાતને! હાય કે સર્વ જળ સરેાવરમાં આવતુ હોય. મારમાર વરસાદ પડતા હૈાય ત્યારે એ સરાવર ઘેાડા વખતમાં ભરાઈ જાય એમાં કાંઇ નવાઇ નથી. કેાઇવાર છલકાઈ પણ જાય. એવી જ રીતે આશ્રવા ઈંદ્રિય, કષાય, અવિરતિ, યાગા અને અસદ્ધિયાઓને કાર્ય જાતના પ્રતિમધ વગર માકળા મૂકયા હાય તે તે કર્મોથી પ્રાણીને ભરી દે છે. પ્રત્યેક આશ્રવ એવા ભયકર છે કે એનું ગરનાળું ઉઘાડું મૂક્યુ હાય તા ધડાધડ પાણીથી ભરચક્ક કરી મૂકે છે. એ ગરનાળાંને ખરણાં હાય છે અને તે અંધ કરી શકાય છે. તેની હકીકત આગળ આઠમી ભાવનામાં વિચારવાની છે. અત્ર તેા એ ગરનાળાંને ખુલ્લાં મૂકયાં હાય ત્યારે પ્રાણીની કેવી દશા કરે છે તે પ્રસ્તુત હકીકત છે. એને માટે ત્રણ વિશેષણા લેખકશ્રીએ બતાવ્યાં છે, તે ત્રણે ખ વિચારવા જેવાં છે. એનાથી પ્રાણી વ્યાકુળ, ચંચળ અને કિલ થાય છે. આપણે તે વિચારીએ. એ શબ્દો શ્લેષ (દ્વિથી) હાઇ સરાવરને પણ લાગુ પડે છે તે ધ્યાનમાં રાખવું. વ્યાકુલ ’કર્મા જ્યારે ખૂબ મેાટી સંખ્યામાં આવી પડે છે ત્યારે પ્રાણી અત્યંત વિર્તુળ થઈ જાય છે, એ હાવરાઆવા બની જાય છે, કના ભારથી ભારે થાય છે અને < . Page #404 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૩૭૫ આગામી પીડાની નજરે અત્યંત વિહ્વળ થાય છે એ એની આકુળતા છે. સરોવરમાં પાણી ભરાય ત્યારે તે પણ ખૂબ હાલતું ચાલતું કલ્લોલવાળું થઈ જાય છે. આશ્ર પ્રાણું અને સરોવરને વ્યાકુળ બનાવે છે. આશ્રવના જોરથી પ્રાણ “ચંચળ” થાય છે. સ્થિરતાને અભાવ એ ચંચળપણું છે અને આશ્રવ એને એક ઠેકાણે સ્થિર રહેવા દેતા નથી. ભવભવમાં ભ્રમણ કરાવનાર એ કર્મો અસ્થિરતાને ખાસ પોષે છે. નવા જળના આગમનથી સરેવર કેટલું ચંચળ થાય છે, તે તો આપણું દષ્ટિનો વિષય છે. પાણી હાલકલેલ થઈ જાય છે. વળી આશ્રના જેરથી પાણી “પંકિલ’–સળવાળું થાય છે. કમ મેલ જ છે. એ શુદ્ધ સ્ફટિક આત્માને મેલે બનાવે છે અને એનું શુદ્ધ સ્વરૂપ બગાડી નાખે છે. સરોવરમાં નવું પાણી આવે ત્યારે રગડા થાય છે, ધૂળ-માટી સાથે મળેલ પાણું સરોવરને કાદવકચરાવાળું કરે છે. નવું પાણી રગડાવાળું જ આવે છે, એ અશાડ માસમાં નળના પાના જોનારને સમજાવવું પડે તેવું નથી. આવી રીતે આશ્રોને મેકળા મૂકી દીધા હોય ત્યારે તે આ ચેતનને ચારે બાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે. ખ્યાલમાં રાખવું કે કર્મ શુભ કે અશુભ ગમે તેવાં હોય તો પણ તે પગલિક છે અને આત્મા અરૂપી, નિરંજન, નિરાકાર એના મૂળ સ્વરૂપે છે. આશ્ર આ પ્રકારે ચેતનજી ઉપર અસર કરે છે. સારાં કે ખરાબ સર્વ કર્મો ભેગવવાં જ પડે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી શાંતસુધારાસ (. ૨.) આપણું પ્રત્યેક કાર્યમાં કેઈ ને કઈ અસ&િયા લાગે છે, જે પ્રવૃત્તિ કર્યા જ કરે છે, કષાયનોકષાયની ધમાલ ચાલ્યા જ કરે છે અને અનેક બાબતમાં અવિરતિપણું હોય જ છે. આંખ મીંચીને ઉઘાડીએ તેમાં અસંખ્ય સમય થાય છે. પ્રકાશ (Light) એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલે છે. વીજળી એક સેકન્ડમાં ૨૮૨૦૦૦ માઈલ ચાલે છે. પ્રત્યેક પ્રદેશ પર તે પસાર થઈ જાય છે. એટલે સમય કેટલો નાને હાઈ શકે તે આ વિજ્ઞાનના યુગમાં સમજવું મુશ્કેલ નથી. એવા પ્રત્યેક સમયે પ્રાણી જે ક્રિયા કરે છે તે અનુસાર તે શુભ અથવા અશુભ કર્મ બાંધે છે. પ્રાણુને આખે વખત વિચારીએ. તેનું મન વિચાર કર્યા કરે છે, મુખ બેલ્યા કરે છે, શરીર કામ કર્યા કરે છે, કષાયેમનોવિકારે અંદરથી ઉછળ્યા જ કરે છે. આવી રીતે એ અનેક કારણે કર્મોને એકઠાં કર્યા જ કરે છે અને તેને આત્મા સાથે જોડ્યા જ કરે છે. મેટી વિચારવા જેવી વાત છે. ગ્રંથકર્તા પોતે જ આ મુશ્કેલી બતાવે છે. તેઓ કહે છે કે મહામુશીબતે કર્મનાં ફળને અનુભવ કરીને થોડાં કર્મો ખેરવી નાખું છું ત્યાં તે આશ્રવ શત્રુઓ પ્રત્યેક સમયે આ પ્રાણુને કર્મથી સીંચી દે છે, એને ભરી મૂકે છે. એક દાખલો લઈએ. કર્મના જોરથી પ્રાણીને તાવ આવે, એ તાવ ભેગવે અને તેમ કરીને તાવ આવવાનાં કર્મોને જીર્ણ કરીને (ભેળવીને) દૂર કરે, પણ એ દરમ્યાન તે અસંખ્ય સમયે થઈ જાય અને પ્રત્યેક સમયે શુભાશુભ Page #406 -------------------------------------------------------------------------- ________________ -આઝવભાવના. ૩૭૭ કર્મો બંધાયા જ કરે. ત્યારે આ તે જરા હળવા થવાનું બની આવે ત્યાં તે પાછું એક બીજી બાજુનું ગરનાળું ઉઘડી જાય છે. તળાવમાં આવક તો ચાલુ જ રહે છે. ઘણુંખરી વખત જાવક કરતાં આવક વધારે થાય છે. આ તો ભારે આપત્તિની વાત થઈ. સારાં–ખરાબ કર્મો તે વધ્યા જ કરે છે અને આત્મા ભારે થતો જાય છે. એમાં મોટી ગુંચવણની વાત એ છે કે આ આશ્રાગરનાળાંઓને કેવી રીતે બંધ કરવાં? એ આશ્રવ શત્રુઓ સામે કઈ રીતે થવું? અને આ પ્રમાણે ચાલે તો મુક્તિ કેવી રીતે થાય? એક બાજુએથી ઘટાડે અ૯પ થાય અને નવી આવક ચાલુ રહે તો તેમાંથી છૂટકારે કયારે થાય ? અને આ આવક શી રીતે અટકે ? આવી મેટી ગુંચવણવાળે પ્રશ્ન છે અને એ એટલો આકરે છે કે એને જવાબ આપતાં કોઈ પણ સંસારી જીવ મુંઝાઈ જાય તેમ છે. એશઆરામમાં જીવન ગાળનાર, ઉપરચેટીઆ ધર્માનુષ્ઠાન કરનાર, સંસારને વિલાસનું સ્થાન માનનાર, વ્યાપાર અને ધનને જિંદગીને છેડે માનનાર, નાની દુનિયાની પ્રશંસામાં રાચી જનાર, આખે વખત ઉશ્કેરાયેલી સ્થિતિમાં જીવન ગાળનાર, આત્માની સાથે બે-ચાર ઘડી વાત પણ ન કરનાર, બહિરાત્મભાવમાં રમણ કરનાર આપણામાંના ઘણાખરાને આ પ્રશ્નને ઉત્તર આપો મુશ્કેલ છે, મુંઝવી નાખે તેવે છે. આશ્રવનાં દ્વાર ખુલ્લાં મૂક્યાં હોય તો તે કઈ રીતે આરે આવે અને આ કર્મની ઝડપમાંથી મુક્તિ મળી શકે તેવું જણાતું નથી. આશ્રવ આ પ્રાણીની સાથે એવી રીતે લાગી ગયા છે કે એનું થાળું ભરાયા જ કરે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ Gu શ્રી શાંન્ત સુધારસ આ ગુંચવણુવાળા પ્રશ્નના ઉત્તર શકય છે. આવતી એ ભાવનામાં એને જવામ આપશું, પણ આશ્રવના વિચાર કરતાં તા આ પ્રાણી મુંઝાઇ જાય તેમ છે. જ્યારે શુભ અશુભ સ કર્મના નાશ થાય ત્યારે મુકિત-મેાક્ષ થાય, પણ અહીં તે ચાડાં દૂર કરીએ તેટલા વખતમાં તે પાછા ભરાતાં જઇએ છીએ. ટાંકી ખાલી કરવા માંડી તેની સાથે આવકના નળ પણ ઉઘાડા હાય ત્યાં પત્તો કયાં ખાય ? વસ્તુસ્વરૂપે આશ્રવાના વિસ્તારથી વિચાર કરતાં પ્રાણીને મુંઝવી નાખે એવી સ્થિતિ દેખાય છે. ચેતન ! તુ આમ ને આમ ક્યાં સુધી ચલાવ્યા કરીશ ? વેપારી નજરે તારે ત્યાં (કર્મની ) આવક વધારે છે, નિકાશ આા છે તેા તારી પેઢી ક`ધનમાં તેા માલદાર રહેવાની, પણ તુ એમાંથી ઊંચા કયારે આવીશ ? તે માટે ખૂમ વિચાર. ( ૬ ૩. ) તુ વિચાર કરી જો. મહાપુણ્યશાળી પુરૂષાએ કહ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગે। આ ચાર આશ્રવા છે. તેમણે પેાતાના સર્વગ્રાહી જ્ઞાનના ઉપયેગ મૂકીને સમજાવ્યું છે કે એ ચારે મેટાં આવકના ચિલાએ છે, પરદેશી માલ ઉતારવાનાં મોટા ડક્કાએ છે, માલ ભરવાનાં મોટાં ગેાડાઉના છે, કર્માને ખેંચી લાવવાનાં મહાન આકર્ષક છે, નાણા જમે કરવાની માટી એક છે. દરેક સમયે એ આશ્રવદ્વારા કર્મો માંધતાં પ્રાણીઆ ખાટા ભ્રમમાં પડીને સંસારમાં રખડ્યા કરે છે. એ વિચિત્ર વિચારણાને વશ થઇ મનને રખડાવ્યા કરે છે, ગમે તેવુ ખેાલે છે, શરીરને ઉપયેાગ કામ કરવામાં કર્યો કરે છે અને તે જ પ્રકારે Page #408 -------------------------------------------------------------------------- ________________ આ વભાવના. 399€ મિથ્યાત્વને વશ પડી સાચા દેવગુરૂ ધર્મને ઓળખતા નથી, ત્યાગ કરતા નથી અને ક્રોધ, માન, માયા, લેભમાં રમ્યા કરે છે. કર્મ બંધનના આ ચાર હેતુ છે. એના વિભાગે પુછ છે. એ અત્ર જરા ધ્યાનમાં લઈ લઈએ. ૫. મિથ્યાત્વ. ( ૧ ) અભિગ્રહિક, ખાટી વાતને દુરાગ્રહ. (૨) અનભિગ્રહિક. અસત્યને સત્યની કેડિટમાં મૂકવુ તે ( બધા ધર્મને સરખા ગણવા.) ( ૩ ) અભિનિવેશ.સાચા અને ગેાપવી કુયુકિતની સ્થાપના. ( ૪ ) સાંશિયક. લાજભયથી જાણકારને ( Expert ) ન પૂછતાં શ’કાશીલ રહેવુ. ( ૫ ) અણુાભાગ. કેડ઼ી માણસની પેઠે સારાસારનું અજ્ઞાન. ૧૨ અવિરતિ, ૫ ઇંદ્રિયાના વિષયથી પાછા ન હઠવું. ૧ મનને બાહ્ય ભાવમાં રખડાવવુ. હું છકાય-પૃત્ર્યાદિ પાંચ તથા ત્રસકાય જીવાને રક્ષણ ન આપવું. ૨૫ કષાય. ક્રોધ, માન, માયા, લેાભ. તે દરેકના ચાર ચાર ભેદ છે. પ્રત્યેક અન ંતાનુબંધી ચાવજ્જીવ રહે, અપ્રત્યાખ્યાની એક વર્ષ રહે, પ્રત્યાખ્યાની ચાર માસ રહે, સજ્વલન પ ંદર દિવસ રહે એટલે ૧૬ કષાય. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી શાંતસુધારસ ' હાસ્ય હસવું તે. રતિ-સુખમાં આસક્તિ. અરતિ-દુ:ખમાં કંટાળો. શાક-દિલગીરી. ભય-બીક. ડુગંછા–અન્યની જુગુપ્સા. સ્ત્રીવેદ-પુરૂષદ-નપુંસકવેદ એ ૯ નકષાય. ૧૫ ચેગ. મન-વચન-કાયાના યુગના જુદા જુદા ભેદે. આ સત્તાવન બંધહેતુઓને લઈને પ્રાણું કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમાં પડી જઈ સંસારમાં રખડ્યા કરે છે. અનાદિ કાળથી એને રખડવાની ટેવ પડી ગઈ છે અને હંમેશાં સંસારમાં રખડ્યા કરે છે છતાં થાકત નથી. આ સત્તાવન બંધહેતુઓ ખાસ ધ્યાનમાં રાખવા છે. કર્મબંધન થાય તે વખતે એના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ મુકરર થઈ જાય છે. એમાં રસ અને સ્થિતિને અંગે કષાય અને પ્રકૃતિ તથા પ્રદેશને અંગે બે મુખ્ય ભાગ ભજવે છે. (૪.) આશ્ર પૈકી ઇંદ્રિય પાંચ છે સ્પર્શેન્દ્રિય વિગેરે. અવતો પાંચ છે–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. કષાય ચાર છે-ક્રોધ, માન, માયા, લેભ. ચાગ ત્રણ છે–મન, વચન, કાયા અને ક્રિયાઓ પચીશ છે. એનું વર્ણન ઉપર સંક્ષેપથી થઈ ગયું છે. એટલે આશ્રવનાં કર ભેદ થયા. નેત્ર એ બે (૨) અને વેદ એટલે ચાર (૪)ની સંખ્યા. સંજ્ઞાથી સંખ્યા બતાવવી હોય ત્યારે ઉલટ ક્રમ લે એટલે નેત્ર વેદ એમ સૂચવ્યું હોય ત્યારે બે અને ચાર એમ નહિ, પણ ચાર અને બે એટલે ૪૨ બેંતાળીશ ભેદ આશ્રવના થયા. બંધહેતુઓ અને આશ્ર એક રીતે એક જ છે. બંધ Page #410 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૩૮૧ હેતુને લઈને પ્રાણું કર્મો બાંધે છે અને આશ્રવ કર્મ આવવાના માર્ગો છે છતાં બંધહેતુઓને સંબંધ કર્મબંધ સાથે છે અને આશ્રવે ગરનાળાં છે એ વાત ધ્યાનમાં રાખવી. બને તો જુદાં છે, પણ પરિણામે હેતુ એ જ માર્ગ થઈ જાય છે. બંધ વખતે એની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની માર્ગમાં–ગરનાળામાં–પ્રનાલિકામાં ગણના થાય છે. દષ્ટિભેદ નયાપેક્ષિત છે, પણ વ્યવહારૂ રીતે તેનું પરિણામ આત્માને ભારે કરવામાં આવે છે એ ધ્યાનમાં રાખવું. ( ૫.) આ આશ્રનું તત્વ બરાબર સમજીને એને ભાવ હદયમાં ઉતાર. એને બરાબર ઓળખવા. એ હેયત્યાગ કરવા યોગ્યની કક્ષામાં આવે છે અને તેટલા માટે તેને ખુબ સમજવા જેવા છે. એને સમજીને ગભરાઈ જવા જેવું નથી. એના ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય ચેતનમાં છે તે જ્ઞાનીનાં પાસાં સેવીને સમજી લેવું. મનમાં નિશ્ચય કરો કે એના ઉપર વિજય મેળવવાની શક્તિ તારામાં છે. આવી રીતે આશ્રવ તત્ત્વને સમજીને સર્વ પ્રકારે એને નિરોધ કરવાને પૂરતા જોસથી પ્રયાસ કરો. તારામાં તો અનંત શક્તિ છે. એ આશ્રોને જગાડનાર તું છે, પણ તેને દાબી દેવાની શક્તિ પણ તારામાં જ છે, માટે જરા પણ વિરોધની ગુંચવણ રાખ્યા વગર એના પર વિજય મેળવવા માટે પ્રયત્ન કર. અનંત શક્તિને ધણી તું એની પાછળ પડશ અને તેને નિરોધ કરવાને સાચો રસ્તો તને જડી આવશે તે તું રસ્તે આવી જઈશ. અને ઉપર તને મેક્ષ કેમ મળે? એ પ્રશ્ન થયે હતું તેને જવાબ પણ મળી જશે. Page #411 -------------------------------------------------------------------------- ________________ હેર શ્રીશાંતસુધા૨ન્સ ' માટે ઊઠ, જાગૃત થા અને તારૂ ભવિષ્ય સુધાર. એ સુધારવુ તારા હાથમાં છે, અને તારામાં એ મેાટા આકરા દુશ્મનાને જીતવા જેટલું અપરંપાર બળ છે. તૈયાર થઈ જા. ખૂબ વિચાર, સમજ અને અત્યારની તકના સારા ઉપયાગ કર. અત્યારે પ્રાપ્તક બ્ય આશ્રવાને આળખવાનુ છે. તે તું ખરાખર વિચાર. કાઇ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સર્વાંગ ઓળખવા જોઇએ. એના ભેદ, ઉપભેદ, એના સહાયક અને એનુ બળ મરામર સમજાય ત્યારે એની સામે થવાનુ મળ પ્રાપ્ત ફવાની સંકલના કરી શકાય. આપણે તેને કાંઇક ઓળખ્યા. હવે એને વધારે પરિચય કરીએ. ગેયાષ્ટકઃ— પરિચયઃ ૧. જે પ્રાણી સમજી હાય, દીર્ઘ વિચારવાન હાય, દક્ષ હાય, કુશળ હાય તેણે આશ્રવાને તજવા જોઇએ. સાત તત્ત્વામાં કેટલાંક રોય ( જાણવા લાયક ) છે, કેટલાંક હેય ( તજવા યેાગ્ય ) છે અને કેટલાંક ઉપાદેય ( ગ્રહણ કરવા યેાગ્ય ) છે. પ્રથમ રક્ષામાં જીવ અને અજીવ આવે છે, હુંય કક્ષામાં આશ્રવ અને અધ તત્ત્વા આવે છે, ઉપાદેયમાં સંવર, નિર્જરા અને મેક્ષ આવે છે. આપણે જેને હાલ વિચાર કરીએ છીએ તે હ્રય છે. એ પ્રાણીને હેરાન-હેરાન કરી એને ભારે મનાવે છે માટે એને તજવાની જરૂર છે. સારા (શુભ કર્મના ) આશ્રવા પણ તજવા યાગ્ય છે તે આગળ બતાવવામાં આવશે. તેને તજવાનું કામ મનમાં સમતા ધારણ કરીને કરવાનું છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ અશ્વિવભાવના ૩૮૩ ખાલી “ તજે ત” એમ બમ પાડવાથી કાંઈ વળે તેમ નથી. મનની સ્થિતિસ્થાપકતા રાખી, એને બરાબર અભ્યાસ કરી એને ઓળખવા ઘટે. મન અસ્થિર હોય તો એ કાંઈ સરખે વિચાર કરતું નથી અને ઉશ્કેરાયેલી સ્થિતિમાં કરેલા વિચારે ટક્તા નથી, માટે સર્વ સંગમાં મનને સ્થિર રાખવું, એની ચંચળતા દૂર કરવી અને એને એકાગ્ર કરવું. એને મુખ્ય ઉપાય મિત્રી આદિ ભાવના છે તે ગ્રંથને અંતે વિચારવામાં આવશે. - જે એને ત્યાગ-પરિહાર કરવામાં ન આવે, જે એને રેકવામાં ન આવે તે એ તારા પિતાના અપાર ગુણવૈભવને નાશ કરનાર થાય છે. આત્મામાં જ્ઞાન દર્શનની નજરે સર્વવ્યાપી શક્તિ છે. એ સર્વ જ્ઞેય વસ્તુભાવ અને અવસ્થાઓને જાણું દેખી શકે છે અને જે એને સર્વવ્યાપી ગુણ છે તે એનો સાચો વૈભવ છે. અમૂલ્ય અને અપરિમિત છે અને એ એને સાચો ખજાને છે, એની સ્વમાલકીની મિલકત છે. આવા અમૂલ્ય વૈભવને આશ્રવ નાશ કરે છે. આશ્રાથી પ્રાણી કર્મથી ખરડાઈ જાય છે એટલે એનામાં જે અનંત જ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રને જે મેકળાં મૂક્યાં હોય, એના પર અંકુશ છેડી દીધો હોય, તો એ મેટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાખે છે. પ્રાણુને દીન, અજ્ઞ, અવાકુ અને મૂઢ બનાવી દે છે, માટે આશ્રાને તજી દેવા ઘટે. એ આશ્ર બહાળતાએ કેવા છે તે જરા જોઈ લઈએ. વિગતથી વિભાગવાર તું તેને તપાસ જે. 0 ર. પ્રથમ મિથ્યાત્વની વાત વિચારીએ. પ્રાણીને સાચે માર્ગ મળ મુશ્કેલ છે. ઘણાખરા તે અનાદિ વાસનાથી WWW.jainelibrary.org Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી શાંતસુધારસ સંસારના રંગરાગમાં મહી જાય છે. એવા પ્રાણીઓમાં વિચાર નથી, શ્રદ્ધાન નથી, વિવેક નથી. એ અનભિગ્રહિક છે. વળી કેટલાકને સાચા ઉપદેશ ન મળે તેથી અથવા અશ્રદ્ધાથી જેમને ખેાટે માર્ગ મળે છે તેઓ અભિગ્રહિક છે. પ્રથમમાં વિચાર નથી; બીજામાં શુદ્ધ શ્રદ્ધાન નથી. કોઈક વળી સાચું સમજે છતાં અભિનિવેશ કરી પોતાની માન્યતામાં ચુસ્ત રહે છે અને કસોટીમાંથી પસાર થવા સાફ ના પાડે છે. શુદ્ધ દેવને ઓળખવા, અને એને ઓળખાવે એવા સુગુરૂને ચેગ મેળવે એવા ગુરૂ સાચો ધર્મ બતાવે ત્યારે જ આ અજ્ઞાનદશા-મિથ્યાત્વ દૂર થાય છે. ત્યાં સુધી પ્રાણીઓ કુરુરૂના ઉપદેશથી અથવા પિતાની બુદ્ધિશક્તિ ઉપર પેટે આધાર રાખી, આખી દુનિયાના ડહાપણના દાવા નીચે મોક્ષને માર્ગ છેડી, પિતાના આત્માને કર્મભારથી ભારે કરનારી મિથ્યાક્રિયામાં પડી જાય છે અને ઉલટા આત્મકલ્યાણને દૂર કરે છે. ઘણું તે સાચું સમજતા જ નથી અને જ્યાં ત્યાં માથાં માર્યા કરે છે. ઘણા એ તરફ બેદરકાર રહે છે અને ઘણું પિતાની રસવૃત્તિમાં એટલા આસક્ત બની જાય છે કે એને ધર્મ ” હંબગ લાગે છે. કેટલાક તે સાંસારિક ક્રિયામાં નિમગ્ન થઈ ભારે થાય છે અને કેટલાક હિંસામાં ધર્મ માની નિરર્થક ક્રિયા કરે છે. જ્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બાધ ન થાય ત્યાં સુધી મેક્ષને રસ્તે છેડીને પ્રાણી સંસારને માર્ગે આગળ વધે છે. ચોગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછો પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગેથી દૂર ભાગે છે. આ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે અને એવાં Page #414 -------------------------------------------------------------------------- ________________ આ વભાવે તા. ૩૮૫ ' મલીન કર્મા હૃઢપણે અંધાય છે કે એને વિચાર કરતાં પણ ત્રાસ થાય. કર્મ સબંધ અજ્ઞાન–મિથ્યાત્વ દશામાં સર્વથી વધારે થાય છે. ક બંધન હેતુમાં ‘ મિથ્યાત્વ ’· ને તેટલા જ માટે અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. મિથ્યાત્વ માં તે બુદ્ધિને ચાલવા જ દેતું નથી અથવા તેને વિપર્યાસ કરી નાખે છે. જ્યાં પડળ જ ઉલટાં થઈ જાય ત્યાં પછી સાચું દર્શન જ ન થાય અને મેાક્ષ ચેાગ્ય સાચા વનને ત્યાં સ્થાન જ રહેતુ નથી. કર્મબંધને આ મહાન હેતુ મિથ્યાત્વ એના સર્વ પ્રકારામાં ખાસ સમજવા ચેાગ્ય છે. ક્રિયામાં અજ્ઞાન હૈાય છે ત્યારે તે તદ્દન નકામી અને પાછા પાડનારી ક્રિયાઓ થાય છે. એવી ક્રિયાઓને વિષક્રિયા અને ગરક્રિયા કહે છે. વિષ તુરત મારે છે, ગરલ ધીમુ ઝેર છે. એ ઉપરાંત કુગુરૂ ખાટે રસ્તે ચઢાવી દે તે પણ દુષ્ટ ક્રિયા થાય છે. જ્યારે નિષ્કામ વૃત્તિએ આંતર-ભાવથી આત્મસાક્ષાત્કાર કરવા સારૂ પ્રેમભાવપૂર્વક ‘ અમૃતક્રિયા ’ વામાં આવે ત્યારે જ આશ્રવા આવતાં અટકે છે. મયણાસુંદરી સાસુને સાંજે વાત કરે છે ત્યારે પણ એને પૂજામાં થયેલા આનંદ ઉભરાય છે. એવી આંતરભાવની ક્રિયા કરવા તરફ આદર રાખવે! ચેાગ્ય છે. અહીં તા . અજ્ઞાન-મિથ્યાત્વચાગે કુમતિની પ્રેરણાથી ગમે તેવી ક્રિયા કરવાથી શિવપુરના રસ્તા છેાડી ઉંધે રસ્તે જવાય છે અને ગરનાળાં ઉઘાડાં રહે છે તેટલી વાત પર ધ્યાન ખેંચી ભાવના રજુ કરી છે. ૩. સમજણુ-જ્ઞાનનુ ફળ ત્યાગ છે. નાળલ્સ નું વિÈ અને તે ત્યાગ પણ નિશ્ર્ચયપૂર્વકના હોવા જોઈએ. કરેલ ૨૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી શાંતસુધ્ધાર નિર્ણયને ગમે તે ભેગે નિર્વાહ કરે એ ત્યાગ છે. એનાથી ઉલટી દશા એ અવિરતિ. ત્યાગને અભાવ. જ્યારે આ પ્રાણી પોતાની જાતને મોકળી મૂકી દે છે ત્યારપછી એને કઈ જાતને વિવેક રહેતો નથી. ગમે ત્યારે ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે ત્યાં રખડવું, ગમે તેવું બોલવું અને અવ્યવસ્થિત ચર્ચા કરવી એ સાધ્ય વગરનું જીવન છે. એવા જીવનને જેમ પવન લાગે તેમ તે દેરવાય છે. વિષયને વશ પડેલે આ પ્રાણી કેવા ચાળા કરે છે તેનાં ચિત્ર ઘણું અપાઈ ગયાં. વાત એ છે કે એ જ્યારે એ માગે એક વાર ચાલવા માંડે છે ત્યારપછી એને કાંઈ અંકુશ રહેતો નથી. એ સર્વનાં પરિણામે અંતે ભેગવવાં પડશે એ પણ એ ભૂલી જાય છે. એ તો ગાંડા હાથીની પેઠે ફૂલ્યા જ કરે છે અને ભૂખ્યા જનાવરની પેઠે જ્યાં ત્યાં ત્રાપ મારે છે. આવાં પ્રાણીને કર્મબંધ પાર વગરનો થાય છે અને પછી એ કર્મો જ્યારે પરિપાક દશાને પામે છે ત્યારે એણે સેંકડો દુખે ખમવા તૈયાર રહેવું પડે છે. આ ભવમાં જીવને દુઃખે કેટલાં પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ છીએ. જુવાનીના અત્યાચારે ઘડપણને કેટલું વિરસ બનાવી દે છે અને દુરાચારીએ જેનાં નામે પણ આ પુસ્તકમાં લખવાં ન ઘટે તેવા ભયંકર વ્યાધિઓ ખમે છે તે પર ઉલેખની જરૂર ન હોય. અને પરભવમાં આવા પ્રાણીઓ કયાંનાં કયાં તણાઈ જાય છે અને ત્યાં જે અપરંપાર દુઃખે પામે છે તે કલ્પનાતીત છે. અહીં પ્રસંગેપાત પચ્ચખાણની–ત્યાગની એક વાત જરૂર સૂચવવા છે. સાચા ઉપદેશની અસર તળે અથવા શાંત Page #416 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૩૮૭ એકાગ્રતામાં સારા નિશ્ચયે થાય તે વખતે સુંદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એનું નામ “પચ્ચખાણ” કહેવાય છે. સુંદર ક્ષણે જીવનમાં બહુ વાર સાંપડતી નથી. ખુબ વિચાર કરી એવા પ્રસંગે જે ધારણ નિર્ણિત થાય તેને વળગી રહેવાથી જીવન એકધારું અને લાભપ્રદ થાય છે. ત્યાગ ન કરવાને કારણે આ જીવ નકામો પાપસંચય પણ બહુ કરે છે. એને ઓસ્ટ્રેલીયાનાં ફળ કે અમેરિકાનાં શાક અહીં મળવાનાં નથી, પણ સમજણપૂર્વક એને ત્યાગ ન કરે ત્યાં સુધી એ તો ખુલ્લો રહે છે, વિના કારણે અપ્રાપ્ય ત્યાગ કરતો નથી અને તેનાં પુણ્યથી વંચિત રહે છે. એ ઉપરાંત કેટલાક ત્યાગે તે એને ઐહિક લાભ કરનારા પણ હોય છે. એ પરવશપણે માંદે થાય ત્યારે ઘણું છોડી દે છે, પણ એવા જ ત્યાગ જે સમજણપૂર્વક સ્વેચ્છાથી થાય તો એથી એને ખૂબ લાભ મળે. સમજણને ઉપગ ત્યાગમાં પરિપૂર્ણપણે થાય તે જ્ઞાન શોભે છે, નહિ તે એને કાંઈ લાભ મળતો નથી. માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગદશામાં ન રહેતાં જેમ બને તેમ ત્યાગ કરવા નિશ્ચય કરવો ઘટે–પણ જે પાપ કર્મનાં ગરનાળાં ખુલ્લાં મૂકવાં હોય તો વિપાકદશા પ્રાપ્ત થાય ત્યારે પછી હાયન્વય કરવી ન ઘટે. પસંદગી કરવાનો અત્ર અવકાશ છે. સાથે એ પણ ધ્યાનમાં રહે છે ત્યાગમાં ઘસારે કદી પડવાનો નથી. આ શરીરને તે મોકળું મૂકવામાં આવે તો એ અનેક ઘસારાને તાબે થાય છે. ત્યાગની મજા શી છે એને ખ્યાલ જેલ–જીવનમાં કાંઈક થાય છે. સ્વવશ હોય ત્યારે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી શાંતસુધારસ આવી જ રીતે રહેવાતું હોય તે આ ચેતનની કેટલી પ્રગતિ થાય તે અન્ય પ્રસંગે વિચારવાની તક લેવાશે. વાત એ છે કે પરવશતાથી ત્યાગ થાય તે વિરતિની કક્ષામાં ન આવે. આપણે તે સમજણપૂર્વક ઘસારો ખાઈ ત્યાગની ખાતર ત્યાગ કરવો ઘટે અને પ્રાણુત કટે એ નિયમ-નિશ્ચયથી પાછા હઠવું ન ઘટે. અવિરતિનું દ્વાર ખુલ્લું મૂક્યું હોય તે પારવગરની આપત્તિ કરાવે તેવાં કમે આ પ્રાણું એકઠાં કરે છે અને તેમાં વધારે કરતો જાય છે. ૪, આશ્ર–કર્યગ્રહણના માર્ગોને એક મોટો વિભાગ ઈદ્રિયદ્વારા પ્રાપ્ત થાય છે. એ પણ ભારે વિષમ છે. આપણે ઈદ્રિયોને તો એટલી મોકળી મૂકી દઈએ છીએ કે “એશઆરામ “ એ જ આ યુગનું સાધ્ય બનતું જોવામાં આવે છે. આપણું ફરનીચર પણ એવું જ થતું જાય છે. આપણું ખાવાનાં કેડ એવા જ, આપણી આંખનો ઉપયોગ કટાક્ષ કરવામાં, રૂપ જોવામાં, નાટક સિનેમા જોવામાં, આપણા કાન ગાન સાંભળવામાં અને સ્પર્શની તો વાત જ શી કરવી ? અનંત જ્ઞાનને ધણી ક્યાં રમી રહ્યો છે કેવા કીચડમાં એ ભરાઈ બેઠો છે ! એને શેમાંથી માની લીધેલું સુખ મળે છે! હાથીને કેવી રીતે પકડે છે ? એક મોટો ખાડે બનાવવામાં આવે છે, તેને ઘાસથી ઢાંકવામાં આવે છે અને ઢાંકણ ઉપર હાથીને લેભાવવા માટે કાગળની હાથણું મૂકવામાં આવે છે. મસ્ત હાથી ગાંડા થઈ હાથણીનો સ્પર્શ કરવા જતાં ખાડામાં પડે છે. સ્પર્શ સુખની લાલસામાં એને ભાન રહેતું નથી તેથી બાકીની આખી જિંદગી પરાધીનતા વેઠે છે. સ્પર્શેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ ! Page #418 -------------------------------------------------------------------------- ________________ અશ્વવભાવને. ૩૮૯ લોઢાના વાંકો કાંટાને છેડે મીઠી ગેળી બાંધી પાણીમાં નાંખે છે. માછલું તેને ખાવાને લેભે દોડી આવે છે. ખાવાનું મળે છે પણ હૂક ગળામાં પરોવાઈ જાય છે તેથી મરણ પામે છે. એક રસેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ ! કમળની ગંધથી આકર્ષાઈ ભ્રમર તેના પર બેસે છે. સાંજ થાય ત્યાં કમળ બંધ થઈ જાય છે. અંદર રહેલો ભ્રમર ગુંગળાઈ મરે છે. નાસિકા-ધ્રાણુને વશ પડી એ પ્રાણ આપે છે ! દીવાની જ્યોતથી આકર્ષાઈ પતંગીયું દીવામાં પડે છે. દીવાની શગમાં બળી મરે છે અથવા તેલમાં ડુબી મરે છે અને પ્રાણ પૂએ છે. ચક્ષુને વશ પડી પ્રાણની આહૂતિ આપે છે. સુંદર અવાજ સાંભળવા લલચાઈ આવેલું હરણ પારધીની જાળમાં ફસાઈ, પકડાઈ જાય છે અને કણેન્દ્રિયને વશ પડી પ્રાણ ગુમાવે છે. આવી રીતે એક એક ઈન્દ્રિયને વશ પડીને જનાવરો તેમજ જીવડાઓ પ્રાણ આપે છે. વિષય-વિનોદનો રસ પરિણામે કે આકરે પડી જાય છે તેના આ જવલંત દાખલાઓ છે. એની વેદનાઓને ખ્યાલ તો આખી જિંદગી કેદમાં રહેવું પડે (હાથી પેઠે) કે ગળામાં હૂક ભીડાય (માછલા પેઠે) અગર હરણની જેમ ચીરાઈ જવાય ત્યારે આવે, પણ મનુષ્યોને ઈદ્રિય પરનો રાગ અને એની તૃપ્તિનાં તુચ્છ સાધનોને વિચાર કરીએ તો કંપ થઈ જાય તેમ છે. આ ઈદ્રિયોદ્વારા એટલાં બધા કર્મો આવી પડે છે કે એને સરવાળે ભારે મોટે થઈ જાય છે. આ મેટું ગરનાળું છે અને એને એના સાદા સ્વરૂપમાં, સાચા આકારમાં સમજવાની ખૂબ જરૂર છે. આપણને સગવડ ન પડે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી.શાંત સુવધા સ ત્યારે આંખ આડા કાન કરી નાખીએ છીએ એ વાત આ વિશુદ્ધ વિચારણામાં ન ઘટે. અહીં તા ચાખ્ખા હિસાખ છે. જોઈએ તા ગરનાળાં ખુલ્લાં મૂકા અને હાથી વગેરેની પેઠે પરવશતા કે મરણ જેવાં દુ:ખેા સહન કરવા તૈયાર થાએ અથવા એના પર નિયંત્રણ મૂકે. મને વાત એક સાથે અશક્ય છે. આ નેટ અહીં પૂરી કરી નવા લેાક પર લખવા જતા હતા ત્યાં ચિદાનંદજીનું ૪૧ મુ પદ વાંચ્યું. ખૂબ રસથી એને મારી કાટડીમાં બેઠા બેઠા ગાયું. મહુ આન ંદ થયેા. પદ સુપ્રસિદ્ધ છે. વિષયવાસના ત્યાગેા ચેતન, સાચે મારગ લાગા રે. એ ટેકમ તપ જય સજમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે; ઇંદ્રિય સુખમે જ્યાં લો એ મન, વક્રર તુ'ગ જિમ ધાવે રે.વિ૦૧ એક એકકે કારણ ચેતન, અહુત બહુત દુ:ખ પાવે રે; દેખા પ્રકટપણે જગદીશ્વર, ઈવિધ ભાવ લખાવે રે. વિર ૪મન્મથ વશ પમાતંગ જગતમે, પરવશતા દુઃખ પાવે રે; રસના વશ હેય ક્રૂઝખ સુખ, જાળ પડયા પિછતાવે રે. વિ૩ બ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સપુટમાંહે બંધાવે રે; તે સરોજસ‘પુટ સંયુત છુન, કટીકે સુખ જાવે રે. વિશ્વ રૂપ મનેાહર દેખ પતંગા, પડતા દીપમાં જાઈ રે રૃખા યાકુ ૧૦ દુ:ખકારનમે, નયન ભયે હૈ સહાઇ રે, વિષ શ્રેત્રયિ આસક્ત ૧૨(મરગલાં, ૧૩છિનમે શીશ કઢાવે રે; એક એક૧૪ આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે. વિ૬ ૧ જ્યાંસુધી. ૨ અવળી ચાલનો ઘેાડેા. ૩ સમજાવે. ૪ સ્પર્શે - ન્દ્રિય. ૫ હાથી, ૬ માછલું. ૭ નાક. ૮ ભીડાયલું કમળ. ૯ હાથીના. ૧૦ એને. ૧૧ મદદગાર. ૧૨ હરણુ. ૧૩ ક્ષણમાં. ૧૪ ઇંદ્રિય-અધ્યાહાર, www.jainelibrary.Đrg Page #420 -------------------------------------------------------------------------- ________________ આ અભાવના. ૩૯૧ પંચ પ્રબળ વતે નિત્ય જા, તાર્ક કહા જચું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે. વિ૦૭ લગભગ એ પદને ભાવ ઉપર આવી ગયો છે, પણ પદ ઘણું માર્મિક હોવાથી ખાસ ઉતારી લેવું યોગ્ય ધાર્યું છે. એ ઇંદ્રિયોને સાચા આકારમાં દેખાડે છે. ૫. આટલેથી આ પૂરા થતા નથી. હજુ પણ બળવાન આશ્રોને વિચાર કરવાનું બાકી છે. જ્યાચો તે કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમાં, માનના ચઢાણ પર, માયાની ગંદી વૃત્તિમાં, લેભના તાબામાં આ પ્રાણું ભારે કર્મો બાંધે છે અને તેના ઉપર વાલેપ કરે છે. કષાયના ઉદયથી દુનિયા પર મોટા સંહાર થયા છે, લેહીની નદીઓ ચાલી છે, માયાને અંગે અનેક પાપ છુપી રીતે કરે છે અને લેભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે. તે પ્રત્યેકના લક્ષણે વિચારીએ. ક્રોધ આત્મજ્ઞાનને અટકાવે છે, સંયમને ઘાત કરનાર છે, નરકનું દ્વાર છે, પાપને પક્ષપાત કરનાર છે, ઉપશમનો વૈરી છે. અહીં ચંડકેશીઆ સપનું દષ્ટાંત વિચારવું. માનને પર્વત સાથે સરખાવવા યોગ્ય છે. એ નિર્મળ જ્ઞાનને રોકે છે. વિનય, શ્રત, તપ, શીલ અને ત્રિવર્ગને હણનાર છે, વિવેકને નાશ કરનાર છે. અહીં સ્થૂલભદ્રનું દષ્ટાંત વિચારવું. માયા અતિ નીચ છે. બેટે દેખાવ કરવાની વૃત્તિ દૂર કરવી વધારે મુશ્કેલ છે. નિષ્કપટી થવાને ઉપદેશ એકાંતે ભગવંતે કહાો છે. અહીં કુસુમપુરે રહેલા બે સાધુનું દષ્ટાંત વિચારવું. ૧ જોરવાળી છુરી. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી શાંતસુધારસ, લભ ભયંકર દોષ છે, સર્વ ગુણનો નાશ કરનાર છે, વૃદ્ધિ પામતો ભયંકર દુર્ગુણ છે. છેડે ન આવે તે પાતકી દોષ છે. અહીં બ્રહ્મદત્ત, સુભૂમ ચકવતી આદિ પારવગરનાં દાખલા છે. કષાયને ઉદય થાય છે ત્યારે કોઈપણ હેતુ મનમાં રાખીને પ્રાણુ ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઈ પડે છે અને જન્મમરણના એવા મોટા ચકકરમાં પડી જાય છે કે એ જલ્દી ઊંચે આવી શકતો નથી. આ પ્રાણી જરૂર અનંત ભવપરિપાટીમાં પડી જઈ ત્રાસ પામે છે, હેરાન થાય છે અને પોતાની પ્રગતિ ગુમાવી બેસે છે. એવી જ રીતે હાસ્યાદિ કષાયે પણ સંસારમાં પ્રાણીને ખૂબ રખડાવે છે. કર્મબંધન વખતે જે રસ પડે છે તેમાં મુખ્ય ભાગ કષાયો ભજવે છે. સમાન ક્રિયા કરનારની કર્મસંપત્તિમાં જે માટે ભેદ પડે છે તેની ગાઢતા કષા પર આધાર રાખે છે. જેમ કષાયેનું જોર વધારે તેમ કર્મો વધારે ચીકણું બંધાય છે. આ કષાયે આંતરરાજ્યમાં પ્રવર્તે છે અને એ પ્રત્યેક ખૂબ સમજવા જેવા છે. કષાય ઉપર સંસારને એટલે બધે આધાર છે કે એને અર્થ કષ એટલે સંસારને આય એટલે લાભ એમ કરવામાં આવે છે. એ જેટલા વધારે તેટલે સંસાર લાંબા થાય છે. એને સમજવા માટે આંતરસૃષ્ટિમાં ઉતરવું પડે તેમ છે એ ધ્યાનમાં રહે. ૬. મનવચન-કાયાના ચગે પણ આશ્ર છે. મનના વ્યાપારથી, વાણીના પ્રાગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કર્મો બાંધે છે અને તેથી તેઓ પણ ગરનાળાં છે. મનવચનકાયા જે ચંચળ હોય તે ભયંકર પાપના ભારથી "ચેતન ખરડાઈ જાય છે. શરીરની પ્રવૃત્તિ કેવી કેવી ક્રિયાઓ કરાવે Page #422 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૩૯૩ છે તેનુ વર્ણન આગળ થઈ ગયું છે. વિચાર વગર, કારણ વગર મેાલવાનુ કામ કરનાર મહા ઉપાધિએ વહારી લે છે અને મન તા ખરેખર મર્કટ જ છે. એ તે જ્યાં ત્યાં દોડ્યા કરે છે. સામાયિકમાં બેઠા હાઇએ ત્યાં એ અમેરિકા દોડી જાય છે અને જેલમાં હાઇએ ત્યાં વિનાકારણ હાઇકામાં આંટા મારે છે. એને ઠેકાણે લઈ આવવુ વધારે મુશ્કેલ છે. આનદધનજી જેવા ચેાગીએ ફિરયાદ કરે છે કે ‘મનડું કિમહી ન બાઝ હા થુજિન !” અને પછી કહે છે કે ‘જેમ જેમ જતન કરીને રાખુ, તેમ તેમ અળગું ભાજે. ’ આવુમન છે અને એની સાથે એની મારફત કામ લેવાનુ છે. આ પ્રમાણે હકીકત હાવાથી આશ્રવા પર વિજય મેળવવા પ્રયત્ન કર. કોઇ પણ પ્રકારે મિથ્યાત્વ હાય તા દૂર થાય તેમ કર, વિરતિ ભાવ આદર, ઇંદ્રિયાના સયમ કર, કષાયા પર વિજય મેળવ, ચેાગાને કબજામાં લાવ, ગરનાળાં બંધ કર, નહિ તે। વાત મારી જશે અને તુ ખરેખર રખડી પડીશ. નકામી આળપ ંપાળ છેડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર, અનેા લાભ લે અને આશ્રવાને ખરાબર ઓળખી લે. - ૭. એક ખાખત ગેરસમજુતી થાય તેવી છે તે પણ કહી દેવાની જરૂર છે. ચાગાના શુદ્ધ ઉપયોગ થાય તે તેથી શુભ કર્મીના અંધ થાય છે. સારી ક્રિયા કરવાથી શુભ કર્મ બંધ થાય છે અને તેથી સાતાવેદનીય, દેવગતિ, દીર્ઘ આયુષ્ય, સુંદર શરીરાદિ મળે છે, પણ વિશેષ ઊંડી નજરે જોતાં એ પણ બંધન છે. સેાનાની ખેડી પણ આખરે એડી છે અને મોટા મહેલમાં કેદ રાખે તેા પણ તે આખરે જેલ જ છે. એમાં કાંઇ રાચવા જેવું નથી. Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારણ વ્યવહારૂ નજરે પુણ્ય ઠીક છે પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ તેમ ગણી શકાય. વસ્તુતઃ શુભકર્મો પણ ભેગવ્યા વગર છૂટકારે થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં અટકવું પડે છે. મેક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બંધન જ છે અને સમજુ તે તેને પણ એ જ નજરે જુએ છે. એ નિવૃત્તિ ( મોક્ષ ) ના સુખની આડે આવનાર છે અને ઉચ્ચ ભૂમિકાએથી જોતાં એવાં સુખ પણ સાવ વગરના છે. વાત એક જ છે કે ગમે તેમ કરીને અત્ર વર્ણવ્યાં છે તે સર્વ ગરનાળાં બંધ કરવાની જરૂર છે અને તેમાં વગર સંકોચે આગળ વધવાની આવશ્યકતા છે. આશ્ર સારા અને ખરાબ બંને પ્રકારના કર્મો લઈ આવે છે. આત્મપ્રગતિ ઈચ્છનારે કેઈપણ પ્રકારના કર્મોની ઈચ્છા કરવા જેવું નથી. ૮ એટલા માટે આશ્રવરૂપ પાપને રોધ કરવા નિશ્ચય કર અને શાંતસુધારસનું વારંવાર પાન કરીને પ્રમોદ કર, મજા માણ. આશ્રવ તારે ન જોઈએ અને એ સર્વ ગરનાળાં પ્રયત્ન કરીને બંધ કરવાં જ જોઈએ અને તેમ કરીને વધારે થતો ભાર અટકાવવું જોઈએ. જે ગરનાળાં બંધ થશે તે આવક અટકી જશે. પછી તળાવમાં જેટલે કચરે છે તેટલાને જ સવાલ રહેશે. તેના માર્ગો છે તે તું અન્યત્ર સુરતમાં જ ઇશ. અત્યારે તે તું આશ્રને ઓળખી લે અને ઓળખીને એની આત્મા ઉપર જે ભયંકર અસર થાય છે તેને તું સમજી લે. બને તેટલું વખત એ આશ્રાને સમજવામાં કાઢ અને એને બરાબર ઓળખી. લે. શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના આત્માને વારંવાર સુધાપાન કરવા અને તેમાં આનંદ માનવા કહે છે તેવું જ તું શાંત ને તે WWW.jainelibrary.org Page #424 -------------------------------------------------------------------------- ________________ આવભાવના. ૩૫ તારા ચેતનને સમજાવી–સમજાવીને કહે અને વારંવાર કહ્યા કરીશ તો એ ચેતનછ સમજતા થઈ જશે. ઉપર ઉપરની ભાવના ભાવવામાં કાંઈ વળશે નહિ. સેંથીએ સેંથીએ તેલ ઘાલે તેમ એને વારંવાર કહ્યા કરજે અને એમાં ખરે રસ લેજે, જીવનને હાવો હાજે અને ભવિષ્યના ઉત્કર્ષના પાયા રેપી દેજે. કેવી રીતે આશ્રવ ભાવના ભાવવી ? ચેતનજીની સાથે નીચેની મતલબની વાત કરવાથી એ ભાવના ભાવી શકાશે. હે ચેતન ! તારે બેટા અભિનિવેશ કયાં સુધી કરવા છે? તું સાચા દેવ-ગુરૂ–ધર્મને બરાબર ઓળખ. તારે કઈ જાતની શંકાઓ હોય તો વગરસંકેચે સદ્દગુરૂને પૂછ. સંશય ચલાવી લઈશ નહિ અને સંશયમાં ઘસડાઈ જઈશ નહિ. સોનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે. પરીક્ષામાંથી પાર ન ઉતરે તેવું સોનું તારે કામનું નથી. તાપથી, કષથી, છેદથી તું તપાસી છે અને પછી આદર. તું જરા વિચાર કર. તને અત્યારે સમજવાની શક્તિ મળી છે, સારા ક્ષેત્રમાં તારો જન્મ થયો છે, તને શરીરની સગવડ મળી છે, પૃથક્કરણ શક્તિ, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ પ્રાપ્ત થઈ છે તેને તું ઉપયોગ કર. સત્યને શોધ અને શોધીને વગર સંકોચે તેમાં તન્મય થઈ જા. ડામાડોળપણમાં તે બહુ ખેડયું છે. તું ખાસ કરીને વિચાર. તને આ સંસારમાં કેણ રખડાવે છે ? તારી જે આ મહાબળવાન આત્મા આવી રીતે ઢંગધડા વગર રખડે અને પવન આવે તેમ ઘસડાઈ જાય અથવા ટેનીસના બેલની જેમ સામસામી બાજુએ ધકેલાય એ સ્થિતિ તને ગમે છે? એ સ્થિતિ કરનાર કણ ? તને ભારે કરનાર આશ્રવ છે તેને તું બરાબર ઓળખી Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ છે. કર્મોને ગ્રહણ કરીને એ તારામાં નકામે કચરે વધારે છે . અને તને જ્યાં ત્યાં તરફડાવે છે. એને બરાબર ઓળખી લે. એક મિનિટમાં કરેલાં વર્તને કર્મફળ લઈ આવે છે ત્યારે તે વરસો સુધી ભેગવવા પડે છે. પાંચ મીનિટ અત્યાચાર ( Rape ) કરનારને પાંચ વર્ષની સખ્ત મજુરી સાથે જેલયાત્રા થાય છે. દશ આનાની ચોરી કરનારને ત્રણ વર્ષની જેલ મળે છે. ગરનાળાં ઉઘાડાં મૂકવાનું આવું પરિણામ આવે છે. મનવચન-કાયાના ગે અને કષાયેની જેવી તરતમતા હોય છે તેવી રસાળતા કર્મની થાય છે. સારા અને ખરાબ કર્મો કેટલીક વાર હજારગણો, લાગણે ફલાસ્વાદ આપે છે. આ રીતે વિચાર કરતાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ખબ કર્મોને લઈ આવે છે અને ચેતનને ભારે કરે છે. પ્રાણ હાલતાં ચાલતાં જૂઠું બોલે છે કે મૈથુનની ઈચ્છા કરે છે અને પરિગ્રહ એકઠા કરવામાં તે એને કદી સંતોષ થતો જ નથી. કષાયે, યોગે, અવિરતિભાવ અને ઇન્દ્રિયના વિષયેથી આ પ્રાણ પ્રબ રખડે છે. એને મને વિકારેમાં ખૂબ મજા આવે છે. એ કષાયાધીન થાય છે ત્યારે એને કોઈ જાતને અકુંશ રહી શક્તા નથી અને હાસ્યાદિમાં પડી જાય છે ત્યારે પણ એ પિતાનું મહાન સ્થાન વિસરી જાય છે. તે વસ્તુત: સર્વજ્ઞ–સર્વદશી થવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી બાબતમાં રસ લે છે તે તે વિચારે. એના જેવા વિષમાં મજા લે એ તે શોભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એના સર્વ આદર્શ ખલાસ થઈ જાય. એ કષાયમાં પડી જાય છે ત્યારે કેવો લાગે છે? એ તે તપાસ. Page #426 -------------------------------------------------------------------------- ________________ આ વભાવ્યું.ના. ૩૯૭ એ ક્રોધમાં આવી જાય કે અભિમાનમાં આવી જાય કે શાક કે ભયમાં પડી જાય ત્યારે એના ફોટોગ્રાફ પાડ્યો હોય તા કેવા લાગે ? આ દશા પ્રગતિ ઇચ્છકની કદી ન હાય. સ ભાવના અને આદર્શને આજુએ મૂકનાર આ આશ્રવાને ખરાખર સમજવા જેવા છે પરંતુ સમજીને અટકવાનું નથી, સમજીને શુ કરવાનુ છે? તે આવતી ભાવનામાં વિચારશુ, પણ તે વિચારતાં પહેલાં આપણે કેવા વિભાવા સાથે કામ લેવાનુ છે તેના ખરાખર ખ્યાલ કરી લેવા. પ્રત્યેક આશ્રવ મહાભયંકર છે. એને અવકાશ આપતાં એ સરાવરને ભરી નાખે છે. પચીશ ક્રિયાઓ પણ એટલી જ આકરી છે. એને એના ખરા આકારમાં મરામર ઓળખવાની ખાસ જરૂર છે, જેથી જેની સામે થવાનું હાય તેને યાગ્ય તૈયારી કરી શકાય. દુ:ખ અને દુર્ગતિ આપનાર, સંસારમાં રખડાવનાર, સમતા અને શાંતિનેા નાશ કરનાર, મહાસત્ત્વવત ચેતનને લગભગ નિવીર્ય કરનાર આ આશ્રવેા છે અને એને વશ પડનાર જ્ઞાની હાય તા જ્ઞાન ભૂલી જાય છે અને અજ્ઞાની હાય તેા તદ્ન છેલ્લે પગડે બેસી જાય છે, સમજી હૈાય તેા ગાંડા થઈ જાય છે અને હલકે હાય તા ભારે સલ થઇ જાય છે. ચેતનજીને ચેતવણી આપે કે આ આશ્રવાને આળખા અને વિગતવાર સમજો. એના અંગ, પ્રત્યંગ, વિભાગ, પેટાવિભાગ દરેકને વિચારે, એને ખરાખર આળખશેા એટલે રસ્તા સૂઝશે. ઇતિ આશ્રવ ભાવના. ૭ Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંકળચંદજી ઉપાધ્યાયવિરચિત સાતમી આશ્રવ ભાવના. (રાગ–મધુમાદ ) જગ શુભાશુભ જેણે કર્મતતિ મેળીએ. શુભ અશુભાશ્રવ તે વખાણે; જળધરે જેમ નદીવર સરોવર ભરે, તિમ ભરે જીવ બહુ કર્મ જાણે. જગ ૧ મમ કર જીવ તું અશુભ કર્માશ્રવા, વાસવા પણ સકર્મા ન છૂટે; જેણે જગ દાનવર પુન્ય નાવ આદર્યા, તે કૃપણુ નિર્ધાના પેટ ફૂટે. જગ ૨ મન વચન કાય વિષયા પાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિથ્યામતિ વર ઉપાસક યતિ, જગ શુભાશ્રવથકી ને વિષાદ, જગ ૩ રાચ મ જીવ તું કુટુંબ આડંબરે, જળ વિના મેઘ જિમ ફેક ગાજે; ધર્મના કાજ વિણ મ કર આરંભ તું, તેણે તુઝ કમની ભીડ ભાંજે. જગ ૪ તે અશુભ આશ્રવા રૂંધતાં જીવને, સંવરે સંવરે કર્મ જાલં; નાવનાં છિક રૂંધ્યા યથા નીરને, તેણે કરી છત સંવર વિશાલ. જગ ૫ Page #428 -------------------------------------------------------------------------- ________________ મરણુ આઠમું પૂર્વ પરિચય. સવર ભાવના આશ્રવ ભાવનામાં કર્મ ને આવવાના માર્ગ આપણે વિચાર્યું. કુદરતી રીતે આપણે ચારે તરફનાં ગરનાળાં જોઈ ગભરાઈ જઇએ એમ લાગ્યું. હવે ગરનાળાંનાં દ્વારા અંધ કેમ કરી શકાય તેને માટે “ સવર ’ભાવના કહે છે. આશ્રવા જે ખારણાં ઉઘાડા મૂકે છે તેને બંધ કરવા તે સંવર ’કહેવાય છે. આવનિìધઃ સંવરઃ ( તરવાથ ) આશ્રવને વિચાર કરતાં એને હેય–તજવા ચેાગ્ય તત્ત્વ ગણ્યુ હતુ. સંવરો સર્વ ઉપાદેય વિભાગમાં આવે છે. એ પ્રત્યેકને વિચાર કરતાં મનમાં શાંતિ થતી જશે. જાણે આપણે મહાન સાધ્ય સાધવાના સાચા ખ્યાલમાં આપણી જવાબદારી સમજીને સ્વાત્કર્ષ સાધવા ત્યાગ કરી રહ્યા છીએ, અને ખાદ્યભાવ તજી અંદર ઉતરી ગયા છીએ ! એવા ખ્યાલ આ આખી ભાવનામાં જરૂર આવશે. એમાં કાઇ સ્થાનકે ઘસારા બાહ્ય નજરે લાગશે તે તેમાં પણ દિવ્યતા, ભવ્યતા, સાધનસાપેક્ષત્વ જણાશે. એની વિચારણા કરતાં જાણે આપણે કાઈ ખરા મહાન કાર્ય સાધવા માટે અંતરનાદથી લાગી ગયા છીએ એવા ભવ્ય ખ્યાલ થશે. આ આખી ભાવના બહુ સુંદર હકીક્ત પૂરી પાડે તેવી છે તે આપણે જોશું. અહીં પૂર્વ પરિચયમાં સવરાને આળખી લઈએ. પછી એક ચિત્રપટ રજી કરી પ્રત્યેક આશ્રવનું દ્વાર કયા સવરથી બંધ થઇ શકે તેમ છે તેના સમુચ્ચય ખ્યાલ કરશું. - Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી શાંતસુધારસ '. : M 3. C * * નવા કર્મના રોકાણને–દ્રવ્ય સંવર કહેવાય છે અને સમિતિ વિગેરેથી શુદ્ધ ઉપયોગ થાય, તે દ્વારા ભાવકર્મોનું રેકાણ થાય અને આત્મપરિણામ જાગૃત થાય એ ભાવસંવર કહેવાય છે. આશ્રવના ગરનાળાં બંધ કરનાર સંવરો છ પ્રકારના છે ૧. સમિતિ. ૨. ગુપ્તિ. ૩. યતિધર્મો. ૪. ભાવના. (અનુ. પ્રેક્ષા. ) ૫. પરિષહજય. ૬. ચારિત્ર. આ પ્રત્યેકને વિસ્તારથી સમજવાની ખાસ જરૂર છે. ૧. સમિતિ. વિવેક્યુક્ત પ્રવૃત્તિને સમિતિ કહેવામાં આવે છે. એમાં સક્રિયાનું પ્રવર્તન હોય છે. સમ્યક્ પ્રકારની ચેષ્ટા એટલે સમિતિ. આમાં એક તે કિયા પોતે નિર્દોષ હેવી જોઈએ અને બીજું તેમાં પ્રવર્તન વિવેકપૂર્વકનું હોવું જોઈએ. તેના પાંચ વિભાગ છે. ( ૧ ) સાડાત્રણ હાથ આગળ જમીન ઈ કઈ જીવને કલેશ - ન થાય તેમ સંભાળપૂર્વક ચાલવું તે “ઈ સમિતિ ( ૨ ) સત્ય, પ્રિય, હિત, જરૂરી ( મિત ) અને તથ્ય વચન બાલવું અથવા નિરવદ્ય વચન બોલવું તે “ભાષા સમિતિ આ સાચું બેલે, પૂરેપુરું સાચું બેલે અને સાચા સિવાય - કાંઈ ન બોલે. એમાંના પ્રથમના બેને સમિતિમાં સ્થાન તે છે અને ત્રીજાને ગુમિમાં સ્થાન છે. ( ૩ ) જીવનને જરૂરી સાધનો-વસ્ત્રો, રહેવાનું સ્થાન, પાત્ર, વિગેરે દેષ વગરના શોધી લેવા તે એષણું સમિતિ (૪) કોઈ પણ ચીજ લેતી વખતે અન્ય નાના જીવને પણ કલેશ ન થાય તેવી રીતે જ પ્રમાજીને લેવી અને મૂકવી તે “આદાનનિક્ષેપણું સમિતિ.” WWW.jainelibrary.org Page #430 -------------------------------------------------------------------------- ________________ સંવર્॰ભાવના. ૪૧ ( ૫ ) મળ-મૂત્ર અને બીનજરૂરી ચીજોને નાખી દેતાં પહેલાં ભૂમિકા શુદ્ધ જોવી અને મળ-મૂત્રાદિ ઉપયોગપૂર્વ ક પરઠવવા તે પારિષ્ઠાપનિકા સમિતિ’ સમિતિમાં ક્રિયા કેમ કરવી તે વાતની મુખ્યતા છે એ ધ્યાનમાં રાખવુ. ૨. ગુપ્તિ. મન-વચન-કાયાની પ્રવૃત્તિએ આપણે જાણીએ છીએ. તેમાં અપ્રશસ્તના નિરોધ કરવા અને પ્રશસ્તને આચરવી એ ગુપ્તિ કહેવાય છે. સમિતિમાં સભ્યક્રિયાને મુખ્ય સ્થાન છે; ગુપ્તિમાં અપ્રશસ્તના નિરોધને મુખ્ય સ્થાન છે. એના ત્રણ પ્રકાર છે ( ૧ ) અપધ્યાનનેા ત્યાગ કરવા, ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, અશુભ વિચારા પર વિજય મેળવવા અને શુભ સા કરવા એ ‘ મનેગુપ્તિ. ’ ૨ ) વિના કારણુ ખેલવું નહિ, માન ધારણ કરવું અને ખેલવાની ખાસ જરૂર પડે ત્યારે ઉપયેગપૂર્વક જયણાથી મેલવું તે ‘વચનગુપ્તિ.’ ( ૩ ) શારીરિક કાર્ય કરવામાં વિવેક રાખવા, મને તેટલે શરીરના સાચ કરવા અને કાયાને સ્થિર રાખવી એ કાયગુપ્તિ.’ ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ અને પ્રકારમાં છે, સમિતિ પ્રશસ્ત પ્રવૃત્તિને અગે છે. મૈાન રાખે તે ભાષાગુપ્તિ. લાભને કારણે વિચારીને ખેાલે, જરૂર હાય તેટલુ જ મેલે, તેમાં ભાષાસમિતિ ને વચનગુપ્તિ મન્નેને સમાવેશ થાય છે. સંયમી સાધુને ૨૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી-શાંતસુધાસ આ સમિતિ-ગુપ્તિ સર્વદા પાળવી જ જોઈએ. એનો ઉપયોગ કરે છે ત્યારે આશ્રવના દરવાજા બંધ કરે છે. ૩. ધમે. પતિના–સાધુના દશ ધર્મો છે. તે નીચે પ્રમાણે છે – (૧) “ક્ષમા ” ક્રોધ પર વિજય. ક્રોધનું કારણ મળે તે પણ શાંતિ રાખવી. ( ૨ ) “ માર્દવ ”માનને ત્યાગ. આઠ પ્રકારના મદ ન કરવા. જાતિ, કુળ, રૂપ, એશ્વર્ય, તપ, જ્ઞાન, લાભ અને બળ–એ આઠ પ્રકારના મદ છે. મિથ્યાભિમાનના ત્યાગને સમાવેશ આમાં તથા આર્જવ એ બન્નેમાં થાય છે. ( ૩ ) “આજવ” નિષ્કપટ વર્તન. દંભી દેખાવને અભાવ. લુચ્ચાઈ, કાવાદાવા, મુત્સદ્દીગીરી, બેટા બચાવ એ સર્વને અભાવ. માયાને ત્યાગ. ( ૪ ) “મુક્તિ” લોભ પર વિજય. એમાં પિગલિક વસ્તુઓ પર થતી આસક્તિ પર વિજય મેળવવાને છે. ( ૫ ) “તપ”વૃત્તિઓને કેળવવા માટે ઇચ્છાને નિરોધ કરવો તે. (૬) “ સંયમ ” પિતાના વિચાર, ઉચ્ચાર અને વર્તન પર અંકુશ. ત્રણેની એકતા. ૫ ઇંદ્રિયદમન, ૪ કષાયવિજય, ૩ ગર્ધન અને ૫ પ્રાણાતિપાતાદિથી વિરતિ. એ રીતે એના સત્તર પ્રકાર છે. ( ૭ ) “ સત્ય · સત્ય વચન બોલવું. બોલવાના નિયમોનું પાલન કરવું. ( ૮ ) “શચ ” દેષ રહિત આહાર લે તે દ્રવ્યશચ અને Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ સંવ૨ભાવગ્ના. શુદ્ધ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવૉચ. એમાં અદત્તાત્યાગભાવ છે. ( ૯ ) “અકિંચનત્વકઈ વસ્તુ પર મૂછ કરી તેને પોતાની કરવી, પરિગ્રહ વધાર, સંઘર, રક્ષ, એને ત્યાગ. ( ૧૦ ) “બ્રહ્મચર્ય ' સ્ત્રી-પુરૂષ સંબંધને ત્યાગ. નવ વાડ સંયુક્ત બ્રહ્મચર્યનું પાલન, એ દશે ધર્મો સવેએ પાળવાના છે; સાધુએ વિશેષે પાળવાના છે. ૪ અનુપ્રેક્ષા–ભાવના. (ચિંતવન). ભાવના બાર છે. તે આ ગ્રંથને વિષય પણ તે જ છે. ઉપોદ્ધાતમાં તે સંબંધી વિસ્તારથી લખાઈ ગયેલ છે, તેથી અહીં નામ માત્ર લખી આગળ વધીએ. (૧) અનિત્ય. (૨) અશરણું. (૩) સંસાર. (૪) એકત્વ. (૫) અન્યત્વ. (૬) અશુચિ. (૭) આશ્રવ. (૮) સંવર. (૯) નિરા. (૧૦) ધર્મ. (૧૧) લોકસ્વભાવ. (૧૨) બધિદુર્લભતા. - ૫ પરીષહ સહન કરવાના પ્રસંગે. એ અનેક છે. એના મુખ્ય ભેદ ૨૨ છે તે ખૂબ સમજવા ગ્ય છે. (૧) “ક્ષુધા ” ભૂખ. શાસ્ત્રમાં પિડવિશુદ્ધિ બતાવી છે તેને . ધ્યાનમાં રાખી વિશુદ્ધ આહાર મળે, ૪૨ દોષ રહિત મળે તે જ લે, નહિ તે ભૂખ સહન કરે. (૨) “પિપાસા ” તૃષા. સાધુપુરૂષ જીવ રહિત-પ્રાસુક અને - એષણય જળ જ લે. એના અભાવે ગમે તેટલી તૃષા લાગી હોય તે સહન કરે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી શાંતસુથાર (૩) “શીત” ઠંડી. શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તો પણ શાસ્ત્રમર્યાદાથી વધારે વસ્ત્ર ન રાખે. ઠંડીના પ્રહાર સહન કરે. અગ્નિવડે તાપે નહિ. (૪) “ ઉણ ગરમી. ઉન્હાળામાં ગરમી લાગે તો પવન નાખે નહિ, વીંજણે ચલાવે નહિ, વીજળીના પંખાને ઉપગ કરે નહિ. ગરમી સહે. સ્નાન, વિલેપન કે છત્રીને આશ્રય ન લે. (૫) “ દંશ ” ડાંસ, મચ્છર, જૂ, માકડના પરિષહ થાય તે સમભાવે સહન કરે, મનમાં જરા પણ ખેદ ન કરે તેમજ તે જીવે પર દ્વેષ ન કરે. (૬) “અચેલક” જીર્ણપ્રાય વસ્ત્રો શાસ્ત્રના ફરમાન મુજબ મૂછ ભાવ રહિત રાખે, તેના ઉપર આસક્તિ ન રાખે, વધારે વસ્ત્રો મેળવવાની કે સંગ્રહવાની ઈચ્છા ન કરે. (૭) “ અરતિ ” કંટાળે. સંયમ પાલન કરતાં અનેક પ્રસંગે કંટાળો ઉપજે તેવા બનાવો બને તેને વશ ન થાય. એ પ્રસંગે એ હૈયે ઘરે, યતિધર્મોને ધાવે અને દેશવૈકાલિકમાં બતાવેલ અઢાર વસ્તુનું ચિંતવન કરે. જરા પણ કંટાળો લાવે નહિ. (૮) “સી” સ્ત્રીનાં અંગો પ્રેમથી જુએ નહિ, તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ, કામબુદ્ધિ કરે નહિ. સાધ્વીએ આ હકીકત પુરૂષ માટે સમજવી. (૯) “ ચર્ચા ” વિહાર. અપ્રતિબદ્ધ વિહાર કરે, એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણે તુરત અન્યત્ર ચાલ્યા જાય. વિહારથી થાકે નહિ. Page #434 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના, ૪૦૫ (૧) “મેધિકી ” (નિષદ્યા) સ્થિર આસન કરી શાન કાયેત્સર્ગાદિ કરતા હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ ન કરે, ભયથી ડરે નહિ, ગભરાઈ જાય નહિ અને અડાલપણું તજે નહિ. (૧૧) “શય્યા” સૂવાની જગ્યા ઉંચી-નીચી હાય, હવા વગરની હાય, સુકોમળ ન હોય તે તેથી ઉગ ન પામે, સૂવાની સર્વ અગવડે ખમે. (૧૨) “ આક્રોશ ? કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવાં વચન કહે એ સર્વ પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. શાંતિ ધારણ કરે. (૧૩) “ વધ ” કઈ લાકડી વિગેરે મારે, ચાબખા મારે અને ચાવત્ વધ કરવા સુધી જાય પણ એના પેટમાંથી પાણું હલે નહિ. શરીરના દુઃખને એ ગણે નહિ. ( ૧૪ ) “ યાચના ' (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે વસતિ માગતાં મનમાં ખેદ પામે નહિ, પોતે કેમ ભિખ માગે એ ખ્યાલ પણ ન કરે. એનામાં દીનતા કે અભિમાન બને ન હોય. (૧૫ ) “ અલાભ ? જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં આપે નહિ તે તેથી મુંઝાય નહિ. ઉદ્વેગ કે વિષાદ ન કરે. અલાભને એ સાચો તપ ગણે. ( ૧૬ ) “ ગ” વ્યાધિ થઈ આવે તે જરાપણ વ્યાકુળ ન થાય, કર્મને દેષ વિચારી તેની પીડા શાંતિથી ખમે, હાયવોય કદી કરે નહિ. Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०६ શ્રીશાંતસુધારસ ( ૧૭ ) “ તૃણુશ ” શમ્યા પર તરખલાં–તરણું હોય કે તૃણ પર શય્યા કરી હોય તે તરણાંની અણીઓ વાગે - તે સહે. મનમાં પણ કલેશ ન કરે. (૧૮) “મળી” શરીર પર મેલ થાય તે પણ સ્નાન સંસ્કાર ઈચછે નહિ, કરે નહિ, મેલને સહન કરે. (૧૯) “સત્કાર ” કઈ મોટા સામૈયા કરે કે પ્રધાન પુરૂષ પાસે આવે તેથી ફુલાય નહિ, ને સત્કાર થાય તે તેથી વિષાદ પામે નહિ. (૨૦) “પ્રજ્ઞા અસાધારણ બુદ્ધિબળ હોય તે તેને મદ ન કરે. મૂર્ખ, અલ્પજ્ઞ હોય તે તેને ખેદ ન કરે. જ્ઞાનને પચાવે, અજ્ઞાનને સહે. આવડતને ઉદ્દેક ન કરે, બીન- ' આવડતને ખેદ ન ધરે. (૨૧) “અજ્ઞાન” જ્ઞાનના અભાવે આત્મામાન ન કરે. પ્રજ્ઞા પરીષહ અન્ય પ્રશ્ન કરે ત્યારે થાય છે. અજ્ઞાન પરીષહ પિતાના અલ્પજ્ઞાનથી થાય છે. (૨૨) “સમ્યક્ત્વ” સૂક્ષમ વિચાર વાંચી–જાણી તેની અસદ હણ ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જોઈ મૂઢદૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે જોતાં જ્ઞાનને અભાવે ત્યાગને નિરર્થક ન ગણે. દર્શનમોહનીયના ઉદયથી રર મે સમ્યકત્વ પરીષહ થાય છે. જ્ઞાનાવરણીયથી ૨૦ મે પ્રજ્ઞા અને ૨૧ મે અજ્ઞાન પરીષહ થાય છે. અંતરાય કર્મના ઉદયથી ૧૫ મે અલાભ પરીષહ થાય છે. - ચારિત્રમેહનીય પૈકી કોમેહનીયથી ૧૨ મે આકોશ, અરતિ મોહનીયથી ૭ મો અરતિ, પુરૂષદના ઉદયથી ૮મે સ્ત્રી, Page #436 -------------------------------------------------------------------------- ________________ સંવભાવગ્ના. ૪૦૭ ભયમહનીયના ઉદયથી ૧૦ મે નધિકી, જુગુપ્સાહનીયના ઉદયથી ૬ હો અલક, માનમેહનીયના ઉદયથી ૧૪ મે, યાચના, લોભમેહનીયના ઉદયથી ૧૯ મે સત્કાર–કુલ સાત. વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરીષહ થાય છે. સુધા (૧), પિપાસા (૨), શીત (૩), ઉષ્ણુ (૪), દંશ (૫), ચર્યા (૯), શય્યા (૧૧), વધ (૧૩), રાગ (૧૬), તૃણસ્પર્શ (૧૭) અને મળ (૧૮). એ સિવાયના બાકીનાં કર્મો સાથે પરીષહને સંબંધ નથી. નવ ગુણસ્થાનક સુધી ૨૨ પરીષહે સંભવે છે. દશમે ગુણસ્થાનકે દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયના આઠ પરિષહે જાય, બાકીના ૧૪ રહે અને તેરમા ચાદમાં ગુણસ્થાનકે ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્ચા, વધ, મલ, શય્યા, રેગ અને તૃણસ્પર્શ એ ૧૧ રહે. એ બાવીશ પૈકી શીત અને ઉષ્ણ સાથે સંભવે નહિ, ચર્યા અને નિષિદ્યા સાથે સંભવે નહિ. ઉત્કૃષ્ટ ૨૦ ને ઉદય સમકાળે સંભવે. એમાં સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર અનુકૂળ પરીષહે છે, બાકીના ૧૯ પરિષહ પ્રતિકૂળ છે. દ ચારિત્ર. આત્મદશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન. એના પાંચ વિભાગ પરિણામની વિશુદ્ધિની વિશેષતા–અ૯પતા બતાવે છે. (૧) “સામાયિક ચારિત્ર” સમપણાને લાભ, સાવદ્ય રોગને ત્યાગ, નિરવદ્ય ભેગનું આસેવન. અમુક સમય માટે (ઈરિક) અને જીવનપર્યત (જાવજીવ) એ બે અને દેશવિરતિ-સર્વવિરતિરૂપ બે વિભાગો છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી શાંતસુધારસ (૨) અમુક શ્રુતને અભ્યાસ કર્યા પછી પાકી (વડી) દીક્ષા આપવામાં આવે તે “છેદો પસ્થાપન” ચારિત્ર. તેના પણ બે પ્રકાર છે. (૩) “પરિહારવિશુદ્ધિ” નવ સાધુ ગચ્છમાંથી બહાર નીકળી આકરે તપ યથાવિધિ કરે તે. છટ્ટે સાતમે ગુણઠાણે હાય. (૪) “સૂમસપરાય” કોધ, માન, માયા સર્વથા જાય, લે ભને અલ્પ અંશ રહે તે ચારિત્ર દશમે ગુણઠાણે હાય. (૫) “યથાખ્યાત” કષાચો સર્વથા નાશ પામે ત્યારે એ વીતરાગ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ અગ્યારમે–બારમે તેરમે અને ચિદમે ગુણસ્થાનકે હાય. આ રીતે સમિતિના પ, ગુપ્તિના ૩, યતિધર્મોના ૧૦, ભાવનાના ૧૨, પરીષહના ૨૨ અને ચારિત્રના ૫ મળીને સંવરના પ૭ પ્રકાર છે. આ પ્રત્યેક પ્રકાર પર ખુબ વિવેચન કરી શકાય તેમ છે. એનું વિસ્પષ્ટ વિવેચન શ્રી સિદ્ધર્ષિ ગણિએ કર્યું છે. ત્યાં વિવેક પર્વત ઉપર ચારિત્રરાજ જે આ પરિવાર વર્ણવી બતાવ્યા છે તે સંવર છે. એની સમિતિ ગુપ્તિ કેવી સુંદર છે? એને પ્રવચનમાતા કહેવામાં આવે છે. એની ભાવના પૈકી પ્રત્યેક શાંતિનું વાતાવરણ ફેલાવે છે. એના યતિધર્મો અદ્ભુત છે, એના પરીષહે દુર્ગમ છે અને સર્વના શિખર ઉપર ચારિત્રરાજ બિરાજે છે. એક વખત બે ઘડીનું સામાયિક કરતા આનંદ થઈ જાય છે અને આખો દિવસ એની લહેજત મનમાંથી જતી નથી તે પછી Page #438 -------------------------------------------------------------------------- ________________ સંવભાવના. ४०८ આખી જીંદગીના ચારિત્રનું શું કહેવું ? એ પ્રત્યેક સંવરમાં ખૂબી એ છે કે એ આશ્રવનાં ગરનાળાં બંધ કરે છે. પરિણામે સરોવરમાં નવું પાછું આવતું અટકે છે. આપણે સ્થિર માનસે સામાયિકમાં બેઠા હોઈએ અથવા એકાદ ભાવનામાં ચિત્તને પરોવ્યું હોય કે આવી પડતાં પરીષહ સામે વિજય મેળવવા આંતરવર્ય ફુરાવતા હોઈએ ત્યારે નવાં કર્મો કર્યો માગે આવે ? આ આખે ઉપાદેય વિભાગ ખુબ મનન કરવા એગ્ય છે. જેટલો વખત એની વિચારણા ચાલશે તેટલે વખત મનમાં અદ્દભુત શાંતિને સાક્ષાત્કાર થશે અને અપૂર્વ અનુભવ જાગશે. આ વખત ન બને તો જ્યારે બને ત્યારે અથવા કઈ વાર પણું આ ચેતનજીએ ધ્યાવવા જેવો છે. એ વખતે જે નિરવધિ આનંદ થશે તેને મહિમા વર્ણવી શકાય તેમ નથી. પ્રત્યેક આશ્રવ સામે કયા સંવરને મૂકી તેનું દ્વાર બંધ કરી શકાય તેમ છે તે આપણે ભાવનાને અંતે વિચારશું. આશ્રાથી ગભરાવું નહિ પણ ઓળખીને શું કરવું તેને જવાબ આ ભાવનામાં મળશે. એને શેાધે. પિ તેમ નથી. ભરાવું નહિ પણ ભાવનાથી તેનું Page #439 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના स्वागता येन येन य इहाश्रवरोधः सम्भवेन्नियतमौपयिकेन । आद्रियस्व विनयोद्यतचेता स्तत्तदान्तरदृशा परिभाव्य ॥ क १ ॥ स्वागता संयमेन विषयाविरतत्त्वे दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजस्रं चेतसः स्थिरतया च निरुन्ध्याः ।। ख २ ॥ शालिनी क्रोधः क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्ज्वलेन । लोभं वारांराशिरौद्रं निरुध्याः सन्तोषेण प्रांशुना सेतुनेव ॥ ग ३ ॥ क. १ खानो अर्थ उरवामां त्वं अध्याहार सेवु पडे तेभ छे. रोधः अटडायत. अभाव. नियतं ४३२. औपयिक उपायभूत उपायपणाने प्राप्त. विनय निवृत्ति मोक्ष अथवा हे विनय-विनय-शिष्य. परिभाव्य शोधीने, સમાલાચના કરીને. ख. २ विषय द्रिय विषय. अविरतत्व व्यविरतिपालु पय्यमा Page #440 -------------------------------------------------------------------------- ________________ સંવભાવની. ૪૧૧ તા ૧. નિવૃત્તિ મેળવવાને જેના મનમાં ઉદ્યમ જાગે હાય અથવા જેની ચેતના તત્પર થઈ હોય તેવા પ્રાણી જે જે ઉપાયોને ઉપયોગ કરીને અહીં આશ્રોને અટકાવ કરી શકે તેવું ચોક્કસ હોય તે સર્વની આંતરદષ્ટિએ બરાબર સમાલોચના કરીને (તે તે ઉપાયને બરાબર પ્રયોગ કરે તે વાસ્તવિક છે) તું (તેવા ઉપાયને) આદર, તેને પ્રગ કર. અથવા હે વિનય ! જે જે ઉપાવડે આ સંસારમાં આશ્રવને જરૂર રેધ કરી શકાય અથવા તેવું સંભવતું હોય તેને આંતરદૃષ્ટિથી વિચાર કરીને, ઉદ્યમી ચિત્તવાળા થઈને તે ઉપાયને તું આદર. ૪ ૨. ઇંદ્રિયના વિષયને અને અવિરતિપણે ( ત્યાગભાવ રહિતપણું) ને “સંયમ” થી દબાવી દે, બેટા આગ્રહ (મિથ્યા અભિનિવેશ) ને સભ્યત્વે કરીને રોધી દે, અને આર્ત અને રૈદ્ર ધ્યાનેને વારંવાર ચિત્તની સ્થિરતાથી રૂંધી દે-દાબી દે. ૧ ૩. ક્રોધને ક્ષમા-ક્ષાંતિથી રોધી દે અભિમાનને નમ્રતા મૃદુતાથી શોધી દેવું; માયાને અતિ નિર્મળ સરળ સ્વભાવ (આર્જવ) વડે રાધી દેવી અને પાણીના ભંડાર–સાગર જેવા ભયંકર લાભને ઘણું ઉંચી પાળવાળો જાણે બંધ જ ન હોય તેવા સંતોષવડે દાબી દે. Page #441 -------------------------------------------------------------------------- ________________ કાર स्वागता गुप्तिभिस्तिसृभिरेवमजय्यान् त्रीन् विजित्य तर साधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा ―― श्री.शां••सुधा २.स लप्स्यसे हितमनाहतमिद्धम् ॥ ४ ॥ मंदाक्रांता एवं रुद्धेष्व मलहृदयैराश्रवेष्वाप्तवाक्यश्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली | शुद्धयोगैर्जवनपवनैः प्रेरितो जीवपोतः स्रोतस्तीर्त्वा भवजलनिधेर्याति निर्वाणपुर्याम् || ङ ५ ॥ रडितपणु वितथ असत्य अजस्रं सतत. निरुन्ध्याः रोङ ३धी हे. સત્ર યેાજવાનું છે. ग. ३ मार्दव नम्रता आर्जव सरणता. उज्ज्वल निर्माण, निर्दोष वारांराशि हरिया प्रांशुना बणी उभी. समुन्नत सेतु अध. - घ. ४ गुप्ति मनोगुप्ति, वयनगुप्ति, अयगुप्ति. अजय्य सीथी कती राज्य तेवा तरसा शीघ्र अधम अप्रशस्त. साधु सारा, सुंदर. हितं भोक्षसुख. अनाहत सनातन इद्ध स्वाभावि ङ ५ अमल निर्माण. आप्त सर्वज्ञ. चञ्चत् शुद्ध प्राश, सुंदर, यणतो. सितपट संत वस्त्र, सढ ( वहागुनो) सुप्रतिष्ठानशाली वडाणुनो अधोभाग सारी रीते गोठवाई गयेलो. सुव्यवस्थित. जवन वेगवान जीवपोतः आशु३प वहालु निर्वाणपुरी भोक्षनगरी. Page #442 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. ૪૧૩ ૬ ૪. એવી જ રીતે દુ:ખે કરીને મુશ્કેલીથી જીતી શકાય મન-વચન--કાયાના અશુભ યાગાને ત્રણ તેવા તારા ગુપ્તિએવડે જલ્દી જીતી લઈને તુ સુ ંદર સ ંવરના માર્ગમાં પ્રવૃત્ત થઈ જા જેથી કરીને તને અત્યંત શુદ્ધ સનાતન સ્વાભાવિક મેાક્ષસુખ પ્રાપ્ત થઇ જાય. ૩ ૫. આવી રીતે તદ્ન નિર્મળ હૃદયવડે આશ્રવાનાં દ્વારા રોકી દઇને પછી સારી રીતે સુંદર સ્થાન પામેલ આ જીવરૂપ વહાણુ આમ પુરૂષાનાં વાકયોમાં શ્રદ્ધારૂપ અતિ ચળકાટ મારતા સંસ્કૃત સઢથી સન્નદ્ધદ્ધ થઈને શુદ્ધ ચાંગારૂપી વેગવક પવનથી પ્રેરણા પામે છે અને આ સંસારસમુદ્રના પાણીને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ गेयपद्याष्टक. शृणु शिवसुखसाधनसदुपायम्, शृणु शिवसुखसाधनसदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रय - परमाराधन मनपायम् विषयविपाकमपाकुरु दूरं, क्रोधं मानं सहमायम् । लोभं रिपुं च विजित्य सहेलं, भज संयमगुणमकषायम् उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् । कलय विरागं धृतपरभागं, हृदि विनयं नायं नायम् आर्त्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनानायम् । यदि मरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नायम् ॥ शृणु ० ॥ १ ॥ ॥ शृणु० ॥ २ ॥ ॥ शृणु० ॥ ३ ॥ ॥ शृणु० ॥ ४ ॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ સંભાવના. ૪૧૫ ૧. શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનને સુંદર ઉપાય છે તેને તું સાંભળ. ચેતન ! મોક્ષસુખ પ્રાપ્ત કરવાના સાધનને સફળ ઉપાય છે તેને તું બરાબર શ્રવણ કર. એ જ્ઞાન વિગેરે ત્રણ રને ( જ્ઞાન-દર્શન–ચારિત્ર ) ની ઉત્કૃષ્ટ આરાધનારૂપ છે અને જરાપણ શંકા વગર ચક્કસ ફળ આપનાર છે, માટે એ સદુપાયને સાંભળ, સાંભળ. ૨. વિષના વિકારેને દૂર કર, ક્રોધને દૂર કર, માનને મૂકી દે, માયાને છોડી દે અને લેભરૂપ શત્રુ ઉપર રમત માત્રમાં વિજય મેળવીને, કષાય રહિત થઈને સત્વર સંયમગુણને સેવ અને શિવસુખના સાધનને બરાબર શ્રવણનેચર કર. ૩. તારા મનથી ઉપશમ રસનું અનુશીલન કર. એને જમાવ. એ ક્રોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે લગભગ મેઘાડંબર જેવો છે અને તારા મનમાં વિનય (મેક્ષ નયનભાવ) આણુ આણુને પરમ ઉત્કર્ષ દશાને ધારણ કરનાર વિરાગવૈરાગ્યને બરાબર ઓળખી લે અને હે ચેતન ! આ શિવસુખના સાધન સાચા ઉપાયને બરાબર સમજીને સાંભળી લે. ૪. આર્ત અને સૈદ્ર ધ્યાનને વાળી-ગુડીને સાફ કર. કલ્પનાની રચનાનું મોટું જાણું છે તેને બાળી નાખ, કારણ કે માનસિક દ્વારે ખુલ્લા રાખવાનો માર્ગ તત્ત્વવેત્તાઓને ન હોય. આ શિવસુખના સાચા ઉપાયને તું બરાબર સમજી સાંભળી લે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ४१६ श्री•aivd सु.पा.२.स ॥ शृणु० ॥५॥ ॥शृणु० ॥६॥ संयमयोगैरवहितमानस शुद्धथा चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणं गुणसमवायम् । उदितं गुरुवदनादुपदेशं, संगृहाण शुचिमिव रायम् संयमवाङ्मयकुसुमरसैरति सुरभय निजमध्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षण ज्ञानचरणगुणपोयम् वदनमलंकुरु पावनरसनं, जिनचरितं गायं गायम् । सविनय शान्तसुधारसमेनं, चिरं नन्द पायं पायम् ॥ शृणु० ॥ ७॥ ॥ शृणु० ॥८॥ | Page #446 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના. ૪૧૭ ૫. સાવધાન માનસિકશુદ્ધિપૂર્વક સંયમયેગાવડે તારી કાયા (શરીર) ને સફળ કર. આ જગત અનેક પ્રકારના મતમતાંતરોની શ્રદ્ધારૂચિથી ગીચ ભરેલું છે તેમાં તું નીતિયુક્ત શુદ્ધ માર્ગ હોય તેને (તપાસ કરીને) નિશ્ચય કર. અનેક ગુણોનાં સ્થાનરૂપ પવિત્ર નિર્મળ બ્રહ્મચર્યને તું ધારણ કર અને અત્યંત પવિત્ર રત્નના નિધાનરૂપ ગુરૂમહારાજના શ્રીમુખેથી બહાર પડેલ-નીકળેલ સુંદર ઉપદેશને તું ગ્રહણ કર અને આ શિવસુખ પ્રાપ્ત કરવાના સાચા ઉપાયને બરાબર સાંભળ. ૭, ( સત્તર પ્રકારના ) સંયમ અને વાલ્મય (શાસ્ત્રો ) રૂપ ફથી તારા પિતાના અધ્યવસાયને (આંતરપરિણતિને ) ખૂબ સુગંધિત કર. સુપ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન-ચારિત્રરૂપ ગુણે અને પયોવાળા ચેતન ( જીવસ્વરૂપ ) ને બરાબર ઓળખી લે અને આ મેક્ષસુખપ્રાપ્તિના સદુપાયને બરાબર સાંભળ. તીર્થકર મહારાજના ચરિત્રનું વારંવાર ગાન કરી કરીને તારી જીભનો રસ લે અને મુખને પવિત્ર કર. અને તે ભાઈ! વિનયપૂર્વક તું આ શાંત-અમૃત-રસનું વારંવાર પાન કરી કરીને દીર્ઘકાળ આનંદ કર-લહેર કર. આ પ્રમાણે શિવસુખ પ્રાપ્ત કરવાનાં સાધનાને સુંદર ઉપાય છે તેને તું સાંભળ. – H – 9 Page #447 -------------------------------------------------------------------------- ________________ નામ: ભલા રાગ. આ શાંત સુધારસની પાંચમી અન્યત્વ ભાવનાના અષ્ટકના જે લય છે તે જ લયમાં આ અષ્ટક પણ ગાઇ શકાશે. સારડીઆ ’ ને લગતા મારવાડપ્રસિદ્ધ રાગ છે. ૧ લઘુપાચં સુંદર ઉપાય, અસરકારક ઉપાય. પાવન પવિત્ર. રત્નત્રય જ્ઞાન-દર્શન–ચારિત્ર. નાયમ્ અગવડ વગરનું, અપાય રહિત. ૨ અષાય કષાય રહિત થઈને. અપાવુન્દ દૂર કર. સહેરું રમત માત્રમાં. મજ્ઞ સેવ. ૩ કામ શાંતિ, ક્ષમા. અનુશીય પાળ, અંગીકાર કર. જ્ઞર્ ય સમજ. વિયં વૈરાગ્ય, રાગ રહિતપણું. ધૃત ધારણ કર્યું છે. પરમાન પરમ ઉત્કર્ષ. વિનયં નિવૃત્તિ નયન. નાય નાય લાવી લાવીને. વરસાદ. ૪ માઊઁય સાફ કર ( કચરા પેઠે ). અથવા મા અયઃ મેળવ નહિ. ઉપાર્જન કર નહિ. નાયમ્ જાળ. ગદ્ધા બંધ કર્યા વગરની, ઉઘાડી. ( પાળના દરવાજા ઉઘાડા ) તત્ત્વવિદ્ તત્ત્વજ્ઞ. ૫ સંયમયો ચરણકરણમાં પ્રવૃત્તિ ( નેટ જીએ) અર્વાઢત સાવધાન Concentrated. ચરિતાર્થય ચરિતાર્થ કર. સફળ કર. નાના જુદા જુદા. ન ગીચોગીચ. મને દુનિયામાં નિશ્ચિનુ તુ નિશ્ચય કર, નાયમ્ નીતિયુકત, લાભકારક. ૬ બ્રહ્મવ્રત બ્રહ્મચર્યાં. સ્ત્રી-પુરૂષ–સયાગત્યાગ. ( માનસિકાદિ સર્વ ) સમવાય સમૂહ. વિત્ત કથિત, વિનિગ ́ત. થમ રત્નનિધાન, ભાર. ૭ સંયમ ૧૭ પ્રકારે ( નેટ જીએ ). વાડ્મય શાસ્ત્રગ્રંથ. અધ્યવસાય આત્મપરિણતિ. ૩૫ક્ષય ઓળખ. વૃત્ત પ્રસિદ્ધ. શુળ સહભાવી ધર્મ. પય ક્રમભાવી ધર્મા. ૮ અલુરુ શેાભાવ. પાવનસન જે કાર્યમાં રસના પાવન થાય છે તે, વિનય વિનયયુકત ( એવા તુ) પાચં વયં પી પીને. Page #448 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના–– પરિચય – ૪ ૧. આશ્રની હકીક્તથી ગભરાઈ જવાય તેવું છે. એ સર્વ દરવાજા ખુલ્લા રહે તો આ જીવને આરે ક્યારે આવે તે વાત કાંઈ બંદબેસતી નથી. ત્યારે હવે કરવું શું? આશ્રનું ખેતર એટલું વિશાળ છે કે એને કાંઈ પાર દેખાતો નથી અને આ તે મુંઝવી મારે એવી વાત છે. એટલે હવે રસ્તો કેવી રીતે કાઢવો? તેથી ગ્રંથકર્તા કહે છે કે જે જે રસ્તે એ આશ્રવન અટકાવ થાય છે તે ઉપાયને શોધી કાઢીને તેને અમલમાં મૂકી દેવા જોઈએ. આપણે જરા માંદા પડયા હોઈએ તે ડકટરે કહે તેવા પ્રાગે કરીએ છીએ, ડોકટર કહે કે શસ્ત્રપ્રવેગ (ઓપરેશન) કરાવવા મુંબઈ કે મીરજ જાઓ તો ત્યાં જઈએ છીએ અને એવી શારીરિક કે બીજી કોઈ પણ અગવડ હોય તો તેને દૂર કરવાને ઉપાય આપણે શેધીએ છીએ. આપણે અગવડ દૂર કરવાના ઉપાય શોધીએ છીએ એટલું જ નહિ પણ એને અંગે અંતરમાં ખૂબ વિચાર કરીએ છીએ, એ ઉપાય અજમાવવા ઉદ્યમ કરીએ છીએ અને છેવટે કાંઈ નહિ તો અગવડ મટવાની માત્ર સંભાવના જ હોય તે પણ તે અજમાવવાનું ચૂકતા નથી. આપણે શરીર કે ધનને અંગે છેવટ તક (ચાન્સ) પણ લઈએ છીએ. એ જ મિસાલે આ આત્મતત્ત્વને ચારે બાજુએ ઘેરી બેઠેલા અને એનામાં વધારે કરનારા, એને ભારે કરનારા, એને રખડાવનારા આશ્રોને આપણે જે બરાબર ઓળખ્યા હોય અને એ આત્માને હેરાન કરનારા છે એની આપણને ખરેખર ખાત્રી થઈ ગઈ હોય તો આપણે એના સંબંધમાં નિશ્ચિત રહી ન જ શકીએ. Page #449 -------------------------------------------------------------------------- ________________ ४२० શ્રી શાંતસુધારસ સંવર દ્વારા અથવા પ્રાપ્ત એ આશ્રવને અટકાવવાના જે જે માર્ગો હોય તેને આપણે શોધીએ, જ્યાં એને રૂંધવાનો સંભવ હોય તેવા ઉપાયને પણ શોધીએ, એ શોધનના કાર્યમાં પ્રબ આંતરદષ્ટિએ વિચારણ કરીએ અને એ ઉપાચનો ઉપયોગ કરવામાં અંતરંગ જુસ્સાથી ઉદ્યોગ આદરી દઈએ. ચેતનજીને એ ઉપાયને આદર કરવાને અન્ન આગ્રહપૂર્વક ઉપદેશ છે. “આશ્રવને નિધ” એ જ સંવર છે. જે ગરનાળાં ઉઘાડાં પડયાં છે તેની સામે બારણાં બંધ કરે તે “સંવર.” જે રસ્તે કર્મોને પ્રવાહ ધેધબંધ ચાલ્યો આવે છે તેની સામે બારણું બંધ કરી દે તેવા માર્ગો તે “સંવર.” પાણીનાં ગરનાળાં બંધ કરવા માટે જે બારણાં હોય છે તે લોઢાનાં અથવા મજબૂત લાકડાનાં હોય છે. કયા પ્રાણીને કયા માર્ગેથી એ દ્વાર પ્રાપ્ત થશે તે ચોક્કસ કહી શકાય નહિ, તેથી અનેક જાતિનાં દ્વારા આ પ્રકરણમાં બતાવશે, તેમાંથી જે અને જેટલાં કારેને–અનુકૂળ જણાય તે સર્વને ઉપગ કરે. એકાદ દ્વારથી સંતોષાઈ જવાનું કારણ નથી. આકરા કેસમાં આપણે એકસીજનના સીલીંડે રે લઈ આવીએ, ઈજેકશન મૂકીએ, માથે બરફ મૂકીએ, છાતી પર પિોટીસ મૂકીએ અને બીજા અનેક પ્રયોગો એક સાથે કરીએ તેમ જેટલાં બને તેટલાં સંવરનાં દ્વાર સમજી, તેની ઉપયુક્તતા સમજી તેને આદરી લેવાની અને તેને ઉતાવળે અમલ કરવાની જરૂર છે. આવો આકરા છે તેથી પ્રવેગ પણ આકરા કરવા પડશે, પણ રીતસર કામ લેવાશે તો કષ્ટસાધ્ય કેસ હશે તે અંતે યશ મળશે. આ દ્વારે આપણે તપાસીએ. - ૪ ૨. હવે સંવરને કઈ કઈ બાબતમાં લાગુ પાડવા તેના થોડા દાખલાઓ આપે છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ સંશ્વર-ભાવના. ૪૨૧ આશ્રવ ભાવનાને વિચાર કરતાં આપણે અવિરતિ–ત્યાગભાવના અભાવથી થતા આશ્રવ જોયા હતા. પ્રત્યાખ્યાનપચ્ચખાણની આવશ્યકતા કેટલી છે તે પર અગાઉ વિવેચન થઈ ગયું છે. અવિરતિનો ઉપાય સંયમ છે, ઘસારા વગર ચળકાટ કદી આવતો નથી અને સંયમ કર્યા વગર અવિરતિભાવને ત્યાગ થતો નથી. સમજણપૂર્વક ત્યાગ કરવામાં આવે અને એ ત્યાગને ગમે તેટલી અગવડે પણ વળગી રહેવામાં આવે ત્યારે અવિરતિનું દ્વાર બંધ થાય છે. આ સંયમને આપણે ઓળખીએ. સંયમ એટલે નિયમન–અકુંશ. એના ૧૭ પ્રકાર છે. ૫. સ્પર્શ, રસ, વ્રણ, ચક્ષુ, શ્રોત્ર–એ પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ. પ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-એ પાંચ અવ્રતનો ત્યાગ. ૪. ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કક્ષાનો વિજય. ૩. મન, વચન, કાયાના રોગોનું નિયમન. એ સત્તર પ્રકાર અથવા– પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, વનસ્પતિએ પાંચ કાય સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા જીવના સંબંધમાં સંયમબે મળીને નવ પ્રકાર અને પ્રેક્ષ્યસંયમ (દશ્ય પદાર્થો વિષે સંયમ), ઉપેક્ષ્યસંયમ (ઉપેક્ષા કરવા ચગ્ય બાબતોમાં સંયમ), અપહત્યસંયમ (લેવા-મૂકવામાં સંયમ), પ્રમૂજ્યસંયમ (વસ્તુને પ્રમાર્જવાની બાબતમાં સંયમ), કાયસંયમ, વાસંયમ, મનઃસંયમ અને ઉપકરણસંયમ (વસ્તુ પરિગ્રહના સંબંધમાં નિયમન) એ આઠ મળીને સત્તર પ્રકાર. સંયમમાં વિચાર, વાણી અને ક્રિયામાં Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંતસુધારસ નિયમન–અંકુશની ખાખત મુખ્ય હેાય છે. અવિરતિમાં જે દરવાજા ખુલ્લા હાય છે તે સંયમમાં બંધ થાય છે. વિષયને અંગે અવિરતિભાવ હાય છે ત્યારે એના અભિલાષાને અંગે રાગ દ્વેષ એટલા થાય છે કે એ અનેક કર્મોને લઇ આવે છે. ૪૨૨ આ સંયમ , થી ઇંદ્રિયના આશ્રવા પર સવર થાય છે અને અવિરતિભાવ ઉપર પણ સ ંવર થાય છે. આ એક વાત થઇ. ખાટા અભિનિવેશ. જ્યાં દેવત્વ ન હોય ત્યાં દેવત્વ માનવું, ગુરૂત્વ ન હેાય ત્યાં ગુરુત્વ અને ધર્મત્વ ન હેાય ત્યાં ધર્મોરાપ એ અઅિભિનવેશ છે. એના વિશુદ્ધ શ્રદ્ધાન-સમ્યક્ત્વથી સંવર કરવા. શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની પરીક્ષા કરી–ઓળખી તેને આદરવા તે સમ્યક્ત્વ. એ મિથ્યાત્વભાવથી થતી મહા આકરી કર્મ બંધની સ્થિતિ સામે સવર મૂકે છે. કર્મોની સ્થિતિ કેટલી મેાટી હાય છે અને મિથ્યાત્વને નાશ થતાં તે કેટલી ફેંકી થઈ જાય છે અને તેના અપૂર્વકરણાદિ થાય ત્યારે કેવી અલ્પ સ્થિતિ થાય છે તે ખૂબ વિસ્તારથી સમજવા જેવું છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે કમના માટેા પ્રવાહ સમ્યક્ત્વ અટકાવે છે તેથી એ સંવરને આદર. આ મીજી વાત થઇ. આર્ત્ત અને રોદ્ર ધ્યાનની હકીકત આ ગ્રંથના ઉપાદ્ઘાતમાં ગ્રંથકર્તાએ પાંચમી ગાથામાં આપી છે. આ આર્ત્ત અને રૌદ્રધ્યાના મનેાયાગના દુરૂપયાગથી થાય છે. મનરૂપ ઘેાડા પર અંકુશ ન હોય ત્યારે મન જ્યાં ત્યાં રખડે છે, ખટપટ કરે છે, દોડા-ઢાડ કરે છે અને આગળપાછળની, વ્યાધિ વિગેરેની ચિંતાના જાળા ઊભા કરે છે. મનની સ્થિરતાથી એ આર્ત્ત-રીદ્ર ધ્યાના પર વિજય મેળ Page #452 -------------------------------------------------------------------------- ________________ સંવર-ભાવના. ૪ર૩ વો. એ સ્થિરતા એટલે શું ? મનને નિશ્ચળ રાખવું-એકાગ્ર રાખવું. એ વાત ઘણું મુશ્કેલ છે, એ વિષય રાજયેગને છે. ઘર બળી જતું હોય તો તે ઘરની સામે ઊભે ઊભે બળી ન જાય, એકને એક છોકરે ચાલ્યો જતો હોય તો તે રડવાકુટવા મંડી ન જાય, પૈસા ગયા હોય તો દીન ન થઈ જાય, માંદો પડ્યો હોય તો એ હાયવોય ન કરે–સર્વ સંગમાં મનને નિશ્ચલ રાખે, મનની દોડા-દોડી અટકાવી દે. ધ્યાનના પુસ્તકમાં એના ઉપાયે બતાવ્યા છે તેવા પ્રયોગો કરવા. જે રસ્ત બને તે માગે મનની સ્થિરતા રાખવી એ મહાન કાર્ય છે, મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. અને અંતે આપણી કરેલી ચિંતા શા કામની છે? આપણે ચિંતા કરીએ કે ન કરીએ, પણ જે નિર્માણ હેાય તે જરૂર થાય છે અથવા થઈ ગયું હોય છે, પરંતુ એ તાત્વિક ભાવ રાખે અને મનને સ્થિર રાખવું એ ખરેખર સંવર ઉપાય છે, સિદ્ધ માગે છે અને જરૂર આદરણીય છે. આ રીતે આર્તા–રોદ્ર ધ્યાન દ્વારા જે મહાન કર્મભાર વધતો જાય છે તે અટકાવવાના ઉપાયો પ્રગ આંતરદશાથી વિચારીને આદર. . ૩. “ક્રોધ” નામને આશ્રવ આપણે જાણ્યું છે. ક્રોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે “ક્ષમા” રાખવી. નોકર-ચાકર ઉપર કદી ગુસ્સે થવું નહિ, અન્યાય કરનાર ઉપર ગુસ્સો કર નહિ, સહનશીલતાને કેળવવી અને સર્વ વાત ગળી જતાં શીખવું. ક્રોધ એ ભુજંગ (સર્પ) છે, એને ઉતારનાર જાંગુલી મંત્ર ખંતિક્ષમા છે એમ શ્રીમદવિજયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે. અભિમાન' નામને બીજે કષાય–આશ્રવ છે. આપણે તેને ઓળખે છે. તેને માર્દવ-નમ્ર સ્વભાવે છે. આપણે ગમે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી શાંતસુધારસ તેવા હોઈએ તો પણ આખરે આપણે કેણુ? આપણું સ્થાન શું? “વીરા મારા ગજથકી ઊતરે” એમ સુપ્રસિદ્ધ કથનનું ૨હસ્ય ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. નમ્રતા તો મહાન સદ્દગુણ છે અને વિચારશીલને સહજ સંગ્રાહ્ય છે. માયા” નામનો આશ્રવ આપણે જોઈ ગયા છીએ. કપટ, દંભ, ગોટાળા એ આપણને ન શોભે. મનમાં કાંઈ હોય અને ઉપરથી કાંઈ બોલવું એ કેટલા ભવ માટે! સરળતાથી એના પર વિજય મેળવવો. મનવચન-કાયાની એકતા વગર ઘણું સક્રિયા નિરર્થક થાય છે. અહીં ઘણું બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તો સરળતા આવી શકે તેમ છે. લેભ” આશ્રવ વધારે આકરે છે. એ ઘણું આકારમાં વ્યક્ત થાય છે અને સર્વ ગુણને નાશ કરે છે. સંતોષથી એના પર વિજય મળે છે, નહિતર તે આખી દુનિયાનું રાજ્ય મળે તો પણ ઓછું પડે છે. એ ભયંકર દુર્ગુણ અતિ મીઠે હાઈ પ્રાણીને ખૂબ કર્મોથી ભારે બનાવે છે. ધન કમાવા બેસે ત્યારે એને હેતુ કે સાધ્યનું ભાન રહેતું નથી અને આજનું સાધ્ય તે કાલનું શરૂ કરવાનું સ્થાન બને છે. સંતોષ થઈ જાય તે બધી તરખડ મટી જાય છે. આવી રીતે ચારે કષાયે જેઓ મહાભયંકર છે અને જે પ્રાણ તરફ અનેક કર્મો આણું એને ભારે બનાવી મૂકે છે તેના પર વિજય મેળવવાની બહુ જરૂર છે. એના ચારે ઉપા તે ચાર યતિધર્મમાં ઉપર આવી ગયા છે. કર્મોના બંધ વખતે એ કષાય સ્થિતિબંધ અને રસબંધમાં ખાસ કાર્યભજવે છે તેથી એનાથી વધારે ચેતવાની ખાસ આવશ્યકતા છે. એના સંવર Page #454 -------------------------------------------------------------------------- ________________ સંવર-ભાવના. ૪૨૫ ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મવિકાસમાં બહુ સુંદર કાર્ય કરનાર છે. . ૪. મન-વચન-કાયાના ગે આપણું પ્રવૃત્તિને મુખ્ય ભાગ ભજવે છે. મનથી વિચારીને વાણીથી અથવા શરીરથી અથવા બનેથી સર્વ પ્રવૃત્તિ થાય છે. આ ચગે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારના છે. સંવરમાં મને ગુમિ, વચગુપ્તિ, કાયગુપ્તિ બતાવી છે. એને અર્થ અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અંકુશ થાય છે. શુભ યુગમાં અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. ગુપ્તિ એટલે મનાદિને દાબી દેવાના નથી પણ એની અશુભ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનું છે. એ અપ્રશસ્ત મનવચન-કાયાના યોગોને સદરહુ ત્રણ ગુપ્તિઓથી જીતવા એ સંવર છે. મનવચન-કાયાના અપ્રશસ્ત ગોને “અજ ” કહ્યા છે. એના પર વિજય મેળવવા ઘણું મુશ્કેલ છે, પણ વિજય મેળવ્યા વગર આશ્રવનાં મેટાં ગરનાળાં બંધ થાય તેમ નથી. મન જ્યાં ત્યાં દેડ્યા કરે તો તો પછી પાર કેમ આવે ? અને એવી જ રીતે વાણુ પર સંયમ ન હોય તો આ પ્રાણ તો ગમે તેવું બોલ્યા જ કરે. એને પોતાની વિદ્વત્તા બતાવવાની, ઠઠ્ઠા મશ્કરી કરવાની, અસત્ય-અસભ્ય બલવાની અને પ્રણયનાં ગાને ગાવાની એટલી ટેવ હોય છે કે એના પર અંકુશ ન હોય તો પિતાનું ભાષણ ચલાવ્યા જ કરે. અને શરીરની વાત શી કરવી ? પચીશે અસલ્કિયામાં એને ભાગ મટે છે. કર્મોને મેટો જથ્થો એ ખેંચી લાવે છે. ખાસ કરીને મને ગુપ્ત સર્વથી વધારે આકરી છે પણ તેટલી જ તે જરૂરી છે. આવી રીતે યોગ પર વિજય મેળવો. આ મહાન ગ છે. એનાં પ્રસંગો સાધનો Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી શાંત-સુધારસ અને રસ્તાએ શેાધવા. યેાગગ્રંથામાં યમ, નિયમ, આસનાદિ માગે અતાવ્યા છે તે ખૂબ સમજવા ચેાગ્ય છે. · મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું” એ સાચી અને ખાસ જરૂરી વાત છે અને તેથી જ યાગાને અજચ્ચ કહ્યા છે, એટલે કે એના પર જય મેળવવા મુશ્કેલ છે પણ સાથે જ ધ્યાનમાં રાખવું કે એ જય અશકય નથી. આ સંવર માગે પ્રવર્તન કરવાથી ઇષ્ટ મેાક્ષસુખ જરૂર મળે તેમ છે માટે ચેગેા પર વિજય મેળવવેા. આ સંવર મા મહા રાજયોગ હાઇ ખૂબ વિચારવા જેવા અને ભાવવા જેવા છે, ખરેખર જીવવા જેવા છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે અને આશ્રવા સામે દ્વારા બંધ કરવાનુ એ પ્રમળ સાધન છે માટે એમાં પ્રયત્ન જરૂર કરવા. ૩. ૫. ટૂંકામાં વાત કરતાં ઉપર જણાવેલી રીત પ્રમાણે જ્યારે તદ્ન નિર્મળ હૃદયપૂર્વક આશ્રવાને રોકવામાં આવે ત્યારે એક ઘણુ સુદર અતિ વિશિષ્ટ પરિણામ નીપજાવી શકાય ઢે અને તે ઇષ્ટ તથા પ્રાપ્તવ્ય છે. અહીં આ જીવને આત્માને વહાણનું રૂપક આપી વાત ચલાવે છે. પ્રથમ તા આશ્રવાના રૈધને અમલ હૃદયથી કરવાના છે. એથી કર્મોને મધ અને મળની ઉત્પત્તિ અટકી જાય છે. મળને વધારે ન થાય એ જ કાર્ય સંવરનું છે અને તે આશ્રવને રાધ થયે પ્રાપ્તવ્ય છે. વહાણને ઇષ્ટ સ્થાને પહેાંચવા માટે ત્રણ વસ્તુની જરૂર છે. વહાણ પેાતે દિરયાને યેાગ્ય હાવું જોઇએ, એના સઢ ખરાખર હાવા જોઇએ અને એને પવન અરામર લાગવા જોઇએ. એમ થાય તે। એ દરિયાના ભયેાને આળગી ધારેલ અંદરે પહોંચે છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ સંવર-ભાવના. ૪ર૭ આ આત્મનકાને નિર્વાણપુરીએ–મેક્ષનગરીએ પહોંચાડવી છે. એને ઉપરની ત્રણ બાબતે બરાબર લાગુ પડે છે. પ્રથમ તો એ સુપ્રતિષ્ઠાનશાળી હોવો જોઈએ. વહાણનો મધ્ય ભાગ બરાબર દરિયાને લાયક હો ઘટે. એ પ્રમાણે એણે સુંદર વ્રત ઘેર્યાદિ ગુણ કેળવી પિતાના વહાણને દરિયાની–સંસારસમુદ્રની મુસાફરીને એગ્ય બનાવવું જોઈએ. આ પ્રથમ શરત થઈ. બીજી વાત એ કે આપ્ત પુરૂષોનાં વાક્ય પર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કાંઈ પોતે પ્રગ કે ચર્ચા કરી શકતો નથી. આપ્તની આતતા કટીથી કરી તેના વાકયમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે. જેમનામાં રાગદ્વેષ ન હોય તે આત. તેમનાં વચને શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખર સઢ છે. આપ્તવાક્યાંતર્ગત અનેક બાબતો અત્રે પ્રસ્તુત થાય તે વિચારી લેવી. અત્ર તે લખવા માંડીએ તે ઘણે વધારે થઈ જાય. આવા સઢને આશ્રય કર્યા વગર કદી ભવસમુદ્રનો પાર પમાય તેમ નથી. એ આશા વ્યર્થ છે. અને ત્રીજી વાત તે અનુકૂળ પવન છે. શુદ્ધ ચગે એ પવન છે. એમાંથી જ્યારે આ જીવને પોતાને પ્રેરણા મળે, એના મનવચન-કાયાના ગેમાં એકતા આવી જાય, એની અશુભ યોગપ્રવૃત્તિ અટકી જાય એટલે એનું વહાણ સડસડાટ આગળ વધવા લાગે છે. આવી રીતે જીવવહાણ–આત્મજહાજ મજબૂત હોય, સઢ સુંદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો એ સપાટાબંધ ભવસમુદ્રના જળને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. જે તારે ભવસમુદ્રને પાર પામ હોય તે આશ્રવને Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી શાંતસુધારસ રેવાને અમલ હૃદયથી કરી તેને રે કર, તારા વહાણને સન્નદ્ધબદ્ધ કર, પાકા મજબૂત સઢ ચઢાવ અને સુંદર યોગના વાયુને બહલાવી વહાણને છોડી મૂક. ના ભાર એ વહાણમાં લદાતો બંધ થઈ જશે અને વહાણુનું સુકાન હાથમાં આવી જશે એટલે તારા ઈષ્ટ બંદરે જરૂર પહોંચી જઈશ. સર્વ આશ્રવને રાધ કરનાર અને શુદ્ધ શ્રદ્ધા તથા શુભ ચગરૂપ સંવરવાળે આત્મા જરૂર મેક્ષગામી થાય છે. ગેયાષ્ટક પરિચય : સંવર ભાવના ૧. સંવરભાવના આપણે ભાવીએ. હે ચેતન ! આખે જેન ભાગ એ આત્મવિકાસને માર્ગ છે. ચેતનને એ સર્વ દુઃખથી મુક્તિ અપાવી, નિરંતરને માટે એનામાં સ્થાયી વીતરાગભાવ પ્રગટ કરી, એના જન્મ–જરા-મરણનાં દુ:ખોને દૂર કરે છે. એ અનંત સુખ પ્રાપ્ત કરવાને સારો ઉપાય તારે શેાધ છે? શેધ હોય તો એ ઉપાયોના સમૂહને તું બરાબર સાંભળી–સમજી લે. તને વારંવાર આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ સાચા ઉપાયને તું સાંભળ, સાંભળ. જે પ્રથમ વાત તો એ છે કે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનું સાધન છે. આ ત્રણે સાધને મહાપવિત્ર છે પણ એ ત્રણે એક સાથે હોવા જોઈએ. જ્ઞાનથી વસ્તુ સ્વરૂપ સમજાય છે, દર્શનથી હેય-ઉપાદેયનો વિવેક થાય છે અને ચારિત્રથી આત્મસ્વરૂપમાં રમણતા થાય છે. એ સર્વ સાથે સમ્યક્ શબ્દ લાગેલ છે તે ધ્યાનમાં રાખવાનું છે. એ સાધન અને સાધ્યની અંતે એકતા થઈ જાય છે. કમિક વિકા Page #458 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના. ૪૨૯ સથી એ પ્રાપ્ય છે અને પછી મેક્ષમાં તે સ્વરૂપરમણતા અને સ્થિરતા છે. ત્યારપછી સંસારની રખડપટ્ટી મટી જાય છે. આ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય છે. તેનું ઉત્કૃષ્ટ આરાધન કરવું એ શિવસુખસાધનને પરમ ઉપાય છે અને તે ઉપાય ચક્કસ છે, શંકા વગરને છે અને ફળવિયેગથી રહિત છે. તેથી સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અપેક્ષાઓ સમજી તેને આદર, હેય-ઉપાદેયને સાચો વિભાગ કરી તજવા યોગ્યને તજ અને આદરવા ગ્યને આદર તેમજ રાગદ્વેષ તછ ચોગ પર વિજય મેળવી તારા ગુણમાં રમણ કર. આવું દોષ રહિત આરાધના કરવાથી તેને હમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારી સર્વ જંજાળને છેડે આવી જશે. આ આખી ભાવનામાં શિવસુખ પ્રાપ્ત કરવાનું સાધ્ય લક્ષમાં રાખી પ્રથમ નવા આવતાં કર્મોને રોકવાના માર્ગો બતાવ્યા છે. એટલું થાય એટલે નવી આવક બંધ થાય છે. પછી જૂની પડતર બાબતોને (કર્મોને) અને લાગેલા કચરાને રસ્તે શું કરવો તે નિર્જરા ભાવનામાં બતાવવામાં આવશે. પ્રથમ આવકને તે બંધ કર, પછી જૂના હિસાબે ઉખેળી તેની પતાવટ કઈ રીતે કરવી તેના માર્ગો બતાવવાની તક લેવાશે. અહીં જે ઉપાય બતાવ્યા છે તે સિદ્ધ માગે છે, શુભ પરિણામની બાબતમાં જરાપણ શંકા વગરના છે અને તને ફાવી જાય તેવા છે તેથી તેને તું બરાબર વિચારી લેજે. તારે પ્રત્યેક બાબત સાંભળીને સમજી રાખવાની છે અને સાંભળ્યા સમજ્યા પછી બેસી રહેવાનું નથી. માત્ર સાંભળવાથી વળે તેમ નથી, પણ સાચા ઉપાય બતાવ્યા હોય તેને આદરવાનું તારું કામ છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ૨. પાંચે ઇંદ્રિયના વિષયાને તુ દૂર કર. તને અનેક વખત જણાવ્યું છે કે વિષયે બહુ આકરા છે અને મેાહરાજાના મેટા પુત્ર રાગના મંત્રી વિષયાભિલાષના એ પાંચ પુત્રા છે. એ જ્યાં સુધી હાય છે ત્યાંસુધી એક પણ વાતની એકાગ્રતા તારામાં થવા દેશે નહિ. એ તા જેમ બને તેમ જલ્દીથી તદ્ન દૂર કરવા યેાગ્ય છે. એ વિસાવદશા છે, તારા પેાતાના સ્વભાવથી તદ્ન વિરૂદ્ધ છે અને તને સંસારમાં રખડાવનાર છે. એને તજવા માટે તૈયાર થઈ જા. ૪૩૦ પછી ક્રોધ, માન, માયા, લેાભરૂપ ચાર તારા મેાટા દુશ્મના છે તેના પર વિજય મેળવ. તારે જો સંયમ રાખતા શીખવું હાય તેા આ કષાયા પર વિજય મેળવવાની પ્રથમ જરૂર છે. વાતવાતમાં તું લાલપીળા થઇ જા કે તારી નાની વાતેાને મોટાં રૂપા આપી દે કે માયાકપટ કર કે મૂર્છા કર એમાં તને તારી જાત પર જરા પણ સંયમ લાગે છે ? તારા અતરંગના એ આકરા દુશ્મન છે, રાગ દ્વેષના મૂળ છે અને તને સંસારમાં રખડાવનાર છે. એ કષાયેા બહુ ગુપ્તપણે કામ કરે છે. ઘણીવાર સૂક્ષ્મ રૂપમાં હાય છે ત્યારે શાધ્યા પણ જડતા નથી અને તેના સબંધમાં ઘણીવાર આપણે આપણી જાતને છેતરીએ છીએ. એ કષાયે પર વિજય મેળવવાની મુશ્કેલી તેા છે, પણ મુશ્કેલી વગર શાશ્ર્વત સુખ કાંઈ અજારમાં પડ્યું નથી. સંભાળી–સભાળીને એ શત્રુઓને શેાધવા પડશે અને વીણીવીણીને તે પર વિજય મેળવવા પડશે. અકષાયી થઈ સયમગુણને ખરાખર કેળવ, સેવ અને પછી મજા જોજે. ખૂબ હલકા-હળવા થઈ જઇશ એટલે મજા આવશે. Page #460 -------------------------------------------------------------------------- ________________ સંવર-ભાવના. ૪૩૧ અહીં “રમત માત્રમાં ”(સહેલાઈથી ) વિજય મેળવવાની વાત કરી છે તે કાંઈ તમારી નજર ચૂકાવવા નથી કરી. જ્યારે આ ચેતન એના ખરા સ્વરૂપે ઊઠી જેર કરે છે ત્યારે એને કષા પર વિજય કર એ રમત માત્ર છે. એ તો જ્યાં સુધી અટકી બેઠો છે ત્યાંસુધી જ બાપડ-બિચારો–પરવશ લાગે છે, બાકી એના અનંત વીર્ય પાસે કષાયે કાંઈ ગણતરીમાં નથી. ચેતન ! આ સર્વ સાચા ઉપાયોને સાંભળ અને અકષાયી થઈ તારા સંયમગુણને કેળવ. એ છઠ્ઠો સંયમ નામને યતિધર્મ છે, બીજી રીતે એ આખા સંવરના ક્ષેત્રને રેકી શકે છે અને ચેતનને વિકાસ ખૂબ કરી શકે છે. આ શિવસાધન સાંભળ-સમજ. ૩. એ કષાયો પૈકી એકની વાત તને કરીએ અને તેના ઉપાયને બતાવીએ. બીજાઓનું સ્વરૂપ તું પછી વિચારી લેજે. ફોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે વરસાદ લાવવો પડે તેમ છે. વનમાં મેટે દાહ લાગ્યો હોય તે તે વરસાદથી જ અટકે, તેથી ક્રોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે તું ઉપશમ રસને વરસાદ વરસાવ. આખા શાસ્ત્રનો સાર આ એક શબ્દમાં આવી જાય છે. ઉપાધ્યાયજી કોધના સ્વાધ્યાયમાં કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે” ઉપશમ એટલે શાંતિ-ક્ષમા. એ વીરનું ભૂષણ છે. મનમાંથી કોધ દૂર કરવો અને ગમે તેવા આકરા પ્રસંગમાં પણ સ્થિરતા રાખવી એ તો ભારે વાત છે. સમતા વગરની કિયા સર્વ નિરર્થક છે એ વાત અનેક વાર આપણે જોઈ છે. આ ઉપશમ ભાવ લાવવાનું છે તે દેખાવ માત્ર નહિ પણ “મનસા” હૃદયપૂર્વક લાવવાનો છે. આ આંતરરાજ્યની Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી.શાંતસુધા સ સૃષ્ટિમાં ઉપર ઉપરના દેખાવને સ્થાન જ નથી એ ધ્યાનમાં રાખજે. અંત:કરણપૂર્વક ઉપશમભાવને ધારણ કર. ઉપશમમાં ક્રોધની ખાસ અને એકદરે સર્વ કષાયેાની શાંતિ થાય છે. વળી હૃદયમાં વિનય લાવી લાવીને વિરાગને ધારણ કર. સાંસારિક સંબંધ પરથી રાગ જાય એટલે ઘણી ગુંચવણના અંત આવી જાય છે. એ વિરાગને પરિણામે વિષયામાંથી આસક્તિ ઓછી થઇ જાય છે અને છેવટે તદૃન જાય છે. વિરાગ એટલે વરાગ્ય છે. એ થતાં સંસારમાં ખેંચી રાખનાર મહા આકર્ષક વિભાવનું જોર નષ્ટપ્રાય થઈ જાય છે. આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યકત્વનાં લિંગે પૈકી બે છે. ( શમ, સ ંવેગ, નિવેદ, આસ્તિકય અને અનુકંપા એ પાંચ લિંગ છે) અને સમ્યગ્દર્શનની પીછાન કરાવનાર છે. વિરાગને માટે ‘ નિવેદ' શબ્દ એ સભ્યહ્ત્વના લિંગનાં નામેામાં યાજવામાં આવ્યા છે. આ વિરાગ અથવા નિવેદ્ય ખરેખર પરમ ઉત્કર્ષ ભાવને ધારણ કરનાર છે, કારણ કે એ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે. કર્મોને આવવાનાં દ્વારા એ બન્ને સારી રીતે બંધ કરી દે છે. ૪. તુ આખા વખત કેટલી કલ્પનાએ કર્યા કરે છે. તારે ખાવાની ચિંતા, પહેરવાની ચિંતા, ભરપાષણની ચિંતા, નાકરીની ચિંતા, પૈસા થઇ ગયા હાય તેા જાળવવાની ચિંતા, ન મળ્યા હોય તેા ગરીબ રહી ગયાની ચિંતા, રાગોની ચિંતા-એમ અનેક ચિંતાઓ-કલ્પનાજાળા તારે માટે ઊભાં છે. તારી જાતને તપાસી જા. તને એક સ્થાનકે નિરાંતે બેસવાનુ મળશે નહિ. ચારે તરફ ધમાલ, તાફાન, ગડબડ અને ગુંચવણ જણાશે. Page #462 -------------------------------------------------------------------------- ________________ સંવર-ભાવના. ૪૩૩ એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. તેમ જ હિંસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ સ્થાનને તું ન કર. એને અટકાવવાને ઉપાય ઉપર પરિચય ગાથા માં બતાવ્યા છે. તારી માનસિક શેરી છે, પિળ છે, તેના દરવાજા ઉઘાડા પડ્યા છે તેનો તું ખ્યાલ કર. સમજુ તત્ત્વજ્ઞાની પિતાની માનસપળ ઉઘાડી મૂકે નહિ, એ તો એના દરવાજા બંધ કરે અને પાછો તપાસી પણ આવે કે દરવાજા બરાબર બંધ થયા છે કે નહિ. ઉઘાડા દરવાજામાં તો ચોર તરત પિસી જાય, માટે સમજુનું કામ એ જ છે કે એણે માનસ–વીથીના દરવાજા બંધ કરવા. આશ્રવ ચેર છે, ઉઘાડા દરવાજા જોઈ જરૂર અંદર ઘુસી જાય તેવા છે અને તેને ભારે બનાવે તેવા છે, માટે આ દરવાજાઓ બંધ કરી તારા અંદરના ઘરબાર અને વૈભવને બરાબર જાળવી રાખ. તું સમજુ હાઈશ તે આશ્રવના માર્ગે જરૂર બંધ કરીશ. આ આખો મને ગુપ્તિનો વિષય છે. એમાં નકામા સંકલ્પોને ત્યાગ ખાસ સૂચવ્યું છે, તે બહુ જ વિચારવા ચોગ્ય છે. પ. હવે તારી કાયાને અત્યારે તું શું ઉપયોગ કરે છે તે વિચાર. આ શરીર મજુરી કરવા કે નામ લખવા કે વેપારનોકરી કરવા માટે ન જ હોય છે તે સમજી શકાય તેવી વાત છે. સમજેલી વાતને તું અમલ કરતો હા કે ન હો તે વાત બાજુ પર રાખ, પણ તારે જે એ શરીરને સફળ કરવું હોય તો એને છૂટું મૂકવાની વાત છેડી દે. એ શરીર કેવું છે તે તે તેં અનિત્ય ભાવનામાં જોયું છે અને એના સ્વ २८ Page #463 -------------------------------------------------------------------------- ________________ ४३४ શ્રી શાંતસુધારસ રૂપને ખ્યાલ અશુચિ ભાવનામાં તને આવે છે, પણ હવે એને બરાબર લાભ લે. - તારા મનને બરાબર એકાગ્ર કરી એની અત્યંત શુદ્ધિપૂર્વક તું સંયમયોગમાં પ્રવૃત્તિ કર. એક સ્થળે કહ્યું છે કે સંયમોમાં નિરંતરું રચાકૃતઃ વા: આત્માને સંયમયેગમાં આખો વખત ઉદ્યમી રાખો. વૈરાગ્યની વાત કરે છે તે આળસુના મનોરથ નથી કે વૈરાગ પામી બેસી રહેવાનું નથી. આ વખત આંતરા વગર સંયમયેગમાં આત્માને પરાવાયલે રાખવાનો છે અને તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. - અહીં પ્રસંગોપાત એક વાત કરવા જેવી છે. સાધુધર્મમાં આખો વખત એટલી ક્રિયા કરવાની હોય છે કે સવારના ચાર વાગ્યેથી શરૂ કરીને એને આવશ્યક, પડિલેહણ, ચૈત્યવંદન, દેવવંદનાદિ કરવાનાં હોય છે. એ ઉપરાંત ગોચરી વિગેરેમાં ખુબ ઉપયોગ રાખવો પડે છે. એ સર્વમાં સાધ્ય સંયમનું છે પણ એને જરા પણ આળસમાં પડવા દેવાની વાત નથી. આ પ્રાણુંને મોટો સવાલ જ સવારની સાંજ પાડવાનો છે. એ નવરો પડે તે અનેક તોફાન કરે. કલેશે પણ નવરા માણસે જ કરે છે. ઉદ્યોગી શહેરમાં કુટુંબ-કલહ આ જ કારણે ઓછા દેખાય છે. મતલબ એ છે કે આ શરીરને જે ખરો લાભ લેવો હોય તો તેની દ્વારા સંયમયેગની સિદ્ધિ કરવાની જરૂર છે. આવી રીતે શરીરને જે ખરેખર લાભ લેવાય તો આવતાં અનેક કર્મો અટકી જાય છે. આ સંવરને કાયગુપ્તિ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે કે એમાં સંયમયેગની પ્રવૃત્તિને નિષેધ નથી, પણ સાંસારિક પ્રવૃત્તિઓ –સંસાર વધારનારી પ્રવૃત્તિઓ ઉપર જ અંકુશ મૂકવાનો છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. અહીં જે ‘સયમયાગ’ની વાત કહી છે તેમાં ચરણસિત્તરી અને કરણસિત્તરીના સીત્તેર સીત્તેર ભેદને સમાવેશ થાય છે. તેના વિવેચન માટે જીએ અધ્યાત્મકલ્પદ્રુમ પૃષ્ઠ ૩૯૬ થી પૃષ્ઠ ૩૯૯ સુધી. એ સર્વ ભેદા વિચારતાં આખા વખત શરીરને ઉપયાગમાં લેવાની અને ઉદ્યમી રાખવાની વાત આવી જશે અને એ જ શરીરની ચિરતા તા છે એમ સમજવાની જરૂર છે. ૪૩૫ એક ખીજી ઘણી ઉપયોગી વાત તારે જરૂર નક્કી કરવાની છે. આ દુનિયામાં પારવગરના મતમતાંતરો છે. તારે અમુક જ મત આદરવા એમ કેાઈ કહે તેા તારે માની લેવાનુ નથી, પણ એ સ માં જે શુદ્ધ માર્ગ હાય, જેમાં આત્મવિકાસનું તત્ત્વ ખરાખર અતાવ્યુ હાય, જેમાં પરસ્પર વિરોધ ન હાય અને જેથી તારા આત્મસ્વભાવ ખરાખર પ્રકટ થાય તેમ હાય એવા વિશુદ્ધ માતુ શેાધી લે. પરીક્ષા કરવામાં તુ જરાપણું નરમ પડીશ નહિ. અનેક રીતે એને ચકાસો અને પછી સત્યને સ્વીકાર કરજે. અનેક મત અને માર્ગની ભૂલભૂલામણીમાં ભૂલા પડી ન જતા. સાચા ન્યાયમા તને વિચારવાથી મળી શકે તેમ છે, પરીક્ષા કરવાથી પ્રાપ્ય છે અને તેમ કરવાની જરૂર એટલા માટે છે કે એક વખત સાચા માર્ગ તને મળી જશે તેા પછી તારા સાધ્યને માગે પ્રવાસ બરાબર થશે. બધા ધર્મ સારા છે એમ કહેવું એ પરીક્ષકાને ઘટમાન નથી અને પરીક્ષા કરવામાં જરા પણ વાંધા નથી, તું તપાસ કરી ન્યાયમા ગ્રહણ કર. તારી પરીક્ષા ઉપર તારી પ્રગતિના આધાર છે તેથી જો તારે આશ્રવાને ખરાખર અટકાવવા હાય તા તારે શુદ્ધ પથ શેાધવેા જ પડશે. Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ૬. અનેક ગુણેને જ્યાં સમન્વય થાય છે તેવા બ્રહ્મચર્ય વ્રતને તું ધારણ કર. ગુણે અનેક છે, વ્રત–નિયમ અનેક છે તેમાંથી આ બ્રહ્મચર્યને ખાસ તારવી તે પર વિવેચન કરવાનું ખાસ કારણ છે તે પણ અહીંઆ વિચારવું ઘટે. બ્રહ્મચર્ય—સ્ત્રી-સંસર્ગને ત્યાગ. એનો મહિમા અદ્ભુત છે. શરીર આરોગ્ય માટે એની જરૂર છે. આત્મવિકાસમાં વેગ પર અંકુશની જરૂર છે. બ્રહ્મચર્ય વગર ચેગ પર અંકુશ લગભગ અશક્ય છે. આત્મસાધક માટે બદ્ધકચ્છ હોવાની પરમ આવશ્યકતા છે. એનાથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ય છે અને વિવેકથી સદસની વિવેચના થઈ શકે છે. બહુ સંભાળ રાખીને બ્રહ્મચર્યને સમજવાની–આદરવાની ખાસ આવશ્યકતા છે. એના વગર ચેગમાં કે આત્મપ્રગતિમાં વધારે થવાની આશા નિરર્થક છે. એનો ખ્યાલ સ્ત્રીસંગ અથવા તેની અભિલાષા મનને કેટલું બધું લુબ્ધ–અસ્થિર બનાવી મૂકે છે તેના અનુભવ ઉપરથી આવે તેમ છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ એ સંબંધમાં બેદરકાર થઈ જાય તે મહાપાત પામે છે. એ બ્રહ્મવ્રતની નવે વાડે પણ ખુબ ધ્યાનમાં રાખવા જેવી છે. એ શિયળ ક્ષેત્રની રક્ષા કરનાર છે. સંસારમાં રખડવાનું પ્રબળ સાધન એના સંબંધમાં નિરપેક્ષ રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મપ્રગતિ ઈચ્છનાર માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે. જે અનેક કર્મોને આવવાને માર્ગ બંધ કરવો હોય તે બ્રહ્મચર્ય આત્મવિકાસની બારાક્ષરી છે એમ સમજવું. ઘર એ ઘર નથી, સ્ત્રી એ ઘર છે. પુરૂષની દષ્ટિએ સ્ત્રી એ સંસા છે. સ્ત્રીની દષ્ટિએ પુરૂષ એ સંસાર છે. સર્વથા સંયમ ગ્રહણ Page #466 -------------------------------------------------------------------------- ________________ સંવ્ર ભાવના. ૪૩૭ કરવા તે અત્યુત્તમ વાત છે પરંતુ તે ન બને તે સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણા સવર થઇ શકે છે. બ્રહ્મચર્ય માં કામ-ઇચ્છા, કામ-કલ્પના, કામવિષયક મનેરથા, હસ્તક્રિયા, સૃષ્ટિવિરૂદ્ધ કૃત્યાદિ સર્વના સમાવેશ થઈ જાય છે તે ધ્યાનમાં રાખવુ. માનસિક ભાગ પણ બ્રહ્મચારીને ન ઘટે. મનદ્વારા આ બાબતને અંગે બહુ કર્મ બંધાય છે તેથી ખાસ ધ્યાન ખેંચવાની જરૂરીઆત ધારવામાં આવી છે. આ સંવરના વિષયમાં ગુરૂ મહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિધાનની જેમ સ`ઘરી લે. સંવરના અનેક વિભાગેામાં તારી પેાતાની બુદ્ધિ કામ કરી ન શકે. ગુરૂમહારાજ પાસે સંપ્રદાય જ્ઞાનના અને અનુભવના ભંડાર હાય છે. તેઓ તને સુંદર રસ્તા બતાવશે અને તે દ્વારા તારાં અનેક આશ્રવઢારા અધ થઇ જશે. સંવરને અગે આ અતિ મહત્ત્વની ખામતમાં ધ્યાન ખેંચીને શ્રોવિનયવિજયજી ઉપાધ્યાયે બહુ જરૂરી સૂચના કરી છે. ૭. અંતે સર્વ વાતના આધાર તારી પિરણિત ઉપર છે. એ પરિતિ જેટલી નિર્મળ થશે તેટલેા આત્મવિકાસ થશે એને ખૂબ સુંદર કરવા માટે તારે સચમયેાગામાં યત્ન કરવાના છે અને આગમ-શાસ્ત્રગ્રંથાનેા વારવાર અભ્યાસ કરવાના છે. સચમના સત્તર પ્રકાર આપણે ઉપર જોઇ ગયા છીએ. ચરણસિત્તરી તેમજ કરણસિત્તરીના પ્રકારો પણ એટલા જ ધ્યાન આપવા ચેાગ્ય છે. એમાં પ્રવૃત્તિ કરવાથી અધ્યવસાય ખૂબ નિ ળ થશે. અને ઓળખાવનાર શાસ્ત્રગ્રંથ છે. સયમનું ઉત્પાદન, વર્ધન, પાલન અને લપ્રાપણ એ સર્વ તદ્વિષયક ગ્રંથામાં છે. જ્ઞાન વગર સયમને ઓળખવા મુશ્કેલ છે અને માત્ર જ્ઞાનથી કાંઈ વિકાસ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી-શાંતસુધારસ શકય નથી. જ્ઞાન-ક્રિયા બન્નેની એક સાથે આવશ્યકતા છે. પરિણતિની નિર્મળતા ઉપર આશ્રવના નિધન ખાસ આધાર છે અને એ જ સંવર છે. અધ્યવસાને જેમ બને તેમ નિર્મળ કરવાની અત્યંત આવશ્યકતા એટલા માટે છે કે છેવટે કર્મબંધનો કુલ આધાર અધ્યવસાય ઉપર નિર્ભર રહે છે. હવે છેવટે તારા પોતાના સ્વરૂપને ઓળખ. તારા જે સહભાવી ધર્મો છે તે “ગુણ” કહેવાય છે. તારામાં અનંત જ્ઞાન-દર્શનચારિત્ર–ઉપયોગ અને વીર્ય આદિ અનેક ગુણે છે. એ નિરંતર સાથે રહેનાર છે અને વારંવાર ફરનારા રૂપ તે પર્યા છે. જીવ પંચેંદ્રિય થાય, મનુષ્ય થાય, દારિક કે વૈકિય શરીરવાળો થાય, સુસ્વર યુક્ત થાય, સારા રૂપવાળે–દેખાવડે થાય એ વિગેરે પરિવર્તન પામનારા ધર્મો “પર્યાયે” કહેવાય છે. ગુણ નિરંતર સાથે રહે છે, પર્યાયે ફરતા જાય છે. બોધસ્વભાવ જ્ઞાન છે. પરભાવનિવૃત્તિસ્વભાવ એ ચારિત્ર છે. આત્માને–ચેતનને બરાબર ઓળખવે, એના મૂળ ગુણે સમજવા, એના વિભાવે અને પર્યાયને પારખી લેવા, એના ઉપગલક્ષણને સમજવું અને એની કર્મ પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધયોગ છે. આ ચેતનને તું બરાબર ઓળખ. ચેતનને તું ઓળખીશ એટલે તારી જાતને તું ઓળખીશ. તું કેણ છે અને કયાં આવી ભરાણે છે તે બરાબર સમજ. તારે આશ્રવદ્વારે બંધ કરી સંવર કર હોય તે તારી જાતને ઓળખ અને એના ખરા સ્વરૂપમાં એને બહાર લાવ. ૮ તીર્થકરમહારાજે તારે માટે સદુપદેશ ભરી–ભરીને Page #468 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના. ૪૩૯ અનેક ગ્રંથો, શિષ્ય, પ્રશિષ્યદ્વારા પ્રકટ કરીને મહાન ઉપકાર કર્યો છે. તેનાથી તું તારી જાતને ઓળખતે થયો છે. તારે ઉદ્ધાર તારા હાથમાં છે એ તને સમજાયું છે અને આ સર્વ ફસામણ ત્યજવા ગ્ય છે એ વાત તેમણે તારે ગળે ઊતારી છે. એમનાં ભવ્ય આદર્શચરિત્રનું તું વારંવાર ગાન કર. એનાથી તારી જીભને હા લે. આ શાંતરસને વારંવાર પી–પીને ખુબ મજા મહાણ. અત્યારે તને ખરે અવસર મળ્યો છે તેને સારી રીતે લાભ લે અને મહાન અત્યંતર રાજ્યમાં પ્રવેશ કર. શિવસુખસાધનના આ પરમ ઉપાયને તું વારંવાર સાંભળી અને તેને સદુપયેગ પ્રેમથી, હૃદયથી, આનંદથ કર. x સંવર ભાવના ભાવતાં ખૂબ લહેર થાય તેમ છે. ગ્રંથકર્તાએ સંવરને અંગે નીચેના વિષયે પર ધ્યાન ખેંચ્યું છે અવ્રતપણે પર જય કર-સંયમવડે. મિથ્યા અભિનિવેશ પર જય કરે-સમ્યગદર્શનવડે. આરૌદ્ધ ધ્યાન પર જય કરવો-ચિત્તની સ્થિરતાવડે. ક્રોધ પર વિજય મેળવ–ક્ષમા-ક્ષાંતિવડે. અભિમાન પર વિજય મેળવ–માર્દવ–નમ્રતાવડે. માયા પર વિજય મેળવ-આજસરળતાવડે. લેભ પર વિજય મેળવવો–સંતોષવડે. મન-વચન-કાયાના અધમ વેગ પર વિજય મેળવ-ત્રણ ગુપિવડે. 1* Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४० શ્રી શાંતસુધાર. સંવરને પંથ મેક્ષપ્રાપ્તિને સદુપાય છે. ઉપાયે નીચે પ્રમાણે છે – જ્ઞાન-દર્શન–ચારિત્ર એ રત્નત્રયની પરમ આરાધના કરવી. વિષયના વિકારને દૂર કરવા. અકષાયી ભાવ ધારણ કરે. ઉપશમ રસનું અનુશીલન કરવું. સંસાર પર વિરાગ-વૈરાગ્ય ધારણ કરે. કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ન કરવા. માનસિક ભ્રમણાને વિરોધ કરવો. સંયમયગમાં નિરંતર પ્રવૃત્તિ કરવી. કાયાને-શરીરને બને તેટલા સારા કાર્યમાં લાભ લે. વિવિધ પંથમાંથી સત્ય માર્ગ શોધીને સ્વીકારો. બ્રહ્મચર્ય વ્રતને સર્વીશે આદરવું. ગુરૂમહારાજ પાસેથી સદુપદેશ ગ્રહણ કરવો. અધ્યવસાયની નિર્મળતા સંયમથી અને આગમના જ્ઞાનથી કરવી. ચેતનના ગુણ તથા પર્યાયને બરાબર ઓળખવા. તીર્થકર મહારાજના ચરિત્રના ગાન ગાવાં. આ મુખ્ય મુદ્દાઓ તરફ લેખશ્રીએ ધ્યાન ખેંચ્યું છે અને ભાવનાને રસ જમાવ્યું છે. આપણે તેને સમુચ્ચયે ખ્યાલ કરી જઈએ. Page #470 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના. ૪૪૧ આશ્રના ગરનાળાં ઈદ્રિય, કષાય, અવ્રત, યે અને પચીશ ક્રિયારૂપ છે. તેને અટકાવવાનાં કાર સમિતિ, ગુપ્તિ, યતિધર્મો, ભાવના, ચારિત્ર અને પરીષહ છે. ઇંદ્રિયો પર વિજય મેળવવા માટે યતિધર્મ પૈકી સંયમને ખાસ ઉપયોગી છે અને ગુપ્તિને તથા પરીષહોનો પણ ઉપગ કરી શકાય છે. ક્યાય પર વિજય મેળવવા માટે મને ગુણિને ઉપગ અને ભાવનાઓનો ઉપગ છે તથા યતિધર્મોને પણ એમાં એટલે જ ઉપયોગી ભાગ છે. અવિરતિના વિજય માટે યતિધર્મો અને ચારિત્ર આવશ્યક છે. તેના પેટામાં બાવીશ પરીષહોને ખાસ સ્થાન છે. ચગે પર વિજય મેળવવા માટે સમિતિ-ગુણિને મુખ્ય સ્થાન છે અને યતિધર્મો તથા ચારિત્રને આનુષંગિક તરીકે એટલું જ ઉપયોગી સ્થાન છે. મિથ્યાત્વ કર્મબંધમાં જે ભાગ ભજવે છે તેનું નિવારણ ચારિત્ર, યતિધર્મો અને અંતર્ગત પરીષહાથી શક્ય છે. આ આખા વિશાળ ક્ષેત્રમાં ફરવા માટે બાર ભાવનાને મુખ્ય સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે કે એના પ્રકારની અનુપ્રેક્ષા વગર ખરી વસ્તુસ્થિતિ કદી પ્રાપ્ત થઈ શકતી નથી. બાકી એકંદરે જોઈએ તે પ્રત્યેક આશ્રવને બંધ કરવા માટે સંવરમાંથી ઘણુંખરાને જુદી જુદી રીતે ઉપયોગ કરવો જરૂરી છે. એ વગર આપણું સ્થિતિ ખરેખરી સુધરી શકે તેમ નથી. Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારસ એક બાજુએ કર્મની આવક જોઇને ગભરાઈ જવાય તેવુ છે, પણ બીજી ખાજુએ એની સામે લશ્કર પણ એવુ જ જખરૂ તૈયાર કરી શકાય તેમ છે. આશ્રવના ૪૨ ભેદ છે તે સવરના ૫૭ છે. સાંસારિક જીવાને જેમ પૈસા, સ્ત્રી, પુત્ર અને વ્યાપારની લાલસા લાગે છે તેવી જ તીવ્રતાથી જો એને યતિયાં કે ચારિત્ર વિગેરે સવા તરફ લગની લાગે તે માહુરાજાનુ જોર તૂટી જાય તેમ છે અને પ્રાણી કર્મના આવતા પ્રવાહ સામે પાળ બાંધી શકે છે. સાંસારિક કાર્યમાં જે ઉદ્વેગ, મુઝવણ અને આંતરવિકાર છે તેનું અસ્તિત્વ સવરના એક પણ વિભાગમાં દેખાશે નહિ. સામાયિક લઇને બેઠા હાઇએ ત્યારે જે શાંતિના અનુભવ થાય છે, ચારિત્ર પાળનારને જે આંતરરાજ્ય મળે છે અથવા ભાવના ભાવતી વખતે મન જે આધિદૈવિક સુખ અનુભવે છે તે સંસારમાં મળવું અશકય છે. એ આખી દશા જ અનેાખી છે, એની ભવ્ય કલ્પના પણ વચનાતીત છે. ૪૪૨ સદ્દભાવનાશાળી શ્રાવક વિચાર કરે કે મારા કયારે ઉદય થશે અને હું આ સંસારની સર્વ ઉપાધિ છેડી સર્વસ્વના ત્યાગ કરી આત્મારામમાં કયારે રમણ કરીશ ?’ આવી ભાવના ભાવે, અંતરથી એના પર પ્રેમ રાખે અને એ આદશે પહાંચવા અંતરથી ઇચ્છા રાખે. એને નિર્જન સ્થાનમાં ધ્યાન કરવાના કાડ થાય, એ આત્માના અમરત્વને ચિંતવે, એ ચારિત્રની આરાધ્યતા વિચારે અને એની તીવ્ર ભાવના કર્માંના છેદ કરી મેાક્ષ પ્રાપ્ત કરવાની હાય. અને સંસારના રગડા-ઝગડામાં કદી આનંદ આવે જ નહિ. એનામાં અપૂર્વ શાંતિ હાય અને આવેશને પ્રસંગે એના પેટમાંથી પાણી પણ હાલે નહિ. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩, સંવરભાવના. યતિધર્મની વાત તો શી કરવી? એના નામથી પણ આનંદ, થાય તેમ છે. માત્ર ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ એ નામોમાં જ એવો ચમત્કાર છે કે એનામાં અખંડ શાંતિ હોય એ પ્રત્યક્ષ દેખાય તેવી વાત છે. એની અંતર્ગત જે ચારિત્ર છે તે પરમ આનંદનું સ્થાન છે અને સમિતિ ગુપ્તિની વાત તો આત્માને શાંત કરી દે તેવી છે. એક એક સંવરની ભાવના કરતાં મનમાં જે અનિચ્ચ આનંદ થાય છે તે ખરેખર અનુભવવા ગ્ય છે. પરીષહની વાત ખાસ સમજવા જેવી છે. એમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ જ્યારે સ્વવશપણે આનંદથી અનુભવીએ છીએ ત્યારે કેવો આનંદ થાય છે? કકડીને ભૂખ લાગી હોય છતાં નિરવદ્ય આહાર પ્રેમપૂર્વક મળે તો જ લેવાય અને નહિ તો અંદરની શાંતિથી ચલાવી લેવાય એવો ત્યાગભાવ આવે ત્યારે શી મણ રહે? શ્રી વીરપરમાત્માને પાર વગરના ઉપસર્ગો થયા. એની વિગત વાચતાં પણ રોમાંચ ખડા થાય છે. શૂળપાણિ અને સંગમદેવે ઉપસ કર્યા અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાણા પણ એની શાંતિ તો જુઓ ! છ માસ ઉપસર્ગો કરી સંગમ દેવતા ગયો ત્યારે પ્રભુની આંખમાં પાણી આવી ગયા, પણ તે ઉપસર્ગના દુઃખથી નહિ કિન્તુ એ સંગમ પોતાના આત્માનું કેટલું અહિત કરી ગયો એ જાતની ઉત્તમ કરૂણાબુદ્ધિથી ! આ તો ભૂતદયાનું અપ્રતિમ દષ્ટાંત છે. ચંડકોશિયાને ઉપદ્રવ પણ એ જ ભયંકર હતે. ગમે તેવા ઉપસર્ગ થાય, લાલચે થાય કે પ્રાણુત કષ્ટ આવે પણ લીધેલ નિયમથી ચલિત ન જ થવાય એવી દઢતા પ્રાપ્ત થાય તો મોક્ષ હાથમાં જ છે. સંવરની આખી ભાવનામાં ત્યાગભાવને મુખ્ય સ્થાન છે. એમાં જે વસ્તુ કે સંબંધને ખોટી માન્યતાથી પોતાના માન્યા Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ છે તેને ત્યાગ કરવાના જુદા જુદા રસ્તા બતાવ્યા છે. મનને આ ઝેક ફેરવો પડે તેમ છે, પણ વિચારણાને પરિણામે એને ફેરવ્યા પછી ખૂબ આનંદ આવે તેમ છે. એ આનંદને સાચો ખ્યાલ સાંસારિક પ્રાણીને આવા મુશ્કેલ છે. લાભઅલાભમાં મનને એક સરખું રાખવું, શત્રુ-મિત્રને એક કક્ષામાં મૂકવા, નિંદા-સ્તુતિ કરનાર ઉપર જરાપણ રેષ કે તેષને અંશ અંદરથી પણ થવા દેવો નહિ. એ સર્વ સામાન્ય જનપ્રવાહથી એટલી ઉચ્ચ ભૂમિકા છે કે કદાચ થોડો વખત એ ભૂમિકાએ પહોંચવામાં મુશ્કેલી જણાશે; પણ વધારે વિચારશાએ એ ખાસ પ્રાપ્ય લાગશે. પ્રયત્ન એ સાધ્ય છે–શક્ય છે. ત્યાં પહોંચનાર આપણા જેવા જ આત્માઓ હતા એ વાત ખાસ લક્ષમાં રહેવી જોઈએ. વિશેષ વિચારણા માટે સંવરના બે વિભાગ કરવામાં આવ્યા છે. “દ્રવ્યસંવર” અને “ભાવસંવર.” કર્યગ્રહણ કરવાને જેથી વિચછેદ થાય તેને દ્રવ્યસંવર કહેવામાં આવે છે. સંસાર નિમિત્ત ક્રિયાથી વિરતિ–અભાવ થાય તેને ભાવસંવર કહેવામાં આવે છે. ખૂબ વિચારવા જેવું છે. કર્મને આવતાં અટકાવવા માટે આપણે આટલે બધે વિચાર કર્યો તે સર્વ દ્રવ્યસંવર છે. મતલબ સમિતિ, ગુપ્તિ, પરીષહ કે યતિધર્મો એ સર્વ દ્રવ્યસંવર છે. એથી કર્મ આવતાં અટકે છે. ભાવસંવર તે સંસાર વધારનાર કિયાથી જ બરાબર અટકી જવાય તે છે. મતલબ ભાવસંવર કરનાર તો સંસાર સંબંધી ક્રિયાને જ ત્યાગ કરી દે છે. જે ખરેખર પ્રસાદ પ્રાપ્ત કરેલ હોય અને સાથે પોંચવું હોય તો આ સંસાર નિમિત્ત ક્રિયાઓથી વિરતિભાવ પ્રાપ્ત કર્યા વગર છૂટકે જ નથી. Page #474 -------------------------------------------------------------------------- ________________ સંવભાવગ્ના. ૪૪૫ પ્રાણનાચેતનના વિકાસમાં સંવરને અતિમહત્ત્વનું સ્થાન છે. એમાં માનસિક ઘણું દ્વાર બંધ કરવાનાં હોય છે અને તેની ચાવીઓ ત્યાંથી જ મળી શકે તેમ છે. ચાલ્યા આવતાં કર્મોને અટકાવવાના એ સિદ્ધ ઉપાય છે. પોતાને કઈ જાતનાં કર્મો સાથે વધારે સંબંધ છે અને ક્યા ઉપાયે વધારે ઉપયોગી નીવડી શકશે એ પ્રત્યેક વ્યક્તિએ શોધી લેવાનું છે, પણ એ સર્વમાં ત્યાગભાવ, સંસાર પર વિરાગ, ઉપશમભાવને આદર, અકષાયી વૃત્તિ, આશ્રવના માર્ગો પર વિજય અને શુદ્ધ દેવ–ગુરૂ-ધર્મનું શ્રદ્ધાન અથવા સમ્યક્ત્વ એ તો સાર્વત્રિક હોવા ઘટે. ચર્ચા નાની નાની વિગતેમાં શક્ય છે, પણ મૂળ મુદ્દાઓ તે સર્વને બરાબર લાગુ પડે તેમ છે. સંસાર પર સાચો હદયનો નિર્વેદ આવે અને હૃદયપૂર્વક ત્યાગભાવ પર પ્રીતિ થાય તો આશ્ર ગમે તેવા જબરા હોય અને મહરાજ ગમે તે બળવાન હોય તે પણ આખરે એને બાંધી શકાય તેમ છે. સંવરના પ્રત્યેક માર્ગ પર અનુપ્રેક્ષા કરવાથી આવતાં કર્મોને તો અટકાવી શકાય છે. હવે પ્રથમના લાગેલાં કર્મોને ભાર પણ આકરે તો છે તેને રસ્તે શ કરે તે પણ તુરતમાં વિચારવામાં આવશે. હાલ તો વારંવાર વિચાર કરીને ઉઘાડા દરવાજાઓને બંધ કરી ચેતનજીને ભારે થતો અટકાવ અને અત્ર વર્ણવેલા આદશ ઉપાયોને ખૂબ ભાવી ભાવીને-વિચારી વિચારીને અજમાવ. વ્યવહારની ઉક્તિ છે કે “પપ્પા પાપ ન કીજીએ, તો પુણ્ય કીધું એ વાર.” બીજું કાંઈ ન બને તે પણ નવાં કર્મ વધારીએ નહિ તો પણ રસ્તે સરળ થાય તેમ છે, ભાર ઓછો થાય તેમ છે અને સાયનું સામીપ્ય થાય તેમ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયસેામમુનિવિરચિત સંવરભાવના, [ ઉ॰ સકળચંદજી મહારાજે સવરભાવનાને સાતમી ભાવનાને ગાથામાં જ સમાવેશ કરી દીધેલા હેાવાથી સ્થાનશૂન્ય ન રહેવા માટે શ્રી જયસોમમુનિની કરેલી સંવરભાવના મુકી છે. ] દુહા. શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. પાતક પક પખાળીને, કરી સવની પાળ; પરમહંસ પદવી લો, ાડી સકળ જંજાળ. ( ઉલૂની દેશી. ) આઠમી સર ભાવના જી, ધરી ચિત્તશુ` એક તાર; સમિતિ ગુપ્તિ સુધી ધરો છે, આપેાઆપ વિચાર, સલૂણા ! શાંતિ સુધારસ ચાખ.—એ આંકણી. વિરસ વિષય ફળ ફૂલડે જી, અટતા મન આલ રાખ. સ૦ ૧ લાભ અલાને સુખ દુ:ખે જી, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતા જી, માન અને અપમાન, કદી એ પરિગ્રહ છાંડશું જી, લેશું સયમ ભાર; શ્રાવક ચિતે હું કા જી, કરીશ સંથારો સાર. સાધુ આશંસા ઇમ કરે જી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી જી, કરીશ સ`લેખણ ખાસ, સ૦ ૪ સર્વ જીવ હિત ચિતવેા જી, યસ્ મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએ જી, પરહર પરંતુ વિત્ત. સ૦ ૫ ક્રામકટક ભેદણ ભણી જી, ધર તું શીલ સનાહ; નવવિધ પરિગ્રહ મૂકતાં જી, લહીએ સુખ અથાહુ. દૈવ મણુએ ઉપસર્ગ શું જી, નિશ્ચલ હાય સધીર; ખાવીશ પરીસહ જીતીએ જી, જિમ જીત્યા શ્રીવીર, ૩ સ૦ ૨ સ૦ ૩ સ૦ ૬ સ૦ ૭ Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું નિર્જરા ભાવના– ? પૂર્વ પરિચય – આત્માની સાથે જે કર્મોના થર લાગેલા હોય તેનું શું કરવું? કર્મોના ત્રણ પ્રકાર વેદાંતમાં બતાવ્યા છે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. કર્મને બંધ થાય-બંધાતાં કર્મો તે ક્રિયમાણ. એના માર્ગો આપણે આશ્રવ ભાવનામાં જઈ ગયા અને એની સામેના અટકાવ આપણે આઠમી સંવર ભાવનામાં જોઈ ગયા. જે કર્મો ઉદયમાં આવે એટલે જે પરિપાક દશાને પામે તે પ્રારબ્ધ. ઉદયમાં આવે તેને ભેગવી લેવા, પણ જેમ જમીનમાં બી વાવ્યું હોય તેને ઉગતાં વખત લાગે એવી રીતે કેટલાએ કર્મો અંદર પડયા રહે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જેનપરિભાષામાં એને “સત્તાગત કર્મો કહે છે. એનો સમય ન આવે ત્યાંસુધી એ અંદર પડ્યા રહે છે. આ કર્મોને નાશ નિરાદ્વારા થાય છે. - નિર્જરા એટલે કર્મોનું સાડવું (ખંખેરવું). જેમ વસ્ત્રને ખંખેરવાથી તેમાં રહેલ પાણી તેમજ કચરો ખરી પડે છે તેમ સત્તામાં પડેલાં કર્મોને ઉદીરણા દ્વારા ખેંચી લાવી, તેને નિરસ બનાવી દૂર કરવા એનું નામ નિર્જરા કહેવાય છે. એમાં આત્મા સાથે લાગેલા કર્મોનું સાટન થાય છે, નિર્જરા દ્વારા એ તદ્દન પાતળા પડી જઈ ચીકાશ ગુમાવી આત્માપરથી ખરી પડે છે. નિર્જરા બે પ્રકારની છે: “અકામા” અને “સકામાં.” Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રીષ્ણાંતસુધારસ ઈચ્છાશક્તિના ઉપયોગથી ઈરાદાપૂર્વક કર્મને જેથી ક્ષય થાય, તેને સકામાં અથવા સકામ નિર્જરા કહેવામાં આવે છે. આગળ જે તપના ભેદો કહેવામાં આવશે તેથી જે કર્મો ખરી પડે તે સકામની કક્ષામાં આવે છે. આપણે ઈરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુના લાભ સુલભ હોય છતાં મન-વચન-કાયાના ચેગ પર અંકુશ રાખીએ તેથી સકામ નિર્જરા થાય છે. દરરોજ નિયમ ધારીએ અથવા ત્યાગબુદ્ધિએ ખાનપાનની વસ્તુ તથા વસ્ત્રાદિને ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે, એથી ઊલટું સમજ્યા વગર–ઈચ્છા વગર સહન કરીએ ત્યારે અકામનિર્જરા થાય છે. ઘોડાને ખાવાનું ન મળે કે વનસ્પતિનું છેદન-ભેદન થાય ત્યારે તે જીવાત્માએ કાંઈ ત્યાગવૃત્તિઓ મનપર અંકુશ રાખતા નથી કે ભૂખ-તરસની પીડા કે છેદનભેદનનો ત્રાસ જાણીબૂઝીને સહન કરતા નથી. તેમને જે કર્મક્ષય થાય તે અકામનિર્જરા કહેવાય છે. અહીં જે “કામ” શબ્દ છે તે કિયા પાછળ રહેલા આશયપરત્વે છે, સમજપૂર્વકના અર્થમાં એ શબ્દ વપરાય છે એ ધ્યાનમાં રાખવું. આપણી પાસે વસ્તુને સદ્ભાવ હોય છતાં તે વસ્તુને ત્યાગભાવે છોડવાની અહીં વાત છે. કોઈ કાર્ય ફળની અપેક્ષાએ કરવું કે નિર્મમત્વ ભાવે કરવું એની તેમાં વાત નથી, પણ કામ શબ્દ કિયા કઈ રીતે થઈ છે ? સમજપૂર્વક થઈ છે કે માત્ર સહજે થઈ ગઈ છે એ હકીક્ત પર ધ્યાન આપવાનું છે. આ કારણે સકામનિર્જરા પ્રયત્નજન્ય છે, અકામનિર્જરા તે માત્ર આગંતુક હાઈ સહેજે બની આવે છે. સભ્ય જ્ઞાન સહિત વિવેકપૂર્વક કરેલ કિયાને ઊચ્ચ સ્થાન પ્રાપ્તવ્ય હાય જ એ વાત અત્ર સમજવાની છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ન જરા ભાવની. ૪૪૯ નિર્જરા અનેક કારણેાથી થાય છે. સંવરના પ્રત્યેક માર્ગોમાં પણ તે જ જ કારણેાને સદ્ભાવ હાય છે, પણ જ્યારે તપના પ્રકારે વિચારવામાં આવશે ત્યારે જણાશે કે એ સવાનો તપમાં સમાવેશ થઈ જાય છે. કર્મ અટકાવનાર તરીકે જે સવાનું પાછળ વિવેચન કર્યું તે જ સવરાના સંચિત કર્મો દૂર કરવામાં ઉપયોગ થાય છે અને ત્યારે તેના બાહ્ય-અભ્યન્તર તપમાં સમાવેશ થાય છે અને તે અપેક્ષાથી તે નિર્જરામાં સમાઇ જાય છે. આ વાત તપના પ્રકારામાં મ વિચાર કરતાં જણાઇ આવશે. નિર્જરા તપથી સિદ્ધ થાય છે. જૈનશાસ્ત્રમાં અહિંસા, સયમ અને તપના મહિમા સર્વોત્કૃષ્ટ ખતાન્યે છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે અને તે અહિંસા, સંયમ અને તપની ત્રિપુટીરૂપ છે. આ વાત આપણે હમણાં જ જોશું. નિર્જરા કરનાર તપને આપણે વિચારીએ. તપના બે મુખ્ય વિભાગે! છે : બાહ્ય અને અભ્ય તર બાહ્ય તપ ખાદ્ય પદાર્થોની અપેક્ષા રાખે છે. માનસિકતષને અભ્યતરતા કહેવામાં આવે છે. બાહ્યતપ અભ્યતર તપને ખૂબ અવકાશ અને પાષણ આપે છે તેથી તેનું મહત્ત્વ તા છે જ, પણ અભ્યતરતપની વિશિષ્ટતા સ્પષ્ટ છે. એ તપના ભેદે વિચારતાં અને તેનું સૂક્ષ્મ નજરે પૃથક્કરણ કરતાં એમાં સર્વ ધાર્મિક નિયમેાને સારી રીતે સંપૂર્ણ પ્રસાર થતા દેખાઇ આવશે. પ્રથમ આપણે બાહ્ય તાના વિચાર કરીએ. એના છ વિભાગ છે તે નીચે પ્રમાણે છે: ૧ અનશન—અશન એટલે ખાવું તે. અનશન એટલે ન ખાવું તે. અમુક વખત માટે ખાવાને ત્યાગ તે ‘ઇત્વર ’ ૨૯ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી-શાંત-સુધારસ અને મરણ સુધી ન ખાવું તે યાવત્કથિક. ’ ચાવથિકમાં નિહારિમ વિભાગમાં ક્રરવા-હરવાના પ્રતિબ ંધ નથી. અતિહારિમમાં જ્યાં અનશન કર્યું હોય ત્યાં જ રહેવાનુ થાય છે. ૨ ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં એછા આહારકરવા. આમાં અનશનની ન્યૂનતા થાય છે. આમાં ઉપકરણની ન્યૂનતાને પણુ સમાવેશ થઇ જાય છે. ૩ વૃત્તિસક્ષેપ—વૃત્તિ એટલે આજીવિકા. એને અંગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાગથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને! આમાં સમાવેશ થાય છે. ૪ રસત્યાગ દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ ને મીઠાઇ વિગેરે પૈાષ્ટિક વસ્તુના અંશથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગયત્યાગ. આયંબિલાદિ તપના અહીં સમાવેશ થાય છે. ૫ કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠંડીમાં કે તાપમાં બેસીને શરીરને કષ્ટ આપવું, કસવુ, કાયાત્સગ કરવા તે. ૬ સલ્લીનતા—અંગોપાંગને સવરવા, એકાંત સ્થાનમાં એસવુ. તે ચાર પ્રકારે થાય છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યેાગસલીનતા, વિવિખ્તચ[સલીનતા ( એકાંત વસતિમાં રહેવું તે. ) બાહ્યતપને લેકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાહ્યતપ કહેવાય છે. હવે આપણે અભ્યતતપ વિચારીએ. તેના છ પ્રકાર છે: ૧ પ્રાયશ્ચિત્ત—પાતે જે વ્રત-પચ્ચખ્ખાણુ લીધુ હાય તેમાં સ્ખલના થઇ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરૂ પાસે આલેચના કરવી તે. એના દશ પ્રકાર છે: Page #480 -------------------------------------------------------------------------- ________________ નિરા-ભાવના. ૪૫૧ (ક) કરેલ અપરાધનું ગુરૂ સમક્ષ કથન તે “આલોચન.” (ખ) કોઈપણ દોષ વિષે મિથ્યાદુષ્કૃત દેવે તે “પ્રતિકમણું.” (ગ) આલેચન અને પ્રતિક્રમણ બન્ને કરવા તે “મિશ્ર.” (ઘ) અશુદ્ધ અન્ન પાણીનો ત્યાગ કરે તે “વિવેક.” (૭) શરીર અને વચનના વ્યાપાર તજી દેવા તે “કાયેત્સર્ગ.' (ચ) દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત નિમિત્તે નવી, ઉપવાસ આદિ કરવા તે “તપ.” (છ) દોષ પ્રમાણે દીક્ષા પર્યાય ઘટાડે અને આકરા તપ કરવા પડે તે “છેદ.” (જ) ભયંકર પાપ થયું હોય તો ફરી દીક્ષા લેવી પડે તે મૂળ. (૪) જીવઘાતાદિ થઈ જાય તે તપ કરી ફરી દીક્ષા લેવી પડે તે “અનવસ્થાપ્ય.’ (ગ) કોઈ મહાપાપ થઈ જાય તો આચાર્યને બાર વર્ષ જુદા રહી શાસનની પ્રભાવના કરી ફરી દીક્ષા લેવી પડે તે પરાંચિત. ૨ વિનય–ગુણવંતની ભક્તિ કરવી તે. ગુણની દષ્ટિએ એના સાત વિભાગ થાય છે. એમાં આશાતના દૂર કરવાની બાબત પણ સાથે જ આવે છે. (ક) “જ્ઞાન” જ્ઞાનના સાહિત્ય તેમજ જ્ઞાની પુરુષના સંબંધમાં - ભક્તિ, બહુમાન, ભાવના, ગ્રહણ અને અભ્યાસ. (ખ) “દર્શન” શુશ્રુષા અને અનાશાતના. અધિકગુણીની સેવા ભક્તિ કરવી, સન્માન આપવું, આસન આપવું, પ્રણામ કરવા. આ સર્વ શુષામાં આવે છે. અને અનાશાતનામાં વડીલ આદિનું બહુમાન કરવું અને તેમના વાસ્તવિક ગુણે વર્ણવીને એમની કીર્તિ વધારવી તે આવે છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ ૪૫૨ (ગ) ‘ ચારિત્ર ’ સામાયિકાદિ ચારિત્ર સમજવુ એના પ્રયાગ કરવેા, આદરવુ. < (ધ-ટુ-ચ) · ત્રણ યાગ ’ મન--વચન-કાયાના ચેાગને આચા ચોદિ વડિલની ભક્તિરૂપ શુભ પ્રવૃત્તિમાં જોડવા. (છ) ‘ લાકોપચાર ’ ગુરૂ આદિ શ્રેષ્ઠની પાસે વસવું, આરાધ્યની ઇચ્છાએ પ્રવવું, ઉપકારના પ્રત્યુપકાર કરવા, માંઢાની સેવા કરવી, અવસરેાચિત કાર્ય કરવું, સદ્ગુણીને ચેાગ્ય માન આપવું. ૩ વૈયાવચ્ચ—જરૂરી સાધના પૂરાં પાડી ગુરૂ વિગેરેની શુશ્રૂષા કરવી તે. વિનય માનસિક છે, વેચાવચ્ચ શારીરિક છે. (૧) આચાર્ય ( ૨ ) ઉપાધ્યાય ( ૩ ) તપસ્વી ( ૪ ) ગ્લાન–રાગી ( ૫ ) શૈક્ષ–તાજી દીક્ષા લેનાર ( ૬ ) સાધમી-સમાનધર્મી સમાન કુળવાળા ( ૭ ) સમાન ગુણવાળા ( ૮ ) સમાન સંઘ સમુદાયવાળા ( ૯ ) સાધુ (૧૦) સમને!જ્ઞ-જ્ઞાનાદિ ગુણે સમાન. એ દશની વૈયાવચ્ચ કરવી. ૪ સ્વાધ્યાય—અભ્યાસ. એના પાંચ પ્રકાર છે. , (ક) ‘ વાચના ’ ભણવું કે ભણાવવું. મૂળ અને અર્થ. (ખ) ‘ પૃચ્છના ' સમજવા માટે, સ્પષ્ટ કરવા માટે, શકા સમાધાન માટે પૂછવું તે. (ગ) ‘ અનુપ્રેક્ષા ’ મૂળ કે અર્થની વારંવાર વિચારણા કરવી તે. ' (ઘ) · પરાવર્તન ’ શીખેલ મૂળ કે અર્થનુ શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું. ' (૭) ધ કથન ’ અભ્યાસ કરેલી બામત અન્યને સમજાવવી. ધ્યાન-આ સમજવા માટે ચાર પ્રકારના ધ્યાન સમજવા ૫ Page #482 -------------------------------------------------------------------------- ________________ નજરાભાવના. ૪૫૩ જોઈએ. પ્રથમના બે દન છે, પછીના બે સધ્યાન છે. એકાગ્રતાથી એક વિષયમાં મનને સ્થાપન કરવું તે ધ્યાન કહેવાય છે. (ક) આ ધ્યાન–એ દુ:ખ(આત્તિ)માંથી ઉદ્દભવે છે એના ચાર પેટા વિભાગ છે. દુઃખ થવાનાં એ ચારે કારણે છે:-- (૧) અનિષ્ટસંયોગ–ન ગમે તેવા સંબંધી કે તેવી વસ્તુઓનો સંબંધ થાય ત્યારે પીડા થવી અને તે કયારે જાય તે માટે ચિંતા કરવી. (૨) ઈષ્ટવિગ—વહાલી સ્ત્રી, પ્રેમાળ પુત્ર આદિનો વિયેગ. તે વખતે થતો શોક, ગ્લાનિ, આકંદ વિગેરે. (૩) રોગચિંતા–વ્યાધિ થાય ત્યારે તેની ચિંતા. વ્યાધિ દૂર કરવામાં સર્વ ધ્યાન દેવું અને હાયવોય કરવી. એમાં મનની વ્યથાનો પણ સમાવેશ છે. (૪) નિદાન-ભવિષ્યના કાર્યક્રમો ગોઠવણે. ધમાધમે. (ખ) રેદ્રધ્યાન–આ ધ્યાન કેષથી જન્મે છે. એમાં પૈદ્ર ચિત્ત થાય છે. તેના પ્રકાર ચાર છે – (૧) હિંસાનુબંધી-જીવના વધ-બંધનની વિચારણું. (૨) અનૃતાનુબંધી-અસત્ય વચન. છળ. તેને નિભા વવા માટે ગોટાળા કરવા. (૩) ચોર્યાનુબંધી–અન્યનું દ્રવ્ય, તેની ચીજો પડાવી લેવાની ઈચ્છા. (૪) સંરક્ષણનુબંધી-વસ્તુને જાળવી રાખવી, ચેકી કરવી વિગેરે. (ગ) ધર્મધ્યાન–તેના ચાર પ્રકાર છે – Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંત-સુધારસ (૧) આજ્ઞાવિચય-તીર્થંકરની આજ્ઞા શેાધવી; તેને સ્વીકારવી અને તેને માટે ખૂબ ચિંતવન કરવું તે. ( ૨ ) અપાયવિચય-આશ્રવાને દુ:ખરૂપ જાણી તેને વિચાર કરવા અને તેમાંથી છૂટવાના રસ્તા શેાધવા. ( ૩ ) વિપાકૅવિચય-કાં કેવાં કેવાં ફળ આપે છે તેની વિચારણા અને સુખ-દુ:ખ વચ્ચે સમાન કર્મની વિચારણા ને પિરણામ. (૪) સંસ્થાવિચય-લેાકસ્વરૂપની વિચારણા. (ઘ) શુક્લધ્યાન—એના ચાર પ્રકાર :— (૧) પૃથવિતર્ક વિચાર—આમાં દરેક પદાર્થનું ભાવ. પૃથક્ક્સ ( Analysis ) કરે, વિતક એટલે શ્રુતજ્ઞાન. એ દ્રવ્યગુણપર્યાયને વિચારે, ઉત્પાદન વ્યય-ધ્રુવતાને વિચારે અને એ રીતે દ્રવ્યથી પર્યાયાદિ પર જાય. આ ભેદ જ્ઞાન છે. ૪૫૪ ( ૨ ) એકવિતર્ક નિવિચાર—આ અભેદપ્રધાન ધ્યાન છે. આ ધ્યાનમાં મન-વચન-કાયા પૈકીના એક જ ચેાગનું અવલબન હાય છે. (૩) સૂમક્રિયાપ્રતિપાતી—અહીં સૂક્ષ્મ શરીરયેાગના આશ્રય હાય છે. અહીં શ્વાસેાશ્વાસની સૂક્ષ્મક્રિયા જ રહે છે. (૪) વ્યચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ—શ્વાસેાશ્વાસ પણ અટકી જાય અને તુરત મેક્ષ થાય તે. છેલ્લા બે પ્રકાર કેવળીને જ હોય છે. આમાં પ્રથમના Page #484 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૫૫ બે–આર્સ અને રેશદ્ર ત્યાજ્ય છે તે ધ્યાનમાં રાખવું. ધર્મ તથા ગુલની ભાવના નિર્જરા કરે છે તે અત્ર વક્તવ્ય છે. ૬ ઉત્સર્ગ–કાઉસ્સગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. બાહ્ય અને અત્યંતર સર્વ વસ્તુઓનો ત્યાગ. બાહ્યમાં ગણનો ત્યાગ, શરીરને ત્યાગ, ઉપધિત્યાગ અને અશુદ્ધ ભાત પાણીનો ત્યાગ અને અભ્યતરમાં કષાય, મિથ્યાત્વ, સંસારનો ત્યાગ. આ રીતે છ પ્રકારનો અત્યંતર તપ છે. આ બાહ્ય અત્યંતર તપથી આત્મા સાથે લાગેલાં કર્મો દૂર થઈ જાય છે. સામાન્ય રીતે તપમાં માત્ર ઉપવાસ, આયંબિલાદિને સમજવામાં આવે છે, એને મહિમા પણ ઘણે મોટા છે, પણ તપ શબ્દ ઘણું વિશાળ અર્થમાં વપરાયેલ છે એ વાત ખૂબ સમજવા ગ્ય છે. જે અત્યંતર તપને પૃથકકરણ કરીને વિસ્તારથી સમજવામાં આવે તો તેમાં સંવરના લગભગ સર્વે પ્રકારોનો સમાવેશ થાય છે. ત્યાગની શરૂઆત અને તેનું પર્યાવસાન તપમાં જ આવે છે અને દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મોમંગલમુકિકઠું” એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ કહ્યું છે તેની સાથે જ ધર્મના ત્રણ પ્રકાર બતાવ્યા છે. અહિંસા, સંજમ અને તપ. આ મુદ્દા પર વિવેચન આગળ કરવાનું રાખી અત્ર તે એક જ વાત કરવાની છે કે તપ એ આત્મધર્મ છે, આત્માના વિકાસ માટે અતિ ઉપયેગી તત્વ છે અને એની વિચારણામાં બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારને ખબ ધ્યાનમાં રાખવાના છે. તેમાં પણ બાહ્ય કરતાં અત્યંતરતપની જરૂર વિશેષતા છે, છતાં બાહ્ય તપે અત્યંતર માટે પ્રબળ નિમિત્તે કારણે છે. આટલે પરિચય નિર્જરાને કરી આપણે ભાવનામાં પ્રવેશ કરીએ. ખૂબ આનંદથી આ ભાવના આત્મવિકાસ માટે ભાવવા ગ્ય છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ 40000000000000; oooooooooo000 પ્રકરણ ૯ મું 00000000000000000000000000000000 નિર્જરા ભાવના. इन्द्रवज्रा निर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतु प्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥ क अनुष्टुप् काष्ठोपलादिरूपाणां, निदानानां विभेदतः । वह्निर्यथैकरूपोऽपि पृथग्रूपो विवक्ष्यते । ख २ ॥ निर्जरापि द्वादशधा, तपोभेदैस्तथोदिता । कर्मनिर्जरणात्मा तु, सैकरूपैव वस्तुतः ॥ ग ३ ॥ उपेन्द्रवज्रा निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीत्रं, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४ ॥ क १ निरूक्ता डी. श्रतावी. द्वादश मार ( पूर्व परिचय भुग्यो ) हेतु अ२९. अरणत्व विशेष प्रभेद पृथ होवाने अरणे. कार्यभेद भिन्नता. स्वातंत्र्यतः पोते बनते, विशेष रक्षितपणे. ख २ उपल पथ्थर उभयेने सोढा साथै वसवाथी अग्नि थाय छे. निदान उत्पा६ २५. विवक्ष्यते विवामां आवे छे. ग ३ उदिता उवामां आवी छे. निर्जरण देशथा उर्भनु क्षयगु आत्मा ३५. वस्तुतः वस्तुस्वये, परमार्थ दृष्टि. 5 घ ४ निकाचित गाढ, खाउ, भीम्लां, भीटपणे वणगी रहेलां. गरियां स मोटा मोटा शिमरवाणा. या भूधर पर्वत. दुर्धर वि. I'rresistible. विभेदन ( १ ) यूरेश खो ( पर्वतपक्षे ) (२) अभी नामवु, मेरी नाम (उर्भ पक्षे). Page #486 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૫૭ ૪ ૧. નિર્જરાને ખાર પ્રકારની કહેવામાં આવી છે તે ખર પ્રકારના તપના ભેદ્દાને લઈને છે. કારણમાં વિશિષ્ટતા હાવાથી અહીં ભિન્નતા દેખાય છે, પણુ સ્વતંત્ર નજરે જોઇએ ( કારણેાની અપેક્ષા ધ્યાનમાં લીધા સિવાય ) તે તે નિર્જરા એક જ પ્રકારની છે. ત્રુ ર. જેવી રીતે અગ્નિ એક જ પ્રકારના છે છતાં તેને ઉત્પન્ન કરનાર લાકડા, ચકમક ( પથ્થર ) વિગેરેને જુદા જુદા પ્રકાર હાવાને કારણે તે ( અગ્નિ )ની જુદા જુદા પ્રકારે વિવક્ષા ( વિવેચન ) કરવામાં આવે છે. ૫ ૩. તેવી જ રીતે તપના આર પ્રકાર હાવાથી નિર્જરાને પણ આર પ્રકારની કહેવામાં આવી છે, બાકી કર્મના અંશથી નાશ કરવાની દૃષ્ટિથી તેને જોઇએ તા વસ્તુસ્વરૂપે તે માત્ર એક જ પ્રકારની છે. ૬ ૪, ભારે મોટા ઉત્તગ શિખરવાળા વિકટ પર્વતાને તેડવાને જેમ ઇંદ્રનુ વજ્ર અતિ તીવ્રપણે કામ આપે છે તેમ અત્યંત ચીકણાં ( નિકાચિત ) કમીને કાપી નાખવાને માટે જે તપ અતિ તીક્ષ્ણ બારીકાઇથી કામ આપે છે તે અદ્ભુત તપશુને નમસ્કાર હા! Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ श्री.शांत सु.५०.२.स उपजाति किमुच्यते सत्तपसः प्रभावः, कठोरकर्मार्जितकिल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५॥ यथा सुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६॥ स्रग्धरा बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरङ्गा भरतनृपतिवद्भावलब्धद्र ढिम्ना। यस्मात्प्रादुर्भवेयुःप्रकटितविभवा लब्धयः सिद्धयश्च, वन्दे स्वर्गापवर्गार्पणपटुसततं तत्तपो विश्ववन्धम् ॥७॥ ङ. ५ किमुच्यते शु सत्तप सभीयान त५, सभ्य त५. प्रभाव महिमा, सामथ्य, महिमा. कठोर महानीय, अतिभय २. किल्बिष ५॥५. दृढप्रहारी नाम छ. ४ माटे नोट मा. अचिरेण थे। १५तमां. अपवर्ग अ५-नष्ट रागादि वर्ग. मोक्ष. च ६ शुचि पवित्र, भूगभूत, गतवान्. दीप्तः सणगावतो, प्रवितो. कृशानु नि, निहत्य दूर रीने, नाश रीने. विशदः शुद्ध. छ ७ प्रथित मासा, प्रात यता. बहुभिदा ना अने मे छे. बाह्य महा२ना हुश्मनो, देशमा. अन्तरंगा ५२ना शत्रुमे। २। देषाहि, दृढिम्ना दृढता. अर्पण प्रापण. पटु सामथ्युत. Page #488 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાન્થના. ૪૫ ૩ ૫. સમીચીન તપના પ્રભાવ ( માહાત્મ્ય ) ની તે વાત શી કરવી ? પ્રહારીની પેઠે કાઇ પ્રાણીએ અત્યંત ભયકરમહાપાપી કામેા કરીને અત્યંત પાપ એકઠુ કર્યું. હાય તેવે! જીવ પણ એ પાપને નાશ કરીને થોડા વખતમાં મેાક્ષને પ્રાપ્ત થાય છે. ૬ ૬. જેવી રીતે પ્રકટાવેલે અગ્નિ સાનાનુ નિર્મળ સ્વરૂપ પ્રકટ કરે છે. તેવી રીતે ‘ તપ ” આત્માની કર્મ રૂપી રજ ( કચરા ) ને દૂર કરીને તેના ( આત્માના ) શુદ્ધ સ્વરૂપ ( ચૈતન્ય ) ને દીપ્તિવન મનાવે છે. ૪ ૭. જે તપના બાહ્ય અને આભ્યતર અનેક પ્રકારે મતાવવામાં આવ્યા છે, જે તપ બાહ્ય અને અતરંગ શત્રુ એની શ્રેણીઓને ભરત ચક્રવર્તીની પેઠે ભાવનાપૂર્વક પ્રાપ્ત કરેલી દૃઢતાથી જીતી લે છે અને જેનાથી લેાકેા જોઈ શકે તેવા વૈભવા, લબ્ધિએ અને સિદ્ધિએ પ્રાપ્ત થાય છે તેવા સ્વર્ગ અને માક્ષને અપાવવાને મેળવી આપવાને સમર્થ ‘ તપ ’ આખી દુનિયાને પૂજ્ય છે. હું તેને વંદન કરૂં છું. Page #489 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक ( ध्रुवपदं ) विभावय विनय तपोमहिमानं । बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् । विभावय विनय तपोमहिमानं याति घनापि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभङ्गुर परिणामम् वाञ्छितमाकर्षति दूरादपि, रिपुमपि व्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावा दागमपरमरहस्यम् अनशनमूनोदरतां, वृत्तिहासं रसपरिहारम् । भज सांलीन्यं कायक्लेशं, तप इति बाह्यमुदारम् રાગ પાંચમી અન્યત્વ ભાવનાના ગેય જ આ અષ્ટક પણ ગાઇ શકાય છે. મસ્ત ગાવા ચેાગ્ય છે. ॥ १ ॥ ।। वि० ।। २ ।। ॥ वि० ॥ ३ ॥ ॥ वि० ॥ ४ ॥ અષ્ટકને જે લય છે તેમાં રાગ છે અને ડેકા સાથે Page #490 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના. ૪૬૧ ૧. હું વિનય ! તુ તપના મહિમાને સારી રીતે ભાવ. એનાથી ( તપથી ) અનેક ભવામાં એકઠું કરેલું પાપ એકદમ અત્યંત ઓછું થઈ જાય છે અને અ૫ભવને ધારણ કરે છે. તેટલે નિખિડ દેખાતા હાય તે પણ ૨. આકરા મેઘાડંબર ગમે જેમ આકરા જોરદાર પવનથી વિખાઈ જઈ નાશ પામી જાય છે તેવી રીતે પાપાની શ્રેણી હાય તે પણ તપસ્યાવડે તદ્દન વિનાશની સ્થિતિએ પહોંચી જાય છે. ૩. તપ કાઇ વસ્તુ દૂર હાય તા ત્યાંથી પણ તેને ખેંચીને નજીક લાવે છે; તપ દુશ્મનને પણ મિત્ર બનાવે છે; તપ જૈન શ્રુત-સિદ્ધાન્તનુ પરમ રહસ્ય-સારરૂપ છે. એ તપને નિર્મળ ભાવથી આચર–સ્વીકાર અને એ રીતે હૈ વિનય ! તપના મહિમાને ભાવ. ૪. (૧ ) અનશન, ( ૨ ) ઊણેાદરકા, ( ૩ ) વૃત્તિસક્ષેપ, ( ૪ ) રસત્યાગ, ( ૫) સલીનતા અને (૬) કાયકલેશ એ વિશાળ બાહ્યતપેા છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી શાંતસુધારસ प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायं विनयं च । कायोत्सर्ग शुभध्यानं, आभ्यन्तरमिदमं च ॥वि०॥५॥ शमयति तापं गमयति पापं, रमयति मानसहंसम् । हरति विमोहं दरारोहं, तप इति विगताशंकम् ॥वि० ॥६॥ संयमकमलाकार्मणमुज्वल शिवसुखसत्यंकारम् । चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ॥ वि० ॥७॥ कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् । विनय समाचर सौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥वि० ॥ ८॥ Page #492 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ४६३ ૫. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવચ્ચ, (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) કાત્સર્ગ અને (૬) શુભ ધ્યાન–આ આત્યંતરતપ છે. ૬. કોઈ પણ પ્રકારના ફળની ઈચછા વગર કરેલું તપ હોય તો તે તાપને શમાવે છે, પાપને વિનાશ કરે છે, મનહંસને ક્રીડા કરાવે છે અને દુ:ખે કરીને જીતી શકાય તેવા આકરા મોહને પણ હરી લે છે. તે વિનય! તપના મહિમાને સારી રીતે ભાવ. ૭. તપ સંયમ-લક્ષમીનું સાચું વશીકરણ છે, નિર્મળ એક્ષ સુખનો કોલ છે, ઈચ્છિત પૂરનાર ચિંતામણિરત્ન છે. એ તપને વારંવાર આરાધ–એનું સારી રીતે આચરણ કર. એ તપ કર્મોરૂપ વ્યાધિઓનું ઔષધ છે અને જિનપતિને મત એ ઔષધને લગતું અનુમાન છે. તે વિનય! સર્વ સુખના ભંડારરૂપ આ શાંતસુધારસનું પાન તું કર Page #493 -------------------------------------------------------------------------- ________________ નોટ – ૨. વિમાવજ સારી રીતે ભાવ, વિચાર-પથમાં આણ. તુર પાપનો ભાર. ટપુ જલદી, એકદમ. સ્ટાયમાનં અ૫ભાવ, અસત્વ. ૨. વત્તા નિબિડ, આકરી. ઘનઘન વાદળ. પરસ્ટી મંડળી. કર્કશ, આકરો. નામ સ્વભાવ. . વાછિત ઈષ્ટ, ઇચ્છિત ગ્રાતિ પ્રાપ્ત કરે છે. નિર્મદ મેલ વગરના આશાપાસ વગરના. આમ જિન પ્રવચન. ૪. નાતાં ઊનઉદરતા, ઉદર એટલે પેટ, ઉન–, ઊણું. સિટી સંવરણ. ૩ર વિશાળ, સુપ્રસિદ્ધ. છે. આ પ્રત્યેક શબ્દનો અર્થ અને તે પર વિવેચન પૂર્વ પરિ. ચયમાં થઈ ગયું છે તે જુઓ. ૬. રામચતિ ઠંડે પાડી દે છે, શમાવે છે. અમતિ નાશ પામે છે. રમતિ ક્રીડા કરાવે છે. માનવમ્ મનરૂપ હંસને. જેના ઉપર વિજય મેળવવો મુશ્કેલ પડે તેવો unsurmountable આવા છો, ફળાકાંક્ષા. ૭. સંચમ ઇદ્રિય મનનો રોધ. મજા લક્ષ્મી. જર્મળ કામણ, વશીકરણ. સત્યં વેપાર કરતી વખત–સોદો કરતાં હાથ ઠોકવોકેલ આપ તે. ૮. ૨ વ્યાધિ, રોગ. અનુપર એસિડની સાથે આરોગ્યવર્ધક વસ્તુ મેળવવી તે. મારા આચર. Page #494 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના– ? પરિચય – જ. ૧. આવ અને સંવર તત્વને જે બરાબર ખ્યાલ આવ્યું હોય તો નિર્જરા તત્વમાં બહુ વિવેચનની જરૂર નહિ રહે. એને મુખ્ય આશય પૂર્વ પરિચયમાં જણાવી દીધો છે. આત્માની સાથે લાગેલાં કર્મોને દૂર કરવામાં મહા આકરો પ્રયાસ કરવો પડે તેમ છે. નવાં આવતાં કર્મોને અટકાવવા જેમ અતિ ઉપયોગી બાબત છે તેટલી જ મહત્ત્વની બાબત અગાઉનાં કર્મોને ખપાવવા તેને લગતી છે અને એ કર્મોને રાશિ પણ સાધારણ રીતે બહુ મોટે હોય છે. દરેક સમયે સાત કર્મ બંધાય છે અને ઉદયમાં આઠ કર્મ હોય છે, પરંતુ ઉદય કરતાં બંધ વધારે થતો હોવાથી જમે પાસું ઘણું મેટું થાય છે. તેને જે બારેબાર રસ્તો ન થાય તો ભાર એ છે કેમ થાય ? આ ગુંચવણવાળા સવાલનો નિકાલ હવે વિચાર કરીને લાવવાને છે અને તેની ચગ્ય વિચારણું એ આ નવમી ભાવના છે. કર્મના બંધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ મુકરર થાય છે. એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મવિપાક-ફળ ઉદયમાં ક્યારે આવશે તેને નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમય પ્રાપ્ત થવા પહેલાં કર્મ પડ્યું રહે, કાંઈ પણ ફળ ન આપે તે વચગાળના સમયને “અબાધાકાળ” કહેવામાં આવે છે. આવી રીતે અનેક ક આત્માને લાગી રહેલા હોય છે. એને ઉદયકાળ પહેલાં ઊંદિરણા કરીને ખેંચી લાવી, ઉદય સન્મુખ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી.શાં*ત સુધારસ કરી પ્રદેશ ઉદયવડે એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે. કને નિજ રવા એટલે એની શક્તિ મઢ પાડી દેવી અથવા એને ખેરવી નાખવા. અને ‘રિશાટન’ પણ કહેવામાં આવે છે. નિર્જરા એ પ્રકારનું કાર્ય કરે છે. એ કર્મની સ્થિતિ ઓછી કરે છે અને કર્મોના રસ મર્દ કરી નાખે છે. મહા આકરાં કર્મ હાય એને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવાં કરી નાખે છે. આ રીતે સ્થિતિમધ અને રસખધ ઉપર નિર્જરાની મેાટી અસર છે. કેટલાંક કર્મોને વિપાકમાં ભાગવ્યા સિવાય પ્રદેશેાયથી ખેરવી નાખે છે. આ રીતે આત્માને હળવા કરવાનુ કાર્ય નિરા કરે છે. સંચિત કર્મોના ક્ષયને નિર્જરા કહેવામાં આવે છે અને સર્વ કર્મોના સર્વથા નાશ થાય તેને મેાક્ષઅપવર્ગ કહેવામાં આવે છે. આ નિર્જરા તપથી થાય છે. ઘસારા વગર ચળકાટ થતા નથી અને મેાક્ષ મેળવવું એ બાળકના ખેલ નથી. ત્યાગ વગર, સંયમ વગર, ઇંદ્રિયદમન વગર, નિ:સ્પૃહ વૃત્તિ વગર, નિરાકાંક્ષા વગર, સન્મુખભાવ વગર આત્મા અનાદિ કાળના પરિચયેા છેાડી દે એ આશા બ્યર્થ છે. એને સંસાર સ્વભાવ થઇ ગયા છે; ચિર પરિચયથી વિભાવ એ સ્વભાવ થઇ ગયા છે. એમાંથી છૂટવા માટે દેડ ઉપર અસાધારણ અકુશ અને મન ઉપર સચમ અનિવાર્ય છે. ખાહ્ય અને અભ્યંતર તપની ગાઠવણ એવી સુઘટ્ટ રીતે કરવામાં આવી છે કે એમાં દેહ, વાણી અને મન એ ત્રણે ચેગ પર અસાધારણ કાબૂ આવી જાય. તપ એટલેા વિશાળ શબ્દ છે કે એમાં સંવરના સર્વ પ્રકારો આવી જાય છે અને તે ઉપરાંત દેહ, વાણી અને મન પર સયમ કરવાના અનેક વિધાનોના પણુ Page #496 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ४६७ એમાં સમાવેશ થાય છે. આ નિર્જરાને બાર પ્રકારની કહેવામાં આવી છે તે તપના બાર ભેદને લઈને છે. છ બાહ્યા અને છ અત્યંતર તપ મળીને બાર પ્રકાર થાય છે જેનું વિવેચન પૂર્વ પરિચયમાં થઈ ગયું છે. આ જ પ્રકારો પાડવામાં આવ્યા છે તે કારણને લઈને છે. કોઈ પ્રાણને અનશનથી લાભ થાય તો તેની નિર્જરા અનશનદ્વારા થઈ કહેવાય. એમાં સકામ અને અકામ બન્નેનો સમાવેશ થાય છે. બાહ્ય તપમાં એ બન્નેને અવકાશ છે. અત્યંતર તપથી તો સકામ નિર્જરાને જ સંભવ છે. વસ્તુત: જોઈએ તે નિર્જરા એક જ પ્રકારની છે, દેશથી કર્મને ક્ષય તે નિર્જરા કહેવાય છે. હેતુ ભેદથી એના બાર ભેદ થાય છે. નિર્જરાને ક્યા દષ્ટિબિન્દુથી જોવામાં આવે છે તે ઉપર આધાર રહે છે. ૪. ૨ જેવી રીતે અગ્નિ તે એક જ છે પણ તેને પ્રકટાવનાર વસ્તુના ભેદથી અગ્નિના ભેદ પાડવામાં આવે છે. જેમકે લાકડાથી અગ્નિ ઉત્પન્ન કર્યો હોય તો તેને આપણે કાણાગ્નિ કહીએ, ચકમકના પથ્થરને લેઢા સાથે ઘસી અગ્નિ પાડ્યો હોય તો તેને આપણે પાષાણુઅગ્નિ અથવા ઉપલાગ્નિ કહીએ, તેવી જ રીતે ઘાસને સળગાવ્યું હોય તો તેને તૃણાગ્નિ કહીએ, છાણાં સળગાવ્યાં હોય તે તેને ગોમયઅગ્નિ કહીએ, કોલસાને અગ્નિ, ગેસને અગ્નિ વિગેરે અનેક અનેક નામે આપીએ; પણ એ પ્રત્યેક અગ્નિને સ્વભાવ તે ગરમ કરવાને, બાળવાને, પ્રકાશ કરવાનો છે તે જ રહેવાનો છે. નિદાન કારણ–ઉત્પાદન કારણના ભેદને લઈને આપણે અગ્નિના જુદાં જુદાં નામે આપીએ છીએ. . . ૩ તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હોવાથી નિર્જરાના Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રી•શાંત-સુધા રેસ ખાર પ્રકાર કહેવામાં આવ્યા છે. જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ્ય ગણ્યા છે. વસ્તુત: માત્ર કર્મનુ પરિશાટન એટલે દેશથી કર્મના ક્ષયની નજરે જોઈએ તા નિર્જરાના એક જ પ્રકાર છે. આ કારણમાં કાર્ય ના આરેાપ કરીને પાડેલ ભેદ છે; વસ્તુત: પરિણામ એક જ છે. ૬. ૪ આ પ્રાણી જ્યારે કર્મ આંધવા માંડે છે ત્યારે તે એમ જ સમજે છે કે એને કદી મરવુ નથી કે એ કદી વૃદ્ધ થનાર નથી અને ખધેલા કર્મ ભાગવવા પડવાના નથી. એના ધધાના ગાટાળા જોયા હાય તા એના મનડાનાં આમલાંએના પાર પમાશે નહિ. એને સ્ત્રી સમધી ઝગડામાં જોયે હાય તેા ખટપટ અને કાવાદાવામાં એટલે ઊતરી જશે કે એ ખૂન કરવા સુધી ઊતરી જતા માલૂમ પડશે. રાજદ્વારી ખટપટા તેા મનને એટલી હદ સુધી ઉતારી નાખે છે કે રાતદિવસ એની ઉંઘ પણ ઉડી જાય છે. કર્મ બંધમાં અંતરંગ સ્થિતિ ઉપર ઘણા આધાર છે. મનમાં ક્રોધ, માન, માયા, લાભ વિગેરે જેટલે અંશે વર્તાતા હૈાય છે તેટલે અંશે તેની ગાઢતા વધતી જાય છે. એટલી જ અસર હાસ્ય, રતિ, અતિ, શાક, ભય અને દુગછા કરે છે અને વેદાઢય તે કેવુ કાર્ય કરે છે તે જોવા માટે કાઇપણુ ઇતિહાસ કે નવલકથા ખસ છે. જર, જમીન અને જોરૂને લઇને અનેક ઝગડા થાય છે તે તે જાણીતી વાત છે, પણ અત્ર પ્રસ્તુત વાત એ છે કે એ પ્રસંગે માહનીયકના કોઈ પણ પ્રકારની કષાય, નાકષાય કે વેદની જેટલી તીવ્રતા હૈાય છે તેના પ્રમાણમાં કર્મ બંધ થાય છે. કેટલીકવાર પ્રાણી એવાં આકરાં વેર બાંધે છે કે એના Page #498 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૬૯ કેટલા ય કાળ સુધી નિકાલ જ ન આવે. એને બાપે માર્યાના વેર-ઝેર કહેવાય છે. મરતાં સુધી પણ એ વેર શમતા નથી. પ્રાણ એમાં વધારે ને વધારે મલીનતા વધારતું જ જાય છે અને તેવા તુછ મનેવિકારોમાં કોઈવાર માનની કલપનાથી, કેઈવાર પિતાની જાતિના અભિમાનથી, કેઈવાર દેશદાઝને નામે, કોઈવાર પોતાના સ્વમાનને નામે એ ઝરે છે, ઝગડે છે અને માર મારે છે કે ખાય છે; પણ એ આખે વખત એનું મન એટલું સંકલિત રહે છે કે એને બીજું કામ સૂઝતું નથી. આ સંકુલિત વૃત્તિથી જે કર્મો બંધાય છે તે “નિકાચિત” કર્મ કહેવાય છે. તીવ્ર કષાયને વશ થઈને બાંધેલાં કર્મોને આ પ્રકારમાં મૂકવામાં આવે છે. આકરા કોધ, માન, માયા, લેભ વિગેરે મનમાં વર્તતા હોય ત્યારે આવાં નિકાચિત કર્મો બંધાય છે. ઘણુ વખત પ્રાણું કર્મ બાંધે છે ત્યારે એવો આકરો બંધ કરે છે કે હીરની દરીની ગાંઠ ઉપર તેલનું ટીપું મૂકીએ તે પછી તે ગાંઠ કઈ રીતે ન છૂટે એવી તેની સ્થિતિ કરી મૂકે છે. આવાં નિકાચિત કર્મો જ્યારે વિપાક ઉદયમાં આવે છે ત્યારે જે દુખાનુભવ થાય છે તે અકથ્ય છે. શરીરની વ્યાધિ, ધનને નાશ, ગરીબાઈના સંકટ, નજીકના સ્ત્રી પુત્રાદિનાં મરણ કે વિયેગ, ઘરમાં સર્વત્ર અસંતોષ, કીર્તિને બદલે અપમાન વિગેરે અનેક ઉપાધિઓ પ્રાપ્ત થાય છે અને જીવન શાંત, આનંદી, સ્થિર હેવાને બદલે બેજારૂપ, ત્રાસરૂપ, ખેદમય થઈ જાય છે. હીરની ગાંઠ છૂટવી જ મુશ્કેલ છે, પણ તે ઉપર તેલનું ટીપું મૂક્યું એટલે તે છૂટવાને સવાલ જ રહેતો નથી. નિકાચિત કર્મોની ગાંઠ એવી હોય છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રી શાંતસુધારસ - એવા પ્રકારના નિકાચિત કર્મોને જ્યારે વિપાક થાય ત્યારે મહા ત્રાસ થાય છે તેવા કર્મો-જેને મેટાં શિખરવાળાં પર્વત સાથે સરખાવી શકાય તેને કાપી નાખવાને–દૂર કરવાનો માર્ગ એક જ છે. જેમ પર્વતને ઇંદ્રનું વજી કાપી નાખે છે એવી પુરાણેમાં વાત છે તેની સાથે આ સરખાવવા ગ્ય છે. અન્ય શાસ્ત્રમાં વાત એમ છે કે પર્વતને અસલ પાંખે હતી. તેઓ ઊડી શક્તા હતા. એથી મનુષ્ય, પશુ, પક્ષીને ખૂબ ત્રાસ થતો હતો. તેની ઇંદ્ર પાસે ફરિયાદ ગઈ. એણે વા મૂકયું. વજા એક હાથ લાંબુ હોય છે પણ તેની શક્તિ ઘણી જબરી હોય છે. એણે પર્વતની પાંખે કાપી નાખી. મોટા દુર્ધર પર્વત જેનાં શિખરે ગગનચુંબી હોય છે તેની પાંખેને આવું નાનકડું વજી કાપી નાખે એ જેવી આશ્ચર્યની વાત છે તેવી જ નવાઈની વાત તપની છે. એ આટલો નાને હોવા છતાં મહા તીવ્ર વિપાક આપનાર નિકાચિત કર્મોને કાપી નાખે છે. સાધારણ રીતે કર્મમાં ઉપક્રમ, ઉપશમન, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ થાય છે એ ઘણો અગત્યને વિષય છે પણ બહુ વિશાળ છે. કમ્મપયડી વિગેરે ગ્રંથોથી તે જાણી લે. એ નિકાચિત કર્મો તે ઉપકમ વિગેરે માટે પણ અગ્ય હોય છે અને તીવ્ર વિપાક આપવાને તૈયાર હોય છે. એવાં કર્મોને કાપી નાખવા માટે વા જેવું કાર્ય કરનાર તપગુણને નમસ્કાર થાઓ. તપના ભેદને ખૂબ વિચારીએ, એના ૌરવનો સાક્ષાત્કાર કરીએ, એના ધ્યાન વૈયાવચ્ચ વિગેરે ભેદોનો અનુભવ કરીએ, એમાં રહેલ સેવાભાવ, આકાંક્ષારહિતત્વ અને આ મવિકાસને જીવનમાં પ્રગટાવીએ ત્યારે તેની અભૂતતા જચે અને જચે એટલે મન એને નમે. જે આત્મવિકાસના ડંકા જોરથી વગાડવા હોય તે આ અદ્ભુત તપને નમે. નમે એટલે શું WWW.jainelibrary.org Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ નિર્જરાભાવના. એ જણાવવાની ભાગ્યે જ જરૂર હેય. નમીને માત્ર તમને તપણે કે ” દ્ી નો તારે એવો ઉચ્ચાર કે જાપ કરવાથી ખરે આત્મવિકાસ થઈ જાય એવી ભ્રમણામાં પડવાનું નથી. ડંકા વગાડવા એટલે તદ્રુપ જીવન કરી દેવું. એ તપને નમસ્કાર. - ૫ તપને મહિમા વર્ણવી શકાય તેમ નથી. તેને માટે જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અતિ ભયંકર કર્મો કરીને પાપ એકઠું કર્યું હોય તેને પણ એ તપ દૂર કરીને મક્ષ અપાવે છે. મતલબ દેશથી કર્મક્ષય (નિજેરા) થતાં આખરે એ તપ સર્વ કર્મક્ષય કરી મોક્ષ આપે છે. બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને વ્રતી (મુનિ) હત્યા એ ચાર મહાહત્યા કહેવાય છે. એમાંની એક પણ હત્યા પ્રાણને જરૂર નરકે લઈ જવા ગ્ય કર્મો એકઠાં કરી આપે છે. આવી હત્યા કરતી વખતે કેટલાં કિલષ્ટ પરિણામ મનનાં થતાં હશે તે કલ્પવું મુશ્કેલ નથી. નાનું બાળક, સ્ત્રી કે ગાય (જનાવર સર્વ) અને અશસ્ત્રધારી મુનિ બચાવનાં સાધન વગરનાં હોય છે. ચારે ઘણુંખરૂં બચાવની શક્તિ ધરાવનાર પણ હોતા નથી. એમને ઘાત કરે એ તીવ્ર દુષ્ટ અધ્યવસાય વગર બને નહિ. એ પ્રસંગે સ્થિતિ અને રસનો આકરે કર્મબંધ જરૂર થાય છે. તપ એ એક જ વસ્તુ છે કે જે આવી રીતે બાંધેલ ભયંકર વિપાક આપનાર કર્મોને દૂર કરે છે. એવા ભયંકર કાર્યોનું પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે અને તે માટે તે અસાધારણ કામ કરે છે. આયંબિલ ઉપવાસાદિ બાહ્ય તપ અને ધ્યાન પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ એવાં કર્મોને કાપી શકે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી શાંતસુધારસ દઢપ્રહારી ” મહાભયંકર ઘાત કરનાર હતે. એના નામ પ્રમાણે એ કારમે ઘા કરનાર હતો. એણે ઉક્ત ચાર પ્રકારની હત્યા કરી હતી, પણ પછી એને શ્રી વીરપરમાત્માને વેગ થઈ ગયે, એને બંધ થયો અને ઉપદેશની અસર બરાબર લાગી. જે નગરમાં એણે હિંસા કરી ત્રાસ વર્તાવ્યો હતે તેને દરવાજે જ ઊભા રહીને એણે ધ્યાન આદર્યું, કાઉસગ્ગ કરી આત્મારામને જગાડ્યો, ખાવા-પીવાનો ત્યાગ કર્યો. નગરના લોકો તે વૈરથી ઉશ્કેરાયેલા હતા. તેઓ એના પૂર્વના દુરાચારો ભૂલ્યા નહોતા. કેટલાક એને ન સહન થાય તેવા વચનના પ્રહારો કરવા લાગ્યા. કેટલાક એને લાકડીથી, હાથથી, પથ્થરથી મારવા લાગી ગયા; પણ એનું ચિત્ત ડગ્યું નહિ. છ માસ સુધી એણે સર્વ ઉપદ્રવો. વચને અને માર સહન કર્યા. એણે એ જ સ્થાને રહી સર્વ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું, આત્મારામને જગાડ્યો અને કોઈના ઉપર સંકલ્પથી પણ દ્વેષ કે ક્રોધ ન કર્યો. અંતે ચેતનરામને ધ્યાવતાં કર્મોને બાળી એ જ સ્થાનકે એણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ નિર્જ કહેવાય. આ તપનો પ્રભાવ છે. એમાં બાહ્ય અને અત્યંતર તપને સુંદર સહગ છે તે લક્ષમાં રાખવું. સભ્યપ્રકારે તપ કરવામાં આવે, કોધરૂપ અજીર્ણ વગર તપ કરવામાં આવે, કોઈ જાતના આશીભાવ વગર તપ કરવામાં આવે ત્યારે અતિ નીચ આચરણેને લીધે એકઠાં કરેલ કર્મોને પણ આવી રીતે પ્રથમ અ૫ભાવ થાય છે અને તેના ઉપર દૂઢતા રાખી ચીવટથી વળગી રહેવામાં આવે તો અંતે તે સર્વ કર્મોને આત્યંતિક અભાવ પ્રાપ્ત કરી અપવર્ગ–મોક્ષ અપાવી શકે છે. યાદ રાખવાનું છે કે દૃઢપ્રહારીનું તપ માત્ર છ માસનું હતું. Page #502 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ৪৩3 એટલા થોડા વખતમાં પણ તપ આવું કાર્ય કરે છે તેથી અચિરેણું–થોડા વખતમાં એ કર્મોને નાશ કરી અપવર્ગ અપાવે છે એમ વાત કરી છે. ૪ ૬ એ કેવી રીતે થાય? એ પ્રશ્ન સ્વાભાવિક છે. સોનું ખાણમાંથી નીકળે ત્યારે તદ્દન માટી જેવું હોય છે. એના ઉપર અનેક જાતનો કચરો વળી ગયેલો હોય છે, પણ તેને ભઠ્ઠીમાં અગ્નિ ચેતાવી તેમાં મૂકવામાં આવે ત્યારે તેને સર્વ કચર બળી જાય છે અને સોનું સો ટચનું થઈને બહાર પડે છે. તપ અગ્નિ છે. આત્માને ગમે તેટલાં કર્મો લાગેલાં હોય, પણ જે તેના પર તપને પ્રયોગ કરવામાં આવે તો એ કમળને દૂર કરવાની ક્રિયા કરે છે અને આત્માની જ્યોતિ પ્રકટાવે છે. કર્મનું સ્વરૂપ આપણે જે સમજ્યા હોઈએ તો આ ક્રિયા કેમ થતી હશે એને ખ્યાલ આવવો મુશ્કેલ નથી. જ્યારે પ્રાણ તપ કરે, જ્યારે એના મન, વચન, કાયાના ચોગે અંકુશમાં આવી જાય અથવા આવતા જાય, જ્યારે એ વિનય વૈયાવચમાં ફરજના ખ્યાલથી સેવાભાવે જોડાઈ જાય, જ્યારે એ ધ્યાનધારાએ ચઢી જાય, ત્યારે એ કાર્યોત્સર્ગમાં સ્થિર થઈ જાય ત્યારે કર્મોને શોધી બાળી મૂક્તો જાય છે અને એના ઉપર જે મળ લાગેલો હોય છે તે ધીમે ધીમે ઓછો થતો જાય છે. અગ્નિ–સુવર્ણને સંગ બરાબર વિચારવામાં આવશે તે તપ અને ચેતનને કર્મમળને અંગે સંબંધ અને પ્રક્રિયા બરાબર ખ્યાલમાં આવી જશે. ૪ ૭. તપને અંગે ભાવ–શુદ્ધ માનસિક પરિણામને ખૂબ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રી-શાંતસુ ધારસ અગત્યનું સ્થાન છે. તપને સારામાં સારા આકારમાં આવવાનું કારણ ભાવ–આંતર પરિણામ ઉપર રહે છે. અને ભાવની સાથે દઢતાને બહુ ગાઢ સંબંધ છે. ખૂબ ભૂખ લાગી હોય, ઉપવાસ કર્યો હોય, સામે ખાવાની વસ્તુઓ પડી હોય તે વખતે દઢતા રાખવી એ મુકેલ છે. એથી પણ વધારે મુશ્કેલી ધ્યાન કે કાઉસ્સગ્નમાં ઉપસર્ગાદિ પ્રસંગે સ્થિરતા રાખવામાં છે. એવે પ્રસંગે અંતરથી દઢતા રહે ત્યારે ખરે તપ થાય છે અને એ તપ અત્ર કહેવામાં આવનાર પરિણામ નીપજાવી શકે છે. ભરત ચક્રવત્તી જેવા છ ખંડના સ્વામી! એણે રાજ્યપ્રાપ્તિ માટે લેહીની નદીઓ ચલાવી. છ ખંડ તાબે કર્યો, પણ તે પુત્ર રાષભદેવના હતા. એને કદી પણ છ ખંડના રાજ્ય સાથે તાદામ્યભાવ થયેલે જ નહિ. એનું આખું જીવન સાક્ષીભાવનું અનુપમ દષ્ટાન્ત પૂરું પાડે છે. ચકરત્ન ઉત્પન્ન થયું તેની વધામણી અને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની વધામણી બન્ને સમાચાર સાથે આવ્યા ત્યારે એણે પિતા પાસે જવાનો વિચાર કર્યો. એ નિર્ણય જે મહાનુભાવ કરે તે સાક્ષીભાવ સમજી શકે. આપણને પાંચ પચીસ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય તો ધર્મને વિસરી જઈએ છીએ. આ વિશિષ્ટતા જે વ્યક્તિમાં હતી તે છ ખંડ સાધ્યા પછી એક વખત આરિલાભુવનમાં બેઠા હતા ત્યાં આંગળીમાંથી એક વીંટી નીકળી ગઈ. આંગળી અડવી લાગી. આટલા નાના બનાવથી એ ધ્યાનધારાએ ચડ્યા અને ધ્યાન એ કેવું કાર્ય કરે છે તેને દાખલો પૂરા પાડ્યો. પાંચમી અન્યત્વ ભાવના ભાવતાં ગૃહસ્થપણમાં એણે તીવ્ર નિકાચિત કર્મોને કાપી નાખ્યાં અને આરિસાભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભાવનાનું આ અનુપમ દષ્ટાન્ત છે, ભાવ–આંતરમાનસિક પરિણામ-કઈ હદ સુધી વિકાસ Page #504 -------------------------------------------------------------------------- ________________ નિજાભાવના. ૪૭૫ વધારે છે તેનું એ આદર્શ ચિત્ર છે, ધ્યાનતપાગ્નિને મહિમા બતાવનાર એ અતિ વિશિષ્ટ દાખલ છે. તપના પ્રભાવથી અનેક લબ્ધિ તથા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ બન્ને અચિંત્ય શક્તિ છે. રૂપમાં નાના મોટા થવાની, અદશ્ય થવાની વિગેરે અનેક પ્રકારની શક્તિએને “લબ્ધિ” કહેવામાં આવે છે. રોગ ને ઉપદ્રવના વિનાશ વિગેરેને કરનાર “સિદ્ધિઓ” છે. સામાન્ય જ્ઞાનથી એને ખુલાસે ન થાય. તપના અચિંત્ય પ્રભાવથી અંદર અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે, આત્મામાં અનંત શક્તિઓ છે. આત્મિક શક્તિને વિકાસ અનેક રીતે જોઈ કે કલ્પી શકાય છે. આ શક્તિ પ્રકટ કરનાર તપ છે. ( લબ્ધિ સિદ્ધિને ઉપગ યેગી કે તપસ્વી અસાધારણ કારણ વગર કરે નહિ. એને ઉપયોગ પ્રમાદજન્ય ” છે. અને ચગદષ્ટિએ “પ્રમાદે હિ મૃત્યુ:” એટલે તેટલા પૂરતું ગની નજરે મરણ–પાત છે. આપણે અગત્યને વિષય અત્ર અપ્રસ્તુત છે. અહીં વાત એ છે કે અચિંત્ય આત્મશક્તિઓ તપથી પ્રાપ્ત થાય છે.) તપને ખરે પ્રભાવ તો કઈ તપસ્વી મુનિની બાજુમાં જવાનું થાય ત્યારે તેના વાતાવરણમાં જે શાંતિ જોવામાં આવે ત્યાં થાય તેમ છે. સમ્યક્ તપ કરનાર પોતે પવિત્ર, શાંત તથા દાંત હોય, પણ એનું વાતાવરણ પણ અક૯ષ્ય શાંતિમય હોય છે. આ બાહ્ય અને અત્યંતર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે છે તે બાહા અને અત્યંતર શત્રુ પર વિજય Page #505 -------------------------------------------------------------------------- ________________ N શ્રીક્ષાંત સુધારસ મેળવે છે. બાહ્ય શત્રુ તે। દુનિયાદારીના હાય છે અને તે પર વિજય મેળવવા તે તેા સામાન્ય વાત છે, પણ અંદરના શત્રુ માહરાજાના લશ્કરીએ પર વિજય મળે તેા ભારે વાત થાય. તપ એ સર્વ કરે છે. લબ્ધિસિદ્ધિ પણ પ્રાપ્ત કરી આપે છે અને સ્વર્ગ કે મેાક્ષ પણ અપાવે છે. આવા તપ ખરેખર વિશ્વવંદ્ય છે. ધર્મની શરૂઆત દાનધર્મથી થાય છે અને સત્યાગમાં તે પવસાન પામે છે. સ ત્યાગમાં છેવટે એને શરીર ઉપર પણ મમત્વ રહેતા નથી અને આગળ દાખલા કહેવામાં આવશે એવી નિ:સ્પૃહ વૃત્તિ એ જમાવે છે. આવા વિશ્વવદ્ય તપને નમસ્કાર કરૂ છું. નિર્જરા ભાવનાઃ— ગેયાષ્ટક પરિચય ૧. વિનય ! તારે જો સાચ્ચે પહોંચવાની ચોક્કસ મરજી હાય તા તુ તપના મહિમાનું ખૂબ ચિન્તવન કર. તપના મહિમા તારે શા માટે ગાવા તેનાં કારણેા આ અષ્ટકમાં અનેક બતાવ્યાં છે તે વિચારવા પહેલાં તને એક વાત કહેવાની છે તે પુનરાવનને ભાગે ફરી વાર કહેવાની જરૂર છે. તપમાં આપણે જે ઉપવાસ, અનશન, વૃત્તિસ ક્ષેપ કરીએ છીએ એની કારણરૂપે જરૂર આવશ્યકતા છે, પણ જ્યાં જ્યાં તપની વિશિષ્ટતા બતાવી હાય ત્યાં ત્યાં અભ્યંતર તપને પ્રાધાન્ય આપવું અને ઉક્ત બાહ્ય તપેાને નિમિત્ત કારણ તરીકે સાથે રાખવાં. શ્રીમદ્યશેાવિજય ઉપાધ્યાય જ્ઞાનસાર–તપાષ્ટક (૩૧મા)માં કહે છે કે—જ્ઞાનમેવ વ્રુધા प्राहुः कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥ ', Page #506 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાન્તાવના. CH તત્ત્વજ્ઞાનીકને ખાળનાર ડાવાથી જ્ઞાનને જ તપ કહે છે અને તે અન્યતર તપ છે. ખાદ્યુતપ તેને વધારનાર છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. અભ્યંતર તપ જ્ઞાનમય છે અને એની મુખ્યતા સદૈવ આંતરચક્ષુ સન્મુખ રાખવાની છે. વસ્તુત: ઉપાધ્યાયજીના કહેવાના આશય એ જ છે કે જ્ઞાન એ જ તપ છે. બાહ્ય તપ અભ્યતર તપને જરૂર પાષણ આપે છે, પણ જ્ઞાનાત્મક તપની વિશિષ્ટતા છે. તત્ત્વથાના અભ્યાસ કરવા, એની ચર્ચા કરવી, એનુ પુનરાવર્તન કરવું, સદસિદ્ધવેકબુદ્ધિને ખૂબ ખીલવવી, સમજણપૂર્વક વડીલેાના વિનય કરવા, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, દીન, દુ:ખોની સેવા કરવી, સધ્યાન કરવું એ સર્વ અભ્યન્તર તપ છે. અભ્યંતર તપના જે પ્રકારે પૂર્વ પરિચયમાં મતાવ્યા છે તેમાં ખૂબ વધારા :શય છે. મતલબ વિવેકપૂર્વક આ અત્યંતર તપને ખીલવ્યેા હાય અને તેને જ્ઞાન સાથે જોડી દીધે! હાય તે તે કર્મ નિર્જરાનું કામ કરે છે. આ હકીકતથી ખાદ્ય તપની કિંમત જરાપણ ઘટાડવાની નથી, પણ અભ્યંતર તપને અને ખાસ કરીને જ્ઞાનને એવું ચેાગ્ય સ્થાન આપવાની અગત્ય સમજવાની છે. તપના મહિમા ભાવીને, તેને મુદ્દાસર સમજીને તે આદરવાનાં કારણેા હવે વિચારીએ. પ્રથમ કારણ એ છે કે અનેક ભવોમાં એકઠાં કરેલાં અનિષ્ટ કર્મોના સમૂહને એ મેાળાં પાડા દે છે અથવા હળવાં કરી દે છે. મહામારભ મહાપરિગ્રહ વિગેરેથી અથવા માહનીય કના જોરથી, કષાયોની પરિણતિથી આ પ્રાણીએ અનેક દુષ્કૃતા–પાપા એકઠાં કરેલાં હોય છે અને એના સરવાળો પ્રાય: ઘણા માટેા હાય છે. એ કર્મીને એ નિ:સત્ત્વ કરી નાખે Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७८ શ્રી-શાંતસુધારસ છે અને એ લાભ કાંઈ જેવો તેવો નથી. આ દેશથી થતી કર્મની પરિશાટના તપને મહાન લાભ છે. તપથી કર્મો અલ્પ થઈ જાય છે, એની ચીકાશ ઊડી જાય છે અને એ તદ્દન પાતળાં પડી જાય છે એટલે કે એ તદ્દન રસકસ વગરનાં થઈ જાય છે એ પ્રથમ મુદ્દો છે. એને એક દાખલો લઈએ. આપણુ પાસે એક આંકણી (રૂલર) પડેલ છે. એના પર કાળો રંગ છે. આપણે તે રંગને દૂર કરે છે. તેના ઉપર કાગળ ઘસીએ તો કદાચ તેનો રંગ તદ્દન ન જાય તો ઓછો થતાં થતાં નહિવત્ થઈ જાય. એવી કર્મની સ્થિતિ તપ કરી મૂકે છે. એ ખરી ન પડે તે પડું પડું થઈ જાય અને એની અંદર જે તીવ્ર રસઘટ્ટતા હોય છે તે અતિ અલ્પ થઈ જાય છે. ૨ હવે બીજી વાત તપને મહિમા ભાવવાને અંગે કહે છે. આકાશમાં સખ્ત વાદળાં ચઢી આવ્યાં છે, આકાશ ચારે તરફ એક રસ થઈ ગયું છે, વાદળાંથી ભરચક થઈ ગયું છે અને જાણે વરસાદથી પૃથ્વીને જળમય કરી દેશે એવો દેખાવ થઈ ગયે હોય છે ત્યાં જબરપવનને સપાટે આવે છે અને તેના જોરથી વાદળાં વીખરાઈ જાય છે અને વરસાદ આવતો અટકી જાય છે. “ખર પવન એટલે ખૂબ ગતિમાન પવન સમજ. સુરીઆ (પશ્ચિમ ઉત્તરના) પવનથી વરસાદ આવે છે અને ખર અથવા ભૂખર પવનથી વાદળાં વીખેરાઈ જાય છે એવી લોકમાન્યતા છે. ચોમાસામાં આ દેખાવ અનેક વાર અનુભવાય છે. એવી જ રીતે પાપની શ્રેણી આત્મા સાથે લાગેલી હોય અને ઉદયકાળની રાહ જોઈને બેઠી હાય તેની સામે જે તપ આવે તે તે વાદળની સામે પવન જેવું કામ કરે છે અને આખી Page #508 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૭૯ દુરિત–પાપની શ્રેણને ક્ષણભંગુર કરી નાખે છે. ક્ષણભંગુર થાય છે એટલે વિનશનશીલ બને છે, પરિણામે એ તદ્દન ખલાસ થઈ જાય છે. તપ જે યથાવિધિ કરવામાં આવ્યું હાય, એટલે કે સદજ્ઞાનપૂર્વક સમજીને, અંતરના ભાવથી, પૂર્ણ વીલ્લાસપૂર્વક તપની આચરણ કરવામાં આવી હોય તો એ કર્મોને ક્ષણભંગુર બનાવી દે છે. અનેક કર્મોને એ વિપાક ઉદયમાં લાવ્યા વગર પ્રદેશદયથી જ બારોબાર ખલાસ કરી દે છે. તપને આ બીજે મેટો લાભ સમજવો. કર્મને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કર્મને ક્ષણભંગુર કરી નાખે તે બીજે લાભ. આ બને મોટા લાભ આત્મિક દષ્ટિએ બરાબર ચિન્તવવા ચગ્ય છે. - ૩ તપના બીજા પણ અનેક લાભે છે. જે મનોવાંછિત દૂર હોય તેને તે ખેંચીને નજીક લાવે છે. આ હકીકતનો વ્યવહારૂ અર્થ એ પણ થાય કે જે વસ્તુ–ધન, સ્ત્રા-પુત્રપ્રતિષ્ઠા આદિ ઈષ્ટ હોય તેને તપ દૂરથી નજીક લાવે છે અને તે વાત શકય જણાય છે, પણ તેવા સાંસારિક ઉપયોગ માટે તપનો ઉપગ અઘટિત છે. એ તે જે કદી ન થવું જોઈએ તે થવાની વાત થઈ. ત્યાગને બદલે સંસાર તરફ ઘસડાવાનો એ માર્ગ છે. આપણે જે મહાન ત્યાગની ભાવના કરીએ છીએ તેમાં આવા વ્યવહારૂ ઈષ્ટ ફળની વિચારણાને અવકાશ નથી. એ તે આપત્તિમાં આવી પડેલ તેનો નિવારણ માટે અઠ્ઠમ કરે છે એવું સાંભળીએ છીએ તેના જેવી વાત થઈ. એ વાતની સાથે નિર્જરાને માર્ગે ચઢનારને લેવાદેવા ન હોય. તેવા પરિણામની શક્યતા સંબંધી ઊહાપેહને અત્ર સ્થાન નથી. એવા અજ્ઞાન તપ–સાંસારિક ફળાપેક્ષા કરેલાં તપને નિર્જરા ભાવનાને અંગે બાદ કરી આપણે વિશુદ્ધ વિચારણાને અંગે જઈએ Page #509 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી શાંતસુધારસ તે સ્વર્ગ, મેક્ષ આદિ વાંછિત ફળને તપ નજીક ખેંચી લાવે છે એ વાત કરવાની છે. નિરાશીભાવે તપ કરનાર કાંઈ માગત નથી, પણ આત્મસાધક કર્મવિદારણ એની નજીક આકર્ષાઈને આવે છે એમ અત્ર કહેવાનો આશય છે. તપની કાર્યશક્તિ દર્શાવનાર આ ત્રીજું કારણ છે. તપના આગંતુક લાભ તરીકે શત્રુ હોય તે પણ મિત્ર બની જાય છે. ચંડકેશિક જેવો ભયંકર સખે પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને વશ થઈ ગયે એ એનું જવલંત દષ્ટાન્ત છે. માર–માર કરતે દુશ્મન ઉઘાડી તરવારે સામેથી ધસી આવતા હોય તો ખરા તપસ્વી પાસે તરવાર મૂકી એના પગમાં પડી પગ ચાંપવા બેસી જાય છે. તપનો પ્રભાવ એવો છે કે એની સામે, શત્રુતા કદી ટકી શકતી નથી, નભી શક્તી નથી, રહી શક્તી નથી અને અંતે છરવાઈ શકાતી નથી. પાતંજલ યોગસૂત્રમાં घुछ ठे-तत्र खलु अहिंसाप्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः એટલે એક પ્રાણુમાં અહિંસા બરાબર સિદ્ધ થઈ ગઈ હોયજામી ગઈ હોય તે તેની આજુબાજુમાં જાતિવેરનો ત્યાગ થઈ જાય છે, એવા અહિંસક મહાપુરૂષોને તે કઈ વેરી હેતું નથી, પણ કઈ પ્રાણું એની ઉગ્રતા સહન કરી વેર ધારણ કરતો હોય તે પણ એની નજીક આવે ત્યારે પોતાનું વેર ભૂલી જાય છે અને જે મારવા આવ્યા હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ તપને વિશિષ્ટ મહિમા છે. પ્રાણીઓ પરસ્પરના જાતિવેર પણ તેની પાસે તજી દે છે. આવાં ચાર કારણોને લઈને તપનો આશ્રય કર. તપના હજુ બીજા અનેક લાભ આગળ જણાવવાના છે તે વિચારી, Page #510 -------------------------------------------------------------------------- ________________ નિરાભાવના, એવા પ્રકારના તપના તું એ તપ આગમનું પરમ જાતે એને ઉપયોગ કરી ૪૮૧ આશ્રય કર એટલે તપને તુ કર. રહસ્ય છે. તીર્થકર મહારાજે પેતે પેાતાના હૃષ્ટાન્તથી બતાવી આપ્યુ છે કે તપ એ શાસ્ત્રનું રહસ્ય છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ધર્મના સાર છે, ઉત્કૃષ્ટ મંગળ છે અને પ્રાણીને મેાથે પહોંચાડનાર છે. શ્રી વીરપરમાત્માએ બાહ્ય અને અભ્યતર તપને મુખ અપનાવ્યા છે અને ત્યાગધર્મની શરૂઆત તપથી થાય છે એ પેાતાના ચરિત્રથી સ્પષ્ટ કર્યુ છે. આગમ ગ્રંથેના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાના છે એટલે કે એને કરવામાં કેઇ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં ધન, સ્ત્રી, પુત્ર કે કીર્તિની પ્રાપ્તિ કે પરલેાકમાં દેવ, દેવેદ્ર, ચક્રવત્તી' કે અન્ય પદ પ્રાપ્તિની ઇચ્છાથી તપ કર્યા હાય તે તેને નિર્મળ ભાવના તપ કહેવાતા નથી. તપના લાભે! હજી વધારે ગણાવવામાં આવશે. દરમ્યાન તપના ભેદે રજુ કરી તેનું પ્રતિપાદન કરવાની આ તક ગ્રંથકર્તા હાથ ધરે છે. ૪. તપના મુખ્ય બે ભેદ : બાહ્ય અને અભ્યંતર. માહ્ય તપને બાહ્ય એટલા માટે કહેવામાં આવે છે કે એ આપણા ચક્ષુથી જોઇ શકાય છે. એના છ પ્રકાર પૂર્વ પરિચયમાં બતાવ્યા છે તે છે. તેનું સક્ષેપ સ્વરૂપ નીચે બતાવ્યુ છે. (૧) અનશન—માં અશન, પાન, ખાદીમ, સ્વાદીમ લેાજનને ત્યાગ. એમાં એક ઉપવાસથી માંડીને છ માસ સુધીના ઉપવાસને સમાવેશ થાય છે. ૩૧ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી શાં•ત સુધારસ (ર) ઊનાદર-ખત્રીશ કાળીઆ પૂરા ભરેલાને પેટ ભરીને ખાવાનું ગણવામાં આવે છે. કાળીએ એટલે કુકડીનાં ઇંડાં પ્રમાણ આહાર. એકથી એકત્રીશ કવળ આહાર કરવા એ ઊનેદરતા. ( સ્ત્રીને ૨૮ કવળના આહાર ગણાય છે. ) (૩) વૃત્તિડાસ-વૃત્તિ એટલે આજીવિકાભાગે પભાગની વસ્તુને સક્ષેપ-આછી કરવી ઘટાડવી તે. (૪) રસપરિહાર–વિગયને ત્યાગ. એકથી માંડીને છએ વિગ યના ત્યાગ કરવા તે. (૫) સલીનતા–શરીરનાં અંગાને કારણ વગર હલાવવાં નહિ. તેનુ સંવરણ કરવું તે. : (૬) કાયલેશ-વાળના લેાચ. આસનાદિના ચેાગ. શરીરસ્થય . આ સર્વ બાહ્ય તપ કહેવાય છે. એ પૈકી ઉદાર ’ માહ્ય તપ હાય એટલે જેમાં કેાઇ જાતની આશંસા ન હેાય તે સમ્યકૃતપ કહેવાય છે. ૫. અભ્યતર તપ છ પ્રકારનાં છે. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાર્યાત્સ, શુભ ધ્યાન. આ છનું વિસ્તારથી વર્ણન પ્રત્યેકના ભેદ્દેપલે સાથે પૂર્વવેચનમાં થઇ ગયુ છે. આ અત્યંતર તપ જ્ઞાનમય હાય છે. અને વધારનાર માહ્યતપ છે. કર્મોની નિર્જરા કરવામાં અભ્યતર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરતાં એને કટાળેા આવતા નથી, એનાં શરીરને અગવડ પડશે કે પડી છે એમ લાગતું જ નથી, એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકના હાઇ એથી કદી અને તેષ થતે નથી, એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે. અને ઉપેયની મધુરતા છે Page #512 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા-ભાવના. ૪૮૩ એટલે ઉપાયે કરીને જે ચીજ એને પ્રાપ્ત કરવી છે તેમાં એને અંતરનો રસ છે. શ્રીમદ્યશવિજયજી કહે છે કે દિનપ્રતિદિન એના આનંદમાં વૃદ્ધિ જ થયા કરે છે અને એ ખૂબ લહેરમાં હોય છે. વીલ્લાસ વધતો જાય, કર્મ ઝેર ઝેર થતાં જાય અને આત્મવિકાસ થતો જાય એ જ્ઞાનની બલિહારી છે, સેવાભાવની પરિસીમા છે અને ત્યાગનો નિર્ભર આનંદ છે. - દ. કોઈપણ પ્રકારની આકાંક્ષા, અપેક્ષા કે ફળની ઈચછા વગર કરેલ તપ ઉપર ગણાવેલા ચાર લાભે ઉપરાંત નીચેના વિશેષ લાભ કરે છે એ પ્રાણના તાપને શમાવી દે છે. આપણો સંસારને ઉકળાટ જે હોય તો એ પ્રાણીને ઊભા જ રાખે છે. એની ગરમી એટલી તીવ્ર હોય છે કે જેમ વીજળીનો પ્રવાહ (સ્વીચો બંધ કર્યા પછી પણ કેટલીયે વખત પંખે ચાલ્યા કરે છે, એમ મનની ઘંટી ચાલ્યા કરે છે. એને અનુભવે–ધ્યાન આપે તે જ આ તાપને પ્રાણી ઓળખી શકે. આવા તાપને તપ શમાવી દે છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તપસ્વી તે જ કહેવાય કે જેને તાપ શમતો હોય. તપ સાથે ક્રોધને વશ પડી જતા હોય તે તપસ્વી ન કહેવાય. તપનું અજીર્ણ ક્રોધ છે. તપનો એને જરા પણ ખરે લાભ થયો નથી એમ સમજવાનું છે. તપનું મુખ્ય ફળ શાંતિનું સામ્રાજ્ય છે અને બાહ્યતપથી શરીર પર અને અત્યંતરતપથી શરીર, વાચા અને મન પર એટલો સંયમ આવી જ જોઈએ કે એની પાસે ઉકળાટ, ઉશ્કેરણી, મીજાસ, કડવાશ, તુછ ભાષાપ્રયેાગ કે માનસિક તુચ્છ વિચારણા સંભવે જ નહિ. જ્ઞાની તપસ્વીની આ મહાન સામ્રાજ્ય લક્ષમી છે. તપને આ મહિમા ખૂબ વિચારવા–ધ્યાવવાભાવવા ગ્ય છે. ગજસુકુમાળને તેના સાસરા સમિલે માથા ઉપર ખેરના અંગારાની ભદ્દી કરી Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી શાંતસુધારસ ત્યારે ઉકળી જવાને–તાપ કરવાનો પ્રસંગ હતો છતાં ત્યાં શમનું રાજ્ય હતું અને શાંતિની ફેરે ઉડતી હતી. એનું ચિત્ત જરા ઊંચુંનીચું પણ ન થયું. જ્ઞાની તપસ્વીની એ દશા હોય. તપ પાપનો નાશ કરે છે. અગાઉ જે પાપે બાંધેલાં હોય તેને વિનાશ કરે છે. આનો અર્થ નિર્જરા એમ જ સમજવાનો છે. આ પણ તપને લાભ છે. વળી માનસ-હંસને શુદ્ધ આત્મસ્વરૂપ કમળવનમાં રમાડે છે, ક્રીડા કરાવે છે. મન જ્યાં ત્યાં રખડતું હોય છે એ પ્રાણીને દરરોજને અનુભવ છે. તપસ્વીની જરૂરીઆતો એટલી મર્યાદિત થઈ જાય છે કે એનું મન અસ્તવ્યસ્તપણે ન રખડતાં આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે. આ શુદ્ધ ધ્યાનની ભાવના છે. દુર્ગાનનાં કારણ તપ કરનારને માટે દૂર થઈ જાય છે અથવા અલ્પ થઈ જાય છે. એનું મન આત્મારામમાં રમણ કરે છે. એની ભાવના-વિચારણામાં જ દેખાય છે અને એને આત્મભાન વધારે વધારે થતું જાય છે. ત્યાગમૂર્તિમાં આત્મરમણતા હોય એ સહજ બાબત છે. માનસરોવરના હંસ ઉકરડામાં કદી ચારો ચરતા નથી એ ધ્યાનમાં રહે. એના મનની ઉદ્દાત્તતા જ એટલી ભવ્ય હોય છે કે એનાં રમણ જ જુદાં-અનોખાં હોય. સામાન્ય રીતે મેહરા દુધર્ષ છે. એના પર વિજય મેળવવા વધારે આકરો છે. આવા આકરા મેહ ઉપર તપ સામ્રાજ્ય મેળવે છે. મહા આકરા મેહનીય કર્મને એ દૂર ફેંકી દે છે. સર્વ કર્મમાં સાર્વભૌમ સ્થાન ભેગવનાર મોહનીય કર્મને જીતવાને સ્પષ્ટ માર્ગ તપ છે. જ્યાં દેહ અને મન પર કાબૂ આવતો ગમે ત્યાં મેહરાય ટકી શકતો નથી. આ તપને મહાત્ લાભ છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા-ભાવના. ૪૮૫ અહીં તપના બીજા ચાર વધારે લાભા બતાવ્યા: એ તાપને શમાવે છે, પાપના વિનાશ કરે છે, મનને આત્મારામમાં રમણુ કરાવે છે અને માહુરાજાને બાળી મૂકે છે. આ ચારે લાભા મેળવવાની શરત એ છે કે તપ કરતી વખતે કેઇ પણ પ્રકારની અભિલાષા ન હેાવી જોઇએ. રાજ્ય, ઋદ્ધિ, પુત્ર, સંતતિ, કીર્તિ, ધન આદિ કારણે અથવા પરભવમાં લાભ મેળવવા માટે તપ કર્યો હૈાય તે તે આ કેટિમાં આવતા નથી. ચેતન ! આવા તપના મહિમાને ભાવ. ૭. તપના મહિમા ગાવા-એની ભાવનાને સ્પષ્ટ કરવા માટે ત્રણ ખાખતા અલંકારિક ભાષામાં કહે છે. ખૂબ વિચારવા જેવી એ માખતા છે. એને બરાબર ખ્યાલ કરી. તપ સંયમ લક્ષ્મીનું વશીકરણ છે.’ઇંદ્રિય અને મન પર કાબૂ આવે તેને સયમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. એ જેનાં ઘરમાં હાય તેને માંગલિકમાળા વિસ્તરે છે. કેાઇ સ્ત્રી વશ થતી ન હેાય તે તેને વશ કરવાના ઉપાયને વશીકરણ કહે છે. પૂર્વ કાળમાં સ્ત્રીને વશ કરવા દોરા ધાગા કરવામાં આવતા, માદળી મંત્રાવતા, લીંબુના પ્રયાગ થતા વિગેરે સર્વ વશીકરણ કહેવાય. સંચમલક્ષ્મીને વશ કરવા તપ વશીકરણ મંત્રનું કામ કરે છે. મતલબ તપથી સાચા સંયમ સિદ્ધ થાય છે. ‘તપ ઉજવળ મેાક્ષસુખનું હૅાનું છે.’ જ્યારે કાઈ સાદે કરવા હાય ત્યારે તે પાકા કરવા નાની રકમ આપવાની હોય છે તેને સત્યકાર (બ્હાનું) કહેવામાં આવે છે. મેચીને જોડાનું માપ આપી ચાર, આઠ આના બ્હાનાના આપવામાં આવે છે અથવા સ્થાવર મિલક્ત ખરીદવાના સાદા કરતી વખત ખરીદનાર સેાદાની રકમના દેશમા Page #515 -------------------------------------------------------------------------- ________________ ४८६ શ્રી શાંતસુધારસ ભાગ લગભગ Earnest money oખ્તાન તરીકે આપે છે તે સોદો પૂરો કરવાની તેની વૃત્તિ બતાવે છે. મોક્ષને સોદો કરવાનો હાથે ઠકનાર આ તપ છે. થયેલા સદાને નિર્વાહ કરવાની તેમાં શક્યતા પ્રાપ્ત થાય છે. અને આ તે મોક્ષસુખના સેદા છે એ ધ્યાનમાં રહે. “તપ ઇચ્છિત પૂરનાર ચિંતામણિ રત્ન છે.” ચિંતામણિ રત્ન ચિતવેલ-છેલ વસ્તુને પૂરી પાડે છે. એ દેવાધિષિત હોય છે. લબ્ધિ-સિદ્ધિ તો એને સાધારણ વાત છે, પણ અનેક ઈષ્ટનો યોગ અને પરમ ધ્યેયને વેગ મેળવી આપનાર એ ચિંતામણિ રત્ન છે. આવા તપની વારંવાર આરાધના કર. આરાધના એટલે પાલના. પાલન એટલે કિયમાણ અવસ્થામાં પ્રાકટ્ય. મતલબ તપ કર. બાહ્યાભ્યતર તપ કર. તેને આશ્રય સ્વીકાર અને તેમાં પરમ કર્તવ્યતા વ્યવહારરૂપે સ્વીકાર. ૮. કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે. વ્યાધિ દૂર કરવા જેમ ઔષધ લેવામાં આવે છે તેમ કરૂપ વ્યાધિ ઉપાય તપ છે. તપથી વ્યાધિને નાશ થાય છે, એની અસર નરમ પડે છે અને એનાથી શરીરને નિરોગીપણું પ્રાપ્ત થાય છે. કર્મવ્યાધિનું ઔષધ તપ છે. ઔષધ કઈ ચીજ સાથે લેવું તેને અનુપાન” કહેવામાં આવે છે. અહીં જે અનુપાન બતાવવામાં આવ્યું છે તે મહા ઉપકારી જિનપતિને સંમત છે અને તે અનુપાન પણ તપ જ છે. વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ. તાના પ્રકાર અનેક હોવાથી અનેક અનુપાન તરીકે સ્વીકારી લેવા. દાખલા તરીકે ઓષધમાં અંતરંગ (અત્યંતર) તપમાંથી દયાન કે કાર્યોત્સર્ગ લીધો હોય તે અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપને લેવો. Page #516 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૮૭ આ હકીકતની વિશિષ્ટ મહુત્તા બતાવવા માટે કહે છે કે એ તપને અંગે જે અનુપાન છે તે જિનપતિને સંમત છે. મનુષ્યને પરમાત્મા થવાનેા માર્ગ બતાવનાર અને તે મા પેાતે સ્વીકારનાર શ્રી જિનપતિ જેવી મહાન્ વિભૂતિ જે વીતરાગ હાઇ સાર્વત્રિક પૂજ્ય છે તેના આધારથી અને તેમની સંમતિથી જે હકીકત આવે તે સર્વ માન્ય અને, તેથી તપની પુષ્ટિમાં આ મહાન્ આધાર મતાન્યેા છે. સર્વ સુખના ભંડાર તુલ્ય શાંતસુધારસનું પાન તું કર. હું વિનય ! શાંતસુધારસનું પાન કરવા દ્વારા સુખની માટી તીજોરી તને મળે છે. આ તપને તું આદર. તપના આવેા મહિમા તું ભાવ, વારંવાર ભાવ, નિર'તર ભાવ, ભાવવાને ચાલુ અભ્યાસ કર અને બાહ્ય-તપનું નિમિત્ત લઇને અભ્યંતર તપમાં નિમગ્ન થઇ જા. X X × નિર્જરા ભાવનાનાં દૃષ્ટાન્તાને પાર નથી. સથી મહા આકર્ષક હૃષ્ટાન્ત શ્રી વીરપરમાત્માનું છે. તેએશ્રીનુ આત્મસાધન અને મનેામળ તથા ઉપસર્ગ સહન કરવાની શક્તિ વિચારતાં અમાપ ભક્તિભાવ ઉત્પન્ન થયા વિના રહેતા નથી. સાડાબાર વર્ષમાં પ્રમાદકાળ નામને (અહારાત્ર જેટલેા) ખાકી આખો વખત અપ્રમત્ત અવસ્થામાં ગયા. જેના આત્મા સદૈવ જાગતા હોય તેને અભેદ્ય કર્મા પણુ અતે શુ કરી શકે ? ગજસુકુમાળને માથા પર તેના સસરા સેામીલ ખેરના અગારા ભરે ત્યારે તેનું એક ‘રૂવાડું' પણ કે નિહ અને ચેતન ધ્યાનધારાથી ખસે નહિ કે સાસરા પર ક્રોધ લાવે નßિ એ નિર્જરાના અદ્ભુત દાખલેો પૂરા પાડે છે. અનેક કર્મના ચૂરા આવા ધીર–વીર પુરૂષા જ કરી શકે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી શાંતસુધારાસ મેતાર્યમુનિ સોનીને ત્યાં વહારવા જાય છે. તેના સોનાનાં જવ કેચપક્ષી ચરી જાય છે. મુનિ જાણે પણ બેલે નહિ. પક્ષીને બચાવવા મહાઆકરી પીડા ખમે છે. લીલી વાર તેના માથે વીંટાળવામાં આવી અને મુનિને તડકામાં ઊભા રાખવામાં આવ્યા. વાધર સુકાતાં મુનિની નસો તૂટવા લાગી, પણ મુનિ ચન્યા નહિ. કર્મોને એક સાથે ચૂરે કરી અંતકૃત કેવળી થઈ અજરામર સ્થાને પહોચ્યા. અંધકમુનિની ચામડી ઉતારવાને રાજા હુકમ કરે છે ત્યારે એને પોતાની પીડાને વિચાર આવતો નથી, પણ ચામડી ઉતારનારને અગવડ ન પડે તેમ ઊભા રહેવા સવાલ કરે છે. શમશાંતિની આ પરાકાષ્ઠા કહેવાય ! અને આવા ધીરદાર મહાન વિરે કર્મોને તડતડ કાપી નાખે એમાં નવાઈ નથી. ધન્ના જે માટે સુખી શેકીઓ અને શાલિભદ્ર જેવા સુખી વૈભારગિરિ પર જઈને શિલા પર અનશન કરે અને ધ્યાનની ધારાએ ચઢે ત્યારે ગમે તેવા કર્મો હોય તો તે શરમાઈને નાસી જાય એમાં આશ્ચર્ય શું ? એ વાત આ ભાવનાને મજબૂત કરે છે. આવા તો અનેક દષ્ટાંત છે, એને વિચારતાં રસ્તો સૂઝી જાય તેમ છે. પરવશપણે આ પ્રાણુ ભૂખ, તરસ, વિયોગ સહન કરે છે, અપમાને ખમે છે, નોકરી કરે છે, હુકમો ઊઠાવે છે, ઉજાગરા કરે છે, ટાઢ તડકા ખમે છે, હજારો માઈલની મુસાફરી કરે છે અને અનેક પ્રકારની યાતનાઓ અમે છે, પણ એમાં આશય અહિક-દુન્યવી અને સાધ્ય સંસારવૃદ્ધિનું હાઈ એનું કાંઈ વળતું નથી, વળતું નથી એટલે કે એની આત્મપ્રગતિ Page #518 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવગ્ના. ૪૮૯ જરા પણ થતી નથી. દુનિયાદારીને સહજ લાભ મળે તેની કાંઈ ગણતરી નથી કારણ કે એ અલ્પકાળને છે. આ આખી નિર્જરા ભાવનામાં કર્મને બરાબર ઓળખવાનાં છે. એની ચીકાશ અને એની ફળાવામિને સમય થાય ત્યારે થતી એની પરાધીન દશા વિચારવામાં આવે તો કઈ રીતે એને નિકાલ લાવવાનું મન જરૂર થાય તેમ છે. ઘણાખરા પ્રાણીઓ ચાલે તેમ ચલાવ્યા કરે છે અને કર્મો ઉદયમાં આવે ત્યારે મુંઝાય છે, રડવા બેસે છે અથવા દુર્ગાન કરે છે, પણ એમ કરવાથી કાંઈ કર્મ ઓછાં થતાં નથી, ઊલટાં એ રીતે તો કર્મ વધે છે. સમતાથી કમ ભેગવાય નહિ તે સરવાળે ભાર વધતો જ જાય છે, કેમકે નવાં વધારે બંધાય છે. ત્યારે એમાં સરવાળે રળવાનું કાંઈ રહેતું નથી. એકંદરે વિચાર કરતાં “ ત્યાગ” વગર બીજે માર્ગ રહેતો નથી, સૂઝે તેમ નથી અને તે સિવાય પત્તો ખાય તેમ નથી. ત્યાગની શરૂઆત “દાન” ધર્મથી થાય છે. ત્યાગ અને દાન પર્યાયવાચી શબ્દ છે. સાંસારિક પ્રાણુએ ત્યાગ કેળવવા માટે દાનથી શરૂઆત કરવી. એ રીતે એને ધનસંપત્તિ પર વિરાગ થાય અને પછી વિરતિભાવ આદરે. સર્વત્યાગ બને તે જરૂર કરે, ન બને તે તેની ભાવના રાખે અને દરમ્યાન ઉત્તમ વ્યવહાર, સત્ય પાલન, અણહક્કનું ધન નહિ લેવાને નિશ્ચય, ઉદાર આશય, નિર્દભ વૃત્તિ, સરળતા, શાંતિ, નમ્રતા, દયાળુતા, ધીરજ, ક્ષમા, દાય, કામવાસના ઉપર સંયમ, સ્વદારાતષ, વ્યાપારમાં પ્રમાણિક્તા, માનત્યાગ, ધન* સંગ્રહની મર્યાદા, નિરર્થક કથાઓને ત્યાગ, સમભાવની ભાવના, Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી•શાંન્તસુધાર્•સ બ્રહ્મચર્ય, સત્ય વચન આદિ સદાચારાની સેવના કરે, ગુણુ ઉપર રાગ ધરે, ગુણીને પૂજે, માનના કદી આશ્રય ન કરે, ઠઠ્ઠામશ્કરીને ત્યાગ કરે, અભય અદ્વેષ અને અભેદને કેળવે અને ગુણના દેખાવ ન કરતાં ગુણી થવાની તીવ્ર ઇચ્છા રાખે અને તે માટે અનતે અમલ કરે. આવી રીતે રસ્તે ચઢી ગયા પછી તપના અનેક પ્રકારે તે વિચારે, તપ કરવામાં એ શરીરને હાનિ ન ધારે. તપ એ ધર્મના પાયે છે એમ સમજે. અને માટે એ દરરોજ નિયમ ધારે, વૃત્તિને સક્ષેપ કરે, જમવા બેસે તે અનેકમાંથી ઘેાડી વસ્તુએ જ લે અને અભક્ષ્ય અનંતકાયને અે પણ નહિ. એ પેટ ભરીને ખાય નહિ, ઇરાદાપૂર્વક ઊણા રહે, રસના ત્યાગ કરે, શરીર-નિર્વાહ માટે જ ખાય, ખાવા માટે જીવે નહિં, જીવવા માટે જરૂર હાય તેટલુ –શરીર ધારણ કરવા પૂરતુ અન્ન ગ્રહુણ કરે અને શરીરની નકામી આળપંપાળ ન કરે. એને નાટક ચેટક ગમે નહિ, એ પાપેાપદેશ આપે નહિ, ગપ્પાંસપ્પાં મારું નહિ અને અને તેટલાં બાહ્ય તપ કરે. એને એકાસણાં ઉપવાસાદિ કરતાં આનદ આવે. એને ખાવાનુ ઉપાધિરૂપ લાગે. આ રીતે શરીરને કેળવવાની સાથે મનમાં અને જ્ઞાન પર અગાધ રૂચિ હાય. એ ક્ષયાપશમ પ્રમાણે જાણે, વસ્તુના હાર્દમાં ઉતરે, વૈયાવચ્ચ વિનયમાં તત્પર રહે, સેવાભાવે માંદાની માવજત કરે, વૃદ્ધની સેવા કરે, થયેલ પાપની આલેાચના કરે અને જેટલેા સમય મળે તેમાં સ્વાધ્યાય કરે. બાકીના વખતમાં સાનની ભાવના કરે, કાર્યોત્સર્ગ કરે. આ રીતે મન-વચનકાયાના ચેાગા ઉપર અંકુશ મેળવે અને આત્મપ્રગતિ કરતા એ આગળ વધ્યે જાય. એમાં એને કોઈ વખત કર્મના ઉદચથી અશાતા થાય તે એ મુંઝાય નહિ, એ પરિષહમાં રાજી Page #520 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના. ૪૯૧ રહે, પ્રતિકૂળ પરીષહ ખમે અને અનુકૂળ પરિષહમાં સપડાય નહિ. એને સમિતિ ગુપ્તિમાં રસ પડે અને ભાવનાઓ નિરંતર ભાવ્યા કરે, ચેતનરામને અજવાળે અને યતિધર્મોની સતત ઉપાસનામાં ઉઘુક્ત રહે. એની સમતા જોઈને એની પાસેથી ખસવું ન ગમે અને એ કોઈને પિતાનાં કે પારકાં ગણે નહિ. ઉપાધ્યાયજીએ એક વાત કહી છે તે નરમ પડવા માટે નથી પણ લાક્ષણિક પદ્ધતિએ ધ્યાન ખેંચવા કહી છે. તેઓશ્રી ४ छ तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा ન ચત્તે, સીત્તે નેન્દ્રિશાળિ ૨ એટલે તે જ તપ કરવો કે જેમાં દુર્થાન ન થાય, વેગે નરમ ન પડે અને ઇંદ્રિયે ક્ષય ન પામે. આ સૂચના જ્ઞાનીને લક્ષ્ય રાખવા માટે કરી છે. આટલી વાત ધ્યાનમાં રાખી અત્યંતર તપ તરફ ધ્યાન સવિશેષ રાખવું અને તેના કારણ (ઉપબંધક-વધારનાર) તરીકે બાહ્ય તપનો આદર કરી કર્મોને નાશ કરવા દૃઢ નિશ્ચય કરે. એના પરિણામે મંગળમાળા વિસ્તરે છે. તેવા વિ તં નમંવંતિ એવા તપ કરનારને દેવે પણ નમે છે, તપ કરનાર દેવને નમાવવા તપ ન કરે પણ તપનું એ સહજ પરિણામ છે. આત્માને ઉજજવળ કરનાર, તાપને દૂર કરનાર, પાપને શમાવનાર આ ભાવનાને ખૂબ ભાવવી અને ભાવીને તેને અમલ કરે. ઈતિ નવમી નિર્જરા ભાવના. Innnnnnnnnnnn - Page #521 -------------------------------------------------------------------------- ________________ ર. નt૧. ઉ. સકળચંદજીની કરેલી સઝાય અપૂર્ણ જણુવાથી શ્રી જયસેમ મુનિની કરેલી સઝાય આપી છે. નવમી નિર્જરા ભાવનાની સઝાય દુહા. દઢપ્રહારી દઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકુમાળ; મેતારજ મદનભ્રમે, સુશલ સુકુમાલ. ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ; કઠિન કર્મ સવિ નિર્જર્યા, તેણે નિર્જર પ્રસ્તાવ. ઢાળ નવમી. (રાગ ગેડી–મન ભમરા રે–એ દેશી.) નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રે, આદરે વ્રત પચ્ચખાણ ચતુર ચિત્ત ચેત રે; પાપ આલેચો ગુરૂ કુહે, ચિ૦ ધરિયે વિનય સુજાણ. ચ૦ ૧ વૈયાવચ્ચ બહુવિધ કરો, ચિત્ર દુર્બળ બાળ ગિલાન; ચ૦ આચારજ વાચક તણ, ચિ૦ શિષ્ય સાધમિક જાણ. ચ૦ ૨ તપસી કુલ ગણ સંધના ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ; ચ૦ ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ૦ દશમે અંગ પ્રસિદ્ધ. ચ૦ ૩ ઉભય ટંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચ૦ પસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમ નભાય. ચ૦ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહનિક્રીડિત દેય; શ્રી ગુણરયણ સવંત્સરૂ, ચિ૦ સાધુ પડિમ દશદેય. શ્રત આરાધન સાચવે, ચિ. વેગ વહન ઉપધાન; શુકલ ધ્યાન સૂધું ધરે, ચિ૦ શ્રી આંબિલવદ્ધમાન. ચ૦ ૬ ચૌદ સહસ અણગારમાં, ચિ૦ ધન ધન્નો અણગાર; ચ૦ સ્વયંમુખ વીર પ્રશંસીઓ, ચિ૦ ખંધક મેઘકુમાર. Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભામાં પિતાની છપાવેલી અને બીજી સંસ્થાઓ વિગેરેની છપાવેલી અનેક બુક મળે છે તેમાંથી મુખ્ય મુખની જાહેર ખબર. શ્રી સિદ્ધર્ષિગણિવિરચિતા શ્રી ઉપમિતિભવપ્રપંચા સ્થા ભાષાંતર આ ગ્રંથ અજોડ છે. એની જોડમાં મૂકીએ તેવો કોઈ ગ્રંથ જૈન સાહિત્યમાં નથી. એમાં કથાનુગની સાથે એવી અસરકારક ભાષામાં ઉપદેશ સમાવ્યું છે કે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. એ આખા ગ્રંથનું ભાષાંતર ભાઈ મેતીચંદ ગિરધરલાલ સેલીસિટરે ઘણી સરલ ગુજરાતી ભાષામાં કરેલું છે. તે આ ગ્રંથ સભાએ ત્રણ વિભાગમાં છપાવ્યું છે. તેની બે ત્રણ આવૃત્તિઓ થઈ છે. દરેક બુકમાં સાત ઉપરાંત આઠ પેજી ડેમી પૃષ્ઠો છે. કુલ પૃષ્ઠ ૨૧૦૦ ઉપરાંત છે. ત્રણ ભાગની કિંમત નીચે પ્રમાણે રાખી છે. વિભાગ પહેલો પ્રસ્તાવ ૧-૨-૩ કિ. રૂા. ૩-૦-૦ વિભાગ બીજો પ્રસ્તાવ ૪-૫ કિ. રૂા. ૩-૦-૦ વિભાગ ત્રીજો પ્રસ્તાવ ૬-૭-૮ કિ. રૂ. ૩-૮-૦ ત્રણે ભાગ ભેગા મંગાવનાર પાસેથી રૂા. ૮-૦૦. પિસ્ટેજ દોઢ રૂપીઆ ઉપરાંત થાય તેમ છે તેથી રેલવે પાર્સલથી મંગાવવા યોગ્ય છે. બહુ સુંદર પાકી બંધાવેલ છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત શ્રી અધ્યાત્મક૯પદ્રુમ ભાષાંતર આ ભાષાંતર પણ ભાઈ મેતીચંદ ગિરધરલાલે કરેલું છે. તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે. તેની અંદર જુદા જુદા ૧૬ અધિકાર છે, અધ્યાત્મ માટે અપૂર્વ ગ્રંથ છે. વાંચતાં અવશ્ય વૈરાગ્ય ઉત્પન્ન કરે એવો અપૂર્વ છે. ભાષાંતર ઘણું સુંદર ને સરલ કરવામાં આવ્યું છે. વાંચતાં રસ ઉપજે તેમ છે. કિંમત રૂા. ૨-૮–૦ પટેજ આઠ આના. વાંચે, વિચારે ને ખાત્રી કરે. શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયત અધ્યાત્મસાર ભાષાંતર આ ગ્રંથ ઉપર પંન્યાસજી શ્રીગંભીરવિજયજીએ ઘણી સરલ ટીકા રચી છે. આ ગ્રંથનું. ટકા સાથે ભાષાંતર કરાવીને શેઠ નરોત્તમદાસ ભાણજીની આર્થિક સહાયથી આ સભાએ છપાવીને બહાર પાડેલ છે. અધ્યાત્મરસિક બંધુઓને ખાસ વાંચવા લાયક છે. કિંમત રૂા. ૨-૦-૦ પિચ્ચે જ સાત આના. ખાસ વાંચો ને લાભ લે. ઉત્તમ વાંચન વાંચવા ઈચ્છનાર માટે જ આવી બુકે ઉપયોગી છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર આ કથાનુયાગમાં પ્રથમ પદ ધરાવનાર અપૂર્વ ગ્રંથના દેશ પ (વિભાગ ) છે. તેમાં ૨૪ તીથંકર, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ અળદેવ ને ૯ પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ મહાપુરૂષોના ચિરત્રા સમાવેલા છે. પ્રાસંગિક ખીજા અનેક ઉત્તમ પુરૂષોના ચરિત્રા છે. એ મૂળ ગ્રંથ ૩૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ છે. તે મૂળ પણ સભાએ છપાવેલ તે અત્યારે અલભ્ય છે. તેનું ભાષાંતર નીચે પ્રમાણેના પાંચ વિભાગમાં છપાવેલ છે. ૧ વિભાગ ૧ લા-પર્વ પહેલ, બીજી શ્રી ઋષભદેવ ને ભરત ચક્રવીનું તથા અજિતનાથ ને સગરચકીનું ચરિત્ર. કિ. રૂા. ૩-૪-૦ ૨ વિભાગ ૨ જો-પર્વ ૩-૪-૫-૬-શ્રીસંભવનાથજીથી મુનિસુવ્રતસ્વામી સુધીના ૧૮ તીર્થંકરાના, ત્રીજાથી આઠમા સુધીના છ ચક્રવતીના ને પહેલાથી સાતમા સુધીના સાત સાત વાર ુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવના-કુલ ૪૫ મહાપુરૂષોના ચિરત્રાના સંગ્રહ. કિં. રૂા. ૩-૪-૦ ૩ વિભાગ ૩ જો. પર્વ સાતમું. જૈન રામાયણ. આઠમા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવ ઉપરાંત ૨૧ મા શ્રી નમિનાથજીનું ને નવમા દશમા ચક્રી હિરણ ને જયનું ચરિત્ર. કિ. રૂા. ૧-૮-૦ ૪ વિભાગ ૪ થા, પર્વ ૮૯ ૨૨ મા ને ૨૩ મા તીર્થંકર, ૧૧ મા ને ૧૨ મા ચક્રવતી ને નવમા વાસુદેવાદિ ત્રિપુટીના મળી સાત મહાપુરૂષોના રિત્રા. ( આ વિભાગ મળતા નથી. ) ૫ વિભાગ ૫ મે. શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. આમાં પ્રસ ગેાપાત અનેક ઉત્તમ પુરૂષાના ચિત્ર છે. કિં. 31. 2-6-0 મળી શકતા ૪ વિભાગ સાથે લેનારના કુલ રૂા. ૧૦ના ને બદલે રૂા. ૯) લેવામાં આવશે. મંગાવવાનું તે રેલ્વેમાં જ રાખવુ. • Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મીસૂવિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર. આ ગ્રંથમાં સ્થંભ ૨૪ છે. દરેક સ્થંભમાં વ્યાખ્યાન ૧૫-૧૫ છે. એકદર વર્ષના દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાના છે. દરેક વ્યાખ્યાનમાં એકેક કથા છે. જ્ઞાનપ`ચમીથી માંડીને દરેક પાની કથાઓના વ્યાખ્યાને છે. આ ગ્રંથનું ભાષાંતર અમે પાંચ ભાગમાં છપાવેલુ છે. પહેલા ભાગમાં ૪ અને પછીના ચારે ભાગમાં પાંચ પાંચ ના મળી ૨૪ સ્વભા છે. તેમાંના ત્રીજો ભાગ ( સ્થ ંભ ૧૦ થી ૧૪ ના ) હાલ મળતા નથી પરંતુ દરેક ખ્યાન જુદા જુદા હાવાથી સંબ ંધ તુટે તેમ નથી. આ વિભાગોની કિંમત રૂા. સા––શાભા મળી કુલ રૂા. ા રાખેલ છે. ચારે ભાગ સાથે લેનારના રૂા. ૮) લેવાય છે. વ્યા આ એ બુકેા પણ રેલવે મારફત જ મંગાવવા લાયક છે. પણ અપૂર્વ ગ્રંથ છે. આવેા ૩૬૦ વ્યાખ્યાનવાળા અને અનેક ખમતાના સામાવેશવાળા મીજો કાઇ પણ ગ્રંથ લભ્ય નથી. કથારિસકે જરૂર વાંચવા લાયક છે. શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ, મૂળ, વિભાગ ૪ થા. સ્થંભ ૧૯ થી ૨૪ (પ્રતાકાર) આ ગ્રંથ મૂળ પણ ચાર વિભાગે આખા સભાએ છપાવેલા હતા પરંતુ તેના ત્રણ વિભાગ મળતા નથી. માત્ર ચેાથેા વિભાગ જ મળે છે. કિંમત રૂા. ૪-૦-૦ પેસ્ટેજ સાત ના. સંસ્કૃતના અભ્યાસીએ ખાસ વાંચવા લાયક છે. 1 *~ Page #526 -------------------------------------------------------------------------- ________________