SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર્॰ભાવના. ૪૧ ( ૫ ) મળ-મૂત્ર અને બીનજરૂરી ચીજોને નાખી દેતાં પહેલાં ભૂમિકા શુદ્ધ જોવી અને મળ-મૂત્રાદિ ઉપયોગપૂર્વ ક પરઠવવા તે પારિષ્ઠાપનિકા સમિતિ’ સમિતિમાં ક્રિયા કેમ કરવી તે વાતની મુખ્યતા છે એ ધ્યાનમાં રાખવુ. ૨. ગુપ્તિ. મન-વચન-કાયાની પ્રવૃત્તિએ આપણે જાણીએ છીએ. તેમાં અપ્રશસ્તના નિરોધ કરવા અને પ્રશસ્તને આચરવી એ ગુપ્તિ કહેવાય છે. સમિતિમાં સભ્યક્રિયાને મુખ્ય સ્થાન છે; ગુપ્તિમાં અપ્રશસ્તના નિરોધને મુખ્ય સ્થાન છે. એના ત્રણ પ્રકાર છે ( ૧ ) અપધ્યાનનેા ત્યાગ કરવા, ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, અશુભ વિચારા પર વિજય મેળવવા અને શુભ સા કરવા એ ‘ મનેગુપ્તિ. ’ ૨ ) વિના કારણુ ખેલવું નહિ, માન ધારણ કરવું અને ખેલવાની ખાસ જરૂર પડે ત્યારે ઉપયેગપૂર્વક જયણાથી મેલવું તે ‘વચનગુપ્તિ.’ ( ૩ ) શારીરિક કાર્ય કરવામાં વિવેક રાખવા, મને તેટલે શરીરના સાચ કરવા અને કાયાને સ્થિર રાખવી એ કાયગુપ્તિ.’ ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ અને પ્રકારમાં છે, સમિતિ પ્રશસ્ત પ્રવૃત્તિને અગે છે. મૈાન રાખે તે ભાષાગુપ્તિ. લાભને કારણે વિચારીને ખેાલે, જરૂર હાય તેટલુ જ મેલે, તેમાં ભાષાસમિતિ ને વચનગુપ્તિ મન્નેને સમાવેશ થાય છે. સંયમી સાધુને ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy