Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ in piz sub CIJI-S LTD સંગ્રહક્ક અૉસંપ્રયૌDSઝ નાપાલાલ દલીચંદદેણાઈ શ્રી મહાવીર વિદ્યાલય મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૬ [વિક્રમ એગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિએની તેમની કૃતિએ સહિત વિસ્તૃત સૂચી તથા જૈન ભડારામાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિએની સૂચી] સ'ગ્રાહક અને સ'પ્રયેાજક મેાહનલાલ દલીચંદ દેશાઈ સ ંશોધિત સંવધિ ત ખીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી મહાવીર જૈન વિધાલય સા 经 શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ * Jain Gurjar_Kavio Vol. VI Descreptive catalogue of Jain poets and their works in Gujarati Language of V. S, 19th & 20eth centuries together with a list of works by non-Jaina poets found in Jain bhandaras ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kothari 1989, Mahavira Jaina Vidyalaya, Bombay ખીજી સંશાધિત આવૃત્તિ જુલાઈ ૧૯૮૯ નકલ ૫૦૦ કિંમત : રૂ. ૧૧૦ આવરણ : શૈલેશ મેદી વિતા આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવભાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગો, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ નવભારત સાહિત્ય મંદિર ૫૩૧, કાલબાદેવી રાડ, ધેાખી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માગ, પતાસાપાળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધી મા, રતનપાનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગ્રંથાગાર મ્યુનિસિપલ માર્કેટ સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯ પ્રકાશક સેવંતીલાલ કેશવલાલ શાહ, શાંતિલાલ ટાકરશી શાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી મત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ માગ, મુબઈ ૪૦૦ ૦૩૬ મુદ્ર ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રેડ, અમદાવાદ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન જૈન ગૂર્જર કવિઓની આ નવી આવૃત્તિના સંપાદનમાં પહેલા પાંચ ભાગ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થતા “ગુજરાતી સાહિત્યકોશ'ની સૂચિસામગ્રીની સહાય મળી શકી હતી. આ ગ્રંથ માટે એ સહાય મળી શકી નથી. આથી આ ગ્રંથની સઘળી શુદ્ધિવૃદ્ધિ સ્વતંત્ર રીતે જ કરવાનું પ્રાપ્ત થયું છે. આ નિમિત્તે કેટલાંક વધુ સાધનને ઉપયોગ કરી લેવાની તક લીધી છે. ભારતીય વિદ્યાભવન અને ભે.જે. વિદ્યાભવનની હસ્તપ્રતયાદીઓને આ ભાગમાં પહેલી વાર ઉપયોગ કર્યો છે અને જૈનેતર કવિઓના વિભાગમાં રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી) તથા “હિંદી સાહિત્યકોશ' જેવાં સાધનોની મદદથી શુદ્ધિવૃદ્ધિ કરી છે અને મુદ્રિત કૃતિઓની માહિતી મેળવવા કોશિશ કરી છે. આ પૂર્વેના ભાગોમાં પણ હિંદી કૃતિઓ વિશેની માહિતી અદ્યતન કરી શકાઈ નથી, કેમકે ગુજરાતી સાહિત્યકેશનું સૂચીકરણ મુખ્યત્વે ગુજરાતી કૃતિઓ પૂરતું મર્યાદિત રહ્યું છે. આ ભાગમાં થોડી કોશિશ કરી છે છતાં સાધન હાથવગાં ન હોવાથી અદ્યતન માહિતી આમેજ થઈ હોવાને દા થઈ શકે તેમ નથી. પહેલા ભાગના નિવેદનમાં એમ જણાવ્યું હતું કે મોહનભાઈએ જૈન ગૂર્જર કવિઓ તૈયાર કરવામાં ૨૦૦ જેટલાં સાધનોનો ઉપયોગ કર્યો જણાય છે. આ છેલા ગ્રંથ સુધી પહોંચતાં જણાય છે કે મોહનભાઈએ ૪૦૦ જેટલાં સાધનોનો ઉપયોગ કર્યો છે. કૃતિપ્રકાશનના સંદર્ભે વગેરેને લક્ષમાં લઈએ તો એ આંકડો હજુ ઘણો ભેટો થાય. આ ગ્રંથ સાથે કર્તા-કૃતિ યાદી પૂરી થાય છે. હવે પછીના ગ્રંથ નામાદિસૂચિ તથા પૂરક સામગ્રીના હશે. ૫ જૂન ૧૯૮૯ જયંત કોઠારી છે Page #5 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક અક્ષરોની સમજ [આ પૂર્વેના ભાગામાં અપાયેલી સાંકેતિક અક્ષરાની શુદ્ધિવૃદ્ધિ રૂપે અહી' કેટલીક સામગ્રી આપવાનું પ્રાપ્ત થાય છે. અહીં પણ સાંકેતિક અક્ષરે। જેને માટે પ્રયેાજાયા ન હેાય એવી નવી આધારસામગ્રીના નિર્દેશ કર્યાં છે. [ ]માંની સઘળી સામગ્રી બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે.] ૪.કી. T કુશલ. કે. કાટ ઉ. ચચલ. ૩. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષર અમરવિજય મુનિ પાસે [જુએ અમર.ભ.] આચાય` ખરતર ભંડાર, વિકાનેર કવિતાકૌમુદી કે. [કવીશ્વર] દલપતરામ હ. પુ. [હસ્તલિખિત પુસ્તકસંગ્રહની] સૂચિ [જુએ કદહચિ તથા કિવ દલપતરામ સગ્રહ] કાલાગલા કરાંચીવાળા પાસે [જુઆ પેપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે] કુશલચંદ્ર પુ. [પુસ્તકાલય], વિકાનેર [કાર્ડને બદલે થયેલી છાપભૂલ ? કાડાય. ભ.... ? ક્રેસરવિજય ભં., વઢવાણુ ?] કાટ ઉપાશ્રય, મુંબઈ ખ. નેમિચંદ્રાચાય ભ, કાશી ગજિયાણીવાળા શા. જકાભાઈ ધરમચંદ, પતાસાપેાળ, અમદાવાદ પાસે [જુએ શા. જકાભાઈ ધરમચંદ] ગૂ. હાથપ્રતાની સ. યાદી [જુએ ગૃહાયાદી] ગોંડલ ભંડાર [જુએ ચ.ભ..] જયપુર વિદ્યાપ્રચારિણી જૈનસભા જૈન લક્ષ્મી મેાહન શાળા, વિકાનેર જોધપુર મ્યુઝિયમ લાયબ્રેરી Page #6 -------------------------------------------------------------------------- ________________ ઝઘડિયા જૈન ધર્મશાળાની લાયબ્રેરી [ડિકેટલેગબીજે ડિસિક્રટિવ કૅટલૅગ ઍવું ગુજરાતી, હિંદી ઍન્ડ મરાઠી મૅન્યૂસ્ક્રિપ્ટસ ઇન બી. જે. મ્યુઝિઅમ, અમદાવાદ, ૧૯૮૭] [ડિકેટલૅગભાવિ ડિસ્ક્રિટિવ કેટલોગ વુિં મૅન્યૂક્રિસ ઇન ભારતીય વિદ્યાભવન્ઝ લાયબ્રેરી, મુંબઈ, ૧૯૮૫] પ્રાણજીવન મોરારજી શાહ, રાજકેટ, પાસે બહાદુરમલ બાંઠિયા સંગ્રહ, ભીમાસર જુઓ બાંઠિયા સંગ્રહ, ભીનાસર) બાલોત્તરા ભં. બાલોતરા ભાવહષીય ખરતરગચ્છ ભં. મિશ્ર. મિશ્રબંધવિનોદ મુક્તાજી. મુનિ સંપતવિજયજી પાસે મુનિ હરિસાગર જૈન પુસ્તકાલય, વિકાનેર [જુઓ હરિસાગરસૂરિ પાસે, વિકાનેર] યુતિ સુમેર મલ, ભીમાસર, પાસે યશવૃદ્ધિ યશવૃદ્ધિ જૈન બાલાશ્રમમાં ગુલાબમુનિને સંગ્રહ [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા, હીરાલાલ માહેશ્વરી, ૧૯૮૪] વિકાનેર રાજકીય પુસ્તકાલય | જુઓ સ્ટેટ લાયબ્રેરી, વિકાનેર] વીકાનેર ભં, નાહટાછ [નાહટા સં. કે વાંકાનેર ભંડારની નાહટાજી મારફત મળેલી માહિતી?). શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પાસે હરિસાગર સંગ્રહ [જુઓ હરિસાગરસૂરિ પાસે] ખ. અન્ય સાંકેતિક અક્ષરે ગો.(પૃ.૧૯) [ગેલેકવાસી?] વિ. [વિદ્યમાન] [પારીખ] વ્યા.(પ્ર.૨૩૮) [વ્યાસ?] [પૂનમિયાગચ્છ જણાય છે] સ્થા. [સ્થાનકવાસી] [વષે ] પી. * ಈ Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃ./૫° शुद्ध ૨૦/૨૫ ૧૨૪૨ ૨૦/૨૮ ૪૩૧૫ ૧૯૫/૩૦ ૧૩૩૪ ૪૦૬/૧૨ ૪૦૬ ૧૫ સુત ભૂપ મહત્ત્વની શુદ્ધિવૃદ્ધિ શુદ્ધિ પૃ•/૫*. ૪૦૬/૧૭ ૪૦૬/૨૮ ૪૮૧/૨૬ ૪૮૮/૧૫ शुद्ध ફૈઈદાન નાઈતા. સુભટાં સિર ઉદ્ધૃત ૧૦ વૃદ્ધિ ૧૬૮/૨૩ ઉમેરા ઃ [૨. સઝાયમાલા ભા.૧,૩. ૩. ચૈત્ય આદિ સં. ભા. ૩.. ૪. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ તથા અન્યત્ર] ૪૦૭/૩૧થી] સંપાદકીય નોંધ આ પ્રમાણે વાંચે ઃ મૂળ પદ્યકૃતિ દેવીદાન ૪૦૮/૫ નાઈતાની છે (જુએ હવે પછી પૃ.૫૪૪), જે રાઠેાડ કરણસિંહના રાજ્યકાળમાં અનુપસિંહને માટે સ.૧૭૦૦ લગભગ રચાયેલી છે. ગદ્યભાગનું કર્તૃત્વ નિશ્ચિત નથી, પણ અહીં રાજેન્દ્રસાગરનું હાઈ શકે, અને તેા એ કર્તાની સ્વલિખિત પ્રત ગણાય. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૭૨ ૭૩ ૭૩ ૭૩ [મુખ્ય સામગ્રી અને પૂર્તિ બનેમાં આવતા કવિઓનાં નામ પૂલ ફૂદડી કરી છે અને કવિક્રમાંક એક જ રાખ્યો છે. પૂર્તિમાં આવતા આવા કેટલાક કવિઓનાં નામ મુખ્ય સામગ્રીમાં આગલા ભાગમાં ગયાં છે.] સંપાદકનું નિવેદન ૧૨૪૭. માલ ૩૮ સાંકેતિક અક્ષરની સમજ 4 ૧૨૪૮. નેમવિજય ૪૧. મહત્વની શુદ્ધિવૃદ્ધિ ૧૨૪૯, પવિજય ४७ અનુક્રમણિકા ૧૨૫૦. વીર વિકમ ઓગણીસમી સદી ૧૨૫૧. કુશલવિનય ૧૨૨૯, સુમતિસાગરસૂરિશિષ્ય 1 ૧૨પર. મતિલાભ-મયાચંદ ૧૨૩૦. વિશુદ્ધવિમલ ૧૨૫૩. મયાચંદ ૧૨૩૧. ઉત્તમવિજય ૧૨૫૪. અમરવિજય ૭૩ ૧૨૩૨. ધર્મદાસ? ૧૨૫૫. આલમચંદ ૧૨૩૩.તત્ત્વહંસ ૧૨૫૬. ભારમલ ७६ ૧૨૩૪. (બ્રહ્મ) રૂપચંદ ૧૨૫૭. રત્નવિજય ૭૭ ૧૨૩૫. જયસાગર ૧૨૫૮. દેવરત્ન ૭૭ ૧૨૩૬. ભક્તિવિજય ૧૨૫૯. મયાચંદ ૧૨૩૭. મતિરનગણિ ૧૩ ૧૨૬૦. ભીમરાજ ૧૨૩૮. ધમચન્દ્ર ૧૨૬૧. ભૂધર ૧૨૩૯, રત્ન ધીર ૧૬ ૧૨૬૨. અમૃતસાગર ૧૨૪૦. (ઋષિ) જેમલ ૧૨૬૩. માણિજ્યસાગર ૧૨૪૧. જગજીવનગણુિં ૧૨૬૪.જિનલાભસૂરિ ૧૨૪૨. જિનકીર્તિસૂરિ ૧૨૬૫. મયારામ ૧૨૪૩. રત્નવિજય ૧૨૬૬. પાસે પટેલ ૧૨૪૪. વૃદ્ધિવિજય ૨૫ ૧૨૬૭. સૌજન્યસુંદર ૧૨૪૫. મહાનંદ ૧૨૬૮. ગણેશરુચિગણિ ૧૨૪૬. લબ્ધિવિજય ૧૨૬૯ફત્તેચંદ ૮ ૯ ૧૬ N ૬ ૨૨. ૮૭ ૮૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૭ ૧૪૮ ૯૧ ૧૪૯ ૧૪૯ ૧૫ર ૧૫૩ ૧૫૩ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૨૭૦. અમરવિજય ૧૨૭૧. રાયચંદ ૧૨૭૨. વાન ૧૨૭૩. સુમતિપ્રભસૂરિ-સુંદર ૧૦૦ ૧૨૭૪. ઉદયકમલ ૧૦૧ ૧૨૭૫. ગુલાલ ૧૦૨ ૧૨૭૬. દેવવિજય ૧૩ ૧૨૭૭. શોભાચંદ ૧૦૫ ૧૨૭૮. સુજ્ઞાનસાગર ૧૦૫ ૧૨૭૯. ઉદ્યોતસાગરગણિ ૧૦૯ ૧૨૮. દર્શનસાગર ઉપા. ૧૧૪ ૧૨૮૧. ચારિત્રસુંદર ૧૧૯ ૧૨૮૨. રત્નવિજય ૧૧૯ ૧૨૮૩. અનોપચંદ ૧૧૯ ૧૨૮૪. કવિયણ–અજ્ઞાત ૧૨૦ ૧૨૮૫. ભીખુ-ભીખમજી ૧૨૧ ૧૨૮૬. વિજયલક્ષ્મી સૂરિ ૧૨૨ ૧૨૮૭. દેવીચંદ ૧૨૫ ૧૨૮૮.*ક્ષમા કલ્યાણ વાચક ૧૨૬ ૧૨૮૯. વિદ્યાહેમ ૧૩૧ ૧૨૯૦. ભાણુવિજય ૧૩૧ ૧૨૯૧. ઋષભસાગર ૧૩૪ ૧૨૯૨. મેઘરાજ ૧૪૧ ૧૨૯૩, સુજાણ ૧૪૧ ૧૨૯૪. રત્નવિમલ ૧૪૨ ૧૨૯૫. કાંતિવિજય ૧૪૫ ૧૨૯૬. ક્ષમામાણિક્ય ૧૪૫ ૧ર૯૭. ઉત્તમવિજય ૧૪૬ ૧૨૯૮. જિનચંદ્રસૂરિ ૧૪૭ ૧૨૯૯. રામવિજય ૧૪૭ ૧૩૦૦. માલસિંહ १४८ ૧૩૦૧. મેઘ ૧૩૦૨. ફકીરચંદ ૧૩૦૩. સુરેન્દ્રકીર્તિ ૧૩૦૪. વક્તા ૧૩૦૫. ભીમજી ૧૩૦ ૬. લાલચંદ ૧૩૦૭. રાજશીલ પાઠક ૧૩૦૮. ચંદ્રભાણ (ઋષિ) ૧૩૦૯, આસકરણ ૧૩૧૦. ભગુદાસ ૧૩૧૧. ખેમવિજય ૧૩૧૨. અમૃતવિજય ૧૩૧૩. લાવણ્યસૌભાગ્ય ૧૩૧૪. માનવિજય ૧૩૧૫. મકન ૧૩૧૬. ઉદય ઋષિ ૧૩૧૭. હર્ષવિજય ૧૩૧૮. હરખચંદ ૧૩૧૯, ગુણચંદ ૧૩૨૦. મતિસાગર ૧૩૨૧. ધીરવિજય ૧૩૨૨. ગુલાબવિજય ૧૩૨૩. દીપવિજય ૧૩૨૩ખ. મણિચંદ્ર ૧૩૨૪. રંગવિજય ૧૩૨૫. કાન ૧૩૨૬. ફરેંદ્રસાગર ૧૩૨૭. મલકચંદ ૧૩૨૮. જોરાવરમલ ૧૩૨૯. ચેતનવિજય ૧૩૩૦. લખમીવિજય ૧૬૩ ૧૬૫ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૭૨ ૧૭૩ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૨૧૨ ૧૯ ૧૩૩૧. રત્નચંદ ૧૭૯ ૧૩૩૨. ક્ષેમવર્ધન ૧૭૯ ૧૩૩૩. દીપવિજય કવિરાજ ૧૮૬ ૧૩૩૪. લબ્ધિ ૧૯૫ ૧૩૩૫. રાજન ૧૯૬ ૧૩૩૬. અજ્ઞાત ૧૯૮ ૧૩૩૭. જ્ઞાનસાર ૧૯૯ ૧૩૩૮. આણંદવિજય ૧૩૩૯. ખુશાલવિજય ૨૧૪ ૧૩૪૦. અમોલક (ઋષિ) ૨૧૪ ૧૩૪૧. રૂપચંદ ૨૧૪ ૧૩૪૨. મેઘવિજય ૨૧૯ ૧૩૪૩. માનવિજય ૧૩૪૪. ઉદયરત્ન ૨૨૧ ૧૩૪૫. વીરવિજય ૨૨ ૨. ૧૩૪૬. તેજવિજયશિ. ૨૫૬ ૧૩૪૭. રૂપ ૨૫૬ ૧૩૪૮. પ્રેમ ૧૩૪૯. દિનકરસાગર ૨૫૮ ૧૩૫૦. રામચંદ્ર ૨૫૮ ૧૩૫૧. રૂપવિજયગણિ ૨૬૧ ૧૩૫૨. સબલસિંહ ૧૩૫૩. ચાથમલ ૨૭૧ ૧૩૫૪. હરજી ૨૭૧ ૧૩૫૫. વલ્લભવિજય ૨૭૨ ૧૩૫૬. રાજેન્દ્રવિજય ૨૭૩ ૧૩૫૭. માણેકવિજય ૧૩૫૮, ગુમાનચંદ ૨૭૪ ૧૩૫૯. અવિચલ ૨૭૪ ૧૩૬૦. વિનયચંદ ૨૭૪ ૧૩૬૧. શિવચંદ ૨૭૬ ૧૩૬૨. દેવહર્ષ ર૭૮ ૧૩૬૩. કૃષ્ણવિજય ૨૭૯ ૧૩૬૪. અનોપચંદ્રશિ. ૨૭૯ ૧૩૬૫. જયરંગ ૨૭૯ ૧૩૬૬. વિવેકવિજય ૨૮૧ ૧૩૬૭. સૌભાગ્યસાગર ૨૮૧ ૧૩૬૮. ઉત્તમવિજય ૧૩૬ ૯. પ્રકાશસિંહ ૨૯૦ ૧૩૭૦. નંદલાલ ૨૯૧ ૧૩૭૧. ઋષભવિજય ૨૯૧ ૧૩૭૨. તેજવિજય ૨૯૬ ૧૩૭૩. દીપવિજય ૨૯૭ ૧૩૭૪. હીરસેવક? હરસેવક? ૨૯૮ ૧૩૭૫. ચતુરવિજય ૨૯૯ ૧૩૭૬. જિનહર્ષસૂરિ ૩૦૧ ૧૩૭૭. જયચંદ ૩૦૩ ૧૩૭૮. હેમવિલાસ ૩૦૪ ૧૩૭૯. ખુશાલચંદ ૩૦૪ ૧૩૮૦. આનંદવલભ ૩૦૫ ૧૩૮૧. દયામેરુ ૩૦૫ ૧૩૮૨. સત્યરન 3०६ ૧૩૮૩. લાલવિજય ૩૦૬ ૧૩૮૪. નેમચંદ્ર ૩૦૬ ૧૩૮૫. કુંવરવિજય ૩૦૭ ૧૩૮૬. શિવલાલ ૩૦૮ ૧૩૮૭. ઉદયચંદ ૩૦૮ ૧૩૮૮. કૃષ્ણવિજયશિ. ૩૦૯ ૧૩૮૯. વિનયચંદ ૩૦૯ ૧૩૯૦. રૂ૫ ૩૦૯ ૧૩૯૧. અમરસિધુર ૧૩૯૨. અમીવિજય ૩૧e ૨૫૬ ૨૭૧ ૨૭૩ ૩૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ૩૧૩ ૩૧૬ ૩૨. سي ૧૩૯૩. ચારિત્રનંદી ૩૧૧ ૧૩૯૪. સબલદાસ ૩૧૨ ૧૩૮૫. સવરાજ ૧૩૯૬. ક્ષેમવિજય ૧૩૯૭. ઉદયસોમસૂરિ ૩૧૪ ૧૩૯૮. રંગવિજય ૩૧૫ ૧૩૯૯. કનીરામ (ઋષિ) ૩૧૬ ૧૪૦૦. કસ્તુરચંદ ૧૪૦૧. જિનસૌભાગ્યસૂરિ ૩૧૭ ૧૪૦૨. ધર્મચંદ્ર ૩૧૭ ૧૪૦૩ *સાંવતરામ (ઋષિ) ૩૧૮ ૧૪૦૪. દેવચંદ ૩૧૮ ૧૪૦૫. જીતમલ ૩૧૯ ૧૪૦૬. મેહન ૩૨૦ ૧૪૦૭. અજ્ઞાત ૩૨૦ ૧૪૦૮ સૂરત ૩૨૧ ૧૪૦૯, પરમલ ૧૪૧૦, ઘાત ૩૨.૨ ૧૪૧૧. મોહન (મોલ્હા ?) ૩૨૩ ૧૪૧૨. લાલવિનાદ ૩૨૩ ૧૪૧૩. જૈનચંદ ૩૨૩ ૧૪૧૪. જ્ઞાનાનંદ ૩૨૩ ૧૪૧૫. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) ૩૨૪ વિક્રમ વીસમી સદી ૧૪૧૬. અમૃતવિજય ૩૪૯ ૧૪૧૭. આનંદ જેઠમલ ૩૪૯, ૧૪૧૮. નંદલાલ ૩૪૯ ૧૪૧૯. છવજી ૩૫૦ ૧૪૨૦. ચિદાનંદ–કપૂરચંદ ૩૫૦ ૧૪૨૧. વિનયચંદ્ર ૩૫૩ ૧૪૨૨. કેશરીચંદ ૩૫૪ سي ૧૪૨૩. બાલચંદ-વિજયવિમલ ૩૫૫ ૧૪૨૪. રામચંદ ૩૫૭ ૧૪૨૫. વીરચંદ ૩૫૮ ૧૪ર૬. જશવિજય ૩૫૯ ૧૪ર૭. રંગવિજય ૩૬ ૦ ૧૪૨૮. દયાવિજય ૩૬૧ ૧૪૨૯. ઋદ્ધિશ્રી ૧૪૩૦. પુયસાગરસૂરિ ૩૬૨. ૧૪૩૧. ખોડીદાસ–ખડાજી સ્વામી ૩૬૨ ૧૪૩૨. રત્ન પરીખ ૩૬૯ ૧૪૩૩. નિત્યવિજય ૩૭૧ ૧૪૩૪. ગંગારામ ૩૭૨. ૧૪૩પ. ઉમેદચંદ ૩૭૨ ૧૪૩૬. રવચંદ ૩૮૧. ૧૪૩૭. પ્રેમચંદ ૩૮૧ ૧૪૩૮. કેવળદાસ અમીચંદ ૩૮૧ ૧૪૩૯. ત્રિલેક ઋષિ ૩૮૨ ૧૪૪૦. સુમતિમંડન ૩૮૪: ૧૪૪૧૪. અજ્ઞાત ૩૮૭ ૧૪૪૧ખ. જિનદાસ ૩૮૭ ૧૪૪૨. ઋદ્ધિસાર-રામલાલ ૩૮૮ ૧૪૪૩. દયાવિમલ ૩૮૯ ૧૪૪૪. કપૂરચંદ-કુશલસાર ૩૯૧ ૧૪૪૫. આત્મારામ-આનંદ વિજય-વિજયાનંદસૂરિ ૩૯૨ ૧૪૪૬. પાર્વતી ૩૯૬ ૧૪૪૭. હષચંદ્ર ૩૯૬ ૧૪૪૮, હુલાસચંદ્ર ૧૪૪૯. રગનાથ بي ૩૨૨ سي ૩૯૬ 3८७ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ૦ડાહ્યાભાઈ ૩૯૮ ૧૪૫૩. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) ૪૦૦ . ૧૪૫૧. રાયચંદ ૩૯૯ ૧૪૫૪. અજ્ઞાત (લ.એ. વગરની ૧૪૫૨. લક્ષ્મીચંદ ગદ્યકૃતિઓ) ૪૦૨ પૂતિ વિકમ ઓગણીસમી સદી ૧૪૫૯. અજ્ઞાત(ગદ્યકૃતિઓ) ૪૧૪: ૧૨૩૩. તસ્વહસ ૪૦૫ ૧૪૬૦. અજ્ઞાત(ગદ્યકૃતિઓ) ૪૨૨ ૧૪૫પક. રાજેન્દ્રસાગર ૪૦૬ વિકમ વીસમી સદી ૧૪૫૫ખ. રત્નવિમલ ૪૭૮ ૧૪૬૧. અજ્ઞાત (ગદ્યકૃતિએ) ૪ર૬ ૧૨૬૪* જિનલાભસૂરિ ૪૦૯ ૧૪૬૨. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) ૪૨૭૧૪પ૬. જ્ઞાનસાગરશિષ્ય ૪૦૯ ૧૪૬૩. અજ્ઞાત (સાલ વગરની ૧૨૮૮. ક્ષમા કલ્યાણ ૪૧૧ ગદ્યકૃતિઓ) ૪૩૦ ૧૪૫૭. નયનંદન ૪૧૨ ૧૪૬૪. અજ્ઞાત (સાલ વગરની ૧૪૦૩.* સાંવતરામ (ઋષિ) ૪૧૨ ગદ્યકૃતિઓ) ૪૪૬ ૧૪૫૮. અજ્ઞાત ૪૧૩ અનુપૂતિ (મુખ્ય વિભાગની) વિકમ અઢારમી સદી ૧૪૬૫. કમલવિજય ૪૭૦ ૧૪૬ક. અજ્ઞાત ૪૭૨ અનુપૂતિ (પૂતિ વિભાગની) વિકમ સોળમી સદી ૬૫૮. ભુવનીતિ ૪૭૫. ૧૪૬9. અજ્ઞાત ૭૪૩. કલ્યાણ ४७६ ૨૨૪. પાચન્દ્ર ૪૭૪ વિકમ અઢારમી સદી વિક્રમ સત્તરમી સદી ૯૧૬. ધમસિંહ. ૧૪૬૮, અજ્ઞાત ४७४ પરિશિષ્ટ : જૈનેતર કવિઓ વિકમ તેરમી સદી ૬. અસાઈત ૪૮૩.. ૧. અધૂહમાણુ-અબ્દુલરહમાન ૪૭૮ ૭. શ્રીધર ૪૮૫ વિકમ પંદરમી સદી ૮. ભીમ ૪૮૬ ૨. ગોરખનાથ ૪૮૧ ૯. ભીમ ૪૮૮ ૩. ચરપટ ૪૮૨ ૧૦. શિવદાસ ४८८ ૪. સારંગધર ૪૮ ૨ ૧૧. (નરપતિ) નાહ ૪૯૦ ૫. સારંગ? ૪૮૩ ४७3 ૪૭૭. * Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨. માંડણ વિક્રમ સાળમી સદી ૫૨૭ ૪૦. લૂ ૪૧. પૃથ્વીરાજ રાકેાડ ૪૯૫ ૪૨. વિલ્હે ૪૯૩ ૫૨૮ ૧૩. પદ્મ ૧૩૦ ૫૩૧ ૧૪. કિલ્લાલ-કલેલ ૧૫. ૬૯ ૪૩. ગદ્ ૪૪. વાસુ ૪૫. કેશવદાસ ૪૬, માધવદાસ ૪૯૫ ૪૯૬ ૪૯૮ ૫૦૪ ૫૦૬ ૫૦૩ ૫૦૮ ૫૩૨ ૧૩૩ ૫૩૪ ૧૬. નરપતિ ૧૭. શ્રીધર ૧૮. વીરિસંહુ ૧૯. શિવદાસ ૨૦. કબીર ૨૧. છીહેલ ૨૨. ચતુર્ભુજ ૪૭. શામલદાસ ૫૩૫ ૫૩૭ DE! ૪૮. આબુલઆલમ ૪૯. ગેાપાલ પંડિત ૫૩૭ ૫૮ ૫૦. મુદ્દાસ ૫૩૭ ૫૦૯ ૫૧. સુંદર પર. અજ્ઞાત ૨૩. ગણપતિ ૫૦૯ ૫૩૭ ૫૩૯ ૫૪૦ ૨૪. ડામર ૫૧૨ ૫૩. અનાત ૨૫. સુર? [માહન ?] ૫૧૪ ૫૪. પિ ́ગલ-શેષનાગ નાગરાજ ૨૬. અજ્ઞાત ૨૭. અજ્ઞાત ૫૧૫ ૫૧૬ ૫૫. ચિંતામણિ ૫૬. દુરસાજી બારોટ ૫૭. દેવીદાન નાઈતા વિક્રમ સત્તરમી સદી ૨૮. ઈસર ૨૯. મધુસૂદન વ્યાસ ૩૦. બાજદ [વાજિં૬] ૩૧. ન દદાસ ૩૨. લાલ ૩૩. અજ્ઞાત ૩૪. ગંગ ૩૫. ચાર ૩૬. સગસિંહ (શક્તિસિ ) ૩૭. અજ્ઞાત ૩૮. ગંગદાસ ૩૯. કલસ ૫૧૮ ૫૨૦ પુર૧ પરર ૫૨૩ ૫૨૪ પરપ ૫૨૫ 12 ૫૨૬ પરદ ૫૨૬ ૫૨૭ વિક્રમ અઢારમી સદી ૫૮. દલપુતિ ૫૯. જસવન્તસિંહ ૫૪૦ ૫૪૧ ૧૪૩ ૫૪૪ ૫૪૬ ૫૪૭ ૫૪૭ પપર ૬ર. સુંદરદાસ બાબા ૫૫૩ ૬૩, ખેડિયા જગા–જંગાજી ૫૫૩ ૬૪. પ્રેમાનંદ ૫૫૫ ૬૫. વૃદ્ ૫૫૮ ૬૬. લાસકું અર ૫૫૯ ૬૭. ચતુર્ભુજ[દાસ] ૫૦ ૬૮. ચતુરંગ ૫૬૨ ૬. દેદ ૬૧. જનતાપી—તાપીદાસ Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 ૬૯. જીવો ૫૬૩ ૭૦. શામળદાસ–શામળ ભટ્ટ પ૬૪ વિકમ ઓગસમી સદી ૭૧. હરદાસ પ૬૪ ૭૨. પ્રલાદ ૫૬૫ ૭૩. અજ્ઞાત ૫૬૫ ૭૪. વસુ-વતા ૫૬૫ ૭૫. વિષ્ણુ ૫૬૭ ૭૬. સુદામે પ૬૭ ૭૭. કૃષ્ણદાસ-[કૃષ્ણદાસ]. પ૬૯ ૭૮. અજ્ઞાત ૫૭૦ ૭૯. લાલ ૫૭૦ ૮૦, અજ્ઞાત પ૭૧ ૮૧. થોભણદાસ] ૫૭૧ ૮૨. અજ્ઞાત ૮૩. અજ્ઞાત ૮૪. અજ્ઞાત ૮૫. અજ્ઞાત ૮૬. અજયરાજ ૮૭. ભોજ ૮૮. અજ્ઞાત ૮૯, અજ્ઞાત ૯૦. અજ્ઞાત ૯૧. અજ્ઞાત ૯૨. અજ્ઞાત ૯૩. અજ્ઞાત ૯૪. અજ્ઞાત ૫૭૨ ૫૭૨ ૫૭૩ ૫૭૩. ૫૭૩ પ૭૪ પ૭૫. ૫૭૫ ૫૭૬ પ૭૬ પ૭૭ પ૭૮ પ૭૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ઓગણીસમી સદી ૧રર૯સુમતિસાગરસૂરિશિષ્ય (૪૨૮૪) ચરણકરણ છત્રીસી ૫૪ કડી આદિ સુપાસ જિવર કરૂં પ્રણામ, ગુણ છત્રીસઈ બોલું નામ, મનવચકાયાઈ કરી, આગમવાણું હઇયડઈ ધરી. ૧ ...રે પરિગ્રહ આરંભ છાંડઈ નહી, સાધુ વડા વડેરા કુલ આચાર, આપણિ મૂકિ કુંણ આધાર. ૨ અંત – આણી રાખઈ જિન તણી, સંજમ ખપ અપાર, કર જોડી સહી નિત નમઈ, તેઉ તરઈ ભવપાર. - ૫૩ શ્રી સુમતિસાગર સુરીસર નમુ, માનુ અરિહંત-આણ, આ અધિ-ઉછઉ જે હુઈ, તે સદ્દ જાણુ. ૫૪ ' (૧) પ.સં.૩–૧૧, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં.૬૩૬. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૫૬૮-૬૯.] ૧૨૩૦, વિશુદ્ધવિમલ (વીરવિમલશિ.). (૪૨૮૫) મૌન એકાદશી તે ૨.સં.૧૭૮૧ આદિ- શાંતિકરણ શ્રી શાંતિ) વિવનકરણ શ્રી પર્સ, વાઝેવી વિદ્યા દિઈ, સમરૂં ધરી ઉલ્લાસે. જાદવકુલ-શિરસેહરો, બ્રહ્મચારી ભંગત - શ્રી નેમિસર વંદિઈ, જેહનાં ગુણ અનંત. અંત - સંવત સતર સીકા [એક સીઆ] વરસે તવન રચું ખંતેજી; જંત્ર અનુસાર જોઈ કીધી, બારે ગાથા મેં તજી. ૫. શ્રી વીરવિમલ સેવા કરતાં, ઋદ્ધિ કરતિ બહુ પાયાજી, વિશુદ્ધવિમલ કહે સંગે પુરૂષેત્તમ ગુણ ગાયાછે. (૧) ૫.સં.૩–૧૪,જશે. સં[ડિકેટલેગબીજે(પૃ.૨૧૨), મુપુગૃહસૂચી.] Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજ્ય [૨] જન ગૂર્જર કવિઓ: ૬ (૪૨૮૬) + વીશી ર.સં.૧૮૦૪ [શુક્ર (જેઠ) માસ શુ.૩? ગુરુ?] પાલણપુરમાં આદિ ૧ સીમંધર જિન સ્ત. નિંદરડી વેરણ હે રહી – દેશી. શ્રી સીમંધર સાહિબા, સુણે સંપ્રતિ હે ભરતક્ષેત્રની વાત કે, અરિહા કેવલી કે નહીં, કેને કહીયે હે મનના અવદાલ કે. શ્રી સીમંધર સાહિબા. ૧ કલશ. જિનગુણમાળા ગાઉં રસાળા, રિદ્ધિ કીરત શુભ શાળાજી, વીરવિમલ ગુરૂ ગુણરસાળા, શુભ ગુણમણીની માળાજી. ૧ જિનગુણ ગાયા આતમસુખ પાયા, હિયડે હરખ ન માયાજી, શ્રી વીરવિમલ ગુરૂચરણ પસાયા, વિશુદ્ધ જિનગુણ ગાયાછે. ૨ સંવત અઢાર ચાર સુકર માસે, તત્વ શુભ ગુરૂ ખાસજી, પાલણપુર પ્રભુમિ પાશ્વજિન, ગુણ ગાયા ઉલાસજી. ૩ પ્રકાશિતઃ ૧. વીશીવીશી સંગ્રહ પૃ.૬૩૯થી ૬૫ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯. “મૌન એકાદશી સ્તનો રચના સંવત ત્યાં “૧૭૮૦?” એમ મૂકેલ પરંતુ મુજુગૃહસૂચીમાંથી સ્પષ્ટ મળે છે.] વર૩૧. ઉત્તમવિજય (ત. સત્યવિજય-કપ્રરવિજય કક્ષાવિજ્ય જિનવિજયશિ) અમદાવાદમાં શામળાપોળમાં રહેતા વણિક લાલચંદને ત્યાં ભાર્યા નામે માણેકથી જન્મ સં.19૬૦. નામ પૂજાશા. સં.૧૭૭૮માં ખરતરગચ્છના અધ્યાત્મજ્ઞાની દેવચંદ્રજી (જુએ નં.૦૩) અમદાવાદ આવતાં તેમની પાસે ધાર્મિક તત્ત્વગ્રંથને અભ્યાસ કર્યો. પછી તેમની સાથે સુરતમાં પાટણથી આવીને રહેલા પ્રસિદ્ધ શાહ કચરા કીકાએ સમેતશિખરની યાત્રા કરવા જે સંઘ કાઢયો, તે સાથે પૂજાકુમાર ગયા. યાત્રા ત્યાંની કરી. પછી અનેક તીર્થોની યાત્રા કરી સુરત આવી ત્યાં સંધને વિશેષાવશ્યક સૂત્ર વાંચી સંભળાવ્યું. આ પરથી જણાય છે કે શ્વેતાંબરામાં પણ સંધ પાસે અમુક સૂત્ર-વ્યાખ્યાન શ્રાવક કરી શકતા હતા. ત્યાંથી અમદાવાદ આવ્યા કે જ્ઞાનવિમલસૂરિના વંશજ વિમલગણિ અને સત્યવિજય પંન્યાસના વંશજ જિનવિજય પંન્યાસ હતા. પૂજાશા જિનવિજયજીનાં વ્યાખ્યાન શ્રવણ કરતા હતા, અને તેમની પાસે તેણે સં.૧૭૮૬ વ.શુ.ક Page #20 -------------------------------------------------------------------------- ________________ એગણુસમી સદી ઉત્તમવિજય ને દિને દીક્ષા લીધી અને નામ ઉતમવિય રાખ્યું. ગુરુશિષ્ય પ્રેમાપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી સુરત આવ્યા. પછી ભટ્ટારક વિજયદયાસૂરિની આજ્ઞા લઈ પાદરા આવી ત્યાં ભગવતીસૂત્ર વાંચ્યું; અને શિષ્યને ગુરુજીએ નંદીસૂત્ર શીખવ્યું. પછી જિનવિજયે ગુરુ સં.૧૭૯૯ શ્રાવણ શુ.૧૦ દિને દિવંગત થયા પછી ખંભાત, પાટણ અને ભાવનગર આવ્યા. ત્યાં પિતાના પ્રથમ ગુરુ અને ધબાધક શ્રી દેવચંદ્રજીને બોલાવ્યા અને તેમની પાસે ભગવતી, પજવણ, અનુયોગદ્વાર આદિ સૂત્રો વાંચ્યાં અને પછી તે સર્વ આગળ વાંચવાની દેવચંદ્રજીએ આજ્ઞા આપી. તેટલામાં કચરા કીકા સુરતથી સિદ્ધાચલની યાત્રા માટે સંધ લઈ ત્યાં આવ્યા, તેની સાથે પાલીતાણે ઉત્તમવિજયજી ગયા (સં.૧૮૦૮). ત્યાંથી રાજનગર આવી બે ચોમાસાં કરી ભગવતીસૂત્ર સંઘ પાસે વાંચ્યું. ત્યાંથી સુરત ચેમાસું કર્યું. પછી નવસારી, ખંભાત, અમદાવાદ, ભાવનગર, સિદ્ધાચલ, ગિરનાર વિહાર કરી નવાનગર ચેમાસું કર્યું. ત્યાંથી રાધનપુર, શંખેશ્વર, ગિરનાર-સિદ્ધક્ષેત્ર અને પુનઃ ભાવનગર આવ્યા. પછી ખંભાત, રાજનગર, દક્ષિણદેશ, સુરત, ચાંપાનેર, લીંબડી, ને પછી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણ, રાધનપુર. ને ત્યાંથી તારાચંદ કચરાના સંધ સાથે તારંગા, આબુ, શંખેશ્વરની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાંથી પાદરા, વડોદરા, ડભોઈ, પાટણ, પછી સુરત આવ્યા. ત્યાં ગુરુભાઈ ખુશાલવિજ્ય પંન્યાસ સાથે રહ્યા ને ચોમાસું કર્યું. નેત્રપીડા થઈ, ત્યાંથી રાજનગર આવ્યા. ત્યાં . ૧૮ર૭ મહા શુદિ ૮ને દિને ૬૭ વર્ષની વયે દેહ પડયો. ને હરિપુરામાં ગુરુને શૂભ થયો. જિનવિજય આ પૂર્વે નં.૧૧૩૭ (૨૮૭) + સંયમી ગર્ભિત મહાવીર સ્તવ સોપજ્ઞ કબા સહિત ૪ હાવી ૨સં.૧૭૯ વિ.શુ.૩ સુરતમાં આદિ- શ્રી વર્ધમાન જિને નત્વા, વકમાનગુણાસ્પદ પણ ડાયમણસ્તવસ્યર્થો વિતત્સત. ઢાળ લી. પ્રથમ વાલ તણે ભવેજી એ દેશી. કેવલજ્ઞાન-દિવાકરૂછ, સિંદ્ધ બુંદ સુખદાય, આતમસંપદ ભોગવેજી, વદ્ધમાન જિનરાય, ગુણદધિ શાસનનાયક વેર, મેરૂ મહિધર ધીર. ગુ.૧ અનુક્રમે સંયમ ફરસ, પોંગ્યો ક્ષયક ભાવ, Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુણા.૩ ઉત્તમવિજય [૪] જૈન ગૂર્જર કવિઓ :સંયમશ્રણ ફૂલડેજ, પૂ જ પદ નિખાવ. ગુણે. વાચક જ વિજયે રજી, સંખેપે સજઝાય, વિસ્તરી જિનગુણ ગાવતાંછ, જીહા પાવન થાય. અત – ઢાલ ૪થી. રાગ ધન્યાશ્રી – કલસરૂપ. ગાય ગાયે રે, ભલે વીર જગતગુરૂ ગાયે. સંયમશ્રેણી થાનક ષટવિધ, ઠવણું યંત્ર બનાવે, અહઠાણ પરૂપણ કરતાં, મનુજજનમ-ફલ પાયો રે. ભલે.. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાય સુહાવો, જ્ઞાનક્રિયા અવલંબી ફરસ, અનુભવસિદ્ધિ ઉપાયો રે. ભલે.ર સંવત નદ નિધિ મુનિ ચ , દેવ દયાકર પાયો, પ્રથમ જિનેસર પારણ દિવસે, સ્તવના કલશ ચઢાયો રે. ભલે.૩ વિજયદેવસૂરીસ પટોધર, વિજયસિંહ સેવા, સત્ય શિષ્યાધર કપૂરવિજય બૂધ, ક્ષમાવિજય પુણય પાયો રે. ' ' ભલે..૪ (આનો અર્થ કવિ સ્વભાષામાં કરતાં પોતાની ગુરુપરંપરા આપે છે કે) શ્રી વીરસ્વામિના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી પહેલા પોધર થયા તિડાંથી આઠ પટ લગે “નિ ગ્રંથ' બિરૂદધારી ૧, નવમે પાટે સૂરિ મંત્ર કે ટી વાર જવા માટે “કેટી” બિરૂદધારી ૨, પરમે પાટે ચંદ્રસૂરિ. ચંદ્રવત્ ધણું સૌ થયા માટે ચદ્રગચ્છા કહેવા ૩, સેલમે પાટે સમતભદ્રાચાર્ય ઘણા નિમ મ થયા વનવાસે રહ્યા માટે વનવાસી બિરૂદ થયું ૪, છત્રીસમે પાટે સર્વદેવસૂરિ થયા વડતલે આચાર્યપદ આપ્યું અને તેના શિષ્ય જે થયા તે વડશાખાની: પેિરે પરિવાર વધ્યા તે વલી. ઘણું ગુણે વધ્યા માટે વડગછા કહેવાયું છે. ચુમ્માલીસમેં આંબિલ વધમાન તપ કીધા માટે રાણજીએ તપબિરૂદ દીધો તિહાંથી તપા કહેવાણું ૬. અનુક્રમે બાસઠમેં પાટે આદેય નામધારીશ્રી વિજયદેવરિ, તત્પટ્ટપ્રભાવક સવાઈ વિજયસિંહસૂરિ, તેની સાચી પ્રહણું આસેવના. શિષ્યાપારી અર્થાત્ પંડિત સત્યવિજયર્ગણિ ગચ્છનાયકની આજ્ઞા માગી ક્રિયાઉદ્ધાર કીધો. શ્રી આનંદઘન સાથે વિનવાસ રહ્યા. અનેક તપ. કીધા, અનુક્રમે વૃદ્ધાવસ્થા જાણુને અણહિલપુર પાટણમાં રહેતાં ધર્મોપદેશ દેતા. તેમના શિષ્ય પંડિત કપૂરવિજય અને પંડિત કુશલવિજય થયા, Page #22 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] ઉત્તવિજય તેમાં શ્રી પૂવિજયગણિ તા અરિહંતપ્રતિમાપ્રતિષ્ઠાદિક અનેક ધર્મોકાયકારી પ્રભાવક થયા. દેશ, નગર, પુર, પાટણે વિહાર કરતા રહ્યા. તેમના શિષ્ય પડિત વૃદ્ધવિજયગણિ તથા પંડિત ક્ષમાવિજયગણિ થયા તેમાં પંડિત ક્ષમાવિજયગણિ તા દેશના આપવાના ગુણુ કરી અનેક ભવ્ય જીવેશને ઉપકારી પવિત્ર ચરણકમલધારી થયા. સુરત માંહે સૂરજમ ડણુ શ્રી જિનવિજય પસાયા, વિજયચાસૂરિરાજે જગપતિ, ઉત્તમવિજય માયા રે. ભલે.૧૧ અર્થ : શ્રી સુરત દરે સૂર્ય મંડણુ પાર્શ્વનાથની સ્મૃતિ પ્રભુતિ મહિમાએ તથા પંડિતની ક્ષમાવિજયણ શિષ્યરત્ન સૌપ્રતિ વિદ્યમાન ચિરંજીવી પરમેાપકારી પંડિતશ્રી જિનવિજયંગણુએ ઉદ્યમ કરી મને પ્રથમ અભ્યાસ કરાવ્યા, તે જેમ માતાપિતા પુત્રને પ્રથમ પગ માંડવા તથા ખેલવા શિખવે તેમ ર્વાષેિ મને ઉપકારી કીધેા. એ શ્રી તપાગચ્છધિરાજ ભટ્ટાર્ક શ્રી વિજયયાસૂરિશ્વરના રાજમાં જગત્પતિ જગપરમેશ્વર શ્રી વીરસ્વામીને મુતિ ઉત્તમવિજયે મહાયા – ગાયા – સ્તવનાગાચર કીધા. એ સ્તવન અમચ્છરી ગીતા પુરૂષ! તમે રોાધો ભણાવજો. ભણતાં-ભણાવતાં સંયમશ્રેણીએ ભૂષિત થઈ સહેનદ પામશે. ૧૧. ઇતિ અનુયાગાચાર્ય પંડિત શ્રી ઉત્તમવિજયગણિ વિરચિત સ્વાપન્ન વિવરણ સહિત સયમશ્રેણી ગર્ભિત શ્રી મહાવીર સ્તવન સમાપ્ત. (૧) મૂળ લે. રૂપચંદઃ. પ.સ’.૫-૧૦, જશવિજયમુનિ સંગ્રહ નં.૧૭૦. [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૨૮૮).] પ્રકાશિત : : ૧. શ્રી સત્યવિજય ગ્રંથમાલા નં.૧, શેડ બાલાભાઈ મુલચંદ, રીચીરેાડ, અમદાવાદ (૪૨૮૮) + જિનવિજય નિર્વાણ રાસ (ઐ.) ૧૬ ઢાળ સં.૧૭૯૯ શ્રા.શુ. ૧૦ પછી આદિ – કમલમુખી શ્રુતદેવતા, પૂરા મુજ મુખવાસ, ગુણદાયક ગુરૂ ગાવતાં, હાય સફલ પ્રયાસ. અત ઢાલ ૧૬મી શ્રી ગુરૂરાજ કદીએ નિત્ર વીસરે, સાંભરે રાત નિશાદીસ રે. * ખટકાર્યપાલક સુમતિદાયક પાપનિવારક જગ-જયકરા, સર્વગર`ગી સજ્જનસ`ગી જિનવિજય ગુરૂ જયગુણકરા. માનવિજય ગુરૂ કહણથી રચ્ય ગુરૂનિર્વાણુ એ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજય છે જૈન ગૂર્જર કવિઓ : ૬ સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમવિજય કેડી કલ્યાણ એ. (૧) લિ.સં.૧૮૧૫ ૫.સં.૧૨, લી".ભં. નં.ર૮૮૨. (૨) પ.સં.૧૪ લી ભં. નં.૩૯૫. (૩) સં.૧૮૬૩ ભાદ્રવા વદ ૪ સામે, પે.સેં.૧૪-૧૨, પાદરા નં.૩૭૮. ડિકેટલૈગંબીજે ભા.૧ (પૃ.૨૧૮), મુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૯).] પ્રકાશિતઃ ૧. મારી જૈન ઐતિહાસિક રાસમાળા' કે જેમાં કવિનું, ચરિત્ર તેના રાસ સાથે આપેલ છે. (૪ર૮૯) + અષ્ટપ્રકારી પૂજા સં.૧૮૧૩[૯] આજ – દહી: શ્રતધર જસ સમરે સદા, સંતદેવી સુખકાર, પ્રણમી પદકજ તેહનાં, પભણું પૂજાપ્રકાર. અર્થ સુણે જિનમુખ થકી, સૂત્ર રચે ગણધાર, તે આગમને અનુસરી, રચણ્યું અષ્ટપ્રકાર. નમણું, વિલેપન, કુસુમની, ધૂપ, દીપ, મને હાર, અખંડઅક્ષત, નૈવેદ્યની, અષ્ટમી ફલ સુવિચાર. ભાવસ્તવનને કારણે, દ્રવ્યસ્તવ અધિકાર કારણથી કારજ સીધે, તિણે ધૂર પૂજે ઉદાર. પીઠ મને હર થાપિને, અરિહંત પ્રતિમા સરિ, તાલ મૃદંગ વાજિત્રયુત, કરિયે હર્ષ અપાર. તીર્થોદક કુંભ ભરી, રત્ન પ્રમુખ શ્રીકાર, અષ્ટ સહરસ અડmતિના, અથવા કલશ સ્પાર. અંત – કળશ રાગ ધન્યાશ્રી. ભાવ ભાવો રે ભવિ અષ્ટપ્રકાર ચિત્ત ભાવો. સત્યવચનભાષક સત્યવિજય, સંવેગી તસ દાવો, કપૂરસમ ઉજજવલ જસ કીર્તિ, કરવિજયે બુધ લાવો રે. ભાવિ. ૪ તત્વ શશિ આઠ ચદ સંવત્સર, (૧૮૧૩) સમાવિજય જિન ગાવે, ઉત્તમ પદક જપૂજ કરતાં, ઉત્તમ પદવી પાવે . ભાવિ. ૫ (૧) પ.ક્ર. ૮થી ૧૦ પં.૧૩, નવપદ પૂજા સાથે લખેલી પ્રત, મારી Page #24 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી ધમદાસ પાસે. (૨) પ.સં.૫-૧૧, હા.ભં. દા.૮૩ નં.૧૭. [મુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૯૫, ૨૭૧).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા ગ્રહ પૃ:૪૫૦-૬૦. [૨. પૂજાસંગ્રહ (મોહનભાઈ બકોરભાઈ). ૩. વિવિધ પૂજાસંગ્રહ ભા.૧થી ૧૧.] (૪ર૯૦) [+] ચાવીસ (૧) લ.સં.૧૮૪૦, પ.ક્ર.૧૩૯થી ૧૫૨, લી.ભ. નં.૨૭.૨. [પ્રકાશિતઃ ૧. જૈન ગૂર્જર સાહિત્યને ભા.ર (પાંચ સ્તવન).] (૪૨૯) શ્રાવિયવૃત્તિ બાલા, રે.સ.૧૮૨૪ મૂળ રત્નશેખરસૂરિકૃત. (૧) લ.સં.૧૯૫૦, ગ્રંર૦૦૦, ૫.સં.૪પ૭ સેલા. નં.૨૯૫૯. (૨) ગ્રંક૭૬૧, પ.સં.૪૬૧, પ્ર.કા.ભં. દા.૯૭ નં.૧૪૮. (૩) સં.૧૮૩૦ ચૈત્ર શુ.૩ બુધ વિરમગ્રામે શંતિપ્રસાદાત વોરા કેશવજી વાંચનાથ લ. પં. ખુશાલવિજયગણિ સત્ક. પ.સં.૧૧, વિરમગામ સંધ ભં. [આલિસ્ટમાં ભા-૨ જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૮૭).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧-૬ તથા ૧૬ ૬૯. જૈન પરંપરામાં તત્ત્વ૯ વધારે જાણીતું છે તેથી “અષ્ટપ્રકારી પૂજાને ર.સં.૧૮૧૯ પણ શકય છે.] ૧ર૩રું. ધર્મદાસ? (કાગછ મૂલચંદજીશિ.) (૪૨૯૨) અઢાર પાપસ્થાનકની સઝાય ૧૮ ઢાલ ર.સં.૧૮૦૦ ભા.વ.૧૦ બુધ અમદાવાદમાં દિ દુહા. પ્રથમ જિ]સર પાયકમલ, પ્રણમી બે કર જોડિ, પાપ અઢારે વર્ણવું, શુણ આલસ મેડિ. મુજ ગુરૂ રૂષિ મુલચંદ, તાસ સેવક ધર્મદાસ, તે ગુરૂના પયપંકજ નમી, ભણસું મન-ઉલ્લાસ. અંત - કલશ. દશે છત દોહિલો, આ માનવભવ જાણ કરી, રસ આડ છાંડી ધર્મવાડી માંહિ રમો આનંદ ધરી. અંજલી-જલ જિમ આઉખું, ભેરાસે પાણી તણે, કાનકુંજર બાન સંઝાવીજલી અજુલે ઘણે. Page #25 -------------------------------------------------------------------------- ________________ તરવહેસ [4] જૈન ગૂર્જર કવિએ : ૬ - એહવું જાણું સુણે પ્રાણી, આવે તનસેં નવિ એહે,? સમકિત સહિત તપ શીયલ સંયમ દયા મારગ ધમ વહે. ૩ ગુણરત્નસાગર ધમ-આગર કાંન (?) ઇષ્ટ દાતાર એ, ઋષિ સ્વર ધમદાસજી, તલ પટોધર ઉદાર એ. ૪ ઋષિશ્રી મુલચંદજી, તસ સયગાપાસકને વડા,? બાલ બ્રહ્મધર નામે ધમવર જેને સુરનર આગલિ ખડા. ૫ તે ગુરૂના પરભાવથી, વલી આગમ અનુસારે કરિ, એ અષ્ટદશ પાતિક કહ્યાં તેહથી ચતુર ના પરહરી. ૬ એ આગમથી કાંઈ આઘોપાછો, ઓછાઅધિકે ભાષીઓ, હાથ જોડી માંન મોડી મિચ્છામિ દુકકડ મેં દીઓ. ૭ સંવત શત અઢાર વરસે, ભાદ્રવ વદિ દશમી દિને, 1 શહેર અમદાવાદ વાર બુધે, કર જોડી ઈણિ પરે ભણે ૮ } : (૧) સંવત ૧૮રરના વર્ષ માગશિર વદિ ૧૦ વાર ગુરૌ લિખિત ઋષિ સેમચંદઃ વાચનાથ બાઈ અમૃતિ. મુખેં જયણું કરી ભણો જ્ઞાનનું બહુમાન્ય કરો. ૫.સંક-૧૩, રાજકેટ મોટા સંઘને ભંડાર. છે [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬-૭. પહેલાં મૂલચંદજીના શિષ્ય તરીકે ધર્મદાસ નામ આવે છે અને પછી ધર્મદાસજીના શિષ્ય તરીકે મૂલચંદજી નામ આવે છે તેથી કર્તાનામને કેયડે ઊભો થાય છે. પરંતુ ધમદાસજી– મૂલચંદજી-ધર્મદાસ એવી પરંપરા પણ હોઈ શકે. બાલ બ્રહ્મધર” એ બાળબ્રહ્મચારીના અથને શબ્દ હેવાનું વધારે શક્ય છે. એમાં કેઈ નામ વાંચવાનું કદાચ યોગ્ય ન લેખાય. “કાંન પાઠ પણ ભ્રષ્ટ જ લાગે છે. એ આખી પંક્તિ મૂલચંદજીના ગુણવર્ણનની જણાય છે. તે એમાં કોઈ નામ વાંચવું એગ્ય ન ગણાય. “યગોપાસક'= શતકપાસક, સો ઉપાસક – સાધુઓ?] ૧૨૩૩. તqહંસ (૪૨૯૩) ભુવનભાનુચરિત્ર બાલા. ર.સં.૧૮૦૧ (૧) લ.સં.૧૮૪૫, પૃ.૧૫૦૦, ૫.સં.૯૬, પ્ર.કા.ભ. નં.૧૦૨૭. [કેટલોગગુરા, [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૬૬૮.] ૧ર૩૪. (બ્રહ્મ) રૂપચંદ (પાર્ધચન્દ્રગચ્છ અનુપચંદશિ.) (૪ર૯૪) કેવલ સત્તાવની (હિંદીમાં ર.સં.૧૮૦૧ માઘ શુદ પ [રવિવાર ? Page #26 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી (બ્રહ્મ) રૂપસંદ આદિ | સવૈયા ઇસા. 3ષ્કાર પૂરણ બ્રહ્મ પદારથ સકલ પદાર્થ કે સિર સ્વામી વ્યાપક વિશ્વપ્રકાશ સુમંતર જ્યોતિ સવ ઘટ અંતરજામી સિદ્ધ એહી ગુરૂ ગોવિંદ હે અરૂ શિષ્ય એહી પર છાંહી અકામી આપુ અકર્તા પુન્યતા ભેગતા તાહિ ત્રિલોકનમેં કેવલ નાંમિ. ૧ અંત - લિંગ અખંડિત સુમતિ સેત કંતાંબર સાકાર સિદ્ધિ સફાઈ પાસશશિ સૂર સે દીપક તાહિક જોત અનૂપચંદ કહાઈ તાહીકે અંસ બ્રહ્મ રૂપ સંવેગી અરિહા ધ્યાન કરે મન લાઈ પંચ લઘુ અક્ષરે સિદ્ધ હું કારજ કેવલ સાધસરૂપ એ ભાઈ. પપ સૈભાવ અસાર હુ જબ સીઝે આગમ સાર સમય કે સારા ત્રિપદી ભેદ અભેદ સમાઈ પરમાતમપદ પાવૈ ધારા ચલી જાય શિવમકે સંમુખ નિરવિકલ્પ નિરૂપધિ તારા વિમલા રસ રૂપે સિદ્ધિ પ્રગટે કેવલ સાદિ અનંત આચારા. પ૬ સંવત સેજ અષ્ટાદશ જાની ઉપર એકેત્તર વરસે વચી માસ સુઉજજ્વલ માઘ સુપાંચ તા દિન વસંત રિતુ શુભ મચી દરસ પરસ હુ જબ ની આદ જિન છબિ સાસિત સચી વાર સુભો રેષTચં?] રેવતી શુભયોગે કેવલ સત્તાવની રચી. પ૭ કાશી દેસ નયરી જાત્રા જ આયે વૃષભ જિન કરી ભાવ શું ભેટો સિદ્ધાચલ તીરથ કમ કઠોર મિટી ભવફેરી જૈ જગ પંડિત ભાવાર વિચાર પઢે તિનકું વંદન મેરી પૂરણ કૃપા હવે સતગુરૂકી કેવલ સંપતિ આવહિં નેરી. પ૮ (૧) ઈતિ શ્રી બ્રહ્મ રૂપ સંવેગી વિરચિત કેવલ સત્તાવની સમાપ્ત. પ.ક્ર.ર૦થી ૨૬ ૫.૧૧, જશ.સં. (૪૨૯૫) લઘુ બ્રહ્મબાવની (હિંદીમાં) નિહાલચંદ્ર (નં.૧૧૭૭) સં.૧૮૦૧માં “બ્રહ્મબાવની' રચી છે અને તથી આને કર્તાએ લધુ બ્રહ્મબાવની' કહી છે. આદિ- કાર હે અપાર પારાવાર કોઉ ન પાવે કછુક સાર પાવે જોઈ નર ધ્યાગ ગુણ ત્રય ઉપજત વિનસત થિર રહે મિશ્રિત સુભાવ માંહિ સુદ્ધ કંસે આવેગો Page #27 -------------------------------------------------------------------------- ________________ (બ્રહ્મ) રૂપચંદ [૧૦] અગમ અગોચર અનાદિ આદિ કી નહી ઐસા ભેદ વચન વિલાસ જૈસે પાવે નવિવહારરૂપ ચાસ હું અનંત ભેદ બ્રહ્મરૂપ નિશ્ચ નય એક દ્રવ્ય થાવેગે. ત- હેતવ ત દીષે સદા રાગદોષ તાંહિ કદા ઐસે ગુણવ ંતનકો મેરૌ પરનામ હું ગ્યાતા તર હેાઇ કાઊ મેા પર કૃપાલ હેઊ હંસા સુભવ વલી જે ગુણુના ધામ હું દેશ ઉત્તપતિ નૈતિ કુલ ભયે ગતિ જિનગુણ ગાયા સરવંગ મેરા સાંમ હુ એહી લઘુ પ્રભાવની ગ્યાતામનભાવની નામરૂપ ગાયા નહી ગુનહી સાં કામ હૈ. લિંગાધાર સારપક્ષ શ્વેતાંબર કહ્યો દક્ષ ધાર વિવહાર સ્યાદવાદ શુદ્ધ બ્રહ્મકી તાહીમૈં પ્રગટ ભયે પાસચ’દસર જયા થાપ્યા પાસચ‘ઢગચ્છ આસ જિતધમકી તિનહુમે રૂચિવ ત સાધક અનુપચંદ સાધુ સુસ વેગધારી શક્તિ સુખ સમ્મકી જિનકી મહંત કીત્તિ તાહીકા નિકટવૃત્તિ સીષ્ય બ્રહ્મ રૂપ બૂઝી રીતે બ્રહ્મકમ કી. ક્ષય પાવૅ ગ્યાંત જંગ દેખે શુદ્ધ મોક્ષમગ્ગ ભગવાંત જિન જન પછ ચાર ર ચેારકા સંગ છેર ફારૂ નિજ જોગ જોર પરપ ડારિ ગહે માર પšાર રે અન્ય ન સરૂપ ધાર પૂરબંદે દેશ સાર જિહાં વહે સદા સુરસરિતાકા જોર ફ્ ચિદાન'દ તાહી રૂષ નંહિમે અનંત સુધ બ્રહ્મ રૂપ સ્વાદ પાસે કાહે કરૂ સાર રે. (૧) ઇતિશ્રી લધુ બ્રહ્મગાવની બ્રહ્મ રૂપ સંવૈગીકૃત સંપૂર્ણમ્ ઉપરની પ્રત, ૫.ક્ર. ૧૦થી ૧૯ ૫.૧૧, જશ.સ. ૫૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯-૧૧.] જૈન ગૂર્જર કવિઓ ઃ પર. ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] જયસાગર ૧૨૩૫. જયસાગર (ત. ન્યાયસાગરશિ.) ન્યાયસાગર આ પૂર્વે નં.૧૧૯. (ર૬) [+] સીમોલા ૫૫ કડી (એ.) ૨.સં.૧૮૦૧ આષાઢ વદ ૫ - બુધ અમદાવાદના જમાલપુરવાડામાં ઓર્દિ – સરસ્વતી માત નમી કહું, મુઝે મુખ કરે નિવાસ તીરથના ગુણ ગાયવા, દે વચનવિલાસ. અરિહંતે સિદ્ધ સંદા ને, આચારય ઉવઝાય સાધુ સકલ નમતાં થકાં, દિનદિન મંગલક થાય. ન્યાયસાગર પ્રભુ મુજ ગુરૂ, ગુરુગુણને ભંડાર જય કહે ચરણકમલ નમી, કરસું તીરથમાલ. અંત - સંવત અઢાર એકમાં રહિ રાજનગર માસ જમાલપુરના પાડામાં મુઝ ઉપને હરષઉલ્લાસ. કૃષ્ણપક્ષ આસાઢ વલિ પાંચમ ને બુધવાર તીર્થમાલા પૂરિ કરી પામેવા ભવને પાર. તપગચ્છ માંહી શિરોમણી શ્રી ચાચસાગર ગુરૂરાજ ચરણસેવી જયં ઈમ ભણે, મુઝ સીધો વછિત કો જ ભવિણ તીરથયાત્રા તુમે કરે. પર કલેશ. જય આદિ જિનવર શાંતિ જિનવર વીર જિનવર પાસજી તીરથમાલા પૂરી કીધી હિતી મુઝ મનસંછ. જમાલપુરના પડા માંહિ ચારે ચતુર સુજાણજી પ્રહ ઉઠી પ્રભુચરણ નમતાં થાય જયકલ્યાણજી. તપગચ્છમંડણ દુરીતખંડણ શ્રી ન્યાયસાગર પન્યાસજી ચરણસેવી જ કહે મેં કીધો ગુણઅભ્યાસજી. [પ્રકાશિત ઃ ૧. જૈનયુગ અસાડ-શ્રાવણ સં.૧૯૮૫, સંપા. ચતુરવિજયજી.) fપ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧-૧૨. જેનને આધારે જ ઉપરની માહિતી આપવામાં આવી હશે, પણ એને નિર્દેશ રહી ગયેલ જણાય છે.] ૧૨૩૬. ભક્તિવિજય (ત. શુભવિજય-ગંગવિજય-નયવિજયશિ.) (૪૨૯૭) સાધુવંદના સઝાય [અથવા સતપુરુષ છંદ] કડી ર૯ અસં ૧૮૦૩ ભાદ્ર.વ.૧૧ રવિવાર ૫૪ - પપ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવિજય [૧૨] જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ– વીર જિહ્સર પ્રણમું પાય, વલિ ગૌતમ ગીરૂઆ ગુરૂરાય, ઉત્તમ પુરૂષ હુઆ નરનાર, કરણીથી પામા ભવપાર. અંત – ગર્ભાવાસ નાવે તે વલી, ઇમ ભાષે તે સુદ્ધ કેવલી, અઢાર ત્રિલેાતર ભાદ્રવા સાર, વદ ગ્યારસ ને દિત્યવાર, ૨૮ શુવિજય વાચક મુનિરાય, ગગવિજય નિત્ય પ્રણમું પાય, શ્રી નવિજય વિખૂધના સિસ, ભક્તિવિજય પ્રણમુ નિસદિસ.૨૯ (૧) સંવત ૧૮૭૧ના વર્ષ આસે। સુદ ૫ દને' સીકસ (શિષ્ય) ૫. દાલતવિજય પડનાથ. ૫.સ.૨-૧૩, જવિજય મુનિ સંગ્રહ. [મુપુગૃહસૂચી, લી હુસૂચી.] (૪૨૯૮) રહિણી તપ પર સ. ૩ ઢાળ ૨.સ.૧૮૨૪ કાર્તિક વદ ૫ પાલણપુરમાં આદિ– શ્રી શ‘પ્રેસ્વર જિનપતિ, વામામાત-મહાર પરતાપૂરણ પરવડે, સીવરમણી-દાતાર. કલિકાલે દીપે પ્રબલ, પ્રભુતામે... પ્રતાપ જાપ જપે ભવિયણુ સદા, દાલે' ભવસંતાપ. રાહણી નાંમા તપ થકી, નાસે દુખ જ જાલ, નિતનિત સંપત નવિનિવ, પામે મગલમાલ. વીર જિષ્ણુસર વિચરતા, રાજગૃહી ઉદ્યાન આવ્યા તવ ગયે વંદના, શ્રી શ્રણિક રાજાન. દેસના સૂણી રાા કહે, એહ કહેા મૂઝ વિચાર, કિમ રાણીઇ તપ કર્યાં, કહેા મૂઝ જગદાધાર. અત અઢાર ચાવીસા હેા વરસે પાલણપુર ચામાસ. કાતિ વદિ પાંચમ દિને શ્રી નવપલ્લવુ પાસ, તેહ તણા પસાયથી રાણીની સઝાય, વાચક શુભનય સીસના ભક્તિ તમે નિત પાય. (૧) પ.સં.૨-૧૪, જૈ.એ.ઇ.ભ. ન.૧૨૭૧. [લી હુસૂચી.] (૪૨૯૯) ચિત્રસેન પદ્માવતી ચિરત્ર ખાલા. [અથવા સ્તમક] મૂળ પાઠક રાજવલ્લભકૃત ૧૨૨૪ શ્લેાકમાં ૨.સ.૧૫૨૪(૨૨)માં. નયવિજયશિષ્યભક્તિનાસ્તિષુકા ઃ ચરિત્ર ચિત્રસેનસ્યઃ પુણ્યાર્થે ચારૂતિસ્મિતઃ. પંડિત નયવિજય શિષ્યઃ ૫. ભક્િતવિજય ગણિઇ ટમાથે શ્રી ૧૨૨૫ - ૩ ४ ૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩] મણિરત્નમણિ કરિનંઈ ક્યુ ચિત્રસેન પદ્માવતિ ચરિત્રઃ શિષ્ય પુન્યવિજયને અર્થે મનહર સુંદરઃ ૧૨૨૫. (૧) સં.૧૯૨૯ ફવિદ ૨ રવૌ રાત્ર ઘટી ૪ જાતિ ભ. વિવેકસાગરસૂરિ શ્રી મુંબઈ ચતુરમાસ તદ-આજ્ઞાકારિ પુજ્યમાવિત્ર શ્રી મેઘલાભક્તિ તતશિષ્ય મુ. સુમતિવાદ્ધનજિ તરિાગ્ય મુ. ક્ષેમાને લપકૃત્ય સ્વવાચનાથે શ્રી બારએટ મધે શ્રી આદિનાથ પ્રસાદાત ભુલચુક મીછાઈ દોકડે. પ.સં.૧૦૬, મ.જે.વિ. (૨) સં.૧૮૪૦ શાકે ૧૭૦૫ કા.શુ.૧૩ ગુરૂ લિ. ૫. લક્ષ્મીવિજ્ય શિ. અમરવિજય શિ. કપુરવિજયેન મહેસાણા નગરે આદીશ્વર પ્રસાદાત. પ.સં.૯૩ઘોઘા ભં. (૩) અંચલગ છે ખૂબચંદ્રાએ સં.૧૮૭૧ માગશર ફ.૭ સેમ ભુજનગરે ચેલા પીતાંબર વાંચનાથે. પ.સં.૮૭, વિરમ, સંધ ભં. (૪-૬) કાર્ડમાં ટબાકારનું નામ ભક્તિવિજય આપ્યું છે. સં.૧૮૫૭, પ.સં.૮૪, સેં.લા. નં.ર૭૯૪; પ. સં.૯૮, સેંલા. નં.ર૭૯૫; અને સં.૧૮૯૨, ચં'.૧૮૫૦, ૫.સં.૮૦, સેં.લા. નં.૧૩પ૭૩. (૭) સં.૧૮૮૭, ગ્ર.૧૨૦૦, ૫.સં.૧૫૧, લીં.ભું. દા.૩૪ નં. ૩. (૮) ૫.સં.૧૧૮, લીં.ભું. દા.૪૨ નં.૧૮. (૯) પ.સં.૧૩, વિ.દા. નં.૮૧૫. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬, ભા.૩ પૃ.૧૫-૧૬, ૪૮૪, ૧૫૯૭ તથા ૧૫૯૮. પહેલાં આ કવિને નામે ૨.સં.૧૫૨૨ને “ચિત્રસેન પદ્માવતી રાસ મૂકેલો, જે માહિતી પછી યોગ્ય રીતે સુધારી છે. આમ સુધાર્યા પછી ભા.૩ પૃ.૧૫૯૭ કર્તાનામ ભક્તિલાભ કેમ રહેવા દીધું છે તે સમજાય. એવું નથી. ત્યાં કવિએ આ બાલાવબોધ સ્વશિષ્ય ચારુચંદ્ર માટે સં.૧૬પર પહેલાં ર હેવાનું અનુમાન પણ કર્યું છે કેમકે “ચારુચંદ્ર લખેલ સંસ્કૃત ‘ઉત્તમકુમાર ચરિત્ર'ની પ્રત સં.૧૬પર ભા.રા.૫શુક્રની લખેલી મળે છે (બર નં૨૦૦૦) તેથી આ બાલા. તેની પહેલાં હવે ઘટે.” આ અનુમાન તથા અનુમાનને આધાર બોટાં છે. કવિને ઉદ્ધત ટબાથ જ બતાવે. છે કે “ચારુ' શબ્દ “મનહર – સુંદરીના અથમાં છે, એમાં શિષ્યનામ વાંચવાનું નથી. વસ્તુતઃ શિષ્ય પુણ્યવિજયને અર્થે બાલાવબોધ કર્યો છે.], ૧ર૩૭. મતિરત્નમણિ (ખ. દીપચંદ્ર-દેવચંદ્રજીશિ.) દેવચંદ્રજી જુઓ આ પૂર્વે નં.૧૧૦૩. (૩૦૦) + સિદ્ધાચલ તીર્થયાત્રા (એ.) પ ઢાળ સં.૧૮૦૪ના અરસામાં Page #31 -------------------------------------------------------------------------- ________________ મહિરનગણિ [૧૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ આમાં સુરતથી કચરાશાએ કાઢેલ સંધનું વર્ણન છે, તેમાં રૂપચંદ કરીને ગૃહસ્થ પણ સંધવી તરીકે જોડાયા હતા. એ ડુમસથી દરિયામાગે વિદાય થઈ ભાવનગર બંદર ઊતર્યો. ત્યાં ભાવસિંહજી (કે જેમણે સં. ૧૭૭૭ વૈશાખ સુદ ૩ને દિને ભાવનગર વસાવ્યું હતું અને જેણે ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સં.૧૮૨૦માં સ્વર્ગવાસ કર્યો હતરાજ્ય કરતા હતા. તેમણે ચાંચિયાને જેર કરી જકાત ઓછી કરી સમુદ્રને તિભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંધ પાલીતાણે આવ્યો હતો. આ સંધમાં ભાવનગરથી (તપાગચ્છના) પં. ઉત્તમવિજયજી સાથે ચાલ્યા હતા. તદુપરાંત કવિના ગુરુ દેવચંદ્રજી, તપગચ્છીય સુમતિવિજય પણ સાથે જ હતા. આ કૃતિ રચ્યાનો સંવત કે યાત્રા કર્યાનો સંવત આમાં કવિએ આપેલ નથી, પણ કોઈ કવિયણે આ કવિના ગુરુ પ્રસિદ્ધ અધ્યામી દેવચંદ્રજીના સ્વર્ગવાસ પછી તેના ચરિત્ર રૂપે રચેલ “દેવવિલાસ” નામના રાસમાં જણાવ્યું છે કે સંવત દશ અષ્ટાદશે, કચરા સાહાઈ સંધ, શ્રી શત્રુંજય તીર્થને, સાથે પધાર્યા દેવચંદ્ર. સાહ મેતીયા લાલચંદ જાણઈ, જેન મારગમેં પ્રવિણુ, શ્રાવિકા અવલ તે ભક્તિમાં, દાનેશ્વરીમાં નહીં ખીણ. સંઘર્મે શ્રી દેવચંદ્રજી, અન્ય વ્યવહારીયા સાથ, શ્રી શત્રુજય ગિરિ આવીયા, લેવા ધમનું પાથ. પ્રતિષ્ઠા જિતબિંબની, ગુરૂજિઈ કીધી તત્ર, સાડી સન્ન દ્રશ્ય ખરચી, ગુરચ તે લત્ર. આ પરથી સં.૧૮૧૦માં આ બન્યું હતું પણ ખરે સંવત ૧૮૦૪ જણાય છે અને તે આ અરસામાં આ કૃતિ રચાઈ હેવી જોઈએ, કારણકે દેવચંદ્રજીએ પોતે સિદ્ધાચલ સ્તવનમાં સં.૧૮૦૪માં આ કચરા કાકાના સંધને ઉલ્લેખ કરેલ છે. [તથા નીચેની કૃતિની હસ્તપ્રત સં.૧૮૦૫ની મળે છે.] આદિ– સરસતિ સામિને પાય નમી, માગુ વચનવિલાસ, સંધવી સેજ ગિરિ તણું, ગાવા મન ઉલ્લાસ. ૧ નમું તે દેવિ ચકેરી, વડ જક્ષ ભલિ ભાત, આદિસર નમતાં થકાં, મિલેં મુગતિ મત. વીર જિસમેં નમું, ગૌતમ ગણધર સાર, જીવ ઘણું પ્રતિબોધિને, ઊતાર્યા ભવપાર. ' ) Page #32 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] મતિરનગણિ સુરતના કચરાશાએ સંઘ કાઢો. ભાવનગર આવ્યા ત્યાં ભાવસિંહજી રાજ્ય કરતા હતા. કારતિક વદિ તેરસિ દિને, સંધ ચારેય સુખકારી રે, ત્રિણ દિવસ પાદર રહ્યા, સંઘવીની જાઉં બલિહારી રે. ૨-૧૦ ખરતરગચ્છ દેવચંદજી, તે પિણ સંધ માંહે જાણું રે પંડિત માંહિ શિરેમણિ, તેહની દેશના ભલી વખાણું રે. ૨-૧૬ શેત્ર ભેટ ધરી મન બહુ અતિમાન રે રાજા પૃથ્વીરાજજી રે, કુંઅર શ્રી નવઘન નામ રે. ૩-૧ ૩-૩ વિધિઉપદેશક શ્રુતજલધિ, દેવચંદ ગુરૂરાય, સંગી જિનમારગી, ઉત્તમવિજય સહાય. એતલે ખંભાયત થકી રે, ઓચ્છવ ઢું સુવિસિદ્ધ, સંધ કરી આવી મિલે, જીવણ સાહ પ્રસિદ્ધ. ઇમ અનેક સંઘવી બહુ મિલ્યા, કરવા જિનવર-ઝાણ, સરપતિથી વિધિપક્ષિ આવીયા, ઉદયસાગરસૂરિ ભાણ. ૪-૪ પાઠક સુમતિવિજય તપાગચ્છવરૂ, ઈમ યતિવર અનેક, ચારે વર્ગ મિલ્યા જિન ભેટવા, પ્રભુભગતિ જિન છેક. ૪-૫ અંત - કલશ. તસ સંધ યાત્રા સૂવિધિ કરણી મનપ્રદે આસ તસ તવન શું ખરતર સંધપતિ હેતે આદરે, ઉવઝાયવર શ્રી દીપચ દે શિસ ગુરૂ દેવચંદ એ તસ સિસ ગણિ સતિરન ભાષે સકલ સંધ આણંદ એ. ૫-૩૧ (૧) ઇતિ શ્રી સિદ્ધાચલ મહિમા વર્ણન સ્તવન સંપૂર્ણ લિખિત સંવત ૧૮૦૫ વષે વૈશાષા સિતૈકાદસ્યાં સકલપંડિતશિરારત્ન પંડિત શ્રી ૫ શ્રી વિનીતવિજયગણિ તથ્થરણુબ્રમરાયમાન ૫. દેશવિજયગણના સંઘવી કચરા કાકા તસ્ય ભ્રાતા સં. કતેચંદ સુત સં. ઝવેરચંદ પઠનાર્થ યાદશં પુસ્તક દૃષ્ટ્રવા તાદશં લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દે (ન દીયને) ૦૧. પ.સં.૧૦-૧૦, ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત. Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મચન્દ્ર [9] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ.૧૭૬-૮૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬–૧૮.] ૧૨૩૮, ધર્મચન્દ્ર (પાશ્વ. હર્ષચંદ્રશિ.) (૪૩૦૧) જીવવચાર ભાષા દોહા ૨.સં.૧૮૦૬ ચે.શુ.૨ બુધ મકસૂદાબાદ. (૪૩૨) નવતત્ત્વ ભાષા દોહા ૨.સં.૧૮૧૫ મા.શુ.૫ મકસૂદાબાદ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૧-૨૨.] ૧૨૩૯. રત્નધીર (ખ. હર્ષવિશાલ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજ-લબ્ધ દય-જ્ઞાનસાગરશિ.) (૪૩૦૩) ભુવનદીપક બાલા ર.સં.૧૮૦૬ રસાશ્રવસ્વિદુમિતે (૧) ભા.ઈ. સને ૧૮૮૨-૮૩, નં.૩૧૦ (પી.૧). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૬૮. કૃતિના ર.સં.નું અર્થઘટન આમ. થયું જણાય છે રસ = ૬, અશ્ર (અશ્રુબિન્દુ) = ૦, વસુ = ૮, ઈન્દુ = ૧. “અને સ્થાને “આશ્રવ માનીએ તેને એક “વ' છાપભૂલમાં રહી ગયો છે એમ માનીએ તો ૨.સં.૧૮પ૬ થાય. પરંતુ લબ્ધદયની કૃતિ ઓ ર.સં.૧૭૦૭થી ૧૭૪પની મળે છે (જઓ આ પૂર્વે ભા.૪ પૃ.૧૫૭) તેથી તેના પ્રશિષ્યનો સમય સં.૧૮૦૬થી મોડો હોવાનું સંભવ ઓછો રહે છે.] ૧૨૪૦. (ષિ) જેમલ (લંકાગચ્છ) જેમલજીના ટૂંક વૃત્તાંત માટે સં.૧૮૫૩ના ક્રમમાં અજ્ઞાત કવિની કૃતિ જુઓ. (૪૩૦૪) + સાધુવંદના ૧૧૧ કડી ૨.સં.૧૮૦૭ ઝાલોરમાં આદિ– નમું અનંત ચોવીશી, રિષભાટિક મહાવીર, આય ક્ષેત્રમાં, ઘાલી ધમની સીર. મહા અતુલ્ય બલિ નર, શરીર ને ધીર, તીર્થ પ્રવર્તાવી, પહત્યા ભવજલતીર. અંત – એ જતિ સતિયે શું, રાખે ઉજવલ ભાવ, એમ કહે કષિ જેમલજી, એક જ તરણને દાવ. ૧૧૦ - સંવત અઢાર ને વરસ સાતે શિરદાર, ગઢ ઝાલોરમાં એહ કહ્યો અધિકાર ૧૧૧ - (૧) ર.એ.સે. મુંબઈ. (૨) લિ. પૂજ પ્રાગજી સં.૧૮૬૫ કા.શુ.૧૯ amEducation International Page #34 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭] ઋષિ માસ જેતપુરમાં. પ.સંક-૧૨, ધે.ભં. (૩) લિ. વિપ્ર શંકર મેવાસામાં સં. ૧૯૧૩ શ્રા.શુ.૪ ભોમ. પ.સં.૬-૧૦, ધો.ભં. (૪) લિ.સં.૧૯૧૩, પ.સં.૫, લી.ભં. નં.૧૮૮૪. [લીંહસૂચી.] [પ્રકાશિત : ૧. વિવિધ પુષ્પવાટિકા ભા.ર પૃ.૫૪૬-૫૫. ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા. ૨ પૃ.૬૯-૭૦, ૩, જ્ઞાનાવલિ પૃ.૧૧૫-૧૨૩] (૪૩૦૫)નેમચરિત્ર પાઈ અથવા નેમ રાસ ૨.સં.૧૮૦૪ ભા.શુ.૫ (૧) પ.સં.૫, જિ.ચા. પો.૮૧ નં.૨૦૨૩. (૪૩૦૬) ખંધક ચઢાલવું અથવા ચોપાઈ ૬૭ કડી ૨.સં.૧૮૧૧ સૈ.૭ લાડૂયામાં આદિ-સાવથી નગરી સોહામણીજી, કનકકેતુ તિહાં રાય, ખધકકુમાર સભાગીયજી, મલ્લીકુમારી માય. ક્ષમાવત જેય ભગવંતરો ગ્યાંન. અંત - કરમ ખપાવી મુગતે ગયા, વધાર્યો હો જયો ધરમની સેવ, સંવત અઢારે અંગ્યાતરે ચૈત્ર માસા હે સાતમ વાર. લાડુ જેમલજી કહે ઉછાઅધિકે હે મછામિ દુક્કડ જેય. ૬૭ (૧) પ.સં.૮-૬, કુશલ. (૨) ચતુ. (૪૩૦૭) અજુનમાલીની ઢાલ ૬ ઢાળ ૨.સં.૧૮૨૦ કી.શુ.૧૫ આદિ વધમાન જિનવર નમું, સકલ છવાં સુખદાય નામે દુખદેહગ ટલે, ભુખ વારી જાય. અરજુન માલાસર તણે, કહેસુ ચિત વિશેષ એકમનાં થઈ સાંભળો, છાંડી રાગ ને દ્વેષ. અંત – અંતગડ માહે કાઢો નિચોડી, તિણ અણસારે રિષ જેમલ જોડી અઢાર સે ને વીસ માયા, કાતિ સુદ પુનમ સુભ ઠાયા. (૧) લષત્ર મેઘજી. પ.સં.૭–૧૦, ઘેધા ભં. દા.૧૬ નં.૨૩. (૪૩૦૮) અવંતિસુકમાલ ચઢાલિયું .સં.૧૮૨૫ આસે શુ.૭ નાગોરમાં અંત – અતગડ સૂત્ર માંહિ જિણજી ભાખીયા, તિણણસારે જેમલજી પચીસે આસૌજ માસ, સુદ સાતિમ દિને, નગર નાર ભાખીયો એ (૧) પ.સં.૩, ગુ.વિ.ભં. Page #35 -------------------------------------------------------------------------- ________________ કષિ જેમલ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૩૦૯) પરદેશી રાજાને રાસ [અથવા સંધિ, પાઈ, ચરિત્ર] ૨૨ ઢાળ આદિ દુહા રાયપાસેનું સૂત્ર મધે, રાય મસીના ભાવ, સુરીયાભ દેવ ભરશ્ન હુવે, ધરમ ભણી પ્રભાવ. આમલકા નયરી, સમોસર્યા મહાવીર, સુરીયાભ દેવ તિહાં આવી, નાટક કરવા તીર. (અન્ય પ્રતમાં) દુહા ' , ' ' અરિહંત સિદ્ધ વલિ આયુરીયા, ઉવઝાય સઘલા સાધ મુગતિનગરના દાયકા, એ પાંચ પદ આરાધ. નમું વીર શાસનધણુ, ગણધર ગૌતમસ્વામી માથે હાથ દેઈ કરી, સાર્યા ઘણુનાં કામ. ૪ સિંધ પ્રદેસી રાયની, રાયમણીમાંય : તિણ અણુસારે એ કહું, કિંમહિક અર્થ પસાય. કિણ આડંબર આવીયે, કિમ વાંદ્યા વધમાન નાટક પાડયો કિણ વિધે, તે સુણો કરી ધ્યાન. આમલક નગરી હતી, બાગમેં હુતો અંબાલ તિહાં શ્રી વીર સમોસરા, વાણું સરસ રસાલ. વેત રાજ પણ આવીયે, સેવ કરે ચિત લાય બીજાઈ પણ નર બહુ, દરસણું દેખણ જાય. સુરીયાભ દેવ પણ આવીયે; વાંદ્યા વીર જિર્ણોદ દ્વાદશ પરસણ (પ્રશ્ર) પૂછીયા, પામ્યો મન આણંદ. અંત – ' ઢાલ રમી. પુન્ય સદા ફલે – દેશી. કેવલ જ્ઞાન અપામાં પડે રે, વિચરસે કેટલાએક કાલ ઘણું વરસ ઉપગારને, કેવલ પ્રગન્યા પો રે ધન્ય જિન ધર્મને. ધ.૧૧ રાયણ સૂત્ર મેં રે, એ કહે અધિકાર ભણે ગુણે શ્રવણે સુણે રે, પામે ભવજલપારો રે. સૂત્ર વિરુદ્ધ જે મેં કહે રે, અધીકે ઓછા કાય રિષિ જેમલે કહિ સે રે, મિચ્છામી દુક! મો રે. ધ.૧૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯] જગજીવન ગણિ (૧) પ.સં.૨૪-૧૨, ઇતી પરદેશી રાજાનો રાસની ઢાલ ૨૨ તથા અષાઢાભૂતીનો ચઢાલી૩ તથા સઝાઉ બે સમપુણ. સંવત ૧૯૦૭ના -ભાદરવા સુદ ૧૧ વાર સોમવારે શ્રી ધાંધલપર મધે લખે છે લખીતંગ સા વાલજિ મુલજીએ લખ્યું છે. તે સરવના ગરથગ્રંથ સિલેક ૭૭૫ છે. શ્રી કલ્યાણમસ્તુ શ્રી સુભમતુ. રાજકોટ મોટા સંઘને ભંડાર. (આમાં આ રાસનાં પ્રથમ પત્ર ૨૦ છે.) (૨) આશરે ૧૨૦૦ કપ્રમાણ, ૫.સં. ૨૫-૧૭, ગુ.નં.૧૩–૨૯. (૩) સં.૧૯૭૨, ૫.સં.૩૪–૧૧, ગુનં.૧૩-ર૭. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૨૮), મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.ર.] (૪૩૧૦) દિવાલી સઝાય આદિ- ભજન કરે ભગવાનને, ગણધર ગતમસ્વામી તરણતારણ જગ પ્રગટા, લ્યો નિત પૂનિત નામ, દિવાળી દિન અવિયા. અંત – અંગ ઉપાંગે છેદમેં જીવદયા ઉપર તાન, તિણ સુરિય જેમલ કહે, ઇસી દીવાળી માન. દિવાળી દિન. (૧) ગુ.વિ.ભં. (૪૩૧૧) ચંદ્રગુપ્ત સોલ સુપના સક્ઝાય ૩૫ કડી આદિ– પાડલીપુર નામે નગર, ચંદ્રગુપ્ત તિહાં રાય, સોલે સુપણાં દેખીયા, પાખી પિસા માંહિં. અંત – વિવહાર સૂત્રની ચૂલકા, કહ્યો ભદ્રબાહુ સ્વામી રે, તિણ અણુસારે જાંણજે, કષ જેમલછરી જેડો રે. ચંદ્રગુપત રાજા સુણે. ૩૫ (૧) સં.૧૯૦૯ લિ. . દેવચંદ મંગલવાર પૂરણીયે નગર મળે બાબૂ ગો. ગુલાબચંદજી કેડીમેં શ્રી નગદર્શણ સ્થાને. ૫.સં૩૦, તેમાં છેલ્લાં ત્રણ પત્ર, કુશલ પ.૩૦. (૨) ચતુ. (૪૩૧૨) કમલાવતી સઝાય * (૧) ચતુ. (૪૩૧૩) સ્થૂલિભદ્ર સઝાય (૧) ચતુ. ' [પ્રથમ આવૃત્તિ ભા૩ ૫.૨-૨૫, ૩ર૧ તથા ૧૫૩૫-૩૬] ૧૨૪૧. જગજીવન ગણિ (કાગચ્છ) આ કવિની ગુરુપરંપરા એક કલ્પસૂત્રના બાલા. પરથી એમ જણાય Page #37 -------------------------------------------------------------------------- ________________ જિનકીર્તિસૂરિ [૨૦] જન ગૂર્જર કવિઓ : ૬ છે કેઃ રૂ૫-જીવ-વરસિંહ-લઘુ વરસિંહ-જસવંત-રૂપસિંહ-દામોદર-કર્મસિંહ-કેશવજી–તેજસિંહ-કાન્હજી તુલસીદાસજગરૂપ શિષ્ય છે. અને તેના. શિષ્ય મેઘરાજ, (જુઓ હવે પછી સં.૧૮૩૦ના ક્રમમાં) - ચીતલમાં સં.૧૮૨૨માં જગજીવનગણિ ચોમાસું રહ્યા એમ તેમના શિષ્ય મેઘરાજ જણાવે છે. (૪૩૧૪ ક) સંભવ જિન સ્ત, ૭ કડી ૨.સં.૧૮૦૭ આસો આદિ – સકલ સુરાસુર સેવિત શંકર કિકર જસ નરરાયાજી, અંત – સંવત અઢાર મુનિ આસું માસું, ગણી જગજીવન જયકારી. સંભવ. ૭ (૪૩૧૪ ખ) મલી રૂ. ૭ કડી .સં.૧૮૧૪ આદિ– મહેલી જિણેસર સાહિબા રે સિદ્ધસાધ્યકરણ જગસ્વામિ રે રે.. અત – સંવત ૧૮૧૪નેં સમે રે લે, ગુણ ગાયા મલિલ જિર્ણદ રે, ગણિ જગજીવન ગુણ સ્તવે રે, દેવ આપ અધિક આણંદ રે. ૭ (૪૧૪ ગ) ઇષભ રૂ, ૧૧ કડી .સં.૧૮૧૫ શ્રા. પોરબંદરમાં આદિ – વિમલ નયર વનિતા વર વંદીએ. અંત – પોરબંદર સંધ કર સેહે, ગુરુભક્તિ કરે ભલ ભાવે, સંવત અઢાર સિદ્ધ શ્રાવણ માસે, જગજીવન ગુણ ગાવે. ૧૧ (૪૩૧૪ ઘ) નેમ સ્ત, ૮ કડી .સં.૧૮૨૫ આસો. આદિ – મધુકર માધવને કહેજે – એ દેશી. નેમીસ્વર જિનવર ગાઉં, આતમરમણ પૂરણ પાઉં. અંત – સંવત ૧૮૨૫મે વરસેં જિનગુણ સ્તવ્યા આસુ માસું ગણિ જગજીવન ઉલ્લાસે રે. નેમિ. ૮ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦-ર૧. કુતિઓ ક્યાંથી હસ્તપ્રત રૂપે કે મુદ્રિત રૂપે મળી છે તે નોંધવાનું રહી ગયું છે.]. ૧૪. જિનકીર્તિસૂરિ (ખ. જિનવિજયસૂરિશિ). [કવિની વિશેષ માહિતી માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૬૯૯.] (૪૧૫) વીસી ૨.સં.૧૮૦૮ ફા.૧૧ વિકાનેર આદ – શ્રી વિદ્યાદાતૃભ્યો નમઃ આદિ જિન સ્ત. સાહિબનૈ જબ ભેટીય, તબ ઐસે મુઝ નેહ , મીજી માહરી મન તણું, તિહાં જાય લાગા તેહ. સા. ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદીમાં રિ] રૂપે તૌ રૂડા ઘણા, લગે ત્યાં હું રંગ ભમરો તો રસ લેવા, સેવે કમલ સુરંગ. જિનકીર્તરિ . સા. ૨ અત – પ્રથમ જિસેસર પરગડે, શ્રી શ્રી આદિજિને ભવવારિધિથી તાર, પભણે ક િસુરિંદ સા. ૫ કલશ ઢાલ ૨૫ જિનમાલિકા એહ વિરાજે. ઇમ શ્રી જિનમતને અનુસાર, ભાવભગતિ મન ભાઈ વિક્રમપુર વાંઘાં સુવિવેકે, પ્રબલ તુજસ પુન્યાઈ રે. જિનરાજ સદા વરદાઈ. આંચલી. સંવત વસુ શિવ સિદ્ધ શશી, તિથિ ઈંગ્યારસ અધિકાઈ ચિત હરષિત ફાગુણ ચૌમાસે, ગુણયણ હિલમિલ ગાઈ રે. જિ. ૨ શ્રી જિનસાગરસૂરિ પાટોબર, શ્રી જિનધમ સહાઈ શ્રી જિનચંદસૂરિ સૂરીશ્વર, શ્રી જિનવિજય સવાઈ રે. જિ. ૩ પદપંકજ તેહને પરસાદે, યા ઉત્તમ મતિ આઈ શ્રી જિનકીરતિ જિનગુણુ જપતાં, કરીય સફલ કવિતાઈ રે. જિ. ૪ સુખકારણ જિનવરની સ્તવના, ચોવીસી ચિત લાઈ અધિક વિનોદ ઘણે આણંદ, ચતુરનરાં ચતુરાઈ છે. જિ. ૫ (૧) સં.૧૮૧૦ વ.સુ.૧૨ ચંદ્ર બીલાડા મથે ભ. શ્રી જિનકીર્તિ સુરેંદ્ર રાજ્ય લિ. પં. ભીમરાજસ્ય મિત્રસ્ય હેતાથે. પ.સં.૮, વીકા. કે કૃપા. પિ.૪૫ નં.૮૦૪. (ભીમરાજ જુઓ હવે પછી સં.૧૮૧૬ના ક્રમમાં) [પ્રકાશિત ઃ ૧. જૈન ગૂર્જર સાહિત્યરત્નો ભા.ર (પાંચ સ્તવન).] (૪૩૧૬) પાશ્વનાથ વૃદ્ધ સ્ત, ઢાળ ૪ આદિ – સખી લેવપુરે લીયામણું, ચાલે ચાલે છે જાય, ભેટાં જિર્ણોદ કી તીરથ એ તિહુયણતિલે, મુખ દીઠાં હો ઉપજે આણંદ કિ.લે. ૧ અત - ઈમ લોદ્રપુર વર મહીયમંડણ જગત્ર-સુખદાયક જયો પ્રભુ દરસ પરસણ શુદ્ધિ સમકિત અધિક મતિ ઉજવલ ભયે જિનવિજયસૂરિ સુસીસ યુગ જેડિ જિનકીરતિ કહે શ્રી પાસ ચિતામણિ પસાથે લાભ મનવંછિત લહૈ. (૧) સં.૧૮૧૦ શાકે ૧૬૭૫ વૈશુ.૧૨ બિલાતટપુરે ભ. જિનકીર્તિ Page #39 -------------------------------------------------------------------------- ________________ રતનવિજ્ય રિર) જૈન ગૂર્જર કવિએ : ક સૂરીણું ચતુર્માસી સ્થિતિન લિ. ભ. જિનવિજયસૂરિ શિ. પં. ગુલાલચંદજી શિ. પં. ભીમરાજ લિ. દુગદાસ શિ. પં. જગરૂપગણિ શિ. પં. થાનસિંઘ શિ. પં. દુલચંદ કપૂરચંદ્રાદિ પઠનહેતાથે. ઉપરની વીસી સહિતની પ્રત, પ.સં.૮-૧૪, કૃપા. પિ.૪૫ નં.૮૦૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૪-૫૫.] ૧૨૪૩. રત્નવિજય (ત. હીરવિજયસૂરિ–કલ્યાણવિજય ઉ. ધનવિય પાઠક-કુંવરવિજય ઉ–ગુણવિજય ગણિ-ધીરવિજય -પુણ્યવિજયશિ.) (૪૩૧૭) શુકરાજ ચોપાઈ ૬૫ ઢાળ સં.૧૮૦૮ આસે શુદ ૧૦ ગુરુવારે તૈયડમાં આદિ – - દુહા. વંછિતપૂરણ છે સદા, શ્રી રિસહસર દેવ, ચિત ચેષે કરીને સદા, હું પ્રણમું નિમેવ. (અથવા) શ્રી રીસહસર વિનવું, પ્રણમું ચરણ ઉલાસ કાંતિદાયક તું સદા, અવિકારિ અવિનાશ. પ્રથમ તીર્થકર તું જ, બાધબીજ-દાતાર, યુગલાધરમ નિવારવા, જાંણે ઉો દિનકાર. વધમાન નાંમિ ભલો, એવિસમે જિનચંદ, સંપ્રતિ સાસન જેહને, પ્રણમું પરમાણંદ. ' પય પ્રણમી નિજ ગુરૂ તણું, માગું એક પસાય, વરદાયક છે તું સદા, પ્રણમું હું ચિત લાય. પુંડરીક નામ આગે હવું, લોકમાં વિખ્યાત, ગુણું કરીને નીપનું, શત્રુજ્ય અખ્યાત. શત્રુજય તે કિમ હવે, ક અર્થે અધિકાર, તે ઉપરિ તુમે સાંભ, શુક નૃપ ચરિત્ર ઉદાર. કુંણ તે શુક પ્રભુ કિહાં થયો, કુણ ગામ કુણ ઠામ, હું કહું વિસ્તરપણે, સહું સુણ ગુણધામ. વાત રસિક છે એહની, વ્યક્તા છે ગુણવત વિચક્ષણ જે શ્રેતા હોઈ તે, ઉપજે રસ અનંત. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઓગણુસમી સદી રત્નવિજય અંત – ઢાલ કપમી. વાઘાજીરા ભાવની દેશી. રાગ ધન્યાસી શ્રી સુકરાય ઋષી ગુણ ગાયા, દિનદિન ચડતેં દીવાજાજી, નિસ્ણે ભવિકા પરમ ગુણાકર, વાજે જસના જસરાજજી.શ્રી. ૧ પુંડરગિર મહિમાથી એહેન, બહૂ વિસ્તરી જસવાસજી, જસવિસ્તર તીર્થ તણે પણિ થયો નામ ગુજે ઉલાસજી, શ્રી સુણો શ્રેતા શુક કિહે કાલેં, પ્રગટયો પૂUવી જગીસ, અભિનંદન જિન સુમતિ વિચાર્લે, થયે શુક નૃપ વિસવા વીસ. શ્રી. ૩ જજો એહની કરણી રૂડી, ભાગ્યબલિ સુપ્રવીણુજી, બાહ્ય અત્યંતર ભેદ જે વિવિધ, તેહ હું સદા લયલીણુજી. શ્રી. ૪ તેહની કાયસિદ્ધિ ડનુસાર, નામ યથારથ એહનજી, આજ લગણ તે નિશ્ચલ છે ભવિ, શત્રજય નાંમ જેહાજી. શ્રી.૫ ઇંણી પરે જે ભવિ ભાવ ધરીને, કરણ્યે કૃત્ય જે કરણજી, તહી જ સિદ્ધતા થડે કાલે, હાસ્ય એ ભવઉદ્ધરણીજી. શ્રી. ૬ જિમ શુક નૃપનેં બિઠું પ્રકારે, વૅરી વિલયં ગયા જાણેજી, બાહ્ય વૅરી તો ચંદ્રશેખરજી, અત્યંતર કરમ વખાણેજી. શ્રી. ૭ એ બિદું વૅરી વીજસવાદ લહીને, પહેાતા શિવપુરવાસજી, તિમ જે કઈ ભવિજન આરહસ્યું, તે લહર્યો પદ અવિનાસજી. શ્રી. ૮ તપગચ્છ-ગણ-વિભાસણ દિનમણિ, શ્રી હીરવિજયસૂરી હીરજી, મહિમા જેહને અતુલીબલ બેં, ભૂતલ માંહિ સનરાઇ. શ્રી. ૯ સકલવાચક-શિર-મુગટનગીને, શ્રી કલ્યાણવિજય બુધ સીસજી, ધનવિજય પાઠક પ્રતીરૂપી, જ્ઞાનગંણે સુજગીસ. શ્રી. ૧૦ તેહને શિષ્ય પ્રભાવક રૂડા, શ્રી કુંઅરવિજય ઉવઝાયાજી, તસ પદકમલસેવન ભ્રમરોપમ, શ્રી ગુણવિજયગણિરાયા. શ્રી.૧૧ તાસ સસ તે જગમાં જાણે, ધીરવિજ્ય ગુરૂરાયાજી, ' તસ પદસેવક ગુણગણરસીઓ, શ્રી પુન્યવિજય સુસવાયા.શ્રી.૧૨ એહ ગુરૂચરણ-પ્રસાદ લહીને, સુંદર રાસ મેં ગાજી, શ્રાદ્ધવિધિ માંહિથી નીરખી, રચના રચિને મેં સુણાયોજી. શ્રી.૧૩ ચરિત્ર થકી કાંઈ અધિકાઓ છે, જે મુખથી કહે વાંણેજી, * મીછામિ દુકડ સંઘની સાખેં, દેઉં છું સમઝું જાણે છે. શ્રી. ૧૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ રત્નવિજય [૨] જન ગૂર્જર કવિઓ: ૧ શ્રી ગુરૂ ધમ સુરીશ્વર સોહે, તેજ પ્રતાપે પ્રચંડળ, તેહના રાજ્યમાં સદ્દ જન સૂખીયા, વરતે જસવાદ અખંડેછે. શ્રી. ૧૫ ચંદ્ર વસુ ધોમ રૂદ્ર વિચારે, એ સંવત સંખ્યા આંણેજી, આસો શુદિ દશમી ગુરૂવારે, રાસ પૂરણ થયે જાણે છે. શ્રી. ૧૬ તૈયડ માંહે નિરૂપમ સોહે, વૈરાટ સમે વારાહી, તિણ નાયરે ચોમાસે કીધે, ધર્મ શાંતિ જિન સહાઈજી. શ્રી. ૧૭ મંગલમાલા સુપરે વરતી, ધરિ ધરિ હરખ સવાયાજી, સંધ તણું આગ્રહથી કીધી, રચના રચી સુખદાયાજી. શ્રી. ૧૮ જિહાં લગેં મેરૂ મહીધર પ્રતાપે, જિહાં લગે રહે છુ તારાજી, તિહાં લગે એ ચોપાઈ ચિર હે, વલી વ્યક્તા શ્રેતા સુખ કારછે. શ્રી. ૧૯ બાલકની ક્રીડા મેં કીધી, મત કરજે મુઝ હાસીજી, જે કોઈ જાણે તે ઊંધરજે, વાત સકલ વિમાસીજી, શ્રી. ૨૦ ઉત્તમના ગુણ સ્પરે ગાયા, નિસ્ણે તેમે ભવિ પ્રાણીજી, ધર્મ કરે દુલહે જાંણી, માનવને ભવ ગુણખાંણી. શ્રી. ૨૧ પાંસઠે ઢાલે કરી રચીઓ, શ્રી શુકરાયચરીત્રાજી, રતન કહે ઉપસમ રસનાહી, કરયો ભવિ કાયા પવિત્ર છે. શ્રી. ૨૨ જે કોઈ ભણસે સુણસ્યું તેહને, હસે પરમાણુંદાજી, ઉત્તમ ગુણ ગાતથી સહેજે, સીઝે વંછીત સુખકંદાજી. શ્રી. ૨૩ (1) ઈતિશ્રી શત્રુંજય મહાત્મોપરિ શ્રી શુકરાજ નૃપ રાસ સંપૂર્ણમા ગ્રંશાગ્રંથ ૧૫૦૧ સકલપંડિતસીરામણિ પંડિત શ્રી ૫ ધીરવિજયગણિ તશિષ્ય પં. તત્ત્વવિજયગણિ તશિષ્ય ભાવવિજ્યગણિ લીપીકૃત શુભ ભવતુ સંવત ૧૮૧૧ વર્ષે પિસ વદિ ૫ દિને શુક્રવારે વારાહી નગરે શ્રી શાંતિ અને પ્રશાદાત્ કલ્યાણમતુ.પ.સં.૪૬-૧૭, ભાવ.ભં. (૨) ચંચલ. (૪૩૧૮) પ્રતિમા સ્થાપનગર્ભિત પારિજન સ્ત. ' (૧) લિ. સં.૧૯૧૦, ૫.સં.૮, લીંભ. નં. ૨૨૯. (૨) પ.સં.૮, લી.ભં. નં.૧૮૨૪. [લીંહસૂચી.] (૪૩૬૯) ચિત્યવંદન સંગ્રહ (૧) લિ. સં.૧૮૮૮, ૫.સં.૪, લીંભ. નં.૨૧૩૩. [લીંહસૂચી] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.ર૫-૨૮. ત્યાં વધારામાં એવી નોંધ કરવામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] વૃદ્ધિવિયે આવી છે કે “રત્નવિય પહેલાએ સં.૧૭૫૮માં ચોવીસી રચી છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓના મુખ્ય ભાગમાં આવા કઈ રત્નવિજય નોંધાયા નથી. આ પછી ઉત્તમવિજયશિષ્ય રત્નવિજયની સં.૧૮૧૪ આસપાસની ચોવીસી નેંધાયેલી છે તે ઈ.૧૭૫૮ થાય તેને બદલે ભૂલથી સં.૧૭૫૮ થઈ ગયું હશે?] ૧૨૪૪. વૃદ્ધિવિજય (૪૩ર૦) ચિત્રસેન પદ્માવતી રાસ ૩ ખંડ ૨.સં.૧૮૦૯ વૈશુ.૬ મંગળ મધુમતિ (મહુવા)માં આદિ – પંચનામ પરગટ ક્ય, આદિસર અરિહંત, યુગલાધર્મ નિવારીએ, તે પ્રણમુ ભગવંત. સોલમ જિન પંચમ ચકી, જીવદયાપ્રતિપાલ, પારો જિણિ રાખી, આણુ દયા વિશાલ. રાજુલ-વર શ્રી નેમ, કરૂણવંત ઉદાર, પશુ છોડાવી ભાવ સું, પિોહતા મુગતિ મઝારિ. કિમઠ ઉકંઠ હઠભંજણે, શ્રી ગેડીચો પાસ, તે પ્રણમું ત્રેવીસમો, આણું ભાવ-ઉલ્લાસ. ત્રિભુવનનાયક વીરજી, જિનશાસનસિણગાર, વડ ઊપગારી પરમ ગુરૂ, સકલ જીવ હિતકારહંસવાહિની મતિજી, મુઝ મન કરજે વાસ, સેવક પરિ કૃપા કરી, આપે વચનવિલાસ. વલી પ્રણમ્ શ્રી ગુરૂ તણું, પયપંકજ કર જોડિ, ઉત્તમના ગુણ ગાવતાં, વરજે મુઝ મન કેડિ. શીલોપરિ અધિકાર કહું, સુણો દેઈ કાન, તાજન સુણતાં થકાં, ઉપજયેં બહુ તાન. ચિત્રસેન રાજ તણી, પદ્માવતી ધરિ નારિ, તાસ ચરિત સુપરિ કહું, શીલ તણે અધિકાર. અંત ત્રીજો ખંડ- છેલ્લી ૧૦મી હાલ. રાગ ધન્યાસી. ગિરૂઆ રે ગુણ તુમ તણા એ દેશી. શીલે દેવ દેવી વસિ થાઈ, શીલેં યશ વિસ્તાર રે, શીલે દુષ્ટ જરા ના પાર્સિ, શીલં શિવપુર સાર રે. શીલે.૧ શીલે વિષ અમૃતઓડકાર, શીલેં નવ ભય ભાંજે, Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાન દ [૨૬] જૈન ગૂજર કવિઓ: ૬ શીલે વયર ઉપસમ હુઈ તતષિણ શીલે રાજ્ય વિરાજે રે. શીલે, ૨ શીલહિમાઈ દેવ દેવી સર્વે નમેં પાયઅરવિંદ રે, કહે સુધિયા જના ભવ્ય જીવને, ઇમ જાણી શોલ પાલેા નરેંદ રે. ૩ નામનુ સુખ લેાકસુખ દેવસુખ, શીલપ્રભાવે જાણી રે, અનુક્રમ પરમ પદ પામસે' તિ જીવ ક્રેવલનાણી વાણી રે. શી,૪ સંવત અઢાર નન્દ મિતિ વરસે, વૈશાષ શુદિ છઠે દિવસે ૨,. કુજવારિ એ પુરણ કીધા, રિત્રથી રાસ ઉલ્લાસિ રે. તપગચ્છનાયક બહુ સુખદાયક, શ્રી વિજયક્ષમા સૂરીરાયા રે, તાસ પાટે શ્રી વિજયઢયાસૂરી, ચિર‘જીવી સવાયા હૈ. શી. ૬ તાસ પાટિ આચારિજ ચિરંજીવી, વિજયધમસૂરી તસ રાજ્યે, સ'ધ આગ્રહે મેિં રચના કીધી, મધુમતી સંધને સાહયે રે. શી. તવગચ્છ પ`ડિત... ૫ (૧) અધૂરી, એક પૃષ્ઠ નથી, પ.સં.ર૬-૧૭, ભાવ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨-૩૪. કર્તાનામ વૃદ્ધિવિજય ખ`ડિત અંતભાગમાં નથી, શાને આધારે આપવામાં આવ્યું છે તે સ્પષ્ટ નથી.] ૧૨૪૫. મહાનંદ (લા. રૂપ-જીવ-જગજીવન--ભીમસેન-મેાટાશિ.) જગજીવન જુએ આ પૂર્વે ન.૧૨૪૧. (૪૩૨૧) રૂપસેન રાસ ૫ ખં? છ[૮૫] ઢાલ ૨૦૧૯ કડી ર.સ.૧૮૦૯[૫] વૈશુ. ક્ષુધ આદિ – શ્રી ગુરૂભ્યા તમઃ દૂહા. શ્રી ઋષભાર્દિક નિત્ય નમું, ચાવિસે જિનરાજ, સેવ્યાં સીવસ પતિ મિલે, સિઝે... સધલા કાજ, ૐકાર આદે રચ્યા, બાવન અક્ષર ખીજ, પ્રગટ કર્યાં પરમારથ, જ્ઞાનદષ્ટિ જિષ્ણુ ધિ સા સરસતિ પ્રણમું સદા, સીદ્દીબુદ્દીદાતાર, માત મયા કર મુઝ પ્રત, દે વાંણીવિસ્તાર. શ્રી ગુરૂ ભીમ તણા ચરણ, પ્રણમું મનઉલ્લાસ, જસ સીર ઉપર કર કરે, સે લડ઼ે લીલવિલાસ, મમ ગુરૂ મેટા ઋષી તણા, પદ પ્રણમું હિતવંત, ગુરૂપદ સેવ્યાં સપજે, મંમતિ મતીવંત. અધકાર અજ્ઞાનના, જ્ઞાન સઘલાઈ સાર, ૧ 3 ૪ ૫. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૭] મહાનt. ફેરિ કિયા જગ દેખતાં, ધન્ય ગુરૂઉપગાર. ૬ યતઃ. વિન ગુરુ ગુણનીધિ જાનાતિ ધર્મ ન વિચક્ષણે કપિ, આકર્ણદીપેંજવલલેનડપિ દીપ વિના પશ્યતિ નાંધકારે. ૧ ધુરિ મંગલ જિનવર નમો, બીજે સરસતી માત, ત્રીજે ગુરૂપદ ગુણનિલે, ચોથે સંધ સુજાત.. માગું મતિ નિર્મલ ભણી, પ્રેમેં કરી પ્રણામ, સહુ મિલિ મુઝ આપજો, કાવ્યકલા અભિરામ. પૂજ્ય પ્રબંધે સાંભ, રૂપસેન રાજન, તાસ ચરિત કહેતાં સુણે, સભા સકલ દેઈ કાન. વિબુધ કવિ વક્તા જિણે, વરણવ્યા તાસ વખાણ, તે પિણ ગુણવંત ગુણકથન, થયો ચપલ ચિત્ત જણ. અંત – સંવત નિધિ નભ વસુ શશિ, વૈશાખ માસ વખા, (પા.) સંવત સર નભ વસુ સસિ, વર્ષે વિશાખ માસ વખાણે રી, શુક્લપક્ષે ચંદ્રજવારે સપ્તમી દિવસ સુજાણો. શ્રી જિનશાસનના ઉદ્દીપક, શ્રી રૂ૫ છવ ઋષિરાયા, શ્રી લૂંકાગચ્છના એ અધિપતિ, આચાર્યપદ પાયા. તાસ પરંપરપાટિ પ્રતાપે, શ્રી જગજીવન ગણરાયા, સાધિક ગુણ સાનંદકારી, સંધ સકલ સુખદાયા. તસ શાસણમે શોભાકારી, સ્થવિર મહત્પદધારી, વિદ્વજનમૌલીમણિધારી, ભીમસેન ગુણભારી. , તસ પાટે જયવંતા વિચરે, વીર સુજાણ સુખકારી, પ્રીયગુણધારી પંડિત પ્રૌઢા, સાસણરી સિણગારી. ૧૯ તસ્યાનુજ ગુરૂભ્રાતા ગિરૂઆ, કવિયણમુકુટ કહાયાજી, | કાવ્યકલારસના ગુણદરિયા, મેટા ઋષિ મુનિરાયાજી. . ૨૦ તસ પદપંકજને પરભાવેં, રાસ રચ્યો મનરગેજી, ' . પંતર ઢાલે કરી પ્રગટો, કીધે અધિક ઉમેગેજી. ૨૧ (પા.) તસ પદ પંકજ સેવા મધુકર, મહાનદ મુની મનરંગેજી, રસીક ભાવે રચના કીધી, અણું ઉલ્લટ અંગેજી શ્રી. ૨૧ પાહણપુરનો સંધ સુગ્યાની, વિનયાદિક ગુણધારી, વિજ્ઞપ્તિ તેહની અવધારી, કહી કથા સુવિચારી. રર Page #45 -------------------------------------------------------------------------- ________________ ‘મહાનદ [] જૈન ગૂર્જર કવિ છે કે ગુરૂવાદિકના મુખથી નિસર્યો, ગાયે જિમ ગુણ જેનેજી, ઓછોઅધિકે જે મેં આપે, મિથ્યા દુષ્કત તેહનજી. ૨૩ જિહાં લગ મેરૂ અચલ ધ્ર તારા, મહામંડલ જયકારી, ગાવો તિહાં લગ ગ્રંથ ગુણને, નિસુણે નર ને નારી. ૨૪ મહાનદ મુનિવર ભાવે ભાખી, પંતરમી યારી, જે કોઈ ભણચ્ચે ભાવે સુણસ્પે, વરસ્ય મુક્તિની નારી. ૨૫ (બીજી પ્રતમાં આ ૨૫મી કડીને બદલે નીચેની બે કડીઓ છે.) પુન્યવતી એ પંચમેં ખંડે હાલ બાવીસમી ભાખીજી, આગે ચરીત તણે અનુસારે શુદ્ધમતી ગુરૂ સાખીઓ. ૨૫ પંચે ખંડે મીલી પંચ્યાસી પૂરણ ઢાલ પ્રકાસીજી, જે નર ભણસ્પે ભાવે શુણસ્ય લહસ્થે સુખ અવિનાશી. ૨૬ કલસ. ગુરૂ જ્ઞાનદરિયો સુભર ભરીય પંચ ભરિ ભરિ ભાવથી, ગુણ રૂ૫ ગાયે સુજસ પાયો શ્રુતિદેવિના સુપાયથી. એ રાસ રંગે મનઉમંગે ભણે જે નર ભાવએ, મનોકામના તસ સિદ્ધ થાય, પરમ મંગલ પાવએ. (૧) મુનિ મહાન દેન વિરચિત રૂપસેન રાસ સમાપ્ત. લિ. મુનિ મહાનંદેન સંવત ૧૮૧૦ વર્ષે આસાઢ સુદિ ૧૪ શની શ્રી પ્રહલાદનપુરે - દીવાણુ શ્રી બહાદુરખાન, રાજએ. સર્વગાથા ૨૦૧૯. ૫.સં.૭૫–૧૫, લા. ભં. નં.૪૨૭. (કવિની સ્વહસ્તલિખિત પ્રતિ.) (૨) લેકઃ અલ્લાદનપુરે રમે રાસ મેં રચિત મુદા, પાખંડબંધન સુર્યપુર્યા સમુદ્યુત. વો(વ્યો)મ બાણ વસુધૈદ્ર સંવત્સર મત શુભ, નવમ્યાં શ્રાવણે શુદે લિખીતો લેખકેદા. શ્રી સંવત ૧૮૭૦ના વર્ષે મૃગસીર વદિ ૧૪ દિને ભમવાસરે શ્રી - પાટણનગરે શ્રી પંચારાષ્ટ્ર પ્રસાદેનઃ કલેકઃ રાસા યં લિખિતમતિ નિજત્મસુખહેતવે, ગુરૂ રંગપ્રસાદેન ષવિજય મુદા. મંગલં લેખકાનાં ચ વાચના ચ મંગલં, - મંગલ સર્વ લોકાનાં ભૂમિ ભૂપતિ મંગલ. - શ્રીરહુ કલ્યાણમરતુ. ૫.સં.૭૮-૧૫, જશ.સં. (આ પ્રત મૂળ સં.૧૮૫૦ના Page #46 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨] અહમદ. શ્રાવણ સુદ નામે લખાણ હતી તેના પરથી સં.૧૮૭૦માં લખાઈ છે એમ જણાય છે.) [રાહસૂચી ભા.ર.] (૪૨) દશાણભદ્ર સઝાય હાલબંધ ૨.સં.૧૮૩૨ ચોમાસું સુરત આદિ- વીર જિણેસર પદ નમી, શ્રી ગુરૂપદ ચિત્ત ધાર, શ્રી શ્રુતદેવી સાનધે, ગાસ્ય ગુણભંડાર. માન કરી કઈ માનવી, પડીઆ ઈણ સંસાર, માન થકી મુક્તિ લહી, નૃપતિ દશારણ સાર. અત – કલસ. ઈમ માંન કરતાં મુગતિ પામે, પુન્યવંત જે પ્રાણીયા, નામ તેના નિત્ય જપીયે, વીર તેહ વખાણીયા. . શ્રી લંકા ગછરાજ રાજે, મેઘરાજ મુનિ રાજએ, ગુણવંત ગુરૂઓ દયાદરિયે, સકલ સંધ સિરતાજ એ. અષ્ટાદશ બત્રીસ વરશે, સુરત નયર ચેમાસ એ, - તસ્યાનુગ્રહ પાંમિ પ્રેમ, ભલી ભણી એ ભાસ એ. મેટા રષિ મુનિચરણસેવક, મુનિ મહાનંદ કહે મુદા, રીધિસીધિ આણંદ આપો, સંધને દિનદિન સદા. (૧) ૫.સં.૪–૧૩, મારી પાસે. (૪૩૨૩) સનકુમારને રાસ ૨.સં.૧૮૩૯ વિ.શુ.૩ દીવમાં આદિ– - શ્રી શ્રુતદેવી શારદા, પ્રણમી શ્રી ગુરૂપાય, ચક્રી સનતકુમારને, સ્તવસુ ગુણ રાજાય. એક દિવસ શકેંદ્ર નિજ, સૌધર્મીય સભા જ, સુર વંદે સેવી જતા, શોભે તે સુરરાજ. અંત - સુખ કારણ ભવિયણ સમરો નિત નવકાર – દેશી. તવ દાન તણે બલ, આઠ કર્મ કરિ ત્યાગ, શિવરમણ વરર્સ, મુનિવર તે મહાભાગ. ભગવંતે ભાખ્યો, ભગવતી સૂત્રે ભાવ, એમ ઉત્તરાધ્યયને, પેખ ચરિત્ર પ્રભાવ. ગુરૂમુખથી સુણી એ, આખો એહ અધિકાર, અધિકાઓછો કોઈ લેજે એ સુકવિ સુધાર. લુકા ગચ્છનાયક મેઘરાજજી એ મુનિરાજ, Page #47 -------------------------------------------------------------------------- ________________ -મહાનદ [૩૦] જન ગૂર્જર કવિઓ: ૬ તસ માટે પ્રતાપે આચારજ ઈતા આજ.' શ્રી ગુણ સૂરિ સોહે, સેમચંદજી સુખકાર, રહી દીવ ચોમાસું, સંવત શત અઢાર. ઉગણચાલીસ વરસે, વૈશાખ માસ વખાણ, ઉજલ પખવાડે અખાત્રીજ તિથિ જાંણ. દિવ બંદર શ્રાવક ધર્મી ને ધનવંત, ગુરૂપદપંકજની સેવા કરે સતવંત. ગછનાયક ગુરૂની પ્રવરે સુઆજ્ઞા પાય, સંઘસુખ કરત હેતે પણ એહ સજઝાય. ગરવા ગુણસાગર મેટા ઋષિ મુનિરાય, તેહને પ્રતાપે મહાનંદ મુનિ ગુણ ગાય. કલશ. શ્રી સનત ચક્રી ચારિત્ર લેઈ પાલે શુદ્ધ ભાવે ભલો, તે સાધુના ગુણ સહજ ગાતાં નિજ આનંદ હોએ નિરમલો. અઢાર સૈ સત ઈગુણચાલીસે સમ્યકુ રચી સઝાય એ, રસિક જે જિનધમ રચિયા ગુણ નર ગુણ ગાય એ. ભણે જે ગુણે ભાવ સેતિ, આણ સુધી આસથા, મહાનદ આણંદ ઓઘ પામે, સકલ પદારથ શાશ્વતા. (૧) પ.સં.૧૨–૧૦, રાજકોટ મોટા સંઘને ભંડાર. ૪૨૪) ૨૪ જિનદેહું વરણ સ્ત, ૪ ઢાલ ૨.સં.૧૮૩૮ દીવમાં અાદિ – ચંદ્રાયણ. નદી યમુનાકે તીર ઉડે દોય પંખીયા - દેશી.. પ્રણમી શ્રી અરિહંત, આણું મન આસતા, સિદ્ધ નમું સુખકાર, સદા જગ સાસતા; દેહ વણિસ કે જિન ચાવીસના, દયા તેહવૅ ધ્યાન ભાવિકજન ઈકમના. -અંત – નંદ ત્રય વસુ ચંદ્ર સંવત શુભ iણીયે. દીવ બંદરને સંધ વડો વખાણીયે; સેમચંદજી આચાર્ય તણી સેવા કરે, ધરિ ધર્મના ધ્યાન, વાસુ લખમી વરે. ગાયા શ્રી જિનરાજવરણ ગુણે કરી, મહાનદ મુનિ મનરંગ હીયે ઉલટ ધરી; Page #48 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૧] મહાનદ ભણે ગુણે ભવી જેહ લડે સુખસંપદા, આરાધે ઈકચિત્ત ટલે ભવઆપદો. ૧૧ (૧) પ.સં.૧૫-૧૨, ધો.ભ. (૪૩૨૫) શિયલ સઝાય ૨.સં.૧૮૪૩ ચોમાસું ભાવનગર આદિ- શ્રી ગુરુચરણ નમી કરિ, ગાઢું સીયલ સુબ્રત હો મીત, અંત – અઢારે તેતાલીસમે ભાવનગર ચેમાસ, હે મીત, મહાનંદ મુનિવર રંગથી, કિધિ શિયલ સઝાય હે મીત. ૯ (૪૩૨૬) + નેમ રાજલ બારમાસ ૮૦ કડી .સં.૧૮૪૫ માહ શુ.૮ આદિ– સમરીએ શારદા નામ સાચું, એહ વિના જણિઈ સર્વ કાચું, .:: જ્ઞાન વિજ્ઞાન ને ધ્યાન આપે, મહેર લીલાલહેર અજ્ઞાન કાપે. ૧ ગુરુચરણ નમિ માસ બારે તે ગાઉં, નેમરાજલને ચિત્ત ધ્યાઉં, જે પ્રભુ સત્ય સંપત્તિદાતા, એહ જિનભૂષણ સહી જ ગવાતાં. ૨ નેનના હેત શું તેહ જણાવે, માસ બારે કહી પ્રીઉ મનાવે, માગશિર માસે તે મન ભાવે, રાજૂલ નેમને વેણ સુણાવે. 2 અંત – નેમ રાજલ મેરે ગાઇયા, પાઈયા આનંદ આપ, પરમેસરપદ ગાયતાં, જિવી જે વિરૂઆ પાપ. ૭૮ લેકગછ બુધિશિરામણી, તિલક મુનિ ગુરુ તાસ, દીવ બંદરમેં વિરચાયા, મહાનદ મનઉલાસ દુહા. વેદ પંડવ ને મન આણે, નેમ ચદ સંવત એહ વખાણે, ઉદ્યોત અષ્ટમી માસ માહ, માર્તડ પૂરાંણ ઉમાહ. ૮૦ (૧) ઇતિ શ્રી નેમ રાજલ બારમાસી સંપૂર્ણ લિ. ૪. સંભૂરામ સં.૧૮૫ર શ્રાવણ શુ.૧૩ મુંબાઈ મળે. અનેક સ્તવનદિ સંગ્રહ એ નામ આપેલી પ્રત, શ્રી મુક્તિ કમલ જૈન મેહન જ્ઞાનમંદિર વડોદરા નં.૨૪૬. પ્રકાશિતઃ ૧. શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ.૧૭૬થી ૧૮૩. (૩૭) જ્ઞાનપંચમી સ્વાધ્યાય ૪ ઢાલ ૨.સં.૧૮૪૯ સુરત આદિ શ્રી નેમીશ્વર જિન નમૂ, બ્રહ્મચારિ ભગવાન, ઉજવલ પંચમી અવતર્યા, શ્રાવણ સુદની સ્વાતિ. જ્ઞાનપ્રકાસો જ્ઞાનનિધિ, ઉપારિ ફલ આજ, અજ્ઞાનતિમિર-મત ટાલવા, જપિયે તે જિનરાજ. ૭૯ દુહા. Page #49 -------------------------------------------------------------------------- ________________ મહેન: [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ અંત - અષ્ટાદશ શત ઉપરે, વર્ષ ઉગણપચાસ, શ્રી પૂજ્યશ્રી સોમચંદજી, સૂરતિ નયર ચોમાસ. સંધ સકલ સેવા કરે, ગુરુની ભલ ભાવૈ, નાડ લખની વાવહૈં, પદ સભા પાર્વે. આજ્ઞા પૂજ્ય પ્રસાદની, પ્રીય ભાવે પામી, મહાનંદ મુની ગુણ ગ્યાંતના, ગાવે ગુણધાંમી. કલસ સભાગપંચમી સુભગ ભાવે, રાખું વ્રત ગુણ રાશિ એ, તસ સુમતિ જાગે કુમતિ ભાગે, લહે સુજસ સુપ્રકાશ એ. ૧૧. એ સઝાય સુણતાં ભાવે ભણતાં, મતિ થાયૅ તસ નિરમલી, આણંદના તે ઓઘ આવું, તાપ સવ જાયે ટલી. ૧૨ (૧) ૫.૪.૧થી ૨, અનેક સ્તવનાદિ સંગ્રહ પ્રત, મુક્તિ. નં.૨૪૬. (૪૩૨૮) કલ્યાણક ચાવીસી ૨.સં.૧૮૪૯ આસો સુદ ૧૫ રવિ સુરતમાં આદિ દુહા સાસનપતિ ચોવીસના, પ્રેમે પ્રણમી પાય, શાસનદેવી સાનિધિ, ગાવુ શ્રી જિનરાય. નયર નામ માતા પિતા, લંછન આયુ કાય, કલ્યાણક પક્ષ માસ તિથિ, કહેસું ગુરુ પસાય. અંત અખાદશ ઈગુણપચાસ વરસે, આશ્વિન માસ અતિ ભલો, પ્રનિમ તિથિ ને વાર દિનકર, સ્તબે મે ત્રિભુવનતિલો. ૧. સંધસીરામણિ લોકગછને, સંધ સુરત સુવિનીત એ, શ્રી પૂજ્ય શ્રી સેમચંદજીની, સેવા કરે શુભ ચિત્ત એ. ૨. સંધ શ્રેષ્ઠ શ્રી પૂજ્ય સાહિબ, વીનવ્યા વિનયે કરી, કલ્યાણિક પંચ સકલ જિનના, વર્ણવા ગુણ વિસ્તરી. વિનતી પરમાણુ કરીને, આજ્ઞા આપી મમ ભણી, જિનરાજ ગાયા હર્ષ પાયા, આસા ફલી મુઝ મન તણી. ૪ શ્રી કાગછ પ્રવર પંડિત, મેટા ઋષિ સુખકર સદા, તસ પાદપંકજ રસિક મધુકર, મુનિ મહાનદ ગાવૈ મુદા. ૫. જિનકલ્યાણિક સ્તવન રચના, મનપ્રમોદ મે કીયા, નરનારી ભણસ્ય અને સુણ, તાસ ધરે સંપદ શ્રીયા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩] મહાનદ (૧) ઇતિ શ્રી વીસ જિન સ્તવન સંપૂર્ણ. સં.૧૮૪ના કાર્તિક વદિ ૧ ભમે. લિ. ઋ. સંભૂરામ. પ.ક્ર.૩થી ૧૩, અનેક સ્તવનાદિ સંગ્રહ પ્રત, મુક્તિ. નં.૨૪૬. (૨) ૫.સં.૧૫-૧૨, .ભં. [મુપુગૃહસૂચી.] (૪૩૨૯) ચોવીસી દીવમાં આદિ- આદિજિન સ્વ. ચંદ્રપ્રભૂ જિન સાહિબા રે એ દેશી. આદેશર અવધારિયે રે પ્રભૂ વિનતડી અતિસાર, પરમારથપદનો ધણું રે પ્રભુ આતમને આધાર. આ.1 સાહિબજી શિવપુર ધણી રે, પ્રભુ જગમંડન જિનરાજ, મહાનદ મૂનિવર વિનવે રે, પ્રભૂ આપે અવિચલ રાજ. આપ અંત - વીર સ્તવન. આમ પધારો રાજ લટકે પાવ ધરીજે – એ દેશી. વીર જિણેસર વિલિવલિ વંદે, શાસનપતિ સુખકારી, જ્ઞાનભંડાર ભોદધિ તારી, ભવિયણને હિતકારી. ? ” વીસ ચ્યાર જિનવર વિખ્યાતા, મુગટ મહી વધમાન, મહાનદ આનંદ પામ્યા પ્રભુજી, પૂરણ પદ પરધાન. દીવ બંદર સૂરમંદિર સુંદર, સ્થિવર ભીમ ચોમાસ, તાસ પસાયે વીનતી કીધી, આણ ભાવ ઉલાસ. (૧) પ.૪.૭૦થી ૮૨, અનેક સ્તવનાદિ સંગ્રહ, મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર, વડોદરા નં.૨૪૬. 1 નાની કૃતિઓ અને (૪૩૩૦ ક) વિનય યા ૯ કડી .સં.૧૮૦૯ ચોમાસું પાલણપુરમાં આદિ- સદ્દગુરુ દે ઉપદેશના રે, તો ચેતો નરનારિ, જ્ઞાન ગ્રહ ગુરુ થકી રે, ક્યું પામો ભવપાર હે. સમ ભવિ પ્રાણી. અંત - પાલણપૂરમેં દીપતિ રે, સંધ સકલ સુવિનીત, સુગુરુ તણું મુખથી ગ્રહે રે, પ્રવચનભેદ પુનીત રે. ભાવિ. ૮ નિધિ નભ વસુ શશિ વષમે રે, શ્રી ગુરુ સુગુણ ચોમાસ. પદપંકજ પ્રભુમિ કરિ રે, કહે મહાનદ ઉલ્લાસ રે. ભાવિ. ૯ (૪૩૩૦ ખ) આત્મશિક્ષા સ્વા. ૧૫ કડી .સં.૧૮૧૫ વડોદરા Page #51 -------------------------------------------------------------------------- ________________ સહાન આદિ [૩૪] આસણુરા રે જોગી – એ દેશી, હાં રે જાંગા આતમળ્યાંની, એસી શીખ સુગુરુ ચિત માંની રે. અંત – વટપદ્ર નયર સદા સુખકારિ, જિહાં સંધ સકલ ધર્માંધારી રે, અષ્ટાદેશ પનર મન ભાયા, ઇમ સહાનંદ મુની ગુણ ગાયા ૨.૧૫ (૪૩૩૦ ગ) પર્યુષણા પર્વ સ્વાધ્યાય ૧૦ કડી ૨.સં.૧૮૪૯ ચામાસું સુરત જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ – શ્રી ગૌતમ ગુણધાંમી, પૂછે શ્રેણિક પદ સિર નાંમી રે. અંત - અષ્ટાદસ ઉપર સંવત ઉગણપચાસ, શ્રી પૂજ્ય સામ’દ્રુજી, સૂરત નયર ચેામાસ; સંધ સુખકર સેવા, સાચવે વિવિધ પ્રકાર, ખતે કરી ખરચે, પુન્ય' દ્રવ્ય અપાર. ગચ્છનાયક ગુરુની, પ્રવર સુઆજ્ઞા પાય, સુતિ માહાનદ રંગે, પભણી એહ સઝાય; એ ભાવે ભસે' સૂણુસ્સે જે તરનાર, જિતધમ પસાયે, સંધ સકલ જયકારી. કલશ... ८ (૪૩૩૧) કલ્પસૂત્ર મા ર.સ.૧૮૩૪ આદિ – પુત્રઃ પંચ મતિભ્રુતાવધિમન કૈવલ્યસત્તા વિભાસ્તન્મધ્યે શ્રુતન દનેા ભગવતા સંસ્થાપિતઃ સ્વે પદે, અંગેાપાંગમયઃ સપુસ્તકગાકારાહલખ્વાદયઃ સિદ્ધાંતાભિધભ્રપતિગણુધરામાત્યક્ચિર ન તાત. પ્રણમ્ય શ્રી મહાવીર' જિનશાસનનાયક, વ્યાખ્યા કલ્પસૂત્રસ્ય સ્તનુકા લિખામ્ય.. ઇહાં ચામાસું રહ્યા તે સાધુ મંગલીકત અર્થ કલ્પસૂત્ર સરખું શ્રી પધ્યુષણા નામે કલ્પ અધ્યયન તે પાંચ અથવા આઠ દિન માંહૈ વાંચે, તિહાં કલ્પ તે સાધુના આચાર, તે દશ પ્રકારે જાણવા. (૧) ઇતિશ્રી કલ્પસૂત્ર ખા` કથા સહિત સ ંપૂર્ણ.... ગ્રંથાય... સૂત્ર ૧૨૧૬, સપ્રથાત્ર ૯૦૦૦, સંવત ૧૮૩૪ વર્ષ શાકે ૧૭૦ પ્ર. વૈશાષ વ૬િ ૫ યુક્રે. લિખિત પૂજ્ય પ્રવર પંડિત વિજજનશિમણિઃ જિનશાસનાદ્દીપક સ્થવિર મહાંત શ્રી ભીમસેનજી તસ્થ્યિ વિજ્જનમુકુટમણિઃ પૂ. ઋ. શ્રી ૫ મેટાજી તદ્દતેવાસી શિષ્ય ઋષિા મહાન દૈન લિપિચક્રે 《 ૧૦ ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી | [૩૫] લધિવિજય શ્રી વડોદરાનગરે. પઠનાથ શિ. 8. વપમદાસ યાદશં પુસ્તકે દષ્ટ તાદશ મયા લિખિત વિભિયત્નન શોધનીયં. જે કાંઈ અશુદ્ધ વિઘટિત શબ્દ લિખા હૈએ તેનો મિચ્છામિદુક્કડં. શ્રી કલ્યાણમસ્તૃતરામ. પ. સં.૧૮૭, ગાંડલ ભંડાર. (કવિની સ્વહસ્તલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪-૪૪. “રૂપસેન રાસ'ના ર.સં.ના પાઠાંતરમાં સર = શર = ૫ ગણીએ તો ર.સં.૧૮૦૫ થાય. પ્રથમ આવૃત્તિમાં વાર સોમ કહ્યો છે પરંતુ ચંદ્રજ = ચંદ્રસુત = બુધવાર થાય. “નેમરાજલ બારમાસ’ન રચનાવમાં નેમ = ૮ કેવી રીતે થાય તે જાણવા મળતું નથી, જોકે ત્યાં ને અંક જ અભિપ્રેત છે એમાં શંકા નથી. નેત્ર = બ્રહ્માનૈત્ર = ૮ હોઈ શકે? “ક૯પસૂત્ર ટબેટને લ.સં.૧૮૩૪ તે જે પછીથી ર.સં. માન્ય છે, કેમકે કવિની સ્વલિખિત પ્રત છે. પરંતુ ટબ ચોમાસામાં વાંચવા માટે નહીં પણ ચોમાસામાં જ રચાયો હોવાનું માનીએ (જુઓ કૃતિના આરંભના શબ્દો) તો સં. જુદો માનવાની પણ સ્થિતિ આવે.] ૧૨૪૬. લધિવિજય (ત. હીરવિજયસૂરિ—ધર્મવિજય-કુશલવિજય ને કમલવિજય-લસીવિજય-કેશરવિજય ને અમરવિજયશિ.) (૪૩૩ર ક) + હરિબલ મચ્છી રાસ ૪ ઉલ્લાસ ૫૯ ઢાળ ર.સં.૧૮૧૦ મહા શુર મંગલ વાવ્યબંદરના સીમાણામાં આદિ પ્રથમ ધરાધવ જગધણું, પ્રથમ શ્રમણ પણિ એક પ્રથમ તિર્થકર જગ જયે, પ્રથમ ગુરૂ ભણેલ. વિશ્વસ્થિતિકારક પ્રથમ, કારક વિશ્વઉદ્યોત, ધારક અતિશય આદિ જિન, તારક ભવાનિધિ પિત. લઘુ વય ઇચ્છા ઈશ્નની, પારણદિને પણ તેહ મિષ્ટ ઇષ્ટ જેહને સદા નાભિનંદન પ્રમેહ. સિદ્ધવધૂના સંગમે અછક છક્યો દિનરાતિ હું તસ પદપંકજ નમું, નિંત ઉઠિ પરભાત. હંસાસન જે સાતિ, વરસતી વચનવિલાસ, કાસમે રમુખમંડણ, કવિજન પુરે આસ. " તે હું પ્રણમું ભારતિ, વારતી જડ અંધકાર, મુઝ મનમંદિરમાં વસી, કરવા મુઝ ઉપગાર. • Page #53 -------------------------------------------------------------------------- ________________ લમ્બિવિજય [૩૬] જન ગૂર્જર કવિઓ - માતા મુઝ મોટો કરે, દે વચન રસાલ, રંગરંગીલી જનસભા, સાંભલે થઈ ઉજમાલ. જે હું ચાહું ચિતમાં, તે તૂ કરજે માતા વચનની રચના રસ દીઓ, વાધે તુઝ આખ્યાત. ગુરૂ જ્ઞાતા માતા પિતા, ગુરૂથી અધિક ન કેય, દેવ ધર્મ ગુરૂ એલખ્યા, બલિહારિ ગુરૂ સેય. તે ગુરૂચરણ નમી કરિ, ભવિઅણને હિતકાર, રાસ રચું હરિબલ તણો, પુણ્ય ઉપર અધિકાર. પુર્વે વંછિત પામીઓ, પુણે લલિ નવ નિધ્ય પુણ્યે મહિલા સંપજે, પુર્વે ઋદ્ધિ સમૃધ્ય. જીવદયા પાલી જિર્ણ, તિણું ઉપરાક્યું પુણ્ય, સુરનર તમ સાનિધિ કરે, મને તે દિન ધન્ય, જીવદયા થકી પામીઓ, હરિબલ મછી રાય તાસ સંબંધ સુણતાં થકાં, સઘળાં પાતિક જાય. રાસ સરસ સુણતાં થકાં, જે કંઈ કરશે વાત તેહને તસ વલભ તણા, સમ દેઉં છું સાત. જિમ મૃગ નાદલી થકે, નિસુણે થઈ એકરંગ તિમ સુણો ભવિયણ તુમેં, આણું ચિત્ત અભંગ. ૧૫. અંત - ઉલ્લાસ ૪ હાલ ૨૫ ધન્યાશ્રી શ્રી મુનિચંદ્ર જે કેવલી પાસે, લે સંજમ ઉલ્લાસે રે, કેવલીયે પણ ઢીલ ન દીધી, જિનની શિક્ષા દીધી રે. ૧. સુણે ભવિયાં હરિબલ જે ઋષિરાયા. આંકણું. ' જીવદયાથી નવનિધિ લહિયે, સઘલે સૂર છે સાખી રે, હરિબલનું ચરિત્ર છે માટું, જુઓ નિષિમેં ઝાંખી રે. " (પા.) જએ વિચારસા૨ ઝાંખી રે. ૧૩ સુ. તે અધિકાર મેં નયણે નિરખે, જેહવો શાસ્ત્રમેં દીઠે રે તેહ મેં અધિકાર વખાણ્યો, દેશી કરીને મીઠે રે. ૧૪ સુ. લાયેલી પુર વાસી, પૂનિસગ સોહે રે પંડિત નરસિંહ ધનજી કેર, તપગુ કરી મહે રે. ૧૫ સુતસ આગ્રહથી સયણાચારે, રાસ રચ્યો મેં રૂડો રે Page #54 -------------------------------------------------------------------------- ________________ ઓગણુસમી સદી [૩૭] - લબ્ધિવિજય વેધક રસિયા ધમી જનને, એ છે મધુને પૂડો રે. ૧૬ સુ. મેં તો કરી છે બાલક્રીડા, હું શું જાણું જોડી રે પંડિત હોય તે શુદ્ધ કરે, મત કાઈ નાખો વિખોડી રે. ૧૭ સુ. રસનાને રસે અધિઓછું, જે ભાખ્યું-અભાખ્યું રે તે મિચ્છા દુક્કડ કર જોડી, દેઉં પંચ સમક્ષે રે. ૧૮ સુ. શુદ્ધ પરંપર સહમ તખતૈ', પ્રગટયા હીરસૂરીંદો રે તસ શિષ્ય ધર્મવિજય ધમધારી, દીપે શારદ ચંદો રે. ૧૯ સુ. તસ શિષ્ય પંડિત ધનહર્ષ જ્ઞાની, સુમતિ સદા ચિત માની રે તસ શિષ્ય પંડિત કુશલવિજય કવિ, પ્રતિબોધ્યા અનુમાની રે.સુ. તસ ભ્રાતા ગણિ કમલવિજય શુભ, જ્ઞાનવિજ્ઞાનમેં લીના રે તસ શિષ્ય પંડિત લખસિવિજય ગુરૂ, સંગરમેં ભીના રે. ૨૧ સુ. તસ શિષ્ય પંડિત દે ગુણગ્યાતા, કેસર અમર દે ભ્રાતા રે તસ પદકિકર લધિવિજય કહે, ચાર ઉ૯લાસ વિખ્યાતા રૂ. ૨૨ સુ. શીલાંગરથ સંવત્સર દશકે ૧૮૧૦, મહા સુદિ બીજ ભગુવારે રે હરિબલના ગુણ જીવદયા પર, ગાયા મેં એકતારે રે. ર૩ સુ. શ્રી તપગચ્છનભ-દિનમણિ સોહે, શ્રી વિજયધામ સૂરીશે રે તસ ગણધરના રાજમાં રસિયો, ગાયો મંછવિશેષ રે. ૨૪ સુ. વાવ્ય બંદર શ્રી અજિતપ્રસાદે, રહી સીમાણા વાસે રે રાણા શ્રી ગજસિંહને રાજ્ય, રાસ રચ્યો મેં ઉ૯લાસું રે. ૨૫ સુ. હરિબલના ગુણ સુણતાં પામે, જીવી સિદ્ધ સમાણી રે ઢાલ પચવીશમી ચોથે ઉલાસે, લબ્ધિ કહે ગુણખાણી રે. ૨૬ સુ. હાલ ઓગણસાઠ સાતસેં દેહા, હરિબલ ચરિત્રથી ભાંખ્યા રે સાડાત્રણ સહસ્ત્ર લેક એકાવન, ગ્રંથાગ્રંથ એ દાખ્યા રે. ૨૭. સુ. જ્ઞાતા ભુગતા દાતા સારૂ, સંબંધ રચ્યો મેં વારૂ રે. હલુકમી જે હશે સાચા, માનશે સઘલી એ વાચા રે. ૨૮ સુ. ચઉવિત સંઘને મંગલ હેજે, દિનદિન લછિમેં ભલજો રે હરિબલની પરે સંપદ લહેજે, લબ્ધિની વાચા ફલજો રે. ર૯ સુ. (૧) સંવત ૧૮૪૭ના વર્ષો માસોતમ માસે શુભકારિ માસે ચેષ્ટ માસે કૃષ્ણ પક્ષે તિથૌ ૧૩ ગુરૂવાસરે લિખિત સકલપંડિતશિરોમણિ પં. લતચંદ્રજી તતભ્રાતા પ. પાનાચંદજી તતશિષ્ય મુનિ કનકચંદ્ર લપિકૃત પરઉપગાર નિમિત્ત મુનિ રૂપચંદ્ર પડનાથ. ૫.સં.૮૩-૧૫, ખેડા ભં. Page #55 -------------------------------------------------------------------------- ________________ સાલ [૩] જૈન ગૂજર કવિઓ : દાદું નં.૪. (૨) ૫. હ"સરત્ન શિ. સહજરત્ન શિ. ગુલાભરત શિ. ધર્મરત્નલ. નટપુર ગ્રામે વાસ્તવ્ય સં.૧૮૭૫ શાકે ૧૭૪૦ આસે વદી ૪ રવેઉ પ્રભાતે પરીપૂર્ણ, પ.સં.૬૩–૧૮, ખેડા ભ’.૩. (૩) સં.૧૮૭૦ આયોડ શુદિ૨ લિ. ઉપાધ્યાય ૧૦૦૬ શ્રી ઉદયરત્નજી ગણિવરાણાં શિ. પં. ઉત્તમરત્નગણિ-૫”. જિનરત્નગણિ-૫. ક્ષમારત્નગણિ-૫.. રાજરત્નગણી લઘુ શિ. મુતિ અને પરત્નેન ખેટકપુર નગરે રસુલપરા શ્રી ઋષભપ્રસાદાત.. પ.સ’.૭૩–૧૩, ખેડા. ભ`.૩. (૪) મહેાપા. દેવવિજયગણિ શિષ્ય ઉ. ગુણવિજય શિ. અમૃતવિજયગણિ શિ. ભાવવિજયગણિ શિ. ભાણુવિજય શિ. કપૂરવિજય વાચના સં.૧૮૧૬ આસેા શુદ્ધ ભૃગુત્રાસરું શ્રી વડાલી ગ્રામે, ૫. પ્રેમવિજય શિ. સુબુદ્ધિવિજય શિ. રૂપવિજય લિ. પ.સં. ૮૦-૧પ, ઈડર ગારજી ભ. (૫) શ્રીમદાચાર્યાઃ શ્રી ૫ શ્રી વાલ્હેચદ્રજી તક તેવાસી લિખિત મુનિ લક્ષ્મીચંદ્રેણુ શ્રો સિદ્ઘપુરે સંવત ૧૮૨૦ વર્ષે માગશિષ માસે અષ્ટમ્યાં તિથૌ ભૂસુતવાસરે. ૫.સ.૪૧-૨૦, રાજકોટ મેટા સંધના ભ`ડાર. (૬) લિ. સ.૧૮૪૭, પ.સ....૮૫, લી.ભ. નં.૨૩૪૦[મુપુગૃહસૂચી, લી હસૂચી.] પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભી.મા. સં.૧૯૪પ. (૪૩૩૨ ખ) જ અસ્વામી સલાકા (૧) પ.સં.૩, લી.ભ’. ન’.૩૬૫૧. [લીહુસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૪-૪૮.] ૧૨૪૭. માલ (લેાં. ખૂબચંદ સંતાનીય નાથાજીશિ.) (૪૩૩૩) + આષાઢભૂતિનુ' ચાઢાલિયું [અથવા સઝાય] ર,સ,૧૮૧૦ આષાઢ શુ.ર ભુજમાં આદિ અંત - દુહા વાણી અમૃત સારંખી, આપે! સરસ્વતી માય નિજ ગુરૂચરણ નમી કરી, ગાસું મહામુનિરાય. લેબેકરી માયા રચી, તે આષાઢા જાણું પડીને ચડીયેા તે વલી, જો ગુરૂ માની આણુ. ઢાલ થી કપુર હેાવે અતિ ઉજલે – દેશી આષાઢ ચક્રી થયા રે, સેના રચી સવી કાર્ડ, વિદ્યાખલે પરગટ કીયા હૈ, ચઉદ રતન ગહધાટ રે પ્રાણી જુએ જુએ તપપ્રભાવ, Page #56 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩] માલ સંવત નભ (અ)વની ગજ મહી રે આષાઢ સુદ બીજ સાર " ભુજનગરમાં ભાવ શું રે, રચિય એ અધિકાર રે. પ્રાણું. ૧૪ ગછપતી શ્રી માણેકચંદજી રે, લેકાગછ સિરદાર, પુજ નાથાજી પસાથી રે, માંલે મુની હિતકાર છે. પ્રાણી. ૧૫ (૧) (પહેલાં જેમલકૃત પરદેશી રાજને રાસ છે ને છેવટે બે સઝાય છે.) ઇતી પરદેશી રાસની ઢાલુ ૨ તથા અષાઢાભૂતીનો ઢાલી3 તથા સઝાઉ બે સમપુર્ણ સંવત ૧૯૦૭ના ભાદરવા સુદ ૧૧ વાર સોમવારે શ્રી ધાંધલપર મધે લખે છે લખીતંગ સા વલજિ મુલજીએ લખુ છે તે સરવના ગરથગ્રંથ સિલોક ૭૭૫ છે. શ્રી કલ્યાણુમડુ શ્રી સુભમતુ. ૫.સં.૨૪-૧૨, પ.ક્ર.૨૧-૨૩, રાજકેટ મેટા સંધનો ભંડાર. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૮).] [પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા.ર પૃ.૩૧૩. ૨. રત્નસાર ભાર પૂ.૩૭૭. (૪૩૩૪) રાજમતી સ. ૧૭ કરી ર.સં૧૮૨૨ કા.શુ.૧૫ મુંદ્રામાં આદિ-ગેખમેં સખી સંઘાત, રાજુલ નિરખે હે. અંત – બિહુ મિલ્યા મુગત મઝાર, અવિહડ પ્રીતડી હે બાંધી રે બેઠા સૂખ છત એહવી સતીના ગુણગ્રામ, પૂજ્ય નાથાજીને રે માલ વદે નિત્ય પ્રત્યેજ. ૧૬ અઢાર બાવીસે નરેંદા કાર્તિક પુનમ હે ગાઈ રે ઉલટ ધરી શ્રી કાગછ મનુહાર, મુનરા બિંદર માંહે શ્રાવક આગ્રહ કરી. ૧૭ (૪૩૩૫) + એલાચીકુમાર ઢાળિયું .સં.૧૮૫૫ જેઠ અંજારમાં આદિ માત મયા કરે સરસતી, આપ અવિરલ વાણ, નિજ ગુરૂચરણ નમું સદા, આણંદ હિત ચિત આણ. ૧ દાન શીયલ તપ ભાવના, ધમના ચાર પ્રકાર, તે માંહિ શિરસેહરે, ભાવ વડે સંસાર. ચારે જીવ તર્યા છે, ભાવ થકી કહું તેહ, દેહા Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ એલાચીગુણ ગાયતાં, પામીજે શિવગેહ. ઢીલ છે અત - સંવત અઢાર પંચાવને જી રે, જેઠ માસ સુખકાર, ૧ ઢાળે કરી ગાઈજી રે, રહી ચેમાસો અંજાર. સુગુણ નર, ભાવ વડે સંસાર. ૨૦ શ્રી પૂજ્યશ્રી ખબચદજી રે, તસ શાસન સુખદાય, પૂજ્ય નાથાજી પસાયથી રે, માલ મુનિ ગુણ ગાય. સુ. ૨૧ પ્રકાશિત ઃ ૧. પ્રકા. મુંબઈ જગદીશ્વર પ્રેસ, શીલાછા૫, સં.૧૯૯૩. ૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. રત્નસાર ભા.ર-1 (૪૩૩૬) + ઈષકાર કમલાવતી છઢાળિયું .સં.૧૮૫૫ જે.વ.૩ અંજારમાં પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૨૯૦–ર૯૭. [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૧.] (૪૩૩૭) પટ બાંધવને (છ ભાઈને) રાસ ૨૧ ઢાળ ર.સં.૧૮૫૭ કાર્તિક માંડવીમાં આદિ તીર્થકર બાવીસમા, જાદવકુલ માંહિ ચંદ, બાલબ્રહ્મચારી સદા નમ્, પ્રણમું તેમ જિણંદ. રાજેમતિ જેણે પરહરી, લીધો સંજમભાર, કેવલ લહી પદ પામીઆ, તારે ભવી સંસાર. સાંભળજે ભવીજન તુમે, છે પિણ સૂત્રની શાખ, સરસ ઘણે સંબંધ છે, મીઠો સાકર દ્રાખ. સહુ કોઈ સુખ ભોગવે, ગયે ન જાણે કાલ, ઈ અવસર પ્રભુ આવીયા, ટાલે મોહજજાલ. અંત – સવા એકવીસ હાલે કરી ગાયો, પ્રબંધ ઘણે અતિ મીઠે રે, અધિઓ છે મેં નથી ભાષ્યો, જે કાંઈ શાસ્ત્રમાં દીઠા રે. ૨૧ સંવત અઢાર સતાવન વર્ષે પ્રકાસ્યો, કાતિ ચોમાસે સુખકાર રે, માંડવી બિંદર અતિઘણું સુંદર, લોકગછ શ્રીકાર રે. ૨૨ ગપતિ ખુબચંદજી વિરાજે, તસ સાસન સુખદાયા રે, પુજ્ય નાથાજી તણું સુપાયે, સાલ મુનિ ગુણ ગાયા રે. ૨૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૪૧] નેમવિજય (૧) ષટબંધવ-ગજસુકુમાલજી-કૃષ્ણ બલભદ્રજીના અધિકારની સવા એકવીસ ઢાલ. લિ. સં.૧૮૮૧. ભિં.?] [મુપુગૃહસૂચી.] (૪૩૩૮) અંતરંગ કરણ અથવા જીવ અને કરણને સંવાદ (હિંદીમાં) આદિ- ગાવહિં કઈ પ્રેમ મ્યું છે, બિંદુલી મુરલી તાન, કરની હઉ ત૩ ગાયહ્યું , તુહ સુણિયહુ ચતુરસુજાણ. ૧ કરની સુખદાતાર કરની, કરની જગઆધાર કરની, કરની લહિય પાર કરની, કરની દુત્તર તાર કરની. જવહુ કરની આપ મહિ હે, દુહુહી માંડચ વાદ, જાતિ વન ઉલા દેખિકિ, અરૂ પાલઈ હાર વિવાદ. જીઉ કઈ હું પુરૂષ હું હે, પુરૂષ વડા સંસારિ, કરની તેરઉ નામુ હાં હૈ, કન્યા તું બપુરિ નારી. અંત - જી૩ પુરૂષ હૈ ઉદ્યમી હે, કરણી હઈ તસુ નારિ, ભાગ્ય મિલઈ જઉ સાથિ તઉ હે, કાજ સરઈ સંસારિ. ૭૪ જે જગિ શુભ કરશું કરઈ, સુદઢ વચન પ્રતિપાલ; સીમંધર સાખી સદા હે, પ્રણમઈ તિન્ય મુનિ માલ. ૭૫ ભ.?]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮-૩૨. ત્યાં નોંધાયેલી “અંજનાસુંદરી પાઈ” અન્ય માલ મુનિની છે, કેમકે એનો લે.સં.૧૬ ૬૩ જેટલે વહેલે મળે છે (જુઓ આ પૂર્વે ભા.૩ પૃ.૭૯-૮૦). “અંતરંગ કરણું” પણ આ કવિની કૃતિ હેવાને સંશય રહે છે કેમકે એમાં ગુરુપરંપરા નથી.] ૧૨૪૮, નેમવિજય (ત. હીરવિજયસૂરિ–શુભવિજય-ભાવવિજય -સિદ્ધવિજય-રૂપવિજય-કૃષ્ણવિજય-રંગવિજયશિ.) (૩૯) થંભણે પારસનાથ, સેરીસો પાર્શ્વનાથ, સંખેસર પાશ્વનાથ સ્તવન ૨૮ ઢાળ ૩૫૦ કડી .સં.૧૮૧૫ ફા.સુ. ૧૩ સેમ દુહા. સરસતિને સમરું સદા, મહિર કરે મુઝ માય, બલ ભવિયણ આપે વહી, દુનિયાને આવે દાય. દીવાની પરે દાખવે, જેતિ કરી જગમાય, વાસ કરે મુઝ મુખ વલી, પુછસ તોરા પાય. આદિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ નેમવિજયે [૪] જન ગૂર્જર કવિઓ : ૬ ગુણ ગાવા ગિરયા નણા, ઉલટ અંગ ન માય, તું મુઝ તુઠી તો ખરી, ઈચ્છયું સીધ જ થાય. પ્રગટ દેવ પ્રેથવીતલૈં, પરતાપુરણ પોસ, થંભ્યાં નીર જે થંભણે, વાસ્યાં નગરનિવાસ. સેરીસે સસરે, નામેં પારસનાથ, એ ત્રિહું એક સમેં હુયા, સુરનર સેવે સાથ. સ્વર્ગ મૃત્યુ પાતાલમેં, પુજ્યા કરી પ્રાસાદ, ત્યાંની વિણું જણિ નહી, એહન ન લહે આદિ. પરતો પુરે પાતાલને, શેષનાગ કરે સેવ, પ્રતિમા ત્રિયે પુર્વની, દરસણ કરાવે દેવ. રત – ર૮મી ઢાલ. રાગ ધન્યાસિરી. વાધારી ભાવની દેશી. પારસનાથ તણા ગુણ ગાઈ, કીતિ જગમેં કીધી છે, સસનેહી સુંદર સુગુરૂવયણ ચિત્ત અણીએ. એ આંકણી. સંવત અઢાર ઈશ્ચાતરા વરસે ફાગંણ માસ સુદિ પખે છે, વાર સમ ને તિથિ તેરસ દિને, ગાયા ગુણ મેં સખે હે. ૮; શ્રી હીરવિજય સુરીસર પાટે, સુભવિજય કવિરાયા હે, ભાવવિજય શિષ્ય તેહના ભણઈ, સીદ્ધવિજય અધિક સવાયા રૂપવિજય શિષ્ય તેલના રૂડા કૃષ્ણવિજય શિષ્ય કહીઈ હે, * રંગવિજય રંગીલા જગમેં, વયણે તેને વહીઈ હે. ૧૦. સવ સંખ્યા ગાથા કહી છે, સાઢાં ત્રિણ સ્ટે માન છે, - અઠાવીસમી ઢાલ એ ભાખી, નેમવિજય એક યાન હે. સ. ૧૧. - (૧) પં. નેમ લખીતં. પ્રતવર્ણન માટે જુઓ હવે પછીની કૃતિની પહેલી પ્રત. (૨) ગાંમ પિલૂચા ગ્રામત શ્રી શાંતિનાથપ્રસાદાત સંવત ૧૮૧૮ના માગશર વદ ૯ લેખિત્યં. પ.સં.૧૧-૧૮, પ્રથમ પત્ર નથી, અનંત ભં.. [મપુન્હચી.] (૪૩૪૦) [+] ગોડી પાશ્વ સ્ત, અથવા કાજલ મેઘાનું સ્ત, અથવા. મેઘાશાનાં ઢાળિયાં ૧૬ ઢાલ ર.સં.૧૮૧૭ ભાદ્ર.શુ.૧૩ સામે, મઈયાજલમાં આદિ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩] નેમવિજય. ભાવ ધરી ભજન કરૂ, આપે અવિચલ મત, લધુતાથી ગુરૂતા કરે, તું સારદ સરસર. મુઝ ઉપર મયા ધરે, દેજે દોલતદાન, ગુણ ગાઉં મેડી તણું, ભભ ભગવાન. અંત – આજ ગાઉં ગેડી પુરધણી શ્રી સંધ કરે પસાય, માસે કીધા ચૂપ સું ગામ તે મઈઆજલ માંહ. શ્રી હરવિજય સૂરીસરૂ, તસ શુભવિજે કવિ સીસ, તેના ભાવવિજય કવિ દીપતા તેના સિદ્ધ નમું નસદીસ. પ. તેના રૂપવિજય કવિરાયના તેના કૃણું નમું કર જેડ, વલી રંગવિજય રંગે કરી હું તો પ્રણત કરું કરિ કેડ. ૬ સંવત અઢાર સતલોતરે ભાદ્રવા માસ ઉદાર, તિથિ તેરસ ચંદ્રવાસરે, નેમવિજયને જ્યકાર, (૧) ગેરી મધ્યે પં. નેમવિજય લલીત. સંવત ૧૮૨૪ વષે આસો વદિ ૯ વાર શુકે. (કવિની હસ્તલિખિત પ્રત) પ.સં.૨૯-૧૪, ઈડર ગોરજી ભંડાર. (૨) પ.સં.૧૦-૯, ડા. પાલણપુર દા.૩૯ નં.૧૩. (૩) લિ. સં. ૧૮૬૪, ૫.સં.૧૧, લી.ભ. નં.૨૮૯૨. [ઊહાપેસ્ટ, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૪, ૫૦૨, ૫૦૬).] [પ્રકાશિત ઃ ૧. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. (૪૩૪૧) + ધમપરીક્ષાને રાસ ૯ ખંડ ૧૧૦ ઢાળ ૨.સં.૧૮૨૧ વૈ.શુ.૫ ગુરુ વિજાપુરમાં આદિ - દુહા, પ્રથમ જિનેશ્વરપય નમું, વૃષભનું લાંછન જાસ, મરૂદેવીનંદન ગષભ, નાભીરાય કુલ તાસ. અઢાર વર્ષ એક તણાં, સાગર કેડીકેડ, ગયો ધમ વાલ જિણે, તેહ નમું કર જોડ. આદિ ચારિત્ર આદરી, દીધો દિધા ધર્મ, મન વચ કાયા વશ કરી, છેદી આઠે કર્મ. શિવપુરના વાસી થયા, અજરામર-સુખકામ, ચોવીસે તીર્થંકરા, તેહને કરૂં પ્રણામ. સમરૂં મૃતદેવી સદા, આપે વચનવિલાસ, - તુષ્ટમાન થાજે તમે, સફલ ફલે મુજ આશ. : - ૨૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪૪] ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ તુઝે ગમ હાય, ગુરૂ કહીયે માતા પિતા, ગુરૂથી અધિક ન ક્રાય, ભર્વિયણ ભાવે સાંભલે, ધરમાધરમવિચાર, બુદ્ધિ દૂર કરી, પરીક્ષા કરએ સાર. ઉત્પત્તિ તેહની ઉચ્ચરૂ', ધમ પરીક્ષા રાસ, વાતા વિવિધ પ્રકારની, આણી હરખ-ઉલ્લાસ. સાંભલતાં સુખ ઉપજે, મત નાવે મનમાંય, સૌ જાણે સાચા ધરમ, ભાખ્યા તિમ જ કહાય. C અ'ત – ખંડ ૯મે ઢાલ ૭૦મી. ધર આવેજી આંખે મેારીયા – એ દેશી. - નેવિજય શ્રી જિતધમ આરાધીએ, કરી નિજ સમકિત શુદ્ધ, ભવિ તપ જપ ક્રિયા કીધલી, લેખે પડે તે વિશુદ્ધ. કંચન કસીકસી લીયે. જૈન ગૂજર કવિઓ : હું * 19 સંવત અઢાર એકવીશમાં, માસ વૈશાખ સુદિ પક્ષ, તથિ પાંચમ ગુરૂવાસરે, ગાયા ગુણ મેં રૂપ. વિજાપુરમાં વિરાજતા, વૃદ્ધ તપા પક્ષે સર, ચદ્રગચ્છમાં દીપતા, શ્રી જિનસાગરસૂરિ. તેહની સાંતિધિને લહી, ગાયા રાસ ઉલ્લાસ, એÔાધિકા અક્ષર હાયે, શુદ્ધ કરજો પડિત તાસ, રાસ કર્યા કવિએ ઘણા, પણ ધર્મ પરીક્ષાનેા રાસ, એહ સમેાવડ કે નહિ, જેમાં અધિકાર છે ખાસ. સવ સખ્યાએ ગ્રંથ કહ્યો, પાંચ હજાર ઉપર પાંચ, ઢાલા કહી નવ ખંડની, એકસેા ને દશ વાંચ. શ્રી હીરવિજયસૂરિ તણા, શુભવિજય તસ શિષ્ય, ભાવિજય કવિ દીપતા, સિદ્ધિતમુ તિ સદિસ. રૂપવિજય ર્ગે કરી, કૃષ્ણ નમું કર જોડ, રંગવિજય ગુરૂ માડુરા, મુજ પ્રણમ્યાના કાડ. નવમેા ખંડ પૂરા થયેા, સાત ઢાલે કરી સત્ય, નેમવિજય કહે નિત્ય પ્રતે, રાખજો ધર્મ શું ચિત્ત. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. પ્રકા, ભીમશી માણુક. [૨. પ્રકા. વાડીલાલ વમાન શાહ.] ८ ૧૯ ૧૨ ૧૩ ૧૪ ૧૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] નેમવિજય. (૪૩૪ર ક) શ્રીપાળને રાસ ૪૫ ઢાળ ર.સં.૧૮ર૪પ.વ.૬ રવિ વિજા - પુર પાસે ગેરીતામાં આદિ– સકલ જિનેશ્વર સવદા, પરમેશ્વર પ્રણવ, નામ સમરંતાં નિત્ય પ્રતે, દરસણથી સુખ દેવ. સારદને સમરૂં સહી, સૂત્ર સિદ્ધાંત સાર, ગુણ વખાણ્યા ગણધરે, વહિલી કીધી વાર. ગુરૂથી પામેં ગુણ ઘણુ, ગુરૂથી સવિ ગમ્ય થાય, પહિલો પ્રણમું તે ભણી, વિવિધ વાત વિગતાય. પ્રણમું પંચ પરમેશ્વરે, નામું નવનિધિ હોય, રેગ સોગ સંકટ ટર્લે, સમરેં જે સબ કેય. નામેં નરનારી તર્યા, નવપદ નાંમેં સિદ્ધ, આંબિલ તપ આરાધતાં, શ્રીપાલ પાંપે રીધ. કુણ દેસેં કિહાં ઉપને, સાંભલો નરનાર, સિદ્ધાંતની સાખેં કરી, આખું જે અવિકાર. સાંભળતાં સુખ ઉપજે, સાંભળતાં હોઈ વૃધ, સાંભલતાં ચિતમેં સદા, બહેલી ઉપજે બુધ. અ ત - ઢાલ ૪૫. રાગ ધન્યાસિરી. રતનપાલ રિષી ચારિત્ર પાલે કુમતિકદાગ્રહ ટાલેંજી – એ દેશી. ભાખે જગગુરૂ સાંભલો ભવિકે, લહી માનવઅવતારજી, સિદ્ધચક્ર સે તપને કરજો, વંછિત ફલદાતારજી. સિદ્ધચક્રને ભવિજન આરાધો, જે સિદ્ધક્ષેત્રને લાધાજી, .. આંબિલ એકાસી કરી એહનાં, શિવપદનાં સુખ સાધેછે. ૨. શ્રેણિક દેસના સુંણુને ઉઠ, કીધા વીર વિહારજી, પરઉપગારી પ્રથવી પાવન, કરવે જગદાધારછ. સિંહ રતનશેખર સૂરીસરે, કૃત શ્રીપાલચરિત્રજી, ગાથાબંધ થકી મઈ આર્યો, એ અધિકાર પવિત્ર છે. • તેહ થકી કાંઈ અધિકું છું, કહિંવાણું હેઈ જેહજી, : - હેજે ચતુર્વિધ સંઘની સાખેં, મિચ્છા દુક્કડ હજી. મેં શ્રીપાલ નરેસર ગાયે, તે ગુરૂને સુપસાયજી, ગુણવંતના ગુણ ભણતાં ગણતાં, રિધિ વૃદ્ધિ સિધિ થાય. ૬. પ્રથવી માંહિં પંડિત પિઢા, કવિજન કેરા રાયાજી, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નેમવિજય [૪] જૈન ગૂર્જર કવિએ ? ? વક્તા વાંચીને થાયે રાજી, તો મુઝ મન સવાયા. ૭ સંવત અઢાર ગ્રેવીસ વરસે, પિસ માસ વદ જાણેજી, છઠને દિવસ અને રવીવારે, પુરણ પાસ પરમાણેછે. ગ્રંથાગ્રંથ અક્ષર ગણી કીધો, દોય સહસ્ત્ર કરી સિધોજી, લખેં લિખાવે સાધુ શ્રાવક, તે માટે ગણી દીધો. વિજાપુર પાસે છ ગામ, ગેરીતા જેડને નામજી, નેમનાથ સાંમી સુપસાઈ, રહ્યા એમ સે તે ઠામજી. સંઘને આગ્રહ કરીનેં કીધો, રાસ એહ રસીલોજી, સાંભલચ્ચે નરનારી ભાવેં, તે પાંગર્યો સીવ-ચીલેજી. વિનય વિવેકી શ્રાવક સઘલા, સાંભલી થાયૅ રાજી, કવિતા જે સ્યાબાસી દેસ્થે, તા જસની ગડી વાછરુ. ૧૨ શ્રેતા જનો હાસીમ કરો, બુદ્ધિ મારી સારૂજી, મિ તે કીધી બાલકક્રિીડા, તે માટે તુમ વાપુંજી. ' પાતસાહ દલીપતી હુએ, અબરશા છે નામિજી, તેડાવ્યા છનાયક ગિરૂઆ, તપાગછ મોટે ઠાંસેજી. ૧૪ શ્રી હીરવિજયસુરી આચારજ, શુભવિજય તસ સસજી, ભાવવિજય સિષ્ય તેહના ભણુઈ, સિદ્ધિવિજય જગીસ. ૧૫ રૂપવિજય સિષ્ય તેહના રૂડા, કૃષ્ણવિજય સિંખ્ય તહનાજી, રંગવિજય રંગીલા જગમેં, ગુણ ગાઉં હું એહના છે. ૧૬ પસ્તાલીસમી ઢાલ એ ભાખી, તેમવિજય રસાલજી, રંગ વધામણાં ઘરોઘર નિત્યે, હેજે મંગલમાલ. ૧૭ (૧) સં.૧૮૩૨ આસો સુદિ ૮ દિને સોમવારે લિષીત નેમવિજય વિસનગર મળે. પ.સં.૪પ-૧૩, ઈડર ગોરજી ભંડાર નં.૧૭૭. (કવિની હસ્તલિખિત પ્રત) (૩૪૨ ખ) [દાન શીલ ત૫ ભાવ પર] સઝાય ૧ દાન પર સઝાયઃ પહલું અભયનું દાન ત તે જીવદયા પર ધ્યાન. ર શીલ પર સઝાય: હવે સુણજે નવ વાડિ શીલાની, મન વચન કાયા વશ રાખી રે. ૩ તપ પર સઝાય: હાં રે પ્રહ ઉઠી દસ વિધિ કરવું તી તપ વખાણજે. ૪ ભાવ પર સઝાયઃ બારે ભેદે ભાઈ રે લાલા ભાવ આણી મનમાંય. (૧) ગેરીતા મથે પં. નેમવિજય લષીત સં.૧૮૨૪ વષે આસો Page #64 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૪૭] પઘવિજય વદિ ૯ વાર શુક્રે. (કવિની હસ્તલિખિત પ્રત) પ.સં.ર૯-૧૪, ઈડર ગરજી ભંડાર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૮-૫૪. ગાડી પાશ્વ .ના ર.સં.ના સત તર” પાઠનું અર્થઘટન હેજેજ્ઞાસુચિએ (૧૮) ૭ કરેલ છે. “સતરોતર” એટલે ૧૭ અને સતાતર એટલે ૦૭ એવી સ્પષ્ટ પરંપરા મળે છે પણ “સતતરના અર્થધટન વિશે અવઢવ પણ રહે છે.] ૧૨૯. પવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય-ક્ષમાવિજય - જિનવિજય-ઉત્તમવિજયશિ.) અમદાવાદની શામળાપોળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં ભાર્યા ઝમકુથી સં.૧૭૯૨ના ભાદ્ર.શુ.અને દિને પાનાચંદ નામનો પુત્ર થયો. છ વર્ષની વયે માતા મરણ પામી. સં.૧૮૦૫ના મહા શુદિ પને દિને ઉત્તમવિજય પાસે રાજનગરમાં જ દીક્ષા લીધી. નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. પછી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો ને સુરતમાં સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર શીખ્યા ને કાવ્યઅલંકારાદિને અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીની સહાયથી ન્યાય શાસ્ત્ર શરૂ કર્યું. પછી તપગચ્છના વિધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં સં.૧૮૧૦માં પદ્મવિજયજીને પંડિત પદ આપ્યું. ત્યાંથી સંધ સાથે ગિરનાર, નવાનગર, શત્રુંજય ગયા પછી ભાવનગરમાં ચોમાસું કર્યું. સં.૧૮૧૩ અને ૧૮૧૪માં સુરત ચોમાસું કરી બુહરાનપુર પિતાને ગુરુએ મોકલ્યા. ત્યાં ચોમાસું કરી દક્ષિણ દેશ જઈ બુહરાનપુર આવી સ્થાનકવાસી સાથે વાદ કર્યો. સં.૧૮૧૫-૧૬માં ચોમાસાં ત્યાં કરી ખંભાત ચેમાસું કર્યું. પછી શત્રુંજય આવી રૂપચંદ ભીમના જિનપ્રાસાદમાં અનેક બિબેની પ્રતિષ્ઠા કરાવી દેવા જઈ ચંદ્રપ્રભુની પ્રતિક કરી. પાટણમાં ચોમાસું કરી સિદ્ધપુર, પાલણપુર એમ ફરી આબુની સંધસહિત યાત્રા કરી. પછી રાધપુર બે ચોમાસાં કરી સિદ્ધપુરમાં સં.૧૮૨૧માં ચોમાસું કરી રાજનગર ને સુરત ગયાં. સુરતના તારાચંદ સંઘવીને ૨૯૫ બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી મકસુદાબાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫માં નવસારી ચોમાસું કરી ઉત્તમવિજયજી ગુરુ સાથે રાજનગરમાં આવ્યા. ત્યાં ૧૮૨૭માં ગુરુ દિવંગત થયા. પછી પોતે સં.૧૮૩૦માં સાણંદ ચોમાસું કરી રાજેનગરમાં ત્રણ ચોમાસાં કર્યા પછી વિસનગરમાં બે કર્યા. પાટણ આવી ત્યાંથી પ્રેમચંદ લવજીએ સિદ્ધાચળને સંધ કાઢો Page #65 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજય [૪૮] જૈન ગૂર્જર કવિઓ : . તેની સાથે સિદ્ધાચળ ગયા. સં.૧૮૩૮ અને ૧૮૩૯માં લીંબડી ચોમાસાં કર્યા. અહીંથી વિસનગર અને સં.૧૮૪૩માં રાધનપુરમાં માસું કર્યું. ત્યાંથી વિરમગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી. તે જ વર્ષના જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીએ ગેડીજીની યાત્રા માટે કાઢેલા સંઘ સાથે ગયા. સં.૧૮૪૪ પાટણમાં માઘ વદ ૮ ગુરુવારે બિંબપ્રતિષ્ઠા કરી. પછી રાધનપુર, પાટણ, પછી પાછા રાધનપુર બે માસાં કર્યા. પછી પાટણ ને પછી રાધનપુરમાં સં.૧૮૪૮માં ચોમાસું કરી ત્યાંથી વિમલાચલ જઈ લીંબડી થઈ સુરત આવી રાંદેર જઈ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. ખંભાત આવી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીબડી આવ્યા. ત્યાં પણ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. પછી હૃદયરામ દીવાને કાઢેલ ગોડીજીના સંધ સાથે જોડાઈ યાત્રા કરી લીંબડી ચોમાસું કયુ. પછી સં.૧૮૫૩માં રાજનગર ચેમાસું. કર્યું. અહીં શ્રીમાળી લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણુ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૮૫૪ મહા વદ ૫ સોમવારે કરાવી તેમાં ૪૭૨ જિનમૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓસવાલ હર્ષચંદ સંઘવીએ. મોટો સંધ સિદ્ધાચલને કાઢયો. સં.૧૮૫૭માં સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. સં.૧૮૫૮માં લીંબડી ચોમાસું કર્યું. ૧૮૫૯માં અમદાવાદ વૈશિ.૭ ગુરુવારે પ્રતિષ્ઠા કરી ત્યાં બે ચોમાસાં કરી પાટણ આવ્યા. ત્યાં સં૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ બુધને દિને સ્વર્ગવાસ કર્યો. વિમલાચલ (પાલીતાણા)ની તેર વાર, ગિરનારની ત્રણ વાર, શંખેશ્વરની એકવીસ વાર, ગોડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર અને. આબુજીની એક વાર યાત્રા કરી. કવિ હતા. પ૫૦૦૦ નવા શ્લોક રચ્યા છે. " તેમણે શ્રીમદ્દ યશોવિજયજીના સવાત્રણ ગાથાના “શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ સ્તવન પર સં.૧૮૩૦માં અને તેમના જ “વીરની દંડી રૂપેના. સ્તવન ઉપર સં.૧૮૪૯ વસંતપંચમીને બુધવારે રાધનપુરમાં ગુજરાતી ભાષામાં બાલાવબંધો રચ્યા છે. * જિનવિજય જુઓ આ પૂર્વે નં.૧૧૩૭ તથા ઉત્તમવિજયે જુઓ. આ પૂર્વે નં.૧૨૩૧. (૪૩૪૩) [+] અષ્ટપ્રકારી પૂજા ૧૬ ઢાળ ૭૬ કડી .સં.૧૮ ૧૯ દેવામાં આદિ– શ્રતધર જસ સમર સદા, મૃતદેવી સુખકાર, પ્રણમી પદક તેહન, પભણું પૂજાપ્રકાર. અર્થ સુણી જિનવર થકી, સૂત્ર રચે ગણધાર' રણવાર : Page #66 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી અત - [૪૯] તે આગમને અનુસરી, રચશું અષ્ટ પ્રકાર. ન્હવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ મનેાહાર અખંડ અક્ષત તેવેદ્યની, અષ્ટમી ફલ સુવિચાર. કલશ, રાગ. ધન્યાશ્રી અંત - વિ. ૧ ભાવા ભાવે રે ભવ અષ્ટ પ્રકાર ચિત્ત ભાવે અષ્ટ ભેદ જિતપૂર્જા કરતાં, અષ્ટ મહાસિદ્ધિ પાવે રે. અષ્ટ કરમા ધાત કરીને, અષ્ટમ ગતિ તુમે પાવે જિમ ઘનૌઘાદિક પૂજા, એક્રેકથી પામ્યા શુદ્ધ સહાવેા રે. ભવ. ૨ નિજ ગુણ ઋદ્ધિં તિાભાવે થઇ ગ્રહણ કરત પરભાવે પ્રભુ ગુણુ જ્ઞાન ધ્યાનમાં રહેતાં, હેાવત આવિરભાવે રે. ભવિ. ૩ સત્યવચતભાષક સંત્યવિજયા, સવેગી તસ દાવે કપૂર સમી ઉજ્જવલ જસ કીર્ત્તિ, કપૂરવિજય બુધ ધ્યાવેા રે. ૪ તત્ત્વ શશી અડ ચંદ્ર સંવત્સર, ખિસાવિજય જિન ગાવા ઉત્તમ પકજ પૂજ કરતાં, ઉત્તમ પછી પાવે રે. ભવ. ૫ (૧) ઇતિ પડિંત શ્રી પદ્મવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂજા સમાપ્તમ્ સ ઢાલ ૧૬ ગાથા ૭૬ શ્લેક ૧૨૫ આસરે છે. લિ. પ`. ચૂનીલાલ. પસ ૮, તેમાં પ.ક્ર.૧થી ૪, પછી જ્ઞાનદ્યોતકૃત એકવીશપ્રકારી પૂજા છે, અનંત.ભ. (૨–૪) લી',ભ. નં.૧૮૪૨, ૨૧૫૭ અને ૨૪૩૧. [મુપુગૃહસૂચી. [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ, ર. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસંગ્રહ.] (૪૩૪૪) + નેમિનાથ રાસ અથવા ચરિત્ર] ૪ ખંડ ૧૬૯ ઢાળ ૫૫૦૩ કડી ૨.સ.૧૮૨૦ દિવાલી રાધનપુરમાં આદિ – ઉદધિસુતા-સુત સુન કરે, તે વાહન હાઇ નસ, પદ્મવિજય તસ પુત્રી સમરૂં સદા, પુરા મુઝ મુખ વાસ. તુઝને સહુ સમરે સદા, તાલુરા ગુણ વિખ્યાત, તુઝ વિષ્ણુ શિવપદ નવિ લહે, તિણે સમરૂં તુઝ માત. ઢાલ હમચીની. に ૩ ૧ વધમાન જિનશાસનનાયક તમ ગણધર અગ્યાર, તેહમાં સાહસ પચમા ગણધર હુઆ પ્રથમ પટધાર રે. હુમચડી.૧ ૨. Page #67 -------------------------------------------------------------------------- ________________ પાવિજય [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ અનુક્રમે જખુ પ્રમુખ બહુ પટધર ચૌઆલીસમેં પાટ, શ્રી જગચંદ્ર સૂરીવર જિણે રાધ્યા ધર્મના ધાર રે. ૨ વર્ધમાનતપથી જસ રાંણે તપ બિરૂદ તે દીધું, છઠું નામ એ ગુણથી પામ્યા, જગજન માંહિ પ્રસિધું રે. ૩ દેવેન્દ્રસુરી પ્રમુખ ક્રમેં આવ્યા આણંદવિમલ સૂરદ, જિર્ણો કિરિયા તે ઉદ્ધાર કીધે, કુમતિમાં જેમ દિકુંદો રે૪ વિજયદાનસૂરી તસ પટધર હીરવિજય સૂરીરાયા, અકબરસાહિં જાસ વણથી, પડહ અમારિ બજાયા. તાસ પાટિ વિજેસેન સૂરીસર બિરૂદ સવાઈ પામ્યા, તાસ પાટિ વિજયદેવ સૂરિવર નરનારી જસ નામ્યા રે. ૬ વિજયસિંહસૂરિ તસ પાટે જ્ઞાનવંત ગુણરાગી, તાસ સીષ્ય સમુદાયમાં જાણે સત્યવિજય સૌભાગી. આચારયની આણ પામી કર્યો ક્રિયાઉદ્ધાર, ગામ નયર પુર પાટણ માંહિ યશશોભા વિસ્તાર. કપૂર સમી કીતિ જસ ઉજવલ કપૂરવિજય પંન્યાસ, પંડિત પ્રવર ઘણું ગુણવંતા જસસૌભાગ્યવિલાસ. તાસ પદે ભદ્રક ઉપગારી ખિમાવિજય પંન્યાસ, સાંભરે પૂરવ મુનિવર મોટા મુદ્રા દેખી જાસ. દેશના જેહની નદીધેણુ પેરે, ઉદ્ધત પણિ ઉદ્ધરીયા, જિહાંજિહાં વિચર્યો તિહાંતિહાં તાર્યા, જે સમતાના દરિયા. ૧૧ તાસ શીસ સમુદાયમાં પંડિત જિનવિજય ગુરૂરાય, લક્ષણ લક્ષિત શિક્ષિત બહુજન નરનારી ગુણ ગાય. ૧૨ ભદ્રક ઉપગારી તસ પાટે હિતશિખામણ દાઈ, ઉત્તમવિજય ગુરૂ શુભ ગુણધર ભવિજન ધર્મ સખાઈ. પચડી એચસંગ્રહ મુખ ગ્રંથા તેહમાં ધણું પ્રધાન, બહુ સિદ્ધાંત જિર્ણો અવગાહ્યાં ખિમાવંત અસમાન. ગગન નયન ગજ ચંદ્ર સંવછર દીવાલી દિન જાણે, શુભ મુહુરતમાં ગુરૂકિરપાથી રાસ ચઢયો સુપ્રમાણે. ઢાલ ઉગણપચાસ પ્રથમ ખંડ બીજે બાવન ભાખી, ત્રીજે ત્રીસ[બત્રીસ?) ચોથે છત્રીસ સેવિ સરવાલેં દાખી. ૧૬ એકસો ને અગણોત્તર ઢાલે એહ રાસ મેં કીધો, ૧૩ ૧૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] પવિજય રત્નવિજયગણિ કહણથી માહરા મનડ મરથ સીધે. ૧૭ તે ગુરૂ ઉત્તમવિજય કૃપાથી ૫ઘવિજય તરસ સીસે, નિજ પરના ઉપગારને હેતે ભાગે વસવા વીસે. રાધનપુરવર માંહિ વિરાજે ચિત્ય ઘણા મને હાર, દેવવિમાન પરેં જે દીપે ઉજવલ ચંદ્ર અનુહાર. કાની વ્યાની જ્ઞાની રૂડા ભાગ્યવંત શુભ નામ, શ્રાવક શ્રદ્ધાવત તણું જિહાં, દીસે બહુલાં ધામ. તે રાધનપુર રહી માસું કીધો એ અભ્યાસ, વિજયધામ સુરીશ્વર રાયે વાદો અતિ ઉલ્લાસ. જિહાં લગે ગ્રહગણ તારા પ્રથવી ચંદ્ર સૂરજ પરકાસ, તિહાં લગે એહ રાસ થિર હો જયજયકાર વિલાસ. રર નેમચરિત્ર એ સુણસેં લખસેં વાંચસે ભાગ્યવિશાલ, અનુક્રમેં શાશ્વત પદ તે લહેર્યો હર્યો મંગલમાલ. ૨૩ (૧) પ્રથમ ખંડ ૧૬૭૫ દ્વિતીય ખંડ ૧૭૦૧ તૃતીય ખંડ ૧૧૩૨ ચતુર્થી મિલને સર્વગાથા ૫૫૦૩ સં.૧૮૪૭ શાકે ૧૭૧૩ પ્ર. છ માસે શુકલ પક્ષે ૧૧ એકાદશી તિથી રવિવારે લિ. લિંબપૂરે મ. પ.સં. ૩૦૨-૧૧, લીંભ. દા.૨૫ હાલન નં.૨૧૮૫. (૨) સં.૧૮૩૬ માઘ માસે. શુક્લપક્ષે પ્રતિપદા રવિવારે લિ. પાટણનગરે યાર તુલજારામ સુત સાકરરામ સ્વહસ્તે. પ.સં.૧૭૮-૧૨, લી.ભ. હાલને નં.૩ર૭૪. (૩) પ.સં.૧૫ર, ડે.ભં. દા.૪ નં.૯. (૪) પ.સં.૧૫ર, ડે.ભં. દા.૪૦ નં.૧૦. [લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૭૨, ૫૦૦).] [પ્રકાશિતઃ ૧. જૈન કથાનકોષ ભા.ર.] (૪૩૪૫) + ઉત્તમવિજય નિર્વાણ ૨ાસ (એ.) ૧૩ ઢાળ ર.સં.૧૮૨૮ પિ.શુ.૭ રવિ આદિ- વનજ-વદન વાગેશ્વરી, પુસ્તક દહિણ પણ, સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂનિર્વાણ. ૧ અંત – હાલ ૧૩મી. પછી કલશ. ગુરૂ ગણી સવાયા સુજસ સવાયા મનુ અનુભવફલ લીધ એ, સહુ સજજન પ્રાણી હર્ષ આણી ગાવ ઇણ વિધ એ. સંવત અઢાર અઠાવીસે પિષ રૂડો માસ એ, સાતિમ દિને સૂર્યવારે, પોહેતી સફલ આશ એ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ભ.૨ પદ્મવિષ્ય [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ ગુરૂભાઈ કરી પ્રેરણાથી કીધો એહ અભ્યાસ એ, કહે પદ્મ માહરે હે શુભ નિતનિત લીલવિલાસ એ. (૧) સં.૧૮૩૦, લી.ભં. નં.૩૦૧૮. (૨) લીંબં. નં.૩૦૯૬. (૩) પ.સં.૧૮, ડે.ભં. દા.૪૫ નં.૧૪૯. (૪) પ.સં.૯, ડે.ભં. દા.૪૫ નં.૧૫૦.. [લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. મારી જૈન એ. રાસમાળા ભાગ ૧. (૩૪૬) [+] (ષટ્રપવી મહિમાધિકાર ગર્ભિત) મહાવીર સ્ત, ૮ ઢાળ ૨.સં.૧૮૩૦ ફા.શુ.૧૩ સાણંદમાં આદિ– શ્રી ગુરૂપદપંકજ નમી રે, ભાખં પૂર્વવિચાર, આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારો રે, ભવિયણ સાંભલે નિદ્રા વિકથા ટાલી રે મુકી આંમલે. ૧. ચિરમ જિjદ વસમો રે, રાજહી ઉદ્યાન, ગતમ ઉદેસી કહે રે, જિનપતિ શ્રી વાદ્ધમાને રે. પખમાં ષટ તિથી પાલિયે રે, આરંભાદિક ત્યાગ, માસમાં ષટપરવિ તથા રે, પિસહ કે લાગ રે. ભ.૩ દુવિધ ધરમ આરાધવા રે, બીજ તે અતિ મનોહાર, પંચમી નાંણ આરાધવા રે, આમ કર્મખયકાર રે. ભ.૪ ઈગ્યારસી ચૌદસી તથા રે, અંગ પૂવને કાજ, આરાધી શુભ ધમને, પામો અવિચલ રાજ રે. ભ.૫ ધનેશ્વર પ્રમુખે થયા રે, પવ આરાધ્યા રે એડ, પામ્યા અવ્યાબધને રે, નિજ ગુણ રિદ્ધિ વરેહ રે. ભ. ગૌતમ પૂછૅ વીર રે, કહે તેહનો અધિકાર, સાંભલી પર્વ આરાધવા રે, આદર હેય અપાર રે. ભ.૭ અંત - ઢાલ ૮. ગિરૂઆ રે ગુણ મ તણા – એ દેશી. ઉજમણું એ તપ તણું, કરે તિથિ પરિમાણ, ઉપગરણું રે રત્નત્રયી સાધન તણું, ભવિ ભવસાયર-તરણ રે. ઉ.૧. જે પણ સદ્ધ દિન સાધવા, તોપણ તેહની અણુસક્ત રે, પરવ-તિથિ આરાધીને તમે ઉજમ બહૂ ભકતિ રે. ઉ.૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલો દાખ્યો એ અવદાલતો રે, ભગવતિ ને મહાનિશીથમાં, કહ્યો તિથિ-અધિકાર વિખ્યાત રે. ઉ૩. Page #70 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] પ૨વિજય તપગચ્છ-ગગનાંગણ-રવિ, શ્રી વિજયસિંહ ગણધાર રે, અંતેવાસી તેહના શ્રી સત્યવિજય સુખકારી રે. ઉ.૪ કપૂરવિજય વર તેહના, વર ખિમાવિજય પાસે રે, જિનવિજયે જગમાં જ, શિષ્ય ઉત્તમવિજયને ખાસ રે. ઉ.૫ તસ પદચરણ-ભમર સમે, રહી સાણંદ ચઉમાસે રે, અઢાર ત્રીસ સંવત્સરે, સુદિ તેરસ ફાગણ માસ રે. ઉ.૬ પદ્મવિજય ભકતેં કરી શ્રી વિજયધર્મસૂરી રાજયે રે, વદ્ધમાન જિન ગાઇયા, શ્રી અમીઝરા પ્રભુ સાયે રે. ઉ.૭ કલસ, પવરતિથિ આરાધે સુકૃત સાધે લાધે ભવ સફલો કરે, સંવેગસંગી તત્વરંગી ઉત્તમવિજય ગુણકરો; તસ સીસ નામેં સુગુણ કામે પદ્મવિજયે આદર્યો, શુભ એહ આદર ભવિ સુહાગર નામ ષટપરવી ધર્યો. ૮ (૧) પ.સં.૩, પ્ર.કા.ભં. નં.૬૧૫. (૨) લ.સં.૧૯૨૯ ભાદરવા સુદ ૨ દિવસે લિખિત ભેજક તલસી ફત્તેચંદ શ્રી રાધનપુર મધ્યે. ૫.સં. ૭–૧૦, ના.ભં. (૩) હસ્તાક્ષર અયાચી જેશંકર મૂલજી જ્ઞાતે શ્રીમાલી બ્રાહ્મણું સ્વસ્થાન પાટણ ધીવટી મથે પાનશ્યામજીના પાડામાં. સંવત ૧૯૩૭ અષાઢ માસે શુકલપક્ષે તિથૌ ૬ મંદવાસરે સમાપ્ત. શુભ ભવતુ. શ્રી. પ.સં.૭–૧૨, જી.સં. નં.૧૦૮. (૪) પક્ર.૧૬થી ૧૯, લીંબં, નં.૧૮૪ર. [લીંહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮, પપર).] પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. ચત્ય આદિ સં. ભા.૩.] (૪૩૪૭) [+] ૨૪ જિનનાં [અથવા સર્વ જિન કલ્યાણક સ્ત, ૨.સં.૧૮૩૭ મહા વદ ૨ શનિ પાટણ આદિ દૂહા.' પ્રણમી જિન ચોવીસને કહું ક૯યાણક તાસ , માસ અમાવાસ્યા તણી રીધ ધરી સુવિલાસ. જેહના નામ સ્મરણ થકી નાસે ભવભવપાપ તિણે કલ્યાણક દિને કીજે પ્રભુને જાપ. અંત – કલ્યાણક દિન ગાઈએ ભવિ હર્ષ ધરિ બહુ માનો રે. Page #71 -------------------------------------------------------------------------- ________________ [૫૪] જૈન ગૂજર કવિઓ : ઇમ અનંત ચાવીસી ધારિઇ તા અનંત કલ્યાંણુક થાયે રે ઉજમય કી ઈં ધરી ભક્ત સકત નિરમાયેા રે. સંવત અઢાર સાંત્રીસ ૧૮૩૭ના માહે વઃ ખીજને સેાભન જોગે સેાભન થયું પ્રભુ ગાયા હર્ષ અપાર રે. પાટણ ચેમાસ રહી લહી જિન ઉત્તમ સુપસાયા રે પદ્મવિજય પૂણ્યે કરી ઇમ ધુણીઆ શ્રી જિનરાયા રે. પ .. (૧) સં.૧૯૨૧ ચૈ.૯ ભામે લખાતંગ ભ્રાજક ઢાકાર નરભેરામ અમુલખ પદ્મનાથ બા, દીવાલી પાટણ મધ્યે વાસ્તવ્ય.... પ.સં.૪-૧૨, જશ.સં. (૨) સં.૧૯૨૧ શ્રાવણ સુદ ૫ ગુરૂવાર લખીત ભેાજક ઢાકાર નરભેરામ અમુલખ. પ.સં.૪-૧૩, જશ.સં. ન.૪૩. (૩) ૫.ક્ર.૨૯થી ૩૧, લી’.ભ.નં.૧૮૬૨. (૪) ૫૪.૫૪થી ૫૮, લી.ભ. નં.૨૧૫૭. (૫) પ.સં. ૩-૧૪, આ.ક.ભ`. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, ૪૦૫).] [પ્રકાશિત ઃ ૧. જિનગુણુ સ્તવમાલા.] (૪૩૪૮) [+] ૫*ચકલ્યાણક મહેાત્સવ સ્ત, ૨.સં.૧૮૩૭ (૧) પ.૪.પ૮થી ૬૧, લી.ભ. નં.૨૧૫૭. [લી હુસૂચી, હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૨૦).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૮ અં.૮ પૃ.૨૨૬] (૪૩૪૯) + નવપદ પૂજા ૨.સ.૧૮૩૮ માહ વિષે ૨ ગુરુ લીંબડી આદિ – શ્રુતદાયક શ્રુતદેવતા, વંદું જિન ચેાવીસ પદ્મવિજય અત - ગુણુ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હાય જગીસ. અરિહંત સિદ્ધ સૂરિ તનું, પાઠક મુનિ ગુણવાંમ, દશણુ નાણુ ચરણુ વલી, તપ ગુણ માહિં ઉદ્દામ, ઈમ નવ પદ ભક્તિ કરી, આરાધા નિતમેવ જેહથી ભવદુખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. તે નવ પદ કાંઈં વર્ણવું, ધરા ભાવ-ઉલ્લાસ ગુણીગુણગણું ગાતાં થકાં, લહીઇ જ્ઞાનપ્રકાસ. પ્રતિષ્ઠા પે' કહી, નવપદપૂર્જા સાર તિણે નવપદપૂ ભણું, કરતા ભક્તિ ઉદાર. રાગ ધન્યાસીરિ આ જન્મારે' ત્રિભુવન સાહિબ તુટે અનુભવ અમૃત વુઠે ગુણી અનુાઇ ચિતના કરતાં કિસ્સુઅ કરે મેહ ૩. શનીવારે રે ૪ ક. 3. ૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૫] પદ્મવિજય ભવિ પ્રાણુ હે! આજ એ નવ પદનું ધ્યાન ધરતાં નવ નિધિ રિદ્ધિ ઘરે આવે નિયાણુને ત્યાગ કરીને નવ લાયકપદ પા. ૨ ભવિ. વિજયસિંહ સુસીસ અનેપમ ગીતારથ ગુણરાગી સત્યવિજય તસ સસ વિબુધવર કપૂરવિજય વડભાગી. ૩ તાસ સસ શ્રી ખિમાવિજય વર, જિનવિજય પન્યાસ, શ્રી ગુરૂ ઉત્તમવિજય સુસસે, શાસ્ત્રઅભ્યાસ-વિલાસ. ૪ ગજ વહિ મદ ચંદ સંવત્સર માહ વદિ બીજ ગુરૂવાર રહી ચોમાસું લીંબડી નગરે, ઉદ્યમ એહ ઉદારો. ૫ ભવિ. તપગચ્છ વિજયધર્મ સરી રાજર્ષે, શાંતિ જિણુંદ પસા તે ઉત્તમ ગુરૂ ક્રમકજ મતિ સમ, પદ્મવિજય ગુણ ગાયા. ૬ ભવિ. (૧) સં.૧૮૮૭, ચેપડો, જશ.સં. (૨) વિ.સં.૧૮૮૬, લીં.ભં. નં.૨૧૬૩. (૩-૭) લી.ભં. નં.૧૭૮૦, ૧૮૪૨, ૨૧૫૭, ૨૪૩૧ તથા ૨૮૦૫. (૮) પ.સં.૫, ડે.ભં. દા.૪પ નં.૨૧૩. (૯) પ.સં.૭, ડે.ભં.દા.૪૫ નં.૨૧૪. (૧૦) પ.સં.૧૬, ડે.ભ. દા.૪૫ નં.૨૧૫. (૧૧) પ.સં.૧૨, ડે.ભં. દા.૪૫ નં.૨૧૬. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૨૭૦), લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૧, ૫૦૧, ૫૧૪, પપ૩).] [પ્રકાશિતઃ ૧. સ્નાત્ર પૂજા સ્તવન સંગ્રહ. ૨. જ્ઞાનપંચમી.] (૪૩૫૦) + સમરાદિત્ય કેવલીને શસ [૯ ખંડ ૧૯૯ ઢાળ ૨.સં. આરંભ ૧૮૩૯ લીંબડી પૂર્ણ ૧૮૪૨ વસંતપંચમી વિસનગર આદિ દુહા સ્વસ્તિ શ્રી વર સારદા, કુંદ ચંદ સમકાય કમલમુખી ને કમલકર, પ્રણમું તેના પાય. જગચૂડામણિ જગ જ, જગ કેવલ દિનરાજ રીષભ ગતિ ગતિ રાજની, આદિદેવ નમું આજ. શમન સમન મેં શ્રમણ જે, સમઝો વલી સમાન સમણ પદે ચઉ અતિશયા, વંદુ શ્રી વદ્ધમાન. પરિસહ સહતા જે પ્રભુ, સંખ્યા પણિ તસ શેસ, કેવલજ્ઞાન દિવાકર, નમું અજિતાદિ દિનેશ. ગૌતમ પમુહ ગહરા, સૂરિ નમું સુજગીસ . અનુક્રમે જિણથી આવીએ, શ્રત એ વિસવા વીસ. Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજય [૫૬] જૈન ગૂર્જર કવિઓ સુરવર અલિ શ્રેણિ મિલી, કુસુમ વૃઠિ સર કીધા તીથપ્રવન સમય તે, ભદ્ર કરે ભવ સિદ્ધ. ગુણદાયક શ્રુત-આગલા, વંદુ ગુરુ ગુણવંત જિ વચને કરી ાણિ, તસ્વાતન્ત મહેત. સમરાદિત્ય સુસાધુને, ચરિત્ર અર્થે સુવિચિત્ર હરિભદ્રસૂરે ભાખીએ, વચનવિચાર પવિત્ર. અપ નિદાન ઉદયે અતિ, બહુ સંબંધ બનાવ સુણતાં સુખ ઉપજાવયૅ, જેથી સભા જમાવ. નવ ખંડે કરી નિરમ, રાસ રચું સુખકાર સત્તર ભવ સોહામણા, કહું વિચિત્ર પ્રકાર. અપરાધી નર ઉપરિ, કરિએ નહી કાંય ક્રોધ તિણે એ સમરાદિત્ય તણું, ચરિત્ર સુણે શુભ છે. ૧૧ અંત - નવમે ખંડે એ કહી, છવ્વીસમી ઢાળ રસાળ રે, એ સર્વ મળીને એકસો, કહી નવ્વાણું વર ઢાળ રે. અઢાર ઓગણચાલીસમાં કાંય માંડવો રાસ એ વર્ષે રે, લીંબડી ચોમાસું રહી, કાંય દિનદિન ચઢત હશે રે.] કલશ. તપગચ્છ નંદન સુરતરૂ પ્રગટયા – એ દેશી. શાસનનાયક શિવવધૂલાયક, વર્ધમાન જિનચંદાજી પંચમ ગણધર સહમ પટધર, જબૂ તાસ મુર્ણિદાજી. ૮૦૧ પ્રભવા પટધર પૂરવધારી, શયંભવ સુરીંદાજી મનક પિતા જે પુત્રને અર્થે, દશવૈકાલિક કરંદાજી. ૮૦૨ જશાભદ્રસૂરિ સ પટધર, પૂરવ ચૌદ ભણિદાજી સંભૂતિવિજય ને ભદ્રબાહુ ગુરૂ એક જ પાટ ગણીંદાજી. ૮૦૩ યૂલિભદ્ર જે સાતમા પટધર, પૂરવ ચૌદ ધરિંદાજી બ્રહ્મચારી શિરસેહર ભણિએ, કેશા પ્રતિબધંદાજી. ૮૦૪ આયમહાગિરિ આસુહસ્તિ, દશ પૂરવ ધરેંદાજી અવતીસુકમાલ બૂઝ, તિમ સંમતિ નરિંદાજી. ૮૦૫ આઠ પટ લગે ઈણિ પરં પહેલું, નિચે નામ કહેંદાજી સુસ્થિત સુપ્રતિબુદ્ધ એહ બેઉં, પટધર એક સુખકંદાજી. ૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૭] પઘવિજય કોડિ વાર સુરિમંત્ર જો તિણે, કોટિકગણુ થપંદાજી, શ્રી ઇંદિરસૂરિ તસ પટધર, શ્રી દિનસૂરિ હવંદાજી. પરમેં પટ શ્રી ચંદ્રસૂરિ, ચંદ્રગચ્છા થયા નામજી, ત્રીજુ એ પરસીધું જગમાં, સામંતભદ્ર તસ ઠામજી. વનવાસી શું થયું અભિધા, તસ પટ ગુણમણિધામ, શ્રી વૃદ્ધદેવસૂરિ પરસિદ્ધા, પટધર તસ અભિરામજી. શ્રી પ્રદ્યોતનસૂરિ ૧૮ વિરાજે, માનદેવસૂરિ છાજે, ‘તર પટ માનતુંગ આચાર્ય, ઉદ્યોતક અતિ ભ્રાજે છે. વીરસૂરિ એકવીસમેં પટે, જયદેવસૂરિ બાવીસજી, દેવાણંદ વલી વિક્રમસૂરિ શ્રી નરસિંહ સૂરી છે. પટ છવીસમેં સમુદ્રસૂરિવર, માનદેવસૂરિ તાસજી, વિબુધપ્રભસૂરિ તસ પારે, યાનંદ સુવાસ છે. ત્રીસમેં પાટે રવિપ્રભસૂરિ, શ્રી યદેવસૂરિ જાસજી (૩૧), પ્રદ્યુમ્નસૂરિ બત્રીસમેં પાટે, માનદેવ તસ ખાસ. ૧૪ વિમલચંદ ને ઉદ્યોતનસૂરિ, તેહ પાંત્રીસમેં ઠાણેજી, વડ ત આઠ સૂરિપદ દીધાં, તિહાંથી વડગ૭ જાણેજ. ૧૫ પાંચમું નામ એ પાટ છત્રીસમેં, સવદેવ સૂરી છે, સાડત્રીસમેં પાટે દેવસૂરિ, સર્વદેવ અડત્રીસ. ૧૬ બિહું ગુરૂભાઈ હવે એક પાટે, જભદ્ર શ્રી નેમિચંદજી, હુને પાટે મુનિચંદ્રસૂરિ, નિમલ કીર્તિચંદ. ૧૭ અજિતદેવસૂરિ તસ પટધારી, વિજયસિંહસૂરિ નમિઈજી, સેમપ્રભસૂરિ મણિરત્નસૂરિ નમતાં પાપ નિગમેજી. ૧૮ એ દોય પાટે ચૌઆલીસમેં શ્રી જગચંદ્રસૂરિ દીવોજી, કરી ક્રિયાઉદ્ધાર દીપાવ્ય, મારગ તે ચિરંજીજી. ૧૯ આઘાટપુરે જિણે દિગપટ જીત્યા, રાણા સભા હજૂર, હીરલા નામ દીધું તિહાં રાણે, તપ કીધા જિર્ણો પૂરજી. ૨૦ જાવજજીવ આંબિલ તપ કીધો, બિરૂદ “તપ” તિડાં પાયુંછ, તપગચ્છ નામ છઠું એહ ગુણથી, નાહી કદાહે આપ્યું . ૨૧ દેવેંદ્રસૂરિ પટધર તેહના, પ્રકરણજિણે બહુ કીધાંજી, ધર્મઘોષ સૂરીસર તેહના, વિદ્યામંત્ર પ્રસીધાં. Page #75 -------------------------------------------------------------------------- ________________ પવિજય [૫૮] જૈન ગૂર્જર કવિએ : ૬ સમપ્રભસૂરિ સડતાલીસમેં પાટે અતિ વેરાગી, સોમતિલકસૂરિ ૪૮ દેવસુંદરસૂરિ ૪૯ જસ પંચ શિષ્ય સભાગીછ.. સેમસુંદરસૂરિ તેહના પટાધર, મુનિસુંદર તસ પારેજી, એક આઠ હાથને કાગલ, લિખિ મોકલ્યો ગુરૂ માટે. ૨૪ કાલી સરસ્વતી જે કહેવાતા સંતિકર જિણે કીધું છે, પાટવી તેહના રત્નશેખરસૂરિ બાવનમેં પારસીધુંજી. લમીસાગરસૂરિ સુમતિસાધુસૂરિ હેમવિમલ પણ નજી, આનદવિમલસૂરિ છપનમેં, પાટે તે નિષ્પન્નઇ. ૨૬ બહુ મારગ લપાણે જાણું, ક્રિયાશિથિલ થયા પ્રાણીજી, સંવત પનર ગ્યાસીઈ કીધે ક્રિયાઉદ્ધાર મન આણજી. ૨૭ બહુ શ્રેષ્ટિ સુત રાત જિણે દીખ્યા, સ્વાસ્યાં કીજે વખાણજી, તસ પટ્ટે વિજયદાનસૂરિઈ કરી, પરતિકા બહુ ઠાંણજી. ૨૮ ઈમ સત્તાવન પાટ વખાણ્યા, શેષ પાટ હવે કહિઈજી, પવિજય કહે પૂરવ સૂરિના, ગુણ ગાતાં સુખ લહિઈળ. ૨૯ દેશી હમચડી. અઠાવનમેં પાટે, દુઆ વીજયહીરસૂરિ રાયા મેઘજી આચારય પ્રતિબધી લુપકમત છેડાયા રે. હમચડી ૩૦ અઠાવીસ સંજત મ્યું દીક્ષા લીધી જે ગુરૂ પાસે, પાતસાહ અકબર પ્રતિબધ્ધો, જીવ અમારિ પ્રકાસે રે. ૮૩૧ સીરેહી નડુલાઈ પાટણ રાજનગર ખંભાતિ, જિણે બહુ બિંબપ્રતિષ્ઠા કીધી કામિઠામિ વિખ્યાત. ૩૨ વિજ્યસેનસૂરી તસ પાટે, પાતસાહને આગે, ષટ દરિસણમાં જયસિરિ જેહને, વરી સ્વયંવરા રાગે રે. ૩૩. સવાઈ ગુરૂ” બિરૂદ લહ્યા તવ ગીતારથ ગુણરાગી, તસ પાટિ વિજયદેવ સૂરીસર કરતિ ચિહું દિશા જાગી. ૩૪ વિજયપ્રભસૂરી તસ પ સભાગી સિરદાર, વિજ્યરત્નસૂરિ માટે તેને વિજયક્ષમાસૂરિ સાર રે. ૩૫ સાઠમેં પાટે વલી દૂઆ વિજયદયા સૂરિરાય, વિજયધર્મસૂરિ જસ રાજ્યે પ્રારંભ રાસ થાય છે. ૩૬ અઢાર એકતાલે કાતિ વદિમાં સ્વર્ગે તે સિધાયા, તસ પદે શ્રી જિનેંદ્ર સૂરીશ્વર પુણ્ય પદવી પાયા રે. ૩૭. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯]. ૫ઘવિજય. [તસ રાજ્ય એ પૂરણ કીધે, અઢાર બેંતાલા વરસે શ્રી કલ્યાણ પાસ સુપસાથે, વસંતપંચમી દિવસે રે] શ્રી વિજયદેવ સૂરીસ પટોધર શ્રી વિજયસિંહ સુરીશ, સંવત સેલ એકાશીઆ વર્ષે સૂરિપદે સુજગીસ રે. ૩૮ રાણે જગસિંહ જિર્ણ પ્રતિબો જસ કીતિ જગ વ્યાપી, જેહની પરિષદ બહુ ગીતારથ કીધા આદર આપી. ૩૯ વરસ અઠાવીસ આચાર્યપદ યુવરા જે પાલી, રાજનગરમાં સ્વર્ગ પધાર્યા દુખદેહગ સવિ ટાલી. તેહના સીસ સમુહમાં સોહે સત્યવિજય પન્યાસ, આચારય ગુરૂઆણા પામી કર્યો ક્રિયાઅભ્યાસ. કપૂરવિજય પંન્યાસ તેહના ખિમાવિજય તસ જાણો, નંદીષેણુ પરિ દેશના જેહની, કરે ભવિ વ્રત-પચખાણે રે. ૪૩ ભંગી જંગી બહુ પ્રતિબોધ્યા સોભાગી સિરદાર, તસ જિનવિજય પંન્યાસ કહાયા કરતા બહુ ઉપગાર. ૪૪ ગીતારથ સજજન ઘણું સુંદર, લક્ષણ લક્ષિત દેહ, જેહની મુદ્રા દેખી પૂરવ, મુનિવર સાંભરે તેહ. તાસ શીસ સમુદાયમાં જાણે ઊત્તમવિજય પંન્યાસ, જ્ઞાની ધ્યાની ને નહિ માની, દશ દિશ કરતિ જાસ. પયડી પંચસંગ્રહ મુખ ગ્રંથા, જાણે તસ આમ્નાય, . ભદ્રક ઉપગારી મુઝ મેહટા, શાંત દાંત ગુણરાય. મુઝ સરિખા પથ્થર નવપલ્લવ, કીધા અતિ હિત આણું, સ્યો કહું ઉપગાર ગુરૂને વાણી જાસ પ્રમાણી રે. ૪૮ વીસલનયર વિરાજે રૂડું જિહાં જિનચૈત્ય છે દોય, જિહાં અતિભક્તિવંતા બહુ શ્રાવક પ્રભુપૂજા ઘણું હાય. ૪૯ તે ગુરૂ ઉત્તમવિજય પસાર્યે પદ્યવિજય લધુ શીસું, વિસલનગર ચેમાસ રહીને ભાખ્યો વિસવા વીસે રૂ. ૫૦ જિહાં લગે ગ્રહગણ તારા મેરૂ ચંદ્ર સૂરજ પરકાશ, તિહાં લગે એહ રાસ થિર હે જયજયકાર વિલાસ રે. ૫૧. સમરાદિત્ય રાસ એ ભણર્યો લિખિસ્યું ભાગ્યવિશાલ, તેહ મહદય પદવી લહેર્યો હાર્યે મંગલમાલ રે. હમચડી. ૮પર Page #77 -------------------------------------------------------------------------- ________________ -પદ્યવિજય [૧૦] જન ગૂર્જર કવિએ ? (૧) ઈતિ સંવિઝપક્ષીય પંડિત પ્રવર શ્રીમદુત્તમવિગણિશિષ્ય પં. પવવિજ્ય વિરચિત શ્રી સમરાદિત્યચરિત્રે પ્રાકૃત પ્રબંધે સમરાદિત્યગિરિસેનઃ નવમનરભવઃ સમાપ્ત . ગ્રંથાગ ૯૦૦૦, ૫.સં.૨૦-૧૫, લીં.ભં. દા.ર૬ હાલને નં.૨૮૭૦. (૨) સંવત ૧૮૪૪ વષે માઘ માસે શુકલપક્ષે દ્વિતીયા ભૃગુવાસરે લિખ્યતં પાટણ નગર વ્યાસ તુલજારામ સુત સાકરરામણ. પસં.૨૪૧-૧૩, તા.ભં. દા.૭૮ નં.૧. (૩) પસં.૨૧૦, ડે.ભં. દા.૪૦ નં૫. (૪) પ.સં.૨પર, ડે.ભં. દા.૪૦ નં. ૬. [લીંહસૂચી, હે જેસાસૂચિ ભા.૧ (પૃ.૮૮).] પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિંહ માણક. [૨. પ્રકા. છગનલાલ ઉમેદચંદ. ૩. પ્રકા. દોલતચંદ હુકમચંદ. ૪. સંપા. રાજહંસવિજયજી (પ્રક. કુમુદચંદ્ર જેશીંગભાઈ વોરા).] (૪૩૫૧) [+] સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા [અથવા નવાણુ પ્રકારી પૂજા] ર.સં.૧૮૫૧ (૧) સંવત ૧૮૮૧ વષે આસાઢ માસ શુક્લપક્ષે એકાદશી તિથી રવિવારે લિખિત મુનિ વીરચંદ્ર શ્રી પાલણપુરે શુશ્રાવક પુન્યપ્રભાવક દેવગુરૂરાગી પુન્યવંત વરીઆલ માનચંદ પુત્ર જીવરાજsથે લ. પ.સં૯૯, ડા.પાલણ. દા.૩૯ નં.૮૭. (૨) પ.ક.૧૧૩થી ૧૧૯, લી ભં. નં. ૨૮૦૫. (૩) ૫.ક્ર.૯૩થી ૯૭, લી.ભ. નં.૧૮૪૨. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૧૩૦), મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬).] [પ્રકાશિતઃ ૧. શત્રુંજય તીર્થમાલા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ. ૨. વશીઓ અને વિવિધ પ્રકારની પૂજાઓ.] (૪૩૫૨) મદન ધનદેવ રાસ ૧૯ ઢાળ ૪૫૯ કડી .સં.૧૮૫૭ શ્રા.શુ.૫ રવિ રાજનગરમાં આદિ– વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ, પદકજ પ્રણમું પાસના, જેહની ચઢતી જગીસ. ગુણદાયક ગુણ મ્યું ભર્યા, પ્રણમું ગુરૂના પાય, ભમતાં જે ભવસાયરે, પ્રહણ સમ પરખાય. જગમાં બંધન દે કહ્યા, રાગ તથા વલી દ્વેષ, તેહમાં પણ રાગ જ વડું, તેહથી દોષ અશેષ. સુખUછક સહુ જીવ છે, સુખ નવિ એલએ કાય, જિહાં આત્મીય સુખ નીપજે, તે શિવમંદિર હેય. . Page #78 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિજય. ઓગણીસમી સદી [૧] દુબુદ્ધિ સુખભ્રાંતિથી, રમે વિષયમાં લીન, ન ગમે સજ્જન પુરૂષને, જસ સુકૃત મતિ પીન. તેહ વિષયસાધન અર્થે, મુખ્ય થકી વર નારિ, તે તે કર કુટીલ કહી, સાપણું પરે નિરધાર. અત - હાલ ૧૯મી. પ. ઓગણશે ઢાલે કરી રે લાલા, સંપૂરણ થયે રાસ સંજમ રંગ. લાગો રે, મુનિ પાંડવ ગજ ચંદ્રમા રે લાલા, વરસે તે શ્રાવણ માસ. ૨૧. પંચમી ઉજવલ પક્ષની રે લાલા, સૂયવાર સુપ્રસિદ્ધ, સં. રાજનગર માંહે રહ્યા રે લાલા, એહ મનોરથ સિદ્ધ. સં. ૨૨ તપગચ્છ-ગણ-દિનેસરૂ રે લાલા, વિજયદેવ સૂરિરાય, સં. વિનયવંત તસ પાટવી રે લાલા, વિજયસિંહરિ થાય. ૨૩ પંડિતરત્ન-શિરોમણું રે લાલા, કીધે ક્રિયાઉદ્ધાર, શિષ્ય તાસ સત્યવિજયજી રે લાલા, શુભ દિરિયા આચાર.૨૪ તાસ કપુરવિજય કવી રે લાલા, ખિમાવિજય તસ સીસ, ખિમા ગુણે કરી સેહઈ રે લાલા, નહી જસ રાગ રીસ. ૨૫ પંડિતશિરચૂડામણી રે લા. લક્ષણલક્ષિત અંગ, શ્રી જિનવિજય સોભાગીયા રે લા. તેહના સીસ સુચંગ. ૨૭ તસ આસન-હાગરૂ રે લા. જાણે જૈન સિદ્ધાંત, શ્રી ગુરૂ ઉત્તમવિજયજી રે લા. વિરાગી એકત. તસ પદપદ્મ-ભ્રમર સમે રે લા. પદ્મવિજય વર નામ, ગુરૂકૃપાથી કીધો રે લા. એહ રાસ અભિરામ. પંચમાં સુમતિ જિણેસરૂ રે લા. તેહના ચરિત્ર મઝાર, વળી શ્રી જયાનંદ ચરિત્રમાં રે લા. ભાખ્યો એ અધિકાર. ૩૦ શ્રીમંધરસ્વામી તથા રે લા. તિમ વલી ભાભા પાસ, સાનિધે સંપૂરણ થયે રે લા. મદન ને ધનદેવ રાસ. ૩૧ જે ભણયે ગુંણચ્ચે વલી રે લા. વાંચયે પૂન્ય વિશાલ, તે સધલાં સુખ અનુભવી રે લાલા, લહસ્ય મંગલમાલ - સંજમરંગ લાગો રે. ૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજય [૬] જૈન ગૂર્જર કવિઓ (૧) પાટણનગરે સં.૧૮૬૯ ક.શુ.૧૨ દિને ચંદ્રવાસરે સવગાથા ૪૬૨ છે. પ.સં.૧૯-૧૪, વિ.ધ.ભં. (૨) સવગાથા ૪પ૦ લિ. ખુશાલવિજયેન. પ.સં.૨૭-૧૦, લીંબં. હાલને નં.૩૦૫૬. (૩) પ.સં.૨૧, પ્રે..સં. (૪) લિખિત શ્રી સકલપંડિત શીરામણ પં. શ્રી ૧૦૮ શ્રી કૃષ્ણવિજયગણિ તશિષ્ય પંડિતોત્તમ શ્રી ૧૦૫ શ્રી પં. શ્રી રંગવિજયગણિ તશિષ્ય ચરણસેવી શ્રી ષવિજયગણ લપકૃતં સવવાંચનાય શ્રી પાનનગરે ચાતુમંસ કૃતં સંવત ૧૮૬૮ના માસોત્તમ માસે આ માસે વદિ પક્ષે ત્રયોદશી તિથૌ ભમવાસરે. ગાથામાન ૪પ૯, ૫.સં.૧૭, પ્ર.કા.ભં. વડો. નં.૩૧૦. (૫) સં.૧૮૯૨ આસો સુદ ૧૫. ૫.સં.ર૩-૧૩, ડા.પાલણ. દા.૩૬. (૬) સંવત ૧૯૩૧ના ભાદરવા વદિ ૮ બુધે લ. વકીલ વરજલાલ વેણીદાસ શ્રી ખેડા ગ્રામે શ્રી ભિડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત , શુભ ભવતુ, કલ્યાણ મસ્તુ. ૫.સં.૧૪–૧૭, બેડા ભં, દા.૮ નં.૯૫. [મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૦).] (૪૩પ૩) + જયાનંદ કેવળી રાસ ૯ ખંડ ૨૦૨ ઢાળ ૨.સં.૧૮૫૮ પિશુ.૧૧ લીંબડીમાં આદિ – પ્રથમ પ્રથમ પ્રણમું પ્રભુ, સેહે અંસે જાસ, કુંતલ કનક કલસ સિનેં, નીલકમલ મનુ ન્યાસ. સિદ્ધારથસુત તિવિહ સ્યું, વંદુ તિવિહા વીર, જનક સિદ્ધારથ દુવિહ જિન, ધરણીધર પઈ ધીર. કલ્યાણકે જસ સુર કરે, અવની કપ અવિશેષ, તે સુગુણુવર તો સવે, જયવંતા જિન શેષ. માન પરે પદ માંડવા, સાસ્ત્રમાર્ગ સમઝાય સીસું પરે કવિને શીખવે, પ્રણમું સરસતિ પાય. ગુરૂ ઉત્તમ ગુણગણુભર્યા, મુઝ ઉપગાર મહંત, પ્રણમું પદક જ પ્રેમ મ્યું, આણુ હષ અત્યંત. શ્રી જયાનદ સૌભાગીયા, કેવલ લમીકંત, ધર્મ દુવિધ આરાધીને, શિવસુખ જે સાધંત. ભવ્ય-પ્રતિબોધન ભણી, ચરિત્ર ભણું સુવિચાર, નવ ખંડે કરી નિર્મલ, રચણ્યું રાસ ઉદાર. પ્રિયા સહિત પૂરવ ભ, સમકીત વલી સીલ, દાંનધરમ વલી દાખલૂં, લહે જિમ લક્ષમીલીલ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૬૩] પાવિજય ચમત્કારકારી ચરિત્ર, સુણતાં હેર્યો સ્વાદ, દુખદેહગ દુરે જસ્ય, વિકથા મુકી વાદ. અત – કલશ. રાગ ધન્યાશ્રીની દેશી. તપગચ્છપતિશ્રી જગતચંદસૂરિ ચૌઆલીસમેં પાટેજી, જાવજીવ જિણે આંબિલ કીધાં, તપગચ્છ તે જ માટેજી. ૧ તસ પટે શ્રી દેવેંદ્રસૂરિ ગીતારથ ઉપગારીજી, બેંતાલીસમેં ધમધષસૂરિ તાર્યા બહુ નરનારીજી. સમપ્રભસૂરિ તસ પટરાજે, સડતાલિસમેં ઠામેજી, સમતિલકસૂરિ અડતાલીસમેં, પાટે ગુણગણધામજી. તસ પદે શ્રી દેવસુંદરસૂરિ ગુણવંતા ગુણરાગજી, સેમસુંદરસૂરિ પાટ પચાસમેં, ક્રિયાવંત વૈરાગી. મુનિસુંદરસૂરિ એકાવનમેં, પાટે ગુણગણ-દરિયા, સહસ્ત્રવિધાની બાલપણુથી, તાર્યા જિહાં વિચરિયાછે. અદયામકશ્યામ નામે, સાંતિકર જિણે કીધું, એકસો આઠ હાથને કાગળ, લિખિને ગુરૂને દીધુજી. એકસો આઠ વર્તુલિકાના રવ, ભિન્નભિન્ન ઓળખિયાજી, ઉપદેશરત્નાકર જિણે કીધે, વાદિ ગોકુલસાંઢ લખિયાજી. ઇત્યાદિક બહુ ગ્રંથના કર્તા, શ્રી જ્યાનંદ ચરિત્ર, જિણે કીધું નાનારસંયુત, બહુ વૈરાગ્ય પવિત્રજી. તેહ ચરિત્રથી રાસ રચ્યો મેં, એ છોઅધિક લિખાયોજી, તે મુંઝ મિચ્છા દુક્કડ હે, પાપ રતિ ન રખાયોજી. તસ પટે રત્ન શેખરસૂરિ, જે અતિશય ગુણવંતાજી, લક્ષમી સાગરસૂરિ ત્રેપનમેં, પાટે જે મહમંતાજી. ૧૦ સુમતિસાધુસૂરિ પાટ ચોપનમેં, હેમવિમલસૂરિ જાણેજી, આણંદવિમલસૂરિ છપ્પનમે, પાટે ગુણમણિખાણિજ. ૧૧ જિણે કિરિયાઉદ્ધાર કરીને, કુમતવૃંદ બહુ કાપો, વિજયદાનસૂરિ તસ પટધર, બહુ પ્રતિષ્ઠા સહ થાઓ. ૧૨ તસ માટે શ્રી હીરવિજયસૂરિ, પાતસાહ દિયે માનજી, વિજ્યસેનસૂરિ તસ પટધર, ગ્રંથ તણું બહુ જ્ઞાન છે. ૧૩ તસ પટે શ્રી વિજયદેવસૂરિ, પાટ સાઠિમેં જાણું છું, વિજયપ્રભસૂરિ તસ પાટે, એકસઠિમેં મન આપ્યું છે. ૧૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ પાવિજય [૧૪] જન ગૂર્જર કવિએ ૬ વિજ્યરત્નસૂરિ તસ પટધર, શ્રી વિજ્યક્ષમા સૂરદજી, વિજયદયાસૂરિ ચોસઠમેં, પાટે જેમ દિણંદજી. ૧૫ વિજયધર્મસૂરિ તસ પટે, પુણ્યવંત વડભાગીજી, વિજય જિનેન્દ્રસૂરિ છાસઠિમેં, પાટે અધિક સભાગીછ. ૧૬ વિદ્યમાન વરતે જસુ આણું, તેહને રાજયે કીધેછે, રાસ એ સુંદર મુઝ મતિ સમ, મનહ મનોરથ સીધો. ૧૭ સંવત અઢાર અઠાવન વરસે, લીબડી રહી ચેમાસજી, પિશ શુદિ એકાદશી દિવસે, કીધે એ અભ્યાસ. ૧૮ અલ્પ બુદ્ધિ અસમંજસ ભાખ્યું, તે સજજન શેધાજાજી, ખળબુદ્ધિ જે દૂષણ દાખે, તે નવિ મનમાં લાયોજી. નવ ખડે કરી નવનવ રચના, નવરસમથી નિર્ધાર છે, સંઘઆગ્રહથી પૂરણ કીધે, હુએ જયજયકાર. ૨૦શ્રી વિજયદેવ સૂરીશ પટોધર, વિજયસિંહ ગણરાયાજી, તાસ સીસ શ્રી સત્યવિજય બુધ, પંડિતજન સોહાયા. ૨૧ કપૂરવિજય તસ સીસ સૌભાગી, ખિમાવિજય સ સસજી, પંડિત પ્રવર સુલક્ષણલક્ષિત, જિનવિજય સુજગી જી. ૨૨ તાસ સસ સમુદાયમાં ઉત્તમ, ઉત્તમવિજય મુકુંદાજી, સમતાવંત ને શ્રુતઅભ્યાસી, ભરિયા ગુણગણવૃદ.જી. ૨૩ તસ પદપદ્મ-શિલીમુખ સરખ, પદ્યવિજય અભિધાનજી, એહ રાસની રચના કીધી, મુનિગુણને બહુ માન. ૨૪ જિહાં લગે રવિ શશિ દિપ ને સાગર, જિહાં લગે મેરૂ ગિરીંદાજી, તિહાં લગે એ રાસ થિર હેજો, વાંચજે ભવિજનવૃંદાજી. ૨૫ સાઢા સાઠ[આઠ?] સકસને ઉપરે, લેક અગ્યાર ગણાયાજી, ઢાલ બિસે દોય કલસે કીધે, શાંતિ પાસ સુપસાયાજી. રક. ભણસે ગણશે જે ભવિ પ્રાણી, લહેશે લકિમ વિશાલાજી, અનુક્રમે શાશ્વત પદવી પામી, વરસે મંગલમાલાજી. ૨૭ –ઇતિ શ્રીમદુત્તમવિજયગણિ વિનયન પં. પદ્મવિજયગણી વિરચિત શ્રી શ્રી જયાનંદ રાજર્ષિ કેવલી ચરિત્રે પ્રાકૃત પ્રબંધ શ્રી જયાનંદરાજેદ્રદીક્ષા-કેવલજ્ઞાનાદિ વ્યાવણને નવમો ખંડ સમાપ્ત. (૧) લિષિત રાધનપુરે. સંવત ૧૮૬૧ વષે કાર્તિક સુદ ૮ દિને વાર શૌ. શ્રી શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૨૦-૧૫, ઝીં. દા.૩૩ નં.૧૫૬. WWW.jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] પવિજય (૨) સંવત ૧૮૬૨ વષે પૌસ વદિ ૭ મંદવાસરે લિખતંગ પાટણનગરે વ્યાસ તુલજારામ સુત સાકરરામણ શુભ. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી પ્રસાદાત. કલ્યાણમતુ. ૫.સં.૨૮૫–૧૩, ઝીં. દા.૩૫ નં.૧૬૦. (૩) સંવત્ ૧૮૬૮ વષે જ્યેષ્ટ સુદ ૨ દિને વાર શનૌ શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રસાદાત લિખિત પરનનગરે. પ.સં.૨૮૧-૧૨, તા.ભં. દા.૭૯ નં.૨૪. (૪) સં.૧૮૬૯ વષે વૈશાખ સુદ પાંચમ દિને લ. પં. ધર્મચંદ્રગણિ પં. સીવચંદ્રગણિ પં. ઉત્તમ સત્ય વાંચનાથે. પ.સં.૨૧૦-૧૬, સુરત. પિો.નં. ૧૨૪. (૫) સં.૧૮૮૦, ૫.૪૨થી ૨૦૦, લીં.ભં. નં.૨૪૩૦. (૬) વિ.સં. ૧૮૮૫ માધ વદિ ૨ કમ વાટયાં કવિવારે શ્રી રાયદેશે શ્રી ઈડરગઢ તપાગચ્છીય ભ. હીરવિજયસૂરીશ્વરસ્યોપાધ્યાયાન્વયે પં. દેવવિજય શિ. દર્શનવિજ્ય શિ. પ્રેમવિજય શિ. રૂપવિજય શિ. રાજવિજય શિ. કુશલવિજયેન લિ. પ.સં.૨૦-૧૫, ઈડર ગોરજી ભંડાર. (૭) પ.સં. ૨૬૪, ડે.ભં. દા.૪૦ નં ૭. (૮) પ.સં.૨૩, ડે.ભં. દા.૪૦ નં.૮. (૯) પં. શ્રી પ્રતાપવિજયગણિ શિ. પં. વિવેકત્રિયગણિ તતભ્રાતૃ પં. ભણવિજયગણિ લખિત સેઝંતરા ગ્રામ મધ્યે શ્રી શાંતિનાથજી પ્રસાદાત. પ.સં.ર૭૧-૧૧, લીંભ. દા.૨૫. (૧૦) સં.૧૯૩૩ના પ્રવર્તમાન કાર્તિક માસે કૃષ્ણ પક્ષે તિથૌ એકાદશી ૧૧ મંદવાસરે સમાપ્ત. હસ્તાક્ષર અયાચી જેસંકર મૂલજી જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ સ્વસ્થાન સિદ્ધપુર પાટણ. ધી ચઉટા મધે માંનશ્યામજીના પાડામાં. પ.સં.૨૪૯-૧૩, મો.સેંલા. (૧૧) સંવત ૧૯૩૦ના વરશે પૌસ વદિ ૧૩ શુકરવારે શ્રી ખેડા મથે શ્રી ભીડભંજન અમીઝરાજી પાશ્વનાથ પ્રસાદાત. ૫.સં.૧૭૮-૧૮, ખેડા ભં. દા.૬ નં.૧. (૧૨) લિ. સં.૧૮૮૦, પક્ર.રથી ૨૦૦, લીંભ. નં.૨૪૩૦. [મપુગૃહસૂચી, લીંહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણકા [૨. પ્રકા. રવિચંદ છગનલાલ સત્યવાદી.] સ્તવનસઝાયાદિ (૪૩૫૪) [+] સમકિત પચીસી સ્ત, ૬૮ કડી .સં.૧૮૧૧ આસો શુદ ૨ ભાવનગરમાં આદિ દૂહા. વંદુ વિર નિણંદને, સમરૂ સરસતિ માત, Page #83 -------------------------------------------------------------------------- ________________ પવિજય [૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ પદકજ પ્રણમું ગુરૂ તણા, કહેવા સમિતિ-વાત. જિમ સરૂપ સમકિત તણે, ભાખ્યો વીરજિસુંદ, તિમ ભાખું ગુરૂસાહ્યથી, પાંખું પરમાણંદ. સ્વામિ અનાદિ અનંત જે, ચિડું ગતિ એ સંસાર, મહાદિક ગુરૂ સ્થિતિ કથી, ભમેં અનંતી વાર. યથાપ્રવૃત્તિ કરણે કરી, આર્વે ગંઠી દેશ, પદ્ધ-ઉપલ દષ્ટાંતથી, યથાપ્રવૃત્તિ સુણે લેશ. અંત – વાચક વિજયૅ એ પરપંચ, કીધો જેહ સઝા રે, તિ વિસ્તાર ન આણે એહમાં, તે કહેતાં બહુ થાય રે. ૬૧ એહ તવન સદ્દહિને ભણતાં, સમકિત નિમલ થાય રે, વીર જિનેશ્વર સ્તવન કરતાં, મુઝ મન હર્ષ સવાયા છે. દર ભાવનગર ચૌમાસ રહીને, વીર જિણંદ મહા રે, ચંદ કુમુદ મદ રાજા વષે, શિત આસો બીજ ગાય રે. ૬૩ એવી ચર્ચા જેહ કરે તસ, થાઈ નિમલ બુદ્ધિ રે, એહ પ્રયાસથી લ મુઝ હે, સમકિત-રત્નની શુદ્ધિ ૨. ૬૪ વિજયદેવસૂરિ-પટાધર, વિજયસિંહ ગણધારી રે તાસ શિષ્ય પંડિત આચારી, સત્યવિજય સુખકારી રે. ૬૫ કપુરવિય મુનિ ખિમવિજયગણિ, ખિમાં તો ભંડાર રે. શિષ્ય જિનવિજય વેરાગિ, ઉત્તમવિજય શ્રીકારે રે. ૬૬ વિજયધર્મ સૂરીશ્વર રા, પ્રથમ જિર્ણદ ઉપાશી રે, ઉદ્યમ પારેખ કાન્હા કહણથી, ઘેઘબંદિરવાસી રે. ૬૭ તે ઉત્તમ ગુરૂથી શ્રુત ગ્રાહી, ગુણવંત વૈરાગી રે, તાસ કૃપાથી પાવિજ્ય કહે, શુભ મતિ માહરી જાગી રે.૬૮ આ પછી સમકિતનું સ્વરૂપ ગદ્યભાષામાં લખ્યું છે. (૧) પ્રવર પંડિત શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી પં. રૂપસાગરજી મહારાજ ગણિતશિષ્ય મુનિ અભયસાગર લિપિતાં. સંવત ૧૯૩૯શા વષે ફાલ્ગણું માસે શુકલપક્ષે પૂણિમા દિને. શ્રી અણહિલપટ્ટણ નાયરે. ૫.સં.૫-૧૨, જશ.સં. નં.૧૮૦. (૨) પ.ક્ર.૨૪થી ૨૭, લીંભ. નં.૧૮૪ર. [મુપુન્હસૂચી, લીંહસૂચી.] પ્રિકાશિતઃ ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો રચિત સ્તવન સંગ્રહ પૃ. ૧૧૪–૧૮.] Page #84 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૬૭] પદ્મવિજય ૩૮ (૮૩૫૫) + સિદ્ધદંડિકા સ્તવન ૩૮ કડી ર.સં.૧૮૧૪ ચામાસું સુરતમાં અંત – ક્ષમાવિજય જિન પાસ પ્રભાવે, ગુરૂ ઉત્તમ સુખદાયી, સંવત શત અષ્ટાદેશ ચૌદે, કલેાલ ભરાયા રે. વિજયધમસૂરીશ્વર રાજયે, સુરત ચામાસું ડાયા, સીસ ઉત્તમ ગુરૂ કરેા ગાવે, પદ્મવિજય જિતરાયા રે. (૧) ૫.ક્ર.૨૭થી ૨૮, લી.... નં.૧૮૪૨. (૨) ૫.૪.૪૯થી ૫૧, લી.ભ. ન.૨૧૫૭, (૩) સં.૧૮૮૪ વર્ષે કાતિ વદનિ ૯ તિથૌ ભામવાસરે. લીં.ભ. [લી હુસૂચી, ડેરૈનાસદ્ધિ ભા.૧ (પૃ.૧૩૩, ૨૫૯).] [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩. ર. શ્રી પ્રતિક્રમણ સૂત્ર.] (૪૩૫૬) [સાધારણ] પંચકલ્યાણક સ્ત. ર.સં.૧૮૧૭ (શક ૧૬૮૨) અંત – કલ. એહ પિણુ કલ્યાંણક સુગ્નુથાંનક પાંમીએ આરાધતા, શાકે સેાળ ખાસીયા વર્ષે ઉદ્યમ હર્ષિ વાધતાં, સાહ નાગજી કેહુણથી એ, સાધારણ જિત ગાયા રે, ખીમાવિજય જિન ઉત્તમ નામે. પદ્મવિજય ધ્વાયા. (૧) પ.૪,૬૨થી ૬૪, લીં.ભ. નં.૨૧૫૭, (૨) લિ.૧૮૪૩ ફા.૧,૮, પ.સં.૩-૧૪, આ.ક.ભ [લીંહસૂચી.] (૪૩૫૭) + ચાવીસી બે ૩૭ (૧) વિ.સં.૧૯૩૬ કા.શુ.૧૨, આ.ક.ભ. (૨) લીં.ભ. નં.૧૮૪૨, (૩) લિ. સં.૧૮૪૦, લીંભ. નં.ર૭૮૨. (૪) પ.સં.૧૮, ડે.ભ. દા.૪૫ ન....૧૫૧. (પ) પ.સં.૯, ડે.ભ, દા.૪પ નં.૧૫ર. [લી સૂચી.] પ્રકાશિત ઃ ૧. ચાવીસી વીસી સંગ્રહ પૃ.૨૨૪-૨૫૬. [૨. ૧૧૫૧ સ્તવન માઁજૂષા. ૩. જૈત કાવ્યસાર સંગ્રહ] (૪૩૫૮) + Àામાસીનાં દેવવઢન (૧-૪) લી....ભ. ન.૧૯૪૪, ૨૦૨૩, ૨૪૯૮, ૨૯૧૪. [ડિકૅટલૅગબીજે ભા.૧ (પૃ.૨૬૦), મુપુહસૂચી, લીહસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૯૩, ૧૫૭, ૨૫૩, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ૪૦૬, ૪૯૩, ૫૪૨, ૫૫૦). પ્રકાશિત : : ૧. દેવવંદનમાળા. [૨, જૈન રત્નસંગ્રહ.] (૪૩૫૯) [+] (૨૪ દંડક ગર્ભિત) વીરજિન સ્ત. ૮૯ કડી ભાવનગરમાં આદિ દેશી સુતી મહિનાની. પ્રણમી સરસતી ભગવતી, તિમ જિનવર ચેાવીસ, Page #85 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિજય [૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ ગૌતમ પ્રમુખ સૂરિ તથા, ગુરુ ઉત્તમ સુજગીસ. અંત – ઉત્તમવિજય ગુરૂ તણું, સાચે કહેવાય, ભાવનગરમાં વીરના, પાવિજય ગુણ ગાય. ૮૯ (૧) ૫.સં.૫–૧૬, આ.ક.ભં. (૨) પ.સંદ-૧૧, મો.સે.લા. (૩) લી.ભં. નં.૧૮૪૨. (૪) ૫.સં.૭, ડે.ભં. દા.૪૫ ૪૭. [લીહસૂચી હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૯).] [પ્રકાશિત ઃ ૧પ્રકરણદિગર્ભિત વિચાર સ્તવન સંગ્રહ.] (૪૩૬૯) ખંભાત ચૈત્ય પરિપાટી સ્ત. (એ.) (૧-૨) લી.ભં. નં.૧૮૪૨ અને ૨૧૫૭. Tલીંહસૂચી.] (૪૩૬૧) પંચકલ્યાણક માસાદ ગર્ભિત સ્ત, (૧) પ.ક્ર. ૩૨થી ૩૪, લી.ભં. નં.૧૮૪ર. [લી હસૂચી.. (૪૩૬૨) સપ્તતિશત જિનનામ ગમિત પટ રૂ. (૧) પ.ક્ર.૧૪થી ૧૬, લી.ભં. નં.૧૮૪૨. [લીંહસૂચી.] (૪૧૬૩) સિદ્ધચક સ્ત, તથા સિદ્ધચલાઘનેક તીર્થ સ્ત, સંગ્રહ તથા સિદ્ધચક્રાદિ મસ્કાર સંગ્રહ (૧) પ.ક્ર.૭૧થી ૭૬ તથા ૮૧થી ૯૭, લી.ભં. નં.૧૮૪ર. [લીહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૩, ૨૬૭).] [પ્રકાશિત ઃ ૧. જુઓ સ્તવનાવલિની નીચે.] (૪૩૬૪) [+] સ્તવનાવલિ (૧) પ.સં.૪૨, કે. દા.૫૪ નં.૪ર. (૨) ૫.સં.૫, કે. દા.૫૪ ન.. ૪૩. (૩) પ.સં.૩, . દા.૫૪ નં.૪૪. (૪) ૫.સં.૧૨, કે. દા.૫૪ નં. ૪૫. (૫) પ.સં.૧૦–૧૪, આ.ક.. [મુથુગૃહસૂચી.] [ કેટલાંક સ્તવનસઝાય પ્રકાશિત. ૧. સિદ્ધાચલ સ્તવનાવલિ. ૨. ત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. ૩. જિનેન્દ્ર ભક્તિપ્રકાશે. ૪. જેને કાવ્યપ્રકાશ. ૫. મેટું સઝાયમાલા સંગ્રહ. ૬ઃ સઝાયમાલા ભા.૧-૨ વગેરેમાં... ૧ [+] આબુજી સ્ત. ૨.સં.૧૮૧૮ ચિ.વ.૨. પાલનપુરને સંધ ગયે હતા. [પ્રકાશિત ઃ ૧. જેના કાવ્યપ્રકાશે.] ૨ સિદ્ધાચલ અથવા ઋષભદેવી સ્ત. રા.સં.૧૮૪૯ ફા.સુ.૮. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૦૮).] ૩ - સીમંધર સ્ત.? સુણે ચ દાજી. (પ્રકાશિત: ૧.જે.પ્ર. પૃ.પ.) ૪ જાત્રા નવાણું કરીએ શત્રુંજગિરિ (પ્રકાશિતઃ ૧. જે.પ્ર. પૃ.૩૦૭, ૬). ૫ સહસ્ત્રફણા પાશ્વ સ્ત. (૫.સં.૨, લીંભ. નં.૩૧૧૧). Page #86 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯]. પદ્મવિજય (૪૩૬૫) [+] મિજિનાદિ સ્તુતિ સંગ્રહ (૧) પ.ક્ર.૯૦થી ૯૩, લીં.ભં. નં.૧૮૪ર. [લી હસૂચી.] પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ. ૨. જિન ગુણ પદ્યાવલી.] (૪૩૬૬) [+] સઝાયો [હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૦૮).] [કેટલીક પ્રકાશિતઃ જુઓ સ્તવનાવલિની નીચે.] ૧ + વણઝારાનીઃ નરભવ નગર સોહામણું. લીહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલ સંગ્રહ. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩.] (૪૩૬૭) [+] ગહૂલી સંગ્રહ (૧) પ.સં.૧૦-૧૪, આ.ક.મં. (૨) જુઓ હરિયાલીઓની નીચે. [લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૪૭).] [પ્રકાશિત ઃ ૧. ગદંલી સંગ્રહનામાં ગ્રંથ. (૪૩૬૮) હરિયાલીઓ (૧) ગર્દાલીઓની સાથે, પ.૭૬થી ૮૧, લી.. નં.૧૮૪ર. [લી હસૂચી.] ગદ્યગ્રંથો (૪૩૬૯) [+] સીમંધરના ૩પ૦ ગાથાના સ્તવન પર બાલાવબેધ ૨.સં.૧૮૩૦ મૂળ યશોવિજયકૃત. તસ્ય ક્રમ જે પવવિજયો ભ્રમરોપમ, નભાગ્નિ વસુ ચંદે ૧૮૩૦ તેનેદ વાર્તિક કૃતં. (૧) સં.૧૮૩૬ માર્ગશિષ સિત પક્ષે દ્વિતીયા તિથૌ ગુરૂવાસરે શ્રી સીમંધર વિનતી લિખિ રાજનગર માંહિ જેસી થી ફેંસી લિખિ વાંકા હમારા નાંહિ. પ.સં.૧૪૦, વી.ઉ.ભં. અમદાવાદ દા.૧૭. (૨) પં. શ્રી પ ખુણ્યાલવિજયગણિ શિ...વિજય વિ. સંવત ૧૮૪ર વર્ષે ફાગુણ વદિ ૨ ગુરૌ. પ.સં.૧૦૩, પ્રથમનાં ૪ર પત્ર નથી, ઘોઘા ભં. અથવા અનંત. ભં. (૩) સં.૧૮૫૯, ૫.સં.૮૦, લી.ભં. નં.૨૮ ૬૮. (૪) સં.૧૮૯૩ વર્ષ પિસ માસે કૃષ્ણપક્ષે તૃતીયાયાં તીથી સોમવારે લષત ત્રવાડી ભાણજી સુંદરજી શ્રી પાદલ (પ્ત)પુર મળે. પ.સં.૧૨૮, પુ.મં. (૫) પ.સં.૧૧૯, ડે.ભં. દા.૪૪ નં.૧૧. [લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૧, ૫૭૭).] [પ્રકાશિત : ૧. સઝાય પદ અને સ્તવન સંગ્રહ] Page #87 -------------------------------------------------------------------------- ________________ પદ્માિય [9] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૩૭૦ ૭) [+] ગૌતમકુલક ખા. ૨.સ.૧૮૪૬ વસંતપંચમી બુધ મૂળ પ્રાકૃતમાં. ૨.સં. રાગ વેદ તથા નાગ ચંદ્ર, (૧) સં.૧૮૮૨ના વૈશાખ વદ ૩ બુધવાસર ધેાધા `દિરમાં તવ ખંડ. પાર્શ્વનાથ પ્રસાદથી લખાયેલી પ્રત. પ.સ.૨૦૭, લી’ભ’. ત’.૩૩૪(૫). (૨) સં.૧૯૨૮ જે.શુ.૧૦ શનિ લિ. મત્રા (મહુવા) બંદર મધ્યે ઋ મોતીચંદજી ડુંગરીજી લિ. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૧૫).] [પ્રકાશિતઃ ૧. જૈત કથારત્ન કાશ ભા.૬] (૪૩૭૦ ખ) ગૌતમપૃચ્છા છાલા. ર.સ’.૧૮૮૪[o તેમાં ૧૧૧ કથા છે. (૧) લિ. સં.૧૮૮૯, ગ્રં.૧૧૦૦૦, ૫.સ.૩૨૩, લી.ભ’. દા.૩૩ નર હવેના નં.૬૨૬. (પ્રતતા અક્ષરાને શાહી ખાઈ જાય છે.) [લી હુસૂચી.] (૪૩૭૧) [+] મહાવીર (હૂ'ડી) સ્ત‚ પર ખાલા, ૨.સં.૧૮૪૬ વસંતપંચમી રાધનપુરમાં મૂળ યશોવિજયકૃત ગુજરાતીમાં સૂરિ વિજયદેવમ્યસ્તપાગચ્છાધિનાયકઃ વિખ્યાતસ્ત્રિજગત્યાસીત્ વિદ્યયા ગુરુસન્નિભઃ. તસ્ય પટ્ટોદયાદ્રો શ્રી વિજયસિંહસૂરિરાષ્ટ્ર આદિત્ય ઇવ તેજસ્વી સિંહવચ્ચે પરાક્રમી. સત્યાદિવિજયસ્તસ્યાંતવાસી સત્યભાષકઃ ક્રિયાહારઃ કૃતા ચેન, પ્રાપ્યાનુજ્ઞાં ગુશરપિ. વિનયસ્તસ્ય કપૂ રવિજયઃ સાત્ત્વિકઃ સુધી કીર્ત્તિઃ કપૂરવત્ યસ્ય પ્રાપ્ત સર્વત્ર વિદ્યુતા. ક્ષમાદિર્ગુણસંદર્ભો: ક્ષમાવિજય ઇત્યભૂત તસ્ય શિષ્યા વિનીતાત્મા શિષ્યાનેકસમન્વિતઃ. શબ્દશાસ્ત્રર્દિશાસ્ત્રાણાં વેત્તા શિષ્યગણાન્વિતઃ જિનાદિવિજયા જ્યાંન(!)સ્તસ્ય શિષ્યઃ સુરૂપભાક કર્મપ્રકૃતિપ્રકૃતિશાસ્ત્રતત્ત્વવિચારવિદ્, ઉત્તવિજયસ્તસ્ય શિષ્યાભૂદ્ ભૂરિશિષ્યક તસ્ય પાદયુગાંભાજ ભંગતુલેન ચાણુના પદ્મવિજય શિષ્યેણુ સ્વપરાનુગ્રહાય વૈ. નદે વેદસ્તથા નાગશ્ચદ્રાવીતિ ચ વત્સરે ૧૮૪૯ ૧ ૨. ૩ ४ ૫ ܀ E < Page #88 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૭૧] પઘવિજય વસંતપંચમી વ્રએ વિક્રમા બુધવારે. મયા વીરસ્યવસ્યાય કૃતિ બાલાવબોધક: ગુરૂપ્રસાદ સમ્યગે ગંભીરસ્યાસ્પબુદ્ધિના. ત્રિભિર્વિશેષક: શ્રી વિજય જિને દ્વાખ્ય સૂરે રાજ્ય કૃતઘમઃ સ્થિત્વાણાં પ્રાપ્ય ત વ સજધન્યપુરે વરે. યત્કિંચિત્ વિતર્થ પ્રોક્ત મતિમાંઘાદજાનતા તત્સવે ધીધઃ શોધ્યું વિધાય મયિ સક્પાં. વીરસ્ય શાસનં યાવત્ વત વિશ્વદીપક તાવ૬ બાલાવબોધેયં તિકતુ શુદ્ધવાસના. (૧) ઈતિ શ્રી વીરજિનસ્તુતિ ગર્ભિત ઢેઢકમતનિરાકરણરૂપા વીરસ્તુતિ સમાપ્તા. ગ્રંથાગ્રંથ ૮૩૮ અક્ષર ૮ સર્વ થઈ બાલાવબેર્ધ ગ્રંથાગ્રંથ ૩૧૧૭ અક્ષર ૨૨. સૂત્ર ગ્રંથાગ્રંથ ૨૨૮ અક્ષર પ. ઉભયેમિલને ગ્રંથાગ્રંથ ૩૩૬૪ અક્ષર ૨૭ સકલપંડિત શિરોમણી પંડિત શ્રી ૧૦૮ શ્રી સંવિમપક્ષીય પં. ઉત્તમવિજયજી તથ્વીષ્ય પં. પદ્મવિજયગણ હુંડીનું સ્તવન બાલાવબોધ કૃતં પરોપકારાય કૃતં. ઈતિ સંપૂર્ણ. સંવત ૧૮૯૮ પૌષ માસે કૃષ્ણપક્ષે તિથો પંચમી ચંદ્રવાસરે ભટ્ટાર્ક શ્રી ૧૦૮ મુક્તરત્નસુરીજી તતસષ્ય પં. શ્રી પં. દેવેંદ્રરત્નજી તસષ્ય પાયરજરેણુસેવક આજ્ઞાકારી લ. પં. વીવેકરન શ્રી વસંતપુર નયરે શ્રી આદીજિનપ્રસાદું સ્વપપકારાશે. શુભ ભવતુ. પ.સં.૮૮, ખેડા ભં. દાન્ડ નં.૮. (૨) આ.કાભં (૩) લ.સં.૧૮૫૪, ૫.સં.૮૭, લીંબં. નં. ૨૮૦૬. (૪) સં.૧૮૯૬, ૫.સં. ૧૨૬, હં.ભં. નં.૧૭૩૧. (૫) સં.૧૯૦૯, પ.સં.૯૬, પ્ર.કા.ભં. દા.૮૧ નં.૮૩૮. [લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૩.] (૩૭૨) સંયમશ્રણ સ્ત, પ૨ સ્તબક (૧) પ.સં ૧૨, લી.ભં. નં.૨૪૯૪. [લહસૂચી.] |પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩-૯૮ તથા ૧૯૬૯-૭૦. ત્યાં “ગૌતમકુલક બાલા.” અને “ગૌતમપૃછા બાલા.'ની માહિતીમાં થેડી ગરબડ નજરે ચડે છે. “ગૌતમકુલક બાલા.માં લીંભની પ્રત નાંધાયેલી તે લી હસૂચીમાં મળતી નથી. તે ઉપરાંત એ જ ભંડારની એક બીજી પ્રત પણ સેંધાયેલી, જે ફરીને ગૌતમપૃચ્છા બાલામાં પણ નોંધાયેલી. લહસૂચી એને “ગૌતમપૃચ્છા બાલા.”ની જ પ્રત ગણવે છે, એટલે અહીં તો “ગૌતમકુલક બાલા.” Page #89 -------------------------------------------------------------------------- ________________ વીર [૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ નીચેથી એ પ્રતનો ઉલેખ રદ કર્યો છે. “ગૌતમપૃચ્છા બાલા.નો ૨.સં.૧૮૮૪ લીંહસૂચી પણ આપે છે. પરંતુ પદ્મવિજયનું નિર્વાણ સિં.૧૮૬૨માં હોવાથી એ હકીકત સ્વીકારી ન શકાય. આ બાલાવબાધના કર્તા કોઈ બીજ પદ્મવિજય હોય તો જુદી વાત છે. “ઉત્તમવિજ્ય નિર્વાણ રાસની માહિતી પછી પૃ.૭૯ પર એવી નોંધ થયેલી કે “સંવત ૧૮૩૭માં પિોતે અમદાવાદના સંઘ સાથે સંધવી મોદી પ્રેમચંદ સહિત શત્રુંજયની યાત્રા કીધી હતી તે ઐતિહાસિક બીના પૂરી પાડનારું સ્તવન કવિએ સિદ્ધાચલ પર રચ્યું છે પરંતુ કવિની કૃતિઓમાં આવી કઈ કૃતિ નોંધવામાં આવી નથી તેમ આવી કઈ કૃતિની માહિતી અન્યત્રથી સમર્થિત થતી નથી એટલે એ વિશે શંકા રહે છે. કવિ એ યાત્રામાં ગયેલા તે હકીકત ખરી છે. ૧૨૫૦. વીર (૪૩૭૩) [+] રાજિમતી નેમનાથ બારમાસ [અથવા નેમીશ્વરના બારમાસ] કડી ૩૭ ૨.સં.૧૮૧૨ વિ.શુ. ગુરુ આદિ- આદેસર આદે કરીને, પ્રણમું જિનવરપાયાજી, સરસ્વતીને ચરણે નમી વલી, ગિરુઆ ગણપતિરાયા, અંતરજામીજી. ૧ કાર્તિક માસે કમલાકામી, પાંમી પરમાણંદજી, સજની રજની આજની રૂડી, નિરખું નયણાનંદ – અંતર, ૨ અંત – નેમ રાજૂલ નારના ને, ગાયા બારે માસજી, ભણે ગુણે જે કોઈ સાંભલે, તેની સફલે મન આસ- અંતર. ૩૬ સંવત અઢાર બાર જ વર્ષે, વૈશાખ સુદિ ગુરુવારેજી, વિર મુનિની વિનતિ પ્રભુ, ભવસાગર પાર ઉતારે – અંતર. ૩૭ (૧) લિ. ઋ. સંભૂરાંમ સં.૧૮૫ર શ્રાવણ શુ.૧૩ મુંબાઈ મળે. પ.કે.૩૬ થી ૩૯, અનેક સ્તવનાદિ સંગ્રડ એ નામ આપેલી ૨૪૬ પત્રની પ્રત, મુક્તિ. નં.૨૪૬. [ડિકૅટલેગબીજે ભા.૧ (પૃ.૧૮૦).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪-૫૫.] ૧રપ૧કુશલવિનય [જુઓ આ પૂર્વે કુશલવિનય નં.૧૦૭૮ (ભા.૫ પૃ.૧૯૪) વિશેની નોંધ.] Page #90 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૭૩] મહિલાભ-અયાચંદ (૪૩૭૪) રૈલોક્યદીપક કાવ્ય ર.સં.૧૮૧૨ વૈશુ.૩ (૧) ગુટકામાં, જય. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૨.] ૧૨પર. મહિલાભ – મયાચંદ (ખ. ઋદ્ધિવલભશિ.) (૪૩૭૫) નવતત્વ સ્ત, ગા.૪૫ ૨.સં.૧૮૧૨ જયે.શુ.૪ મુલતાન (૧) મહિમા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૩.] ૧રપ૩. મયાચંદ (રત્નસિંહશિ.) (૪૩૭૬) બુદ્ધિ રાસ અથવા સવા શીખ સઝાય ૧૪૫ કડી મુલતાનમાં આદિ– પ્રણમી પ્રથમ જિણવરૂ, સમરી ગુરૂ જયકાર જાસુ વચન શ્રવણે સુણ્યાં, આવહિ બુદ્ધિ અપાર. ૧ અંત – શ્રી મુલતાન નગર સુખકારી, સીખ સવાસે ઇમ વીસ્તારી, ગુરૂ રત્નસિંહ સુગુરૂ ચિર નંદ, મુનિ યાચંદ સદાય પદ વંદે. ૧૪પ (૧) પ.સં.૩-૧૦, ડા. પાલણ. દા.૩૬. [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૧૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪રત્યાં આ પૂર્વેના અતિલોભ – મયાચંદ સાથે આ કવિને સરખાવવાની ભલામણ કરેલી, પરંતુ ગુરુનામની દષ્ટિએ સ્પષ્ટ રીતે જુદા પડતા બે કવિઓને સરખાવવાની શી ભૂમિકા છે? સિવાય કે બન્નેની કૃતિઓ મુલતાનમાં રચાયેલી છે.] ૧૨૫૪. અમરવિજય (૪૩૭૭) સીમંધર સ્વામી સ્તવન .સં.૧૮૧૪ (૧) પ.સં.૨, લીંબં. નં.૩૩૮ ૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭.]. ૧૨૫૫. આલમચંદ (ખ. સમયસુંદરની પરંપરામાં કાશીદાસ ઠાકુરસિંહ-કુશલચંદ-આસકરણશિ.) સમયસુંદર જુઓ આ પૂર્વે નં.૬૦૮ (ભાર પૃ.૩૦૬). (૪૩૭૮) મૌન એકાદશી ચોપાઈ ૧૩ ઢાળ ૨.સં.૧૯૧૪ માહ શુ.પ - રવિ મકસુદાબાદમાં -આદિ દૂા . ચ્યાર તિથકર સાસતા, વિહરમાન જિન વીસ, Page #91 -------------------------------------------------------------------------- ________________ [૭૪] જૈન ગૂર્જર કવિએ : ૬ ચોવીસે જિનપય નમું, જગજીવન જગદીશ. વલિ સરસતિને વનવું, સુણો એક અરદાસ, શુભ મતિ દેજ્યો મુઝ ભણિ, ક્યું પૂરે મન-આસ. એ સદને પ્રણમી કરી, સદગુરૂ૫ય પ્રણમેવ, શ્રી મૌકાદશી તણી, કઠું કથા સંખેવ. અંત – ઢાલ ૧૩મી. શાંતિ જિણ ભમણે જાઉં એ દેશી. ઇણ પર સાધ તણા ગુણ ગાયા, ધ્યાન ધરી સુખ પાયા બે ૧. એહલ સાધ ઉત્તમ મેં ગાયા. સુવ્રત સાધ મોટા અણગારા, સદ્દ ભણું હિતકારા બે. ૨ એ.. ધ્યાન એક નિરંજણ ક્યાયા, પરમ મુગતિસુખ પાયા છે. ૩ એ અંત સમે જિણવર સાંભલી, દૂષણ સગલા ટાલી બે. ૪ સાધ તણું કિરિયા સદ્દ સાધી, પંચમ ગતિ જિણ લાધી છે. ૫ લાલચંદજી સાહ જાણીતા, સાંઉસુખ ગોત્રે કહીતા બે. ૬ એ.. તસુ પુત્ર સુશાલચંદ કહા, જિનધર્મ અધિક સુહા બે. ૭એ... દેવ ત માંને અરિહંત દેવા, મન સુદ્ધ કરે નિત્ય સેવા છે. ૮ કેવલી-ભાષિત ધર્મ આરહ, સુગુરૂને વંદે ઉછાહે બે. ૯ iણ શ્રાવક એ જેસલમેરા, મર્મ લહે ધમ કેરા બે. ૧૦ તેલ તણે આગ્રહ શું કીધા, સંબંધ એ અતિ સીધા બે. ૧૧ સંવત અઢાર ચવદતર વર્ષે, માહ માસ સુદિ હર બે.૧૨ વસંતપંચમિ આદિત્યવારા, પૂરણ થયા અધિકાર છે. ૧૩ મકસૂદાવાદ નગર માંહે, ચૌપાઈ કીધી ઉછાહે બે. ૧૪ જુગ પરધાન શ્રી જિનચદા, તસુ શિષ્ય સકવચંદા બે. ૧૫ પાઠક સમયસુંદરજી સાખાયે, કાસીદાસજી કહાયા બે. ૧૬ તસુ સીસ ઠાકુરસીજી કહાર્વે, વાયકપદ ધરા બે. ૧૭ તસુ શિષ્ય વાચક કુશલચંદા, દેખ્યાં હેત આણદા બે. ૧૮ આસકરણ તસુ અંતેવાસી, જગમેં સુજસ પ્રકાસી છે. ૧૯ તાસ પસારો અધિકારા, જિમ ભાખે શાસ્ત્ર મઝારા બે.૨૦ એ સંબંધ જે ભણસ્પે ગુણ, તે અવિચલ પદ લહિયે બે.૨૧ રાગ ધન્યાસરી તેરમી ઢાલ, ઇણ પરિ ભાખી રસાલૂ છે. ૨૨ આલમચંદ કટે સુખ પાવ, મધુર સ્વરે ગુણ ગાવો છે. ૨૩ (૧) લિષિત ઋષિ સાધુ અજિમગંજ મધ સંવત ૧૮૭૮ મિતી. Page #92 -------------------------------------------------------------------------- ________________ આલમ [૫] જૈન ગૂર્જર કવિએ ક સાધન વદી ૮મી રવિવાર. શ્રી. પ.સં.૧૨-૧૪, ગુ. નં.૧૧-૬. (૨) પ.સં. ૧૨-૧૨, અનંત.ભં.૨. રાહસૂચી ભા.ર.] (૪૩૭૯) જીવવિચાર ભાષા (હિંદી) ગા.૧૧૪ ૨.સં.૧૮૧૫ વ.શુ.૫. કવિવાર મુકસુદાબાદ અંત - જીવવિચાર સંમેય સુજાણ, જિનમત 2 થે સમુદ્ર પ્રમાણે, જીવ જાણ્યા જાણે સબ તંત, સૂત્ર સિદ્ધાંત તણે વિરતંત. ૧૦૯ સમયસુંદરજી શાખ પ્રસિદ્ધ, આસકરણજી પંડિત વૃદ્ધ, તાસુ શિષ્ય કલ્યાણચંદ્ર, તસુ લઘુ બંધવ આલદ. ૧૧" તિણ યહ ભાષા રચી બણય, નિજ મતિ માફિક યુગતિ ઉપાય, બાલક ખ્યાલ કિયે મેં એહ, સુગુણ સુકવિ મતિ દીક્યો છે.૧૧૧ બાણું શશી વસુ વૃન્દ [2] વખાણ એવં વછર સંખ્યા જાણ વિશાખ સુદિ પંચમી કવિવાર, ભાષાબંધ રચ્યો જીવવિચાર.૧૧૨ સાહ સુશાલચંદ સુગુણ પ્રવીણ, શ્રી જિનધર્મ માંહે લયલીન, તિનકે હેતુ કરી યહ ડિ, દિદિન હે મંગલ કેડિ. ૧૧૩ નગર નામ મકસૂદાબાદ, દિનદિન સુખ હે ધમપ્રસાદ, સંધ ચતુર્વિધ૬ જિણચંદ, નિતનિત દીજ અધિક આણંદ. ૧૧૪ (૧) ગુટકે, યતિ સૂર્યમલનો સંગ્રહ. (૨) નાહટા સંગ્રહ, વિકાનેર. (૪૩૮૦) સમાંતકામુદી ચતુષ્પદી ર.સં.૧૮૨૨ માગશર શુદિ મકસુદાબાદમ અંત – સંવત અઢારે સે બાવીસ મિસિર માસ જગી શુકલ પખ્ય તીથ ચઉથ સુદિ ને સિદ્ધિયૌગ મન હસેજી. ઈશું. ૯ એ સંબંધ રચ્ય સુખકારી મે માહરી મતી-લારેજી મકરસુદાબાદ સુસહર મઝારે ભવીયણને ઉપગારેજી. ઇણુ. ૧૦ યુગવર શ્રી જિનચંદ સૂરદા ખરતરગચ્છ દિગંદાજી, રહડગોત્ર પ્રસિદ્ધ કલંદા સદગુરૂ સુજસ લઉંદાજી. ઇ. ૧૧ પ્રથમ શિષ્ય તસુ મહાવેરાગી જિણ મમતા સહુ ત્યાગીજી, સલચંદજી સકલ સોભાગી સમતા ચિત્ત નું જગીજી. ઇણ. ૧૨. તાસુ સસ પરગટ જગ માંહિ સદ્દ કઈ ચિત્ત ચાહેજી પાઠક પદવીધર ઉછાહે સમયસુંદરજી કહાફેજી. ણ. ૧૩. તાસુ પરંપરમેં સુવિચારી ભયે વાચક પદધારી કુશલચંદ્રજી બંદૂ હિતકારી તાસુ વિશ્વ સુખકારી. દણ. ૧૪ સદગુરૂ આસકરણજી સુકાયા જગમેં સુજસ ઉપાયા Page #93 -------------------------------------------------------------------------- ________________ ભારમલ [૬] જન ગૂર્જર કવિઓ: ૬ તાસુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયાછે. ઇણ.૧૫ સાઉસુખ ગોત્રે સુખદાઈ જિનધર્મસુ લય લાઈજી જેસલમેર સાહ સવાઈ સુગાલચંદ કહાઈજી. ઈ. ૧૬ તાસુ સીષ્ય મૂલચંદ સુખકારી જિનઆજ્ઞા ચિત્ત ધારી ચૌપઈ એહ કરાઈ સારી સુખદાય સુવિચારીજી. ઈણ. ૧૭ (૧) વિ.ધ.ભં. (૨) જેસ.ભં. (૩) સં.૧૯૧૦ ચેત્ર વદી ૧૨, "પ.સં.૧૨૬-૧૫, કોટ ઉપાશ્રય મુંબઈ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭-૫૮, ૩૨૪ તથા ૧પ૬૭. “જીવવિચાર -ભાષાના રચનાસંવતમાં “વૃત્વ' છપાયું છે તે ખોટું જણાય છે. ત્યાં “1” સંખ્યાને વાચક શબ્દ જોઈએ પણ કયો શબ્દ હશે તે પકડાતું નથી.] ૧૨૫૬. ભારમલ (તેરાપંથી) (૪૩૮૧) સાપ્ત વ્યસન સમુચ્ચય ચોપાઈ ૨.સં.૧૮૧૪ આ..૧૪ શનિ ફરકાબાદ (૧) સં.૧૮૨૮, પ.સં.૯૨, દાન. પ.૩૪ નં. ૯૪. (૪૩૮૨) શીલકથા (હિંદી) ૫૪૮ કડી .આદિ ચૌપાઈ પ્રથમ હિ પ્રણમૌ શ્રી જિનદેવ, ઈદ્ર નરેંદ્ર કરે નિત સેવ, તીન લેકમેં મરાલરૂપ, તે વંદૌ જિનરાજ અનૂપ. ૧ પંચ પરમગુરુ વંદન કર, કમકલંક છિનકમે હર, વંદ શ્રી સરસ્વતી કે પાય, સીલકથા જ કહો મન લાય. ૨ સલ વડે જગમે પરધાન, સીલ સમાન અવર નહિ જાન, સલહી તે જપતપવત સાર, સીલ વિના નિફલ અધિકાર. ૩ ત – સીલકથા યહ પૂરન ભઈ, ભારમલ્લ પ્રગટ કરિ કહી, ભૂલચૂક જે અથિર હેઈ, પંડિત સુદ્ધ કરી સર્વ કેઈ. પ૪૬ જે મતિહીન સુણે અધિકાર, લિમા વૃદ્ધિ જન સવ નરનારિ પઢે સુનૈ અબ જો મન લાઈ, જન્મજન્મકે પાતિક જઈ. પ૪૭ દુખદલિદ્ર સબ જાઈ પલાઈ, જે યહ કથા સુને મન લાઈ, જે સુનિ હૈ જો ચરમ મન લાઈ, તે પારે બહુ સુખ અધિકાઈ. અ’ સીલકથા પૂરન ભઈ, પઢે સુને નિત સઈ, દુખદલિદ્ર નાર્સ સ, તુરત મહાસુખ હેઈ. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૭૭] રત્નવિજય. (૧) ઇતિ શ્રી સીલકથા સંપૂર્ણ મિતી કાતિક વદી ૯ ચંદ્રવાર શુભ (૧૯૧૬ ) પ.ક્ર.૧થી ૪૭, એક ચાપડે – ઉત્તરાં, મુક્તિ. નં.૨૪૬૮. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૪ તથા ૧૫૫૭-૫૮.] ૧૨૫૭, રત્નવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય-ક્ષમાવિજય જિનવિજય-ઉત્તમવિજયશિ.) જિતવિજય જુએ આ પૂર્વે ન.૧૧૩૭ તથા ઉત્તમવિજય જુએ આ પૂર્વે ન.૧૨૩૧. (૪૩૮૩) [+] ચાવીસી .૧૮૧૪ આસપાસ સુરતમાં અંત – કલા. સૂર્ય મંડણ પાસ પસાયા, સુરત બિંકરમેં સુહાયા રે ત્રિકરણ્યેાગ મેં દ્રનેર કાયા, ચૈત્રીસ પ્રભુ ગુણ ગાયા રે શ્રી તપગચ્છ-ઉદ્દયાચલ-ભાણુ, શ્રી જિતસાસન સુપ્રમાંણુ રે શ્રી વિજયસિ*હ ગુરૂ સુન્ન ́ણ, સત્યવિષય ગુણખાંણ રે. તાર સીસ કપુરવજય ગુણુદરીખ, વૈરાગ ગુણે જે ભરીઆ રે શ્રી ખીમાવિજય તે ગુણથી ગરીયા, જિનવિજય ગુરૂ ગુણ અનુસરીયા રે. ૧૦ જસ સુપસાય કુરીત ગમાયા, મોંગલમાલા સુખ પાયા રે શ્રી ઉત્તવિજય ગુરૂચરણ પસાયા, સિધ્ય રત્નવિજય ગુણ ગાયા રે. ૧૧ (૧) સંવત્ ૧૮૧૪ના વર્ષે પાસ વિદ સક્ષમ દિને રવિવારે લિખીત પં. શ્રી ઉત્તમવિજયગણી શિષ્ય પ. રત્નવિયેત (કવિ પોતે) લિખાપિત. પુ.સ'.૧૭–૧૧, પ્રથમ પત્ર નથી, ડા. પાલણપુર દા.૩૯ ન.પ [પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર કાવ્ય સ ંદેાહ ભા.૧ પૃ.૫૧-૭૨. ૨. સ્નાત્ર-પૂજા સ્તવન સંગ્રહ પૃ.૩પ-પર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૬] ૧૨૫૮. દેવરત્ન (લઘુ ત. લક્ષ્મીસાગરસૂરિ ચંદ્રરત્ન–અભયભૂષણ લાવણ્યભૂષણુ-હ કનક અને લાવણ્ય-વિજયભૂષણ -વિવેકરત્ન-શ્રીરત-જયરત્ન-રાજરત્ન-હેમરત્ન વિજયરત્નશિ.) (૪૩૮૪) ગર્ભાસ હુકુમાર રાસ ૪ ખંડ ૫૧ ઢાળ ૧૫૭૨ કડી ૨.સ. Page #95 -------------------------------------------------------------------------- ________________ દેવરત્ન [૭૦] જન ગૂર્જર કવિએ ૬ ૧૮૧૫ ક.. વિદ્યુતપુર (વિજાપુર?)માં આદિ- પ્રથમ ઈષ્ટપદેષ્ટ છે, પરમરૂપ પરમેષ્ટ, અરૂણાધિક જે જ્યોતિમય, સેવિ જસ ઉગરેષ્ઠ. હરિતાંગી નિરગંગી પ્રભૂ, પરિત કીર્તિતરંગ, પ્રણિતોઉં તસ નમ્ર શિર, પાદપદ્મ ચિત્તરંગ. નત્વા સ્વયં પ્રભૂતૃ તથા, ચકાંગાસની જેહ, શબ્દનિધિ-તારણક્ષમ છે શમુખભત ગેહ. મૂઢ તાત મદલ ખંડવા, છે એ વિરેચનરૂપ, કવિહૃદયસ્તલિ જ્ઞાનનું, પસર્યો વચ્ચે અનૂપ. ગુરૂ ગુણરત્નસુરાદ્રિ સમ, ભતપ્રજ્ઞા હદિ કેસ, જ્ઞાનાક્ષિ જિર્ણો દાખવી, તનુ કીધો નિર્દોસ. અગમ્યાર્થલીલાવિજય, લહિ જસ જ્ઞાનનું રત્ન, નર નરપતિ તસ કિકરા, દેવ કરે તસ યત્ન. તે ગુરૂ પ્રભુતિએ ત્રિહું, મહત્વ જે ભાખ્યા તત્ત્વ, ૐ માં યુત તન્નતાં, તનમન કૃત એકત્ર. સવ જેહસ્તાંબુપરિ, જે સિવસરણિ સાથ, તિણિ ઉપદેશ્યાં જે ચતુ, દાનાદિક પદાર્થ. દાન પાંચ અભયાદિ કે, શીલભેદ નવ તેમ, બાહ્યાવ્યંતર બાર તપ, ભાવન દ્વાદશ એમ. દાનથી સુખલછી હુઈ, ભાવથી મુક્તિપ્રસંગ, તપથી તિમ જ નિર્વાણપદ, પિણ જે રહિ અભંગ. શીલથી ભય ટલિ સવિ મહા, યુદ્ધાદિક જે અષ્ટ, શીલખગ જેનિં કરિ, તેહથી કષ્ટ પનષ્ટ. શીલથી સંપદ બ૬ મિલિ, શીલથી નિર્મલ ગાત, સિદ્ધકલ્પનાં સૂખ હુઈ, શીલથી યજ્ઞ અવદાત. એ ગુણ ગાતા શુચિ તનુ, સાંભળતા શુચિ કન, વિધનરહિત વિકથા તજી, સૂણ થિર કરી મન. ઇહ ભવ પર ભવી શીલથી, લહી સૌખ્ય અપાર, રાજ્ય ઋદ્ધિ સમૃદ્ધિ જિમ, જ િગજસિઘકુમાર. તેહ કુમર કિહાં હવુ, કવણ નગર કુણ દેશ, કિમ બ્રહ્મવ્રત પાલ્યુ તીણે, કિમ લહ્યો ઋદ્ધિ વિશેષ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [] દેવન એ ગુરૂના સુપ્રસાદથી પ્રથમ ઉલાસ એ કીધ, ઢાલ ચતુદશમી કહી, દેવવચનિં સુપ્રસિદ્ધ. ૧૫ ઢાલ પુરી ઈમ નવમી કહી રે, પૂરે એ બીજે હુએ ઉલ્લાસ રે, કહે દેવરત્ન ભાવીક પુન્યથી રે, લહે સુખલક્ષ્મીલીલવિલાસ રે. અંત - હવે શ્રી વીર જિર્ણોદ તસ રાજે, હમ ગણધર છાજે છે, તસ પરિપાટીઈ તપગણ-ઈદ્ર, લીસાગર સુરીંદ્ર હે. ૪ સુ. તેહને તખતેં પાટ ચૂઉપનમેં સુમતિસાધૂસુરી પ્રણમીહ, તસ પાટે પણપનમેં સોહે, હેમવિમલસૂરિ મોહે હે. ૫ એહથી આર્ગે પટાવલી માંહે જોયો સંબધ એ ત્યાંડિ હે, ઈહાં તે લઇ પિસાલમાં આ ખૂ, માહરી ક્રમાંગત દાખું છે. ૬ હવે શ્રી લર્મિસાગરસૂરિ તાસ, શિષ્ય વાચકપદ ખાસ હે, ચંદ્રરન પાઠક તસ સીષ્ય, અભયભૂષણ બુધઈસ હે. ૭ તાસ વિવેકી લાવણ્યભૂષણ, રાવ્યું કુમતિનું દૂષણ હે, તસ તખતે દુઆ દેય ગુરૂભ્રાતા, “સતાર્થિ બિરૂદ વિખ્યાતા હે. ૮ હર્ષ કનક હલાવય એ બેય, સર્વાગમેં પઢે તેય હે, તસ શિષ્ય વિજયભૂષણ અભિરૂપ, તસ પાટે અનુરૂપ રે. ૯ વિવેકરન પંડિત તસ સીસ, શ્રી રતન વિબુધ જગીસ હે, તસ વિનયી કેવિદ જયરત્ન, રાખે શુભમતિ યત્ન હે. ૧૦ તસ માટે સર્વ શાસ્ત્ર પ્રમાણે, રાજ રત્ન વાચક નાંણિ હે, તાસ શિષ્ય વામિજનમાં રાજે, હેમરન બુધ છાજે હે. ૧૧ તસ માટે વિજયરત્ન વિદ્યમાન, સંપ્રતિ સુરગુરૂ સમાન છે, તાસ શિષ્ય ભૂજિય કડાયા, તિણે એ સુગુરૂ પસાયા હે. ૧૨ ભવી જીવને એ સંબંધ દેખા, ચાતુરજને મન ભાવ્યું છે, સંવત તિથિ અષ્ટ ભૂ અબ્દ જેહ, નભ વસુ નૃપ શાક એ હે. ૧૩ માસ બહુલ (કાર્તિક) જેષ્ણિ સિત પક્ષ, બ્રાહ્મિ સત ધરત પ્રતક્ષ હે, તે દિવસે પૂર્યો ઉલ્લાસ, સહુને લીલવિલાસ હે, ૧૪ ઢાલ એકાવન ઉલાસે ચારે, દૂહા ત્રિસત ઇગ્યાર હે, ગાથા તિથિ સત બહુતર થક, સાધબિંશતિ શત શ્લોક હે. ૧૫ વિધુતપુર વાસ્તવ્ય એ કીધો, સાહિબથિ યશ લીધે હે, Page #97 -------------------------------------------------------------------------- ________________ મચાચદ [૨૦] જૈન ગૂર્જર કવિએ ૬ બમણુસંધને હેવો સુખદાઇ, દિદિન અધિક બધાઈ હે. ૧૬ વટસાષા પરે વિસ્તરો , કેવિદ બુધ હિત ધરજે છે, અવ્યક્તપણે કહ્યો છેઅધિક, સક્ષર કર તિનકો હે. ૧૭ ઈમ જાણિ જે બ્રહ્મત્રત આરાધે, અતિ ઉજવલ પદ તે સાધે છે. દેવ કહે છે એ મંગલમાલા, લહિ સુખલછિ રસાલા હે. ૧૮ (1) ઈતિ શીલમાહાયે દેવરને વિરચિતે ચતુર્થોલ્લાસ સંપૂર્ણ સં.૧૮૬૨ના વર્ષે શ્રાવણ માસે કૃષ્ણપક્ષે પ્રતિપદા વાર ગુરૌ લિખિતા આમોદ મળે ભટ્ટારકપુરંદર ભટ્ટારિક શ્રી વિજ્યમાન સૂરીશ્વર તચ્છિષ્ય પં. શ્રી ૫ મહિમાવિજયજી તષ્યિ પં. શ્રી ૫ રૂપવિજયજી તચ્છિષ્ય પં. શ્રી ૫ પં. છતવિજયજી તષ્યિ ચિરંજીવી ૫. શ્રી નયાયવિજયજી તચ્છિષ્ય પં. શ્રી ૫ મેરવિજયજી ચિરંજીવી તષ્યિ મુનિ રામવિજયેન લિપિકૃત અજીતનાથ પાશ્વ પ્રાસાદાતા પ.સં૫૪, સિનોર ભં. દા.ક. (ર) સંવત ૧૮૯૩ ચૈત્ર સુદ ૩ વાર શનિ. ભટ્ટાક રાજવિજયસૂરિ તતશિષ્ય રત્નવિજય સૂરિ તશિષ્ય હીરરત્ન સૂરિ તતશિષ્ય શ્રી જયરત્નસૂરિ તતશિષ્ય શ્રી ભાવનસૂરિ તશિષ્ય દાનરનસૂરિ તતશિષ્ય શ્રી કીર્તિરત્નસૂરિ તતશિષ્ય પં. મયારત્ન તતશિ. પં. સોભાગ્યરત્ન તશિષ્ય પં. રાજેદ્રરત્ન તતશિષ્ય મુનિ તેજરત્ન તશિષ્ય મુ. ગુણરત્નજી શ્રી સૂર્ય પૂર મ લખે છે શ્રી સંતીનાથ ચરણે શ્રી શુભ ભવતુ લ. પરમચંદ જેઠા. કલ્યાણમસ્તુ શ્રી. પ.સં.૧૩-૧૩, ઝીં.ભં. પ.૪૦ નં.૧૦૬. (૩) ૫.સં. ૩૭–૧૭, ગુ.વિ.ભં. (૪) ત્રીજે ઉ૯લાસ અધૂરે, ૫.સં.૩૯–૧૪, દે.લા.પુ.લા. નં.૩૪. [મુપુગૃહસૂચી.] પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૬૦-૬૩. ત્યાં મથાળે ગુરુનામ “વિનયર” છપાયું હતું. પણ ઉધૃત ભાગમાં ગુરુનામ “વિજયરન છે. મુપુર્કસૂચીની હસ્તપ્રત ચકાસી આ નામ જ ખરું હેવાની ખાતરી કરી છે.] ૧રપ૯ મયાચંદ (ë. કૃષ્ણદાસજી-લીલાધરજીશિ.) (૪૩૮૫) ગજસિહ રાજાને રાસ ૨૭ ઢાળ ૨.સં.૧૮૧૫ ચિ.વ ૮ ગુરુ નવાનગરમાં આદિ - દૂહા. શાંતિ જિનંદ સુખસંપદાકારી પરમ કૃપાલ, વંદુ હિત કરિ હરખથી, દેજે વયણ રસાલ. ૧. ચિંતામણું સમ જાણીએ, શ્રી ગુરૂને ઉપગાર, Page #98 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] મયાદ તાસ પસાયે હું રચું, શિયલ તણે ફલ સાર. સુખદા વરદા શારદા, વસિ મુઝ ચિત-આગાર, ગજસિંઘરાય ચરિત્રને, ભાખું સ્તોક વિસ્તાર. યથાગ નવરસ તણે, સંક્ષેપ વિસ્તાર, તે સુણો શ્રોતા તુમે, કવિજનવચનપ્રચાર. અત – ઢાલ ર૭. ધનધન સંપ્રતિ સાચે રાજ એ દેશી. ધન ધન રાય ગજસિંઘ ઋષીશ્વર જેણે આતમ વસ કીધો રે. એકાવતારી મહાવિદેહ ક્ષેત્રે પામ ભવને પાર રે, શિયલ સંબંધ ભણ્યો એ સારી,નિશીથવૃત્તિ વિસ્તાર રે. ધન.૭ મહાગુણના ગુણ મેં ગાયા, નવાનગર મઝાર રે, ઓછુંઅધિકું જે કહેવાણું, તસ મિ દુકડ સાર રે. ૮ મહા કઠિન બુધિ જે મોટી, તે મુઝથી નવિ થાય રે, બાલકક્રીડા એ મેં કીધી, પિણ મુનિના ગુણુ કહિવાય રે. ૮ જિમ તિમ હોય તો પિણ મુનિ ગુણને, ગાતાં દુઃખ જાય દુર રે, મંગલમાલ હોય એ ભણતાં, ઋદ્ધિ વૃદ્ધિ સુખપૂર રે. ૧૦ શ્રી કૃષ્ણદાસજી ઋષિવર મેટા, વિદ્યા તણું ભંડાર રે, લીલાધરજી તસુ સસ કહીયે, ખિમાવંત અણગાર રે. ૧૧ તસ સેવક મુનિ યાચદ પભણે, શ્રીગુરૂને પસાય રે, સંવત અઢાર પનરતર વરસે, ચૈત્ર માસ શુભ હાય રે. ૧૨ કૃષ્ણાષ્ટમી ગુરૂવારે ભાખ્યો, એ અધિકાર રે, સંઘ તણે આગ્રહ કરીને, રચ્ચે સંબંધ ઉદાર રે. ૧૩ ભણે ગુણે ગાવે જે ભાવે, શિયલ સંબંધ રસાલ રે, તે પ્રાણીને જયજય હવે, જે ગાવે સતાવીસ ઢાલ રે. ૧૪ (૧) શ્રી ગુડલ મથે સં.૧૮પર .વ.૧૩ શુક્ર લિ. . નેસી અથે. ૫.સં.રર-૧૬, રા.પૂ.અ. (૨) લિ.સં.૧૯૫૦ પિસ વ.૧૩ ખત્રી આંબા માંડણ શ્રી કાલાવડવારા એ. પસં.૧૮-૧૬, ધો.ભં. (૩) વિ.સં. ૧૯૫૦ પાસ સુદ ૮ રવિ વીરચંદજીએ ગાંડલ ગ્રામ દેવજીસ્વામી પ્રસાદાત. પ.સં.૧૬-૧૭, ધો.ભં. (૪) લિ.સં.૧૯૫૪ અસાડ શુદ ૪ ખત્રી વસરામ આંબાભાઈ. પ.સં.૧૭–૧૬, બે.ભં. Page #99 -------------------------------------------------------------------------- ________________ ભીમરાજ | [૨] જેન ગૂર્જર કવિઓ: ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩-૬૪.] ૧૨૬૦. ભીમરાજ (ખ. જિનવિજયસૂરિ-ગુલાલચંદશિ.) (૪૩૮૬) શત્રજય ઉદ્ધાર રાસ ર.સં.૧૮૧૬ જે.શુ. સુરતમાં . (૧) સં.૧૮૨૪ જે.શુ.૩ જેસલમેરી દેવચંદ્ર સુત કચરમલ યાત્રા આગ્રહથી ભૂધર લિ. પ.સં.૧૨, તેમાં બીજી કૃતિઓ સ્તવનાદિ છે, કૃપા. પ.૪૫ નં.૭૭૯. (૨) વિકાનેર ભં. નાહટાછે. (૪૩૮૭) લકવા સ્ત, ગા.૧૧ ૨.સં.૧૮૨૪ જિનયુક્તસૂરિ સાથે યાત્રા. [ પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫ તથા ૩૨૪-૨૫.] ૧૨૧. ભૂધર (લે. જસરાજશિ.) (૩૮૮) અષ્ટકમ તપાવલી સ્વાધ્યાય ર.સં.૧૮૧૭ ચોમાસું ગોંડલમાં આદિ- વીર વાદી રે પૂછૅ ગેયમ ગણહરું, કમ્મપયડિ રે ખેરે કિમ થાયે જગગુરૂ. તેહ દાખવે રે દાય ઉપાય કૃપા કરી, પ્રભુ જપે રે સુણ વચ૭ શ્રવણ શ્રુતે ધરી. (ઉથલે, ચાલિ, ઉથલે, ચાલિ એમ આવે છે.) અત - કલશ. ઇમ વીર વાણી સુણે પ્રાણ આણી ચિત્ત ઉદાર એ, એ તપ તણું શ્રેણ કહીં કેણી ગંડલ ગામ મુઝાર એ. મુનિ એલ વસુ ચંદ્ર વર્ષે હષે કૃત ચઉમાસ એ, સુગુરૂવર જસરાજ અનુચર શિષ્ય ભૂધર ભાસ એ. ૨૧ (૧) પ.સં.૧-૨૦, ગા.ભં. (૪૩૮૯) ચિત્તચેતવણું સહી .સં.૧૮૨૦ શ્રાવણ ગોંડલમાં આમાં પંચ પદના વર્ણનને અધિકાર છે. આદિ- સુખકારણ ભવિયણ સમરે નિત્ય નવકાર, જિનશાસન આગમ ચૌદે પૂરવ સાર –એ દેશી. પ્રવચને પંચપદનો સ્તવનાને અધિકાર, તે છતાં હૂં રે આખું ચિત્તચંતવનું એ સાર. અંત – ચિતચતવણી ચેસઠી પંચપદનો અધિકાર, કહી રામન કહેણે ગુડલ ગામ મુઝાર. Page #100 -------------------------------------------------------------------------- ________________ [૩] શીલથ નખ વધે કે શ્રાવણ માસે, શ્રી ગુરૂપરસાદે" કહી ભૂધરે ઉલ્લાસે, ઓગણીસમી સદી ૬૪ (૧) ઇતિશ્રી પંચપદ વર્ણન અધિકાર ચિત્તચેતવણી ચાંસડી સમાપ્ત ૧૮૨૦ના વર્ષે શાકે ૧૬૮૫ પ્રવત્તમાને શ્રાવણુ વિદ્ર ૧૦મી તિથૌ ગુરૂવાસરે. લષીત પૂજ્ય ઋષિશ્રી ૫ જસરાજજી તશિષ્યર્ષિં ભૂધરેણુ સ્વકૃત ચતચિંતવણીઃ ઋ. કર્મસી વાચના લખીત ઋ. ભૂધર ગેાડલ ગ્રામે શ્રીરસ્તુ પ.સ.૩-૧૭, ના.ભ. (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬-૬૭. કૃતિમાં લેાંકાગચ્છના ઉલ્લેખ નથી, પરંતુ પરંપરા લેાંકાગચ્છની જ જાય છે. અષ્ટ કર્મ તપાવલી સ્વાધ્યાય'માં એલ-ઇલા=પૃથ્વી=૧ એમ અર્થઘટન કર્યુ જણાય છે. ૧૨૬૨. અમૃતસાગર (ત. ધસાગર-શાંતિસાગર-શ્રુતસાગરબુદ્ધિસાગર-હુ સસાગર-વસંતસાગર-માણિકચસાગર-દાન અમૃતસાગર સાગરશિ.) (૪૩૯૦) પુણ્યસાર રાસ ૩૧ ઢાળ ૭૭૬ કડી ર.સ’,૧૮૧૭ પુણ્ય માસ શુ.પ રવિ પાલણપુરમાં અંત – તપગચ્છનંદન-સુરતરૂ સરીખા, શ્રી હીરવિજય સૂરીરાયા, પાઠકચક્રચૂડામણિ વધુ, ધરમસાગર ગુરૂપાયાજી. ટપકીરણાવલી આદેં કીધાં, વાદી ગ્રંથ સમુદાયાજી, કલિકાલે જે બહુશ્રુતધારી, જગ જસડહ વાયાજી. વાચકવર શ્રી શાંતિસાગર, ભવિજન કૈરવચંદાજી, વાચક શ્રી ગીરૂ, વંદું ચરણુ-અરવિંદાજી. જીતસાગર પકૌમુદી આરે કીધા, મતિ સુવિહિત જનને કાજી, ભવિજનને ઉપગાર કર્યાથી, જગદ્ગુરૂ દુંદુભી વાજેજી. તસ પદપદમપરાગ-મધુકર, બુદ્ધિસાગર ગુરૂરાયાજી, હ સસાગરગણી ગુ ણુધારી, પ્રણમું તેના પાયાજી, વસતસાગર ગુરૂપય વંદા, પ્રહ ઉઠી આણુ દજી, માંણીકચસાગર ગુરૂપય વંદી, દેહગદુખ નિક જી. શ્રી દાંનસાગર ગુરૂ સુખદાયી, દિદિન સુજસ સવાયા, તેહના બાલક અમીયસાગર, ઉત્તમનાં ગુણ ગાયાજી. વિષ્ણુદ્ધ ન હસો બાલક્રીડાઇ, એ એકત્રીશે' ઢાલજી, પુન્યસારનેા રાસ એ ગાયેા, ચરીત્ર વચન પરનાલે. ૫ ૬ G 4 ટ ૧૦ ૧૧ ૧૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ માણિક્ય સાગર | [૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ પુન્યસારનો રાસ એ રચીયો, ચંદ મુની ચદ વસુ વજી પુન્ય માશની પંચમી દિવસે, તરણુજ વારે હર્ષોજી, ૧૩. પાલણપુરમેં ચોમાસું કરીને, ગાય પુ ચરીત્રજી, શ્રવણ દઈને શ્રેતા સાંભલયૅ, થાયે તે પવિત્ર છે. ૧૪ જે કોઈ ભણુયૅ ગુણ સુણસ્પે, તસ ઘર મંગલમાલાજી, દિનદિન વધતી વધતી થાયૅ, નીરમલ કીર્તિ વિસાલાજી. ૧૫ અધિકું ઓછું જે કાંઈ ભાખ્યું, મીછા દુક્કડ તેજી, ધ્રુ છમ અચલ હો જગ માંહે, પુયસાર ગુણ એહ. ૧૬ (૧) સં.૧૮૭૧ના મા.વ.૧૧ દિને ચંદ્રવાસરે શ્રી બસુનગર મધ્યે લિષીત ષવિજયગણિ એહ રાશની સર્વગાથા ૭૭૬. પ.સં.૨૩-૧૬, ગુ.વિ.ભ. (આ ઋષભવિજયને કવિ તરીકે હવે પછી સં.૧૮૭૭ના ક્રમમાં જુઓ.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પ્રક૭-૬૮.] ૧૨૬૩. માણિક્યસાગર (તા. કલ્યાણસાગરસૂરિ બ્રાતા ક્ષીર સાગરશિ.) (૪૩૯૧) + કલ્યાણસાગરસૂરિ રાસ (એ.) ર.સં.૧૮૧૭ ફ.વ.૫ બુધ આદિ– પ્રણમું પ્રેમેં વીરની, પદપંકજ સુખદાય, ગુરૂગણ કેરી સંકથા, કરવા મુજ અભિપ્રાય. શ્રુતદાયક ગુરૂરાજને, પમ્યુવાર ન થાય, બહુવિધ વિનય કરવા થકી, આગમ એમ સુણાય. ઉત્તમ કેરી વારતા, દુર્જનને ન સહાય, સજજન-મન હરખે ઘણું, વકતા અવસર પાય. ગુણવંત નર વિરલા અછે, વિરલા રાગી તાસ, વિરલા ગુણગણું પારખે, વિરલા ભાખે ભાસ. તપગચ૭ કેરે રાજીઓ, વિદ્યાપૂર સનર, સોભાગી-સિરસેહરે, કલ્યાણસાગરસૂરિ. કવણ દેશે જનમિયા, કવણ તાય કુણ માય, કુંણ પાસે સંયમ લહી, પુણ્ય મહોદય પાય. સુણજે શ્રાવક ભાવિયા, તે સવિ કહું વૃત્તાંત, નિદ્રા વિકથા વાર, મન રાખી એકાંત. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] જિનલાભસૂરિ અત – સંવત અષ્ટાદેશ સત્તર વરસે ભલેા, માસ ફાલ્ગુન તણેા કૃષ્ણપક્ષ, પચમી ચૈત્ર બુધવાસરે ગુરૂગણી, ગાવતાં હરખીયા સભ્ય દક્ષ. ૭ વૃદ્ધ શ્રીજી તણા વૃદ્ધ જે સાદરા, મુનિપણે જે વલી સતીથ્ય ભાવે, સારાવારણાદિ કરે ગચ્છ તણી, પન્યાસ શ્રી ક્ષીરસાગર કહાવે,૮ સિહે મુનિ વીરને વીર જેમ વેયાવી, ગુરૂ તણી ભક્તિમાં અધિક રસીઆ, તેડુ તણી ઊપમાં પૂજ્યપદ સેવતાં, પામતા પૂજ્ય ચિત માંહે વસીઆ. ૯ તાસ પદસેવના પુન્યથી મેં લહી, ાસ સુષ્ટિથી સુગુરૂ ગાયા, માણિકયસાગર કહે ગાવતા ગુરૂ તણા, ક઼ઋદ્ધિવર સિદ્ધ નવનિધિ પાયા. ૧૦ પ્રીતિથી જે નરનારિ ગુરૂગુણ સુÌ, જપે નામ નિત ચિત્ત સાચે, તાસ ધર ગાજતી મદવતી ગજવટા, અતુલ મંગલ તğા મેહુ માર્ચ. ૧૧ પ્રકાશિત : 1. જૈન ઐ. ગૂજર કાવ્યસંચય પૃ.૨૫૪-૨૬૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫-૬૬. કૃતિમાં રચનાતિથિમાં ફાગણ ઉપરાંત ચૈત્રને પણ નિર્દેશ છે તે સમાતે નથી.] ૧૨૬૪, જિનલાભસર (ખ.) સૂરિપદ સં.૧૮૦૪, સ્વ. સં.૧૮૩૪. (૪૩૯૨) સ્તવના ૧ યા સ્ત. ર.સ`.૧૮૧૮ સત્યપુર યાત્રા. ૨ દાદાજી સ્ત ૩ + નવપદ સ્ત. [અથવા સિદ્ધચક્ર સ્ત.] [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.] ૪ આખુ સ્ત. ગા.૧૯ ૫ વરકાણા સ્ત. ૨.સ.૧૮૨૧ ચૈ.શુ.૧૫ (૪૩૯૩) + સુરત પ્રતિષ્ઠા સ્તવન સંગ્રહું ર.સ.૧૮૨૮ પ્રકાશિત : • ૧. સૂરતના જૈન ઇતિહાસ, (૪૩૯૪) ચાવીસી (૧) આદિ - ઋષભ પ૬ રાગ વેલાલ Page #103 -------------------------------------------------------------------------- ________________ મયારામ [] જૈન ગૂર્જર કવિએ : ૬ વર્ષભજિકુંદ સુખકંદ, આનંદભરિ, ભેટયો શ્રી હષભ જિનંદ. વિક્રમપુરમંડન દુખખંડન ઈડન ભવભયછંદ. ૧ આ.. શિવસંપતિકારન જગતારન વદિત સુરનરર્વાદ મિથ્યા મોહત મોહિનીવારના અદભુત જેતિ દિનંદ. ૨ આ.ભવિક કુમુદ-પરમોદ-પ્રકાશન શરદ પૂનિમ નિમચંદ ચરણકમલ સેવત મધુકર સમ, શ્રી જિનલાભ સૂરીદ. ૩ આ. કલશે. રાગ ધન્યાસિરી જિનવર ચોવીસે પ્રણમેવા. અત શ્રી જિનલાભ અહોનિસ સાચી એહિ જ મો મન ટેવા રી. જિ. ૩. (૧) કૃપા. ગુટકા નં.૨૯. (૨) પસં.૨, દાન. પિ.૩૦. નં.૭૮૦. (૪૩૯૫) [+] વીસી (૨) [પ્રકાશિત ઃ ૧. ૧૧૫૧ સ્તવન મંજૂષા.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૩-૫૪] ૧૨૬૫. મયારામ (ભેજક) (૪૩૯૬) પ્રદ્યુમ્નકુમાર રાસ ર.સં.૧૮૧૮ ફાગણ સુદ ૬ સોમ વડનગરમાં આદિ – વસ્તુ આદ્ય સત્ય આદ્ય સત નમો અંબાઈ વાઘવાહની વરદાયની સરસ વયણ સારદા માત ગુરૂ ગોત્રજ માતા પિત્યા, તુઝ પાએ પ્રણમ્ સુમતિદાતા વચનવિલાસ પબધહરણ કહું કથા આણંદ મયારામ મા અંબિકા પૂરે પરમાણંદ. અત - ભાવ તણા ગુણ એહવા જાણી – એ દેશી સાંમ પ્રદુવન હંસ ધરીને ભાવ નું સંજય લીધો ઉત્તમ અરથ ને કુલ અજુઆલણ ઉગ્ર તપસ્યા કીધી. ૧૧૨ ગઢ ગિરનાર ચઢીને સાર્થે અંતે અણુસણ કરીયાજી, કેવલગ્યાંન પામીને અંતે શિવનારી વર વરીયાળ. ૧૧૩ વાંછા ઉત્યમ મોહ અમીચંદ રાયચંદ સુત પ્રકાએંજી, ભેજક ભાવ ધરી ગુણ ગાતા, વડોંગરમાં વાસજી. ૧૧૪ શત્રજામાતમમાં સુણીય વલી હરીવંશ પુરાણેજી, ગણતાં ભણતાં સુણતાં ભાવે તસ ઘર સયલ નિધાન છે. ૧૧૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૭]. પાસે પટેલ શુદ્ધ બુદ્ધ સૂભ મત્ય સમ આવેં, અબામાત પસાયજી, રીષભદેવ જિનજી મંગલી કે મયારામ ગુણ ગાયાછે. ૧૧૬ (૧) ઇતિશ્રી પ્રદ્યુન્યકુમાર ચારીત્ર સંપૂર્ણમ. સંવત ૧૯ ત્રીસના વષે પ્રગસર સુદી દ્વાદશી નૅ વાર રવીનેં દીને શ્રી ડલસલપુર પાટણ મઢે વાગૂલપાડા મઢે શ્રી ઋષભદેવજી પ્રસાદાત્ત લિખીત જગજીવન પાનાચંદ સ્વઅર્થે. શ્રીરસ્તુ. પ.સં.૨૦-૧૩, જશવિજય સંગ્રહ. (આ પ્રતમાં રચ્યા સંવત મુકાયો નથી. રચ્યા સંવત ૧૮૧૮ને જે મૂક્યો છે તે લીંબડી ભંડારમાં એક પ્રત પરથી નોંધાયો હતો તેથી મૂક્યો છે.) હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૦-૭૧.] ૧ર૬૬. પાસે પટેલ (લે. ધર્મદાસ-મૂલચંદ–વના-જવાને શ્રાવક શિ.) (૩૯૭) ભરત ચક્રવતીને રાસ ર૦ ઢાલ સં.૧૮૧૮ ચૈત્ર વદ ૦)) લીંબડીમાં આદિ અરિ હણવે અરિહંતજી, તાસ કરી પ્રણામ, સરસ્વતિ-ચરણકમલ નમી, સમરું ગામસામ. અધિપતિ જે ષટ ખંડને, ભરતેસર ગુણવંત, પઢમ ચક્રી જે દવા, કિધા ભવના અંત. ચઉ પુરૂષ કહ્યા ઠાણુગમેં, તેમાં પઢમ પુરૂષ સિરદાર, જે ઊગીને ઉગ્યા સહી, તસ ગુણ દૂ’ વિસ્તાર. અંત – કલશ. શ્રી જિનવાણી શુદ્ધ પાણી આણું ઉછરંગ ભાવ શું, સૂત્ર જંબુદ્વિપ પન્નતિ તેહ થકી ભાખે ઈશું. એ આગમથી આઘું પાછું અધકું ઓછું ભાખીઉં, હાથ જોડી માન મેડી મિછામી દુકડ મેં દિઉં. કાલચક્ર ફરે છે શિર નિત્ય ઘંટ તણી પરે લે. બાલા બુઢા જોબનવંતા નિત મધરની પરગલે. એવું જાણી ચેતે પ્રાણી સંસારમંડલથી ખસ્યા, કાલથી ત્રાઠા ગીયા નાઠા પાંચમી ગતિ માહે વસ્યા. ૪ ગણે ગરવા ભાવે નરવા વૈરાગ તપ ધનના ધણું, Page #105 -------------------------------------------------------------------------- ________________ સૌજન્યસુંદર [૮] જૈન ગૂર્જર કવિએ ? રિષિ શ્રી ધર્મદાસજી જેની કીરિતિ જેમ ચિંતામણું. ૫ તસ પાટે સોભિત ગણે ઓપિત રિષિ શ્રી મુલચંદજી, તસ પાર્ટી ના જીવા સાજી, જેને આચારજ પદવી ભજી. ૬ તે ગુરૂના પ્રભાવથી એ સઝાય અલ્પબુધે કહી, તે માહથી કાંઈ ઓછુંઅધકે જાણેઅજાણું ઓલવું સહી. ૭ સંવત અઢાર અઢાર વરસે ચૈત્ર વદિ અમાવાસા સહ, લીબડી મધ્યે પુરી કીધી પાસે પટેલ પિસામાં સહી. ૮ (૧) ઇતિશ્રી ભરથ ચક્રવરતને રાસ સંપૂર્ણ સં.૧૮૯૪ના કારતક સુદ ૨ દિને લ. ઋ. રણછોડ દેવજી શ્રી રાકુલ મથે. પ.સં.૨૧-૧૩, રાજકોટ મોટા સંઘનો ભંડાર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૯-૭૦.] ૧ર૬૭. સૌજન્યસુંદર (ઉપ. રતિસુંદર-માન્યસુંદરશિ.) (૪૩૯૮) દ્રૌપદી ચરિત્ર ૪૮ ઢાળ ર.સં.૧૮૧૮ [૪૧] ભાદ્રવા સુદ ૮ ગુરુ પીંપાડમાં આદિ વર્તમાન સસિ સમ વદન, ચંચલ ભવ્ય ચકાર, નિરખિત આનંદિત નયન, જસુ પ્રણમું કર જોડ. તાસુ શિષ્ય એટણ તિમિર, વિદ્યાભુત વડવીર, વંદૂ પંકજજુગ વિમલ, ગૌતમ ગુણે ગંભીર. હંસગતી હંસવાહણ, હંસસમુક્વલ દેહ, કવીયણમન-ઉજજલકરણ, સદા વસો સસનેહ. મેટણ તમ અંધારમદ, ગ્યાંનઅંજન-પરગાસ, લેચન ઉન્માલિત કરે, ગુરૂ નમુ ઉલ્લાસ. દાન શીલ તપ ભાવ ધમ, શ્રી જિનભાષિત સાર, ચ્યાર પદારથ જે ગતી, કારણ તીણ કુઠાર. ધર્મક્રિયા શુભ ભાવ ધર, સાધે કોઈ સુજાણ, દુસ્તર ભવજલદધિ તરી, વસે પદ નિરવાણ. પાત્ર ભણું નિરદયપણે, બે અણગમતે દાન, નાગસિરી પર તે નિપટ, નિશ્ચ અશુભ નિંદાન. કેડ પૂરવ કઈ તપ કરે, લાલચ મનમેં થાય, અશુભ નિયાણ દૂષિત ઉદે, થિર માઠા ક્રમ (કર્મ) થાય. ૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૯] સૌજન્યસુંદર સુક માલિકા સંયમ સમે, નિજ ભવ કીધ નિયાણ, તે દ્રોપદીને ભવ તવૈ, હુઈ મુગત-નીહાંણ. એહ પ્રબંધ દાખું અમલ, જુગત જ્ઞાતા-અગ જાણું, કવિયણ મુઝ કરૂણ કરી, વદ વચન પ્રમાણું. શ્રોતા પિણ સંબંધ એ, સાંભલો સુભ ભાવ, થિરતા પિણ મનશુદ્ધિથી, પ્રગટે ગ્યાંનપ્રભાવ. અંત – ઢાલ ૪૮મી. સુણ બહિની પ્રિઉડે પરદેશી સેમસ્વામિ કૃપાકર ભાખે, સુણજે સૂત્રની સામેજી, સિવસુખ કેરી ધરે અભિલાખે, તે સંયમરસ ચાખેછે, ધનધન જગમે જે વ્રતધારી. ૧ જ્ઞાતાધ્યયનને આસય આણી, કીધી કવિતા જાણજી, સૂત્રવચન જગમેં પરમાણુ, તે નિશ્ચ ગુણખાણિજ. ૧૨ સંવત સસિ સિધયુક્ત અઢારે, ભાદવ સુક્લ મારેજી, અષ્ટમી દિવસ બહસ્પતિવાર, કવિતા રચિ સુખકારેજી. ઉવસગ૭-પ્રભાકર છાજે, અભિનવ તેજ વિરાજી, શ્રી સિદ્ધસુર સૂરીસને રાજૈ, કીરત દિનપ્રતિ ગાજૈ. સુંદર સાખા જગહિતકારી, રતિસુંદર ગુણધારીજી, તસ પદપંકજ આજ્ઞાકારી, માન્યસુંદર વ્રતધારી. ૧૫ તાસુ કૃપા કર જ્ઞાનઉજાલા, સેજન્યસુંદર સુવિલાસાજી, ચરિત રચ્યો તિણ સુંદર ઢાલા, સુણતાં મંગલમાલા. ૧૬ નગર પીપાડ રહ્યા ચેમાસે, શ્રી સંધ અધિક હુલાસજી, સાંભળતાં સુખસંપત થાસે, દિન પ્રતિ લીલવિલાસૈ ૧૭ (૧) ઇતિ દ્રુપદિચરિત્ર જ્ઞાતાધ્યયન ડિશમે પરિકૃત સમાતા સં.૧૯૦૪ વર્ષે મિતી કાતી વદિ પતિ બહસ્પતિવારે શ્રી લોહિયાવટ માથે ચતુર્માસ કૃતં શ્રી બુડખરતર ગચ્છ જંગમ યુગપ્રધાન ભકારક શ્રી જિનમહેન્દ્રસૂરિ શ્રી જિનશૌભાગ્યસૂરિજી ઠૌ વિજૈ રાજ્ય શ્રી કીર્તિરત્નસૂરિસાખાયાં ઉપાધ્યાયજી શ્રી ૧૦૮ શ્રી પુન્યહજીગણિ તતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૭ શાંત(તિ)કુશલજીગણિ તતશિષ્ય ઉ. ૧૦૬ શ્રી અમૃતપ્રભૂજીગણિતશિષ્ય વા. શ્રી ૧૦૫ શ્રી નયસાગરગણિ તશિષ્ય મુખ્ય પાઠક પ્રવરશ્રી ૧૦૪ શ્રી ઉ. શ્રી જયસૌભાગ્યજીગણિ તતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૩ શ્રી માણિજ્ય Page #107 -------------------------------------------------------------------------- ________________ ગણેશરુચિગણિ [૯] જૈન ગૂર્જર કવિઓ : ૬ દયજીગણિતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૨ શ્રી મુક્તિસિંધુરજીગણિ તતશિષ્ય પં. પ્ર. શ્રી ૧૦૧ શ્રી સુખશીલજીગણિ તશિષ્ય પંડિત રામચંદજી લઘુ ભ્રાતૃ પંડિત કસ્તુરચંદ લિષતાં પ્રતરિય. પસં.૧પ-૧૩, અનંત. ભંડર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૧–૭૩. કૃતિના રચનાવમાં વામગતિએ વાંચતાં સં.૧૮૮૧ અર્થઘટન પણ શક્ય છે.] ૧૨૬૮ ગણેશરુચિગણિ (ત.) [વિજયધમસૂરિ આચાયકાળ સં.૧૮૦૯-૧૮૪૧. તેથી કૃતિ તે દરમ્યાન રચાયેલી ગણાય.] (૪૩૯૯) શ્રીપાલ રાસ ટબાથ" અથવા બાલાલ.સં.૧૮૧૯ પહેલાં મૂળ વિનયવિજય-યશવિજયકૃત. અંત – ભ. વિજયધર્મસૂરિશ્વરાણામનુજ્ઞાં પ્રાપ્ય પં. ગણેશરુચિગણિના બાલાવબોધકૃતં યુરિકંચિત પૂર્વલિખિત દષ્ટ કિંચિત્ ગુરૂગમ્યાત કિંચિદ બુધ્યનુસારાત્કૃતઃ સ ચ બુદ્ધિમભિ વિબુધ સંશોધનીય બાલાવબોધ ગ્રંથાગ્રંથ શ્લોકસંખ્યા ૨૪૦૦ મૂલરાસસંખ્યા ભિન્ન રેયા.. (૧) ભદા. શ્રી હીરવિજયસૂરિ શિ. પં. આનંદવિજયગણિ શિ. પં. મેરુવિજયગણિ શિ. પં. ઉ. લાવણ્યવિજયગણિ શિ. ૫. જ્ઞાનવિજયગણિ શિ. પં. નયવિજયગણિ શિ. પં. શુભવિજયગણિ શિ. નિત્યવિજયગણિ તભ્રાતૃપં. રૂપવિજયગણિલ. સ્વઆત્માઅર્થે. પરમાત્માથે સં.૧૮૧૯ શાકે ૧૬૮૪ કા.વ.૧૧ દિને લખી સંપૂર્ણ કીધું છે વીજાપુર મળે. પ.સંક૭, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૦૯. ત્યાં હસ્તપ્રતાના વર્ણનમાં આ ટબ નોંધાયેલ છે.] ૧૨૯ ફત્તેચંદ (૪૪૦૦)પ્રીતધર નૃપ ચોપાઈ ૨.સં.૧૮૧૯ (૧) માણેક. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩.] ૧૨૭૦, અમરવિજય (ત. સદાવિજય-સુરેન્દ્રવિજયશિ.) ઉદયસૂરિ સ્વ. સં.૧૮૩૭. (૪૪૦૧) શાંતિજિન સ્તુતિ ૧૩૫ કડી .સં.૧૮૧૯ રાંદેરમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] રાયચદ. આદિ દૂહા. પરમ ધરમ ધન પૂરવા, સદગુરૂ સુરતરૂ સાર, આ મતિ ઉકતિ અધિક, અચલ અવનિ ઉપગાર. અનંત વિસિ એલિગું, પરમ પુરુષ પરધાન, જયકારિ જિનમંડલિ, ધરું શુચિ સમરણ ધ્યાન. શ્રુતદેવી દીવિ સદા, દીપે પ્રબલ પ્રકાશ, વસે મનમંદિર મુદા, આપ વચનવિલાસ. શાંતિકરણ શ્રી શાંતિને, ગાર્યું ગીત રસાલ, ભણતાં સુણતાં ભાવ મ્યું, પસર્વે પ્રતિ મંગલમાલ. અંત - એહ કલ્યાણક પ્રભુ તણા, ગુરૂકૃપાઈ ગાયા ઉલાસ રે, સંવત અઢાર ઉગણિસમાં રહી રાંનેર ચોમાસ રે. ૧૩૨ શાશ્વત તપગન્ગગન-શશિ યશ ઘણે સબલ સૂરિ શિરતાજ રે, અધિક સુખ ઉદયસૂરિ સદા સંથુ શાંતિ ગણિરાજ રે. ૧૩૩ વિબુધ વિચક્ષણ વાંણિઈ, સદાવિજય સુખકાર રે, સદ્દગુરૂ સુરેંદ્ર સદા કરે, અમર મુનિ ઉપગાર રે. ૧૩૪ વિશ્વસેનાનંદી ત્રિજગવંદન, ભાવડિં-ભંજન ભયહરે સેલમાં સ્વામિ મુગતિગામી કહ્યા કલ્યાણક વંછિત રે બહુ ભાતિ યુત ચિત્તે ભવિક આરાધો અતિ ભલાઈ સુગુરૂ સુરેંદ્રવિજય સંપદ નિત્ય અમર મુનિ સુખનિરમાલા.૧૩૫ (૧) પ.સં.૫-૧૬, ખેડા ભં.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪ર–૪૩. કૃતિમાં નિર્દિષ્ટ ઉદયસૂરિ, શાંતિગણિ, સદાવિજય ને સુરેન્દ્રવિજય શિષ્ય પરંપરામાં છે એવું સ્પષ્ટ થતું નથી. સમકાલીન સાધુજને હેવાથી પણ ઉલ્લેખ પામ્યા હેય.] ૧૨૭૧. રાયચંદ (લે. જેમલજીશિ.) જેમલજી જ આ પૂર્વે નં.૧૨૪૦. (૪૪૦૨) ચેલણા ચઢાલિયું .સં.૧૮૨૦ વ.શુ. ભીમરીમાં (૧) ૫.સં.૪, શેઠિયા. (૨) વાંકાનેર ભ. (૪૪૦૩) [+] આઠ પ્રવચનમાતા હાલ [અથવા ચોપાઈ] ૨.સં. ૧૮૨૧ ફા.વ.૧ જોધપુર આદિ- પાંચ સુમતિ તિને ગુપત, આઠે પ્રવચન માત, Page #109 -------------------------------------------------------------------------- ________________ રાયગઢ [૨] લે સુખ ચાવેા સાધજી, તાબ કરે દિનરાત. અ`ત – અધિકાએ છે. ઇદ્ધાં આવીયા રે, મિચ્છામિ દુકડ માય હેા, પુજ જેમલજીરા પ્રસાથી રે, રિષ રાયચંદ કહે જોય. સંવત અઢારે એકવીસમે" રે લા. ગઢ જોધાંણા મઝાર હા, ફાગુણ વદ એકમ દિને રે, લા. સુણતાં જેકાર હે. (૧) કુશલ. જૈન ગૂજર કવિએ : હું [પ્રકાશિત ઃ ૧. જૈન વિવિધ ઢાલ સ`ગ્રહ પૃ.૯-૨૦.] (૪૪૪) [+] [ચિત્ત] સમાધિ પચવીસી [અથવા સઝાય] ર.સં. ૧૮૩૩ મેડતામાં અંત - દશાશ્રુતસ્કંધ માંહિ ચાલ્યેા, વિલ સમવાયગરી સાખ રે, પ્રા. સમાધિ પચવીસી કીધી સંપૂર્ણ, ઋષિ રાયચંદ ઇમ ભાખી રે. પ્રા. ચિ. ૨૪ પ્રસાદ જેમલજી કેરે કીયા, ગ્યાંત તણા અભ્યાસ રે, સંવત અઢારે વરસ તેત્રીસે, મૈતે નગર ચામાસ રે. ૨૫ (૧) પ્રાણજીવન મેારારજી શાહ, રાજકૈાટ, પાસે. (૨) સઝાયના થાકડા, ૫.સ.૨૭–૧૫, ધેા.ભ. [ડિકેટલોગખીજે ભા.૧ (પૃ.૧૯૮), મુપુ ગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. જૈન સઝાયમાલા ભા.ર (બાલાભાઈ). ૨. જૈન સ્વાધ્યાય મગળમાલા ભા.ર તથા અન્યત્ર.] (૪૪૦૫) [+] ગૌતમ સ્વામીનેા રાસ ૨.સં.૧૮૩૪ ભાદ્ર.શુ.૯ વિકાનેરમાં આદિ દુહા. ગુણ ગાઉં ગૌતમ તણા, લબ્ધિ તણા ભંડાર, વડા શિષ્ય ભગવંતતા, જેને જાણે જગ સંસાર. પ્રતિમાધ્યા પ્રભુ કને, ગણધર ગૌતમસાંમ, સંજમ પાલિ સિદ્ધ હુવા, જેનું લીજે નિત પ્રતિ નામ. અંત – કાતિ વૃદ અમાવાસમેં, શ્રી મુગતે. ગયા વધુ માન, ઈંદ્રભૂતિને ઉપનેા, નિરમલ કેવલજ્ઞાનજી. ધ દીપાયે! નગર પુર ગાંમજી, પછે પાતા શિવપુર ઠાંસજી, સિદ્ધ કીધાં આતમકામજી, કલ્યાણ થાએ લેતાં નામજી. તે પામે અવિચલ ઠામજી, તેને વાંદુ શિર નાંમજી, ૧ ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩] રાયચંદ રિષિ રાયચંદજી કયા ગુણગ્રામજી, ધનધન શ્રી બેતમસ્વામીજી.. શ્રી. ૧૨ પુજ્ય જે મલજીરા પ્રસાદ શું, એ કીધો જ્ઞાન અભ્યાસ, સંવત અઢારે ચેત્રીસમે, નવમી સુદ ભાદ્રવા માસજી. એ કીધો ગેત અને રાસજી, સુણજે સહુ મનઉલાસજી, પામીએ વચન લીલવિલાસજી, સેવકની પૂરે આસજી. દેજે મને અવિચલ વાસજી, જેમ થાએ જ્ઞાન પ્રકાશજી, જેમ દાલિદ્ર જાએ નાસજી, સેહેર બીકાનેર ચેમાસ. શ્રી. ૧૩ (છેલી ત્રણ પંક્તિને બદલે બીજી એક પ્રતમાં નીચે પ્રમાણે પાઠાંતર છે) ઋષિ રાયચંદ ઈમ ભાસજી, સેર વાકાનેર ચોમાસજી, સમરે મેં તમને રાજી, જયું પામો મેખ આવાસછે. સુખસંપદ લીલવિલાસ. શ્રી ગૌ. ૧૩ (૧) લ. રૂષિ શ્રી ૭ દામજી શ્રી ધેરાઈ મથે. ૫.સં.૩-૧૪, રાજકેટ મોટા સંઘને ભંડાર. (૨) પ.સં.૨, ગુ.વિ.સં. (૩) સં.૧૮૮૪ કા.વ.૧૪ શનિ, લેક ૧૫૦ આશરે, પ.સં.૨-૧૩, ઘં.ભં. [પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા..] (૪૪૦૬) [+] ભપચીસી ૨.સં.૧૮૩૪ આસો વદ ૦)) વિકાનેર *(૧) સઝાયને થેકડે, ૫.સં.૨૭-૧૫, ધો.ભં. [પ્રકાશિત ઃ ૧. જૈન સઝાય સંગ્રહ (જૈન જ્ઞાનપ્રસારક સભા). ૨. જૈન સજઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૪૪૦૭) [+] જ્ઞાનપચીસી ૨.સં.૧૮૩૫ જોધપુર (૧) ઉપરની પ્રત. [પ્રકાશિતઃ ૧. જૈન સઝાય સંસડ (જૈન જ્ઞાનપ્રસારક સભા.) ૨. જૈન, સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ).] (૪૪૦૮) [+] આષાઢાભૂતિ ચઢાલિયું (અથવા પંચાઢાલિયું) ર.સં.૧૮૩૬ આસો ૧૦ નાગોરમાં આદિ- દરશન પર સે બાવીસમો, કાઠે તિણરે કામ, પાંચ દૂષણને પરહરે, પાકો રાખ્યો પરિણામ. ઉત્તરાધ્યયન કથા મથે ચાલે આષાઢેભૂત, પહિલાં પરિણામ પિચ પડા, પછે સેઠા દીધા સૂત. Page #111 -------------------------------------------------------------------------- ________________ રાયચંદ [૯] જૈન ગૂર્જર કવિઓ: ૬ અત - ઉત્તરાયય અધ્યયન દુસરે રે, લાલ, કથામં અધિકાર છે, ભ. તણુ અણુસારમાં ફીક કર્યો રે લા. રાયચંદજી પર ઉપકાર હે. સમકિત દઢ પંચઢાલી રે લા. કહો કથામાં જય હો. ભ. અન્યથા જે કઈ આવીયો રે લા. તે મિચ્છામી દુકડ મોય. હે. ભ.૧૦ પૂજ જેમલજી રે પ્રસાદથી રે લા. નાગાર સહેર ચેમાસ હે. પંચઢાલે જેડા જગત સુ રે લા. સમકિતત પ્રકાસ હે. ભ. ૧૧ સંવત ૧૮૩૬મે રે લા. આસો જવ દશમ દન હો. ભ. રાખે સમકિત નરમ રે લા. તે જગમેં જાણે ધન હે. ભ. ૧૨ (૧) પ.સં.૫–૧૦. છે.ભં. (૨) પ.સં.૪–૧૩, બે.ભં. (૩) ગો.ના. [પ્રકાશિત૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા., ૨. જૈન સઝાય સંગ્રહ (જૈન જ્ઞાનપ્રસારક સભા).] (૪૪૦૮) કલાવતી ચોપાઈ ર.સં.૧૮૩૭ આસે શુદ ૫ મેડતામાં આદિ – જુગબાહુ જિન જગતગુરૂ, પ્રણમું જેહના પાય, સીલ તણું મહિમાકર, ચરિત્ર સુણે ચિત લાય. કાપા હાથ લાવતી, ભરમ ધરે ભૂપાલ, પિણ ચાખે ચિત કલાવતી, સીલ ફલ્ય તતકાલ. અંત – એતો કથા સુહા વણજી, સુણતાં વાધે પ્રેમ, પૂજ્ય જેમલજી રે પ્રસાદજી, રિષ રાયચંદ કહે એમ. સંવત અઢારે સેટીસ, કીયો આજ માસ અભ્યાસ. પ્રસિધ પાંચમ ચાંનણજી, મેડતે નગર ચોમાસ, (૧) સં.૧૮૩૭ ફાગણ સુદ ૨ પાલીમાં. પ.સં.૭–૧૫, વિ.કે.ભં. [રાહસૂચી ભા.૧.] (૪૪૧૦) મૃગાલેખાની ચોપાઈ [અથવા મૃગાંકલેખા ચરિત્ર] કર ઢાળ રસં.૧૮૩૮ ભાદ્ર. વદ ૧૧ જોધપુરમાં આદિ– આદેસર જિન આદિદેવ, ચોવીસમા મહાવીર, જેને મુખ આગલ હુવા, ગેતમસ્વામિ વજીર દેવ અરિહંત દૂજે નહિ, સિદ્ધને કરી સલામ, આચારજ ઉપાધ્યાય ધન્ય, સાધુ સાધે આતમકામ. પરમેસર મુઝ પાંચ પદ, હૂવાં દૂત્રિકાલ, દદ અક્ષર દુરે કરિ, રચું ગ્રંથ રસાલ. સુણે મૃગલેખાની ચોપઈ, ચોખે ચિત નરનાર, Page #112 -------------------------------------------------------------------------- ________________ [૫] રાયચંદ એગણુસમી સદી સાંભલો સુરતા થઈ, આલસ ઉંઘ નિવારિ. અત – ઢાલ ૬૨ સેભાગી સુંદર ભાવ વડે સંસાર, શીલતરંગિણી સૂત્રમંજી, મૃગલેખાને અધિકાર, તિને અનુસારે કરીજી, જોડક્યો એ ચિત્ર ઉદાર. જે કઈ અધિ એ છે આવિમો, જે બેટા અક્ષર એક, તહનો મિચ્છામી દૂકડળ, કેવલી શાખ વિશેષ. એ મૃગલેખાની ચોપાઈજી, સંપૂર્ણ થઈ બાસઠમી ઢાલ, ભણે સુણે જે પ્રાણાયાજી, જ્યારે વરતે મંગલમાલ. ૭ એ શીલ ઉપર સહુ ચાલીયેજી, શીલ સમો નહિ કેય, શીલ થકી સંકટ ટલે, મૃગલેખા લે જેય. પૂજ ભૂધરજી હુવા દીપતાજી, જ્યારા પૂજ જેમલજી શિષ્ય જાંણ, પરઉપગારી પૂન્ય આતમાજી, ભારી સ્વભાવ વખાણ. ૯ પુજ ભૂધરજીરા પાટવી, જ્યારે શિષ્ય ઋષિ રાયચંદ, મૃગલેખાની જોડી ચેપઈજી, ભાષા સરસ સંબંધ. સંવત અઢારે સે અડતીસમેજી, ભાદ્રવા વદ ઈગ્યારસ જેણ, ચોમાસે સહર જોધપૂરમંજી, જૐ રચીયે એ મંડાણ. ૧૧ દાન શીલ તપ ભાવના, શિવપુર મારગ યાર, પિણ ઇણ ચપાઈ માહે અછે, શીલ તણે અધિકાર. ૧૨ શીલ થકી સુખ શાશ્વતાંછ, પહેલે પામે અમરવિભાણ, સુખસંપત્તિ લીલાં મિલેછે, વરતે કેડિ કલ્યાણ (૧) સંવત ૧૮ સે ૫૧ મીતી ભાદરવા સુદ ૫ સોમવારે, લિ. ફતેચંદ લુંકાગ છે. પ.સં.૧૪-૧૦, ગે.ના. (૨) પ.સં.૧૧, ભાવ. ભં. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૧૧૨), જૈહાપ્રાસ્ટા (અજ્ઞાતને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫).] (૪૧૧) મહાવીર ચઢાલિયું .સં.૧૮૩૯ દિવાલી નાગારમાં આદિ – સિદ્ધારથકુલે તુ ઉપને ત્રિશલાદે થારી માતાજી વરસીદાન દેઈ કરી થે સંજમ લીધો જગનાથજી થે મન મેહ્યો મહાવીરજી. અંત – ઋષિ રામચંદજી કહે સૂણે હે જ્ઞાની દયારૂપ દીવાલી થે લે Page #113 -------------------------------------------------------------------------- ________________ રાયચંદ [૬] લસ શ્રી શાસણનાયક મુગતિદાયક વ્યાધમ ઉજવાલીયે શ્રી ગાતસ્વામિ મુગતિગામી તેહને કીયા ચિતવલભ ચાઢાલીયે। સંવત અઢારે વરસ ઉગણચાલીસે નાગાર ચામાસે નિરમલ મને, પુજય જેમલજીરે પ્રસાદે સંપૂર્ણ કીયે. દીવાલી રે દિને. ૨૩ (૧) પ.સં.૩-૧૩, ધેા.ભ. [આલિસ્ટઍઇ ભાર.] (૪૪૧૨) દેવકી ઢાલ ર.સં.૧૮૩૯ નાગાર અત ~ જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ માતિ. વિ. ૨૧ (૧) પ.સં.૧૯, અભય. પે.૧૨ નં.૧૦૪. (૨) ચતુ. (૪૪૧૩) જોમન પચીસી ર.સ.૧૮૪૦ જોધપુર (૧) સઝાયના થેાકડા, પ.સ....૨૭-૧૫, ધેા.ભ. [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૭૮).] (૪૪૧૪) ઋષભ ચરિત્ર ૪૭ ઢાળ ર.સ.૧૮૪૦ આસે શુપ પિપાડમાં આદિ– અરિહંત સિદ્ધ ને આયરીયા, ઉવઝાયા અણુગાર, ૫૬ વાંચને હું નમું, અઠે તરસે વાર. સાસણનાયક સમરીયે, ભગવંત વાર જિષ્ણુદ, જિષ્ણુ આદેસરને ભાંખીયા, સૂત્ર માંહિ સબ ૯. તેરે ભવના તે વલી, ભાંખ્યા છે વિસ્તાર. ઋષભચરિત્ર કહું ચુ ́પ સું, સાંભલજ્ગ્યા નરનાર. ઢાલ ૪૭મી આણુંદજી સેવા નંદા રે લાલ એ, પ્રથમ જિબ્રેસર જુગગુરૂ રે લાલ, ત્રિભુવન તીનાથ મત મેલો, ઘેરી હુવા જૈન ધર્મના રે લાલ, ૧ ઋષભ જિજ્ઞેસર માહેરા રે લાલ. હું જપ રહ્યો જિણરા જાપ મતમેાહ્યો. કમ સંચ્યા ભવ કાડના ૨ લાલ ફિસલ હે।વે પાપ. મ. . ૨ સુખ પ્રભુ પાયા સાસ્વતા રે જન્મ મરણ નહી રાગ, મ. પરમ આણંદ પ્રભુ પામીયા રે જિહાં મુકી ચિંતા ને સાગ, થે કુરણાનિદ્ધ કિરપ્પા કરેા રે મયા કરેા મહારાજ, મ. હુસ ઘણા દિનરી હુતી રે સકલ થાા મુઝ આજ. ૧ 3 મ. . ૩ મ. . ૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [es] મ. મ. . છ મ. ઋષભચરિત્ર કીયા ચુપ સુ રે કથા તણે અનુસાર, મ. ગુણ ગાયા અરિહંતના રે, હું પામીસ ભવપાર. મ. . પ સાખિ આવસગ સુત્રની રે વળી લપસુત્ર લીના સાજ, મ. જ સુદીપ પન`તિથી જાણીયા રે ચાથા લગાયેા સેાજ, મ. ૠ, ૬ અદ્દિકાઉઘ્ન આવીઉ રે, વિપરીત તણેા હાય, મિચ્છામિ દુકડે! મેં દીયા રે, દાસ મ દેજો કાય. રિષભચરિત્ર પુરા હુવા રે, એ સડતાલીસમી ઢાલ, ભણજ્યેા ગુણુયેા ભાવ સુ રે, વરતે મંગલમાલ. પુજ્ય જેમલજીરા પ્રસાદથી રે, કહો રિષ રાયચંદ, સગલી ઢાલ સુડામણી રે, સંપૂણ સંબદ્ધ. સવત અઢારે ચાલીસમે રે આસુ માસ અભ્યાસ, મ. શુક્લપક્ષ દિન પ`ચમી રે, સહિર પિપાડ ચેામાસ. મ. . ૧૦ ઋષભચરિત્ર નિરમલે! રે, સુણજયા મનઉલ્લાસ, સુખસાતા બહુલી હુસે રે, પામસેા લીલિવલાસ. મ. . ૮ મ. મ. . ૯ મ. મ. ક. ૧૧ કલસ. શ્રી નાભનંદન જગતવંદન સેાવતવષ્ણુ સહામણેા, નેણા દીઠી લાગે મીઠે હિયેા હરખે અતિ ણેા. આદ જંપે કમ કંપે નિતનીત રહે રંગરલી, આણુંદ પુરે વિધન યુરે મનમાન્યા પાસા ઢળ્યાં. એ ચરિત્ર કીધા- અમૃત પીધેા હિંયા હરખ્યા અતિ ધૃણા, ભણુતે સુષુત વલભ લાગે, ચિતહરણુ સુદ્ધામણા. મન માંને સુણે કાને સખરી સડતાલીસમી ઢાલ બુદ્ધ પ્રમાણે ઢાલ જોડી, કથાને અનુસાર એ, (૧) લ.સ.૧૮૭૧, ધેા.ભ. (૪૪૧૫) ન દાસતીની ચાપાઈ ૨૮ ઢાળ ર.સ.૧૮૪૧ માગસર જોધપુરમાં આઢિ- સાસણનાયક સમરીયે, મેાખદાયક મહાવીર, જેના મુખ આગલ દ્વા, ગેાતમ સાંમ વજીર. સીલવ’તા-સીરસેહાં, નિરખુ નેમકુમાર, જિષ્ણુ રાંણી રાજલ પરહરી, ઈંદ્રાણી અવતાર. ७ રાયચદ ૧ २ Page #115 -------------------------------------------------------------------------- ________________ કે ૧૧ રાયચદ [] જૈન ગૂર્જર કવિએ : ક શીલ સમે સંસારમે, નહી અલખ ધન, જિમ સતિ નરબદા પાલીયો, તેને ચરિત્ર સુણો એક મન. ૩ કસટ પડાં સીલ રાખીયૌ, નરબંદા નામ નાર, ચીત ભલઈ ચૌપઈ, સાંભલો નરનાર. અત – ઢાલ ૨૮ ચર્થ મંગલીની દેસી સીલ-ઉપદેશમાલ ગ્રંથ એ, તિણ માહે વિસતાર, જે ભાષા રિષ રાયચંદજી જેડી જુગત સુ એ, લેઈ ગ્રંથની સાર. ૯ પૂજ ભુધરજી હુવા દીપતાજી, જી રે પૂજ જેમલજી હુવા પાટ, તીકે પરઉપગારી પૂજ્ય આતમ એ, જે કીયા ઉપગારરા થાટ.૧૦ એ નરબદા સતીની ચૌપઈ એ, મેં જોડી ભારે પ્રસાદ, ગુણ ગુણ્યા સીલરા એ, સુણતાં લાગે સવાદ. એ અઢાવીસમી ઢાલ સુહાવણું એ, સંદુ હુ પૂર્ણ સબંધ, સીલ થકી સુલસા સતી એ, સીલે સદા અણંદ. ૧૨ સમત અઠારે ઈગતાલીસમે એ, સર જોધપુર ચોમાસ, માસ માગસર સંપૂર્ણ કરી એ, ચિત્ત ચેખે લીલવિલાસ. ૧૩ (૧) પ.સં.૮-૧૭, ધો.ભ. જૈિહાપ્રાસ્ટા (અજ્ઞાતને નામે).] (૪૬) નંદન મણિહાર ચોપાઈનાગારમાં - (૧). પ.સં.૩, ચતુ. (૧૭) ચેતન પ્રાણી સઝાય ૪ ઢાળ (૧૮) કૃપણ પચીસી જોધપુરમાં (૧) સઝાંયને થેકડે, પ.સ.૨–૧૫, છે.ભં. (૧૯) કપટ પચીસી મેડવામાં . (૧) જુઓ ઉપરની કૃતિને અંતિ. (જર૦) અન્ય સઝાયાદિ ૧ શિવપુર નગર સઝાય, ૨.સં.૧૮ર૦ ફલધી. ર ગૌતમસ્વામી સઝાય, ૨.સં.૧૮ર૭ જોધપુર. ૩ સીમંધર સ્ત. ૨.સં.૧૮૩૧ વિકાનેર. ૪ [+] મરુદેવી સઝાય, સં.૧૮૩૩ મેડતા [પ્રકાશિતઃ ૧. જૈન સઝાય સંગ્રહ જૈન જ્ઞાનપ્રસારક સભા. ૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] ૫ સીમંધરસ્વામી વિનતિ, ૨.સં.૧૮૩૪ બુસી ગામ.૬ નાલંદપાડા સઝાય, ૨.સં.૧૮૩૯ નગર- ૭ સમકિત સઝાય, ૨.સં.૧૮૪૦ વરી ગામમાં. ૮ સુગુરુ સઝાય, ૨.સં.૧૮૪૫ શ્રા.શુ.૨ જોધપુર. ૯ [+] [મહાવીર 'F' ': *, * , * . - - - - - - - - - - - - * - - * : - * ? Page #116 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૯] વાન દિવાલી સ્ત, ૨.સં. ૧૮૪૭ મેડતા [પ્રકાશિતઃ ૧. જેન રત્નસંગ્રહ. ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા.૧, ૩. જૈન સજઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ)]. ૧૦ ગણધર સઝાય, તબરી ગામમાં. ૧૧ કુગુરુ સઝાય. ૧૨ શિખામણ સઝાય. ૧૩ સાધુ સઝાય. ૧૪ અજિતનાથ સ્ત, જાલેર. (૧) સર્વ કૃતિઓ – સઝાયને થોકડો, પ.સં.ર૭-૧૫, ધો.ભં. પ્રિથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૨-૪૯, ૩૨૯-૩૦ તથા ૧૫૩૭–૩૮. ત્યાં મૃગલેખાની ચોપાઈ'માં “ભાવ બુધ ઈગ્યારસ જાણ” એમ છપાયું હતું પરંતુ મથાળે ભાદરવા વદ બતાવ્યું છે ને અન્યત્રથી “બુધ'ને સ્થાને વદરના પાઠને ટેકે મળે છે. તેથી એ પ્રમાણે પાઠ સુધાર્યો છે.] ૧ર૭ર. વાન (શ્રાવક, જ્ઞાનવિમલસૂરિ-સંતાનીય વિબુધવિમલ - સૂરિશિ.) (૪૪ર૧) + વિબુધવિમલસૂરિ રાસ (એ.) ૧૩ ઢાળ સં.૧૮૨૦ શ્રાવણ શુદ ૧૩ બુરહાનપુરમાં આદિ– પરણમું પાસ જિણુંદનાં, ચરણકમલ સુખદાય, વીરશાસન મુની ગોયણું, વિંછીત પુરે માય. વીરશાસન મુનિ બહુ આ, કે'તાં ના આવે પાર, આ કાલે મુનિ જે આ, કેસું અલ્પ વિચાર. શું શું કારણ તેણે કરી, શું શું કર્યા ઉપગાર, ચિત્ત દેઈને ભલે, ધારે હૃદય મઝાર. તિને કારણે અરસી, દીજે વચનવિલાસ, લુખી વિમલ ગુરૂ ગાયનું, પૂરે મનની આસ. અત – વીરશાસન મુનિરાજ ગાય કે, સુખ લીજીએ હે લાલ, વિબુધસેવક કહે વાન કે, શિવસુખ દીજીએ હે લાલ. ૮ દૂહા. વિબુધવિમલસુરી ગાદૃઆ, ગાયા રંગ રસાલ, વીરશાસન મુન ગા તુસ દાર સંગલમાલ. - હાલ ૧૩ ગીરૂઆ રે ગુણ તુમ તણા – એ દેશી. વિબુધિવિમલસૂરી ગાઈએ, ગુણ ગાતાં સંપતિ થાય રે, રીધ સીધ નવનિધ ધરૂ, વંતાં પાપ પલાય રે. વિ.૧ (અહીં પાટપરંપરા આવે છે ને છેવટે જણાવે છે કે) વિજયપ્રભસૂરી તસ પાર્ટી જ્ઞાનવિમલસરી રાજે રે. વિ.૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ સુમતિપ્રભસૂરિ-સુંદર [૧૦૦] જૈન ગૂર્જર કવિઓ : સૌભાગ્યસાગરસૂરી તસ પાટે, સુમતિસાગરસૂરી છાજે રે, તસ પાર્ટી હવે ગાઉં વિબુધવિમલસૂરી રાજે રે. વિ.૯ નિર્મલ કરણી નિર્મલ વાણું, દેખીને સુખ પાયા રે, શ્રાધક દાસ તુમારે સામી, તુમ ચરણું ચિત્ત લાયા રે. વિ.૧૦ સંવત અઢાર સે વીસના વરસે મહિમાવિમલસૂરી આયા રે, શ્રાવણ સુદ તેરસને દીને, બુરહાંણપુર નગરમાં ગાયા રે. વિ.૧૧ વીરશાસન મુનિ જે ગાએ, તસ ઘરે સર્વ સુખ આવે રે, મંગલમાલા ઝાકઝમાલા, અજરામર સુખ થાવું રે. વિ.૧૨ કલશ વિર જિનવર શ્યલ સુખકર ગૌતમ ગણહર ગાઈએ તુમ સુણે હે ભવીઆં ચિત્ત આણું નામ નવનિધિ પાઈએ, નામી લીજે સેવ કીજે તનમન કીજે વારીયાં વિબુધવિમલસૂરી-સેવક કહે સીવરમણ કરે ઉવારી. -કાશિતઃ ૧. જે.એ. ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૩-૦૪] . ૧૨૭૩. સુમતિપ્રભસૂરિ–સુંદર (વડગચ્છ જિનપ્રભસૂરિ-સુખ પ્રભસૂરિશિ.) (૪૪ર) [+] ચાવીશી ૨૫ ઢાળ રસં.૧૮૨૧ કા.શુ.૫ અમદાવાદમાં આદિ– અથ સુંદરકૃત ચોવીસી લિખતે. ઢાલ રાજહંસ મેતી યુગે એ દેસી ' કે આદીસર અવધારીએ દાસ તણું અરદાસ રીષભજી આસ નિરાસ ન કીજીયે, લીજ જગ જર્સવાસરીપભજી: ૧ અ. ૫ આ. જાણી સેવક જગધણ આપે અવિચલ વાસ, રી. તરણતારણે પ્રભુ તારીયે, દાખે સુંદર દોસ, રીં. અંત - હાલ ૨૫મી. આદર છવ ક્ષમાગુંણ અંદર એ દેશી. એહવા રે જિન ચેઉવીસે નમતી, હુવે કેડ કલ્યાણજી સય સગાઈ ભાજી જા, અરિહંત માંની અણછે. ૧ એ. રાજનગર ચોમાસ રહીને, એમ કીધી જેડજી, કવિયણને હું અરજ કરું છું, મત કાઢી ખેડછે.' Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉયકલ ઓગણીસમી સદી [૧] કાલાવાલા જે મેં કીધા, લેખે આયા તેહછ . મોટારા ગુણ કરતાં મુખથી, ઉવેખ કુણ એહજી. થતાં શ્રી જિનવરની કીરત, વાર્ધ જગ જસવાસજી, લૂખો તેહી વિણ તર ધારી, ખંડ લવસથી પાસજી. સંવત અઢાર ઈકવીસા માંહે, ઉતમ કાતી માસજી, ભાગ્યપાંચમ પરવ તણે દિન, ગાયા ગુણ ઉલાસજી. શ્રી વડગ૭ તણું પટોધર, શ્રી જિનપ્રભ સુરીંદજી, તાસ પાટ સુખપ્રભ સૂરિસર, તેજે જિમ દિણંદજી. તાસ પસાય સુમતપ્રભુ સૂરે, ગાયા જિન ચોવીસજી, ભણતાં ગુણતાં સુણતાં ભવિજનને, હવે શીયલ જગીસ. ૧૦ (૧) ઇતિ શ્રી ચતુર્વિશતિકા સંપૂર્ણ. પ.સં.૮-૧૪, અનંત. ૨. [પ્રકાશિતઃ ૧. જૈન ગૂજર સાહિત્યરત્ન ભા.ર (પાંચ સ્તવને).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૫-૦૬.] ૧ર૭૪. ઉદયકમલ (ખ. જિનચંદ્રસૂરિ-ક્ષમાસમુદ્ર-ભાવકીતિ રત્નકુશલશિ.) (૪૪૨૩) વિજયશેઠ વિજયાશેઠાણું ચોપાઈ ૧૧ ઢાલ ર.સં.૧૮૨૧ જેઠ સુદ ૧૨ સોમ કમાલપુરમાં આમાં મારવાડી ગુજરાતી મિશ્રિત છે. આદિ– દૂહા શ્રી જિનરાજ નમી કરી, ગ્યાન વિમલ દાતાર, વિઘનવિડારણ સુખકરણ, પરદુખકાટણહાર. સરસ વચનદાયક નમું, સરસતિ દેવ સુમાત, જાકે વંદત પમયે, ગ્યાન તણાં અવદાત. પાંચ વરતમેં શીલવત, ઉત્તમ હૈ હિતકાર, વિજય શેઠ વિજ્યા વલી, પાયા શિવસુખ સાર. તાકે હું તુળ બુદ્ધિ સૌ, કહિસ્યું કુછ સુવિચાર, સાંજલિ તુમ ભાવિકજન, મેરી મતિ અણુસાર. અંત - ઢાલ ૧૧ ધન્યાસિરી. ઈમ ધને ધણુને પરચાવાઈ – એ દેશી. દંપતિ ઇશુ વિધ ચારિત્ર પાલી, દૂષણ સગલા ટાલી રે, ચારે ઘાતીયાં કર્મ પ્રજલી, નિજ આતમ અજુઆલી. દ.૧ નિમલ કેવલગ્યાંન સુપાઈ, મુક્તિવધૂ મન લાઈ, . – છે જ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુલાલ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨-૦૩. ત્યાં ર.સં.૧૮૨૦ દર્શાવેલા તે ‘ઇકવીસે' એ સ્પષ્ટ પાઠ જોતાં સરતચૂક ગણવી જોઈએ.] ૧૨૭૫, ગુલાલ (ગુજરાતી-ગછ નગરાજ-પુણ્યવિમલ –કેસરરિશ.) (૪૪૨૪)તેજસારકુમાર ચાપાઈ ૨.સ.૧૮૨૧ શ્રાવણ શુ.૮ રવિ નૌવામાં છ ગુજરાતી સહ જિત જાણું, શ્રી પૂજ્ય શ્રી નગ રાજ્ય વાણ પાઁચ મહાવ્રતના અનુરાગી, ગચ્છનાયક છે સબલ સેાંભાગી. ૧૨ પુન્યવિમલ ઋષિ મહામુનિ રાઇ, તેહના શિષ્ય કેસર સુખદાઇ, જ્યાંકી જોડ કલા છે ભારી, તસુ શિષ્ય ગુલાલ કહૈ સુવિચારી, ૧૩. અત [૦૨] જૈન ગૂજર કવિએ ઃ ૬ દર ૬.૪ મહા માહરાન્તકુ` હરાઈ, આઠે કરમે જરાઇ રે. નિરાબાધ સુખ પાયા જિષ્ણુને, સીલહી પાલ્યા તિષ્ણુને રે, ઇસ વિજત કુમતી કરા મિણને, સેવા મન ધરિ જિષ્ણુત રે. ૬.૩ શ્રી ખરતરગચ્છ મહિમાધારી, સેબ ગચ્છમૈ ગુણધારી રે, જગમ જુગપરધાન સુવિચારી, ભટ્ટારકપદધારી રે. શ્રી જિનચ ંદસૂરિ ગચ્છધારી, દુરગતિ જિષ્ણુ તિવારી રે, તાકે શિષ્ય વાચકપધારી, શ્રી ક્ષમાસમુદ્રણ ધારી રૂ. ૬.૫ તાર્ક શિષ્ય મહાસુખકારી, વાચકવર હિતકારી રે, શ્રી ભાવકીતિ ગણિ દુખકે હારિ, તાકે શિષ્ય પુન્યધારી રે. પાકવર શ્રી જગમૈ નામી, રતનકુશલગણ સ્વામી રે, તાક્રા શિષ્ય સુવરપથગામી, ઉદયકમલ મુનિ નાંમી રે. ૬.૭ તિને મનસુધ ચેપઇ ગાઇ, લાગે સુષુત હાઇ રે, સેવક નિજ ગુણકમલ ભરાઇ, તસુ પઢણે હેત બનાઇ રે. ૬.૮ સંવત અદ્રાર સૈ ઇકવીસે જે શુકલ સુભ મારું રે, દાદશિ તિથિ દેખત મન હીસે, સામવાર શુભ દીસૈ રે. વિજય શેઠ વિજયા શેઠાંણી, તાકી એ કહી કહાણી રે, શીલ પાલા તુમ વિજન જાણી, ભણિયા રિચા સુહાંણી રે. ૬.૧૦ જો કે અરથ કહ્યો મેં ખાટા, સિદ્ધ સાખ સેાં મેટા રે, મિચ્છા દુક્કડ હેાજ્યે ભલેટા, દીજે કરમાં એટા રે. ૬.૧૧ ઇગ્યારમી ઢાલ ભવિકજન ભણિયા, નિજ પાતકવન લુણજ્યા રે, ગાંવ કમાલપુરેમે' ણિયા, તજ પરમાદ ગુણિયા રૅ. ૬.૧૨ --ઋતિ શીલાધિકારે વિજયશે વિજયાશેઠાણી ચઉપઇ સમાપત (૧) એક નાના ગુટકા, જશ.સ. ૬.૯ G Page #120 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૦૩] સંવત અઢાર અને ઈક્વીસે, શ્રાવણ સુદિ આર્ડિમ રવિ દીસે, ચાપઈ જોડી ગાંવ નોવામે, ભણતાં ગુણતાં બહુ સુખ પામૈ. ૧૫ (૧) ચેનસાગરજી ભ. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૬] વિજય ૧૨૭૬, દેવવજય (ત. વિનીતવિજયશિ.) (૪૪૨૫) અષ્ટપ્રકારી પૂજા ર.સં.૧૮૨૧ આસેા શુદ ૩ શુક્ર પાદરામાં આદિ – દૂહા અજર અમર અકલંક જે અગમ્ય રૂપ અનંત, અલખ અગેાચર નિત્ય નમું જે પરમ પ્રભુતાવ ત. શ્રી સભવ જિન ગુણનિધિ ત્રિભુવનજનહિતકાર, તેહના પદ પ્રણમી કરી, કહસ્યું અષ્ટ પ્રકાર. પ્રથમ નવણુપૂજા કરા, ખીજી ચંદન સાર, ત્રીજી કુસુમ વલી ધૂપની, પંચમી દીપ મનેાહાર. અક્ષત ફલ નૈવેદ્યની, પૂજા અતિહિં ઉદાર, જે ભવિયણ નિતનિત કરે તે પાંમે ભવપાર. અંત - અનુક્રમે અષ્ટ કર્મ હણી એ, અષ્ટમી ગતિ લહે સાર, સા નાન્હા-સુત સુંદરૂ એ, વિનયાદિક ગુણવંત, સા જીવણના કહેણુથી કીઓ અભ્યાસ એ સંત. સકલપ ડિત શિરશેહરા એ, શ્રી વિનીતવિજય ગુરૂરાય, તાસ ચરણુસેવા થકી એ, દેવનાં વષ્ઠિત થાય. શશિ નણુ ગજ વધુ વરૂ એ, નામ સવછર જાણુ, તૃતીયા સિત આસા તણી એ, સુક્કરવાર પ્રમાણ. પાદરા નગર વિરાજતા એ, શ્રી શ`ભવ સુખકાર, તાસ પસાયથી એ રચી એ પૂજા અષ્ટ પ્રકાર. કલશ ઈય જગતસ્વામિ માહ વામી મેાક્ષગામી સુખકર્ પ્રભુ અકલ અમલ અખંડ નિર્મલ ભવ્ય મિથ્યા-તમ-હરૂ દેવાધિદેવા ચરણુસેવા નિત્ય મેવા આપીઇ નિજ દાસ જાતણીયા આંણી આપ સમેાવડ થાપીઇ. કાવ્યુ ૧ ૨ 3 Page #121 -------------------------------------------------------------------------- ________________ દેવવિજય [૧૦] જૈન ગૂર્જર કવિએ ૬ ઈતિજિનવરવું શુદ્ધભાવેન કીર્તિવિમલસિહ જગત્યાં પૂજ્યત્યષ્ટધાયે નિજકલિમલહેતા કર્મણાં તં વિધાય પરમગુણમયં તે યાંતિ મેક્ષ હિ વીરા. ૯ (૧) સં.૧૮૨૭ વર્ષ ષ્ટ શુદિ ૪ શનાવિતિ મંગલ શ્રી સૂરતિ મધ્યે લિ. મુ. ભાગ્યેન. પ.સં.૫-૧૧, સીમંધર ભં. સુરત. દા.૨૦ .૪. (૨) સંવત ૧૮૫૧ના વર્ષ માહા શુદિ ૧ દિને લષી મુની તીવીજે. શ્રી પાટણ નગરે પિલીએ ઉપાસરે. ૫.સં.૫-૧૦, જશ.સં. (૩) સંવત ૧૮૪૪ વર્ષ માગસીષ સુદ ૬ વાર શની લષીત ભગવાનદાસ. ૫.સં.પ૧૨, એક ચોપડામાં, જશ.સં. (૪) સં.૧૮૮૧ આસાઢ વદિ ૨ ભોમે. પ.સં.૪–૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં.૨૯૮. [મુપુગૃહસૂચી, ફેબ્રજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૪).] (૪૪ર૬) અતિચાર મેટા ર.સં.૧૮૨૨] શ્રાવકના પ્રતિક્રમણના ગુજરાતી ગદ્યમાં. (૧) ઇતિ શ્રાદ્ધવિધિ સંપૂર્ણ શ્રાદ્ધ અતિચાર સમાપ્ત. સંવત ૧૮૨૨ વષે વૈસાષ વદિ ૬ દિને. સકલપંડિતશિરોમણિ પંન્યાસ શ્રી ૫ રત્નવિજેyગણિ ઉપદેશાત. પં. ગુલાલચંદમુનિના લિખિત શ્રી રાજનગર મધ્યે સુશ્રાવિકા પુન્યપ્રભાવિકા દેવગુરૂ તણું ભક્તિકારકા બાઈ ઇછી પઠનાથ ઈદ પુસ્તક. શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત શુભ ભવતુ લેખકપાઠકે. ૧. શ્રી. પ.સં ૧૨-૧૦, મુક્તિ. વડોદરા નં.૨૪૬૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૭-૦૮. ત્યાં છેલલા શ્લોકમાં “કીર્તિ વિમલ' શબ્દ આવે છે તે કર્તાનું અપરના હેવાને તક કરેલ. પરંતુ કીર્તિવિમલ” એ “જિનવરવંદનું વિશેષણ છે ને એમાં કેઈ નામ વાંચવું યોગ્ય જણાતું નથી. કર્તાને આ પૂર્વ નં.૯૯૨ના વિનીતવિજયના શિષ્ય ગણવામાં આવેલા તે પણ યોગ્ય જણાતું નથી, કેમકે એ વિનીતવિજયની છેક સં.૧૭૩૨ની કૃતિ નોંધાયેલી છે. લગભગ એક સૈકા પછી એમના શિષ્ય સંભવે નહીં. આ વિનીતવિજય બીજા જ ગણવા જોઈએ. કર્તાને તપગચ્છ બતાવ્યો છે તે અનુમાન ગણાય, કેમકે કૃતિમાં ગચ્છનો નિદેશ નથી. અતિચારને સં.૧૮રર તે રચનાને કે લેખનને તે સ્પષ્ટ થતું નથી.] Page #122 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] શેભાચંદ ૧૨૭૭. શેભાચંદ (૪૪ર૭) શુકરાજ ચાપાઈ ર.સં.૧૮૨૨ (૧) વિદ્યા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૧૩.] ૧ર૭૮. સુજ્ઞાનસાગર (ત. ચરિત્રસાગર-સુંદરસાગર–મેઘસાગર –શ્યામસાગરશિ.) (૪૪૨૮) ઢાલ મંજરી અથવા રામ રાસ [અથવા ઢાલસાગ૨] ૬ ખંડ ર.સં.૧૮૨૨ માગશર શુ.૧૨ રવિ ઉદયપુરમાં આદિ મંગલ સહજાનંદ સુખ, ચિદાનંદ નિજ ધામ, અહનિશિ ઈકતા તેહની, કરણ હરણ દુખગ્રામ. નમિએ આદિ જિનેસરૂ, મિથ્યા-તિમિર-દિનેશ, આધિવ્યાધિ ભંજન દુરતિ, ઋદ્ધિ સિદ્ધિ દિયણ સુદેશ. ભવભ્રમ-તપતિ-નિવારણે અભિનવ પુષ્કર મેહ, શાંતિ જિનેશ્વર ચરણકજ, મન ધરીએ અણુરેલ. ચાદવવંશનભોમણ, રાજુલ-પ્રાણ-આધાર, ફરસ્યાં પદયુગ તેહના, તરીએ ભદધિ-પાર. પાશ્વ નામ મહિમાનિલે, વિષભયગંજણ સૂર, સેવ્યા સુરતરૂં સારિખ, કાટણ કષ્ટ સૂર. શાસનનાયક વીર જિન, વીર તપોનિધિ વીર, નમો નમો તસ પદકમલ, અરિજડ-દણ સીર. ગણધર ગૌતમ આદિ સહુ, દ્વાદશાંગ કરતાર, પ્રણમું તલના પાદયુગ, જ્ઞાનકલાભંડાર. જિનમુખકમલનિવાસિની, સમરું સરસતિ દેવિ, મિથ્યાતિમિર-વિનાશકરિ, જ્ઞાનકલા પ્રગટેવિ. સુકવિ ધનેશ્વરસૂરિ ધુરિ, હેમાચાય સુસૂરિ, ઇત્યાદિક કમનીય મુનિ, વંદે ગુણનિધિ ભુરિ. સુગુરૂ વચન અંજન નયન, કરિ ભેદ્ય મિથ્યાત, નિજ ગુરૂકે ઉપગાર-ગુણ, કરણ કવણ વિખ્યાત. દેવધર્મક મૂલ ગુણ, કૃપા નિજરિ ગુરૂરાય, કોટ ખાંતિ નીરને, દીધે ગંગ મિલાય. Page #123 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞાનસાગર અત - [૧૦] શ્યામ હરણ જગ-શ્યામતા, સાગર ગુણહુ ગૃહીર, યાકે વંદત ચરણુયુગ, મિટ ગઇ તપ સરીર. ધર્મ ચતુર્વિધ જિન તા, જાણ્યા ાસ પ્રસિદ્ધિ, જ્ઞાનારાધતતે જગે, આપણુ સહજ સમાધિ. જ્ઞાનારાધત-કરણકા, બહુ વિધિ હું ઉપચાર, મહાપુરૂષકે ચરિત્રમે, લાધે સકલ વિચાર, ન જાકે જૈસી રૂએ, તે સેાહી ગુણજ્ઞાન, નવ રસ સહિત પિછાણીએ, આગમતત્ત્વ પ્રધાન. અષ્ટમ નારાયણ તણી, કથા-કહેણી પ્રીતિ; ભવજલતરણ જિહાજકે, ઇંડુ જિનવચનપ્રતીતિ. કુણુ કુણ નૃપ ણુ વંશમે, કર કર ઉત્તમ કાજ, તરિ સંસાર-પયાનિધિ, બેઠે ધર્મ-જિહાજ. કેઈ દાની શીલધર, કે તપ ભાવ વિશુદ્ધ, કે શ્રાવક કે સંયમી, સુષુિ લહીએ પ્રતિબુધ. એહવા વશ વિશુદ્ધ નૃપ, તિકી કથા વિશાલ, કહેણુ થયે ષડ ખંડ કરી, મેાહન રાસ રસાલ વિષ્ણુ નવૈ પ્રતિવિષ્ણુ વિર્ણિ, એ આગમ-ઉપદેશ, કહીએ તિણુથી ધ્રુરિ કથા, ઉત્પતિ લક નરેશ. શ્રોતા નિર-અંતર સુણે, વક્તા વચનવિલાસ, દેશકાલ સમ દાખિવ્યા, કવિશુકલાપ્રકાસ. કથા તજિ સંકલેશપદ, નિદ્રા કષ્ટ નિવારિ, સાવધાન થઈ સાંભલેા, નિપુણ સહુ નરનાર, ઢાલ વધાવાની. તથા ભેટયા રે ગિરિ રાજીયા એ દેશી. રઘુવંસ્યાંના રાજવી, ભાવિ વસુધાભાર, ૧ જસ ગાયા મેં જેહુના સહી, પાયા રે તિણિ ભવના પાર. જાચેા રે જગ જેના, સુખ સાચા રે ભણતાં લહી સાર કિ મે તા ગાયા રે ઉત્તમ આચાર કે – જાÀા રે. આંકણી. ― જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ * ગગત ખચર અવગાહતાં પહુચે કિષ્ણુ વિધિ પારિ, અલ્પ બુદ્ધિ આરંભિયા, સુકવિ ન હસસ્યા રે મુઝ સભાઇ મઝાર કે. જા. ૧૪ ૨૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૦૭] ગિરૂવે તપગચ્છ ગાજતા, પંચમિ કાલિ પ્રસિદ્ધ, ૧૪ શ્રી વિજયધમ સૂરીશની, આણા પાલ કરે જાણેા અવિરૂદ્ધ કે.૧૫ પ`ડિત જગતી પરવડા, મહિમાવંત મહેત, શ્રી ગુરૂ ચારિત્રસાગરૂ, તસ સેવ કરે સુકલ્યાણ કહંત કે. તસ પદપ કંજ ભમરલા, સુદરસાગર સાધ, સીસ તાસહુ જસ સેભતા, મેઘસાગર રે ગુણવ ત અગાધ. પંડિત તસ સેવકપણે, શીલ વિમલ ગુણુસાર, શ્રી ગુરૂ શ્યામસાગર તણા, એતા મુઝને રે તેહના ઉપગાર. ૧૮ વૈરાગ્યે મુંઝ મત વસ્યા, આદરી તસ આદેશ, યમ સંવેગ ક્રિયે ધર્યાં, પખ સાચે રે જિનવચનપ્રવેશ. મેાહ પરિગ્રહ મૂકીયા, આગમ શિર ધરિ આણુ, વસુધા ઋણુ પરિ વિયરતા, ઉદયાપુરિ રે આવ્યા ગુણુઠાણુ. ૨૦ ચામાસા કીધા તિહાં, શ્રાવક ભક્તિ સસ્નેહ, ધર્મધ્યાન ચિત્ત ધારવા, ઇમ ભાખ્યા રે શ્રાવક મિલિ એહ. જિનઆણા શિર જેRsને, શ્રદ્ધા સહિત સધીર, નયનરામ તબ ઇમ ચવ્યા, વિસ્તારે ભાખ્યા રે જિત વીર. ૨૨ રામચરિત્ર સુહામણેા, પ્રાકૃત ઢાલ પ્રધાન, સુણવાની મન સાસહી, ઇમ કીજે રે મૂકી અભિમાન. સેટ કપુર તદા સહી, એ કહી વાત અનૂપ, સૂર પર્યે તબ નાંનજી, ચિત્ત માંહે રે ધારી અતિ ચૂ'પ. સેહર ઉદયપુરને સહી સાંધ કહી સનમાંનિ, વિનય કરી ઈમ વીતવ્યા, એ રચના રચી એ સુખખાંનિ. ૨૫ કર્યાં ગ્રંથ આગ્રહ કરી, ધર્મધ્યાન મનિ ધારી, પદ-અદિક પેખિને, સહુ લીયેા રે વર સુકવિ સાહિર, ૨ શાક અઠારા સચ સહી, વિક્રમથી બાવીસ, શિત મૃગશિરની બારસે' આણુંદ ચેાગે રે રવિવાર જગીશ. ૨૭ શીતલનાથ સહાયથી ગ્રંથ થયે। ગુણગૃહ, સમપ્યા મસરી-કરે, અર્થ વાચણુ રે દેવશ્રી એહ કે. ૨૮ ઉનમત્ત પદ ઉત્સૂત્રના, કથન થયા હુઇ કાય, મુઝને મિચ્છામિ દુક્કડં સહી થાયેા રે ત્રિજું કરણે સેાય. ૨૯ સત્તરમી ઢાલે સદ્ન, ષષ્ટમ ખડિ સુખાંતિ, સુજ્ઞાનસાગર ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞાનસાગર [૧૮] જૈન ગૂર્જર કવિએ ૬ કહી સુજ્ઞાનસાગર કથા ભણતાં ભાગે રે વિભ્રમની બ્રાંતિ. ૩૦ કલસ ૩૧. રધુવંશ ગાયો સુજસ પાયે પરમતત્ત્વ-પ્રકાશશે દુખદેષ પૂરે ગયો દૂરે વિમલજ્ઞાન-વિકાશ જગિ લીલ જાગે ઋદ્ધિરાગે અમર-પદવી આદરે રત્નત્રયી સુ સુજ્ઞાનસાગર મુક્તિરણું તે વરે. પાઈ ખંડ મિશ્ર આસ્વાદિત ખીર, શ્રોતા પામે પુષ્ટ શરીર, પૂરણ ખંડ ષષ્ટમ પરસાદ, મહિમા દઢ આગમમર્યાદ. (૧) સવગાથા ૫૩૩. ઇતિશ્રી સુજ્ઞાનસાગરવિરચિતાયાં ઢાલમંજર્યા 'પિતૃભ્યાં સહાધ્યાપુર્યા લવણાંકુશપ્રવેશઃ ૧ સીતાગ્નિસ્પશ શીલગુણવૃદ્ધિયશોવિસ્તૃત પ્રવજ્યગ્રહણઃ મુનિ જ્યભૂષણે પ્રદેશ સીતારામલક્ષમણદશાસ્ત્ર પૂર્વભવવર્ણન ૩ મંદાકિની ચંદ્રમુખી-પાણીગ્રહણે લમણમજશ્રીધરાદિસંધમાપ્તિ ૪ હનુમપ્રવર્જિત રામસંગ પ્રસંશનામરાગમનમાયાકુવણ લક્ષમણવસાન રામવિયોગોદયત્રિદશપ્રબંધિત મુનિવૃત્તિગ્રહણ ૫ રામાટવ્યાગમના વધ્યાપ્તિઃ ૬ કટિશિલાયાં સદાનુકૂલપસર્ગકરણ કેવલા ત્યાગત ભવનિર્ણયઃ ૭ સતેંદ્રનરકહરિ પ્રતિહરચંબૂક-પ્રતિબોધન રામનિર્વાણગમને નામઃ ષષ્ટમઃ રાંસ ખંડ સંપૂર્ણ ઇતિશ્રી ઢાલમંજરી. પસં. ૧૮૧-૧૭, લી.ભં. નં.૨૧૫ર. (૨) સંવત ૧૮૫ર વર્ષે શાકે ૧૭૧૭ પ્રવત્તમાને હેમંતઋતૌ કાર્તિક સુદિ ૯ ભૂગૂવાસરે લખીતં ભટ્ટાકશ્રી ભાવરત્નસૂરી તશિ. મહે. પં. શ્રી શાંતિરત્નજી તતશિ. પં. શ્રી હસ્તીરત્નજી તતશિષ્ય પં. કનકરત્નજી તતશિષ્ય પં. શ્રી સુમ્બિરત્નજી તતશિષ્ય પં. શ્રી ધર્મરત્નજી તશિષ્ય મુનિ હષરત્ન લખી. પ.સં.૧૬૮૧૭, ઝીં.ભું. દા.૩૪ નં.૧૫૭. [લીંહસૂચી (જ્ઞાનસાગરને નામે).] (૪૪ર૯) [+] અધ્યાત્મનયેન ચતુર્વિશતિ જિન સ્ત, સારું કાવ્ય છે. આદિ– બહુડિ ને બહુડિ ગોપીચંદ રાજ એ દેશી સમરસ સાહિબ આદિ જિનેદા, મેટણ હૈ ભવફંદા રે, શુદ્ધ યાતમા અમૃતમંદા, પવર પ્રતાપ દિëદા રે. સમ. ૧ અંત – જાડા લાગે પેમકે – એ દેશી કાચી ધાત કલંક જવું પ્રભુ, નિપજે ગુણપરકાસજી, Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતસાગરગણિ પ્યારા લાગેજી સાહિમા, ગુણ સહુ ણિ સુજ્ઞાનકી પ્રભુ, સફલ ફલી સહુ આસ, પ્યારા લાગે∞ સાહિએ।. ૭ (૧) લિ. સં.૧૮૪૯ ફાગણ વદ ૨ બેગમ મધ્યે. પ.સં.૧૧-૧૪, આ.ક.ભ. ઓગણીસમી સદી [૧૨] [પ્રકાશિતઃ ૧. જૈન ગૂજર સાહિત્યરત્ના ભાર (પાંચ સ્તવન). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૮–૧૩.] ૧૨૭૯, ઉદ્યોતસાગરગણિ (ત. પુણ્યસાગર-જ્ઞાનસાગરશિ.) (૪૪૩૦) + ૨૧ પ્રકારી પૂજા ર.સં.૧૮૨૩ (૪૩) આદિ– સ્વસ્તિ શ્રી સુખ પૂરવા,કલ્પવેલી અનુહાર, પૂજભક્તિ જિતની કરે, એકવીશ ભેય વિસ્તાર. સ્નાન વિલેપન ભુષણ, પુષ્પ વાસ ધૂપ દીવ, ફલ અક્ષત તેમ પત્રની, પૂગ નૈવેદ્ય અતીવ. ઉર્દૂક વસ્ત્ર ચામર તથા, છત્ર વાદ્ય ગીત જાણ, નૃત્ય સ્તુતિ જિનÈાશની, વૃદ્ધિ એ એકવિશ ઠાણુ. શુયિ તનુ તેલ જલાદિ, પહેરી ચીવર સાર, પીઠત્રિકાપરિ જિત ઠવી, જિનઆણા શિર ધાર ગંગા માગધ ક્ષીરનિધિ, ઔષધિ મિશ્રિત સાર, કુસુમે વાસિત શુશ્રિ જલે, કરા જિનસ્નાત્ર ઉાર. ૨૧મી કાશપૂર્જા. અત – અગણિત ગુણઅણુિ-આગર, નાગર વક્તિ પાય, શ્રુતધારી ઉપગારી, જ્ઞાનસાગર ઉવઝાય, તાસુ ચરણુકજ સેવક, મધુકર પર લયલીન, શ્રી જિનપૂજા ગાઈ, જિતવાણી રસપીન. દાડા. એકવીશ શ્રાવકગુણુ-વને પૂજા પુષ્કર-મેહ, સુરનર સુખ ફૂલે ફૂલે, શિવસુખ લહે અછે. ૨. ૩ ४ ચાલ સંવત ગુણ યુગ અચલ ઇંદુ, હરિ ગાઇયેા શ્રી જિનેન્દુ, તાસ ફૂલ સુકૃતથી. સકલ પ્રાણી, લહે જ્ઞાનઉદ્યોત ધત શિવનિશાની. ૭૦ ૫ ૬૯ ૭૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ અત -- ઉદ્યોતસાગરગણિ [૧૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) પ.સં.૮, અનંત. ભંડેર. (પ્રથમનાં ૪ પત્રમાં પદ્મવિજયકૃત અષ્ટપ્રકારી પૂજ છે ને પછી આ છે કે જેમાં પ્રથમ દેવચંદ્રકૃત એમ જણાવ્યું છે.) પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ ભા.૨ પૃ.૮૭૩-૮૩ (ભૂલથી દેવચંદ્રને નામે).. (૪૪૩૧) + [શ્રાવકગુણપરિ) અષ્ટપ્રકારી પૂજા વિધિ) ર.સં.૧૮૨૩ (૪૩) આદિ ગદ્યમાં – પછી દૂહા શુચિ સુગંધવર કુસુમયુત જલ સં શ્રી જિનરાય, ભાવશુદ્ધ પૂજન ભવ કપાય પંકમલ જાઈ. (અન્ય પ્રતમાં) દેહા. ગંગા માગધ ક્ષીરનિધિ, ઓષધ મંથિત સાર, કુસુમેં વાંસિત શુચિ જલે, કરે જિસ્નાત્ર ઉદાર. ૧ કલસ. દેહા એસે અષ્ટ પ્રકારી પૂજા કરત પ્રધાન, ભવિજન અમૃત ધર્મ ભજ પાવે પદ કલ્યાણ ' હાલ ઈમ અડવિધ પૂજ જિનપૂજ, વિરચે જે થિર ચિત્ત, માનવભવ સફલ કરે, વાધે સમકિત-વિર. અગણિત ગુણમણિગર નાગર વદિત પાય, શ્રતધારી ઉપગારી શ્રી ચનસાગર વિઝાય. તાસ ચરણેક-સેવક, મધુકર પર લયલીન શ્રી જિનપૂજ ગઈ જિનવાણી રેસ-પીને સંવત ગુણે યુગ અચલ છે હરષભર ગાઈવૈ શ્રી જિતેંદુ તાસ ફલ સુકૃત શ્રી સકલ પ્રાણ લહી ગ્યાંનઉઘાત ધન શિવ નિશાની. ૧ ક ઇતિ જિનવરવૃંદ ભક્તિતઃ પૂજયંતિ સકલ ગુણનિધાનં દેવચંદ્ર સ્તુવંતિ પ્રતિદિવસમનંતતત્વમુદ્રા ચયંતિ પરમસહજરૂપે મોક્ષસૌખ્ય શ્રિયંતિ. * * * * * Page #128 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧૧] ઉતસાગરગણિ (પછી વસ્ત્રપૂજ, લૂણઉતારણ, આરતિ ને મંગલ દીપક પર કાવ્યા છે તેમાં છેવટે “ઈણિ પરં અષ્ટ પ્રકારી કીજે, પૂજા સ્નાત્રમોત્સવ ભણીજે.) (૧) ઇતિ અષ્ટ પ્રકારી પૂજા સંપૂર્ણમિ. સં.૧૮૫૮ વર્ષે મિ. ચૈત્ર સુદ ૫ દિને. પસં૫-૧૯, તેમાં પહેલાં ૩માં સિદ્ધચક્ર પૂજાવિધિ છે ને પછી આ છે, અનંત. ભં.. [હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પુ.ર૩૪).] પ્રકાશિતઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.પૃ.૮૮૪-૯૧ (ભૂલથી દેવચંદ્રને નામે). [૨. વિવિધ પૂજાસંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણક દેવચંદ્રને નામે).] (૪૪૩૨) આરાધના ૩ર દ્વાને રાસ આદિ- શાસનનાયક જિન નમી આરાહણું પડાગ દ્વાર બત્રીસ અતિદેશથી કહું વિધિ શિવસુખમાગ. કેટી પૂર વલ પડવડું, ચરણ ધરૈ મુનિરાય, અંત આરાધન વિણ મરેં તો આરાધક ન કહાય. હીન મુનિ પિણ એહને, ગ્રહે આરાધક થાય, તિર્થે અવશ્ય શિવ-અર્થિને, ઉપાદેય કહવાય. સલેખન તિમ ૧ પારિખું ૨ નિજજનક ૩ ગત્ત ૪ અગીતાર્થ ૫ અસંવેગી તિમ ૬ નિજજર ગુણ સંપન્ન છે. ૪ ઠાણ ૮ વસતિ ૯ સંથાર તિમ ૧૦, ચરિમ તેહા દબૂદાણ ૧૧ પાન સમાધિને ૧ર ગણપતિ, ગણ નિસગ વિહાણ ૧૩. ૫ ચૈત્યવંદન ૧૪ આલોચનો ૧૫, વ્રત ૧૬ ચઉસરણું ઉચ્ચાર ૧૭ દુકૃતનિંદા ૧૮ સુકૃતની, અનમેદિન ૧૯ ચિત ધાર. ૬ છવ ૨૦ સયણ ૨૧ તહ સંધને રર જિનવર પમુહને ૨૩ ખામિ આસાતન પડિકામણ ૨૪ તિમ, કાઉસગ ૨૫ સુભ હાનિં. ૭ શક્રસ્તવ ૨૬ જિ પાપનાં, ઠાણ ૨૭ અણુસણ મણ આણિ ૨૮ શિક્ષા ર૯ કવચ ૩૦ નવકાનું ૩૧ આરાધનફલ ઉંર જાણિ ૮ નામ એ બત્રીસ દ્વારનાં ધારો ચિત્ત મઝાર, હવું પ્રત્યે મેં એને, કિંચિત કહું વિસ્તાર. ૯ (૧) પ.સં.૧૨, અધૂરી પ્રત, તિલકવિજય ભં. મહુવા પિથી નં.૧૧. (૪૪૩૩) વીરચરિત્ર વેલી ગા.૧૭ (૧) પ.સં.૨, અભય. નં.ર૧૯૦. Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતસાગરગણિ [૧૧] જન ગૂજર કવિઓ: ૬ ગદ્યકૃતિ (૪૪૩૪) સમ્યકત્વમૂલ બાર વત વિવરણ [અથવા બાર વતની ટીપ] (હિંદી) ૨.સં.૧૮૨૬ માગશર શુ.૫ ગુરુ પટણામાં બધું ગદ્યમાં છે. દેવગુરુધર્મતત્વ, સમકિત ને ૧૨ વ્રત. આદિ– સદા સિદ્ધ ભગવાનકે, ચરણ નમું ચિત લાય, શ્રુતદેવી પુનિ સમરીયે, પૂજતા કે પાય. ક સુગમ ભાષા સહી, બારહ વ્રત વિસ્તાર, ભિન્નભિન્ન ભેદ જ કરી, ભવ્યજીવ-ઉપગાર. પંચાણુવ્રત જિનમતે, તીન ગુણવત જાણું, શિક્ષાવ્રત ચ્યારૂં મિલી, બારહ વ્રત જ વખાણ. શાસ્ત્ર સુગુરૂ ઉપદેશ સુનિ, ધારે વ્રત શુભ ચાલ, જ્યાં ઘરિ સુખ જસ સંપદા, હે મંગલમાલ. . બુધ ઉદ્યોતસાગરગણિ, અપની મતિ અનુસાર, વિધિ શ્રાવકકે વ્રત તણી, ટીપ લિખું નિર્ધાર. શ્રી ગુરૂભ્યો નમઃ મોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણું ચરણકમલેભ્યો નમ:. સંવત ૧૮૨૬ વષે શાકે ૧૬૨ પ્રવર્તમાને શ્રી માઘ શુદિ દિને શ્રી પાટલીપુર વાસતવ્ય બાબૂછ શ્રી હેમચંદજીને અપના મનુષ્યભવ સફલ કરેકુ શ્રી છોક્ત સિદ્ધાંત શૈલિ પ્રમાણે શ્રી સમ્યક્તવ મૂલ બારે વ્રતકી ધારણા કીની.. . અંત - ઇતિ સમ્યકત્વ મૂલ બાર વ્રત વિવરણ એસી વિગત માફક દોષ મિટાયä વ્રત પાલે સો પરમ કલ્યાણમાલા વરે. શત અઠારે ઉપરી, વત વષ છવીસ, મગસીર શુદિ પંચમી ગુરૂ, પૂરણ ભઈ જગીશ. ૧ સુરસરિતાકે તટવસું, પાડલીપુર શુભ થાન, જિહાં સુદર્શન સાધુવર, પાયા કેવલજ્ઞાન. . બ્રહ્મચારી-સિરસેહરે, થલીભદ્ર ગુણધામ, જિણે કેશ્યા પ્રતિબુઝવી, જિણે પુરે રાખ્યું નામ. તિણ પુરે સાહસીરમણી, સોમચંદ અભિધાન, .. દાતા ભોક્તા શુભમતિ, ચાતુરજનપરધાન. તસુ સુત ભદ્રક વતરુચિ, ધમ દઢ મતિવાન હેમચંદ નામે નિપુણ, હાટક સમ ગુણવાન. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧૩] ધર્મકથા સુણીત ભઈ, તરુચિ તથ્ય કહું સાહ, ભિખ દીજૈ વ્રતકી વીગતિ, વિસ્તરસે હમ ચાલે. સમકિત હું વ્રત ખારકી, વિગતિ કુનિ અતિચાર, વૃદ્ધ પરંપર શાસ્ત્ર બહુ, લખિ કિના વિસ્તાર. આગમજધિ અપાર હૈ, મુઝ મતિ નાકા તુષ્ટ, સૌ નીવડે ભાં નહિઁ, પકરે ભેડીપુ. આગે બહુ શ્રુતકે લીખે, વિરતિ વિશેષ... વાકુ લિખ ભાષા લિખુ', તમે કૈા ન વિશેષ. તા ભી તસુ આશય અગમ, જોવી ન પાએ અશુદ્ધ, લિખિઉ મિછા દુકડ, સાખી ગુરુ જિન ખ઼ુદ્દ. અલ્પમતિ અજ્ઞાન હું, જાણું ન બહુત રહસ્ય, કૃપા કરી મા પરી કૃતિ, કરજ્યા શુદ્ધ અવશ્ય. વિગતિ એહ વ્રત ખારકી, લિખિ યથામતિ યાગ, વ્રતરુચિ વિવિધ અભ્યાસ કરી, કરજ્યા તસુ પરિભેગ કાલ અનત અને તમય, જો પુગ્ગલ પરિયટ્ટ, સે। ભિ અનંતાનંત ગયે, જનમમરણુ-સ ધટ. પરમ રિપુ પ્રમાદ હૈં, તસુ જયકરણ ઉપાય, વિધિયુત માનવભવ લઘો, તા ભિ ન ચેત્તા કાંય ? ભૂલે' ભત્ર જો એહ તુમ, બહુરી ન આવે હત્થ, તા ચેતા ચિંતમેં ચતુર, નિસુણી શ્રુત પરમત્યુ. સુવિહિત સૂરિશિામણિ, નાગરવ`દત પાય, શ્રી પુચસાગરસૂરિ ઇતિ, તપગ૰પતિ સુખદાય. તસુ આણા શિર ધારતાં, વારતાં વિષય કષાય, શ્રુતધારી ઉપગારી બહુ, શ્રી જ્ઞાનસાગર ઉવઝાય. તાસુ શિષ્ય પુરવ તણાં, તીરથમેટણ કાંજ, કીધે પ્રયાણુ શુભ દિન બિડ, શુભ શત્રુને શુભ સાજ. તીરથ ફરસત આવીયાં, પટણા નયર સુઢાય, પરમાનંદ ભયે। વંતાં, સેઠ મુનિસરપાય. દિન મૃતાંક તિહાં રહી, લિખ્યા સુવ્રતાવેંચાર, વજ્રોત્ઝીણુ મણીજીત પરી, બહુશ્રુતકે ઉપગાર. ઉદ્યોતસાગરગણિ ' ૮ ૧૦ ૧૧ ૧૨ 132323 ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ દુનસાગર ઉપા. [૧૧૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ ૨૧ ઇડ વિધિ જે વ્રત ધારસ્યું, વારસે વિષયકષાય, વિલસે જ્ઞાનઉદ્યોતમય, આનધન સુખદાય. (૧) ઇતિશ્રી સમ્યક્ત્વમૂલ ખારે! વ્રત વિચારપદ્ધતિ સંપૂર્ણ. શ્રીરસ્તુ સ.૧૯૨૯ના આશુ શુદિ ર લિ. રીષ મેાતીચંદ ડુગરસી પ્રથામ્રથ ૩૨૩૦. પ.સં.૧૮૨-૯, જિનદત્ત ભં. મુંબઈ પેાથી નં.૧૧. (૨) સં.૧૯૨૯ જેઠ સુદિ ૬ લિ. ઋ, ખીઝરાજગણિતા સેઠજી અછતમુલજી વાંચનાથ' માલવદેશે ઉજેણીનગરે લિ, શાંતિનાથ મહારાજકી પૌષધશાલામે.... પ.સ.૧૩૯, કુશલ. પા.૨૮, [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૩૬૪-૬૬, ભા.૩ પૃ.૧૧૩-૧૮, ૩૨૪, ૧૩૩૨-૩૩ તથા ૧૬૭૦, ત્યાં કર્તાનામ જ્ઞાનસાગરશિષ્ય, જ્ઞાનઉદ્યોત, ઉદ્યોતસાગર એમ વિવિધ રીતે મુકાયેલું. ૨૧ પ્રકારી પૂજા' તથા અષ્ટપ્રકારી પૂા'ના ર.સં. પશુ ૧૭૨૩, ૧૮૨૩, ૧૮૪૩ એમ વિવિધ રીતે મુકાયેલા. પશુ ‘જ્ઞાનઉદ્યોત' એ ગુરુનામ સાથે પેાતાનું નામ જોડીને બનાવેલી કવિતામછાપ છે તેથી કર્તા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર જ છે. બીજી કૃતિમાંથી આ સ્પષ્ટ થઈ જાય છે. અન્ય કૃતિના ર.સ.૧૮૨૬ સ્પષ્ટ મળતા હાઈ બન્ને પૂજાઓને ર.સં.૧૮૨૩ કે ૧૮૪૩ જ માનવા જોઈએ. પ્રથમ આવૃત્તિમાં જ, આથી, કવિને અઢારમી સદીમાંથી એગણીસમી સદીમાં ફેરવવામાં આવેલા. બન્ને પૂજાએ સ`સ્કૃત શ્લેાકમાં આવતા દેવચંદ્ર' શબ્દને કારણે ખરતરગચ્છના દેવચંદ્રને નામે ચડી ગઈ, પરંતુ ‘ દેવચંદ્ર’ શબ્દ ‘જિનવરવ્રુંદ'ના વિશેષણ તરીકે છે ને ‘જ્ઞાનદ્યોત' એ કર્તાનામછાપ સ્પષ્ટ છે. તેથી પ્રથમ આવૃત્તિમાં જ થયેલા સુધારા યથાયોગ્ય છે. સમ્યક્ત્વમૂલ બાર વ્રત વિવરણ'ના રચનાસંવત ભા.૩ પૃ.૧૬૭૦ પર ૧૮૩૬ નાંધાયેલેા તે છાપભૂલ જ ગણવી જોઈએ.] ૧૨૮૦. દુનસાગર ઉપા. (અ. ઉદયસાગરસૂરિશિ.) (૪૪૩૫) + આદિનાથજીને રાસ ખંડ ૧૬૭ ઢાળ ૬ ૦૮૮ કડી ૨.સ’.૧૮૨૪ મહા શુ.૧૩ વિ સુરતમાં આદિ દાહા. સ્વસ્તિશ્રી શાલા સુમતિ-દાયક શ્રી ભગવાન, વંદું ગેડી પાસ જિન, દેવલજ્ઞાનનિધાન. શાસનનાયક સમરિયે, વધમાન જિનચંદ, Page #132 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧] ગૌતમાદિ ગણધર તમ્, સાચેા સુરતરૂ-કંદ. વલી પ્રણમું શ્રુતદેવતા, જ્ઞાનસયલભંડાર, માહિતિને નવારિણી, કલિયુગ પરમાધાર. અચલગચ્છે અધિપતિ, ઉદ્દયસાગર સૂરીંદ, પદપંકજ તે ગુરૂ તણા, પ્રણમું પરમાણુ ૬. સદગુરૂના સુપસાયથી, દાન તણે અધિકાર, આદિનાથ જિનવર તણા, રાસ રચુ સુવિચાર. 'ત – હેમાચારકૃત આદિ તણું એ, ચરિત તણે અનુસારતા, એહ સબંધ કહ્યો એ. ૨૮ આદિનાથ ચરિત્ર તા, આચારજ વિનયચંદ્રકૃત એ, શેત્રુ’જા તે જોઈ કરી એ. ૨૯ *જા મહાતમમાં વણી એ, ઉપદેશ ચિંતામણિ વૃત્તિ તેા, ચિહું ગ્ર‘થ-સાખથી એ. ૩૦ ચાકસ કરી નિજ મતિ થકી એ, એ આણ્યા સંબધ તા, સદ્ગુરૂ સાંતિષે એ. ૩૧ ષટ ખડે કરી એ રચ્યા એ, આદિજિંદના રાસ તા, સાંભલે! હરખથી એ. ૩૨ સાંભલતાં સુખસંપદા એ, રાજઋદ્ધિ પરિવાર તા, વિવિધ સપજે એ. ૩૩ અનુક્રમે... મેાક્ષના સુખ પ્રતે એ, લહે ચેતનરાય તા, જે સુણે ભાવથી એ. ૩૪ છઠ્ઠું ખડે પાંત્રીસમી એ, ઢાલ કહી શ્રીકાર તા, ઉવાય દર્શન એ. ૩૫ દર્શનસાગર ઉપા. 'દૂહા હવે શ્રી સુવિહિતગચ્છતાં, બિરૂદ થયાં ષટ જેડ, સાહમથી નિગ્રંથપદ, સાધૂ માહાત્મ્ય કહેહ. એકાદશમાં પટ્ટધર, સુસ્થિત સુપ્રતિષ, તે આચરજથી થયું, કેાડિગચ્છ સુપ્રસિદ્ધ, એ ખીજુ લલ્લું બિરૂદ તસ, સૂરિમંત્રના જાપ, કેડિ વાર ગણ્યા તેહથી, જગમાં એ પડી છૉપ. વચરસ્વામી દેશ પૂર્વધર, પન્નરમાં પટધાર, ૨ 3 ૪ + ૧ ૨. 3 Page #133 -------------------------------------------------------------------------- ________________ દેશ નસાગર ઉપા. [૧૬] થયરીશાખા વિસ્તરી, તેહ થકી શ્રીકાર. ચદ્રસૂરિ ગુરૂ તરમા, શીતલ ચંદ્ર સમાન, તેહથી દૂઉ કુલ, સંતતિનું અભિધાન. છત્રીસમી પાટે થયા, સદૈવ સૂરીદ, તેહને વડતલે સૂરિપદ, ગુરૂએ' દીધ આણુ દ. તિણુ કારણ તે ગુરૂ થકી, વડગુચ્છ થયું નામ, તૃતીય બિરૂદ લહ્યું ઋણી પરે, સુવિહિતગણે અભિરામ. સાંખ્યસૂરિ તસ પટ્ટધર, મુખ્ય શિષ્ય ગુણધામ, શમેશ્વર પ્રભુ ભેટવા, ગયા સપ્રેસર ગામ. જિત વ...દીને તહુ ગુરૂ, રહ્યા તસ ચામાસ, સપ્રેસરગચ્છ થાપના, કીધી તત્ર સુવિલાસ. ચેાથુ બિરદ થયું તદા, જગ માંહિં વિખ્યાત, એક મુખે' દૈતા કહું, સુવિહિતના અવદાત. શ્રી પ્રભાન દરને, ઉપદેશે બહુ ભવ્ય, સંધપ્રતિષ્ઠા કારણે, ખરચે અતિ ઘણાં દ્રવ્ય. નાણાં ખરચ્યાં અતિણાં, તેહથી નાણુગ્ચ્છ, પ્રગટથુ પંચમ બિરૂદ તબ, ગંગાજલ પરે સ્વચ્છ. આરજરક્ષિત સૂરિવર, છેતાલીસમે પાટ, બહુ શ્રુતધારી ઉગ્ર તપ, જાણે મેાક્ષની વાટ. શુદ્ધક્રિયાધારક ગુરૂ, પહેતા ચાંપાનેર, માસખમણુ પાવાચલે, રહ્યા અચલ જિમ મેર, શુદ્ધ અશન ન મલે તદા, અનશન ઇચ્છે સૂરિ, તપે* રીઝી સૂરી કાલિકા, આવી આણુ દપૂરી. કહે આરજ તુઝથી ધણેા, હેાશે ધર્મઉદ્યોત, મ કરશે અનશન સૂરિજી, તું તા ભવાણુ વાત. જસાધન ભણસાલી ધરે, મલસે એષણીક અન્ત, પાણું કરી વિ જીવને, કહેજે સુવિધિ વયન. વિધિપક્ષ ગુચ્છની સ્થાપના, કરજો શ્રી ગણધાર, અધિષ્ઠાયિકા અમે થઇ, કરશું સાંનિધ સાર. એહ બિરૂદ છઠું થયું, સુવિહિતનું સુખદાય, અચલગચ્છ અભિધાન તે, કુસર તરીંદ્રથી થાય. જૈન ગૂજર કવિએ ઃ હું • ७ ૧૦ ८ ८ ૫ ૧૧. ૧૨ ૧ 13233 ૧૩ ૪ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭] દશનસાગર ઉપા. હાલ ૩૬મી રાગ છન્યાસી. દીઠે દીઠા રે વામકે નંદન દીઠા – એ દેશી. પાયો પાયો રે ભલે મેં જિનશાસન પાયો સ્યાદવાદ અનંત નયાત્મક, આગમ મુજ મન ભાયો રે ભલે મેં એ જિનશાસન પાયો. ૧ ધનધન વિધિપક્ષ ગચ્છપરંપરા, આરક્ષિત સૂરિરાય, ક્રિયાઉદ્ધા શોભા બઢાઈ, નિરમોહી નિરમાય રે. શ્રી જયસિંહસૂરિ તસ પાટે, તે પણ તસ પ્રતિરૂપ, વાદ કરી દિગપટને જીત્યા, પ્રતિબો જયસિહ ભૂપ રે. ૩ સાત કેડી ગ્રંથ મુખેં જેહને, કીધા શ્રાવકવૃંદ, તસ પાટૅ ધમષ સૂરીશ્વર, જસ નમે બહૂ નઈદ રે. ૪ શતપદી ગ્રંથ તણું જે કરતા, નિરમાયી નિસંગ, ભવિજનબેધક આતમરોધક, વ્યુતરંગી શુભ સંગ રે. તસ પદે ઉદયાચલ-દિનકર, શ્રી ગુરૂ મહેંદ્રસિંહ, સૂરિશિરોમણિ સિંહપ્રભ ગુરૂજી, તાસ પદે અજિતસિંહજી. ૬ શ્રી દેવેન્દ્રસિંહ સૂરીશ્વર, શ્રી ધર્મપ્રભ સુરીંદ, સિંહતિલક ગુરૂ ગચ્છપતિ સોહતા, મહેદ્રપ્રભ મુનીંદ રે. ૭ ગણનાયક મેરતુંગ સૂરીશ્વર, જસ મહિમા અત્યંત, નાગર વાણીયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. ૮ તસ પદ ગણગણ-શશિ સરિખા, સૂરિશ્રી જયકીર્તિ, શ્રી જયકેસરસુરિ સુખાકર, અદ્દભુત ધમની મૂર્તિ રે. ૯ શ્રી સિદ્ધાંતસાગર મુનિપતિ, જાણે જૈન સિદ્ધાંત, ભાવસાગર ગુરૂ ભવતારણ ભણી, અદભૂત નાવ મહંત રે. ૧૦ જ્ઞાનાદિક ગુણમણિ રહણ સમ, ગુણનિધાન ગુરૂરાજ, મહાવ્રત પાલી નિજ અજુઆલી, સાયં આતમકાજ રે. ૧૧ તસ પટ ઉદયાચલવાસરમણિ, ધરમમૂરતિ સૂરદ, ક્રિયાઉદ્ધાર કરી ચારિત્ર ચિત્ત ધરી, જીત્યા વાદીના છંદ રે. ૧૨ કેકે જન તસ ગુણ ગાવે, આજ લગે વિખ્યાત, શ્રી કલ્યાણસાગર સૂરીશ્વર, બુધે સરસ્વતિ સાક્ષાત રે. ૧૩ તસ પટ ગગને ચંદ્ર સુધાશ્રવી, અમરસાગર સૂરિરાય, અભિનવ જાણે સુરપતિ સરિખા, સહુ જનને સુખદાય રે. ૧૪ WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ દશનસાગર ઉપા, [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ તસ પટ અંબુજવિકસન-ભાસ્કર, શ્રી વિદ્યાસાગરસૂરિ, ગચ્છનાયક ગુણ અલંકૃત ગાત્ર, કહેતાં વાધે નૂર રે. ૧૫ તસ માટે સંપ્રતિ સમયમાં, મુજ ગુરૂ પરમ સોહાય, શ્રી ઉદયસાગરસૂરિ રાજે ગ૭માં, જસ પ્રતાપ સિવાય રે. ૧૬ આગમનિગમને જાણે જે ગુરૂ, જૈન ન્યાય લહે જેહ, લક્ષણ સાહિત્ય અલંકૃત છંદના, પાર લહ્યા ગુણગેહ રે. ૧૭ તસ પદપંકજ-મધુકર સરીખા, આચારજ ઉવઝાય, કીર્તિસાગરસૂરિ દર્શનસાગર, ગુરૂભાઇ કહાય રે. ઉવઝાયે રાસની રચના કીધી, ચરિત્ર તણે અનુસાર, સદ્ગુરૂ સાંનિધે પૂરો દઓ, સુણતાં જયજયકાર રે. ૧૯ રચનાવશે જે જૂનાધિક ભર્યું, પ્રભુમારગથી વિરૂદ્ધ, તે સદ્દ ચઉવિત સંઘની સાખેં, મિચછા દુક્કડ શુદ્ધ રે. ૨૦ સંવત વેદ નયન ગજ વસુધા (૧૯૨૪), સુદિ તેરસ મહામાસ, રવિવારે પ્રીતિગમાં સુંદર, પૂરણ કીધ એ રાસ રે. ૨૧ સુરત શહેરે શ્રી ગુરૂમેહરે, વડાહુટા મઝાર, છે ? ભાઈસાજીને ઉપાસરે રહીને, રાસ રચવો શ્રીકાર રે. ૨૨ કપૂરસંઘા વંશવિભૂષણ, શાડ ખુશાલચંદ સાર, ઉપાસરા ધર્મશાલા પ્રમુખ શુભ, કાજ કરે મહાર રે. ૨૩ તિમ વલી પરવાડ જ્ઞાતિ સહંતા, મહેતા શ્રી નિહાલચંદ, - ગચ્છરાગી ગુરૂ ભકર્તા સૂર, જિનધમે મતિ અમંદ રે. ૨૪ મેહનદાસના વંશમાં દીવે, ભૂષણદાસ ચિરંજીવ, અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગરાગી અતીવ રે. ૨૫ વ્રતધારી ગુરૂરાગી અતિઘણું, ગલાલશાહ શ્રીકાર, તસ સુત સકલચંદ રૂડે, જિનધરમી સુખકાર રે. ૨૬ આગમગ છે શ્રી સિહ રતનસૂરિ, તસ શિષ્ય શ્રી હેમચંદ, તેહ તણે વલી સંધ આગ્રહથી, એ રાસ ર સુખકંદ રે. ૨૭ ચઉવિ સંધ તણું મન રીઝીયાં, સાંભલી એહ સંબંધ, આદર ભવિ રાસ સાંભળવું, એ ઉપશમ અનુબંધ રે. ૨૮ છે કે ખંડ ઢાલ છત્રીસમી, આચાર્યગુણ સમાન, સુણતાં ભણતાં પાતિક નાસે, મંગલ લહે પ્રધાન રે. ર૯ A ભલે મેં એ જિનશાસન પાયે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] ચારિત્રસુંદર (૧) સવાલ ૧૬૭ સર્વગાથા ૬૦૮૮ લોક ૮૧૩૭. હીરાલાલ હંસરાજ, જામનગર, પાસે. આ પ્રકાશિતઃ ૧. પ્રકા. સેમચંદ ધારસી અંજાર. ૨. પ્રકા. હીરાલાલ હંસરાજ, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૦-૨૩.] ૧૨૮૧. ચારિત્ર સુંદર (ખ. કીતિ રત્નશાખા) (૪૩૬) સ્થૂલિભદ્ર ચોપાઈ ૨.સં.૧૮૨૪ શ્રા.શુ.૫ અજીમગંજ (૧) સં.૧૮૨૫ ભા.વ.૩, ૫.સં.૮, સ્વયં લિખિત, જય. પિ.૫૮. (૪૪૩૭) સંપ્રતિ ચોપાઈ (૧) પ.સં.૧૫, અપૂર્ણ, ચતુ. પિ.૧૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૮.] ૧૨૮ર, રત્નવિજય (તા. માણેકવિજયશિ.) (૪૩૮) સિદ્ધચક સ્તવન અથવા નવપદ સ્તવન ર.સં.૧૮૨૫ વસંત માસ આદિ કંથ તમાકુ પરિહરે એ દેશી. શ્રી સદગુરૂ સુપસાયથી, આરાધુ સિદ્ધચક્ર, એહ મહિમા છે અતિ ઘણે, સુરમાં મોટો શક, મોરા લાલ શ્રી સિદ્ધચક્ર સેવિયે. ૧ અંત - સંવત ૧૮રપને, વસંત માસ વખાણ, મો. સકલપંડિતસિરામણી, માંણકવિ ગુરૂરાય, મો. ૧૩ શ્રી. તાસ શિસ અનુભવે કરી, કર્યો નવપદમહિમાય, મો. સ્તવતાં બહુ સુખ પામીયે, રત્નવિજે ગુણ ગાય. મ. ૧૪ શ્રી. (૧) મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭-૨૮. કર્તાને તપગચ્છ દર્શાવ્યો છે તે અનુમાનથી ગણાય, કેમકે કૃતિમાં ગચ્છનો નિર્દેશ નથી.] ૧૨૮૩, અને પચંદ (ખ. ક્ષમાપ્રાદશિ.) (૪૪૩૮) ગડી પાથ બુહત સ્ત, ર.સં.૧૮૨૫ .શુ.૫ (૧) જય. (૨) કૃપા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩ર૯.] Page #137 -------------------------------------------------------------------------- ________________ કવિયણ-અજ્ઞાત જૈન ગૂર્જર કવિઓ। - ૬ ૧૨૮૪. કવિયણ–અજ્ઞાત (૪૪૪૦) + દેવવલાસ (અ.) ર.સં.૧૮૨૫ આસા સુદ ૮ રવિવાર આ રાસના સાર ભાગ પમાં દેવચંદ્ર ન.૧૧૦૩ની નીચે ૫.૨૩થી ૨૩૭ પર આપેલ છે તે જુએ. આદિ-સુકૃત પ્રેમરાજીત્રને, પ્રેાલ્લાસન ચિદ્હ‘સ, [૧૨૦] તે તેમ ક્રિયે અક્ષતા, આદિનાથ અવત સ કુદેશે. કરૂણાનિધિ, ઉત્પન્ન શ્રી જિન શાન્તિ, શાંતિ થઇ સવિ જનપદે, યાત્ત સ્વર જસ કાન્તિ બ્રહ્મચારી-ચૂડામણિ, ચેાગીશ્વરમે' ચ’દ, તારક રાજુલ નિરને, પ્રણમું તેમ જિષ્ણુ ૬. યશનામિક કૃત્ય તારૂં, પુરીસાદાણી બિરૂદ, વામાકુલ વડભાગીયેા, પારસનાથ મરદ્દ. જિનશાસનના ભૂપતિ, યુદ્ધમાન જિનભાણુ, દૂખમ પંચમ આરકે, સકલ પ્રવતે અણુ. પાઁચ પરમેષ્ઠિ જિનવરા, પ્રણમું હું ત્રણ કાળ, અન્ય એકાનવિંશતિ જિના, જસ પ્રણમું સુવિશાળ. સરસતી વરસતી મુકજે, માઘ કવિને સાષ્ય, કાલિદાસ મૂરખ પ્રતે, કીયા કવિ કીધ પદ્ય. સલવાદી તુજ સાંનિધે, ત્યા બૌદ્ધ અનેક, તુજ દરસણું પદ લબ્ધિની, ઉત્પન્ન થઇ વિવેક. તિમ માતાના સાહાય્યથી, ગાજી મદ્ દેવચંદ્ર, દેવિલાસ રચુ' ભલું, ખરતરગચ્છે દિણુ દ કાઈ દેવાણુપ્રિય કહે, એ સ્તવના કરે ક્રિમ, સ્યા ગુણુ જોઈ વરણુવે, શ્યું બેલે જિમતિમ. પંચમ કાળે દેવચઢતા, ચુણુ દાખિવને યત્ર, યથા પણું મુજ પ્રતે, તા સત્ય માનુ અત્ર. સાંભિત ભૂશિરામણ, અછતા ગુણુ કહે જે, પ્રસસ જિમ કૈાવિંદ કરે, ગુણુ કહું સાંભલિ તે. ૫ ચમકાલે દેવચંદ્રજી, ગધહસ્તિ જે તુલ્ય, પ્રભાવક શ્રી વીરતા, થયેા અધુના બહુમૂલ્ય. રત્નાકરસિંધુ સદશ, ચતુવિદ્ધ સૌંધ જિત ભૂપ, ૧ 3 × પ ૐ ७ ८ ૧૦ ૧૧ #_? Page #138 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૨] કહી ગયા તે સત્ય છે, સાંભલ તાસ સરૂપ. ૧૪ ૩૦ અંત – કવિયણે દેવિલાસ કીધેા, મન હર્ષિત ઉલ્લસ્યો રે. કીધે! દેવલાસ શુભદિને હૈ, જયપતાકા વિસ્તરી રે. ૩૧ સંવત અઢાર પચીસ આસા સુદિ રે, અષ્ટમી રવિવાર રચ્યા રે. સ્તાકમે દેવવિલાસ કીધેા રે, કિંચિત્ ગુણ ગ્રહીને સ’સ્તવ્યા રે.૩૩ બહેાલા છે અધિકાર જોતાં રે, ગ્રંથ થાયે મેાટા ધણુા રે. ૩૪ ભર્યે દેવવિલાસ સાંભલે રે, તસ ધરે કમલા વિસ્તરે રે. ૩૫ કલસ ભીખુ-લીખમજી શ્રી વીર જિનવર સાહસ ગણધર જબુ મુનિવર અનુક્રમે ખરતરગચ્છ ઉદ્યોતકારક, શ્રી જિમદત્ત સૂરયેપમે તાસ પાટ જિનકુશલસૂરિ, જિનચ*દ્રસૂરિ તસ પટે યુગપ્રધાનના ખિદ જેહનેા, નામથી દુઃકૃત કટે. ગુચ્છા ભક ઉપાધ્યાયજી, પુણ્યપ્રધાન પ્રધાનતા, સુમતિધારી સુમતિ પાઠક, સાધુરગ વાચકભુતા, શ્રી રાજસાગર ઉપાધ્યાયજી, જ્ઞાનધમ પાક થયા સુકૃતી દીપચંદ્ર પાઠક, દેવચંદ્ર પાઠક જયા. મનરૂપ વાચક વિજયસઋદજી, પાઠકના પદ-ભાગ્યતા, મનરૂપ પદકજ મેરૂ ગિરિવર, રાયચન્દ રવિ ઉજ્ઞતા, સુજ્ઞાનતાયે વિનયવ તે, ખુદ્ધિ યુક્તિ સુરગુરૂ ચંદ્ર સૂર છુ તાર તારક, રહે! અવિચલ જયકરૂ. પ્રકાશિત ઃ : ૧. આચાયઃ બુદ્ધિસાગરજીએ પ્રકટ કરાવેલી, સં.૧૯૮૧માં, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૫-૨૭. ત્યાં વિષ્ણુને નામે મુકાયેલી આ કૃતિ ખરેખર અજ્ઞાતનામા કિવની જ ગણવી જોઈએ. ‘કવિયણ’ (= કવિજન) એ સામાન્ય સંજ્ઞા જ છે. ૧૨૮૫. ભીખુ–ભીખમજી તેરાપથ-સ્થાપક, દીક્ષા સં.૧૮૦૮ રઘુનાથ પાસે, નવીન દીક્ષા સ ૧૮૧૭, સ્વ. સ’.૧૮૬૦. (૪૪૪૧) અનુકપા ઢાલ [અથવા ચતુષ્પદ્રી [ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૧.] (૪૪૪૨) નિક્ષેધા વિચાર (૪૪૪૩) ખારવ્રત ચેાપાઈ ૧ ૨ 3 Page #139 -------------------------------------------------------------------------- ________________ વિજયલક્ષ્મસૂરિ [૧ર જન ગૂર્જર કવિઓ: ૬ (૪) નવતત્વ ચોપાઈ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૭.] ૧૨૮૬. વિજયલક્ષ્મસૂરિ (ત. વિજયસૌભાગ્યસૂરિના પટ્ટધર) તપગચ્છમાં હીરવિજયસૂરિના વિજયસેનસૂરિ પદધર થયા તેના પર ત્રણ સૂરિ– આચાર્યો થયાઃ વિજયદેવસૂરિ, વિજયતિલકસૂરિ અને રાજસાગરસૂરિ. તે પૈકી વિજયતિલકસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિના પટ્ટે ત્રણ સૂરિ થયાઃ વિજ્યસૌભાગ્યસૂરિ, વિજયરાજસૂરિ અને રત્નવિજયસૂરિ, વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર વિજયલક્ષ્મીસુરિ થયા. તેમણે સંસ્કૃતમાં “ઉપદેશપ્રાસાદ” વૃત્તિ સહિત સં.૧૮૪૩ કાર્તિક સુદ ૫ ગુરુને દિને રચી પૂર્ણ કર્યો છે. વિજયાનંદસૂરિ માટે જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા' ભાગ ૧ તથા જૈન ગૂર્જર કવિઓ” (પ્રથમ આવૃત્તિ) ભાગ ૨ પૃ.૭૫૨. ( ૫) [+] જ્ઞાન દશન ચારિત્ર સંવાદ રૂપ વીર સ્ત, ૮ ઢાળ ૨.સં.૧૮ર૭ દૂહા. શ્રી ઈંદ્રાદિક ભાવથી પ્રણમે જગગુરૂ પાય, તે પ્રભુ વીર જિણંદને નમતાં અતિસુખ થાય. ૧ જ્ઞાન દશન ચરિત્રને, કહું પરસ્પર સંવાદ ત્રિગે સિદ્ધિ હેઈ, એહ પ્રવચનવાદ. અંત – ઢાલ ૮મી. શ્રી મહાવીરના ગુણ ગાવે, સંશય મનના મિટાવે રે, મુક્તાફલન થાલ ભરીને પ્રભુજીનાં જ્ઞાન વધાવે રે. શ્રી.૧ આ સમયે શ્રુતજ્ઞાની મહટા, શુદ્ધ સ્વરૂપ સમજાવે રે, જ્ઞાનીને જે વિનય ન સેવે, તો અતિચારતા થાવે રે. શ્રી.૨ આવશ્યકાદિક ગ્રંથથી જોઈ, રચના કરી મહારે રે, હીનાદિક નિજ બુદ્ધે કહેવાયું, તે મૃતધર સુધારો રે. શ્રી.૩ મુનિ કર સિદ્ધિ વદનને વરસે, આઠમ સુદિ ભલે ભાવે રે, ત્રણસે ત્રીસ કલ્યાણક એ દિન, ત્રીશ વીશીના થાવે રે. શ્રી.૩ પહેલાં પાંચ જિર્ણદ નમિ નેમિ, સુવિધિ પાસ સુપાસ રે, એ દશ જિનના અગીઆર કલ્યાણક, એ દિવસે થયા ખાસ રે. શ્રી.૪ અડ સિદ્ધિ બુદ્ધિદાયક એ દિને, સ્તવન રચ્યું પ્રમાણ રે. આદિ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૨૩] વિજયલક્ષ્મસુરિ ભણશે ગણશે જેહ સાંભલશે, તસ ઘર કેડિ કલ્યાણે રે. શ્રી.પ અંત - કલશ. ઈમ વીર જિનવર પ્રમુખ કેરાં અઢી લાખ ઉદાર એ જિનબિંબ થાપિ સુયશ લીધો દાનસૂરી સુખકાર એ તસ પાટપરંપર તપાગ છે, ભાગ્યસુરી ગણધાર એ તસ સીસ લમસુરી પભણે, સંધને જયકાર એ. (૧) ઈતિ જ્ઞાનાદિયગભિત શ્રીમદ્ વીરજિન સ્તવન સા. રૂપચંદ પઠનાર્થ. પ.સં.૭-૧૦, ખેડા ભં. દા.૭ નં.૮૬. (૨) સંવત ૧૮૯૦ આષાઢ વદિ ૧૪ દિને શ્રી મેડતાનગરે. પ્ર.કા.ભં. [મુપુન્હસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૫૦૨, ૬૧૮).] પ્રકાશિત ઃ ૧. સજજન સન્મિત્ર પૃ.૩૧૭થી ૩૨૩. [૨. ચૈત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. ૩. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] (૪૪૪૬) [+] ષ અષ્ટાહ્નિક (છ અઠાઈનું) સ્તવન .સં.૧૮૩૪ ચ.શુ.૧૫ આદિ- શ્રી સરદાય નમઃ દૂહા. શ્રી સ્વાવાદ સુધદધિ, વૃદ્ધિહેતુ જિનચંદ, પરમ પંચ પરમેષ્ટિમાં, તાસુ ચરણ સુખકંદ. ત્રિગુણ ગોચર નામ જે, બુદ્ધ ઇસાનમાં તેહ, થયા લેકોત્તર સત્ત્વથી, તે સર્વે જિન ગેહ. પંચ વરસ અરીહા પ્રભુ, પંચકલ્યાણક ધ્યેય, પ અઠાઈ સ્તવના રચું, પ્રણમી અનંતગુણગેહ. અંત – આઠ કર્મ અડ પોષને એ, અડવિધ પદ પરમાર, પરિહરી આઠ કારણુ ભજીએ, આઠ પ્રભાવક વાદ. ગુજર દલા કેસમાં એ, અકબરસા સુલતાન, હે. હીરજી ગુરૂના વણથી, અમારી પડહ વિતાન. હ. : સેનસરી તપગચ્છમણિ એ, તિલક આણંદ મૂણી, હ. રાજ માંન દ્ધિ લહે, એ સૌભાગ્ય લમી સુરીંદ. હરષ ધરી સેવીએ રે. ૬ સેવે સેવો સવ મહેંદ, પૂછત પદ-અરવિંદ, . પૂણ્ય પર્વ મુખકંદ, પ્રગટે પર્માનંદ, કહે ઈમ લક્ષ્મી સૂરંદ. હ.૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ વિજયલક્ષ્મીસુરિ [૧૨૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ કલશ. ઈમ પાર્શ્વ પ્રભુના પસાય પામી, નામી અઠાઈ ગુણ કથા, ભવી જીવ સાથે નિત આરાધે, આત્મધમે ઉમા, સવત જિન અતિશય ૩૪ વસુ ૮ શશિ ૧ ચૈત્રી પુન્યમે ધ્યાઈયા, સેાભાગ્યસૂરિ સિસ લક્ષ્મીર બહુ સધ મંગલ પાઈયા. ७ (૧) પ.સં.૩-૧૩, આ.કે.ભ. (૨) લખીત ગ ઢાકાર નરભેરામ અમુલષ સંવત ૧૯૩૧ વરષ વૈશાખ સુદી ૧ દીને લખ્યા. પ.સ.૧૪-૧૩, જશ.સ. નં.૧૪૭. [મુપુગૃહસૂચી, હેઅેનાાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૬, ૩૧૯, ૫૦૮).] [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સ. ભા.૧. ૨. જૈન કાવ્યપ્રકાશ ભા.૧ ૩. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ ંદેહ ભા.૧ તથા અન્યત્ર. (૪૪૪૭) [+] વીસ સ્થાનક પૂજા સ્ત ૨.સં.૧૮૪૫ વિજયાદશમી શ'ખેશ્વર મત – - કલશ. ઈમ વીસ સ્થાનિક સ્તવન કુસુમે' પુજીએ શખેસરા, સંવત સમિતિ વેદ વસુ શશિ વિજયદશમી મનેાહરા, તપગચ્છ વિજયાત પટધર શ્રી વિજયસૌભાગ્ય સૂરીશ્વરા, શ્રી વિજયલક્ષ્મસૂરિ પમણે સયલ સંધ જયકરા. (૧) પ્ર.કા.ભ. (૨) મુ. વૃદ્ધિવિજય વાચનાથે સુરતિ ખંદિરે, સં ૧૮૪૫ના આસે। શુદિ ૧૫ વાર રૌ. ૫.સં.૧૦-૧૧, તિલક,ભન (૩) સંવત ૧૮૭૨ના મહા વિદ ૬ દર્દીને લખ્યું છે જિ પ્રથમ પ્રહરે લ. રામિવશે ઈલેાલ. પુ.સં.૯-૧૩, ગા.ના. (૪) સં.૧૯૦૩ તથા ૪ના ચૈત્ર સુદ પુનીમ ને વાર ભેામે દીને લખી છે. પ.સ.૨૯-૧૧, ધેાધા ભ દા.૧૬ નં.૮, (૫) સ.૧૯૧૬ આસા પહેલા શુદી ૧૪ ૬ને લ. કપાશી ડાઓ લાટકચંદ વાસ્તુર નગરે. ૫.સ.૯-૧૨, વીરમગામ લાયબ્રેરી. (૬૯) ચાર પ્રતા લીંભર [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૨૬૪), જૈહાપ્રેસ્ટિા, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, હેજૈન:સૂચિ ભા.૧ (પૃ.૧૫૪, ૨૭૧, ૪૯૧). [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસગ્રડ, ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૪૪૪૮) + ચાવીશી પ્રકાશિત : ૧. ચાવીશી વીશી સંગ્રહ. [૨. ૧૧૫૩ સ્તવનમ જૂષા.] (૪૪૪૯) + જ્ઞાનપંચમી [અથવા સૌભાગ્યપ’ચમી] દેવવંદન Page #142 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૧૫] દેવીચદ. (૧-૯) .સં.૧૮૬૦, ૧૮૭૪, ૧૮૭૬, ૧૮૭૯, ૧૯૦૮ તેમજ સાલ વગરની એમ નવ પ્રતિ લી. ભંડારમાં છે. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ. ર૬૨, ૨૬૬), મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૯૩, ૧૬૧, ૨૭૪, . ર૭૫, ૪૦૬, ૪૮૫, ૪૯૪, ૫૪૨, ૫૫૦, પપ૩, ૫૭૮).] પ્રકાશિત ઃ ૧. દેવવંદનમાળા. [૨. ચત્ય. આદિ સં. ભા.૩. ૩.. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] (૫૦) સઝાયે ૧ + રેહિણી સ. (પ્રકાશિત : સ.મા.ભી. પૃ.૩૯૫). ૨ ભગવતી સ. (પ.સં.૧-૯, આ.ક.મં.). ૩ મૃગાપુત્ર સ. ૪ [+] જ્ઞાનપંચમી સઝાય [અથવા ઢાળ] (લ.સં.૧૮૬૦, લીંબં.) [મુપુન્હસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૭૪, ૪૦૬, ૪૯૪).] [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ ભા.૧, ૩. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧ર૯-૩ર. ત્યાં “જ્ઞાનદશન ચરિત્ર સંવાદ ૨૫ વીર રૂ. ૨.સં.૧૮૧૭ નોંધાયેલ તે છાપભૂલ હેવા સંભવ છે.] ૧૨૮૭. દેવીચંદ (પર્ધચંદ્રસૂરિ-સંતાનીય) (૪૫) રાજસિંહુકુમાર ચોપાઈ (રાજસ્થાનમાં) ૧૦ ઢાળ ર.સં. ૧૮ર૭ કા,શુ.૫ ભેમ મેડતામાં. આદિ દેહરા પરમ દેવ પ્રણમી કરી, વદ્ધમાન ભગવાન, પરમેષ્ટી નવકારનૌ, ફલ કરહુ બખાણ. ઈહ લેકે જે પામિયાં, પરલેકે ફલ જેહ, લાભ હવે સો બરણુઉં, કથા ધરી તિમ નેહ. ઇડ લેકે નવકારથી, શિવકુમાર જિમ જન, ફૂલ માલ બીજી ભણી, તીજી બીજોરા ઠાંણ. પરલોકે ચંડ પિંગલ, જપિ શ્રી નવકાર, ડડક યક્ષ બીજી ભણુ, કથા પાંચ ફલ સાર. ઈલેકે પરલોક બલિ, રાજસિંહકુમાર, કથા થકી સદ્ જણ, સુન લો સુવિચાર. અંત - કલશ. | ગઈ નિરમલ રે, સૂરી શ્રી પાસચદ્રને, Page #143 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા કલ્યાણ વાચક રિક] જૈન ગૂર્જર કવિએ ૬ તસ ગુણ પિણ રે, ભાખું પ્રોહિત ઈનો, સિષ અનુક્રમ રે આઠ થયા તિન વારહિ તિન અવસર રે મતિ ઉપજી સુખકારહિ. કરી સુખ શું નવમ થાનક સિષ ભાખું એ સહી, ઋષ દેવીચ બોલી ઢાલ દશમી ગહગહી. નગર મેડતા ઠામ મોટો અદાર સે સત બીસમે તે માસ કાતિક શુકલ પંચમી ભમ બાર કર નિરગમેં. - ૬૧ (૧) ઇતિ નવકાર ફલ વિષે રા.કુ. સંપૂર્ણ. સં.૧૮૩૫ અગનમ શ્રી અગહન સુ.૪ સેમવારે. ૨૩ શ્રાવક રામચંદ્ર ભાઈની પતનીય શ્રાવિકા ગુજજે બાઈ દત્ત. પ.સં.૧૫–૧૩, ધો.ભ. (૨) પ.સં.૧૭, મહિમા.ભં. પિ.૩૪. (૩) સં.૧૮૪૨ શ્રા.શુ.૨, પ.સં.૨૧, કૃપા. નં.૧૬ ૦૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮-૨૯, ૩૨૯, ૧૨૬૦ તથા ૧૫૨૩. ત્યાં ભૂલથી કવિ બેવડાયેલા અને પૃ.૧૨૬૦ પર કૃતિને ૨.સં.૧૭૨૭ ને ધી કવિને સંવત ૧૮મી સદીમાં મૂકેલા. પૃ.૧૫ર૩ પર આ વિશે સુધારે પણ પછી મૂકેલો.] ૧૨૮૮. ક્ષમાકલ્યાણુ વાચક (ખ. જિનલાભસૂરિ-અમૃતધર્મશિ.) એમણે સાદી ગમ્ય સંસ્કૃતમાં ખરતરગચછની પટ્ટાવલી રચી છે. તે પ્રસિદ્ધ છે. તે ઉપરાંત સંસ્કૃતમાં રચેલી કૃતિઓ આ પ્રમાણે છેઃ ભૂધાતુવૃત્તિ સં.૧૮૨૯ ચ.વ.૧ રાજનગર, ગૌતમય કાવ્યવૃત્તિ સં.૧૮૨૯ રાજનગરમાં પ્રારંભ ને સં.૧૮પર શ્રા.શુ.૧૧ જેસલમેરમાં સમાપ્તિ, ચાતુર્માસી વ્યાખ્યાન સં.૧૮૩૫ શ્રા.શુ.૫ ફલધી, યશધરચરિત્ર સં.૧૮૩૯ શ્રા.શુ.૫ જેસલમેર, સુક્તમુક્તાવલી વૃત્તિ સં.૧૮૪૭ મકસુદાબાદ, જીવવિચાર વૃત્તિ સં.૧૮૫૦ વિકાનેર, પ્રશ્નોત્તર સાર્ધ શર્તક (ભાષામાં લખેલા તે પહેલાંનું સં.માં) સં.૧૮૫૧ જે.શુ.૫ જેસલમેર, પાર્શ્વ સ્તવારિ, તર્કસંગ્રહ ફક્કિકા સં.૧૮૫૪ સુરતમાં, વિજ્ઞાનચંદ્રિકા સં.૧૮૫૯ જેસલમેર, અષ્ટાબ્લિકા વ્યાખ્યાન સં.૧૮૬૦ જેસલમેર, મેરુત્રયોદશી વ્યા. સં.૧૮૬૦ શોભન માસ જેસલમેર, અક્ષયતૃતીયા વ્યા, હાલિકા વ્યા, જ્ઞાનપંચમી કથા સં. ૧૮૬૦ ફ.વ.૧૧ વિકાનેર (લી.ભં.), પૌષદશમી કથા (લીંબં), મૌન એકાદશી કથા (લી.ભં.), શ્રીપાલચરિત્ર વૃત્તિ સં.૧૮૬૯ વિજયાદશમી વિકાનેર, સમરાદિત્યચરિત્ર સં.૧૮૭૩, ૨૪ જિન ચિત્યવંદન, પ્રતિક્રમણહેતવઃ વિકાનેર, સાધુ પ્રાયશ્ચિત્ત વિધિ બાલૂચર, વિચારશતક બીજક, Page #144 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭] ક્ષમા કલ્યાણ વાચક પરસમયસાર વિચાર સંગ્રહ. એમણે જિનલાભસૂરિએ સંસ્કૃતમાં રચેલ આત્મપ્રબંધ ગ્રંથને શોધ્યો છે. [વિશેષ માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ફકરા ૯૯૩-૯૪.] (૪૫૨) ગિરનાર ગઝલ ગા.૫૯ ૨.સં.૧૮૨૮ મહા વ.૨ અંત – સંવત અઢાર અડવી, મહા વદિ બીજ કે દિવસ, કીની યાત્રા ગઢ ગિરનાર, કહિતા ગજલ અતિ સુખકાર. ૫૮ ધરકે અખરમે સૌ ધાર, ગઢ મેં વર્ણવ્યો ગિરનાર, ખરતર પતી હૈ સુપ્રમાણ, કવિ યુ કહત હૈ કલ્યાણ. ૧૯ (૧) વિ.સં.૧૮૭૪, ઉ.વ.૧૩, ૫.સં.૩, મહિમા. [રાહસૂચી ભા.૧.] (૪૪૫૩) [+] થાવ ચા પાઈ [અથવા ચોઢાળિયું] ૨.સં.૧૮૪૭ | વિજયાદશમી મહિમાપુરમાં [રાહસૂચી ભા.૧.] [પ્રકાશિતઃ ૧. બે લઘુ રાસકૃતિઓ (સંપા. રમણલાલ ચી. શાહ).] (૫૪) + સ્થૂલભદ્ર સઝાય ર.સં.૧૮૪૮ (૪૪૫૫) [+] ચાવીસ જિનનમસ્કાર[અથવા ચિત્યવંદની ચાવીસી : ૨.સં.૧૮પ૬ જેઠ શુદિ ૧૩ દક્ષિણ નાગપુરમાં આદિ ઋષભજિન નમસ્કાર જય જિનવર આદિદેવ, તિહુઅણુ-જણ તાત, શ્રી મરૂદેવા નાભિનંદ, સોવન સમ ગાત. દસ હજાર મુનિ સાથ ચૂં, એ તપ ચઉદ્દસમ જાંણ, પ્રભુ સીધા અષ્ટાપદે, કરી સંઘ કલ્યાણ. અંત - " . વીર નમસ્કાર, , , જયજય શ્રી જિન વર્લ્ડમાંન, સોવન સમ વાન, સિંહલંછન સિદ્ધાર્થ રાય, ત્રિસલા સુત ભાન. એકાકી પાવાપુરીએ, છઠ ભત્ત સુહ ઝણ,. પ્રભુ પહુતા અમૃત પર્દ, કરૌ સંધ કલ્યાણ. (આ પ્રમાણે ૨૪ નમસ્કાર કર્યા પછી અંતે) ઋષભાદિક ચોવીસ દેવ, જિનરાજ પ્રધાન માતપિતા લાંછન વરણ, શ્રમણદિ વિધાન. Page #145 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા કલ્યાણ વાચક [૧૨] જન ગૂર્જર કવિઓ: ૬ સય અઢાર છપન સમે, સુદિ જેઠ પિછાણ, દક્ષિણ દેશે નાગપુર, તિથિ તરસ જણ. શ્રી જિનભક્તિ પસાયથી, ઈમ વરણવ્યા સુજાણ, વાચક અમૃતધર્મગણિ, સીસ ક્ષમા કલ્યાણુ, (૧) પ્રકા.ભં. (૨) પ.૪.૧૭ થી ૧૮૬, ચોપડે, મુક્તિ. વડોદરા નં.ર૪૭૨, [પ્રકાશિતઃ ૧. ચૈત્યવંદન ચોવીસી.] (૫૬) જયતિહુઅણુ સ્તોત્ર ભાષા ૪૧ કડી મહિમાપુરમાં આદિ દેહા પરમ પુરૂષ પરમેશિતા, પરમાનંદનિધાન, પુરસદાણી પાસ જિન, વંદુ પરમ પ્રધાન. અંત – મહિમાપુરમંડન જિનરાય, સુવિધિનાથ પ્રભુકે સુપસાય, શ્રી જિનચંદ્રસૂરિ મુનિરાજ, ધર્મરાજ્ય જયવંત સમાજ. ૩૯ બગદેશ સભિત સુશ્રોત, એવંશ કાલેલા ગોત, સભાસદ-સુત ગૂજરમલ, ભ્રાતા તનસુખરાય નિસલ્લ. ૪૦ તિનકે આગ્રહ જ નવીન, જયતિહુઅનકી ભાષા કીન, વાચક અમૃતધર્મ ગનીસ, સીસ ક્ષમા,ક્યાન જગીસ. ૪૧ (૧) પ.ક્ર.૩રથી ૩૫, ચોપડે, મુક્તિ. વડોદરા નં૨૪૭૨. (૪૫) [+] અઈમરાશિષ સઝાય ૩ હાલ ૨૭. કડી [પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ] (૪૪૫૮) [+] સ્તવનાદિ ૧ શંખેશ્વર સ્ત, ૨.સં.૧૮૨૬ વ.૩, ૨+ સૂરત સહસ્ત્રફણુ પાશ્વ સ્ત. ૨.સં.૧૮૨૮ વૈશુ.૧ર. ૩ નવખંડા પાશ્વ સ્ત. ૨.સં.૧૮૩૦ પિષ ઘોઘા. ૪ પાશ્વ સ્ત. ૨.સં.૧૮૩૪ વ.શુ.૫ મહેવા. ૫ ઋષભ સ્ત. ૨.સં. ૧૮૩૪ જે.શુ.૧ આબુ. ૬ સહસ્ત્રફણુ પાશ્વ સ્ત. ૨.સં.૧૮૩૬ ફ.વ.૯ લોકવા. ૭ ભગવતીસૂત્ર સઝાય ૨.સં.૧૮૪૩ ચોમાસું બાલ્ચર. ૮ તીર્થ, યાત્રા સ્ત. ૨.સં.૧૮૪૩. ૯ સંભવનાથ પ્રતિષ્ઠા . ર.સં.૧૮૪૪.વ.૫ અજીમગંજ. ૧૦ સુવિધિ પ્રતિષ્ઠા સ્ત. .સં૧૮૪૫ માઘ શુ.૧૧ મહિમાપર. ૧૧ [+] પાશ્વ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૪૭ વૈશુ.૫ મહાજનટોલી. ૧૨ [+] મહાવીર સ્વ. ૨.સં.૧૮૪૭ મા.વિ. પાવાપુરી. ૧૩ સ્થૂલિભદ્ર સ્થાપના સ્વ. ર.સં.૧૮૪૮ પાટલીપુર. ૧૪ [+] મહાવીર સ્ત. ૨.સં. Page #146 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૨] ક્ષમાકલ્યાણ વાચક ૧૮૪૮ પિશુ.૧૫ પાવાપુરી મૂલચંદસંધ સહિત. ૧૫ [+] [ગિરનારમંડન] નેમિ રૂ.૨.સં.૧૮૫૪ માગશર શુ.- ઘારાવના સંઘસહિત ગિરનારયાત્રા. ૧૬ [+] શત્રુંજય [ઋષભ] સ્વ. રસિં.૧૮૫૪ .શુ.૮ શત્રુંજય. ૧૭ [+] અંતરીક્ષ પાર્શ્વ રૂ. ૨.સં.૧૮૫૫ ફ.વ.૧૨ સિરપુર. ૧૮ [+] પાશ્વ રૂ. ૨.સં.૧૮૫૮ ચ.વ.૧ લેકવા. ૧૯ [+] ઋષભ પ્રતિષ્ઠા સ્ત. ર.સં.૧૮૬૦ વ.શુ.૭ દેવીકેટ. ૨૦ [+] સુવિધિ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૬૧ મા.શુ.૨ દેસણેક. ૨૧ સુપાર્શ્વ રૂ. ર.સં.૧૮૬૧ ફ.શુ.૨ જયપુર. ૨૨ [+] પાશ્વ સ્ત. ૨.સં.૧૮૬૬ ફા.શુ.૧૫ શંખેશ્વર મરુધરસંધયાત્રા. ૨૩ [+] [ગિરનારમંડન] નેમિ સ્ત. ૨.સં.૧૮૬૬ ચૈત્રી પૂનમ ગિરનાર. ૨૪ [+] [શત્રુંજયમંડન ઋષભ સ્ત. ૨.સં.૧૮૬૬ વૈશુ.૨ શત્રુંજય. ૨૫ [+] પાશ્વ પ્રતિષ્ટા સ્ત. ૨.સં.૧૮૬૭ માધવ ૯ મંડોવર. ૨૬ [+1 સંભવ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૬૯ માઘ શુ.૧૩ અજમેર. ૨૭ સુપાશ્વ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૭૧ માધ શુ.૧ વિકાનેર. ૨૮ હિતશિક્ષા બત્રીસી સં.૧૮૬૮ પૂર્વે. [પ્રકાશિતઃ ૧. ઉપાધ્યાયજી શ્રી ક્ષમાકલ્યાણજી વિરચિત ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્રકા. સુગનચંદજી ઉ. બાંઠિયા. ક્રમાંક ૧ અને ૩ની કૃતિઓ એમાં જિનલાભની, ક્રમાંક ૪ની જિનચંદની અને ક્રમાંક ૫, ૬, ૯ અને ૧૦ની કૃતિઓ અમૃતધર્મની નામછાપ સાથે મળે છે. ક્ષમાકલ્યાણે પણ આ જ મિતિઓએ એ વિષયની રચના કરી હોય એમ માનવા કરતાં ક્ષમાકલ્યાણની રચનાઓની સાથે આ કૃતિઓ મળતી હેઈ સરતચૂકથી એમને નામે ચડી ગઈ હોવાની સંભાવના વધુ લાગે છે.] ગદ્યકૃતિઓ (૪૫૯) શ્રાવક વિધિ સંપ્રહ પ્રકાશ (ભાષામાં) ૨.સં.૧૮૩૮ તેમણે પાક્ષિકદિ પડિકમણુવિધિ ગદ્યમાં ભાષામાં ઉતારી છે. ને છેવટે દોહા આપ્યા છે. અંત – શ્રી જિનચદ સુદિ નિતુ, રાજત ગછરાજાન, વાચક અમૃતધર્મગણિ, સીસ ક્ષમા કલ્યાણ. સય અઢાર અડતીસ, જેસલમેરૂ સ્થાન, શ્રાવક વિધિ સંગ્રહ કીયૌ, મૂલ ગ્રંથ અનુમાન. કમલાદિમ સુંદર સુમન, કીધ સહાય પ્રધાન, જે ફનિ હેય અસુદ્ધ ઇલા, સો સોધીયો સુજન. Page #147 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાકલ્યાણ વાચક [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) સંવત ૧૮૪૭ વર્ષે પ્રથમ આસાઢ વદિ ૧ ર લિખતા પં. રૂપચંદ, પંન્યાનચંદ, પંદલાલચંદ, શ્રી સુરતિ બિંદરે ઓસવાલ મહિલા મધે. ભાઈદાસ નેમીને ધમ્મશાલા મધ્યે. શુભ ભવતુ. પ.સં.૧ર-૧૭, પ્ર.કા.ભં. નં.૩૫૭. (૨) શ્રી જિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા ૧, ખરતર મંડલાચાર્ય તરૂણપ્રભસૂરિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૨, સામાચારી શતક ૩, વંદારૂ વૃત્તિ ૪, પ્રવચન સારોદ્ધારવૃત્તિ ૫, આચારદિનકર ૬, શ્રી જિનપતિસરિ સામાચારીપત્ર ૭, શિવનિધાનપાધ્યાયકૃત લઘુવિધિપ્રપાદિ ૮, ગ્રંથાશ્ચ વિશ્વ અયં વિધિપ્રકાશો નિર્મિતઃ ઈતિશ્રી શ્રાવક વિધિપ્રકાશ પરિપૂર્ણતામગમત. પંજ્ઞાનસૌભાગ્ય મુનિના સ્તહેત નાગપુર મયે લિપીચક્રે. રે... મુંબઈ. [જેહાપ્રાસ્ટ, રાહસૂચી ભા.૧, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮૯, ૬૧૪).] (૪૪૬૦) પ્રશ્નોત્તર સાધશતક (ભાષામાં) ર.સં.૧૮૫૩ વૈ.વ.૨ બુધ અંત – ઈતિશ્રી વાચનાચાર્ય શ્રીમદમૃતધર્મગણિ વિનયવાચક ક્ષમા કલ્યાણ ગણિ વિનિર્મિત પ્રશ્નોત્તર સાદ્ધશતકમ્ય સૂચીમાત્ર ભાષાયામુત્તરામ. શ્રી. નિષ્પનમાનન્દમયેજિનાઃ સમાગ્રિમે શુદ્ધપદેરવક્રમ હીંકારદીપું શ્રિતસવશક્ર શ્રી સિદ્ધચક્ર શરણં મમાÚ. ૧ દોહા સય અઢાર તેપન સમ, વદિ વૈશાખ સુમાસ, બુધવાર સંપૂરન રચ્યો, વાકાનેર સુવાસ આર્યા ઉત્તમ ધર્મરૂચિ, પુત્રી સમ સુવિનીત, નામ ખુણ્યાલશ્રી નિમિત, યહ કીનૌ ધરિ ચીત. ભણસાલી સંઘજી વધૂ, મેતુ નામ ઉદાર, તાકો ફુન આગ્રહ ભયો, જેસલમેર મઝાર. (૧) ઇતિ વાચક ક્ષમાકલ્યાણગણિકૃત સંક્ષિપ્ત ભાષામય પ્રશ્નોત્તર સાર્ધશતકમ. લેખક પાઠ શ્રીર. કલ્યાણમવુ શુભ ભવતુ શ્રી જિનધર્મ પ્રસાદાત. ૫.ક્ર.૨૮૮થી ૩૨૨, ચોપડો, મુક્તિ. વડોદરા નં.૨૪૭૨. જેહાપ્રસ્ટ, રાહસૂચી ભા.૧.] (૪૪૬૧) અંબચરિત્ર (ભાષામાં) ૨.સં.૧૮૫૪ આષાઢ શુ.૩ બુધ પાલીતાણું (૧) પ.સં.૩૭, મહિમાભક્તિ ભં. પિ૨૪. Page #148 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી વિદ્યાહેમ (૪૪૬૨) યશોધર ચરિત્ર પર બાલા. ર.સં.૧૮૯૩ જેસલમેર મૂળ સંસ્કૃતમાં. (૧) લ.સં.૧૮૯૮ ક.વ.૨ મ પં. રંગવિજે માંડવી બંદર વાસુપૂજ્ય પ્રસાદાત પ.સં.૧૦૧, ડા.પાલણ. દા.૨૫ નં.૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૮-૮૧, ૩૨૯, ૩૩૧-૩૨ તથા ૧૬૭૪. પૃ.૩૨૯ પર કલ્યાણ(ખ)ને નામે મુકાયેલી ગિરનાર ગઝલ” આ કવિની જ ગણુવી જોઈએ, કેમકે કેવળ કલ્યાણ” શબ્દથી પોતાના નામના નિદેશ કરવાની રીતિ કવિનાં કાવ્યમાં વ્યાપકપણે જોવા મળે છે. કવિની આ જ પ્રકારની “સિદ્ધાચલ ગઝલ” પણ મળે છે. ઉપરાંત જુએ “સ્તવનાદિની પ્રકાશિતની માહિતી સાથેની સંપાદકીય નોંધ.] ૧૨૮૯ વિદ્યાહેમ (૪૪૩) વિવાહ પડલ અથ ર.સં.૧૮૩૦ મા.વ.૨ (૧) પ.સં.૧૧, વધ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૨૯૦. ભાણવિજય (ત. વિજ્યપ્રભસૂરિ–પ્રેમવિજયશિ). (૪૪૬) વિક્રમાદિત્ય પંચદંડ [ચરિત્ર] રાસ ૪ ખંડ પ૭૯૭ કડી ૨.સં.૧૮૩૦ જે.સુ.૧૦ રવિ ઔરંગાબાદમાં આદિ- અમલ કમલ સમ નયનયુગ, સુરપતિ સેવિત પાય, પાસ જિર્ણોદ દિણંદ સમ, પ્રણમતાં આનંદ થાય. શુદ્ધ મુધા(?) કિધિ જિણે, દગ પિયુષભરેણું, ફણિધર મણિધર પતિ કર્યો, તાસ નમું વિનયે. નિપટ પ્રગટ સઠ ગુણ ઘણે, સંજુર જેહના ગાત્ર, તહને વિહત ક્ષિકમાં, અવિરલ સરસ્વતિ પાત્ર. એહવિ જે છે ભારતી, ત્રિભુવન વ્યંજે સક્ત, તે આ વર ભારતી, જાણુને નિજ ભક્ત. અધટ કઠિન જે ઉપલ સમ, જડ વચનપ્રહાણ, કૃત મૂર્તિ તે ગુરૂ તણ, પદ પ્રણમું હરખેણ. કવિ અનેક છે ભૂતલે, એકએકથી ઘણું દક્ષ, તે આગલિ મુઝ ચાતુરિ હાસ્યઠામ પરતક્ષ. તો પિણ શાંતસુધારસે મુઝ કવિતાઈ વચન્ન, ઉત્તમના સહેજે હાઈ પરઉપગારી મન્ન. Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાણુવિજય [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૬ - અનુજાઈ સઠને કરે વામી અને પ્રતિકુલ, વાગ્મીને સઠતા કરે પંડિત પ્રકૃતિ મૂલ. દાન શિયલ તપ ભાવના કહ્યા ભેદે એ ચાર, ભેદ જિણે જે અભ્યસ્યા તિહાં તેહના અધિકાર. હાં તે વિક્રમ ભુપને દાનગુણે વિસ્તાર, શીલગુણે જે અલંક કરે વલી પર-ઉપગાર. વિક્રમધર રાંણિ ઘણું ગુણમણીની ભંડાર, તેહમાં શીલવત ઉપરિ લીલાવતિ અધિકાર સત્ય વચન અંગિકર્યું મૃષા કર્યો પરિહાર, તે નૃપ લીલાવતિ તણે ચું ચરિત્ર ચિત્ત ધાર. પ્રથમ તિહાં વિક્રમ તણે ઉત્પતિ સરસ સંબંધ, અનુક્રમેં લીલા વતિ કથા કહેઠ્યું સીલપ્રબંધ. રસ રસિક સંબંધ જો વક્તા પિણ તિમ. હાય, શ્રોતા હિંમ દૂઈ રસિક જે એહ રસ સમ નહિ કેય. ૧૪ અંત હાલ ૪૩. રાગ ધન્યાસી. તપગચ્છકે સુલતાન કહાવે – એ દેશી. શ્રી જિનમાર્ગ સુરગિરિ ભૂવલયે તપગચ્છ નંદનવન છે'. તિહાં મુનિજન સુરરમણતરૂ સમ જ્ઞાનસુગંધ તાં ધન છે”. શ્રી.૧ તે તરૂ માંહિ સિરદારશ્રી વિજયિત્રી વિજયદેવ સૂરિંદાજી, જસ આણ ચિદ્ર ખંડે ચાવી નમ્યા અનમી જે નરીંદાજી. ૨ દેસ સયલમાં જેહને નામેં ગ૭ સિરદાર કહાવેજી, એ ગુણ પુરણ પુણ્યાશ્યપણાને જગમાં પ્રસિધતા થાવેજી. ૩ તે ગણધર પટ્ટ ઉદયાચલ તિહાં ઉદયા સરવી સરખાજી, શ્રી વિજયપ્રભ સૂરીશ્વરજી જસ તપતેજે સહુ હરખ્યાછે. જેહને તેને ઉપાધિ કુમતિ તિમ મુખ ભુઠા થઈ નાઠાજી, પાલી અખંડપણે સુરપદવી પ્રતિકુળ થયા તે થાઠાજી. શુધ ભાષક શુધ માર્ગ આરાધક વર્તાવે શુધ પંથેજી, કલિકાલે ગૌતમ સમ ભાખ્યા. જેહવા કહ્યા છે. ગ્રંથેજી. એહવા શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર થયા ગુણવંતજી, શ્રી વિજય રત્ન સૂરીશ્વર જ્ઞાની સુરીપદ સોભ લહંતાજી. ૭ તસ પટઠારે સભાકારી શ્રી વિજયક્ષમ ગણધારીજી, તપ જપ સંયમના ખપારિ થયા જે ઉચિત આચારીજી. ૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩૩] ભાણવિજય તેહને પાટે શ્રી વિજયયારિ ભુરિ ચારિત્ર વરદેહાજી, માહે નરનારી જાણે અમ નાથ દેસના અમૃતપરવાહેાજી. પટ્ટધર તેહના લાયક નાયક શ્રી વિજયધમ સૂરી...દાજી, શ્રી જિનશાસન ઉદ્યોતકારી વાણીગુણ મેહે નરી દાજી તેહને રાજ્યે એ રાસ રસીલા કીધેા ગુણીગુણ ગાયા, પૂર્વાં ચરિત્ર વિક્રમતાં જોઇ પૂર્વ સૂરિએ નિરમાયાજી, શ્રી વિજયપ્રભ સુરીશ્વરના પદકજ અંતેવાસીજી, ગીતારથ-પદ સા કે જેહમાં નાનામૃતના વિલાસીજી. પંડિત પ્રેમવિજયના સેવક શુરૂઆણા શિર ધારી, ભાવિજય વિક્રમ ભૂપતિના રાસ રચ્યા સુખકારીજી. પ્રથમાભ્યાસે બાલવિલાસે સહુતિ રમતિ કીધીજી, સજ્જન બુધજનોધી લેયે જિમ હાઈ ચિત્તની શુદ્ધિજી. ૧૪ સંવત પૂર્ણ હતાસન વસુ સસી જેષ્ટ માસ સુદ દસમીજી, રવીવારે વલિ સ્વાતિ નક્ષત્રે શિવયેગ તે સિવમિજી. પુરણુ રાસ એ તે દિન કીધે! હ-અમૃતરસ પીધેાજી, અવર’ગાબાદમાં કારજ સીધા ગુણીઇ અંગીકરી લીધેાજી. ૧૬ શ્રી ગાડી પાર્શ્વજીની સુનીજરે' નિજ ગુરૂની કૃપાથીજી, ઇચ્છાવ છા થઇ એ પુરણ વિક્રમગુણ ગાવાજી. ચિત્તપ્રમાદે સતિકલ્પનાએ ન્યૂનાધિક વાત કહેવાઈ, મીષ્ઠાદુડ ત્રિકરણુ સુધિ મુઝને હેજો સુખદાઇજી વલી જિતવાણી વિરૂદ્ધ કહાણી તસ મીછા દુષ્કૃત હેાજોજી, સંધ સમક્ષ કર જોડી ક ૢ હૈં, સાંત સુધારી લેજોજી. નિશ્ચલ રહેા એ રાસ તિડાં ગિ જિહાં લગ્િ અને તારીજી, જિહાં લર્ગેિ મેરૂ સસી રવિ તિહાં લગિ જિતધર્મ સામાચારીજી.૨૦ એ ગુણીના ગુણ ભસે ગુણસે તસ ધર મંગલમાલા, કશો ખડ ચેાથેા ત્રેતાલીસ ઢાલે ભાંણ લહે ઋદ્ધિ વિસાલાજી. ૨૧ (૧) ગાથા ૫૭૯૭ લીક્ષાવતિચતુથ વેલાજ પાવિતા તસ્યાઃ પાણીગૃહણુ કૃત્વા સ્વદેશગમનઃ શ્રી સિદ્ધસેતમુખે ધર્મ પ્રાપ્ય શ્રી અવતિપા - તીથ ઉદ્ધારકરણું દેશસાધને શાલીવાહતરાના હસ્તે મૃત્યુપ્રાયણ વિક્રમસેન તપુત્રપદસ્થાપનઃ શ્રી મુતિયદ્રાચાર્યાંપદેશા લીલાતિદીક્ષાસુગતિપ્રાપણુ નામ્ના ચતુર્થાં ખંડ સમાપ્તઃ સ.૧૮૭૩ પે.કૃ.પક્ષે ૧૧ શ્રી મિસાણા ૧૯ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૭ ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪] જૈન ગૂર્જર કવિએ : ૬ મધ્યે બૃહસ્પતિવારે સકલ પં. શ્રી રંગવિજયજીગણ તત્સીષ્ય ૫. શ્રી ભામવિજયગણિ શિ. હેમવિજય તશિષ્ય તેજવિજ્રયેણુ લિ. ૫.સ.૧૪૨-૧૮, ડે.ભ, દા.૪૧ નં.૭. (૨) સંવત્ ૧૮૬૧ વર્ષ માસેાત્તમ માસે કલપક્ષે વૈશાખ માસે ચંદ્રવાસરે ૧૨ દીને લખીત ૫. ભક્તિવિજયગણી શ્રી ચાણસમા નગરે શ્રી ભટેવા પાનાથજી પ્રશાદાત્ શ્રેય: શ્રેયઃ. પુ.સ. ૧૧૮-૧૭, અપૂર્ણ – ત્રણ ખંડ માત્ર, પ્ર.કા.ભ. વડેા. નં.૨૨. (૩) લિ. ૫. રાજવિજયગણિના ગણિ કુશલ વિજય વાચનાય સં.૧૮૯૮ શાકે ૧૭૩૩ ભાદ્રપદ શુ.૧૦ કર્મવાટત્યાં સુરાચાય વાસરે શ્રી પાર્શ્વ દેવ પ્રસાદાત તપાગચ્છે ભ. વિજયજિને દ્રસૂરિ રાજ્યું. પુ.સ.૧૯૦-૧૫, ઈડર ગારજી ભ’. ન’૧૧૮. (૪) સંવત્ ૧૯૩૩ના ચૈતર વદી ૫ વાર સામે શ્રી ખેડાનગરે શ્રી ભીડભ જત અમીઝરા પાર્શ્વનાથ પ્રસાદે લ. વકીલ વરજલાલ વેણીદાસ સ્વઆત્મા પરમાર્થે લખ્યા ભુલચુક મીચ્છામીદુકડ.... પ.સં.૧૩૭-૧૫, ખેડા ભ’. દા.૭ નં.૮૯. (૫) રત્ન.ભં. [મુપુગૃહસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૧).] (૪૪૬૫) + ચાવીશી આદિ– મેરા સ્વામી હેા શ્રી પ્રથમ જિષ્ણુ કે, ઋષભ જિનેશ્વર સાંભળેા, અંત – ધ્યેય સ્વરૂપે ધ્યાય તમને જે, મતચકાય આરાધે રે, પ્રેમ વિષ્ણુધ ભાણુ પભણે તે નર વધમાન સુખ સાથે રે. પ્રકાશિત ઃ ૧. ચાવીશી વીશી સંગ્રડ પૃ.૨૯૩થી ૩૦૬. [૨. ૧૧૫૧ સ્તવનમજૂષા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪-૩૮.] ઋષભસાગર ૧૨૯૧, ઋષભસાગર (ત. જશવ ́તસાગર–જૈને દ્રસાગર – આગમસાગર અને વિનેદસાગરશિ.) (૪૪૬૬) વિનયચર રાસ ૪ ઉલ્લાસ પ૮ ઢાળ ૧૫૩૦ કડી ર.સં.૧૮૩૦ ભાદ્રવા દે ૧૫ બુધ પેરબંદર આદિ– દાહા પાર્શ્વનાથ જિનવર પ્રણમ્ય, ત્રેવીસમા જિન તાસ, અલિય ઉપદ્રવ ઉપશમે, વારે ગઇવાસ. પન્નગ રાખ્યા પરિજલત, અદ્ભૂત કર્યાં ઉપકાર, સુરપદવી આપી સરસ, ધન્ય વિશ્વઆધાર. હસાસન ખેડી હસત, વસત હૃદયઆવાસ, પ્રગટપણે પરમેશ્વરી, ઉદયે જ્ઞાનઉર્જાસ. ૧ 3. Page #152 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી 8ષલસાગર સાંનિધકારી શારદા, વરદાતા સુવિશાલ, નમતાં તુઝ પદ નિત પ્રતે, મુઝ હોઈ મંગલમાલ. ગુરૂ દાતા શુભ જ્ઞાનના, ધ્યાન તાસ ધરેય, ઉત્તમ અક્ષર ઘો ઉક્ત, એહ ઉપગાર કરેય. જ્ઞાન દશન ચારિત્ર ગુણ, ચિત ધારે જે ચું, અષ્ટ કમ વેરી અટલ, ક્રોડ તરે ભવકુપ. એહ શાસ્ત્રો આખીયે, સુખદાયક સ્વયમેવ, ત્રિગડે ભાખ્યો ત્રિજગગુરૂ, સબ દેવનકે દેવ. ત્રિવિધ માગ એ મોક્ષને, જ્ઞાન દશન ચરિત્ર, જ્ઞાન તણાં સાધન કર્યા, હાઈ પુન્ય પવિત્ર. પિણ તે વિનય કીયા થકા, જ્ઞાન લહે ભરપૂર, ફલપ્રાપ્તિ નવી પામીઈ, વિના બીજ અંકૂર. આરાધન તુમે આદરે, લાયક ભવિયણલોક, મુરખચટ તણું પરે, થિર લહે વંછિત થક. કિણ વિધિ તિણ સાધન કિયો, જસ થય સકલ સંજોગ, ઋદ્ધિ રાજ્ય પામ્ય રમણ, ભલા સંપૂરણ ભેગ. કર્ણરસાયનની પરે, કૌતિકકથા કહેસ, રસિક જનને રીજવા, વણવું અધિક વિશેષ. મન નિશ્ચલ કરી માનવી, સાંભલ ચિત લાય, ઉત્તમના ગુણ ગાવતાં, વંછિત સઘલાં થાય. = ઢાલ ૨૫ રાગ ધન્યાસી. એહવા વિનય તણુ ગુણવર્ણન જાણુ ભવિ પ્રાણીજી, વિનયમૂલ ધર્મ તે પામી, અનુક્રમે લહે શિવરાણજી. વિનય ઉપર એ રાસ રચના, કીધી મનઆણું દેજી, વિનયવંત તે પ્રાણી જાણી, તેહના પદ સદ્દ વંદેજી. પંડિત તો કાઈક કવિ દુજા, જેડે ગ્રંથ જે જેઈજી, મેં તો બાલકની પરે એહવી, રમત કીધી સાઈજી. મોટાના ગુણ ગાતાં મુઝને કાંઈ ન થાએ ત્રટેજી, ખાધાં તનની ભુખડી ભાગે, વાંકે ચૂકે રેટેજી. અધિકાઓ છે અક્ષર એ, તેહ સમારી કરજી , તહને દસ જે મુઝ મત દેજે, હિયડે એહિ જ ધરજી . અ ત Page #153 -------------------------------------------------------------------------- ________________ ઋષભસાગર [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ મત કલ્પના જે અક્ષર ભાખ્યા, કવિઘટના કરી જેહવીજી, સકલ સભા સમક્ષ દાખું, મિચ્છામિ દુક્કડ તેહવીજી. તપગચ્છનાયક જગજસવાયક, દિનદિન તેજ સવાયા, શ્રી વિજયદયા સૂરીસર રાયા, સુરિનર જસ ગુણ ગાયાછે. તસ પાટે દિનકર સમ ઉદયે, શ્રી વિજયધર્મ સૂરીંદાજી, કલ્પતરૂની ઉપમા જેહને, પ્રતાપે જિહાં રવિચંદાજી. પિરબિંદર ચૌમાસું કીધું, શ્રી વિજયધમ રસૂરીસજી, તેહ તણું સેવામાં રહીને, રચીઓ રાસ સુગીસ. જે કે ભવિણ ભણચ્ચે સુણસ્પે, ત ધર મંગલમાલાજી, દિનદિત સંપત બહુલી મીલચ્ચે, વાધચ્ચે જાકજમાલાજી. સંવત ગગન વની [વન્ડિતે જાણે, સિદ્ધિ ચંદ્ર એ માણોજી, ભાદ્રવા શુદિ પૌનમ બુધવારે, સંવત્સર સુપ્રમાણે છે. પંડિત માંહે સકલશિરામણ, જશવંતસાગર સાચાજી, તેહના શિષ્ય પંડિત ગુણપૂરા, જેદ્રસાગર કવિરાયાજી. તાસ શિષ્ય પંડિત ગુરૂ વારૂ, મહામતિવંત દીદારૂ, આગમસાગર ગુણના આગર, શુદ્ધ ગ્રંથમતિધારૂછ. તેહ તણું લધુ ભ્રાતા લાયક, વિનેદસાગર કવિરાયાજી, તાસ શિષ્ય ચરણબુજસેવક, ઋષભસાગર ગુણ ગાયાછે. ચોથે ઉલ્લાસ સંપૂર્ણ કીધે, પચવીસ હાલ પ્રસીધેજી, મોટાના ગુણ ગાયા વારૂ, પામે બહુલી દીધો છે. ચાર ઉલ્લાસની હાલ મલીને, અઠાવન અનૂપ, મત-સારૂ મેં રચના કીધી, વાચ ધરીને ચુંપછ. જ્યાં લગે ધ્રુ ને તારા અવિચલ, રહસ્ય નક્ષત્રમાલાજી, ત્યાં લગે ભવીયણ ભણુયૅ ગુણર્યો, એહ જ રાસ રસાલાજી. પૌરબિંદરમંડણ સુખદાઈ, સલમા શાંતિ જિનરાયાજી, વાસુપૂજ્ય શીતલ સુખકારી, નિત પ્રતે વંદુ પાયાછે. જે ભાવે શ્રોતા શુદ્ધ સુણસ્ય, વિનયગુણ આદરસ્પેજી, દિન દિન ઉચ્છવ અધિક મછવ, વંછિત વડષભનાં ફલસ્પેજી. (૧) ઇતિ શ્રી વિનોપરિ વિનયચંદ્ર શ્રેષ્ઠિપુત્રકથા પ્રાકૃતબંધે વિનયચટ્ટ જસવર્ણન, રાજા નિજગૃહે આગમન, ત્રયસ્ત્રીપાણJડણું, માતૃપિતૃમીલન, સંજમાધિકાર નિર્વાણગમન ચતુર્ભિઃ કલાપન ચતુથેલાસર Page #154 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩૭] પભસાગર સર્વાંગાથા ૧૫૩૦ ગ્રંથાગ્રંથ ૨૨૦૦ છે. પૂજ્યા. શ્રી માલજી શિ. પાંડવ તન્મધ્યે લિ. ઋ. શિવજી માલજી શિ. મેાતીચંદ ા. ડાહેવજી ચેલા ચાંપસી પડનહેતવે શ્રી જાડિયા બંદરે સ.૧૮૭૮ વર્ષે શકે ૧૭૪૩ પ્રવતમાને ભૃગશીર્ષ માસે કૃષ્ણપક્ષે ૧૪ ૨વૌ, ખત્રી સુદરજી સવજી રાજયે લિખિવા. પ.સ.૫૩-૧૫, રા.પૂ.અ. [ડિકેટલાગભાવિ, મુપુગૃહસૂચી, રાહુસૂચી ભા.૧. (૪૪૬૭) + પ્રેમચંદ સ`ઘવન રાસ અથવા સિદ્ધાચલ (શત્રુ ંજય) રાસ (એ.) ૨૧ ઢાળ ર.સં.૧૮૪૩ જેડ વિદે૩ સેામ સુરતમાં મેાદી લવજીસુત પ્રેમચંદ મૂળ અમદાવાદના તે સુરત આવી રહ્યા અને સં.૧૮૩૦માં સિદ્ધાચલને સંઘ કાઢી સધપતિ થયા. સિદ્ધાચલ પર મદિર બાંધવાના વિજયધર્મસૂરિના ઉપદેશથી મનારથ થતાં ખાડિયાર કુંડ ઉપરની ભૂમિમાં દેવાલય શિખરબંધ કરાવ્યું, તે પૂરું થતાં સુરતમાં પ્રતિષ્ટા મુક્ત જોવરાવતાં (સં.૧૮૪૩) મહા શુદ એકાદશી સેામવારનું આવ્યું. સુરતસંઘને પેાતાની સાથે યાત્રા કરવા વિનંતિ કરી. અગાઉ પણ કચરાસુત તારાચંદે સુરતથી સંધ કાઢવ્યા હતા. પ્રેમ, હેમચંદ અને જયચંદ એમ ત્રણે ભાઈઓએ સંધપતિનાં તિલક ધરાવ્યાં. એવામાં પાટણના બેાધલશાએ આ સંધમાં ભાગ આપવાનું સ્વીકારવા કહ્યું. સંઘ પેષ શુદ ખીજ ને સામે નીકળ્યા. કકાતરી સંધાને મેકલી હતી તેથી ગામગામના સંઘના માણસે એકઠા મળ્યા. વહાણુમાં જઈ પહેલાં ભાવનગર ઊતર્યાં. પછી ગાડાં રથ વગેરેમાં પાલીતાણે આવ્યા. લલિતાસર પાસે ડેરા નાખ્યા. પાલીતાણાના રાજા ઉનડજીને તેડવા ને સંધતું મુંડકું સંધવીએ ચુકાવ્યું. ઉદયસાગરસૂરિ સાથે સાઁવીએ ગિરિને જોઈ આનંદસુખ પ્રાપ્ત કર્યુ. પછી સંધે અંબડ વાવમાં સ્નાન કર્યુ. ભુખણદાસે ત્યાં શાભા કરી. સંધ તલેટીએ જઈ ડુંગર પર ચઢચો. નીલી પરબ, કુમારકુડ, હિંગલાજના હાડા, જલકુંડ થઈ મૂલÈોટ આવ્યા. સુખાલશાહની કરાવેલી પેાલ, વાઘણુપેાલ, યસરી માત, આદીશ્વર, રાયણુતલે ઋષભ પગલાં. આમ મૂલકીટમાંથી બહાર આવી બહારનાં દેરાં વાંઘાં. સૂરજકુંડ, પછી અશ્રુ રૂપે આદીશ્વર, શિવાસેામનું ચેામુખ, પાંડવદેહ, છીપાવસહી. પછી ખેાડિયાર ઉપરનું શિખરબંધ મદિર પાતે કરાવેલું જોઈ સ ધપતિ હરખ્યા. વિધિસર બિબ બેસાડયું. આ દિવસ ઉત્સવ. પાલીતાણું સ્નાત્રમહેાત્સવ, ત્યાં રહેતા ઉત્તમવિજયને સંધવીએ કહ્યું કે સદ્ગુરુ શ્રી વિજયજિનેદ્રસૂરિ Page #155 -------------------------------------------------------------------------- ________________ ઋષભસાગર [૧૩] જૈન ગૂર્જર કવિઓ : ૬ આવે તો સારું. પત્ર મોકલ્યો. મઢાથી પાલણપુરના માણિભદ્રની યાત્રા કરી. આવીશ એમ ઉત્તર આપ્યો. પાંચ સાધુ સહિત માણિભદ્રની યાત્રા કરી સમઉ ગામ આવ્યા. ત્યાંથી નીંબડા, સિહોર માહા શુદિ આઠમે આવ્યા. ને ત્યાંથી પાલીતાણે આવ્યા. સામૈયું. સંઘવીએ સુરિજીને પૂછતાં પોતાને વિહાર જણાવ્યોઃ “અબુદગિરિ ભેટી શિવપુરી (સિહી) ચોમાસું કીધું, માગશરમાં વિહાર કરી રહાઈદેસ, બાંભણવાડા વીરપ્રભુ, જીવિતસ્વામી, લટાણું આદીશ્વર, વસંતપુર શાંતિનાથ, હમીરપુરને કેરણીવાળા પ્રાસાદ, ત્યાંથી શેનું જ તમ આગ્રહથી આવતાં માણીભદ્ર ભેટી શંખેશ્વર પાર્શ્વનાથ વંદી અહી પાલીતાણે આવ્યા.” પછી ગિરિ પર જઈ યાત્રા કરી. નવા દેરાસરને જોઈ બીજે દિને પ્રતિષ્ઠા કરવાનું હતું. (પછી ઋષભચરિત્ર આવે છે.) ઋષભબિંબ પ્રેમચંદ સંઘવીનું કરાવેલું બહુ સુંદર હતું. તેની પ્રતિષ્ઠાને પંચકલ્યાણઉત્સવ કર્યો. પ્રેમચંદ સંઘવીની બહેન તેજકુંવર સ્વસ્થ થઈ હતી તેને ઉલેખ અહીં કર્યો છે. તેને શંખેશ્વર પાશ્વ પ્રત્યે ધ્યાન હતું તેથી ૧૮૩૦માં શંખેશ્વરને સંઘ કઢાવ્યો હતે ને તેને જીવ દેવ થઈ આ સંઘને સાંનિધ્ય કરતો હતો એમ કવિ કહે છે. વિજયજિતેંદ્રસૂરિએ ઉક્ત નવા મંદિરમાં બિબની અંજનશલાકા કરીને પાંચમને બુધવારે બિંબપ્રવેશ - પ્રતિષ્ઠા કરી બેઘલશાની પત્ની વીજી વહુએ વધાવ્યાં, દાન કર્યા. ગામમાં આવી ત્રણ સૂરિઓને બોલાવી વહેરાવ્યું. સાધુઓને વસ્ત્રાદિ વહરાયાં. સર્વ ગામના સંધને જમવા નોતર્યા, ને જમાડચા. ઈંદ્રમાલાને દિન આવ્યા. મહા વદ પાંચમે રથયાત્રા. પ્રેમચંદ સંઘવી, હેમચંદ, જયચંદ. અને બોધલશાહે માલ પહેરી, આદીશ્વરને વાંદી શેત્રુંજી નદીમાં સ્નાન કર્યું. શ્રીજીને સુરત આવવા વિનતિ કરી તે તેમણે સ્વીકારી. સંઘ પાલીતાણથી સિહોર, ભાવનગર, ઘોઘા, ભાવનગર આવી ત્યાંથી કેટલાક વહાણમાં સુરત ગયા, ને સંઘવી ને સૂરિ ખંભાત તરફ ચાલ્યા. વરતેજ, પીપલી, સાબરમતીથી ખંભાત આવ્યા. ત્યાંનાં ચૈત્યોનું વંદન. શ્રીજી ત્યાં રહી પેટલાદ ગયા. સંધ જંબુસર, કાવી ગંધાર, ભરૂચ, અંકલેસર થઈ સુરત આવ્યો. શ્રીપૂજ્ય પેટલાદ, કાવી, જંબુસર, મીયાગામ, ભરૂચ થઈ વરિયાવે આવ્યા. ત્યાં સુરતસંઘ સામે આવ્યું ને સુરત લઈ આવ્યા. સાથે ખુશાલવિજય વાચક હતા. આદિ – દુહા. - સમર માત ચક્રસરી, વાણી આપ વિગત, Page #156 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી અત - [૧૩૯] ગુણ ગાઇસ ગિરૂઆ તણા, આછી ધરે ઉક્ત. જમ્મૂઠ્ઠીપ દ્વીપાં સિરે, ભરતખ ́ડ સુભ ડાંમ, અવર દેશ દીસે અધિક, પિણુ ગુજ્જર સમા ત ધામ. તખત સેહર દીઠા ણા, અધિક એકથી એક, સુતિ સેહર સુડાંમણેા, વારૂ જિહાં વિવેક. તિણુ તયરી વ્યવહારીયા, ધનદ સમા ધનપાત્ર, ગ્યાંનિ અધિક ગુણે ભર્યાં, ગ્યાયક નિરમલ ગાત્ર. સંઘપતિ-તિલક સેાહાંમણેા, આગે હુઆ અસેસ, પિણુ પંચમ આરે અધિક, વર્ણ તક સ ́વિસેસ. ઢાલ ૨૧મી ધન્યાસી. પલસાગર મેં તા વાર જિજ્ઞેસર ઘ્યાયા, ઋણુ પરે તીરથના ગુણ ગાયા, અનુભવ પુરણ પાયા, ધનધન શ્રી મરૂદેવી માયા; જિર્ણે જગદીશ્વર જાયા રે મેં સંધ તણા ગુણ ગાયા. નાલીનરેશ્વરકુલ-અલવેસર, આદિકરણ અરિહંતા, સુરનર દાડ સેવા તુજ સારે, ભયભંજણુ ભગવંતા રે ૧ ૩ ४ મે ૪ મેં શેત્રુ”જાના ગુણ ગાયા. ૨ ધનધન કુલ શ્રાવકના પામી, સાંભલી સદગુરૂવાણી, સંઘપતિ નામ ધરાવે સંધમાં, ધનધન તે જગ પ્રાણી રે. મેં ૩. સંધવી તા ધન ખરચી જગમાં, ધેા ઉત્તમ કાંમ, તેહ તણાં ગુણ ગાતાં માહેરે, હિંયડે પુગી હાંમ રે. લવજીત લાયક જસ લીધા, પ્રેમચ≠ સુપ્રસિધ્ધા, હેમચંદ જયચંદ ગુણુરાગી, કારજ સુકૃત કીધા રે.મે પાટણ નગરના પુન્યપ્રભાવક, મેઘલસા ગુણરાગી, ભાગ સંધમાં ભાવે દીધા, સાચા જસસેાભાગી રે. તપગચ્છનાયક જગજસવાયક, શ્રી વિજ્યધરમ સૂરીરાયા, તસ પટ-ગગન-પ્રભાકર ઉદયા, દિનદિત તેજ સવાયા રે. મેં શ્રી વિષે જિણે દ્ર સૂરીસ્વર સાહિબ, સડસકિરણ રવિ સાહે, સુરત સેહર ચામાર્ગુ રહીયા, વિજનના મન માહે રે. મેં. ૮ તેહ તણી સેવામે રહીને, રાસ રચ્યા સુખકાર, સુણસે ભણ્સ ભાવે જે નર, તે લહણ્યે' ભવપાર રે. મે ૯શ્રી સુરતમે' જે દેહરા પ્રભૂતા, નાનામેાટા જેડ, મે ૬ ૭ પ ૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ [૪૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ ૧૧ ત્રિકાલ નિત પ્રભૂજીને પ્રણમુ, નિપટ ધરીને નેહ રે. મેં ૧૦ શ્રી સૂરતના સંધ વડભાગી, જઈન ધરમના રાગી, શ્રીજીને વાંદી સંધ હરખ્યા, ભાગ્યદિસા સુભ જાગી રે મેં વન્હિ વેદ સિદ્ધિ ભૂ સંવત્સર, જેષ્ટ વદિ તિથિ તીજ, સેામવાર સ‘પૂરણ રચના, કીધી મતની રીઝી રૅ. મે ૧૨ ઈકવીસ ઢાલની રચના સારી, શ્રેાતાજનને પ્યારી, રૂષભસાગર કહે ભાવે ગાવા, સાંભલજ્યા નરનારી રે, મેં, ૧૩ કલશ વલસાગર ઇમ થુણ્યા સ્વામી શિવહુ ગાંમી, વિમલગિરીમંડણુ ધણી, પ્રભુ ક્યાંન ધરતાં સેવ કરતાં, વાત એહ રૂડી વણી તપગચ્છરાજા વડ દિવાન, શ્રી વિજયજિણેદ્રસૂરીસ્વરે સાગર વિષ્ણુધ વિનાદ સેવક, રૂષભ જયલચ્છીવા. (૧) ઇતિ શ્રી વિમલગરીવર્ગુ ત સ‘બહુમાંન સંઘવીવન શ્રી સિદ્ધાચલ રાસ સમાપ્ત. સ`વત અઢાર ત્રૈયાલીસ વર્ષે દ્વિતીય શ્રાવણ વદિ ૫ દિને સમાપ્ત. લિખત રૂષભસાગરેણુ શ્રી સુરતિ-બિંદ૨ે શ્રી સૂરતમ`ડણુ પાર્શ્વનાથ પ્રસાદાત્માદી શ્રી લવજી તતપુત્ર સંધવી શ્રી પ્રેમચંદજી સંધ વરત રાસ સમાપ્ત. લેાકસ ખ્યા ૭૩૫, પ.સ’.૧૫, લી.ભ. ન.૨૩૭૯, (કવિના હસ્તાક્ષરની પ્રત). (૨) લ.સં.૧૮૪૪, ૫.સં. ૨૪, લાભ, ન.૨૬૦૧. [લી'હસૂચી.] પ્રકાશિત ઃ ૧. સૂર્યપુરને સુવર્ણ યુગ યાને સુરતના જૈત પ્રતિડાસ પૃ.૧૯૮-૨૫૨. [૨. સૂર્યપુર રાસમાળા પૃ.૫૬-૮૯.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૫-૭૩, વિનયચંદ્ર રાસ'ના ર.સ. ૧૮૪૦ નોંધાયેલા, પરંતુ અન્યત્ર સત્ર સ.૧૮૩૦ મળે છે ને એને ટેકે આપનાર ‘વહ્નિ' પાઠ પણ મળે છે. શ્રી દેશાઈએ વજ્રીતે'માં 'વધિ' (=સમુદ્ર=૪) શબ્દ કે ‘વન્ત' (=વણુ =૪) શબ્દ વાંચ્યો હશે? પ્રથમ આવૃત્તિમાં ૨.સ.૧૮૪૨ના ‘શત્રુંજય રાસ' પણુ અલગ નાંખ્યા છે પણ અન્ને રાસ એક જ હેાવાની સંભાવના કરી છે. એ રાસની નોંધ લીભની ન૨૬૦૧ની પ્રતને આધારે કરી છે, એ પ્રત લી સૂચીમાં પણ ૨.સ.૧૮૪૨ તાવે છે. પણ કૃતિ એક જ હાવાની ખાતરી કરી લીધેલી છે. રચનાસ વતતા કુકમાં કાઈક ભૂલ કારણભૂત હાવા સભત્ર છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૪૧] ૧૨૯૨. મેઘરાજ (લેાં. જગજીવનશિ.) જગજીવન જુઆ આ પૂર્વે ન.૧૨૪૧. (૪૪૬૮ ૭). જ્ઞાનપ`ચમી સ્ત. પ ઢાલ ૨.સં.૧૮૩૦ ચામાસું વિરમગામ આદિ - અત દૂહા. શ્રી ચીસે જિન નમી, નવનિધિ-સિદ્ધિ-દાતાર, ગણધરને પ્રણમી કરી, ગુરૂ નમી ગ્યાંતદાતાર. કાન્તિક શુદિ સૌભાગ્યપંચમી, જેહનૂં શાસ્ત્ર વખાણુ, તેહ તણા ગુણ લેશ કહું, વિસ્તર શાસ્ત્રથી જાણુ. કલશ મેઘરાજ ૧ ૬૦ ૬૧ લૂકાગછે પ્રવર પ્રભાકર રૂપ જીવજી ગણધરા, તસ પર પરાયે' ગુજરાતી ગÛ જગજીવનજી મન ધરા, તસ શિષ્ય ગણી મેઘરાજ જપે વીરમગાંસ રહી ચેામાસ એ,. સંવત અઢાર ત્રીસેસ વચ્છર સંધને હરખઉલ્લાશ એ. (૧) સ.૧૮૫૪ આસાઢ વદ ૯ દિને સૂબાઈ જિંદરે ચામાસાં ૫ રહ્યાં. સંઘાડે! શ્રી સ્થાવરજીના શિષ્ય પૂ. શ્રી. ૫ શ્રી લબ્ધિચ ૬૭ તશિ. ઋ. પૂ. ઠાકુરસીજી તિશ. . શભ્રાંમ. પ.ક્ર.૭૨થી ૭૫, અનેક સ્તવનાદિ સંગ્રહ, મુક્તિ. જૈન જ્ઞાનમાઁદિર વડાદરા ન.૨૪૬. (૪૪૬૮ ખ) પાન્ધ જિન સ્ત, ૯ કડી ૨.સં.૧૮૪૧ આદિ – પાસ જિજ્ઞેસર વીનવૂ રે લાલ, વીનતડી અવધાર. ૨ - અંત – સવત અઢાર એક્તાલમે રે લાલ, રહી ચૈામાસ શુભ કાજ રે. કહે શ્રી પૂજ્ય જગજીવન તણેા રે લાલ, શિષ્ય ગણી મેઘરાજ રે. ૯ પા [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩-૩૪.] ૧૨૯૩. સુજાણ (લેાં. ભીમશ.) (૪૪૬૯) શિયલ સઝાય ૩૨ કડી ૨.સં.૧૮૩૨ ચામાસું સુરતમાં આદિ - આદર જીવ ક્ષમાગુણુ આદર એ દેશી. શીયલરતન જતને કરી રાખ્યા, વરો વિષયવિકારજી, શીયલવત અવિચલ પદ પામે, વિષય સલે સૌંસારજી, અંત – સંવત અઢાર ને ખત્રીસ વર્ષે, સૂરત બિંદિર ચૈામાસજી, સ્થિવર ભિમ સુસાયથી વિનવે, કહે સ્થિવર સુજા ણુ, શિયલ.૩૨ ૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ રવિમલ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૮-૩૯.] ૧૨૯૪, રવિમલ (ખ. ક્ષેમશાખા ધ કલ્યાણુ-કનકસાગરશિ.) (૪૪૭૦) મ‘ગલકલશ ચાપાઈ ૨.સં.૧૮૩૨ ખીજા શ્રા.શુ.૧૫ મેનાતટમાં (પેાતાની જન્મભૂમિ []) અંત – સંવત અઢાર ખત્તીસા વરસે દ્વીતીય શ્રાવણ સુદી હરશેજી, રાખડી પૂનમ મંગલ દિવસે યેા સબંધ જગીસેજી. ખરતરગચ્છ જિનચ ંદ સવાઈ, પ્રતપે ગુચ્છ વરદાઈજી, ક્ષેમશાખામે પદવી પાઈ, પાકપદ અધિકાઇજી, ધ કલ્યાણ ગુણે અતિભારી, ભવિયણને ઉપગાર જી. કનકસાગર વાચક ગુણકારી, સાત તણા ભંડારીજી, મધર દેશ પુર બેનાતટ જિહાં છે આઈના થાનાજી, તિહાં ચામાસેા કવિયણું કીધા, ભિવય એ બહુ માનેાજી. પાઠક રતનવિમલ કહે ભાઈ, સુણજ્યેા સંબધ સવાઈજી. (૧) પ.સં.૧૮, પ્રકાભ [૧૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૪૭૧) ઇલાપુત્ર કાસ ૯ ઢાળ ૨.સ.૧૮૩૯ ચામાસું રાજનગરમાં આદિ- સકલ સિદ્ધ અરિહંતને પ્રણમું પરમાનદ, સાંનિધ કરિ શ્રુતદેવતા, વચન અમૃત અરવૃંદ. શાસનદેવી નિત નમું, સમરૂં સદ્ગુરૂપાય, સરસતિ સુમતિ દીયે સદા, અવિરલ આપે માય. ઇલાપુત્ર અણુગારના, સરિસ ક" સમધ, સુણા ભવિક સદ્ન કાંન દે, લેાચન પ્રગટે અંધ. મેાહકરમ દુર‰ મહા, પસŕ ત્રિજગ મઝાર, તદ્ભવગાંમી જીવ પિણુ, મેાહ વશેં અણગાર. કરમે કે નર છેતર્યાં, તીન ભવન જે જીવ, સૂરાં પૂરાં કરમને, દૂર કરતૌ રીવ. જિનકલપી જિતવર સમા, મેાક્ષમારણ અધિકાર, અષ્ટ કમ દૂર કરી, પુહતા મેાક્ષ મઝાર. ધ્યાન ધરા સિંધ પુરસને!, જ્યં જગ સીઝે કાજ, જ્યાંન કીયાં સંકટ ટલે, પામે સુખ સમાજ, ઢાલ ૯. ધન્યાસિરિ. ઇણુ પર ભાવ ભગતિ મન આંણી એહની. ઇષ્ણુ પરિ ભાવને અધિકા જાણી ધ્યાન ધરા ભવ્ય પ્રાણીજી, ७ અત ૧ ર 3 ४ ૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩] રત્નવિમલ ઈણ વિધ ભાવ કહ્યો જિનરાજે, એકલો તારક છાજેજી, કે ભવનાં પાતિક ભાજ, ત્રિભુવન માંહે ગાજે છે. ૭ ઈણ પરિ. સંવત અઢાર વરસ ગુણચાલીસે રાજનગર ચૌમાસે છે, શ્રી જિનચંદસૂરી ગુરૂ રાજે, તેહની આગ્યા કાજે. ૮ ઈણ પરિ. ખરતરગચ્છમૅ શાખા ભારી, ક્ષેમશાખ સુવિચારીજી, પાઠક રતનવિમલ એ સારી, રાસ રચ્યો ગુણકારી . ૯ ઈશું પરિ. આવશ્યકની વૃત્તિ અનુસારે, ઋષિમંડલ પિણ દેખીજી, તે અનુસાર મેં પિણ ભાખે, સૂત્ર માંહે ગુણ પેખીજી. ૧૦ ઇણ પરિ. સરસ સંબંધ એ ભાવે ગાવે, કંઠ આલાપે ભાવેજી, ભાવ થકી સુણસી નરનારી, મોક્ષ તણું ફલ પાવેજ. ૧૧ ઈસુ પરિ. (૧) ઇતિશ્રી ઇલાપુત્ર રાસ સંપૂર્ણ. પસં૫-૧૬, રે... મુંબઈ બી.ડી. ૩૦૧-૬ (.નં. ૧૮૭૨). (૪૪૭૨) તેજસા ચોપાઈ ૨.સં.૧૮૩૯ પ્ર. જેઠ વદ ૧૦ મંગલવાર વાવડીમાં આદિ- શ્રી સરસ્વત્યે નમઃ દૂહા. પ્રણમું ચરમ જિસરૂ, સિંઘલછણ સુખકાર, સાસનનાયક ઉપદ, મોક્ષ તણે એ ઠાર. સમકિત સુદ્ધ પૂજા કરે, જીવદયા ધરી મન્ન, ભાવસહિત સેવે સદા, પવિત્ર કરી જે ત. મોરપિચ્છ નું બિંબ તે, પૂંજી સકલ શરીર, પાછેં જલપૂજા કરે, ક્ષીરદ કરિ નીર. અગર ચંદન કેસર ઘસી, કરેય વિવેકી જેહ, ભાવન ભાવે આગલે, કરમ ખપાવે તેહ. જિનમૂરતિ જિન સારખી, અંતર ના જેહ, સમવસરણ તદ સાંભરે, આસણ ઈણ વિધ એહ. મે ક્ષરથાનકમેં સિદ્ધની, પદમાસન આકાર, ઈણ સંસ્થાને સિદ્ધ, ધ્યાન કરે અણગાર. ખરિનકા (2) દીઠાં વિના, કિણ આકારે સિદ્ધ, ધ્યાન ધરે દેખી કરી, નરભવલાહ સિદ્ધ. જિનપ્રતિમા જે નિત પ્રતે, સેવે બેઠિ એકંત, " Page #161 -------------------------------------------------------------------------- ________________ રત્નવિમલ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ પાવે પદવી મોક્ષકી, ઈમ ભાખ્યો અરિહંત. તેજસાર નૃપની પરે, ઈણ ભવ પામી રાજ, પરભવ સુરસુખ અનુભવી, લહિયે અવિચલ રાજ. ૯ અંત - ઢાલ ૨પમી. ધન્યાસિરી. ઈણ પરિ ભાવ ભગતિ મન આપણું એહની હિવ શ્રી તેજસાર રિષરાયા, નિમલ કરિ નિજ કાયાજી, શ્રી સિદ્ધાચલ ગિરની યાત્રા, છેડી સદ્ જિણ માયાછે. ૧ હિવ. ગચ્છસિરિમણિ ખરતર માંહે ભારક ભલ ભાજી, યુગપ્રધાન જિનચંદ જતી સ્વર રાજ તિણે સુખ પાવેજી. ૬ રડવંસવિભૂષણ રાજ બાજે અવિચલ વાજાજી, તસુ પસાયે જગત સુખ પામે વિજેસિંધ મહારાજાજી, એમકીરતિની શાખા માંહે ગુણ ગિરૂઆ રિષ ભારીજી, પાઠક પદવી જનસુખકારી ધમકલ્યાણ પદધારીજી. તાસ સીસ ગુણનિધ સુખદાઈ કનસાગર વરદાઈજી, અંતેવાસી તે સુપાયે પાઠક એ ગુણ ગાઈજી. રતનવિમલ કહે ભવિક સુણે ગુણગ્રાહક ગુણ લેજોજી, ઝીણું સ્વર સું દેસી લેને ભસ્વરે સુણિ લે છે. ૧૦ સંવત (અ)ઢાર વરસ ગુણ ચાલે જ્યેષ્ઠ પ્રથમ ગુણ ભાલેજ, વદિ દસમી ને મંગળવારે વાવડીપુર મુનિ માલેછે. ૧૧ ગિરૂઆ તેજસાર ગુણ ગાતાં નામ લીયાં નિસતારો, આલપંપાલ કરંતાં પ્રાયે કર્મબંધે વિસતારે. મોક્ષગાંમીના ગુણ ગાવંતાં ભાવના સુભ ભાવંતાંજ, કમ ખપાવે નામ જપતાં સમરણ ધ્યાન ધરતા. જે નર ભણસી ગુણસી ભાવે મધુર સ્વરે જે ગાવેજી, અવિચલ પદવી તેહી જ પાવે રિદ્ધસમૃદ્ધિ ધરે આવેજ. ૧૪ (૧) ઈતિ શ્રી તેજસાર ઋષિ ચેપ સંપૂણ. પસં.૨૦-૧૪, રો. એ.સો. બી.ડી.૧૯૬-૧૦ (વે.નં.૧૯૦૭). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૯-૪૨. જિહાં છે આઈને થાનેજી” એ શબ્દોને કારણે બેનાતટને કવિની જન્મભૂમિ ગણેલી છે તે શંકાસ્પદ છે. આઈ એટલે કેાઈ માતાનું સ્થાનક પણ ત્યાં હાય.] WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૪૫] ૧૨૯૫. કાંતિવિજય (દેવવિજય-દર્શનવિજયશિ.) (૪૪૭૩) સુભદ્રા ચાપાઈ [અથવા સઝાય] ૩૭ કડી ર.સ.૧૮૩૩ પાષ ૫ જામલામાં અંત – ગાયા ગુણ સુભદ્રા તણા, પ્ર સમ ગણતાં સુખ બ ૢ ધણા, સવત અઢાર તેત્રીસા સાર, પેાસ માસ પંચમી નીરધાર. ૩૬ જામલા ગામે જિતભુવન સુઠામ, કર્યાં ચામાસા સુખ અભિરામ, દેવ દત ગુરૂ સીસ સવાય, કાંતિવિજય હરખે ગુણ ગાય. ૩૭ (૧-૨) એ અપૂણુ પ્રત, ગેા.ના. (જેમાં ઋષભદાસકૃત પત્તુવિહારની સઝાય હીરવિજયસૂરિ રાસ'માંથી છે). [આલિસ્ટઆઇ ભા.ર, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૧૬).] (૪૪૭૪) ચાર કષાય છંદ ૩૨ કડી ર.સ.૧૮૩૫ વાગડના વડાદ્દામાં આદિ- પહિલેા લીજે સરસતી નામ, ચેાવિસ જિતને કરૂ પ્રણામ, ક્રોધ માંત માયા ને લે!ભ, ભાપૂ અથ કરી થિર થેાભ. અ`ત – અઢાર પાંત્રીસા વરસ મઝાર, વાગડદેશ વડેાદ્દા સાર, ધ્રુવ દેન ગુરૂ પડિત રાય, કાંતિવિજય હર્ષ ગુણ ગાય. (૧) ઇતિશ્રી ક્રોધાદી ચતુર્થાં છંદ સંપૂર્ણ, સંવત ૧૮૭૮ વર્ષે ચઇત્ર વદ ૫ ને ગુરૂવારે. લં. ઋ ઉગરચંદજી ઋ. ગુમાંનચંદ બીલીમારા દરે. ૫.સ.૨-૧૩, મુક્તિ. વડાદરા નં.૨૪૪૪, ર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧-પર.] ૧૨૯૬. ક્ષમામાણિકૅચ (ખ.) (૪૪૭૫) સમ્યક્ત્વ ભેદ (ગદ્ય) ૨.સં.૧૮૩૪ રાજપુર (૧) પ.સ.૬, વધ. (૪૪૭૬) ગણધરવાદ ખાલા, ૨.સ`.૧૮૩૮ (૧) પ.સં.૪, સ્વયંલિખિત, વધ. (૪૪૭૭) ક્ષેત્રસમાસ ખાલા. (૧) વ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૦ કાંતિવિજય ૧. Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજય [૧૬] જૈન ગૂર્જર કવિઓઃ હું ૧૨૯૭, ઉત્તમવિજય (ત. યશેાવિજય-ગુણવિજય-સુમતિ વિજયશિ.) (૪૮૭૮) પિસ્તાલીસ આગમની પૂજા ર.સ.૧૮૩૪ કાર્તિક શુ.પ બુધવારે (વિજયધમ સૂરિ રાજ્ય) સુરતમાં આદિ દૂા. સુખકર સાહિબ સેવી, ગાડીમ ડણુ પાસ, શ્રી સખેશ્વર જગધણી, પ્રણમુ અધીક ઉલ્લાસ. - બ્રહ્માણી વરદાયની, ગિર્વાણી જિનવાણ, ભગવતી ભારતી સારદા, શ્રુતદેવી સુખખાણું. મ અનેક અભિધા ધરી, પસરી ત્રિભુવન માંહે, તે જિનવાણી નમી કરી, આગમ ધુણીઇ ઉચ્ચાહે. જિતપતિ અર્થ થકી કરી, ગુથી ગણુધરમાલ, સિદ્ધવ વરવા ભણી, જ્ઞાનસુગંધ રસાલ આગમ અગમ અદ્રે ઘણું, નય ગમ ભંગ પ્રમાણુ, સ્વાદવાદાતમ સાધતાં, લહીઇ તત્ત્વ નિર્વાણુ. અત - દૂ નવ જાણું શ્રુત ભણી, મંદ મતિ અનાણુ, તાપણુ માહરી મુખરતા, કરો કવિ પ્રમાંણ. 3 ૪ ઢાલ એહુ આગળ સંયુણતાં મુઝને, હરખ વધ્યે શ્રુતનેહે જી, બાલકખેલી સમ એ રચના, નાંમ થકી કરી એહે જી. આગમતપ કીધા સિવ સીધેા, શ્રાવિકાટાલી સનેહાજી, સૂત્ર થકી આગમ પણયાલીસ, સુણતાં લાભ અòહાજી. સુરત બિંદર માંહિ સેાભાગી, સંધ સયલ ગુણુરાગીજી, સંધવી તારાચંદ્ર પત્ની અનેાપમ, રત્નખાઈ મતિ જાગીજી, ૩ ઉજમણું સમુદ્દાઇ કરીને, તરભવલાહા લીધેાજી, કરણી પુણ્ય તણી શિવરમણી, વરવા હાથા દીધેાજી. માઁગલમાલા લચ્છિ ત્રિશાલા, માતા યગલ રાજે જી, મનગમતી રિત સરીખી રામા, પદમની રૂપે છાજે જી. સુગુણ સેવિત નિત પુત્રપુત્રિકા, મિત્ર મિલે મન સુંહાલાજી, નવનવા રંગ અભંગ રસાલા, લહીઇ ઝાકઝમાલાજી, ચ ૪ ૫ ૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૪૭] જિનચંદ્રસૂરિ સંવત અઢાર ચઢીસને માને, કાર્તિકી શુદિ પંચમી જ્ઞાનજી, બુધવારે એ આગમસ્તવના, પૂરણ કરી શુભ વચનં. ૭ તપગચ્છનાયક ગુણનિધિ ગિરયા, શ્રી વિજયધામ સૂરિરાયાજી, જાસ પ્રસાદે શ્રુતગુણ ગુણીઓ, જન્મ કુતારથ ગણુયોજી. ૮ ન્યાયાચારિજ' બિરૂદ ધારી, પરમતિ દૂર નિવારીજી, શ્રી જસવિય વાચકવર શિષ્ય, ગુણવિન્ય જગીસ. ૯ ગુરૂ શ્રી સુમતિવિજય મુઝ પાઠક, તસ પદ મધુકર રસિયોજી, ઉત્તમવિજય આગમ વંદે, પૂણ્યમહદય વસિયોછે. ૧૦ આગમનાંણ જે ભણર્યો ગણુયૅ, તસ ઘર મંગલમાલોજી, જગ માંહિ જસ લિચિછ વરસ્યું, જયજયકાર વિશાલેછે. ૧૧ . (૧) ઇતિ શ્રી પીસ્તાલિસ આગમની પૂજ સમાપ્તમ. લ. કાંતિનેન લ. ૫.સં.૫-૧૫, મારી પાસે. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૩૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦-૫૧.] ૧૨૯૮. જિનચંદ્રસૂરિ (ખ. જિનલાભસૂરિશિ.) [જૈન ગૂર્જર કવિઓ ભા.૨, પ્રથમ આવૃત્તિ, પૃ.૬૮૮ મુજબ જન્મ સં.૧૮૦૯, સૂરિપદ સં.૧૮૩૪, અવસાન સં.૧૮૫૬.] (૪૪૭૮) જિનબિંબ સ્થાપન (અથવા પૂજા) સ્ત, પ્રકાશિતઃ ૧. સઝાયમાલા (ભી.મા.). [૨. ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભા.ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯. ત્યાં આ કૃતિ ભૂલથી જિનમાણિકયસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિને નામે મુકાયેલ હતી પરંતુ મુદ્રિતમાં ગુરુનામ જિનલાભ મળે છે.] ૧૨૯. રામવિજય (ત. રંગવિજયશિ.) (૪૪૮૦) ધન્યચરિત્ર (દાનકલપકુમ) પર બે [અથવા સ્તબક] ૨.સં.૧૮૩૫ * મૂળ જિનકીર્તિસૂરિકત. ' સૂરિ શ્રી વિજયાદિષમ સુરે પ્રાપ્ય પ્રસાદ પર સંવત્યનિ ગુણાષ્ટ્ર ભૂમિ પ્રમિતે ધન્યસ્ય શાલિ કથા વિચારોત્ર ધરો વિદગ્ધચતુરઃ શ્રીરંગ રંગકવિ. . સ્તત્પાદાબુજરેણુ રામવિજયેઃ સ્વસૃષ્ટબેય કૃતઃ. Page #165 -------------------------------------------------------------------------- ________________ માલસિહ [૧૪] જૈન ગૂજર કવિઓ ઃ ૬ (૧) લ.સ’.૧૯૪૧ કાશુ.૯ ભામે સ્થભપૂરે લી. વ્યાસ કામેશ્વર શીવલાલ. પ.સ’.૧૧૫, જશ.સ. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૬૯.} ૧૩૦૦, માલિસંહ (લાં. કરમશીશિ.) (૪૪૮૧) + કલાવતી ચાઢાલિયુ` ર.સં.૧૮૩૫ શ્રા.શુ.પ પ્રકાશિત ઃ ૧. સ.મા.લી. પૃ.૨૯૭-૩૦૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨. ૧૩૦૧. મેઘ (૪૪૮૨) મેઘવિનાદ (હિંદીમાં) સં.૧૮૩૫ આસપાસ આફ્રિ – સકલ જગત આધાર પ્રભુ, સકલ જગત સિરતાજ, પાપ-વિદારણ સુખકરણ, જયજય શ્રી જિનરાજ, તાહૂિં મૈં સમરિÝ, કરૂ' ગ્રંથ સુખકાર, સૈવિનોદ નામ રસ, સકલ જીવ ઉપકાર. ચરણજુગલ ગુરૂÝ નમું, સમરૂ ́ શાશ્ત્ર માય, પુનઃ ગણેશ ૫૬ નિત નમું, દિદિન મંગલ થાય. વિ અપાર જગમે. ભયે, કીને ગ્રન્થ અપાર, {હન થનક મત લહી', કહત મેઘ સુખકાર (૧) વીકા. 3. (૪૪૮૩) ચતુર્વિશતિ સ્તુતિ ર.સં.૧૮૩૫ ફ્રા.શુ.૧૩ મોંગલ ફગવાડામાં અંત – તનુજો રામ સુસિદ્ધિ તિસપતિ માસ ફાગણ સુદિ કહી, - તીન દશ તિથિ ભૂમિ! સુત નગર કૃગુઆ કર લહી. કર જોડકે મુતિ મેઘ ભાખે શરણ રાખ્ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરેા પૂજા જપેા નિત પરમેશ્વર. (૧) વીકા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૮. વિંતિ સ્તુતિ'ના રચનાસ ́વતમાં તનુ = શરીર ૫ એમ અર્થધટન થયું જણાય છે. પણુ શબ્દ તનુ જો' ગણવા કે તનુજ' ગણવા એ ક્રાયડેા છે. છૂટા જો' નિરક જણાય છે અને તનુજ = પુત્ર થાય. એ શબ્દ કઈ સખ્યાના વાચક અને એ જાણવા મળતું નથી. = ४ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૪૯] કફીરચંદ ૧૩૦૨, ફકીરચંદ (૪૮૪) બૂઢાને રાસ અથવા એપાઈ (રાજસ્થાનમાં) ૧૪ ઢાળ ૨.સં.૧૮૩૬ માંગસંર આદિ દયા જ માતા વીનઉં, ગણધર લાગૂ પાય, વર્તમાન ચોવીસમા, વાંદૂ શીશ નમાય. કન્યા ને જમી તણે, પઈસ ન લીજે કેય, બૂઢાને પરણાવતાં, ગુણ બૂઢારા જય. અંત – ઢાલ ૧૪ જત્તની દેશી બેટી થારા માથા મોડે, તેને ઇનબિન કિંસડી ઠંડા ઈણ સુહાગણ પણસું ધાઈ, સામાઈક કરિફ્યુ સદાઈ. નવ તત્વ સદા મન ધરવું, તપસ્યાને પિસો કરશું, ઘટ સારૂ દાન જ દેશું, મનમાંન્યો કારજ કરસ્યું. સંબત અઠાર છત્તીસ આંણ, મિગસર બલિ માસ વખાણ, (પા.) મૃગસિર માસ એ જોણું ચંદ ફકીર એ વખાણું, સુણો કલજુગ નીસણું. ૩ (પા.) ચદ પરખિ દેખ વખાણું. ' (૧) સં.૧૯૧૭ ભા.સુ.૭ લિ. . અબીરચંદન શ્રી અજીમગંજમેં. પ.સં.૫-૧૩, કુશલ. નં.૯૨૩. (૨) લિ. ઋ. છગનચંદણ સા. છેટુલાલ પઠનહેતવે મકસુદાબાદ અજિમગંજ મધ્યે સં.૧૯૩૪ પ્ર.જે.કૃ.૧૪ સૌરીવારે. પ.સં.૪-૧૫, કુશલ. પો.૨૩ નં.૮૩૪. (૩) લ.૧૮પ૬ વિ.શુ.૫ લિષત ઋષિનું વીરચંદ્રણ શ્રીમન્નાગોર મધે લિખ્યો છે. સુખલાલ પઠનાથમ.પ.સં.૫-૧૪, ડા. અ.ભં. પાલણપુર દા.૩૬. (૪) પ.સં.૪, મહર.ભં. પિ.નં.૧. (૫) પસંદ, મહિમા ભં. પો.૬૩. (૬) પ.સં.૭, ચતુ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પર-પ૩, ૩૩૦ તથા ૧૫૪૩. પહેલાં કૃતિ અજ્ઞાતને નામે મૂકી પછી “ચંદને નામે મૂકી છે અને છેવટે “ચંદ ફકીર” એ પાઠ મળતાં “ફકીરચંદ’ને નામે મૂકી છે.] ૧૩૦૩. સુરેન્દ્રકીર્તિ (દિ આબેરિંગ) એમણે સંસ્કૃતમાં ૩૩ લેકમાં “સમેતશિખર ગિરિ સ્તવન' રચેલ છે (હસ્તપ્રત માટે જુઓ છેલ્લી ભાષાકૃતિને અંતે) અબ્દ વટ ત્રિક સિદ્ધિ ચંદ્ર પ્રમિતે વૈશાખ માસે શુભે Page #167 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રનીતિ [૧૫] જૈન ગૂર્જર કવિએ : ક શ્રી ભટ્ટારકદેવ શયશશા સ્તબાવતીગચ્છકે ક્ષેમુંદ્રાદિ સુકીર્તિકસ્ય શુભ સછાત્રણ પુલ્ડિ વે.... (૪૮૫) વિષાપહાર સ્તોત્ર ભાષા (હિંદી) કર કડી .સં.૧૮૩૬ માઘ વ.૧૪ કાસિમબજારમાં આદિ દોહા. શ્રી જિન રિષભ મુનીસપદ, નમિ કરી સીસ નમાય વિષહારી યુતિકી રચું, ભાષા સબ હિત લાય. અત – કડખા છેદ દેવ તુહ ભક્તિમું સહજ જે કરતુ હૈ દેતું હે તાસ મનપૂર્ણ ફલકું ફેરિ યુતિરૂપ તેં ગાઢિ કહી થકી દેત સુખકીત્તિ ધન છતિ કુલકું સ્તાત્ર તુઝિ સેઠજી નામ ધનજય કહ્યો તાસ સુત કાવૈ ગરલ નાસા કીર્તિ સુરઈફુનિ તાસ ભાષા રચી, હીરકી વિનંતી પાઈ ખાસા.૪૧ દેહા અઠાર સે છતીસગં, માધે ચતુદશી નીલ કાશ્મબજાર સુથાન, ભાષા રચી રસીલ. (૧) જુઓ છેલ્લી કૃતિને અંતે.. (૪૮૬) સિદ્ધપ્રિય સ્તોત્ર નવીન ભાષા (હિંદી) ૨૮ કડી .સં. ૧૮૩૬ મહા શુ.૪ કાસિમબજારમાં આદિ– પ્રથમ જિનેશ્વર આદિપતિ, વદ્ધમાન જિન પ્રાંત - તાહિ બંદિ ભાષા કરૂં, હસ્વ સ્વયંભૂ કાંત. અંત – કુંડલિયા છંદ દેવનદિ મુનિરાજકૃત, સિદ્ધિપ્રિયે જે સ્તોત્ર કયા ભાષા ઉસકી કરું, તાસ કહ્યો કુષ્ટિ ગોત્ર તાસ કહ્યો કુછ ગોત્ર અથ નહિ ભાષ ન આવે બહુત અથ તિસ માંહિ ભાષામેં તનું લાયે હેતુ ન છાડ તાસ સબ્દાડંબર અનુગયો સુરિંદ્રકીર્તિ મુનિરાજ બલબુધિ સમઝ ન લો. ૨૭ ' ચેપઈ અઢાર એ છતીસ મઝાર, માઘ ચતુથી શુકલકી સારી " " હીર પઠનકુ ભાષા કરી જુ, કર્મ બજાર મન હરીજુ. ૨૮ (૧) જુઓ છેલ્લી કૃતિને અંતે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] સુરેન્દ્રષ્ટીતિ (૪૪૮૭) ભૂપાલ ચાવીસી સ્ટેાત્ર નવીન ભાષા (હિંદી) ૨૯ કડી ૨.સ’.૧૮૩૬ માધ શુ.૧૪ કાસિમછજારમાં આદિ – પરમ ધરમ જિનરાજંકા, જગમેં હૈ। જયવંત જિન રૂપદ મેા હિય વસા, વાંની વન વિલસત અંત – યા સ્તાત્ર જિનરાજકે કીયા ભૂપાલશે - સચેત હારા વાંચિ સુખ થૈ અપાર હી તાસ હી કી સુરસી ભાષા બહુત સુરસી જરી ભક્તિ જરસી રસી રચી જૂ રૂપ વાર હી સર્વ સંધ કાઈ આંબેરિગચ્છ રાજઇ ભટ્ટારકકુ હાજઇ સુરેંદ્રકાન્તિજી ભની કાસિમબજારમે' ભક્તિભાવ સારમૈ રાવ ગઆ ચાર મહીરાનંદ અજીવની. ચોપઇ અઢારે સે છતીસ સુસાલ, માધ ચતુર્થાંશ સુલ સુકાલ, ભાષા કીનિ સવ હિત લાય, બુધજન વાંચા નિજ હિત લાય. ૨૯ —તિ ભટ્ટાર થે સુરેંદ્રકીત્તિ વિચ્છતા ભૂપાલ ચાવીસ સ્તાત્ર નવીન ભાષા સમાપ્તા. P (૧) જુઆ છેલ્લી કૃતિને અંતે. (૪૪૮૮) સમેતશિખરજીકા સ્તેાત્રકી ભાષા (હિંદી) ૩૬ કડી ર.સ. ૧૮૩૬ ફા.વ.પુ કાસિમબજારમાં આદિ દાહા પ્રથમ અજિત જિનેશ પદ, ચરમ પાસ પદસાર, વિચલેયુત વ`દે। સદા, શિષ્યર સમ્મેદ મુઝાર. અ′ત – ભટ્ટારક આંવૈરિકે સુરિંદ્રકીત્તિ અભિરામ, સંસ્કૃત ભાષા દેઉ નિકે, કરતા હૈ જસ ધામ. અઠારહ સે છતીસ મૈં, ફ્રાગુણુ પંચમી નીલ, ભાષા કાસ્મબજારમેં, કોહની હૈ જુ રસીલ. (૧) પ.૪.૯૫થી ૧૦૯, એક ચાપડા, મુક્તિ, વંડેાદરા નં.૨૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૯-૪૧. સમેતશિખર ગિરિ સ્તાત્ર ત્યાં મુખ્ય વિભાગમાં જ નોંધાયેલ હતું તે સંસ્કૃત હાઈ અહી કવિપરિચયમાં નોંધ્યું છે. બે ભાષાકૃતિએમાં આંબેરિગચ્છના ઉલ્લેખ છે ૩૬ ૩૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ વસ્ત [૫૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ તે સામે સ ંસ્કૃત કૃતિમાં સ્તબાવતીગ૰ના ઉલ્લેખ છે તે કાયડારૂપ છે.] ૧૩૦૪. વસ્તા (વઢવાણુને શ્રાવક સ્થાનકવાસી) (૪૪૮૯) + જૂઠા તપસીના સલાકા (ઐ.) ૯૧ કડી ર.સ’.૧૮૩૬ ભા.શુ.૧૦ રવિવાર માતાનું નામ નાથીબાઈ, પિતાનું નામ નાથેા. પેાતે ખેડ કરતા, પછી અન્નજળ ઊઠતાં રાણપુર ગયા ને ત્યાં ખેડ કરતા. કોડિયાનું જોઈ જીવઘ્યા પ્રગટી! બળદને છેાડી મૂકી નવરા બેઠા. ભાઈ આવતાં વાત કહી. સ્થાનકે જઈ ગુરુ પાસે વ્રત-પચખાણ લીધાં ને પછી સગાંની સંમતિ લઈ દીક્ષા લીધી. ભારે તપ કર્યાં, અભિગ્રહ લીધા, તપસી તરીકે પંકાયા. એક કાઢિયાએ તેમના મૂત્રથી લેપ કરતાં કાઢ કાઢયો. ગામ બહાર આસન વાળી ધ્યાનસ્થ થતાં એક ગાયે તેને ચાટીચાટીને લેાહી કાઢવાં તે સહન કર્યાં ને અભિગ્રહ લીધા કે કાઈ રાણા અને રાણી આહાર વહેારાવે તે લેવું. ઈડરના એક રાણાએ પરણીને આવતાં ત્યાં ઉતારા કર્યાં અને તેને ત્યાંથી આહાર મળતાં અભિગ્રહ પૂણ થયા. એવામાં અરખી દળ દીવ પર ચડી આવ્યું ને કેટલાયને ભાત તરીકે પકડી ગયા તેમાં ૧૬ કન્યાઓ હતી તેણે માનતા કરી કે જો ઊગરશું તેા જૂઠા તપસીનાં દર્શન કરશું. વહાણમાં લઈ જતાં જળમાં સ્થળ થયું, તે ઊગરીને દીવ આવી તપસીને પગે લાગી. રાણપુરમાં જૂઠા તપસીનાં પગલાં પૂજાયાં, તેના ઉપાસરામાં તેમની આરડીમાં આસન હતું તે ગદા અમીય ́દ તેમના શ્રાવક કહેવાતા. રાણપુરમાં ગઢ હતા. વચમાં ભાદર ને ફરતી ગામતી. શહેર વચમાં ચક્ષુતરા ને બહાર ઊંચા મિનારા હતા. ઉતરાદા આથમણે કેડે માટું સ્થાનક હતું ને તેમાં ભવાની માતા હતાં. જુઠા તપસી પછી ઊને દેલવાડે ગયા, ત્યાં તેના હાકેમને ત્યાં વહેારવા ગયા એટલે તેણે સંતાન નહાતું ને તેની માગણી કરી, દારૂ સાજી ઈંટ ગળાની ભઠ્ઠી ખૂંધ કરાવવાનું વચન લઈ સંતાનની આશિષ આપતાં સંતાનની જોડ તેને થઈ. છેવટે વાડીમાં જઈ કાઉસગ્ગ કરી સ્વસ્થ થયા. તેના દેહસસ્કાર માટે હિંદુંમુસ્લિમે વચ્ચે ઝધડે થયેા. હિંદુ અગ્નિદાહની ને મુસ્લિમા દક્ત કરવાની તરફેણમાં હતા. આદિ – પરથમ સમરૂં હું વીતરાગ સ્વામી, જીનમારગના છે! અંતરજામી, વીર પ્રભુના લેશું વળી નામ, શીશ નમાવી કરૂ' પ્રણામ. કર જોડી હું કરૂ વિનંતી, માગું વાણી ને આપે! સરસતી, ૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫૩] ભીખજી. તમ પ્રતાપે જોડીને કહું છું, અવીચળ વાણી માગીને લઉં છું. ૨ પ્રભુ પુરજે અમારા કેડ, જુઠા તપભીની કરશું જેડ, જુઠા તપસીને સાંકળીયે વાસ, દશા શ્રીમાળી વણીક ઉલ્લાસ ૩ અંત – જુઠા તપસીની જેડ જ કેશે, જગોજગ તે અમર રહેશે, કર જોડીને સેવક કહે છે, કહેનારે વાસ વઢવાણ રહે છે. ૮૯ સંવત અઢાર છત્રીસે સાર, ભાદરવા સુદ દશમ ને આદીતવાર, પૂરી જોડ તો હુઈ નિરધાર, સુણતાં ભણતાં થાય જયજયકાર. ૯૦ ઓછાઅધિકે વિપરીત જેહ, મિચ્છામી દુકડ દઉં છું તેહ, એ જોડ તો વણિક વાર્તા કહે, જુઠાનું નામ તે જગેજગ રહે. ૯૧ (૧) લેખક મહાસતી મોટા જયકુવર સ્વામી બરવાળા સંપ્રદાયના સંવત ૧૯૮૫ના આશો વદ ૧૧ ચંદ્રવાર દેશી નેમચંદ સવજીભાઈના સર્વ કુટુંબના પઠનાથ" લેખક વાંચક કુશળ ભવતુ. પ્રકાશિત ઃ ૧. પ્રકા. દેશી નેમચંદ સવજી સં.૧૯૮૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩-૫૪] ૧૩૦૫. ભીખાજી (૪૦) આષાઢભૂતિ ચઢાલિયું .સં.૧૮૩૬ આ.વ.૧૦ નાગોર (૧) પસં.૩. ચતુ. પિ.૮૦. (૨) સુખદેવ લિ. પ.સં.૩, ચતુ. પો.૧૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૯] ૧૩૦૬. લાલચંદ (ખ. જિનચંદ્રસૂરિ–ક્ષમાસમુદ્ર-ભાવકીતિ રત્નકુશલશિ.) (૯૧) શ્રીપાલ રાસ ૪૭ ઢાળ ૨.સં.૧૮૩૭ આષાઢ સુદ ૨ મંગલ વાર અજીમગંજમાં આદિ- શ્રીમાન ગુરૂભ્યો નમઃ દુહા. સ્વસ્તિ શ્રીદાયક સદા, તીસ અતિસયવંત, પ્રણમું બે કર જોડિને, જગનાયક અરિહંત. અજર અમર અવિકલપણે સાર્યા આતમકાજ, સિદ્ધ નમત શિવપદ લહે, અવિચલ સુખસમાજ. જિનશાસન ઉન્નતિ કરે, ચઢતે તેજપ્રતાપ, આચારિજપદ વંદતાં, દૂર ટલે સંતાપ. ચવદત પૂરવ ઉપદિસે, અવર ઈગ્યારહ અંગ, સે વિઝાયા પ્રમતાં, પ્રગટે જ્ઞાન અભંગ. Page #171 -------------------------------------------------------------------------- ________________ લાલચ દ અત – [૧૫] જૈન ગૂર્જર કવિઓ: $ રતનત્રય સાધે ભલા, નિર્મલ નિરહંકાર, સ્મૃતિપદ ધ્યાવતાં ફૂલે, મનવ છિત સહકાર. પાંચે ઇષ્ટ નમી કરી, ભાવ ધરી મત માંહિ, સિદ્ધચક્ર નવપદ તણા, ગુણુ ભાખેાં ચિત ચાહિ. શ્રી શ્રીપાલ નરેશના, સરસ કથાસ...બધ, ભવિયણ સુણિયે હિત ધરી, તજિ આલસ પ્રતિબંધ. ઢાલ ૪૭ ધન્યાસિરી. ઇમ ધન્ના ધણને પરચાવે એહની. ભાખે વીર જિનેસર વાણી, શ્રેણિકને હિત આણીજી, નવપદમહિમા તે ઇમ જાણી, અચરજ નહી ાઈ પ્રાણીજી. ૧ ૧. * ચહુકુલ-કુમુવિકાસકર દા, જાણું પૂતિમચ દાળ, અજીમગજ સદા સુખક દા, રાજત નામ જિન દાજી, તાસ ચરણુપ કજ પુરસાદે, રાસ રચ્યા આન દે, ભરતગચ્છ વધારી મહિમા, શ્રી જિનકે સૂરિદેશ, ક્ષમાસમુદ્ર વાચક તસુ સીસા, દરસન સુભતિ જીગી, ભાવકીતિ વાચક તસ વિનયી, શ્રી જિધર્મના રાગીજી. ૧૯ તાસ સીસ પાકપધારી, જગત જંતુ-ઉપગારજી, રતનકુશલ ત્રિભુવન જયકારી, તાસ સીસ હિતકારીજી. ૨૦ બરસ અઠારહ સે સૈતીસે, સુદિ આસાઢ કહીસજી, દ્વિતીયા મંગલવાર સુદીસૈ, મિથુન સંક્રાંતિ જગી×જી. લાલચંદ નિજ હિત સંભાલી, વિકથા દૂરૈં ટાલી, હેમચ”દ્રકૃત ચરિત્ર નિહાલી, ચેપઈમ ધે રસાલીજી, જ્ઞાનવરણી કર્મને ઉદય", એછે।અધિક ભાસ્યાં, ત્રિકરણ સુધ શ્રી સંધ સમક્ષ, મિચ્છા દુડ તાસેાજી. અક્ષરમેલ ન હોવે રૂડા, પ ંડિત જન સુધ કરિયા, શે ૧૭ ૧૨ ૨૨ સંતાલીસે ઢાલે. ગુણિયેા, મુઝ ઊપરિ હિત ધરિયેાજી. ૨૪ (૧) ઇતિશ્રી સિદ્ધચક્ર નવપદ મહિમાયાં શ્રી શ્રીપાલ મહારાજધિરાજ પ્રબંધ ચતુપદી સમાપ્તા ગાત્ સંવત ૧૮૩૭ શાકે શ્રી શાલિવાહન રાજ્ઞઃ ૧૭૦૨ ઉત્તરાયને ગતે શ્રી સૂર્ય ઉત્તર ગાલાવલંબને શ્રી માત્ત ડમોંડલે શ્રી શ્રીષ્મત્તૌ માસેાત્તમે આષાઢ માસે શુભે શુકલપક્ષે તૃતીયા ૩ કર્મવાટત્યાં અધવાસરે જંગમ યુગપ્રધાન ત્રિંશદ્ગુણ વિરાજમાન ભટ્ટારક ૨૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી . [૧૫૫ રાજશીલ પાઠક પુરંદર શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી જિનચંદ્રસૂરીશ્વરાણામંતેવાસી વાચકોત્તમ વાચક શ્રી શ્રી શ્રી ૧૦૬ શ્રી શ્રી શ્રી ક્ષમાસમુદ્રગણગજેદ્રાણાં વિનેયઃ વાચકપ્રવરઃ શ્રી શ્રી શ્રી ૧૦૫ શ્રી શ્રી શ્રી ભાવકીરિંગણીનાં શષ્યઃ પાઠકેરમ પાઠક; શ્રી શ્રી શ્રી ૧૦૫ શ્રી શ્રી શ્રી રતનકુશલગણિવરાણામ્ શિષ્યઃ વાચકપ્રવરઃ શ્રી શ્રી શ્રી ૧૦૪ શ્રી શ્રી શ્રી લાવણ્યકમલ ગણીનામંતેવાસી પં. કમલસુંદરણેષા ચતુપદી લિપીકૃતા. પ.સં.૪૬–૧૩, બાલચંદ્ર યતિ ખાનગામ, હાલ મારી પાસે. (૨) પ.સં.૬૦-૧૪, ગુ.નં. ૫૫-૫. (૩) લ.સં.૧૮૭૫, પ.સં.પ૧–૧૩, ગુનં.૬-૨૭. (૪) પ.સં. ૬૧-૧૪, ગુ.નં.૧૧-૭. (૫) સં.૧૮૫૫ કા.વ.૮ જયનગરે વા. લાલચંદ શિ. નિત્યકમલ શિ. સેલગરામ શિ. જયચંદ લિ. પ.સં.૪૮, [ભં?] પિ.૪૨ નં.૭૨૯. (૬) સં.૧૮૭૪ શ્રા.વ.૯ અજીમગંજ મળે. ૫.સં.૬૦, કૃપા. (૭) સં.૧૮૭૧ ભા.વ.૧૪ ચારિત્રવિલાસ લિ. પ.સં.૩૮, જિ.ચા. પિ.૮૦ નં.૧૮૯૫. (૮) સં.૧૮૯૮ પ્ર.આ.વ.૨ શુક્ર અજીમાં જે કનકમાણિજ્ય લિ. સદાકુંવર વાંચનાથે. ચાર ખંડમાં, પ.સં.૮૧, જય.પિ. ૬૦. (૯) ૧૫૩૫ ૪૭ ઢાલ, જય. પિ.૬ ૬. (૧૦) ૫.સં.૨૩, અપૂર્ણ, ભુવન. પો.૧૨. [રાહસૂચી ભા.ર, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૧૮).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮-૫૯ તથા ૩૩૦. પ્રથમ આવૃત્તિની વર્ણાનુક્રમણમાં કર્તાનું અપરનામ લાવણ્યકમલ જણાવ્યું છે. પણ પ્રથમ નોંધાયેલી હસ્તપ્રતમાં એ નામ કર્તાના અપરનામ તરીકે આવતું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. લાલચંદ જેમ રતકુશલના શિષ્ય તેમ લાવણ્યકમલ રત્નકુશલના અન્ય શિષ્ય હોઈ શકે. બન્નેને એક ગણવા માટે વિશેષ આધારની જરૂર રહે છે.] ૧૩૦૭. રાજશીલ પાઠક (૪૪૯૨) સિન્દુરખકર ભાષા બાલા લ.સં.૧૮૩૮ પહેલાં સિદૂર રાભિધ શાસ્ત્રસ્યાનેકસંગતાથસ્ય, બાલાવબોધકર: પાઠક રાજશીલેન. (૧) સં.૧૮૩૮ ફા૨ ગુરૌ લિ. માણિકચંદ મથેન મકસુદાબાદે શ્રી સારદ સરૂપી શ્રી રાયકુવરિ ગુરૂણીજી હિતાર્થ. : - [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૬૭૧.] ૧૩૦૮. ચંદ્રભાણ (ઋષિ) (૪૩) જ બૂકુમાર પાઈ[અથવા ચરિત્ર (રાજસ્થાનમાં) ૩૫. Page #173 -------------------------------------------------------------------------- ________________ આસકરણ [૫૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ ઢાળ ૨.સં.૧૮૩૮ વોડાવડમાં આદિ જબૂરી ખરી વારતા, જબૂ પઈ નામાહ, પાંચ ભવારે વિસ્તાર બે, તે સુણ ચિત લાય. તિણ કાલ મેં તિણ સમે, ચોથા આરામાં, સુચી નગર સુહાવો, દીઠા હરષત થાય. અંત - ઢાલ ૩૫ સુખકારણ એ ભવીયણ – દેશી પરભવૅ તસકરે, સાંભલ સંગલી વાત, પ્રતિબોલ્યો એમ, પાંચસે ચોર સંધાત. તે પિણ હીવ વેગા, કરસી ભવનાં અંત, સહુ મોખનગરના, લહસી સુખ અનંત. જબૂ મહારીષને, જેડ્યો એહ સંબંધ, પ્રસન પડઉતર, મેલ્યા સંસંધ. એ વિરત સુણ, કરે ભલી કરતૂત, ર્યું મોખનગરના, પામ્યાં સુખ અદભુત. સંવત અઢાર અર, અડતીસ જાણુ, ડાબડ મળે, કીયો છે વખાણ. રીષ ચદરભાણુ, કીધે છે એ જોડ, સવ ભવીયણ વાંચે, મનમેં ધર કેડ. (૧) વીસમી સદીને એક ચોપડે, મુનિ હરિસાગર જૈન પુસ્તકાલય, વિકા. નં.૩૫૬. (૨) પ.સં.૩૧, શેઠિયા. વિકાનેર. (૩) ૫.સં.૧૮, બહાદુરમલ બાંડ્યિા સંગ્રહ ભીનાસર. [રાહસૂચી ભા.૧.]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૦ તથા ૧૫૫૮-૫૯.] ૧૩૦૯ આસકરણ (લેં. જેમલજી-રાયચંદ-ઋષિશિ.) (૪૪૯૪ ક) [+] નેમિરાજ હાલ ર.સં.૧૮૩૦ પિશુ.૧૩ : (૧) પ્રત ૧૯મી સદીની, લિ. મતિરામ. પ.સં.૩, જિ.ચા. પો.૮૩ નં.૨૨૧૭. [પ્રકાશિત ઃ ૧. જેના વિવિધ ઢાલ સંગ્રહ, પ્રકા. જેઠમલ શેઠિયા.] (૪૪૯૪ ખ) ચૂદડી ઢાલ ર.સં.૧૮૩૯ પિશુ.૧] (૧) ઉપર્યુક્ત પ્રત. Page #174 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] ભગુદાસ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩. ત્યાં કર્તાને રામચંદ્ર ઋષિશિ. જણવેલા, પરંતુ મુદ્રિત કૃતિમાં ઉપર મુજબનો પરિચય મળે છે. પ્રથમ આવૃત્તિમાં બને કૃતિઓ સાથે મૂકી “.સં.૧૮૪૯(૩૮?)” એમ દર્શાવેલું પરંતુ “મિરાજા ઢાલ મુદ્રિત મળેલ છે તેમાં ૨.સં.૧૮૩૯ છે. “ચુંદડી ઢાલનો પણ એ જ રચના સંવત હશે એમ કહેવું મુશ્કેલ છે.] ૧૩૧૦ ભગુદાસ (૪૪૯૫) ચાવીસી .સં.૧૮૩૯ જયપુર (૧) પ્રત ૨૦મી સદીની, અંબાલા મથે લછમનદાસ લિ. ૫.સં૫. જિ.ચા. પો.૮૩ નં.ર૧૫૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૦-૩૧.] ૧૩૧૧. ખેમવિજય (૪૬) આષાઢભૂતિ ચઢાલિયું .સં.૧૮ ૩૯ સેમવતી અમાસે આદિ- શ્રી જીનવદનનિવાસિની સમરી શારદ માય, અષાડભૂતિગુણ ગાવતાં સાંમિણી કરો પસાય રે. ચતુર સનેહી મેહના, સવ ગુણ જાણ સયાણું રે, આષાડભૂતિ મહામુનિ, દેખત લેભ લુભાણું રે. ચતુર. અંત – સંવત અઢાર ગુણચાલીસે, દિન સોમ અમાવસ જગીસ, કહે છેમવિજય સે વિચાર, શ્રી સંધ સકલ જયકાર. ૧૧. (૧) અમરવિજય મુનિ પાસે. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૦.] ૧૩૧૨, અમૃતવિજય (ત. વિજયદેવસૂરિ-રત્નવિજય-વિવેક વિજયશિ.) (૪૯૭) નેમિનાથ રાજિમતી સંવાદના ચેક ૨૪ ચોક ર.સં.૧૮૩૯ કાતિક વદ ૫ રવિ આદિ– આરાધો જિનદેવકું, જપો તે શ્રી નવકાર, - સિદ્ધ નિરંજન મન ધરો, પા સુખભંડાર. સુણે ભુવક મનભાવ ધરી, ભોગજેગકી વાત, રાજુલ પુછે નેમ, મેં કોન વિખ્યાત. છારત હે ઈહ સંપદા, એક છત્ર જદુરાય, મનવંછિત સુખ છાંડકે, જે ગ્રહ્યો કિસ કાજ. Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૫] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ ચેાક (ઢાલ) ૨૪. પ્રભુ હિતકારી જમ આપી થાપી શિવપદ તારી, જાઉ બલહારી તવમે ભવે જિતરારે પેલાં તારી. સહસાવન સીધેલી સિદ્ધ જોડી, શિવ પહુતા કેમ ભમ તેાડી, નેમ રાજુલ અવિચલ થઈ જોડી. ૧ પ્રભુ. મલી ગેાપી સંવાદ સુણાયા છે, શ્રી નેમવિવાહ મતાયા છે, ઇંડાં તા અધિકાર બનાયેા છે. ૨ પ્રભુ. અમૃત્તવિજય અત - ૩ પ્રભુ. કીય ઉગણચાલીસ અઢારે, કાતી વદ પાંચમ રવિવારે, એ ચેાવીસ ચાક ચતુર ધારે. ગુરૂ રત્નવિજચ પડિતરાયા, બુધ સીસ વિવેકવિષય ભાયા, તસ સીસ અમૃત ગુણ ગાયા. ૪ પ્રભુ. (૧) પ.સં.૯-૧૩, તા.ભ. (આમાં બ્રહ્મ જ્ઞાનસાગરનાં ૩૨ કવિત પણ સાથે જોડી દીધાં છે.) (૨) સંવત્ ૧૮૬૦ વર્ષે શ્રાવણ શુદિ ૧૩ ચંદ્રવાસરે લિપિકૃત ઢાલવિજયેન ઉદેપુર નગરે ભાઇ રૂપજી અથે, ખરતરગચ્છે ઉપાસર શ્રી ઋષભદેવજી પ્રસાદાત્. શ્રીરતું. પ.સ.૫-૧૪, ગુ. નં.૬૬-૨૨. (૩) સં.૧૮૫૦ વર્ષે લિ. પ.સં.૪, પ્ર.કા.ભ. (૪) લિ. પ *વિજયગણ પં. કૃષ્ણસત્કેન. પ.સ.૬-૧૧, જશ.સં. (૫) સં.૧૮૭૭ જેઠ શુ. શ્રી ખુશાલસેામજી સત્કે પં. રૂપસેામ લખતાં ગામ ગેાલ મધે લખીયેા છે જાલાર પડ-ગછે. પ.સં.૧૨-૧૩, જિનદત્ત ભં. મુંબઈ ાથી નં.૧ર. (૬) પ.સં.૬-૧૩, અનંત.ભં.૨. (૭) ૫.સં.૬-૧૨, ખેડા ભ’.ર દા.૩ નં.૧૭૭. (૮) ૫.સં.૪, લીંભ. નં.૧૮૮૮. [આલિસ્ટંઇ ભાર, ડિફૅટલૅાગખીજે ભા.૧ (પૃ.૧૮૪), મુપુગૃહસૂચી, લી સૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૩૯૯, ૪૧૩, ૫૯૪).] (૪૪૯૮) + વિમલાચલ [અથવા સિદ્ધાચલ અથવા શત્રુજય] તી માલા [અથવા રાસ] રસ’.૧૮૪૦[૪૫] ફાગણ શુ૬ ૧૩ (વિજયજિને‘દ્રસૂરિ રાજ્યે) સ્થાને રેશા રાંનમાં – એ આદિ– જગજીવન જાલમ જાદવા કે તુમે વિમલાચલ વાહા વારૂ રે, ભલે ગરખાની દેશી. ભવિયણુ ભેટા ભાવમાં, તુમ સેવા એ તીરથ તારૂ રે, જિમ ન પડા ભવના દાવમાં. જગ સધલા તીર્થના નાયક, તુમે સેવા સુખદાયક રે. ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] – તપગચ્છ ગયણુ દિણુ ૬, રૂપે છાજે રે, શ્રી વિજયદેવ સુદિ, અધિક દિવારે રે. રત્નવિજય તસ શિષ્ય, પંડિતરાયા ૨, ગુરૂરાજ વિવેક જંગીશ, તાસ પસાયા રે. કીધા એહ અભ્યાસ, અઢાર ચાલીશે રે, (પા. સર યુગ ધૃતિ વરસે રે) ઉજ્જવલ ફાગુણુ માસ, તેરશ દિવસે રે, શ્રી વિમલાચલ ચિત્ત, ધરી ગુણ ગાયા રે, કહે અમૃત ભવિય નિત્ય, નમે ગિરિરાયા રે. કલશ અંત અમૃતવિજય ૧૬ ૧૮ ઈમ તી માલા ગુણવિશાા, વિમલગિરિવર રાજની, કહી સ્વપર હેત. પુણ્યસ કેતે, એહ જીનધર સાજની. તપગચ્છગયણુ-દિણુ ૬ ગણધર વિજયજિણ*દ સુરીશ્વરૂ, રચી તાસ રાજે પુણ્ય સાજે અમૃત રંગ સુ કરૂ. (૧) પુ.સં.૧૨, પ્ર.કા.ભ, વડા. નં.૯૫. (૨) ઇતિશ્રી તીમાલા શ્રી સિદ્ધાચલવર્ણન યાત્રાફલ સંપૂર્ણ પં. રત્નસામજીણુ શ્રાવિકા ભાઈ ઝવેર પડના′′ સ.૧૮૭૯ માધ શુ.૫ શુક્ર. ૫.સ.૯-૧૨, ધેા.ભ. (૩) પ.સ.૮-૧૩, ગા.ના. (૪) સં.૧૮૮૦ના કાર્ત્તક સુદ ૫ દિને વાર સૌ રાજનગર મધ્યે. પ.સં.૭-૧૭, ખેડા ભ’. દા.૭ નં.૭૩. (આ સાથે વીરવિજયનું ‘સિદ્ધાચલ સેાહાવે' એ કાવ્ય છે.) (૫) સં.૧૮૬૨ મહા શુદિ ૨ ભામે લ. પં. ગાવિંદવિજયગણિ શિ. પ્રેમવિજયગણિ શિ. પ્રમેાદવિજયગણિ લિ. ચિંતામણિ પ્રસાદાત્ શ્રી સ્ત་ભતી પ્રસાદાત્ શ્રી અમીઝરા પાર્શ્વનાથજી સાગોટા પાડા મધે લિ. પ.સ.૧૧-૧૩, ખેડાઃભ, દા. ૭ નં.૭૯. (૬) સં.૧૮૯૩ના વર્ષે મૃગશીર શુદ ૮ દિનઇ શ્રી મેશાણા નયરે શ્રી મનરંગા પાર્શ્વનાથ પ્રસાદાત્, લ. ૫. સુરેંદ્રવિજયગણિ લેખક પાઠક ચિરંજીવ. ૨૫૬, ૫.સં.૮-૧૩, જશ.સ’. ન.૧૦૨. (૭) સં.૧૮૮૩ વર્ષે ભાદ્રપદ વિદ ૧. લ. દાંન સમીનયરે પસ’.૭-૧૭, મ.જે.વિ, ન.૪૧૫. (૮) પ.સ’.૧૬, લી.ભ. નં.૨૩૩૦. (૯) પ.સં.૧૦, લીંભ. ન.૨૮૦૦, (૧૦) લપીકૃત’ ૧૮૬૪ના ચૈત્ર વદ ૧૦ દીને શ્રી પાલીતાણાં મળ્યે શ્રી ઋષભદેવ પ્રસાદાત્. પુ.સં.૮-૧૪, પાદરા ભ, નં.૭૮ (૧૧) લષીત ગાત્મવીજે નાંનસ્કત સાલ ૧૮૯૪ માગસર વદી ૧૩ દીને રહી શ્રી દમણું ૧૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસૌભાગ્ય [૧૬૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ ચામાસું ત્યારે લખી તીરથમાલા શ્રી આદિજીનપ્રસાદાત્ માત ચક્રેશ્વરી સાજ્યકારી ભણે ગણે તે સંભારો”. પ.સ.૧૦-૧૧, પાદરા ભ ત ૭૭. [જહાપ્રાસ્તા, મુપુગૃહસૂચી, લી'હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૧૫૭, ૨૭૨, ૪૧૪, ૪૩૩, ૪૯૮, ૧૦૮, ૫૫૦ - અમૃતરંગને નામે).] પ્રકાશિત ઃ ૧. શત્રુંજય તી માલા રાસ અને ઉદ્દારાદિકના સંગ્રહ (પ્રકા. ભીમસિંહ માણક). = [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧-૬૩. વિમલાચલ તી માલા'ના રચનાસંવતનું જે પાઠાંતર મળે છે તેનું અર્થઘટન શ્રૃતિ = ૧૮, યુગ = ૪, સર=શર = ૫ એમ ૧૮૪૫ થાય ને વિજયજિનેન્દ્રસૂરિના રાજ્યકાળ સ.૧૮૪૧થી આરંભાય છે તેથી સ.૧૮૪૦ શંકાસ્પદ લાગે છે, પણ સત્ર એ જ મળે છે.] ૧૩૧૩, લાવણ્યસૌભાગ્ય (દેવસૌભાગ્ય-રત્નસૌભાગ્યશિ.) (૪૪૯૯) [+] અષ્ટમી સ્ત. ૨.સ..૧૮૩૯ આસે! શુ.૫ ગુરુ ખભાતમાં આદિ-૫ચ તિરથ પ્રમું સદા, સમરિ સારદ માય, અષ્ટમી તવત રખે રચુ, સુગુરૂ ચરણ પસાય. અંત – ખભાત બંદર અતીય મનેાહર, જિનપ્રાસાદ ઘણા સેાહઇ રે, બિબસંખ્યાના પાર ન લેવું, દરસણુ કરી મન માહઇ રૂ. સંવત અઢાર ઓગણચાલીસા વરષે, આશ્વીન માસ ઉદારા રે, શુક્લપક્ષ પંચમી ગુરૂવારે, તવન રચ્યું છે ત્યારે રે. પંડિત દેવસાભાગી બુધ લાવણ્ય રતનસેાભાગી તિણે નામે રે, બુધ લાવણ્ય લિએ સુખ સૌંપૂર્ણ, શ્રી સંધને કાડ કલ્યાંણુ રે. (૧) લષિત ભઈજી સાધન ગણુજી લેાલતરિજી. પ.સં.ર-૧૧, ગેા.ના. (૨) પ.સ`.૨, લી.ભ. નં.૩૦૨૦. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ. ૨૦૮), મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૭).] [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૧. ૨. જિંનેંદ્ર ભક્તિપ્રકાશ ૩. દેવવંદનમાલા નવસ્મરણ સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦. ત્યાં છેલ્લી પંક્તિમાં બુધિલાવણ્ય’ પાઠ આપી બુદ્ધિલાવણ્ય' કર્તાનામ ગણેલું અને એમને લાવણ્યરત્નના શિષ્ય ગણેલા. પરંતુ પૉંડિત દેવસૌભાગ્ય શિ, પડિત રત્નસૌભાગ્ય શિ. લાવણ્યસૌભાગ્યે ‘ભક્તામરસ્તાત્ર’ના તમે સ`.૧૮૨૯માં લખ્યા હોવાની સ્પષ્ટ માહિતી નોંધાયેલી છે (જુઓ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા૩ પ્રસ્તા. પૃ.૫૯) ને કાવ્યમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧] માનવિજય સૌભાગ્ય’વાળાં નામની પરંપરા સ્પષ્ટ દેખાય છે તેથી અહીં એ લાવણ્યસૌભાગ્યને જ કર્તા માનવા જોઈએ. આગલી પંક્તિમાં છે તેમ છેલ્લી પંક્તિમાં પણ બુધિ નહીં “બુધ” (= પંડિત) શબ્દ જ હોવો જોઈએ. અહીં એ પ્રમાણે પાઠ સુધાર્યો છે. આગલી પંક્તિમાં દેવસૌભાગ્ય અને રતનસૌભાગ્યની વચ્ચે લાવણ્યશબ્દ કેમ આવે છે તે બેસતું નથી, પણ એ પાઠદેષ હોઈ શકે.] ૧૩૧૪. માનવિજય (ત. રત્નવિજયશિ.) (૫oo) સિદ્ધાચલ તીથમાલા .સં.૧૮૪૦ ફીશુ.૧૩ (૧) સં.૧૮૮૯ પ.શુ.૪ બુધે વિકાનેર મ. પ.સં.૧૬, દાન. પ. કિપ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨.] ૧૩૧૫. મકન (શ્રાવક ત. વિજયધર્મસૂરિ–રાજવિજયશિ.). (૧૦૧) + શિયળની નવવાડ ૨.સં.૧૮૪૦ શ્રાવણ શુ.૯ ગુરુ આણંદપુરમાં આદિ દુહા. શ્રી સરસતી સમરૂં સદા, પભણુ સુગુરૂ પસાઅ, સુવચન આપે સારદા, મેહર કરી મુઝ માય. વાણી વીર જીણુંદની, સાંભળી સાસ્ત્ર મૂઝાર, વાડ નવ કહી સિયલની, સુણજે સદ્ધ નરનાર. સીશ્યો અંબ અંગ સિયલને, સમતારસભર નીર, જાલવજો વચને કરી, ધરી દઢતા મન ધીર. પાલવજે વચને ઘણે, નવવાડ ધરી નેહ, ઉત્તમ ફલ સીયલ-અંબ તણા, વાડ વીગત સુણે તેહ. અંત – ધનધન સીયલ સોહામણે, સૂત્રસિદ્ધતિ સાંભલી, વીર પ્રભુજીની વાણજી, વલી સીયલ તણું ગુણ વરણવ્યું, સુણજે સદ તમે પ્રાણી છે. ધન. ૧ શ્રી વિજયધર્મસૂરી તણો, રાજવિજે ઉવઝાયજી, સાચે શ્રાવક તેહ તણે, પ્રણમી ગુરૂને પાયજી. ૧૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૬૨] જૈન ગૂર્જર કવિએ : હું ૧૯ વાડ કરી સીયલ વ્રત તણી, મીડા અમીય સમાણીજી, સીખામણુ સદ્ ા ભણી, કહે સકન મુખ વાણીજી. આણંદપુર મે' રચી, સંવત તે સેાહે અઢારેજી, ચીત ચેાખે ચાલીસમાં, શ્રાવણ સુદ ગુરૂવારેછ. નવવાડ તેા નામે કરી, સાંભલી શાસ્ત્રે સેાયજી, અધિક્રેએછે કે। માત્રાએ, મિચ્છામીદુક્કડ હેાયજી. (૧) સં.૧૯૦૬ કા.શુ.૧૧ દિને. પ.સં.૭-૧૧, મ.ઐ.વિ. નં.૪૪૬. (ર) પ.સં.૫-૧૫, ધેા.ભ. (૩) લિ.સ.૧૯૧૨ ફા.વ.૧૧ ભામ વિપ્ર શંકર મેવાસા મધ્યે. ૫.સ.૬-૧૨, ધેા.ભ. (૪) સંવત ૧૯સે ૨૯મે લિષ્યતં રિષ્ય જવાહરમ લિ. લિ. શ્રી સુત્ત બંદર મધ્યે શ્રી. પ.સ....૪– ૧૫, જશ.સં. (૫) સંવત્ ૧૮૯૮ના ફાગણુ વદ ૧૧ વાર સામવારે લષિત. સંપૂર્ણ : લષિતંગ સેઠ જેસ`ગ જેચંદ શ્રી વાંકાનેર મધ્યે લીયે છઇ. ૫.સ.૫-૧૩, રાજકોટ મેટા સંધના ભ. પ્રકાશિત ઃ ૧. બ્રહ્મચય નામના ગ્રંથમાં પૃ.૧૪૫. [૨. જૈન સઝાયમાલા ભા.૧ (બાલાભાઈ). ૩. જૈન સઝાય સંગ્રહ (જ્ઞાનપ્રસારક સભા). (૪૫૦૨) + બારમાસ ૨.સં.૧૮૪૮ ફાગણુ શુદ ૧૦ રાણપુરમાં આદિદાહા સરસતિને ચરણે નમું, સહગુરૂને આધાર, સત્યવચન ઘો શારદા, ભાવે ભણું બાર માસ, ઢાલ મહીનાની. ઈતરે ચિત્ત ચોખું કરી, ધરે પાસનું ધ્યાન, ધન્ય પામ્યા પુણ્ય કીજીયે, મ કરીશ મન અભિમાન. અંત – શ્રી વિજયધમ સૂરિ પાટવી, વિજયજિષ્ણુદ સૂરિરાંય, સાચેા શ્રાવક તેહનેા, પભણે સુગુરૂ પસાય. યુક્તિથી જિનવર સેવો, ભાવથી ભક્તિ કરેહ, મન કહે સુણા માનવી, ધરજો ધર્મ શું નેહ. અણુતાલામાં રાણુપુરે, સંવત તે સાથે અઢાર, ગુણ ગાયા માસ ફાગુણે, શુક્લ દશમી તેણી પાર. પ્રકાશિત : ૧. જૈન પ્રભાકર સ્તવનાવલિ, ભીમશી માણુક, પૃ.૫૫૮. (૪૫૦૩) + ગજસુકુમાલ સઝાય ૯ પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૩૩૩. [૨. જૈત સઝાયમાલા ભા.૧ સફન ૧૭ ૧૮ ૬૭ ૬૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૬૩] ઉદય ઋષિ (બાલાભાઈ). ૩. જૈન સઝાય સંગ્રહ (જ્ઞાનપ્રસારક સભા).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩-૬૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ’ ફકર ૯૯૬ પ્રક૭૮ પર આ કવિનું પૂરું નામ મુકુંદ મોનાણું આપવામાં આવ્યું છે તે શા આધારે છે તે ખ્યાલમાં આવતું નથી.] ૧૩૧૬. ઉદય ષિ (૪૫૦૪) સૂક્ષ્મ છત્રીશી કર કડી ૨.સં.૧૮૪૧ ફગણ નોરંગાબાદ આદિ- સુખમ છત્રીસી સાંભલ પ્રાણું, એ આગમ-અધિકારજી, જિનવર ભાખે સારપદારથ, ધારે રિદય વિચારજી. સુ.૧ અંત – સૂમ છત્તીસી શિષ્યને કાજે, કીધી મન-હુલાસજી, બુધ બેધવા ભણતાં ગુણતાં, પામૈ લીલવિલાસજી. આગમંરે અનુસારે કીધી, રંગાબાદ મજારજી, કહે ઉદૈ રિષ સુણો ચતુરા, લેપૌ અર્થ વિચાર. સંવત ૧૮ વરસ ઈગતાલીસે ફાગુણ માસ મરજી, ગુરૂપ્રસાદે કરી છત્તીસી, કીધો જ્ઞાનવિચારજી. (૧) મલ્લી આગલ રૂદ ડવ, આસુ પડિવા સ્વત...પ્રસાદ, કનકકીર્તિ સ્વહેત. શ્રી તિમરી મથે. ૫.સં.૩-૧૨, અનંત. મં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૨-૭૩.] ૧૩૧૭. હર્ષવિજય (ત. હીરવિજયસૂરિશાખા શુભવિજય ગુણવિજય–પ્રેમવિજય-જિનવિજય-પ્રતાપવિજય–મોહન વિજયશિ.) [પાછળથી થયેલા સુધારાને કારણે અહીં સમયક્રમભંગ થયો છે. જુઓ છે? સંપાદકીય નેધ.] (૪૫૦૫) સાંબપ્રદ્યુમ્ન રાસ ૬૪ ઢાળ ર.સં.૧૮૨૪...વદ ૨સોમે ઉમતામાં આદ – પ્રણમું શાંતિ જિસરૂ, જગ ગિરૂઓ જસવાસ જન્મ થકી ભવભય ટલ્યા, નામેં ઋદ્ધિવિલાસ. શબ્દાશબ્દ (રૂ)પધારણ, અનુભૂતિ મુખવાસ કરિ કવિઅણને કારણે, આપ વચનવિલાસ. દાયક જ્ઞાન તણું વલી, મોટા મુની મહંત મેહન લીલા કારણ, ગુરૂ રાજેસ્વર સંત. Page #181 -------------------------------------------------------------------------- ________________ હ વિજય અત – [૧૯૪] જૈન ગૂર્જર કવિએ : હું સાંબ ધુન તણી કથા, કહેતાં સરસ સંબધ સુણતાં શિવસુખ ઊપજે, ભણતાં પરમાણુ ૬. ઢાલ ધન્યાસીની ઋષિ મેાટાના ગુણુ જે ગાતાં, અનુભવરસને આદેછ પીવે ઇન્નુ અનુભવ પ્રાણી, કણ હૃદયને` સ્વાદે જી. અધ્યાતમ અનુપદિ સેવા. અનુભવ વિષ્ણુ નહિં સાચી કિરિયા, બલ તેહનું તે જાણુાજી ગરવે કે સુરગતિને સાદ્યં, પડિત આપ પરમાણેછ ४ * જોજીના કરતાં મુઝને નાવે, આવે પાટ પશાÜજી, શ્રી હીરવિજયસૂરિ ગુરૂ શાખા, શુવિચ શિષ્ય ન્યાઇજી. ૯ અકબર શાહ જિણું પ્રતિખાવ્યેા, જૈન ધરમ નિસદીસેાજી જય વરનાંણી વિજય પ્રમાણે, સેાભાંણી મેં ઇસાજી પતિ ગુણવિજય ગુણધારી, પ્રેમવિજય કવિરાયાજી, પદપંકજને મધુકર સરીખા, સેવક જિન સુરસાયાજી, મુની-શ્`ગાર પરતાપવિજયથી, મેહન ગુરૂ મતિવ તાજી, ચરણકમલથી સહજ સ્વભાવે, હ કહે સુણી સતાજી. કલિકાલે પિણ કલ્પતરૂપમ, ઇછાપૂરણ દાતાજી, શ્રી વિજયધમ સૂરીસ્વર રાજ્યે, ગ્રંથ ધર્માં ગુણ ગ્યાંતાજી. ૧૨ ગણનાયક જે ગણધર સરીખા, ગુણમણિગ્રાહક રંગજી, ગણુકના વાદિ ગણુક ન ઝલે, ગણુ ગણુધાર ઉમંગેજી. ચાસડ ઢાલે કરીને રિચયા, સાંબ પ્રદ્યુમ્ન સુજા ાજી, સંવત વેદ જે વેદને અધે, સગલીક ઇંદુ પ્રમાણેાજી. ૧૮૪૨, ૧૪ દ્વિતીયા વદને પામી, ચંદ્ર વાર ચીત ચેાખેજી, ગાતાં ગુણુ ઉત્તમના પ્રાંણી, દાલિદ્રદૂખને સેષેજી. ઉમટરાયનું ગ્રાંમ વડેરૂ, દેતરસામે સાથે જી, *મતા નગરી અધિકી જાણા, સંપૂરણ ભર આથે જી. જયજય મંગલ અધિકી પ્રસરે, ભણતાં લીસવિલાસેાજી, ઘરધરિ ઉછવ આણુંદ પૂરે, થાપે શ્રીધર વાસાજી. (૧) સંવત ૧૮૫૦ મૃગશિષ સુદ ૮ રાત્રૌ લ. ભેામ દિને પં. પ્રેમવિજય શિ. પુ. રૂપવિજય મુનિ રાજ્યવિજય લ. પ.સ.૭૨-૧૩, ઈડર ૧૭ ૧ ૧૦ ૧૧ ૧૧ ૧૩ ૧૫ ૧૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯૫] હરખચંદ ગોરજીને ભંડાર નં.૧૪૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૩-૭૪. ત્યાં કૃતિને ૨.સં.૧૮૪૨ બતાવેલો, પરંતુ બધા શબ્દો વામગતિએ વાંચતાં ૧૮૨૪ થાય છે, ને વિજયધર્મસૂરિનો રાજ્યકાળ ૧૮૪૧ સુધી છે, તેથી ર.સં.૧૮૨૪ જ સ્વીકારવો જોઈએ.1. ૧૩૧૮. હરખચંદ (શ્રાવક) (૪૫૦૬) + ચાવીશી (રાગબદ્ધ) (હિંદીમાં) લ.સં.૧૮૪૩ પહેલાં આદિ – આદિ જિન સ્ત. રાગ ભૈરવ ઉઠતત પ્રભાત નામ, જિનજીક ગાઈવેં નાભિજીકે નંદક, ચરન ચિત લાઈમેં આનંદકે કંદજી, પૂજત સુરીંદવંદ એસે જિનરાજ છેડ, ઓરકું ન ધ્યાઇયે. આદિનાથ આદિ દેવ, સુરનર સારે સેવ દેવકે દેવ પ્રભુ, શિવસુખ દાઈયે પ્રભુકે પાદારવિંદ, પૂજત હરખચંદ મેટ દુખદંદ સુખસંપતિ બઢાઈ. અત – મહાવીર જિન સ્ત. રાગ પરજચાલ. મન મા મહાવીર, મેરે. શાસનનાયક સમરીયે , ભજે ભવભયભીર હરખચંદ સાહિબા હે, તુમ દૂર કરો દુઃખપીર. મેરે. ૪ (૧) લિ. ૧૮૪૩ ચે.વ.૬ બુધે ઋષિ ભાઈચંદ શ્રી પાસઋરિંગછે ચેકસી પાનાચંદ પઠનાથ. ૫.સં.૬-૧૩, આ.કમં. પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૩.] ૧૩૧૯ ગુણચંદ (સુરજમલશિ.) (૪૫૦૭) ધન્ના ચઢાલિયું .સં.૧૮૪૩ કાશુ.૧૫ વિકાનેરમાં (૧) રામ.ભં. (૫૮) ચંદ્રગુપ્ત ૧૬ સ્વપ્ન ચઢાલિયું ગા.૫૭ ૨.સં.૧૮૫૦ ભા.શુ વિકાનેર Page #183 -------------------------------------------------------------------------- ________________ મતિસાગર આદિ – વિમલખેાધઉદ્યોતકર, શિવસુખવલીમૂલ અત [૧૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ એહવા જિન વાંદૂ જિષ્ણુ, કીયા કર્મ નિમૂલ. ચંદ્રગુપ્ત રાખ તણેા, સાલે સ્વપ્નવિચાર, સુગુરૂપ્રસાદે હિવ ક, શ્રોતાશ્રુતિ-સુખકાર ઢાલ ૪ વીકાનેરે' જાણીયે સા. સંવત અઢારે પચાસા હા મ"ગલવાર સવત્સરી સા‚ કીધે! એ અભ્યાસ હેા. મુનીવર સુરજમલજી સા. અ ંતેવાસી તાસ હૈ। ગુણચંદ કહું જિતધર્મથી, લહીયે લીલવિલાસ હૈ. (૧) સ.૧૯૩૯ માધ સુ.૧૫ ઋ. જિવરાજ લિ. પસંપ, હરિસાગરસૂરિ પાસે. (૨) દાન. ૧૩ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩ તથા ૧૫૫૯.] ૧ ૧૩૨૦, મતિસાગર (વીરસુ દરશિ.) (૪૯) લઘુજાતક જ્યાતિષના પ્રથ આદિ– પ્રણમ્ય પરમાન દસંપદાન સકલાન જિનાન લઘુાતસ્ય શાસ્ત્રાર્થ વૃષ્ણેાતિ મતિસાગરઃ. આદીવાસ્વેવ વ્યાખ્યાન મગધસ્ય તુ ભાષા સામેશ્વરપિ કૃતવાન, સામ્મુક્ત દૃષ્ટાધિતઃ. અવતીને બ્રાહ્મણુ વરાહમિહરસજ્ઞકિ સિપ્રસ્ક ધન્યેાતિનિપુઇ શ્રી ભાજરાજને ઉપગારકારણુ લઘુન્નતક ગ્રંથ કીધા. મગધદેશની ભાષા કર સામેશ્વરે વચનકા કરી સાંપ્રત શ્રી મતિસાગરેણુ ઉપાધ્યાય શ્રી વીરસુંદર વાચણાચાય ને પ્રસાદિ ગુજ્જર ભાષા વનિકા કરે છે, ગ્રંથની આદિ ગ્રંથ નિવિન કરવા કારણિ સૂર્યને નમસ્કાર કીજૈ છે, અંત - ઇતિ સામેશ્વરવિરચિતામાં લઘુજાતક ટીકાયાં નાતકાવ્યાય ત્રયેાદશમ સમાપ્તા ૧૩. તે પણ છે ને સેાલે ન્યાય પિણુ છે,૧૯ (૧) સં.૧૮૪૬ શાકે ૧૭૧૧ ચૈકૃ.૮ ચંદ્રવારે લિ. ૫. ભક્તિસિંધુર પાટાદી મધ્યે ચતુર્માસ, ૫.સ.૧૯, અનંત. ભર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૧. ૫૨ ખાલા, લ.સ.૧૮૪૬ પહેલાં ૧૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી ૧૩૨૧. ધીરવિજય (૪૫૧૦) સીમંધર સ્ત. પર માલા, લ.સ.૧૮૪૬ પહેલાં મૂળ ગુજરાતીમાં યોાવિજયકૃત. (૧) લ.સ.૧૮૪૬, ૫.સ’.૫૩, હું.ભ', ન,૨૮૦૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૨.] [૧૬૭] ૧૩૨૨, ગુલાબવિજય (ત. ઋદ્ધિવિજય-ભાવવિજય-માનવિજયશિ.) (૪૫૧૧) સમેતશિખર ગિરિ રાસ ર.સં.૧૮૪૬[૪૭] અસાડ વદ ૧૦ વિશાલામાં ધીરવિજય આદિ– સાંવલિયા શ્રી પાસજી, પમિ ચરણ જિદ, ધુણું રાસ સુરતરૂ સમે, સીખર સમ્મેત ગિરીંદ. મહીયલમે... તીરથ ઘણા, ગિણતાં ન લતૢ પાર, ઉર્ધ્વ અધા મધ્ય લેાકમે, સમેતશિખર ગિરિ સાર. અંત – સંવત અડારે સે[છે.]તાલીસે, દશમી વિર્દ અસાઇ પ્રસીધેાજી, શ્રી સમેતશિખર ગિરિ રાસ રૂવડા, નગરી વિસાલામે કીધેાજી. સંધ ચવિધ ભવિયણુ હેતૈ, ભણતાં શિવસુખ લીધા, શુભ ભાવે સ ંવેગધર સુણુસ્સે, જાત્રા સફળ તસુ સીધા તમે નેન ગગનમેં ભાનુ, તપગચ્છ તેને સાજી, સુરતરૂ જેહવા પ્રગટથા સૂરિ, શ્રી વિજયસેન ગુરૂ રાજેજી, વાચક શ્રી ઋદ્ધિવિજય ગુરૂ, શ્રી ભાવિજય ગુરૂ ગાજી, તાસ સીસ પૉંડિત ગુરુજલનિધિ, માનવિજય ગુરૂ છાબૈજી. તસુ પદપંકજ-ભમર તણી પર, ગુલાવિ ગુણ ગાયાજી, ગાયા રાસ શિખરગિરિ કેરા, સુષુતાં અતિ સુખ પાયેાજી. રામ રામાંચિત હરજ ધરી સબ સંધ સુણી મન ભાયેાજી, જે ભવિયણ એ ભણુસ્મૈ ગુણુસ્ય તસ ઘર નવનિધિ પાયેાજી, (૧) પ.સં.૧૦-૧૦, સેં.લા. વડા. નં.૧૭૯૦. [આલિસ્ટઍ!ઇ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૪–૭૫. ‘સેંતાલીસ’ પાઠ જોતાં કૃતિના ૨.સ.૧૮૪૭ થાય, છેતાલીસ’ પાઠ હોય તા ૧૮૪૬ થાય. પાઠ નેાંધવામાં કંઈક ગરબડ લાગે છે. આલિસ્ટઇ ૧૮૪૬ આપે છે.] ૧૩૨૩ ૩. દીપવિજય (૪૫૧૨ ૭) સ્થૂલિભદ્ર નવરસ દુહા લે.સ’.૧૮૪૯ પહેલાં ઉદયરત્ન (જુએ આ પૂર્વે નં.૧૦૫૪)ની નવ ઢાલમાં પેાતાની ૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ મણિચંદ્ર [૧૬] જન ગૂર્જર કવિઓ : ૬ તરફથી દુહાઓ ઉમેર્યા છે. અત – શુલિભદ્ર કસ્યો ગાવતાં, પિચૅ વંછિત આસ, ઘર ઘર છવ અતિ ઘણું, નિતિ પ્રતિ લીલવિલાસ. ભણે ગુણે જે સાંભ, લિખ લિખા જેહ, દુખ સયલ સવિ દૂરે હરે, અજરામર લહે તેહ. એક કરી શૂલીભદ્ર તણું, ઉદયરતન નવ ઢાલ, દૂહા દી૫વિજયે કહ્યા, ગણતાં મંગલમાલ. (૧) સં.૧૮૪૯ શાકે ૧૭૧૩ પ્રવર્તમાને ફાગણ સુદિ ૧૧ રવિવારે લિખિત ખુમાણવિજયેન પરતાપગઢ મધ્યે. પ.સં.૨-૧૦, ધો.ભં. (૨) લ.સં.૧૮૮૬ ચ.વ.૬ ઋ. સુંદરજી સંઘજી જીર્ણગઢમાં. મારી પાસે. (૩) લિ. ધમડકા નગરે ૪. રાજસી . ચાંપસિ . સુંદરજી વૈરાગી પ્રેમજી લપીકૃત. પ.સં.૮, અમર.ભં. સિનેર. મારી પાસે. [જૈહાપ્રોસ્ટા, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૩૦, પ૦૩).]. [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૩૯૩. ત્યાં ઉદયરત્નના “સ્થૂલિભદ્ર નવરસના હસ્તપ્રતવણનમાં આ માહિતી નેંધાયેલી છે.] ૧૩ર૩ ખ. મણિચંદ્ર અધ્યાત્મી યતિ. (૪૫૧૨ ખ) + આધ્યાત્મિક સઝા [લે.સં.૧૮૪૯ પહેલા] ૧ આત્મશિક્ષા સઝાય પૃ.૧૨૫૨ ભાવભાવ સઝાય પૃ.૧૯૧; ૩ વિરાગ્યકારક સઝા પૃ.૨૧૩થી ૨૨૩. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૦, ૪૧૦, ૫૧૦, ૨૫).] પ્રકાશિત : ૧. સ.મા.ભી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૫. ત્યાં આ કવિને વીસમી સદીમાં સં.૧૯૩૬ પછીના ક્રમમાં મૂકેલા, પરંતુ હજૈજ્ઞાસૂચિમાં તેમના સઝાયસંગ્રહની એક પિોથીની લે.સં.૧૮૪૯ મળે છે. એટલે કવિને સમય તે પૂર્વેને ગણવો જોઈએ. આથી કવિને સં.૧૯મી સદીમાં ફેરવ્યા છે.] ૧૩ર૪. રંગવિજય (ત. વિજયદેવસૂરિ–લબ્ધિવિજય-રત્નવિજ્ય -માનવિજય-વિવેકવિજ્ય-અમૃતવિજયશિ) અમૃતવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૧૨. Page #186 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૬] રગવિજય (૪૫૧૩) [+] શખેશ્વર પાર્શ્વનાથ પચકલ્યાણગભિ ત પ્રતિષ્ઠાકલ્પ સ્તવન (એ.) ૨.સં.૧૮૪૯ આ સ્તવનમાં સં.૧૮૪૯માં ફાગણ સુદિ ૫ શુક્રવારે ભરૂચમાં સવાઈચંદ ખુશાલ દે શ ખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવેલી તે પ્રસ`ગને લઈને પ્રતિષ્ઠાની સર્વ વિધિ બતાવી છે. આદિ દૂા. સ્વસ્તિ શ્રીદાયક વિભુ, જગનાયક જિનચંદ, મેાતિમિરને ચૂરવા, પ્રગટયો પરમ દિણંદ. શ્રી શ'ખેશ્વર પાસના, પ્રણમી પદ અરવિંદ, જૈન પ્રતિષ્ઠાવિધિ ભણું, સ્તવન કરૂં સુખક ંદ ભરૂઅચમાં ઉમ્મેશ લઘુ, લાલા શ્યામ હત, તાસ તનય પ્રેમચંદ વલી, મૂલચંદ મતિમ ત. પ્રેમચંદ દા તનુજ, ખુશાલચંદ દેવચંદ, મૂલચંદ તે ગુણનિલય, અંગજ તારાચંદ ખુશાલચંદને કુલતિલય, પૂત્ર સવાઇચંદ, ઈક દિન ગુરૂમુખથી સુણ્યા, શ ંખેશ્વર-ગુણä દ. પિતાપુત્ર ઉદ્યમ કરી, ખરચી દ્રવ્ય ઉદાર, મૂર્તિ શખેશ્વર પાસની, પ્રગટ કરી મનેાહાર. તાસ પ્રતિષ્ઠા કારણે, સામગ્રી સહુ જોડ, વિધિપૂર્વક આચ્છવ કરે, દશ દિન મનને કાડ, અંત – જિનશાસન ઉન્નત પરસ`સા, ખટ દરસતમે” વાધિજી, ઇમ સર્વ્યય કરી લખમી જેણેં', સૂર સંવપદવી લાધિજી, તપગ ઠાકુર ગૂણમણીઆગર, શ્રી વિજયદેવ સૂરિંદાજી, પ્રતા તત્ર લગે નામ એ ગુરૂનું, જઞ લગેં એગિરીંદાજી, તાસ સીસ શ્રી લબ્ધિવિજય વર, પંડિત માંહે લીહા, રત્નવિજય ખૂધ વિનય તૈહના, વાદિમત્ત...ગજ-સિંહજી, તાસ સીસ ખૂધ માનવિજયના, વિવેકવિજય વડભાગીજી, તેહના ખૂધ ગીતારથ સારથ, અમૃતવિજય સેાભાગીજી. તસ ચરણાંબુજ મધુકર સેવી, ર વિજય કહે હેતેજી, કયુ· પ્રતિષ્ઠાકલ્પ તવત મેં, લહિં કારણ સ કેતેજી, ખીજુ` મ`ક્રમતિને હેતે, દશ દિનનું એ વિધાન”, - ૩ ४ પ્ 19 L シ ૯ ૧૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ રગવિજય [૧૭૦] જૈન ગૂજર કવિઓ ઃ ૬ કીધું તાપણુ સદ્ગુરૂ સંગે, કરો થઇ સાવધાનજી, વિધિકારક વિધિ એડ સુણીને', મત કાઇ દૂષણુ દેયેાજી, નામ માત્ર એ રચના કિધી, સુકવિ સુધારી લેયેાજી, નરનારી ઉપયેાગપાથિ, ભગુસ્સે જે હિત આણીજી, મગલમાલા ભવિસાલા, લહેસ્પે. તે ભવી પ્રાણીજી. કલસ. ઇમ સયલસુખકર દુરિતભયહર પાસછ સપ્રેસરા, નિધિ અધિ વસુ સસી માત વર્ષે ગાઇયેા અલવેસરા, એહ પ્રતિષ્ઠાકલ્પ તવન સાંભલી જે સહે, તે રૂદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ સધલે સદા રગવિજય લહે ૧૩ (૧) ચંદવતી રંગે લપીકૃત. ભટેવા પ્રશ્ન પ્રસાદાત્ ઇતિ અસ્ત્ર ૩૬૪. પ.સ’.૧૪, પ્ર.કા.ભ. (૨) ઇતિ પ્રતિષ્ઠાકપુસ્તવન શ્રી શંખેશ્વર પા જીન પચકલ્યાણકગર્ભિત સંપૂર્ણ`. સં.૧૮૫૦ ફાગુણ વદ ૧૦ તિથૌ બુધે આમેદનગરે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત્ લિખિત. પ.સં.૧૪, સિનાર ભં. દા.નં.૭, (૩) સ.૧૯૦૧ના વર્ષે વૈશાખ માસે કૃષ્ણપક્ષે ૧૪ ચતુર્દશી તિથી ભામવાસરે લિ. ૫. રત્નવિજયગણું લપીકૃત્વા ભૃગુકચ્છ નયરે લિ. શા. દેવચંદ આત્મા મુનિસુવ્રત. પ.સં.૧૯, ભ.ભ. (૪) સં.૧૯૦૯ના વર્ષે શાકે ૧૭૭૫ના પ્રવર્તે ચૈત્ર શુદી ૧૧ ભૌમવાસરે સકલ ભ. શ્રી વિજેરત્નસુરી તત્સીષ્ય ૫. નિત્યવિજે તતશીષ્ય ૫ જિનવિજે સીષ્ય ૫. પ્રમેાવજે તતસી ૫. ભવાંતવિજે તતસીષ્ય ૫. પ્રતાપવિજે સ્વાત્માથે લીષ્યાત શ્રી શાંતિનાથ શ્રી સંભવનાથ પ્રસાદાત્ પાદરા નગરૅ. પ.સં.૧૮–૧૪, પાદરા ભ. નં.૩૭૪. (૫) સંવત ૧૯૧૫ના ચૈત્ર શુદ્ધિ દ્વિતિયા બુધવાસરે ઘતિ વિશાનેમા ધાંધિભાઈ તથા સુત પ્રેમચંદ તેની ભાર્યા ભાઇ નાથબાઇ લખાવીત ગાંમ લવણપુર વાશી વાસપુજ્યસ્વામીપ્રસાદ. પ.સ.૨૧-૯, ઘેાધા ભ’. દા.૧૩ નં.૬૪. આદિ– સ્વસ્તિ શ્રીદાયક સદા, પાસ પ્રભુ જિમ ચંદ, પ્રણમું પદજુગ તેહનાં, જગજતતયણાનંદ, અશ્વસેનકુલ-દિનમણી, થામારાણી-નંદ, ૧૧ [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ વ.૭ આં.૭, ૮, ૯. (૪૫૧૪) [+] પાર્શ્વનાથ વિવાહલા ૧૮ ઢાળ ર.સં.૧૮૬૦ આસે શુક્ર ૧૩ ભરૂચમાં ૧૨ ૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭૧] ગામ્યું તસ વિવાહલ, મંગલ રૂપ અમંદ. વધમાન સૂરીસરે, આચાર દિનકર ગ્રંથ, રચિયે તસ અનુસારથી, રચણ્યું ઇહાં પ્રબંધ. સારદ સાર દયા કરી, દેજે વચનવિલાસ, તુઝ સુપસાયે માહરી, સફલ ફલે સદ આસ. આઠ ભેદ વિવાહના, શાઍ ભાખ્યા જેહ, નામ માત્રથી વરણવું, તે સુણજે સસનેહ. અત – ઢાલ ૧૮મી. જી રે સ્વામી સમોસર્યા. પાસ પ્રભુ વિવાહ, ભણર્ચે સુણસ્પે જે રે, ટલાએ વિરહદુખ તેહનાં, ઇછિત લહેર તેહ રે. સંવત અઢાર ને સાઠની, બંનતેરસ દિન ખાસ રે, ભૃગુપુર ચોમાસું રહી, કીધો એ અભ્યાસ રે. શ્રી વિજયદેવસૂરી તણું, લધિવિજય વડભાગી રે, તેહના રત્નવિજયગણ, જિનમતના અનુરાગી રે. માનવિજયગણ તેહના, વિવેકવિજય તસ સીસ રે, અમૃતવિજય છે તેહના, જેહની સબલ જગીસ રે. તસ પદકમલ-ભમર સમો, રંગવિજય કહે રંગે રે, પાસ પ્રભુ ગુણ ગાઇયા, ઉલટ આણી અંગે રે. ૧૧ (૧) પ.સં.૧૫-૧૨, લા.ભં. નં.૪૯૫. (૨) મુની રૂપવિજય લખીતં. પ.સં.૮-૧૮, પહેલું પત્ર નથી, મુક્તિ. નં.૨૩૮૦. (૩) સંવત ૧૮૯૭ના વર્ષે વૈસાખ માસે શુક્લ પક્ષે તિર્થી ૧૩ દિને ગુરૂવારે લી. પં. રતનવિજયગણું લપીત્વાં ભૂગપુર મધ્યે શ્રી મુનિસુવ્રત પ્રસાદાત. પ.સં.૧૩– ૧૫, ખેડા ભ. દા.૭ નં.૭૦. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ.૧૨૦), જૈહાઑસ્ટા, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૮૫).]. [પ્રકાશિત : ૧. પાશ્વનાથજીનો વિવાહલ તથા દિવાળી ક૯૫ સ્તવન.] (૪૫૧૫) સદયવચ્છ સાવલિંગાને રાસ (1) અમર.ભં. સિનોર. [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૫૫૨–૫૩, ભા૩ પૃ.૧૭૫-૭૮. ત્યાં પહેલાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ક૯૫ સ્વ.ને ૨.સં.૧૭૭૯ ગણી કવિને ૧૮મી સદીમાં મૂકેલા તે પછી રસં.૧૮૪૯ કરી કવિને ૧૯મી સદીમાં ફેરવ્યા છે.] Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૩રપ, કાન (Aવેતાંબર) (૫૧૬) વિધી પાશ્વનાથને ઈદ (રાજસ્થાની ભાષા) ૧૨૨ કડી આદિ કાવ્યવંદે પાસ જિદચંદતિલ તિલેયના વર દેવિંદાય-નરિંદ વંદીયપો રૂરા કરે દુલ્ફરો વિખ્યાત મહિ આસરેતન વામસુતં વિમ્બલ માતા શ્રી પદ્માવતી મમ સદા કુબ્ધતુ ને મંગલ. ગાહા નવ મંગલ નવ રયણી, નવિ દલ કમલ વિકાસિયા નયણ, ગિરૂ યતિ હંસાબમણું, વંદે સરસસિ શશિવયણ. ૨ વછુઆ (વસ્તુ) છંદ વદન શશિર વદન શહિર ગમણ ગયવર વંદિજહમાણિ સમરવિ સતગુરૂ સાઈ વિધ ગુણ ભંડાર પ્રણવિ ગજાનન પ્રગટ જનમસિં પાસ જિણ વિજય નર અમર અહિ ચરણ વંદન ઈલ મંડલ તીરથ અચલ, ફલવધિ પહ ફલ દીયણ મો મતિ આસતિ મે સંગતિ, વાખાણસિ ગુણ વયણ. ૩ (પછી ૪ અડલ્સ, પ-૪૩ મોતીદામ, ૪૪-૪૮ દૂહા, ૪૯-૭૩ ત્રાટકી જાતિ, ૭૪ કવિત્ત, ૭૫ દુહા, ૭૬-૧૦૯ વૃદ્ધ નારાચ, ૧૧૦-૧૨૧ જાતિ કેસરી, ૧૨૨ કલસ) અંત – જય વિજય સંપદ સાંનિધકારક દુખનિવારક પાસજિન પરમાણંદ આણંદ પ્રેમ પ્રફુલલત નેત્ર વિકસ્મત પ્રતિમન્ન નિકલંક નિરંજણ નાથ નમો નમહું સરણે પ્રભુ ત્રિભયણું જયતિ જય પારસનાથ જયો ફલવિધ અધિપતિ જયતિ જિર્ણ. ૧૨૧ કલસ ત્રિભેનાથ અનાથ નાથ શ્રીનાથ નમો નમ: જગવિખ્યાત આવિખ્યાત નાથ જગનાથ જ મમ અધકરણ અસ્ત સુરતર સમસ્ત કિન્નર આરાધક ત્રિજગતનાથ શ્રી પાર્શ્વનાથ સુપ્રસન્ન મનસાધક જયતિ જયતિ સત્તવિજયત જયતિ દયતિ સુગતિ સદગતિ દયતિ કવ કાંન સ્વેતાંબર કહિત કૃત શ્રી લવિધ અર્થે પત્તિ સરિ.૧૨૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭૩] (૧) પ.સ.-૧૬, અનંત.ભ’ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૧-૪ર.] ૧૩૨૬. ફત્તે દ્રસાગર (ત. વિનીતસાગર – તેના પાંચ ધીરસાગર, ભાજસાગર, સૂરસાગર, રતનસાગર અને જયવતાસાગર - તેમાંથી ધીરસાગરના શિ.) ત્તે સાગર (૪૫૧૮) અષ્ટપ્રકારી પૂજા રાસ ર.સં.૧૮૫૦ ભા૬.વ.૮ (કૃષ્ણજન્મદિને) આરંભ બગડી નગરમાં સંપૂર્ણ ખેનાતટમાં આદિ- શ્રી આદિ જણુંદ પદાપુરૈ, મત મધુકર સમ લીન, આગમગુણ-સૌરભ્યભર, આદર કર લયલીન. જિતવરના સમ છે અધિક, તારે ભવજલપાર, આપ તર્યા પર તારવા, શક્તિ અઅે જસ સાર. એહવા શ્રી જિનરાજતા, ચરણુ નમું તિતમેવ, ભાવ ધરી આણુંદ સું, ઇંદ્ર કરૈ જસ સેવ. ભાવે પ્રણમું ભારતી, વરદાતા સુવિલાસ, બાવન અક્ષર કાશ જસ, પાર ન પામૈ તાસ. ગુરૂદરીયા ભરીયેા ગુણૈ, તરીયે। કિણુ વિધ જાય, તસ પદપકજ સેવતાં, લગ્ધ ચરણ પદ પાય. દાય ભેદ છે ધર્મના, સાધુ શ્રાવક જાણુ, પંચ મહાવ્રત ખાર વ્રત, શાસ્ત્રમાડે પરિમાણુ, તે માંહિ શ્રાવક તણી, કરણી પૂજ્ર નિત્ત, ભાવશુદ્ધ જિતરાજની, સધ્યા ત્રિક ઇકચિત્ત, સવિશેષ પૂજા તğા, ઇંડાં ભણું અધિકાર, સતરભેદ અષ્ટાત્તરી, અષ્ટપ્રકારી સાર. વિજયચંદ ચરિત્રમાં, પૂજાના અધિકાર, કુણકુણ પૂજાથી તર્યા, ઊતરીયા ભવપાર. જિજિણ ઈક પૂન્ન કરી, ભવજલનિધિ નિસ્તાર, કહસ્યું નામ તસ જૂજૂયા, શાસ્ત્ર તણું અનુસાર. સાંભલયા થિર ચિત્ત કરી, રાસ ભણું સુખદાય, શ્રોતાજન તુમે મત કરા, બુધિર ગીતના ન્યાય. * ૧ ર 3 ४ ૫ ७ L ૯ ૧૦ ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ફરેંદ્રસાગર [૧૭] જૈન ગૂર્જર કવિઓ : ૬ ચરિત્ર પીઠિકા પહલી ઢાલ, પભણી ફૉકસાગર સુવિશાલ, શ્રોતાજન સાંભલે ચિત લાય, નિતનિત તીથ તણા ગુણ ગાય.૧૧ અંત – અષ્ટપ્રકારી પૂજા તણા, રાસ રચ્ય સુવિશાલ, ભણસ ગુણચૈ શુભ મને, તસ ઘર મંગલમાલ. ઢાલ ૭. રાગ ધન્યાસિરી. તપગચ્છનાયક સકલ વિભાસ, શ્રી વિજયદયા સૂરિરાયાજી, તસ પાટ-પ્રભાકર ગુણને આગર, વિજયધામ સૂરિરાયા. ૧ તસ પાટે દીપક અષ્ટમદજીપક, વિજય જિનેન્દ્ર સ્રરીંદાજી, વમન જિનેને વારૈ, તપગછપતિ રાજિંદાજી. ૨ તપગચ્છ માંહિ સકલ વિબુધવર, વિનીતસાગર ગુરૂરાયાજી, ગુણવંત માંહે પુન્યપ્રતાપી, ભવિજનને મન ભાયાજી. ૩ તસ પુન્ય પ્રતાપે તેને પ્રગટયા, શિષ્ય પંચ ગુણધારીજી, ધીર ભેજ સુર રતન જયવતા, સાગરે સાખા ધારીજી. ૪ તેહ માંહે મુખ્ય શિષ્ય ખિમા ગુણ ધીરસાગર ગુરૂરાયાજી, તસ બ્રાતા શ્રી જસાગરગણિ, વાચક પદવી પાયાજી. ૫ તસ તણું મહિમા છે જગ માંહે, દેસપતિ સદ્દ જાણેજી, ન્યાયતકને અધિક વિલાસી, પંડિત માંહે વખાણજી. મુખ્ય શિષ્ય શ્રી ધીરસાગરને, ચરણસેવી સુવિનીતાજી, પટધારી ફત્તે મહેદધિ, ગછ માંહિ વદીજી. તેણે રાસ એ રચવા માંડયો, બગડી નગર મઝારેજી, અષ્ટપ્રકારી પૂજા ફલ મહિમા, ભવિજન મહિમાં ધારો. પૂરણ કીધે નાતટમાં, સકલજીવ-હિતકારીજી, એહ સુણીને પૂજસી ત્રિણને, ત્રિય કાલ દિલ ધારી. ઈડ ભવ પરભવ પૂજ્યાં જિનનં, પામસી મંગલમાલાજી, શુદ્ધ પ્રણામે જિનવર પૂજ્યાં, પામે મેક્ષ વિસાલાજી. ૧૦ દિનદિન અધિક લિખમી ત: ઘર, હસી ઝાકઝમાલાજી, જે એ રાસ ભણસી ગુણસી, તસ ઘર મંગલમાલાજી. ૧૧ સંવત અઢાર પચાસ વર ભાદ્રવ માસ વિશેષેજી, વદિ પખવાડે અષ્ટમી દિવસ, ગેવિંદજન્મ વિશેજી. ગુરૂવારે એ રાસ રચ્યો છે, સકલજીવ-હિતકારીઓ, જે કઈ પંડિત વાચને કરો , ખોટ દૂર મૃતધારી. ૧૩ ૧૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] મલકચંદ મહેતા માહિરી મતિ અણસારે, વિજયચરિત્રમાં જઈજી, રાસ રચ્યો એ પૂજા કરે, અડવિધ મનમાં વિલેઈજી. ૧૪ સમકિત સંઘને એ હિતકારી, હે મંગલમાલાજી, સંઘ ચતુર્વિધને નિત હેસી, મંગલ અધિક રસાલાજી. ૧૫ ઇતિ શ્રી વિજયચંદકેવલી પ્રરૂપિત તસુતહરચંદરાપિવિત્રશ્રુતિ પૂજષ્ટ કે જલકુંભ પૂજાધિકારે વિપ્રસુતાસોમશિરિ પ્રબંધાયમલ્ટમેધિકારઃ ૮. કલશ. કેવલી શ્રી વિજયચદે અષ્ટપૂજ વણવી, હરચદ રાજા સુણુ સુદ્ધે કરી પૂજા અભિનવી, જિનરાજ દેહરે ત્રિટ્યકાલે ભાવના ભાવે વલી, ઈડ રાસ માંહે કહી ફ પૂજા ભવિ મનરલી. (૧) સં.૧૯૧૮ ફાગણ સુદિ ૩ ચંદ્રવારે લિ. પં. વૃદ્ધિસુંદરેણ મુનિના શ્રીમઉપદેશગછે. પ.સં.૬૩-૧૫, ભ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૧-૮૪. ભાદરવા સુદ ૮ તે કૃષ્ણજન્મદિન કેવી રીતે કહ્યું છે તે ખ્યાલમાં આવતું નથી. પ્રથમ આવૃત્તિમાં ભાદરવા વદ ૮ની સાથે જ શ્રાવણ વદ ૮ રચનામિતિ દર્શાવેલી તે આ કારણે. પરંતુ માસફેર પાછળ કોઈ પરંપરા કે અન્ય કોઈ કારણ હેવું જોઈએ.] ૧૩ર૭. મલકચંદ (શ્રાવક) (૫૧૯) વૈદ્ય હુલાસ (વઘક) (હિંદીમાં) ૫૧૮ કડી .સં.૧૯મી સદી મધ્યમાં આદિ- નક્ષત્ર દેવ ચિત ધરન ધર, રિદ્ધિસિદ્ધિદાતાર, વિમલ બુદ્ધિ દેવૈ સદા, કુમતિ વિનાસનહાર. દૂઝે સરસતિ ધ્યાયઈ, અરૂ સમરૂં સારદા માય, સુગમ ચિકિત્સા ચિત રચી, ગુરૂચરણે ચિત લાય. શ્રવણે પ્રથમે સુનિ લઇ, તિવા સહાવી આહિ, પીછે ભાષા હી રચી, ગુનિજન સુનીયહુ તાહિ. સીસ ચણ લૌ ઔષધ કહે, સેવક રાગી બહુ સુખ લહે લુકમાન હકીમ જ કહી તિવ, તિસતૈ ઔષધ કહે જ સવ. ૬ વૈદ્ય હુલાસ નું નામ ધર, કીયો ગ્રંથ અમીકંદ, શ્રાવકધર્મ કુલ જન્મ, નાંમ મલુક-સુચંદ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જોરાવરમલ [૧૬] જન ગૂર્જર કવિઓ : ૬ અંત – કુભંજણ કકડા સિંહી, લૌગ કુઠ સૌ કપૂર, ભાઇંગી અલ તપતસૌ, મહાકાલ હાઈ દૂર. –મલકચંદ વિરચિત તિવ સહાવી ભાષા કૃતા નામ વૈદ્ય હુલાસ શાસ્ત્ર સમાપ્ત. (૧) ગા.૩૦૪, પ.સં.૨૬, નાહટા સં. (૨) પ.સં.૩૧, કૃપા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૬-૪૭.] ૧૩ર૮ જોરાવરમલ (૫૦) પાશ્વનાથ શલાક ર.સં.૧૮૫૧ પિ. (૧) બહાદુરમલ બાંઠિયા સંગ્રહ, ભીમાસર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩.] ૧૩ર ચેતનવિજય (ત. વિજિનેન્દ્રસૂરિ-કન્દ્રિવિજયશિ) (૫૧) સીતા ચોપાઈ ૨.સં.૧૮૫૧ વ.શુ.૧૩ અજીમગજમાં (૧) પ.સં.૧૮, જય. પિ.૬૬. (૫૨) જંબૂ [સ્વામી] ચરિત (હિંદીમાં) સં.૧૮૫ર શ્રાવણ શુ.૩ રવિ અજીમગંજમાં આદિ- જબૂ સુનો સાધઆચારૂ, જે નિગ્રંથ હોય અણગાર, તે ચૌવીસ બેલ મન ધરે, જીવ જીવ જગતે ભવ તરે. ૪૩ અંત – વાયકપદધારક ભએ, ઋદ્ધિવિજય ગુરૂદેવ, તિનકે સિષ ચેતનવિજય, નહી ગ્યાનક ભેદ. શ્રી ગુરૂદેવ દયા કિયા, ઉપજી મનમેં ગ્યાન, ભાષા જ બૂચરિત્રકી, રચના રચી સુજાન. સંવત અઢારે વા(પાંચને [બાવને], શ્રાવણકે હે માસ, શુકલ તીન રવિવારકે, પૂરી ગ્રંથ વિલાસ. બગદેશ ગગા નિકટ, ગજ અજીમ પવિત્ર, શ્રી ચિંતામણિ પાસ કે, દેવલ રચા વિચિત્ર. સતરે શિખર સુડાવને, ગુમટી ગ્યાર સુચંગ, ભે કલસ સુવણુંકે, ઇકઈ સરૂપ અભંગ. ઉપર ચૌમુખ રાજ, શ્રી સીમંધરદેવ, ભાવભગતિ ચિત લાયકે, સવ જન કરતું સેવ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭૭] લખમીવિજય – ઈતિ શ્રી જબૂચરિત્ર સંપૂર્ણ. (૧) પ.સં.૩–૧૮, ગુ. નં.૫-૨. [લીંહસૂચી (૫૨૩) શ્રીપાલ રાસ (નાના) રસં.૧૮૫૩ ફા.શુ. અજીમગંજમાં (૧) પ.સં.૧૩, જય. પ.૬૬. (૨) ગાંધી શાહ રૂપચંદ પડનાથ. પ.સં.૧૩, જય. પિ.ક૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦ તથા ૩૩૩-૩૪. પહેલાં “જબૂચરિત'ને ૨.સં.૧૮૦પ મૂકેલ પણ પછીથી અન્ય કૃતિઓ મળતાં નોંધ્યું છે કે “તેમાં ભૂલ લાગે છે. સં.૧૮૫૦ પછીની હોવાનો સંભવ છે. વસ્તુતઃ લીંહસૂચીમાં - આ કૃતિને ૨.સં.૧૮૫ર નેંધાયેલે મળે જ છે. આથી જ અહીં બાવને” પાઠ કર્યો છે.] ૧૩૩૦. લખમીવિજય (ત. પઘવિજયશિષ્ય ?) (૫૨૪) હૂંઢિયા ઉત્પત્તિ સં.૧૮૫૧ પછી આદિ- સમરૂં સાચી શારદા, હૃદકના કહું ઢાલ, ઉત્પતિ ભાખું આદિથી રમણિક વાત રસાલ. સંવત પર નવ સમું લુકે લહિયે નામ, લખમશી નામે એકદા રે મિલિયે એહનો સાથ, ઉતપતિ સાંભળજો રે. એકસ સાઠ વરસ ગ રે એ ગછમાં હવે ભાલ, જીવ ઋષિ રૂપ ઋષિ નામથી રે ઉપના કાલસરૂપ. એવી વાત જાણ કરી આનંદવિમલ ગણધાર, સંવત પન્નર છયા(ખા)હાસીમે કર્યો ક્રિયાઉદ્ધાર. સંવત સેલ એકાણુઆ વરસને અવસર પ્રાય, એહમાંથી વલિ ઊઠીયા, મિશ્યામંતિઆ લુકાય. હરીદાસ ને ધરમસી ત્રીજે લહુજી નામ, નામ ધરાવી દ્રઢિયા” અવલૂ કીધું આમ. Page #195 -------------------------------------------------------------------------- ________________ લખમીવિજય [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૬ ધરમસી નામ ધયુ તિણે હવે મોટો જબ થાય, મિલિયા લુકાના યતિ લિયે દીક્ષા ચિત લાય. હવે ધરમસી પહેલો દ્રઢિયે હરિદાસ બીજાનું નામ, ત્રીજે લહુજી મલ્યો, સહુ કર્યા કામ. સંવત અઢાર છેહડે એહવે ઊપને એક, અજરામર નામજ ધયું પણ...વિવેક. ફિર ફિરતો ભાવનગરમાં સંવત અઢાર છે તાજી, સર્ષે કાલે આવિ રહિયે, દ્રઢિયા કરે આલેં. નામ ખુશાલવિજય સંવેગી સાથે માંડ વાદજી. હવૅ અઢાર એકાવના વરખું સુરત રહ્યો ચોમાસજી, તિહાં પિણ......... ઈમ કરતાં ઉતયું મારું એનેર માંહે આવે છે, તિહાં પિણ મનમાં તિમહિ જ માહલે, રાગડા કરિકરિ ગાવે. સંઘઆગ્રહથી રનેર આવ્યા, પદ્મવિજય પન્યાસજી, ચર્ચાવાદ કરેવા સારૂ, હોં બોલાવ્યો તાસજી. અંત – ઈમ કહી રાંનેર માંહેથી ચાલ્યો તે... તિણું એહની સંગતિ નવિ કીજે, જિમ નવિ પડિયું પાસું છે, લખમવિજય કહે જે સંગ કરો તો નિજ સમકિત જાણ્યે. (૧) ૫.સં.૪-૧૫, પુમં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૪-૮૬. લોકાગચ્છના સાધુઓ સાથે વાદ કરનાર છેલ્લા પદ્મવિય (આ પૂર્વે નં.૧૨૪૯) ઉલ્લેખાયા છે. એટલે સં.૧૮૫૧ના અરસામાં જ કૃતિ રચાયેલી જણાય છે. કવિ પદ્યવિજયના શિષ્ય હોવાનું ખાતરીપૂર્વક ન જ કહી શકાય, કેમકે એમને સ્પષ્ટ ગુરુ તરીકે ઉલ્લેખ નથી.] Page #196 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭] રત્નચર ૧૩૩૧, રત્નચંદ (પૂજ્ય ગુમાનચંદ–દુર્ગદાસશિ.) (૫૫) ચંદનબાલા ચોપાઈ ઢાલ ૧૪ ર.સં.૧૮પર (૫૨૬) નિર્મોહી ઢાલ પ ઢાળ ૨.સં.૧૮૭૪ પાલીમાં (૧) બહાદુરમલજી બાંઠિયા સંગ્રહ, ભીમાસર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩. - ૧૩૩૨. ક્ષેમધન (ત. હીરવિજયસૂરિ-નગવર્ધન-કમલવર્ધન --રવિવર્ધન-ધનવર્ધન-વિનીતવર્ધન-વૃદ્ધિવર્ધન-પ્રીતિ-વર્ધન– વિદ્યાવર્ધન-હીરવર્ધનશિષ્ય) (૫૭) સુરસુંદરી અમરકુમાર રાસ પ૩ ઢાળ રા.સં.૧૮૫ર પાટણમાં આદિ દેહા. સરસ વચન દે સરસતી, કવિજન કેરી માય, કર જોડી કરૂં વીનતી, કરો મુઝ સુપસાય. શ્રી સિદ્ધાચલરાજીઓ, પ્રથમ જિનવર નામ, યુગલાધર્મનિવારણે, નિતનિત કરૂં પ્રણામ. શાંતિનાથ પ્રભુ સાલમા, અભયદાનદાતાર, પારેવો છણે રાખીયે, સરણાગત સાધાર. ગિરિનાહિં ગિરૂઓ ભલે, યાદવકુલસણગાર, બ્રહ્મવ્રતધારી જન્મથી, પ્રણમું નેમિકુમાર, અશ્વસેન પિતા વામાસુત, શ્રી શ્રી પાસ જિર્ણોદ, પ્રણમું તે બહુ પ્રેમ , જસ મુખ પૂનમચંદ.. શાસનનાયક ચરમ જિન, મહાવીર વડવીર, પ્રણમી હીયડે હેજ મ્યું, ધર્મધુરંધર ધીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂકંદ, તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજગુરૂચરણકમલ નમી, ગ્યાંન તણું દાતાર, મુરખને પંડિત કરે, ગ્યાંનારયણભંડાર. શ્રી નવકાર પ્રભાવત, શીલ ઉપરૅ ઉપદેશ, પ્રમાદ તજી તા સુણે, જીમ લહે સ્વાદ અશશ. સુરસુંદરી સતી કથા, કહિસ્યું ગુરૂઆધાર, ઉત્તમના ગુણ ગાવતાં, પામીજે ભવપાર. Page #197 -------------------------------------------------------------------------- ________________ ક્ષેમ ન અંત - - [૧૦] ઢાલ ૫૩મી રાગ ધન્યાસી, (આ પછીના શાંતિદાસ રોડના રાસ પેઠે ઉદયસાગરસૂરિ રાજેજી' સુધી) ગુણનિધિ સેાભાગી સિરદાર, ઉદયા અધિક સવાઈજી, સંપ્રતિ વીરાજમાન તે સદ્ગુરૂ, ભવિજનને સુખદાઇજી, સાગરગચ્છ ગુરૂ ભારપુર ધર, નિર્વાહે ભલી રીતે જી, ગામ નગર પુર પાવન કરતા, વિહાર કરે સુભ ચિત્તે જી. અલહનપુર પત્તન ચામાસ, સપ્રતિ સૂરિ વિરાજેજી, બહુ નરનારી જિષ્ણે પ્રતિબેાધ્યા, ત્રાતા સંદેહ ભાંજેજી. તેહુને સંગે અધિક ઉમ`ગે, ચેામાણ્યું રહી રગેજી, એહ રાસની રચના કીધી, પૂર્ણ આટ્લાદ અભંગેજી. શ્રી શ્રી કમલવત ગુરૂ ગીયા પતિપદે વિરાજે, તાસ શિષ્ય વાચકપધારી, પચીસ ગુણે કરી છાજેજી, ૐ શ્રી રવિવન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી, ધનવાન તસ શિષ્ય પÖકાઇ, પંડિતમાં અધિકારીજી, વિનયવંત વિદ્યાŪ પૂરા, વિનીતવન તસ શિષ્ય, તાસ શિષ્ય વિદ્યાઅભ્યાસી, શુભ મુર્ત્ત લીઇ દીખ્યુજી. વૃદ્ધિવન ગુરૂ ચરણકમલ નમું, જસ ગુણુને નહી પારજી ૐ શ્રી પ્રીતિવન તસ સેવક, શુદ્ધક્રિયાગુણુધારજી. તાસ શિષ્ય શુભલક્ષણકારી, વિદ્યાભન્ન પણ ભારીજી, વિદ્યાવાન તસ નામ એ સાચૂં, શિક્ષા ઇિ હિતકારી, તસ સેવક મુઝ ગુરુ એ રૂડા, હીરવન ગુરૂ હીરાજી, તહ તણા ઉપગાર એ જણા, મધુરી ભણાવી ગિરાજી. ગુરૂવાદિક ગુણ કિમ કહેવાઇ, મુઝ મતિ નહી અતિ ભારીજી, ખાલલીલાઈં રાસ બનાવ્યા, પડિત લેજ્યે સુધારીછ. નચસુંદર પંડિત કૃત ચેપઇ, તે અધિકાર મેં લીધેજી, સરસ સંધ દેખી મન જાગ્યા, દેશીબ'ધ એ કીધે જી. અધિક નૃત્ય જે ઇડાં કહેત્રાણું, મિથ્યા દુષ્કૃત તાસજી, પતિકલા તડવી ની મુઝમાં, પિણુ મેં કીધા અભ્યાસજી, અનુભવ પૂરણુથી થયા પૂરા, સુા દષ્ટાંત તુમે એહજી, મૃગલી જિમ ધાઇ સિંહ સામી, બચડાં હેત તેહુજી તિમ માહરે' ગુરૂચરણ પસાð, અનુભવ તે દિલ માંહિ, ૧૦ ૧૧ જૈન ગૂજર કવિએ ઃ ૬. ७ ૮ ' ૧૨ ૧૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઓગણીસમી સદી [૧૧] ક્ષેમવર્ધન હીરવધૂન સેવક એમ પભણે, રામ રામ ઉછાહિંછ. શ્રી પચશ્વર પાશ્વ જિનેસર, કેસરચિંત કાયાજી, ધરણરાય પદ્માવતી સે, બહુ ભકતેં પ્રભુ-પાયાછે. તેહ તણી સાનિધું મેં તો, પૂરણ કલસ ચઢાયાજી, નાયણ બાંણુ નાગ શશિ વરë, જીતની શાણ ચડાયાછે. મદઝરતા મયગલ મતવાલા, તેજી ઘણા તેજાલાજી, રહ પાયદલ મંગલમાલા, પામે લડી વિશાલાજી. સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાલાજી, મહાદથ-પદવી લહે અનુક્રમે, ત્રેહપન્ન પૂરણ ઢાલાજી. શીલ અને નવકાર પ્રભા, પ્રતખ્ય પુણ્યની શાલાજી, ભણતાં ગુણતાં સુણતાં લહી, જ્ઞાન અભંગ રસાલાજી. ૧૬ (૧) સંવત ૧૮૬૮ના વર્ષે શાકે ૧૭૩૩ પ્રવર્તમાનેં અસાઢ શુદિ ૩ દીને વાર રવી લ. શ્રી રાજનગરે પં. હીરવધુનછ તશિષ્ય પં. એમવર્ધનજી તસષ્ય લ. મુની ન્યાયવર્ધનગણિ આત્માથે . પ.સં૪૦૧૮, યતિ નેમચંદ પાસે. (૪૫૨૮) + શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ[અથવા પુણ્યપ્રકાશ રાસ] ૪૫ ઢાળ ર.સં૧૮૭૦ અષાઢ સુદ ૧૩ ગુરુવાર અમદાવાદમાં જેમના વિશે આ રાસ છે તે શાંતિદાસ અને વખતચંદ શેઠ અમદાવાદના નગરશેઠ થઈ ગયા. તેમના તથા તેમના વંશજે સંબંધી વધુ વિગત માટે જુઓ મારો પ્રયોજેલો ગ્રંથ જૈન એતિહાસિક રાસમાળા ભા.૧. આદિ-સરસ વચનરસ સરસ્વતી, કવિજન કેરી માય, કર જોડી કરૂં વિનતિ, કર મુજ પસાય. શ્રી યુગાદિ જિનવર તણા, પદ પ્રણમું કર જોડ, ભવિજવંછિત પૂરવા, કલ્પતરૂ સમ હેડી. શાંતિનાથ પ્રભુ સાળમા, અભયદાનદાતાર, પારે છણે રાખીઓ, શરણાગત સાધાર.' ને મનાથ બાવીશમા, નિમિએ દીનદયાળ, સમુદ્રવિજય કુલચંદલે, મનમોહન ગુણમાલ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાશ્વ જિર્ણોદ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ક્ષેમધન [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રણમું તે બહુ પ્રેમ , જસ મુખ પુનમચંદ. શાસનનાયક ચરમ જિન, મહાવીર વડવીર, પ્રણમું હેડે હેજ મ્યું, ધર્મધુરંધર ધીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂકંદ, તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજગુરૂચરણકમળ નમી, જ્ઞાન તણા દાતાર, મુરખને પંડિત કરે, ગુણ અપરંપાર, ગુરૂઆણું શિર પર ધરી, જે જે કરીએ કામ, મનવંછિત ફળ પામીએ, શ્રી રાજસાગરસૂરિ નામ. ગુરૂકૃપા જે કરી ઘણી, માથે મુક્યો હાથ, શાંતિ શાહ સુતપરંપરા, જગ જ બહુલી આય તસ કુળ વંશશિરોમણિ, વખતચંદ ગુણવંત, ગુણ ગાવા ઉલટ ઘણે, સાંભળજો સહુ સંત. અંત – સંવત પૂર્ણ મુનિ નાગ શાશિ, માસ આષાઢ વિશાળ, શુકલ તેરસ ગુરૂવાર દિન, સરસ કથા ગુણમાળ. ઢાળ પમી. કળશ. સોહમપાટપરંપર પ્રગટયા શ્રી હીરવિજ્ય સૂરિંદાજી, બુજવ્યો અકબરશાહ નરીંદા, મોહનવેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, જીજીયા-કર છેડાયા છે, મહીતલમાં સુજસ ગવાયા, અમારિ-પડિહ વજડાયાજી. અઠાવનમેં પાટ સુહાયા, જગગુરૂ નામ ધરાયાજી, વિજયસેનસૂરી તસ પાટે, પંડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે, તપગચ્છમંડણ દુરિતવિહંડણ, દિનદિન અધિક દીવાનેજી. ૪ તાસ પાટ પટાધર સુંદર, ભવિયણને ઉપગારીજી, શ્રી રાજસાગરસૂરી જયવંતા, શુદ્ધપ્રરૂપણકારીજી. ૫ શાંતિદાસ શેઠને ગૂઠા, મનવંછિત ફળ પાયાજી, અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરૂ-ઉપદેશ સુહાયાછે. ૬ વૃદ્ધિસાગરસૂરી તાસ પટાધર, મનમોહન સુખકારજી. કીર્તિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩] ક્ષેમવર્ધન શ્રી લક્ષ્મીસાગરસૂરી ગીરૂઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી, વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા શરાજી. કલ્યાણસાગરસૂરી શીલવંતા, તત્પર ગુણવંતાજી, શ્રી પુન્યસાગરસૂરી પ્રસિદ્ધા, વિદ્યાગુણે મહમહેતાજી. દશોદશ કીર્તિલતા આપી, સમતારસભંડારજી, જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહને અવતાર. ૧૦ રૂપ અનોપમ અંગ બિરાજે, લક્ષણવંત મુણદાજી, દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. ૧૧ સુધારસ વરસી પ્રભુવયણે, ભવિજન-સંશય ભાજે છે, તત્પટે ઉદયાચલ ઉદયા, શ્રી ઉદયસાગરસૂરી રાજેજ. ૧૨ આણંદસાગરસૂરી તસ પાટે, ભવિયણને હિતકારી, તેહ ગુરૂ પાટ પટાધર પ્રગટયા, શાંતિસાગર સુખકારી. ૧૩ સૂરી ગુણ તસ અંગ બીરાજે, સભાગી સીરદારજી, સાગરગચ્છ ગુરૂ ભારધુરંધર, નિર્વહે સુખકારજી. અલહનપુર પાન ચોમાસું, સંપ્રતિ સૂરી બીરાજેજી, એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. હીરવિજય સૂરીશ્વર શિષ્ય, નગ વાદ્ધનગણી જાણજી, લુકામત છેડી ઉપદેશે, ઠાણુગ સૂત્ર સુજાણજી. ટીકા રચના સરસ કરી તીર્ણ, પંડિતપદવી સેહેજી, વચનકળા ચતુરાઈ સુણીને, શ્રોતાનાં મન હે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણ આચારજ, વદ્ધન-શાખા ધારી, વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારીજ. ૧૮ તસ શિષ્ય કમળવદ્ધત ગુરૂ ગીરૂઆ, પંડિત પદવી રાજે, તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણે કરી છાજે. ૧૯ ઓ શ્રી રવિવદ્ધ સુખકારી, જ્ઞાન તણા દાતારીખ, ધનવદ્ધની તસ શિષ્ય પંકાઈ, પંડિતમાં અધિકારી છે. ૨૦ વિનયવંત વિદ્યાએ પુરા, વિનીતવદ્ધન તસ શિષ્યજી, તાસ સીષ્ય વિદ્યાઅભ્યાસી, શુભ મુદત લીએ દીજી. ૨૧ વિદ્ધાન ગુરૂ ચરણૂકમળ નમું, જસ ગુણને નહિ પારજી, લીસાગરસૂરિને હેતે, આવ્યા તે અણગારજી. ૨૨ તાસ શિષ્ય શુભલક્ષણધારી, ઉપાધ્યાયપદ આપજી, • Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સેવન [૧૮] જૈન ગૂર્જર કવિઓ વૃદ્ધિકારણ ગછ વન આવ્યા, દેઈ પદવી હિત થાય છે. ૨૩ એ શ્રી પ્રીતિવર્તન સાગર, ઉપાધ્યાયપદધારજી, ગછનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારજી. તાસ શિષ્ય શુભલક્ષણકારી, વિદ્યાબળ પણ ભારી, વિઘાવદ્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. ૨૫ તસ સેવક મુજ ગુરૂ એ રૂડા, હરદ્ધના ગુરૂ હરાજી, તેહ તણે ઉપગાર એ જાણે, મધુરી ભણાવી ગિરાળ. ૨૬ ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારીજી, બાળલીલાએ રાસ બનાવ્યો, પંડિત લો સુધારીજી. ર૭ પંડિતકળા તેહવી નહી મુજમાં, પણ મેં કીધો અભ્યાસજી, શેઠજી રાગ ઘ મુજ ઉપર, તે કારણ કે રાસજી. ૨૮ અનુભવ તેણે થયો પુરે, છમ સાંભળ્યાં તિમ ગાયાજી, શેઠાણ હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. ૨૯ મેહરાયને ભું પાયો, ધર્મ કહી કહી એહજી, અનુભવ છે મુજ ઘટ માંહે, સુણે દષ્ટાંત ભવિ તહજી. મૃગલી જિમ થાયે સિંહ સામી, વછડાં હેતે હજી, તિમ મારે છે શેઠજી સાથે, ધર્મ તણે સનેહ. મારે તે ગુરૂચરણ પસાયે, અનુભવ તે દિલ માંહે, હીરવદ્ધના સેવક ખેમ પભણે, રોમામ ઉચછાંહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અચિત કાયાજી, તેહ તણું સાંનીધે મેં તે, પૂરણ કળશ ચઢાયાછે. પુણ્યપ્રકાશ રાસ એ નામે શેઠજી ગુણ જ ગણાયાજી, ચાર પ્રભુ તે દરશન કરતાં, છતનિશાન વજડાયાછે. શ્રી રાજનગરને સંધ સેભાગી, મારું રહ્યા સુખ પાયાજી, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકારી, આણંદ અધિક ઉપાયાછે. ૩૫ જબ લગ પૃથવી મેરૂ થિર રહે, જયવંતા શશિ ભાણજી, તબ લગ રાસ રહે એ અવિચળ, વાંચે ચતુર સુજાણુજી. ૩૬ મદઝરા શા મયગજ મતવાલા, તેજી ઘણા તેજાળજી, રહ પાયદલ મંગલમાળા, પામે લછી વિશાળજી.. સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર મુખ રસાળજી, મહાદયપદવી પામે અનુક્રમે, પીસ્તાળીશ પૂરણ ઢાળજી. ૩૮ ૩૪ ૩૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫] ક્ષેમવર્ધન (૧) ગાથા ૧૯૬૫, ૫.સં.૪૦, ડે.મં. નં.૪૬૩(૫). [મુગૃહસૂચી.] પ્રકાશિત: ૧. જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ ૧લો. (૪૫૨૯) શ્રીપાલ રાસ ર.સં.૧૮૭૯ પાટણમાં આદિ સરસતિ નવપદ ગુરૂ નમિ, સિદ્ધચક્ર ગુણમાલ, આસો ઐત્રિ પુન્યમે, સુણજો બાલગોપાલ. આજ્ઞા લેઈ શ્રી વીરની, રાજગ્રહિ ઉદ્યાન, ગોતમ ગણધર આવિયા, વાંદે શ્રેણિક રાજન. દેશના દે નવપદ તણું, નવપદ નવે નિધાન, સેવતાં સુખસંપદ લહિ, શ્રીપાલે તાસ ધ્યાન. શ્રેણિક કર જોડિ કહે, કહે સંબંધ મહારાજ, શ્રીપાલે કિમ સુખ લહ્યાં, સુણવા મુજ મન આજ. અંત – કલશ દીઠ દીઠો રે વાંમાકે નંદન દીઠે એ દેશી. ગા ગાવો રે, ભવિ સિદ્ધચક ગુણ ગાવો – એ ટેક ગૌતમ પૂછે શ્રી જિન ભાખું, સુધારસ વચન મિલાવે, નવપદ સેવે નવમું સ્વર્ગ, દેવ તણું સુખ પાવો રે. ભવિ. ૧ જાકે ધ્યાન ઉદય જવ આવે, જ્ઞાનદશા ઘટ લાવે, સમકિત-જોત હવે ઘટ માહે, ભાનુ સમ તેજ દીપાવો રે. ૨ અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાય, સાધૂ તણું ગુણ ગાવે, દંસણુ નાણું ચારિત્ર તપ નમિઈ, મોતીડે વધાવો રે. ભવિ.૩ એ નવપદ નવનિધિ દાતા, કીજે ધ્યાન જમાવો, રિદ્ધિવૃદ્ધિ પ્રગટે ઘર નવલી, ધ્યાન અહનિસ ધ્યા રે. ભવિ.૪ શ્રીપાલ મયણને એ ફલીયો, એક માંહેરે દા, સહિયર ભોલી ટેલી મળીને, સરસ સુકઠે ગાવે રે. ભવિ.૫ સંવત અઢાર એગણાસીયા વરસે, નયર પાટણ જગ ચા, સાંકલાભાઈ નગરશેઠ કાજે, રાસ રમે મન ભવે રે. ભવિ.૬ સાગરગ૭ભાકર સુંદર, શાંતિસાગર સૂરિરાયો, હરદ્ધના શિષ્ય પ્રેમ સુફંકર, નવપદ માંહે સખાયો રે. ભલે.૭ - (૧) પ.સં.૧૬, કમલમુનિ. (૨) સંવત ૧૯૩૨ માગસર વદી સાતમેં ૭ લલીત ભોજક ઠાકોર નરભેરામ અમૂલષ શ્રી સહસકૂટ પ્રસાદા પ.સં.૧૪–૧૩, જશ.સં. Page #203 -------------------------------------------------------------------------- ________________ દીવિજય કવિરાજ [૧૯૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૭–૮૫.] ૧૩૩૩. દીપવિજય કવિરાજ (ત. પ્રેમવિજય ને રત્નવિજયશિ.) (૪૫૩૦) [+] ૧૮૫૬ (વડાદરા)ની ગઝલ ૬૩ કડી ર.સ’.૧૮પર માગશર શુ૧ શિત આદિ સેવકને વર દીપની, ભગની શખી(શિચ) અવલ્લ પ્રણમી વટપદ્ર નયરની, કહેર્યું એક ગજલ, અંત – જેસી લેાકકા વરકન્યાદ્, દેખ્યા વડૌદા વરનાફ ગુણીજન હાંસી ન કરનીફ, ગજલ દીપને બરની પુરન કદ્ધ ગજલ અવલ્લ અઢાર સે” બાવન ચિત્તલાસે થાવર વાર મૃગસીર માસ તિથિ પ્રતિપદ પક્ષ ઉર્જાસે ઉદયે! ભલે થાટ ઉદયસૂરિ પાટડ લક્ષ્મીસૂરી જિમ ભાંત આકાસે પ્રેમય રત્ન સમાંત વરનન સેવક દ્રીવિજય ઇમ ભાગે'. (૧) પ.સં.ર, દાન. પે.નં.૬ (નાહટાજીની નકલમાંથી). [પ્રકાશિત ઃ ૧. સાહિત્ય પુ.૨૦ અ.૨ પૃ.૭ર.] (૪૫૩૧) + રહિણી સ્તવન ર.સ`.૧૮૫૯ ભાદ્રશુ. ખંભાતમાં આદિ-હાં રે માંરે વાસપૂજ્યના નંદ મઘવા નાંમ જો રાણી તેહની કમલા પંકજલેાયણી રે લેા. અંત – લસ ૧. સંવત અઢાર ગણુસાર્ડિ એ, ઉજ્વલ ભાદ્રવ માસ, નમે. દીવિજયે તપ ગાઇએ એ કરી ખભાત ચેામાસ. તમે. ૭ વાસુપૂજ્ય જગપૂજ્ય સાહિબ તાસ તીથે એ થમ, ચ્યાર પુત્રી ને આઠ પુત્રથી દંપતી મુગતે. ગુઆ, તપગચ્છ વિશેજિણે દ્ર પટ્ટધર વિજયદેવેન્દ્રસૂરીસર, તાસ રાજ્યે તન કીધૂં સયલ સધ સુહૂ કરૂ, સકલપડિતપ્રવર ભૂષણ પ્રેમ રત્ન ગુરૂ ધ્યાયા કવિ દીપવિજયે પુણ્ય હેત રહિણીગુણ ગાયા, (૧) સં.૧૮૭૬ ખીજો જયેષ્ઠ શુદ્ધિ ર સૈામ, ૫.સ.૪-૧૨, આ.ક.ભ (૨) ૫.સં.૩, લી.ભ. નં.૩૪૮૭. (૩) લિ. સં.૧૯૨૯ પાસ સુદ ૫ દિને શુક્રે જાલેર નયરે આચારજ દલીચંદ વા. ભેરચંદ. ૫.સં.૩-૧૩, મારી પાસે. [લી હુસૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ.૪૮૫).] ર પ્રકાશિત ઃ ૧. જૈન પ્રત્યેાધ પુસ્તક. [ર. જૈત કાવ્યપ્રકાશ ભા.૧ દુર Page #204 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૭] દીપવિજય કવિરાજ પૃ.૧૩૩. ૩. જૈન કાવ્યસાર સંગ્રહ પૃ.૭૦ તથા અન્યત્ર.] (૪૫૩૨) [+] કેશરિયાજી લાવણું અથવા ઋષભદેવ સ્ત, ૨.સં. ૧૮૭૫. (૧) ૫.સં.૪, ડા, પાલણપુર દા.૪૧ નં.૧૧૯, [પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા. ૨ પૃ૪૮૯-૯૦. ૨. જૈન સત્યપ્રકાશ ૫.૫ અં.૫-૭ પૃ.૨૦૦] (૪૫૩૩) [+] સોહમકુલ પટ્ટાવલી રાસ (ઐ) ઉલ્લાસ ૨.સં.૧૮૭૭ સુરતમાં આદિ શ્રી વરદાઈ દુહા. સ્વસ્તિ શ્રી ત્રિશલાસુતન, વરધમાં જિનરાજ, મહાવીર વલિ વીરજી, તિથકરસામ્રાજ. ચોથે આરો થાક, વરસ પંતર માંન, માસ તીન ઉપર સદા, થયા વીર ભગવાન. કલિયુગ સંવત જણિઈ, નૃપતિ યુધિષ્ઠિર ભાન, સંવત છવિસે હું સમેં, થયા વીર ભગવાન. ત્રિસ વરસ ગૃહવાસમેં, બાર વરસ મુનિ ધ્યાન, છદ્મસ્થાવસ્થા રહી, પાયે કેવળગ્યાંન. ગૌતમ આદિ ગણધરા, પ્રતિબોધ્યા અગિઆર, અંતરમુહુરતમાં રચી, દ્વાદસંગી સુવિચાર. રાજગૃહી ગુણસેલ વન, નવ ગણધર ભગવાન, ગછ ભલાવી સોહમને, પિતા મુક્તિ-સુથાન. શ્રી સેહમસ્વામી તણે, પાટ પટધર સૂર, આપઆપણું ગમેં, વરતેં હેં નિજ નૂર. આગે ગ૭ ઘણું હુતા, સમયે વરતેં જેહ, જે જે સમયે નિકલ્યા, વરણવ કરચ્યું તે. વિસ્તારી વરણવ કરૂં, પટ્ટાવલી પ્રમાણ, ચરિત્ર પ્રભાવક ગ્રંથથી, દુપસાહ યંત્ર પ્રમાણ શ્રેતા જે સમન્ હસ્તે, તે કરૌં કરી-વખાણ, મૂરખમતી કદાગ્રહી, કાર્ય ક્રોધ અજાંણ. સુરતવાસી ગુણતિલો, કલા શ્રીપત જસ નામ, તસુ સુત શ્રી વજલાલ સા, ગુણગણને વિસરામ. ૧૧. Page #205 -------------------------------------------------------------------------- ________________ દીવિજ્ય કવિરાજ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ તસ સુત અનેપચદ સા, જિનશાસનમાં થંભ, તેહને સુણવા કારણે, વરણું સૂરી અદંભ. ૧૨ રત – રાગ ધન્યાશ્રી તુઠે તુઠો રે મુઝ સાહેબ જગને તૂઠો એ દેશી. તુઠા તુટે રે મુઝ અનુભવ સાહિબ તૂઠો, હમ કુલને રાસ કરંતાં, જ્ઞાનઅમૃતરસ વૂઠો રે. મુઝ સાહેબ અનુભવ તૂ. ૧ દય હાર ને ચ્યાર સુરીસર, પેહેંલા ઉદયમેં વીસ, બીજા ઉદયમેં ત્રેવીસ સૂરી, ત્રીજે અઠાણુ જગીસ રે. મુ. ૨ તે અઠાણુમેં સંપ્રતિ વંદો, એકાદસમ સૂરી, સરવાલે ચેપન સુરિ પ્રગટયા, એકાવતારી સનૂર રે. સુરત બંદિર સેહેર નિવાસી, પોરવાડકૂલ-સણગાર, કલા શ્રીપત શ્રાવક જિનધર્મિ, ભુણા સિર ધારી રે. ૪ સાહ વધુ સુત વ્રજલાલ સાહજી, તસ સુત: જિનગુણધારી, અનેપચંદ શાહ આગ્રહથી કીધે, એહ પ્રબંધ વિચારી રે. ૫ મુનીસુંદરસૂરિકૃત પાવલી, ધરમસાગર ઉવઝાય, દુપસહ મંત્રી દેવેદ્રસુરીકૃત, પ્રભાવક ચરિત્ર કહાય રે. ૬ કલ્પસૂત્ર થેરાવી દે, પરંપરાગત જાંણ, ગુરૂમુખ બહુ પંડિત જન સુણિયા, પ્રાચીન સૂરી વખાણ રે. ૭ ચ્ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈ, હમકુલ પટ્ટાવલી ગાતાં મંગલ ગીત વધાઈ રે. એકે દિયાદિ પચંદ્રી દુહવ્યા, હાસ્ય તણે રસ જાંણ, જ્ઞાન-દેવદ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચખાણ રે. ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવાદ કહાયા, શ્રાવક શ્રાવિકા જિનધર્મિ, તેહના મમ બતાયા રે. નહી અણુવ્રત નહી મહાવ્રત મોમેં, નહી ગુણ સીલ સંતાસ, થાનક પાપ અઢારે સેવ્યાં, આતમ કીધો પિસ રે. ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજ મતિ અધિક સુનાયા, ઉત્સુત્ર ભાષણ પાતિક મેટા, જાણીને હઠ લ્હાયા રે. ૧૨ સર-બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સસ્ત્ર વખાણ્યા, ભુજબલ ફેજ સંગ્રામ વખાણ્યા, આમદોષ ન જણ્યા રે. ૧૩ મેં આ ભવમેં તપ નહી કીધા, નહિ વ્રત નડિ પચખાણ, Page #206 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૮] દીપવિજય કવિરાજ મુનિમારગની નહી આચરણ, નહિ કાંઈ સુકૃત કમાણું રે. ૧૪ આતમતારણ દેષનિવારણ શ્રી સહમકુલ ગાયે, જીભ પવિત્ર કરી સુરિસ્તાવનાથી, ભવભવ સુકૃત કમાય રે. ૧૫ સહમતુલ ને સંઘની સાખેં એ સહુ પાપ પલાઉં ત્રિકરણ સુદ્દે મિચ્છાદુકડ, ભવભીરૂ કહેવાઉં રે. ૧૬ શ્રી સેહમકુલ રન પટ્ટાવલી, એહ રાસનું નામ, એહમેં રત્નસુરીશ્વર ગાયા, સેહમ પટધર સ્વાંમ રે. ૧૭ વીર જગતગુરૂ સાસન અવિચલ, વરસ એકવીસ હજાર, ભગવતીસુત્ર ગજગતિ સરખો, વરતસ્ય જયજયકાર. ૧૮ તિહાં લગ એહ રાસ જયવંતો, વલિ રહે સસિ નભ સૂર, મેરૂ મહિધર લગ જયવંતા, એ પુસ્તક વડ નૂર રે. ૧૯ સંવત અઢાર સતર વરસે, સક સતર હું બેહેંતાલ, શ્રી સૂરતબંદિરમેં ગાઈ, હમ કુલ-ગણમાલ રે. ૨૦ પ્રેમ રત્ન ગુરૂરાજ પસાઈ, સોહમ પટધર ગાયા, તે મનઈચ્છિત લીલા સહુ પ્રગટે, દીપવિજય કવિરાયા રે. ૨૧ - (૧) ઇતિ શ્રી પગવાટ જ્ઞાતિય સા કલા શ્રીપત કુલોત્પન્ન શાહ અનેપચંદ વજલાલ આગ્રહાત શ્રી વિજાણંદસૂરીગ છે સકલપંડિતપ્રવર પં. પ્રેમવિજયગણિ પં. રત્નવિજયગણિના શિષ્ય પં. દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતાયા શ્રી સોહમ કુલ રત્ન પટ્ટાવલી રાસ પ્રાકૃત પ્રબંધે જ્ઞાનસાગરસૂરી પ્રમુખ પંચસૂરી મુનિહત્યાપાતકી પ્રતિબોધન, ધના પિરવાડકૃત રાણપુર પ્રાસાદે યારસૂરીઆગમન, સંતિકરસ્તોત્ર-નિપન્ન, દીવાલીકલ્પકર્તા પ્રમુખ ચ્યાર સૂરી, લહુડી પેસાલ, કમલાલસા, કરંપરા, વાજામતી, કડુઆમતી, પાર્ધચંદ્રસૂરી, લુકા પ્રમુખ ગભેદ, હેમવિમલસૂરી ક્રિયાઉદ્ધાર, રાજવિજયસૂરી વર્ણન, પાલણપુર પલવિયાજી ઉત્પત્તિ, અકબર સાહ પૂર્વભવ, હીરસૂરી દિલ્લિગમન, સાહમિલન, ડામરસર ચડી જીભ જીજીયાદિ હિંસામોચન, સાહી રાજ્ય પયત પટ ફુરમાના ગુરૂદક્ષણા, પુજનકરણ, જગતગુરૂબિરૂદ પ્રાપણ, હીરસેન ઉભયવરણન, શ્રી દેવસૂરી શ્રી વિજ્યાનંદસૂરી ઉભયગછ નામ ધારણ, શ્રી વિજયાનંદસૂરી શ્રી દેવસૂરીજી ઉભય પટાધર, મિલન, ઉભયગચ્છ વરનન, સેઠ સાંતિદાસકૃત સાગરગછ નિષ્પન્ન, શ્રી લક્ષમસૂરીજી પ્રમુખ ચોવીસ સૂરી વર્ણન, કસર સમસ્ત સૂરી સમક્ષે પાપુઆલેયણાદિ પ્રમુખ વણને નામ ચતુર્થોલાસ Page #207 -------------------------------------------------------------------------- ________________ દીવિજય કવિરાજ [૧૯૦] જૈન ગૂર્જર કવિએ : હું ૪ સવત ૧૮૭૭ વર્ષે શાકે ૧૭૪ર પ્રવત્તમાને માસાનાં ઉત્તમે માસે શ્રી શ્રી વૈશાષ માસે ધવલપક્ષે ત્રયાદસી ચંદ્રવાસરે લિખિત ૫. દીપવિજય કવિરાજ બહાદરેણુ શ્રી નુમાઇ બંદરે શ્રી સાંતિનાથ પ્રસાદાત્ ગ્રંથાત્ર થ શ્લાકસખ્યા ૨૦૦૦, ૫.સં.૬૦-૧૪, શેઠ જીવણુંદ સાકરચંદ ઝવેરી પાસે. (સ્વલિખિત) (૨) સંવત ૧૮૭૭ શાકે ૧૮૪૨ પ્રવત્ત માને માસેાત્તમ માસે સુભકારી વૈશ!ષ માસે સિતેતર પક્ષે ૨ તિથૌ લિ. ૫. દીપવિજય કવિરાજ બહાદેરણુ ગ્રંથાગ્રંથ ૨૦૦૦, ૫.સ.૬૧-૧૩, શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પાસે. (સ્વલિખિત) (૩) ૫.સ.૫૭-૧૩, વડાચૌટા ઉ. સુરત પોથી ન.૧૩. (૪) શાકે ૧૭૮૪ દુંદુભિનામ સવત્સરે મા શીષ માસે ૬ ભૃગુવાસરે. રા.એ.સા. મુંબઈ. (૫) ૧૮૭૭માં બનાવી અને ૧૮૭૮માં લખી. સૃષ્ટસખ્યા ૧ આણું દમણ શાખા ૬૧, ૨ દેવગણ શાખા ૫૮, પૃ. ૫૩ સુધીના એક ભાગ છે, ૫૪થી બન્ને ભાગ આણુંદ અને દેવને જુદા પડે છે અને બન્નેની ફ્રેંક હૅર્કીકત પણ જુદીજુદી બતાવી છે. (તપગચ્છ ભ. વિજયરાજસૂરિ-૫. ઉદયવિજય-પ્રાગ્ગાટગચ્છે-ઉદ્યોતવિજયમેહવિજયશિ.) સકલ પડીત પ.... કસ્તૂરવિજય તત્સીષ્ય ૫. દેવેન્દ્રવિજય વીજયઆણુ દરિગ તત્શિષ્ય જાલમવિજય વાચનાથ સં.૧૮૭૮ મીતી ચૈત્ર વદ ૭ સેહર પૂર્ણાં પેઠ શુક્રવાર લખીત ૫. ધનવિજય ચન્દ્રગચ્છા. પ.સં.૬૧-૧૫, તિ નેમચંદ ઉર્ફે નેમવજયજી, રતલામ, પાસે. (૬) સંવત ૧૯૨૫ના વર્ષે માહા વદી ૦)) ગુરૂવાશરે લખ્યા છે. પુ.સ. ૫૮-૧૭, ખેડા ભ’, દા,૮ ન.૧૧૨. [પ્રકાશિતઃ ૧. પટ્ટાવલી સમુચ્ચય ભાર.] (૪૫૩૪) + સૂરતકી ગઝલ (એ.) (હિંદીમાં) ૮૩ કડી ર.સ’.૧૮૭૭ માગશર વ.૨ આદિ– શ્રી ગુરૂ પ્રેમ પ્રતાપથે, ઉગતિ ઉપાઈ અવલ, વરનું સૂરત સેહેરકી, અભિનવ ખુબ ગજજલ. અથ ગુજ૯. સારદન્ચરન ચિત લાઈફ્ બુદ્ધિ દેત મહમાઈફ, ગલ ખુબ અનુસર વ, સુરત સેહેર૩” બરનુક્ સુરત સેહેરે સુથાનાક્ બદિર દ્વીપતા દાનાફ, લાખું આદિસે ઉતપત્ત, સુણિક મુનિજનાઈ ચિત્ અંત - કરોડ કૃપા તપગછભાન, આના સેહેર અપના ાન, - Page #208 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯૧] નણી સંધ અપને ખાસ, આતા પૂછ્યુજી ચેામાસ, સતાતર સેવતાં અઢાર, મગસિર માસ દ્વિતીયાં સાર, વરન્યા દીપશ્રી કવિરાજ, સુરત સેહેરા સામ્રાજ ક્રીવિજય કવિરાજ ૮૧ કલસ-છય. ભંદિર સુરત સેહેર, તા ભરતન ખંડ કીના, સબ સે હેરા સિરતાજ, સુરત સેહેર નગીના તીકા સુરત સેહેર, લખ કાસાં લગ ચાવે, દેખનકી જરા ડાંસ, સે! દેખનપે આવેા. શ્રી ગષ્ટપતિ મહરાજકુ, ચિત્રલેખ લિખતે લી, દીવિજય કવિરાજને ઇહ સુરત સેહેર બરતન કિ. (૧) ઇતિશ્રી પૂ. દીવિજય કવિરાજ બહાદરેણુ વિરચિતાયા સુરતકી ગુજ્જલ. સૂરતકી ગજલ ૮૩ ગાથાકી, ખંભાતકી ૧૦૩ ગાથાકી ગજલ, જંબૂસરકી ગજ્જલ ૮૫ ગાથાકી ગજલ, ઉદેપુરકી ગુજજલ ૧૨૭ ગાથાકી ગજલ – એ પાંચ ગજલ બનાઇ હૈ. સં.૧૮૭૭ શાકે ૧૭૪૨ પ્રવૃત્ત માને માગસર સુદ ૫ વિદ્યાસરે. લિ. પં. દીપવિષય કવિરાજ બહાદરેણુ. પ.સં.૫-૧૪, વિ.ધ.ભ. (સ્વલિખિત) ૮૨ પ્રકાશિત ઃ ૧. જૈતયુગ પુ.૪ અં.૩-૪, પૃ.૧૪૩થી ૧૪૬. (૪૫૩૫) ખંભાતકી ગઝલ (ઐ.) ૧૦૩ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૬) જ’ભૂસરકી ગઝલ (ઐ.) ૮૫ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૭) ઉદેપુરકી ગઝલ (એ.) ૧૨૭ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૮) પાર્શ્વનાથના પાંચ વધાવા [ગર્ભિત સ્તવન] ર.સ.૧૮૭૯ (૧) પ.સં.પ, પાલણુપુર ડાયરા ભ, દા.૪૧ ન’૬૦. (કવિની સ્ત્રહસ્તલિખિત) (૨) લ.સ.૧૮૮૦, પુ.સં.૩, લી.ભ. ન.૧૯૩૯. [લી હુસૂચી.] (૪૫૩૯) + કાવી તી વર્ણન (અ.) ૩ ઢાલ ૨.સં.૧૮૮૬ આદિ- અવિનાસીની સેજડીઇ રગ લાગા માહરી સજન એ દેશી. ઋષજિષ્ણુ દ મૈં ધરમ પ્રભુતા, પ્રેમે પ્રણમું પાયછે, કાવી તીરથ માંહે બિરાજે, જગજીવન જિતરાય, સાંભલ સજની.૧ 'ત – સવત અઢાર સે હૈ છંચાસીયે”, વિ. ગાયા તીર્થરાજ, ગુ. ઋષભ ધરમ જિતરાજજી, વિ. દીવિજય કવિરાજ, ગુ. ૬ (૧) કવિના હસ્તાક્ષરમાં, પ.સર-૧૪, પાદશાભ. ન. ૧૦૭, Page #209 -------------------------------------------------------------------------- ________________ દીવિજય કવિરાજ [૧૯૨] જૈન ગૂર્જર કવિએ : ૬ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ. ૧૭૧-૭૩. [૨. જૈત સત્યપ્રકાશ પુ.પ અં.૧૧ પૃ.૩૯૨.] (૪૫૪૦) અડસઠ આગમની અષ્ટપ્રકારી પૂજા ર.સ.૧૮૮૬ જ આદિ– (પ્રથમ વિધિ ગદ્યમાં આપી છે) દૂહા. સર ર પ્રવચન પરમેશ્વર પ્રભુ, શ્રુત પરમેશ્વર ભાં, સંઘ તિરથ પરમેશ્વર, સિદ્ધ સમેાવડ ભાંગુ. તે શ્રુત તે પ્રવચન પ્રભુ, તે આગમસિદ્ધાંત, દ્વાદશ અંગ તે જગગુરૂ, તીરથ સંધ કહું ત. અંત – કલસ. રાગ ધન્યાસિરિ ગિરૂઆ રે, ગુણુ તુ તણા - એ દેશી. જયજય જયજય આગમસાહેબ, જયજય પ્રવચનદેવા રે, ઈડ ભવ – પરભવ ભવભવ તાહરી, હેાયેા અનુભવ સેવા રે. જ.૧ કરમરહિત પ્રભુ સિદ્ધ પરમેશ્વર, સરખી જોડ છે તાહરી રે, સમવસરણમાં જિનપતિ વંદે, તમે તીર્થાસ સંભારી રે. જર તપગચ્છપતિ વિજયાન દસૂરિ, પટધર સૂરિ છાજે રે, સમુદ્રસૂરી ને' ધનેશ્વરસૂરિ, સંપ્રતિ તેહને રાજે રે. ગુજ્જર દેસે` જખૂસર બંદર, સૌંધ છે જિનગુણુરાગી રે, ભગવતિ સૂત્રની વાંયણા સુષુતાં, આગમ શુભમતિ નગી રૂ. ૪.૪ સધઆગ્રહથી આગમપૂજા, કીધી અષ્ટપ્રકારી રે, સંવત અઢાર સે હે છયાસી વરસે ૧૮૮૬, આગમની બલિહારી રે. જ.પ પ્રેમ ગુરૂ ગુરૂ રત્ન પસા, દીવિજય કવિરાજે રે, અડસઠ આગમપૂન કીધી, સુલભ ખેાધી કાજે રે. આગમની આરતી. જય આગમ જય પ્રવચન, ત્રિભુવનઉપગારી, * દીવિજય કવિરાન્ત, શ્રુત ત્રિભુવન માજા. તમે। થ્રિસ્સું કહી પ્રણમે, તીથ પતિ રાજા. ૪૩ ૪.ૐ ત્રિ. (૧) લિ. સ્થભતીથે" શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રસાદાત્. લિ. પં. રૂપચંદ્રેણુ આત્મા". પ.સં.૭-૧૩, વિધ.ભ. [લીંડસૂચી, હૈજૈનાચ ભા.૧ (પૃ.૪૯૨).] (૪૫૪૧) [+] નંદીશ્વર મહાત્સવ પૂજા ૨.સ.૧૮૮૯ સુરત શ્રુ. તી. Page #210 -------------------------------------------------------------------------- ________________ [૧૯૩] રાગ ધન્યાસી. ૧ ગાયા ગાયા રે મે જિનપતિ ગાયા, સાસય જિતવરરાયા હૈ, જીવાભિગમ તણે અધિકારે, સઘલા ભાવ બતાયા રે. સંવત અઢાર નવ્યાસી વરસે, સુરતસંધ સવાયા રે, નદીસરના માહાચ્છવ કીધે! તે કારણ જિન યાયા રે. બાવન જિનાલય તપને કારણે પરતખ સુરતરૂ રાયા રે, તંદુલ ....કંકુ પીલી સેાવત ફૂલે વધાયા રે. તપગપતિ વિજયાન‘દસર, લક્ષ્મીસરી ગછરાયા રે, તાસ પર પર પટધર રાજે, અમૃતધન વરસાયા રે. જીભ પવિત્ર કરી જિન ગાતાં સુકૃતલાભ કમાયા રે, ભક્તિસાગરગણિ વચનસકેંતે એ ઉપગાર કરાયા રે. ખ*ભ તયરના સ`ધ જિનભક્તિ, રૂપચંદ જેઠા કહાયા રે, તસ સુત ગુલાબચંદ ગુણ ગિરૂએ, પૂજા ગુણ ગવરાયા. પ્રેમ રત્ન ગુરૂરાજ પસાયે, જ્ઞાનપદાર્થ પાયા ૨, દીપવિજય કવિરાજ સદાયે, મંગલમાલ સવાયા રે ગાયા. ७ (૧) શ્રી દાનસૂરીશ્વર વૃદ્ઘપટધર શ્રી રાજવિજયસૂરી સંધાણૢકે શ્રી વિજયાનંદસૂરીપક્ષે ૫. દીવિજય કવિરાજેન વિરચિતા. સ.૧૮૯૧ ચૈત્ર માસે શુક્લપક્ષે પૂર્ણિમાસ્યાયાં તિથૌ સેામવાસરે શ્રી ક ંદેશે શ્રી ભુજનગર મધ્યે વાસ્તવ્ય" ત્રવાડી ભાણુજી સુંદરજી શ્રી લીંબડી મધ્યે લખ્યું છે. પ.સં.૧૦-૧૪, લીં.ભ’. ન.૨૧૪૪. (૨) પ.સ’.૧૧–૧૪, લીંભ.... [લીંડસૂચી.] [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ. ર. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસગ્રહ.] એગણીસમી સદી અંત – દીવિજય કવિરાજ (૪૫૪૨) [+] અષ્ટાપદ પૂજા ૨.સં.૧૮૯૨ રાંદેર [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ (સાઈભાઈ રાયચંદ). ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા.૧થી૧૧. ૩. વીશીએ તથા વિવિધ પ્રકારની પૂજાએ.] (૪૫૪૩) [+] મહાવીરના પંચકલ્યાણકના પાંચ વધાવા આદિ-હું તા મેાહી હૈ નંદના લાલ મેરલીને તાને, તથા મારે દીવાલી થઈ આજ જિતમુખ જોવાને – એ દેશી. વંદી જગતની બ્રહ્માણી, દાતા અવિચલ વાણી રે, ૧૩ પ Page #211 -------------------------------------------------------------------------- ________________ દિપવિજય કવિરાજ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ કલ્યાણક પ્રભુના ગુણખાણી, ગુણસ્યુ ઉલટ આંણ રે. એહને સેવોને પ્રભૂ શાસનને સુલતાન – એને. દીપવિજય કહે પહેલો વધા, ગાવે સુર દ્વાણ. ૯ (દેશી. ૨ શ્રાવણ વરસેં રે સ્વામી, ૩ વેણુમાં વાસે રે વીઠલ વારં તુમને, ૪ વાંકા વાંકા રે સ્યુ રે હીંડો છો, એવડાં મ્યાં છે ગુમાનજી તથા અવિનાશીની સેજડીઈ રંગ લાગો માહરી સજની રે, પ આદિ જિનેસર વિનતિ અમારી) અત – ઈમ પ્રભૂ વીર તણું કલ્યાણ પાર્વે ભવૃદ્ધિનાવ વાલા શ્રી વિજયલમી શુરીશ્વર રાજે, ગાયા મેં શુભભાવ. વાલા શ્રી જિન ગણધર અણુ રંગી, કપુરચદ વિશરામ, વાલા તસ આગ્રહથી હરષિત ચિત્તે, ખભાત નયર સુડામ. વાલા.૧૦ પંડિત શ્રી ગુરૂ પ્રેમ પસાઈ, ગાયા તીરથરાજ, વાલા. દીપવિજય કહે મુજને હેજે, તીરથફલ મહારાજ. વાલા.૧૧ (૧) સંવત ૧૯ર૯ના વર્ષે કાર્તિક વદિ ૧૪ દિને લ. શ્રી પાટણ નયરે શ્રી ભાભા પાશ્વનાથ પ્રસાદેન. પ.સં.૪-૧૩, જશ.સં. નં.૧૪૬. (૨) સં.૧૯૩૬ ફા.શુ.૬ બુધ લિ. ભેજક હરગોવન ગામ વીસનગરવાલા. પ.સં.૪-૧૪, કેટ ઉપાશ્રય મુંબઈ પિ.૪૩. (૩) પઠનાથ બાઈ પાટણવાલિ જડીબ અથે લિષાપિતા. પ.સં.૭–૯, મુક્તિ. વડોદરા. નં.૨૪૪૧. (૪) પ.સં.૪-૧૧, મુકિત. વડોદરા. (૫) સં.૧૯૫૯ ઉ.વ.૩ ચંદ્ર. ૫.સં. પ-૧૧, પાદરા ભં. નં.૪૭. [હેજેશા સૂચ ભા.૧ (પૃ.૩૯૮).] [પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા. ૨ પૃ.૨૧૯. ૨. ગÉલી સંગ્રહનામા ગ્રંથ ભા.૧ પૃ.૧-૮.] (૫૪૪) માણિભદ્ર છંદ આદિ– સરસ વચન ઘો શારદા, કવિણ કેરી માય, તુઝ પસાય બહુ હુઆ, ધરણિ ઉપર કવિરાય. અંત - કલસ. માણિભદ્ર માહારાજ મેં સંથો તુઝ, અષ્ટ સિદ્ધ નવનિધ વંછિત દે મુઝસેં; વાંન હે ગજરાજ, તા ઉપર બેઠા સોહે, મગરવાડ નગરે સદૈવ દાણવ મન હે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯૫] લધિ મેં ગાયો ભકતેં કરી, ઈચ્છા પૂરો મન તણું, દીપવિજય ઇમ ઉચ્ચરે, સે લડી દે અતિ ઘણું. (૧) શ્રી પં. કપૂરવિજયજીગણ તત્વશીષ્યઃ મું. રજવિજે તસ્ય બ્રાત મું. મેતિવિજયજી (તસ્ય ભ્રાતૃ વિવેકવિજયજી) શ્રી રસ્તુ. પ.સં.ર-૧૧, પ્રથમ પાને માણીભદ્રજીનું ચિત્ર, મુક્તિ. વડોદરા. નં.૨૪૦૯. (૫૫) [+] ચંદને ગુણાવલિ પર કાગળ [અથવા ચંદ્રરાજ ગુણવતી લેખ ૩૨ કડી આદિ- સ્વસ્તિ શ્રી મરૂદેવીના પુત્રને કરૂં પ્રણામ. [આલિસ્ટઑઇ ભા.૨, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૧), મુપુન્હસૂચી.] પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ પૃ.૩૯૧. ૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૨ પૃ.૭૪.1. (૪૫૪૬) ચર્ચા બલવિચાર અથવા તેરાપંથી ચર્ચા અથવા નવ બાલ ચર્ચા ૨.સં.૧૮૭૬ ઉદયપુર આદિ- શ્રીમન તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયસૂરિ લમીસૂરિ ઉપ ગારાત સં.૧૮૭૬ વષે પં. દી૫વિજય કવિરાજબહાદુર સો. ગુજરાત દેશ વડેદરકે વાસી સે શ્રી ઉદયપુર મહારાણુશ્રી ભીમસિંહજી આશીવચન દેનેકુ આએ તવ ઉદયપુર મધ્યે તથા નાથદ્વારા મળે તેરેપંથી ભારમલજી તથા ખેતસીજી કે સાથે ૯ બોલકી ચર્ચા હુઈ તથા અનુકંપા આશ્રી ચર્ચા ભાઈ શ્રી તેરેપથીકી ઉપદેશ સુનિકે સાધુમાર્ગ વિવહાર દેખિકે પં. દીપ વિજય કવિરાજ બહાદર કૌ શ્રદ્ધા તેરૈપથીકી ભઈ. અંત – એસા વિચાર કરિ કે ઉ સૂત્રભાષી જનકે ડિનૈ સુદ્ધ પ્રકા સકક વંદને પૂજને ઇસ માફિક તીર્થકરકી આજ્ઞા હૈ સહી. –ઇતિશ્રી ચર્ચા વિચાર સંપૂર્ણ (૧) સં.૧૯૨૭ શ્રા.વ.૧, પ.સં.ર૧, દાન. પ.૬૩. (૨) પ.સં.૧૧, અબીર. (૩) પ.સં. ૨૯, ગુ. નં.૧૪-૮. [રાડસૂચી ભા.ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૯-૨૦૮, ૩૩૬, ૧૫૪૭ તથા ૧૬૭૩. પહેલાં “ટૂંઢિયા ૯ બેલ ચર્ચા” તથા “તેરાપંથી ચર્ચા” નામની બે કૃતિઓ નોંધેલી તે પછીથી “ચર્ચાવિચાર બેલ' જ હેવાનું જણાવ્યું છે.] ૧૩૩૬. લધિ (લંકાગ૭ સેમચંદ્રસૂરિ–ગંગ–કલ્યાણ-લવજીશિ.) (૪૫૪૭) + નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા ૨૯૫ કડી .સં.૧૮પર Page #213 -------------------------------------------------------------------------- ________________ રાજન [૧૯] જૈન ગૂર્જર કવિએ : ૬ ફા.સુ.૨ ગુરુ ચોરવાડમાં આદિ- સરસતી સરસ વચન ઘો મુજને, પ્રેમેં કરી પસાય શ્રી નેમીસરના ગુણ ગાવા, મુજ મન ઉલટ થાય મુજ મન ઉલટ થાય તે કહેવા, શ્રોતાજનને સાંભળવા જેહવા, મંગલકારી છે જે સહુને, સરસતી સરસ વચન ઘો મુજને. ૧ લબ્ધિ કહે મંગલકારી, આ માઘ માસ, નરનારી મન માંહે હરખે, ધરતી ઘણું ઉલ્લાસ. ધરતી ઘણું ઉલાસ તે અંગે મદવતી મતવાલી રગે, માંહમ હે ઉમંગ શું ભારી, લધિ કહે મહામંગલકારી. ૧૧૫ અંત – સોરઠ દેશ તણું સીમાએ, ગામ નામ ચેરવાડ, રાજ કરે બાબી કુલ બહાદૂર હામદખાં એનાડ, હેમદખાં એનડ પ્રતાપી, દેગ તેગ જસ કિરતી વ્યાપી, ગઢ ગિરનાર તીર્થ છે જિહાંએ, સેરઠ દેશ તણી સીમા.૨૯૩ રાજે શ્રી લોકગછરાયે, સેમચંદ્રસૂરિ જાણ, વિદ ગંગ મુનિ કવિ કેરે, પંડિત મુનિ કલ્યાણ પંડિત મુનિ કલ્યાણ સવાઈ, મહા મુનિ ગીતા રથ માંહિ, તાસ મુનિ લવજી ગુરૂવા, રાજેશ્રી લંકાગછરા. ર૯૪ સંવત અઢાર બાવના વર્ષે ફાગણ શુદિની બીજ, વાર ગુરૂ લવજી સુપાયે લબ્ધિ વદે મન રીજ. - લધિ વદે મન રીજથી વાણી, શ્રી નેમીશ્વરની જન વખાણી. નરનારી જય બોલો હરખું, સંવત અઢાર બાવના વરખું. ર૯૫ પ્રકાશિતઃ ૧. સં.૧૯૪૧માં મુંબઈમાં ન્હા. ૩. રાણીનાના યુનિયન પ્રેસમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૧૮૮-૮૯ ૧૩૩૫. રાજરત્ન (ત. ઉદયરત્ન-ઉત્તમરત્ન-જિનરત્ન-ક્ષમારત્નશિ) ઉદયરત્ન જુઓ નં.૧૦૫૪. (૪૫૪૮) ઉત્તમકુમારને રાસ ૨૭ ઢાળ ર.સં.૧૮પર આસો સુદ ૨ બુધ ખેડામાં આદિ દૂહા . સરસ્વતી ભગવતી સારદા, સમરૂં સદ્ગુરૂ નામ, Page #214 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯૭] ચરણુજુગલ તમુ નાંમથી, ભાવ ધરી અભીરામ. ગુરૂ તારણ ગુરૂ દેવતા, ગુરૂ દીપક સમ જ્યાત, માતા પીતા અંધવ ગુરૂ, ગ્યાંતરવીઉદ્યોત. ગુરૂ ઉપમ અવનીતલે, જોતાં ન મલે જોડ, પસુ મુરખ પડિત કરે, પુરે મનના કેડ. મુઝ ગુરૂ ગીયા ગુણુ બહુ, મહીયલ મહિમાવંત, આસ પુરે અસારૂ હૈં, હીરરત્નસૂરી સંત. નસ પીતા જસવીરજી, માત ખીમાદે નાંમ, નોંદન હીર હીઈં ધરૂં, સુધ મને સુંભ કામ. સરસ વચન ઘો સારદા, સાંમિની થઇ સુપ્રસન્ન, સુણતા સકલ સંસારમાં, મેહે ભવિક જન મન્ન. જડ ટાલી તે જગતમાં, કીધા કવીઅણુ કોડ, તે માટે ત્રિપુરી તને, પ્રભુતિ કરૂર કરજોડ. જગત્યજનની તું સહી, તુઝથી હર હર બ્રહ્મ, સાથે જે સુયે મને, તે પાંમે પદ પરિબ્રહ્મ. મંત્ર જંત્ર ત ંત્રš ધણુા, તે સવી તાહરા ભેદ, હર હરી બ્રહ્મા સુર સવે, ઈમ વખાણે વેદ. અંત * સુપાત્ર દાતના જોગથી, પાંમ્યા સુખ ભરપુર, પુન્ય દાન ઉત્તમ કથા, સાંભલતાં દુખ દૂર. પુન્યે પામે પ્રાણીએ, પરભવ ઉત્તમ ડાંમ, આ ભવ જસ બહુલા લહે, દાતા ભુક્તા નાંમ. સબધ ઉત્તમકુમરને, સાંભલજ્યા તરનાર, એક મને... એકાસને, કહું તેના અધિકાર. રાજરત્ન ઢાલ ૭ રાગ ધન્યાસી. ખુલ્ય અકલ મતિ જ્ઞાન શક્તિથી, જોડય કલા આદરીઇ રે, ૧ ૨ ૩ ૪ ૯ (કડી ૧૨ સુધી સરસ્વતીની, પછી પંચ તીરથ – ૧ આદિદેવ, ૨ શાંતિનાથ, ૩ નેમનાથ, ૪ પાશ્વનાથ, ૫ મહાવીરની ૩૩ કડી સુધીમાં, પંચપરમેષ્ટીની ૩૪મી કડીમાં સ્તુતિ કરી છે.) ધરણીધર પદ્માવતી, સાસનદેવ પસાય, ઉલટે ઉત્તમકુમરને, રાસ રચું સુખદાય. ૫ ૐ ७ L ૩૫ ૩૭ ૩૮ ૩૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૯] અરી તમારગ ઉત્તમના ગુણ ગાતાં ભવજલ તરી” રે. * જૈન ગૂર્જર કવિએ ઃ ૬ ૮ તપગચ્છ માંહે રાજવજેસુરી, રત્નસુરી સુખખાણા રે, પાટ પટેાધર પુન્યપ્રતાપી, હીરરતન સુરી જાતા હૈ. તાસ પરંપરા વસે દીદારૂ, ઉદયરતન ઉવઝાયા રે, ‘પન્યાસ' પધારી લઘુ ભ્રાતા, હંસરતન કહેવાયા રે. વાચક ઉદયના સીસ સેાભાગી, ઉત્તમરત્ન સુખદાઇ રે, જયવતા જસવંત જગતમાં, જિનરતન સવાઇ રે. તાસ સી મુની સાધિશરામણી, ક્ષમારત્ન સુખકારી રે, તાસ અનુચર કહે નિપુણુને, જોજો ભેદ વિચારી રે. સંવત અઢાર સ્કે. બાવન આસે શુદ ખીજને વાર બુધે રે, રાસ રચ્યા ખેટકપુર માંહે, સાંભલજ્ગ્યા મન સુવે રે. વેત્રવતી નદી કંઢે દીદારૂ, રસુલપુરામાં ગવાયા હૈ, રીષભ શાંતિ ભીડભ"જન સાહેબ, ત્યાં મેં કલા ચઢાયા રે. ૧૧ અધિક આછું કહેવાયું હાઇ એ મુઝ અજ્ઞાન પાખે રે, મીછામી દુકડ જ્યાં મુઝને સંધ ચતુરવિધ સાખે રે. ૧૨ ગ્રંથ તણી એ લહેન્ત્યા રે, ૧૦ ૧. આના સાર એ છે કે મેહમાદેથી જન્મ. ભણી લગ્ન મુનિ મળ્યા તેની દેશના સુણી લીધી સં.૧૭૮૮ માગશર વદ પતા મેરૂ રવી સસી પ્રતપે ત્યાં લગે એ થીર રહેજ઼્યા રે. ૧૩ ઢાલ સત્તાવીસમી સહુ Àાતા સાંભલીને સહી” રે, રાજરતન કહે પુરણ પદવી જિનવરવચને લહી રે. G ૧૪ (૧) સાઁવત ૧૮૫(૭?)ડસ્વીને સુદ ૩ લખીત, ખેડા ગાંમ મધ્યે રસુલપરામાં શ્રી ઋષભદેવ પ્રસાદાત્ યાત્રાકત્રટે વાસ સ્યાત્. ૫.સ.૨૧૧૪, ખેડા ભ૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૬-૮૮.] ૮ ૧૩૩૬. અજ્ઞાત (૪૫૪૯) જેમલજી ગુણવર્ણન (એ.) ૩ ઢાલ પ૩ કડી સં.૧૮૫૩ પછી લાખિયા ગામે મુ`તા મેાહનદાસને ત્યાં કર્યાં. વેપાર અર્થે મેડતા આવતાં ભૂધરજી સ યમની ઇચ્છા થઈ. આખરે દીક્ષા મેડતામાં ૨ (બાવીસમે વર્ષે). ગુરુ સાથેવિકાનેર, Page #216 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯] જ્ઞાનસાર આવી સૂત્રસિદ્ધાંત ભણ્યા. એકાંતરા ઉપવાસ. સેલ વરસ સુધી અખંડ ગુરુ સાથે રહ્યા. વિહાર જોધપુર, જયપુર, દિલ્હી, આગ્રા, ચુરુ, ફતેપુર, વિકાનેર, મારવાડ, મેવાડ, કિસનગઢમાં. ૧૮૪૦માં નાગોર આવ્યા. પછી સં.૧૮૬૨માં શરીરબાધા ઊપજી. સંથારો કર્યો. સં.૧૮૫૩માં સ્વર્ગવાસ. આદિ- અરિહંત સિધને સાધ ગુરૂ, પ્રણમું વારંવાર, ગુણુ કહુ શ્રીપૂજના, સાંભલો નરનાર. પૂજ ધરજી દીપતા, વેરાગી ભરપૂર, જ્યાં પુરસાંરા પાટવી, પૂજ જેમલજી જગસૂર. અંત – સંવત અઢારે તેપને નાગેર સહર જસ, પૂજા મને રથ પૂર, કી સરગપૂરીમેં વાસ. (૧) લી. બેહરા સુખદેવ મિતિ ફા.સુ.પ. પ.સં.૩-૧૮, શેઠિયા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૬] ૧૩૩૭. જ્ઞાનસાર (ખ. જિનલાભસૂરિ-રત્નરાજશિ.) જન્મ સં.૧૮૦૧માં વિકાનેર રાજ્યના જાંગૂલની પાસેના જેલવાસ ગામમાં, પિતા ઉદયચંદજી સાંડ, માતા જીવણદે. દીક્ષા સં.૧૮૧રમાં ખ. જિનલાભસૂરિ શિષ્ય રાયચંદ્ર (રત્નારાજગણિ) પાસે. શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવથી મસ્તયોગી, કવિ અને અધ્યાતમી થયા હતા. વિકાનેરના રાજ સૂરતસિંહ, જયપુરનરેશ પ્રતાપસિંહ, જેસલમેરના રાવલ ગજસિંહ અને પ્રધાન જોરાવરસિંહ તેમના ભક્ત અને અનુરાગી હતા. તેમણે પોતાની કૃતિઓ પ્રાયઃ હિંદીમાં અને કવચિત રાજસ્થાની ગુજરાતી મિશ્રિત હિંદીમાં કરેલી છે. સં.૧૮૯૯માં ઘણું કરી સ્વર્ગસ્થ થયા. તેમની પાદુકા સં.૧૯૦રની વિકાનેરમાં વિદ્યમાન છે. તેમનું પ્રસિદ્ધ નામ “નારાયનજી બાબા' હતું. સદાસુખ, હરસુખ આદિ તેના વિદ્વાન શિષ્ય હતા. (૪૫૫૦) પૂર્વ દેશ વણન છંદ (હિંદીમાં) ૧૩૩ કડી સં.૧૮૫ર લગભગ ને લે.સં.૧૮૭૩ પહેલાં જ્ઞાનસારજીએ સં.૧૮૪૯થી ૧૮પર એમ ચાર વર્ષનાં ચાર ચોમાસાં પૂર્વ દેશમાં કર્યા હતાં. આદિ જાતિ ત્રિભંગી. કંઈ મેં દેખ્યા દેશ વિશેષા નહિ રે અબકા સબહીમેં, જિહ રૂપ ન રેખા નારી પુરષા ફિર ફિર દેખા નગરીમેં. જિહ કાંણુ ચુચરી અંધરી બધરી લંગરી પંગુરી હવે કાઈ, Page #217 -------------------------------------------------------------------------- ________________ [૨૦] જૈન ગૂજર કવિએ ઃ ૬ પૂરવ મતિ ાજ્યૌ પશ્ચિમ ાજ્યૌ દક્ષિણ ઉત્તર હૈ। ભાઈ. ૧ અંત – નિંદ્યા નહીં કીધી સબહી સીધી દીઠી જૈસે જ્યું અગે, ત્યુંહી મૈં ભાખી કાણુ ન રાખી ઝૂંડ ન દાખી ઈક અંગે. જનપદ જિષ્ણુ દેખ્યા જિષ્ણુ ન પેખ્યા સાચ ઝૂઠ તિણ પરખા, પૂરવ મતિ જાૌ પશ્ચિમ ાૌ દક્ષિણ ઉત્તર હેા ભાઈ. ૧૩૨ ઘણું ઘણું કા કેંદૂ કહ્યો મૈં કિંચિત ક્રાઇ, સબ દીૌ સખ લહૈ દેસ દીૌ નહિ જોઈ. સાતસાર જાણી જેતી બાત તિતી મૈં પ્રગટ વખાણી, ઝૂઠી કથ નહીં કથી, કહી હૈ સાચ કહાણી. પિણુ રહિ સદ્ન બેંક બાતના, તન સુખ ચાહું દેહ ધર, નારણ ધરી અરૂ કા પટ્ટુર, રહે નહીં સે। સુધર તર. (૧) ૧૮૭૩૨ મિતિ માઘ શુક્લ દ્વાદશ્યા તિથૌ ગુરૂવારે. (નાહટાજીની લખેલ પ્રત પરથી). [મુપુગૃહસૂચી.] (૪૫૫૧) માધવિસ’હું વર્ણન ૨૧ કડી ૧૩૩ જયપુર નરેશ માધવિસંહનું વર્ણન. - આદિ – મહારાજ ધન નીતિ ગતિ, સબ ગુન જાસ સરીર, માધવ નામ ધરાત એ, વે નૃપ યહસે ધીર. અંત – એ તરિક વિધિક વરષ. જયપુર ધારે રાજ, આપદ ઝગરિ સંગત્તિ ઇણિ, ઐસા શુભ શિરરાજ. ૨૧ (૧) પછી સ ́સ્કૃત શ્લાક અષ્ટકમાં છે ને પછી એ શ્લેાક છે. સં. ૧૮૯૯ મિ. ભાદરવા વિદ ૧૧ શ્રી જયપુર નગરે. (નાહટાજીની ઉતારેલી પ્રત પરથી.) (૪૫૧ર) સમુદ્ધ ચિત્ર કવિત સ.૧૮૫૩ લગભગ જયપુરમાં જયપુર નરેશ પ્રતાપસિંહના આશીર્વાદાત્મક ગુણવર્ણનાત્મક. આદિ- સારદે શ્રીધર સમરકે, ઇષ્ટદેવ ગુરૂરાય, વન શ્રી પરતાપકો, કરહું જુક્તિ બનાય. અંત – શ્રી સંકાણી દૌર કમલમે છિપ ગઈ, રવિ શિશ દેાનું ભાજિક નભમાંડલ મહી. સિંધ કે વનવાસ ય દેહી રહ્યો, શ્રી પ્રતાપસિંધ યાં સેા યુગ ચિર જયાં. (૧) ઇતિ ચતુર્દ શરત્નગર્ભિત સમુદ્રબદ્દ ચિત્ર, કૃતિરિય ગ્યાંનસાર Page #218 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૦૧] જ્ઞાસાર સ્ય. શ્રીમજૂજ્ય પુરે વરે પુરે. મુકનજી સંગ્રહ. (નાહટાજીએ ઉતારેલી નકલ પરથી નાની કૃતિ) (૫૩) કામોદ્દીપન ગ્રંથ (રાજસ્થાની હિંદી) ૧૭૭ કડી ૨.સં.૧૮૫૬ * વૈશુ.૩ જયપુર માધવસિંહ સુત પ્રતાપસિંહ જયપુરના રાજા હતા અને તેના પર જ્ઞાનસારજીને ધણે પ્રભાવ હતા. અંત – પ્રતિ શ્રી પરતાપ હરિ, માધવેસનુપનંદ, ધર જ બૂ ફુનિ મેરૂ ગિર, ધૂતારી રવિ ચંદ. ૧૭૨ • રસ સેર સરી અરૂ ગજ ઇદુ ફનિ, માધવ માસ ઉદાર, શુકલ તીજ તિથ તીજ દિન, જયપુર નગર મઝાર. ૧૭૩ બડ ખરતર જિનલાભ કે, શિષ્ય રત્ન ગણિ રાજ, જ્ઞાનસાર મુનિ મંદમતિ, આગ્રહ પ્રેરણ કાજ. ૧૭૪ ગ્રન્થ કરૌ ષટ રસ ભરૌ, વરનન મદન અખંડ, જસુ માધુરિ તાત જગતિ, ખંડ ખંડ ભઈ ખંડ. ૧૭૫ સુધરનિ જન મત રસ દિયે, રસ ભોગવિ સહકાર, મદન ઉદીપન ગ્રંથ યહ, રચ્ય રૂચ્યૌ શ્રીકાર. જગ કરતા કરતાર હૈ, યહ કવિ વચનવિલાસ, પૈયા મતિ કે ખંડ હૈ, હૈ હમ તાકે દાસ. (૧) શ્રી હરિદુગર મધ્યે લિ. સં.૧૮૬૯ દ્વિતીય વૈશાખ વદ ૪. ગુ. (૫૪) સંબધ અ ત્તરી (હિંદી) ૧૦૮ સોરઠા ર.સં.૧૮૫૮ જે.શુ.૩ આદિ- અરિહંત સિદ્ધ અનંત, આચારિજ ઉવઝાય વલે, સાધુ સકલ સમરંત, નિતકા મંગલ નારણા. ૧ અંત – સ્વારથ તણી સનેહ, વિણ સ્વારથમેં વિણસિવૈ, નાચણિયાર નેહ, નાણ વાધે નારણ. ૧૦૭ હૃદયેં ઊપજી રીઝ, અઢારે અવનૈ. જેઠ શુક્લ તિથ તીજ, નિરમી ખરતર નારણે. ૧૦૮ (૧) ઈતિશ્રી સંધ અછત્તરી કૃતિરિય જ્ઞાનસારસ્ય સં.૧૯૪૧ -આષાઢ શુદિ ૭ રવિ લિ. બ્રાહ્મણ ગૌડ કાશીનાથ નૈનસુખ, નાગપુરના -વાસી લિ. નગર રતલામ મધ્યે. (ગુટકામાંથી નાહટાજીએ સંશોધિત કરી લખેલ નકલ પરથી.) (૪૫૫૫) [+] ૪૭ બેલગભિત ૨૪ જિન સ્ત, અથવા ચોવીશી ર૬ ૧૭૬ १७७ Page #219 -------------------------------------------------------------------------- ________________ સાતસાર [૨૦૨] આદિ– શ્રી પરમાતમ પર્મ ગુરૂ, પરમ ધરમ સુપવિત્ત, કરમભરમારત કરન, નિમ નવકાર સુતિત્ત. અથ કરસૂ ભાષામઇ, જિન ચૌવીસ સબધ, ચવાદિક સે તાલ પદ, લિખસ' સુગમ પ્રશ્નધ. કલશ ઇમ તળ્યા સેંતાલીસ ખેલૈ, ચૌવીસું ત્રિભુવનધણી, મેં સૂત્રથી જિમ ખેાલ લાધા તેમ ગુંથ્યાં હિત ભણી. સંવત પ્રવચનમાય સુવિય સિદ્ધ [સિદ્ધિ] સિવપયર્સ' ગુણી, જિન વાર મેાક્ષકલ્યાંણુ દિવસ જ્ઞાનસારે થુય થુણી. (૧) નાહટાજીની ઉતારેલી નકલ. (ર) જૈન લક્ષમી મેાહન શાળા, વિકાનેર પે।.૨૯. [જૈહાપ્રાસ્ટા – રત્નરાજશિષ્યને નામે.] [પ્રકાશિત ઃ ૧. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૪૫૫૬) + દંડક ભાષાભિત સ્ત. ૨૬ કડી ૨.સ.૧૮૬૧ પોષ શુક્ર ૭ સેામ જયપુરમાં આદિ -- અત - જૈન ગૂજર કવિઓ ઃ ક ઢાળ ર.સં.૧૮૫૮ દિવાલી દૂા. ઋષભાદિક ચાવીસ નિમ તેના સૂવિચાર, દંડક રચનાયે તવું, સખેપે નિરધાર. - અ`ત – ખરતરગચ્છ ભટ્ટારક શ્રી જિનલાલ સુરિંદ, રત્નરાજમુતિ સીસ હના પદ-અરવિંદ, રજ-મકરંદે લીને ગ્યાતસાર તસુ સીસ, તેણુ સ્તવ્યા તેવીસ દાર દડંગ ચેવીસ, સંવત સસિ રસ વારણુ તેમ ચક્ર નિરધાર, પેાસ માસ પુખ ઉજ્જલ સાતમ ને સેામવાર, શ્રાવકઆગ્રહથી એ કીના અલ્પ વિચાર, અઠમ ચૌમાસા કર જૈપુર નગર મઝાર. પ્રકાશિત : ૧. રત્નસમુચ્ય પૃ.૨૦૩–૨૦૬. ૨. અભયરત્નસાર. (૪૫૫૭) + જીવવચાર ભાષા ગભિ ત સ્ત. ૨૯ કડી ૨.સ.૧૮૬૧ સાધુ વ૪ ૪ આદિ દૂા. ભુવનપ્રદીપક વાર નમિ કિંચિત જીવસરૂપ, 1 ૧ ૨૫. ૨૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઓગણીસમી સદી સદા ૨૦૩] પાનસાર કર્યું પૂર્વાચાય જિમ, બાલબધ ગુરૂ રૂપ. ૧ અંત - ઈમ એ જીવવિચાર, ગાથાથી ભાષારૂપ, શ્રાવકઆગ્રહથી મેં કીને સુગમ સુગમ સરૂપ ખરતરગચ્છ ભટ્ટારક શ્રી જિનલાભ સૂરીસ, રનરાજગણિ વ્યાવસાર મુનિ સીસ જગીસ, સંવત સોસી રસ વારણ સસિહર ધર નિરધાર, માઘ ચોથ દિન કીને જપુર નગર મઝાર. ૨૯ પ્રકાશિત : ૧. રત્નસમુચ્ચય પૃ.૨૦૬થી ૨૦૯. ૨. અભયરત્નસાર. (૪૫૫૮)+ નવતત્વ ભાષા ગભિત સ્ત, ૩૩ કડી .સં.૧૮૬૧ માધ વદ ૫ મેરુતિથિ સોમવાર આદિ - દૂહા. નમસ્કાર અરિહંતને, સિદ્ધસૂરિ ઉવઝાય, સાધુ સકલ પ્રણમી કરી, પ્રણમી શ્રી ગુરૂપાય. કરસ્ય દૂ નવ તત્ત્વની, ગાથા ભાસારૂપ, મંદ બુદ્ધિ ગુરૂ સાંનિધે, કહિસ્યું સુગમ સરૂપ. અંત – ઈમ નવ તત્વ ભેદ પડિભેદે વિવરણ કીધ, શ્રાવકઆગ્રહ કીન સહાય પૂરણ રસ પીધ, કોટિક્મણ સુભ સદન પ્રકાસ નદી ઉપમાન, શ્રી જિનલાભ ચ દકુલ પૂનમચંદ સમાન. અગ્યાનાદિક કરિવર સિંહે વચરીસાખ, રત્ના રાજમુનિ તે વડસાખાની પડિસાખ, ગ્યાનસાર તે પડિશાખાનિ સૂખમ ડાલ, એ નવ પદ નવ રણ વિનાણે ગૂંથી માલ. સંવછર નિશ્ચયનય વિગઈ પ્રવચનમાય, પરમસિદ્ધિ પદ વામ ગાઁ એ અંક ગણાય, માધ કિસન સસિ વાર મેર તિથ પૂરન કીધ, ચ્ચાર કથા તજિ તત્ત્વકથા ભજ નર ભવફલ લીધ. ૩૩ . પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૧૯૯-૨૦૨. ૨. અભયરત્નસાર. (૪૫૫૯) હેમદંડક (હિંદીમાં) ૧૦૮ કડી .સં.૧૮૬૨ માગ.વ. ૧૪ જયપુર આદિ- જે ધ્રુવ અલખ અમૂરતી, અનાહારી ચિકૂ૫, અજ અવન્યાસી અમરપદ, પૂર્ણાનંદ સરૂ૫. Page #221 -------------------------------------------------------------------------- ________________ [૨૪] જૈન ગૂર્જર કવિઓ ઃ હું સાતસાર અંત – સંવત શુદ્ધાશુદ્ધ નથૈ, તિમ ગિણિયે કાય, ૧૦૮ J પ્રવચનમાય સુ સિદ્ધાંન, એ અંક મિલાય. મિગસર વદિ ચૌદસ દિન, પુર કર ચામાસ, શ્રાવકઆગ્રહ ઈંગ સય અડદસ દાર સમાય. સારદ શશિથી પ્રગટચૌ, જિમ પીયૂષપ્રવાહ, તિમ ખરતગચ્છથી, જિનલાભ સૂરીસ સરાહ. તાસ સીસ ણ ણમણિ, રત્નરાજ તસુ સીસ, જ્ઞાનસાર મુતિ કીનૌ, હેમદ ડ સુજગીસ. (૧) કૃપાચંદ્રજી ભ’. વિકાનેરની પ્રતિ પરથી નાહટા થી સ શાષિત. (૪૫૬૦) બાસઠ માગણા યંત્ર રચના સ્ત. [અથવા કવિત] ૧૧૨ કડી ૨.સં.૧૮૬૨ થૈ.શુ.૮ જયપુરમાં આદિ – શાસણનાયક વીરને, તિમ નમિ સિદ્ધ અનંત, સિદ્ધડવગાહન ખિત્તનઉ, દ્વાદશ અંગ સિહ ત. પન્નવા સુત્તે કહી, મગણુ ગાથા દેાય, દંડક રચનાયેં તત્વ, સુણજ્યેા આલસ ખાય. અંત -- સંવત સ′′સારી જિય [નય] ભેદ, તેમ વિલ ફાય, પ્રવચનસાય સુસિદ્ધથાંત, એ અંક મિલાય. [ચૈત્ર ?] શુક્લ તિથિ આઠમ જયપુર નગર મઝાર, સુશ્રાવક-આગ્રહથી કીન હૌ સુગમ વિચાર, ખતરગચ્છ નિમણિ શ્રી જિનભક્તિ સૂરીસ, તાસ પટાધર જનલાલના શીશ સુશીશ. રત્નરાજ ગણ ગણમણિ, તાસ ચરણુઅરવિન્દ, સેવૈ જ્ઞાનસાર મુનિ કીનેા અતિ મતિમ દ (૧) નાહટાજીએ ઉતારેલ નકલ પરથી.. [મુપુગૃહસૂચી.] (૪૫૬૧) ભાવછત્તીસી (હિંદી) ૩૬ દાડા ૨.સ.૧૮૬૫ કા,શુ.૧ કિસનગઢમાં આદિ – ક્રિયા અશુદ્ધતા કહ્યુ નહીં, ભાવ અશુદ્ધુ અશેષ, મિર સત્તમ તૐ ગયો, તંદુલ મચ્છ વિશેષ. અંત – ભાવછતીસી ભવિકજન, ભાવે ભજ તિજ ભાવ, નિજ સુમાત્ર ભદધિ તિરત, નઈ ભઈસી ના. સર રસ ગ શશિ સંî, ગૌતમ કેવલ લીન, - ૧૦૭ ૧ ૧૧૧ ૧૧૨ ૩૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] કિસનગઢ ચઉમાસ કર, સંપૂરણ રસ પીન. અતિરતિ શ્રાવકઆગ્રહે, વિૌ ભાવસંબધ, રત્નરાજગણિ શીશ મુનિ, જ્ઞાનસાર મતિમ દ (૧) કૃપાચંદ્રજી ભ. વિકાનેર પેા. નં.પર. (નાહટાજીની કરેલી નકલ ૩૯ પરથી.) (૪૫૬૨) આત્મપ્રમેાધ છત્તીસી આદિ -જ્ઞાનસાર મ ગલકથન દોહરા. - શ્રી પરમાતમ પરમપદ, રહે અનન્ત સમાય, તાાં ૢ વંદન કરાં, હાથ જોર સિર નાય. અંત – ય કહૈ મત આપ આપણી, મતકી કરૈ પ્રશંસ, સમતા વિષ્ણુ સુધ વચનરસ, પાવૈ નહી નિર‘સ. શ્રાવકઆમહ સાં કરે, દાહાર્દિક પટતીસ, જ્ઞાનસાર દધિ સાર લાં, એ આતમ છત્તીસ. (૧) પ.સં.ર, દિગ્મ ડલાચાય બાલચંદસૂરિ ભં. કાશી. (નેટિસીસ એક્ સંસ્કૃત મૅનસ્ક્રિપ્ટ્સ વૉ.૩ પૃ.૧૩) [ડિકૅટલૅગભાવિ.] (૪૫૬૩) મતપ્રમેાધ છત્તીસી ૩ આદિ – તપ તપ તપ તપ કયો' કરે, ઇક તપ આતમ તાપ, બિન તપ સૌંયમતા ભજી, સૂરગડુએ આપ. અંત – મતપ્રખેાધ ષટત્રિશિકા, જિનઆગમ અનુસાર, જ્ઞાનસાર ભાષામઈ, રચી ખુદ્દઆધાર. (૧) કૃપા.ભ. પેા.નં.પર. (નાહટાજીની ઉતારેલી પ્રત પરથી.) (૪૫૬૪) ચારિત્ર છત્તીસી ૩૮ ૩૫ જેસલમેરના નંદલાલની સ્ત્રી માતૃ મૈના સંવૈગણુ પાસે દીક્ષા લેતી તેને ચેાગ્ય નહી જાણી નિવારણ કરી ઉત્સાહ દૂર કરવાને તેણીને સમજાવવાને આ ચારિત્ર છત્તીસી કરી. ૩૬ આફ્રિ – જ્ઞાન ધરૌ કિરીયા કૌ, મન રાખો વિશ્રામ, પૈ ચારિત્ર કે લેણુ કૈ, મત રાખો પરિણામ. અંત – બિનવિવહારે નિઈ, નિષ્ફલ કહ્યૌ જિનેશ, સેા તા ઇન વિવહારમેં, વાકૌ નહીં લવલેશ. (૧) જય. ભTM. (૨) કૃપા.ભ. પા.નં.પર. (નાહટાજીની ઉતારેલી ૩૬ પ્રત પરથી.) ૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર (૪૫૬૫) બહુત્તરી અથવા પદસગ્રહ સં.૧૮૬૬ પહેલાં (૧) પુ.સં.૧૧, ઝ, પ્રત ન.૪૦. ન.૨૧૦. (જે સુંદર પ્રતનાં સર્વે મળી ૬૯ પા મે ઉતારી લીધાં છે. પ્રાયઃ કર્તાની સ્વહસ્તલિખિત પ્રતિ છે ને કાંક ટિપ્પણુ પણ આપેલ છે.) (૨) નાહટાજીએ છ૪ પદની એક પ્રતમાંથી ઉતારેલી નકલમાં અંતે લખ્યું છે કે “ઇતિ ૫૬ ૭૪ ૫. પ્ર. શ્રી જ્ઞાનસારજિણિ વિનિર્મિતા દાસપ્તતિકા સંપૂર્ણ.” તદુપરાંત તેમણે ૨૦થી ૨૫ ૫૬ વધુ સંગૃહીત કર્યા છે. (૪૫૬૬) સિદ્ધાચલ જિન સ્ત, (શત્રુંજય 1.) [૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ– આતમ રૂપ ઊર્જા ગુ ત જાણું. નિજપણું, વડથી ભવ અપ્રમાંણુ પ્રમાણું ભવપણ. ભવભ્રમણાનૌ અંત સંત કહિયે હતો, તૌ એહવૌ અણુસરધી દૂ કહિયે દૂતૌ. અંત – નિધરસ વારણ સસિ ફાગુણુ વિષે ચવસે, સિદ્ધગિરિ ફરસ્યું મન વચ તન ઉલ્લુસ. જ્ઞાનસાર નિજ ચર્ચા આતહિત ભણી, ઋષભ જિષ્ણુ દ સમીપૈં અતિ રતિ થય છુણી. રા (૧) સં.૧૮૭૯ લિ. પં. લધૂ. કૃપા.ભ. (ગુટકામાંથી નાહટાજીએ સ શાષિત કરી ઉતારેલી નકલ.) અત - (૪૫૬૭) જિનમતધારક વ્યવસ્થા વર્ણન સ્ત. ૧૨ કડી (૧) સં.૧૮૮૦ લિ. પં. લધૂ. (નાડુટાએ કરેલી નકલ.) (૪૫૬૮) નવપદ પૂજા (હિંદી) ર.સ.૧૮૭૧ ભા.વ.૧૩ વિકાનેર આદિ૧ અરિહંત સ્તવના. ચ્યાર ઘાતિયા ક્ષય કરી, જેહ થયા ભગવત, સમવસરણ ઋધ્ધ સહિત, વુન્દૂ તે અરિહત. ૨૧ કડી ર.સં. ૧૮૬૯ ૬.વ.૧૪ ૯ તપ સ્તવના. સવંત નિશ્ચયતય ભય તિમ વલિ પ્રવચનમાય પરમ સિદ્ધપદ વાંમ ગđ, એ અંક ગણાય. ભાદ્રવા વદ તેરસ તે રસ સું નવ પદ લીન, બીકાનેરે જ્ઞાનસાર મુતિ તવતા જીન. (પછી આરતી આવે છે.) ૪૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૭] જ્ઞાનસાર ૩ જે ભવિ સાત આરતિ ઉતારે, શુદ્ધ મન દુગતિ દૂર નિવારે, જ્ઞાનસાર નવપદ આરાધી, શ્રીપલાદિક શિવપદ સાધી. ૫ (૧) નાહટાજીએ ઉતારેલ નકલ. (૪પ૬૯) જેવીસી (હિંદીમાં) ૨.સં.૧૮૭૫ માગ.શુ.૧૫ વિકાનેરમાં આદિ- ૧ ઋષભ સ્ત. ભૈરવ. રષભ જિર્ણોદા આણંદકંદ નંદા, યાહીં હૈ ચરણ સે કોટિ સુર ઈદા. રૂ.૧ મરૂદેવ નાભિનંદ, અનુભૌ ચકેરચંદ, આપ રૂપકૌ સરૂપ, કોટિ ક્યું દિકુંદા. ઋ,૨ શિવ શક્તિ ન ચાહું, ચાહું ન ગોવિંદા, જ્ઞાનસાર ભક્તિ ચાહું, મેં હું તેરા બંદા. (આમ ૨૪ જિનનાં ૨૪ સ્તવને ત્રણત્રણ કડીનાં છે.) અંત – કલશ. ધન્યાશ્રી ભજ ગુણ જિનકે – દેશી. ગેડેચાજી હૈ મુહિ સુધિ બુધિ દીધી, તુમ્હ સહાયે બુદ્ધિ પંગુરથી, જિનગુણ નગગતિ કીધી. અક્ષર ઘટના સ્વપદ લાટની ભાવ વધ રસ વધી, અંધ બધિર આસય નહિ સમઝૂ, સી મૃત ઉધી સીધી. કાલાવાલા સહુથી કરŽ, ભક્તિ વૃત્તિ રસ પીધી, સુમતિ સમય તિમ પ્રવચન માતા, સિદ્ધ વામ ગતિ લીધી. ૩ વર ખરતરગચ્છ રતનરાજગણિ, જ્ઞાન સાર ગુણધી, વિક્રમપુર મિગસર સુદિ પૂનમ, ચૌવીસું સ્તુતિ કીધી. ૪. (૧) કૃપા.ભં. વિકાનેરના ગુટકા નં.૩૪. (નાહટાજીથી સંશોધિત.) (૨) ક્ષમા કલ્યાણ ભં. વિકાનેર. (૫૭૦) માલાપિંગલ (હિંદીમાં) ૧૫ર કડી .સં.૧૮૭૬ ફ.શુ. આદિ– શ્રી અરિહંત સુપ્રસિદ્ધ પદ, આચારિજ ઉવઝાય, સર્વ લેકકે સાધુકું, પ્રણમ્ શ્રી ગુરૂપાય. પ્રાકૃત તે ભાષા કરૂં માલાપિંગલ નામ, સુખે બોધ બાલક ગહે, પર સમકે નહી કામ. અત – પરિસમાપ્તિ ગ્રંથ ભઈ, ઈષ્ટ કૃપા આયાસ, નૌકા બિન દધિતિનકે, કે કર સકે પ્રયાસ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૧૫ર રિસાનસાર | [] જૈન ગૂર્જર કવિઓ: ૬. જબૂદીપે મેરૂ સમ, અવર ન કે ઉત્તગ, ત્યુ શરીરમય ગ૭ સકલ, ખરતરગર ઉત્તમંગ. ૧૪૭ગીર્વાગ્યાણી સરદા, મુખ ભાઈ પ્રગટ્ટ, યાર્ને ખરતરગચમેં, વિદ્યાકે આભટ્ટ. ૧૪૮. તાકે સિખા સમાન વિભુ, શ્રી જિનલાભ સુરીશ, જ્ઞાનસાર ભાષા રચી, રનરાજગણિ શીશ. * ૧૪૯ સંવત કાય ફિર ભય દેય, પ્રવચન માય સિદ્ધસિલેય, ફાગુણ નવમી ઉજજલ પક્ષ, કીને લક્ષણ લક્ષ વિપક્ષ. ૧૫૦ રૂપદીપકૈ બાવનકિયે, વૃત્તરત્નતૈિ કે લિયે, ચિન્તામનિર્ત કે દેખ, રચના કીધી કવિ મતિ પેખ. ૧૫૧ દો મેરૂ કે, વૃત્તિ કિયે મતિ મંદ, યાતં યાકૂ ભાખિયો, નામમાલા છંદ. (૧) પ.સં.૧૪, કૃપા. ભં. વિકાનેર. (૪પ૭૧) ચંદ એપાઈ સમાલોચના ર.સં.૧૮૭૭ ચિ.વ.૨ નાહટાજી લખે છે કે કવિ મોહનવિજયજીકૃત “ચંદ રાસ” એક મધુર ભાષામય અને સુંદર વર્ણનાત્મક કાવ્ય છે. તેના ગુણદોષની સમાલોચના પર ચારસોથી અધિક હિંદી દેહા રચીને જ્ઞાનસારજીએ પિતાની મર્મજ્ઞતાનો પરિચય આપ્યો છે. આદ-એ નિશ્ચ નિગ્ધ કરી, લખિ રચનાકૌ માંઝ, છંદ અલંકારે નિપુણ, નહિ મેહન કવિરાજ. દેહા ઈદે વિસમ પદ, કહી તીન દસ માત, સમ મેં ગ્યારે દૂ ધરે, છંદ ગિરંથે ખ્યાત. સો તો પહિલે દૂ પદે, માત રચી દે બાર, અલંકાર દૂસન લિખું, લિખત પઢત વિસતાર. અંત – નાં કવિકી નિંદા કરી, નાં કછું રાખી કાન, કવિકૃત કવિતા શાસ્ત્ર કે, સંમ્મત લિખી સયાંન. દેહા ત્રિકે દસ ગ્યારર્સ, પ્રસ્તાવીક નવીન, ખરતર ભટ્ટારક છે, જ્ઞાનસાર લિખ દીન. ભય ભય પવણ્યમાય સિદ્ધથાન વામ લિખ દીધ, ચિત કિસન દુતીયા દિનૈ, સંપૂરનો રસ પીધ. (૧) મૂલ ગ્રંથ લે. પ્રશસ્તિઃ ઇતિ શ્રી ચંદ્રચરિત્રે સંપૂર્ણ સંવ Page #226 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૯] સાતસાર નીવત્યાધિકાન્યષ્ટાદશશતાનિ પ્રમિતે માસેાત્તમ માસે ચૈત્ર કૃષ્ણકાદસ્યાં તિથૌ માણ્ડવારે શ્રીમત બૃહત્ખરતરગછે .., આણંદવિનય મુનિસ્તચ્છિષ્ય પં. લક્ષ્મીધીર મુનિસ્તસ્ય પડનામિદ લિ. શ્રી ભ્રૂણકરણસર મધ્યે. ૫.સ.૮૭, યતિ સુમેરમલ ભીનાસર પાસે. (આ વ્રતમાં વચમાં મૂલ રાસ છે. અને ઉપરનીચે જ્ઞાનસારકૃત દેાાદિ છે. નાહટાજીની કરેલી નકલ પરથી.) (૪૫૭૨) વીશી ૨.સં.૧૮૭૮ ક.શુ.૧ વિકાનેરમાં આદિસીમધર સ્ત. કરેલડા ઘર હૈ ર્ - દેશી. કિમ મિલીથૅ કિમ પરચીયે, કિમ રહિયૈ તુમ પાસ, કિમ તવીયે તવના કરી, તેહથી ચિત્ત ઉદાસ સીમધર પ્રીતડી રે કરિયે કુણ ઉપાય, અત કલા ભાખા કાઈ રીતડી રે. સીમ.... ઇમ વીસું જિનવરજિતરાયા આતમસંપદ પાયાજી, જૈનલાભ ખરતર અકસાયા, અભઈ અમમ અમાયાજી. રત્નરાજણ ગણુ સીમેં, જ્ઞાનસાર સુજગીસજી, શ્રાવકઆગ્રહ પ્રેરણુ ફ્રસે, ભાવ સહિત અતિ હીંસજી. સંવત અઢાર અચ"તર ગૌતમ દેવલ દિવસે, વિક્રમપુર વર કર ચૌમાસ, તવન રચ્યાં ઉલ્લાસેજી. (૧) કૃપાચંદ્રસૂરિ ભ. વિકાનેર પેન પર. (૪૫૭૩) પ્રસ્તાવિક અષ્ટાત્તરી ૧૧૨ દુહા ૨.સ.૧૮૮૦ આદિ–આતમતા પરમાત્મતા, લક્ષણા એક, યાનૈં શુદ્ધાતમ નમ્યું, સિદ્ધ નમન સુવિવેક, અ`ત – સત્તા પ્રવચનસાય દુગ, ત્યાં આકાસ સમાસ, સંવત આસૢ માસ પુર, વિક્રમ દેસ ચૌમાસ. એક સય નવ દેહે સુગમ, પ્રસ્તાવિક નવીન, ખરતર ભટ્ટારકગચ્છે, જ્ઞાનસાર મુતિ કત. (૧) કૃપા.ભ', વિકાનેર, (૪૫૭૪) નિહાલબાવની અથવા ગૂઢા બાવની (હિંદી) ર.સં.૧૮૮૧ ૧૦ આસે વિકાનેરમાં ૧ ૧૧૧ ૧૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસર જ્ઞાનસાર [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ માગ.વ.૧૩ આમાં “નિડાલ તે પં. વીરચંદના ચેલા નિહાલચંદ; તેને પં. નારણ એટલે જ્ઞાનસારજીનું કથન છે. આદિ– ચાંચ આંખ પર પાઉં ખગ, ઠાડો અંબનિ ડાલ, . હિલત ચલત નહિ નભ ઉડત, કારણ કૌન નિહાલ. ૧ –ચિત્રિત છે. હાથ પાંવ નહિ પીઠ મુખ, ભરત મૃગનસી ફાલ, પીઠ ભગે વિન નાચલે, કારણ કૌન નિહાલ. ૨ દડે. અંત – બિન પિડી ચવડે ચઢે, સમયંતર કર કાલ, મણું હેત હી ઉડ ચલે, કારણ કૌન નિહાલ. પર સિદ્ધ. મયે પ્રવચનમાય દુગ, સત્તા આદરૂ અંત, મિગસર વદ તેરસ ભઈ, ગૂઢ બાવની કત. ખરતર ભટ્ટારક ગ છે, રતનરાજગણિ સીસ, આગ્રહાઁ દોધક રચે, ગ્યાનસાર મનહીં. (૧) કૃપા.ભં. પ.નં.૪૯. (નાહટાજીએ ઉતારેલ નકલ.) (૪૫૭૫) + જિનકુશલસૂરિ (દાદાજી) અષ્ટપ્રકારી પૂજા આદિ – પ્રથમ સંસ્કૃતમાં છે પછી દૂહા. ગંગાજલ તિમ નિર્મલ વનિ, તીર્થોદક ભરપૂર, કલશ ભરી ગુરૂચરણ પર, ઢાલે તસ દુખ દૂર. અંત - ઇમ શ્રી જિનકુશલ રિંદને, પૂજે અષ્ટ પ્રકાર, તસુ ઘર નવનિધિ સંપજે, પુત્રાદિક પરિવાર, : ભટ્ટારક ખરતરગચછે, શ્રી જિનલાભ સૃદિ, રનરાજ મુનિ બ્રમર પર, સેવે પદ મકરંદ. જસુ ચરણ રજકણ સમો, જ્ઞાનસાર બુદ્ધિમંદ, શ્રી સદ્દગુરૂપૂજ રચી, સોધો કવિજનવૃંદ. (૧) ઈતિ શ્રી પાશ્વયક્ષાદિ સુરસેવિત લઘુ આનંદઘનકૃત શ્રી જિન. પૂજા. (સંસ્કૃત પદ્યો પછી) શ્રી નારાયણછ બાબાજી રચિતા સમાપ્તા. પ્રકાશિત ઃ ૧. જિનદત્તસૂરિ ચરિત્રમાં, નાહટાજી દ્વારા સંશોધિત. ગદ્યકૃતિઓ (૫૭૬) + આનંદઘન ચેવીસી બાલા. ર.સં.૧૮૬૬ ભા.શુ.૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧] ૨૨ સ્તવન પર. [આદિ-અંતના ભાગ માટે જુએ આ પૂર્વે ભા.૪ પૃ.૩-૫.] (૧) સ’.૧૮૭૯, પ.સં.૮૧, યા. નં.૧૮૭૯. (૨) પ.સ’.૧૪૯, પ્રથમ ને છેલ્લું પત્ર નથી, વિં.દા, નં.૭૩૮, (૩) ૫.સ..૧૦૫, પ્ર.કા.ભ. છાણી ૯૧૧. [અન્ય હસ્તપ્રતા માટે જુએ આત ધનની કૃતિને અંતે (૧૦) અને (૧૧), ભા.૪ પૃ.૩-૬.] પ્રકાશિત ઃ ૧. પ્રકરણરત્નાકર ભા.૧, પ્રકા. ભીમસિંહ માણુક. (૪૫૭૭) આનંદઘન બહુત્તરી બાલા, કેટલાંક પદેશ પર. હસ્તપ્રતા માટે જુએ આનંદધનની કૃતિને અંતે (૭) અને (૮), ભા.૪ પૃ. ૬-૭] (૪૫૭૮) સમુદ્ભદ્ર વચનકા પેાતાની કૃતિ ‘સમુદ્રબદ્ધ ચિત્ર કવિત્ત' (નં.૪૫પર) પર. (૧) પ.સં.૯, કૃપાભ વિકાનેર પેન, ૪૭, (૪૫૭૯) જિનમતધારક વ્યવસ્થાવન સ્ત. ખાલા, પેાતાના સ્તવન (ન’.૪૫૬૭) પર. જ્ઞાનસાર કૃષ્ણગઢમાં (૧) સ`.૧૮૮૦ લિ. ૫. લધૂ. નાહટાજીની કરેલી નકલ. (૪૫૮૦) આત્મનિંદા (હિંદી) ર.સ.૧૮૭૦ (૧) લ.સં.૧૮૮૫ ચૈટ્ટ. વિકાનેર મધ્યે. [ભ?] (૪૫૮૧) જિનપ્રતિમા સ્થાપિત ગ્રંથ (હિંદી) ર.સ.૧૮૭૪ ચૈ.શુ.૭ જુગ ધિ ગજ શશ વામ લિખ. (૧) સં.૧૮૮૨ વર્ષે કૃષ્ણા પ્રતિપદા ભૃગુવારે લિં. ઋ. ગેાકુલચંદ વીકાનેર ભ (૪૫૮૨) અધ્યાત્મગીતા ખાલા, (હિંદી) ર.સં.૧૮૮૦ આષાઢ શુ.૧૩ વિકાનેરમાં મૂળ દેવચંદ્રકૃત (જુએ આ પૂર્વે કૃતિક઼માંક ૩૭૬૨), તભ ગજ દ્વિપ સસિ તેરસે, શુક્લ આસાઢ સમાસ, જ્ઞાનસાર ભાષા કરી, વિક્રમ દેસ ચૌમાસ, (૧) સં.૧૮૮૦ આસાઢ સુ.૧૩ કિ. ૫. લક્ષ્મીવિકાશ વીકાનેર. પ.સ.૧૯, કૃપા.ભં. વિકાનેર Page #229 -------------------------------------------------------------------------- ________________ આણદવિજય [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૫૮૩) + સાધુ સઝાય બાલા મૂળ દેવચંદ્રકૃત. [આ પૂર્વેની કૃતિક્રમાંક ૩૭૬૭ની “સાધુની પાંચ. ભાવના સઝાય” જણાય છે.] પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨. (૪૫૮૪) પંચ સમવાય અધિકાર (ઉદી) ૨.સં.૧૮૮૮ કા.સુ. [ભં?] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૬૦–૭૪ તથા ૧૬૭૨. “નવતત્વ સ્વ.માં વિગઈ = વિકૃતિ વિકાર = ૬ થયું જણાય છે. “વીસી'ના રચના સમયમાં સમય = ૭ એ અઘટન કેવી રીતે થયું છે તે જાણવા મળતું નથી.] ૧૩૩૮, આણંદવિજય (ત. રત્નવિજય-રામવિજય-ઉત્તમવિજયશિ.) (૪૫૮૫) ઉદાયન રાજર્ષિ ચોપાઈ ૩ ખંડ ૨.સં.૧૮૫૫ ફિ.વ.૧૧] વિજયજિદ્રસૂરિના વારામાં [અજમેરમાં] આદિ દોહા શ્રી જિન પારસ શાસને, શ્રી મહાવીર જિનંદ, નમતાં દેઉ જિન નવા, વચનરસાયણ વૃદ. તારણ ભવિજન શાસ્વતા, મોક્ષભવનકે રાજ, સૂધે મન ધ્યા સહી, ક્રમે સુધારે કાજ. સારદ વચનામૃત દીયે, ધ્યાન ધર્યા સુધ ધીય, બુદ્ધિ વિમલ વર દાયકા, વિદ્યારસ દે પ્રીય. સારવાણિ સહાયથી, હેત વિમલ સુધ બુધ્ધ, ગ્રંથાત આઠે ગણુ, સરસ દીયે સર શુધ્ય. ગુરૂ વંદણ કીજે ગુહિર, ગુણ નહિ આવત પાર, નયણ કીયા નિમલ દેઉ, એ ગુરૂનો ઉપગાર. ગુરૂ વિન ઘોર અંધાર હૈ, ગુરૂ વિણ છે મતિહીશું, તિયું કારણ ગુરૂવંદના, શુભ અક્ષર દીયાં વીન. વિહુ સંબોધન એકઠું, રચન ગ્રંથહુ ગ્યાન, ગ્યાંન ઉદાયન ચરિત્રક, શુભ વિધ કરૂં વખાણ. (પ્રથમ ખંડને અંતે) ઈમ નૃપ સંવર તત્વને સંગ્રહી રે હિવ આગલિ સુણજો અધિકાર રે, પંડિત રત્નવિજય રત્ન જિસા રે, તસુ શિષ્ય રામવિજય શુધ સાર રે, Page #230 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૩] આણંદવિજય તાસુ શિષ્ય સૂરજ જવું જ્ઞાનના રે, ભરિયા દરિયા કરિ ઉપગાર રે, એ ગુણ ગુરૂરાયા જગ દીપીયા રે, ઉત્તમવિજય નામે નિસતાર રે, તસુ શિષ્ય પદપંકજ રેણુ સમે રે, આનંદવિજયેં કવિપદ લેય રે, મુહના સુરતરામને કારણે રે, રચિયો પ્રથમ ખંડ શુભ ભેય 3. જિ.ર૧ ઇતિ શ્રી ઉદાયનરાજાપ્રબંધે શ્રી ઉત્તરાધ્યયનાધિકારે ઉદાયનપ્રતિબંધ જિનમાર્ગનું આગતાયં પ્રથમ ખંડ પ્રબંધ. (બીજા ખંડને અંતે) ઇણ વિધ ચિતધર ચાલતા રે, મહા મુનિ અણગાર, સુરતરાંમરે કારણે રે, એ રચના ૨ કીધી મિષ્ટ ઉદાર. કરણી યામેં જણસી રે, લહસી જે નર ભાવ, સુબુધ લખ્યો નિસ્તરે રે, (મનુષ્ય) ભવના રે પૂજતા ડાવ રે. ૧૫ પંડિત રત્નવિજે તણે રે, રામવિજય રસરૂપ, તસુ શિષ્ય ઉત્તમવિજય જો રે, તસુ રીએં રે પૃથવીના ભૂપ. ૧૬ તસુ શિષ્ય દાસા મુનિ ધરી રે, આનંદવિજય રાગ, કીધી રચના કવિ છે, જે વાંચે રે અતિ સુણીયાં સુહાગ. ૧૭ અંત – સુરતરામ મુંહતાને કારણ, કીધી રચના કરણી રે, જ્ઞાનઉદય હોવે ઈશું માંહે, મોક્ષભુવનની નિસરણી રે. ધ.૧૯ વડ તપગચ્છ શ્રાવક ધન ભારી, માંનુ ધર્મઅવતારી રે. ધ. તપગચ્છમહિમા બહુવિધ કરતા, ધમ રસાયણધારી રે. ધ.૨૦ વારે શ્રી વર્ધમાન જિનંદને, પટ્ટ જિને દ્વહસૂરી રે, રામ ઉત્તમ આણુંદ ગુણ ગાયા, દિનદિન તેજ સવાયા રે. ધ.૨૧ કે કવિ વાંચન ખેડ મ કાઢે, ગુણ સિવના સિર ચાઢે રે, રિધ સિધ મંગલ સિધ ઘરોઘર, વધતિ સુજસ સવાઈ રે. ધ.૨૨ આનંદ જયપદ લાભે સારા, એ રસ ગ્રંથ વિસ્તારા રે, ધ. હિત ધર ગાયે રાસ રસાલા, ફલસી મંગલમાલા રે. ધ.૨૩ (૧) ઇતિશ્રી ઉત્તરાધ્યયનાધિકારે ઉદાયનમોક્ષગમણુ અભીચ સુગતિબંધણુ ઇત્યાદિક વર્ણને તૃતીય ખંડ વર્ણનં. સંવત ૧૮૫૫ વષે શાકે ૧૭૨૦ પ્રવર્તમાને ફાળુણ વદિ ૧૧ લિષતં પં. આણંદવિજય સ્વબુદ્ધી તે મુંહતા શ્રી સુરત રામજી વાચન અથે કુયતે. શુભ ભવતુ, શ્રીયં. કલ્યાણમસ્તુ, શ્રી અજમેર નગરે શ્રેય ભદ્ર ભૂયાત. [ભં?] Page #231 -------------------------------------------------------------------------- ________________ ખુશાલવિજ્ય [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૯-૯૧. ત્યાં કૃતિનામમાં ઉદાયી” હતું - તે ઉદ્દત ભાગોને અનુલક્ષીને “ઉદાયન કર્યું છે. ઉપરાંત ત્યાં કૃતિ સં. ૧૮૫૫ પહેલાં રચાઈ હોવાની નોંધ હતી, પરંતુ કૃતિની હસ્તપ્રત કવિની સ્વલિખિત છે તે ઉપરાંત એમાં તે શબ્દ દ્વારા કૃતિ ત્યારે જ રચાઈ હવાન નિદેશ થયો છે. આથી લેખનની મિતિને રચનાની મિતિ અને લેખનસ્થળને રચનાસ્થળ ગણ્યું છે.] ૧૩૩૯. ખુશાલવિજય (૪૫૮૬) નેમિનાથ ચરિત્ર બાલા. લ.સં.૧૮૫૬ પહેલાં (૧) લ.સં.૧૮૫૬, પ.સં.ર૭, હં.ભ. નં.ર૭૪ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૨.] ૧૩૪૦. અલક (ષિ) (૪૫૮૭) ભીમસેન ચોપાઈ ૨.સં.૧૮૫૬ દક્ષિણદેશ આવવુટી ગામ (૧) પ્રતિ ૨૦મી સદીની, પ.સં.૧૫, જિ.ચા. પો.૮૦ નં.૧૯૭૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪] ૧૩૪૧. રૂપચંદ (ગુજરાતી લંકાગછ મેઘરાજ સિંઘરાજ (સિદ્ધરાજ)-ગુરુદાસ-માનસિંહ-પ્રેમઝષિ-કૃણઋષિશિ.) (૪૫૮૮) શ્રીપાલ ચોપાઈ ૪૧ ઢાળ ર.સં.૧૮૫૬ ફાગણ વદિ ૭ રવિ મકસૂદાબાદ અજીમગંજમાં આદિ દોહા પ્રથમ નમું ગુરૂચરણ, પાયો જ્ઞાન-અંકૂર, જસુ પ્રસાદ-ઉપગારથી, સુખ પાવે ભરપૂર. ગુરૂ દરિયો ભરિ ગુણે, તરિયા કિણ વિધિ જાય, તાસ તણા પરસાદથી, મલે મન ધી ઉઠી આય. કૃપા કરિ ગુરૂને દિયે, નિર્મલ ગ્યાન ઉછાલ, મિથ્યા માગ કુમા, દીને સમકિતરાડ. અંત – ઢાલ ૧૪મી રાગ ધન્યાસિરી સુણિ બહની પિઉડે પરદેશી તથા હું મતવાલી સાજના એહની. વીર નિણંદ કહે સુણિ શ્રેણિક, અચરજ તૂ મન જર્ણોજી, નવપદમહિમા અધિક કહિયે, તે સંદેહ કિમ જી. વીર. ૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ [૨૧૫] રૂપચંદ વીર. ૧૪ ઇમ શ્રીપાલચરિત્ર ગુણ ગાયા, શ્રોતા-મહિં સુહાયા છે, સંવત અઢારા છપન કહેવાયા, ફાણુ માસ સવાયા. વીર. ૧૩ કૃષ્ણ સપ્તમી અતિ હિતકારી, સૂર્યવાર યકારી છ, પૂરણુ કીધી અતિસુખકારી, સુણતાં આણુ દકારી જી. લૌકાગચ્છ ગુજ્જર ગુણપૂરા, ચૌરાસી ગછ માંહે સૂરા જી, શ્રી જયરાજ્યસૂરિ ગુણપૂરા, અજ્ઞાત કિયા ચકચૂરાજી. વીર. ૧૫ તિનકે સ્થિવર સિંઘરાજ ગુરૂ રાજઇ, તસ પાટઇ ગુર્દાસ છાજઇ છે, તસ પાટઇ માનસિ’ધ ગુરૂ ગાજઇ, પ્રેમ મુની ગુરૂ સાજઇ જી. વીર. ૧૬ ઓગણીસમી સદી કૃષ્ણ મુની તસુ સીસ સુડાયા, ઉષ્ણુિમ (?) જ્ઞાન સવાયા છે, અંગ દેશ દેશાંમે” સવાયા, મકસુદાબાદ સહર સુષદાયા જી. વીર.૧૭ અજીમગ જ ચેામાસા કીના, ગગા નિકટ મન ભીતા જી, લાંકાગછ તિહાં પાંસાલ ચીના, જિમ મુદડી માંહિ નગીનાજી. વીર. ૧૮ વીર. ૧૯ રૂપ મુની તસ સીસ કહાયા, જિત એ ચરિત્ર બનાયા (જી) બાલકક્રીડા જેમ મેં કીધી, ગુરૂના એહ પસાયા છે. કાઇ ભવિ એ ચરિત્ર સુણિને, મુઝ હાંસી મત કરજ્યેાજી, અધિકાઓછે! પદ જો હાવે, તે સજ્જન સુધ ધરજ્યા જી. વીર. ૨૦ જે મેં ગરૂવાના ગુણ ગાયા, એહિ લાભ મુઝ મેટા છ, સે. જોા મુઝ કવિતાઈ, તા પિણુ નથી કાઈ તાટા જી. વીર. ૨૧ તૂફ઼ા મુઝને વીર જિનંદા, તૂટા ગુરૂ ઉપગારી જી, સરસતી માતા કિરપા કીધી, જિત એ પાર ઉતારી છે. વીર. ૨૨ મેધ સજલ જિમ કરે. ધરણીતલ, રાજે પ્રજા સુખકારી જી, ૢ અગ્યાની કિપિ ત ાનૂ', ઇમહી જ કરી મુઝ સારીજી, વીર. ૨૩ જે નર અને ભસ્ય" ગુણુસ્સે, તસ ધર મંગલમાલા છે, નિદિન બધતી બધતી થાસ્ય, નિર્મલ કીર્ત્તિ વિસાલા જી. વીર. ૨૪ જ્ઞાનાવરણી કમ કે ઉય સું, અધિકાએ મે' કદ્ધિયેાજી, પુનઃપુનઃ મિચ્છામદુક્કડ દેઉં, સંધ સમક્ષે' રાજી. વીર. ૨૫ સુપાર્શ્વનાથ નિર્વાણને દિવસે, ધ્રુવયેગે. મનહરસે જી, Page #233 -------------------------------------------------------------------------- ________________ રૂપચંદ , [૨૧] જે ગૂજર કવિઓ: ૬ ધ્રુવ જિમ અવિચલ રહે ધરણીતલ, એહ ચરિત્ર સુખ કરયૅજી. વીર. ૨૬ ઈકતાલીસમી ઢાલ વખાણે, રૂપ મુની હિતકારી, સુણે સુણાવું રહે સુખકારી, લહે મંગલ જયકારી છે. વીર. ૨૭ (૧) ઇતિશ્રી સિદ્ધચક્ર મહિમા પર શ્રીપાલ ભૂપાલ ચરિત્ર સંપૂર્ણ સંવત ૧૮૫૬ ફાગુણ શુકલ સપ્તમી શનિવારે. શુભં ભૂયાત. લગભગ ૧૨૦૦ લોકપ્રમાણુ, પ.સં.૪૭–૧૩, ગુ. નં.૧૨-૨ હવે બંડલ નં.૧૫ નં.૧૨૫. (કર્તાની સ્વહસ્તલિખિત જણાય છે કારણકે રચ્યા મિતિ અને લખ્યા મિતિ એક છે. [વદ-સુદને ફરક છે.]) (૪૫૮૯) ધમપરીક્ષાને રાસ ૨.સં.૧૮૬૦ માગ.શુદ ૫ શનિ અજીમ ગંજમાં (૪પ૯૦) [+] પંચેન્દ્રીની પાઈ ૧૩ ઢાળ .સં.૧૮૭૩ વૈશાખ શુદિ ૮ રવિ મકસુદાબાદમાં આદિ- શ્રી જિનવદનનિવાસિની, વંદુ સારદમાય, કવિજન સાંનિધિ કરે, કવિતા પૂરણ થાય. નમ્ પંચ પરમેષ્ટિ, વંછિત-સુખદાતાર, સેવ્યા છહ પરભવ મિલેં, ઋદ્ધિ ઘણે વિસ્તાર. અંત – સંવત અઢારા તિત્તર કહિયે, શુકલ વૈશાખ જ લહિયેં રે સૂર્યવાર આઠમ તિથિ સહિયેં, વિજય જોગ શુભ પઇયે રે. ૯ ગુજરાતી લેકાગ૭ ગાજે, વરતેં શ્રી જયરાજ રે, તિનકે સાથે પ્રેમ મુનિ સાજે, કૃષ્ણ મુની સુખ કાજે રે. ૧૦ બંગદેસ દેસામેં નવીન, મકસૂદાબાદ નગીન રે. રાજ ફિરંગ તણી તિહાં ચીને, અમલ ચૅન સુખ લીને રે. ૧૧ પંચેન્દ્રીને ચરિત્ર રસાલ, કી અધિક વિસાલ રે, રૂ૫ ઋષિ એ તેરમી ઢાલ, થઈ પૂરણ મંગલમાલ રે. ૧૨ (૧) લગભગ ૨૦૦ લોકપ્રમાણ, પ.સં.૮-૧૨, ગુ. નં.૧ર-૫. [પ્રકાશિતઃ ૧. જ્ઞાનાવલિ ભા.ર.] (૪૫૯૧) રૂપસેન ચોપાઈ ૩૪ ઢાળ ૨.સં.૧૮૭૮ શ્રાવણ શુદિ ૪ ગુરુ મકસૂદાબાદ અજીમગંજમાં આદિ દૂહ શ્રી પંચ પરમેષ્ઠિ, નમિ મનવચકાય, Page #234 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૧] રૂપચદ જેને નામપ્રતાપથી, મનવંછિત ફલ થાય. ગુરૂ ઉપગારી જગતમેં, વંદું તેહનાં પાય, જ્ઞાનનયન પરગટ કિયા, મારગ દિયા બતાય. અંત – ગૂજરાતી લંકાગ ભલા, પક્ષ કહ્યા ધન રાજે રે, સેહમસ્વામી પરંપરા, ગપતિ શ્રી મેઘરાજે રે. ઘેવર શ્રી સિદ્ધરાજજી, થેવર શ્રી ગુરૂદાસે રે, થુવર શ્રી માનસિંઘજી, પ્રેમ ઋષિ ગુણવાસે રે. ૭ અંગદેશ માંહે ભલે, મકસૂદાબાદ અજીમગજ જાને રે, ગુજરાતી લોકાગચ્છ તણી, તહાં પોસાલ પ્રમાને રે. ૮ સંવત અઢારે અત્તરે, શ્રાવણ સુદિ ચૌથ ગુરૂવાર રે, ઋષિ શ્રી કૃષ્ણજી કૃપા થકી, એહ રચ્યૌ અધિકાર રે. ૯ અધિઓછો પદ હુવે તે, પંડિત શુદ્ધ ધરિ રે, મુઝ કવિતાઈ દેને, હાંસી કઈ મતિ કરિો રે. ૧૦ જ્ઞાનાવરણ કર્મ થકી, ભૂલચૂક જે હાઈ રે, મિચ્છામિ દુક્કડ મેં દિઓ, સંધ આગલ ઈડાં જોઈ રે. ૧૧ એહ ચરિત્ર સૂણી કરી, કાઈક નેમ કરી જોજી, રૂપસેન જિમ સુખ લહ્યા, તિમ શિવરમણ વરીઝ. ૧૨ શ્રી જિનધર્મપ્રસાદથી એ સુગમ કરી ઢાલ રે, જિનવાણી મુઝ મન વસી, પાલ નેમ રસાલ રે. ૧૩ ચૌતીસ અતિશય પ્રભુ તણી, તિમ એ ચૌતીસ ઢાલ રે, રૂપ ધી કહે હેઈ, શ્રી સંઘ મંગલમાલ રે. ૧૪ (1) આશરે ૭૦૦ કલેકપ્રમાણ પ.સં.૧૩-૧૯, ગુ. નં.૧ર-૪, (૨) સંવત ૧૮૭૮, પ.સં.૩૦-૧૪, ગુ. નં.૧ર-૧૮. (૪૫૯૨) અંબડ રાસ ૮ ખંડ ૨.સં.૧૮૮૦ જેડ શુ.૧૦ બુધ મક - સુદાબાદ અજીમગંજમાં આમાં જે અંબડનું ચરિત્ર છે તે વીર પ્રભુના શિષ્ય અંબડ નહીં, પણ વિક્રમરાયના સમયમાં મૂકેલા ગોરખોગિનીના વચનથી સિદ્ધ થયેલ ક્ષત્રિય અંબડનું ચરિત્ર છે. વિક્રમરાજાનાં પરાક્રમ – પંચદંડ વગેરેની અદ્ભુત કથાઓ છે. આ સંબડ સંબધી સંસ્કૃત ગદ્યપદ્યમાં “અંબડ -ચરિત્ર” મુનરત્નસૂરિએ ધું છે. આદિ- શ્રી જિનવર ચૌવિસમા, વંદુ વિર જિનંદ, Page #235 -------------------------------------------------------------------------- ________________ રૂપચંદ [૧૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ જેહને સાસન આજ લગ, દિપે તેજ દિણંદ. અપને ગુરૂ કે પય નમું, નમું સારદામાય, કવિજનકું સાનિધિ કરે, કવિતા સુગમ કરાય. ધર્મ થકી સુખસંપદા, ધર્મ થકી જ હોય, કપમ ચિંતામણી, એ સમ અવર ન કોય. ધર્મ થકી નવનિધિ લહે, ઋદ્ધિ અનેક પ્રકાર, ધર્મ ઉપર સહુ સાંભ, અંબડને અધિકાર. અંત – લુ કાગળ ગુજરાતિ સોહે, ગપતિ મેઘરાજ મન મોહે રે, સિંઘરાજ થિવિર ગુણલો હે, માનસિંઘ સુષ સોહે રે. ૯૦૮ શિવર ગુરૂદાસ અને પ્રેમચંદ, કૃણુઋષી ગુણવૃંદ રે, મકસુદાબાદ શહર આનંદે, અજિમગજ કહંદ રે. ૯૦૯ સંવત અઢારે અસિ કેરે વરશે, જેઠ સુદિ દશમી સર રે, બુધવાર દિન શુભ એ પર રે, કધિ એ મને કે હરશે રે. ૯૧૦ આઠે અંડે ચોપાઈ કીધી, અષ્ટ સિધિ તસ લિધિ રે, સિદ્ધિ તણું ગુણ આઠ પ્રસિદ્ધા, મહિમા અધિકી કીધિ રે. ૯૧૧ ઋષિ રૂપચંદ કહે વડભાગી, સાંભળતાં મતિ જાગી રે, શ્રી જિનધર્મના જે છે રાગી, પ્રતિતણાસું લાગી રે. ૯૧૨ એહ ચરિત્ર સુણ ગુણ લિજે, મુઝ હાંસિ મત કીજો, અધિક પદ હવે જે, સો સુજન સુધે કીજજી. ૯૧૩ દેવકૃત જિણના ગુણ ગાયા, સમકિત દઢહિ કરે છે, અંબાડ તિ પરી સદ્ સુખ પાયા, દિપે તેજ સવાયા રે. ૯૧૪ અધિકોઓછો અક્ષર કાજે, સંધ આગલ માંન મોડિ રે, મિચ્છામિ દુક્કડ દે લિવલિ, સંઘ આગલ કર જોડિ રે. ૯૧૫ પંચપન દ્વાલે કરીએ રસાલ, સુણતાં અતિહિ વિસાલ રે, ગાવતાં હવે મન ખુસીયાલ, હોઈ મંગલમાલ રે. ૯૧૬ (૧) ઇતિ અંબડ ચરિત્ર અષ્ટમ ખંડ સંપૂણ. સંવત ૧૯૨૦ના માસોત્તમ માસે શુકલપક્ષે તીથી પંચમી ચંદ્રવાસરે લિ. ગગાદાસન દેસી ગેકા સષા વાસ્તે લિખ્યો છે. પ.સ.૩૯-૧૩, પાલણપુર ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૧-૯૬. ત્યાં કવિને પ્રેમકૃષ્ણશિ. કહેલા તે વસ્તુતઃ પ્રેમઋષિકૃષ્ણઋષિશિ. છે. કવિની ગુરુપરંપરામાં સિંધરાજ (સિંહરાજ, સંધરાજ) કે સિદ્ધરાજ એ નામની અપષ્ટતા છે. કૃતિઓમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] મેઘવિજય બને રીત ઉલ્લેખ મળે છે.] ૧૩૪ર. મેઘવિજય (રંગવિજયશિ.) (૪૫૯૩) ગેડી પાશ્વનાથ સ્ત, અથવા મેઘા કાજલ સંવાદનું સ્તવન લસં.૧૮૫૭ પહેલાં (૧) સં.૧૮૫૭ના માગસર વદી ૯ વાર ભમે લિખાં ભેજક હેમા મેંઠા શ્રી પાટડી મધે લિખ્યા છે ઠોકર માનસંધ પડનાથે. પ.સં. ૭-૧૩, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૪. રંગવિજયશિ. નેમવિજયની આ જ પ્રકારની કૃતિ આ પહેલાં નોંધાયેલી છે (નં.૪૩૪૦). “નેમવિજયને સ્થાને ભૂલથી “મેઘવિજય” આવી તો નહીં ગયું હોય ને? જોકે અલગ કર્તા ને કૃતિ હેવાની સંભાવના નકારી ન શકાય.] ૧૩૪૩. માનવિજય (ત. વિજયરાજસૂરિ-દાનવિય-વૃદ્ધિ વિજય-કપૂરવિજયશિ.) (૪૫૯૪) ગજસિંહકુમાર રાસ ૪ ઉલ્લાસ ૬૪ ઢાળ રસિં.૧૮૫૩ ફા.શુ.૨ પિંડપુરમાં (વિજયલક્ષમીમૂરિ રાજ્યમાં) આદિ– શ્રી જિન ચોવીસે નમું, વિહરમાન વલિ વસ, પ્રેમ ધરિનેં પ્રણમતાં, પુહચે સયલ જગીસ. ભવિજન-કમલ વિકાસવા, અભિનવ રવિ સુખકાર, ભવજલ માંહિ નિમજજતા, જિનજી જગદાધાર. પરમાતમ રૂપી પ્રભુ, ભજે સિદ્ધ જગભાણ, આચારિજ ઉવજઝાય તિમ, સાધુ સકલ ગુણખાંણ. એહ પંચપરમેષ્ટિ ભંણ, પ્રણમુ મન ધરી નેહ, નવનિધિ આપે સદા, પહિલે મંગલ એહ. ચરણાબુજ સારદ તણા, નમી ધરીને ખંત, જગદંબે તુઝ નામથી, જીતની સાંણુ વજત. કાશ્મીર વિખ્યાત જગ, તિહાં માતાને ધામ, બીજે લઘુ મરૂદેશમાં, અજઝારી જગ નામ. હંસયાન સોહે ભલો, વીણા પુસ્તક હાથ, કવિજનને બુદ્ધિદાઈની, તું સવિ જગની આથ. મન મુદ્દે પ્રણમી કરી, માગું વચન રસાલ, Page #237 -------------------------------------------------------------------------- ________________ માનવિજય રિર૦ જૈન ગૂર્જર કવિઓ: ૬ નિર્મલ બુદ્ધિ આપજો, હું છું તુમસો બાલ. યદુવંસે જે ઉદ્ભવ્યો, જે તે તરણી જેમ, શિશુ બ્રહ્મચારિ સદા, નમો નમો રિડનેમ. શઠ જ્ઞાન જેણે નહી, જે લવલેસહ માત્ર, પ્રતિબોધી ગુરૂ તેહને, પ્રવીણ કરે ગુણપાત્ર. સદ્ગુરૂ પ્રણમું ભાવ મ્યું, જ્ઞાનપ્રદીપદાતાર, કુમતiધારો ફેડવા, અરૂણરૂપ અવતાર. શીલ પરિ જે વર્ણવું, ગજસિંહકુમર ચરીત્ર, ઉત્તમના ગુણ ગાવતાં, હોર્વે જનમ પવિત્ર. શ્રી ગુરૂ કેરે પસાઉલે, રાસ રચું ધરિ નેહ, નિંદ્રા વિકથા પરિહરી, શ્રોતા સુણજ્યો તેહ. અંત – વડ તપગછપતિ વિજ્યાદસૂરી, શ્રી વિજેહીર સવાયાજી, શુદ્ધાચાર ક્રિયાના પાલક, ભવિયણને મન ભાયા. ૧૨ તાસ પટ્ટધર ગ્યાન પ્રભાકર, શ્રી વિજયરાજ સૂરિંદાજી, ભવિ-ઠેરવવન વિકસિત કરવા, જેહવા સારદ ચંદાઇ. ૧૩ તેના વિનયમંડલિમંડણ, દાનવિજય ઉવઝાયાજી, જિણું ષટદશનવાદ કરિને, વાદીર્વાદ હઠાયાછે. તાસ શિષ્યવર વૃદ્ધિવિજય કવિ, મુનિગણ મહિં મહંતજી, તસ પદપંકજ ભમર તણિ પરે, લબ્ધ પ્રતિષ્ઠાવંતજી. ૧૫ પંડિત કપૂરવિજય ગુરૂરાયા, પામી તાસ પસાયાજી, આરે ઉલ્લાસે ચેસઠ ઢાલે, માનવિજય ગુણ ગાયા. ૧૬ સંવત રામ બાણુ ધુતિ વર્ષમુઝ મતિને અનુસારૂજી, ફાગુણ સિત દ્રતિયાને દિવસે, રાસ રમે એ વારૂજી. ૧૭ એ મુનિરાજ તણું ગુણ ગાયા, વિજયલમીસ્રી રાજ, જે શ્રતસાગર ગુણમણિઆગર, ગંગ કું કીરત ગાજે. ૧૮ પિડપુરે માસ રહીને, મેઘવચનસંકેતજી, એહ સંબંધની રચના કીધી, શિધ્ય પ્રતાપને હેતેં. ૧૯ જે એક ચિતે મુનિ ગુણ સુણસ્પે, થાર્યો જનમ પવેવજી, ધુ ક્યું અચલ હોઈ શીલ ઉપર, એ ગજસિંહ ચરિત્રજી. ગાર એ ઉત્તમ ગુણ ભણતાં થતાં, વિઘન થાયે વિસાલજી, તે બહુ લીલાલહેરી પાંમસૅ, લવચ્ચે અદ્ધિ વિશાલજી. ગા.૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉદયન [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ કલશે. તપગચ્છનાયક ગ્યાંનદાયક શ્રી વિજેલમી સૂરીશ્વરૂ, સુવિહીતચારી બંધારી, ભરમ-મહર દિનકરૂ. વિબુધ કપૂરવિજય સેવક મન કહે યશ મહમહે, ગજસિંહ પરે જે શીલ પામેં, કીર્તિકમલા તે લહે. ૧ (૧) ગજસિંહકુમર રાસ કુતિયં શ્રી માન કવિ. લિખિત સં.૧૮૫૭ પિસ સુદિ પ તિથે શ્રી પિંડપુરે લિ. શ્રી વર્ધમાન પ્રસાદાત લિખિત પ્રતાપવિજયેન આત્માથે. ગુ.વિ.ભં. અથવા પ્ર.કા.ભં. (૨) 8. શ્રી ૫ શ્રી શ્રી ઋષરામજી ઋ. ઉગરચંદજી સ. ૪. ગુમાનચંદ સંવત ૧૮૭૮ માગસર સુદ ૧૧ ને બુધવારે લં. ૪. ઉગરચંદ ગ્રામ બીલીમોરા મ. પોથી યારી પ્રાણથી, હર હીયડા કે હાર, જીવ જતન કરી રાખજે, પોથી ચેતી પ્યાર. લે. ઋ. ઉગરચંદજી. પ.સં.૭૦–૧૪, અનંત.ભં. (૩) પં. ભેજવિમલશિ. મેવવિમલ શિ. સુંદરવિમલ શિ. કનકવિમલ શિ. કૃષ્ણવિમલ શિ. પ્રેમવિમલ બ્રા. મુ. રૂપવિમલ લપીકુતા સં.૧૮૭૪ જેષ્ટ શુ.૨ શુક્ર શ્રી ભાદ્રજણ નયરે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૯૮-૧૫, ખેડા ભં.૩. (૪) સં.૧૮૭૮ વિ. સિતાર દિવસે ભ.. વિજયઉદયસૂરિશિષ્ય પં. ગુલાબવિજય શિષ્ય પં. ગૌતમવિજય લ. પૂર્ણ નગરે ગેડીચા જિનપ્રસાદાતા પ.સં.૬૮-૧૩, ગોડીજી. નં.૩૧૫. (૪૫૫) માનતુંગ માનવતી રાસ - (૧) ભ.ભં. - [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૬-૯૯ તથા ૧૫૪૪. પહેલાં કૃતિનામ ભૂલથી “રાજસિંહકુમર રાસ” તથા .સં.૧૮૫૭ અપાયેલ તે પછીથી સુધારી લીધેલ છે. “માનતુંગ માનવતી રાસ” આ પૂવે માનવજય-રૂપવિજય શિ. મોહનવિજય (નં.૧૦૬૪)ને નામે છે તે કઈ સરતચૂકથી આ માનવિયને નામે નોંધાઈ ગયેલ હશે? જોકે આની ચકાસણી કરવાનું કોઈ સાધન નથી.] ૧૩૪૪. ઉદયરત્ન (ખ. વિદ્યાહેમશિ.) (૪૫૯૬) સીમંધર સ્વ. સં. ૧૮૫૭ અસાડ શુ.૧૦ = (૧) મુક્તાજી. (૫૯૭) જિનપાલિત જિનરક્ષિત રાસ ૨.સં.૧૮૬૭ વિકાનેર (૧) ચતુ. (૨) વર્ધમાન ભં. [રાહ સૂચી ભા.૧.] Page #239 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય (૪૫૯૮) જિનકુશલસૂરિ નિશાની ર.સ.૧૮૭૪ (૧) અભય. (૪૫૯૯) અધક ચાઢાલિયુ [૨૨] જૈન ગૂજર કવિએ : હુ (૧) સ’.૧૮૮૪ લિ. મહિમા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫.] ૧૩૪૫. વીવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય-ક્ષમાવિજય જશિવજય - શુભવિજયશિ.) રાજનગરમાં શાંતિદાસના પાડામાં ઘીકાંટા આગળ રહેતા ક્રોસર નામે વિપ્રને તેની ભાર્યાં ત્રિજયાથી કેશવ નામના કુમાર થયેા. તેને રલિયાત નામે સ્ત્રી પરણાવી. માતાજીએ એક વખત કેશવને એ પરગામ જઈ ઘેર આવ્યા ત્યારે ઠપકા આપ્યા તેથી કેશવ પાસેના રાયકા નામના ગામે ગયેા. ભાળ કરતાં માતા ત્યાં આવી. માતાનું મૃત્યુ થતાં તેનું કારજ કર્યું` અને રાજનગર ન જવાનેા નિશ્ચય કર્યાં. પાલીતાણે આવતાં માંદ્ય પડયો. ગુરુ શુવિજયે રાગના નાશ કર્યાં અને પછી ખંભાત તરફ જતાં વચમાં પાનસર ગામે ખંભાતના સંધને ખેલાવી ગુરુએ દીક્ષા સ`.૧૮૪૮ના કાર્તિકમાં આપી નામ વીરવિજય રાખ્યું, પછી તેમણે શાસ્ત્રાભ્યાસ કર્યાં. અન્ય ગુરુભાઈએ નામે ધીરવિજય ને ભાણુવિજય હતા. વીરવિજયે સ.૧૮૫૮માં સ્થૂલિભદ્ર શિયલવેલ’ અને અષ્ટપ્રકારી પૂજા' રચી. પછી ગુરુ સાથે અમદાવાદ આવ્યા. ત્યાંથી વટપદ્ર (વડેાદરા) ગયા ત્યાં તેને ગુરુએ ચેાગ વહેરાવી પન્યાસપદ આપ્યું. ગુરુ સં.૧૮૬૦ના ફાગુણ શુદ ૧૨ને દિને સ્વસ્થ થયા. વીરવિજયજીએ વિહાર કર્યાં. લીંબડી, વઢવાણુ અને સુરત આવ્યા. ત્યાં ટે પીવાળા (અંગ્રેજ) હતા, જતિ સાથે તિથિને કજિયા થયા. વીરવિજયે તિથિને શાસ્ત્રવિચાર જણાવતાં ટાપીવાળા ખુશ થયે ને તેને સુરતમાં ખુશીથી રહેવા દીધા. પછી રાજનગરમાં આવીસ ધે પેાધશાળા કરાવરાવી તેમાં રહ્યા. સ.૧૮૭૦માં કુમતિ(સ્થાનકવાસી) સાથે કજિયા થયા, સરકારમાં વાત ગઈ. ભુજથી આણુ દશેખરજી, રાજનગરમાંના ખુશાલવિજય ને માતવિજય, ખેડેથી દલીચંદજી અને સાથે લબ્ધિવિજય એમ બધા ભેગા થયા. દરબારમાં બધા ગયા ને ત્યાં વીરવિજયે, પૂછેલા સવાલના જવાખે। આપ્યા. ટૂંઢિયા સાધુ જેટા ઋષિ અને નરસી ઋષિ પ્રતિમાસિદ્ધિ શાસ્ત્રપ્રમાણથી કરી ન શકયા. અમદાવાદથી એસવાલ પ્રસિદ્ધ શેઠ હઠીસિંહે સ.૧૮૯૩ના મહા વદ ૧૧ને દિને અંજનશલાકા Page #240 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩] વીરવિજય કરાવી. મુંબઈવાળા મોતીશા શેઠે સિદ્ધાચલ પર ટ્રેક કરાવી. પાંચ હજાર પ્રતિમા સ્થાપી. ઉક્ત હઠીસિંહ શેઠે મોટો જિનપ્રાસાદ અમદાવાદમાં કરાવવા મંડયો. પ્રતિષ્ઠા કરાવી મંદિરમાં મૂર્તિ પધરાવવાની હોંશ પૂરી ન થઈ અને શેઠ સ્વર્ગસ્થ થયા. એટલે તેમની ભાર્યા પ્રસિદ્ધ હરકુંવર શેઠાણીએ પ્રભુને પધરાવ્યા. વીરવિજયે અંજનશલાકા કરી. દીનાનાથ જોશીને પાસે રાખી સં.૧૯૦૩ મહા વદ ૧૧નું શુભ મુદ્દત શોધી તે મંદિરમાં પ્રભુને પધરાવ્યા. વીરવિજયજી સં.૧૯૦૮ના ભાદરવા વદ ૩ ગુરુને દિને સ્વર્ગસ્થ થયા. તેમની પાટે તેમના શિષ્ય રંગવિજયને વિજયાદશમીએ બેસાડ્યા. તે શિષ્યના રચેલા રાસમાંથી આ સાર લીધો છે. (૪૬૦૦) જિન પંચત્રિત વાણું ગુણ નામાથી ગર્ભિત રૂ. ૬૬ કડી .સં.૧૮૫૭ (૧) સ્તવનાદિકની પોથી, પ.સં.૫, વી.ઉભં. દા.૧૮ પિર. [લીંહસૂચી.] (૪૬ર૧) + સુરસુંદરી રાસ ૪ ખંડ પર ઢાળ ૧૫૮૪ કડી .સં.૧૮પ૭ શ્રાવણ સુદ ૪ ગુરુ રાજનગર (અમદાવાદ)માં આદિ- સકલ ગુણગર પાસજી, શંખેશ્વર અભિરામ, મનવ છિત સુખ સંપજે, નિત સમરતાં નામ. ઇષ્ટ મનોરથ પૂરતિ, ચૂરતિ અલિક વિશ્વસ, કવિજન-જનની ભારતી, વારતિ અલક વચન. કાસમીર પ્રતિવાસિની, સેલ નામ જસ શુદ્ધ, જે ભવિ નિત સમરણ કરેં, તસ હુઈ નિરમલ બુદ્ધિ. ૩ ભારતિ સરસતિ સારદા, હંસગામિની જેહ, વિદુષા માત કુમારિકા, વગેસરી શુચિ દે. બ્રહ્મસુતા ત્રિપુરા કહી, વાણી શ્રી વરદાય, વિશ્વવિખ્યાતા તુ સહી, ધ્રુવવાણ શ્રુતદાય. ભાષા ગૌરી જઈ, ઇત્યાદિક જસ નામ, પ્રણમું હું નિત પ્રેમ મ્યું, જે ગુણ-સુખનું ધામ. ત્રિભુવન-માતા શારદા, તુમ ઉપગાર મહંત, સિદ્ધ અનંતા તે થયા, તુઝથી શિવવધુ-કેત. સાનિધ કર માતાજી, દે વચનવિલાસ, પ્રથમ ઉદ્યમ મેં માંડિઓ, જિમ હુઈ અધિક ઉલ્લાસ. Page #241 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૨] જે ગૂર્જર કવિઓ: ૬. સુરસુંદરી શીયર્લે સતી, સતીયામાં સુપ્રકાસ, તાસ રાસ રચતાં થકાં, મુઝ મુખ કરો વાસ. બુદ્ધિ મંદ છે મારે, પણ તુમ ભક્તિ સમેત, કોકિલ જે મધુરવ કરે, આમ્ર સમંજરી હેત. અંત – ઢાલ ઉત્સરપિણી અવસરપિણી – એ દેશી. તપગચ્છ-કાનન-કલ્પતરૂપમ, હીરવિજય સૂરીરાયાજી, હિંસક અકબર જસ ઉવએસેં, જીવ અમાર પલાયા. ૧ તાસ પટ્ટ પૂર્વાચલ-સવિતા, વિજયસેન ગુણધારી, વિજયદેવસૂરિ સૂરિમંત્ર, તેજપ્રતાપ ઉદારીજી. મિથ્યાત્વી-ગજ સિંહ સમાના, વિજયસિંહ સુરિંદાજી, જિનસાસન જયકાર સૂરીસર, ભાવિકજ-વિકસિત-ચંદાજી. ૩. તાસ સસ વૈરાગ્યવિલેપિત, સત્યવચન-ગુણગેહાજી, સત્યવિજય જયમાલ જાતવર, લક્ષણ-લક્ષિત દેહા. કપૂર સમજજવલ જસ તનુ શોભિત, કપૂરવિજય નિરીજી, નાંણ-વિસાણ-પ્રમાંણઅલંકૃત, વાદિમતંગજસિંહજી. તાસ શીસ શશિ સમ શીતલતા, ક્ષમાગુણભંડારેજી, સંવેગી ગીતારથ સારથ, ક્ષમાવિજય જયકાર. ૬ સંત પ્રસંત વિમલ જસવંતા, ક્ષાત્યાદિક ગુણવંતાજી, ભવ્યવનજ-વિકસિત-સવિતા સમ, શ્રી જસવિજય મહંતાજી. ૭ તાસ શિષ વૈરાગી ત્યાગી, રાગી યુત સૌભાગીજી, ઉત્તમ સંગી પરિણત રંગી, શુભ કરતિ જસ જગીજી. ૮ પંડિત સુગુણ સનેહી સુખકર, અનિસ જે અપમાઈજી, શુભ શુભ કાર્ય કરણુમતિ ગતિવર, શ્રી શુભવિજય સવાઈજી. ૯ તાસ ચરણ સુપસાય લહીને, વયવિલાસડ કીધો, પરભાત મંજરી-આસ્ય-પ્રવેશન, મધુરવહેતુ પ્રસિધોજી. મુનિ શર હતિ શશિ સંવત્સર નમિ શખેસર પાસે, શ્રાવણ શુદિ ગુરૂવાર ચતુર્થિ, રાજનગર ચોમાસોજી. ૧૧ રાસ તણું એ રચના કીધી, ભવિયણને હિત હેતંજી, બાવન ઢાલ રસાલ મનોર, વયણ સુયુક્તિ ઉપેજ. ૧૨ એક સહસ શત પંચ ઉપર વલી, ઉરાસી અધિકેરીજી, ગાથા રાસની સકલ ઢાલની, સંખ્યા એહ ભલેરીજી. ૧૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫] અધિકાઓછે. અક્ષરપદ અણુજાણપણે જે ભાખ્યા, તે મુજ મિછાદુક્કડ હૈયેા, સંધ સકલની સાખ્યું જી. દાય સહસ શતઠ્ય એકસત્તરી, લેાકની સખ્યા જાણેાજી, મૂલ સ્તરની સંખ્યા ભાખી, બત્રીસ વર્ણ પ્રમાણેાજી. પંડિતજન મત કરસ્યા હાંસિ, મંદમતિ મુઝ દેખીજી, વીરવિજય કહે કંચન કસિ”, કરા કવિ શુદ્ધ ગવેષીજી. ૧૬ જે નર ભણુસ્યે સૂગુસ્સે" તસ ધર, નવધ ઋદ્ધ વિશાલાજી, કુંજર શિર સિંધુરે શોભિત, તસ ઘર ઝાકઝમાલાજી, જિહાં શ્રવણુ સફલ તે કરસ્તે, વરસ્યું મગલિકમાલાજી, સુરસુખ અનુક્રમ કંઠે વેં તસ, શિવસુંદરી વરમાલાજી, કલશ. સુરસુંદરીના રાસ રસાલ, ત્રેતાને ધર મૉંગલમાલ, તિણે કારણુ સુણી આદર કરે, વીર કહે જયલીલા વા. ૧ (૧) ચાર ખડમાં, પ.સ.૯૨-૧૩, મેા.સે..લા. (૩) લ.સ.૧૮૬૨, ૧.સ.૮૩, લીંભ. ન.૨૨૭૮. (૩) લષિત મુની અમૃતવિજયેન પાપકારે. પૂ.સ.૬૩–૧૩, વીરવિજયજી ઉપાસરા ઠે. ભડીની પાળ અમદાવાદ દા.૧૯ પેા.૪. ૧૫ પ્રથમ જલપૂજન – દેહા. સરસ વચનરસ વરસતી, અભી પ્રણમી જેહ, ભગવઇ ધુર વસુધાસુતે, હું પણ પ્રણમું તેઙ. શ્રી શખેશ્વર શિર નમી, પભણું પૂજવિચાર, અંગાર્દિક ત્રિક પૂજતા, ઉત્તર અષ્ટપ્રકાર. ન્હવણુ, વિલેવણ, કુસુમની, જિનપુર ધૂપ, પ્રદીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ તણી, કરે! જિનરાજ સમીપ વીરવિજય ૧૪ પ્રકાશિત : : ૧. શિલાછાપમાં – લપિકૃત્ય ફતેવિજે જી શ્રી ૨ાજનગરે વાસ્તવ્ય’. ઉમેદરામ હરગેાવનદાસે છપાવ્યેા અમદાવાદ મધ્યે ભદરની હદમાં છગન નથુની દુકાનમાં હિરલાલ તુલશીરાંમના છાપખાંતામાં છાપ્યા. સંવત્ ૧૯૧૭ સને ૧૮૬૧. [મુપુગૃહસૂચી, લીંડસૂચી.] (૪૬૦૨) + અષ્ટપ્રકારી પૂજા ૨.સ.૧૮૫૮ ભાદ્રપદ શુ.૧૨ ગુરુ રાજ નગરમાં આદિ ૧૫ ૧૭ ૧૮ ૧ 2 ૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [રર૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ અંત – કલશ – રાગ ધન્યાશ્રી. ઇણ વિધ અષ્ટપ્રકારી પૂજ, કરશે તસ નિત્ય સુખશાતા, સિદ્ધિ બુદ્ધિ દીઠ્ઠિ અડ ભવિજન, પામી અડ પવયણમાતા. હરિ પરે ભક્તિ કરે પ્રભુ કેરી. ૧ રાગ દ્વેષ ટાળી જિન પૂજત, અષ્ટમી ગતિ અનુક્રમે લહે, અષ્ટ કમ સમયે બાળી, નીલતરૂ વનહિમ દહે. હરિ.૨ તપગચ્છ શ્રી વિજયસિંહ સૂરીશ્વર, સત્યવિજય પન્યાસ વરે, કપૂર-સમુજજવલ ખિમાવિજય જસવિજય સદા સૌભાગ્ય કરો. હરિ. ૩ તાસ શિષ્ય શુભવિજય સોભાગી, તસ અનુમતિ જિનરાય સહી, ગાવત હર્ષકલેલ ભરાયા, રાજનગર ચોમાસ રહી. હરિ. ૪ સંવત અઢાર અઠ્ઠાવન વરસે, ભાદ્રપદ સિત પક્ષ ભલે, દ્વાદશી દિન ગુરૂવાર મનેહર, એ અભ્યાસ ભયો સફલે. હરિ. ૫ સુરગુરૂ પણ ન શકે કરિ વર્ણન, જિન ગુણિયા મેં મંદમતિ, જલધિમાન કહે જ્યમ બાળક, નિજ શકતું પંખી વદતી. હરિ. ૬ શક્તિ વિના પણ તેમ પ્રભુ ગાયા, ગુણમાલા ભવિ કંઠ ધરે, વીરવિજય કહે સંઘ સકલ ભવિ, જઈ શિવમંદિર લીલ વરે. હરિ. ૭ (૧) પ.સં.૫, લીંભ. નં.૨૩૮૨. (૨) પ.ક.૮૫થી ૯૨, લીં.ભં. નં.૨૮૦૫. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૬૪), મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૮).] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૫૧થી ૬૭. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જેન રત્ન સંગ્રહ]. (૪૬૦૩) + નેમિનાથ વિવાહ અથવા નેમિનાથ વિવાહ ગરબે રર ઢાળ ૧૫૧ કડી .સં.૧૮૬૦ પોષ વદ ૮ અમદાવાદમાં આદિ– કહે કમલા ગોપાલ પ્રૌં રે – એ દેશી. સરસતિચરણસરેજ રમિ રે, શ્રી શંખેશ્વર પાય નમિ રે, નેમવિવાહ તે રંગે ગાસ્ય, જિમ નેમિના પુર્વ પ્રકાર્યું. ૧ નેમ નગીના આ ઘડિ રે, મિત્ર કહે ઈમ પાય પડિ રે, રમતાં આયુધોલાઈ આવ્યા, ચક્રગદા લેઈ શખ વિજાયા. નેમ ન. ૨ અંત – ઢાલ ૨૨ ગરબેં તેલ બનેં ઘી પૂરે રે લાલા. Page #244 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૨૭] વીરવિજય મેં ઇમ નાથ નિરંજત ગાયા લાક્ષ, પ્રભુ દિલ ધારી રે. મલિ જિમ ગેાપી” હુલરાવ્યા લાલ, પરણ્યા નહિ પણ પ્રીતડી પાલિ લાલ, અંતે વરીયા સિવ-લટકાલિ લાલ. તપગગમણુ દીણુંદ સમાના લાલ, શ્રી વિજેસિંહ સૂરીસ નિધાના લાલ, શિષ્ય સત્યવિજ્ય ગુગેલા લાલ, તસ કપૂર પ્રેમાવિજય સુસ્નેહ લાલ. સેવક જવિજયા જયવંતા લાલ, પંડિત શ્રી શુભવિજય મહેતા લાલ, તસ શિષ્યે ગરખિ શિ માંહે લાલ, ગાયા તેમવિવાહ ઉછાડે. લાલ. નભ ભાજન ગજ ચદ્રને વર્ષે` લાલ, પાસ તણી બંદ આઠમ દિવસે લાલ, રાજનગરમાં શ્રાવક સે।ભેં લાલ, ગુરૂઉપદેશે... કુમતિ થાભે લાલ. વંશ શ્રીમાલી અમીચંદનંદ લાલ, ધરે પૂજિ જિત ગુરૂ નિત વંદે લાલ, સા પ્રેમચંદ કહેણ ઉજમાલે. લાલ, બાવીસમે જિત આર્વિસ ઢાલે લાલ. ણિયા વીરવિજય જયકારી લાલ, સુણસ્યે' ગાસ્કે` જે નરનાર લાલ, તસ ધર મોંગલમાલ રસીલા લાલ, વિમલા કમલા ઝાકઝમાલા લાલ, (૧) ઢાલ ૨૨ ઇતિ શ્રી નૈમનાથ વિવાહ ગરખેા સંપૂર્ણ: શ્લોક ૧૫૧ ઢાલ ૨૨ ગ્રંથાગ્રંથ ૨૫૦. સવત્ ૧૮૮૮ના વર્ષે માગશર વિક્ર ૧૦મી દિને લષીકૃત. ડુગરજિ સરસપુર મધ્યે રહિને લિષી છે. એ પ્રત્ય. શુભ ભવતુ. શ્રી. પ.સં.૯૧૩, વી..ભં. દા.૧૮. પેા.૨. (૧) પ.સ’.૯-૧૩, વિજાપુર. (૩) લ.સં.૧૮૮૪, ૫.સ.૧૧, લીંભ.... નં.૧૮૫૦. (૪) સં.૧૯૦૦ ચૈત્ર વદ ૫ રવે. લ. તેલી ધનજી પાતાદે લખ્યું છે. પ.સ.૧૦~૧૩, ડા.પાલણપુર દા.૩૯ ન.૮૬. (પ) શ્રી દમણ બંદરે શ્રી ઋષભદેવજી પ્રભુ. પ્રભુ. પ્રભુ. પ્રભુ. ૧ પ્રભુ: પ્રભુ. પ્રભુ. પ્રભુ. ૨ પ્રભુ. પ્રભુ. પ્રભુ. પ્રભુ. 3 પ્રભુ. પ્રભુ. પ્રભુ. પ્રભુ. ૪ પ્રભુ. પ્રભુ. પ્રભુ. પ્રભુ. ૫ પ્રભુ. પ્રભુ. પ્રભુ. Page #245 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રસાદાત્ શ્રી ચકેશ્વરી માત પસાય સાલ ૧૮૯૪ના વઈશાખ વદી ૧૪ દિને પીકૃત્ય પં. શેત્મવિજેગણું. પ.સં.૧૨-૧૨, પાદરા.ભં. નં ૩૦. Fરાહસૂચી ભા.૧, લીંહસૂચિ, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૭, ૫૪૬, ૧પર).] પ્રકાશિતઃ ૧. શ્રી નેમીસર ભગવાનનો વિવાહ એ નામથી શિલાલેખમાં છપાયો છે. પૃ.૩૪. ત્યાર પછી પૃ.૪૬ સુધી જીવવિજયકૃત “પૃથિવીચંદ અને ગુણસાગરની સઝાય” છે ને પછીનાં બે પૃષ્ઠમાં મણિચંદકૃત આત્મહિત સઝાય' છાપેલી છે. [૨. સંપા. કવિન શાહ તથા જયાનંદ જોશી, સં.૨૦૪૩.] (૪૬૦૪) + શુભવેલી (ઍ.) ર.સં.૧૮૬ ચ.શુ.૧૧ રાજનગરમાં આમાં પોતાના ગુરુ શુભવિજયનું વૃતાંત છે. તેને સાર માટે જુઓ, જૈનયુગ પુ.૪ પૃ.૧૩૧. પ્રકાશિતઃ ૧. થોડી પ્રત અમદાવાદ વીરવિજય અપાસરાવાળાએ છપાવી છે. (૪૬૦૫) + સ્થલિભદ્રજીની શિયલવેલ ૧૮ ઢાળ ૧૯ કડી .સં. ૧૮૬૨ પિષ શુદિ ૧૨ ગુરુવાર રાજનગરમાં આદિ- સયલ સુકર પાસજી, શંખેશ્વર સરદાર, શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપકાર. અત – ગાયે ગૌતમ ગોત્ર મુદ, રસ વૈરાગ્ય ઘણો આયા રે, મુનિવર તારકમાં એ ચંદ, ધૂણો લાછલદે જયો રે. ચોરાશીમી ચોવીશીયે એક, મુનિ સ્થૂલિભદ્ર સમ થાશે રે, તાસ પટંતર વતની ટેક, ગુણીજન જિનમુખથી ગાશે રે. ૨ તપગચ્છમાં કેશરીયો સિંહ, સિંહસૂરિ કૃતજળ-દરિયા રે, સત્યવિજય સંવેગ નિરી, કપુર સમ ઉજજવલ ભરિયા રે. ૩ ખીમાવિજય વસી ઉપશાંત, સુયશવિજય અંતેવાસી રે, પંડીત શ્રી શુભવિજય મહંત, જગ જિનમત થીરતાવાસી રે. ૪ તાસ વિનેયે અધિકાર, શાસ્ત્ર તણું શાને ધ્યાયો રે, સહસ અઢાર શીલાંગના ધાર, ઢાલ અઢાર કરી ગાયો રે. ૫ અઢાર મેં બાસઠે શુદિ પિષ, બારશ ગુરૂવારે ધ્યાઈ રે, રાજનગર મુનિવર નિર્દોષ, શિયલવેલી પ્રેમે ગાઈ રે. ૬ ધર્મઉત્સવ સમે ગાશે જેહ, નરનારી સુણશે ભણશે રે, કહે કવિ વીરવિજય નિત્ય તેહ, શુચિ વિમળા કમળા વરશે રે. ૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૯]. વીરવિજય (૧) શ્રી વૈરાગ્યદીપક મદનપકાનેકગુણજનિતિભવભાવ જલરેલિરંતઃકૃતા. શીયલલિઃ શ્રી સ્થૂલિભદ્રસ્ય સમાપ્તા. પ્રકા.ભં. (૨) સં.૧૯૦૯ ચૈત્ર વ.૮ સેમ લિ. ભેજક વસંતરામ વટપદ્ર નગરે. પસં૧૭-૯, પાલણપુર દા.૪૭ નં.૧૮. (૩) પ.સં.૯, લીંબં. નં.૨૪ર૭. (૪) પ.ક્ર. પથી ૧૧, લીં.ભ. નં.૨૪૯૫. (૫) સર્વગાથા ૧૯૧ શ્લોકસંખ્યા ૨૪૬ સવઢાલ ૧૮ છે. સંવત ૧૮૭૨ વષે માહા વદિ ૧૧ દને લષિતં શુક્રવારે ૫. ધનવિજયગણિ તતશિષ્ય મતિવિજેએન. પ.સં.૧૩-૧૧, વી. ઉ.ભં. દા.૧૮ પિ.૨. (૬) સં.૧૮૭૮ કાર્તિક સુદ ૧૦ વાર લખ્યા છે. શ્રી લીંબડી મધ્યે. પ.સં.૧૦-૧૪, ડા.પાલણ. દા.૩૯ નં.૪૪. (૭) સં. ૧૮૬૮ વષે આશા શુદિની ૧ દને લખ્યું છે. પઠનાથે. પ.સં.૧૧-૧૨, વિ.ને.ભં. નં.૪૬૦૬. () સં.૧૮૮૧ વષે સંવત અઢારે ઈક્યાસીયે, સીયલ વેલડી જાન, કેમિંદા નગરી વિષે, પૂરણ કીયો મન આંન. ભાદ્ર પક્ષ જે કૃષ્ણહી, પહિલે પ્રતિપદા જન, 2 વાર જો મંગલ જાની, દયાચંદ મન આંન. ૨ [ભં?] (૯) પ.સં.૧૩-૧૧, ગુ.નં.૧૩–૧૬. [આલિસ્ટઑઈ ભા.ર, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૫૮), મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૧૭૮).] પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.પર. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ.] (૪૬૦૬) + દશાણુભની સઝાય પ ઢાળ ૨.સં.૧૮૬૩ મેરુ તેરસ (મહા વદ ૧૩) ગુરુ લીંબડીમાં આદિ- પંકજભૂતનયા નમી, શુભગુરૂચરણ પસાય, વિશદ દશારણભદ્રજી, ગુણસું મહામુનિરાય. માને માનવદુઃખ લહે, ચરણકરણગુણ ફેક, આઠ શિખર આડાં વલે, નાવે વિમલાલેક. અહે માને મુનીવર હુઆ, છેડી રાજ્ય સમૃદ્ધ, શકેંદન વંદન કરે, માન તજી સ્તવ કીધ. અંત – ગુરૂ ખિમાવિજય જસ શુભવિજય તસ મોહના વારૂજી, વહિ રસ દતી તિમ હિમકતી વત્સરે તારૂછ. મેરૂતેરસ વાસર સાધુ સહકર મેહના વારૂજી, ગુરૂવારે ધ્યાયા એ મુનિરાયા નામથી તારૂજી. ક ૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૩૦] ભવતાપ હરજો મોંગલ હેાજો મેાહના વારૂજી, કવિ વીરવિજયને ઉત્તરાધ્યયનેથી કહ્યા તારૂજી. જૈન ગૂર્જર કવિએ : ૬ કલા. કૃત્તમાત વ્રત શિવદાન જ્ઞાન દશા ભદ્ર મુનિસર, લિંબડી પુર ખેરવાડવંશી, સકલ સંધ સુહાર. જેમાસુત જયરાય વાહેારા પઠન હેતે સંભવી, શુભવિજય પડિંત ચરણુસેવક વીર કહે ભવદુઃખ હરી. (૧) શ્રી ભુજપુર મધ્યે લિપીકૃત. પ.સં.પ-૧૧, મ.ઐ.વિ. નં.૪૬૧. (ર) સસ્તબક, પ.સં.૫, લીંભર ન.૨૧૭૫. [લી હુસૂચી, `જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૬).] પ્રકાશિત ઃ ૧. જિનગુણુ સ્તવનાવલી, સત્યવિજય ગ્રંથસાલા નં.૮, પ્રકા, ખાલાભાઈ મૂળચંદ, અમદાવાદ. [૨. મેાટું સઝાયમાલા સંગ્રહ. ૩. પ્રાચીન સઝાય તથા પદસ ગ્રહ.] (૪૬૦૭) કાણિક રાજા ભક્તિભિત વીર સ્ત, અથવા કાણિકનુ સામૈયુ ૧૧ ઢાળ ૨૧૨ કડી ર.સં.૧૮૬૪ દેવદિવાલી (કારતક શુક્ર ૧૧ કે ૧૫) લીંબડીમાં આદિ અથ સાહમજ્યું લિખ્યતે. દુહા. વિમલ વચનરસ વરસતી, સરસતી પ્રણમી પાય, પુરિસાદાણી પાસજી, સપ્તેશ્વર સુપસાય. શ્રી શુભવિજય વિજય કુરૂ, સદ્ગુરૂચરણ પસાય, સાહમધ્યું તિમ વરણવું, જિમ કર્યું... કાણિકરાય. સાંહમઇયા જિનનાં કર્યાં, શ્રેણિક પ્રમુખ નરેસ, સુત્ર સુત્રેં તસ સાખિ છે, જહાં કાણિક વિશેષ. આચારાંગ ઉપાંગ જે, સૂત્ર ઉષાઈ માઝાર, છે અર્ણવ વિસ્તારથી, પશુ કહું લેસ વિચાર. સાંભલતાં સુખ શ્રવણ લે, હઇડે રાગ ઉદ્દામ, સુમતિ ચાલસ્યું. મલપતા, કુમતિ ચલેં મુખ શ્યામ. જિમ જિન સાહમર્યું કર્યુ, તમ કરવું મુનિરાય, જે દુખી ભદ્રક ભવી, પૂર્વ પ્રતીત ઠરાય. પ્રભુ પ્રણમ્યા તિળું' પ્રાણી, પ્રણમે જે મુીંદ, • ૧૪ ૧. ૨ ૩ ૪ ૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૧] આણાધર મુનિ હેલિયા, તિષ્ણે નવી માન્યા જિષ્ણુ દ. તે માટે ગુણવર્ષાંતનાં, કરજ્યા ભવિ બહુમાન, હવે સુણજ્યે કાણિક તણી, ચ'પાતયરી પ્રધાન. મ'ત - વીરવિજય ७ ઢાલ ૧૧ સવ ૨૦૧. રાગ ધન્યાશ્રી. તુ। તુ। રે દેશી. ગાયેા ગાયા રે, મહાવીર જિનેશ્વર ગાયેા. સમકિતવ્રત નિર્મીલ એમ કરજો, ભિવ કમલી નિર્માયા, નવ જણે અરિહંતભક્તિ નિપાયા, જિનપદ વીર પસાયા રે. મહાવીર્ જિનેશ્વર. ८ મ પ્રભુ સામૈયું કરત દશા ભદ્ર તે કેવલ પાયે, નેત્રિ મુનિ તમતાં નિપાવ્યું, પ્રભુપદ કૃષ્ણ કહાયેા હૈ. મર ભાવસ્તવ રાવણુ જિનભક્તિ-નાટિકરંગ ભરાયેા, તંતિકુ' જોડત ભવતિ તાડત, ચૌદમે ભવ જિનરાયા રે. મ.૩ તિમ ભવિ ભાવ ધરી બુલ વીય, ફારવતાં શિવ યા, જિનશાસન ઉદ્યોત કરે જયા, જિમ જગ કાણિક રાયા રે. મ.૪ આવ'તીમાં દ્રહ સમ સૂરિવર, તે સરિખા ઉન્નાયેા, મેઢી સમાન ગીતારથ જેણે, જિનશાસન દીપાયા હૈ. સાહમ્તયું કરજો ભવ તેહનું, આણી હષ સવાયેા, વિજયજિતેંદ્ર સૂરીશ્વર રાજ્યે, એ અધિકાર બતાયે રે. તપગચ્છનાયક સિંહ સૂરીશ્વર, કુમતિ-મતંગ હડાયા, તાસ શિષ્ય શ્રી સત્યવિજય બુધ, કપૂરવિજય ગુરૂરાયા રે. મ ક્ષમાવિજય ગુરૂ શિષ્યનગીના, શ્રી જવિજય સુહાયા, પંડિત શ્રી શુભવિજય સુગુરૂ મુજ, પામી તાસ પસાયેા રે. મ.૮ વેાહરા ડાસા સુત જેઠા નંદન, લીબડી તયર રહાયા, કુમતિને શિર ગ્રહ કેતુ કહાયા, શાસન જૈન દીપાયા રે. વેહરા જયરાજ ભાઈને કારણ, સામ્હયું વિરચાયા, સૂત્રવચન ફુલમાલા ગુંથી, જયરાજ કઠ વાયે રે. વેદ રસ વસુ ચંદ સંવત્સર ૧૮૬૪, દેવિદવાલીએ ન્યાયે, વીરવિજયજિત શાંતિ પસાયે, સંધને શાંતિ કરાયા રે. મ.૧૧ (૧) ઇતિ શ્રી કાણીકરાજભક્તિગર્ભિત વીરજિતનમનાભિગમનેાત્સવ સમાપ્તઃ ઢાલ ૧૧ સવ ૨૧૨ પ્રથાગ્રંથ ૨૫૮ સ.૧૮૬૪ માગસીર હિંદ ૭ દિને લીપીżતઃ. [ભ.?] (૨) સ`વત ૧૮૮૧ વષે માગશર વદ ૮ સેમે મ.૧૦ મ.પ મ.૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય રિ૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ લખત ચિરંજીવી જેઠા. [ભં?] (૩) સંવત ૧૮૭૨ના આશુ વ.૧૧, ૫. સં.૧૦-૧૨, સીમંધર. દા.૨૦ .૭૬. (૪) પ.સં.૧૩-૧૧, નવી પ્રત, વી.ઉ.ભં. દા.૧૮ પો.ર. (૫) સં.૧૮૭૧ વર્ષ શ્રા.સુ.પ ગુરૂ. ૫.સં.૧૦૧૩, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૪૯. (૬) ઢાલ ૧૧ સર્વગાથા ૨૧૨ ગ્રંથાગ્રંથ ૨૭૦ સં.૧૮૮૬ વર્ષે વૈશાષ વદિ ૨ દિને ચંદ્ર વાસરે શ્રી વિજાપૂરે. પ.સં.૯-૧૪, વિજાપુર જૈન જ્ઞાનમંદિર પ્રત નં.૬૩૨. (૭) પ.સં.૧૧, લી.ભં. નં.ર૧૮૪. [લહસૂચી.] (૪૬૦૮) [+] ત્રિક ચતુર્માસ દેવવંદનવિધિ અથવા ચામાસી દેવ વંદન વિધિ સહિત ૨.સં.૧૮૬૫(૬૨) અષાઢ શુકલ પ્રતિપદિ - ચાતુર્માસની ચૌદશને દિવસે વાંદવાના દેવો. એમાં ૨૪ ચૈત્યવંદન, ૫ સ્તવન, ૫ સ્તુતિનાં ડાં ને ૫ તીર્થનાં સ્તવનો છે. આદિ- પ્રથમ ઈરિયાવહિ પછે ખમાસમણ દઈ, ઈછા કારેણ સંદિસહ ભગવન, ચિત્યવંદન કરૂં. શ્રી શંખેશ્વર ઈશ્વર, પ્રણમી ત્રિકરણગ, દેવનમન ચઉમાસિઈ, કરસ્યું વિધિસંગ. અંત – સમેતશિખર સ્તવન. ભમરા ભૂધર ચેં નાવ્યા એ દેશી. નામ સુણત શીતલ શ્રવણ, જસ દશને શીતલ નયણું, સ્તવન કરત શીલ વયણાં રે. ૧ દશ જસ દર્શન વરીઈ, લહી શુભ સુખ મુખડાં હરીઈ, વીરવિજય શિવ મંદીરઈ રે. ૧૩ –ઇતિ શ્રી સત્સંવિજ્ઞ સુજ્ઞ પ્રાણ તંત્રજ્ઞ તપગણે સ્થિત પં. શ્રી ૧૦૮ પં. ક્ષમા વિજયગણિ શિષ્ય પં. જસવિજયગણિ શિષ્ય પં. શ્રી શુભવિજયગણિ શિષ્યણ વિરચિતાબ્દ ૧૮૬૫ [પા.૮૬૨] આષાઢ શુકલ પ્રતિપદિ વચ્ચે, ત્રિક ચતુર્માસિક દેવવંદન વિધિ પરિપૂર્ણ. (૧) સંવત ૧૮૭૨ના કાર્તિકાજુન 2 ૧૩ દશી ભૌમે લિ. પં. નીત્યવિજયગણિ પં. શ્રી જિનસત્યેન શ્રી સૂરતિ બિંદરે, ગોપીપુરા મળે. શ્રી શંખેશ્વર પાશ્વ પ્રસાદાત. પ.સં.૧૮-૧૧, સીમંધર. દા.૨૦-૫૧. (૨) પ.સં.૨૦-૧૨, ગજિયાણીવાળા શા. જકાભાઈ ધરમચંદ પતાસા પિળ અમદાવાદ પાસે. (૩) સંવત ૧૯૪૧ માગસર વદ ૯ લિષિd જેઠાલા. પ.સં.૧૭-૧૨, વી.ઉ.ભં. દા.૧૮ પિ૨. (૪) સકલપંડિતસિમણિ સ્વયં Page #250 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩] વીરવિજય વગરંગરસિક યોગાચાય પન્યાસજી શ્રી ૧૦૫ શ્રી શ્રી કુસલવિજયજી તતશિષ્ય પંન્યાસજી શ્રી ૧૦૫ શ્રી શ્રી જીતવિજયજી તશિષ્ય પં. શ્રી ૧૦૧ શ્રી શ્રી [2]વિજયજી તતશિષ્ય મુની શ્રી ૫ શ્રી શ્રી જયવિજયજી તતઅપત્ય મુની હર્ષવિજયેન લિખાપિત સિષ્ય પ્રેમવિજયાર્થ. લિપિકૃત પુષ્કરણ જ્ઞાતિ બેડા સુખદત્તન. કલ્યાણમસ્તુ. પ.સં.૧૭-૧૧, વી.ઉ.ભં. દા.૧૮ પિ.૪. (૫) પ.સં.૧૫, લીંબંનં.૧૯૬૦. [મુપુગેહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૭૨, ૨૭૪).] [પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા. ૨. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૩.ચિત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. તથા અન્યત્ર.] (૪૬૦૯) [+] અક્ષયનિધિ તપ સ્તવન ૫ ઢાળ રસં૧૮૭૧ શ્રાવણ વદ પ સુરત ચોમાસું આદિ દૂહા. શ્રી શંખેશ્વર શિર નમી, કહું તપફલ સુવિચાર, અક્ષયનિધિ તપ ભાખિયો, પ્રવચનસાર ઉદ્ધાર. તપ તપતા અરિહા પ્રભુ, કેવલનાંણને હેત, નાણુ લહિ તપ તજિ કિયે, શિવરમણ સંકેત. તિમ સુંદરી પરે તપ કરી, અખયનિધિ ગુણવાન, શ્રુતકેવલીઈ જે રો, કલ્પસૂત્ર બહુમાન. અ’ત – ઢાલ પ કઈલો પર્વત ધુંધલો રે લો એ દેશી. વીર જિનેશ્વર ગુણનિલે રે લો, એ ભાવ્યો અધિકાર રે, સુગુણ નર વરતેં સાસન જેહનું રે લે, એકવીસ વરસ હજાર છે. સુ.૧ જિહા સફલ જિનગુણ ધુણી રે લો, દીહા સફલ પ્રભુ ધ્યાન રે, સુ. જન્મ સફલ પ્રભુદ્દરિસણે રે લો, વાંણઈ સફલા કાંન રે. સુર તાસ પરંપર પાટવી રે લે, શ્રી વિજેસિંહ સુરીસ રે, સુ. સત્યવિજય બુધ તેહના રે લો, કપુરવિજય કવિ સસ . સુ.૩ ખિમાવિજય ગુરૂ તેહના રે લે, શ્રી જસવિજય પંન્યાસ રે, સુ. શ્રી શુભવિજય સુગુરૂ નમી રે લો, સુરત રહિય ચઉમાસ રે. સુ.૪ ચંદ્ર મુનિ વસુ હિમકરૂ લે ૧૮૭૧ વરસે શ્રાવણ માસ રે, શ્રી શુભ વીરનેં શાસને રે લો, હો જ્ઞાનપ્રકાશ રે. સુ.૫ કલશ એ પંચ ઢાલ રસાલ ભગતિ પંચ જ્ઞાન આરાધવા, Page #251 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્ય [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ કામ પ્રમાદ કિરિયા પંચ છેદી પંચમી ગતિ સાધવા. નભ કૃષ્ણ પંચમી તવન રચિઉં અખયનિધિ કે કારણે, શુભવીર જ્ઞાને દેવ સુંદરી નાચવા ઘરબાર. (૧) પ.સં.૫–૯, જશ.સ. નં.૧૨૫. (૨) વીરવિજય સ્તવનાવલી, પ.ક્ર.૪૯થી પ૩, વી.ઉ.ભં. (૩) વિધિસહિત વિ. સં.૧૯૪૫, ૫.સં.૪, લીં.ભં. નં.૩૪૫૧. (૪) પ.સં.૭–૧૩, પાદરા ભુ. નં.૭૪. (૫) સ્તવનાદિકની પિથી, પ.સં.૭૫, વી.ઉ.ભં. દા.૧૮ પિ.. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૪૮).]. [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. જૈન પ્રાચીન સ્તવનસંગ્રહ. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૧.] (૪૬૧૦) + [આઠ કમની] ચાસઠ પ્રકારી પૂજારસં.૧૮૭૪ અક્ષય તૃતીયા રાજનગરમાં આઠ કમ પૈકી દરેક પર આઠઆઠ પૂજા છે એટલે કુલ ૬૪ પૂજા.. આદિ– પ્રથમ જલપૂજા. દોહા. શ્રી શંખેશ્વર સાહિબ સમરી સરસતિ માય, શ્રી શુભવિજય સુગુરૂ નમી, કહું તપફળ સુખદાય. અંત - કલશ રાગ ધન્યાશ્રી તૂઠો તૂઠો રે એ દેશી. ગાયો ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો, વિજય જિનેન્દ્ર સૂરીશ્વર રાજયે, તપગચ્છ કે રાયો, ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાયો રે.મ.૬ વડ એશવાલ ગુમાનચદ સુત, શાસનરાગ સવાય, ગુરૂભક્તિ સા ભવાનચંદ નિત્ય, અનુમોદનફળ પાયો રે. મ.૭ મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા, કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજા રે. મ.૮ શ્રી વિજયસિંહ સુરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયે, કપૂરવિજય તસ ખિમાવિજય જસવિજય પરંપર ધ્યાયે રે. પંડિત શ્રી શુભવિજય સુગુરૂ મુજ, પામી તાસ પસા, તાસ શિષ્ય ધીરવિજય સલૂણા, આગમરાગ સવાયો રે. મ.૧૦ તસ લધુ બાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયે, પંડિત વીરવિજય કવિ રચના, સંઘ સકળ સુખદાયો રે. મ.૧૧. પહેલે ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સુખદા, Page #252 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૫] કરતા જેમ નંદીસર દેવા, પૂરણ હ` સવાયેા રે. કલા, શ્રુતજ્ઞાન અનુભવ તાન મંદિર, બજાવત ધટા કરી, તવ મેાહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી, હમ રાજતે જગ ગાજતે દિન અખયતૃતિયા આજથૈ, શુભવીર વિક્રમ વેદ મુનિ વસુ ચંદ્ર વૃ વિરાજતે. (૧) લિ.સં.૧૮૮૧, પ.સં.૩૦, લીંભર નં.૧૭૭૧. [ડિકેટલાગખીજે ભા.૧ (પૃ.૨૭૨), જૈષાપ્રેાટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, ઢેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૨).] આદિ - પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૧૨૨–૨૧૭. [૩. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈત રત્ન સૌંગ્રહ.] (૪૬૧૧) + પિસ્તાલીસ આગમભિત અષ્ટપ્રકારી પૂજા અથવા ૪૫ આગમની પૂજા ર.સ.૧૮૮૧ માગશર શુ.૧૧ (મૌન એકાદશી) રાજનગરમાં અંત – પ્રથમ જલપૂજા. દોહા. શ્રી શખેશ્વર પાસજી, સાહેબ સુગુર, શુભગુરૂચરણ પસાયથી, શ્રુતનિધિ નજરે દીઠ. શાસનનાયક વ་દિયે, ત્રિલશામાત-મલ્હાર, જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણુધાર. સુધર્મા ગણધર તણી, રચના વરતે સેાય, દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહીં જગ ક્રાય. આગે આગમ બહુ હતાં, અવિદિત જગદીશ, કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ. કલશ. વીરવિજય તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાગે, મ.૧૨. ૧ ૧ ૨ ગાયેા ગાયા રે, મહાવીર જિનેશ્વર ગાયે, આગમવાણી અમિયસરાવર, ઝીલત રાગ ધટાયેા. મિથ્યાત-મેલ ઉતારી શિર પર, આણામુકુટ ધરાયા રે. મહા. ૧ તપાગચ્છ શ્રી સિહસ્રરિના, સત્યવિજય બુધ ગાયે, કપૂરવિજય શિષ્ય ખિમાવિજય તસ, જવિજયે મુનિરાયા રે, મહા. ૨ ૩ ૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૩૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ તાસ શિષ્ય શ્રી વીરવિજ્ય કવિ, એ અધિકાર બનાવે છે. મહા. ૩ રાજનગરમેં રહિય મારું, અજ્ઞાન-હિમ હરા, સૂત્ર અથ પિસ્તાલીશ આગમ, સંધ સુણી હરખાય રે. મહા. ૪ અઢાર સે એકાશી માગશિર, મૌન એકાદશી ધ્યાયો, શ્રી શુભવીર જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયો રે. મહા. ૫ (૧) લિ. સં.૧૮૮૧, ૫.સં.૭, લી.ભં. નં.૧૯૮૮. (૨) લી. સાધુ ગોવિંદા. ૫.સં.૮-૧૨, અંશ.સં. નં.૧૦૦. (૩) સંવત્ ૧૯૦૨ મિ. પ.સં.૧૦૧૦ ગોના. નં.ર૩૬. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૫૪૨).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૬૮થી ૮૩. [૨. જૈન રત્ન સંગ્રહ. ૩. રત્નસાર ભાર.] (૪૬૧૨) + (શત્રજય મહિમા ગર્ભિત) નવાણું પ્રકારી પૂજા ર.સં.૧૮૮૪ ચૈત્ર સુદ ૧૫ પાલીતાણામાં આદિ દૂહા. શ્રી સસ્વર પાસજી, પ્રણમી શુભJરૂપાય, વિમલાચલગુણ ગાઈશું, સમરી શારદ માય. પ્રાઈ એ ગિરિ સાસ્વતો, મહિમાને નહિ પાર, પ્રથમ જિણુંદ સમોસર્યા, પુરવ નવાણું વારઅઢીય દ્વિપમાં એ સમો, તિરથ નહિ ફલદાય, કલિયુગ કલ્પતરૂ લહિ, મુક્તાફલ શું વધાય. જાત્રા નવાણ જે કરે, ઉત્કટૅ પરિણામ, પુજા નવા પ્રકારની, રચતાં અવિચલ ધામ. નવ કલસે અભિષેક તવ, ઈમ એકાદસિ વાર, પૂજા દિઠ શ્રીફલ પ્રમુખ, ઈમ નવાણું પ્રકાર. - અ ત - કલશ રાગ ધન્યાસરી. ગાયો ગાયો રે, વિમલાચલ તિરથ ગાયો, પવતમાં જિમ મે મહિધર, મુનિમંડલ જિનરાય, તરૂગણમાં જિમ કલ્પતરૂવર, તિમ એ તિરથ સવાયો રે. વિ. ૧ જાત્રા નવાંછુ અમે ઈહાં કીધી, રંગતરંગ ભરાયો, તિરથગુણ-મુગતાફલમાલા, સંઘને કંઠે ઠવાયો રે. વિ. ૨ શઠ હેમાભાઈ હુકમ લહિને, પાલિતાણા સિર ઠા, મેતીચદ મલકચંદ રાજે, સંધ સકલ હરખાયો રે. વિ. ૩ هي ع ن » می Page #254 -------------------------------------------------------------------------- ________________ [૩૭] વીરવિજય વિ. પ તપગચ્છ સિ’હ સૂરીસર કેરા, સત્યવિજય સત્ય પાયે, કપૂરવિજય ગુરૂ ખિમાવિજય તસ, જસવિજયા મુનિરાયેા હૈ. વિ. ૪ શ્રી શુભવિજય સુગુરૂ સુપસાઈ, શ્રુતચિંતામણિ પાયેા, વિજયદેવેન્દ્ર સૂરીશ્વર રાજ્યે, પૂજાઅધિકાર રચાયા રે. પૂજા નવાણું પ્રકારી રચાવા, ગાવા એ ગિરિરાયા, વિધિયોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હઠાયેા રે. વેદ વસુ ગજ ચંદ્ર (૧૯૮૪) સંવત્સર, ચૈત્રી પૂનમ દિન ધ્યાયેા, પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમતાપ ઠરાયે રે. વિ. ૭ વિ. ૬ (૧) લખિતંગ ભાજક પ્રેમચંદ જેઠાચંદ રહેવાસી શ્રી પાડિનગર વાસ્તવ્ય સંવત ૧૯૧૪ના મા વદ ૧૧ મંગલવાસરે શ્રી પાલિતાણા નગરે લખાવિંતગ સાહશ્રી ૫ સા કયા લખાણિ વાંચનાર્થે શ્રી તવાંણુ જાત્રા કરવા શ્રી સિદ્ધાચલજિઇ આવ્યા હતા તાહરે જણ ૩૪ શ્રી ફછ મથિ આવ્યા હતા તેને અર્થે લખ્યું છે, જે વાંચે તેને શ્રી જિનાય નમા છેઇ શ્રી સિદ્ધાચલ તિ નગરે શ્રી આદના લેાક ૧૭૫. પ.સં.૬-૧૪, જે.એ.ઇ.ભ, ન.૧૧૯૬, (૨) લ.સ`.૧૮૮૬, ૫.સ'.૭ની અંતર્ગત, લી.ભ. નં.૨૪૩૨. (૩) લખીત મુની હરપિવૅજય પં. દોલત સત્ઝેન. પ.સં.પ, વીરમગામ લાયબ્રેરી. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેન્ટેનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૫૦૧, ૫૫૨, ૫૫૭).] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૮૪–૧૦૦. [૨. જૈત રત્ન સંગ્રહ. ૩. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ] (૪૬૧૩) + ખારવ્રતની પૂજા ર.સં.૧૮૮૭ દિવાળી રાજનગરમાં આદિ – સમકિતારાપણું પ્રથમ જલપૂજા, દોહા. સુખકર શખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરૂ પાય, શાસનનાયક ગાય, વદ્ધમાન જિનરાય. કલા. ધન્યાશ્રી ગાયા ગાયા રે, મહાવીર જિનેશ્વર ગાયા, ઓગણીસમી સદી અંત - 品 તપગચ્છ શ્રી વિજયસિહસૂરિના, સત્યવિજય સત્ય પાયા, કપૂરવિજય ગુરૂ ખિસાવિજય તસ, મુનિરાયા રે. શ્રી શવિજય સુગુરૂ સુપસાયે, શ્રુતચિંતામણિ પાયા, 3. Page #255 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૩૮] જૈન ગૂર્જર કવિઓ ૬ વિજયદેવેંદ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર રચાયો રે. ૪ કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠ મહાય, રાજનગરમાં પૂજા ભણાવી, ઘરઘર ઉત્સવ થાય રે. ૫ મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયે, પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડ વજાય રે. ૬ (૧) સંવત ૧૯૨૦ના પૌસ શુદ ૪ લ. દયા, નાગર. સા. ગુલાબચંદ બેચરદાસ લષાવુ છે શ્રી રાજકોટ મેકલવા સારૂ. ૫.સં.૮–૧૪, મારી પાસે. (૨) પ.સં.૯, લી.ભં. નં.૨૩૪૧. [ડિકટલેગબીજે ભા.૧ (પૃ. ૨૨૨, ૨૪૦, ૨૭૨), મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૮, ૪૩).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૧૦૧-૨૨. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈન રન સંગ્રહ.] (૪૬૧૪) ભાયખલા (મુંબાપુરીસ્થ) ઋષભ ચિત્ય સ્તવન [અથવા આદિ જિન સ્ત] (એ.)૮૧ કડી ૨.સં.૧૮૮૮ આષાઢ સુદ ૧૫ આદિ – શ્રાવણ વરસે રે સ્વામી એ દેશી. સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વનિતાનો સ્વામી, કંચનવરણ રે કાયા, લાગી મનમોહન સાથે માયા. અહનિશ દેવ રહે અનુચરમાં, ઋષભદેવ શ્રી રાજનગરમાં ચિતે દેવા રે મનમાં, વસિએ ક્રીડાકારણ વનમાં, ભૂતલ ભમતાં રે દીઠે, મુમુઈ બિદર બાગ ગરિઠે. શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુલદીપક મેતીચંદ, શ્રી શુભવીર સુખે નિત્ય સુતા, સુપને સુર સંદેશો દેતા. ૯ આદેશ્વર પધરાવવા રે લો, કરે મને રથ નવનવા રે, મુહુરત શુદ્ધ પ્રકાસીએ રે લે, અદાર સે પંચાસિઈ રે, માગસર શુદિ ષષ્ઠિ તણું રે લો, શુક્રવારે સેહામણું રે. શુભવીર પ્રભૂ તણી રે લે, વાટિ જૂએ શેઠજી ઘણી રે, (અમદાવાદથી ભરૂચ, ને ત્યાંથી સુરત આવી મુંબઈ આવ્યા. સામૈયું થયું. મોતીશાહના પુત્ર ખીમચંદ અશ્વ પર ચડયા હતા. પોણા તરીકે Page #256 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૩૯] વીરવિજય મૂર્તિ પધરાવી. મુહૂર્ત કઢાવી કંકોતરી મોકલી. મોતીશાહે પાલીતાણામાં ધર્મશાલા કરાવી. ત્યાં કંતાસર ખાડો પુરાવી તે પર દેહરાં કરાવવાને વિચાર કર્યો હતો. ત્યાંથી તેમજ મરુધર, સુરત, અમદાવાદના શ્રાવક મુંબઈમાં નિમંચ્યા. મોટા ઉત્સવપૂર્વક મુદ્દતને દિને મૂર્તિ પધરાવી. જમણી બાજુ ગભારામાં સીમંધર સ્વામીની અને ડાબી બાજુએ સંભવજિનની પ્રતિમા પધરાવી. બીજી ચાર સારી પ્રતિમા અને ઘણું ધાતુની પ્રતિમાં હતી. બે દેહરીમાં ગોમુખ ને ચશ્કેસરી દેવી મૂકાં) અંત - તપગચ્છ કેર સણગારિજી, વિજેસિંહસૂરિ ગણધારિજી, તસ સત્યવિજય ગુણુભીનાજી, કપૂરવિજય શિષ તેનાજી શા. ૮ ખિમાવિજય ખિમાભંડારજી, શ્રી જસવિજય અણગારજી પંડિત શુભવિજય જગીસ, કહે વીરવિજય લઘુ સીસજી શા.૯ વિજયદેવેંદ્ર સૂરીસજી, રાખ્યા મુમઈ ચઉમાસજી, વસુ નાગ વસુ શશિ વરસેંજી, આસાઢી પુંનિમ દિવસે શા. ૧૦ મેં રચિઓ એ ગુણદીજી, સેઠ મેતીશા ચિરંજીજી ગુણ ગાતાં બહુ ફલ પાવેજી, શુભવીર વચનરસ ગાલેંજી. શા.૧૧ (૧) સર્વગાથા ૮૧. ૫.સં.૬-૧૧, વી.ઉ.ભં. દા.૧૮ પો.૪. (૨) લષીતં પં. ગેમવીજે ૫. જ્ઞાનવીજેઆ દમણું બંધેર ચોમાસું રહી લખું છે. સા. ૧૮૯૨. ૫.સં.૬-૧૧, પાદરા ભં. નં.૧૦૧. [મુથુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૪૮૫).] (૪૬૧૫) + [પાશ્વ જિન પંચકલ્યાણક [ગતિ અષ્ટ] પૂજા ૨.સં.૧૮૮૯ અક્ષયત્રીજ આદિ- ચ્યવન કલ્યાણકે પ્રથમ પુષ્પપૂજ. દેહા શ્રી શંખેશ્વર સાહિબ, સુરતરૂ સમ અવદાત, પુરિસાદાણી પાસજી, ષટદશન વિખ્યાત. અંત - ગાયો ગાયે રે, શંખેશ્વર સાહેબ ગાય, યાદવલોકની જરા નિવારી, જિનછ જગત ગવાયો, પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયે રે. શંખે. ૧ તપગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ઠા, કપૂરવિજય ગુરૂ ખિમાવિજય તસ, જશવિજયે મુનિરાય રે કલશ WWW.jainelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૪૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો, શ્રી શુભવિજય સુગુરૂ પસાથે, જયકમલા જગ પાયો રે. શંખે. ૩ રાજનગરમાં રહી માસું, કુમતિ કુતક હઠા, વિજયદેવેદ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયો રે. શંખે. ૪ અઢાર સે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય, પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સવાયો રે. શંખે. ૫ (૧) સં.૧૯૧૦ લષીતં પં. હરષવીજે ગામ સખેસર મળે પં. દલતવીજે સત્ક. ૫.સં.૭, વીરમગામ લાયબ્રેરી. (૨) લષાવિત ગુરૂભક્તિકારક સાહા રૂપચંદ બેચરને સૂત પોતાના આત્માથે પઠનાથ” આ પરત લષાવિ છે. સંવત ૧૯૧૭ના વર અસાઢ માસે શુકલ પક્ષે તીથી તૃતીયાયાં ગુરૂવાસરે લિપિકૃત બાવા બાલગિરિજી શ્રી રાજનગર મધ્યે નવી દાણાપીઠ મધ્યે નવા કાઠા પછવાડે જમલપુરના રાજમારગથી ડાવા હાથ ઉપર અનઘડ બાવાના આપીડામાં આ પરત લષી છે. પ.સં.૮-૧૧, ગજિયાણીવાળા શા. જકાભાઈ ધરમચંદ પતાસાની પિળ અમદાવાદ પાસે. (૪) લિ. સં.૧૯૨૪, પ.સં.૫, લીંભ. નં.૨૭૮૬. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૧૨, ૨૬૬, ૨૭૨), મુપુગૃહસૂચી, લી હસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૪૮, ૨૭૧, પપ૭).] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજ સંગ્રહ પૃ.૩૩-૫૦. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈન રત્ન સંગ્રહ.] (૪૬૧૬) + [સિદ્ધાચલ અથવા શત્રુજય] અંજનશલાકા સ્તવન અથવા મોતીશાનાં ઢાળિયાં (ઍ.) ૭ ઢાલ ર.સં.૧૮૯૩ આદિ- ઢાલ ૧ સુહંકર સિદ્ધાચલ શેરી એ દેશી. ઉઠી પ્રભાતિ પ્રભુને નમઇ, જઈ વિમલાચલ વીસમીઈ, અંતર્ધાનરસે રમિઈ, વિમલગિરિ રંગરસે સે, ત્રિભવન તીરથ નહિ એવો, વિમલગિરિ રંગરસે સે. ૧ શેઠ મેતીશા ધન રાસે, પૂરે દીન દુખી આસે, વળી કલકત્તા મદ્રાસે, દરિયા માંહી ઝાઝ ઘણું, ચીન દેશ વિલાયત સુયાં, શેઠ મેતીશા નામ તણાં. વિ. કુંવરપદે ખીમચંદ ભાઈ, ઈંદ્ર જયંત મ્યું ઠકુરાઈ, પૂરણ પર ભવ શું કમાઈ. વિ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૧] વીરવિજય સિદ્ધગિરી ઉપર ટૂંક ઘણી, શેઠ મોતીશાને હંશ ઘણી, શ્રી શુભવીર વચન સુણી. વિ. ઢાલ ૨ સાંભલ રે તું સજની મેરી, રજની. એ દેશી સંવત અઢારે સે અચાસી માહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે, કુંતાસરને ખાડે મોટા, શેઠજી નયણે નિહાલે મનને મેજે રે, અંતર નયણ નિહાલે. ૧ ભવગર્તાપૂરણને હેતે ખાતમુહૂરત તિહાં કીધુંજી રે. (પછી ખાડ પુરાવી. તે ઉપર જૈન ટૂંક બંધાવી મધ્યમાં વિશાલ ચિત્ય બંધાવ્યું. ઋષભદેવ પુંડરીક પ્રમુખની ત્રણ પ્રતિમા નવી ભરાવી. આ અંજનશલાકા વગેરેમાં નવ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચાણ. મોતીશાના પ્રધાન મુનીમ દમણવાસી અમરચંદ તથા ખીમચંદ એ બે ભાઈઓએ પણ ત્યાં દેહરું બંધાવી ધર્મનાથ આદિની પ્રતિમા ભરાવી. કલ્યાણજી કાનજીના પુત્ર દીપચંદે પણ મોતીશાને હુકમ લઈ ત્યાં એક ટૂંક કરાવી.) તાણુઆમાં મહુરત લીધું અંજનશલાકા જી રે, શ્રી શુભવીર જિનેશ્વરભગતેં, ઉલ્લસિત ચિત્ત ભલે. મન.૧૧ (મોતીશા મૃત્યુ પહેલાં પુત્ર ખીમચંદને સંધ લઈ પ્રતિષ્ઠા કરાવવાની ભલામણ કરતા ગયા અને) ભાદર બાવા તણે રે સુદ પડવે ને રવિવાર મુહુરત લઈ સધારીયા રે કાંઈ શેઠજી સ્વગ મ ઝાર. (પછી માગશર સુદ ત્રીજે ક કેત્રી દેશેદેશમાં મોકલી પોષ સુદ સાતમે સંધ ખીમચંદભાઈએ કાઢયો. રાજનગરના હીમાભાઈ આદિ એક હજાર મેટાનાના સંધવી ભેગા થયા. સવાલાખ માણસ થયું. મોતીશાનાં પત્ની દિવાળીબાઈ સ્વર્ગસ્થ થયાં. મુદ્દત અંજનશલાકાનું મહા સુદ દશમ બુધવારનું લીધું. તપા, ખરતર અને સાગર એ ત્રણેના સૂરિઓને લઈ પોષ વદ દશમે જલજાત્રા કરી. છેવટે મહા સુદ ૧૦ બુધવારે અંજનશલાકા કરી. ને ઋષભ જિણંદને મોતીશાની ટૂંકમાં માહા વદ રને દિને ખીમચંદ શેઠે સ્થપાવ્યા. વિમળવણી, ખરતર વસી, છીપાવલી, પમાવસી એ ચાર વસી – વસહિ હતી તેમાં પાંચમી મોતી-વસી થઈ. વળી છઠી વખતવણી ને સાતમી બાલાવતી. અને વળી સાકરચંદ પ્રેમચંદની પાસેની ટૂંક થઈ.) ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ અંત – સઘ-માલ સુદિ ફાગણે મ. બુધ બીજ ઉત્સવ થાય. આ યુગમાં આ વારતા મ. કંઈ પરછ નવિ દેવાય. મ. તાલવજાદિક તીરથે મ. વંદી વલિયા નિજ ગેહ. મન. પુણ્ય કરીને અવતર્યા મ. આગલ પુણ્ય બાંધે એહ. મ. ૧૧ તીરથરૂપ એ સંધ છે મ. ભગવતિ સૂત્રે એ પાઠ. મ. ગુણવંતાના ગુણ મેં સુણ્યા મ. આ સંઘને દેખિ ઠાઠ. મ. ખીમાવિજય જસ ગુરૂ તણું મ. શ્રી શુભવિજય મુનિરાજ. મ. પ્રભુ સે મગન સદા સુખી મ. કહે વીરવિજય મહારાજ, મ.૧૩ (૧) અંજનશલાકા સ્તવન લ.સં.૧૯૬ક. ૫.સં.૯-૯, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪. (૨) પ.સં.૭-૧૧, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૪૪. (૩) લષીત બારોટ સાંમલદાસ પેહેલાદજી સંવત ૧૯ બારના વરશે ફાગણ વદ ૧૦ દને સંપૂર્ણ. પ.સં.-૧૧, વીરમગામ લાયબ્રેરી. [મુગૃહસૂયી, હે જૈજ્ઞાસુચિ, ભા.૧ (પૃ.૨૫૧, ૨૬૨, ર૭૨).] પ્રિકાશિત : ૧. સૂયપુર રાસમાળ.] (૪૬૧૭) + ઇમ્મિલકુમાર રાસ ૭૨ ઢાળ ૨૪૮૮ કડી ૨.સં૧૮૯૬ શ્રાવણ શુ.૩ રાજનગર આદિ– સકલશાસ્ત્રમહેદધિપારગે, શમસેકસુધારસસાગર, સુખકર શુભવૈજયનામક, મનસિ મંત્રમાં પ્રજપામ્યહમ. ૧ કમલભૂતનયામભિનમ્યતા, કવિજનેષ્ટમરથદાયિની, રસિક પ્રાકૃતબંધકથામિમાં, વિયામિ વતાયહેતવે. દૂહા. શ્રી શંખેશ્વર પાસજી, જે જગમાં વિખ્યાત, સમરી અમરી પરવરી, સૂરી પદ્માવતિ માત. વિજયવતી વિજયાભિધા, માયથી અધિક સનેહ, નિત્ય રહે હૃદયાંતરે વીર્યભૂત મુજ દેહ. નામ પકારાદિક સુણી, પુરણ પ્રગટે પ્રીત, મુજ પદમાવતિ નામની, શંકાશંકિત ચિત. તેહ તણું સુપાયથી, રચના રચણ્યું સાર, વસુદેવહીડ કહો, સુંદર જે અધિકાર. વીર જિદ સમોસર્યા, ગુણશીલ ચેત્ય મઝાર, બારે પરષદ આગલેં, ભાખં વ્રત-આચાર. Page #260 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૪૩] વીરવિજય સમકિતવંતને મુગતિનો મારગ દોય પ્રકાર, દેશવિરતિ શ્રાવક તણે, સર્વવિરતિ અણગાર. ચરણ-રર્થે ધરી બિહું, દોરી બહુશ્રુત હાથ, જ્ઞાની નર જે આગુઓ, તો સવિ સુખિઓ સાથ. માગગમન-સાધન-વિધિ, સદગુરૂવચન પ્રમાણ, ઉછરંગને અપવાદથી, બિહુ ભેદે પચખાણ. આસી નિરાસી ભાવથી, તપ કીધા ફલવંત, સ્યાદવાદ સિદ્ધાંતમાં, સાચો નહિ એકાંત. આશી ભાવું તપ કર્યો, બિલને ષટ માસ, આ ભવમાં ધરિમલકુઅર, પાયે ઋદ્ધિવિલાસ. પ્રેમે પુછે પરષદા, કુણુ ધમિલકુમાર, જગતગુરૂ કરૂણાનિધિ, ઉપદે અધિકાર. અંત – તપગચ્છ-કાનન-કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિરાયાજી, નામ દશોદિશ જેહનું ચાવું, ગુણીજનવૃંદે ગવાયા. વિજયસિંહરિ તસ પટધર, કુમતિ-મતંગજ-સિહોજી, તાસ શિષ્ય સુરપદવિલાયક, લક્ષણલક્ષિત દેહાજી. સંઘ ચતુર્વિધ દેશવિદેશી, મલિયા તિહાં સંકેજી, વિવિધ મહેસવ કરતા દેખી, નિજ સુરિપદને હેતેં જી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી, સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશીજી. ૨ સૂરી પદવી નવિ લેવી સ્વામી, કરશું કિરિયાઉદ્ધારજી, કહે સૂરી આ ગાદી છે તુમ શિર, તુમ વશ સહુ અણુગારજી, એમ કહી સ્વર્ગે સિધાવ્યા સૂરિવર, સંધને વાત સુણાવીછ. સત્યવિજય પંન્યાસની આણું, મુનિગણમાં વરતાવી. ૩ સંધની સાથું તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગછનિષ્ઠાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી; રંગિત ચેલ લહીં જગ વંદે, ચૈત્ય ધજાઓ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. ૪ મુનિ સંવેગી ગૃહી નિવેદી, ત્રીજે સંવેગપાખી છે, શિવમારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી; આર્ય સુહસ્તિસૂરી જેમ વંદે, આય મહાગિરિ દેખીજી, Page #261 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશેષજી. ૫. પૃથિલ જલાસી જનતાપાસી, તૃપ મંત્રી પણ ભળીયાજી, સત્યવિજય ગુરૂ શિષ્ય બહુશ્રુત, કપૂરવિજય મતિ બળીયાજી, તાસ શિષ્ય શ્રી ખિમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાળી, જાસ પસાયે જગતમેં ચા, કપૂરચંદ ભણશાળીછે. ૬ તાસ શિષ્ય મુજ વિજય બુધ, તાસ શિષ્ય ગુણવંતાજી, શ્રી શુભવિજય વિજય જસ નામેં, જે મહી માંહ મહેતાજી; પંડિત વીરવિજય તસ શિષ્ય, રચના રચી સુરસાળજી, પરિમલ ચરિત ઇસ્તત વીખર્યા, મેહેલી કરી ફૂલમાળજી. ૭ વિજયદેવેદ્ર સૂરીસર રાજ્ય, ઠવી ભાવીકંઠ પ્રસિદ્ધિજી, રાજનગરમાં રહીય માસું, રાસની રચના કીધીજી; સંવત અઢાર મેં છ નું વરસે, શ્રાવણ ઉજળી ત્રીજે રે, આ ભવમાં પચખાણ તણું ફળ, વરણુવી ક્યું મન રીઝે રે. ૮ ત્રણ હજાર ને ષટશત ઉપર, કની સંખ્યા ધોરાજી, દક્ષ પરીક્ષક નર જે સુણશે, તે શ્રમ સફળ અમારો, જે ભા એ ભણશે ગણશે, શ્રવણ ધરી સાંભળજી, શ્રદ્ધાભાસન તત્વરમણરસ, સિંચન વતતરૂ ફળશે. દેહ નિરામય સ્નેહી સુખાશય, અશન સુધામય કરશેજી, મંદરીએ પગપગ ઝળકતી, ચપળા કમળા ઠરશેજી, પુત્ર પવિત્ર કલત્ર વિચિત્રા, નેત્રાનંદે વિચરશેજી, વાજી રાજી વિરાજિત બંધુર, સિંધુર ચઢી સંચરશે. ૧૦રતનમહેલમેં સહેલ કરશે, સજજન સુભટ પરિવરજી, જિનગુરૂ ગીત જ્ઞાન નૃત શાળા, મંગળિકમાળા વરશે, ભવ તરશે હરશે સવિ પાતક, સ્નાતક પદ અનુસરશેજી, સુખભર શિવસુંદર વરમાળા, વિમળા કંઠે ધરશે. ૧૧ (૧) સંવત ૧૮૮૮ના વર્ષે વૈશાખ માસે શુકલપથે તથ ૮ અષ્ટમી. મિલકુમાર રાસ સંપૂર્ણ લષત લાલજી શ્રી રાજનગર મધ્યે શ્રી સંખેશ્વરજીપ્રસાદ શ્રી મંગલમાલા સંપજે. પ.સં.૯૧-૧૬, મો.સેં.લા. (૨) પ.સં.૯૪–૧૪, મો.સં.લા. (૩) સવાલ ૭૨ કલશ ૨ સર્વાગ્ર લેકસંખ્યા ૩૬૦૦ સં.૧૯૦૪ શુ-૯ ગુરૂ. શ્રી ગૌત્રકા મયે સુમતિનાથ પ્રસાદાત લે. લાલવિજયગણિ પં. રૂપ સકેન. પસં.૮૫–૧૭, ચા. (૪) Page #262 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫] વીરવિજય સંવત ૧૯૧૩ આસાઢ સૂદ ૩ લ. લાલજી સેસપૂર મળે. પં. રંગવિજય વિર સત્યેન પિતાની છે. પ.સં.૧૨–૧૪, વી ઉ.ભં. દા.૧૯ પિ.ર. (૫) સર્વઢાલ ૭૨ કલશ ૨ સર્વાગ્રે કસંખ્યા ૩૬૦૦ લષિત લાલજી રાજનગરે સં.૧૮૯૬ કાર્તક વદ પ. ૨૪૮૮. ૫.સં.૧૧૩–૧૪, વિજાપુર જૈન જ્ઞાનમંદિર .૬૦૦. પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક, ગુજરાતી પ્રિ. પ્રેસ મુંબઈ સં. ૧૯૪ર. [૨. પ્રકા. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ.] (૪૬૧૮) [+] હિતશિખામણ સ્વાધ્યાય ર.સં.૧૮૯૮ (૧) પ.સં.૫, લીં.ભં. નં.૧૯૦૮. [લીંહસૂચી.] (૪૬૧૯) [+] મહાવીરના ૨૭ ભવનું સ્તવન ર.સં.૧૯૦૧ શ્રાવણ પૂર્ણિમા આદિ – દૂડાં. શ્રી શુભવિજ્ય ગુરૂ નમિ, નમિ પદમાવતિ માય, ભવ સત્યાવીસ વરણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામ્ય જીવને, ભવ ગતિ ગણાય, જે વલિ સંસારે ભમે, તોપણ મુગતિ જાય. વીર જિણેસર સાહિબે, મિઉ કાલ અનંત, પણ સમકિત પામ્યા પછિ, અંતે થયા અરિહંત. અંત – મોટાને જે આસરે રે, તેહથી પામીઈ લીલવિલાસ, દ્રવ્ય ભાવ શત્રુ હણિ રે, શ્રી શુભવીર સદા સુખવાસ રે. ૧૧ કલસ. ઉગણિસ એક વરસ છેકે પૂણિમા શ્રાવણ વરે, મેં થો લાયક વિશ્વનાયક વદ્ધમાન જિણે રે; સંગરંગતરંગ ઝીલે સવિજય સમતારો, શ્રી શુભવિય પંડિત ચરણસેવક વીરવિજય જયકર. ૧ (૧) ઇતિ શ્રી વિરજિન ૨૭ ભવવર્ણન સ્તવન સંપૂર્ણમ. હસ્તાક્ષર એજ મણીશંકર હરીનંદ. ગ્રંથાસંથ ૭૨ ઈ. સંવત ૧૯૫૮ જેષ્ટ સુદ ૮ શનીવાસરે સમાપ્ત. શ્રીરતું. કલ્યાણમસ્તુ. ૫.સં.૩-૧૨, જશ.સં. (૨) પ.ક. ૪થી ૫, લી.ભં. નં.૨૨૦૫. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૨૧૨, ૨૧૪), મુપુગૃહસૂચી, લી હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૨૭૩, ૫૦૭ – શુભવિજયને નામે).] WWW.jainelibrary.org Page #263 -------------------------------------------------------------------------- ________________ [૪૬] જૈન ગૂજર કવિઓ ઃ ૬ [પ્રકાશિત ઃ : ૧. દેવવંદનમાળા તથા નવસ્મરણ. ૨. જૈત કાવ્યપ્રકાશ ભા.૧. ૩. જૈન કાવ્યસંગ્રહ. (૪૬૨૦) + ચદ્રશેખર રાસ ૫૭ ઢાળ ર.સ.૧૯૦૨ વિજયાદશમી રાજનગરમાં આદિ– (પહેલાં કુતવિલંબિત છંદમાં ચાર સંસ્કૃત શ્લોક છે પછી) દાહા. શ્રી સંખેશ્વર પાસજી, નામથી વિઘન પળાય, પ્રિયમેલક પરમેશ્વરૂ, તિમ પદ્માવતી માય. ઇષ્ટ દેવ સમરણ કરી, તફળના અધિકાર, જિમ શ્રુતસાગરે વર્ણવ્યા, તિમ કહુ પરઉપગાર. કાસ પુરી પિરસરે, સમવસર્યા જિત વીર, રતનગઢ' દેખ દેશના, ધ્વનિ જળધર-ગંભીર. દુવિધ ધરમ શિવસાધને, સવિરતિ અણુગાર, દેશવિરતિ સુખપથ છે, શ્રાવકનાં વ્રત ખાર. અતિથિવિભાગ ચરમ તે, દિયે શ્રાવક મુનિદાન, ઉચિતાદિક બહુ ભેદમાં, અભય સુપાત્ર પ્રધાન. આસ`સાઇ રહિત થા, વિકસિત રામ વદન, ભક્તિવશે મુનિદાનથી, પરભવ સુખસ ંપન્ન. ન્યાયેાપાર્જન ધન થકી, અશત વસન અણુગાર, સુરસુખ ભાગવી તે નરા, શિવસુંદરી-ભરતાર. શાલિભદ્ર આદે ધણા, તરિયા ઋણું સંસાર, વિળ અચરજ રિતે હુઆ, ચંદ્રશેખર રૃપ સાર. પ્રેમે પૂછે પરદા, તે કુણુ રાજકુમાર, જગતગુરૂ તવ ઉપદિશે, સુંદર તસ અધિકાર. અંત – (મ્મિલકુમાર રાસ'ની પ્રશસ્તિ છે તે પ્રમાણે. જાણવા જેવ ફેર નીચે આપ્યું છે.) વીરવિજય ૫. ૬ ૧. ૮ ર૯ ૧૦ ૧૧ પંડિત વીરવિજય તસ શિષ્ય, ચિત્તની વૃત્તિ ઉલ્લાસે, ચંદ્રશેખર નૃપ ગુણમણિમાલા, ગુંથી છે આ રાસેજી. સંવત ઓગણીશ સચ દાય વરષે, વિજયાદશમ પ્રસિદ્ધિ, રાજનગરમાં રહીય ચેામાસું, રાસની રચના કીધીજી; વિજયદેવે દ્રસૂરિ સામ્રાજ્યે, ભાખ્યા વ્રત આચારાજી, ૧૨ ઊં Page #264 -------------------------------------------------------------------------- ________________ [૨૪૭] ક્ષ પરીક્ષક તર જો ગુસ્સે, તા શ્રમ અફળ અમારાછ. જિમ સાહમપતિ ઇંદ્રને તંદન નામે રાય જય તાજી, તિમ રાજેશરી શેઠ હેમાભાઇ, તસ તદ્દન ગુણવંતાજી; છે યુવરાજપદે પદલાયક, પ્રેમાભાઇ બિરાજેજી, ટ રાસ તણી મેં રચના કીધી, તેહને સુણુવા કાજેજી. (૧) સર્વાંઢાલ પ૭ કલશ ૨ સર્વાગ્રંથ શ્લેાકસંખ્યા પ્રમાણ; ૨૯૯૧, લષિત્ય. જેઠાલાલજી સં.૧૯૯૪ વ. ચૈત્ર સુદ. પસ’.૮૩-૧૫, વી..ભ. દા.૧૯ પેા.૧. પ્રકાશિત ઃ : ૧. પ્રકા. શા, સવાઈભાઈ રાયચંદ તથા શેઠ કેશવલાલ જેએચંદ સ.૧૯૫૪ અમદાવાદ સમશેર બહાદુર પ્રેસ. [૨. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા.] એગણીસમી સદી (૪૬૨૧) + હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં અથવા હુઠીસિંહના સંઘનુ વર્ણન (ઐ.) ૬ ઢાળ ર.સ.૧૯૦૩ - આદિ- વિવેકી વિમલાચલ વસીયે... – એ દેશી. વિનયવિવેકી લેાક તણા, ગુજર દેશે ગામ ઘણાં, ભવિક ભક્તિ કરે ભેલા, તારણ તીર્થના મેલા. ગુણી ગુણ ગુણવ ́તના ગાવા, * રાજનગર અમદાવાદે એક શત જિનવરપ્રાસાદે, વીરવિજય * તિણું શત ચૈત્ય યુક્ત છાજે, કંપની બહાદરને રાજ્યે. જિમ સુખસ પદ નિત્ય પાવે. ગુણી. આંકણી. * ८ ૧ નગરશેઠ હેમાભાઈ થયા, પ્રેમાભાઈ પુણ્ય જયંત જયા, ખીજા હઠીસિંહ કેશરીનંદા, તપે વસુધાયે રવિચંદા. ગુણી.૯ વડ એસવાલ નાતિ શિરે, વિશ્વ માંહે બહુ કીર્ત્તિ વરે, હઠીસિંહ સંધવી થઈ સુમના, સિદ્ધાચલ ગિરનાર તણા, સાહામીવત્સલ યાત્રા બહુલી, આપકમાણી કરે સાલી. ગુણી. ૧૧ અન્નમ દ્વીપ જિનાલયની, મસલત શેડની સાથે બની, હઠીસિંહ હયડે હેાંશ ઘણી, શ્રી શુભવીર-વચન સુણી. ગુણી.૧૨ ઢાલ ર. સાંભઙ રે તું સજની મેરી – એ દેશી. Page #265 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ રાજનગર ઉત્તર દરવાજે, વાજે મંગલ તુરજી રે, સંવત ગણીશ સઈકે માધવ, ઊજવલ પક્ષ સરે, મનને મોજોજી રે. શેઠની વાડી સન્મુખ દક્ષિણ, બાગ હઠીસિંહ કેરેજ રે. કદલી અશોક કુસુમ ચુવ ચંપક, તરૂવર કેરે ઘેરે. મન.૨ તે માંહે વર મુદ્દત્ત લગને, ખાતનું મુદ્દd કીધુંજી રે, શિલ્પી કડીયા બ્રાહ્મણ લોકો, વંછિત ધન તિહાં દીધું. મન.૩ (અહીં શિલ્પી પ્રતિમા ઘડતા ને મંદિરનું ચણતર કડિયા ચણતા હતા. હઠીસિંહને બે સ્ત્રીઓ – રુકિમણું અને હરકુંવર નામની હતી. મંદિર પાસે બંગલો કરાવ્યો. મંદિરમાં ભૂલચૂકની શંકા પડી, એટલે ઘેર આવ્યા. નંદીશ્વર બાવન જિનાલય જોઈને શેઠ સ્વર્ગવાસ પામ્યા. “ઓગણીશ એક શ્રાવણ શુદિ પંચમી ચિતિ સ્વગ સધાવે. છેલે હરકુંવર શેઠાણીને ભલામણ કરી ગયા કે હેમાભાઈની સલાહ લઈ ધન ખચ ચેત્ય પૂર્ણ કરી ગુરુને પૂછી અંજનશલાકા કરવી. પ્રેમાભાઈની બંધુ તરીકે સલાહ લેજે. પુત્ર મગનચંદ ચિરંજીવી રહે. હરકુંવર શેઠાણું ચૈત્ય પર સંભાળ રાખતા ને ધન ખરચતા. હઠીભાઈને ભાણેજ પાનાચંદ સરૂપચંદ મામીના વચને રહેતા. હેમાભાઈની સલાહથી બાવન જિનાલય ચાર માળ ને ત્રણ શિખરનું કરાવી તેમજ સુંદર પ્રતિમાઓ ભરાવી અંજનશલાકા કરી.) ઓગણીસ મેં ત્રીજે વરસે માહા વદિ પંચમીને દિવસે, અંજનશલાકા કેરૂં, લીધું મુદ્દત્ત શેઠે ભલે રે. (કંકોતરી દેશેદેશ મોકલી. સવા લાખ માણસ જમા થયું. મહા સુદ છઠને દિને વરઘડો થયો. ધર્મનાથની મુખ્ય પ્રતિમાનું સ્નાન કરાવવાને વરઘડો થયા પછી કુંભસ્થાપના થઈ. સાતમે રાત્રિ ઉત્સવ કર્યો. આઠમે પૂજા કરી, નોમે વરઘડે, દશમે મંત્રોચ્ચાર કરી અંજનશલાકા કરી) અંત – ઉંચે શ્વાસે મંત્ર ઊચ્ચારે રે, દશમેં પંચમી શીત વારે રે. ૬ થિર લગન નવાંસ તે બલીયે રે, કરે અંજન સાવન શકીયે રે, - પલ પાંચ ઘડી ચૌદ વેલા રે, જ્યોતિ પ્રગટી જાક જમાલા રે. ૭ બહું ઊત્સવ ઠાઠ વિશેષે રે, અગીયાર મંદિર બેસે રે, કલ્યાણક પચ પ્રસિધો રે, હરકુંઅરે જગ જસ લીધે રે. ૮ શ્રી શાંતિસાગર સૂરિરાયા રે, આ ચ ગણપતિ આયા રે, વલી સાતસયા અણુગાર રે, પહેરામણીય વિસ્તાર રે. ૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૪] વીરવિજય ખરચ્યા રૂપૈયા લખ આઠ રે, સજજન કરતાં ગુણપાઠ રે, દુજને દોષ ઊપાડે રે, તે તે પયમાં પૂરા કાડે રે. ૧૦ આંબલીને કાતરે ખાટો રે, વિષ ભરીયો વીંછીકાંટે રે, ધાનપૂછ ને દુજજેનરસના રે, ચાર વાંકા વિધાતાઘટના રે. ૧૧ દશપૂરવધર વરસ્વામી રે, વાર એકવીશ પડિમા વિસામી રે, દે જાવડશા હરી લીધો છે, પૂરવી થઈને શું કી રે. ૧૨ જિનવાણી અમૃત તોલે રે, પાખંડી અવગુણ બેલે રે, એર બલતા દેખી ચંદે રે, કરપી દાતાને નિદે રે. ૧૩ ઘરે કાગ કદી ન ઊડાડે રે, નિંદે તસ જે જમાડે રે, માંદી પડી નારી રાંક રે, ધરે કંચુકે દરજીવાંક રે. ૧૪ હેશ જાજી ને ન મલે નાણું રે, કરડકણું ને ઘેટું કાણું રે, દુજન વાતો કહું તી રે, કરે કર્ષણ કષ્ટ ખેતી રે. ૧૫ કર્ટો કરી દ્રવ્ય કમાવે રે, જિનમારગ-ખેત્રે વાવે રે, જે સજજન તસ ગુણ ગાવે રે, શોભે મુખ તંબલ ચાવે રે. ૧૬ યાજ લસણ ખેતર દુરગંધી રે, જાય કેતકી વાડી સુગંધી રે, સુરભી વાસે રહે તાજ રે, શુભ વીરવિજય મહારાજ રે. ૧૭ (૧) પ.સં.૪, લીં .ભં. નં.૧૭૬૬. (૨) પ.સં.૮-૧૦, માં.ભં. (૩) પ.સં.૬-૧૧, તાજી નવી પ્રત, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪. પ્રકાશિતઃ ૧. સં.૧૯૪૦, જગદીશ્વર છાપખાનામાં, મુંબઈ, શિલાછાપમાં. [૨, સૂર્યપુર રાસમાળા.] (૪૬૨૨) સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્તવન (ઐ) પ ઢાળ .સં.૧૯૦૫ માહ શુ.૧૫ બુધ અમદાવાદના શેઠ પ્રેમાભાઈના સંધનું વર્ણન છે. આદિ- કાર્તિકે કૃષ્ણ ચાલ્યા કાલીએ એ દેશી. વિમલગિરિ ધ્યાન વિમલ ધરીએ, તપ જપ કટી પાતિક હરીએ, તરીએ નૌ સમ ભવદરીએ – વિમલ. સોરઠ ગુજર દેરાસરે, શેઠની પદવી જેહ ધરે વરતે હેમાભાઈ શક પરં – ૧૨ વિમલ. કંકુ શેઠાણી સચિઅંસા, તસ નંદન ચંદન હંસા Page #267 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્ય [૨૫] જૈન ગૂર્જર કવિઓ: ૬ કુલમેં પ્રેમાભાઈ અવતંસા – ૧૩ વિમલ. આપકમાણી કરૂં સફલી, જાત્રા કરૂં પાલી છરી', ધારી લખી બંદ કતરી – ૧૪ વિમલ. શેઠે મુદ્દત સહી કરિએ, કાર્તિક વદ એકાદસી, શેઠ પ્રેમાભાઈ સંધવીએ – ૧૫ વિમલ. તિલક વિધાર્થે ઉજમભાઈ, કુલમેં સવાઈ હો ભાઈ, આસીસે સજજન વિકસાઈ – ૧૬ વિમલ. ઢાલ ૨ વાહા તમે તે કક્ષાના દાણા જે, નવરંગ ચૂતડી તાણ. જે – એ દેશી. ઈમ મોટા ઓછી થાવે છે, પુર બાહિર સહુ આ જે, મેરૂ વનમાં છમ જંબૂ જે, દીધા ડેરાતંબૂ જે. ૧૫ દિન ત્રણે સંધ મેલાવે જે, સખેદ ગામે આવે છે. શુભવીર પ્રભુને નામે જે, શેઠજી સંઘવી સામે જે. ૧૬ હાલ ૩ તમે વસુદેવ દેવકીના જાયાજી, લાલજી લાડકા – એ દેશી.. ઇહાં બીજુ મુકામ કરીને, તીરથગુણ વસિયા, ચંદ્રપ્રભુ ચરણ નમીનેજી, શાસનના રસિયા, ત્રીજુ મુકામ માં રઈજી, તિહાં વિમલ જિસર નમિએજી. ત્રણ ચાર કેસ નીત ચાલેજ, ગામ બાવલે કષભ નિહાલે, કેડ ગામે છઠું મુંકાંમજી, આદિદેવ કરી પ્રણમજી. ધંધુકે દસમ વિસામેંજી, મરૂદેવા-સુત સિર નાખેંજી, તેરમું મુકામ સોહાવેજી, બરવાલા ગામે આવે છે, (ત્યાં મૌન એકાદશી કરી. શ્રી પદ્મપ્રભને પૂજ્યા. હેમાભાઈ મનસુખ-- ભાઈ બંને શોભતા હતા. ઉજમબાઈ, બહેન સુખમિણ, મોતીકુંવર હતાં. તેના મૂલચંદ મગન પુત્રો હતા, એમ બહાળું હેમાભાઈનું કુટુંબ સાથે બે. દેરાસર હતાં.) સંઘ સાથે શેઠ સીધાવ્યાજી, પછેગામ સતરમેં આવ્યાજી, તિહાં પરમા જિનચંદેજી, સંઘવીણ ઉજલીવહુ વદેજી, દિન અઢારમેં ઉ વરાળે, બીજ જિન અછત નિહાલેજી, વદ ત્રીજે પાલીતાણેજી, ઉતરીયા હર્ષ ભાણેજી, Page #268 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૧]. વીરવિજય. એકવીસ ગિરિનામ જળસજી, શુભવીર મુકામ એકવીસછે. ઢાલ ૪ મારે સસરો આવ્યા સાસુ સતા, મારે ના નણદી નો વીર, મહાજગ માંડિયો–એ દેશી.. તંબુને ડેરા દીધા, પ્રેમાભાઈ શેઠ સંધવી. પાલીતાણે શેઠપ્રતાપથી, કીયો રાજ્ય હુકમ સુગરીઠ, મોતીચદ મલકચંદ હરખતા, જાણે અમ ઘર આવ્યા શેઠ. અનુક્રમે વિમલવસી આવીયા, ચકેસરી શું સંકેત, જઈ ઋષભદેવચરણે નમ્યા, કરી ભેટ કનકને હાર. ઉતરીયા કરે નિત્યે જાતરા, સંધ માણસ સાત હજાર. માગસર વદી તેરસ ઓછ, માલ પધરાવી જિનગેહ, સંધવચ્છલ ગુરૂ પધરામણ, શુભવીરવચન નેહ. ૧૪ ઢાલ ૫ કલસ રાગ ધન્યાસરી, ગાયો ગૌતમ ગોત્ર મુણદ - એ દેશી. સંવત એગણીસ સઈકે પંચ, વર્ષો હષ તણે ટાણે રે, ગુણગુણ ગાતાં ગુણની શ્રેણ, ધુર અંગે જ્ઞાની જાંણે રે, ધ્યાપક ધ્યેય ને દયાંન સમાજ, અન્વય-વ્યતિરેકે કરી રે, શ્રી શુભ વીરવિજય મહારાજ, અનુભવલીલા વિસ્તરી રે. ઢાલ ૬ આવ્યો રૂડો વસંત વાલ્ડા ઘેર આવો રે – એ દેશી. ઉજજલગિરિ વંદી ઉજલ પરિણામે રે, નેમિ નમન મન ધાર, પિસની ઉજલ પંચમી રે, પંચમી ટુંક વિચાર! સિદ્ધગિરિ ભેટયા તે સમતા ચાલે રે, માહે લહિ જિનનામ, અમરેલી અમરાવતી રે, નગરે કિયો વિશરામ. . રાજા સનમુષ આવિયા રે, શેઠને કરી પ્રણામ, સંઘ સહિત ઈમ પંથ ચલંત, પહેતા ઝરણગઢ ઠામ, નેમિનાથ ગિરનાર ગિર ચઢી ભેટયા રે, મેટયા દુખસંધાત,. અવર જિનાલય નંદિને રે, નમતા અંબામાત. પાંચમી ટુંકે જિન તણું રે, પગલાં પૂજન જાત, Page #269 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય | [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ મિથ્યાતી કહે દત્ત ગુરૂ રે, પણ છે સાચી વાત. સંઘજમણ સેહસાવન જાત્રા કરતાં રે, વીત્યા વત્સર અઠ, વદિ પાંચમ મહાવીર નમી રે, ચાલ્યા મંગલપાઠ, નવાનગર નીશાન ઝગ્યાં રે, સાહમિલેં બહુ ઠાઠ. ભક્તિભરે નિત્ય ચૈત્ય નમેં રે, એક વિહુણ આઠ. જમ રાય રણમલજી નિજ દરબારે રે, તેડી દીએ અલંકાર, પ્રેમાભાઈને તિલક કરી રે, અર્થે ન કિમ બેલનાર. ૯ પાલખી આપી વરસ પ્રતે રે, ખર્ચમાં રૂકમ હજાર, સાતસે જણની રસોઈ દી રે, દશ દિન ભક્તિ ઉદાર. ૧૦ ભૂષણ વચૂં કુટુંબ સોહાવી વધાવ્યા રે, આવ્યા વાંકાનેર શહેર, સાંહમીવચ્છલ જિનચૈત્ય નમી રે, દેવગુરૂની મહેર. ૧૧ તપગચ્છ ખેમા વિજય ગુરૂના જસવિજયે રે શુભવિજય મૃતધાર, સંવત ઓગણીસ પાંચના રે, માઘી પુનમ બુધવાર. પંડિત વીરવિજય તણું રે, વાણી અમૃતધાર, ઉચ્છવ રંગ વધામણાં રે, શેઠ તણે દરબાર. ઢાલ ૭. કલશ. રાગ ધન્યાસિરિ. ગરૂઆ રે ગુણ તુમ તણ એ દેશી. 1 દક્ષ સભાફલ પમસ્ય, દય તીરથ ભકિત વિશાલા રે. શ્રી શુભવીરનું શાસને નિત્ય હેજે મંગલિકમાલા રે. ૭ ગિરિગુણમાલા મન રમેં. (૧) પ.સં.૯-૯, વી.ઉ.ભં. દા.૧૮ પિ૨. મુપુગૃહસૂચી.] (૪૬૨૩) સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન (એ.) ર/સં.૧૯ ૦૮ -આદિ- વિમલગિરિ વિસલવસી સેરી, અમૃત ઘરવાલે ઘેરી, વિષની વેલડીયો નંખેરી. નમો નમો નાથ નિરંજનને, નિરંજન જ્ઞાન અનંત ઘને. ગુરૂમુખ સાંભલિ દિલ ઉલસે, રાજનગરમાં નિત્ય વસે, એસવાલ વંસ ગુરૂ વિકસે. ૫ નમે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૩] વીરવિજય. હકિસિંહ કેસરિસિહ તણિ, રમણિ રમણિક રૂપે ભણિ, નામે હરકુંવર શેઠાંણિ. ૬ નમો. ઉમાભાઈ રૂપચંદ મધરા, નાહના ઉમાભાઈ છે ચતુરા, એ દેય મસલત માંહે ખરા. ૭ નમે. લલુભાઈ ભાણેજ એ સઘલા, નદિ ઉજમબાઈ નેહધરા, ઉમાભાઈ સાથે વિચ્યાવરા. ૮ નમો. સંધવિપદની દૃસ ઘણી, સિદ્ધગિરિ સેરઠ દેસ તણી, ધન ખરચીજે પૂણ્ય ભણું. ૯ નમે. ગામગામ લખિ કેતરિ, સંધ મેલવિલે પ્રેમ ધરિ, મુરત લિધું હર્ષભરિ. ૧૦ નમે. માક્ષર વદિ તેરસ સખરે, દય ઉમાભાઈ અગ્રસિરે, હાથે સેઠાણિ તિલક કરે. ૧૧ નમે. સ્વરગ થકિ મુલે લાધા, ડેરાતંબુ ખડા કિધા, શ્રી શુભવીરવયણ સિદ્ધા. ૧૨ નમો. (સં.૧૯૦૮ના માગશર વદ ૧૩ને દિને સંધ નીકળી નીચે પ્રમાણે મુકામ કર્યા : (૧) મોરઈયા ગામે પોષ સુદ ત્રીજે, (૨) બાવલા ગામમાં, (૩) કેડ, (૪) હડાલા, (૫) ધંધુકા, (૬) પિલાસ, (૭) રતનપુરી, (૮) ઉમરાલા નોમ દિને, (૯) આલાલી દશમે, (૧૦) પાલીતાણે એકાદશીએ. પછી યાત્રા કરી. પોષ વદ નોમે સંઘજમણ ને અગિયારસે ગિરનાર તરફ પ્રયાણ. પ્રતાપસિંહ રાજાએ શેઠાણની પિતાને ત્યાં પધરામણ કરી. સંઘે (૧) ઘેટી (૨) ગારિયાધર (૩) સેલડી (૪) અમરેલી (૫) જેતપુર (૬) જૂનાગઢ એમ માર્ગ લીધો. મહા સુદ પાંચમે ગિરનાર ચડ્યા. બારસને સોમવારે ચાવ્યા. ધોરાજી વદી પડવે આવી નવાનગર આવ્યા. પછી મોરબી, વઢવાણ, લીંબડી, ધોલેરાબંદર, ધોલકા ને રાજનગર ફાગણ સુદ ૬ ગુરુએ આવ્યા.) અત - કલશ. ઉગણીસ આઠે બહુ ઠાઠ વરસ સુંદર જાણીએ, એ સંઘરચને વર વિલેકિ, પૂરવ સંધ વખાણીએ. બહૂ વાવ" ધન પુન્યક્ષેત્રે હરકુંવર શેઠાણિએ, ફલ આત્મ સાખેં જ્ઞાંનિ પંડિત વીરવિજયની વાણીએ. (૧) પ.સં.૭-૯, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪. [હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૮).]. Page #271 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય (૪૬૨૪) [+] નેમિનાથ રાજિમતી બારમાસ ૧૮ કડી આદિ - સખિ તારણુ આઇ કત. (૧) સ્તવનાદિકની પેથી, પ.સ.૭પ, વી.ઉ.ભ`. દા.૧૮ પાર. [હંજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૨૮).] [પ્રકાશિત ઃ ૧. જૈત કાવ્યપ્રકાશ. ૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૩. ૩. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૪૬૨૫) + હિતશિક્ષા છત્રીસી ૩૬ કડી [૫૪] જૈન ગૂજર કવિએ : ૬ (૧) ઉપર્યુક્ત પ્રત. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૪૬૨૭ની નીચે. [૨. બૃહત્ કાવ્યદોહન ભા.૨. ૩. જૈન કાવ્યસંગ્રહ તથા અન્યત્ર.] (૪૬૨૬) + છપ્પન દિકુમારી રાસ ૨ ઢાળ (૧) ઉપયુક્ત પ્રત. (૨) સ’.૧૯૬૬, પુ.સ.૯, ‘અ’જનશલાકા સ્ત'ને અંતે, વી.ઉ.ભ`. દા.૧૮ પે।.૪. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૪૬૨૭ની નીચે. (૪૬૨૭) સ્તવનસઝાયાદિ નાની કૃતિ (આ કવિએ સ્તવના, સઝાય, ગઠ્ઠલી આદિ નાની કૃતિએ એટલી બધી રચેલ છે કે તે દરેકના આદિ અને અંત આપતાં ઘણુંા વિસ્તાર થઈ જાય. તેથી તેનાં નામ જ અત્ર જણાવીશું.) ૧ સીમધર જિન સ્ત. ૧૨ કડી; ર્ દિવાલી સ્ત. ૬ કડી; ૩ દિવાલી સ્ત. ૬ કડી; ૪ સિદ્ધચક્ર સ્ત. ૧૧ કડી; ૫ સિદ્ઘચક્ર સ્ત. ૧૦ કડી; હું ઋષભદેવ સ્ત. પ કડી;૭ સિદ્ધચક્ર ગલી ૧૨ કડી; < સાધારણ આંગી વર્ણન સ્ત. ૫ કડી; ૯ સીમંધર સ્ત. ૮ કડી; ૧૦ ભાભા પાર્શ્વ સ્ત. ૬ કડી; ૧૧ ગાડી પાર્શ્વ સ્ત. ૧૦ કડી; ૧૨ અઠાણું બેલ સ્ત. ૨.સ.૧૮૫૫ પા જન્મદિવસે; ૧૩ વીર સ્ત. પ કડી; ૧૪ પિસ્તાલીસ આગમ સ્ત. ૧૫ કડી; ૧૫ તથા ૧૬ દશ શ્રાવક સ, ૯ તથા ૯ કડી; ૧૭ ભગવતી સૂત્ર ગલી ૭ કી; ૧૮ ગદ્ લી કડી ૯ રાજનગરમાં ર.સં. ૧૮૫૮; ૧૯ શાંતિજિન સ્ત. ૯ કડી; ૨૦ ચૌદસા બાવન ગણેશ ચૈત્યવંદન ૬ કડી; ૨૧ વીશ સ્થાતક સ્તુતિ ૪ કડી; રર્ અઠ્ઠાવીશ લબ્ધિ ગ ૢલી ૯ કડી; ૨૩ ચેાત્રીશ અતિશયાન્વિત સીમ ંધર સ્ત. બે ઢાળ; ૨૪ પર્યુષણુ ગ ૢ લી ૯ કડી;૨૫ સીમંધર સ્તુતિ ૪ કડી; ૨૬ અને ૨૭ સુવિધિ સ્ત. ૪ કડી અને ૧૧ કડી; ૨૮ સઝાય ૧૧ કડી (સહજાનંદી ૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫] વીરવિજય આતમા); ર૯ પાર્શ્વનાથ સ્વ. ૬ કડી; ૩૦ સંભવ રૂ. ૫ કડી; ૩૧ સુમતિ સ્ત. ૭ કડી; ૩૨ વિરાગ્ય સ્વાધ્યાય ૬ કડી (સુણ સેદાગર); ૩૩ મુડપતીના પચાસ બાલ સઝાય; ૩૪ સાધારણ ખ્યાલ સ્વ. ૩ કડી; ૩૫ ગોડી પાશ્વ લાવણ ૭ કડી; ૩૬ નેમિ ગીત ૩ કડી; ૩૭ નેમીશ્વર ગીત ૭ કડી; ૩૮-૪૦ ગઠ્ઠલી ૯ કડી, ૫ કડી તથા ૬ કડી; ૪૧ સિદ્ધગિરિ સ્ત. ૧૧ કડી; ૪ર નેમીશ્વર ગીત ૯ કડી; ૪૩ આરતી ૯ કડી; ૪૪ સમકિત સ્વાધ્યાય ૧૧ કડી; ૪૫ સિદ્ધ સ્ત. ૫ કડી; ૪૬ નેમનાથ સ્વ. ૭ કડી; ૪૭ નવાણુ જાત્રાનું સ્ત. ૧૫ કડી; ૪૮ શંખેશ્વર સ્ત. ૧૧ કડી ૨.સં.૧૮૭૮ ફા.વ.૧૩; ૪૯ સિદ્ધાચલ ચૈિત્યવંદન ૭ કડી; ૫૦ વસંતોત્સવ વીર સ્ત. ૧૪ કડી; ૫૧ શ્રી રાગણાંકેત ૬૨૬ અક્ષરાત્મક કાવ્ય (સં.); પર નેમીશ્વર સ્ત. ૮ કડી; ૫૩ લાવણું પકડી; પ૪ નેમનાથ સ્ત. ૯ કડી; ૫૫ ઋષભ રૂ. ૭ કડી; ૫૬ આમલકી ક્રીડા સ્ત. ૯ કડી; પ૭ પૂજા અવસરે પ્રથમ સ્તુતિરૂપ દુહા ૧૦ (જલ ભરી સંપુટ પત્રમાં); ૫૮ સ્થૂલિભદ્ર નાટક ૩ કડી; ૫૮ વરસ્વામી ફૂલડાં ૮ કડી; ૬૦ હરિયાલી ૯ કડી; ૬૧ શંખેશ્વર પાર્શ્વ સ્ત. ૯ કડી; ૬૨ અક્ષય નિધિ તપ ખમાસમણ વિધિ દુહા ૨૦; ૬૩ સિદ્ધાચલ ખમાસમણ દુહા ૨૧; ૬૪-૬૫ ગદંલી ૮ કડી ને ૭ કડી; ૬૬ શંખેશ્વર પાર્શ્વ . ૭ કડી; ૬૭ વીર સ્ત. ૧૦ કડી; ૬૮ સિદ્ધાચલ સ્ત. ૯ કડી; ૬૯ સામાયિક સંઝાય ૯ કડી; ૭૦૭૧ ગદૂલી ૬ કડી ને ૫ કડી; ૭૨ સર્વાર્થસિદ્ધ સ્તવગર્ભિત ઋષભ સ્ત. ૧૨ કડી; ૭૩ વાસુપૂજ્ય સ્ત. ૭ કડી; ૭૪ સિદ્ધાચલ રૂ. ૧૨ કડી; ૭૫ પાશ્વનાથ સ્ત. ૯ કડી; ૭૫ જયંતી પ્રશ્ન ગÉલી ૯ કડી; ૭૬ નેમિનાથ સ્ત. ૯ કડી; ૭૭ સમોસરણ સ્ત. ૧૫ કડી (એક વાર વદેશ આવજે); ૭૮ ગદ્દલી ૬ કડી; ૭૯ વિમલ રૂ. ૮ કડી; ૮૦ નેમિ સ્ત. ૯ કડી; ૮૧ બાવન જિનાલય ચૈત્યવંદન ૩ કડી; ૮૨ + રહનેમી સઝાય ૧૩ કડી; ૮૩ પજુસણ ચૈત્યવંદન ૯ કડી. (૧) પ.સં.૭૫, વી.ઉ.ભં. દા.૧૮ પિ.૨. સીમંધરસ્વામી આદિ અનેક સ્તવન-સ્વાધ્યાય (૧) પ.ક્ર. ૬થી ર૦, લી ભં, નં.૧૯૫૮. [મુથુગૃહસૂચી.] શત્રુંજય તીર્થ ૨૧ નામના દુહા તથા ગદૃલીઓ (૧) મુક્તિકમલ મોહન જ્ઞાન ભં. વડોદરા. નં.૨૩૯૩. ગદંલી સંગ્રહ Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂજરૂર કવિએ : ૬ (૧) પ.સ’.૬-૧૪, આકભ ઘણાં સ્તવન, સઝાય, ગર્દૂલી આદિ મુપુત્રૂસૂચી, લીહુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧માં નાંધાયેલ છે.] તેજવિજયશિ. [૫૬] પ્રકાશિત : કેટલીક સઝાયા, સ્તવના વગેરે - ૧. ભીમશી માણુકની સઝાયમાળા પૃ.૫૨, ૫૪, ૬૮, ૧૩૫. ૨. જૈન કાવ્યસાર. ૩. જૈન પ્રાધ પૃ.૮૯, ૧૦૨, ૩૫૨, ૩૯૦, ૪૪૩, ૪૪૪. [૪. ચૈત્ય. આદિ સં. ભા.૧. ૫. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, ૬. મારું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.] (૪૬૮) પ્રશ્નોત્તર ચિંતામણ (ગદ્ય) (૧) પ.સં.૧૦૮, ઉ.ભ’. ન.૨૨૪૯, પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦૯-૪૬ તથા ૧૬૭૩] ૧૩૪૬, તેજવિજયશિ, (તપા.) (૪૬૯) નવકાર રાસ ૨.સ.૧૮૫૭ શ્રા.શુ.પ (૧) લિ. સં.૧૮૯૬ અ.શુ.પ પૂજ્ય રત્નજી પ્રસાદે રાયચંદ લિ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪] ૧૩૪૭, ૩૫ (૪૬૩૦) ગાડી પાધ નાથ છઠ્ઠુ કડી ૧૧૨ આદિ – ત્રિભુવન મઝિ તત સાર જપાં ઉરધાર જાસ જગ ઉદ્દરણું. અંત – અકલ ધણુ કીરતિ મહિલા ધણી, સેવક રૂપ આષૅ સુપર ધરી જૈવત ગેાડી ધણી. ૧૧૨ (૧) (છેવટે લખ્યું છે કે) સંવત ૧૪૩૧ ફાગણ શુદિ ર શુક્રવારે શ્રી પાટણનગરે શ્રી ગેડીજીની પ્રતિમા સેઠ મિઠડીયા ચેહરા સા. મેધા શ્વેતાણી પ્રતિમા ભરાણી છે. શ્રી આંયલીઈગચ્છે શ્રી મેરુત્તુંગસૂરી” પ્રતિષ્ઠિત સ.૧૪૫૫ સઐ ભડારી સં.૧૪૭૦ ગાડી મેધે. ખેતાંણી પાટણથી પારકર લે આયા. સં.૧૪૮૨ દેહરા કરાવ્યા. સ.૧૫૧૫ દેહરા પૂરેશ થયેા, ગાઠી મેડા મેધાંણી ઇંડું ચઢાયેા ઇતિ શ્રેય. પ.સં.૩-૨૧, જૈતાનંદ પુ, સુરત ન’.૩૩૪૮. [રાહસૂચી ભા.ર – ફ્પસેવકને નામે,] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૫.] ૧૩૪૮. પ્રેમ (લેલું. કેસવ-નરસ શિ.) (૪૬૩૧) ચિંદ રાજા ચાપાઈ ૨૩ ઢાળ ૨.સં.૧૮૫૮ માગ.વ.૯ વિ જોધપુર આદિ- આદિ જિણેઅર પાય તમ, શ્રી વીતરાગ-ગુણ પેખ Page #274 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી મત – ૧૭ [૫૭] તમે તમે સહુકા નમા, જીવાજીવ વિશેષ. દયાધરમ પ્રગટ કીયા, દાદાંનદાતાર સરગ મૃત્યુ પાતાલમૈં, આપ તણેા આધાર * આલસનિદ્રા પરીહરા, કચપચ કરજ્યા દૂર સાંભલતાં સુખ ઉપજે, તિષ્ણુ ધર આણુંદપૂર. ઋણુ ધરા ઉપર રાજવી, હુડવા છે કેઇ અનેક સતધારી હરચંદ છે, કવિજન કીધી જોડ. ઢાલ ૨૩મી ચેાપાઈ વનખ ડ એઠા સાધુ ભણે, આયેા રાજા આદર ઘણું રાજારાણિ લાગા પાય, જતમ સફલ જે એ વિધ થાય. * પ્રેમ ૧ ૨ ૧૦ ૧૧ સતસુરા એહુવા જે હાય, ગુણુ તેહના એહવા જે જોય. અધરમ જીવને આવે રીસ, ઢાલ કહિ એ તેવીસ. મેરું માહે લાગિ એમ, પેત્ર મુનીસર ભાષિ એમ. લુકાગછ કેશવ રા જાણુ, તિણુ કર ભૂધી ચઢી પરમાંણુ ગુરૂ નરસિંગ તણે સુપસાય, સારદ અક્ષર દીયા માય. નીરમલ ખૂધ કીયે। પ્રવેશ, સારૂં મધરમ ડલ દેસ ભીમસેન રાજા ભૂપાલ, સુપનંતર પિણુ ન પહૈ દુકાલ. સભૂ નામૈ કવિયે સિદ્ધ, તે ગમૈં કિમ હૌવે વિહ ગામ તણી રા તે પીણુ નામ, વ્યાપારિ વડ મેાટા ગાંવ. રાય હરચંદરા કીયા વખાંણુ, તિહાં કિયા ચૈામાસા જાણુ શ્રાવક સુખીયા તે પીણુ કયા, વરસ ચૈાતીસ ચામાસે રયા. ૧૫ સંવત આઠારા આ પીણુ આંણુ, વીસ તીસ તે આઠે જાણુ તિથ્ય નવમી મૃગસિર વદ તેહ, વડા વાર સુરજરમાં એહ. ૧૬ પૂરા પથ કીયા તિણુ દિન, સતવાદીનૈ કહો ધન્ય, એહવા ધરમ જીણુ ઘરમેં હાય, મુગતે ગયા તે જુગતે જોય.૧૭ સતરા સૂરા પૂરા હાય, અસત સત જુગમે છૈય સત સતવ ́તિ એહવા દેખ, કઈ વિધાતા લિખિયા લેખ. ૧૮ પુણ્યવત નર કહિયે તેહ, સતસંગ તસુ લાગા નેહ ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ [૫૮] જૈન ગૂર્જર કવિએ : ૬ ૧૯ સતસ્રા તે સૂરા હોય, જગમેં નામ તિયાંરા હૈાય. (૧) લિ. જતી અચલદરેણુ કવલા ગછે શ્રા. તેજકરણુજી આસકરણજી વાચના પોથી લસકર જાલા મધે લિ. એક ગુટકા, નાહટા સ. (ર) લી.ભ. (૩) ૫.સ.૨૧, સં.૧૮૮૦ મા.સુ.૧૨ ભક્તિવિજય લિ. અભય પેા.૧૨ નં. ૧૧૪, દિનકરસાગર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૯, ૩૩૪ તથા ૧૫૪૫-૪૬. ઉદ્ધૃત ભાગમાં કવિનાં ગુચ્છ, ગુરુપર ́પરા તથા રચનાસ્થળ ‘જોધપુર’ના નિર્દેશ નથી. પહેલી આવૃત્તિમાં પહેલાં કવિતું અપરતામ‘શંભુ’ માનેલું પણ પછીથી તે છેાડી દીધેલું જણાય છે. આ કવિને તામે ત્યાં મુકાયેલી વૈદી ચેાપાઈ' વસ્તુતઃ પ્રેમરાજ (આ પૂર્વે નં.૯૩૪)ની છે. જુએ. ભા.૪ પૃ.૩૨૯ પરની સંપાદકીય નોંધ.] ૧૩૪૯. દિનકરસાગર (પ્રધાનસાગરશિ.) (૪૬૩ર) ચાવીસી ૨.સ.૧૮૫૯ પે.શુ.૧૫ રાણકપુર (૧) પ.સં.૪, સં.૧૮૭૧ ફા.વ.૧૪ દિયરસાગર લિ. શિષ્ય રાજસિંધ વાચનાથ અભય. પેા.૧૭. [કવિની સ્વલિખિત પ્રત જણાય છે.] (૪૬૩૩) માનતુંગી સ્ત. ગા.૧૭ ર.સ`.૧૮૭૯ માગ.વ.૩ (૧) પ.સં.૧, અભય. પે.૧૭. (૪૬૩૪) ૨૪ જિનચરિત્ર (દાહાબધ) સં.૧૮૭૯ પ્ર. મધુ શુ.પ ગોઢવાડ (૧) પ.સ`.૧૯, દાન. પેા.૩૧ નં.૮૮૮, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫. ત્યાં માનતુંગી સ્ત. ના ર.સં.૧૭૭૯ છપાયેલેા. તે છાપભૂલ ગણી અહી ૧૮૭૯ કયુ છે.] ૧૩૫૦, રામચંદ્ર (લાં. લાંકાશા-રૂપા-જીવરાજ-વરસિંગ સંતાની ખાળચંદ-લખમીચંદશિ.) (૪૬૩૫) + તેજસારના રાસ ૧૦૯ ઢાળ રસ.૧૮૬૦ ભાદરવા શુ.પ નૌતનપુરમાં – નવાનગરમાં - આદિ – સ્વસ્તિ શ્રીચ'દ ગુરૂ પ્રતે, પ્રેમે કરીય પ્રણામ, બુદ્ધિ વૃદ્ધિ હું કીઇ, જેહથી પામ્યા ધરમ સુધામ. જિષ્ણુથી જિણવર ઓળખ્યા, રિખભાદિક ચાવીસ, અતીત અનાગતને નમું, વિહરમાત વલી વીસ. ઢાલ ૧૦૯મી. અત ૧ ૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૯] રામચંદ્ર કાલાપિણ બાળા, વીર તણા પટોધાર, ભસ્મ ગ્રહ ઉતાર્યો, પન્નર આવ્યા વિસ (૧૫ર) સાર. ૧૫ લોકાશા લહિયો, લખતાં તે સૂત્રસિદ્ધાંત, દયાધર્મ દીઠ તજવી તે હિંસા એકાંત. મુનિમુખથી ન ભાખે, હિંસાવચન લગાર, પૂર્વ પશ્ચાત દેષ ટાળે, બેતાળીસ દસ અણગાર. જિનપડિમાને પૂજે, આશ્રવ લાગે અનેક, કમળામભાચાર્ય ભમિયો તે ભવ એછેક. એમ જાણીને લેંકે દયાધર્મ દીપા, ગુજરાતે લેકે ગિરવો તે ગપતિ પાયો. રૂપે ઋષિ પ્રથમ, શ્રી પુજ વડા ગુણવંત, જીવરાજ પટાધર, દયાળુણે દીપત. વળી વકરે પામ્ય, ભસ્મગ્રહ તીજે પાટ, વરસિંઘ કુંડ કમાણ, તિણે કીધે ગ૭ ફાટ. કુંઅરજી પાટે બેઠા, વરસંઘ પક્ષ હુઈ દુજી, કુંઅરજી પાટે શ્રીમલ, મેરબી જેણે પ્રતિબૂજી. શ્રીમાળી સેલાણી નેતનપુરના વાસી, જેમજેમ તજી નારી, લિધે તે સંજમ ઉલાસી. રતનાગર ગણવર, કસવ તણું રે પાટે, સાતમા ગણ શિવજી, વંદાથી ટળે ઉચાટ. દસમે તે પાટે, શ્રીપુજ શ્રી ભાગચંદ, પરિગ્રહના ત્યાગી, વંદાથી હેય આનંદ.' શિવજી પાટે સિંઘ સમો સિંઘરાજ, સુખમલ સુરિસ્વર, સાર્યા તે આતમકાજ. તાસ શિષ્ય પટધારિ, વિદ્યા તણે રે ભંડાર, બાળચંદ ગચ્છનાયકા, તેના શિષ્ય વંદુ ચાર ' લક્ષ્મીચંદ મુનિ મોટા, સાધુ ગુણેથી સંપન, વિજેચંદ જગનાથજી, માણિકચંદ ઉપર મન. તેહને ભણાવી ગણાવી, ગણિવરપદ લઈ દિધે, આગેવાન થઈને, વડ ભ્રાતા જસ લીધો. Page #277 -------------------------------------------------------------------------- ________________ મથક [૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ માણિકચંદની પાટે ખુબચંદ તેરમો પાટ, જગતચંદ વિરાજે, વિદ્યમાન ધયઘાટ. લખમીચંદ ગુરૂ ગિરૂવા, સુબુદ્ધિ તણું રે દાતાર, વિપ્રશ્રી ગેહણ જ્ઞાતી, ક્ષમા તણું રે ભંડાર. જોતિષ વૈદક જાણે પિણ ન કરે પાપ પરસંગ, બત્રિસ સુત્રની સાથે, જેને તે પુરણ રંગ. તેણે કૃપા મુજ કીધી, શિષ્ય કરી સમકિત દીધે, જૈન મારગ માહે, મુજને તે પ્રવિણ કી. ભભવ મુજ સેવા, એહ જ ગુરૂજીની હે , ગુરૂજી કૃપા કરીને, મુજને જ્ઞાનગુણ દેજે. એહ ગુરૂજીને પ્રતાપે, રચના રાસની કીધી, પૂર્વે ચોપાઈ હુતી તે કરમસી ભુધરાણીએ દીધી. તેહ તણે અનુસારે, કીધો એ ચરિત્ર રસાલ, કાઈક અધકે કે ઓછ, વચન ભાખ્યો હવે આલ. તેહ મિચ્છામિ દુકડ હે તે શ્રી સંઘ સાખે, નૌતનપુરમેં વંચાસી, સંવત અઢારસે સાઠ. ભાદરવા સુદ પાંચ સ્વાત સતિ સિદ્ધિ જોગ, ભવિ ભણસે ને ગણશે, તેહની હેય તે કાયા નિરોગ. એ ભણતાં ને સુણતાં, સફળ ફળે સંઘઆસ, શ્રી જિનશાસનમાં નિત્ય હેજે લીલવિલાસ. નકારવાલીને ઉપર, જિમ તે શોભતો મેર, તેમ તેજસાર રાસે, શોભતી ઢાલ તેણી પર. લખમીચંદ ગુરૂ કેરા ચરણકમળનો હું દાસ, ગુરૂકૃપા લહિને કિધે એ ગ્રંથપ્રકાસ. કલશ ઈમ નનગર શ્રી સંધ સુખકર, લંકાગછ લાયક ઘણે, દયાધર્મ ધારે આશ્રય ટાળે શોભતે સાસન જિન તણે, નૌતનપુરમાં સહુ કોઈ જાણે, લર્મિચદ ગુરૂ ગુણ ઘણા, સુધ ભાવ જેણે સેવા કીધી, નહી તસ ઘર કેઈ મણા. તેહ ગુરૂ તણી કૃપાથી શિષ્ય રામચદ રંગે કરી, ભવિ ભણસે ગુણસે જેહ સુણસે, તે તો રિદ્ધિ સિધિ વંછિત વરે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૧] રૂપવિજયગણિ પ્રકાશિતઃ પ્રકા. મોતીચંદ કેવલચંદજી વાંકાનેરવાલા, સં.૧૯૫૬. (સને ૧૯૦૦) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૪૭–૪૯] ૧૩૫૧. રૂપવિજયગણિ (ત. પદ્મવિજયશિ.) પદ્મવિજય જુઓ આ પૂર્વે 'નં.૧૨૪૯. રૂપવિજયે પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત્ર [સં] રચેલું છે તે છપાયેલ છે. (૪૬૩૬) ગુણસેન કેવલી રાસ ર.સં.૧૮૬૧ કારતક વદ ૭ મંગળ રાજનગરમાં આદિ- સકલ સિદ્ધિદાયક સદા, શંખેશ્વર પ્રભુ પાસ, પ્રણમું પદકજ પ્રેમથી, આણું મન ઉ૯લાસ. શારદ-વિધુવદની સદા, પ્રણમું શારદ-પાય, બ્રહ્મસુતા વાઘેશ્વરી, સમર્ધા જ્ઞાન સહાય. ઢાલ. રાગ ધન્યાસી. ગાય ગાયો રે, મેં ગુણસેન કેવલી ગાય. સાપ સિહ વ્યાધ્રાદિકના ભવ, પામેં ક્રોધ પસાયો, હાં રે ધર્મરત્ન તે દુલભ, જેહથી પાપ પલાયે રે. મેં. ૬ સમતાવંત મહંત મુનીસર, પામ્યા સાશ્વત ઠાયો, તેહને પદપંકજ નિત નમીઈ પામીઈ સુમતા રાયો રે. મેં. ૭ તપગચ્છરાયણદિણંદ સમોવડિ વિજયદેવસૂરિ રાય, તાસ પાટ પૂર્વાચલ-દિનકર, વિજયસિંહસૂરિ ડાયો રે. મેં. ૮ તાસ સસ શ્રી સત્યવિજ્યગણે સંવેગ રંગે સવાય, ક્રીયાઉદ્ધાર કરી તિ સુંદર, સાસન સહ ચઢાયો રે. મેં. ૯ સીસ કપૂરવિજયગણી તેહના, પંડિતરત્ન કહાયે, સીસ તાસ શ્રી એમા વિજયગણી, ગુણમણરાવણ ઠાયે રે. મેં. ૧૦ શબ્દાલંકૃતિ નાટિક છંદે, જેનાગમમાં સવાય, શ્રી જિનવિજ્યગણી શિષ્ય તેહના, પંડિતરાજ કહાયો રે. મેં. ૧૧ ઉત્તમવિજયગણું તમ વિનયી, વૈરાગરંગે રંગાયે, તસ માટે પ્રતાપે છે સંપ્રતિ, જ્ઞાનયાંન જિર્ણો પાયો રે.મેં. ૧૨ પંડિત પવિજ્ય ગુરૂ રાજે, જિણે બહુ શાસ્ત્ર નિપાયે, સુરગુરૂ પણ પ્રતિભા જસ દેખી, લાજ્યો સ્વરગ જઈ ઠાયે રે. મેં.૧૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૬૨] રૂપવિજયગણિ તસ પદપદ્મભ્રમર સમ સેવક, રૂપવિજય કહેવાય, ગુણુસેન રાસની રચના કીધી, મનુજજનમફલ પાયો રે. મેં. ૧૪ સંવત ચંદ્ર રિતુ ગજ ચદે, શ્રી જિનરાજ પસા, રાજનગર ચોમાસું રહીને, રાસ એ રમ્ય નિપાયે રે. મેં. ૧૫ કાર્તિક વદિ સાતિમ ભ્રગુવારે, ભાષા છંદે લખાયો, જે નર ભણુયૅ ગણર્યો તેહને, થાણ્યે સુખ સહાયે રે. મેં. ૧૬ (૧) ઈતિ શ્રી સકલપ ડિતચક્રવાલચૂડામણ શ્રીમદ્મવીર પંડિતાધીરાજ શ્રી પદ્મવિજયગણનાં પાદારવિંદસ્વાદનૈકરસિકેન પં. રૂપવિજયગણના રીતે શ્રીમદ્ ગુણુસેન કેવલી ચરીત્રે પ્રાકૃત પ્રબંધે ગુણસેનકેવલીમોક્ષગમન પર્યત ચરીત્ર સમાપ્ત. ઈતિ શ્રી ગુણસેન કેવલી રાસઃ સંવત ૧૮૬૮ના કાર્તિક વદિ ૧૩ બુધવારે. પં. શ્રી ૫ દીધી]રવિજયગણું વાચનાથ. શ્રી પાશ્વનાથજી પ્રસાદાત શ્રી કલ્યાણમસ્તુ. ૫.સં.૭૮–૧૩, આ.ક.મં. (૨) સં.૧૮૬૧ કાર્તિક વદિ ૬ ભૃગુવાસરે પં. પ્રતાપવિગણિ તતશિષ્ય પં. વિવેકવિજયગણિ તતભ્રાતૃ પં. ભાણુવિજ્ય લલિત. સાગરગછે. ૫.સં.૬૪–૧૩, રત્ન.ભં. દા.૪૧ નં.૩૩. [મુમુહસૂચી.] (૪૬૩૭) + પદ્મવિજય નિર્વાણુ રાસ (ઐ.) રસિં.૧૮૬૨ વૈશુ.૩ પાટણમાં આને સાર નં.૧૨૪૯ પદ્મવિજયમાં આપ્યો છે. આદિ – શારદવિધુવદની સદા, પ્રણમું શારદપાય, સરસ વચનરસ પામિયે, જમતાં જાયતા જાય. અંત – ઢાલ ૧રમી. ગિરૂઆ ગુણ ગુરૂજી તણું મુજ સાંભરે હિયડલા માંહે રે. કલશ. ગુરૂરાજ ગાયા સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ. નયન તુ ગજ ચંદ વરસે, પામી આનંદપૂર એ. ગણી રૂપવિજયે રાધ માસે, અક્ષયતૃતિયા દન એ. નિર્વાણ રચના રચી સુંદર, સુણતાં સંઘ પ્રસન્ન એ. (૧) પ.સં.૧૫, લીંભ. નં.૨૧૭૨. [લી હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧. (પૃ.૪૮૫).] પ્રકાશિતઃ ૧. જે. એ. રાસમાળા ભા.૧. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી રૂપવિજયગણિ (૪૬૩૮) [+] અષ્ટપ્રકારી પૂજા ૨.સં.૧૮૭૯ (૧) પ.ક્ર. ૬થી ૯, લી.ભં. નં.૧૮૪૯. [મુગૃહસૂચી, લહસૂચી.] [પ્રકાશિતઃ ૧. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ.] (૪૬૩૯) + વીશ સ્થાનક પૂજા ૨૧ ઢાળ ર.સં.૧૮૮૩ ભાદ્ર.શુ.૧૧ આદિ દેહા. સુરપતિ શ્રીપતિ નરપતિ, ગુણપતિ જસ નિત ગાય, પુરિસાદાણી પાસજી, શંખેશ્વરપુરરાય. સકલ સમીહિત પૂરવા, સુરતરૂ સમ સોહાય, પ્રણમી પદયુગ તેહના, ભક્તિભાવ ચિત્ત લાય. સમકિતધારી જીવને, જિનપદ પ્રાપ્તિ હેત, વિશ સ્થાનક પૂજા ચું, પામી શાસ્ત્રસંકેત. અંત – ઢાલ ૨૧ ધણું જીવ તું જીવ જિનરાજ છે ઘણું એ દેશી. સકળ મંગળ તણી વેલી વિસ્તારણું, વિશ સ્થાનક તણું સરસ પૂજા, શ્રી વિજ્યસિંહ સૂરીશ ત૫ ગણપતિ, શિષ્ય તસ સત્યવિજયાભિધાણે. કપુર ખીમાદિ જિન ઉત્તમ શબ્દથી, વિજય પદે શિષ્ય સંતાન જાણે. સ. ૪ તવ ગજ દિગજ ચંદ્ર વરસે ભલી, શુકલ એકાદશી ભદ્ર માસે, સકલસુખસદ્ઘ ગુરૂ પદ્યવિજયાંતિષત, રૂપવિજયાભિધે વાણી ભાષે. સ. ૫ કલશ. એમ સકલમંગલણિદાતા, પાશ્વ શ્રી શંખેશ્વર, વર ભકિત દવે શુદ્ધ ભાવે, સંથુ અલવેસરે. સંવેગમાગી તત્વરાગી, પઘવિજય મુણીશ, તસ શિષ્ય ભાખે શાસ્ત્ર સાખે, રૂપવિજય સુકરે. [મપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૫૦પથી પ૩૯. [૨. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મેહનલાલ બાકરભાઈ).] (૪૬૪૦) + સ્નાત્ર પૂજા વિજયજિદ્રસૂરિના રાજ્યમાં એટલે સં.૧૮૮૪ પહેલાં આદિ આર્યા. Page #281 -------------------------------------------------------------------------- ________________ રૂપવિજયગણિ અત - [૬૪] મુક્તાલ`કારવિકારસાર સૌમ્યત્વકાંતિકમનીયં, સહજનિજરૂપનિજિતજગત્રય પાતુ જિનભિખ જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ દૂા. સયલ સુરાસુર નરવરા, જસુ વાણી લયલીષ્ણુ, સે પરમાતમ અતિશયી, ઢવા સિંહાસણ પિ. ઢાળ દશ વૈમાનિક વીસ ભવણુવઇ, ત્રીસ વ્યંતરરાજા, સામાનિક તાયર્વિસ પરષદા, લેાકપાલ ચઉ તાજા, * તપાગચ્છનાયક ગુણુલાયક, વિજયજિષ્ણુ દસૂરિ નામ, તસ રાજ્યે જિન-જનમ-મહેાચ્છવ, ગાયા ગુણ અભિરામ. સ વેગર ́ગ સુર`ગી સદ્ગુરૂ, સત્યવિજય મહારાજ, શિષ્ય. કપૂર ક્ષમા જિન ઉત્તવિજય પદે વિવિધ લાજ. શ્રી ગુરૂ પદ્મવિજયપદસેવી, રૂપવિજય કહે એમ, શ્રી જિનજન્મમહે।ત્સવ ગાયે, તેહને સઘળે ખેમ. પુણ્યમહેાય કમલા વિમલા, હાસ્યે ઝાકઝમાલ, ઋદ્ધિ સિદ્ધિ નવનિધિ તે, લહસ્થે નિત્ય મોંગલમાલ. રાગ પ્રભાતી દેશી. એમ પૂજા જિનરાજની, સમકિત રૂચિવંત, કરતાં નિર્મળ ભાવ સ્યું, લહેા જ્ઞાન અનંત. *** ७ ૪ પ્રભુપદ પદ્મની પૂજતા, રૂપ કહે કરે જેડ, અખય અનેાપમ સૌંપદા, નિજ નિજ પામે તેહ. (૧) લિ. સં.૧૮૭૯, ૫.૪.૧થી૬, લી.ભ. ન.૧૮૪૯. [મુપુગ્રહસૂચી, લી'હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૦૧). ] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સૌંગ્રહ પૃ.૪૬૧થી ૪૭૩. [૨. સ્નાત્રપૂજા આદિ પૂજાએના સંગ્રહ. ૩. પૂજાસગ્રહ (મેાહનલાલ બાકરભાઈ).] (૪૬૪૧) + પિસ્તાલીસ આગમ પૂજા ર.સં.૧૮૮૫ આસે શુ.૩ શનિ આદિદાહા. આચારાંગ સૂત્ર પૂજા. ભવિકજીવહિતકારિણી, સ્યાદ્વાદ જસ વાણી, ૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી અત – [૬૫] તે પરમાતમ પ્રમીયે, વિમલ અનંત ગુણુખાણી. જિતમુખપદ્મદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ, મુનિ માહણુ ઝીલે સદા, અથ પીયે ગ્રહી ચંગ, મિથ્યા-તમ-ભર ટાળવા, જિતવર અભિનવ સૂર, તસ ગાભર શ્રુત પૂજીને, પામેા સમકિતનૂર. કલશ. ધન્યાશ્રી. રૂપવિજયગણિ ગાયા ગાયા રે, પયાલીશ આગમ ગાયા, જિનવરભાષિત ગણધરચુંક્િત, મુનિવર કડ મલાયા રે. પણુ, ૧ ૧ શ્રી વિજયદેવસૂરીશ્વર પટધર, વિજયસિંહ સૂરિરાયા, સત્યવિજય તસ શિષ્ય મનહર, સંવેગમારગ ધ્યાયા રે. પણ. ૪ કપુર ખિમા જિન ઉત્તમ નામથી, વિજયપદે સાહાયા, શ્રી ગુરૂ પદ્મવિજય પદપ`કજ, નમતાં નવિનિધ પાયા રે. પણુ. પ બાણુ નાગ ગજ ચ', સંવત્સર, આસા માસ સુદ્ધાયા, ત્રીજે સવિતાસુત વારે ભલા, કંઠે ગીત મલાયા રૅ. તપગચ્છ વિજયાદણે દ્ર સૂરીશ્વર, રાજે સુજસ સુહાયા, રૂપવિજય કહે આગમપૂજા, કરતાં સવી સુખ પાયા રે. પણુ. ૭ (૧) સંવત્ ૧૮૮૬ના વર્ષોમાસેતમાસે શુક્લપક્ષે ૧૩ તિથૌ બુધવાસરે લી. પં. રવિજયગણિ લપીકૃત્વ શ્રી પોંચાસરાજી પ્રસાદાત્ શ્રી પાટણ નગરે શ્રી વિજયદિને દ્ર સૂરીશ્વરજી રાજ્યું. પ.સં.૧૮-૧૫, પુ.મ. [મુપુગૃહસૂચી.] પશુ. : પ્રથમ મતિજ્ઞાન પૂર્જા પ્રાર ભર દાહ!. સકલ કુશલ કમલાવલી, ભાસક ભાણુ સમાન, શ્રી શખેશ્વર પાસના, ચરણ તની ધરી ધ્યાન. કરમતિમિર-ભર ટાળવા, જ્ઞાન તે અભિનવ સુ, નાની જ્ઞાનબળે લહે, સ્વપર-સ્વભાવ પર. શ્રદ્દા મૂળ ક્રિયા કહી, તેહનું મૂળ તે જ્ઞાન, 3 પ્રકાશિત ઃ • ૧. વિવિધ પૂજા સંગ્રહ. [૨. સ્નાત્રપૂર્જા આદિ પૂજાએના સગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મેાહનલાલ બાકરભાઈ).] (૪૬૪૨) + પંચજ્ઞાનની પૂજા ર.સ.૧૮૮૭ નૈમિકલ્યાણક દિવસે [શ્રાવણ શુક્ર ૫ ?] આદિ ૧ ૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ રૂપવિજયગણિ અત - [૨૬] તહથી શિવસુખ બહુ જતા, પામ્યા ધરી એકતાન, અસંખ્ય ભેદ કરીયા તણા, ભાખ્યા શ્રી અરિહંત, જ્ઞાનમૂલ સફલા સર્વે, પંચભેદ તસ તત. મઈ સુઅ ઉહિ મહુવા, પચમ કેવળ જાણુ, પૂજા કરતાં તેહની, લહીએ પંચમ નાણુ. જાણે કેવળે કેવળી, શ્રુતથી કરે વખાણુ, ચઉ મુંગા શ્રુત બેાલતું, ભાખે ત્રિભુવન-ભાણુ. પંચ જ્ઞાન અનુક્રમે લહી, જે થયા અરિહંત, અષ્ટપ્રકારે પૂજતાં, લહીએ જ્ઞાન અનંત. ઢાળ ૧૧મી. કલશ. રાગ ધન્યાશ્રી. પૂજો પૂજો રે, વિ પથજ્ઞાન તિત પૂજો, જૈન ગૂર્જર કવિએ ઃ ૬ 3 ४ ૫ પંચજ્ઞાન પૂજન સમધટમાં, એર ન સાધન દૂજો રે. વિ. ૧ મઇ સુઅ દ્ધિ ને મનઃપય, કેવળ પાઁચમ જાણે!, અઠાવીશ ચદસ ષટ્ દુગ ઇંગ, ભેદ પ્રમાણ વખાણેા રે. ભવિ. ૨ જ્ઞાન-આરાધન સિદ્ધિનું, સાધિ કર્મ ખપાયા, દેવલકમળા પામી અનંતી, સિદ્ધિએ સિદ્ધ સુહાયા રે. વિ. ૩ જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં, ચિરસ`ચિત અધ જાય, પૂણ્યમહેાદય કમળા વિમળા, ઘટમાં પરગટ થાય રે. વિ. ૪ શ્રી વિજચદેવ સૂરીશ્વર પાટે, વિજયસિંહરિ રાયા, તાસ શિષ્ય શ્રી સત્યવિજયણ, સ`વેગ મારગ ધ્યાયા રે, વિ. પ શિષ્ય કપૂર ખિમા જિન ઉત્તમ વિજયપદે સાહાયા, શ્રી ગુરૂ પદ્મવિજયપદપંકજ, નમતાં શ્રુત બહુ પાયા રે. વિ. ૬ ઋષિ ગજ દિગ્ગજ ચાઁદ સંવત્સરે, જ્ઞાનભગતિ મન લાયા, નેમીશ્વર કલ્યાણક દિવસે, ૫ંચજ્ઞાન ગુણ ગાયા રે. ભ વિ. ૭ તપગચ્છ વિજયદિણેદ્ર સૂરિશ્વર, દીપે તેજ સવાયા, તસ રાજ્યે ભવિજનહિતકાજે, રૂવિજે ગુણ ગાયા રે. વિ. ૮ (૧) પ.સં.૬, લી.ભ. નં.૧૭૯૯. (૨) પ.સં.૬, લી....ભ. નં.૧૯૨૭. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૭૨), મુપુહુસૂચી, લીહુસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૧, ૫૭૮).] પ્રકાશિત : : ૧. વિવિધ પૂન્ન સંગ્રહ પૃ.૪૯૨થી ૫૦૪ [ર. સ્નાત્રપૂજા આદિ પૂજાએના સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (માહનલાલ ભાકરભાઈ).] ७ Page #284 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૭] રૂપવિજયગણિ (૪૬૪૩) + પંચકલ્યાણક પૂજા ૨.સં.૧૮૮૯ માહ શુ.૧૫ સિદ્ધાચળે (પાલીતાણામાં) આદિ- પ્રથમ શ્રી રચવનકલ્યાણક. અમરનિકર નિત જેહના, ભક્તિરસે ભરપૂર, પદપંકજ પૂજા કરી, કરે કર્મ ચકચૂર. ઉક્કોય સત્તરિયા, જિનવર જગસિણગાર, પ્રણમી ગાઢું તેહના, પંચકલ્યાણક સાર. ચવન જનમ વ્રત કેવળી, મોક્ષ તે પંચમ જાણ, પ્રેમે પૂજા ભવિ કરી, લા કલ્યાણ કલ્યાણ. ધન તે ગામ નગર પૂરી, ધન્ય તેહ નરનાર, જિહાં કલ્યાણક જિન તણાં, ધન્ય તેહને અવતાર. હરિ જિન કલ્યાણક કરી, જઈ નંદિસર ઠામ, અઢાઈ મહિમા કરી, જાયે નિજ નિજ ધામ. તિણ વિધ સાવય શ્રાવિકા, સમકિતી અણુવ્રતી ખાસ, પૂજા કરી જિનરાજની, તોડે કમના પાસ. અડ નવ સત્તર પ્રકારથી, જિનપૂજા કરી સાર, જિનપદ પામિ જગતથી, લહે ભવિ ભવજળપાર અત – કળસ. રાગ ધન્યાશ્રી ગાયા ગાયા રે, જિનરાજ ભગતિરસે ગાયા. અકલ અસંગ અનંત અરૂપી, પૂર્ણાનંદ પદ પાયા, ધ્યેય ધ્યાનએકતાને, આત્મઅભેદે ઠાયા રે. સમકિતધારી અણુવ્રતકારી, શુચિ શ્રદ્ધા મન લાયા, પારંગત-પદ-પૂજન કારણ, ભગત ચિત્તે ભરાયા છે. જિ. ૨ તગત ચિત્ત સૂત્ર અનુસાર, ભાવની વૃદ્ધિ સભાયા, જે જિનરાજ ભગતિ કરેંગે, તસ ઘર સુજસ સવાયા. જિ. ૩ તપગચ્છ વિજયદેવસૂરિ પાટે, વિજયસિંહ સૂરિરાયા, સત્યવિજય તસ શિષ્ય મનહર, સંવેગમારગ ધ્યાયા રે જિ. ૪ કપૂર ક્ષમા જિન ઉત્તમ નામે, દિનદિન સુજસ સવાયા, શ્રી ગુરૂ પદ્મવિજય-પદપંકજ, નમતાં દુરિત ગમાયા રે. જિ. ૫ નંદ દિશા ગજ ચંદ વષે, મધુ સુદિ પુનમે ધ્યાયા, શ્રી સિદ્ધાચળ તીરથ ફરસી, રૂપવિજય ગુણ ગાયા રે. જિ. ૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ રૂપવિજયગણિ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) લિ.સં.૧૯૦૪, ૫.સં.૮, લી.ભં. નં.૧૮૦૦. (૨) લી. સાધુ ગોવિં(દ)દાસ. પસં.૯-૧૦, જશ.સં. નં.૧૦૩. [ડિકેટલેંગબીજે ભા.૧ (૫.૭૦), લીંહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૫૧).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૪૭થી ૪૦૧. [૨. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મોહનલાલ બાકરભાઈ).] (૪૬૪૪) વિમલ મંત્રી રાસ (એ.) ર.સં.૧૯૦૦ આસાડ સુદ ૧૩ રવિ આદિ દૂહા. ચિદાનંદ પરમાતમા, શુદ્ધ સ્વરૂપ સુજ્ઞાન, નમો વિશ્વનાયક સદા, સિદ્ધ શુદ્ધ ભગવાન. ચિદાનંદ ચિકૂપ પ્રભુ, ચિક્યૂર્તિ નમું દેવ, પરમબ્રહ્મ પરમાતમા, કિજે તેની સેવ. મરકતમણિ સમ દેહ જસ, ફણિપતિ સેવિત જેહ, સકલસિદ્ધિનાયક નમુ, પાસ શંખેશ્વર તેહ. પ્રણમું વીર નિણંદના, પદજુગ પ્રેમેં આજ, વરતે શાસન જેહનું, જયવંતુ સુભ્રાજ. કષભાદિક જિનરાજને, પ્રકૃમિ ચઢતે ભાવ, સારદવિધુવદની વલી, શારદ શુદ્ધ સ્વભાવ. ફણિમણિકિરણની શ્રેણિઈ, સોભીત જેહની દેહ, પૂરો વંછિત માહરા, પઉમાવઈ સવિ તેહ. અંબા પરં પદ માંડવા, શિખવજે સુખકાર, કવિજનને તે અંબિકા, આપે વચનરસ સાર. પ્રણમું પદકજ ગુરૂ તણા, ગ્યાનામૃત-જલધાર, જેહથી સવિ સંપત્તિ માઁ, પસરે જસવિસ્તાર. ગુણનિધેિ સજજનકને, પ્રકૃમિ ચઢતે પ્રેમ, રાસ રચું સોહામણું, વિમલ પ્રધાનને એમ. કુણ પ્રધાન વિમલા હુએ, કુણ ઠાંણે ફુણ દેસ, કુંણ ખ્યાતિ છે તેહની, કહો સવ તેહ અશેષ. કહે કવિયણ તમે સાંભળે, વિમલ તણે અધિકાર, નિદ્રા વિસ્થા પરિહર, આલસ દુર નિવારિ. - અ ત - રાગ ધન્યાશ્રી. ગા ગા રે, ભવિ તીરથના ગુણ ગાવે Page #286 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૬૯] પાવે! પાવા રે પરમાનંદ-પદ પાવા. સિદ્ધાચલ ગિરનાર મનેાહર અખુદ ને વેલાર, સમશિખર તીર્થ પ્રભુ સિદ્દા વિસે જગત-આધાર રે. – ભવિ તીરથના ગુણ ગાવે. રૂપવિજયગણિ એ ટેક. ૧૧ તપગષ્ટ-ગગનનભામણિ પ્રગટયો શ્રી વિજયદેવ મુનીસ, તાસ પાટ ઉદ્દયાચલ-દિનમણિ શ્રી વિજેસિઘ સૂરીસ. જ્ઞાન ધ્યાન તપ સયમ ધારી સ ́વેગર`ગ-સુર’ગી, શ્રી ગુરૂ સત્યવિજય તસ પટ્ટધર યોગાચાય -પદ-સંગી રે. કપુરવિજયગણિ શિષ્ય તેહના પુરા જ્વલ જસધારી, તાસ શિષ્યશ્રી પ્રેમાવિજયણ જ્ઞાનક્રિયાઅધિકારી રે. વા≠િ-મત્ત ગજ-ભેદન-હરિ સમ, શ્રી જિનવિજય મુનીસ, તાસ શિષ્ય આગમરસર્વદિ ઉત્તમવિજય સુશીષ્ય ૨. સદાલકૃતિ નાય કાવ્યરસ પિંગલ નાટિકા ગ્રંથ, જૈનાગમસિદ્ધાંતના વૈદિ વત્તે સદા મુનિપથ રે. મહાભાષ્ય તત્ત્વારથ સ`મતિ કૅમષયડી સુપહાણ, શિષ્ય અનેકના પાઠ પ્રણમું, ધરૂં નિત તેહમ્ ઝાણું રે. શ્રી પદ્મગુરૂ પદ્મવિજય-પ૬પ કજ-મધુકર મહાવ્રતધારિ, રૂપવિજય શ્રી વિમલચરિત્રથી રાસ રચ્યા સુવિચારી રૂ. ૧૬ સવત નભ નભ નંદ ચંદ (૧૯૦૦) મિત વરસે આસાઢ માસે, સુદિ તેરસ રવિવારે રચના, રાસનિ કિધિ ઉલ્લાસે રે. ૧૭ (૧) સ.૧૯૦૫ લિ. ગોધાવીનગરે વધુ માનસ્વામિ પ્રસાદાત્ રાજનગરે સ'. અમીવિજયે લખાવ્યા છે. પૂ.સ.૭૪-૧૨, રત્નાભ. દા.૪૧ નં.૩૪. (૨) રત્ન.ભ. (૩) સંવત ૧૯૦૮ના વર્ષ માસેાત્તમ માસે પુરૂષાત્તમ માસે શુક્લપક્ષે તિથૌ દ્વિતીયા ન્યે મંગલવાસરે સંપૂર્ણ પઠના શેઠજી શ્રી લલ્લુભાઈ પાતાભાઈ શ્રી એસવાલજ્ઞાતીય વૃદ્દા શાખાયાં શિસાદિયા વશે કુ કુમલેાલ ગેાત્રિય શ્રી રાજનગર ઐષ્ટિ લિખિત પટેલ કલ્યાણ લક્ષ્મીચનદાસ, ૫.સં.૭૪-૧૧, મેસેં.લા. (૪) ચતુથ ખંડ સમાસઃ સંવત ૧૯૦૯ વૈશાખ શુદી ૧૨ દ્વાદશી વારે શુક્રવારે લીપિકૃત` ૫.... જતનકુશલેન શેાધાવિતગરે શ્રી અમદાવાદનગર નિવાસિ મગનલાલ વખતચંદને અથે લખ્યા. ફાર્બસ ગુજરાતી સભા. (આ મગનલાલ વખતચંદે અમદા ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫. Page #287 -------------------------------------------------------------------------- ________________ રૂપવિજયગણિ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ વાદનો ઈતિહાસ લખ્યો છે જેની શિલાલેખવાળી છાપેલી પ્રત અમદાવાદ ગુજરાત વર્નાકયુલર સોસાયટીની લાયબ્રેરીમાં છે). સ્તવનસઝાયો (૪૬૫) [+] અજિતનાથ જન્માભિષેક [અથવા કલશ] (૧) લિ. સં.૧૮૭૯, ૫.૪.૯થી ૧૧, લી.ભ. નં.૧૮૪૯. [લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૩૨).] [પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ ભા.૬] (૪૬૪૬) મહાવીર સત્તાવીશ ભવ સ્ત. (૧) લિ. સં.૧૯૨૪, પ.સં.૭, લીંબં, નં.૩૫૦૫. [લીંહસૂચી.] (૪૬૪૭) અન્ય સ્તવનસઝાય ૧ તારંગા સ્ત. ૧૬ કડી .સં.૧૮૭૪ રાધ (શાખ) માસ શુદ ૧૦ શુક્ર (૧) જશે.સં. ૨ + અરણિક મુનિ સઝાય - (૧) વિ.સં.૧૮૬૯, ૫.કપર, લીંબં. નં.ર૫૩૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] ૩ + મન સ્થિર કરવાની સઝાય. ૪ [+] આત્મબોધ સઝાય. ૫ [+] નેમરાજુલ સઝાય. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. [૨. જે.પ્ર. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૩. ૪. મેટું સઝાયમાળા સંગ્રહ. તથા અન્યત્ર.] (૪૬૪૮) સમ્યકત્વ સંભવ (સુલસા ચરિત્ર) બાલા, ર.સં.૧૯૦૦ મૂળ જયતિલકસૂરિકૃત સંમાં. (૧) ગ્રં.ર૬૮૦, પસં૪૮, સે.લા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૪૯-૫૯ તથા ૧૬૭૪. કવિએ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત્ર લખેલું' એવી નોંધ હતી તે વસ્તુતઃ રચેલું જોઈએ, તેથી અહીં સુધાયુ છે. ત્યાં “વિચારામૃત સંગ્રહ બાલા. આ કવિને નામે મુકાયેલે તે રંગવિજ્યની કૃતિ જણાતાં અહીંથી રદ કર્યો છે. જુઓ હવે પછી રંગવિજય નં.૧૩૯૮. - પંચજ્ઞાનની પૂજા'ની રચનામિતિ નેમિજન્મકલ્યાણદિવસ માનીએ તો શ્રાવણ સુદ ૫ ઠરે.] Page #288 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૭૧] સબલસિંહ ૧૩પર સબલસિંહ (ખ. શ્રાવક) (૪૬૪૯) વીશી ર.સં.૧૮૬૧ અક્ષયતૃતીયા મકસુદાબાદમાં (૧) પ.સંક, મહિમા. ભં. પિ.૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫] . ૧૩પ૩. ચેમિલ (૪૬પ૦) ઋષિદત્તા ચોપાઈ (રાજસ્થાનીમાં) પ૭ ઢાળ ર.સં.૧૮૬૪ કા.શુ.૧૩ દેવગઢ (મેવાડ)માં આદિ– સાસણનાયક સિમરતાં, પામીજે નવનિધ, સુખ વલે પામે સાસતા, કાયર થાયે સિદ્ધ. રિષદત્તા મોટી સતી, પાલ્યો સીલ ઉદાર, તેહ તણો સંબંધ કહું, સાંભલજ્યૌ નરનાર. અંત – રિષદત્તા પર સીયલ જે પાલે, તે આત્મા ઉજવાલજી, ભવભવરા તે ફેરા ટાલે, મુક્તમારગને ભાલેજી. ઈણિ પર સતી રિષદના કરો, ધ્યાન ધરેજો સવેરાજી, તિણથી સિવપુર થાવે નૈરે, ભાજે ભવિભવિ ફરેછે. સતી કષ્ટમ પરીયાં રહી જે સેઠી, જાય સિવનગરીયે બેઠીજી, ઉપદેશમાલામ એ કથન ચાલ્યો, ગ્યાંની દેવાં ઘાલ્યોછે. ૧૦ એક સંબંધર્મ અધિકાઉછૌ, તે મિચ્છામી દુક્કડ હેજોજી, કેવલીવચન સાચા કર જાંણે, મુજને દોસ મ દેજ્યો. ૧૧ સંવત ૧૮ સિ ચૌસઠે, સુદ કાતી તરસ જેણાજી, દેસ મેવાડ દેવગઢ ચાવૌ, જિહાં એ ગ્રંથ રચાંજ. ૧૨ રિષ એથમલજી કહી ઢાલ સતાવન, એ રિષદતા અધિકાર છે, એકચિત કરને સુણને સરધે, જ્યારે વરતે જૈ જૈકારાઇ. ૧૩ (૧) પુજછ શ્રી એથમલજી તતસિષ સુરતમલ લિષ પાલી મધ્યે સં.૧૮ ચીતરા(૭૬)રા વસાષ સુદ દસમ વાર મંગલવાર દીન લિષી છે. પ.સં.રર-૧૮, શેઠિયા. (૨) પ.સં.૧૦, ચતુ. પો.પ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૩૭ તથા ૧૫૬૨-૬૩.] ૧૩૫૪. હરજશ (ઓસવાલ, કસુરપુરવાસી) (૪૬પ૧) સાધુ ગુણમાલા (હિંદીમાં) ૧૨૫ કડી .સં.૧૮૬૪ ચૈત્ર શુ.૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ વલ્લભવિજય [૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ દોહરા ઉત્કૃષ્ટાવરણલંકાર શ્રી લોકાધિશકે, વદે ધ્યાને ધ્યાન, યા સેવા સાતા સુધી, પાવો ની કે ગ્યાન. દ્વાદસ સ્વર અનુક્રમે વર્ણ અલખ આદિ ઈસ ઈસકે, ઉત્તમ ઉંચે એક, એસે ઓડક એનહ, અંત ન આજગ ટેક. અંત - સકલ જગત પર અચલ અમલવર, અગમ અલખપદ, અટલ અકથ. જસધર જલ દહન પવન વનત સમય, સકલ અટક તજ પરમ સદન ખસ. સર૫ અમર નર કરણ હરખ જસ, વચન પરમરસ ભવજન દસ દસ, જગતર વરહર પરમ અનઘ ભવ, ભવજલ તરવર જસકર હરજસ ૧૨૪ કલસ. માલિની છંદ. આઠ દસ વરશે ચૌસઠે ચેત માસે, સસ મૃગ સિત પક્ષે પંચમી પાપ નાસે. સ્વ મુનિગણમાલા મેદ પાયા કિ સુરે, હરજસ ગુણ ગાયા નાથજી આસ પુરે. ૧૨૫ (૧) સં.૧૯૧૮ વ.શુ.૧૨ લિ. ગંગાદાસ આત્મારામજી. પ.સં.૧૫૧૧, પાલણપુર સંધ ભં, દા.૪૭ નં.૨૪. (૨) પ.સં.૮, પ્ર.કા.ભં. વડે. નં૬૧૨. (૩) સં.૧૯૪૭, પ.સં.૮, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૩૭. (૪) સં. ૧૯૪૧, પ.સં.[3], જિ.ચા. નં.૨૧૨૮. (૪૬પર) દેવાધિદેવ રચના (હિંદી) ૨.સં.૧૮૭૦ સૈ.વ. (૧) સં.૧૯૩૬, પ.સં.૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૪૮. (૨) સં. ૧૯૩૯, ૫.સં.૪૬, જિ.સા. નં.૨૨૨૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૪-૭૫. કર્તાપરિચય ક્યાંથી મળે છે તે જણાવવામાં આવ્યું નથી.] ૧૩૫૫. વલભવિજય (ત. શાંતિવિજય-સુજાણુવિજય-હિત વિજયશિ.) (૪૬૫૩) સ્થૂલભદ્ર ચરિત્ર બાલા, સં.૧૮૬૪ જે.શુ. વિજય Page #290 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી મૂળ જયાન દસૂરિષ્કૃત. (૧) મૂળને અંતે : ભ. વિજયયાસૂરિશિ મુક્તિવિજય-ડુંગરવિજય-વિવેકગણું લ. સં.૧૮૬૩ પ્રભાવતી નગરે સામલા પાર્શ્વનાથ. પ.સ.૮૧, જિનદત્ત.ભ. પેટ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭ર.] ૧૩૫૬, રાજેન્દ્રવિજય (ત. ભગવાનશિ.) (૪૬૫૪) ૧ પ્રકારી પૂજા ર.સ.૧૮૬૬ કાશુ.૧૩ ખભાત (૧) સં.૧૮૬૬ કા.વ.૧૩ રાજેંદ્રવિજય લિ. ખંભાત મધ્યે. પ.સ.૧ લાંબા, કવિસ્વલિખિત, દાન. પ.૭૫, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫.] અત - [૨૭૩] ૧૩૫૭, માણેકવિજય (ત. ગુલાલવિજયશિ.) (૪૬૫૫) સ્થૂલિભદ્ર કાશા સંબધ રસયેલિ ૧૭ ઢાળ ર.સં.૧૮૬૭ ડભાઈમાં આદિ ૧૮ રાજેન્દ્રવિજય જિનદ્રરાજ્યે દુહા. શ્રી પાર્શ્વદેવને પ્રણમીયે, સરસ્વતિ તું સમરથ, થૂલિભદ્ર શૂણતાં થકાં, આપે સરસ અર્થ. મુનિગુણ માંહિં હંસલેા, મુનિગણુ-શેાભાકાર, શીલવંત-શિરામણિ, રચું રસવેલિ શ્રીકાર. ઢાલ ૧૭મી. પીઉજી તુમારે ખેાડિયે – એ દેશી. હું તે। તત્ત્વદશાથી જાગી પ્રાણાધાર પધારતે રે, ભવભયભાવટ ભાંગી. * ૧૦ દર્શાવતિમ ડન દૂહવિંડન, સાંભલ લેાઢણુ પાસ, શીલભેદ સમકિતગુણુ વ, શુદ તેરસ સીત માસ. શ્રી વિજયજિનેદ્ર સૂરીશ્વર રાજે, દર્શાવવત રહી ચેામાસ, શા હેમા સુત માધવ વચને, રસવેલ રચી સુવિલાસ. કલ્પતરૂ પૂરે મતકામિ, રતનચિંતામણી પાંમિ, શ્રી ગુલાલ વિષુધ સુપસાઇ પામિ, માણિકય મહાદય કાંતિ. ૧૨ ૧૧ ૧ ૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ગુમાનચક્ર [૨૭૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ ભણતાં ગુણતાં સવિ સાંભળતાં, સહૂની પૂરે આસ, શ્રી ગુલાલ વિબુધ સુપસાઈ પાંમિ, માણિક્ય લહે સુજસવિલાસ. ૧૩ (૧) સં.૧૮૮૨ આસો સુલ ૬ ભોમવારે લી. રત્નવિજયગણિ રાજેદ્ર સત્ક લપકૃત્વા દ્રાપરા મધે માસું કૃત્વા લષીત્વ શ્રી શાંતિનાથજી પ્રસાદાત શ્રી સુમતિનાથ પ્રસાદાત્ પં. જયવિજય આત્માથે. પ.સં.૯૨૭, ચોપડી આકારે, પાદરા ભં. નં.૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૫-૭૬.] ૧૩૫૮ ગુમાનચંદ (ખ. નગરાજ-ખુશાલચંદશિ.) (૪૬૫૬) કેશી ગૌતમ ચઢાળિયું .સં.૧૮૬૭ મા.શુ. દશપુરમાં (૧) આચાય ખરતર ભંડાર વિકાનેર. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૬.] ૧૩પ૯ અવિચલા (૪૭) ટૂંક રાસ ૧૦૮ કડી લ.સં.૧૮૬૮ પહેલાં આાદ- સરસતિ ભાત મયા કરી આપે અવિરલ વાણ, હું પવાડી ગાવતાં કહીએ કેડી કલ્યાણ અંત – એવો પ્રભાવ જ દેખી નીકલી ઢુંઢીયારી સેખી, કહે અવિચલ મનરંગ તમે મ કરજે ઢંઢપ્રસંગ. કલસ. મ મ કર તું ઢપ્રસંગ માંનવદેવ-નંદા મત કરો, ઇહભવ પરભવ ઉભય ભવ જે સકલ સુખવાંછા કરે. એ હુંઢ જાયે સુજસ થાસ્ય ગચછ ઈજજત ખાસજી, શ્રી પાશ્વનાથ પ્રસાદ અવિચલ રો રાસ ઉ૯લાસજી. (૧) લિ. સં.૧૮૬૯ આસો સુદ ૧૧ ગુરૂવાસરે લિ. રેંદ્રવિજયગણિ શિ. ચતુરવિજય શિ. લાલવિજય બારી ગામે. પ.સં.૪-૧૬, ચા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૬-૭૭.] ૧૩૬૦. વિનયચંદ (શ્યામ ઋષિ-તારાચંદ–અનેપચંદશિ.) (૪૬૫૮) મયણરેહા ચોપાઈ ૬ ઢાળ ર.સં.૧૮૭૦ અધિક માઘ ૧૩ જયપુર આદિ- શ્રી સરસ્વત્યે નમઃ દુહા આદિ ધરમધારી પ્રથમ, રાજેશ્વર જિનરાય ૧૦૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫] વિનયચદ નમિ નાભેય અમેય ગુણ, કનક આભ સમ કાય. જૂનાખેલન માંસ મદ, વેશ્યા વિસન શિકાર ચારી પરનારીગમણ, એ સાતું વ્યસન નિવાર. ઈણ માંહિ મોટો પાપ એ, પરરમણને પ્યાર ઇલેકે અપજસ વધે, પરભવ નરગ મઝાર. અિત - ઢાલ ૬ એમ સલવ્રત ધારેજી, પાલે જે નિરતો તે છે ધન સંસારેજી, પાલે છે ચરિતો. કલસ સિદ્ધાંતસાર વિચારસાગર લેકમે કરતિ ઘણી સંગરંગ વિશેષ અંગે સાધુ સામ ઋષિ ગણિ તારાચંદ ગુણધર અનેપચંદજી સીસ એ તસ ચરણસેવક વિનય છહુએ કરી ઢાલ જગીસ એ સંવત અઢારે સય સિત્તર અધિક માઈ તેરસી દિને જયપુર જિનવરને પ્રસાદે, સુણે ભવિયણ ઈક મને. (૧) પ.સં.૬, અભય. પિો.૧૧ નં.૧૦૩૮. (૪૬૫૯) સુભદ્રા એપાઈ ૫ ઢાળ લ.સં.૧૮૭૨ પહેલાં આદિ દુહા શિવદાયક લાયક સદા, કંચનવરણ સરીર શાસણનાયક સિવગતિ, નમો નમો મહાવીર. સ્મિત – કલસ ગુણગણલંકૃત હરણ દુરમતિ શ્રી આચાર્ય સામ તસ ચરણસેવા તારાચંદજી, કરી અતિ અભિરામ અને પારદજી તાસ સિષ્ય આદરી આણંદ ધરી તસ ચરણસેવક કવિ વિનયચદે, ઢાલ પાંચ એ કરી. (૧) સં.૧૮૭૨ શ્રા.શુ.૫, ૫.સં.૩–૧૮, કુશલ. પ.૨૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૮ તથા ૧૫૪૮-૪૯, ત્યાં પહેલાં કવિને સાધુસમ-પ્રશિષ્ય કહેલા તે પછીથી કૃતિનો ભાગ મળતાં સુધાર્યું છે પણ વિનયનું “વિનયચંદ' કરવાનું રહી ગયેલું, જે અહીં કર્યું છે.] Page #293 -------------------------------------------------------------------------- ________________ શિવચંદ [૨૭] જન ગૂર્જર કવિઓ: ૬ ૧૩૬૧. શિવચંદ (ખ. ક્ષેમકીતિશાખા રૂપચંદ-પુણ્યશીલ સમયસુંદરશિ.) (૪૬૬૦) નંદીશ્વર પૂજા (૧) પ.સં.૧૪, દાન. પો.૭૫. (૪૬૬૧) વીશ સ્થાનક પૂજા સં.૧૮૭૧ ભા.વ.૧૦ અજીમગંજ (૧) સં.૧૯૫૭ ફા.વ.૭ વાંકાનેર મધ્યે મહાત્મા હીરાલાલ લિ. પ.સં.૨૦. દાન. પ.૭૫. (૨) શિવચંદ લિ. અબીર. પ.૧૮. (૪૬૬૨) ર૧ પ્રકારી પૂજા (એકર્વિશતિ વિધાન જિનેક પૂજા) ર.સં.૧૮૭૮ માધ શુ. રવિ આદિ દોધક (દૂહા). મંગલ હરિચંદન રૂચિર, નંદન વિપિન ઉદાર, વામાનદન-પદ-પદમ, વંદન કરિ જયકારપ્રવચનમેં પ્રભુની કહી, એ ઈકવીસ પ્રકાર, પૂજ હિત સુખ ખેમ શિવપદ કરણી મનુહાર. અંત – રાગ ધન્યાસિરી, તેજ તરણિ મુખ રાજે એ ચાલ. જિનકે સુરપતિ ગુણ ગાવૈ, જે ઈકવીસ ભેદ જિનપૂજા, કરઈ કરાવે ભા. તે જન સકલ દુરિત અરિ હરી કરી, તીથકર પદ પાવે. ૧ વરસ નાગ રિષી વસુ ધરણી મિત, સકલ સંઘ સુખ પાવૈ, માઘ માસ સિત પંચમ દિનકર, વાસર સહુ દિન રાવ. ૨ શ્રી જિનચંદ્રસૂરિ ખરતરપતિ, પટનભ-તરણિ કહાવે, શ્રી જિનહરષસૂરિ સૂરીસર, વિજયમાંન વડદા. ક્ષેમકીર્સિશાખા મંડનવર, મહાવઝાયપદ ચાવે, રૂપચંદ્ર વાદક બિરૂદધર, જસુ ગુણિયલ ગુણ ગાવે. તસુ વિનય વાચકવરપદધર, પુણયશીલ શુભ ભાવે, સમયસુંદરગણિ તસુ પદપંકજ, સેવત ભમર કહાવે. સમરણ કરિ જિન ગુરૂ વલિ, તસુ ચરમકમલ સુપસાવે, પૂજ રચી પાઠક શિવચદે, પરમાનંદ વધા. જિન. ૬ (૧) પ.સં.૯-૧૩, અનંત. ભંડેર. (૨) પ.સં.૮-૧૪, અનંત. ભં૨. (૩) સં.૧૯૪૯ ગાડરવાડે. ૫.સં.૮, દાન. પિ.૭૫. (૪) પ.સં.૨૫, કવિની. ઋષિમંડલ પૂજા સહિત, અબીર. પ.૧૭. Page #294 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૭૭] શિવદ (૪૬૬૭) + ઋષિમ*ડલ પૂજા અથવા ચતુર્વિશતિ જિનપૂજા ર.સ. ૧૮૭૯ બીન આસેા શુ.૫ શનિ જયનગરમાં આદિ– પ્રણમી શ્રી પારસ વિમલ, ચરણકમલ સુખદાય, ઋષિમ‘ડલ પૂજત રચું, વર વિધિચુત ચિત લાય. નંદીશ્વર મ ંદિર ગિરૈ, શાશ્વત જિન મહારાજ, અરચે અડવિધ પૂજનૈ, જેસે સહુ સુરરાય. તિમ ચિત જિનપતિ ગણધરા, શ્રાવક સમકિતધાર, વિરઐજિત ચાવીસકી, અડવિધ પૂજ ઉદાર. રાગ તેજતરણિ મુખ રાજે એ ચાલ. ચરમ વાર જિતરાયા, હાં રે જિતરાયા, મેરે પ્રભુ ચરમ સિદ્ધાર્થ-કુલ-મ`દિર ધજ સમ, ત્રિસલા જનની જાયા, નિરૂપમ સુંદર પ્રભુ દરસણુđ, સકલ લેાક સુખ પાયા હાં રે. મેરે. ૧ વામ ચરણુઅંગુષ્ટ કરસતેં, સુરગિરિવર કપાયા, ઇંદ્રભૂતિ ગણધર મુનિજન સુરપતિ વર્ધિત પાયા હાં રે, મેરે. ૨ વરતમાન સાસન સુખદાયા, ચિદાન ંદધન કાયા, ચંદ્રકિરણગણુ વિમલ રૂચિર શિવચ'દ્રગણી ગુણ ગાયા. મેરે. ૩ વરસ નન્દુ સુતિ નાગ ધરણ મિતા, દ્વિતીયાશ્વિન મન ભાયા, ધવલ પક્ષ પંચમી તિથિ શનિયુત, પુર જયનગર સુહાયા, મેરે. ૪ શ્રી જિનહરષસૂરિ સૂરિસર, વર ખરતર ગછરાયા, ક્ષેમકાન્તિ શાખા-ભૂષણ-મણિ, રૂપચંદ્ર ઉવઝાયા હાં રે મેરે. ૫ મહા પૂર્વ જસુ ભર નરેશ્વર, વંદે પદ્મ ઉસાયા, તાસ સીસ વાચક પુણ્યશીલગંણુ, તસુ શિષ નામ ધરાયા. ૬ સમયસુંદર અનુગ્રહે ઋષિમ`ડલ, જિનકી સેાભ સવાયા, પૂજ રચિ પાઇક શિવચ'હૈ, આતઃ સંધ વધાયા હાં રે. મેરે. ૭ કાવ્યસ સલિલ ચંદન પુષ્પ ફલજૈ સુવિમલાક્ષત દીપ સુધૂપકૈ વિવિધ નવ્ય મધુ પ્રવરાત્ર જિનમમાભિર · વસુભિય જે. ૐ હ્રીં શ્રીં પરમાત્મને અન તાન તજ્ઞાનશક્તયે જન્મજ૨ામૃત્યુતિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અષ્ટદ્રવ્યભિય જામહે સ્વાહા. (૧) શ્રી કલકત્તા બિંદર. પ.સ.૯-૧૨, અનત. ભર. (૨) ૫.સં. ૧૪, જિ.ચા. પે'.૮૭ ન.૨૩૪૧. (૩) પ.સ.૨૫, તેમાં ૨૧ પ્રકારી પૂા અત ૧ 3 Page #295 -------------------------------------------------------------------------- ________________ દેવહર્ષ [૨૭૮ જૈન ગૂર્જર કવિએ : ૬ સહિત, અબીર. પ.૧૭. પ્રકાશિત ઃ ૧. વીશી તથા વીશી સંગ્રહ, સા. પ્રેમચંદ કેવલદાસ સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૫૭૩થી ૫૮૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૬-૦૮.] ૧૩૬ર, દેવહર્ષ (ખ. કીર્તિરત્નસૂરિશાખા) (૪૬૬૪) [+] પાટણ ગઝલ કડી ૧૩૩ લ.સં.૧૮૭૨ પહેલાં આદિ – સરસ વચન ઘો સરસતી, પાની સુગુરૂ પસાય વિઘન-વ્યાધિ-ભવભયહરણ, વિમલજ્ઞાનવર-દાય. પરમબુધ પરગટ કવી, અર્ણવ જિમ ગંભીર મેરી બુધ તિમ મંદ હૈ, ક્યું છીલરસરનીર. ખરી ધરા નવખંડમ, સત્તર સહસ્સ ગુજરાત સખલપુર રણુસ્વરી, મોટી બેચર માત. અત – ગાઈ ગજબ ગુનમાલાક, ખેલ્યા સુજસકા તાલાક ધરકે અક્ષર મન સુભધ્યાન, સુણતાં હેત નીત કલ્યાણ. ૧૩૨. સુણતાં નીત કલ્યાણ, દમેં દુખદાલિદ્ર દુરે પ્રણો સદગુરૂ પાય, સદા મનવંછિત પૂરે ખરતરગચ્છ-સિરાજ, શ્રી જિનહર્ષસૂરિ ગુરૂ રાજે સેવે પવન છત્તી ગ૭ સઘલાં સિર ગાજે પાટણ જસ કીધો પ્રગટ, જિહાં પંચાસર ત્રિભુવનધણું કવિ દેવહર્ષ મુખથી ર૮, કુશલરંગ લીલા ધણું. ૧૩૩ (૧) ઈતિશ્રી નરસમુદ્ર પાટણની ગજલ સંપૂર્ણ સં.૧૮૭ર મા.સુ.૧૦ ગુરૂવાસરે લ. પ.સં.૫, અભય. નં.૧૬૯૬. (૨) ગા.૧૪૬, સં.૧૮૭૫ માહ વદિ જ લિ. પ.સં.૧૦, અભય. નં.૧૬૯૮. (૩) ગા.૧૪૧, પ.સં૬, અભય. નં.૧૬૯૭. [પ્રકાશિત ઃ ૧. સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, ફાર્બસ ગુજરાતી, સભા ત્રિમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮.] (૪૬૬૫) [+] ડીસાની ગઝલ કડી ૧૨૦ આદિ- ચરણકમલ ગુરૂ લાય ચિત, સબજનકું સુખદાય, કે પ્રતિબધી દઢ કીયા, વિપુલ સુગ્યાન બતાય. ગજલ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫૯] ગાઉં ગુણ દીસા ગૃહિર, સીદ્ધ માતા સુધ થાંત, સમરૂ` દેવી અંબા સીદ્ધ, વિધન વિડાર દીયે ધન વૃદ્ધ. અંત – રૂપ વિચિત્ર છત્ર અડાલ, વાધે અધિક જસ અલેાલ. કલશ. છપ્પય કવિત્ત સુણતાં મંગલમાલ દેવ કુસલગુરૂ વ વતિદાતા ચુગલી ચાર મદ ચૂર સદા સુખ આપે સાતા ચ દ્રગચ્છ-સીરચંદ ગુરૂ જિષ્ણુહષ સુરીસ્વર ગાજે પ્રતા જિમ પૂર, ભજ્યાં સબ ક્રાદ્રિ ભાજે પુન્ય સુજસ કીધેા પ્રગટ, જિહા સિદ્ધ અબામાતા ધણી કવિ દેવ મુખથી કહે, દીયે સુજસ લીલા ઘણી. ૧૨૦ ૧૩૬૩, કૃષ્ણવિજય (૪૬૬૬) રાજુલ બારમાસ કૃષ્ણવિજય (૧) પ.સં.૬, અભય. ન.૧૬૯૯. [પ્રકાશિત ઃ ૧. સંપા. અગરચંદ નાહટા, સ્વાધ્યાય પુ.૭ અં.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૮ તથા ૧૫૪૯-૫૦.] (૧) ૫.સ.૩, લી.ભં. દા.૪૦ ન.૧૯૯૨. [લી હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮૫.] ૧૧૯ ૧૩૬૪, અને પચ દ્રશિ (૪૬૬૭) માનતુંગ માનવતી સ`અધ ચાપાઈ ૨.સં.૧૮૭૨ મા. સુ.૧૩ જયનગર (૧) સં.૧૮૮૦ ફા.વ.૬ વિક્રમપુર મધ્યે ઋ. નેમચંદેન લિ. પ.સં.૬, ચતુ. પેા.૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૮. ૧૬૬૫. જયરંગ (ખ. જિનચંદ્રસૂરિ-ક્ષમાસમુદ્ર-ભાવકીતિ – રત્નકુશલ-લાલચંદ–નેણુચ'દ્રશિ.) (૪૬૬૮) ભૃગુ પુરહિત ચાપાઈ ૨૩ ઢાળ ર.સ.૧૮૭૨ મધુમાસ કૃ.૯ લખમણુપુરમાં આદિ – વધુ માન-જિનવરચરણુ, નમું સદા ચિત લ્યાય શ્રુતદેવી મન ધાર, ગુરૂકુ` સીસ નિમાય. ષટ્ જીવાને જિમ લીયેા, તજ ઋષિ સયમભાર ૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ જયરંગ અત - [૨૦] ગુણુ ગાવું તેહનાં સહી, કરૂ` અરથ સુવિચાર. ઉત્તમ જન ગુણ ગાવતાં, પ્રગટે આતમખેાધ અનુભવગુણરસ ઉપજે, ઘટે માન અરૂ ક્રોધ. ઉત્તરાધ્યયને જિમ કહ્યો, ચૌદમ અધ્યયન ભૃગુ પિરાહિત સંજમ લીયો, તેહ કહું ગુણુખાંણુ. ઢાલ ૨૩ ધન્યાસરી જૈન ગૂર્જર કવિએ : ૬ ર * ઇફ્યાગ-કુલ-કુમદ-વિકાસ કરંદા, સરદ પુનિમના ચંદાજી લખણુપુર સદા સુખકદા, રાજતિ શાંતિ જિત દાજી. તાસ પસાયે પરમ આનંદા, રાસ ભણ્યા સુખકંદાજી બૃહત ખરતરગચ્છ સુખકારી, મહિમા તાસ વધારીજી. શ્રી જિનચદ્રસૂરિ સુખદાઈ, પતિખ સૂરપદ પાઈજી ક્ષમાસમુદ્ર ભાવકીરત વાચક, રત્નકુશલ પાઠક ગુણ ગાજી. ૬ સંસારભાવ અન્યત કર જાણ્યા, સ ંવેગપક્ષ મન આણ્ય વાચક લાલચદ અવધારે!, ચપાપુર કીધા ઉદ્ધારાજી. તાસસીસ નેણુચદ સુખ લાધા, સૌભાગ્યસુંદર જગત-પ્રસિધાજી તાસ પ્રસાદે એ મેં કીધી, ચેાપી રસાલી સંનિધિજી. સંવત અઢારે બહેાત્તર જાણે!, મધુ માસ તુ વખાણાજી કૃષ્ણપક્ષ છે અતિ સુખદાઈ, નામી તિથિ વરદાઇજી. ઢાલ કહી તેવીસમી મન લાઇ, વાંચેયેા મત ભાજી પંડિતજન એને સુધ કરજ્યા મુજ પર મહર ધરયેાજી. 3 ૪ ४ પ ८ と કહેઈ જયર્ગ મન વચન કાયાયે, મિચ્છામી દુક્કડ થાસીજી આતમ નિરમલ મુઝ હિસ થાસી, પાપ તિમ સહુ સીજી. ૧૨ કાંકરીયા-ગેાત્રી સુખદાઈ, અગરમહલ વડદાઈજી ૧૦ ૧૪ તાસ પુત્ર વીનેગુણુરાજી, મનુલાલ વડભાગીજી. તાસ પ્રેરણા સું મેં કીધી, ચાપી રંગરસભીનીજી શ્રી જિતધમ પસાયે લહસ્યાં, ઋહસમૃદ્ધમે રહસ્યાંછ (૧) સં.૧૮૭૩ કા.સુ.૪ બૃહસપતિવાર લિ. ૫. સરૂપચંદ્રે લખણેક મધ્યે સ[મ?]નુલાલસ્ય પઠનાથ-ગ્રં.પ૬૦, પ.સં.૧૯-૧૫, અભય. નં.૧૦૧૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૬ તથા ૧૫૫૯-૬૦. પહેલાં કૃતિની રચનાના માસ ચૈત્ર દર્શાવેલે, પરંતુ પછીથી અંતભાગને આધારે મધુ ૧૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૧] વિવેકવિજય માસ આપ્યા છે. મધુમાસ એટલે મહા તેમજ ચૈત્ર અને થાય.] ૧૩૬૬. વિવેકવિજય (ત. વિજયયાસૂરિ-મુક્તિવિજય-ડુ...ગર વિજયશિ.) (૪૬૬૯) + નવતત્ત્વ સ્તવન [અથવા રાસ] ઢાલ ૧૧ ર.સં.૧૮૭૨ વિજયાદશમી દમણમાં આદિ – અંત - દૂહા સરસતીને... પ્રણમુ સદા, વરદાતા નિતમેવ, મુઝ મુખ આવિ તુ વસે, કરૂ' તિરતર સેવ. આદીસ્વર અરિહંત નમું, યુગલાધમ નીવાર, મરૂદેવીસુત ચલે, અહી જ મુઝે આધાર. તાસ તણા પદયુગ નમી, વણૅવું તત્ત્વવિચાર, ભવિયણુ એક ચિત્તે કરી, નામ કહું હિતકાર. જીવ અજીવ પુન્ય પાપ જે, સાઁવર આસવ જેડ, નિર્જરા બધ મેાક્ષ જે, જિતજીએ ભાખ્યા જે, કલસ જગજ તુતારણ દુખનિવારણ આદિ જિનવર મેં ચુણ્યા, સંવત અઢાર મહાત્તરા વર્ષે ભવિક-હિત હેતે ભણ્યા. દમણ પુરવર વિજયદશમી આશ્વિન માસ શુભ પક્ષ એ, સુરગુરૂવારે સુખ વધારે કહે કવિજન દક્ષ એ. તપગચ્છ રાજે વડ દીવારે, શ્રી વિજયયા સરીસર, તસ ચરણ સેવે મુક્તિવિજય ભવિકજનમનસુખકરૂ. તસ સીસ_સુંદર ગુણુપુરંદર પડિત ડુગર મુણી દ એ, તસ સીસ સેવક ભણે ભાવે વિવેક લહે` આણંદ એ. ૧૩૬૭. સૌભાગ્યસાગર (મહિમાસાગરશિ.) (૪૬૭૦) + જ બૂકુમાર ચાઢાળિયુ ર.સં.૧૮૭૩ પાટણુ ૧ ? (૧) સુરત બંદરે ધરમનાથજી પ્રસાદાત્. પ.સં.૮-૧૬, ના.ભ. (૨) સ.૧૯૩૮ ચૈ.શુ.૧૧ તિગ્માંશુવાસરે. લિ. ભાજક ઇચ્છાચંદ ભાઈચંદ શ્રીકૃષ્ણ વલભિકાપુર નગરે. પ.સ.૭-૧૨, જશ.સ. નં.૩૨૭. [મુપુગૃહસૂચી, àજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬). [પ્રકાશિત ઃ ૧. કનિ`રા સઝાય સ્તવન સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮૫-૮૬, ૩ ૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજય [૨૨] પ્રકાશિત ઃ ૧. સ.ભી.મા. પૃ.૩૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮૮.] ૧૩૬૮, ઉત્તમવિજય (ત. વિમલવિજય-શુભવિજય-હિતવિજય –માણિકયવિજય-ધનવિજય-ગૌતમવિજય-ખુશાલવિજયશિ.) (૪૬૭૧) [+] રહનેમિ રાજિમતી ચેાક ૪ કડીના ૪ ચાક ૨.સં.૧૮૭૫ કા.શુ.૧૨ વિ આદિ– એક દિવસ વસે રહનેમિ રહિંયા છે કાઉસગધ્યાને. અંત – સવત પયેતર અઢારે, કાર્ત્તિક શુદ રૂદ્રા રવીવારે. ચિત ચાક એ ચ્યાર ધારે. - જૈન ગૂર્જર કવિએ : હું 3 3. ગુરૂ ગેાતમ નામે તસ પાયા, તસ શિષ્ય ખુશાલવિજય ભાયા તસ સીસે' ઉત્તમ ગુણ ગાયા. ૪ પ્ર. (૧) સં.૧૮૭૮ ચૈત્ર વદ ૯ લિખતુ રાજેંદ્ર મુનિ ઉત્તમવન્ટેજી લખતુ. ગામ થરાદ મધ્યે બાવલ મધ્યે ગાલમે રહે છે. શ્રી તપાગછે અરવાઅરધ પ.સં.૧-૧૩, મારી પાસે. [પ્રકાશિત ઃ ૧. જૈન સઝાયમાલા ભા.૧ (બાલાભાઈ).] (૪૬૨) ધનપાળ શીલવતીના રાસ ૪ ઉલ્લાસ ૭૦ ઢાળ ર.સં.૧૮૭૮ માગશર ૫ સેામ પેથાપુરમાં આદિ -- શ્રી વિભુ પદરજ વને, હાવે. ઢાંક સમાંત ત્રિદશા સુર સ્તવે જેહને, મૂકી અલગૂં માંત અવિનાસી અક્ષય સ્થિતી, નિરાકાર નિરૂપાધિ અકલ અરૂપ આનંદમઈ, અવ્યય અવ્યાબાધિ, છે. રૂપી અન સદા નહિ સ્વયંભુ નિરૂપ નિકટ શત્રુ નવિ કા લહે, જ્યું દંગ કણું સ્વરૂપ. અધ્યાતમઆવારામે, અનુભવગાખ અલક્ષ્ય, શ્રુતનેત્રે કરી નિરષી” તેા તિહાં રૂપ પ્રતક્ષ્ય. (પાનાની એક કારે ઉમેયુ ... છે ને અનુભવની વ્યાખ્યા આપી છે : વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે અનુભૌ યાકે નામ. અનુભવ ચિંતામનિરતન, અનુભા હૈ... રસકૂપ, અનુભાં મારગ મેાખકા, અનુભાં મેાક્ષસરૂપ. ૪ ર 3. ૧ ૨) Page #300 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૩] દૂં તસ રૂપને એલખી, પ્રણમ્' પદ ચીત લાય, આપે જિમ ઉત્તમ મતી, મૂઝ મનવ છીત થાય. ગુરૂજી ણુમખ્ખી ગહન ભર્યાં, તર્યાં ન જાઇ તેહ, ગૂરૂ પરઉપગારી કહ્યો. જિમ જગભાસ્કર મેહ. ગૂરૂતૂલ્ય સકલંક કિંમ, ખીણ્ણા ઝિણા ચક, ગુરૂ નીધી શશી અકલંક વ્રુતિ, તજે કુ મતેાહત [૬. (પત્રની નીચે ગુરુને માટે સવૈયા ટાંકળ્યો છે: ઉત્તવિજય. નાંનકે! ઉગર સહેજ સુખસાગર સુગુત-રત્નાગર વૈરાગરસભર્યાં હૈ... સરની રીતિ હરે મરતા ભય ન કરે કરન સોંપીઠ દેત ચરન અનુસર્યાં હૈ. ધરમકે મ`ડન ભરમકા વિંડન પરમ તર મધ્યે કે કરમ સાં લૉ હૈ' અઈસ! મુનિરાજ ભુઅલેાકમે વિરાજમાંન નિરખી બનારસી નમસ્કાર કર્યો હે. ૧) પિપાલ્લિકા તજીને કર્યો, મયગલ મત્તુંગ જેણુ, તે ગૂરૂગુ ણુ કિંમ વીસરે, ત્રિકરણ પ્રણમૂ` તેણુ. શારદમુખ શારદ શશી, સંપૂરણ સુવિશાલ, કર વિણા શ્રુત ધારણી, આશન ાસ મરાલ. દસન અનાર પ્રવાલ અધર, ધન્હે જિસ્યા ભ્રવક, કટી તટી લ" કે કેશરી, મૃગ દગ વર્ક મક તે ત્રિપુરા સમરૂ` સદા, વૈદ વક્ર ધુઆ સત્ય, જડ ઉદ્ધત ફૂંડણ રવી, કરૂં પ્રથમ પાણિપત્ય. તૂઝ ગુ’રૂપમ દિર તğા, ફૂંણુ તર પામે પાર, મૂઝ મતી માફિક માતજી, સહી કરજ્યા કરી સાર. માતા મૂઝ કરૂણા કરી, આપે વચનવિલાશ, મૈં તાહરે આધારથી, રચ્' રશીક એ રાસ. શીલેારિ સંબંધ અથ, કહીસ પ્રમાદ નિવારિ, શીલ થકી કેઇ નર તર્યા, પાંમ્યા નીવૃતી ઠારિ. શીયલ પસાઇ સુખ લહ્યાં, શીલવતી ધનપાલ, તે સાંભળ્યા રશીક જત, વીજત વચન રશાલ. (પાનાંની ઉપર નીચેને! સર્વેયેા ઉમેર્યો છે ૧૫. : જેસે કાઉ રષ મહાસમુદ્ર તરવૈ¥ ભુજાતિ સાં ઉક્તિ ભર્યાં હે ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજય [૨૪] જૈન ગૂર્જર કવિએ : ૬ તજિ નાવરા, જે ગિરિ ઉપર વિરસ ફલ તારિડું બાવન પુરૂષ કોઉ મંગે ઉતાવરો, જેમેં જલકુંડમેં નિરખી સસપ્રતિબિંબ તાકે ગહિવે કર નિચો કરે બાવરે, તૈસે મેં અલપબુદ્ધિ રાસકે આરંભ કીને ગુણિ મોહિ હરેંગે કહેશે કેઉ ડાબરે. ૧) અંત – ઢાલ ધન્યાસી તથા રમત માટે બેલડીઈ રે કાંઈ પરઘર રમવા જાઈજી એ દેશી. એહવા સાંભળી શિયલ તણું ગુણ, ધર શીયલ સનેહાજી દંપતિ શીલ તણે સુપશા, પાસ્યા અવિચલ ગેહાજી. શીયલ ભવિજન સુધૂ પાલ ટાલે વિષયવિકાર. ૧ એ ધનપાલનું ચરીત્ર સુંણને શીલ તણે ખપ કરજોજી, સદગુરૂને તમેં હીયડા માંહે, વચન ભલી પરિક ધરજી . શી. ૨ શીયલ થકી બહુ નર સુખ પામ્યા, ભોદધી પાર ઉતરિયાજી, જગપતી નરપતી ચક્રી દુઆ, શીયાઁ શીવપદ વરિયાજી. શી. ૩ એ સંસારની અથિર સગાઈ, તપ જપ વ્રત ઉદરિજી, તો ધનપાલ નેં શીલવતી પરિ, સહેજે શીવસુખ વરિઈજી. ૪ મેં ધન પાલ શીયલગુણ ગાઈ, રસીના પાવન કીધીજી, કરિ ઉઘમ શીયલ દઢ કરવા, ભવિક શીક્ષા દીધી. શી. ૫ કવી સભી કેાઈ ચરીત્ર સુણીને મુઝ હાસી મત કરોઇ, અઘટિત પદ હેય તે શુદ્ધ કરો, મુઝ ઉપર હિત ધરોઇ. ૬ શ્રી તપગચ્છ લઘુષિધ નાયક, આણંદસમ સુરિરાયા, રવી જિમ તેજ પ્રતાપે પ્રતાપે, દિનદિન તેજ સવાયા. શી. ૭ તાસ તણું આજ્ઞા શિર ધારી, આણું ઉલટ અંગેજી, કરી પેથાપુરમાં માસું રાસ રચ્યો મનરંગેજી. સી. ૮ જે ભવિ સુણર્યો ભણયે ગણએં, તલ ઘરિ મંગલમાલાજી, દિનદિન સઘલી સંપત્તિ મલયેં, વધએ સુજસ રશાલાજી. શી. ૯ પંડિત માંહિ શીરોમણિ સુંદર, વિમલવિજય ઉવજઝાયાજી, શીષ્ય તાસ શ્રી શુભવિજય ગુરૂ, વાચકબિરૂદ ધરાયા છે. શી. ૧૦ તાસ શીષ્ય શ્રી હીતવિજયગણી, ગુરૂ ગુણ માંહે ગીરૂઆજી Page #302 -------------------------------------------------------------------------- ________________ [૨૫] ઉત્તવિજય શ્રી માણિવિજય સીસ તેહના, તે પણ ગુંણુમણીરિઆજી. ૧૧ તસસીસ ધન્નવિજય ગુંણુસાગર, શ્રુતગર સીસ તેહતાજી, ગૌતમવિજય ગુરૂ ગુણવંતા, ગુણુમણી પાર ત જેહનાજી, શી. ૧૨ તસ પદસેવક હેમવિજય વર, કમલાકીર્ત્તિ કમાયાળુ, ઓગણીસમી સદી તસ લઘુમાંધવ ગુણનીધી ગિરૂમા, ખુસાલવિજય ગુરૂરાયાજી. ૧૩ તેહુને' બાલકે, ઉત્તમવિજયે, સુંદર સીત્તર ઢાલે જી ગાયા રાસ અધિક રસ આંણી, જોઇ ચરીત્ર રશાલે જી, શી, ૧૪ એ અધિકૢ જે કહેવાણ', મીથ્યા દૂષ્કૃત તેહજી ચંદ્રાતપ લગે... રસ એ રહિન્મ્યા, ભવિ સુંણુયે ધરી નેહજી, ૧૫ સંવત નગ સુની અહી વિધુ વરસે મૃગશિર માસ સેહાયેાજી તિથી પંચમી શીતવાર વિરાચન વિજય મુહુત્ત મન ભાયેાજી. ૧૬ ચેાથે અઠયાવીસ પ્રથમેકાદશ બિહું ત્રિકું સેાલ પ્રમાંણુજી ચ્યારખંડ સાંભલિને શ્રોતા, કવિનાં કરજ્યા વખાંણુજી. શી. ૧૭ વિક્તા ને વરણુવીને કહે સ્પે, હિત ધરી શ્રોતા સુણુયે જી તા રસ ઉપજસ્યે સહિજનને, શીયલ તણા ગુંણુ થુ ણુસ્સેજી. શા.૧૮ હાસ્ય ધરધર મંગલમાલા, સુણતાં રાસ ઉલ્લાસજી ધણુ કણ કહેંચણુ લીલા લચ્છી, ઉત્તવિજય વિલાશજી, શી. ૧૯ (૧) ઇતિશ્રી ધનપાલચરિત્રે પ્રાકૃતબધે ધનપાલવિદ્યાપ્રાપણુ, શીલવતીમલષ્ણુ નિજગૃહમાગતા શ્રેષ્ટપદપ્રાપ્તા માતૃપિતૃસંયમશ્રદ્ધણુ ગુણુમ રિપૂત્રજન્મ ધનપાલનૃત્યપેખણુ વૈરાગ્યપ્રાપ્ત ગુરૂપાર્શ્વ પૂર્વભવશ્રવણ યુવત્યૌ સંગેન સૌંયમશ્રદ્ધાપવ પદપ્રાપ્તઃ ઐતન સ ંબંધે વય ચતુર્થાલ્લાસ સૌંપૂર્ણમ્. સંવત્ ૧૮૭૮ના વર્ષ શાકે ૧૭૪૩ના પ્રવત્તમાંને માસેાત્તમ માસે શુકલપક્ષે તિથૌ દ્વિતીયાયાં તરણીવાસરે લિપિકૃતા ૫. ઉત્તમવિજય શ્રી પેથાપુરે શુભં ભવતુ કલ્યાંણમસ્તુ શ્રીરન્તુ શ્રી સુવિધીનાથ પ્રશાદાત્ કલ્યાંણા. ૫.સ.૮૭–૧૪, અનંત.ભ. (આ કવિની પોતાની હસ્તલિખિત પ્રથમ પ્રતિ સુધારાવધારાવાળી છે.) (૪૬૭૩) હૂઁક રાસ [અથવા લુમ્પકલાપક તપગચ્છ જ્યાત્પત્તિવન રાસ] ૭ ઢાળ ર.સં.૧૮૭૮ પેષ શુદ ૧૩ રાધનપુરમાં આદિ – વેગલા રહેને તુ ગાવાલિયા વાટે જો વનમાલી રે, અથવા ઊંચી માધવજીની પીપલી રે, નીચા માધવજીતા નેવ વાલ્હા – એ દેશી. સરસતીચરણ નિમ કરી કહેણ્યું, હું કમ્મર અધાર રે, - Page #303 -------------------------------------------------------------------------- ________________ [૬] જૈન ગૂર્જર કવિઓઃ ૬ ધર્મવંતા ધરે ધાન ભરે છે, ઢુંઢા ખાવે ર રે. ગુરૂઆણા ો સિર ધારે, લગે ન ઢુંઢક પાસ રે, અમૃત ભાજન કહ્યુઅ ન ખાવે, ચ્યાર દિવસ નિશ્વાસ રે. અત ઢાલ ૭ કલસ. વાંસળી કિહાં વિસારી રે, સાચું ખેલા સાંમળીયા • એ દેશી. ૨ - ઉત્તમવિજય ઈમ જૈન ધરમને ગાયા રે, ર જૈન ધરમ જગમાં રૂડા રે, નવ નિધિ ઋ િઘર પાયા હૈ, જિનપ્રતિમા જિનવર સરખી રે, જે સધલે સિદ્ધાંતે પરખી રૂ. ૧ જિનપૂજાના ફૂલ જેહવા રે, જે પ્રતિમાપૂજનફલ તેડવા રે, તિર્ણ પ્રતિમાલાપક નિંદ્યા રે, પ્રતિમાપૂજક પિણુ વદ્યા રે. જૈન હુક વસ્તુ લહીયે રે, નંદ્યા તેહની નિવે કહીયે રે, અમદાવાદ સહેર મઝાર રે, સદ્ન ચઢત્યા હતા દરબાર રે. 3 કર્યાં ન્યાય અદાલિત માથે રે, ત્યારે અમે ગયાતા સાથે રે, ત્યારે ઢુંઢ સત્તાથી ભાગ્યા રે, જૈન શાસન ડંકા વાગ્યા રે. ૪ એ વાતાં નિજરે દીઠી રે, જૈન હીયડામાં લાગી મીઠી રે, જવ ઝાઝા વરસ તે થાયે રે, તમ કાંઈક વિશરી જાયે રૂ. ૫ પછૈ કાઈક નર પુછાયે રે, આડું અવલેા ખેાલાયે ૨, જૂઠાખેાલા કરી જગાયે રે, દુનિયાં નવ જીતી જાયે રે. અંગ ચેથું સમવાય રે, અમે જુઠ્ઠું નહિ કહીવાય ૨, આટામાં લૂણ સમાયે રે, જિનશાસન ફરસી થાયે રે. સાચા ખેાલા મુનિરાય રે, ૧ જે મૃગતૃષ્ણાજલ ધાયે રે, તે આપમતી કહેવાયે ૨. અવિલંબ્યા ગુરૂ પાયેં રે, સાચું સેના કસાયે રે. સાચી વાતાં અમેહિં ભાખી રે, લેાક હારા સાખી રે. અઢાર અડચોત્તર વરસે શુદિ પાષના તેરસ દિવસે રે, કુમતિને શિક્ષા પિણુ દીધી રે, તવ રાસની રચના કીધી રે. ૧૦ રાધનપુરના સહવાસી રે, તપગચ્છ કેરા ચામાસી રે, ખુસ્યાવિજયના સીસ , કહે ઉત્તમવિજય જગીસ રે. ૧૧ જે રસભર એહને ગાસ્યું રે, સૌભાગ્ય અડિત થાસ્યું રે, સાંભલસ્યે રાસ રસીલા રે, તે લહિ અવિચલ લીલા રે. ૧૨ (૧) સંવત ૧૮૮૧ વરષે માક્ષર વદ ૪ દિને લષીત ભાઈ અખે 9 ८ ૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૮૭] ઉત્તમવિજય ચંદ લખુ છું ભાઈ ફત્તભાઈ લખાવ્યું છે. વડોદરા મળે પટોલી પિલ મધે. પ.સં.૬–૧૪, પ્ર.કા.ભ. નં.૩૧. (૨) સંવત ૧૮૮૦ માઘ માસે કૃષ્ણપક્ષે ૫ દિવસે મુંબઈ બંદરે સકલપંડિત શિરોમણી પં. શ્રી ભક્તિચંદ્રગણી તસષ્ય પં. શ્રી ઉદયચંદ્રગણું તતશીષ્ય પં. શ્રી ઉત્તમચંદ્રગણી તતશીષ્ય પં. શ્રી શિવચંદ લષીનં. મુની દધીચંદ્ર અર્થે શ્રી વિજય જૈનેંદ્રસુરી રાજ્ય તપાગચ્છ. પ.સં.૮-૧૧, વડાચટા ઉ. સુરત પિ. નં.૮૯. (૩) લિ. સં.૧૮૮૧, ૫.સં.૫, લીંબં. નં.૧૭૮૭. (૪) ૫.સં.૪-૧૬, મો.સં.લા. (૫) સંવત ૧૮૭૮ના વર્ષે ફાળુન માસે શુક્લપક્ષે ષષ્ટી વાર બુધે લખિતં. પ.સંક-૧૩, વિ.કે.ભં. નં.૩૩૧૮ (૬) ઈતિ લૂંપકલાક જિનશાસનપતિ શુભ ભવતુ. જગાણું લખીત ગોરજી રાઘવજી સંવત ૧૮૭૮ આ શુદિ ૧૦ શુક્ર. ૫.સં.૭-૧૨, ગો.ના. (૭) લ. પ્રતાપવજે શ્રી ડીસા નગે લોક ૧૭૦. પ.સં.૯-૧૧, ડા.અ.ભં. પાલણપુર દા.૩૬. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૧).] (૪૬૭૪) સિદ્ધાચલ સિદ્ધલિ ૧૩ ઢાલ ૨.સં.૧૮૮૫ કાર્તિક શુ.૧૫ પેથાપુર આદિ- શ્રી ગોડી પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધાદિ નમ, દુહા પાસ તણું પદકજ નમી, સમરી શારદ માય, વિમલાચલગુણુ વરણવું, સાંભળતાં સુખ થાય. પુણ્યે નરભવ પામિને, જે કરે તીરથજાત્ર, તસ પદતલ પાવન હુવેં, નામે નિરમલ ગાત્ર. અરબુદ અષ્ટાપદ સમેત, સહુ તીરથ સુખકાર, ભુવિ ભાગિનિ તિલ સારિખ, સિદ્ધાચલ શ્રીકાર. કાર્તિકી પુનિમેં પ્રણમતાં, પાતિક દૂર પુલાય, ઈતિ ઉપદ્રવભય મિટે, સુખસંપદ ધરિ થાય. અંત - ઢાલ ૧૩ ગાયો ઇમ જ્યોતિરૂપ જગદીશ અલબેલો આદેસરૂ, આનંદ ઘર હવે અહનીસ, ખિજમત તુઝ ખેમંકરૂ રે. ગાયો ગિરિ ઇશ્ન વંશી ઇશ ઢાલ તેર કરી તાજી રે, અઢાર પાસિંઈ કારતિક માસ, રૂડી પુનિમેં દિલ રાજી રે. ૮ લઘુ પિષધશાલે સુવિશાલ, રહિ પેથાપુર ચોમાસે રે, Page #305 -------------------------------------------------------------------------- ________________ [૨૮] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ ગિરિગુણ ગાયા રંગરસાલ, સુણુતા સંધને સુખ થાસે રે. ૯ શ્રી વિજે પ્રભસૂરી પરિવાર, વિમલવિજયગણ ઉવઝાયા હૈ, તસ સિસ વાચકપદના ધાર, શ્રી શુભવિય ગુરુરાયા રે. ૧૦શ્રી હિતવિજયગણી તસ સીસ, માણિકયવિજય ગુણૅ ગાજે રે, તેહુના ધનવિજય ધનઇસ, ગૌતમવિજય ગુરૂ રાજે રૂ. ૧૧ સીસ ખુશાલવિજય ગુરૂ ખે'મ, ગુણનિધિ ગુરૂના સુપસાયા રે, ઘર બેઠાં હેાજ્ગ્યા ફલ ઇમ, ઉત્તમવિજયે ગિરિ ગાયા રે. ૧૨ (૧) પ.સં.૯-૧૧, મુક્તિ. વડોદરા નં.૨૪૧૧(૪૬૭૫) [+] નેમિનાથ સવેલી ર.સ.૧૮૮૯ ફ્રા.શુ.૭ નેમરાજુલવિષયની આ કૃતિ શૃંગારરસમય છે. આદિ-મારે ધરિ આવયા રે રસિયા, તમે મારા હૃદયકમલમાં વિસયા એ દેશી. ઉત્તવિજય ૧ સુખકર સરસતી માતા હૂઁ વાણી દૌલતદાતા, ગોતમ ગુરૂને રે વંદી રચĂ રસવેલી રસકંદી. રસિયા સુણજયા રે રંગે, સુણતાં આણુ દ આવે અંગે. રસિયા. આંકણી. શૌરીપુરના રે સ્વામી, નરપતિ સમુદ્રવિજય વડનાની, રાંણી શિવાદેવી રાજે, ગિરૂ નેમિકુમર ગુણુ ગાજે, ૨ રસિયા. અંત – રસ માંડે. વિરસ ત વરણીયે, એ વરણુનનૌ વિવહાર રે, સાકરમાં ખાર ન નાંખીયે, સમઐ તે જાણુ સંસાર હૈ. ૧૧ રૂ. તેણે રાજુલવિરહવિલાપ તે, નથિ વરણવ્યા રસવૃલિ માટે ૨, તિાં કાંટા કાંઈ ન નાંખીયે, લે કેલિ કમલ જિણુિં વાટે રે ૧૨ રૂ. ધરમનિંદાને... ભેદ પતિને નિદ્રાછેદક નિરધાર રે, સુકથાભંગી ગુરૂ દ્વેષીયૌ પાંચ મધ્યમ શાસ્ત્ર મઝાર રે ૧૩ રૂ. મેં રાસ રચ્યા રસવેલિના, રસશાસ્ત્રને નયણે નિહાલી રે, કર્યુ” રસમય સાસ્ત્ર એ રૂઅડું વાસ્તું, જે રિનીત્ય દિવાલી રે. ૧૪ ૨. અઢાર નન્યાસિયે નેડથી, ફાગુણ શુદ્ધિ સાતિમે સાચી રે, કહૈ ઉત્તવિજય ખુસાંલને, રઢીયાલા રસમાં રાચી રે. ૧૫ રૂડી રસવેલે રસિયા રમૌ, (૧) પ.સ.૧૧-૧૨, વિજાપુર જૈન જ્ઞાનમ`દિર નં.૪૦, (૨) ઇતિશ્રી નેમનાથસ્થ રસવેલી લિખિત ઉત્તમવિજયગણના, સંવત્ ૧૮૯૧ના વર્ષ Page #306 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી ઉત્તમવિજય પોષ વદી ૧ દિને રાજનગરે સામલાજીની પિલી મધ્યે શ્રીમત્તપાગચ્છનભે નભોમણિ લઘુ પૌષધશાલીય સુરિ સોમમોદદ આણંદ તષ્યિ ભાનુદયસેમસૂરિભિ લિપિતાય સુગમાથ સિદ્ધયે, સ્વકૃતં સ્વલિખિત સુધિભિક નર્ણય વાચનીયમ. ૧૮૯૪ના આશ્વિન સુદ ૧૩. (૧૮૯૩) [મુપુર્હસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા, કર્તાના પ્રશિષ્ય પંન્યાસ અમૃતવિજયજી રનવિજયજી, વિ. સં.૧૮૪રમાં મામાની હવેલી મધે લિમિટેડ પ્રેસમાં છપાવી છે. પૃષ્ઠ ૨૪. (૪૬૭૬) નેમિ રાજમતી સ્નેહલ ૧૫ ઢાલ [૨.સં.૧૮૭૬ આસો ૫ ભગુવાર) આમાં પંદર તિથિ, બારમાસનું પણ વર્ણન છે. દેશીઓ તત્કાલીન જૈનેતર પદેની છે. જેવી કે ૧ ગોકુલ મથુરા રે વાહા, ૨ વાલાજી રે ચંદ્રાવનને ચેક કે વેલા પધારજે રે લોલ, ૩ સખી આનંદે આદીતવાર સહિયર કહૂં છું રે (પા. સમોસર્યા જિનરાય), ૪ મારે વાલે દરીયાપાર મોરલી વાગે છે (પા. મારે વહાલે છે દરિયાપાર મનડું માન્યું છે), ૫ ગોકુલની ગોવાલણ મહી વેચવા ચાલી, ૬ તુમે ઓરાને આ રેક એક વાતલડી, ૭ રાજકુલે રહ્યા રાજકુમાર વર પાતલીયા (પા. જોઈ જેઇ રે ગ તણું દશા અલબેલાજી), ૮ મેં તે દુખના ડુંગર 3ળ્યા રે નાથ અમારા નિગુણું છે નિશનેહી, ૯ આવા હરિ લાસરીયા વાહા (પા. ઓધવજી નહિ રે ઘટે એહવું), ૧૦ રઘુપ ત રામ હદયમાં રહેજો રે, ૧૧ ડમરે મરૂ ગુલતારિ ગુલતા રે વાલાજી, ૧૨ તખ4 બેઠા કેસરીયાજી સોહે, ૧૩ દેશી લાવણની, ૧૪ હાં રે ઈમાં હું જાયે તારૂં, મોહનરાય મહી હલચેં મારું, ૧૫ મુંને ઝાલ જશેદાને છઇયે રે (પા. સામલીયાજી). આદિ દુહા. શ્રી શંખેશ્વર પાસજી, હરી જરા હરનાર, તસ પ્રણમું પ્રેમેં કરી, શિવરમણી-ઉરકાર. સરસ વચનદયક સદા, ભગવતિ ભારતી જેહ, શબ્દોદધિ-તારણ તરી, ત ત્રિપુરા પ્રણમહ. ગુરૂગણમણુકારાવલિ, ધરિઈ ઋદય મઝાર, જસ માટે ઉપગાર છે, પ્રણમુ વારોવાર, Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશસિંહ [૨૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ . શ્રી નેમીસ્વરની રચું, હવેલ સુખકાર, - વચન ફુલ છે જેહનાં, શિવ ફલ છે શ્રીકાર. ૪ સાંભળી સજજન સુખ લહે, દુરજન મન ડોલાય, વધુ વર્ષે પયપાનથી, અહિ વિષ અધિક થાય. એહ કથા કહેતાં થકા, ઉપજે નવ-નવ બુધ, ઘનથી તરૂ વિકસે છે, ફૂલ-ફલનકી વૃદ્ધ. ભવિયણ ભાવ ધરિ કરી, સુણજે બહુ સુખ થાય, ઈમ ઉત્તમવચને કરી, કહેશું સુણો ભાય. અંત - હાલ ૧૫. મુને ઝાલિ જસદાને છઇયે રે–એ દેશી. રાજુલ જિન પાસે જાય રે, જઈવંદે જિનના પાય રે, અહિ મહી જ દધિ (ભેજન દધિ અહિ મહિ) જે રે, સંવત સંવરછર એહ રે, રીષ્ટ આધિન ને ભગુવાર રે, તેથી પંચમી ગ્રહી સુવિચાર રે. ૧૧ હાલ પનર કરી એ ગાયો રે, સહી શાસ્ત્રની સાખેં ધાયો રે, જેહ હેય ગુણ મહાબુદ્ધિ રે, તેહ વાંચીને કરજે સુધરે. ૧૨ ગુરૂ શ્રી ગૌતમવિજયજી રે, જેને સંદેહગાંઠિને ભંજી રે, પાટે હેમવિજયજી રંજી રે, તસ ભાઈ ખુશાલવિજયજીરે. ૧૩ તસ શિષ્ય તે ઉત્તમ બેલે રે, નહિ નેમ સમે યુગ તાલે રે, સનેહ એક પખો છે જાસ રે, તેને ઉત્તમવિજય સ્યાબાસ રે. ૧૪ (૧) જશ.સં. (૨) ઈતિ હવેલ સમાપ્ત. ખંભાત મ. પ.સં. -૧૬, મુક્તિ. વડોદરા નં.૨૩૮૪. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૯૫-૩૦૫.] ૧૩૬ પ્રકાશસિંહ (૪૭૭) બા૨ વ્રતના છપા ૨.સં.૧૮૭૫ અસાડ શ.૮ ગાંડલમાં આદિ- જીવદયા નિત પાલિએ, વ્રત પહેલું કહિએ, વળી સૂકમ બાદર સર્વને અભયદાન જ દઈએ. . સાધારણ પ્રનુ () બહુ પાપ જ જાણો, આ એ અનંત કાયને લખી તેહની દયા આણે. ' ' ઉથલો. છે કાયની રક્ષા કરો, કુટુંબ સવે છે આપણે Page #308 -------------------------------------------------------------------------- ________________ એગણુસમી સદી રિહ૧] ન દલાલ " પ્રકાશસંઘ કહે પાલજે, તોષ ઋતુ ડાયાપણું. () ૧ અંત - અઢાર સે પોતાની શુકલ પક્ષે વલી, માસ અસાડિ સેભને વલી અઠ્ઠમ દિવસે. સઝાઈ વિધિ સભતી ધરિ મન ઉલાસે, કહે સેવક ભાવ સું વલિ ગેડલ વસે, હું વાંદીશ વ્રત શ્રાવકનાં ને સુધ સમકિત પાલશે, પ્રકાશસંઘ વાણી વદે મોક્ષનાં સુખ માલશે. (૧) શ્રી માંગરેલ મધે લષિત ઋષિ શ્રી ૭ હેમચંદજી પઠનાર્થ ઋષી શ્રી ૭ વધમાનજીને સારૂ લડ્યા છે સંવત ૧૮૯૧ના કારતક વદ ૭ સાતમૈ. પ.સં.૩-૧૨, રાજકેટ મોટા સંધને ભં. : [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૨૮૮-૮૯] ૧૩૭૦ નંદલાલ (૪૬૭૮) રુકિમણ (મંગલ) ચેપાઈ [અથવા રાસ] રસં૧૮૭૬ હશિયારપુર * (૧) સં.૧૯૬૩ પિ.વ.૪, પ.સં.૩૮, જિ.ચા. પિ. નં.૧૯૪૫. [મપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૯.] ૧૩૭૧. ઋષભવિજય (ત. વિજયાણંદસૂરિ-ઋદ્ધિવિજય-કુંઅર- વિજય-રવિવિજય–આણંદવિજય-પ્રેમવિજય-રામવિજયશિ.) (૪૯૭૯) + અધમુનિ સક્ઝાય ૩ ઢાળ ૨.સં.૧૮૭૭ પણ આદિ- શ્રી મુનિસુવ્રત જિન નમું ચરણયુગલ કર જોડિ - સાવથિપુર શોભતું, અરિ સબળા બળ તેડ. . જિતશત્ર મહિપતિ તિહાં, ધારણ નામે નાર, ગૌરી ઈશ્વરસૂનું સમ, ખધક નામે કુમાર. અંત – કળશ વધ પરિસહ ઋષિયે ખમ્યા ગુરૂ બંધક જેમ એ, , , શિવસુખ ચાહે જે જંતુ, તવ કરશો કેપ ન એમ એ. સંવત સસ મુનીશ્વર વસુ ચંદ્ર (૧૮૭૭) વર્ષે પણ એ, માસ ષષ્ટિ પ્રેમરાગે, ઋષભવિજય જગ ભાખએ. પ્રકાશિતઃ ૧. આ. કા. મહૌદધિ ન.પ પરિશિષ્ટ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ષવિજય [૨] જૈન ગૂર્જર કવિઓ : ૬ (૪૬૮૦) [+] વત્સરાજ રાસ ૪ ઉલ્લાસ પ૬ ઢાળ ૧૫૨૮ કડી .સં. ૧૮૮૨ શ્રાવણ સુદ ૬ ભગુવાર બારેજામાં આદિ– દૂા . શ્રી સુકર આદિદેવ, યુગલધરમ કરનાર, વિમલ અમલ અગોચર, અજર અમર નિરધાર. તે જિન પ્રણિપતિ કરી, શ્રી કૃતવી તેમ, શબ્દમ્બલના નવિ હુઈ, જાડચ તિમિર પુષ જેમ. અરિહા ભાવે પૂજીએ, મેલેં પુણ્ય-સમુદાય, અલિકવિધન સવિ દૂર કરે, અભ્રમરૂને ન્યાય. પૂજા ઉપર વત્સરાજના, ભાખીશું અધિકાર, કિણ વિધસે સુખદુખ લહ્યો, કિમ કીધા ભવપાર. રસિયા કરણે ચુપ સ્પે, મૃગલવણ રીત, વક્તા શ્રેતા ઉપજે, માંહામાંહિ પ્રીત. સકલ કમલ રેફ મ્યું રમે, રસિયા તે કહેવાય, મ્યું જાણે ઘુણ રાંકડે, સુકું લાકડ ખાય. અતિ વિકસિત લોચન કરી, વિકસિત વદન લીન, ત્યજી વ્યાધાતને સાંભ, રસિયા રસ-લયલીન. અંત – ઢાલ ૧૪ તમનેં કઈ ગોરી ગમયે રાજ્ય – એ દેશી. તપગચ્છ માંહિ દિનકર સરિખા, શ્રી સેનસૂરિ ગણરાયા લાલ રાયા લાલ.. તાસ પટાધર તિલકસુરિજી, જિનશાસન ગવરાયા લાલ. ગ. ૧ તેહની પાટ દિપાવણહાર, શ્રી વિજયાણુંદ સૂરીરાયા લાલ. રા. ગણને મંડણ દુરિતવિહંડણ, પ્રણમું તેના પાયા લાલ. પા. ૨ ત્રદ્ધિવિજય વાચક તસ પાર્ટ, સોને હીરા જડિયા લાલ, જ. સત્તરે ભેદે ખેં ચિત્તે, ચરણ સોપાને ચઢિયા લાલ, ચ. ૩ અરવિજય શુભ નિત અભ્યાસી, તેહને પાટે સહાયા લાલસો. તાસ શિષ્ય વિવિજય મનોહર, જ્ઞાનકલાઈ સવાયા લાલ. સ. ૪ આણદવિજય અતિ સુંદર સોહે સક્રુરૂને મન ભાયા લાલ. ભા. અવગણ પાખું સંધની સાખેં, નિજ પાટે પધરાયા લાલ. ૫. ૫ તસ પાટૅ સવેગરસભીના, પ્રેમવિજયજી થપાયા લાલ થ. રામવિજય નર પરઉપગારી, ગુરૂના પાટ દિપાયા લાલ. દિ. ૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૨૩] ઋષભવિય ઋષભવિજય તસ શિષ્ય દિને, મેં વત્સભૂપતિ ગુણ ગાયા લાલ. સમુદ્ર(સુરે દ્ર)સૂરિને રાજે રચના કર ધણે હરષ ભરાયા લાલ. ૭ આપ આણુ દે ઉદ્યમ કીધા, શ્રી ગુરૂચરણ પસાયા લાલ, પ. સંવત અઢાર ને' માસિચા વરષે, શ્રાવણ માસને' આયા લાલ. ૮ ઉજ્વલ છઠે દિવસે” ભગુવારે, ઢાલ છપ્પન્ન કરી વ્યાયા લાલ. જ્યા. રત્નત્રયે' ગુણુ મેાટા દીઠા, એક અવતારી રાયા લાલ. રા. ૯ ભાગી યાગી માંહિં સૂરા, દાય વિધ શત્રુ હઠાયા લાલ, હું. સાંસારિક સુખ વિલસી પૂરા, તિર્થે મેલિ કંચન જાયા લાલ. ૧૦ ચારિત્ર પાર્લી ચિત્ત અજુઆલ્યું, તજિયા માહ કષાયા લાલ, ક. તસ ગુણમાલા કરે. ધરતાં, નિરમલ હેાવે. કાયા લાલ, કા. ૧૧ નાંમને કાને સુત ભવિયા, જાવે. સહુ પાપ પલાયા લાલ, ૫. આરેામાં રહિ ચામાસું, રાસ રસિક નિરમાયા લાલ, નિ. ચેાથે... ઉલ્લાસે* મન સુવિલાસે, ચૌદમી ઢાલ નિપાયા લાલ, નિ. ઋષભવિજય કહે ભવિયણ સુણિ", મોંગલ પાંમે. નિરમાયા લાલ. ૧૩ કલશ દાંનશિયલ તપ ચેાથેા ભાવ, એ જ્યારે છે ભવજલ તાવ, ચ્યારે ઉલ્લાસે` છપ્પન્ન ઢાલ, ભણતાં ગુણતાં મંગલમાલ. સૂત્રે છે. અનુયાનિંદાર, તે પ્રભુ ભાખ્યા ચ્યાર પ્રકાર, તિમ ઉલ્લાસ મે` રચિયા ચ્યાર, ઋષભવિજય કહે જયજયકાર. ૨ (૧) ઇતિશ્રી વત્સરાજચરિત્રે પૂજનધિકારે પ્રાકૃતપ્રાધે જપ્પન વારિનયન યમરાજગ્રહાગમન ૨ મત્રિનિર્ઘાટણ ૩ દેવલાકે ગમન ૪ એભિ ચતુર્ભિ કલાવૃતૌ ચતુથ પ્રસ્તાવ સમાસઃ લેાક હજાર ખે છે. ગાથા ૧૫૨૮ સખ્યાતે બ્લેક ૨૦૧૬. સંવત ૧૯૩૨ના ભાદરવા શુદી ૯ સેમે લ. વરજલાલ વેણીદાસ શ્રી ખેડા મધ્યે લખ્યા છે. ૫.સ.૪૯-૧૮, ખેડા ભ. દા.૮ નં.૯૩. [મુપુગૃહસૂચી.] (૪૬૮૧) નેમિનાથ વિવાહલા ૧૭ ઢાળ ર.સં.૧૮૮૬ આષાઢ શુદ ૧૫ મારેામાં આદિ- વનમાં વાડે વાલા વાંસલી રે માડરે મંદીરીઇ સંભલાય રે. વાલે મારે વાએ છે વાંસલી રે–દેશી. સરસતિ ચરણુ નમી કરી રે, શ્રી સપ્તેશ્વર રાય રે, ૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ઋષભવિજય [૨૯] જૈન ગૂજ ૨ કવિએ ઃ ૨ વાહલેા માહરા નેમજી ગાયસ રે. અરિહંત ગુણુ સંભારતાં હૈ, ભવાભવ પાતિક જાય રે વાહલેા. એ તા ભાવિસમા જિતરાય રે. ૧ અંત - ઢાલ ૧૭ ભરત નૃપ ભાવ સું –એ દેશી. એ. ૪ ૬ પતી અવિચલ પ્રીતડી એ, રાખી જગ આખ્યાત, સવત અઢાર ને છાસીઇ એ, માસ અષાઢ મહત. પૂન્યમ દિન ગુણ ગાઈયા એ, રહી મારેજે ચેામાસ, વિજયાણુ દસૂરી ગળપતી એ, દિનકર પરે પરકાસ. તેહની પાટે રાજતા એ, ઋદ્ધિવિજય ઉવઝાય, ૐ અવિજય જગ મેાધી એ, કુમત-માતંગ હરાય. એ. પ વિવિજય તસ પાટવી એ, આણુ વિજય પન્યાસ, પ્રેમવિજય શ્રુતસાગરૂ એ, ખિમાવત ગુણુ રાસ. રામવિજય શિષ્ય તેહના એ, ઋષભવિજય મનેાહાર, જે ધસે કંઠે જતા એ, તે લહે જયજયકાર. એ. દ એ. ૭ (૧) લી. ક્ષત્રી ગાઇડ દેગચંદ પડનાથ". બાઇ દીવાલીબાઈની પ્રત છે. પ.સં.૬--૧૪, ડા. પાલણપુર દા.૩૯ નં.૧ર. (૨) પ.સં.૭-૧૨, પાદરા નં.ર૯. (૩) જુએ. હવે પછી, ‘રાજિમતી બારમાસ'ને અંતે, [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૪).] (૪૬૮૨) રામસીતાનાં ઢાળિયાં છ ઢાળ ર.સ.૧૯૦૩ માગશર વદ ૨ બુધ આદિ શ્રી સરસતિ ધવલતુ સાસની, કવિયણુની તું માય, સરસ વયણુ પારણું, લલિ લલિ પ્રણમું પાય. નાંમ જિષ્ણુસર નાંમથી, થાપના વણુ જિષ્ણુ, દ્રવ્ય જિજ્ઞેસર જીવ છે, ભાવ જગમ જયચંદ. અતિત અનાગત વત્તતા, તેહને સિસ નમાય, સિયલ તણા ગુણુ ગાય, સુણુતા વિધન પલાય. સીલે સુર સાનિધ કરે, સીલે નિર્મલ દેહ, વિષધર ફૂલમાલા હુવે, ધર્મ સકલ ગુણગેહ. શ્રી મુનિસુવ્રત જિનશાસને, રામચંદ તરીંદ, તસ નારી સીતા સતિ, થુક્ષુ' ગુણુ સુખકંદ, એ. ૩ 3. ૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી અત – [૨૫] ઢાલ ૭ સંયમની સુખ પામીઇ એ દેશી. રામને સુગ્રીવ મ ભણે, સીતા રહિ પરદેશ સિંહ સનેહિ, તેહને તેડાવા હાં, દુખણુ નહિ લેશ, સનેહિ. અજબ સતિ સીતા વડી. એ આંકણી. અત ઋષભવિજય * સ. અ. ૨૭ વિજયાણું સૂરીશ્વર, ઋદ્ધિવિજય ઉવઝાય, સ. કુ’અવિજય રવિસુત ગુણ, આણંદ્રવિજય સવાય, સ.અ.૨૬ પ્રેમવિજય તસ રાંમના, ઋષભવિજય વાણુિ, સ. ધમથાનિક જે ગાયસે, તે લહે પરમ કલ્યાણુ, ઓગણીસ તિલેતરે, મગસિર માસ ઉદાર સ. તે તલ કરણે શુભ દિને, ખીજ વદિ ષુધવાર, જે સાંભલસે ભાવ સું, તસ પ્રગટે ગુણુમાલ, સ. કમલા વિમલા પામત્સ્યેં, દેહ સબલ સુવિશાલ, (૧) સંવત ૧૯૦૪ના વર્ષે વૈશાખ શુદિ ૧ની રાત્રે લખ્યું છે. વાર ગુરૂવાસરે લ. પૂ. જતનકુસલણ ગેાધાવી નગરે સા. વીર્ય વિ. દિપચંદનેડથે લખ્યુ છે, શ્રી વમાન સ્વામી પ્રશાદાત. ૫.સ.૧૩-૧૧, ગા.ના. (૪૬૮૩) પંદર તિથિ સ. અ. ૨૯ આદિ મધુકર માધવને' કેયા – દેશી. પડવે દીન પહેલા આવે, વાતાયનમે તન ઠાવે, જિનવર મલસે મન ધ્યાવે રે, પ્રભુ મને સામલીએ પ્યારા, ૧ કા મલસે માહનગારા - આંકણી. 20 પૂન્યમ પખવાડે ભલીયા, અતલ વધે. આસ્સા ભરીયા, ઋષભ કહે માસે વલીયા રે. (૧) જુઆ હવે પછી ‘રાજિમતી બારમાસ'ને અંતે (૪૬૮૪) રાજિમતી બારમાસ આદિ- આવે! હરી લાસરીયા વાલા – એ દેશી. રાજુલ ખેલી મેાહનવેલી, શ્રાવણ માસમેં સાહેલી, નેમ ગયા મુઝને મેહુલી, આવે। હરીવંશ તણા રાન, રાખેા નિજ કુલની માઝા રે – આવા. અ`ત – આષાઢ ઉંડેરા ગાજે, સિતલ વાય ઘણાં વાજે, wh પથી નિજ ઘરમેં છાજે - આ. સ. અ. ૨૮ ૧૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ તેજવિજય રાજુલ વેરાગે પડીયાં, સંયમ લેવા ચિત્ત ધરીયાં, ઋષભ કહે સમતા ધરીયા - આ. - (૧) નૈમિનાથ વિવાહલેા’ તથા ‘પંદર તિથિ' સાથે ઃ ૫.સં.૧૦-૧૦, [૨૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ વિ.ને.લ, ન,૪૫૩૫. (૪૬૮૫) + સ્થૂલિભદ્ર સ આદિ – શ્રી થૂલિભદ્ર મુતિગણુમાં પ્રકાશિત : : ૧. જે.પ્ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮૯-૯૪. ‘સ્થૂલિભદ્ર સઝાય' માત્ર ઋષભ’ નામછાપ ધરાવે છે તેથી એ કૃતિ આ ઋષભવિજયની જ હૈાવાનું નિશ્ચિત ન કહી શકાય. અહીં જ આ પૂર્વે એ કૃતિ ઋષભદાસ (નં.૬૩૨)ને નામે મુકાયેલી છે. જુઓ ભા.૩ પૃ.૭૯ પરની નોંધ.] ૧૩૭૨, તેજવિજય (ત. હીરવિજયસૂરિ તેના વિવેકવિજય તથા શુવેિજચ-રૂપવિજય-કૃષ્ણવિજય-૨’ગવિજય-ભીમવિજય હેમવિજયશિ.) (૪૬૮૬) + કેરિયાના રાસ ૧૬૨ કડી ર.સ,૧૮૭૭ ફ્રા.શુ.૧૦ આદિ સહસ વચનરસ સરસતી, હુ'સવાહની હું સગતી, પ્રથમ જ પ્રણમું સરસ્વતી, માગુ' અવિરલ મિત. - અંત – અસુર નમાયા દંડ પાયા થાવર જંગમ જગ જયા - જગ જસવદીતા જંગ જીત્યે કૈસરી કારે જયેા. સ. સવત અઢાર સત્યાતરા મુઝારે ફાગુણુ દશમી શુદ વલી, હેવિજય તણા તેજ ભણે સર્વે મન આસ્યા લી. (૧) સર્વાંગાથા ૧૬૨ ઇતિશ્રી લેવા ઋષભદેવજીરા રાસ. વિ.સં. ૧૯૩૧ આષાઢ વદ ૬ દૂધઈ તંત્રે ચંદ્રપ્રભપ્રભુ પ્રાસાદાત્. પ.સ.૬-૧૬, ચા. (ર) સં.૧૮૮૪ના વૈશાખ શુદિ ૫ શનિવારે લિ. મુનિ સપત્તવિજયજી પાસે. (૩) ૫.સ.૯-૧૪, વ.રા. મુંબઈ. (૪) મુ. સાભાગસાગરાર્થ સંવત્ ૧૮૮૦ના જેષ્ટ વદ ૯ ૬ને લષી છે શ્રી ચંદ્રપ્રભુ પ્રસાદાત્. ૫.સ. ૧૨-૧૨, મા.સુરત પા. નં.૧૨૬, (૫) સવત્ ૧૮૮૪ શ્રાવણ શુદ્ઘ ૧૧ દને શ્રી માંડવી બંદરે લષ્યતે મુનિ રત્નચંદ્ર શ્રી સાંતીનાથ પ્રસાદાત. પુ.સ.૮–૧૪, મ.ઐ.વિ. ન’.૫૧૯. (૬) સ`.૧૯૪૨ માગસર ૧૦ ગુરૂ કૃષ્ણપક્ષે લષિત ૫. શ્વેતીવીજેજી સત ગુલાબવીજેજી પઠનાથ .... લષીત`ગુલાબવિજે ચેતીવિજેજી રેવાસી થરાં જામપુરના ગામ લાંણે ચેકમાસ્યૂ" કર્યુ” Page #314 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૯૭] દીયવિજય છે. (થરા જામપુર ઝીંઝુવાડાથી ૨૦-૨૫ ગાઉ દૂર ગામ છે.) પ.સ’.૮–૧૪, ઝી. પેા.૪૦ ત’.૨૦૦, પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૨ પૃ.૪૮૧, ૫૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૯૪-૯૫. ગુરુપરંપરા ઉદ્ધૃત ભાગમાં નથી, પણ મુદ્રિત કૃતિમાંથી લીધી હશે.] ૧૩૭૩, દીવિજય (કૃષ્ણવિજયશિ.) શ્રીપતિ એટલે કૃષ્ણ, તેથી શ્રીપતિવિજય એટલે કૃષ્ણવિજય. કવિના ગુરુનું નામ સ્તવનેામાં એ રીતે પણ મળે છે. (૪૬૮૭) ચાવીશી લ.સ’.૧૮૭૮ પહેલાં આદિ – ઋષભ જિન સ્ત. કઠડારાં વાન્ત હૈ હાજા મારૂમાં મારૂજી કઠેડારાં ઘુરીયાં રૅ નિસાં, રા સારમે સારમેં હૈ સૂરજ ઉગીયેા માજી. એ દેશી પ્રહે ઉઠી વંદુ રે ઋષભ જિષ્ણુને સાહિમજી, નાભીતરે દકુલ સિણુગાર, રા સારમેં હૈ તીરથ થાપીયા સાહેબ, વૃષભલ છત હું ચામીકર દેહ રા. ૧. ધણુ સય પંચ પ્રેૌઢ મનેાહાર. રા સેારહે. * કાલ અનાદે હે તીરથ એ થયે સા. કરી અખીયાયત જૂગાદીરાય, શ્રીપતિવિજય હૈ ગિરીગુણ ગાવતાં સા. આતમનાંત દીપ પ્રગટાય. રા. ૐ (નમિજિત સ્તવનને અ ંતે) ઋદ્ધિ વૃદ્ધિ બહુ મેં સહી, ગુરૂ કૃષ્ણવિજય સુપસાયે રે, દીપ સેવૐ વિનતી કહી. (આમ ઘણાં સ્તવનને અ ંતે છે.) અત - ૨૪ મહાવીર સ્તવન. સીતલ જિન સહજાનંદી એ દેશી. સિદ્ધાર્થ ત્રિશલાનંદ કુલકુમુદવિકાસન ચંદ માનું ઉપસમરસના ક. ૧ જગતગુરૂ વીર પરમ ઉપગારી, નિરૂપાધિક દાંત દાતારી – જગત. Page #315 -------------------------------------------------------------------------- ________________ હીરસેવક ? હરસેવક ૫ ચમગતિદાયક સ્વામી દીપે વિદ્યુધ અંતરયાંમી શિવનારી હૃદય વિસરામી – જગ. ૯ (૧) સંવત્ ૧૮૭૮ વર્ષ સાર્ક ૧૭૩૩ પરવત માંને મૃગસર માસે રવીવારે કૃષ્ણપક્ષે લષીત' પાટણ. ૫.સ’.૭–૧૭, જશ.સ’. (૪૬૮૮) સામાયક ૩૨ દોષ સઝાય આદિ સાંભલ મેારી સજનીજી રે એ દેશી.. શ્રી જિન સારદ સદ્ગુરૂ પ્રણમી ભાખુ· સામાયિક દોષજી. અ`ત – શ્રીપતિવિજય શેવક ઇમ દ્વીપે, સામાયક ગુણુ ગાય રૂ. ૧૨ (૧) પ.સ.ર, જશ.સ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૨-૧૩.] ૧૩૭૪. હીરસેવક હસેવ? (૪૬૮૯) + મયણનેહા રાસ અથવા સઝાય (રાજસ્થાનીમાં) ૧૮૮ કડી ર.સં...૧૪ (૧૭૭૪ ?) લે.સ`.૧૮૭૮ પહેલાં કુકડીમાં દાહા. આદિ અત - [૨૮] જૈન ગૂજર'કવિએ : હું. જૂઆ માંસ દારુ તણી, કરે વેશ્યા શું દ્વેષ, જીવ હિંસા ચારી કરે, પરનારીના દોષ. - ઢાલ - અનાથીની વૈરાગી દેશીમાં. વ્યસન સાતમું પરનારીનું, પ્રત્યક્ષ પાપ દીખાયું. રાવણ પદમાત્તર મણિરથ રાજા, તીનું રાજ ગમાયું. રાજવીયાંને રાષિયારા, ભાઈ છેદ્યો પ્યારા - આંકણી. ગામ કુકડીએ કર્યો ચામાસા, સંવત ચૌદા તેરા માંયેા, કથાકારણ આ ઢાલ જ ફીની, હરસેવક ચિત્ત લાયા – રા. ૧૮૭ સાધાં રે તે મુખ સાંભલો, ચરિત્ર મયણરેહારે, તિણુ ઉપર કોઈ અધિકાએ, મિચ્છાદુડ મહારા – રા. ૧૮૮ (પાઠાંતર) ગામ કેકડી કીને ચૈામાસા, વરસ ચવદેતરા માંહિ, કથા કાલની ઢાલ માંધી હીવડે સેાભત ચીત લાઈ. ૧ ૧૭૫ (૧) સં.૧૯૩૪ પેાસ વ.૬ મોંગલ. પ.સ....૯-૧૩, જૈનાનંદ પુ. સુરત ન.૩૩૨૪. (૨) સં.૧૮૭૮ જેઠ શુદ ૧૩ અદીતવારે પાલડી મધ્યે લિ. ૧.સ.૭–૧૨, વિ.ને.ભ. નં.૪૫૬૨, (૩) લિષત જતી અખીચંદ શ્રી મકસુદાબાદ અજીમગ જમૈ` શ્રી ભાગીરથી તટે. પ.સં.૧૨-૧૨, ગુ, ન’.૨૨. ૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [રદ૯] ચતુરવિજય. (૪) સં.૧૯૦૭ ભા.શુ.૮ સોમ મુનિસુંદર લિ. ૫.સં.૧૧, ચતુ. પો.૧૦. પ્રકાશિતઃ ૧. પ્રકા. શા. ભીમશી માણક. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭, ભા.૩ પૃ.૪૧૮ તથા ૧૪૨૨-૨૩. પહેલાં કૃતિ હરસેવકને નામે મૂકેલી, પછી હીરસેવક નામનો તર્ક કર્યો છે, કેમકે હરસેવક જૈન મુનિનું નામ ન હોઈ શકે ને કૃતિ કુકડીના ચાતુર્માસ દરમ્યાન રચાઈ છે એટલે રચનાર જૈન મુનિ છે. પાઠાંતરમાં તો હરસેવક એ નામ પણ મળતું નથી એ નોંધપાત્ર છે. પ્રથમ આવૃત્તિમાં પહેલાં ર.સં.૧૪૧૩ને તર્ક કરે. પછીથી ૨. સં.૧૭૭૪ મૂકી “ભાષાદષ્ટિએ યોગ્ય લાગે છે” એમ જણાવેલું ત્યાં ૧૭૧૪ ૧૭૭૪ થયું જણાય છે. ત્યાં આ કારણે તે કવિને ૧૫મી સદીમાંથી ફેરવી ૧૮મી સદીમાં મૂકેલા. “અવતરા” એટલે કેઈ પણ સિકાના ૧૪મા વષે એ અથ થાય. કૃતિની ભાષા અઢારમી-ઓગણસની સદી જેટલી અર્વાચીન જણાય છે તેથી સં.૧૭૧૪ કે ૧૮૧૪ હેઈ શકે. અહીં તે ૨.સં.ની અનિશ્ચિતતાને કારણે આ કૃતિને લે.સં.ના ક્રમમાં લીધી છે. એટલે કવિ ઓગણીસમી સદીમાં ખસેડાયા છે. બધી જ હસ્તપ્રતે મોડા સમયની છે તે પણ નોંધપાત્ર છે.] ૧૩૭૫. ચતુરવિજય (તા. જિનવિજય-નવલવિયેશિ.) (૪૬૯૦) [+] બીજનું સ્ત. ૨.સં.૧૮૭૮ આષાઢ શુ.૧૦ સિદ્ધપુરમાં આદિ દેશી સુરતીની સરસ વચનરસ વરસતી, સરસતી કલાભંડાર, બીજ તણે મહીમા કહું, જિમ કહ્યો શાસ્ત્રવિચાર.' અંત - કલશ ઇમ વીર જિનવર સયલ સુખકર, ગાઈ અતી ઉલટભરે, આષાઢ ઉજલ દશમી દિન સંવત ૧૮૭૮તરે બીજમહીમા એહ વણવ્યો રહી સીદ્ધપુર ચોમાસું એ, જે ભાવીક પ્રાણી ભણે ગુણે તરસ ઘર લીલવિલાસ એ. ૧૬ (૧) પ.સં.૨–૧૪, આ.ક.મં. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૦૪), લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. ચેત્ય. આદિ સં. ભા.૩. ૨. જૈન પ્રાચીન પૂર્વા-. ચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ] (૪૯૧) [+] મેત્રાણામંડન ઋષભદેવ જિન [ઉત્પત્તિનું] સ્ત. Page #317 -------------------------------------------------------------------------- ________________ - ચતુરવિજય [૧૦] જૈન ગૂર્જર કવિઓ (અ.) પાંચ ઢાળ ર.સં.૧૯૦૧ માહ શુ.૧૩ મંગલવારે મેત્રાણુમાં - આદિ સ્વસ્તેિ શ્રી વરદાયકા સાસનનાયક રીદ્ધ ગુજજર દેશ સોહામણે પાટણવાડે પરસીધ. બાવન તકે જાણીઇ, સીધપર સુલતાન ગાઉ પાંચ તીહાં થકી, એણે મંડાણ. સંવત ઓગણીસે સઈ સમે, શ્રાવણ માસ મઝાર વદિ તીથિ એકાદસી, સોમવાર સુખકાર. પરવ પજુસણને દુરે, પ્રગટિ પ્રતિમા ચાર બાઈ માંનાં તસ દીકરિ, જવલ નાતેં લવાર. તસ નંદન તલ ચ્યાર છે, પતિભક્તિ છે નાવ મેત્રાણાપુરમંડ, સુણજો સહુ અધિકાર. તસ મહિમા તેહનો કહું, ભવિયણ થઈ ઉજમાલ સાંભલો સહુકે તમે, પસરી મંગલમાલ. (પુત્રીને સ્વપ્ન આવ્યું કે અમે અહીં છીએ. આ વાત માને કહી. • બંને ઉઠીને કોડમાં ખોદતાં પ્રભુની પલાંઠી જોતાં ચાર પ્રતિમા દેખાઈ.). રષભ, શાંતિ, કુંથુ, પદ્ય જે, ચતુર નામે પ્રભુ પાય રે. (અગોચર વચનથી જણાયું કે પ્રભુ રામન્ય (રામણ)થી આવ્યા છે. પજુસણ પર્વમાં મેત્રાણાના સંઘમાં આનંદેત્સવ થઈ રહ્યો. પછી) પરસાદ મનહર સુંદર કીધો, ઉત્તર દીસે મુખ પરસીદ્ધો પ્રભુ દરિસણ કરી સુખ લીધો રે મનમોહન. માહ માસ મનહર માહ રે, તિથિ તેરસ ભગુવારે સુકલ પક્ષ સુવિચારે રે (મૂલનાયક ષભની પ્રતિમા ને આજુબાજુ બીજી જિનપ્રતિમા રાખી. દેશદેશના સંધ જાત્રાએ આવવા લાગ્યા.) વ્યાર નીવારક ચ્યારે જિનવર પ્રગટ થયા તતખેવ રે. ચતુરવિજય જિન ધ્યાન ધરંતા નવલ પ્રગટયો નેહ રે. ૫ કલશ ઋષભ સાંતિ કુંથુ જિનવર પદમ પ્રભુને પ્રકૃમિએ ઘન સુઘન સુવાસ સુંદર કનકકચોલે અચીએ ( દિપ ધુપ પુફમાલ બહુ વિધ પગર પૂરીઈ Page #318 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૦૧] · જિનહષ સરિ શ્રી જિનશાસનભક્તિ કરતાં સકલ સંકટ ચૂરીઇં શ્રી વિજયપ્રભપાટ મુનિવરા જિનવિજ્ય ચિત યાએ નવલવિય જિનસેવા કરતાં મનવ છિત ફલ પાઈએ. (૧) પ.સ’.૨-૧૩, જશ.સ’. [પ્રકાશિત ઃ ૧. જૈત સત્યપ્રકાશ ઑક્ટો. ૧૯૪૩.] (૪૬૯૨) કુમતિવારક સુમતિને ઉપદેશ સ આદિ કુમતી માં પ્રતીમા ઉથાપી એ દેશી સુધા મારગ જિતવર ભાખે, સાસ્વતી પીમા જેહ, ઉર્ધ્વ અદ્દો ત્રીછે. લાકે દાખે, કાડી પનર ત તેહ રે. લેાકા ભેાલવીયા મત ભુલે. ૧ અંત – પંડીત નવલના ઋણી પરે ખેાલે ચતુર કહે. સુખ માણેા ૨ લેા. ૧૨ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૯ તથા ૩૪૧-૪૨. ત્યાં મેત્રાણામ’ડન ઋષભ જિન સ્ત.' ત. જિનવિજય-ચતુરવિજયશિ. નવલવિજયને નામે મુકાયેલું, કેટલીક પ ́ક્તિએ આવી ભ્રાન્તિ કરાવે એવી છે પર ંતુ ચતુર તમે પ્રભુ પાય રે' એ ચેાખી પંક્તિ છે ને નવલવિજયશિ. ચતુરવિજયની અન્ય કૃતિએ પણ મળે છે તેથી એમ જ અÖઘટન કરવું. જોઈએ. - બીજનું સ્તવન'ના ઉદ્ધૃત ભાગમાં કર્તાનામ નથી પણ અન્યત્ર નોંધાયેલું મળે છે.] ૧૩૭૬. જિનહષ સૂરિ (ખ. જિનચંદ્રસૂરિના પટ્ટધર) (૪૬૯૩) વિશતિસ્થાનક પૂજા ૨.સ.૧૮૭૮[૫૮] ભા.શુ.પરિવ અજીમગંજ-વાયરમાં [] આદિ દુહા સુખસ‘પતિદાયક સદા, જગનાયક જિતચંદ, વિધનહરણુ મંગલકરણ, તમેા નાભિનૃપન૬. લેકાલેાકપ્રકાશિકા, જિનવાણી ચિત ધાર, વિશતિપદપૂજન તણેા, કહિસ્સું વિધિ વિસ્તાર. જિનવર અંગે ભાખીયાં, તપ ૫ બહુ પ્રકાર, વિંશતિપતપ સારિસા, અવર ન કાઈ ઉદાર. દાન શીલ તપ જપ ક્રિયા, ભાવ વિના લહીન, જેસે* ભાજન લવણુ વિત, નહી સરસ ગુણુપીન. ૧. ર ૩. ૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષસૂરિ [૩૨] . જૈન ગૂર્જર કવિઓ: ૬ જે ભવિયણ સેવે સદા, ભાવે થાનક વસ, તે તીર્થંકરપદ લહે, વંદે સુર નર ઈસ. અત- સુણ ચતુર સુજાણ પરનારી નું પ્રીતડી કબહુ ન કીજીયે એ ગરબાની ચાલ. ચિત હરખ ધરી, અનુભવરંગે વીસ પરમ પદ વંદીયે, શિવરમણ વરી, કેવલ સખીય સદાય કરી ચિર નંદીયે – આંચલી. એ વીસ ચરણ અસરણસરખા, ચિરસંચિત દુરિત-તિમિર-હરણું નિતનિત એ પદ સ્મરણ ધરણા, ચિત. ૧ એ પદમરણ જિણ ચિત ધરીયા, તરીયા તરસે તરે ભવિ દરિયા સદનંત ભવિક સદ્દ ભય હરીયા. ચિત. ૨ એ પદ ગુણસાગર મનુડારા, વરણન કરીયે નહુ હારા ઇંદિક સુર ન લહે પારા. ચિત. ૩ એ પદ અતિશય મહિમા-ધારા, અમૃતપદ-કમલા-ભરતારા જિનચ દ્વાનંદઘન-પદ-કારા. ચિત. ૪ જિનહરષ પુરંદકે શિવકરણ, ચંદ્રામલગુણ વિશતિ ચરણ હુઈજ પ્રભુ અરજ એ શ્રવ-ધરણું. ચિત. ૫ એ વીસ થાનક ભુવનવંદન અનિકંદન જાનીયે વિબુદ્ર ચંદ્ર નરેંદ્ર વંદિત પદ જિદ્ર વખાણીયે એ વીસ પદ ભવજલધિકારણ તરણુ ગુણ પહિચાનીયે, ઈમ જાન ભવિજન કુશલ કારણ વીસ પદ ઉર આનીયે. ૧ ઈડ વરસ ચંદ્ર દિપે] હરિરમુખ વિધિનયન સ્થિતિ મિતિ ધરૂ, તિહ માસ ભાદ્રવ ધવલ દલ તિથ પંચમી રવિવાસરૂ. બંગાલ જનપદ જિહાં વિરાજિત શિખર તીરથ ગિરિવરૂ, સહુ નગર શોભિત અજીમગંજ પુર દુતીય વાચર પુરૂ. ૨ ખરતર ગધેસર વિજિતસુરગુરૂ વિમલ ગુનગરિમાધરા, ગુનભવન ભવિજન નલિનિકાનન નિત વિકાસન દિનકરા. મુનિચંદ્ર શ્રી જિનલાભ સુરિંદ સુગુરૂ મહિલ યુગવરા, સકલેંદ્ર વંઘ જિનૅ શાસનમંડના નિત હિતધરા. ૩ તસુ પટ્ટ ઉજવલ અવલ ગણિવર ઉદયગિરિ વાસર-કરા, Page #320 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૦] જયચંદ ગેંદ્રવંદ નરેંદ્ર વંદિત ચરણપંકજ મનધરા. '. આચાર પંચ છતીસ ગુણધર. સકલ આગમ-સાગરા, યુગપ્રવર શ્રી જિનચંદ્રસૂરી ગુરૂ સકલ સૂરીસરા. તસુ ચરણકમલયુગલસેવન અતિસ મધુકરતા ધરી, પુન સુગુરૂ-પદ-અરવિંદ યુગની કૃપા નિતનિત આદરી. ગણધાર શ્રી જિનહર્ષસૂરી હર્ષ ધરી ઘન અદ્ય હરી, યા વીસપદકી વિવિધ પૂજન વિધિ તની રચના કરી. ૫ . (૧) સં.૧૯૦૬ વષે મિતિ મિગસર સૂદ ૧૫ તિથે વા. સુખશીલગણિજી પં. રામચંદજી પં. કિસતૂરચંદ લિષ્યતા શ્રી કેટા રામપુરા મળે. પ.સં.૧૭-૧૧, અનંત. ભંડેર. [રાહસૂચી ભા.૨, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૩૭).] પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૬-૮૮. ત્યાં કૃતિને ૨.સં.૧૮૭૨ આપવામાં આવે. તે કેવી રીતે તે સમજાતું નથી. દિને તે “દિપેદ્ર જ હેવું જોઈએ, કેમકે એનું અર્થઘટન ૮ તરીકે કરવામાં આવ્યું છે. હરિમુખ” એટલે અગ્નિમુખ એટલે અગ્નિજવાલા=૭ કર્યું હશે? “હરમુખ” માનીએ તો પ થાય. “વિધિનયન એટલે ચતુર્મુખ બ્રહ્માનાં નયન તે ૮ જ થાય. આથી ૨.સં.૧૮૭૮ કે ૧૮૫૮ હેઈ શકે. જિનહર્ષસૂરિને સૂરિપદ સં.૧૮૫૬માં મળ્યું છે એટલે તે પછી જ આ કૃતિ રચાયેલી ગણાય. કૃતિનું રચનાસ્થળ અજીમગંજ – વાલ્ચર” દર્શાવ્યું છે, પણ આ તો બે જુદાં ગામોનાં નામ છે. કૃતિના અંતભાગમાં બંગાળનાં બે પુર” તરીકે એને ઉલ્લેખ થયો છે. કૃતિ ત્યાં રચાયેલી હોવાનું અથઘટન થઈ શકે એમ જણાતું નથી.] ૧૩૭૭. જયચંદ (ખ. કપૂરચંદ્રશિ.) (૪૬૯૪ ક) પ્રતિમા રાસ ૩ ઢાલ ર.સં.૧૮૭૮ ભા.વ.૨ આગોઢાઈ (૧). લ.સં.૧૮૭૮ પો.સુ.૧રૂઆગઢાઈ. ગેનાં લિ. પ.સં.૪, મહેરભં. પિ.૧. (૪૬૯૪ ખ) સવેગી મુખપટા ચર્ચા (૧) પ.સં.૫, મહર.ભં. પિો.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૧૦.] Page #321 -------------------------------------------------------------------------- ________________ હૈવિલાસ [૩૦૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬. ૧૩૭૮. હેમવિલાસ (ખ. જ્ઞાનકીર્તિશિ.) (૪૬૯૫) ફૂંક રાસા ગા.૨૭ ૨.સ.૧૮૭૯ માહ વિષે ૮ કૂચેરમાં આદિ– સરસતિ માતા સમિર કિર, સદગુરૂ વદી પાય કથા કહું હુંયાં તણી, સહુને આવે દાય. - અંત – સંવત રસ સુનિ સિદ્ધ ભૂ કહીયેં, માહ માસ વિદ્ અઠમ લહીયે ખરતરગચ્છ વધે વડશાખા, નગર કુચેરમે' કીની ભાષા. ૨૪ શ્રાવકલાક વસે તિહાં સુખીયા, ધર્મ સંવેગીમે સેાભે મુખીયા પૂજા પ્રભાવના નિસદિન કરતા, પુન્યભંડાર પાત ભરતા. ૨૫ ચૈત્યાê સતીસર સાહે, પાસ જિષ્ણુસર મનડા મેહે ઉગ્રવિહારી કૅચેરે ગયા, દરસન કરને પરમ સુખ પાયા. ૨૬ મારૂ દેશ મઝાર વણાયા, કુમતિ તણ્ણા અધિકાર સુાયા ચાંતકીરત ગુરૂ આજ્ઞા દીની, હૅવિલાસ મુની રચના કની. ૨૭ (૧) પ.સં.૮, તપા અચિલકૃત ઢંક રાસ' સહિત, અભય.. ન’.૭૧૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦ તથા ૧૫૫ŕ. પહેલાં કૃતિ હેમવિમલને નામે મુકાયેલી તે પછી કૃતિ જોવા મળતાં સુધાયુ છે. ૧૩૭૯. ખુશાલચંદ (લાં. રાયચ’શિ.) રાયચંદ જુએ આ પૂર્વે નં.૧૨૭૧. (૪૬૯૬) સમ્યક્રૂત્વ કૌમુદી ચાપાઈ અથવા અદ્દાસ ચરત્ર (રાજસ્થાનીમાં) ૬૪ ઢાળ ૨.સં.૧૮૭૯ વૈ.શુ.૧૩ ગુરુ નાગારમાં આફ્રિ – અરિગંજણુ અરિહંતજી, વધમાન જિષ્ણુ દ હરિલ હ્યુ કે ચણુ વર્ણ, સમર્યા પરમ આદ. * સમગત (સમ્યક્ત્ત્વ) ઉપર સાભલે, અરદાસચરત્ર સુણતાં સમકિત કૌમુદી, થાર્યે જનમ પાવત્ર. - અંત – અહુ સાંભલ અરદાસ ચરિત્ર, સમકત રાખજો રૂડા રે સમત કાસુદી ગ્રંથથિત સાખા, કંઈ મત જાણજો કૂડા રે. ૬ પુજ્ય ધર્મદાસજી ધર્મધુરંધર, તાસ સિષ મુની ધનાજી સંજમ પાલત દેષણ ટાલત, એક શિવપુરસે તી મનેા રે. તસ પાટે પુજ ૩(બુ)ધરજી સેાભે તપસીકા ઢડાભૂત રે તસ સિષ્ય પુજ્ય જેમલજી વદીતા, નાણુ દણુ ચારિત્ર સુજુતા રે. ૮ ७ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૦] . આનંદવલ્લભ પૂજ્ય રાયચંદજી તાસુ પાટ જ સોભે, વિદ્યા પૂર્ણ ભરીયા રે મહીયલ માહે નામ જ ચાવા, ગ્યાન ગુણરા દરીયા રે. ૯ તાસ પ્રસાદ ગ્રંથ રચ્યો એહે, રિષ કુસાલચંદજી કીધી જેડો રે સુણ ભણને સહુ હે જે રાજી, કઈ મત કાઢાજે ખોડો રે. ૧૦ અલપબુધેિ હું ભેદ ન જાણું, નહી વલ રસ નામ સ્વાદે રે જે કોઈ સરસ રચના છે અક્ષર છે, જે તો ગુરૂ પરસાદો રે. ૧૧ અધકઓછો સમકિતસેંતી, ઈણમેં અખર જાણાજી તેહ છે મુઝ મીછામિ દુકડે, કેવલી વદે તે પ્રમાણે રે. ૧૨ ચેષ્ટ ઢાલાં થઈય સંપૂરણ, સમકતની ડીઢતાજી સુણને સરધા રાખજે સેંઠી, જ્યાંરી પ્રબલ પુન્યાઇ. ૧૩ સમ્યકત અઢાર વરસ ગુણીયાસીએ, અહિપુર સહર મજાજી માસ વૈશાખ શુકલ પખ તરસ, શુભ મૂરત ગુરૂવારોછે. ૧૪ સમકતજોત પ્રકાશ ગ્રંથ એ, તિમિર મિશ્યામત દે ટાલા રે જે નરનારી હરદે ધારજ્યાં રે, ફલસી મંગલમાલા રે. ૧૫ (૧) પ.સં.૪૩, શેઠિયા લાયબ્રેરી વિકાનેર પિપર નં૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦ તથા ૧૫૫૧–પર. પૃ.૧૫૫૧ પર કૃતિની રચનામિતિ ભૂલથી વ.શુ.૩ દર્શાવાયેલી. કુસાલચંદ ને ખુશાલચંદ એ અથઘટન ખરે છે કેમકે કતની અન્ય કૃતિ અન્યત્ર નોંધાયેલ મળે છે.] ૧૩૮૦, આનંદવલલભ (ખ. રામચંશિ.) (૪૬૯૭) દંડક સંગ્રહણી બાલા. ૨.સં.૧૮૮૦ માગ. અજીમગંજ (૧) દાન.ભં. (૪૮) વિશેષ શતક ભાષા ગઇ .સં.૧૮૮ર જ્ય.શુ.૫ બલૂચર મૂળ સમયસુંદરત. (૧) દાનભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૩૮૧, દયામેર (ખ. ઉદયતિલક-અમરવિજય-જ્ઞાનવર્ધન કુશલકલ્યાણશિ.) અમરવિજય જુઓ આ પૂર્વે નં.૧૦૯૦. (૪૯૯) બ્રહ્મસેન ચોપાઈ ૨.સં.૧૮૮૦ જે.સુ.૧૦ બુધે ભાવનગરમાં (૧) પ.સં.૨૫, જ્ય. પિ.૬ ક. (૨) પસં.૩૩, જય. પ.૬૬. Page #323 -------------------------------------------------------------------------- ________________ સત્યરત [૩૦$] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦.] ૧૩૮૨. સત્યરત્ન (ખ.) (૪૭૦૦) સમેતિશખર રાસ ર.સં.૧૮૮૦ ભા.શુ.પ (૧) લ.૧૯૨૯ ચૈ.વ.૩ વીકાનેર. ૫.સ.૧૨, બૌ.વીકા. ન.૨૩૭. (૨-૩) ૫.સ.૧૬, બૌ.વીકા. ભ. ન.૩૦૩, ૩૦૪. (૪) ૫.સ.૨૧, બૌ.વીકા. ભ, નં.૭૭૮. (૫) પ.સં.૧૧, દાન. પેા.૧પ નં.૨૭૩. (૬) પ.સં.૧૨, ક્ષમા. નં.૧૮૮. (૭) સં.૧૯૨૧ કા.વ.૩ વીકાનેર મધ્યે હરલાલ લિ. અભય. પે.૧૭ ન.૧૭૭૭. જૈન ગૂજર કવિએ ઃ ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦~૧૧] ૧૩૮૩. લાલવિજય (દવિજય-માનવિજયશિ.) (૪૭૦૧) કલાકુમાર રાસ ગા.૩૨૩ ૨.સ.૧૮૮૧ આસે શુ.૧૫ અંત – સ ંવત શશિ તાગ સિદ્ધિ ચંદ્રો રે આસુ માસ, મે. શુકલપક્ષ તિથી પૂરણિમા રે લાલ, પૂરણ કીધેા રાસ. મે.ભા. ૧૮ દરસાવજે પડિત દિપતા રે લાલ, માનવિજય મુનિરાય, લાલ કહે ભાવ રાખજો રે લાલ, તકે મુગતીનાં સુખ થાઇ. મે. ૧૯ (૧) ગાથા ૩૨૩ લિ. લાવિજયેન દાસણ મધ્યે. પ્ર.કા.ભ. (સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૨] ૧૩૮૪. નેમચ’દ્ર (૪૭૦૨) પંદર તિથિ (હિંદીમાં) લ.સ.૧૮૮૨ પહેલાં આદિ- નમેાકાર સુખકાર સાર મન વચ તન જ્યાંપૂ. અરહુત સિદ્ધન સૂરિ પાર્કિક સાધ મનાંવૂ નાત્ર જુપત અધ ષહત લહત શિવસુંદર પ્યારી, અતુલ અત્યંદ્રી અધ્યત્મહ સુખસ‘પતિ ભારી અવિચલ અખંડ આનંદમય પરમ અતિદ્રી સુખ ભહે તસુ ચરનકમલ વંદન સદા નેમચંદ્ર આનંદ લહે. અત – પદરે તિથિએ કરી અધ્યાત્મરૂપ ધરે વાઇ ભૂલચૂક કછુ હાઇ શુદ્ધ કર લીજ્ગ્યા મેરે ભાઈ, જો નર તકો પઢ સુંને અથવા તે અવધારે તે વિકલ પસવ દૂર ધુએ આત્મરસ કા વિસ્તારૈ - ૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૦૭]. કુંવરવિજય નેમચંદ્ર મુનિ ધારિ અધ્યાત્મ સવહી કૌ ત્યારન તરન જગ માંહિ તરે સાઠ જિનધર્મ ભવિજીવમંગલકરન. ૧૬ (૧) સં.૧૯૮૨ [૧૮૮૨?] કે. પઠનાથ. સરસ્વતી ભવન, મુંબઈ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૬-૫૭. પુષ્પિકામાં સં.૧૯૮૨ છાપભૂલ જણાય છે.] ૧૩૮૫. કુંવરવિજય (ત. પદ્મવિજય-અમીવિશિ.) પદ્મવિજય જુઓ આ પૂર્વે નં.૧૨૪૯. (૪૭૦૩) + અષ્ટપ્રકારી પૂજા આદિ – ત્રિજગનાયક તું ધણી, મહા મહેટો મહારાજ, માટે પુયે પામિયા, તુમ દરિશણ હું આજ. આજ મને રથ સર્વ ફળ્યા, પ્રગટક્યાં પુણ્યકલોલ, પાપકરમ દૂરે ટળ્યાં, નાઠાં દુઃખદ દેલ. અંત - જિન ઉત્તમ પદ પની, નિત સેવા કરો ત્રણ કાળ, નિજરૂપ પ્રગટે સુખ હેવે, અનિકુંવર કહે નહિ વાર. ૫ પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજ સંગ્રહ, પૃ.૫૮૯થી ૫૯૩. [૨. ખાત્રપૂજા આદિ પૂજાઓનો સંગ્રહ] ગદ્યકૃતિઓ (૪૭૦૪) [+] અધ્યાત્મ પ્રશ્નોત્તર ર.સં.૧૮૮૨ મહા સુદ ૫ રવિ પાલીમાં અંત – અંતર્દષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ, પર પરિણતિ હેય વેગલી, ન પડે તે ભકૂપ. ચેપઈ ખીમાવિજે રે ખિમાના ભંડાર, જિન ઉત્તમ પદના દાતાર, એહવા ગુરૂને નીત એ સદ્દ, નિજરૂપ પ્રગટે સુખ લહે બહુ. ૮ અમી કુયર તસુ પ્રણમી પાય, ગ્રંથ કયો ભવિજન-સુખદાય, અલ્પબુદ્ધિ મેં રચના કરી, શુદ્ધ કરે પંડિતજન મિલી. મધર દેશ પાલી નગર મઝાર, કોચમાસ ધરી હર્ષ અપાર, વર્ષ બયાસી સંવત અઢાર, મહા સુદ પાંચમ ને રવિવાર. પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમ અર્થને હિતકાર, ભણતાં ગણતાં જયજયકાર, લક્ષ્મીલીલા પામે અપાર. ૧૨ (૧) સં.૧૯૨૫ આશ્વિન સુદ ૧૪ વાર મંગલ. ભટ રૂપશંકર Page #325 -------------------------------------------------------------------------- ________________ શિવલાલ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ નાગેશ્વર લિ. પ.સં.ર૬-૧૧, વડા ચૌટા ભ. સુરત. પિથી નં.૭. [રાહસૂચી ભા.૨.] [પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક.] (૪૭૦૫) અધ્યાત્મગીતા બાલા .સં.૧૮૮૨ આષાઢ શુ.૨ ગુરુ પાલીમાં મૂળ ગુજરાતી દેવચંદ્રકૃત. (૧) સં.૧૮૮૫ ચ.શુ.૭ ભગુવારે હુકમચંદ લિ. પાલી મળે. ૫.સં.. ૯૩, ગે.ના. (જુઓ જૈન યુગ પુ.૨ પૃ.૧૪૨) (૨) જિનભદ્રસૂરિશાખાયાં મહ. કીર્તિધર્મગણિ શિ. પં. હિત સમુદ્ર શિ. પં. રાયચંદ ૫.તિ લેકચંદ પં. અમરચંદ પં. તારાચંદ સ્વરાજનાથ સં.૧૮૮૨ .વ.૧૧ પચપદરા મધ્યે. પ.સં.૬૬, શેઠિયા. વિકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૧-૧૨ તથા ૧૬૭૩. પૃ.૧૬૭૩ પર, અધ્યાત્મગીતા પર બાલા.” ફરીને અમી કુંવરને નામે અલગ કવિક્રમાંકથી. મુકાયેલ તે ભૂલ જ ગણાય.] ૧૩૮૬, શિવલાલ (પૂ. અનોપચંદ-પન્નાલાલશિ.) (૭૬) રામ લક્ષ્મણ સીતા વનવાસ ચોપાઈ ૨.સં.૧૮૮૨ માધ ૧.૧ વિકાનેરમાં ? (૧) સં.૧૮૯૩ શ્રા.સુ.૧૩ મંગલ લિ. પ.સં.૧૨, ચતુ. પિ... (૨) સં.૧૮૮૨ માધવ વદિ ૧ સોમ વિકાનેર મધ્યે. પ.સં.૧૨, મુકનજી ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૪. “રામ લક્ષમણ સીતા વનવાસ ચેપાઈનાં રથનાસમય તથા સ્થળ દર્શાવ્યાં છે તે જ એની એક પ્રતનાં લેખન સમય અને સ્થળ છે. પ્રત કવિની સ્વલિખિત હવાને નિદેશ નથી, તેથી લેખનમય અને સ્થળ ભૂલથી રચના સમય અને સ્થળ તરીકે નિદેશાઈ ગયાં હોય એવો વહેમ જાય છે.] ૧૩૮૭, ઉદયચંદ (૪૭૦૭) બ્રહ્મવિનેદ ર.સં.૧૮૮૪ જોધપુર [2] (૧) સં.૧૮૮૪ કા.શુ.૧૦ જોધપુર મધે લિ. સાધુ પં. નગવિજય શિ. ચેતવિજય પઠનાથ. પસં૫૪, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૨૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૪. રચના સંવત તથા સ્થળને કઈ આધાર અપાયો નથી, તેથી લેખનસંવત તથા સ્થળ જ રચના સંવત તથા સ્થળ તરીકે મુકાઈ ગયાની શકયતા ને નકારી શકાય. પ્રત કવિની સ્વલિખિત નથી જ.] Page #326 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૦] કૃષ્ણવિજયશિ. ૧૩૮૮. કૃષ્ણવિજયશિ. (જસવિજય-કાંતિવિજ્ય-રૂપવિજયશિ. કૃષ્ણવિજય) (૪૭૦૮) મૃગસુંદરી માહાસ્ય ગભિત છંદ ૫૬ કડી .સં.૧૮૮૫ ફા.શુ.૩ પાલણપુરમાં આદિ– પ્રણમી વીર જિણેસર પાય, કરે પ્રીછા ગૌતમ ચિત લાય, પૂજ્ય | ચંદ્રોદય ઠામ, કેલા કહિયે ત્રિભુવનસ્વામિ. ૧ મધૂર ગીરા જપે અરીહંત, સાંભલ તે તણો વિરતંત, ધરી મન જીવદયાનું અંગ, બાંધે ચંદ્રોદય દસ ચંગ. ૨ ખાંડણ પીસણ ચૂલક ઠામ, ચેત્ય સામાયક જલ વિશ્રામ, પોઢણ ધાન વિગય ભોજન, એ દશ ઠામે કરી જતન. ૩ અંત – અઢાર પંચાસિય ફાગણ માસ, શ્વેત ભુવન તિથિ ભાખી ખાસ, પાલણપુરમાં કિયો અભ્યાસ, વામાસુત મન પૂરી આસ. ૫૫ પ્રેમે સેવ દયા એકતાર, લહે જસ કાંતિ રૂપ અપાર, કહે કવિ કૃષ્ણવિજ્યને સીસ, જયણધર્મ કરે નીસદીસ. પ૬ (૧) ઇતિ શ્રી ચંદ્રોદય પ્રસંગે મૃગસુંદરી માહાતમ્ય ગભિત છંદ ચોપાઈ સંપૂર્ણ સં.૧૯૦૮ના માધવ કૃષ્ણ તૃતિયા ગુરૂવારે લિપિકૃતમ. પ.સં.૩, પ્ર.કા.ભં. નં. ૬૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૩-૧૪. ત્યાં આ કવિ તથા કૃતિની નેધ કૃષ્ણવિજયશિ. દીપવિજય (આ પૂવે નં.૧૩૭૩) નીચે કરેલી. તેથી આ કૃણવિજયશિ. તે એ દીપવિજય હેવાની સંભાવના મનમાં હશે. પરંતુ અહીં જસ-કાંતિ-રૂપ એવી સ્પષ્ટ ગુરુપરંપરા કૃષ્ણવિજયની મળે છે તે દીપ વિજયે કોઈ કૃતિમાં વિદેશી નથી. એટલે આ કૃષ્ણવિજયશિ. તે દીપવિજય હેવાની સંભાવના ઓછી છે.] ૧૩૮૯. વિનયચંદ (૪૭૯) ચંદનબાલા ચઢાલિયું .સં.૧૮૮૫ જે.શુ.૭ (૧) પ.સં.૪, અભય, પિ.૪ નં.ર૫૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫] ૧૩૯૦. રૂપ (નાગોરી લેક.) (૪૭૧૦) ૨૮ લબ્ધિ પૂજા .સં૧૮૮૮ મા.શુ.૧૨ મકસૂદાબાદ (૧) પ.સં.૧, દાન, પિ.૭૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫. ત્યાં આ કવિ તે નં.૧૩૪૧ના રૂ૫ WWW.jainelibrary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ અમરસિન્ધુર [૩૧૦] જન ગૂજર કવિએ : ૬ ચંદ હૈ।વાની સંભાવના કરેલી, પરંતુ એ રૂપચંદ પોતાને બધે જ ગુજરાતી લાંકાગચ્છતા કહે છે, જ્યારે આ નાગારી લે કાગચ્છના છે. તેથી આ કિવ જુદા હેાવાની સંભાવના વધુ છે.] ૧૩૯૧, અમરસિન્ધુર (ખ. ક્ષેમશાખા-જયસારશિ.) (૪૭૧૧) નવાણુ પ્રકારી પૂજા ૨.સ.૧૮૮૮ વૈ.શુ.૧૩ મુંબઈ (૪૭૧૨) પ્રદેશી ચાપાઈ ૨.સ.૧૮૯૨ કાવ. મુંબઈ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫] ૧૩૯૨. અમીવિજય (ત. રૂપવિજયશિ.) રૂપવિજય જુએ આ પૂર્વે નં.૧૩૫૧. (૪૭૧૩) + તેમ ાસા ર.સ.૧૮૮૯ રાજનગર (૪૯૧૪) + મહાવીરનું પારણું (૧) પ.સં.૨-૧૫, આ.ક.ભ. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮, પર૦).] પ્રકાશિત : : ૧. જૈ.પ્ર. પૃ.૨૫૦. [૨. ચૈત્ય આદિ સં. ભા.૧ તથા ૨. ૩. બૃહત્ કાવ્યદેાહન ભા.૨ તથા અન્યત્ર.] (૪૭૧૫) [+] નેમ રાજુલ ખારમાસ ર.સં.૧૮૮૯ રાજનગરમાં અંત – જિન ઉત્તમ પદને વર્યાં, સાદિ અનંત સ્થિતિ થાય, સુણુ સાહેલી - તસ પદ પદ્મ નમ્યા થકી, રૂપવિજય પદ પાય. સુણુ સા. ૭૩ ઇષ્ણુ વિધ પ્રીતડી પાલસ્વે, સરસ્યું' તેહનાં કાજ. સુષુ સા. સંગલિક માલાને વરે, અમીયવિજય કહે આજ. સંવત અઢારનવ્યાસીએ, રહી રાજનગર ચામાસ, બાર માસ રાજુલ તેમના, ગયા હરખ ઉલ્લાસ. પારેખ ડુંગરના કહેણથી, રચ્યા માસ શ્રીકાર, સાંભળતાં સુખ ઉપજે, પામે ભવના પાર માહ મહામદ વારો, ટાલજો નારી સંગ, વ્યાવે નવપદ ખ્યાત શુ', પામે નિર્મલ રંગ. જ્ઞાનસરાવરે ઝીલીએ, બેસીએ સમકિતપાલ, ગુણુ અનંતા ચિત ધરા, પામેા મગલમાલ. (૧) તી માલામાં, જે.એ.ઇ.ભ. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫-૧૬] 23 31 ,, "" "3 ,, ") 33 56 . "" "" ક . ,, 39 ७४ ૭૫ ” ७७ ७८ Page #328 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૧] ૧૩૯૩. ચારિત્રન’દી (ખ. મહિમાતિલક-લબ્ધિકુમાર-નિધિ ઉદ્દયશિ.) આ કવિએ જિનાગમામાંથી જુદાજુદા એવા ૧૫૧ બેલ લઈને સ'ગ્રહરૂપ રત્નસા શતક' નામના ગ્રંથ સ.૧૯૦૯ શ્રાવણ કૃષ્ણાષ્ટમીને દિને માલવાના ઈંદ્રનગર (ઈંદેર)માં પિપ્પલી (બારની) ધ શાલામાં પેાતાના બે શિષ્ય નામે કલ્યાણચારિત્ર અને પ્રેમયારિત્ર માટે રચેલ છે તેમાં પેાતાની ગુરુપરંપરા આપી છે કેઃ ખરતરગચ્છે (જિન)સિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિશિષ્ય રામવિજય ઉ.-પદ્મહે વા.-સુખન દત વા.-કનકસાગર વા.-મહિમાતિલક વા.-લબ્ધિકુમર ઉ.-નવૃતિષિઉદય વા.ના પેાતે શિષ્ય. પેાતાના ઉક્ત એ શિષ્ય પૈકી એકે જ્ઞાનાનંદ નામ રાખી ‘જ્ઞાનવિલાસ’ અને ‘સમયતરંગ’ એ નામના પદસંગ્રહ રચ્યા લાગે છે. (૪૭૧૬) પ’ચકલ્યાણક પૂજા ૨.સં.૧૮૮૯ સંભવનાથ ચ્યવન દિને [ફા.વ.૮] કલકત્તામાં આદિ - દાહા. પંચ કલ્યાણક જિન તાં, પૂજે જે જન ભાવ, શ્રી જિ......, અખય અકલ પરઠાવ. અંત – ભવિ જન પંચ કલ્યાંણુક નમિયે રે ભવ. ચારિત્રની ૧ ૨ ચવન જતમ દીક્ષા વર નાણુ પરમાનંદ ૫૬ ૫ચમ જણ. ભ. એ જિનવરકે પંચસરૂપ, વરણન કિયે ગણધર ગુણુ રૂપ. જિનકી વાંણી અતિ ગણધીર, વિવિધ અરથ ત્રિપદી ગંભીર, શ્રી જિતરાજ-ચરણુયુગભક્તિ, વિલસી આતમભાવની વૃત્તિ. તિણુ પ્રભુકે યહ પંચ હુલાસ, કલ્યાણુક રચના ઈંડાં ભાસ, ભ. પરમ મોંગલ પ્રભુ પંચ કલ્યાણુ, ભત્રિજનદાયક પરમ નિધાન, ભ.૩ શ્રવણ મનન ધ્યાયને મન લાય, ભવિજન ગાંત કિયે અધ જાય, વૃદ્ધ મનોહર ખરતરાધીશ, ગણભૂત શ્રી જિનઅખય સુરીશ. ભ. ૪ તત્પર્ટ ઉદ્દયાચલ ભાંત, શ્રી જિનચંદ્ર સુરીંદ સુજાણ, તસુ આજ્ઞાયેં ભગતિ ઉદાર, સ્તુતિ કલ્યાંણુક સંહિતકાર. ભાપ ગ્યાંતનિધી ગુણમણિભંડાર, મહિમતિલક પાઠક સુખકાર, તત પ'કજ મધુકર સુખપીન, ચિત્ર લખધીકુમર ગુલીન. ભ. તત પદ નિષ્ક્રિઉદય જગભાંણુ, જિતઆજ્ઞાપ્રતિપાલક ન ણુ, ભાવન’દી ગુરૂપદઅનુરક્ત, ભ્રાતૃ ચારિત્રન`દિ કીધી તિભક્ત, ભ.૭ ૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ [૩૧૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ કલકત્તા મંદિર સુખધામ, રાજઋદ્ધિ પૂરણ સબ કાંમ, ભ. તિહાં શ્રાવક અતિ તત્ત્વવિચાર, ધરમ તણાં જ છું સુવિચાર. ભ-૮ ચંદ મતાવ સકલ શ્રીસંધ, અરજ કરી ગુરૂથી ઉછરંગ, ભ ગુરૂ વિષ્ણુ શ્રી સંધ વીતતી જાત, રચના કીધી જિનગુણખાંણુ. ભટ્ટ નંદ વસુ પ્રવચન શશિ રૂપ, સ`ભવ ચવન દિવસ દિન ભૂપ, ભણસ્યે સુણસ્યે જે નર ભાવ, તસ ઘર થારૂં નિધિ સદભાવ. સમદાસ ભ. ૧૦ (૧) લિ. અખીરચંદ્ર મકસુદાયાદસ્ય અજીમગજ મધ્યે સ.[] ચૈ.શુ.૩ ગુરૂ સ`ભવનાથ સુપ્રસાદાત્, પ.સં.૧૪-૧૨, કુશલ. પેા.૩૬. (૪૭૧૭) નવપદ પૂજા (૪૭૧૮) ૨૧ પ્રકારી પૂજા (1) શ્રીપૂયજીને સંગ્રહ, વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૬ તથા ૧૫૬૧-૬૨.] ૧૩૯૪, સમલદાસ (લાં.) (૪૭૧૯) ત્રિલેાકસુંદરી ઢાલ [અથવા ચાપાઈ] (રાજસ્થાનીમાં) ૨.સ’.૧૮૯૨ લેાધી આદિ – વિહરમાન વિસે નમું, જયવંતા જગદીસ, અતિ સેવ ંત અનંત જીત, તારક વીસ્વાવીસ. ૧ અંત – શીલઉદેશથી વિસ્તારા, પૂજ સમલદાસજી ચિત લાયા ૨ લે. - ઉછે!અધકા આયા હુવે તા મીછામિ દુક્કડં ગાયા રે અષ્ટાદસ સે। માંણુવે વરસે, છીયે. ફલાદી ચામાસે ૨ લે સીલરી મહિમા સુણ સુણાવે, જીણુ ધર લીલવિલાસા ૨ લે. (૧) પ.સ.૫-૧૯, કુશલચંદ્ર પુ. વિકાનેર ૫.૪૬. [હે‰જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૮ તથા ૧૫૫૨-૫૩.] ૧૩૯૫. સવરાજ (લાંકાગચ્છના શ્રાવક) સાયલાના, પિતાનું નામ હરખા. (૪૭૨૦) ભૂલીબાઈના બારમાસ પર ગાથા ર.સ.૧૮૯૨ માગશર શુ.૧૩ ગુરુ સાયલામાં વખતસિંહ રાજાના રાજ્યમાં મૂલીબાઈ દશા શ્રીમાલી વણુક રતનશાની અમૃતભાઈથી થયેલ પુત્રી. કાઠારી નાનજી સાથે લગ્ન. આરા આણુ દબાઈ પાસે અભ્યાસ. પછી દીક્ષા Page #330 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૧૩] ક્ષેમવિજય લીંબડીમાં સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હાથે લીધી. કડક તપ પાળી ૧૩ દિનને સંથારે કરી સં.૧૮૯૦ના આષાઢ શુ.૧૪ શુકે સ્વર્ગવાસ. આદિ- હું તો નમું સિદ્ધ ભગવંત, મુકી મન આમલે રે. ગુણ ગાઉં મુલબાઈ સતી, સહુ કે સાંભલો રે. સતી શ્રાવણ સુંદર માસ, કેસે રે વખાણું રે. જેહની સાખ સિદ્ધાંત મોઝાર, વદવા ન જાણું રે. અંત – સંવત અઢાર બાંણુએ જોડયા માગસર માસ રે, તીથિ તેરસ ને ગુરૂવાર, પખ અજવાસ ૨. મૂલીબાઈ તણે મહિમા, ચઉદસ ગાજે રે, ભણે હરખાસુત સવરાજ, સાયલામાં બિરાજે રે. પર (૧) પ.સંક-૧૩, પ્રાણજીવન મોરારજી શાહ રાજકેટ પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૬.] ૧૩૯૬. ક્ષેમવિજય (ત. રૂપવિજય-માણેકવિય-જીતવિજય વિનયવિજયશિ.) (૪૭૨૧) પ્રતિમાપૂજા વિચાર રાસ અથવા કુમતિ ૫૮ પ્રશ્નોત્તર રાસ ર.સં.૧૮૯૨ આસ વ.૧૩ ધનતેરસ મંગળ સુરતમાં અંત -- રાગ ધન્યાસિરી. તુઠે તુઠો રે મુઝ સાહેબ જગને તુઠા – એ દેશી. ગાયા ગાયા રે, મહાવીર તણું ગુણ ગાયા, કુમતિભંજન મત્ત પુજા કરંતા જ્ઞાનઅમૃતરસ પાયા રે. મહા. ૧ રાગદ્વેષ અદેખાઈ ન કરો , તો શિવપૂરિ સુખદાયા, ભાવ સાચો આણું તત્ત્વ નિહાલી, ગાલી મન દભ માયા રે. ૨ ભવિયણ સાર સહુ મન ધારી, વખાણ છનછ બતાયા, જિનગુણાગી સુબુદ્ધિ રંગાણી વાણુ સદા સુપસાયા રે. મ. ૩ શ્રી વરસિદ્ધિરાણ લહે પ્રાણુ આણી તે જિનગુણ ધ્યાયા, કુમતિભંજણ મસ્ત ગુણ વરણવીયા, પડિમાથાપન ઉમાયા છે. મ. ૪ તપગ છે સુરતરૂ દિનકર પ્રગટયા, શ્રી વિજયદાન સૂરીરાયા, તેજપ્રતાપી જગત જસ વ્યાપી, થાપી બિરૂદ સવાયા છે. મ. ૫ તદનંતર તસ શિષ્ય પરંપરા, શ્રી રૂપવિજય બુધરાયા, વિમલલયણ ગુણ ઉજવલ ધારી, જૈન શાસન સંભાયા રે. મ. ૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪] જૈન ગૂર્જર કવિએ : ૬ ८ 忘 દુરગતિત્યાગી સુપુણ્યસૌભાગી, ઉત્તમ કુલ માટે જાયા, શ્રી માણેકવિજય આગમ શુભ વેત્તા ટાલતાં કુમતિની છાયા રે. ૭ તસ શિષ્ય શ્રી જીતવિજય નગીના હેમમુદ્રામે જડાયા, સકલ અધિક ગુણુઅતિશયધારી જીતનિશાન બાયા રે. શ્રી વિનયવિજય શિષ્ય તેજપ્રતાપી, ચિરંજીવી વિ ભાયા, કુમતિલતાજડ દુર નિવારી, આણુ ઈંગછ દીપાયા રે. તસ શિષ્યયુગલ ભવિક વિકસતા શ્રી દીપવિષય વૃદ્ધ ભાયા, વયરાગી ત્યાગી મતિ ગુણવતા, પ્રેમવિજય ગુણ ગાયા રે. ૧૦ સિદ્ધાંતથી કાઈ ઉત્સૂત્ર ભાખ્યાં ઉપયેાગે રહિત લિખાયા, તસ મુઝ મિચ્છામિ દુકડ હેાજો, ઉપગારે પંડિત ધાયા રે. ૧૧ નયન ગ્રહ વસુ ચંદ્ર સવત્સરે ૧૮૯૨ અશ્વિન કૃષ્ણ પક્ષાયા, ઉત્તરા ને ઐયેાગે ભામવારે તિથી ધનતેરસ કહાયા રે. ૧૨ શ્રી લા શ્રીપત્ત કુલમેં સૌભાગી વૃજલાલસુત જત છાયા, અનુપમચંદ સા ડાયા, જૈન ધરમ ચિત લાયા અનુભવરંગે રંગાયા અનિશી ગુરૂસેવા દાંત જ દેતાં, જિષ્ણુવરઆંગી રચાયા રે. ૧૩ હરખચંદ્રસુત નથુચંદ્ર રાગી, જયચંદ્ર પાતા સવાયા તસ આગ્રહ થકી રચના એ રચી, શ્રાવક શ્રાવિકા ન્યાયા સહગુરૂવાણી નિસ્ણુ ભવિ પ્રાણી નિતનત મંગલ પાયા રૂ. ૧૪ જે કેાઈ પુજા એ ભણસે સુણસે, તસ ધર મોંગલ થાયા સમીત ભવી જીવને ઉપગારે, થાપના પુખ્ત બનાયા રે. (૧) પં. વિનયવિજય સુશિષ્ય પૂ. પ્રેમવિજય શ્રી કુમતીમત્ત ભ'જતરાસ વિરચિતાયાં. સમાપ્ત. લ.સ’.૧૮૯૮ આષ!ઢ વદ ૧૩ ગુરૂવાસરે લેખક સા. વલ્લભદાસ વનમાલીદાસ નાતે વનીક શ્રી સુરતના વાસિ ઠેકાણું હિંયેદપરા મધ્યે. પ.સં.૧૫૨-૮, લાભ. ૧૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૭-૧૮. ત્યાં કવિને વિનયવિજયદીપવિજયશિ. કહેલા, પરંતુ એ ભૂલ થઈ જાય છે. ઉષ્કૃત ભાગમાં વિનયવિષયના એ શિષ્યા તે દીપવિજય અને ક્ષેમવિજય છે. પુષ્ટિકામાં પણ ક્ષેમવિજયને વિનયવિજયના શિષ્ય કહેલા છે.] ૧૩૯૭. ઉદયસામર (લ. ત. આનંદસામસૂરિના પટ્ટધર) (૪૭૨) પર્યુષણા વ્યાખ્યાન સસ્તખક ૨.સં.૧૮૯૩ (૧) લ.સ’.૧૯૪૧, પ.સં.૩૩, પ્ર.કા.ભ’. દા.૪૮ નં.૪૧૯. ઉદયસામસૂરિ Page #332 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૫]. રંગવિજય. (૪૭૨૩) શ્રીપાલ રાસ ૨.સં.૧૮૯૮ આસો [અસાડ?] પરંડામાં આદિ- (ચતુર્થ ખંડની) ચોથો ખંડ રચું હોં, શ્રી સિદ્ધચક્ર પસાય, માંષણ ચ્યારેમાં હવે, અજ ગાડર મસી ગાય. ગોરસ ગોલી નીર જિમ, તિમ કહ્યા એ ત્રણ ખંડ, ચોથા ચોકુલા થકી, મથતાં માખણ પિંડ. સાકર કથા શ્રીપાલની. અંત - લધુ પિષધશાલે સ તપાગણ સડસઠ પાટ સવાયા, શ્રી આણંદ મસૂરિ પટધર, શ્રી ઉદયમ સ્રીરાયા રે, સુરત સંજતિ શ્રાવક-આગ્રહે, સુગમ અર્થ સમઝાયા, ચેાથે ખંડ રચ્યો મનરંગ સાંભળતાં સુખ પાયા રે. મેં. ૬ પરંડા સેહરમાં પૂરણ કીધો, ભાવિક શ્રવણુ મન ધાયા, અઢાર અઠાણું આસે ઉડીમાં એ અધિકાર વંચાયા રે. મેં. ૭ (૧) લખ્યા સં.૧૯૦પ, ચોથો ખંડ જ, ૫.સં.૧૫-૧૫, રે.એ.સો. બી.ડી.૧૦૩ નં.૧૯૭૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૦ તથા ૧૬૭૪. “આઉડી” તે અસાડ હેય? પરંડા સુરત પાસેનું કઈ ગામ?] ૧૩૯૮, રંગવિજય (ત. પદ્મવિજયશિ.) (૪૭૨૪) વિચારામૃત સંગ્રહ બાલા, ર.સં.૧૮૯૩૪] શ્રાશુ.૫ બુધે મૂળ જિનહર્ષકૃત. આદિ– પદ્મવિજય નાગ્નાભૂત તદ્ધિને વિદાં વર, સિદ્ધાંત-તર્ક-વ્યાકણુકાવ્યાસંકૃતિ-છંદવિત. રંગવિજય તતશિ વિચારામૃતસંગ્રહે, ટબાથમલિખત કિંચિત શિષ્યસધહેતવે. વિદ નંદાણ ચંદ્રાખે ૧૮૯૩ વત્સરે વિક્રમાર્કઃ શ્રાવણ સિત પંચશ્માં સવારે ચંદ્રદેવજે. એકાશીત શતાની ચ વેદનેત્રાધિપરિ, સ્વાર્થોભયોકાનિ વિચારામૃતસંગ્રહે. (૧) સં.૧૯૧૧ પિ.વ.૩ બહપતિવારે લિ. બ્રાહ્મણ શ્રીમાલી સાલગરામ કિસનગઢકા અજમેર મળે. ૫.સં.૧૯૧, તિલક. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૬૭૪. ત્યાં કૃતિ પવ્રવિજયશિ. રૂપવિજય. Page #333 -------------------------------------------------------------------------- ________________ કનીરામ (ષિ) [૩૧] જૈન ગૂર્જર કવિઓ: ૬ (આ પૂર્વે નં.૧૩૫૧)ને નામે મુકાયેલી, પરંતુ ઉદધૃત અંતભાગ સ્પષ્ટ રીતે રંગવિજય નામ આપે છે. કૃતિના રચનારંવતમાં વેદ-૩ અથધટન કરવામાં આવ્યું છે. મૂળ વેદ ત્રણ લેખાય છે એટલે એમ અથઘટન થઈ શકે છે પણ વ્યાપક પરંપરા વેદ ચાર ગણવાની છે.] ૧૩૯ કનીરામ (ત્રષિ) (૭૨૫) ચર્ચા (રાજસ્થાનમાં કડી દ૯ ર.સં.૧૮૯૪ પીપાડમાં આદિ– પાડિમાધારી આણ દવક પોતે પાપ ન કરાયો રે અબ એને કહને નહી કરાવે, અમદે નહિ મનમાય પડિમાધમ શ્રી જિન આગામે. અંત – કનીરામ કહે એ સાંભલીજી, છેડે પાખંડચોરે સંગ સમગર નનજ દેહિલેજ, ઈણ શું રાખો અવિચલ સંગ. ૬૮ અછાંદસ વર્ષ ચેરાપુજી, પીપાડ કીયૌ ચૌમાસ ધમ ધ્યાન રસરંગજી, શ્રાવક હુવા હુલાસ. (૪૭૨૬) ત્રિલોકસુંદરી ચોપાઈ ર.સં.૧૮૧૧ (?) ધનતેરસ પીપાડમાં (૧) સં.૧૯૫૬ દિલી. પ.સં.૧૬, જિ.ચા. પો.૮૧ નં.૨૦૩૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૭. “ત્રિલેકસુંદરી ચોપાઈને ૨.સં.૧૮૧૧ શંકાસ્પદ જ ગણાય, કેમકે “ચર્ચાને રચના સંવત છેક ૧૮૯૪ મળે છે ને એ સંપૂર્ણ અધિકૃત છે.. ૧૪૦૦ કસ્તુરચંદ (ખ. સમયસુંદરની પરંપરામાં ભક્તિ વિલાસપ્રશિષ્ય) (૪૭૨૭) દશન સમુચ્ચય બાલા, ૨.સં.૧૮૯૪ રાધ વદ ૨ શનિ વિકાનેર અંત – સંવત વેદ નિધાન ગજ, પૃથિવીકે પરમાણુ રાધ માસ વદિ દતિય શનિ, બીકાનેર સુથાન. પંડિત ભક્તિવિલાસકે, પત્ર શિષ્ય કસ્તુર, સમઝ દેખિ ટીકા કઠિન, કિયૌ પ્રયાસ સબૅર. ઠારી શ્રાવક સુબુધ, અગરચંદકે હેત, બાલબધ રચના રચી, તુરત જાણ સુખ દેત. (૧) મુકનજી ભં. વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] Page #334 -------------------------------------------------------------------------- ________________ જનલ ઓગણીસમી સદી [૧૧૭] જિસોભાગ્યસૂરિ ૧૪૦૧. જિનસૌભાગ્યસૂરિ (ખે.) (૪૭૨૮) સમેતશિખર સ્ત, ર.સં.૧૮૯૫ માઘ વ.૧૩ (૪૭૨૯) નવપદ સ્ત. ર.સં.૧૮૯૫ આ.શુ.૧૫ બાલૂચરમાં (૭૩૦) ૧૪ પૂર્વ સ્ત, સં.૧૮૯૬ બાલૂચર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૧] ૧૪. ધમચંદ્ર (ત. વિજયદયાસૂરિ—ખુશાલવિજય અને કલ્યાણચંદ્રશિ.) (૪૭૩૧) + નંદીશ્વર દ્વીપ પૂજા ૨.સં.૧૮૯૬ ભાદ્રવા સુદ ૪ દમણ બંદરમાં આદિ પ્રણમું શાંતિજિમુંદ, ચઉદરયણપતિ જેલ, કંચનવર સેહતા, લક્ષાણે લક્ષિત દેહ. સુરગિરિ અછા૫દગિરિ, ગિરનાર આબુ તેમ, સમેતશિખર એ પાંચ, વંદુ બહુ ધરી પ્રેમ. સમરી શારદમાતને, હું રચું પુજા રસાલ, જિમ સુણતા ભવિ પ્રાણિને, હરખ વધે તતકાલ. વિસ્તરણ જિનભુવનમાં, રચિ નંદીશ્વરદ્વીપ, તદનંતર પ્રભુ થાપિને, કર અભિષેક પ્રદીપ. એકાદશ અભિષેક ઇહાં, સામાન્ય ધરે ચિત્ત, આઠ અધિક શત તે કરે, હે ઈ વિશેષે પ્રીત. સકલ સામગ્રિને મેલવિ, શ્રદ્ધાનંત નરનાર, જલકલશા નિજ કર ધરો, પામવા ભવજલપાર રહિ સમણિ બિહુ દિસેં, વાજતે મંગલ તુર, પૂજા પ્રભુનિ ભણાવઈ, કરવા અધ ચકચૂર. અંત - - રાગ ધન્યાસરી. ગાય ગાય રે, નંદીશ્વર તીરથ ગાયો. જધા વિદ્યાચારણ મુનિવર, જિહાં સુરને સમુદાયે, કિનર કિનરી ખેચર આવે, તિમ ચોસઠ સરેરાય . નં. ૧ અપરા દ્રાણિ મનરંગે, સ્નાત્ર કરે સુખદાય, કરે નૃત્ય સુકંઠે ગાવે, જિન પુજિ મોહ ઘટાયો રે. નં. ૨ તપગછપતિ શ્રી દયારિના, ખુસાલવિજય ઉવઝાયો, Page #335 -------------------------------------------------------------------------- ________________ સાંવતરામ (ઋષિ) [૧૮] જૈન ગૂર્જર કવિએ ૬ તાસ બંધવ સુગણુગીતારથ, કલ્યાણચંદ્ર સવાયો છે. નં. ૩ વિજયદેવેન્દ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર રચાયો, દામણ બિદરે રહિ માસું, ઋષભદેવ સુપસાયો રે. નં. ૪ અઢાર સે છનું ભાદ્રવ માસે, સંવરિ દિન ગાયો, પ્રભુ સમુદાય કવિ ધર્મચંદ્ર, સંઘ સકલ હરખાયો રે. નં. ૫ (૧) ઇતિશ્રી નંદીશ્વર દ્વીપની પુજાને ઈગ્યારમે અભિષેક થયો. સંપુણ શ્રી દમણબંદરે શ્રી ઋષભદેવ પ્રશાદાત્ સંવત ૧૯૧૭ના ભાદરવા વદ ૧૧ લ. સંકર. ૫.સં.૧૦-૧૨, કાલાગલા કરાંચીવાળા પાસે. (૨) પસં.૯, આ.ક.મં. (૩) ૫.સં.૧૦-૧૨, જશ.સં. નં.૯૮. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૩૩૧થી ૩૫૦. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૮-ર૦.] ૧૪૦૩. સાંવતરામ (હષિ) (૪૭૩૨) મદનસેન ચોપાઈ ર.સં.૧૮૯૮ ફા.શુ.૭ વિકાનેર (૧) બહાદુરમલ બાંઠિયા સં. ભીમાસર. જૈડાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી. (૪૭૩૩) સતી વિવરણ ચેઢાલિયું .સં.૧૯૦૭ ચ.વ.૭ લશ્કર (૧) બહાદુરમલ બાંઠિયા સં. ભીમાસર. પ્રિથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૧.] ૧૪૦૪ દેવચંદ (શ્રાવક) જ્ઞાત વીશાશ્રીમાલી ગાંગડાવાસી. (૪૭૩૪) + નેમનાથ શકે ૮૨ કડી .સં.૧૯૦૦ ગ્રા.વ.૫ શુક્ર ગાંગડમાં આદિ– સરસતિ માતા હું તુમ પાય લાગું, દેવગુરૂ તણું આગના માગું, જિહા-અગે તું બેસને આઈ, વાણું તણું તો કરજે સવાઈ. ૧ અંત - સંવત ઓગસ શ્રાવણ માસ, વદની પાંચમો દિવસ ખાસ, વાર શુક્ર ને ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારૂં. ગામ ગાંગડના રાજા રામસિંઘ, કીધો કે મનને ઉછરંગ, મહાજનના ભાવ થકી મેં કીધે, વાંચી શકે મહટો જશ લીધો. દેશ ગુજરાત રેવાશી જાણે, વિશા શરમાલી નાત પ્રમાણે, પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેહુ કર જોડી સુરશશિ ગાય. નામે દેવચંદ પણ સુરશશિ કહિયે, બહુનો અર્થ એક જ લહિયે, દેવ સૂજ ને ચંદ્ર જ શશિ, વિશેષ વાણું હૃદયામાં વસી. ૮૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૧૯] પ્રકાશિત : : ૧. શલેાકા સંગ્રહે, ભી.મા. (૪૭૩૫) + વિવેકવિલાસના શલાકા ૯૨ કડી ર.સં.૧૯૦૩ માગશર સુદ ૧૩ મંગલ આદિ– સસતિ માતા તુમ પાયે લાગું, દેવગુરૂ તણી આગતા માગું, કાયાનગરીને। કહું. શલેાકે!, એક ચિત્તથી સાંભલો લેાકેા. ૧ અંત – એગણીશે ત્રણના માગશર માસ, શુકલ પક્ષના દિવસ ખાસ, તિથિ તેરશ મોંગલવાર, કર્યાં શલાકા બ્રુદ્ધિપ્રકાસ. ૮૯ શહેર ગુજરાત રેવાશી જાણેા, વીશા શિરસાલી નાત પરિમાણા, વાઘેશ્વરીની પેાલમાં રહે છે, જેહવું છે તેવું સુરશિ કહે છે. ૯૦ નથી જાણતા ગણુ ને ભેદ, કાઇ કરશેા મ મુજ પર ખેદ, કવિજન આગલ મહારી શી ગતિ, દેાષ ટાલશે માતા સરસતી, ૯૧ સૂત્રસિદ્ઘાંત નથી હું ભણ્યા, જાડા રેશમના દારડા વણ્યા, વાત સાચી છે કાયામાં જોજો, વિવેકી પુરૂષે વિચારી લેજો. પ્રકાશિત : : ૧. શલેકા સંગ્રહ, ભી.મા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૨-૪૩.] ૧૪૦૫. જીતમલ (તેરાપથી ભીખમજી ભારીમલ્લજી– રાયચંદશિ.) જન્મ સં.૧૮૬૦ સ્વ.સં.૧૯૩૮ જયપુર. [પછીથી યાચાય, જુ જૈનધમ કે પ્રભાવક આચાય' પૃ.૩૭૧-૭૩.] ભીખમજી જુએ આ પૂર્વ નં.૧૨૮૫ તથા ભારીમલ્લ જુએ આ પૂર્વ નં.૧૨૫૬. (૪૭૩૬) ચેાવીસી ૨.સ.૧૯૦૦ આસા વ.૪ આદિ – ૐ નમઃ અરહુન્ત અતનુ, આચાય ઉવજઝાય સુતિ પંચ પરમેષ્ટિ એ, કાર રે માંહિ. વલિ પ્રણમું ગુણવત ગુરૂ, ભિક્ષુ ભરત મઝાર દાન દયા ન્યાય ઝાને, લીધા મારગ સાર. ભારામલ પટ ઝલકતા, તીને પટ ઋષિ રાય પ્રણમુ` મન વસ કાય કરી, પાંચ' અંગ નમાય. ઈસ સિદ્ધ સાધુ પ્રણમી કરી, ઋષભાદિક ચાવીસ સ્તવન કરૂ પ્રમેાદ કરી, જય જશ કર જગદીશ. શ્રી મહાવીર સ્ત. જીતમલ અત ૧ 3 ४ Page #337 -------------------------------------------------------------------------- ________________ મેહન [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ચરમ જિદ્ર ચાવીસમા જિન, અધ હવા મહાવીર વિકટ તપ વર ધ્યાન કર પ્રભુ, પાયા ભવજલતીર. છે. ઈમ બહુજન તારિયા રે પ્રણમ્ ચરમ જિનેન્દ્ર ઉગણીસે આ જ ચોથ વદી, હુએ અધિક આનંદ. ૭ (૪૭૩૭) ભગવતીસૂત્ર ઢાલબંધ (૪૭૩૮) ઉત્તરાધ્યયનસૂત્ર ઠાલબંધ ૩૪ અધ્યયન (૪૭૩૯) દશવૈકાલિકસૂત્ર દ્વાલબંધ (૪૭૪૦) પ્રશ્નોત્તર તત્ત્વબોધ (૪૭૪૧) + ભિક્ષુ જસ રસાયન (૪૭૪ર) હેમ નવરસા (૪૭૩) દીપજસ (૪૭૪૪) જયજસ (૪૩૪૫) શ્રાવકારાધના [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૬-૬૭.] ૧૪૦૬. મોહન (૪૭૪૬) પબ્દિશતકના દોહા (હિંદીમાં) ૧૬૨ કડી આદિ – ધન્ય કૃતારથ કહિયે, શ્રી અરિહંત સુદેવ સુગુરૂ વસે જિણધર્મ કુન, પાંચ નમણુ નિતમેવ. અંત – નેમિચંદ્ર ભંડારિકૃત, ગાથા કેઈક એમ વિધિ મગ મગ્ન ભાવિક ભણે, લખે લહે શિવક્ષેમ. ૧૬૧ ષષ્ટી શતક પ્રાકૃત થકી, દોધક કિયા સુભાસ દોધક શોધક બુદ્ધિજન, સેવક મેહન તાસ. (૧) ગ્રંથાગ્રંથ શ્લેક ૧૮૫, પ.સં.૮-૧૨, વીજપુર જ્ઞાન ભંડાર નં.૮૪. [હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૪૯).] | [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પપપ-પ૬.] ૧૪૦૭. અજ્ઞાત (૪૭) અધ્યાત્મ એપાઈ (હિંદીમાં) ૧૫૧ કડી આદિ – દુહા ઇષ્ટદેવ પ્રણમી કરી, આતમદ્રવ્ય અબેધ અનંત ચતુષ્ટય રૂપમેં, ગુણે પજજવને થેભ. Page #338 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૧] * સુરત અંત – કર્મદલ મેલ્યા પછી, વ્યવહાર સત્તા જાણિ, શુદ્ધ જય વિચારતાં જે જિમ હેઈ નિર્વાણ * ૧૫૦ કે કહીને આધીને નહી, જે યમ ગ્રહે પસ્તાય એણે ભા વ સદા, સોલે મંગલીક થાય. ૧૫૧ (૧) ગ્રંથ ૨૨૫ લિ. પં. વિદ્યાવિજયજી રત્નાવત ઠાકુર લેક સવા બેસે સહી. પ.સં.૮-૧૨, પુ.મં. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૬.] ૧૪૦૮ સૂરત [2] (૪૭૪૮) બારાખડી (હિંદી) આદિ દેહા પ્રથમ નમ અરહંત, નમૌ સિદ્ધ આચાય, ઉપાધ્યાય સવ સાધક, નૌં પંચ પ્રકાર. ભજન કરે શ્રી આદિકે, અંતિ નામ મહાવીર, તીરથંકર ચૌવીસકૌ, નૌં ધ્યાન ધરિ ધીર. તિન ધુનિ વાની મેં વાની ખિરી, પ્રગટ ભઈ સંસાર, નમસકાર તાકૌ કરૂં, યક ચિત યક મન ધારિ. જા વાની કે સુનતહી, બઢત પરમ આણંદ, ભઈ સુરતિ કછુ કહૈ નમું, બારખડીકે છંદ. અત – લિયો સિદ્ધ શિવ થાન જિનેને સહી સિદ્ધ કહાયે, દરસન ગ્યાન રતન ચારિત આપ અટલ ઠહરાયે. જે જે દરસ સે સોહી ભાસે તિન શિવપુર પહુચા, સૂરતિ સિદ્ધ કહૈ ઐસે ગુરુજન પુરાનન ગાયે. ૩૫ દોહા સમ્યફપદક જે લહે, કરે વં ન ગુરૂ પ્રીતિ, દેવ ધરમ ગુર ગ્યાનક, પરખિ ગહું નિજ રીતિ. બારખડી હિત સું કહી, નહિ ગુનયનકી રીસ, દેહા તે ચાલીસ હૈ, છંદ કહે છતીસ. ૩૭ (૧) પ.ક્ર. ૧૧૮થી ૧૨૪, ચોપડો, મુક્તિ. નં.ર૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૪-૬૫. “સૂરતિ” શબ્દ આધ્યાત્મિક ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ પરમલ | [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ આનંદના અર્થમાં પણ હોય એમ લાગે છે. તેથી એમાં કર્તાનામ વાંચવું કે કેમ એ પ્રશ્ન રહે છે.] ૧૪૦૯ પરમહલ (દિ.) (૪૭૪૯) શ્રીપાલ ચરિત્ર ભાષા (હિંદી) આદિ - ચેપઈ સિદ્ધચક્ર બિધિ કેવલ રિદ્ધિ, ગુન અનંત ફલ જકી સિદ્ધિ, પ્રણો બંરમ સિદ્ધિ ગુરૂ સઈ, ભવિ સંધ જે મંગલ હેઈ. ૧ અંત - તહાં કથા એહ પૂરન ભઈ, કબિ પરમલ પ્રગટ કરિ કઈ, અલપ બુદ્ધિમં કિયૌ વખાંન, ફેર સવારૌ ગુનયર જાનિ. થિર મન કથા સુણે જે કેય, મનવંછિત ફલ પાવૈ સોય, અરૂ જે પઢે પઢાવે કહે, તાકે પોતે અસુભ ન રહે. પ૩ અરૂ જે નરનારી બ્રત કરે, સે ચહુ ગતિ કે ભાર મન હરે, ભવ્યનો ઊપદેસ બતાય, નિચે સૌ નર મુક્તિ જાય. (૧) ઇતિ શ્રીપાલ ચરિત્રે મહાપુરાણ સમાપ્ત, શ્રી સંવત ૧૯૧૬ મિતી કાતી બદિ ૧૪ વાર સોમવારે લિષી પં. ગુણબલમુનિ સંધપુર મધ્યે ચતુરમાસકાનાં. ૫.સં.૧૭-૧૩, અશુદ્ધ પ્રત, આત્માનંદ સભા ભાવનગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૯પ.] ૧૪૧૦, દાનત (દિ. શ્રાવક) આ કવિએ અનેક પદો વગેરે રચેલ છે. તે એક નામી કવિ થયેલ છે. (૪૭૫૦) તસ્વસાર (ભાષા) આદિ દુહા આદિ સુખિ અનંત સુખિ, સિદ્ધ સિદ્ધ ભગવાન, નિજ પરતાપ પરતાપ વિન, જગદર્પણ જગન. ઘાણ દહિન વિધિ કાઠિ દહિ, અમલ શધ લહિ ભાવ, પરમ જ્યોતિ પદ નંદિકે, કહું તત્ત્વકે રાવ. અત – ઘનત તત્ત્વ જ સાત, સાર સલમેં આત્મા, ગ્રંથ અર્થ યહ ભ્રાત, દેખે જનૌ અનુભવી. (૧) પહેલાં જિનદાસકૃત ધમપચીસી' સાથે, પ.સં.૯-૧૧, આત્માનંદ સભા ભાવ. નં.૩૫-૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૬.] Page #340 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩] મેહન (મહા) ૧૪૧૧. મેહન (મહા) (જીવવિ–શભષિશિ.) (૪૭૫૧) અનુયોગદ્વાર સૂત્ર બાલા, (૧) ગ્રં.૧૮૦૦૦, ૫.સં.૧૮૬–૧૪, ગુ. નં.૨૩, (૨) પ.સં.૧૭૫, ભાં.ઇ. સને ૧૮૭૩-૭૪ નં.૧૨૨ (૩) પંચપાટ ચં'.૧૦૦૦૦, ૫.સં.૧૭૫, લીં ભં. દા.૧૨ નં.૧૦, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૪. ત્યાં અપરનામ “મા” દર્શાવેલું, પરંતુ હજૈજ્ઞાસૂચિ ભા.૧માં પૃ.૨૧૧ પર છવઋષિશિ. મોલ્લાને લોકનાલિકા દ્વાચિંશિકા બાલા.” મેંધાયેલો છે. એટલે મેહા નામ અધિકૃત હેવા સંભવ છે. ગુરુ જીવર્ષિ કે શભર્ષિ એ કોયડો રહે છે. લીંહસૂચીમાં અનુયોગઠારસૂત્ર બાલા. સહિત'ની એક પ્રત પ.સં. ૧૭૫ (પંચપાઠ) નોંધાયેલી છે (ક્રમાંક ૭૮, પૃ.૬) તે ઉપર નોંધાયેલી લી.ભં.ની પ્રત જ જણાય છે. પણ લીંહસૂચીમાં કોઈ કર્તાનામ નથી.] ૧૪૧૨. લાલવિનોદ (૪૭૫૨) નેમિ બારમાસા (૧) પ્રત ૧૯મી સદીની, પ.સં.૩, જિ.ચા. પિ.૮૩ નં.ર૧૯૩. [મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૬.] ૧૪૧૩. જૈનચંદ (ખ) (૭૫૩) નંદીશ્વર દ્વીપ પૂજા [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૪૧૪. જ્ઞાનાનંદ (ખ. ચારિત્રનંદીશિ.) ચારિત્રનંદી જુએ આ પૂર્વે નં.૧૩૯૩. આ કવિ સંબંધી જુઓ શ્રી અગરચંદ નાહટાનો લેખ જૈન સત્યપ્રકાશ” પુ.૪ અંક ૧૨ પૃ.૫૭૩ અને મારે લેખ “જૈન” પુ.૩૮ અંક ૩૫ પૃ.૮૪પ. (૪૭૫૪) જ્ઞાનવિલાસ ૭૫ પદને સંગ્રહ (હિંદીમાં) (જુઓ પછીની કૃતિને અંતે.) (૪૭૫૫) સમયતરંગ ૩૭ પદને સંગ્રહ (હિંદીમાં) [પદો – ડિકેટલેગભાવિ.] પ્રકાશિત ઃ બંને – ૧. ભીમશી માણક તરફથી. ૨. સ્વ. વીરચંદ Page #341 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ દીપચંદ તરફથી શ્રીમદ્દ યશોવિજયાદિ સઝાય પદ સ્તવન સંગ્રહ સને ૧૯૦૧ સં.૧૯૫૭માં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૮.] ૧૪૧૫. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૭૫૬) નવતત્વ બાલા. (૧) સં.૧૮૦૧ ફા.શુ.૧૩ વા. જ્ઞાનનિધાન શિ. પં. આણંદધીરા શિષ્ય સુખહેમેન લેખિ વાંગા નગરે. પ.સં.૧૮, વિકા. (૪૭૫૭) સંબોધસત્તેરી બાલા મૂલ જયશેખરકૃત. (૧) સં.૧૮૦૧ ગ્રં ૭૫૭, ૫.સં.૨૪, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૧૪૨. (૪૭૫૮) તપ વિધિ (૧) સં.૧૮૦૨ જયેષ્ટ વદિ ૩ સીરહી નગરે જીરાવલા પાશ્વ પ્રસાદાત. પ.સં.૮, ગોડીજી. નં.૩૯. (૪૭૫૯) અણુત્તરવવાઈ સૂત્ર બાલા, (૧) સં.૧૮૦૨ યે..૪ ભોમ ખંભાતે લિ. શિષ્ય રંગસ બ્રા મણિહંસ ઠૌ વાંચનાર્થ. પ.સં.૨૫, ખેડા સંધ ભં. દા.૨ નં.૧૭. (૪૭૬૦) દીપાલિકા ક૯૫ બાલા, મૂળ જિનસુંદરકૃત ૨.સં.૧૪૮૩. (૧) સં.૧૮૦૨, પ.સં.૩૮, કંબં. નં.૧૧૪૧. (૪૭૬૧) ષડશીતિ (કમમંથ) બાલા. (૧) લ.સં.૧૮૦૩ ગ્રં.૫૦૦, ૫.સં.૧૫, સં.સા. નં.૩૦૦૭. (૪૭૬૨) મુહૂત મુક્તાવલી બાલા. મૂલ હરિભકૃત સં.માં. (૧) સં.૧૮૦૩, પ.સં.૮, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૨૦૧. (૪૭૬) કલ્પસૂત્ર બાલા, (૧) મૂલ સં.૧૮૦૫ આસો વદી ૧૩ ધનતેરસે સંપૂર્ણ. બાલા. સંપૂર્ણ કા.સુદિ ૧૩ રવ. પં. રંગવિજય શિષ્ય પં. લક્ષ્મીવિજય શિષ્ય પં. હંસવિજય લિ. ગંગાવિજય વાચનાથ. પ.સં.૧૦૭, ગેડીજી. નં.૩૨૪. (૪૭૬૪) સંબંધસત્તરી બાલા (૧) સં.૧૮૦૫, હું ભં. નં.૧૧૪૮. Page #342 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫] અજ્ઞાત (૪૭૬૫) રત્નસંચય બાલા, (૧) લસં.૧૮૦૭, પ.સં.૪પ, વિ.દા. નં.૫૫૮. (૪૭૬૬) દશવૈકાલિક સૂત્ર બાલા, (૧) સં.૧૮૦૭, ગ્રં.૨૫૦૦, પસં.૨૮, પ્ર.કા.ભં. દા.૮૫ નં.૮૮૬. (૪૭૬૭) જબૂચરિત્ર બાલા (૧) સં.૧૮૦૮ ફા.વ.પં. હરિરૂચિ-વીરરૂચિ-વિનદરૂચિ લિ. પસં. ૫૧, ઘોઘા. (૪૭૬૮) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ બાલા, (૧) નવાનગર મળે સં.૧૮૦૮ માહ સુદિ ૯ સેમ લિ. પં. કનકરૂચિ શિષ્ય પં. હરિરૂચિના પં. ખેમારૂચિ જતિ પં. કમલરૂચિને એ પરત વેચાતી આપી છે. સં.૧૮૩૧ જેઠ સુદિ પ દિને. પ.સં.૨૧૩, ગેડીજી. નં.૪૦૯. (૪૭૬૯) સંબંધ સિત્તરી બાલા.. (૧) લ.સં.૧૮૦૮ આષાઢ સુદી ૭ રોહણ શુભ વાસરે લિ. પં. કપુરવિજયગણું શીબેન પોપકારાય. પ.સં.૨૪, વડાચૌટા ઉ. સુરત. પો. નં . (૪૭૭૦) કલ્પસૂત્ર બાલા, - (૧) લ.સં.૧૮૦૮, ૫.સં.૧૬૦, હા.ભં. દા.ર૩ નં . (૪૭૭૧) જબૂચરિત્ર બાલા (૧) ગ્રં.૨૨૦૦, સં.૧૮૦૮, પ.સં.૮૩, પ્ર.કા.ભં. દા.૯૭ નં.૧૦૪૫. (૪૭૭૨) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૮૦૯ શાકે ૧૬૭૪ પિસ વદિ ૬ બુધે ભ. વિજયપ્રભસૂરિપં. રૂપવિજય–પં. સુખવિજય-ખુશાલવિય-મેહનવિજય લઘુભ્રાતા ક્ષમાંવિજય લિ. મુનિ વૃદ્ધિવિજય ભાઈ લ. રાહુ ગ્રામ મધ્યે મારું. પ.સં.૧૮૨, છેવટે હીરવિજયસૂરિના ૧૬૪૬ વર્ષના ૧૨ બોલ લખ્યા છે, વીરમગામ સંધ ભં. (૪૭૭૩) કપસૂત્ર (ગુ. ગદ્ય) (૧) સં.૧૮૦૯ શાકે ૧૬૭૪ આ સુદિ ૧૪ અકવારે કીર્તિરત્ન: સરિશાખાયાં ઉ. દાનસુંદરગણિ શિ. વા. સદાસુખગણિ શિ. પં. દુલીચંદ લિ. ૫.સં.૧૭૪, અનંત. ભ.. : : (૪૭૭૪) દંડક પર બાલા, Page #343 -------------------------------------------------------------------------- ________________ એજ્ઞાત [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) ભ. હીરવિજયસૂરિ-વરસિંગ ઋષિગણિ શિ. પં. રામવિજય શિ. પં. જિતવિજય-હર્ષવિજયભીમવિ-લબ્ધિવિજય-વિવેકવિજય સં૧૮૧૦ માગશીષ વ.૧૧ ગુરૂ રનેર મધ્યે. પ.સં.૨૨, જશ.સં. (૪૭૭૫) રત્નસંચય બાલા, (૧) સં.૧૮૧૦ ફા..૯ શનિ મુ. ક્ષીરચંગણિ શિષ્ય મુનિ મેઘચંદ્રગણિ શિષ્ય મુનિ વિનીતચંદ્રણ મુ. હષચંદ્ર પઠનાથ* સાભરાઈ મધ્યે સુપાશ્વનાથ પ્રસાદાત. પ.સં.૪૩, મ.જે.વિ. નં.૭૦. (૪૭૭૬ ક) જંબુદ્વીપ સંગ્રહણી બાલા, (૧) સં.૧૮૧૦ ફ.વ.૯ગારવદેસરમાં લિ. ભુવનવિશાલ.પ.સં., વીકા. (૪૭૭૬ ખ) ઔપપાતિક સૂત્ર બાલા, (૧) ગ્રં.પ૬૫૪, સં.૧૮૧૧, પ.સં.૭૬, પ્ર.કા.ભ. દા.૭૩ નં-૭૩૮. (૪૭૭૭) ચાણક્યનીતિ બાલા, (૧) લ.સં.૧૮૧૧, ૫.સં.૧૮, પ્ર.કા.ભં. નં.૧૭૦૭. (૪૭૭૮) પુરાણ ગ્લૅક સંગ્રહ બાલા, (૧) લ.સં.૧૮૧૧, પ.સં.૧૩, પ્ર.કા.ભં. નં.૧૭૦૪. (૪૭૭૯) જંબૂચરિત્ર પર બાલા, મૂળ પ્રાકૃત. (૧) સં.૧૮૧૨ શિષ્ય માધવજી પઠનાથ.પ.સં.૧૬, ગોડીજી. નં. ૩૫૮. (૪૭૮૦) નવતત્ત્વ બાલા, (૧) સં.૧૮૧૩ માગસર સુદ ૧ ભમે ભુજનગરે લિ. મુ. વસ્તા પઠનાર્થ વાચનાર્થ ગોડી પ્રસાદાત. પ.સં.૮, મ.જે.વિ. નં.૧૩૪. (૪૭૮૧) કલ્પસૂત્ર બાલા (૧) સં.૧૮૧૩ . કૃષ્ણ ૭ બુધે ભ. રાજવિમલસામસૂરિ ચેલા. વણારસી પઠનાર્થ શાંતિનાથ પ્રસાદેન મુર્ત બંદર મધ્યે લ. પ.સં.૧૬૪, ઘઘા ભં. (૪૭૮૨ ક) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૮૧૩, ગ્રં.૮૪૦૦, ૫.સં.૧૮૮, સેં.લા. નં.૧૩૫૬. (૪૭૮૨ ખ) પટ્ટાવલિ (ગુ. ગદ્ય) (૧) સં.૧૮૧૩ લિ. પ.સં.-, કાથવટે રિપેટ નં.૧૨૭૯. (૪૭૮૩) કલ્પસૂત્ર બાલા. (૧) લ.સં.૧૮૧૪, ૫.સં.૧૪૩, પ્ર.કા.ભં. દા.૫૫ નં.૫૦૨. Page #344 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૨૭] અજ્ઞાત (કંઈ ભૂલ છે. જુઓ “કલ્પસૂત્ર બાલા.” લ.સં.૧૭૮૬ [આ પૂર્વે નં.૪૧૪૭].) (૪૭૮૪) કલ્પસૂત્ર બાલા (૧) લ.સં.૧૮૧૪, ૫.સં.૧૩૬, પ્ર.કા.ભં. નં.૫૦૩. (કંઈ ભૂલ છે. જુઓ “કલ્પસૂત્ર બાલા.” લ.સં.૧૭૮૬ [આ પૂર્વે નં-૪૧૪૬]) (૪૭૮૫) શત્રજય માહામ્ય બાલા, (૧) સં.૧૮૧૪ માહા વ.૩ રવ હીરવિજયસૂરિ શિ. કલ્યાણવિજય ઉ. શિ. સાધુ વિજયગણિ શિ. જીવવિજય શિ. પં. ગુણવિજયગણિ શિ. આણંદવિજયગણિ શિ. દેવવિજય શિ. દશનવિજય શિ. કાંતિવિજ્ય લિ. ચાણસમા નગરે ભટેવાજી પ્રસાદાત. ૫.સં૫૪૧, વીજાપુર. (૪૭૮૬) જબૂઅધ્યયન ચરિત્ર બાલા, સહિત (૧) સં.૧૮૧૬ શાકે ૧૬૮૧ પિ.વ.૮ ભોમ લિ. પૂજ્ય ઋ. સુજાણજી શિ. . અજબચંદજી પ્રસાદાત ચેલા ત્રા. લીલાધર લિ. સીહેર મધ્યે. ૫.સં.૬૫, આત્માનંદ સભા, ભાવનગર. (૪૭૮૭) કલ્પસૂત્ર બાલા (૧) સં.૧૮૧૬ ફા.સુ.૧૧ બુધે રાધનપુરે પાશ્વનાથ પ્રસાદાત ભ. વિજયપ્રભસૂરિ શિષ્ય પં. ગઠદ્ધિવિજય શિષ્ય પં. ગુણવિજય શિષ્ય પં. જવિજય શિષ્ય પં. રંગવિજ્ય શિષ્ય પં. તેજવિજય લિ. રાધનપુર. પ.સં.૧૦, ગોડીજી. નં.૩ર૬. (૪૭૮૮) સમ્યક્ત્વ કૌમુદી બાલા, (૧) સં.૧૮૧૬, ૫.સં.૬૩, હં.ભં. નં.૧૩૦૭. (૪૭૮૯) કપસૂત્ર બાલા, (૧) લ.સં.૧૮૧૬, પ.સં.૧૭૧, હા.ભં. દા.૩૯ નં.૧. (૪૭૯૦) કલ્પસૂત્ર બાલા (૧) સં.૧૮૧૭ કી.વ.૧૦ શની કટોસણ ગામે વાચક રામવિજય- . પ્રતાપવિજય-વિવેકવિજય વાચનાથ” પં. દયવિજયગણિ-લમિવિજયજિદ્રવિજય લિ. ખેડા ભ. (૪૭૯૧) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૮૧૭ કિ.ગ્રા.સુદિ ૨ લિ. પં. હરિરૂચિના માંગરેલ બિંદર, મળે. છેલ્લે તપાગચ્છની પટ્ટાવલી દ૬મા વિજયજિતેંદ્રસૂરિ. સુધીની છે, પ.સં.૧૫, ગોડીજી. નં.૩૨૨. Page #345 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૭૯૨) ચાણક્યનીતિ બાલા (૧) સં.૧૮૧૭ પં. પદ્મવિજય–શીલવિજય–પં. કાંતિવિજયમહિમાવિજય-રદ્ધિવિજય-હસ્તિવિજયગણિ ગજૈવિજ્યગણિ તેન ભ્રાતૃ : નરવિજય લિખતા તત લઘુભ્રાતા મયાચંદ. પ.સં.૧૮, ખેડા સંઘ ભં. દા.૨ નં.૪૪. (૪૭૯૩) નદીસૂત્ર બાલા (૧) ગ્રં.૭૦૦, લ.સં.૧૮૧૮, ૫.સં.૫૪, લીં.ભં. દા.૧૨ નં૧. (૪૯) પ્રજ્ઞાપના સૂત્ર બાલા (૧) લ.સં.૧૮૧૮, પસં.૪૫૧, લીંભ. દા.૧૦ નં.૧ (૪૭૯૫) ચિત્રસેન ચરિત્ર બાલા, મૂલ રાજવલ્લભકૃત સં.૧૫૬૪. (૧) સં.૧૮૧૯ શાકે ૧૬૮૪ પો.શુ.૮ ગુરૂ લિ. શાંતલપુરે શાંતિજિન પ્રસાદાત વિજયપ્રભસૂરિ શિ. પ્રેમવિજ્ય શિ. કાંતિવિજય શિ. ભક્તિવિજય લિ. ૫.સં.૮૭, ડા.પાલણ. દા.૨૫ નં.૧૧. (૪૭૯૬) ઉશરણ પન્ના બાલા, . (૧) સં.૧૮૧૮ પં. મરૂચિ પં. હરિશ્રેણરૂચિગણિ ખીમરૂચિ. લ. પ.સંક, ઘોઘા ભં. (૪૭૯૭) ભગવદ્દગીતા ભાષા ટીકા સહ (૧) સં.૧૮૧૯, પ.ક્ર.૧૧૫થી ૫૧૦, પ્ર.કા.ભં. નં.૧૨૧૭. . (૪૭૯૮) યોગવિધિ (૧) લ.સં.૧૮૧૯, પસં.૧૭, વિ.દા. નં.૬૩૨. (૪૭૯૮) દંડકને બાથ (૧) અચલગચ્છ મુનિ જિનલાબેન લ. શાંતિપ્રસાદાત સં.૧૮૨૦ શાકે ૧૮૬૫ [2] પ્ર.વૈ.વ.૧૩ સોમે નવાનગરે. પ.સં.૪, જશ.સં. (૪૮૦૦) જ્ઞાનપંચમી કથા બાલા, - મૂળ કનકકુશલકૃત સં.૧૬૫૫. (૧) સં.૧૮૨૧ પં. ચંદ્રવિજય પં. અમૃતવિજય લ. પ.સં.૧૫, વિરમગામ સંઘ ભં. (૪૮૦૧) દંડક બાલા, (૧) સં.૧૮૨૧, પ.સં.૧૭, હું ભં. નં.૨૧૮૭. (૪૮૦૨) પાંચ કમગ્રંથ બાલા Page #346 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૨] અજ્ઞાત (૧) લ.સં.૧૮૨૨ કા.સુદ ૫ શની રાધણુપુર મધ્યે વિજૈયદ લ. પ. જગમાલ વાચના. ૫.સ.૪૯, વડચૌટા ઉ. (૪૮૦૩) ગૌતમપૃચ્છા બાલા (૧) સં.૧૮૨૨ પાસ સુદિ ૧૧ ગુરૂ જતી આત વિજયેન લ, પ.સં. ૧૦૩, વીરમગામ સંધ ભ (૪૮૦૪) અનુત્તરાપપાતિક સૂત્ર ખાલા. (૧) લ.સ.૧૮૨૨, ૫.સ.૧૪, લી.ભ. દા.૧૯ નં.૨૪, (૪૮૦૫) દશવૈકાલિક સૂત્ર ખાલા. (૧) સં.૧૮૨૩ ફા.વ.૧૩ વાર બૃહસ્પતિ લિ. પાશ્વ ચદ્રસૂરિગચ્છે જ્ઞાનચંદ્રેણુ સ્વપઠનાય. પ.સં.૬૬-૪, ગુ. ન.૧૧૯૩. (૪૮૦૬) વિવાહપડલ બાલા, (૧) સં.૧૮૨૩ વૈ,કૃષ્ણ ૯ શનૌ લ. ભ. વિજયપ્રભસૂરિશિષ્ય પ પ્રેમવિજય શિષ્ય ભાગ્યવિજય શિષ્ય ૫. માનવિજય શિષ્ય ચેલા અમીચંદ પડતા. ૫.સ.૯, ગાડીજી. નં.૪૦૨. (૪૮૦૭) ઉવવાઈસૂત્ર ખાલા, (૧) સં.૧૮૨૫ આસે। શુ.૩ ગુરૂ વમાનપુરે સામલા પા પ્રસાદાત. ૫.સં.૧૨૬, ખેડા સંઘ ભં. દા.૧ નં.૪, (૪૮૦૮) કલ્પસૂત્ર માલા. (૧) ગ્રં.૫૨૦૦, સ.૧૮૨૫ વષે. મ.જે.વિ. (૪૮૦૯) રત્નસ’ચય ભાલા, મૂલ પ્રાકૃત – સૂત્રામાંથી, (૧) સં.૧૮૨૬ કાશુ.૧૨ ભૃગુવાસરે લિ. મુ. રત્નસાગરગણુ સ્વઆત્માથે. ૫.સ.૫૩, મ.અે.વિ. ન’૭૯. (૪૮૧૦) નવકાર માલા. (૧) સં.૧૮૨૭ યા. સુદ ૯ ભામે. ગ્રં.૩૫૦. ૫.સ.૧૫, મુનિ સુખસાગર. (૪૮૧૧) કલ્પસૂત્ર ખાલા. (૧) સં.૧૮૨૮ પે.કૃ.૧ રામચંદ્રસ્ય કૃતાં સિવપુર્થ્ય તયરે શ્રી જિરાવલા પાદવ. ૫.સં.૨૧૦, જિનદત્ત ભ. મુંબઈ પેર. (૪૮૧૨) દૃશ પ્રત્યાખ્યાન માલા (૧) ભં. વિજયરાજસૂરિ તપાગચ્ચે વૃદ્ધશાખાયાં પ્રાગ્ગાટ ધનાતી શિષ્ય ૫. ઉયવિજય શિષ્ય ઉદ્યોતવિજય શિ. માહનવિજય શિષ્ય . Page #347 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૩૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ વાલજી પુત્ર પર કસ્તુરવિજયેન લિ. સ.૧૮૨૯ ફા.કૃષ્ણ ૪ ગુરૂ ગામ જાવાલ મધ્યે. બલદુડા પાર્શ્વ પ્રસાદાત. પ.સ.૬, ગાડીજી. નં.૪૨૧. (૪૮૧૩) જ સૂચિરત્ર ખાલા. મૂલ પ્રાકૃતમાં પદ્મસુંદરકૃત. (૧) લ.સં.૧૮૨૯, ૫.સ.૪૪, હં.ભ. ન.૨૭૪૭. (૪૮૧૪) નવતત્ત્વ બાલા (૧) સં.૧૮૨૯, ગ્ર’.૫૦૦, ૫.સ.૧૮, સે’.લા. ત’.૧૩૫૫૫. (૪૮૧૫) મૌન એકાદશી કથા બાલા મૂલ રવિસાગરકૃત. (૧) સં.૧૮૩૦ માહ શુ.. ગુરૌ લિ. પાગચ્છે . વીરચંદ . મલુકચંદ શિ. ઋ. રામચ`દ્રેણુ લિ. વીરમગ્રામે. પ.સં.૧૮, ખેડા. દા.પ ન.૧૬૯, (૪૮૧૬) સમ્યક્ત્વ કૌમુદી કથાનક માલા. (૧) સ`.૧૮૩૦. વૈ.વ.૫ રવિ લિ. પં. ગંગહર્ષ ણ શ્રી માડપુરા. મધ્યે. ૫.સ.૯૪, યશવૃદ્ધિ. (૪૮૧૭) એકર્વિતિ સ્થાનક સ્તખક (૧) સં.૧૮૩૦, પ.સ.૬, પ્ર.કા.લ, ન.૯૯૪, (૪૮૧૮) ત્રણ ભાષ્ય માલા. (૧) ૫. રામવિજયગણિશિ. ૫. હસ્તિવિજયગણિ શિષ્ય ૫ મુક્તિવિજયર્ગાણુ શિષ્ય મુનિ તેજવિજયગણિ લ.સ.૧૮૩૧ શાકે ૧૬૯૧. (આમાં ટમા નીચે આપેલ છે ) ઉક્ત તેજવિજયગણિ ભ્રાતૃ ર્ગવિજય લિ. ૫.સ.૩૫, ગાડીજી, નં.૬૦૪, (૪૮૧૯) જીવાભિગમસૂત્ર ખાલા. (૧) સં.૧૮૩૩, ગ્રં.ર૭૫૨૧, પ.સં.૫૪૧, સે..લા. ન.૧૩૫૨૪. (૪૮૨૦) ધન્યરિત્ર ખાલા. મૂલ જિનકીર્તિસૂરિષ્કૃત. (૧) લ.સ’.૧૮૩૩, ૫.સ.૧૦૭, હે....ભ. ન.૨૦૩૫. (૪૮૨૬) દીવાળી કપ ખાલા. (૧) સં.૧૮૩૪, પ.સં.૪૫, મૂળરહિત, આદિનાં ૭ પત્ર નથી, લી.ભ. દા.૨૨ ન.૧૩. (૪૮૨૨) ગૌતમપૃચ્છા ખાલા. Page #348 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩૧] અજ્ઞાત.. (૧) લ.સં.૧૮૩૪, પ.સં.૪૯, હા.ભં. દા.૨૭ નં.૨. (૪૮૨૩) યેગશાસ બાલા, (૧) સં.૧૮૩૬ માગશિર શુદિ ૪ શનિ લ. મહે. રવિવનગણિ. શિ. થિરવદ્ધનગણિ શિ. પં. કલ્યાણવાન શિ. પં. શકલવન શિ. પં. રાજવન લ. વર્ધમાનપુરે આદિનાથ પ્રસાદાત. પ.સં.૫, જિનદત મુંબઈ. પિ.૯. (૪૮૨૪) શ્રતાવધ ઉપદેશ (૧) સં.૧૮૩૬, ચં.૩૯૦૦, ૫.સં.૧૧૩, હું ભં. નં.૧૬૫. (૪૮૨૫) સ્થાનાંગ સૂત્ર ટીકા બાલા, (૧) લ.સં.૧૮૩૬, ૫.સં.૨૫૦, લીં.ભં. દા.૧૧ નં.૪. (૪૮૨૬) આનંદઘન ચોવીસી બાલા, (૧) લ.સં.૧૮૩૮, ૫.સં.૩૬, પ્ર.કા.ભં. નં.૧૧૩૧. (૪૮૨૭) પય તારાધન પ્રકરણ બાલા, મુલ પ્રાકૃત સોમસૂરિકૃતિ. (૧) લ.સં.૧૮૩૯, સં.૨૦૦, પ.સં.૭, સેં.લા. નં.૧૩૫૪૪. (૪૮૨૮) વાભિગમ સૂત્ર બાલા, - (૧) સં.૧૮૪૦ .૩ ગુરી લિ. લિંબડી મધ્યે પૂજ્યશ્રી રણછોડજી શિ. ૪. વીરજી લઘુભ્રાતૃ . પ્રાગજી જ. આણંદજી . દેવચંદજી *. હીરાચંદ ઋ. જીવણ . જગરાંમ ઇ. ભીમજી. વેબર. નં.૧૮૩૫. (૪૮૨૯) મહીપાલ ચરિત્ર પર બાલા, મૂળ વીરદેવગણિકૃત. (૧) પ્રાકૃત મૂલ ગ્રં.૧૮૪૦ બાલા સહિત ૯૦૫૯, લ.સં.૧૮૪૪, પ.સં.૧૬૪, લીંબં. દા.૨૮ નં.૯. (૪૮૩૦) સમ્યકત્વ સ્તવન બાલા. મૂળ પ્રાકૃત. (૧) પં. અમૃતવિજય ચેલા રાયચંદ પડનાર્થ પતનનગરે સં.. ૧૮૪૦. પ.સં. ૬, વિરમગામ સંઘ ભં. (૪૮૩૧) જબૂચરિત સાથ મૂળ પવ્રસુંદરકૃત પ્રાકૃતમાં. (૧) સં.૧૮૪૦, ગં.૨૫૦, પ.સં.૧૪, સેં.લા. નં.૧૩૫૭૨. (૪૮૩૨) પાર્શ્વનાથ ચરિત્ર બાલા, Page #349 -------------------------------------------------------------------------- ________________ અષાત [૩૩૨) જન ગૂર્જર કવિઓ : ૬ મૂળ ભાવદેવસૂરિકૃત સં.૧૨૧૩. (૧) સં.૧૮૪૧ માઘ કૃષ્ણ ૩ શુક્ર લિ. પ.સં.૪૭૧, ખેડા ભં. (૪૮૩૩) જીવવિચાર બાલા કે (૧) લ.સં.૧૮૪૧, પ.સં.૧૦, લીં ભં. દા.૩૭ નં.૫૬. (૪૮૩૪) વિવાહ૫ડલ બાલા, (૧) સં.૧૮૪ર આષાઢ શુક્લ દસમિ રવિ કટાસણ મધ્યે પ્રભાત સમયે આદિનાથ પ્રાસાદે લ. પં. ઇંદ્રવદ્ધનગણિ શિષ્ય રૂપચંદ લિ. ભ. ઉદયસાગરસૂરિ રાયે લ. પ.સં.૨૦, ગોડીજી. નં.૩૩૬. (૪૮૩૫) ગૌતમપૃચ્છા બાલા (૧) સં.૧૮૪ર જે.શુ.૧૩ સેમ ભરૂચ બંદરે પં. મેહનવિજયેન. લિ. પ.સં.૫૩, ભાગ્યરત્ન મુનિ ખેડા દા.૨ નં.૩૩. (૪૮૩૬) જગદેવ પરમારની વાર્તા (૧) સં.૧૮૪૨, પ.સં.૨૦, ઉં.ભં. નં.૧૩૧૦. (૪૮૩૭) રત્નસંચય બાલા, (૧) સં.૧૮૪૩, ગ્રં.૧૨૦૦, ૫.સં.૪૭, સેં.લા. નં.૨૯૦૪. (૪૮૩૮) જબૂચરિત બાલા (૧) સં.૧૮૪૪, ગ્રં.૧૮૫૦, પ.સં.૪૪, સેં.લા. નં.૧૩૫૭૧. (૪૮૩૯) જબૂદ્વીપ સંગ્રહણી બાલા, (૧) લ.સં.૧૮૪૪, ૫.સં.૫, પ્ર.કા.ભં. ન.૧૬૩૪. (૪૮૪૦) રત્નસંચય બાલા. - (૧) સં.૧૮૪૫ જ્યેષ્ઠ શુ.૧૩ શુકે લિ. મહોપાધ્યાય શ્રી ૧૦૬ શ્રી ઉદયરત્નગણિનાં શિ. પંન્યાસ શ્રી ઉત્તમરનગણનાં શિષ્ય પં. શ્રી જિનરત્નગણનાં શિષ્યણ પં. અમૃતરત્નન શ્રી અમરાવતી નગરે શ્રી શાંતિનાથ પ્રસાદાત. ૫.સં.૮૮, ખેડા ભં.૩. (૪૮૪૧) જંબૂચરિત્ર બાલા, પાશ્વ ચંદ્રીયકૃત. (૧) લ.સં.૧૮૪૫, ૫.સં.૬૩, લીંભ. દા.૩૬ નં.૪. (૪૮૪૨) જમૂદ્વીપ પ્રજ્ઞાતિ બાલા (૧) સં.૧૮૪૫, ગં.૧૭૦૦૦, પ.સં.૧૮૮, પ્ર.કા.ભ. દા.૧૦૫ નં.૧૧૩૮. (૪૮૪૩) સંગ્રહણી બાલા. Page #350 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩૩] અજ્ઞાત. (૧) સં.૧૮૪૬ મહા વદ ૫ ગુરૂ ઉ. પ્રીતન શિ. વિદ્યાવન શિ. હારનગણિ શિ. પ્રેમવન લિ. વીસલનગરે સાગરગચ્ચે શાંતિનાથ પ્રસાદાત્. પુ.સં.૫૪, યશવૃદ્ધિ. (૪૮૪૪) જમૂદ્રીપ સંગ્રહણી ખાલા. (૧) સં.૧૮૪૬ આસાજ સિત દ્વિતીયાં લિ. સેાભાસાગરેણ સુહૃદ તી. નયરે શાંતિજિન પ્રસાદાત્. પ.સં.૬, પ્ર.કા.ભ. છાણી ન.૮૧૫. (૪૮૪૫) વિવેકમ‘જરી વૃત્તિ માલા. (૧) સં.૧૮૪૬, ૫.સ.૯૫૪, પ્ર.કા.ભ. દા.૯૬ ત,૧૦૪ર. (૪૮૪૬) રૂપસેન કથા પર માલા, મૂળ જિનસૂરકૃત. (૧) સં.૧૮૪૭ મહા શુદિ ૬ ગુરૂ ભેઈનગરે લેાઢણુ પાર્શ્વનાથ પ્રસાદાત્ ૫. સુખસાગરગણિ શિ. પૂ. ત્તસાગરેણુ લ. ૫.સં.૭૮, જિતદત્ત મુંબઈ પા.૬. (૪૮૪૭) સકલાત્ માલા, (૧) લિ. ધનવિજયગણિ વેરાટ મધ્યે શાંતિજિન પ્રસાદાત્ સં ૧૮૪૭ આસે વિદ ૧૩ ભામે. પ.સં.૫, ગાડીજી. ન..૩૭૫. (૪૮૪૮) ધન્ય (ધન્ના) ચરિત્ર સસ્તક મૂળ સં. કર્તા જિનકીર્તિસૂરિ. (૧) લ.સ.૧૮૪૭, ૫.સ.૯૯, પ્ર.કા.ભ. નં.૨૮૯. (૪૮૪૯) પસૂત્ર ખાલા. (૧) સં.૧૮૪૮ શકે ૧૭૧૩પેા.કૃ.૪ ભૃગુવાસરે લ. ભ. વિજયરત્નસૂરિ શિ. વા. ક્ષિમાવિજયગણિ શિ. પં. દેવેન્દ્રવિજય શિ. ૫. ખતિવિજય લિ. ખરવા નગરે પ્ર૯૦૭પ શાંતિનાથજી પ્રણમ્ય, પ.સં.૧૫૭, યશાવૃદ્ધિ. (૪૮૫૦) ગૌતમપૃચ્છા ખાલા. (૧) સં.૧૮૪૮, ૨’.૩૫૦૦, ૫.સ.૯૫, સેં.લા. ન.૧૩૫૭૪. (૪૮૫૧) અનુત્તરે પાતિક સૂત્ર ખાલા, (૧) લ.સ’.૧૮૪૮, ૫.સ.૧૪, લી.ભ, દા.૧૬ ન,૧૯, (૪૮૫૨) આવશ્યક સૂત્ર ભાલા, (૧) સં.૧૮૪૯, જે.વ.૧૪ શિત મહાસતી અપુજી શિ. આર્યા કૃતુ લિ. રહેણુગ્રામ મધ્યે. પ.સં.૧૪, યાવૃદ્ધિ. Page #351 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત (૪૮૫૩) ધન્નાચિરત્ર બાલા, (૧) સં.૧૮૪૯ આશ્વિન શુ.૧૦ ભામે વમાનપુરે ભ. ભાવરત૫. શાંતિરત્ન-હસ્તિરત્ન-કતકરત્ન-મુ. બુદ્ધિરત-ધર્મરત્ન લિ. આસે શુ.૧પ રવિએ લખી પૂણુ કર્યાં. પ.સ.૧૦૮, ખેડા સંધ ભં. દા.૧ નં.૨. (૪૮૫૪) દંડક ખાલા. [૩૩૪] જૈન ગૂર્જર કવિએ : ૬ (૧). સ.૧૮૪૯ આસુ વદ ૪ ગુરૌ ગામ સુમરી મધે ગુરૂજી હ"સ સેજર ચેલા રૂપસેષર લિ. મ..વિ. (૪૮૫૫) જીવવેચાર બાલા, (૧) જુએ ઉપરની કૃતિની નીચે, (૪૮૫૬) નવતત્ત્વ ખાલી. (૧) જુઆ નં.૪૮૫૪ની નીચે. (૪૮૫૭) જ્ઞાતાસૂત્ર ખાલા. (૧) ગ્રં.૧૩૯૧૦, લ.સં.૧૮૪૯, ૫.સ..૩૮૭, લી.ભ. દા.૯ નં.૧. (૪૮૫૮) દાનપ્પમ બાલા. (૧) લ.સં.૧૮૪૯, ૫.સ.૯૩, લીંભ, દા.૪૩ નં.૫૬. (૪૮૫૯) પ્રતિષ્ઠા વિધિ (૧) લ.સ’.૧૮૪૯, પ.સં.૧પ, પ્ર.કા.ભું. દા, ૬૯ ન૬૮૪, (૪૮૬૦) ષટ્ પંચાશિકા સસ્તખક મૂળ સ. પૃથુયશા. (૧) લ.સં.૧૮૪૯, પ.સ.૮, પ્રકા,ભ, દા.પર નં.૪૬૮. (૪૮૬૧) સુસઢ ચિરત્ર ખાલા, મૂળ પ્રાકૃત. (૧) ૫. ગૌતમવિજયગણિ શિ. રૂપવિષયગણિ શિ. ખુશાલવિજયગણિ લિ. સં.૧૮૫૦ વૈ.શુ.૩ ભગુવારે કસલપૂરા ગામે. પ.સ.૬૮, ખેડા ભ (૪૮૬૨) વિચાર તમે લ. લેંચ નગરે વિજયપ્રભસૂરિ (૧) સં.૧૮૫૦ જેષ્ટ વિદ ૧૦ રૂપવિજય-સુખવિજય-ખુશાલવિજય-ખિમાવિજય-લિષમીવિજય-લાલવિજયે લ. શિષ્ય લઘુ રાયચંદ પના”. પ.સં.૧૬૭, વીરમગામ સંધ ભ. (૪૮૬૩) સત્તરભેઢી પૂજા પર માલા Page #352 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩૫] મૂળ સકલચંદ્રકૃત ગુજરાતી, (૧) સં.૧૮૫૦, ૫.સ.૧૪, લીંભ, દા,૨૯ નં.૨૫. (૪૮૬૪) મણિપતિ રિત્ર ખાલા. (૧) સં.૧૮૫૦, પ.સ'.૧૧૩, પ્ર.કા.ભ’. દા,૯૫ ન.૧૦૪૦. (૪૮૬૫) રૂપસેન ચિરત્ર ખાલા, અજ્ઞાત મૂળ જિતસૂરિષ્કૃત સ. (૧) સં.૧૮૫૦ ૫. રવિસાગર શિ. ખુશાલસાગર શિ શિવસાગર લખાવિત સુરત મધ્યે, પ.સં.૭૮, ખેડા સંધ ભ. (૪૮૬૬) ચમત્કાર ચિંતામણિ માલા, (૧) સં.૧૮૫૧, પ.સ.૧૨, પ્ર.કા.ભ. ન.૧૩૯૦, (૪૮૬૭) સમ્યક્ત્વ કૌમુદી ખાલા. (૧) સ’.૧૮૫૧, પ.સં.૧૫૬, (૪૮૬૮) જીવવેચાર માલા, ભ. નં.૧૮૨૯. (૧) લ.સં.૧૮૫૨, ૫.સ.૯, હું....ભ. નં.૩૯૮. (૪૮૬૯) સાયણી માલા. (૧) સં.૧૮પર કા.સુદિ ૩ લ. ૫. નેવિજયગણિ શિષ્ય ૫. વૃદ્ધિવિજયગણિ શિષ્ય ૫. ઉમેદવિજયગણિ શિષ્ય ખાંતિવિજય. ૫.સ.૪૦, વડા ચૌટા . પેા. ન.૪. (૪૮૭૦) દંડક ખાલા. (૧) સં.૧૮૫૨ ફા.વ.૮ ગુરૌ લિ. મુનિ માણિકયસાગરેણુ બિદડા મધ્યે. ૫.સં.૫, મજૈ.વિ. ન.૫૬૩. (૪૮૭૧) ક્ષેત્રસમાસ આલા. (૧) લ.સ.૧૮૫૨ દ્વિતીય ભાદ્રવા વદિ ૧૪ નવાનગર મધે. ૫.સ. ૭૦, વડા ચૌટા . પેા.ન.૪. (૪૮૭૨) રત્નાકર પચવિશિકા માલા. (૧) સ’.૧૮પર, પ.સં.૪૪, પ્ર.કા.ભ’, દા.૯૩ નં.૧૦૨૦. (૪૮૭૩) દંડક માલા. (૧) સં.૧૮પર, ગ્રં.૨૮૦, ૫.સં.૧૮, સેલા. ન.૧૩૫૬૧. (૪૮૭૪) જ્ઞાતાસૂત્ર બાલા (૧) શ્ર.૫૫૦૦, બાથસંખ્યા ૮૪૧૦, સં.૧૮૫૩ શક ૧૭૧૮ ભાશુ.૧૩ ભગુવાર લ. કુસલ ૬ખતસાગર નગર તાત્તોડી મધ્યે ગુલાબ Page #353 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૬ સીંઘજી રા. પ.સં.૩૧૫, યશોવૃદ્ધિ. (૪૮૭૫) નવતત્વ પ્રકરણ બાલા, (૧) સં.૧૮૫૩, પ.સં.૭, પ્ર.કા.ભં. નં.૧૩૧૭. (૪૮૭૬) જબૂચરિત્ર બાલા. મૂલ પ્રા. પદ્મસુંદરગણિત. (૧) સં.૧૮૫૩ ભા.શુ.૧૨ બુધ લિ. ઉ. જયસૌભાગ્ય શિ. વા. ચારિત્રોદય વા. શ્રી મણિદય લિ. પં. બદ્ધિહંસ પચપકા મથે. પ.સં.૧૮, વિરમગામ સંઘ ભં. (૪૮૭૭) સત્તરભેદી પૂજા બાલા, મૂલ સકલચંદ્રકૂલ ગુ.માં. (૧) લ.સં.૧૮૫૩, ૫.સં.૧૩, હ.મં. નં.૨૪૫. (૪૮૭૮) જ્ઞાતા સૂત્ર બાલા, (૧) સં.૧૮૫૪ શાકે ૧૭૧૯ કા.શુ.૧૦ ચંદ્રવાસરે શણવા નગરે પં. રૂપવિજયગણિ શિ. પં. મેહનવિજયગણિ શિ. પં. મણિવિજયગણિ શિ. પં...વિજય શિ. પં. સત્યવિજયગણિના લિ. પસં.૨૯૧, ગા.ના. નં.૧૫. (૪૮૭૯) આરાધના માલા, મૂલ સામસૂરિકૃત. (૧) સં.૧૮૫૪ ફા.સુ.૭ ગુરૂ લ. શાહરજી વેલચંદ લ. ઉ. ખુશાલવિજય નાઆલા મથે પં. રાજેદ્રવિજય વાંચવા અથે. પ.સં.૯, જશ.સં. (૪૮૮૦) આરાધના સૂત્ર બાલા. મૂલ સોમસૂરિકૃતિ પ્રાકૃતમાં. (૧) સં.૧૮૫૪ ભાદ્રશુલ ૧૧ ભગુવાસરે ભ. કીર્તિરત્નસૂરિ શિષ્ય મુની રીધીરત્ન લ. રાજનગર મધ્યે. પ.સં.૯, મારી પાસે. (૪૮૮૧) કમ ગ્રંથ બાલા મૂલ દેવેન્દ્રસૂરિકૃત. (૧) સં.૧૮૫૬ શાકે ૧૭૨૧ આષાઢ શુકલ પૂર્ણિમા શુક્ર ચતુથ પ્રહરે પાલીનગરે લિ. પં. કપૂરસાગરેણ વહેત. પ.સં.૧૪, ગેડીજી. (૪૮૮૨) કલ્પસૂત્ર બાલા. (૧) સં.૧૮૫૭ વૈ.વ.૫ ૫. પ્રેમવિજે લિ. ૫.સં.૨૦૭, ખેડા સંધ ભ. દા.૩ નં.૧૮૬. Page #354 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૩૭] (૪૮૮૩) નવપદની વનિકા વ્યાખ્યાન (ગુ. ગદ્યમાં) (૧) સં.૧૮૫૭ના શ્રાવણુ સુર્દિની તૃતીઆ ૩ તિથૌ ગુરૂવાસરે ભટ્ટારક શ્રી વિજયપ્રભ સૂરીશ્વરચરણુસેવક ૫. પ્રેમવિજયગણિ શિષ્ય શ્રી પ. શ્રી કાંતીવિજયગણિ તશિષ્ય પ’. શ્રી રાજવિજયગણિ તશિષ્ય દાસાનુદાસ પાયરજ સમાન ૫. કૃષ્ણે લિષિત શ્રી પત્તનં. પ.સં.૨૦-૧૪, જશ.સ. (૪૮૮૪) ન’દીસૂત્ર ખાલા, (૧) સ’.૧૮૫૭, ગ્રં.૨૫૦૦, પુ.સં.૧૦૧, સે..લા. ન.૧૩૫૨૫. (૪૮૮૫) ચિત્રસેન પદ્માવતી બાલા. (૧) સં.૧૮૫૮ શાકે ૧૭૨૩ મા શુ.૭ ભેામ સીવપુરી નગરે છૅ. હેતુસાગર-રૂપસાગર-નિત્યસાગર-ભક્તિસાગર-‘જિસાગર-વિવેકસાગરગણિ લિ. જીરાવલ્લી પ્રસાદે. પ.સં.૧૧૨, ધેાધા. (૪૮૮૬) ઉપાસક દશાંગ સૂત્ર માલા. (૧) ૫. કલ્યાણાધિ (કલ્યાણુસાગર) શિ. દેવેદ્રાબ્ધિ(વેંદ્રસાગર)નાલેખિ મેદિનીપુરવરે સં.૧૮૫૯ ચૈ.વ.૪. પ.સ.૧૨૦, વીજાપુર. (૪૮૮૭) કલ્પસૂત્ર ખાલા. (૧) સં.૧૮૬૦ પેૉ.વ.૧૦ શનૌ ભીલડીયા વિવેકવિજયગણિત. ૫. રૂપત્રિજય શિ. ૫. ભીમવિજયગણિ ત. ૫. વૃવિજયગણી વાંચનાથ .... (૪૮૮૮) સંગ્રહણી બાલા, (૧) લ.સં.૧૮૬૦, ૫.સ.૪૯, વિ.દા. ન’.૫૭૧. (૪૮૮૯) પખ્ખી સૂત્ર ખાલા. (1) લ.સં.૧૮૬૦, પ.સ.૨૬, વિ.દા. નં.૯૩૧. અજ્ઞાત પાર્શ્વ પ્રસાદાત્ ૫. ભક્તિવિજય લ. પ. ૫.સં.૧૪૦, ગેા,તા. (૪૮૯૦) ભવભાવના માલા. (૧) સં.૧૮૬૨, ૫.સ.૬૪, પ્ર.કા.ભ. દા.૧૦૨ નં.૧૦૯૪. (૪૮૯૬) નવતત્ત્વ ખાલા. (૧) સં.૧૮૬૨, ગ્રં.૩૫૦, ૫.સ.૧૬, સેં.લા. ન.૧૩૫૫૭. (૪૮૯૨) દંડક ખાલા. (૧) સં.૧૮૬૨, ગ્રં.૩૦૦, ૫.સ’.૧૩, સેલા. ન.૧૩૫૬૦, (૪૮૯૩) નવતત્ત્વ માલા. ૨૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) સં.૧૮૬૩ માગશિષ શુ.ર શુકે લિ. ભ. વિજયધર્મસૂરિ શિ. હેમવિજયગણિ શિ. વિવેકવિજય લિ. પાદરા નયરે શાંતિ પ્રસાદાત. પ.સં.૧૭, વીજાપુર પિ.૧૦૦. (૪૮૯૪) અષ્ટપ્રકારી પૂજા પ્રકરણ બાલા, વિજયચંદ્ર કેવલી ચરિત્રાંતગત (૧) લ.સં.૧૮૬૩, ૫.સં.૪૯, પ્ર.કા.ભં. નં.૫૪૯. (૪૮૯૫) સત્તર ભેદી પૂજા બાલા. મૂલ સકલચંદ્રકૃત ગુ.માં. (૧) સં.૧૮૬૪ કી.વ.૬ પં. ભાણુવિજયગણિ શિષ્ય મુનિ લલિતવિજયગણિ ભ્રાતૃ મુ. ધનવિજયગણિલ.- બાલા, સં.૧૮૬૪ માગશિર સુદ ૨૪ ર મુનરા મધે લિ. ૫. લાલવિજય શિષ્ય પં. ભાણવિજય શિષ્ય મુનિ લલીતવિજય ભ્રાતા મુનિ ધનવિજય લ. ભણસાલિ ભાણજી સુત તારાચંદ પઠનાર્થ ચિંતામણી પાશ્વ પ્રસાદાત. પ.સં.૧૫, ગોડીજી. નં.૪૬૮. (૪૮૯૬) મુનિપતિ ચરિત્ર બાલા, દિ. હરિભદ્રકૃત. (૧) લ.સં.૧૮૬૪, ૫.સં૫૪, લી.ભં. દા.૪૨ ન.૨. (૪૮૯૭) ગિરિનાર ક૫ બાલા, (૧) લ.સં.૧૮૬૫, પ.સં-, પ્ર.કા.ભં. નં.૧૬પ૬. (૪૮૯૮) ભાવના (ગદ્ય) મૃત્યુસમે બોલવાની. (૧) સં.૧૮૬૬ સ્પે.શુ.૩ ભોમ લિ. પં. બુદ્ધિનેન મુ. કાંતિરત્ન વાચનાથ ઇદ્રાકપુર મધ્યે શાંતિ જિન પ્રસાદાત. પ.સં.૧૩, ખેડા ભં. (૪૮૯૯) કપસૂત્ર ટો (૧) ભાગચંદ્ર રાયે જેસલમેરૂ દુગે સં.૧૮૬૬ કિં.આષાઢ શુગર મુનરા બિંદરે પૂજ્ય લકિમીચંદજી શિ. ૪. રામજી શિષ્યોદય વિ. ઋ. વાલજી. પ.સં.૧૫૧, રાજકેટ મેટા સંધ ભ.. (૪૯૦૦) મહીપાલ ચરિત્ર બાલા. મૂલ પ્રા.માં વીરદેવગણિકૃત. (૧) લ.સં.૧૮૬૭, ગ્રં.૬૫૬, લીંભ. દા.૪૨ નં.૧૭. (૪૯૦૧) ક્ષેત્રસમાસ બાલા, Page #356 -------------------------------------------------------------------------- ________________ એગણું સમી સદી [૩૩૯] અજ્ઞાત મૂલ રતનશેખરકૃત, (૧) સં.૧૮૬૮,.૪૦૦૦, ૫.સં૫૧, પ્ર.કા.ભં. દા.૧૦પ નં.૧૧૪૦. (૮૯૦૨) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૮૬૮ માઘ શુ૩ બહસ્પતિવારે પૂ. ગિરા ઋષિ શિ. દયાલ ઋષિ શિ. દીપચંદ . શિ. કમર્ષિ લિ. ઉસ્મારપુર (પંજાબ) મધ્યે શ્રી રણજીતસિંહ રાજ્ય. પ.સં.૧૭૮, જશ.સં. (૪૯૦૩) નવતત્ત્વ બાલા. (૧) લ.સં૧૮૬૮, પ.સં.૨૧, લીં.ભં. દા.૩પ નં.૧૯. (૪૯૮૪) ચિત્રસેન ચરિત્ર બાલા, મૂળ રાજવલ્લભકૃત. (૧) લ.સં.૧૮૬૯, પ.સં.૧૧, લીં.ભં. દા.૪૩ નં.૨૦. (૪૯૦૫) સૌભાગ્યપંચમી કથા બાલા મૂલ કનકકુશલકૃત. (૧) લ.સં.૧૮૭૦, ગ્રં.૫૦૦, ૫.સં.૨૧, સેં.લા. નં.૩૦૨૫. (૪૯૦૬) ઉત્તમકુમાર ચરિત બાલા, (૧) લ.સં.૧૮૭૦, ૫.સં.૧૪, લીંભ. દા.૪૨ નં.૩. (૪૯૦૭) સ્વપ્નવિચાર સ્તબક (૧) લ.સં.૧૮૭૦, પ.સં૩, પ્રકા.ભં. નં.૭૨૫. (૪૯૦૮) સુક્તાવલી સ્તબક (૧) સં.૧૮૭૦, પ.સં૧૮, પ્રકા.ભં. નં ૬૧૮. (૪૯૦૯) ક૯પસૂત્ર બાલા, (૧) સં.૧૮૭૧ માર્ગસર સુદ ૮ ભોમે ચુઆલ પરગણે દેવવાડા ગ્રામે ભ. વિજયદેવસૂરિ શિ. મહે. નયવિજયગણિ શિ. પં. ઉદયવિજયગણિ શિ. શાંતિવિજયગણિ શિ. પં. રાજવિજયગણિ શિ. પં. ખુશાલવિજયગણિ શિ. પં. ધનવિજયગણિ લિ. ભાઈ મુ. માણિકળ્યવિજયને વાંચવાને અર્થે. પ્ર.કા.ભં. વડો. (૪૯૧૦) અક્ષયતૃતીયા કથા બાલા. મૂલ સં.માં. (૧) સં.૧૮૭૧ મૃગસર વદી ૧૩ રવિ પં. રંગવિજય પં. ગલાલ સત્ય લપં. હિતવિજય પં. શ્રીલાલસત્ક સાણંદ નગરે શિ. મલકચંદ વાંચનાર્થ પાર્શ્વપ્રસાદા પ.સં.૧૭, વિરમગામ સંધ ભં. Page #357 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૦] (૯૧૧) શતિનાથ ચિરત્ર ખાલા, (૧) સ.૧૮૭૧, ગ્રં.૧૯૭૦૦, ૫.સ.૫૧૪, સે’.લા. નં.૨૯૪૮. (૪૯૧૨) વિવાહ પડલ બાલા, જૈન ગૂર્જર કવિએ (૧) સં.૧૮૭૧, પ.સં.૧૫, પ્ર.કા.ભ, દા.૧૦૬ નં.૧૧૪૭, (૪૯૧૩) સાધુ પ્રાંતક્રમણ સૂત્ર તથા સાધુ અતિચાર (૧) સ ́ ૧૮૭૧, પૃ.સ’.૪, પ્રકા,ભ’. દા.૧૦૧ નં.૧૦૮૭, (૪૯૧૪) ભાવપ્રકરણ બાલા, મૂલ વિજયવિમલકૃત પ્રા.માં. (૧) સં.૧૮૭૧, પ્ર.કા.ભ, દા.૧૦૬ ૧,૧૨૨૪. (૪૯૧૫) કૂર્માપુત્ર ચિરત્ર ખાલા મૂલ હેમવિમલ શિ. માણિકત્યવિમલકૃત પ્રા.માં. (૧) સં.૧૮૭૨ માગશર શુદિ ૩ ગુરૂ શ્રી પાનાથ પ્રસાદાત્ લ. સાંગરાલ બંદરે. ૫.સ.૩૫, ગાડીજી. ત.૩૮૫, (૪૯૧૬) કલ્પસૂત્ર ખાલા. (૧) સ’૧૮૭૨ ફા.શુ.૮ વાગ્પતિવાસરે લિ. મુનિ રૂપરત્નેત શ્રી સૂર્ય પૂર નગરે શાંતિનાથ પ્રસાદાત્ મુનિ જૈનેંદ્ર વાંચના પ.સ.૧૪૧, તિલક,મહુવા. (૪૯૨૧) નવતત્ત્વ માલા. (૪૯૧૭) સમ્યકૢત્વ કૌમુદી કથા પર ટિપ્પણ (૧) સં.૧૮૭૩, શ્ર ́ ૧૬-૦, ૫.સં.૬૬, સે’.લા. ન.૧૩૫૭૭, (૪૯૧૮) કલ્પસૂત્ર ખાલા (૧) લ.સ ́ ૧૮૭૩, પ.સ.૧ર૬, પ્રથમનાં પાંચ પત્ર નથી, લી.લ દા.૩૮ ૧.૪. (૪૯૧૯) જીવવચાર બાલા, (૧) સં ૧૮૭૪ કાટ્ટર ભૌમે ાપડામધ્યે લિ. મહેા. ગાકલચ જી શિ, મેશ્વતીચંદ્રેણ ભટારક ખરતરગચ્છે. પ.સ.૨૧, ગા.ના. નં.૧૯૩. (૪૯૨૦) વિચારષદ્ભૂત્રિશિકા દંડક ખાલા, (૧) જુએ ઉપરની કૃતિની નીચે. : $ (૧) ઉપર પ્રમાણે. પ.સ.૨૧, ગેા.ના. નં.૧૯૨, (૪૯૨૨) સુસઢ રિત્ર ખાલા, સહિત મૂલ પ્રાકૃત. Page #358 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત ઓગણીસમી સદી [૪૧] (૧) જતના વિલયે છેદગ્રંથાદુ ધૃતઃ સુસઢકથા કશ્યતે છેદગ્રંથાનુસારેણ સં.૧૮૭૪ પિસ ૪ ચંદ્રવાસરે . હીરવિજયસૂરિ-વિજયસેનસૂરિ શિ. વા. કીર્તિવિજ્યગણિ (શિ. વિનયવિજય) શિ. માનવિય શિ. પં. મેરૂવિજ્યગણિ શિ. પં. નયવિજય શિ. પં. અમરવિજયગણિ શિ. પં. ખુશાલવિજયગણિ શિ. પં. ગુણવિજય શિ. પં. સુમતિવિજયેન લપીકૃતા. પં. બેમાવિજયગણિ શિ. રામવિજયગણિને વાચવા અથે. પ.સં. ૪૩, વીરમગામ સંધ ભં.. (૪૯૨૩) વીસ દંડક વિચાર (૧) લ.સં.૧૮૭૪, પ.સં.૧૪, લીં.ભં. દા.૩૫ નં.૨૫. (૪૨૪૯) સુસઢ ચરિત્ર પર બાલા, મૂળ પ્રાકૃત. (૧) સં.૧૮૭૪, પ.સં.પ૭, હે.ભં. નં.૧૬૯૪. (૪૯૨૫) સમ્યકત્વ કૌમુદી બાલા, (૧) સં.૧૮૭૫, પ.સં.૧૨૮, હે.ભં. નં.૧૬૭૫. (૪૯૨૬) વૃદ્ધચાણક્ય નીતિ પર બાલા. (૧) લિ. લખમીચંદ ખરતર ભટારકષણ છે. સં.૧૮૭૫ સાકે ૧૭૪૦ આસાઢ વદ ૧૪. ૫.સં.૪૧, વીજાપુર નં.૫૧૮. (૪૯૨૭) નવતત્વ બાલા, (૧) સં.૧૮૭૫ આશ્વિન કૃષ્ણ ૬ મ. પ.સં.૧૩, મ.જે.વિ. નં.૯૫. (૪૯૨૮) ચતુર્માસી વ્યાખ્યાન તથા હોલીક્યા (૧) સં.૧૮૭૫, પ.સં.૨૦, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૧૭૯. (૯૨૯) રત્નસંચય બાલા. (૧) સં.૧૮૭૬ ક.વ.૧૪ રવ પં. હમીરરૂચિ શિ. કુશલરૂચિ શિ. ધર્મરૂચિ શિ. મકંદરૂચિગણિ લિ. નવપલવ પ્રસાદાત મંગલપુરે. પ.સં.૪૦, ઘોઘા. (૪૯૩૦) ઉપદેશપ્રાસાદ ટબા સહિત (૧) સં.૧૮૭૬ જે.વ.૯ પં. કૃષ્ણવિમલ શિ. પ્રેમવિમલ લિ. પ.સં. ૧૯૪+૬૨, ખેડા ભ. (૪૯૩૧) જંબૂચરિત્ર પર બાલા. મૂળ પ્રાકૃત. Page #359 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) સં.૧૮૭૬ શાકે ૧૭૪૧ ભાર લિ. પં. નેમવિજેન.પ.સં. ૧૦૫, ગુ. નં.૮-૧. (૪૯૩૨) સતસ્મરણ બાલા (૧) સં.૧૮૭૬, ૫.સં.૪૨, પ્ર.કા.ભં. દા.૭૮ નં.૮૧૩. (૪૯૩૩) મણિપતિ ચરિત્ર બાલા મૂલ હરિભદ્રસૂરિકૃત. (૧) સં.૧૮૭૭, પ.સં.૮૦, પ્ર.કા.ભં. દા.૧૦૦ નં.૧૦૯૨. (૪૯૩૪) વિવેકવિલાસ બાલા (૧) સં.૧૮૭૭, પ.સં.૯૩, પ્ર.કા.ભં. દા.૯૭ નં.૧૦૪૭. (૪૯૩૫) શ્રીપાલ રાસ બાલા, મૂલ ગુ.માં વિનયવિજય અને યશોવિજ્યકૃત. (૧) સં.૧૮૭૮ પ.વ.૩ શનિ ભટેવાજી પ્રસાદાત્ ચાણસમા મધ્યે લિ. પુન્યવિજયગણી પં. દયાવિજયગણિ પં. ઋષભ સા. વાંચનાથ. પ.સં.૫૧, જશ.સં. (૪૯૩૬) ઉપદેશસાલ (૧) સં.૧૮૭૮ ચે.વ.૧૫ મુંબઈ બંદરે ગોડી પાર્શ્વનાથ પ્રસાદાત લ. મુનિ જતનકુશલજી. પ.સં.૨૩, ગોડીજી. નં.૫૫૩. (૪૯૩૭) ષત્રિશિકા (દંડક) સ્તબક (૧) સં.૧૮૭૮, ૫.સં.૧૩, પ્ર.કા.ભં. નં.૬૯૫. (૪૯૩૮) અનુગદ્વાર સૂત્ર સ્તબક (૧) લ.સં.૧૮૭૮, પ.સં.૧૧૧, પ્ર.કા.ભં. નં.૧૧૭૪. (૪૯૩૯) કલ્પસૂત્ર બાલા (૧) શ્રી મહાવીરથી વજસ્વામી પહેલે ઉદય, તેથી તે દેવદ્ધિ ક્ષમાશ્રમણ બીજે ઉદય. વર્ષ ૯૯૨ વાર પછી અસંયતીની પૂજા ચાલી – દશમું આછેરું. વર્ષ ૧૦૦૮ મધ્યે સ્વાંગસૂરી પાટ ઉદય. ત્રીજો ઉદય બેઠો. ૪. શ્રી ૬ ભાણુંછ. ૪૪. સીરહીયા અરહટવાડાના વાસી પા. લખમસીના સમઝાવિલ. સંવત ૧૫૨૮ વષે સા. લકા પા. લખમસી થકી. શ્રી અહેમદાવાદ માંહિ ઉપદેશ માંડવી પોલેં બેસી દીધો. તિડાં શ્રી મહાવીરદેવની શાખા શ્રી સુધર્મ સ્વામીથી ઉદે ૩ ત્રીજે પ્રગટ હ. શ્રી શ્રુતમાગ દયાપરમ ઉદે ત્રીજે પ્રગટ હ. તિહાંથી લૌકાને ગઇ જિનમતની શાખાયે ચાલ્યા છે. મં. જીવાન સાહાજ થકી. પાત સાહથી મેહિમુંદ Page #360 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૪૩] અજ્ઞાત મેગા તેહના વજીર મ. શ્રી જીવા તેણે સા. લકાને મહેશ્ર્વરી ટાલી ધમ ધાષાના ગષ્ઠ ઉપાધ્યાય સડયંદ પાસે જૈત કરી શ્રાવક નામ ધરાવ્યૌ. પેાસાલે' આવી ગુરૂને વાંદી બેઠા. શિષ્યને ભણવાને. ઉપાધ્યાયે દશવીકાલીક સટીકા ઉત્તારવા આપી તે. સા શ્રી લકે વાંચી ઉતારી. પેાતે પ્રતિ ૧ કીધી. પ્રતિ એક ઉપાધ્યાયને આપી. તે અથ સાંભલાં શુદ્ધ મા હૃદે વિસ્યો. પછે અગાપાંગ ઉત્તરાવ્યા. અર્થ સાંભલીને' પા. શ્રી લખમસીને સમઝાવી તેહ પણ શ્રી સિદ્ધાંત ભણીને... શ્રી દયાધમ પ્રગટ કીધે!, તેણે' સા. શ્રી ભીદે સાઁવી સમઝાવ્યૌ. જણ ૫૪ સું સંધવી ઉત્તરાધી તથા માલવી સમઝીને દીક્ષા લીધી. તિહાંથી લેાંકાગ॰ ઉત્તરાધી કહે'વાણુ. અરડપાડા મધ્યે જણુ ૧૪ સું દીક્ષા લીધી. જુજુવા વિચર્યા, ઋ. શ્રી ભીદાજી. ૪૫. સં.૧૫૪૦ ઋષિશ્રી ભાણાને પાટે ઋ. શ્રી નાતાજી. ૪૬. સં.૧૫૪૫. ઋ. ભીદાને પાટે, ઋ. શ્રી ભીમાજી. ૪૦. સ.૧૫૫૦ ઋ. તાનાજીને પાર્ટ' ઋ. શ્રી જગમાંલજી, ૪૮. સ ́વત્ ૧૫૫૪ વર્ષે ઉત્તરાધિ કહેવા શ્રી સરહવાજી. ૯. સંવત ૧૫૫૮ વર્ષે ઋ. શ્રી પૂજ્ય રૂપજી પાણી. ૫૦. સ ́વત્ ૧૫૬૮ ગુજરાતી કહેવાણા. ઉર્દૂ. ૩ પ્રગટયા અસયતી હીણા પડયા. શ્વેતાંબરે દ્વેષ ધણા કીધા પણ સંજતી સાધુ ઉથ્ય રહેવા. શ્રી પૂજી ઋ. જીવજી સૂરત. ૫૧. સં.૧૫૭૮. સંવત્ ૧૫૮૦ નાગારી તથા ઉત્તરાધી ગછ હવા. શ્રી પૂજ્ય જીવજીને શિષ્ય ઋ હાંના પ્રત્યેનીક થઈ નીકળ્યો. તિણે હેમવિમલસૂરીને' ઊપાઇને તપમતી ગછ સં.૧૫૮૨ કાઢૌ છે. શ્રી પૂજ્ય વડ (મેાટા) વરસ ધજી દેવપટણી, પર. સં.૧૫૮૭, સંવત ૧૬૧૬. કુરજી આચાય સીમતિ નીકલ્યા. લકા સીચા સાવિા સરવા કડૈયા બ્રહ્મા કેથલીયા સાકરટા કરી સીસુમતિ ઇત્યાદિ ભારે મત લેઈ નીકલ્યા. ૫૩. શ્રી લઘુ વરસંઘજી સ`.૧૬૧૬ સાદડીના વાસી. ૫૪. શ્રી પૂજ્ય જસવંતજી સ`.૧૬૪૯ પદસ્થાપના. ૫૫. શ્રી પૂજ્ય રૂપસિંહજી સ ૧૬૮૮ પદસ્થાપના. ૫૬. શ્રી પૂજ્ય શ્રી દામેાદરજી સં.૧૬૯૬ પદસ્થાપના. ૫૭. શ્રી કમસિંહજી સં.૧૬૯૬ પદસ્થાપના. ધનરાજ પક્ષ નીસરી, ૫૮. શ્રી પૂજ્યશ્રી કેસવજી સં.૧૬૯૭ પદસ્થાપના. ૫૯. શ્રી પૂજ્યશ્રી તેજસિંઘજી સ.૧૭૨૧ પદસ્થાપના શ્રી પૂજ્યશ્રી કાહાંનજી. ૬૦. ૬૧. શ્રી પૂજ્યશ્રી તુલસીદાસજી. ૬૨. શ્રી પૂજ્યશ્રી જગરૂપજીજી. ૬૩. શ્રી પૂજ્યશ્રી જગજીવનજી, સં.૧૭૯૮ પદસ્થાપના. ૬૪. શ્રી પૂજ્યશ્રી મેધરાજજી સ`.૧૮૧૭ પદસ્થાપના. ૬૫. શ્રી પૂજયશ્રી સામજી સ.૧૮૩૮ પદસ્થાપના. ૬૬. Page #361 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ શ્રી પૂજ્ય હર્ષચંદજી સં.૧૮૫૭ પદસ્થાપના. ૬૭. શ્રી પૂજ્યશ્રી જ્યચંદજીજી સં.૧૮૭૯ પદસ્થાપના આગલ ગણું ૧૯૩૯ હુર્યો. શુદ્ધ પાટ ગણી ૨૦૦૪. તેહના સાધુ ૧૧૧૬૦૦૦ પરીવાર હુએ. જે હિંસ્યા પ્રરૂપચ્ચે અને જે દયાધમ ૧ તે આરાધક કહી. શ્રી મહાનશીથ માંહિં કહ્યું છે તથા વીસતારે દુમસડડીયા મધ્યે વિસ્તારૅ છે. તથા મહાપન્નવણા મળે એહ પાઠ પ્રગટ છે. જીવા રવા આયરીયા હોસ્થા ઉયઉય પૂયા ભવીસ્સઈ એ પાઠ છે. ગાથા. મહાપન્નવણા ગ્રંથ માંહે. આગમ કહ્યો તે ઉદાર, રૂપા છવા નામેં દય આયુરીયા થાસે તે જ વિચાર. સં.૧૫૦૫ સમયે ઋષિ ભાણા. ૧. ઋષિ ભીમા. ઋષિ જૂના. ૩. ઋષિ શરવા. ૪. ૪. જગમાલ પ્રમુખ ઠાણે ૬૭ શુદ્ધ ચરિત્ર પાલતા દયાધમ પ્રવર્તાવતા હવા તે અવસરે અણહિલપુર પાટણના વાસી વસા એસવાલ સાહા રૂપા તે પ્રતિબંધ પામી તે સાધુ પાસે દીક્ષા લીધી. પછે શ્રી અમદાવાદ મધ્યે સર્વે સંઘે મિલીને શ્રી રૂપાજીને સંવત ૧૫૨૫ વર્ષે પદસ્થાપના કરી. અને લકે સાહા શ્રાવક થયા તેહને નામેં શ્રી લૌકાગચછની સ્થાપના કરી. તો એ લૌકાગળને પ્રથમ માટે શ્રી રૂપજીજી થયા. તિનો મોટો ઉપગાર જાણો. ૧. તિહાંને પાટે શ્રી જીવજી થયા, તિહને. ૨ તિહાંને પાટે શ્રી વડ વરસિંહજી ૩ જેહ થકી શ્રી બહ લકાગછની સ્થાપના પ્રવર્તી. વરસિંહજી ૩-લઘુ વરસિંહજી જસવંતજી પ-રૂપસિંહજી ૬દામોદરજી ૭-કમસિંહજી ૮-કેશવજી ૯-તેજસિંહજી ૧૦–કન્ડજી ૧૧ -તુલસીદાસજી ૧૨-જગરૂપજી ૧૩-જગજીવનજી ૧૪-મેઘરાજજી ૧૫સોમચંદજી ૧૬- હર્ષચંદજી ૧૭-જયચંદજી વિદ્યમાન જયવંતા વિચારે છે. ઇતિશ્રી ગ્રંથસંખ્યા ૧૨૧૬ ટીકા પ૧૪૪ એવં ગ્રંથ ૬૩૬૦ સં. ૧૮૭૯ના વર્ષે દ્વિતીય ચૈત્ર વદિ દ દિને વાર ગુર લિ. શ્રીમદ્દ ભટ્ટારિક પુરિંદર શ્રી ૬ શ્રી પૂજ્યજી ઋષિ શ્રી ૬ શ્રી કાંહજી તન્શિષ્ય પ્રવર પંડિતોત્તમ પૂજ્ય શ્વ. શ્રી ૫ જયચંદ્રજીજી. તષ્યિ પૂજ્ય . શ્રી ૫ ભાગ્યચંદ્રજીજી. પ.સ.૧૭૨, આત્માનંદ સભા ભાવનગર પિ.૭. (૪૯૪૦) જીવાભિગમસૂત્ર બાલા, (૧) તપાગચ્છ પં. સૌભાગ્યવંસ શિ. પં. કનકલંસ શિ. યુક્ત શિ. લિ. તિલેકહંસ હુકમહંસગણિ લપિકૃત્વા કટાલીયા મધે સં.૧૮૭૯ Page #362 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૩૫] અજ્ઞાત શાકે ૧૭૪૪ પ્ર. આસો વદિ પ શુક્ર તૃતીય પ્રહરે. પ.સં.૩૩૪, ઘોઘા. (૪૯૪૧) લધુસંગ્રહણી બાલા, મૂલ હરિભદ્રકૃત. (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૫, પ્રકા.ભં. દા.૫૪ નં.૪૯૬. (૪૯૪૨) લઘુ ચાણક્યનીતિ સ્તબક (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૮, પ્રકા.ભં. નં.૧૦૦૮. (૪૯૪૩) દીવાલી કપ બાલા, (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૪૯, વિ.દા. નં.૭૭૬. (૯૪૪) કલપસૂત્ર બાલા. (૧) સં.૧૮૭૯, ગ્રં.૫૦૦૦, ૫.સં.૧૪૧, સેલા. નં.૧૩૫ર૭. (૪૯૫ક) પ્રશ્નોત્તર ગ્રંથ આમાં ૫૧૮ પ્રશ્નોના ઉત્તર ગુ.માં છે. (૧) સં.૧૮૮૦ શાકે ૧૭૪૫ માર્ગશિષ શુક્લ પૂણિમ્યા ૧૫ બુધ લિ. પં. નિહાલસુંદરેણ લગછે. પ.સં.૨૨૮, ગોડીજી. નં.૬૨૭. (૪૯૪૫ ખ) લઘુ અને વૃદ્ધ ચાણક્યનીતિ પર બાલા, (૧) સં.૧૮૮૧ માધ શુ.૧૩ સોમસુતવાસરે લ. પં. કૃષ્ણવિજયગણિ શિ. પં. દીપવિજયગણિ પાટણ નગરે પંચાસર પાશ્વત્ર પ્રસાદાત. ૫.સં. ૧૯, વીજાપુર. નં.૫૧૬. (૪૯૪૬) ભાવષત્રિશિકા પર બાલા. મૂળ જ્ઞાનસારકત સં.૧૮૬૫. જુઓ આ પૂર્વે કૃતિક્રમાંક ૪૫૬૧. (૧) સં.૧૮૮૧ વિ.વ.૩ સુરગુરૌ પાદલિપ્તપુરે. પ.સં.૪, જશ.સં. (૪૯૪૭) વગચૂલિયા બાલા (૧) લ.સં.૧૮૮૨, ગ્રંદ ૦૦, ૫.સં.૧૭, સેલા. નં.૨ ૧૫. (૯૪૮) દિવાલી ક૫ સ્તબક મૂળ જિનસુંદરસૂરિકૃત. (૧) લ.સં.૧૮૮૨, પ.સં.૪૧, પ્ર.કા.ભં. નં.૩૧૫. (૪૯૪૯) આત્મશિક્ષા બાલા, (૧) લ.સં.૧૮૮૨, ગં.૭૦૦, પ.સં.૩૨, લી.ભં. દા.૩૫ નં.૧૪. (૪૯૫૦) શ્રીપાલ રાસ કર્થો ખંડ બાલા. મૂલ યશવિજયકૃત. (૧) લ.સં.૧૮૮૫, પ.સં.૫૦, લીંભ. દા.૩૪ નં.૮. Page #363 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ (૪૯૫૧) ભક્તામર સ્તોત્ર બાલા. (૧) લ.સં.૧૮૮૫, ગ્રં.૫૫૦, ૫.સં.૨૭, સેં.લા. નં.૧૩૫૭૯. (૪૯૫૨) ભવૈરાગ્યશતક બો (૧) સં.૧૮૮૬ પ.વ.૨ લિ. ભેજક અંબા ભાઈચંદ. પ.સં.૧૪,. જશ.સ. (૪૯૫૩) ભગવતીસૂત્ર બાલા (૧) સં.૧૮૮૬ ફા.સુ.પ ઘેરાજી ગ્રામે ચોમાસા ૪ કર્યા તેથી લખ્યું છે શાકે ૧૭૫૧ આચાર્ય શ્રી પુજ્ય . કેશવજી શિ. સ. સુસજી શિ. ૪. કાલુજી શિ. ૪. કન્યાંજ શિ. ઋ. ધર્મસિંહજી શિ. સ. સીઘજી શિ. સ. સુંદરજી શિ. ઋ. પ્રેમજી લ. સ. હીરાચંદ પઠનાર્થ હેમચંદડળે. પ.સં.૧૧૦૩, વીજાપુર. (૪૯૫૪) જીવાભિગમ સૂત્ર બાલા, (૧) મૂલ ગ્રં.૪૭૦૦ બાલા. ચં.૯૩૦૦, સં.૧૮૮૬, ૫.સં.ર૭૬ પ્ર.કો ભં. દા.૧૦૬ નં.૧૩૦૪. (૪૯૫૫) ષડાવશ્યક બાલા, (૧) લ.સં.૧૮૮૬, ૫.સં.૪૩, લીં.ભં. દા.૩૪ નં.૫. (૪૯પ૬) લધુ સંગ્રહણી બાલા. મૂલ હરિભદ્રસૂરિકૃત. (૧) લ.સં.૧૮૮૬, પસંદ, લીંભ. દા.૩૮ નં.૫. (૫૭) સંગ્રહણી બાલા. (૧) લ.સં.૧૮૮૭, ૫.સં.૪૪, લીંબં. દા.૩૫ નં.૭. (૪૯૫૮) નારચંદ્ર જ્યોતિષ બાલા. (૧) સં.૧૮૮૭, ગ્રં.૨૦૦૦, ૫.સં.૩૨, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૧૪૬.. (૪૯૫૯) છઠા કમગ્રંથ (સપ્રતિકા) બાલા, (૧) સં.૧૮૮૮ ફા.સુદિ ૧૫ વિગુવાસરે લિ. પં. રૂપસુંદરેણ. પસં. ૨૩, બેટાદ. (૬૦) ગૌતમપૃચ્છા બાલા, (૧) સં.૧૮૮૮ ભા.શુ.૧૧ શનિ લ. પં. અમૃતકુશલગણિ શિ. પં. વિજયકુશલગણિ શિ. મુનિ જતનકુશલેન લ. સરધાર મધ્યે. પ.ક્ર.૯થી પ૭, વિરમગામ સંધ ભં. (૪૯૬૧) નવકાર બાલા. Page #364 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત. ઓગણીસમી સદી [૪૭] (૧) લ.સં.૧૮૮૮, પ.સં.ર૭, લીં.ભં. દા.૩૫ નં.૧૬. (૪૨) પયુષણ કથા બાલા, સહિત (૧) લ. ભ. વિજયપ્રભસૂરિ-રૂપવિજય-સુખવિજય-ખુશાલવિજયખિમાવિજય-લીવિજય--ગલાલવિજય-રંગવિજય લ. મુનિ માણિજ્યવિજયાથે સં.૧૮૮૯ જે.સુ.૧૫ બુધ ગેરિતા નવરે નેમીપ્રસાદાત. વીરમગામ સંધ ભં'. (૪૬૩) નેમિનાથ ચરિત્ર બાલા. મૂલ હેમસૂરિકૃત. (૧) ગ્રં.૭૦૭૦ સં.૧૮૮૯ વિજયદશમી તપ પં. મતિવિજયગણિ શિ. પં. ગોવિંદવિજયગણિ શિ. પં. ચતુરવિજયગણિ શિ. પં. પ્રેમવિજય શિ. પ્રીતિવિજય શિ. ખુશાલવિજય શિ. પં. વિવેકવિજયગણિ લિ. ૫.સં.૪ર૬, અનંત. ભંડેર. (૪૯૬૪) ખરતર તયા માન્યામાન્ય વિચાર () ૩૦ વિચાર તપ. ધર્મસાગર ૩૦ બોલ વિપરીતપ્રરૂપણું કુમતિમતખંડન ગુણવિનયકૃત પરથી ર૮ બેલ અન્યશાસ્ત્રવિપરીત તપા ભાષામાં સં.૧૮૯૦ આ.સુ.૧૦ બુધ, પસં.૯, કૃપા. (૪૯૬૫) નવતત્ત્વ બાલા. (૧) સં.૧૮૯૦ જેશુ.૧૦ સેમે કદેસે ભુજનગરે. પ.સં.૪૦, મુનિ સુખસાગર. (૪૯૬૬) કમથ (પાંચમ) બાલા, (૧) લ.સં.૧૮૯૨, પ.સં.૧૩, લીં.ભં. દા. નં.૩૯. (૪૯૬૭) દાનપમ બાલા. મૂળ જિનકીર્તિકૃત. (૧) લ.સં.૧૮૯૨, પ.સં.૧૩૦, લી.ભં. દા.૩૪ નં.૧ર. (૪૯૬૮) ઠાણાંગ સૂત્ર પર બે (૧) સં.૧૮૯૫ ચૈ.શુ.૧૨ ભોમે લિ. કચ્છદેશે માંડવી બંદર મધ્યે જાની વાસદેવ સુત મુરારજી લિ. લિખાવિત ચિરંજીવી પઠનાથ શ્રી. વીરજી કચરાણી પઠનાથ. પ.સં.૪૪૩, રાજકોટ મોટા સંઘ ભં. (૪૯૬૯) નારચંદ્ર પ્રથમ પ્રકીણુક સસ્તબક (૧) લ.સં.૧૮૯૫, પ્ર.કા.ભં. દા.૪૨ નં.૩૫૩. () ધર્મકથા બાલા, કઇક રા(નવોનાર) R.३८२००९ wWw.jainelibrary.org Page #365 -------------------------------------------------------------------------- ________________ [s૪૮] (૧) સં.૧૮૯૫, ૫.સ.૪૫, પ્ર.કા.ભ. દા.૧૦૧ ન.૧૦૭૨. (૪૯૭૧) સત્તરી સય સ્થાનક (ગુ.) (૧) લ.સં.૧૮૯૬, પ.સં.૧૩, પ્ર.કા.ભ, દા.૩૨ નં.૨૯૪. (૪૯૭૨) મુનિતિ ચિરત્ર (ગુ, ગદ્ય) (૧) પાદલિપ્ત નગરે લખ્યું છે મૂલનાયક આદિનાથ પ્રસાદાત્ સ. ૧૮૯૬ શાકે ૧૭૬૧ ફા.કૃ.૧ વાર થાવર. ૫.સ.૪૫, ખેાટાદ. (૪૯૭૩) નારચંદ્ સ્તક (૧) લ.સં.૧૮૯૭, ૫.સ.૩૨, પ્ર.કા.ભ. નં.૧૧૪૬, (૪૯૭૪) કલ્પસૂત્ર ખાલા. (૧) ૧૮૯૮ શાર્ક ૧૦(૪૩) ચૈ.કૃ.૧૦ સેામ લિ. જયનગર મધ્યે. પુ.સ.૧૯૮, તેમાં પત્ર ૧૬૧થી ૧૭૬ નથી, જિનદત્ત ભં. મુંબઈ પા.૪. (૪૯૭૫) શાંતિનાથ ચિરત્ર (ગુ. ગદ્ય) (૧) વિક્રમપુર મધ્યે સ.૧૮૯૯ આસે શુષ્ક લિ. ઋષિ ગ`ગારામ ૫.સ.૮૪, યશવૃદ્ધિ. અજ્ઞાત (૪૯૭૬) નારચ ૢ પ્રથમ પ્રકરણ સ્તમક (૧) લ.સં.૧૮૯૯, ૫.સ.૨૬, પ્ર.કાભ', ન૩૫૩, (૪૯૭૭) ભક્તામર સ્ત્ર જૈન ગૂર્જર કવિઓ। : ૬ (૧) લ.સ’.૧૮૯૯, ૫.સં.૪, પ્ર.કા... ન૩૪૮, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૩ તથા ૧૬૭૫-૯૯, લ.સ.૧૮૦૨ને દીપાલિકાકલ્પ બાલા.' ભૂલથી સં.૧૮મી સદીમાં મુકાયેલેા હતા તે અહીં ફેરવ્યા છે. ૨.સ.૧૭૭૬ના જીવવિચાર બાલા.' સ.૧૮મી સદીમાં ફેરવ્યા છે. લ.સ. નહી. ધરાવતા બે ખાલા.ની નોંધ અહીથી ફેરવીને લખ્યા સંત વિનાની ગદ્યકૃતિની યાદીમાં મૂકી છે. અહીં પણ એક સાથે મુકાયેલી હસ્તપ્રતાને જુદી પાડી છે કેમકે એ એક જ ખાલા. હાવાની ખાતરી નથી.] Page #366 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ વીસમી સદી ૧૪૧૬, અમૃતવિજય (ત. હંસવિજય-ગંગવિજય-ચતુરવિજયશિ.) (૪૯૭૮) કલિયુગને છંદ ૨.સં.૧૯૦૨ વૈશાખ વદ ૧૦ બુધ આડેસરમાં અંત – કલશ. ઈમ ચરિત્ર કલીયુગ તણાં દેખી, મેહ મમતા પરિહરી, માત તાત ને સુતા પરિજન, કોઈ કેહને નવિ ખરો. ગણેશ બીલોતરા વરસે, નગર આડેસર રહિ, વિશાખ વિદની તિથિય દશમી, સમસુત વારે સહી. પગઈસાસણ ગુરૂ સુભાષણ, હંસવિજય સુરતરૂ સામે, તસુ સીસ ગંગવિજય સુસેવક, ચતુરવિજય ગુરૂ હિતધરે. તસુ ચરણસેવક સદા સેવિત, પદ્મરાગ મધુ તણે, તાસ પસાઈ ચોપાઈ ભાખી, અમૃતવિજય જયસુખ ઘણે. (૧) સંવત ૧૯૨૪ વૈશુ.૩ પાટણ નરે. પ્ર.કા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૪] ૧૪૧૭. આનંદ જેઠમલ (ઓસવાલ જેપુરવાસી શ્રાવક) (૪૯૭૯) જ બૂસ્વામી ગુણરત્ન માલ ઢાલ ૩૫ ર.સં.૧૯૦૨ અ.પ. (૧) સં.૧૯૫૯ માગ.શુ.૧૫ રવિ દેવાસનગરે. પ.સં.૩૯, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૮૪. (૨) સં.૧૯૬૨ કા.શુર, પ.સં.રર, જિ.ચા. પો.૮૧ નં.૨૦૩૪. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૪.] ૧૪૧૮. નંદલાલ (ઋષિ રતિરાશિ) (૪૯૮૦ક) લબ્ધિપ્રકાશ પાઈ ર.સં.૧૯૦૩ કપૂરથલા (૧) પ.સં.૪પ, બહાદુરમલ બાંઠિયા સંગ્રહ ભીનાસર. (૪૯૮૯ ખ) જ્ઞાનપ્રકાશ ૨.સં.૧૯૦૬ પંજાબ (૧) ૫.સં.૨૧, જિ.ચા. પિ.૮૩ નં ૨૧૯૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૪ તથા ૧૫૬૯. ત્યાં આ પૂર્વેના Page #367 -------------------------------------------------------------------------- ________________ જીવજી [૩૫૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ નં.૧૩૭૦ના નંદલાલ અને આ કવિ એક હૈાય એવી સંભાવના કરેલી, પણ કૃતિએ વચ્ચેના સમયગાળા જોતાં એ સંભાવતાનું બળ ઘટી જાય છે.] ૧૪૧૯ જીવજી (૪૯૮૧) મયણનેહા રાસ લ.સં.૧૯૦૪ પહેલાં આદિ -- દાહા. જોવા માંસ દારૂ થકી, કરે વેસ્યા સા જોખ, હિંસ્યા ચારી કરે, પરનારી રે દોષ. (સપ્ત વ્યસન) ૧ અંતે – વિસન સાતમેા પરનારી રે, જીવદ્યાત ઘરડાંણી, મહુરથ રાજા નરકે પાહતા, કુજસ માંધને પ્રાણી. એક કુવચન સહુથ સેવ્યા, બહુ રૂલીયેા સંસારા, સાત કુવિસન જે સેવે પ્રાંણી, તિષ્ણુને દુખ અપારે. વિષયારસ તા-વિષમ જાણીને, સદ્ગુરૂ સેવા કીજૈ, મરથ રાજાની વાત સુણીનૈ, પરનારી સંગ ન કીજૈ. સ. ૭૮ દાંન સીલ તપ સંજમ પાલૌ, દેણુ સગલા ટાૌ, દયાધરમરી સમતાં આણી, દુર કરે। આચાર. ધરમ દયાયે દેવલી ભાષ્યો, તે સાચા કર જાણું!, જે પ્રાણી સેવૈ ભવ આંણી, દુરગત દુર નિવારી. તપ જપ સંજમ પાલેા રે ભાઇ, વિષયવિકાર ગમાઇ, જીવજી કેતા માહાસુખ પાઇ, વીરવચન મન લાઈ. (૧) લિ. સં.૧૯૦૪, પ.સ.૮-૧૩, ધેા.ભ. [જૈહાપ્રાસ્ટા (ભૂલથી અજ્ઞાતને નામે).] સ. ૮૧ અત - [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૭.] ૧૪૨૦, ચિદાનંઃ-કપૂરચંદ (૪૯૮૨) + દયા છત્રીસી ૨.સં.૧૯૦૫ ગૌતમ કેવલજ્ઞાન દિને (કા.શુ.૧) ભાવનગરમાં આદિ દાહરા છંદ ચરણકમલ ગુરૂદેવ, સુરોભ પરમ સુરંગ, સુન્ધા રહત સદા તિહાં, ચિદાનંદ મતભંગ, સર પૂરણ નિધિ ચદ્રમા, સવચ્છર સુખકાર, ગેાતમ કૈવલજ્ઞાંત કાં, માસ દિવસ ચિત ધાર. ભાવનગર ભેટત્યો સહિ, શ્રી ગવડી પ્રભુ પાસ, સ. ૭૬ 21. 99 સ. ૭૯ સ. ૮૦ ૧ ૩૫ Page #368 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૫૧] ચિદાનંદ-કપૂરચંદ ચિદાનંદ તસ મહેરથી, સફલ ફલી મનઆસ. –ઇતિશ્રી મહારાજશ્રી કપુરચંદજી કૃત દયાછત્તીસી સંપૂર્ણ. (૧) પઠનાર્થ સાહા ભાઈચંદ અમરસીની પ્રત છે શ્રી પાલીતાણું વાસ્ય (વાસ્તવ્ય) શ્રી આદિનાથપ્રસાદ. પ.સ.૪૧૨, તિલક. ભ. મહુવા પિ.નં.૮. પ્રકાશિતઃ ૧. જુઓ “પ્રશ્નમાલા અને ઉત્તરમાલાને અંતે. [૨. ચિદાનંદકૃત સવસંગ્રહ. ૩. રત્નસાર ભા.૨.] (૪૯૮૩) + પ્રશ્નમાલા અને ઉત્તરમાલા (પ્રશ્નોત્તરમાલા) ર.સં. ૧૯૦૬ કાર્તિક શુ.૧૩ અચલવાર ભાવનગરમાં આદિ– (પ્રશ્નમાલા) પરમ જ્યોતિ પરમાતમા, પરમાનંદ અનૂપ, નમો સિદ્ધ સુખકર સદા, લલાતીત ચિરૂપ. કહા સુધિ અરૂ વિષયિ કહા, કહા સુસંગ કુસંગ, કહા રંગ પતંગકા, કહા મજીઠના રંગ, (ઉત્તરમાલા) દેવશ્રી અરીહંત નિરાગી, દયા મૂલ શુચિ ધર્મ સુભાગી, હિતોપદેશી ગુરૂ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ. ૧ અંત – પ્રશ્નોત્તર ઈમ કહેવિ વિચારિ, અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી, અતિ વિસ્તાર અર્થ ઈણ વેરા, સુનત મિટે મિથ્યાત અંધેરા. ૩૮ કલશ રસ પૂર્ણ નંદ સુચંદ વત્સર માસ કાર્તિક જાણીયે પક્ષ ઉજલ તિથ ત્રયોદશી વાર અચલ વખાણીયે આદિ સુપાસ પસાય પામી ભાવનગર રહી કરી ચિદાનંદ જિનંદ વાણી કહિ ભવસાગર તરી. (૧) પ.સં.૪, દાન. નં.૧૧૪૬. (૨) દા. ગૌડબેસી પુનમચંદ. મુનિ રાજશ્રી કપૂરચંદજીકૃત ગ્રંથાવલીમાં (જુઓ નીચે). પ્રકાશિતઃ ૧. મુનિરાજશ્રી કપુરચંદજીકૃત ગ્રંથાવલી સં.૧૯૨૫. વંચ મુરધર મિત. છાપખાના મથે છપા. શાકે ૧૭૦૦ ભા.વ.૨ આ રીત મુખપૃષ્ઠવાળી ચોપડી શિલાછાપમાં છપાવી છે પૃ.૧૨૦. તેમાં “ચિદાનંદ બહતરી પૃ.૧-૭૦. “પુદ્ગલ ગીતા” પૃ.૭૧-૯૩, “પ્રશ્નમાલા ઉત્તરમાલા” ૩૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ ચિદાન'દ-કપૂર દ [૩૨] જૈન ગૂર્જર કવિએ : ૬ પૃ.૯૩-૧૦૬ ને ‘દયાછત્તીસી' પૃ.૧૦૬-૧૨૦ પ્રગટ થયેલ છે. [૨. ચિદાનંદકૃત સ સંગ્રહ. ૩. રત્નસાર ભા.ર તથા અન્યત્ર.] (૪૯૮૪) + સ્વરાય ૪૫૩ કડી ૨.સ.૧૯૦૭ આમાંના કેટલાક દોહાના વિવેચન માટે જુએ જૈતયુગ પુ.૨ પૃ.૨૬૩. આદિ – (૧-૨ અર્હત્ સ્તુતિ અને સરસ્વતીની સ્તુતિ એ આદિમાં છયમાં છે. પછી દેાહા આવે છે. ૩ સરસ્વતિને વચનવિલાસ દેવા વિનતિ, ૪-૮ સિદ્ધ સ્તુતિ. પછી ગ્રંથના હેતુ બતાવે છેઃ) સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત ધાર તાથે' શુભાશુભ કીજિયે, ભાવી વસ્તુવિચાર. અંત – કર્યાં એમ સ ંક્ષેપથી, ગ્રંથ સ્વરે દય સાર, ૪૫૩ સંવતસર સુનિ પૂર્ણતા, નંદ ચંદ ચિત ધાર. (૧) મુનિ કપુરચંદજિકૃત સ્વરાય સંપૂર્ણ. પ.સં.૯-૨૨, ડા. પાલણુ. દા.૩૯ ન.૧૨૮. (૨) સં.૧૯૪૦ ચૈ.શુ.૮ ૫. ધનસુખ લિ. પ.સં. ૨૨, જિ.ચા. પેા.૮૩ નં.૨૧૦૩. [મુપુમૂહસૂચી, રાહસૂચી ભા.૧, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૩, ૫૫૪).] [પ્રકાશિત ઃ ૧. ચિદાનંદકૃત સર્વસંગ્રહ.] (૪૯૮૫) + ચિટ્ઠાનંદ બહેાતરી [અથવા પદસંગ્રહ] (૧) ઇતિ પદે ૬૨ શ્રી અનુભવવિલાસ સંપૂર્ણ. લિ.૧૯૧૦ આસે વિદ ૧ ભામ. ઠાકાર નરભેરામ અમુલખેન શ્રી પાટણ નગરે આદિજિતપ્રસાદાત્. ૫.સ.૧૩-૧૫, આ.ક.ભ. (૨) લ.સં.૧૯૨૫ શાકે ૧૭૯૦ ભાદરવા શુક્લ છ સેામવાર સંપૂર્ણ, મુનિરાજશ્રી કપૂરચંદજીકૃત ગ્રંથાવલીમાં. (૩) સં.૧૯૧૭ શ્રા.વ.૪ ગુરૂ સુબાઈ મધ્યે બ્રા. ચતુર્ભુજેણુ લિ. પસ. ૧૫-૧૨, જશ.સ. નં.૪૬૧. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૩૧),] પ્રકાશિત ઃ ૧. જુએ ‘પ્રશ્નમાલા અને ઉત્તરમાલા'ની નીચે. ર.પ્રકા ભીમસિંહ માણુક. [૩. ચિદાનંદકૃત સ સંગ્રહ. ૪. રત્નસાર ભાર તથા અન્યત્ર.] (૪૯૮૬) + પુદ્ગલ ગીતા આદિ – સંતા દેખીયે છે, પરગટ પુદ્ગલ જાલ તમાસા. પુદ્ગલ ખાણા પુદ્ગલ પીણે, પુદ્ગલ હુંથી કાયા, વણું ગંધ ૨સ ક્રસ સહુએ, પુદ્ગલ હુંકી માયા. બાલ ખ્યાલ રચિયા એ અનુપમ અ૫તિ અનુસાર અત Fot ૧૦ સા. ૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩પ૩] વિનયચંદ્ર બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. સં. ૧૦૮ [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૫૭૮).] પ્રકાશિત ઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૦પથી પ૧૩. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. રતનસર ભા. ૨ તથા અન્યત્ર.] (૪૯૮૭) પરમાત્મા છત્રીસી આદિ પરમદેવ પરમાતમા, પરમ જ્યોતિ જગદીસ પરમ ભાવ ઉર આનકે, પ્રણમત હું નિસદીસ. અંત – પરમાતમ છત્રીસીકે, પઢિ પ્રીતિ સંભાર ચિદાનંદ તુમ પ્રતિ લખી, આતમકે ઉદ્ધાર. ૩૬ [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૪).] પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૧થી ૫૧૮. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૪૯૮૮) + હિતશિક્ષારૂપ દેહા ૪૧ દેહા પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૧૮-૫૨૧. [૨. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૪૯૮૯) + સવૈયા (૧) લિપિકૃત લહીયા લાલજી કલ્યાણ શ્રી ભાવનગર મધ્યે સં. ૧૯૬૧ના ૪ વદ ૧૪ ચૌદશ. પ.સં.૫-૧૭, આત્માનંદ સભા ભાવ. પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૪૮૫થી ૪૯૪. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૮-૪૧.] ૧૪ર૧. વિનયચંદ્ર (સ્થા. શ્રાવક, હમીરસુનિશિ.) કુંટ એસવાલ, ગોકુલચંદના પુત્ર. (૪૯૯૦) + ચાવીસી સં.૧૯૦૬ આદિ – ઋષભદેવ સ્ત. ઉમાદે ભટિયાણી હે – દેશી શ્રી આદીશ્વર સ્વામી છે પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ માં પર મહેર કરીને હે, મેટીજે, ચિંતા મન તણું, મારા કાટ પુરાકૃત પાપ. શ્રી. ૧ ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ iiiiiiiiiiirring કેશરીચ [૩૫] જૈન ગૂર્જર કવિએ : ૬ વિનયચંદને આપો હો. પ્રભુ નિજ ગુણસંપત શાસ્વતી, પ્રભુ દીનાનાથ દયાલ. અંત – કલશ ચૌવીશ તીરથનાથ કીરતિ, ગાવતાં મન ગહગહે. કુંભટ ગેલચંદનંદન, વિનયચંદ ઈણ પરિ કહે. ઉપદેશ પૂજ્ય હમીરમુનિકે, તત્ત્વ નિજ ઉરમેં ધરી, ઉગણીસ સે છેકે સંવત્સર, મહાતુતિ પૂરી કરી. (૧) સં.૧૯૨૫ અ.શ૭ જયપુર મધ્યે. પ.સં.૭, જિ.ચા. પો.૮૩ નં૨૧૪૯, પ્રકાશિત ઃ ૧. પ્રકા. અગરચંદ શેઠિયા વાંકાનેર. ૨. જૈન સ્થાનકવાસી સંધ, રાજકેટ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૬ તથા ૧૫૬૩-૬૪.] ૧૪રર, કેશરીચંદ (ખ.) (૪૯૯૧) જ્ઞાનપંચમી મહિમા સ્ત, છ ઢાળ .સં.૧૯૦૬ કાર્તિક શુ.પ રવિ કોટામાં આદિ દુહા. અષ્ટકર્મમલ ક્ષય કરી, પ્રગટ કયા ગુણ અષ્ટ, ઈષ્ટ દેવ સિદિધેસકી, મે પર રહે સુદષ્ટ. શ્રી જિનમુખ શું નીસરી, દ્વાદશ અંગ સરૂપ, સૂતદેવી સમરણ કરૂં, ઉપજે ગ્યાંન અનૂપ. જ્ઞાન આરાધન પંચમી, ભાષી સૂત્ર મઝાર, વરદત્ત ગુણમંજરી પરે, પામે સુખ અપાર. અંત – ઢાલ ૭ જલજલતી મિલતી ઘણું રે એ દેશી. ભગવાઈ અંગ સુહામણું રે લાલ સુણુયે ધર ચિત ભાવ રે. સદ્ધિ સમૃદ્ધિ દાતાર સદા રે લાલ વિવેકી, ભદધિ-ઉતરણ નાવ રે વિવેકી. ભ. ૧ می به به છ રસ આકાસ ગ્રહ સસી રે લાલ, કાર્તિક સુદ રવિવાર રે. વિ. પાંચમ દિન મહિમા કરી રે લાલ, કોટે સહર મઝાર રે. વિ. ભ. ૬ રાજ બિરૂદ ખરતર તણે રે લાલ, રાજે વિજય રાજ્ય રે વિ. Page #372 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૫] બાલચંદ-વિજયવિમલ શ્રી જિનમહેંદ્ર સૂરિસરૂ રે લાલ, પરઘલ સાથ સામ્રાજ્ય રે વિ. ભ. ૭ ચોમાસે ઈણ થાનકે રે લાલ, ઉછરંગે કી ભલ્લ રે વિ. સંધ ભક્તિ બહુ સાચવે રે લાલ, સંધનાયક દાનમહલ રે વિ. ભ. ૮ એહ સ્તવન ગુણે સુણ રે લાલ, દુર હુવે દુખધંધ ૨ વિ. " આગમવાણી જયર્ન રે લાલ, એહ કહ્યો સંબંધ રે વિ. ભ. ૯ ભૂલો જે પરમાદમે રે લાલ, કવિજન સોયો એહ રે વિ. ભોલી ડાલી ભક્તડી રે લાલ, મેં પરકાસી તેહ રે વિ. ભ. ૧૦ ઉડગણુ રવિ સસી જો લગે રે લાલ, જ્યાં લગ મેરૂ ગિરદ રે વિ. ગ્યાંનપ્રકાશ હો સદા રે લાલ, કહે મુનિ કેસરીચંદ રે વિ. ભ. ૧૧ (૧) સં.૧૯૦૬ મિગશર સુદિ ૩ દિને શ્રી કેટા રામપુરા મળે. ૫.સં૫-૧૩, અનંત. ભં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૪-૪૫]. ૧૪૨૩. બાલચંદ–વિજયવિમલ (ખ. અમૃતસમુદ્રશિ.) (૪૦૯૨) સમેતશિખર રાસ ર.સં.૧૯૦૭ વૈશાખ શુદિ અજીમગંજમાં આદિ – વાંદી વીસ જિનેસરૂ, રચણ્યું રાસ રસાલ, તીરથ શિખર સમેતની, મહિમા વડી વિસાલ. અંત – ખરતરગપતિ મહિમાધારી, જાકો જસ વિખ્યાત છે, જયશ્રી જિનસૌભાગ્ય સૂરીસર, અમૃતવચન હું ગાતજી. તાસુ પ્રસાયે રાસ રચ્યો એ, અમૃતસમુદ્રને સાસજી, બાલચંદ્ર નિજ મતિ અનુસાર, સોળો વિબુધ સુજગીસજી. સંવત એગણસેં સિતડેત્તર સુદિ વૈશાખ સુઢાલજી, રાસ અછમગજ માંહે કીનો, ભણતાં મંગલમાલછે. કળશ ઈમ સયલસુખકર વીસ જિનવર, સંથણ્યા મન ગગહીં, ગિર શિખર તીરથ તણી, મહિમા ભવિજન લય લહી. શ્રી જિનસૌભાગ્ય સુરિંદને સુપસાય વરણ્ય રાસ એ, કહે બાલચંદ એ શ્રવણ સુણતાં સદા આનંદ ભાસ એ. (૧) પ.સં.૮-૧૨, ર.એસ. બી.ડી.૧૯૯ નં.૧૧૮૩. (૨) સં.૧૯૧૯ ચે.વ.૧૧ અજીમગંજ મથે લિ. ૫.સં.૬, મહિમા. પિો.૬૩. (૩) ૫.સં. ૯-૧૧, ગુ. નં.૫૫-૨૬. (૪) પ.સં.૧૨, જિ.ચા. પો.૮૩ નં.૨૧૦૮ (૪) સં.૧૯૩૧ કા.શુ.૧૫, ૫.સં.૮, જય. પિ.૧૪. Page #373 -------------------------------------------------------------------------- ________________ બાલચં-વિજયવિમલ (૪૯૯૩) + સમેતશિખર ગિરિ પૂજા ર.સં.૧૯૦૮ કા,શુ, આદિ ચાવીસે જિતવર તણા, પ્રણમી ભાવે પાય, સમેતશિખર ગિરિરાયની, પૂજ કર મન લાય. અંત – ભવિજત શિખર સમેત વધાવે, વીસ જિનેસર મુગતિ સિધા એ, એ તીરથ જગ ચાવે. [૩૫૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ * ४ સંવત સિધ્ધિ નભ નિધિ વસુધા સુભ, કાન્તિક સુદિ પણ ચાવે, જિનસૌભાગ્ય સૂરીસર ગુણનિધિ, ખરતરગચ્છપતિ ચાવે. અમૃત લાભ સમુદ્ર પસાયે, પૂજ રચી મન ભાવે, બાલચંદ્ર પરમાતમ પ્રભુકા, હરખ હરખ ગુણ ગાવેા. પ્રકાશિત : ૧. પૂજાસંગ્રહ પૃ.૧૪૧થી ૧૬૮. (૪૯૯૪) + ૫ ચકલ્યાણક પૂજા ર.સં.૧૯૧૩ શ્રા.શુ.પ વિકાનેર આદિ– યાતિરૂપ જગદીશનું, અદ્દભુત રૂપ અનૂપ, પ્રવચન પ્રભુતા પ્રગટ પણ, જયજય યેાતિ સરૂપ. ચાવીસે જિતવર તમી, પચકલ્યાણક રૂપ, શાસનનાયક વરવું, દન જ્ઞાન સરૂપ. અંત – તેજ તણિ સમ રાજે, પ્રભુઢ્ઢા તેજ. એક સમય પ્રભુ ઊરધ ગતિ કર, મુક્તિમહલ સુવિરાજે, ૧ પ ૨ * સંવત એગણીસે તેઢા(રા)ત્તર, શ્રાવણ શુદ્ધિ પખ રાજે, શ્રી જિનરાજ તણા ગુણ ગાયા, પંચમી દિવસ સમાજે. શ્રી વિક્રમપુર નગર મનહર, શ્રી સંધ સકલ સમાજે, પંચકલ્યાણક પૂજા પ્રભુકી, કીની હિતસુખ કાજે, શ્રી ખરતરગચ્છનાયક લાયક, યુગપ્રધાનપદ છાજે, જંગમ ગુરૂ ભટ્ટારકવર શ્રી, જિનસૌભાગ્ય સુરાજે. પ્રીતિવિલાસ ધર્માંસુંદરગણિ, અમૃતધમ સુભ્રાજે, પાઠક વિજયવિમલ પ્રભુદેં ગુણ, ગાવત ધન જિમ ગાજે. હ*સવિલાસ પ્રવર ગણિવરકી, પ્રેરણયા સુસમાજે, શ્રી જિનવરકી સ્તવના કીધી, ધમપ્રભાવન કાજે, પ્રકાશિત ઃ ૧. પૂર્જાસગ્રહ પૃ.૧૬૯થી ૧૯૯, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૭-૪૯. એ કૃતિએમાં કર્તાનામ બાલ ૧ ૫ ૐ ७ ८ Page #374 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૫૭] શામચંદ ચંદ્ર છે અને એકમાં વિજયવિમલ છે. એ કે કૃતિમાં બને નામ મળતાં નથી. પાઠકપદ મળ્યા પછી નામ બદલાયું હોવાનું કદાચ માની શકાય. પણ બાલચંદ્ર નામની સાથે ગુરુનામ અમૃતસમુદ્ર મળે છે, ત્યારે વિજયવિમલની સાથે અમૃતધર્મ નામ મળે છે. આ હકીકત બાલચંદ્ર અને વિજયવિમલ એક હોવા વિશે સંશય પ્રેરે એવી છે. પરંતુ સમય, કાવ્યના આંતરિક સ્વરૂપ ઉપરાંત અન્ય રીતે પણ શ્રી દેશાઈન બને એક માનવા માટે કારણ હોઈ શકે, કેમકે કવિ ઘણા નજીકના સમયના છે. પહેલી આવૃત્તિમાં કર્તાની ગુરુપરંપરા પ્રીતિવિમલ-ધમસુંદરઅમૃતસમુદ્રશિ. એમ આપેલી, જે ત્રીજી કૃતિમાંથી લીધી ગણાય. પણ ત્યાં અમૃતસમુદ્ર નહીં પણ અમૃતધમ નામ છે. તે ઉપરાંત પ્રીતિવિમલના શિષ્ય ધર્મસુંદર ને એના શિષ્ય અમૃતધામ એવી ચોખવટ નથી. સમકાલીન મુનિઓ તરીકે પણ એ ઉલ્લેખાયા હેય. “સમેતશિખર ગિરિપૂજામાં પણ અમૃતસમુદ્ર નામની વચ્ચે ‘લાભ' શબ્દ આવે છે એ પણ મૂંઝવણ ઊભી કરે એવી બાબત છે.] ૧૪ર૪, રામચંદ (ખ. ક્ષેમકીર્તિશાખા શિવચંદશિ.) (૪૯૫ ક) કમબંધ વિચાર ર.સં.૧૯૦૭(૮) કારતક શુ.૫ ગ્વાલિયર પાસે સિંધિયા કટકમાં આદિ – કમબંધ સુવિચાર, ચ્યાર તરે સુ ગૂંથિયો, ભાષામેં સુખકાર, સુગમ ભણું લધુ બુદ્ધિ શું. અણહારિ આહારિ, જીવ હુવે કિણકિણ સમ, તેરે દ્વાર વિચાર, ભાષામેં કડિસું સુગમ. અંત - જડ ચેતન પરજાય, કરમબંધ છે જે કહ્યૌ, તી આહાર વિચાર, સપ્રતિપક્ષી છવકે. એ તીને અધિકાર, પન્નવણાગમ જેયર્ન, ભાષામેં સુખકાર, મતિ અનુસારે ગૂંથિયા. સસ(અડ) પૂરણ નવ એક, સંવત સંખ્યા જણિયે, કાર્તિક માસ ઉદાર, જ્ઞાનપંચમી શોભતી. રોપાચલને પાસ, સિધ્યા કરુક સુહામણે, ઇહાં એ ઉદ્યમ કીધ, સંપૂરણ રચના થઈ (કાશીમેં પૂરણ ભયો) વડ ખરતરગણ માંહિં, ક્ષેમકીતિશાખા ભલી, Page #375 -------------------------------------------------------------------------- ________________ રામચંદ ૩૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ તિહાં પાઠક ગુણખાણુ, શિવચંદ નામૈ દીપતા. તાસુ સીસ લઘુબુદ્ધિ, રામચંદ ભાષા લિખી, સહુ સમઝણને કાજ, પંચંગી પરમાણુ હું. ગુણરાગી બહુ જાણ, ચિંતામણિ જસુ ચિત્તમેં, વિરપીચંદ સુજાણ, ગોત્ર સચેતી દીપત. તસુ સમઝણને કાજ, ઉદ્યમ કરિ રચના કરી, જૂનાધિક જો દોષ, મિચ્છાદુક્કડ તેહન. (૪૯૫ ખ) તેર કાઠિયા સઝાય ૨.સં.૧૯૧૦ ભા.શુ.૧૦ (૧) સં.૧૯૧૦ આશ્વિન વ.૨ દિન શ્રી ગેપાચલ પ્રસન્ન છયાજી મહારાવ સિંધે કટકે વિરૂદ્ રામચંદ્ર મુનિવરચિતા. પ.સં.૨, [ભં?]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૬-૪૭.] ૧૪રપ, વીરચંદ (પાર્ધચંદ્રગ૭ હર્ષચંદ્રસૂરિ-ઇંદ્રચંદ્રશિ.) (૪૯૯૬) અંતરંગ કુટુંબકબીલાનું ચાઢાલિયું પ૭ કડી .સં.૧૯૦૯ માગશર શુ.૧૧ મકસુદાબાદમાં અજીમગંજમાં આદિ વામા અંગજ પાસ પ્રભુ, હું પ્રણમું ધરિ દૂસ, અશ્વસેન-કુલ-દિનમણિ, પુરૂષોત્તમ પર પૂસ. અનુભવચિંતામણિરતન-દાયક જગત પ્રમાણે, ...દશશિ દિનકર સદગુરૂ, સૂરિશિરોમણિ જાંણ. ૨ અંત – દિશા પૂરવ પાવન અતિ પરતષ, સોભિત સુંદર દેશ બંગાલા, પુર મકસૂદાબાદ અજીમગંજમેં, વીર યતીને બનાયા ચઉઢાલા. ૧૦ સંવત્ ઉગણત્રે નવ વર, હિમ ઋતુ મિસિર માસ સીયાલા, શુકલપક્ષ પરતક્ષ મેં ગાયો, મૌન એકાદશી દિન અણીયાલા. ૧૧ અશ્વસેન વામાસુત સાચે, ચિંતામણિ પ્રભુ પાસ નિહાલા, આધી વ્યાધી ઉપાધી ગમાઈ, સાધી વંછિત જગ જયમાલા. ૧૨ કલશ ઈમ પૂવ સૂરી ભણ્યો ભૂરી અંતરંગ કુટંબ એ, ભવી ભાવ આંણી સાર જાણું ધરે ધ્યાન આલંબ એ. જિનવચનસાગર સુખસાગર...વિચાર એ, યશનિલય અનુભવતત્ત્વદાયક સદા બુદ્ધિ પ્રચાર એ. ગુરૂ...અતિશયવંત પરગટ પાસચંદ ગપતિ ભલા, Page #376 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૫૯] જશવિજય શ્રી હર્ષચંદ હિંદ સદગુરૂ વિજયતે ચઢતી કલા. જસુ પાદપંકજ સેવતા નિત ઈંદ્રચંદ્ર ઉદાર એ, તસુ શીસ ગાવે ગ્યાન પાવૈ વીર બચન શ્રીકાર એ. ૨ (૧) સવગાથા ૫૭ દસકત અ. વીરચંદ યતીકા છે, બનારસ સવાઈરામજીકે વાસ્તે લિષ દીયા સંવત ૧૯૦૯ મિતી પોષ વદિ ૬ રાત્રે શ્રી મકસૂદાવાદ અજીમગંજમેં. પ.સં.પ-૧૩, અનંત.ભં.૨, (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૦-૫૧.] ૧૪ર૬. જશવિજય (અન્નવિજયશિ.) (૪૯૯૭) વીશી અથવા ૨૪ જિન સ્ત, ૨.સં.૧૯૧૦ આસો શુ.૮ નીમચમાં આદિ- નિંદડલી હે વૈરણ હેય રહી – એ દેશી. ઋષભ જિણેસર સાહિબ, તુમ દીઠે હે મુજ પાપ પુલાય કે, ભવભયથી હું ઉભ, તુમ ચરણે હું આવ્યો મહારાય છે. અંત દેશી જકરીની શ્રી જિન વીર જિનંદ શાસન પતિ બંદીયે. ચૌત્રીસ અતિસય ચરમ જિનવર થી અતિ આનંદભરે, આસોજ ઉજલ અષ્ટમી દિન સંવત ઉગણુસ દસેતરે. અન્નવિજય ગુરૂરાયે સેવી જસવિજય ઉલટ કહ્યો, નીમચ લસકર માંહિ રહિત વીરસ્વામી જસ કહ્યો. ૧૧ (૪૯૯૮) શાંતિ સ્ત, આદિ- શાંતિનિણંદ મયા કરી, દરસણ ઘ મહારાજ, અંત – અવિજય ગુરૂ ગુણનિલે, જસ કહે સુજસ અભંગ, નિમચ નગરે પ્રણમી, ભાવભક્તિ ઉછરંગ. (૧) લિ. પૂનમ્યાગછિય વિજયરાજશાખાયાં રતલામ નય થાવર્યા બજાર મધ્યે સુસ્થાન સં.૧૯૧૧ વૈશાખ શુદિ ૫ ધમમૂર્ત સિવંશ વૃદ્ધ સાજન સમ્યફવ્રતધારક દીવાણુજી શ્રી અંબાલાલજી વાચનાથ. ગ્રંથાગ્રંથ શ્લેકસંખ્યા ૩૬૦. પ.સં.૧૩-૧૩, આ.ક.મં. હિજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૨૪૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૪૯-૫૦.] Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨ વિજય [૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૪ર૭, રંગવિજય (તા. વીરવિજયશિ.) વીરવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૪પ. આ કવિ રંગવિજય કરતાં દીક્ષામાં મોટા બીજ રંગવિજય હતા એ આ રાસમાં કરવામાં આવેલા ઉલ્લેખ પરથી જણાય છે: જિમ ગુરૂ ગૌતમને થયું રે રાજ, સાંભલી વીર નિરવાણ, તિમ મુઝને તુમ ગયે થકે રે રાજ, પ્રગટો ખેદ અપાર. મેટા રંગવિજય સમજાવતા રે રાજ, સો સે કરી મુઝ વાત રે, હઈયડુ માહરૂ કમકમે રે રાજ, દેખી તુમ નિરવાણ રે. (૪૯) + વીરવિજય નિર્વાણુ રાસ (ઍ.) ૯ ઢાળ ૨.સં.૧૯૧૧ ચૈત્ર પૂનમ સોમવાર આદિ– શ્રી સંખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય, અશ્વસેનરાજા-કુલે, જનમ્યા શ્રી જિનરાય. વામા-ઉરસર-હંસલે, ગુણમણરયણભંડાર, જરા નીવારી જાદવ તણી, પ્રગટયો જયજયકારપદમાવતિચરણે નમું, જાગતિ જગવિખ્યાત, સુખલીલા આર્જે સદા, દુઃખનિવારણહાર. સરસતી ભગવતીને નમું, ગુરૂગુણ ગાઉં રસાલ, શ્રી શુભવીર ગુરૂ તણું, ગુણ ગાઉ મહાર. ગુરૂ દ ગુરૂ દેવતા, ગુરૂ ગુણરયણની ખાણ, ગુણ ગાઉં ગુરૂજી તણું, પ્રગટે ફોડ કલ્યાણ. અંત – ઢાલ ૯. કલશ. તપગચ્છ નંદન સુરતરૂ પ્રગટયા – એ દેશી. ગાયા રે મેં ગુરુગુણ ગાયા, ઉલટ અંગમાં આણજી. તપાગચ્છ સીહસૂરીસર, તપગચ્છ કેરે રાયાજી, તાસ સસ સત્યવિજયજી, સત્ય વચન કહાયાછે. સીસ મનહર કપુરવિજયજી, કપુર સમાન કહાયાજી, ખીમાવિજય ખીમાગુણભરીયા, જસવિજય મુનિરાયા. ૧૨ તાસ સસ સંવેગી ગીતારથ, શુભવિજ્ય સોભાગીજી, સુંદર સરસ જગતમેં ચા, વીરવિજય બડભાગી. ૧૩ વીરગુરૂની સભા જગમેં, બલ કરતી જગ વ્યાપીજી, હેવા ગુરૂના ગુણ નવી ગાવે, તે જગતમાં પાપીજી. Page #378 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૬૧]. દયાવિજય ગુરુગુણ ગાવું બહુ સુખ થાનેં, મધુર કંઠે મલાજી, તસ ઘર લીલાકમલા આર્વે, ગાવે રંગ રસાલાજી. અનુકરમેં સુખસંપદા પામી, સરસ સુધારસ ફરજી, ગુરૂની ભગતી કરતા પ્રાણ, મનનું ધારું કરસેજી. પ્રથમ ગુરૂને પૂછે દેવ તે, ઈમ જિનવરની વાણીજી, ગુરૂના ચકમલ સેવાથી, લહે આતમગુણખાણી. ૧૭ સંવત એગણું રૂદ્ર (૧૯૧૧) વરસે, ચૈત્ર પુનમ સોમવારજી, ઈમ નીરવાણની રચના કીધી, વિજયદેવસૂરી રાજેy. ૧૮ ઈમ શુભ વીરવિજયનું નીરવાણુ બંધુર સિધું રંગરસાલજી, રંગવિજય કહે ભણસે ગણુસે, તસ ઘેર મંગલમાલ. ૧૯ પ્રકાશિત ઃ ૧. . એ. ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૩૫૧-પર.] ૧૪ર૮ દયાવિજય (રંગવિજય-અષભવિજયશિ.) (૫૦૦૦) પંચતીર્થ ગુણનામ વન સ્તવન .સં.૧૯૧૨ મધુ માસ વિસનગરમાં આદિ પત્ર નથી. ૧ તારંગા, ૨ અર્બુદાચલ, ૩ રાણપુર તીર્થ, ૪ નડલાઈ અને ૫ નાડોલ એ પાંચ તીથ પર સ્તવને છે. તે પાંચેની યાત્રા કરતાં વચમાં જે જે ગામો આવ્યાં તેને પણ ઉલ્લેખ છે. અત – ધનધન તિરથ જે કરે એ, સુલભધિ નરનાર, દયાવિજય મુનીશ્વર કહે એ, પાંમે સુખ શ્રીકાર. —-ઈતિ લઘુ પંચતિરથી સ્તવન. કલશ. ઈમ વિશ્વનાયક મુગતિદાયક પ્રણમું હું તિરથપતિ, વીસનગરવાસી જૈન અભ્યાસી ભાઈ જેઠાસા સંઘપતિ. સંવત એગણી બાર વરસે, ભેટીયા મધૂ માસ એ, ગુણ ગાયા રંગે ઉલટ અંગે, ગુણ્યા શ્રી જગદીસ એ. ૨ પંચ તિરથ વંદી મન આનંદી, સાસનદેવી સુખ કરે, રંગ ઋષભ ગુરૂ ચરણસેવા, સકલ સંધ મંગલ વ. ૩ (૧) ઈતિશ્રી પંચતિરથી ગુણ નામ વર્ણન સ્તવન સંપૂર્ણ. શ્રી પાટણનગરે લ. સં.૧૯૧૨ જ્યેષ્ટ વદિ ૮ દીને બુધવારે. શ્રો ઇષ્ટદેવ પ્રસાદે. શુભ ભવતુ. ૫.સંક-૧૩, જશ.સં. Page #379 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિશ્રી [૬૨] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.] ૧૪૨૯. ઋદ્ધિથી (સાધ્વી) (૫૦૦૧) + પ્રતાપસિહુ ખાધ્યુ રાસ (ઐ.) ર.સ’. ૧૯૧૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.] ૧૪૩૦, પુણ્યસાગરસૂરિ (આંચલિક) (૫૦૦૨) સૂતક સઝાય ચાપાઈ ૨.સ.૧૯૧૬ (૧) સં.૧૯૩૯ લિ. ખોરાકી સેરી ઉપાશ્રય. ૫.સં.૧૩, વીકા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.] ૧૪૩૧. ખાડીદાસ-ખાડાજી સ્વામી (સ્થાનકવાસી ગોંડલ સંઘાડા રતનશી-ડુંગરશી-રવજી-મેઘજી-ડાહ્યાજી-નેણશી જૈન ગૂર્જર કવિએ : હું -મૂળજી–ડાસાશિ.) હાલારના રાજકેટ ગામમાં વિણક વીરજીને ત્યાં ડાહી નામની પત્નીથી સં.૧૮૯૨ કાર્તિક શુદ ૧૧ને દિને જન્મ. નામ ખાડા, ડાસાજી સ્વામી પાસે સ’.૧૯૦૮ અસાડ શુદ ૧૧ દિને દીક્ષા. ગોંડલમાં સં.૧૯૨૭ ભાદરવા શુદ ૧૧ શિનવારે સ્વસ્થ. આટલી હકીકત તેનું જન્મરિત્ર કવિતામાં પડધરીવાળા રણછેડ હીરજી ખત્રીએ રચેલ સ.૧૯૪૫માં છપાયેલ છે તેમાંથી તેમજ મેંગણીના અમરચંદ ભવાને સં.૧૯૩૧માં છપાવેલ તેના વિશેની કવિતામાંથી લીધેલ છે. (૫૦૦૩)+ ભીમજી સ્વામીનું ચાઢાલિયુ· (ઐ.) ૪ ઢાળ ર.સ’.૧૯૧૬ પેષ શુ.૧ શિત ગાંડલમાં સં.૧૮૬૦ માંગરાળમાં ડુંગરશી સ્વામી પાસે દીક્ષા. પિતાનું નામ ચાંપસી, માતાનું નામ ઝમકુ. સં.૧૯૧૫ કા ક વ૬ ૧ને દિને સથારા, પેષ શુદ ૫ દિને સ્વર્ગવાસ, આયુષ્ય ૭૨ વર્ષીનું. આદિ અંત ~ દુહા પ્રણમ્ પ્રથમ જિંદને ક્ નિકદ અમદ ચંદણુંદ નરેન્દ્ર તમે, સેવે સુરગુણવૃંદ. * ડુંગરશી સ્વામી તણા પટાધર પ્રસીદ્ધ, ભીમજી સ્વામી ગુણુ સ્તવું, નામ થકી નવ નિધ. કલા ૧ ४ Page #380 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૬૩] ખેડીદાસ-ખેડાજી સ્વામી, રસ ઈદુ નિધિ શશિ વરસે પિસ શુદ પ્રથમ તિથિ વાર થાવર સ્થિર ચિત્તે ગામ ગાંડલ હેજથી, ચાર ઢાળ રસાળ રૂડી જેડી ગુરૂ ગુણમાલ એ નિસુણે બાળગોપાળ ભાવે તસ ઘર પુણ્ય પ્રમાલ એ. પ્રકાશિત ઃ ૧. જુઓ છેલ્લે “વીસી'ને અંતે. (૫oo8) + જોબન પચીસી ૨.સં.૧૯૧૬ પોષ શુ.૧૫ ગોંડલમાં આદિ- માતાજી મરૂદેવા રે ભરતને એમ કહે – દેશી જોબનિયાને લટકે રે દહાડા ચારને પુર પાણીનું જાતાં ન લાગે વાર જે કાચને કુપ ભટક્યો કટકા થઈ પડે અથિર ડાભઅણી ઉપર જળ ઠાર જે – અંત – સંવત ઊગણુસે સેળ ને પોસ પુરણ તિથિ જવન પચીસી જેડી ગેડલ વાસ છે ગુરૂ પુંજી સ્વામી ગુણના ૫ જ છે વૃદ્ધ રૂષિને શિષ કહે ખેડીદાસ – જોબનિયાન ર૫ [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૩૦).] પ્રકાશિતઃ ૧. જુઓ છેલે ચોવીસીને અંતે. [૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૨૦૦૫) + તસ્કર પચીસી .સં.૧૯૧૬ આસો [જેતપુરમાં આદિ– રઘુપતિ રામ રૂદામાં રહેજો રે – દેશી ચોરી ચીત ના ધરે નરનારી રે, પંચમેં પરતીત તુમારી ચોરની ચૌટે ચરચા થાય રે, ફટ ફટ લેકમાં નિંદાય રે કલંકે કુળ લજવાઈ, ચોરી ચીત ન ધરો નરનારી રે. ૨ અત – ચેરી અવગુણ કેતા પ્રકાશું રે, ઓગણીશું સેળને આસુ રે, જેડી પુર ફતેત [? જેતપુર] ચોમાસું. ચારી. ૨૫ પ્રકાશિત ઃ ૧. જુઓ છેલે “વીસી'ને અંતે. [૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.ર.] (૫૦૦૬) + નિરંજન પચીશી ર.સં.૧૯૧૬ આસો શુ.૧૩ જેતપુરમાં આદિ- લાલ પિયારીને સાહિબ રે એ દેશી નમીએ નાથ નિરંજન દેવને રે, નિશે સંપતિ સુખ ભરપુર છે, લાલ, લાલ સનેહી સાજન સાંભળે રે. Page #381 -------------------------------------------------------------------------- ________________ એડીદાસ-ખેડાજી સ્વામી [૩૪] જૈન ગૂર્જર કવિએ ૬ અંત – રસ ઇંદુ નિધાન શરિ સહી રે, સંવત સુશોભિત અશ્વિન માસ. હે લાલ. શુકલ પક્ષે તિથિ દશી રે જોડી જેતપુર રહી ચોમાસ હો લાલ. ૨૫ પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે “ચોવીસીને અંતે. (૫૦૦૭) + જુગટ પચીશી ર.સં.૧૯૦૧ ()[૧૯૧-] આસો ૮ આદિ – સે ગુરૂ ચરણે રે નમીએ દેશી છેલછબીલા રે સુણજે વૈર વિરોધ વ્યસન અવગુણજે શિક્ષા કાને રે ધરજે લાજ ઘટે તે કાજ ન કરજે છેલછબીલા રે સુણ – ૧ અંત – શશિ નિધિ રે ચંદ્ર, અષ્ટમી અશ્વિન માસ આનંદ જુગટ પચીસી રે જેડી, કહે એડીદાસ વ્યસન ઘો છોડી. છેલ. રપ પ્રકાશિત ઃ ૧. જુઓ છેલે “વીસી'ને અંતે. (૫oo૮) + બહુતરી ૭૨ કડી .સં.૧૯૧૮ જ્ઞાનપંચમી [કારતક શ.૫] આદિ– કવિ લઘુતાઈ વર્ણન – મનહર છંદ પ્રણમું પરમ જ્ઞાન ધરું સુગુરૂકે ધ્યાન પરિહર માન કરું, ગ્રંથ બનાવજી સરસ્વતિ મતિ શુદ્ધ, આપ નિરમળ બુદ્ધ વરણ વિરૂદ્ધ નાવે, ફાવે સબ દાવજી લઘુ વય મુજ મેં તો, જાનું ન ગંભીર ગુઝ, બાળક કવિતા બુઝ, હસે કવિરાયજી શુદ્ધ ઉપદેશ કુડ, કપટ ન કરીને લેશ જ્ઞાનમેં પ્રવેશ, એડીદાસ શુભ ભાવજી. અંત – સિદ્ધિ શશિ નિધિ ચંદ, જ્ઞાનપંચમી આનંદ મનહર છંદ કિયે, બાળ કવિતાઈ હે ગુરૂ ગિરિ સિદ્ધ ઇસ તાહીકે શિક્ષાને શીષ નેણશી મુનીશ જાકી, પુરણ પુન્યાઇ હે મુળજી સ્વામી મહંત, જસ કરતી અનંત તસ શીષ પંજાજી કી, જગતમેં સવાઈ હે. સગુણ અનુજ તાસ, ડોસેજી સ્વામી કલાસ તસ શીષ એડીદાસ, બતરી બનાઈ હૈ. ૪૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૫] ખેડીદાસ-ખાડાજી સ્વામી પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે ચેાવીસી’ને અંતે. (૫૦૦૯) + ૨૪ તીથંકરનુ` ચાઢાળિયુ· ર.સ.૧૯૧૮ શુ.૧૩ સામવાર થાનમાં - - આદિ - ઢાળ ૧લી. કાનજી ચાખડીએ ચડીનેખડયા તા ભલે પડચા રે લેાલ – દેશી. પ્રભુજી આદિ જિજ્ઞેસર નાભિનરેસરનંદના રે લેાલ, મજા માનજો મહારાજ ઢાલ ૪થી. પધારે પિયર ભણી – દેશી મારા મનના માહત મલીનાથ, તનુ નીલ વરણ સુકમાલ વચન છે રસાલ, સુગુણ જિત સાહિબા. અત * ચેાથી ઢાળ રસાળ રાગે કરી, કર જોડી કહે ખેાડીદાસ પુરા મુઝ આસ, આદિ – કળશ થાન વાસે મન ઉલાસે ઉગણીસે· અષ્ટાદશે ચંદ વારે શુક્લ પક્ષે ગાઈયા ગુણ તરસે. પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે ‘ચાવીસી'ને અંતે. (૫૦૧૦) અજના સત્તીનેા રાસ ૯૩ ઢાળ ર.સ`.૧૯૧૯ વૈ.શુ.૩ સામ ગોંડલમાં દુહા પ્રભુ વીર જીણુંદ પદ, કૈવલતત્ત્વનિધાન, બસ પસારા સપજે, દ્ધિ વૃદ્ધ સુપ્રધાન. તું વરદા તું સારદા, હુંસાસની વિમાય, દેયા બુદ્ધિ નીરમલિ, આણજ્યેા અક્ષર ઠાય. ગુરૂ નમીયે ગુરૂતા ભણી, ગુરૂ સમ અવર ન દાય, ગુરૂપદપ કજ સેવતાં, ગુરૂ ગૌતમ સમ હાય. શ્રી ગુરૂદેવ પસાયથી, રચું અTMજના રાસ, સતિયા માંહી સિરામણી, સીયલે સદા સુખવાસ. સીયલ સમેવડ કે નહીં, સિયલે સુભ ગતી હોય, સીવસુખ પામે સિયલથી, સિલ પાલેા સહુ ક્રાય. એક ચિત્તથી સાંભલે, સિલને અધિકાર, નરનારી એ ધમથી, પામ્યા ભવને પાર. સુગુ. ७ ૩ ४ Page #383 -------------------------------------------------------------------------- ________________ એડીદાસ-ખેડાજી સ્વામી [૩૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ અંત – સાધસીરામણ ગુણશ્રુતસાગર, જિનશાસન જયકારીજી, ગીરવા ગુરૂ ગીરી સીઘ કહાયા, સંજમી સુધાચારીજી. તસ પય-સેવક વાકવીચીક્ષણ, પરાધાત પ્રતાપીજી રવી મુનેશ્વર ધર્મધુરંધર, પ્રતિબોધ્યા કેઈ પાપીજી. તસ પદપંકજ-પરીમલ સ્વાદી, જ્ઞાનગુણે કરી ભરીયાજી, નેત્રસીઘ મુની ની જ ઉપદેશે, જીવ અનેક ઉધરીયાજી. તાસ પટધર પ્રકૃતિકમળ, પ્રાણીને શિક્ષાદાતાજી ભદ્રક ગુરૂ ગુણસાગર ભરીયા, વસુધામાં વિખ્યાતાજી. મુલજી સ્વામી મહંત મુનેશ્વર અનહદ તે ઉપગારીજી, તસ લઘુ બંધુ ભીમજી સ્વામી, ગણનાયક સુખકારીજી. તેહના અંતેવાસી ઉત્તમ, તૈસી સ્વામી સુખકંદજી, કહાનજી સ્વામી પ્રત્યક્ષ પંડિત, મિથ્યાકુંદનિકંદાજી. મૂલજી સ્વામીના સીષ સુંદર, વદન સુધારસ ચંદાજી, પુંજાજી સ્વામી ગુણદરીયા, મહાતમવંત મણુંદાજી. તસ લઘુભ્રાતા ગુણવખ્યાતા, વૃદ્ધ મુની કેવીદાજી, વ્યાખ્યાની વીવીધાપદેસી, પ્રતીબોધ્યા જનવૃંદાજી, તસ પદસેવક રૂષી એડીદાસે, અમરસી પણ સંગેજી, ત્રેસઠ ઢાલે એ રાસ બનાવ્યા, આનંદ અંગ ઉમંગજી. ઉગણીસે ઉગણીસની સાલે, વઇસાક શુકલ પક્ષેજી, તક્ષ ત્રી(જ) સસીવાર સંગે, સંધ સકલ સમક્ષેછે. ગેડલ ગામે ઉત્તમ ઠામે, ગાયો એહ ચરિત્ર, એક ચીતે થઈ જે સાંભલસ્પે, થાસ્ય પરમ પવિત્રજી. ગુરૂ લઘુ અક્ષર ઉછોઅધિકે, કહીવાણું હેાય જેહ, ત્રીવીધે ત્રીવીધે મુઝને હેર્યો, મીછામી દુક્કડ તેજી. (૧) લ.સં.૧૯૫૫ શ્રા.શુ.૧૦ લ. ભાવસાર પીતાંબર કરી રહેવાસી ગોંડલના. ૫.સં.૨૦-૧૫, ધો.સ.ભં. (૨૦૧૧) + બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ (અથવા ચિભૂતિ રાસ) ૬ ઉ૯લાસ ૧૧૨ ઢાળ ૨.સં.૧૯૫૦ આસો વદ ૧૧ બુધ નવાનગર ૪ ઉલ્લાસમાં, ૧માં ઢાલ ૨૧ ગાથા ૫૨૬, ૨માં ઢાલ ૨૩ ગાથા ૫૮૩, ૩માં ઢાલ ૧૯ ગાથા ૪૪૬, ૪માં હાલ ૨૧ ગાથા ૫૫૮ રચી રાસ અધૂરો મૂકી કવિ સં.૧૯૨૭માં સ્વર્ગસ્થ થયા. પછી ભાવનગરવાળા ઉમેદ Page #384 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૧૭] એડીદાસ-ડાજી સ્વામી ચંદજીએ બે ઉલ્લાસ રચી નવાનગરમાં આ રાસ સં.૧૮૫૦માં પૂર્ણ કર્યો. આદિ પ્રથમ કુંવર ક્ષિતિપતિ પ્રથમ, પ્રથમ તીર્થ કરનાર, આદિ જિન અનુદિન નમું, નાભિનંદ સુખકાર. ઈશ્વ પ્રથમ ઇંદ્ર દિયે, પસર્યો વંશ ઈક્ષાગ, પારણે ઈક્ષરસ પિયે, મિષ્ટ ઇષ્ટ વીતરાગ. ગુરૂ ગ્યાતા માતાપિતા, શાતા દાતા સર, ગરૂ તીથ ગુરૂ દેવતા, ગુરુગુણ અપરમપાર. સરસ્વતિ મતિ અતિ નિર્મલી, સદ્ય સુબુદ્ધિદાતાર, અષ્ટ સિદ્ધિ નવ નિધિની, તેહિ કરૂણું કરનાર. આશાપૂરણ આપે છે, તેથી કરી અરદાસ, રચું રાસ બ્રહ્મદત્તને, ચિત્ત વૃત્તાંતવિલાસ. એહ કથા સુધા સમી, નવરસનિમિત જેહ, શ્રોતાજન શુભ ચિત્ત શું, સુણજે ધરી સનેહ. આગમ ઉત્તરાયચનને, ત્રયોદશમે અધિકાર, કથાનુસારે વર્ણવું, યથાબુદ્ધિ વિસ્તાર. અંત – રત્નાકર[રતનશી] સૂરિરત્ન ગણધર, સંઘ શિરપર ગુણનિલે, તસ શિષ્ય પટધર ગિરિ[ડુંગરશી મુનિવર, નાણસરવરજળ ઝિલે.૧ તાસ ચરણાંકિત રવ [વજી] રૂષિ ગાવે ગુણગણ મુનિવરા, પ્રવૃષ ઋતુપતિ [મેઘજી] પાટ નાયક સેવ્ય સેવક તરવરા. ૨ તસ પટાધર નીતિ ની ટીકા ડહાપણુડાહ્યાજી] મહરષિ, તાસ આસન સહાય મુનિવર ધનુષાકૃતિ નયના[નેણશી] જસી. ૩ મૂળ[મૂળ] જીવરક્ષાદિ વ્રતધર, નામ સમ ગુણ પટપતિ, તાસ સુત મુનિ વૃદ્ધ[ડેસાજી રાજે સ્થવિર ત્રિહ રત્ન સંપતિ. ૪ તુમ તનય મુજ નામ પંગુ ખેડાજી) સેવ્ય મુજ સેવક તણા, તુજ સુરત કીરત ઉરમાં કેમ વિસરે ગુણ ઘણું. આપ સુરતરૂ નામ ફળ હું, ખ્યાતિવંતો તમ ગુણે, તેહ ભણી તુજ નામી સેવક, રાસ બ્રહ્મદત્તને ભણે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ખેડીદાસ-ખાડાજી સ્વામી [૩૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૬ સધ સુહુ કર નવલનગરે ધી` ભક્ત ગુરૂર જણા, પુણ્ય તરૂવર પૂર્વ છાઇ, હાજો રંગ વધામણાં. તાસ આગ્રહ ગ્રંથ રસમાં અધિક જાણી જામના, ભૂપ ખટ ખંડ શંભુ જાણી ખડ ખટ એહ રાસના. ઢાલ એકસે। ઉપર બારમી નારિ સમ શિર કળશ લઇ, પૂરિત રસ વૈરાગ્ય પૂરણ ધનાશ્રી મન્દિર ગઇ. સંવત નિધિ મહી જાણવી રક્ષે સાલ નભ શર એ સહી, માસ અશ્વિન પક્ષ તિમિર દ્ર તિથિ બુધે કહી, ન્યૂત વૃદ્ધિ જેહ વિપરીત, તિ ચપળ વશ જે મુદ્દો, જોગ ત્રિક ભાવ સરસે, મિથ્યા દુષ્કૃત મેં લડ્યો. કાષ રસ અલંકાર યુક્તિ શક્તિ વિણ કવિતા કરી, વિષ્ણુધ વાંચી ક્ષમા કરજો, મુજ અરજી ઉર ધરી. પ્રકાશિત ઃ ૧. પ્રકટ કરનાર જૈન શાળા કમિટી ામનગર કિ, દોઢ, રૂ. સં.૧૯૫૧ સને ૧૮૯૫. ૧૨ (૧૨) + સત્ય બાવીસી આદિ – અત - માળા કળ્યાં છે રે - દેશી A ટેક ન મુઢ્ઢા હૈ, રિયે ધર્મવિવેક કે સત્ય ન ચુકા રે. અંત – તેહ ગુરૂગુણ ગેહ પસાયે, પ્યારા મારા, સત્ય બાવીશી બનાવી ખાડાજી કહે ખાંત ધરીને, ભવ્ય જીવને સમજાવી રે – ટેક, ૨૨ પ્રકાશિત ઃ ૧. જુએ આ પછી ‘ચાવીશી'ને અંતે. [૨. જૈન સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ). ૩. ચૈત્ય. આદિ સ. ભા. ૩ ] (૫૦૧૩) + ચાવીશી આદિ ८ ૨૪ મહાવીર જિનનું સ્ત. રાગ ધનાશ્રી સુગુણ જત પ્યારે, શ્રી મહાવીર જિત ગાયે ૯ ૧૦ ૧ ઋષભદેવ સ્વામીનું સ્તવન ઊબરીએ ગાજે હા ભટીયાણી રાણી વડ ચુવે – દેશી આદિ જિષ્ણુ દે વદા હૈ। પ્રભુ નંદન નાભિ નરેદના મદેવી અંગ જાત. ૧૧ ખેડીદાસ તુમારેા હેા, ચરણાથી ન્યારા નવી કરે! રાખેા તુમચી લાર. આદિ. Page #386 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી રત્ન પરીખ સિદ્ધાર નંદન ત્રિજગ વંદન, ત્રિશલા માટે જાય – સુગ્રણ ચાર તિરથ ચરણકરણ, જન્મમરણ મિટાયો શ્રી મહાવીર મુક્તિ મેં સિધાયે, ખેડીદાસ ગુણ ગાય રે. સુગુણ. ૯ પ્રકાશિતઃ ૧. ખડાજીકૃત કાવ્યસંગ્રહ ભા.૧, પ્રકા. કાનજી કરસનજી, ગોંડલ, આવૃત્તિ ત્રીજી સં.૧૯૪૦માં પ્રગટ થઈ છે. (૫૦૧૪) + પ્રકીર્ણ નાની કૃતિઓ પ્રકાશિત ઃ ૧. ખડાજીકૃત કાવ્યસંગ્રહ ભા.૨, પ્રકા. કાનજી કરસન, ગાંડલ, આવૃત્તિ પહેલી સં.૧૯૩માં પ્રકટ થઈ છે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૫-૬૩. “ભીમજી સ્વામીનું ચઢાલિયુંમાં ઉછત ભાગમાં કર્તાનામ નથી, પણ ખોડાજીની કૃતિઓના સંગ્રહમાં એ કૃતિ પ્રગટ થઈ હોવાથી સંશયને સ્થાન નથી. “તકર પચીસીમાં “પુર ફતેત” એ ભ્રષ્ટ પાઠ જ છે, કેમકે કૃતિ સં.૧૯૧૬ના આસોમાં રચાઈ છે અને એ ચાતુર્માસમાં ખેડાજી જેતપુર હતા એમ તે પછીની નિરંજન પચીસી” સ્પષ્ટ બતાવે છે. નિરંજન પચીસી'ની જેમ જ તસ્કર પચીસી'નું રચનાસ્થળ જેતપુર જ હોવું જોઈએ. જુગટ પચીસીને ૨.સં.૧૯૦૧ સ્વીકારી ન જ શકાય, કેમકે ત્યારે ખોડાજીની ઉંમર નવ વર્ષની હતી. રચનાસંવતદશક શબ્દો “શશિ નિધિ રે ચંદ્ર છે તેમાં પહેલે એક શબ્દ પડી ગયો છે એમ જ માનવું જોઈએ. છે દેબંધ પણ એમ બતાવે છે. એટલે કૃતિ સં.૧૯૧૦થી ૧૯૧૯ સુધીના કેાઈ વર્ષમાં રચાયેલી હોવાનું સંભવે. પ્રથમ આવૃત્તિમાં “બ્રહ્મદત્ત ચક્રવતી રાસ'ના છેલ્લા બે ઉ૯લાસ ભાવનગરવાળા ઉમેદચંદજીએ રચીને સં.૧૯૫૧માં રાસ પૂર્ણ કર્યાને ઉલ્લેખ હતો, પણ કૃતિના અંતભાગના શબ્દનું અર્થઘટન સ્પષ્ટ રીતે ૧૫૦ થાય છે, તેથી અહીં એ માહિતી સુધારી છે. એ અંતભાગમાં ઉમેદચંદજીનું નામ નથી, પણ એ માટે કશેક આધાર હશે જ.] ૧૪૩ર. રત્ન પરીખ (અ. વખતસાગર-ભાવસાગરશિ. શ્રાવક) (૨૦૧૫) તીર્થમાલા (અથવા સિદ્ધગિરિ વર્ણન) ૧૬ હાલ ર.સં. ૧૯૧૮ કા.શુ.૧૫ રવિવાર ભાવનગરમાં આદિ દૂહા, ૨૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ રત્ન પરીખ અત - [૩૭૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ સ્વસ્તિ શ્રી સુખ પૂરવા, સિદ્ધિ મુજસવિલાસ, પદ્મપંકજ પ્રણમુ સદા, શ્રી ભાવેવર પાસ. સરસ વચન રસ વરસતી, ત્રિય જગવિજયા માત, કવિજનકુ` સુખદાયિની, નમિયે નિત્ય પ્રભાત. ચિદાન દ ચિતમાં વસે, અમર અમરપદ હાય, ભાવ સહિત સિદ્ધગિરિ તણા, ગુણગણુ વરણું કાય. તે માટે મુઝ મન વિશે, પ્રગટ થયા અભિલાષ, ગિરિ પર સંખ્યા ચૈત્યકી, વલિ જિનપ્રતિમા ભાષ રાગ ધન્યાશ્રી. ગાયેા ગાયા ૨ શ્રી સિદ્ધગિરિ ગુણ ગાયા, સ વચ્છર ઉગણીસ અઢારે, શક સત્તર ત્ર્યાસી ભાયા. સન અઢાર એગસર્ડ ઈંગ્રેજી, ાત્રા ગણિત બનાયા રે. ગામ પાલિતાણે કકર ત્રા, સ્તવન જગતગુરૂ ગાયા, ઉજ્વલ પક્ષ પુનમ રવિવારે કાર્ત્તિક માસ કહાયેા. સેઠ હેમાભાઈ કેરા નંદન, પ્રેમાભાઈ બહુ ડાહ્યો રે, બહુ દુકાન દેશાવર ચાલે, ભાવનગર એક ઠાયે.. મુખ્ય મુતમ જૈચંદ કુલમાં, ખેમચંદ મન ભાયેા રે, રાયણ પગલાં મુક્લનાયકનાં, જિÍદ્ધાર બનાયેા. તાસ પુત્ર લલુભાઈ ઉત્તમ, ગણિતસંખ્યા સમઝાયા રે, કવિ નિજ ઉપગારિ અબ વરણું, તપગચ્છ વંશ દીપાયા રૅ. ૬ અમરવિજય વિદ્યાગુરૂ મારા, શ્રુતવર આસીસ પાયે, પાઠક નવપલવ સમ કર્તા, અર્થ આચાય ગણાયા રૅ. શ્રી. ૭ શ્રી ચિદાનંદ ગુરૂ ધર્માચાર્ય, અનુભવ શ્રદ્ધા છાયા, સિદ્ધગિરિની તલેટીએ વાંદી, ચરણ સું પ્રેમ લગાયેા ૨. શ્રી. ૮ વિધિપક્ષગછ શ્રી ભાવનગરમાં, વખતસાગર મુનિરાયા, તાસ શિષ્ય શ્રી ભાવસાગર ગુરૂ, પદકજ સીસ નમાયા રે. શ્રી. ૯ ત્રિકરણ જોગે સિદ્ધગિરિમાં, માંગું એક પસાયા રે, ઈંણુ ભાવમાં જતિવેશ ધરિને, ભ્રષ્ટસેં અધિક ગણાયા રે. શ્રી. ૧૦ કંચનકામિની-નેહ રમે હજી, મત નહી ધીરજ છાયા, ગુરૂકીરપા શ્રદ્ધા કછુ ભાસે, શુદ્ધ ક્રિયાધર નાયે છૅ. શ્રી. ૧૧ જ્ઞાનક્રિયા સ`પૂરણ પ્રગટે, સંવરભાવ દીપાયે, 3 ४ 3 ૫ Page #388 -------------------------------------------------------------------------- ________________ -વીસમી સદી [૩૭૧] નિત્યવિજય આતમ અંગ અબંધ પ્રકાસે, દીજ વીનતી સુણ રે. શ્રી. ૧૨ શ્રી ભાવનગર ભાવેશ્વર સાહેબ, ભાવસાગર ગુરૂરાયે, શિષ્ય સુરત પરીક્ષક જ પે, દીનદીન તેજ સવાયો રે. ૧૩ (૧) લિ. સ્વહસ્તે. પ.સં.૧૩-૧૨, કેટ ઉ. પો. નં.૧ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૪-૫૫. ઉધૃત ભાગમાં ઢાળસંખ્યાને નિર્દેશ નથી, પણ કૃતિમાં હશે જ.] ૧૪૩૩. નિત્યવિજય (ત. સત્યવિજય સંતાનીય રૂપવિજય-કીતિ વિજય-તપવિજય-મણિવિજય-બુદ્ધિવિજયશિ.) રૂપવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૫૧. “ (૫૦૧૬) + વીશવિહરમાન જિનની પૂજા સં.૧૯૧૯ સુરત – કતાર ગામમાં આદિ- શ્રી સીમંધર જિન પૂ. દૂહા શ્રી મનમેહન પાસજી, સકલજંતુ-હિતકાર, સદગુરૂચરણ પસાયથી, ગુણ ગુણમાલાકાર. પંચ વિદેહે વિહરતા, વિહરમાન જિન વિસ, ભક્તિભારે પૂજા રચું, ભારતી પૂરે જગીસ. વિસ્તરણ જિનમંદિરે, થાપી જિનવર વીસ, કવ્યાષ્ટક પૂજા કરી, ભાવ અપૂર્વ જગીસ. અંત - કલશ ધૂણીયા ધૂણીયા રે, મેં વિહરમાન જિન ધૂણીયા ગણધર મુનિવર સંઘ પ્રમાણે, સમોવસરણ વિરચાયે, જંગમ તીર્થ અઠશત ગુણ જડી, આણી મુગટ ધરાયો રે.મેં. ૧ તપગપતિ વિજેસિંહસૂરીના સત્યવિજય ગુણ ભૂપ, કપરવિજય તસ ખિમાવિજયવર, જિન ઉત્તમ પદ રૂપ રે. ૨ કિર્તિ ત૫ મણી બુધી વિજય ગુરૂ, નિત્યવિજય તસુ ભક્ત, જિનવર-પૂજા તે નિજ પૂજા, પ્રગટે અન્વય સક્ત રે. મેં. ૩ તવ ઇંદુ નિધિ ચદ્ર સંવછર, સુરત રહિ ચૌમાસ, કતારગામ આદિનાથ પ્રસાદ, ઉદ્યમ ભાવ ઉલ્લાસે રે. મેં. ૪ નેવું જિનકલ્યાણક દિવસે, આતમ આપ ઠરાયા, પ્રભુગુણગણુમુક્તાફલમાલા, સંઘને કંઠે સહાય રે. મેં. ૫ પ્રકાશિત ઃ ૧. ચોવીશી તથા વીશી સંગ્રહ, સા. પ્રેમચંદ કેવલદાસ Page #389 -------------------------------------------------------------------------- ________________ ગગારામ [૩૭૨] જૈન ગૂર્જર કવિએ : ૬ સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૭૧૬થી ૭૩પ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૩-૬૪. ત્યાં મથાળે કવિનામ ભૂલથી. નેમવિજય' છપાયેલું. પણ એ ગ્રંથની વર્ણાનુક્રમણમાં નિત્યવિજય' જ અપાયેલું છે.] ૧૪૩૪, ગંગારામ (કર્મચંદ્રશિ) (૨૦૧૭) કયા ચોપાઈ ૨.સં.૧૯૨૦(?) ભા. હાંસીનગર (૧) સં.૧૯૧૪ દહલી મધે સુખદેવીઅ લિ. ૫.સં.૨૦, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૬૪]. ૧૪૩પ. ઉમેદચંદ સ્થા. કહાનજી-લક્ષમીચંદ-ભીમજી-સેનછશિ.) (૫૦૧૮) + આકુમારને રાસ ૧૪ ઢાળ ૨.સં.૧૯૨૨ આ શુ.૧૦ સેમ ભાવનગરમાં આદિ– આદેસર આદે કરી, એવિસમાં વધમાન, અષ્ટ કરમને ક્ષય કરી, પિત્યા શિવ સુનિધાન. ચઉદસેં બાવન તેહના, ગણધર ગુણમણિખાણ, તે પણ શિવસુખેં આસર્યા, જિનવચન પરમાણ તેહ આજે મુજ ગુરૂ ભણિ, નમણિ કરૂં કર જોડ, વાગવાણું સાંનિધ થઈ, પુરયે વંછિત કેડ. તેહ સકળને નમિ કરી, ગાસ્યું આદ્રકુમાર, વારે શ્રી વર્ધમાનને, હુવા તેહ અણગાર. વૈરાગ્ય પામ્યા કિણ વિધે, કેમ વસ્યા ગ્રહવાસ, શિવમારગ કેમ આસર્યા, વણવું તેહ સમાસ. ચર્મશરીરી પ્રાણીયા, વિલસે બહુળા ભોગ, વૈરાગ્યપદમેં થિર થઈ, કેલિ કરે શિવ જેગ. અંત – ઢાળ ૧૪મી કળશની. વીરવાણી સુધા સમાણી, આદ્ર જાણ આદરી, નિજ કર્મ કાપે જિન જાપે, સ્થિતિ સુધરે તમ પાધરી. આદર મુનિ જૈન ધર્મની જયકરી જ દીપતી, વાદી હરાઈ નિજ સવાઈ, જિનવાણું મિથ્યા જીપતી. તમ કરી સરવે માહાતમાં, ધર્મ પ્રસારક ભાવથી, Page #390 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૭૩] સમ્યક્ત્વ ભેટી મિથ્યાત્વ મેટી, તરા ધર્મ-વર-નાવથી. ગણનાયક શ્રી ગુણનિધિ, કાહાંન મુનિ વ્રતસાયરૂ, તસ પટાધર જ્ઞાનસાગર, લક્ષ્મીચંદ્ર જગ-જાહેર. તસ પાર્ટ રાજે ગુણુ ગાજે, ભીમ મુતિસર જ્ઞાન સું, તસ સુત મુજ ગુરૂ તર'જક, ધર્મધર સનમાન સું. તસ ચરણે વાસી રંગ રાચી, વાચ સાચી ધર્માંતી, ઉમેદચન્દ્રે અતિ આનદે કહી આર્દ્ર ભવ ચમની ઢાળ યેાદશ કળશ માથે શાભતી રે જેમ કામિની, આર્દ્ર મુનિવત્ જેડ મુનિવર બલિહારી તસ નામની. સૌંધ રહેંગ ઉમંગ ગુરૂસગ જ્ઞાન દમે રાયતા, ધમ રાગી વિનયમાગી ગુરૂવચનની આસતા. ધમધારી મિથ્યાત્વ વારી તેહના લઉં નિત ખામણાં, ભાવનગરે ધમી સધને સદાય રંગ વધામણાં. ખ'ડ શશિયર જાણુ સવત્સર સાલ દ્વવિશ જાણજો, આશ્વિન માસે શુક્લપક્ષે દશેરા ધર્મરસ માજો. વાર શશિયર લાર શાભે રાહણીને ધીજ રાજ કર્યું, દયા માર્ગે ચાલતાં ભવી સુધરે જેમ નિજ કાજ જ્યું. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૧૯)+ ગજસુકુમારની ઢાળ ૯ ઢાળ ર.સ.૧૯૨૨ આસેા શુ.૧૨ મંગળ ભાવનગરમાં આદિ – વીર જિષ્ણુંદ ચાવીસમા, પ્રણમું હિત ચિત લાય, શુભ તિ દીયા ભારતી, સુધરે કાજ સવાય. તપ દુવાલસ ભેદના, દ્રવ્ય ભાવ દેય જાણુ, નિજરે કર્મ સકળદળ, પાળે તે ગુણખાણું. ભિખુ પ્રતિમા ખારમી, આદરી ગજસુકમાળ, અતક્રિયા કરી આકરી, ખટ કાયના રખવાળ. તેહ સમાસ કહું હવે, સાંભળજો નરનાર, હુવા તકૃત્ કેવળી, અ’તગડમે અધિકાર, દ્વારામતી નગરી ભલી, સ્વર્ગ પુરી અનુહાર, કૃષ્ણ નરેશ્વર રામ સું, રાજ તણી કરે સાર. કૃષ્ણના તાત વસે તિહાં, વસુદેવ તસ નામ, ઉમેદચંદ ૩ ४ ( ८ ૧૦ ૧૧ ૧ ૨. 3 ૪ Page #391 -------------------------------------------------------------------------- ________________ ઉમેદ તસ ધરણી રાણી દેવકી, શિયળે સીતા સમાન. ઢાળ ૯ નદી જમુના કેરે તીર ઉડે રે દાનુ પંખિયા – દેશી. શ્રી શ્રી હરજી રે નેમખેાલ સુણિને ચિત ચમકિયા, ઉઠી વિનય કર જોડ જિતને નમણુ ક્રિયે!. સાથ સકળને વિસરજે, આરત ચિત આહુિને, આપ ગજારૂઢ થૈને ચાલે સમે। જાણીને. * સૂત્ર અ’તગડને માંય સમાસ એના છ્ા ત્યાંથી લેઈને સમાસ વણુ વ્યા કે તેહ તણા કાહાન મુનિ પરિવારે મુજ ગુરૂ રાજતા, તપવંત ને ધન્ધાર ગુણધર ગાજતા. કનકરજફ માહારાજ ચરણાંજીજ ગંધ સું, મુજ મતમધુકર લીન સેવું છું ઉમંગ સું; અતિ ઉમેદવાર ધાર ઉમેદચંદ ચિત્તમાં, ઢાળ નવમી એ સાર ક્ષમા ગુણ રીતમાં. સંવત ખ ́ડ શશિરાજ સાલ દ્વિવિશ જાણીયે, આશ્વિન માસ એ સાર શુક્લપક્ષ આણીયે, દ્વાદશમી રે તિથિ વાર ભેામ જાણજો વળી, ભાવનગર ચામાસ સૌંધને મન રૂળી. પ્રકાશિત ઃ : ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે, (૫૦૨૦) + અર્જુનમાળી મુનિની ઢાળેા ૬ ઢાળ ૨.સ.૧૯૨૨ આસે શુ.૧૪ શુક્ર અત - wat આદિ - [૩૭૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ દાહા નમણુ કરૂ. શ્રી વીને, વિળ ગૌતમ ગણુધાર, જ્ઞાન ગુરૂ પગ પ્રણમી, વર્ણવું તપઅધિકાર. રાજગૃહી નગરી વસે, અર્જુન માળાગાર, મહીઢિય અપરી ભૂત, બધુમતી ત્તસ તાર. તેહ નગરને માહિરે, એક પુષ્પવતખંડ, દશા ાતે એ રંગ કું, સહકાર રતિ અમદ યક્ષાલય માર્ચે પાણુના, ઉન્નત તે વનમાંય, ૧. ૧૨ ૧૩ ૧૪ ૧ ૩. Page #392 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૭૫] ધ્વજા લંબિત રાજતા, પ્રત્યક્ષ દેવ સવાય. ચીર કાળની પરંપરા, અર્જુનમાળીની જાત, પૂજન કરતા વિચરે, પૂરણ પૂરવે આસ. M 'તુ – ઢાળ ૬. મેહુલામે બેઠા રાણી કમળાવતી - દેશી. વીર જિણુંદ નિજ પરિવાર સું, પરવર્યા જનપદ દેશ, ગ્રામ નગર પુર ને પાટ”, ખેડ મંડપ સ`નિવેશ, સુણજોજી અર્જુન મુનિ તપગુણુઆગળા. અત – * ઉમેદચંદ અર્જુન સમાસ અતગડ અંગમાં ત્યાંથી લીયેા છે એ સમાસ, છઠી ઢાળ રે શિવગતિગામિની, ઉમેદચૠને મન વાસ. સુ. ૧૦ કનકર જીત ગુરૂ મુજ શિર વસે, તપત ક્ષમાવત સાય, ક્રિયે। ઉપગાર નિત નવા રંગના, જ્ઞાન તણા રે ભેદ લાધ. સ. ૧૧ ગુણુ આશિંગણુ તેના ક્રમ હાઉં, તહુના છે એક પ્રકાર, સુ. ૧૩ ગ પાંચરે મન વચ કાય સું, નમણું કરૂ" હું ગુણધર ધાર. સુ.૧૨ સંવત વાડ ને ભૂમિ જાણજો, દ્વવિ`શ સાલ તસ લાર, આશ્વિન માસ શુક્લ પક્ષમેં, ચતુદશી ને શુક્રવાર. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૨૧) + અયમ`તા મુનિની ઢાળેા ૭ ઢાળ ૨.સ.૧૯૨૨ આસા વદ ૮ શિન ભાવનગરમાં આદિ ૪ દાહા. શ્રી ગુરૂચરણકમળ તમી, ત્રિવિધે છે કર જોડ, અયમંતા મુનિ ગુણુ ગાઉં, આળસ અળગેા છેડ. પેાલાસપુર સેાહામણા, રિદ્ધિ સકળ ભરપૂર, શ્રી વન પરિશ્રમે રાજતા, દેખતાં હરખે ઉર. વિજય નૃપ છે પુરપતિ, શ્રીદેવી તસ નાર, તસ તનુજ ગુણુ-આગળા, અયમંત નામે કુમાર. ઢાળ છ. રૂખમણી તુંતા સાચી શ્રાવિકા – એ દેશી. સાહેબ વાર જિષ્ણુંદ સ્થવીરા ભણી કહે એમ વિચાર હા, સ્થવીર મત હેળા એહ બાળને, ખીસેા મત નિરધાર હેા. સા. ૧ * મુનિવર સંવત ખંડ ઇંદુ સ ંગથી, દ્વિવિ ́શ સાથે આ આશ્રિત માસ હા, ૩ Page #393 -------------------------------------------------------------------------- ________________ ઉમેદચ [૩૭૬] જૈન ગૂર્જર કવિએ : ૬ મુનિવર કૃષ્ણ અષ્ટમી શનિવાર સું, ભાવનગરે માસ હે. સા. ૧૮ કળશ સકળ જિનવર સમર વાણી, આઘંત મધ્યમાં એક છે, તસ અનુસારે જેહ ચાલે તેહ ધર્મ જગ નેક છે. ભાવ ધરીને જેહ પાળે તજીને કંચનકામિની, તસ ઘરે નિત મંગળમાળી, બલહારી તસ નામની. પ્રકાશિતઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૨) + પરચુરણ નાની કૃતિઓ ૧ નેમનાથ રાજુલની પાંચ લાવણ; ર મુનિબંધના બારમાસ; ૩ અધ્યાત્મી લાવણું; ૪ પંચેન્દ્રિયની લાવણી, ૫ પંચમહાવ્રતની લાવણી વગેરે. પ્રકાશિતઃ ૧. ઉપરની બધી કૃતિઓ ઉમેદચંદજીકૃત કાવ્યસંગ્રહ” ભાગ બીજે સં.૧૯૪૧માં ભાવનગરની જૈન ધર્મ સુબોધ પ્રસારક સભાએ ૧૧૭ પૃષ્ઠમાં સુરતના વિકટોરિયા પ્રેસમાં છપાવી પ્રકટ કર્યો હતો તેમાં છપાયેલી છે. તેની કિં. બાર આના રાખી હતી. (૫૦૨૩) + અમરકુમારની ઢાળે ૮ ઢાળ ર.સં.૧૯૨૫ માગશર વદ અમાસ રવિવાર બોરસદમાં આદિ શ્રી ગુરૂને ચરણે નમી, પ્રણમ્ બે કર જોડ; અમરકુમર ગુણ ગાઈસ, આળસ અળગે છોડ. તે કાળે તેણે સમે, જ-બૂ ભરત મોઝાર; મગધ દેશ સોહામણ, મૂખ રાજગરી સાર. શ્રેણક નરવર રાજવી, પ્રજાને સુખકાર; જૈન ધર્મ પર નહીં, મસ્તકે કર્મને ભાર. અંત – ઢાલ ૮. હમીરીયાના ગીતની દેશી ફેફેરી નાંખી તીહાં કણે રે, પાપણી મુઈ તે વાર, જુઓ ગતી એહની રે, ગુરૂ પ્રતાપે એ કહી રે, બેરસદ નગર મઝાર રે, મુની ઉમેદચંદજી કહે રે, અષ્ટ ઢાળ ધરી યાર રે. સંવત ઓગણીસે પચીશમે રે, માગસર માસ ઉદાર રે, અમાવાસ્યા તે સહામણી રે, અરકવાર જુવાર રે. ૮ Page #394 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૭૭] ઉમેદચંદ પ્રકાશિત ઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૪) + હરકેશી મુનિને રાસ ૧૩ ઢાળ ૨.સં.૧૯૨૫ ફાગણ ગઢ પુરમાં (ગઢડામાં) આદિ- દુહા તે કાળે તેણે સમે, જબુધીય મેઝાર, ભરતક્ષેત્ર શોહામણું, વણવું તે અધીકાર. તપ તણે અધીકાર લહું, સાંભળજે નરનાર, તપ તપ્યા અતી આકરા, હરકેશી અણગાર. પૂર્વકથા રે વરણવું, કિધ વિધે હુવા તેહ, સંજમ લિધે રે કિણ વિધે, ભાવ ધરી કહું નેહ. અંત – ઢાલ ૧૩મી. સલુણે રાવળ ચાલે રે એ દેશી મધુરે સ્વરે વિપ્ર પુછતા રે, સ્નાન દ્રહ તુમ કેણુ; સ્વાંતી ખેતર તમ કેણ છે રે, તિર્થ તુમચે કણ. મુનીશ્વર દીયો અર્થ બતાય. હરકેશી અણગારજી રે, તપ તપી રે અઘર, શીવપુરમે વાસ લી રે, ટેડી તે કરમ કઠોર. મુની. ૯ ઢાલ ભલી એ તેરમી રે, હરકેશી કેરે સમાસ, ગુરૂપ્રતાપે એહ સહી રે, કહ્યું તે ધરીને ઉ૯લાસ. મુની. ૧૦ ઉગણસેં પચવિસમે રે, ગઢપુર નગર મોઝાર, મુની ઉમેદચંદજી કહે રે, ફાગણ માસ ઉદાર. મુની. ૧૧ પ્રકાશિતઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૫) + મેતારક મુનિનું ચઢાળિયું .સં.૧૯૨૫ વૈશાખ (૬) ૬ સેમ ખંભાતમાં આદિ શ્રી નવરચરણે નમું, પ્રણમી સતગુરૂ પાય, મેતારજ મુનિ ગુણ ગાઉ, આનંદે ચિત લાય. અંત – ઢાલ ૪થી. બંધવીયા ચાલ ઈંડાંથી ઉતાવળે રે – એ દેશી મુની રે મુની મનમાં ચીતવે રે, ધન્ય ધન્ય ગજસુકુમાલ રે, ઢાળ રે ઢાળ થી એ કહી રે, ગુરૂ પસાથે જાણ રે, Page #395 -------------------------------------------------------------------------- ________________ -ઉમેદચંદ [૩૭૮] જૈન ગૂજરકવિએ ૬ મુની રે મુની ઉમેદચંદજી કહે કે, ખ'ભાત નગર માઝાર રે. યુ, ૮ ઉગણીસે' રે ઉગણીસે' પચીસમે' રે, વૈશાખ માસ તે સાર હૈ, ચંદ્ર હૈ ચંદ્રવાર સેહામણા રે ખટ તીથી રે ઉદાર રે. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૬)+નીષઢકુમારની ઢાળેા છ ઢાળ ર.સ.૧૯૨૫ ભાદરવા ખભાતમાં આદિ – યુ ટ્ અત – દુહા તે કાળે તેણે સમે, સેરઠ દેશ મેાઝાર, દ્વારામતી નગર ભલી, સ્વર્ગ પૂરી અણુહાર. ઢાલ ૭મી. નહુલની એ દેશી વ્રત કહે સુણે નેમજી, નિષદ્ધ નામે કુમાર હા જીનવર કીહાં જાસે દેવલેાકથી, કહે। તને! અધિકાર હૈ। તેમ કહે મુનીવર સુણા. * ઢાલ ભણી એ મે સાતની, નિષદકુમાર અધિકાર હૈ। ગુરૂ પસાથે જોડી જુગત સું, ખભાત નગર મેાઝાર હા સંવત ઓગણીસે' પચીસમે ભાદુર માસ છે સાર હા સુની ઉમેદચંદ એમ કહે, સૂત્રમે છે અધિકાર હે!. પ્રકાશિત ઃ : ૧. જુઆ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૭) + સુકાસલની ઢાળે છ ઢાળ ર.સ.૧૯૩૦ આદિદુહા શ્રી ગુરૂને ચરણે તમી, સમકિતબીજ દાતાર, ભટ રીથી રે ઉધરે, પ્રબળ ગુણી સંસાર. તે કાળે તેણે સમે, જખુ ભરથ માઝાર, અોલ્યા નગરી અતિ ભલિ, અમરાપુરી અણુહાર. ઢાલ ૭મી. ઈડર આંબા આંમલી રે એ દેશી. નહેાર ઉદર ઉપર ધર્યાં રે, ધરણી ઢળ્યે રૂખીરાય; વિદાઈઁ નખ અંકુ સે” રે, રાળે મહીએલ કાય, સુગુણ નર જોજો કમ વિચિત્ર. અત - * અંતરાતમથી જાણજો રે, સગપણ વિચિત્ર પ્રકાર, અશ્ર્વપડલ સમાં એ સહી હૈં, વિલયે પાંમે નિર્ધાર. સુ. જે. ૯ જીવર. ૧. ૯ ૧૦ ૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૭૯] સંવત ખડ ભેામી સહી રે, સુંદર ત્રીસની સાલ; મુની ઉમેદચ`દજી કહે હૈ, સાતમી ઢાળ રસાલ. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૮) + તેમરાજુલના પટ ખ્યાલ આદિ – ખ્યાલ ૧. નવલ સનેહી નેમજી રે દેશી નવલ સનેહી તેમજી રે જાદવકુળના સણગાર, જાદવ. રથ તારણીયે આવીયો, રથ. પશુડે માંડયો પેાકાર, પશુડે. નવલ. ૧ ખ્યાલ ૬. એવંતા મુનીને વાંદીયે રે દેશી અંકુશ બચન સુણી કરી રે, દેવર ચિત્ત થીર ડાય ફરીને જોગ લીયો રે - ફ્રીને. પ અત - - તેમ મુને તમે તારો રે ઉમેદચંદ ધરી પ્યાર. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૯) + નાની કૃતિઓ ૧ રીખદેવના ડીસા ૧૨ કડી ૨.સ.૧૯૨૮ કા.વ.૧૧ આદિ – ક્રુર જીત મુખયદ, મહાસુખ કેરા કદ - તામે મેટે ભવમ્, માત તાત હમારા. અંત – સંવત ખ'ડ વર સસી, સાલ વસુ ચુગ મસી, ઢાતી વદેકાદસી ઉમેદચંદ સુ. જો. ૧૦ ૨ ઉપદેશી સઝાય ૧૧ કડી ર.સ.૧૯૨૮ પા.પ રિવ આદિ– હૈ। નર ઘેલા રે આતમને સમજાવા રે સાંભળી દેશના અંત – સ`વત ખડ ભેગી સારા વળી સાલ વસુ નયન પ્યારા, પેાસી પાંચમ ને રવીવારા. નર. ૧૧ ૩ મરુદેવીના ગરખેા ૨૩ કડી ૨.સ.૧૯૩૭ શ્રાવણુ ઉમરકેટમાં આદિ – સુણો સકળ ધરમગુણુરાગી, ત્રિવિધ થીર થાપીને ૨ લેાલ અ`ત – સંવત ખંડ ભૂમી વર સાર, સુની ગુણુ વાસમાં રે લેાલ ગુરૂ મુજ નકરજીત પસાય, સરાવણુ માસમાં ૨ લાલ ઉમરકાટમાં રહી ચૈામાસ, સકળ સંધ મન રાખીને રેલાલ સધ શીરે મણી સંગત આજ, ઉમેદચક્રને મળી રે લાલ. ૨૩ ૪ નેમનાથની ગરમી ૧૮ કડી ૨.સં.૧૯૩૮ શ્રાવણ શુ.૧૦ રવિવાર ઉમરડાટમાં. માત. ૧૨ Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉમેદચદ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ- સમુદ્રવિજેકુળચંદલે રંગભીના રે કાંઈ સવાદેવી.અંગજાત નેમ નગીના રે. અંત – નેમ ગયા શીવવાસમાં ૨. કાંઈ તારી રાજુલ નાર, ને. મુની ઉમેદચંદ વિનવે ૨. કાંઈ બાંહ્ય ધરી ઉગાર, ને. ૧૭ ઓગણીસે સાડત્રીસમાં ૨. કાંઈ શ્રાવણ શુકલ ધાર, ને. દશમી ને રવીવાર હું ૨. કાંઈ ઉમરકેટ મોઝાર, ને. ૧૮ ૫ અન્ય નાની કૃતિઓ શિયલનું સ્ત. (શીયળ સરોવર ઝીલીયે); કાર સ્ત. (નામ જપો રે પંચપદ નામી); છનછનું સ્ત. (આજ સુણો એક મોરી આનંદા); નાભીજીરા નંદન સ્ત. (ભવિયા રટીલેં નાભી રે નંદ); નેમનાથ સ્ત. (આવે આનંદકારી આવે રે); પાશ્વ જનને ખ્યાલ (માયા રે મુને પાર્શ્વ તણું લાગી); વીરજીને ખ્યાલ (વીર મેયે લાગે આનંદકારી); નેમ સ્ત. (સખી મોહે સામ સલુનેકી પ્રીતીયાં અતી); નેમ સ્ત. (સામળીયાજી એક અરજ હમારી); પ્રભાતી (દેહી રે સામીલ મારી વિનતી); છવદેહીના સંવાદના ખીસા (દેહી કરે રે પ્રણામ સુનો આતમારામ); ગુરૂ વિશે ખીસા (ગુરૂ - જ્ઞાનમેં ગરકાબ); લાવણી (તુમ સુને સકલ નરનાર); બારમાસ (કારતકે કર ૨ જુગલ જેડી); ચંદના સતી સઝાય (આજકાલે આઠમ તપ છે રે ભારી); મોહન બેંન (મોરી એક અરદાશી); ઉપદેશી ખ્યાલ (અવસર પલ ૫લ જાવે); ઉપદેશી ખ્યાલ (જીવ વટાઉ સારી રે); આધ્યાત્મિક ખ્યાલ (દીલે રાધારી સુમત રાની રે); કાયા વિશે ગઝલ (એહી દમી દમે શેખી સાર હે); વિષયમદ વિશે ગઝલ (મદનકે ઢીંગમે જગ જીયારે હરાઈ રહ્યો રે); ભરથરને ગરબા (ચરણ કરણધર સુમંત અહંકર); રામતીની કાફી (એમ વીનવે રાજુલ નારી રે); જાડેજી કાફી (આ જુલમ ન કજે). પ્રકાશિતઃ ૧. આ સર્વ કૃતિઓ “ઉમેદચંદજીકૃત કાવ્યસંગ્રહ” એ નામની ૯૮ પૃષ્ણની ચોપડી રૂપાણી ભીમજી કાળીદાસે સં.૧૯૪૧માં છપાવી હતી તેમાં પ્રકટ કરેલી છે. (૫૦૩૦) + અન્ય લઘુકૃતિઓ મંગળાચરણ, આગમ મહિમા, સમોસરણ જઈ રહેવા વિશે, સવજ્ઞ જિનની સ્તવના સાથે આશીર્વાદ માગવા વિશે, સભા સમસ્તને ધર્મોપદેશ વિશે વગેરે ટૂંકીચૂંકી કવિતાઓ. - પ્રકાશિતઃ ૧. ઉમેદચંદજીકૃત કાવ્યસંગ્રઃ ભાગ ચોથે, પ્રકા. જૈન Page #398 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૧] વચદ. ધર્મ પ્રકાશ સભા, ખાટાદ, સં.૧૯૪૭, વઢવાણુ કેપ આયુ વિદ્યા પ્રકાશ. પ્રિ. પ્રેસ, પૃ.૬૦ કિ. છ આતા. (૫૦૧૧) + બ્રહ્મદત્ત ચક્રવર્તી ને રાસ ઉલ્લાસ ૧૧૨ ઢાળ ર.સ. ૧૯૫૦ આસા વદ ૧૧ બુધ નવાનગર ખાડીદાસ મુતિ (આ પૂર્વે ન.૧૪૩૧)એ અધૂરા મૂકેલા રાસ એમણે પૂરે કર્યાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૪–૭૪.] ૧૪૩૬. વચદ (૫૦૩૧) સિદ્ધાચલ ગિરનાર તીર્થં ગુણ ગર્ભિત વહેારા કસ્તુર બહેચરદાસના સંઘનુ` સ્ત, (ઐ.) ર.સ'.૧૯૨૭ ચૈત્ર વ.૮ બુધ અમદાવાદમાં આદિ - અત ~ દૂહા પ્રણમું આદિ જિષ્ણુ ને, નવરચ્છુ જસ કાય, રાજધર્મ નીતિ સર્વે, દાખિ વર્યાં શિવાય. કલશ ૧ ઈમ ત્રિજગતારક દુઃખનીવારક, તી તે ખે સુખકરૂ, સિદ્ધાચલ ગિરનાર ઉત્તમ વાંદી પામે સુખ ધણું, સવત વિક્રમરાય કરા જાણુજ્યેા, સજ્જન સહુ, ક્રુતિ નેત્ર તત્ત્વ ને નિશાનાયક ચૈત્ર વદ અષ્ટમી ભણુ. ભ્રુધવાર વાસર શુદ્ધ ધારી ગાઈયાગિરિ ગુણ લહી, ગુરૂ વીર વાંણી પસાય પાંમી મારગ શુદ્ધ લડ્યો વહી; રવચનૢ ભાખે મિત્ર સામે બાધ ધીવૃધી સહી, શાલ વિદ્યા વિસાલ શાલા રાજનથમાં રહી. (૧) પુ.સ’.૪-૧૩, આ.કેં.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫.] ૧૪૩૭, પ્રેમચ‘દ (૧૩૨) શીલશ્રી ચાપાઈ ૨.સ.૧૯૨૮ ચૈ.વ.૧૩ (૧) સં.૧૯૩૨ .વ.૩, પ.સં.૬, જિ.ચા. ૮૧ ન.૨૦૩૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫.] ૧૪૩૮. કેવળદાસ અમીચંદ શ્રાવક, કાચંદ્રાના ભાવસાર. Page #399 -------------------------------------------------------------------------- ________________ ત્રિલેાક ઋષિ [૩૨] જૈન ગૂર્જર કવિએ : ૬ (૫૦૩૩) + નેવિવાહ ૪૩ ઢાળ ર.સ.૧૯૨૯ શ્રાવણ શુ.૭ ગુરુ આદિ- ઢાળ ૧ વળતી લાડણીને સણગારી રે એ રાગ. સતી સરસ્વતીને શીર નામુ` રે ગુરૂ ગઉત્તમ જુએ મુજ સામું રે, મારા ગાવા છે તેમવીવા રે, તેથી દિલમાં કરા મતિદીવા રે. ૧ કેવી રીતે તારણુ ગયા તેમ રે, ધ્રુવે પ્યારી ને પિના પ્રેમ રે, તેના સંક્ષેપે કહું વીસ્તાર રે, તમે સાંભળજો નરનાર રે. ૨ અત - ઢાળ ૪૩મી આવેાને મ`દિર માહરે હૈા લેાલ – દેશી. ધનધન રાજુલ તેમને હેા લાલ, ધનધન એ અવતાર રે, હું વારી લાલ. કુંવારાં કથને કામની હેા લાલ બેઉ તયાં સંસાર રૂ. હું. સાબરકાંઠે શાભતું હૈ! લાલ, કાસદરા મુજ ગામ રે. અ. અમીચના હૈા લાલ, કેવળદાસ હું નામ રે. અચરત-કુખે ઉપન્યો હૈ। લાલ, ભવ વિશે ભાવસાર રે. હું, પ્રીત ધરીને પારખ્યો હૈ। લાલ, શ્રાવકધરમ શ્રીકાર રે. સવત એગણીસે વળી હેા લાલ, એગણત્રીસ મેાઝાર રે. હું. શ્રાવણ શુક્લા સપ્તમી હેા લાલ, ગરવા તે ગુરૂવાર ૨. તે રે દિવસ પુરા કરી હેાલાલ, ગાયો નેવિવાહ રે. ઢાલ તેંતાળીસે વરણુવી હેા લાલ, સંબંધ રાખી દુવાહ રે. હુ તાળ તુટક નવી એળખુ` હૈા લાલ, વાણી તાણી રચ્યો ઠાઠ રે. હું. કવિ કને મુજ કુણુ ગજુ હૈ। લાલ, પઢયો ના પીંગળપાઠ રે. હું. અક્ષર આદિ ને અંત્યમાં હૈ। લાલ, ખેળતાં જડે ખેાડ રે. હું તે મુજ મીછામી દેાકડા હા લાલ, કેવળ કહે કર જોડ રે, હું, પ્રકાશિત ઃ ૧. ધી એનરેબલ શ્રીમંત નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, અમદાવાદને અપણુ કરી આ કૃતિ કર્તાએ સ.૧૯૩૦માં અમદાવાદના ગુજરાત યુનિયન પ્રેસમાં છપાવેલ હતી. હું [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫-૭૬,] ૧૪૩૯, ત્રિલોક ઋષિ (àાં. ઋષિ લવજી-સામજી-કાનજી-તારા-કાલા-વક્ષુ-ધનજી—અયવ તાશિ.) રતલામના આસવાલ સુરાણા ગાત્રના દુલીચંદના નાનુભાઈથી પુત્ર. જન્મ સ.૧૯૦૪ ચૈ.વ.૩ બુધ. નામ તિલેાકચંદ. દીક્ષા સં.૧૯૧૪ માધ વ.૧ ગુરુ અયવંતા ઋષિ પાસે રતલામમાં. વિશેષ તેમના છપાયેલ ચરિત્રમાં Page #400 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૮૩] ત્રિલોક હષિ જુઓ તેમાંથી નીચેના ગ્રંથોનાં નામ લીધાં છે. (૫૦૩૪) પંચવાદી કાવ્ય સં.૧૯૩૦ વ.વ.૧૦ સેમ મંદસોર (૫૦૩૫) ધર્મજયકુમાર ચે. ૨.સં.૧૯૩૦ આષાઢ શુ.૩ શુક્ર મંદસોર (૫૦૩૬) તિલેકબાવની પહેલી ર.સં.૧૯૩૩ વૈશુ.૯ શનિ રતલામ (૫૦૩૭) શ્રેણિક રાસ[અથવા ચોપાઈ ]૪ ખંડ ૨.સં.૧૯૩૯ આ.શુ.૩ પૂના આદિ- જે જે જે જિન જગગુરૂ, શ્રી મરૂદેવીનંદ, સમરસ-કંદ-સિરામણિ, પ્રણમું આદિ જિનંદ. ચંદ્રાવણુ ચદાપ્રભૂ, ચંદ્રપૂરિ અવતાર, ચંકલન મુખચંદ્ર સે, વંદુ વારમવાર. શનિ જિનેશ્વર સોલમા, સંતિ કરી સંસાર, વિઘનહર| મંગલકરણ વીનતડી અવધાર. સાસણ ધવ વૃધમાનજી, હિરિ સિરિ વૃદ્ધિવંત, લબ્લિનિધિ ગૌતમ ગુરૂ, આદિ સહુ ગુણવંત. કરો કૃપા કરૂણું કરી, સુખસંપત વર બુધ, આપો અનુચરને સદા, આવે સદગુણ સુદ્ધ, સહુનો સરણે લેઈને, કરવા જીભ પવિત્ર, મૂઝ મતિ લાયક વરણ, શ્રેણિક ભૂ૫ ચરિત્ર. (૧) અધૂરી પ્રત, ત્રણ ઉ૯લાસ છે અને ચોથાનું એક પાનું છે, પ.સં.૩૦-૧૮, ધા.ભ. (૨) બહાદુરમલ બાંઠિયા સંગ્રહ ભીનાસર. (૫૦૩૮) ચંદ્રકેવલી ચરિત્ર (૫૦૩૯) સમરાદિત્ય કેવલી ચરિત્ર (૫૦૪૦) સીતા ચરિત્ર (૫૦૪૧) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચરિત્ર (૫૦૪૨) હસકેશવ ચરિત્ર (૫૦૪૩) અજુનમાલી ચરિત્ર (૫૦) ધન્ના શાલિભદ્ર ચરિત્ર (૫૦૪૫) ભગુ પુરોહિત ચરિત્ર (૫૪૬) હરિવંશ કાવ્ય (૫૦૪૭) અમરકુમાર ચરિત્ર (૫૦૪૮) નંદનમણિહાર ચરિત્ર (૫૦૪૯) મહાવીર સ્વામી ચરિત્ર Page #401 -------------------------------------------------------------------------- ________________ સુમતિમંડન [૩૮૪] જન ગૂર્જર કવિઓ : ૬ (૫૦૫૦) પ્રતિકમણ સત્યાધ (૫૦૫૧) જ્ઞાનપ્રદીપક [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮પ તથા ૧૫૬૯-૭૦.] ૧૪૪૦. સુમતિ મંડન (ખ. ક્ષમાકલ્યાણ-ધર્મ વિશાલશિ.) ક્ષમાકલ્યાણ જુઓ આ પૂર્વે નં.૧૨૮૮. (૫૦૫૨) + સિદ્ધાચલ પૂજા (હિંદી) રા.સં.૧૯૩૦ જયે.શુ.૧૩ રવિ વિકાનેર. આદિ– ઋષભાદિક જિનવર નમી, પ્રણમી સદગુરૂ પાય, પુંડરીકગિરિ રાયની, પૂજા કરૂં સુખદાય. અતિ – ધનાશ્રી, પ્રભુજીકી પૂજ રચી સુખ કાજે, હાં એ સુખ કાજે, શ્રી સિદ્ધાચલ ગિરિવર ઉપર, મંડાણ આદિ બિરાજે, નાભ નૃપતિ મરૂદેવિકે નંદન, દરસણ નું દુખ ભાજે. ૧ વિકાનેર નગર અતિ સુંદર, મરુધર દેસ વિરાજે, શ્રી જિનસૌભાગ્યસૂરિ પટાધર, સકલ ગુણ કરી ગાજે. શ્રી જિનસૂરિ ખરતરપતિ, ગુણ ગિરવા ગુરૂ રાજે, મીતિસાગરગણિ શિષ્ય સુવાચક, અમૃતધર્મ સુછાજે. ૩ શિષ્ય ક્ષમા કલ્યાણ સુપાઠક...... તસુ ચરણબુજ સેવક અહનિસ, ધર્મવિલાસ વિરાજે. ૪ સુમતિ મડણ એ ગિરિની પૂજા, રચીયે સંધ સુખ કાજે, કુશલનિધાન મુનિ પરવરકી, પ્રેરણયા સુસમાજે. ચૂપ ધરી ચેખે ચિત ચાહે, લિખી સકલ શુભ કાજે, સંવત સય ઉગણસ તીસમે, પૂજ રચી હિત કાજે. ૬ જેઠ સુદી તેરસ રવિવારે, સુણતાં સહુ દુખ ભાજે, ભાવ ધરી ગિરિના ગુણ ગાયા, દિનદિન અધિક દિવાજે. ૭ પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૬૭થી ૯૮. (પ૦૫૩) + અષ્ટ પ્રવચનમાતા પૂજા (હિ) ૨.સં.૧૯૪૦ ગ્રા.શુ.૧૨ વિકાનેરા (૧) ૫.સં.૪, દાન. પિ.૭૫. (૨) પ.સં.૧૭, અબીર. પિ.૧૮. [પ્રકાશિતઃ ૧. ઉપર્યુક્ત પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૫૪) + પંચજ્ઞાન પૂજા સં.૧૯૪૦ આસો શુ.૧૦ વિકાનેર Page #402 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી સુમતિ મંડળ આદિ– વર્તમાન જિનચંદ, નમન કરી મનરંગ, પૂજ રચું ભવ પ્રેમસે, સાંભલજે ઉછરંગ. અંત – વિકાનેર નગર અતિ સુંદર, સંધ સકલ સુખદાય, શુદ્ધમતિ જિન ધર્મ આરાધક, ભગત કરે મુનિરાય. ઉગણીસે ચાલીસે વરસે, આસુ સુદિ વરદાયો, જ્ઞાન વિજયકારક સબ જગમેં, નિત પ્રતિ હેત સહાયે. સુમતિ સદા જિનરાજ કૃપાસે, જ્ઞાન અધિક જસ ગાયે, કુશલનિધાન મોહન મુનિ ભાવે, જ્ઞાન તણે ગુણ ગાયે. પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૨૦૦થી ૨૧૪. (પ૦૫૫) + આબુ પૂજા ૨.સં.૧૯૪૦ વિકાનેર આદિ– શ્રી જિનવર આરાધિયે, ધરિયે હિયડે ધ્યાન, અષભ નિણંદ દિણંદ સમા, દિનદિન ચઢતે વાન. આબૂ ગિરિ પૂજન રચું, મહિયલ મેટો ઠામ, દેસદેકા સંઘવી, આવી કર પ્રણામ. અંત – ક્ષમા કલ્યાણ કે પાજ, વિવિધ ગુણજ્ઞાનકે ભાજ, ધર્મવિશાલ તસુ નંદા, કહે મેં સુમતિ સુખકંદા. સંવત ઉગણુસ ચાલીસે, પ્રેમધર અધિક સુજગીસે, ભજે તુમ દેવ જગદીસે, ફલે સબ આસ નિસદીસે. દેવો કે દેવ મનભાયા, પૂજતાં સંપદા પાયા, વિકાનેર સહરમેં રાજે, જગત જસ તાહરા ગાજે. આદિજિન પૂજ સુખ કાજે, નમત પ્રભુ પાપ સહુ ભાજે, કુશલ મુનિ ભાવસે ધ્યાવે, સકલ જન પ્રેમસે ગાવે. (૧) પ.સં.૮, દાન. પ.૭૫. પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૯૯થી ૧૨. (પ૦૫૬) + સહસ્ત્રકૂટ પૂજા ૨.સં.૧૯૪૦ માગ.શુ.૫ વિકાનેર (૧) આ પછીની કૃતિની હસ્તપ્રતમાં હેવા સંભવ. પ્રકાશિતઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (પ૦૫૭) ૨૪ જિન ચિત્ય સ્ત. ૨.સં.૧૯૪૭ મકસુદાબાદ (૧) પ.સં.૧૪, દાન. પિ.૪૨ નં.૧૧૫૧. (૫૦૫૮) + ૧૪ રાજલક પૂજા ૨.સં.૧૯૫૩ અક્ષયત્રીજ વિકાનેર ૨૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ સુમતિમ`ડન [૩૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ (૧) સં.૧૯૫૩ ધિકરણ લિ. વીકાનેર મધ્યે. પ.સં.૭, દાન. પેા.૭પ. [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૫૯) + ૫ ચપરમેષ્ઠિ પૂજા ર.સ.૧૯૫૩ મા.શુ.૧૪ વિકાનેર (૧) સં.૧૯૫૩ થૈ.વ.૮ ભગુવારે. ૫.સં.પ, દાન. પે.૭પ. [પ્રકાશિત ઃ ૧. પૂજાસ ગ્રહમાં જણાય છે.] (૫૦૬૦) + ૧૧ ગણધર પૂજા ર.સં.૧૯૫૫ વિકાનેર (૧) સં.૧૯૫૬ વૈ.શુ.૭ મહાત્મા હીરાલાલ લિ. પ.સ.૧૧, દાન. પેા.૭૫. : [પ્રકાશિત ઃ ૧. પૂર્જાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૧) + જમૂદ્રીપ પૂજા ર.સં.૧૯૫૮ શ્રા.વ.૧૦ વિકાનેર [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૨)+ સઘપૂજા ૨.સ.૧૯૬૧ માડ વદ વિકાનેર આદિ – સધ ચતુર્વિધ વદિયે, ભાવ ધરી ભરપૂર, કીર્તિ જેહની ગાવતાં, દુખ સબ જાવે દૂર. અત - કલશ. ભવિ તુમ પૂજ કરેા હિતકારી, સકલ પ્રભુ મહિમાધારક, મોંગલ રૂપ ઉદારી. ગુણુ ઇકવીસ વિરાજત સુંદર, નિરખ્યા આનંદકારી. વીકાનેર નગર અતિ સુંદર, સંધ સકલ જયકારી, ખરતગચ્છપતિ કીત્તિસૂરિ, તેજ અધિક સુખકારી. પ્રીતસાગરગણિ શિષ્ય સુવાચક, અમૃતધમાઁ ઉદારી, તાસ શિષ્ય ગુણગણકે ધારક, ક્ષમા અધિક જસધારી. ભ. ૩ તાસ શિષ્ય મુનિ વિશાલા, ધમ તણા દાતારી, તાસ ચરસેવક ઇમ જપે, સુમતિ સદા જયકારી, સચ ઉગીસે ઇક્સટ વર્ષે, માહ વદી છઠે સારી, પૂજ રચી સબક સુખદાઇ, નિતનિત મંગલકારી. મહિયાય મુતિ પ્રવરકી, પ્રેરણયા હિતકારી, ભાવ ધિર એ પૂજન કરતા, રિદ્ધિ સિદ્ધિ હૈાત અપારી. ભ. ૬ પ્રકાશિત ઃ ૧. પૂર્જાસંગ્રહ પૃ.૨૮૩થી ૩૦૨. (૫૦૬૩) ગિરનાર પૂજા (૫૦૬૪) ગૌતમ ગણધર પૂજા ૧ ભ. ભ. ૧ સ. ૨ ભ. ૪ ભ. ૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૮] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૭-૮૦.] ૧૪૪૧ ક. અજ્ઞાત નિધને પાછળથી ફેરવવાની આવવાથી સમયક્રમભંગ થયો છે.] (૫૬૫) જ્ઞાનસૂર્યોદય નાટકડી વચનિકા (હિંદી ગદ્ય) સં.૧૯૦૭ માહ ૬.૭ ગુરુ મૂળ વાદિચંદ્રકૃત. અંત – સસ શૂન્ય નવ એક ઇમ, અંક વાનગતિ ધાર સો સંવત માઈલ ધવલ, સપ્તમિ તિથિ ગુરૂવાર. તા દિન યહ પૂરન ભઈ, દેસી વિચનિકો સાર પઢી પઢાવહુ ચિતવહ, વાચલ લિખ સુધાર. છપૈ વંદૂ શ્રી અરહંત મોક્ષપુર-પંથ-પ્રકાસક વંદૂ સિદ્ધસમૂહ ધ્યાન જિસ ભ્રમતમતાસક વંદૂ સાધુ સમસ્ત શુદ્ધરત્નત્રયસાધક વંદૂ પુન જિનયમ છવષટકાયઅબાધક યે ચાર પરમ મંગલ વિમલ, એહી લેકેરમ વિદિતા યેહી શરણ જગજીવ, જાનિ ભજહ જે વહત હિત. ૬ (૧) સં.૧૯૩૩ લિ. પંડિત રામચરનને મિજપુર મળે. પ.સં. કર-૧૩, લાંબી પ્રત, આત્માનંદ સભા ભાવ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૦૨-૦૩. ત્યાં આ કૃતિની નોંધ લે.સં. ધરાવતી અજ્ઞાતકર્તક ગદ્યકૃતિઓમાં સમાવવામાં આવેલી, પણ આમાં ૨.સં. હેઈ એને અહીં ફેરવી છે.] ૧૪૪૧ અ. જિનદાસ (આં. રત્નસાગરસૂરિ–વિવેકસાગરસૂરિશિ.) (૫૦૬૬ ક) ચોવીસી .સં.૧૯૩૦[૩૭] આષાઢ શુ.૧૫ આદિ– પ્રથમ ઋષભ સ્ત. નહીં માનુ રે ઋષભ વિણ આણુ, મેરે જિનવચન પ્રમાણ, - ના રે પ્રભુ, નહી માંનુ. કઈક હરીહર બ્રહ્મા સેવે, કઈ સેવે મહાદેવ, રામ રેમન કેઈ કાનકું સેવે, પ્રભુ મેરે તે ઋષભ જિનદેવ. ના. ૧ અંત – એગણુસ સે ત્રીસ આષાઢની રે લોલ, રૂડી પૂન્યમ ને બુધવાર જે, Page #405 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિસાર-મલાલ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ સૂરિ વિવેકસાગરના પસાયથી રે લોલ, કવિ દાસ ગાય ગુણસાર ને... અથ ૨૮મે વીર . લિખતે મનડા કીમ ન લોભાય હે મુનિ ગુણે ભવી મનડો કેમ ન લેભાય. મુનિગુણ ગાતા હોયે સુખસાતા, પાપડલ પલાયે, કહે કવિ (જિન)દાસ વિવેક પસાથે, ગાયો જિન સુખદાયે. . ૭. કલસ આદ્ય અક્ષરી છે હરિગીત. સેવકકે સિરદાર વિર તુ અમીત ફલદાતાર , ઠકુરાઈ સિવયરકી જાહાં સુખ અપરંપાર છે. ભીક્ષા જ્ઞાનકી માગે સેવક દિજીએ પ્રભુતા લહ, મગ્નતા જિમ પામે કંકર નાથચરણસેવા ગ્રહી. શીધ્ર આપ સહ કીજે નહિ ઘટે રિધિ તુમ તણી, એકથી અનેક પ્રગટે જે તન જાયે દીપક તણું, શ્રીપતિ સાહેબ જગતનાયક જસ ગેયમ ગણધરૂ. વિપત દુરગત દૂર જાયે વીર નામ જે સુખકર, રત્નસાગર સૂરિસ્વરા કલિકાલે મુનિનાયક થયા, સ્થાપી પાટે વિવેકસાગર સુથરીમાં સ્વરગે ગયા. (૧) પ.સં.૧૦-૧૬, જે.એ.ઈ.. નં.૧૧૫૬. (૨) પ.સં.૭, બીજી અપૂર્ણ પ્રત વિમલ જિન સ્ત. સુધીની, જે.એ.ઈ.ભં. નં.૧૧૬૪. (૫૦૬૬ ખ) + ૩ ચાવીસી પૂજા ર.સં.૧૮૩૧ પયુષણમાં નરસિંહપુરા [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૦-૮૧. “વીસી'ના રચનાસંવતમાં ઓગણીસ સે ત્રીસ” એટલે ૧૯૩૦ તેમ ૧૯૩૭ એ અર્થધટન પણ સંભવિત જણાય છે.] ૧૪૪ર. ઋદ્ધિસાર–રામલાલ (ખ. ક્ષેમ શાખા ઘર્મશીલ કુશલનિધાનશિ.) * પ્રસિદ્ધ નામ રામલાલજી છે. (૫૦૬૭) + ૪૫ આગમ પૂજા (હિંદી) ૨.સં.૧૯૩૦ આસાડ વદ ૧૧ વિકાનેર [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૮) + ૨૦ વિહરમાન પૂજા (હિંદી) ૨.સં.૧૯૪૪ માધવ માસ ભાવનગર Page #406 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [ace] (૧) પ.સ.૧૧, દાન. પેા.૭૫. [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૯) + દાદાજીની પૂજા (હિંદી) ર.સં.૧૯૫૩ માગશર શુ.ર વિંકાનેર આદિ ઇશ્વર જગ ચિંતામણી, કર પરમેષ્ટિ ધ્યાન, ગણધર ગદ ગુણવતા, પૂજન કરેા સુજાણુ. અંત – પૂજા જગે સુખકારી, સુગુરૂ તેરી પૂજા. (૫oso) અષ્ટાપદ પૂજા ઉગીસે સંવત્સર તેપન, મિગસર માસ મઝારી, શુક્લ દૂજ જિનચંદ સુરીશ્વર, ખરતરગચ્છ આચારી. કુશલસૂરિકે નિજ સંતાની, ક્ષેમકીર્ત્તિ' મનહારી, પ્રતિમાધ્યા જિન ક્ષત્રી પાંચસે, જાન સહિત અણુગારી. ક્ષેત્ર ધાડ શાખા જબ પ્રગટી, જગમે આત દકારી, ધર્માંશીલ સાધુણ પૂરે, કુશનિધાન ઉદારી. યા પૂજત કરતા સુખઆતઃ, અને ધનલખમી સારી, કહત રામ ઋદ્ધિસાર ગુરૂકી, જયજય શબ્દ ઉચ્ચારી. પ્રકાશિત ઃ ૧. પૂજાસ`ગ્રહ પૃ.૪૧૩થી ૪૪૦, દાવિમલ દૂહા શ્રી શખેસર પાસજી, તિમ પદમાવતી માય લિજિને ભેટ! જાણી, મુઝ મત હરખ ન માય. 19 ગદ્યકૃતિઓ (૫૦૭૧) અાઈ વ્યાખ્યાન ભાષા ૨.સં.૧૯૪૯ (૧) પ.સં.૩૧, [ભ ? (૫૦૭૨) સદ્યપટ્ટેક માલા. (હિં.) ર.સં.૧૯૬૭ (૧) પ.સં.૩૩, [ભ ? (૫૦૭૩) વૈદ્યદીપક (હિં.) (૫૦૭૪) મહાજનવ`શ મુક્તાવલી (અ.) (હિં.) [પ્રથમ આવૃત્તિ ભા,૩ પૃ.૩૮૧-૮૨.] ૧૪૪૩, દયાવિમલ (ત. વિમલશાખા-મણિવિમલ-ઉદ્યોતવિમલ ' જ્ઞાનવિમલશિ.) (૫૦૭૫) ભેાયણી મલ્લિનાથનાં ઢાળિયાં ર.સ.૧૯૩૨ પોષ વદ આદિ – ટ Page #407 -------------------------------------------------------------------------- ________________ દયાવિમલ [૩૯] જૈન ગૂર્જર કવિએ : ૬ ઢાલ ૧ કામ છે. ૩ રે નહી આવેંજી મારે કામ છે દેખણ કેવલ કલબીને ખેત્રે, ભેલા મલ્યા દુખવાર રે, કુકવાય વાલે કરા કર કીધી, લેઈ જાસું અમ બારણે. ૩ ભોઈણી રાણે તવ ત્યાં આવે, ગાડે બેસાડાં સુખકારણે રે, વીણ બલધે ભેચણી સનમુખે, હરખ થયો દરબારને રે. ૪ એમ કરતો કેસરીસંઘ કુલે સંઘતિલક ભવવારેણે રે, પંચ્યાસી જણને વાલ કહાયો, સંઘવી પીતાંબર એક તારને રે. ૭ દાનદયા ઉપદેશ લહીને સંધ સકલ ભવતારણે રે, દેવસાને પાડે દેવ જુહારી સ ચાલે મહિલબારણે રે. ૮ ઢાલ ૨ સાંભળ સજની રે એ દેશી. રાજનગરને રે રેવાસી અલબેલો પંથલી પોલવાસી, રાજપુર ટોળીને રસીયો, અહનિસી ચિંતામણું મન વસીયો, મલિજિનભટણ રે ચાલે, શું ભવ માહે રહ્યા તમે માલે? ૧ કોટવાલ ટોલી તેડી ત્યાં લાવે, સદ્દકે તયારી કર મનભાવે, માગસર વદ છઠે શનિવારે, ભાયણ સંધની કરે તયારી. ૨ સંધવિ પીતાંબર મનહારી, નવલબાઈ જાયે દૂસીયારી, કેસરીસંઘ કુલમા એ દીવે, સંઘવણ જમનાબાઈ ચિરંજી. ૩ હઠીભાઈની વાડીને મુકામ, ધર્મનાથ દીઠા ગુણધામ, બેન ભાણેજી રે ઝાઝા, પંચાસી જણ ધરે બહુ માઝા. ૪ ધર્મજિન વાંચીને ચાલુ, ગાતેવાતે સાંત સમ માલુ, એવી વટા દરીસ નીત ચાદ, આદ્રજમાં પારસ સુખ પાઉં. ૫ માલીક મગન પીતાંબર સાથે આવ્યા ભોયણી મહિલ ગુણમાને, કુંભરાય-નંદન રે દીઠો, પ્રભાવતીજાયો લાગે મીઠો. પિસ દસમી કલ્યાણક કીધું, સમીવલ સંઘવી જ લીધું, રાતી જગા હેવે ઝકઝોલ, દાનદયા ભેઈણીમાં કલેલ. ૭ ઢાલ ૩ નથ લાજે ૩ રાજગીરીરે મુખ મંડણ રૂડા લાજે રાજ – એ દેશી. (આમાં મલ્લિનાથની સ્તુતિ છે.) મહિલ નમી પંચાસર જવા રાજ, દૂ જાત્રા ઉજમાલ, Page #408 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૧] પૂરચંદ-કુશલસાર પીતાંબર સંધવી કહે રાજ, રાજગૃહી પધાર. ૧૧ તુમ વીના ઉજમણું તણે રાજ, વીસ સ્થાનક તણે આજ, વિધિવિધાન મુઝ કુણ કહે રાજ, એ વીનતી સુણે આજ. ૧૨ દાન દેઈ દયા ધરી રાજ, સીધા વંછિત કાજ, ચઉદસે સૂરજ ગામમાં રાજ, શીતલ શીતલ મહારાજ. ૧૩ ઢાલ ૪ ખ્યાવસારી દેશી. (વાજાં સાથે ઉજમણું થયું, સંધવી પીતાંબરે વીસ સ્થાનકનો મહિમા કર્યો. સ્વામીવલ કર્યા. રાતી જગો ઊજવી વગેરે.) અત – જી રે ગમેદ મણ ગુરૂ નામથી જી રે ઉદ્યોત ઉગ્યા ભાણ રે ઉગણસે બત્રીસ પોસ વદી જી રે દાનદયા મહિલા જાણ રે. કલશ ગાયો ગાયો રે, શ્રી મહિલ જિનેસર ગાયો, ઓગણીસે ઉગણત્રીસ વૈશાખી પૂનમ ચણુ ભાગેલ આયે. કેવલ કલબીના ખેત્રમાં પ્રગટયા સંઘને હરખ ન માય રે. શ્રી. ૧ નમણુજલે ભાયણ રાણને, નેત્રને રોગ ગમાયો, ઈમ અનેકની પીડા નિવારી, જગ જસપડ વજાય રે. શ્રી. ૨ ઉગણુસ બત્રીસ પાસ કલ્યાણક, સંધવી પીતાંબર ભેટાયો, મહિલજિન ભેટી રાજનગરે, ઉજમણુ ઠાઠ બનાયો રે. શ્રી. ૩ મણિ ઉદ્યોત માહારાજ પસાયે, પીતાંબર પ્રેમ પૂરાયે, ઉજમણો વીસ થાનક કેરે, દાનદયા મલિ ગયો. શ્રી. ૪ (૧) પ.સં.૫-૯, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૨-૮૪. ત્યાં કર્તા મણિઉદ્યોતશિ. દાનદયા ગણાવેલા. પણ ગુરુશિષ્યનાં નામ જોડવાની પદ્ધતિને કારણે આ નામો આવેલાં છે. વસ્તુતઃ કર્તા દયાવિમલ છે અને એની ગુરુપરંપરા મથાળે દર્શાવી છે તે પ્રમાણે છે. આ વિમલશાખાની પરંપરા છે.] ૧૪૪૪, કપૂરચંદ-કુશલસાર (ખ. જિનરત્નસૂરિની પરંપરામાં રૂપચંદશિ.) (૫૦૭૬) + બાર વ્રત પૂજા ર.સં.૧૯૩૬ આ.શુ.૧ બુધ વિકાનેર આદિ- વ્રત બારે આદર કરી, પૂજા તેર વિધાન આનંદાદિક સંગ્રહી, સાતમ અંગ પ્રધાન. અંત કલશ Page #409 -------------------------------------------------------------------------- ________________ આત્મારામ [૩૨] જૈન ગૂર્જર કવિઓ : હાં હૈ યશધારા, પ્રભુજીને, જગતારણ યશધારા. સુરનર મુનિ તિરિયગ વન સિંચન, વચન સજલ ધનઝારા. વિક્રમપુર શ્રી ત્રિશલાનંદન, જિનવર ત્રિભુવન-પ્યારા દ્વાદશત્રપૂજનવિધિ પણ, ભવિયણ-ગણ-હિતકારા. ૧ ગુરૂ ખરતર જિનચંદ્ર સૂરિવર, રાજે વિગત વિકારા, શ્રીમતિ ભાતિરાદિક લિતકે (?), ધરિ મન વચન આગારા. ૨ સંવત રસ ત્રિક નિધિ રાત્રીકર, માસાશ્વિન મનુજારા, ધવલ પક્ષ પ્રતિપદ તિથિ શોભન, રજનીપતિસુત વારા. ૩ શ્રી જિનરત્ન સૂરિ શાખાધર, પાઠકપદ વિસતારા, રૂપચદગણિ ચરણકમલમેં, કુશલસાર મધુકારા. અપર નામ કરિ અંદપૂર, રચિ જિનપતિ નતિ સારા, કુશલનિધાન પ્રવર મુનિવરકી, પ્રેરણયા સુવિચારા. ૫ પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૨૮૨–૨૮૪. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૪-૮૫. ૧૪૪૫. આત્મારામ-આનંદવિજય-વિજયાનંદસૂરિ (ત. સત્યવિજયની પરંપરામાં રૂપવિજય–કીર્તિવિજય કસ્તૂરવિજય-મણિવિજય-બુદ્ધિવિજયશિ.) રૂપવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૫૧. આત્મારામજીના જીવન આદિ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પ૬૮૪થી ૬૯૧ તથા શ્રી આત્મારામ જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ. (૫૦૭૭) + ચાવીશી ૨.સં.૧૯૩૯ અંબાલા ૧ ઋષભદેવ સ્ત. આસણા જોગી – દેશી પ્રથમ જિનેસર મરૂદેવી-નંદ, નાભિ-ગગન-કુલચંદા રે, મનમોહન સ્વામી સમવસરણ ત્રિકોટ સેલંદા, રજત કનક રતનદાર મનમેહન સ્વામી. ૧ આદિ ભગતિ તિવારી મુજ મન જાગી, કુમતિપંથ દિયે ત્યાગી રે મન. આતમ ગ્રાનભાન મતિ જગી, મુજ તુજ અંતર ભાગી રે મન. ૭ Page #410 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી અત - [૩૯૩] કલશ ચવીશ જિતવર સયલસુખકર ગાવતાં મન ગડગહે સધ રાઁગ ઉમ་ગનિજ મન ધ્યાવતાં શિવપદ લહે નામે અંબાલા નગર જિતવર વૈનરસ વિજન પીયે સંવત રાષ અગની નિધિ વિધુ રૂપ આતમ જસ થ્રીયે, દાહો જિનવર જસ મતમેાદથી, હુકમ મુનિકે હેત જો ભવ ગાવત રંગ શું, અજર અમરપદ દેત, [લી હુસૂચી.] પ્રકાશિત ઃ ૧. ચેાવીશી વીશી સંગ્રહ પૃ.૫૫૬-૫૭૬. [૨. ૧૧૫૧ સ્તવન મજૂષા.] (૫૦૭૮) + સત્તરભેદી પૂજા ર.સ’.૧૯૩૯ અંબાલામાં આદિ – સકલ જિણ ૬ મુણી દની, પૂજા સત્તર પ્રકાર શ્રાવક સુધ ભાવે કરે, પામે ભવના પાર. જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ, રાયપસેણિ ઉપાંગમે, હિતસુખ શિવલ તાજ. ન્હવણુ, વિલેપન, વસ્ત્રયુગ્મ, વાસ, ફુલ, વરમાલ, વરણ, ચુન્ન, ધ્વજ શેાભતી, રત્નાભરણુ રસાલ સુમનસગૃહ, અતિ શાભતું, પુષ્પ ધાર, મંગલીક ધૂપ, ગીત, નૃત્ય, નાદ શું, કરત મિટે સબ ખીક, કલશ રેખતા અંત – આત્મારામ 1 3 જિનદ જસ આજ મેં ગાયા, ગયા અધ દૂર મેા મકે, શત અઠ કાવ્ય ૢ કરકે, થુષ્ટ્રે સબ દેવદેવનક્રા તપગચ્છગગન-રવિરૂપા, હુવા વિજયસિંહ ગુરૂ ભૂપા સત્ય પૂરવિજય રાજ, ક્ષમા જિન ઉત્તમ તાજા, પદ્મગુરૂ રૂપગુણુભા, કીતિ કસ્તુર જંગ છાન મણિ બુધ જગતમેં ગાજા, મુક્તિગણિ સંપ્રતિ રાજા. વિજયઆનંદ લઘુન દા, નિધિ શશિ(?)[શિખિ?] અંક હે ચંદા અખાલે નગ્રમે ગાયા, નિતમ રૂપ હું પાયે. પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂન સંગ્રહ પૃ.૨૯૬-૪૧૫. [૨. ચિત્રમય શ્રીપાળ રાસ. 3 ४ ४ ૧ ૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ આત્મારામ [૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૫૦૭૯) + ૨૦ સ્થાનકની પૂજા ૨.સં.૧૯૪૦ વિકાનેરમાં આદિ- સમરસ રસભર અઘહર, કરમ ભરમ સબ નાસ કર મન મગન ધરમધર, શ્રી શંખેશ્વર પાસ. અત - રાગ ધન્યાશ્રી શુદ્ધ મન કરો રે આનંદી, વિંશતિ પદ, શુદ્ધ. વિંશતિ પદ પૂજન કરિ વિધિ શું, ઉજમણું કરી ચિત્તરંગી. નિં. ૧ એ સમ અવર ન કરણ જગમેં, જિનવરપદ સુખ ચંગી. ૨ તપગચ્છગગનમેં દિનમણિ સરિસે, વિજયસિંહ વિરંગી. ૩ સત્ય કપૂર ક્ષમા જિન ઉત્તમ, પદ્ય રૂપ ગુરૂ જંગી. ૪ કત્રિવિજય ગુરૂ સમરસ ભીનો, કસ્તુર મણિ હે નિરંગી. ૫ શ્રી ગુરૂ બુદ્ધિવિજય મહારાજ, મુકિતવિજયગણિ ચંગી. ૬ તસ લધુ ભ્રાતા આનંદવિજયે, ગાય વિશંતિ પદ ભંગી. ૭ ખ યુગ અક ઇંદુ વત્સર મેં, વાંકાનેર સુરંગી. આત્મારામ આનંદપદ પૂજે, મન તન હેય એકરંગી. વિ. ૯ પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૪૧૫-૪૩૮. [૨. જ્ઞાનપંચમી.] (૫૦૮૦) + અષ્ટ પ્રકારી પૂજા ર.સં.૧૯૪૩ પાલીતાણામાં આદિ – જિનવર વાણી ભારતી, દારતી તિમિર અજ્ઞાન સારતી કવિજન-કામના, વારતી વિન નિદાન. ચિદાનંદ-ઘન સુરતરૂ, શ્રી શંખેશ્વર પાસ પદકજ પ્રણમી તેહનાં, આણું ભાવ-ઉલાસ. પૂજા અષ્ટ પ્રકારની, અંગ તીન ચિત ધાર અગ્ર પંચ મનમેદસે, કરિ તરિયે સંસાર. અંત – કલશ રાગ ધન્યાશ્રી શિખિ જુગ એક ઈદુ શુભ વર્ષે, પાલિતાણ સુરંગી. ૯ વિમલાચળમંડનપદ ભેટી, તન મન અધિક ઉમંગી. ૧૦ આતમરામ આનંદ રસ પીને, જિન પૂજત શિવસંગી. ૧૧ પ્રકાશિત : ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૩૬૪-૩૭૬. (૫o૮૧) + નવપદની પૂજા ૨.સં.૧૯૪૮ પટ્ટીમાં આદિ –શ્રી શંખેશ્વર પાસજી, પૂરો વંછિત આસ સિદ્ધચક પૂજા ચું, જિમ તૂટે ભવપાશ. અંત - કલશ. Page #412 -------------------------------------------------------------------------- ________________ [૩૫] ભવિ વઢ્ઢા જિન દમત કરણીને, * ८ જીરા ગામ તિહાં સંધ જયંકર, સુખ સંપત ઉદય કરણીને. ૭ તિનકે કથનસે` રચના કની, સુગમ રીતે અઘહરણીને. વસુ યુગ અંક ઇંદુ શુભ વર્ષે, પટ્ટીનગર સુખ ધરણીને. ૯ રહી ચૌમાસા ચેહ ગુણ ગાયા, આતમ શિવવધૂ પરણીને. ૧૦ પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૩૭૭–૩૯૫. (૫૦૮૨) + સ્નાત્રપૂજા ર.સ`.૧૯૫૦ ઝંડિયાલામાં આઢિ થામાસૂનુ પણમીએ, શ્રી શખેશ્વર પાસ વીસમી સદી અત – સ્નાત્ર રચ્' જિનવર તણા, જિમ તૂટે ભવપાસ. અલંકાર વિકાર વિના, વિવત્ કમનીય અંગ સહેજ ઉપાધિક મુક્ત વિભુ, સેાભે જીત અન’ગ કલશ. જિત-જન્મમહેાચ્છવ જયકારી. આત્મારામ ૧ * શ્રી કસ્તુર મણિ બુદ્ધિવિજયા, આત્મરૂપ આનદચારી. ૬ ખ' સર્ અક ઈંદુ શુભ વર્ષે, અ'ડિઆલે માસ રહે ચારી. ૭ સંધÝ આગ્રહસે. કરી રચતા, જિનકલ્યાણક અધટારી. ८ (પછી ભ્રૂણપાણીઉતારણુ ઢાળ, આરતી અને મગલદીપક આવે છે.) પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજન સંગ્રડ પૃ.૩૫૧-૩૬૩. [ર. સ્નાત્રપૂજા સ્તવન સંગ્રહ.] ર ગદ્યગ્રંથા (૫૦૮૩) અજ્ઞાનતિમિર ભાસ્કર (હિં.) (૫૦૮૪) જૈન મતવૃક્ષ (હિં.) (૫૦૮૫) ચતુર્થ સ્તુતિનિણ ય (હિં.) (૫૦૮૬) સમ્યક્ત્વ શહ્યાદ્વાર (હિં.) (૫૦૮૭) જૈન તવાદી (હિંદુ) (૫૦૮૮) તત્ત્વનિ ય પ્રાસાદ (હિં.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૬-૮૯, ‘ચાવીસી'માં રચનાસ વતદશક શબ્દ ‘રાષ’નું અધટન ૯ કેવી રીતે થાય તે ખ્યાલમાં આવતું નથી. ‘સત્તરભેદી પૂજા'ના ર.સં.૧૯૩૯ અધિકૃત માન્યા છે તેથી શશિ પાટ Page #413 -------------------------------------------------------------------------- ________________ પાવતી [૩૯] જૈન ગૂર્જર કવિએ ૬ દેખીતી રીતે જ ભ્રષ્ટ ગણાય. માટે જ અહીં કદાચ “શિખિ” (=અગ્નિ-૩) પાઠ હોય એવો તર્ક કર્યો છે. “નવપદની પૂજામાં રચનારંવતદર્શક શબ્દો “પશુ યુગ અંક ઈદુ હતા, તેમાં ૮ સંખ્યાને વાચક “પસુ એ વસુ'ને સ્થાને થયેલી છાપભૂલ ગણું “પનું “વસુ કર્યું છે.] ૧૪૪૬. પાર્વતી (આર્યા) (૫૦૮૯) વૃત્તમંડલી ૨.સં.૧૯૪૦ (૧) સં.૧૯૫૭, પ.સં.૫, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૮૭. (પ૯૦) અજિતસેનકુમાર ઢાલ ૨.સં.૧૯૪૦ (૧) પ.સં.૧૧, જિ.ચા. પિો.૮૩ નં.૨૧૯૨. (૫૦૯૧) સુમતિચરિત્ર ર.સં.૧૯૬૧ (૧) સં.૧૯૬૧ માના લિ. પ.સં.૮, ૭મું નથી, જિ.ચા. પો.૮૩ નં.૨૧૮૬. (પ૯૯૨) અરિદમન ચે. ૨.સં.૧૯૬૧ (૪) શુ.૩ (૧) સં.૧૯૬૭ વૈશુ.૩, ૫.સં.૮, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૭૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૮૯.] ૧૪૪૭. હર્ષચંદ્ર (પાર્ધચંદ્રગથ્વીય) (૫૦૯૩) ૨૪ જિન પૂજા ર.સં.૧૯૪૭ વિકાનેર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૦. આ પૂર્વેના સં.૧૯મી સદીમાં મુકાચેલા નં.૧૧૯૦ના પાશ્વચન્દ્રગથ્વીય હર્ષચંદ્ર આનાથી ભિન્ન હશે એમ ત્યાં નોંધ મુકેલી છે, પણ ત્યાં સમય માટેનો કશો આધાર નથી અને બન્ને એક હોવાની શક્યતા નકારી ન શકાય.] . ૧૪૪૮, હુલાસચદ્ર (નાગોરી લંકાગચ્છ લક્ષ્મીચંદ્રસૂરિજેહા રમલ્લ-શિવદાસ-શિવચંદ્રશિ.) (૫૦૯૪) [+] રાજસિંહ રત્નાવતી ચોપાઈ ૧૯ ઢાળ ર.સં.૧૯૪૭ માઘ શુ.૧૧ ગુરુ આદિ શ્રી અરિહંત સિદ્ધ આચાર્ય, વલિ ઉપાધ્યાય અણગાર, પાંચે પદ સુભ ભાવથી, નમતાં જયજયકાર. ચઉદ પૂરવને કહ્યો, સાર એક નવકાર; એહનો જપતાં કે થયા, શિવવધુના ભરતાર, Page #414 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૯૭] અંત – નવકારેારિ મેં રચ્યા, એ શયસિંહચરિત્ર, વિકા ગુણગણું ગાઇને જી, કાજે જન્મ પવિત્ર રે. સંપૂરણુ એ મેં કહ્યો, મુનિ ચ ગ ભૂ વ માઘ શુકલ એકાદશીજી, સુર ગુરૂવારે હષ રે. નાગારી લકે ગણે જી, લક્ષ્મીચંદ્ર સૂરીંદ, ܘ ૧૪૪૯. ગનાથ (શ્રાવક) તસ પ૬૫ કંજ મધુકરાજી, જોહારમલ મુનિન્જ રે. તાસ સીસ શુદ્ધાતમા, શ્રી શિવદાસ સવાય, તાસ સીસ શિવદતાજી, ગુણુ કર જગ જસવાય રે. તસ પષ્ટિકર એહમે જી, હુલાસચ≠ હિત લાય, ઉગણીસે ઢાલે કરીજી, પૂરણ ગુણિગુણ ગાય રે. ઉછે.અધિકા ઐહમે જી, જો કદ્ધિવાણું કાપાય, તેહુના સહુ સાખે મુંને, મિચ્છામી દુક્કડં થાય રે. ભગુજયા ગુણજ્યા વાંચજોજી, વિજત થઇ ઉજમાલ, શ્રી જિનધર્મ આરાધજ્યેાજી, થાએ મગલમાલ ૨. (૧) સંવત ૧૯૪૭ વર્ષે ફાલ્ગુણ કૃષ્ણ દ્વિતીયાયાં લિષિતમિદ ઋષિ હુલાસચંન્દેણુ વીદાસર સ્થિત.... પ.સ.૧૭-૧૪, ગુ. નં.૧૨-૧૭, [પ્રકાશિત ઃ ૧. જ્ઞાનાવલી.] ૧૨ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૧-૩૯૨.] આદિ – દુહા. પ્રથમ સિદ્ધ ભગવ'તને, વળી ક્રોડાક્રોડ, આચારજ સુગુણ વળી, વંદું બે કર જોડ, ઉપાધ્યાયજી નિત નમું, સાધુ જગતમે' સાર; પંચે પને વંદના, કરૂં છું વારંવાર. સરસ્વતી મુજ માતજી, કરો મુજ સહાય, જીભ્યાઅે બેસજો, ગ્રંથ સંપુરણુ થાય. પીંગળપાઠ ભણ્યા નથી, તુચ્છ બુદ્ધિ મુજ માત, તે માટે સેવક તણી, પૂરણ કરજો ખાંત. રગનાથ. 19 નાગનેશના લહિયા. પિતાનું નામ વલમ શૅડ (૫૯) + સૂરજમલ પારાધીનેા રાસ ૩૨ ઢાળ ૨.સ.૧૯૪૭ અધિક ભાદરવે શુ.૪ ભગુવાર ૮ ૯ ૧૦ ૧૧ ૧ ૨ ૩ ४ Page #415 -------------------------------------------------------------------------- ________________ ડાહ્યાભાઈ [૩૯] જૈન ગૂર્જર કવિઓ : ૬ પારાધિ ગુણવંત થઓ, સુરજમલ ગુણસાર, રાસ ભણું છું તે તણો, શ્રેતા સુણિ સ્વિકાર. અંત – ઢાલ ૩રમી રામચંદ્રજીના ધોળની દેશી. ધનધન સુરજમલ શુ ભલે, ધનધન નારી નિજ ચ્યાર, પામ્યા સુખસાર, સુરજમલ કઈ રટો. રાસ સુરજ નામ પુરો થયે, ઢાળ શોભતી બત્રીશ; સાર અતિવી રસાળ. સુરજ. ૭ વીરા ! પિંગળપાઠ ભણ્યો નથી, યથાશક્તિ જાણ્યું જુજ યાર; - જિનવર આધાર. સુરજ. ૮ મુજ વાશ કહું નાગનેશમાં, વઢવાણ તણું મુખ્ય ગામ, | મારૂ છે મુકામ. સુરજ. ૯ વડા તાત શા ધરમી શોભતા, જાકો ગુણ તણે નહીં પાર; રવજી શેઠ સાર. સુરજ. ૧૦ તસ પુત્ર વડે વલમ ભલે, પુત્ર તેહને હું રગનાથ, કહું જોડી હાથ. સુરજ. ૧૧ વીરા ! ચુક સુધારીને વાંચજે, તસ્દી દઉં છું સાહબ આપ; કરજે મુજ માફ. સુરજ. ૧૨ વરસ ચાલતો એગણીસે ઉપરે, ચાળીસ સાત ભાદર માસ; અધીક ઉલાસ. સુરજ. ૧૩ શુકલપક્ષ ચતુર તીથી સુભલી, બ્રગુવાર ચોધડીઉં રસાળ, ચળકત ચળ સાર. સુરજ. ૧૪ પ્રકાશિતઃ ૧. કર્તાએ સં.૧૯૪૭માં વઢવાણ કંપમાં આર્યવિદ્યા પ્રકાશ છાપખાનામાં છપાવ્યો છે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫ ૩૯૦-૯૧.] ૧૪૫૦. ડાહ્યાભાઈ (શ્રાવક) - અમદાવાદના. પિતાનું નામ ધોળશાજી. જન્મ સં.૧૯૨૩. સ્વ.૧૯૬૮, જુઓ મારે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૭૦૩થી ૭૦૭. ગદ્યનાટક (૫૬) મ્યુનિસિપલ ઇલેકશન (૫૦૯૭) કેસરકિર ૨.સં.૧૯૫૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૯] રાયચંદ (૫૦૯૮) સતી સંયુક્તા (૫૦૯૯) મદનમંજરી ૨.સં.૧૯૫૩ (૫૧૦૦) સતી પાર્વતી (૫૧૦૧) અપ્રમતી (૫૧૦૨) રામવિયેગ (૫૧૦૩) સરદારબા (૧૦) ભેજકુમાર (૫૧૦૫) ઉમાદેવડી (૫૧૦૬) વિજયવિજય (૫૧૦૭) વીણાવેલી (૫૧૦૮) ઉદયભાણુ (૫૧o૯) મોહિનીચદ્ર (પ૧૧૦) સતી પદ્મિની [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૩. ત્યાં તેમનાં આ બધાં નાટક પરત્વે છપાયાની + નિશાની કરી હતી પણ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં એવી નોંધ છે કે નાટકે ગાયનો સિવાય છપાયાં નથી. આથી અહીં મુદ્રિતની નિશાની કાઢી નાખી છે. આ અર્વાચીન સમયના જાણીતા લેખક હેઈ અહીં પૂર્તિ કરવાની જરૂર માની નથી. એમને માટે બીજાં સાધને પ્રાપ્ય છે.] ૧૪૫૧. રાયચંદ વવાણિયાના શ્રાવક, પિતાનું નામ રવજી, જન્મ સં.૧૯૨૪ સ્વ. ૧૯૫૭. તેઓ “કવિ એ નામથી ઓળખાતા. [વિશેષ માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૭૦૮-૨૨.] (૫૧૧૧) + આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨.સં.૧૯પર આશ્વિન વદ ૧ ગુરુ નડિયાદ આદિ- જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત. અંત – દેહ છતાં જેની દશા વત્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં, હે ! વંદન અગણત. ૧૪૨ ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, Page #417 -------------------------------------------------------------------------- ________________ લક્ષમીચંદ [૪૦] જૈન ગૂર્જર કવિએ : ૬ પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. પ્રકાશિત ઃ ૧. જુએ છેલી કૃતિને અંતે. (૫૧૨) + અન્ય છૂટક કાવ્ય-પદો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” તથા બીજાં. પ્રકાશિત ઃ ૧. જુઓ છેલ્લી કૃતિને અંતે. (પn૧૩) + ભાવનાબેધ (ગદ્ય) પ્રકાશિતઃ ૧. જુઓ છેલ્લી કૃતિને અંતે. (૫૧૧૪) + મોક્ષમાળા (ગદ્ય) પ્રકાશિતઃ ૧. જુએ છેલ્લી કૃતિને અંતે. (૫૧૧૫) + પત્રો (ગદ્ય) પ્રકાશિતઃ ૧. ઉપરની સર્વ કૃતિઓ – શ્રીમદ્ રાજચંદ્ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૨-૯૩. શ્રીમદ્ રાજચંદ્રનું ઘણું સાહિત્ય અનેક વાર પ્રગટ થયું છે તે જાણીતું છે. તેથી અહીં પૂર્તિ કરવાની જરૂર માની નથી.] ૧૪પર. લક્ષ્મીચંદ (ખ. બાલચંદ્રસૂરિશિ.) (૫૧૧૬) શીત વસન્ત કથા કવિતા (હિંદી) ૨.સં.૧૯૬૦ કાશી. (૧) પ.સં.૧૧, ખ. નેમિચંદ્રાચાર્ય ભં. કાશી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૩. } ૧૪પ૩. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૧૭) ઉત્તરાધ્યયન સૂત્ર સસ્તબક (૧) લ.સં.૧૯ ૦૨, પ.સં.૨૬૧, પ્ર.કા.ભં. નં.૩૦૦. (૫૧૧૮) આચારોપદેશ મૂળ ચારિત્રસુંદરગણિકૃત (૧) સં.૧૯૦૪ ભાવ.૧૩ પાટણ પં. કૃષ્ણવિજય-રંગવિજય28ષભવિજયગણિ લિ. પ.સં.૨૪, જશ.સં. (૫૧૧૯) નવસ્મરણ બાલા, (૧) પં. વિજયસાગર શિ. સવાઈ સાગરણ લિ. સં.૧૯૦૫ શાકે ૧૭૭૦ પોઇશુ.૬ રવિ બીલાડા નગરે તપાગચ્છે. પ.સં.૨૩, યશોવૃદ્ધિ. (૫૧૨૦) જ્ઞાતા સૂત્ર બાલા, (૧) ગ્રં.૧૧૦૫, સં.૧૯૦૫ પિષ વદિ ૧૩ રવિ લિ. રતનસાગર, પસંદ૫, ગેડીજી. નં.૪૧૩. Page #418 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૦] (૫૧૨૧) મુનિતિ ચિરત્ર માલા, મૂળ પ્રાકૃત. (૧) સં.૧૯૦૬ માધ સુદ ૪ લ. વિવિજયગણિ શિ. પ, પદ્મવિજયણ લ. રાણપુરનગરે. વીરમગામ સંધ ભ (૫૧રર) કલ્પસૂત્ર ખાલા. ‘કલ્પદ્રુમકલિકા’ અનુસાર. (૧) સ`.૧૯૦૮ આસાઢ શુ.પ જિતસુખસૂરિશાખા વિષે વિનતિસુંદરગણિ શિ. મતિ નગણિ શિ. ચારિત્રવિજયમુનિ આર્યાં સૌભાગ્યશ્રી શિણગારશ્રી વાસ્તે કૃષ્ણનગરે લિ. મથેન જસકરણ કૃષ્ણગઢ મધ્યે પ.સં. ૨૪૯, યોાવૃદ્ધિ. (૫૧૨૩) સુલસા ચિરત્ર ખાલા, (૧) સં.૧૯૦૮, મ.૨૭૮૦, ૫.સ’.૧૩૧, સેં.લા. નં.૧૩૫૭૦, (૫૧૨૪) ભવબૈરાગ્યરાતક ઢબે (૧) લિ. સ.૧૯૧૦ મા શીશુ.૮ ગુરૂ અણુહુલપૂર પત્તનાખ્યું પચેશ્વર પા પ્રસાદાત્ ૫. રગવિજય શિ. પઋષભવિજય શિ. ૫. ક્રયાવિજય લિ. પ.સ’.૧૧, જશસ’. (૫૧૨૫) પાક્ષિક સૂત્ર સસ્તબક (૧) લ.સં.૧૯૧૨, ૫.સ.૨૩, પ્રકાભ. દા.૫૪ ન.૪૯૨. (૫૧૨૬) સૂક્તમાલા ખાલી. મૂલ ગુ. પદ્યમાં કેશરવિમલકૃત સં.૧૭૫૪. અજ્ઞાત (૧) લ.સં.૧૯૧૪, પ.સ.૯૬, પ્રકા,ભ, દા.૧૦૫ ન.૧૧૩૯, (૫૧૨૭) લઘુ સંગ્રહણી માલા, (૧) સં.૧૯૧૫ આષાઢ શુદ્િ૭ શિત લ. માઉ ધનજી ઉકેડા મેતા ગેાકલજી...ભવાનજીના પાના માડેથી ઉતારૂ છે. ગાડીજી. નં ૬૬૩. (૫૧૨૮) શત્રુજય માહાત્મ્ય ખાલા. (૧) પ્ર.૧૦૦૦૦, લ.સં.૧૯૧૬, પ.સ’.૫૪૪, પ્ર.કા.ભ.. દા.૯૪ ન’.૧૦૩૬. (૧૨૯) અલ્પબહુવિવરણ (મહાદ‘ડકમાં ૯૮ ખેલ) (૧) સં.૧૯૨૦મા શી અસિત પક્ષે ૮ કવિવાસરે લિ. પ્. કુશલચંદ્રંણુ સાહ શ્રીમાન ધેલા પદમસી પઠનાય શ્રુ ઐબિંદરે અત તજિત ૨૬ Page #419 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૨] જેન ગૂર્જર કવિઓ: ૬ પ્રસાદાત. પ.સં.૫, મજૈ.વિ. નં.૬૩૭. (૫૧૩૦) વિપાકસૂત્ર બાલા, (૧) સં.૧૯૨૦ વૈ.વ.૧૧ લિ. નાગાર મળે. પ.સં. ૭૧, વિરમગામ સંધ ભં. (પ૧૩૧) શીલપદેશમાલા બાલા, (૧) લ.સં.૧૯૨૧, ગં.૬૨૫૦, પ.સં.૧૫૩, પ્ર.કા.ભં. દા.૭૦ નં.૭૦૪. (૧૩૨) કાયસ્થિતિ બાલા, (૧) સં.૧૯૨૩, ૫.સં.૨૩, પ્ર.કા.ભં. દા.૧૦૨ નં.૧૦૯૩. (૫૧૩૩) દશવૈકાલિક બાલા. (૧) ગ્રં.૨૭૦૦, સં.૧૯૨૯, ૫.સં.પ૯, પ્રકા.ભં. દા.૧૦૦ નં.૧૦૯૬. (૫૧૩૪) સંબોધસત્તરી બાલા, (૧) સં.૧૯૩૨, ગ્રં.૧૧૦૦, પ.સં.૩૨, સેલા. નં.૩૦ ૧૨. (૫૧૩૫) મુનિપતિ ચરિત્ર બાલા, (૧) લ.સં.૧૯૪૬, વિ.દા. નં.૭૮૭. (૫૧૩૬) ભજચરિત્ર બાલા, મૂળ રાજવલભકૃત. (૧) સં.૧૯૪૭, ગં.૩૦૦૦, ૫.સં.૧૭૨, લા. નં.૨૮૮૮. (૫૧૩૭) વિધિપક્ષ પ્રતિકમણ સામાચારી (૧) સં૧૯૪૯, ગ્રં.૫૦૦, પ.સં ૧૩, સેં.લા. નં.૧૩૫૪૩. (૫૧૩૮) કલ્પસૂત્ર બાલા. (૧) સં.૧૯૫૭ જેઠ છે. પ્રથમ ૧૧ શુક્ર જોધપુરે લિ. દસક્ત જસરાજરા છે. પસં.૧૨૧, જિનદત્ત મુંબઈ પ.. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૦૦–૧૭૦૨. ત્યાં નોંધાયેલ “જ્ઞાનસૂર્યોય નાટકી વચનિકાને એના ૨.સં.૧૯૦૭ને કારણે વીસમી સદીના ર.સં. ધરાવતી કૃતિઓના વિભાગમાં ફેરવેલ છે.] ૧૪પ૪. અજ્ઞાત (લ.સં. વગરની ગદ્યકૃતિઓ) (પ૧૩૯) ક્ષેત્રવાર બાલા, (૧) પ.સં.૯, સંઘ ભં. પાટણ ફે. વાડ દા.૭૬ નં.૧૨૬. (૫૧%) વૈરાગ્યશતક બાલા, (૧) પં. વરૂચિગણિનિત્ય(સદા)રૂચિગણિ-દેવરૂચિગણિ-દીપરૂચિ લિ. દીવ બંદરે. પ.સં.૮, વીજાપુર નં.૫૩૨. Page #420 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૦૩] અજ્ઞાત (૫૧૪૧) વૈરાગ્યશતક બાલા (૧) લિ. ઋષિ ત્રીકમજી પઠનાઈ હર્ષિ સતાથી વા લિ. સ્વવાચનાર્થ. ૫.સંક, પ્રકા.ભં. છાણું નં.૬૩૩. (૫૧૪૨) આનંદઘન ચાવીસી સસ્તબક (૧) પ.સં.૩૭, હે.ભં. નં ૨૧૯૬. (૫૧૪૩) ઉપદેશપ્રાસાદ (૧૪ સ્તંભ) બાલા. (૧) લ. ભક્તિવિજયગણિ ભ. વિજયમહેંદ્રસૂરિ સત્યેન શ્રી પાર્શ્વ. પ્રસાદેન. પ.સં.૧૭૧, ખેડા સંધ ભં. દા.૧ નં.૩. (૫૧૪૪) ચઉસરણ પન્ના ટબો (૧) શ્રી સુર્યપૂર વાસ્તવ્ય સા. નાન્હસી પઠનાથ. પ.સં.૭, જિનદત્ત. ભં. મુંબઈ પિ.૪. (૧૫) લોકચર્ચા વિવરણ (૧) ગ્રં.૧૨૦૦ પૂજ્ય ઋ. સુલતાન શિ. ક. ચાચા શિ. સ. સમરચંદ શિ. રાઘવ લિ. પ.સં.૨૧, તિલક. સં. મહુવા. (૫૧૪૬) વૃદારૂ વૃત્તિ બાલા, (૧) પં. માનકુશલ શિ. શાંતિકુશલ લિ. વેરાકુલ બંદિરે મુ. મેહનકુશલ મુ. સદાકુશલ વાગ્યમાનત. પ.સં.૧૦૧, ઘેઘા. (૫૧૪૭) નિયાવલી સૂત્ર બાલા. (૧) ભ. વિજયપ્રભસૂરિ શિ. સુમતિવિજયગણિ શિ. અમરવિજય શિ. સુંદરવિજ્ય શિ. જયવિજય શિ. જિનવિજયેન લિ. પાનેર બંદિરે દ્વિતિયા તિથૌ ભગૌ વાસરે. ઘોઘા. (૫૧૪૮) શa જય માહાસ્ય બાલા. (૧) આણંદવિમલ શિ. વાનરગણિ શિ. આનંદવિજયગણિ શિ. હર્ષવિમલ શિ.કૃષ્ણવિમલગણિના લિ. શિવપુરી નગરે. પ.સં.૭૬૦, વિજાપુર. (૫૧૪૯) કમગ્રંથને બે (૧) શ્રી નવપલલવ પાર્શ્વજિન પ્રસાદાત ભાવચારીત્રીયા શિષ્ય અથે છે. પં. પ્રીતિચંદ્રગણિ તતશિષ્ય પં. ન્યાનચંદ્રણ લિ. શ્રી માંગરોલ બંદિરે ભાવચારિત્રી જગસી પઠનાર્થ. પ.સં.૨૮, વીરમ. સંઘ. ભં. (૫૫૦) વરદત્ત ગુણમજી કથા બાલા. મૂળ કનકકુશલકૃત ૨.સં.૧૬૫૫. Page #421 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૦૪ જૈન ગૂર્જર કવિઓ દ (૧) ગ્રંથાગ ૧૪૭, ૫.સં.૧૯, લીંભ. (પ૧પ૧) સૌભાગ્યપંચમી થા બાલા મૂળ કનકકુશલકૃત ૨.સં.૧૬૫૫. (૧) પ.સં.૯, લી.ભં. (પ૧પ૨) જ્ઞાનપંચમી કથા બાલા મૂળ કનકકુશલકૃત ૨.સં.૧૬૫૫. (૧) પ.સં.૧૨, પા.ભં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૬ ૦૨, ભા.૩ પૃ.૧૬૭૮, ૧૬૮૬ તથા ૧૭૦૩–૧૭૦૩. ભા.૧ પૃ.૬ ૦૨ પર અહીંના ક્રમાંક ૫૧૫૦થી ૫૧૫રના બાલાવબોધે ભૂલથી મૂળ કૃતિના કર્તા કનકકુશલને નામે એના રસના ક્રમમાં મુકાયેલા. વસ્તુતઃ બાલાવબોધ અજ્ઞાતકક છે તેથી એમને અહીં ફેરવ્યા છે. ક્રમાંક ૫૧૪૮ અને ૫૧૪૯ની કૃતિઓ લ.સં.વાળી કૃતિઓમાં પૃ.. ૧૬ ૭૮ ને ૧૯૮૬ પર નોંધાયેલી હતી તે અહીં ફેરવી છે. લખ્યા સંવત વગરની અજ્ઞાત કર્તાની કૃતિઓની આટલી નોંધ થયેલી છે, પરંતુ ભા.૩ પૃ.૧૫૭૧ પર શ્રી દેસાઈએ એવું નિવેદન કરેલું કે “સંવત વગરની અજ્ઞાત કર્તાની કૃતિઓ પુષ્કળ મળે છે તેને ઉલ્લેખ કે નિદેશ મહત્ત્વને ન હોઈ કર્યો નથી.” આથી બીજી અનેક કૃતિઓને અહીં સમાવેશ થયો નથી એમ સમજવું જોઈએ.] Page #422 -------------------------------------------------------------------------- ________________ [કેટગગુરા અને જૈહાસ્યામાંથી અગાઉ દર્શાવેલા ધોરણ મુજબ આ પૂર્તિ કરી છે.] વિક્રમ ઓગણીસમી સદી ૧૨૩૩. તહંસ [જુઓ આ પૂર્વે પૃ.૮.]. (૪ર૮૩) બલિનરેન્દ્ર આખ્યાન અથવા ભુવનભાનુકેવલીચરિત્ર બાલા ર.સં.૧૮૦૧ ફ.ગુ.૩ શનિ ખંભાતમાં જુઓ આ પૂર્વે પૃ.૮.] મૂળ સંસ્કૃતમાં. આદિ– શ્રી ગુરુને નમસ્કાર કરું છઉં. (સંસ્કૃત શ્લેક) ઇતિ લોક નં . અસ્તિ કહેતા છ એહ જ જબુદ્વીપને વિષઈ મેરુ થકી પશ્ચિમવિ દિસનઈ વિષઈ ગપીલાવતી નામા નામ ઓં જેહનઉં એવી વિજય તે ગંધીલાવતી નામ વિજયનઈ વિષઈ...આવાસ , છઈ સંપદાને સ્થાનક છે સમગ્ર દેહનઉં બીજા પણ વિલાસ્યા નવું ઘર છે અંત - સંવત ૧૮૦૧ વ ફાગુણ માસે અતિશ ભલે એહ સિત ક. શુક્લ પક્ષે ૩ તિથૌ શનિવારે...તેહને ટબાર્થને તે પંડિત શ્રી તત્વહસે કર્યો છેશ્રી દેવગુરપ્રસાદથી શ્રી લેહદી પસાલગછે. શ્રી સ્થભતીર્થ બિંદરે વિરચિત... (૧) સંવત ૧૮૪૩ના પૌષ શુદિ ૫ વાર સોમને દિવસે ભવનભાનુનું ચરીત્ર પુરું થયું છઈ. પં. શ્રી ૫ વિનયહ સગણિ તતશિષ્ય પં. શ્રી ૫ શ્રી રત્ન સગણિ તતશિષ્ય પં. શ્રી ૫ રાજહંસગણિ તતશિષ્ય પં. શ્રી ૫ તત્વહંસગણિ પોયરાજ રેણુ સમાન પં. વૃદ્ધિહંસગણિ લખિત ઈતિ ભદ્ર. પ.સં.૧૫૯, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૨૩૫૪. [કેટલૅગગુરા પૃ.૧૧૦.] Page #423 -------------------------------------------------------------------------- ________________ રાજેન્દ્રસાગર [૪૦૬ ] જૈન ગૂજરૃર કવિએ ઃ ૬ ૧૪૫૫ ક. રાજેન્દ્રસાગર (?) (૫૫૫૩ ૭) વેતાલ પચવીસી (ગદ્ય) સંભવતઃ ર.સં.૧૮૧૪ ફ્રા.વ.૧૧ વિકાનેર વચ્ચે વાર વાર સુભાષિતરૂપ દુહા ઉદ્ધૃત થયેલા છે. આદિ શ્રી ગુરુભ્યો નમઃ. અથ વૈતાલપચવીસી લિખ્યતે. દૂહા પ્રણમું સરસતિ પાય વલે વીનાયક વિનવું બુદ્ધિ દે સિદ્ધ દિવાય સનમુખ થાયે સદગુરુ. આરભીએ પ્રમાણુ ચાઢઇ ચક ચામુડા ખેત્રાધીશ રવલાંણ ભૈરવ ભાગે વિધનભય. દેશ રુસ્થલ દેખી નૌ ક્રેડિટમાં કાટ નવ વિકાનેર વિશેષ મતિ નિશ્ચિ કરી જાણીએ. તિહાં રાજ્ય કરે રાડેડ કરનસૂર સુત કરત સ્પે મહી ક્ષત્રીસિરમેડ ખત્રીવટ ખુમાણુ ખરા. તસ સુત કુ’અર્ અનુપસિંઘ પરાક્રમ સિંધ સ્પેા ભેદકલાગુણ ભૂખ આગે તેડી આઈસું દીયે. સંસ્કૃતથી સદભાઈ કથા વિક્રમ વેતાલરી ભાષા કહે સાંભલી તુ કેઈ દાંત તા. વેતાલરી પચવીસ સભલાઈઁ સરસી કથા સિંહાસણ બત્રીસ લગતું લેાભી નાં મરઇ. અથ કથાપ્રભવઃ * રૂપ સરસ ક ંદપર સ્યા ઉદ્દધી જિસ્યા ગભીર જતને વલ્લભ મેધ સ્યા સસિ સ્યા અમલ સરીર. વિગ્નિવિધિરા સુધા પહિર રતનવિભૂષીત દેહ સુભવ્યસિર તપ સૂર સ્યા પરજા સિરે. સનેહ. * તિવારે. યાગીઇ એક દુહા કહ્યો રીતે હાથ ન ભેટીઇ ગુરુ દેવતા રાજાન દક્ષિણ દેશને વિષે પ્રસ્યાંનપુર નગદ. તીહાં વિક્રમાદીત્ય ઉજેણી નગરીના રાજા. મુખ્ય પ્રધાન મુંહતા સહિત સભા માંહિ ઇ કેહવા કે સાહÛ ૨ 3 ४ ૫. น Page #424 -------------------------------------------------------------------------- ________________ રાજેન્દ્રસાગર ઓગણીસમી સદી અર ફુની જાસુ કામ [૭] સો વિશેષ વાખાન. ઘોડા હાથી સાર સહુ કપડે કાષ્ટ પાષાણ મહારાજ નારી પુરુષ ઈન બહૂ અંતર જાણિ. # મુરખ ઘર લખમી ભલી અરૂ વિદ્યા અકલીન, મહિલા માંને નીચકું વરસે મેહ ગિરીઉ. બુચારી સત્ય નાં કહે કાગ પવિત્ર ન હોય, કામ ન ત્રિય ઉપસમઈ રાજા મીત્ર ન જોય. વાર્તા – એહવા દૂહા કહી ચાર હ. પછૅ તુરત રાયે. એવી વાત મડો બોલ્યો. મહારાજ ચાર પહિલાં હો પછે તુરત રોયે તે સ્યું કારણ? નહિ કહિ તે હી ફૂટી મરીસ. રાજા બોલ્યો. પહિલાં હો તે તો ચરું જાણું સાહની બેટી રંભા સરખી મારે ઘરે આવસી. પછે રે તે જાણો રાજા નહી છેડે તો એ વાત મન માંહિ રહસે. અંત - કથા હુઈ મનભાવની ઉપની વિકાનેર ચાહેંગા જન સાંભલઈ મિલમિલ રચિમું ફેર. કૌતુક કુંઅર અનુપસિંહ કેરે લિખું બનાઈ વાત, પચવીસી વેતાલની ભાષા કહી બહુ ભાય. –ઈતિ શ્રી વેતાલ પચવીસી સંપૂર્ણમિદ ૨૫. (૧) સંવત ૧૮૧૪ના વર્ષે ફાગુણ વદિ ૧૧ દિને લખિત મુ. રાજેન્દ્રસાગરેણ. દિવસ ૫ બપોરે પૂર્ણ કીધે છે. દૂહેઃ પઢે ગુણે જે સાંભલઈ અર(થ) લહે વલી બુઝ, સે નર પંડિતમાં સિરે મહિં તે સબ અબુઝ. યાદશં પુસ્તકં દૃષ્ટવા તાદશ લખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દેસે ન દીયતે. જલા રક્ષે સ્થલાદ્દ રક્ષે રક્ષે સિથલ બંધનાત, મુખહર્ત ન દાતવ્ય એવ (દ)તિ પુસ્તિકા. પ.સં.૨૫-૧૬(૧૭), ઇડિયા ઑફિસ લાયબ્રેરી નંબુદ્દલર-૯૧. [કેટલૅગગુરા પૃ.૧૧૦-૧૧ તથા ૧૫૧-પર. ત્યાં રાજેન્દ્રસાગરને છ Page #425 -------------------------------------------------------------------------- ________________ રત્નવિમલ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ લહિયા ને તેથી કૃતિ અજ્ઞાતકક ગણી છે. પરંતુ લિખું બનાઈ’ (બનાવીને લખી) એ શબ્દપ્રયોગ તથા ભાષાની અર્વાચીનતા કૃતિ રાજેન્દ્રસાગરે જ રચી હોય એમ માનવા માટે કારણ આપે છે. જે એમ હોય તો પ્રત કર્તાની સ્વલિખિત ગણાય ને લેખનનાં વર્ષમિતિ તે રચનાનાં પણ હેવાને પૂરતા સંભવ ગણાય.] ૧૪૫૫ ખ, રત્નવિમલ (ખ. ક્ષેમ શાખા ધર્મકલ્યાણ-કનકસાગરશિ.) (૫૧૫૩ ખ) સનકુમાર પ્રબંધ ચતુષ્પદી ર.સં.૧૮૨૩ ભા.સુર રવિ જયપુરમાં આદિ– અથ સનતકુવાર ચક્રવર્તિરી ચતુષ્પદી વિખ્યતે. શ્રી ચોવીસે જિનવરું વિઘનવિડારણહાર દુરતિનિવારણ સુભમતિ દૌલતનો દાતાર. વત્તમાંન એ આજ છઇ સંધ સહુ સુખકાર સાધસાધવી જે અછઈ ધરમ તણા આધાર, બંત – વહિં નેત્ર સિધ ઈન્દુબઈ વરસઈ સરસ રચ્યઉ મનહરજી રિખમંડલથી એહ સ મેં સુણતાં નવનિધ વર્ષ જી. એ. ૫ ભાદ્રવ સુદિ દ્વિતીયા રવિવારઈ સદગુરુનઈ સુપસાયઇજી વચન કહ્યાં મેં મુઝ મતિસારઈ મુંઝ નવિ દસ દિવાયઈજી. એ. ૬ પ્રતપઈ ગઈ ખરતર વડદાવાઇ શ્રી જિનલાભસુરિંદાજી સૂરિસિમણ સુભ ગુણ ગાવાઈ વડ બખતી મુનિદાજી. એ. ૭ તાસુ સીસ વાચક પદધારી કનકસાગર ગુણધારી તારુ તણી આગ્યાના ધારી ક્ષેમશાખ સુવિચારીજી. એ. ૮ ધર્મકલ્યાણ પાઠક ઉપગારી સહુ જિનને હિતકારી કનકસાગર ગુણધારી તાસ પ્રસાદ ગુણકારી. તાસ સસ બેલઈ ઈમ વાચક રત્નવિમલ ભલ ભાઈજી સંઘ સહુ જઈ સુણઈ સુભ ભાવઈ સુભ ગતના સુખ પાવેજી.એ. ૧૦ જઇપુર નગર અનોપ વિરાજઇ સિંધ અધિક તિહાં છાજઇજી, મહિમા ધર્મ તણી અતિ દીપે દિનદિન અરિયણ છપાઈજી.એ. ૧૧ –ઇતિ શ્રી સનતકુમારપ્રબંધ ચતુપાંદે સંપૂર્ણ.. (૧) લિ. ઋ, કેસરચંદ જયનારણ નગરે સં.૧૮૫૩ ચિ. માગ સિસ કૃષ્ણ ૩ તિથિ. ગ્રંથાગ ૫૫૦, પ.સં.૧૪–૧૮,પુ.સ્ટે.લા.નં.૧૮૯૭.૧૯૮૮૦૬૧૨. Page #426 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૪૦] જિનલાભસૂરિ જૈિહાસ્યા પૂ.પ૭૨-૭૩.] ૧૨૬૪. જિનલાભસૂરિ જુઓ આ પૂર્વે પૃ.૮૫.] (૫૧૫૪) ચિંતામણિ સ્તવન ૭ કડી આદિ રાગ કાફી જિનમંદિર જયકાર આઈસઈ ખેલીયઈ હેરી કુમતિકદાગ્રહ ટાર અઈ. આતમહિત ચિત ધાર અઈ. અંત – શ્રી જિનલાભ ભવિક યાહી ખેલત ભવજલપાર. આઈ. ૭ –ઇતિ ચિંતામણિ સ્ત. . (૧) પ.સં.૩૫-૧૫, પક૭, પુ.સ્ટે.લ. નં.૧૮૯૪૪ર૦/૨૧૧૪. (૫૧૫૫) [વીર સ્તવન] ૧૧ કડી .સં.૧૮૨૮ ફા.સુ.૮ સેમ આદિ- કર જોડી વિનતિ કરું સાહિબજી સાંજલિ સુગુણ સમંદ હે જિનવરજી દરસ મુઝ દીજીયઈ સાહિબજી, આંકણી ચાવઉ ચરમ જિનેરૂ સા. નાયક ત્રિશલાનંદ હે જિ. દ. ૧ અંત – રસ દળ વસુ પ્રથિવી સમઈ સા. ફાગુણ માસ ઉદાર હો જિ. સુદિ આઠમ શશિવારે સા. દેખ્યઉ તુઝ દીદાર છે. જિ.૧૦ જનમજનમ હુઈજ્યઉ સદા સા. પંચઉ મુઝ મન વાસ હો. જિ. શ્રી જિનલાભ સુરીસની સા. એ ઉત્તમ અરદાસ હે. જિ. ૧૧. (૧) ઉપયુક્ત પ્રત, પ.ક.ક. [મુપુન્હસૂચી.] [જેહાપ્રોસ્ટા પૃ.૨૮૯ તથા ૩૦૨.] ૧૪૫૬, જ્ઞાનસાગરશિષ્ય. [આ કવિ આ પૂર્વે નોંધાયેલા ક્રમાંક ૧૨૭૯ના જ્ઞાનસાગરશિષ્ય 'ઉદ્યોતસાગર હવા સંભવ છે.] (૧૫૬) સમ્યકત્વ સ્તવ બાલાવબોધ -આદિ– શ્રીમદ્દ વીર જિન નત્વા ગુરુ શ્રી જ્ઞાનસાગર શ્રી સમ્યકત્વસ્તવણ્યાર્થે લિખતે લોકભાયા. ગુરૂપદેશતઃ સમ્યમ્ કિચિચ્છાસ્ત્રાનુસાર વૃદ્ધપરંપરાં જ્ઞાત્વા ક્રિયત બોધિસંગ્રહઃ. અથ શ્રીમદ્ વીર પરમાત્માને નમસ્કાર કરીને તથા જ્ઞાનદષ્ટિ Page #427 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગરશિષ્ય [૧૦] જન ગૂર્જર કવિએ : ૬ દાતાર પરમોપકારી શ્રી ગુરુજીનાં ચરણારવિંદને નમસ્કાર કરીને ...સમકિતપંચવીસી નામું પ્રકરણ તેહને અથ લેકભાષામેં ...યથામતિ કાઈક સંક્ષેપ અર્થ લિખે છઉં. તિહાં પ્રથમ સૂત્રકારની પ્રથમ ગાથા લિખઈ છઈઃ જહ સમ્મત્ત-સર્વં પરવયં વીરજિનવરિ દેના તહ કિરણ તું અહં ગુણામિ સમ્મત્ત-સુદ્ધિકએ. ૧. અથ. યથા કહેતાં જિણે પ્રકારે..સમક્તિનું સ્વરૂપ.. પ્રરૂપ્યું પ્રકાસ્યું... અંત – સૂત્ર. વિત્થર તુહ સમયા સયા ભવજીવણું સામિય તુજઝ પસાયા હેઊ સમત્ત-સંપત્તી. ૨૫. અથ, વિત્થર કહેતાં વિસ્તાર...સમકિતપ્રાપ્તિ થાઓ. એ પ્રકરણ કારની આશીષ છે. –ઈતિ શ્રી સમકિતસ્તવબાલાવબોધઃ સંપૂત્તિતાં અગમત. અથ પ્રશસ્તિ લિખેછે. યહ વિધિ સમકિતગુણ ભણી પ્રાપતિ આગમ માહિ ભાખી નિયુણિ સરદહ ત સ દ દુરગતિ નહિ. સુવિહિત સૂરિ ગુણે ભર્યા શ્રી પુણયસિંધૂ સૂરીશ વાચક જ્ઞાનસાગરગણું નિતુ જસ નામે સીસ. તાસ શિખ્ય પૂરવ તણું તીરથ ભેટણ કાજ શુભ સકુને સુરતિ થકી કરે પ્રયાણ શુભ સાંજ. ચમુના-સુરતટની તટે વંદત શ્રી જિન પાસ નગર મગજુદાબાદ લગી પોહતા અનુક્રમે જાસ. સાઉસખા ગોત્રે ભલે સાલ મુગલ સુનામ દુખમાં કાલે ધર્મને કર્યો સુગાલ સુઠામ. તસ સુત ભાગનિધિ ભલે દાતા ધરમી દક્ષ રાજસભામંડન સમી અભિનવ અભય પ્રત્યક્ષ. સાહ મૂલા નામેં નિપૂણ આગમચી પ્રિયધમ તાસ કહણથી એ કિઓ ભાખામય સ્તવમમ. Page #428 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૧] માક૯યાણ. દુલભ ચોરે અંગમેં સમકિત જેહ અમૂલ ભવિજન તસ ઉદ્યમ કરો જિમ શિવસુખ અનુકૂલ. ૨૧ -ઇતિ શ્રી સમકિતસ્તવબાલાવબોધઃ સંપૂર્ણ (૧) ગ્રંથાગ ૧૨૦૦, ૫.સં.૪૩-૧૩, પુ.સ્ટેલા.નં.૧૮૯૨,૪૪૩/૧૯૮પ... જૈિહાપ્રોસ્ટા પૃ.૪૬૯-૭૦. ત્યાં કૃતિ ભૂલથી નિત્યયશને નામે મુકાયેલી છે.] ૧૨૮૮. ક્ષમા કલ્યાણ (ખ. અમૃતકલશશિ) [જુઓ આ પૂર્વે પૃ.૧૨૬.] (૫૧૫૭) સ્તુતિચતુષ્ટય ઋષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથનાં તે. આદિ- જઈજઈ નાભનિરંદનંદ સિદ્ધાચલમંડન જઈજઈ પ્રથમ જિર્ણોદ ચંદ ભવદુઃખવિલંડન જયજય સાધુસુરંદવિંદ-વંદિય પરમેસર જયજય જગદાનંદકંદ શ્રી ઋષભ જિનેસર : અમૃત સમ જિનધમને એ દાયક જગમેં જાણુ તુજ પદપંકજ પ્રીતધર નિશદિન નમત કલ્યાણ –ઇતિ ઋષભસ્તુતિ. અંત – અમૃતપદ અભિરામ તાસ ક્ષમા કલ્યાણ મુનિ નિશદિન નમત કલ્યાણ. પુરસાદાની પાસના નમીયે મનરંગી નીલ વરણ અશ્વસેનનંદ નિરમલ નિસંક કામત-પુરણ કલપસીખ રામાસુત સાર શ્રી ગૌડીપુર સામનામ જપીયે નિરધાર ત્રિભુવનપત તેવીસમે એ અમૃતસમય સુવાણ ધ્યાન ધરતા એહને પરગટાઈ પરમ કલ્યાણ. ૧ –ઈતિ પાશ્વપ્રભુસ્તુતિ (૧) લિ. પં. રતનપ્રમોદમુનિ શ્રી કાનેર મધ્યે સં.૧૮૫૭ વર્ષ મિતિ જેઠ વદ ૬ દિને. પ.સં.૩-૧૩, ૫.૪.૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨૪૨૫/૧૯૭૪. જૈિહાપ્રોસ્ટા પૃ.૨૪૪] Page #429 -------------------------------------------------------------------------- ________________ નયનદન [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૪૫૭, નયનંદન (૫૧૫૮) ઇરિયાવહી ભંગા આદિ– ઈરિયાવહીને મિચ્છા મિ દુક્કડ લાખ ૧૮ સહસ ૨૪ સંત ૧૨૦. જીવરા ભેદ પ૬૩. તિરે વિચાર લિખિયઈ છઈ. - અંત - ઈરિયાવહીના મિચ્છા મિ દુક્કડ થાઈ સહી ૧૮, ૨૪, ૧૨૦ જાણવા. –ઇતિ ઇરિયાવહીરા ભંગા. (૧) લિ. પં. નયનંદન મુનિના શ્રી હાલા મ. પ.સં.૪-૧૫, ૫.૪.૪, .સ્ટે લા. નં.૧૮૯૨.૫૧૫/૧૭૮૭. [જૈહાપ્રોસ્ટા પૃ.૧૪૭. એમની લખેલી હસ્તપ્રત સં.૧૮૫૪ની જૈહાપ્રોસ્ટામાં નોંધાયેલી છે. તેથી આ ક્રમમાં એમને મૂક્યા છે. સાંપ્રદાયિક વિષયની માહિતી જ હેઈ લહિયા તે જ કર્તા એમ અર્થધટન થયું છે.] ૧૪૦૩. સાંવતરામ (ત્રષિ) (તારાચંદ-અનોપચંદ-વિનય ચંદ-વખતાકરચંદશિ.) [જુએ આ પૂર્વે પૃ.૩૧૮.] (૪૭૩૨) મદનસેનકુમાર પાઈ ૩૧ ઢાલ સં.૧૮૯૮ ફાસુ.૭ વિકાનેરમાં [જુઓ આ પૂર્વે પૃ.૩૧૮.] આદિ – અથ મદનકુમારકી ચેપઈ લિખ્યતે. પ્રથમ નમી ભગવંતને ગણધર ગેમ સામ ગુરૂચરણ નિતિ સેવતાં વાધે અધિકી માં કહિસુ પુન્ય કથાવલી સદગુરુને પરસાદ ભવિક સુણે ચિત લાયને છાંડી મીથ્યાવાદ. મદનસેન કુમાર ભલે પુજે લીલા ભેગા કિમ પામી લચ્છી તીણે તેહનો સહુ સંજોગ. અંત – સ્વામીજી ઋષ મુનીરાજ આચારજ ગુણ ઉજલા, પ્ર. સવ.........નિત તારાચંદજી નિરમલા. તત સિષ્ય આજ્ઞાકર શ્રી શ્રી અનેપચંદજી, પ્ર. તત સિષ્ય પ્રવલ પ્રધાન વિનયચંદ અમંદજી. તત શિષ્યને વહુ રાગ શ્રી વખતાકરચંદજી, પ્ર. પ્ર. ૨૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત ઓગણીસમી સદી [૧૩] તત સિષ્ય સાંવતરામ પામે અતી આનંદજી. સમત અઠારે સે જાંણ અઠાણુકે માસમે, પ્ર. ફાગણ સુદ સુભ તિથ સાતમ વિકાનેરમે. આ ગ્રન્થ રચ્ય સુખદાય સદગુરુના પરસાદથી, પ્ર. વલભ લગસી એલ જે ગારો કંઠ રાગથી. કથા લિખિત અનુસાર જિમ દેખ્યો તિમ કહ્યો, પ્ર. જે કઈ દેખ ભૂલ પિણ્ડતજન-સરણે લહ્યો. એ ઈકતીસમી ઢાલ રુખ સાંવત ભાખે ભાલી, પ્ર. પુન્ય સદા સુખદાય પુન્યથી યુગે મન રેલી. ૩૧. મુનિ મદન ગાય ચિત ભારે હિયે હરખ હુલાસીયે દુખ દુરે સુખ પુરે મુનિનાંમ પ્રકાસીયે જે વ્રત ધારે દસ ટાલે હિયે આનંદ સાઈયે સાંવત ભાસે સારુ સાખે દુગતિ દુર નસાઈયે. –ઇતિ શ્રી મદનકુમારની ચેપ સંપૂણ. (૧) લિપકૃતં સં.૧૯૪૫ વષે આસોજ વદ ૧. ૫.સં.૩૧-૧૭,. પુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧પ૬/૨૬૩૫. [જૈહાપ્રોસ્ટા પૃ.૫૩૫. ૧૪૫૮. અજ્ઞાત (૧૫૯) નવપદ પૂજા પ્રાકૃત તથા ગુજરાતીમાં. આદિ – અથ નવપદની પૂજ લિખ્યતે. પ્રથમ અરિહંત પદની સ્તુતિ.. ઉ૫ણુ સાણ મહેમહાર્ણ સપાડિહેરા સડસક્રુઆણું સદેસણુર્ણિદિય-સજજણાણું નમો નમો એમ્ સયા જિણાણું. ૧ અંત - હરખ ધરી અપચરાવૃંદ આવે સ્નાત્ર કરીને ઈમ આસા સભાવે જીહા લગે સુર ગિર જંબુદી હમ તણાં નાથ જીવ . ૩. –ઈતિ નવપદપૂર સંપૂર્ણ. (૧) લપીકૃતં નેમવીજે આત્મા અથે શ્રીરહુ કલ્યાણમસ્તુ શ્રી, નવાનગર મધે લપીકૃતં ગાડીજી સત છે. ૫.સં.૬-૧૫(૧૭), પ્ર.એ.લા. નં.૧૮૯૬.ર૯૦/૨૫૫૦. (૫૧૬૦) શાલિભદ્ર સક્ઝાય ૧૧ કડી Page #431 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૪] જૈન ગૂર્જર કવિએ ? આદિ – પુન્ય પ્રસંસીઈ એ દેશી. મહિમંડલ માંહિ વિચરતાં રે રાજગૃહ ઉદ્યાન સાલિભદ્ર સ્યુ પરિવર્યા રે સમોસર્યા જિન વધમાન રે. ૧ સાલિભદ્ર ગાઈઈ કરતાં ઋષિ ગુણ ગ્યાન રે આનંદપાઈઈ. આંકણું. અંત – એ મુની અણસણ આદરી રે અણુંસરી સૂરપદવાસ મહાવિદેહમાં સીઝર્ચે રે લખમી લીલાવિલાસ રેં. સ. ૧૧ ––ઇતિ શ્રી શાલીભદ્રજીની સઝાય. (૧) લપીકૃતં દાનવિજય. પ.સં.૫–૧૩(૧૪), પ.ક્ર.૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૦/૨૪૬૩. [જેહાપ્રોસ્ટા પૃ.૧૭૭ તથા ૫૫૯.] ૧૪૫૯. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૬૧) જ બૂઅક્ઝાયણ બાલા, મૂળ પ્રાકૃતમાં પદ્મસુંદરકૃત. આદિ– તે કાલને વિશે તે સમયને વિશે રાજગૃહી નગરને વિશે હત્યા. અત - એહવે જબૂચરિત્ર સાંભલી જે સદહ તે પ્રાણુ આરાધક જીવ iણવા તે પ્રાંણ મોક્ષ જાર્યો (૧) સં.૧૮૦૭ ચિત્ર સુદ ૯ સકલપંડિતશિરોમણ ભટ્ટારક શ્રી વિજયધનેસ્વરસૂરીપી તસ સીક્ષણ લમીશ્રી લપકૃત શ્રી વિસલપર મ... શ્રી શાંતિનાથપ્રસાદાત. ગ્રંથાઝ ૧૫૦૦, ૫.સં.૪૨–૭+૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૫૦૪/૧૭૭૮. (૫૧૬૨) ગુણઠાણોદ્ધાર આદિ– પચીસ દુવાર ૧૪ ગુણઠ્ઠાણું ઉપરે ચાલએ તે લિખાઈ છઈ તે ૧૪ ગુઠ્ઠાણું સમવયાંગ સૂત્ર તથા ભગવતી માહિ કહ્યા છઈ... અત – તેથી પહિલા ગુણઠ્ઠાણાના ધણ અનંતગુણ નિગોદની અપેક્ષા સર્વ મિથ્યાદષ્ટિ જીવ જાણવા ૧૨. ઈતિ અલ્પબહુ–દુવાર ર૫મો સંપૂર્ણ મ. – ઈતિ શ્રી ગુણઠ્ઠાણું ઉપરે ૨૫ દુવાર સંપૂર્ણ. (૧) સં.૧૮૩૧ વષે સાવણ માસું સુકલ પખે ૧૪ તિર્થો પૂજ્ય શ્રી ૧૦૮ સામજીજી તત શીષ તારાચંદજી તત શીષ લિખતે ઋષ અનેપચંદ ગામ વડોદા મળે. ગ્રંથાત્ર ૨૫૦, ૫.સં.-૨ (રર), પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૫૭૧૬૮૯. Page #432 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસથી સદી (૫૧૬૩) શ્રીપાલકથા ટળેા મૂળ પ્રાકૃતમાં રત્નશેખરકૃત સ..૧૪૨૮માં. આદિ – સ યંતિ સિદ્દસમૂહ। યસ્ય પદૈવભિરેવ સ`પ્રતિઃ વ્યાત્વા તાનિ ચ તેષાં વચ્ચે વ્યાખ્યાં ખામી., (૧) શ્રી અરિહંત પ્રમુખ નવ પદ ાઈનીં હૃદયકમલ માંહિં શ્રી સિદ્ધચક્રમહિમા ઉત્તમ કાંઈક કહિસ્યું. (૧) [૪૧૫] અંત – શ્રી વજ્રસેન ગણુધારકા પાટના ધણી હેમત્તિલક સૂરીશ્વરના શિષ્ય” રત્નશેખરસૂરીવરે એ કથાનક રચ્યા (૧૩૪૧). તેહને શિખ્યું. હેમચંદ્ર સાધુએ વિક્રમરાજ થકી સ. ૧૪૨૮ વર્ષે રચી ગુરુભક્તિ સહિત થકઉ એ કથાનક રચ્યઉ (૧૩૪૨)...(૧૩૪૩) —તિ શ્રી શ્રીપાલભૂપાલકથા શ્રી સિદ્ધચક્રમહાત્મ (૧) સિદ્ધચક્ર મહાત્મ્યન્મ ઇદમ્સ લિખિત નેત્રાગ્નિવારણ જૈવાતૃક સુપ્રમિતૅડદે [૧૮૩૨] મધુરાંમાં સપ્તમી તિથી પ્રતિ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રી શ્રી પાસચન્દ્રસૂરિગચ્છ ભટ્ટારકપુર પદ ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી કનકચન્દ્રસૂરિ જિઋિષ્ય પડિતપ્રવર પ’. શ્રી ૧૦પ શ્રી...તયન્દેણુ શ્રીસિરિ.. આરી ગ્રામે. ગ્રથામ્ર ૩૦૦૦, ૫.સં.પ૯-૯+૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪,૪૩૬/ ૨૧૨૮. (૨) સ.૧૮૭૨ વર્ષ મતિ મૃગસર માસે સુકલપક્ષઇ ૧૩ તથા ગરુવાસરે પં. શ્રી ખીમસુંદરગણિ ૫. ખસ્યાલસુન્દરશિષ્ય હીમતસુન્દર વાચના શ્રી વિજુવા નગર ચતુર્માસે। કૃતં શ્રી વરકાંણુજી પ્રસાદાન્તુ શ્રી ઇષ્ટદેવજી નમઉ, ગ્રંથાત્ર ૩૨૦૦, ૫સ.૨૦૧–૪+ ૧ કે ૨, પુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૧૨૯ ૨૦૧૦. અજ્ઞાત (૫૧૬૪) ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ સ્તક મૂળ સંસ્કૃતમાં શુભશીલકૃત સ.૧૫૦૯. આદિ- યૂગને આદે વ્યવહારસાગર સઘલે જેને પ્રગટ કીધા તે શ્રી ઋષભદેવ ચેગીન્દ્ર ઘો તુમને અક્ષય સંપદા પ્રત (૧)... અંત – સં.૧૫૦૯ વષે ગ્રન્થની રચના થઈ વિક્રમાદિત્યરાજ થકી (૬)...(૮) —ઇતિ ભરહેસરબાહુબલિ વૃત્તિ સ્તિષુકા અથે સંપૂર્ણ રાધિકાપુર. (૧) સ’.૧૮૩૩ના વર્ષે ફાગુણ સુદિ ૫ શુક્રવારે રાધનપુર મધ્યે પ, લાલવિજયણ લિખિત શ્રી શાંતિપ્રસાદાત્, ગ્રંથાત્ર ૨૭૦૦૦, પ.સ'.૪૬૨-૮+૧ કે ૨, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨ ૨૭૮/૧૮૮૦. (૫૧૬૫) ગૌતમપૃચ્છા ભાલા, Page #433 -------------------------------------------------------------------------- ________________ અયાત [૪૧] જૈન ગૂર્જર કવિઓ: ૬. મૂળ પ્રકૃિત, આદિ – તીર્થનાથ શ્રી મહાવીરે નમસકાર કરીનઈ..હઈ ગૌતમ તેહ સ્વરૂપ સાંભલે સ્યા પદાર્થથી ભલા ભુંડા સુખ દુખ (૧૪) +) અથ હર્ષે શ્રી મહાવીરની વાણુના અતિસય ઉપરિ ડોકરીની કથા લખી છે... અંત – શ્રી મહાવીરે લાભ જાંણી ભવ્યજીવનેં પ્રતિબોધવાને કારણિ કર્મના વિપાક જણાવ્યા જજૂએ ઉત્તર આયાસ દીધા તેહ માહે અડતાલીસ બેલ સંપે કહિઆ.. –ઇતિ શ્રી ગૌતમપ્રિછાબાલાવિબેધ સંપૂણ. (૧) સં.૧૮૪૩ના ચૈત્ર ૧૪ વાર રવો લખિત પં. રત્નકુશલજી શ્રી પાલીતણા મળે ૫. દયાવિમલજીની અછઈ. ગ્રંથાત્ર ૧૨૦૦, ૫.સં.૩૫૩+૧૪, પૃ.સ્ટે. લા. નં.૧૮૯૨,૪૮૫/૧૭૫૯. (૫૬૬) ધમપરીક્ષા કથા બાલા, મૂળ સંસ્કૃત માનવિજયકૃત. આદિ– પ્રણમીનઈ પ્રણમ્યા દેવતા છઈ ભુવનપતી ભલી ભક્તિભાવે કરી એવા શ્રી મગસીપુરના ઠાકુર છઈ પાશ્વનાથ પ્રતઈ જાગતિ મહિમા છે. (૧) સરસ્વતી પ્રતે વલી ગુરુ પ્રતઈ નમીનઈ ભા કરી કહસ્ય એહ કથા પ્રતઈ ફલ ધર્મના ફળની ભવિક જીવનમાં વંછિત સિદ્ધ કઈ કાજઈ. (૨) યુગમાર્થ. અંત – પહિલી ગદ્યબંધ હતી એ કથા મેં પદ્યબંધ કીધી હિત માટઈ. ભલા જે માનવિજય થઇ નામ હતું. તેનઈ શુદ્ધ કરવી ભલા પંડિતાઈ (૩૬૫) તપગચ્છરૂપ આકાસશ્રી વિજયદેવ...શ્રી વિજ્યપ્રભ એહ નામઈ સૂરીના ઈશ્વર સાહિબા (૩૬).શ્રી જયવિજય નામઈ ભલા સગુરુ તેહને શિષ્ય કીધી એ કથા. પિતાનો શિશુ બાલક જે દેવવિજય તેહને અથે...(૩૬૭) –ઇતિ શ્રી ધર્મપરીક્ષા કથા સંપૂર્ણમ્. (૧) સં.૧૮૪૫ ચૈત્ર વદ ૩ દિને લિખત સુમતિવિજય શ્રી અજિતનાથપ્રસાદાત. ગ્રંથાગ્ર ૧૦૦૦, ૫.સં.૩૨-૭+૧ કે ૨, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૬૮ ૨૫૩૦. (પ૬૭) અાહ્નિકા મહોત્સવ બે મૂળ સંસ્કૃત. Page #434 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૪૧૭] અજ્ઞાત આદિ – સમરીને” શ્રી પાર્શ્વનાથજીને, શ્રી પાર્શ્વનાથજી કિસા એક થઇ ? સૂર્યની પરે ભવ્યછવરૂપ કમલાને જ્ઞાનકા દાતા છેં... અત વત્સલ કરવા તિળું કરી મુક્તિરૂપ સુખની પરંપરા હાથે આવતા હાઇ. —પતિ શ્રી અષ્ટાદ્દિકામહેાવ ગ્રંથ ટબે। સપૂર્ણ (૧) (મૂળ) સ.૧૮૪૮કા મિતી ચૈત્ર સુદિ ૬ શનિવારે લિ. મુતિ જયંતવિજયેન. (ટાને અંતે) સકલપ તિમ ડલી પડિત શ્રી ૧૦૮ શ્રી વિજયજી તત્શિષ્ય પં. શ્રી ધીરવિજયજી તશિષ્ય પં. શ્રી ૧૦૮ શ્રી થિરવિજયજી તશિષ્ય પં. શ્રી ૧૦૮ જીવવિજયજી તશિષ્ય મુતિ જયંતવિજયેન લિષિકૃત શ્રી હરિદૂગ મધ્યે સં.૧૮૪૮કા શાકે ૧૭૧૩ પ્રવત માને મિતી વૈશાખ કૃષ્ણ ૫શનિવારે ટમેા લિખ્યુ. પુ.સં.૩૬ -- બ૧ કે ૨, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૨૬૨/૧૬૯૩. (૫૧૬૮) વ્યાખ્યાનશ્લેાક સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી(ગદ્ય)માં, આદિ – દેવપૂજા દયા દાન તી યાત્રા' જપુષ સ્ત૫૬ શ્રુત ॰ પાપકારાઘ્ધ મત્યુજન્યફલાષ્ટક, ૧ અ. અઃ અન્ત ભગવન્ત ગુરુ ગીતા ભવ્યજીવ તેહ પ્રતે એહવઉ હિતાપદેશ ઉપદિસઇ... અત સ જીવતિ ગુણા યસ્ય યસ્ય ધમ સ જીવતિ ગુણધર્માવિહીનસ્ય નિષ્કુલ" તસ્ય જીવિત". ૨૭ ૩ ઇમ સર્વ સુખને કારણે ધર્મ જાંણી ધનઇ વિશે ઉદ્યમ કરવા. કરતાં મોંગલીકમાલા સંપજે. (૧૧) —ઇતિ શ્રી વાખ્યાનશ્લેાક સપૂર્ણ (૧) સં.૧૮૫૪કા મિતિ કાર્તિક વદિ ૧૧ દિને સેામવાસરે લિખત જતી ફતેચંદ શ્રી ઉજ્જૈન મધ્યે શ્રી ઋ જતી ચ’દ્રભાણજી વાચનાથ". પ.સ’.૧પ-૧૨, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨,૪૦૭ ૧૯૪૧. (૫૧૬૯૭) સમ્યક્ત્વપરીક્ષા બાલા મૂળ સંસ્કૃતમાં વિષ્ણુધવિમલકૃત સ.૧૮૧૩માં, આદિ – પ્રણમ્ય પાર્શ્વનાથેશ ગુરુણાં ચરણોંધ્યુજ ભવ્યજવાપકારાય સભ્યòાધા વિતન્યતે. Page #435 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત ૪૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ - અસ્વાર્થ લિખતે. પ્રણમ્ય કહેતાં પ્રણામ કરીને...એવી ગ્રન્થને નામ સમ્યક્ત્વપરીક્ષાનઉ બાલબોધ જાંણ... અંત - સ ગ્રન્થ સમાપ્તયં ક. એહ પ્રત્યક્ષગતઃ સમ્યક્ત્વપરીક્ષારૂપ ગ્રન્થ સમાપ્ત. ભાનુવિમલસાધ્વથક. સાધુ ભાનુવિમલ આગ્રહ થકી એ ગ્રન્થ કર્યો. બાલાવબોધ ક...ભવિકજીવસુખકૃત ક... વ્યાખ્યા. યત્કિંચિત ક. જે કોઈ...તહે વિચારીને સોધ પંડિત હેએ તેલ મુકને તો મિચ્છામી દુકકડે હે (૧૪૪). –ઇતિ શ્રી સમ્યક્ત્વપરીક્ષા નામા ગ્રન્થ સંપૂર્ણ. (૧) સં.૧૮૬૭ના વર્ષે જયેષ્ટ સુદિ ૮ ગુરઉ વાસરે લિપિકૃત. પ.સં.૪૦૩-૧૦(૧૩), પુ.સ્ટે.લા. સં.૧૮૯૨.૪૫૨/૧૯૯૭. (૫૧૬૯ ખ) સંઘયણી રયણ ટબે મૂળ પ્રાકૃત શ્રીચન્દ્રકૃત. આદિ- નમસ્કાર કરીયઈ છે અરિહંત સિદ્ધાચાર્ય ઉવઝાય સવ સાદું પંચ પરમેષ્ટી પ્રતઈ થિઈ આયુસ્થિતિ દ્વાર ૧ અંત – નંદઉ તે જયવંત પ્રવઓ જિન વીર તિર્થં જિવાઈ લગઈ શ્રી મહાવીર દેવને તીર્થ પ્રવર્તાઈ છઈ તિહાં લગઈ, એ આસીસ વન્નનં. –ઈતિ શ્રી સંધયણ નામા સત્ર રયણ સંપૂર્ણ સમાપ્ત. (૧) પાવસ્થાનાંતરે દીયેળે [૧૮૬૭] મધુ સિતતરે ભૂજષ્ટમી હરિવર્ગે પુસ્તિકેડયે વર લિપિઃ ૧ (ટબે) સકલપંડિતશિરોમણિ વિ4 જૂનમૌલિમુકુટ ઘમણિકાન્તિ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી સુબુદ્ધિકુશલ જિચ્છિષ્ય પંડિત ગુણમંડિત શ્રી શ્રી શ્રી શ્રી અનેપકુશલ જિચ્છિષ્ય સર્વગુણ વિદ્વજનવિચક્ષણાપારક સ્વગૃહે દીપકેઘત ભાસત શિરોમણિ પંડિતચક્રચૂડામણિ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી નવનિદ્ધિકુશલ જિછિળ કિકરેણ ચરણસેવન આજ્ઞાકારી વિજયકુશલ ગણિભિઃ લિપિકૃત શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચિન્તામણિજી પસાવ:..પં. ગેવિન્દવિજયજીની પરતિ સે લિખી હઈ. પ.સં ૭૦-૫+૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૮૭૯૦ ૩૦૦૦. (૫૧૭૦ ક) ભવવૈરાગ્ય શતક બાલા. Page #436 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧૯] અજ્ઞાત મૂળ પ્રાકૃત આદિ– વાગ્યેય પાશ્વનાથ તે પ્રણમિ પરમેશ્વર ભવવૈરાગ્યશતકે ટબાયેં લિખતે મયા. ૧ અસાર જે એ સંસાર તેહમાં સુખ નથી... અંત – લહે પામીઈ હે જીવ સાસ્વતું ઠામ તે મોક્ષસ્થાનકની પ્રાપ્તિ શીધ્ર થઇ. ૧૦૯ –ઇતિ શ્રી ભવરાગ્યશતક ટબાથ સંપૂણણ. (૧) લિખિત શ્રી સૂરત બંદિરં સં.૧૮૭૦ વર્ષ પાસે સૂદ ૮ વાર ગુરુ મુનિ ઋદ્ધિવિજય. ગ્રંથાત્ર ૫૦૦, પ.સં.૧૮-૪+૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૮.૭૮૪ ૨૯૯૪. (૫૧૭૦ ખ) જાન્ઝયણ બાલા. મૂળ પ્રાકૃતમાં પદ્મસુંદરકૃત. આદિ– તે કાલનઈ વીષઈ તે સમયને વિષઈ રાયગિહ નામ નગરી છઇ.. અંત - એહવે જખૂન ચરિત્ર જે પ્રાણ સાંભલે સરદહઈ આરાધસી ભણસી ગુણસે ધ્યાન કરી તે જીવ સાતા ભવોભ પામસ્યાં. (૧) સં.૧૮૭રકા મીતી શ્રાવણ વદ ૮ સુભ ભૂયાત. લિપીકૃત પં. સવાઈરામણ...પઠનાથ. પ.સં.૮૦-૬+૧થી ૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૫. ૨૬૦ ૨૨૮૮. (૫૧૭૧) મૌન એકાદશીથા બાલા. મૂળ પ્રાકૃત-સંસ્કૃતમાં સૌભાગ્યનંદીકૃત સં.૧૫૭૬. આદિ- દ્વારિકા નગરી નેમિનાથ તીર્થકર સમવસર્યા. કૃષ્ણ વાંદવાને ગયા... અંત – સં.૧૫૭૬. કીધી કથા સૌભાગ્યન દિસૂરઈ હમીરપૂરે રહ્યા(૧૨). (૧) લિપીકૃતં મથેન હીરાનન્દ શ્રી કૃષ્ણગઢ નગરે સં.૧૮૭૪રા મીતી ચિત્ર સુદિ ૪ શનિવારે. ૫.સં.૧૬-૭+૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫. ૩૫૦૨૩૬૩. (૫૧૭૨) સિંહણી વ્રતોદ્યાપન દિગંબર કૃતિ. મૂળ સંસ્કૃતમાં કેશવસેન અને કૃષ્ણસેન કૃત [કૃતિ પૂરી થયા પછી થોડું ગુજરાતી ગદ્ય હોવાનું સમજાય છે.' અંત – અથ પાઠસૂચનિકા. મહીનાંકા દિન તીસા તથા ગુણતીસા કઈ હિસાબ બરસ એક્કા ૩૫૪ હેયા, તીંમહીં મળે સત્તાઈસવાઈ Page #437 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૨૦] જૈન ગૂર્જર કવિઓ। : ૬ દિત રહિણી નક્ષત્ર આવઇ...શહિણી નામ નક્ષત્રનામાંકિત વ્રતાઘાપન વિધિવિધાન એવ જ્ઞાતવ્ય. (૧) સં.૧૮૭૭કા પ્રથમ જે વિષે ૩ સામવારે સવાઈ યનગર મધ્યે લિખિત પડિત અખતરામ. ૫.ક્ર૫૪થી ૬૫ ૫'૧૨, પુ.સ્ટેલા, નં.૧૮૯૨.૩૮૫ ૧૯૧૮. (૨) ૫.સ.૨૫-૬, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૮૪/ ૧૯૧૭, (૫૧૭૩) સપ્તવ્યસનકથા સમુચ્ચય ટમે મૂળ સૌંસ્કૃતમાં સામકાર્તિકૃત સં.૧૫૩૨. આદિ – પ્રથમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીજઇ, જિત પ્રતÛ સિદ્ધ પ્રતÛ નમસ્કાર કરÛ અંત – રદન દાંત ૩૨ બાયુક્તં ૫ સહિત ચન્દ્રે ૧ ઈમ ૧૫૩૨ વિક્રમના ઇતરા કાલ ગયાં માધના માસની અંધારી પડિવારે દિને મુધવારે આછા દિનમે' એ ગ્રન્થ પૂરા કર્યા (૬૬૯)... (૧) સં.૧૮૮૧૪ા મિતિ માહા સુદ ૧૩ દિને ભૌમાસ પ્રથમ પ્રહરે સંપૂર્ણ, પ.સ.૧૩૩-૭+૨, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૫૪૨૦ ૨૪૨૨. (૫૧૭૪) કાર્તિકપ`ચમી કથા ટમે મૂળ સંસ્કૃતમાં કનકકુરાલકૃત સ.૧૬૫૫. આદિ શ્રીમંત શાભા લક્ષ્યાદિકે યુક્ત સહિત એહવા શ્રી પાર્શ્વનાથ ફલવધી પુરને વિષે સ્થિતિ ક. રહ્યા એહવ: લેાધિ પાર્શ્વ પ્રણમ્ય ... અ`ત – શ્રી શાભાયુક્ત શ્રી તપગચ્છરૂપ...શ્રી વિજયસેનસૂરિના લઘુ શિષ્ય તળું એ કથા રચી ગ્રન્થાન્તરથી નકકુશલ નામે શિષ્ય... સંવત્ ૧૬૫૫ વર્ષે “ડકના વામતા ગતી. (૧) સં.૧૮૮૩ વર્ષે સુરત મધ્યે. ૫.સ.૧૬-૫ કે ૬+૩, પુ.સ્ટે.લા. ન',૧૮૯૨.૪૬૨/૧૭૩૬. (૫૧૭૫) કાર્તિકપ‘ચમી કથા ટમે મૂળ સંસ્કૃતમાં કનકકુશલકૃત સ.૧૬૫૫. આદિ શ્રીમ ંત પાર્શ્વ જિનેશ્વરને ફલધિ નગરે રહ્યા... અ’ત – વિજયસુંદરગણિની પ્રાથના” કથા કીધી પ્રથમ બિંબૂ પરતનું લિખ્યું તેણે જ મેડતા નગરને વિષે (૧૫૨) ઇતિ... (૧) (મૂળ) સં.૧૮૮૬ના વર્ષે શાકે ૧૭૫ર પ્રવૃત્ત માન્યે કારતક Page #438 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી [૪૨] અજ્ઞાત વદ ૯ ગુરૌ લખત... મહપૂજ્ય ઋષિ શ્રી લક્ષ્મીચન્દ્રજીજી તશિષ્ય પૂજ્યશ્રી ઋષિશ્રી ૫ રામચંદજી તનિયેન ઋષિ હીરાચંદ વાચનાથે શ્રી નવ્યકગ મધ્ય લિખ્યા છે. (ટખે!) સ.૧૮૮૬.લિખત શ્રી લેકાગચ્છે શ્રી પૂજ્યાચાર્યં શ્રી ૧૦૮ શ્રી...શ્રી ૬ શ્રી વાહચન્દ્રજીજી તશિષ્ય મહપૂયેાત્તમ પૂણ્યજી ઋષિ ૧૦૫ લક્ષ્મીચન્દ્રજી...રામચન્દ્ર...લાલચ તત્ અંતેવાસી હીરાચંદ લિપિતૃતાની શ્રી નવાનગર મધ્યે લિપિ છે શ્રી મહાવીરપ્રસાદાત. ૫.સ.૧૩-૬+ર, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭,૨૧૫/૨૬૮૯. (૫૧૭૬) ષિત્રપ્રવેશિવિધ ગુજરાતી અને સસ્કૃત. આદિ – અથ બિંબપ્રવેશવિધિ લિખ્યતે. પેહલાં મનૂત્ત ભલું લગ્ન દિન શુધિ ચન્દ્રના અલ જોઇયે. નૌદા તિથી લીજે ૧ ૧૬ ૧૧ જયા તીથી ૩૧૮ ૧૩ પૂણા તીથી ૫ ૧૦ ૧૫ એ તિથી લીજે. વાર ગુરુ શુક્ર ચન્દ્ર લિજે, નક્ષત્ર મધા રવતિ હસ્ત તથા પુણ્ય શ્રવણ ધનેષ્ટા અનુરાધા લીજે... – ૐ પાતાનિવાસાય નાગાય પમ્ અવšનાય સાયુધાય સાવાહનાય સપરીજીનાય ઇહ ગ્રહે. સ્નાત્ર આગ. ૧૦, ધૃતી શ્રી દદિગફુલ અવાહન સંપૂર્ણ. —તિ શ્રી ભિંબપ્રવેશિવિધ સપૂર્ણ (૧) સં.૧૯૦૦ ફાગુણ સૂ.૧૩, ૫.સં.પ-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭. ૧૫૧/૨૬૩૧. અત [જૈહાપ્રાસ્ટા પૃ.૧૫૭, ૨૦૧-૦૨, ૨૦૪, ૨૦૭-૦૮, ૨૧૩-૧૪, ૩૧૪-૧૫, ૩૪૪, ૩૭૫-૭૬, ૩૮૭, ૪૫૪, ૪૬૨-૬૪, ૪૬૭-૬૮, ૫૧૩, ૧૧૪, ૫૬૧, ૫૮૬-૮૭, ક્રમાંક ૫૧૬૩ના શ્રીપાલકથા ટમેા'ના અંતભાગમાં ગરબડ જણાય છે. વસ્તુતઃ સં.૧૪૨૮માં રત્નશેખરે રચેલી કૃતિની હસ્તપ્રત હેમચંદ્રે લખી છે. ક્રમાંક ૫૧૬૭ના અજાહ્નિકા મહે।ત્સવ ટમેા'ની મૂળ કૃતિની લહિયા જૈહાપ્રાસ્ટામાં જયવંતવિજય દર્શાવાયેલા, પરંતુ અંતની નામસૂચિમાં એ પૃષ્ઠ પર એ નામ દર્શાવાયું નથી તેથી જયંતવિજયને સ્થાને થયેલેા છાપદાષ ગણી અહીં જયંતવિજય નામ જ દર્શાવ્યું છે. ટમાના લહિયા જયંતવિજય જ છે ક્રમાંક ૫૧૬૯ ખ ‘સંધયણીસણુ ટખા'ના લે.સ.નું અર્થઘટન અહીં પાપસ્થાનક = ૧૮, અંતર = ૬, દ્વીપ = ૭ (કે ૯) એમ કરવામાં આવ્યું છે.] Page #439 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૨] ૧૪૬૦. અજ્ઞાત (ગદ્યકૃતિ) (૫૬૭૭) કલ્પસૂત્ર ખા - આદિ – ઇહાં ચાગ્ય ક્ષેત્રે ચામાસું રહ્યા સાધુ મોંગલ નિમિત્તે પજૂસણુ પવ આવ્યું. હું તે. પાંચ દિવસ લગે કલ્પસૂત્ર વાંચે. તિહાં કલ્પ કહિતાં સાધુના આચાર તે દશમેર્દિ તે ક્રિમ અચેમુ. ૧. દેશીય. ૨. સજાતર. ૩...પજૂસણું. ૧૦... જૈન ગૂજર કવિઓ ઃ ૬ * નમસ્કારહું ૧૨ ગુણૢ સહિત શ્રી અરિહંત પ્રતઈ નમસ્કારહું ૮ ગુણૢ સહિત શ્રી સિદ્ધન” અંત - ઇતિ શ્રી પર્યુષાકલ્પ નામે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન પૂરું થયું. શ્રી ભદ્રબાહુ સ્વામીð નવમુ' પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ તેહનું આઠમુ અઘ્યયત કલ્પસૂત્રના મેં તિહાંથી ઉદ્ધાર કર્યુ. કલ્યાણમસ્તુ એલી ૩. જલ થકે રક્ષા કરીઇ તેલ કે જાલવીÛ શિથિલ ન બાંધી” જેતુના તેહના હાથમાં ના દઈ ધૃમ પુસ્તિકા સચવાઇ. (૧) ઇતિ શ્રી કલ્પસૂત્ર ટાર્થા લિખિતા રગડ સમુનિના સ્તંભતીર્થં બદિર સ્થિતન. સંવત્ ૧૮૦૩ના વર્ષે શાકે ૧૬૬૮ પ્ર. ફાગુણ માસે શુક્લ પક્ષે ત્રયાણ્યાં ગુરૌ વાસરે વિજયમુક્તે લિખિત. ૫.૪.૨થી ૧૯૧, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.સ.-૨૬૪૬બી. (૫૧૭૮) પાન્તર્વાચ્ય વ્યાખ્યાન - આદિ – પ્રથમ કલ્પવાચનાના વિધિ લિખીઇ છંઇ. (પછી એ પ્રાકૃત ગાથા) ઇતિ કલ્પવાચનાવિધિ. એ શ્રી કલ્પસૂત્રે ત્રિણિ અધિકાર કહિયા તે ગાથા... અંત – કલ્પ કહિતાં આચાર કહીઇ છે. (૧) ઉપરની પ્રત, પ.૪.૧, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.સ૨૬૪૬એ. (૫૬૭૯) ગુર્વાવલી છેલ્લા ઉલ્લેખાયેલા વિજયધર્મ પાર્ટ આવ્યા સ.૧૮૦૯, સ્વ: સ.૧૮૪૧. આદિ- અથઃ શ્રી ગુરૂપર'પરા પટ્ટાવલી લખીÙ છે. (પ્રાકૃત ગાથા) અ. એ શ્રી પજુસકલ્પ ગુરૂપરંપરાÛ આવ્યા કે આજ વંચાઇ છે. સાંભલીઇ છે”. તે માટે શ્રીમ ંત સૂભનું હેતુ તે કારણથી ગુરૂન Page #440 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૩] અજ્ઞાત ; પરંપરા કહી. અંત – શ્રી વિજયદેવસૂરી પદે એકસાતિણું ૬૧ શ્રી વીજયપ્રભસૂરી સચત સીલવંત ભાગ્યવંત સોભાગી થયા. અનેક જિનબિંબ પ્રતિષ્ઠાઓ છવ કીધા. શ્રી કછદસે સા સવગણ ભાજા ભાણી કુક્ષી જન્મ:. સંવત ૧૬૭૭ સોલસતરે જન્મ. સંવત ૧૬૮૬ સેલવાસીએ દીક્ષા. સંવત ૧૭૦૯ સત્તર નવડોત્તરે સૂરિપદ ગધારિમાં. સંવત ૧૭૫૦ સતપંચાસિ ઉના નગર મધ્યે સ્વર્ગ પિતા. શ્રી વીજયપ્રભસુરી પટ્ટ બાસઠમા દર વીજયરત્નસુરી. મહાવીદ્યાપાત્ર સૌભાગ્યશાલી સંવત ૧૭૩૨ સતરબત્રીસે નાગરમાં સૂરીપદ. અનેક ભવ્યજીવને પ્રતિબોધ દેતા. તેહની પાર્ટી ત્રેસઠમા શ્રી વિજયક્ષમાસુરી ૬૩. તેહની પાટે ચોસઠમાં શ્રી વીજયદયાસુરી થયા ૬૪. તેંહની પાટિ પાંસઠમાં શ્રી વિજયધર્મસુરી ૬પ થયા. ! –ઈતિ ગુર્નાવલી સંપૂર્ણ . - (૧) પ.સં.૧૫, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. બુલર-૨૮૮. (૫૧૮૦) ઉત્તરાદયયન રબા આદિ– સંગ કહતાં સયાગ વાહરમતાપિતા. પરીસાહાદિસહ બાતુ તેણઈ લવણકર કુવ્ય ભાવ વિહમકર ઘર રહિત.. વાંછાહિત ઈહ લેક વિષઈ. પરલેક વિષે નિશ્રિ)ત રાહત. વસાલે કરે તોછડું ચંદનઈ કરે લેપ્યું બિઉ ઉપરિ સરિખુ ભાવ. જાગ્યે અણજામ્ય સરિખો ભાવ. ૮૪ અંત – ચારિ મહાવ્રતરૂપ. જે ધર્મ. જેડ પંચ મહાવતરૂપ. એ ઉપદે - વર્ધમાનઈ. તેહને ધર્મ પાશ્વ મહામુનિને ઉપદેસઉં કહિઉ. ૯૨ (૧) સંવત ૧૮૧૬ વર્ષનીતિ ભગવદહસમિ. પ.સં.૧૧૩, ટબાથ પ.ક્રપદ સુધી, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં-૧૦૧૫. (૫૧૮૧) કલ્પસૂત્ર બાલા, આદિ– ભગવંત શ્રી મહાવીર તિન ગ્યાન હુંતી મતિ શ્રુતિ અવધિ ઈમ જાણઈ. જે ચીસિ પણિ ચવવા વેલા ન જાણુઈ ચવ્યા પીને જાણે જ ચવ્યા. જિર્ણ રાત્રઈ શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવાદા નામ બ્રાહ્મણ જાલંધર જેહની ગોત્ર તેહની કુખે Page #441 -------------------------------------------------------------------------- ________________ અનાત [૨૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ ગર્ભપણુઈ અવતૌ તિર્ણ રાત્રિમઈ વિષે દેવાન બ્રાહ્મણ સિજ્યાને વિષે અતિહિ સૂતા નહીં અતિ જાગતા નહીં. ૨. અંત - અતિ લેકનઈ વિષઈ જાણવઉ દસ અખેર ભૂત વસ્તુ હોઈ અવંતાં ઉસરપ્પણીકાલ અવસ૫ણી કાલ. (૧) સંવત ૧૮રર મિતા જયેષ્ટ વદિ ૧૦ ભમવાસરે ફરીદકોટ મળે. પ.સં.૨૦૦, ટબાર્થ પw૯-૨૨, દાંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૩૪૮. (૫૧૮૨) કલ્પસૂત્ર ટીકા આદિ- ...પુતર માહા વિમાણ. વિસ સાગરોપમને આડખે અર્થ કહે છે. તદાકાલેં ચોથા આરા માહિ ભગવંત માહાવીર ઉપના. ઉનાલાકૅ ચેથા મહીના આઠમેં ૮ પખવાડે. અસાઢ મહીના ઉજાલેં પખ. અસાઢ સુદિ છઠિ કૅ દિનમાણ વિજય પુતર દેવકથી ચવ્યા. પફોતર પુંડરીક નામેં વિમાન થકી વીસ સાગરને આઉખો પુરે ભોગવી કરી ચવ્યા. હિરેં ગભ વિચાર કહે. ગરબવંતી અસી આંખ્ય કાજલ ન ઘાલેં. રાય નહી. સનાન ન કરે. ડિલે તેલ ન પડે. ડીલ ન મલે. નખ ન ઉતારે. દેડે નહીં. ઘણે ન બોલે. ઘણે ગીતગ્યાન ન સાંભલે. ઘણે હઠે નહી. એ વાત સાસ્ત્ર માહિ કહી. અંત - શ્રી નેમિનાથ. વર્ષાકાલ તણે ચોથ માસ. સાતમેં પખવાડે. કાતી મહીને. અંધારે પખ. બારસ તણે દહાડે. અપરાજિત વિમાન. તિહાં બતીસ સાગરને આઉો ભેગવી ચવતા હૂવા ઇડી જબુદીપે. વો હી ભરત ખેત્રે સારપુર નગરે સમુદ્રવિજે રાજા ભાર્યા સેવાદેવી. આધી રાતે તણે સમે વિશાખા નક્ષત્ર ચંદ્રમાં તેણે સંજોગે ગર્ભપણું અવતર્યા. ચવદે સુપન દીઠા. t જદી વાડામેં જીવ કરલતા દેખી પૂછો એ જીવ કિમ પકડી રાખ્યા છે. રિવારે સારથી કહો તુમ્હારે પરણ્યા પા ગોરણ કરવા સારુ રાખ્યા છે. તેમજ કહ્યો કંદ કાટી રથ પાછો ફેરવો. જાદવ દલગીર થયા. Page #442 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૨૫] . અજ્ઞાત શ્રી કલ્પસૂત્રની વાંચના દૂઈ. શ્રી કલ્પસૂત્ર લખાણું. ઇતી શ્રી નેમનાથ વાંચના સંપૂર્ણ. ઋષ રતનચંદ લપીકતં. (૧) નગર છબડા મથે...લિખતે રિષજી શ્રી. ચતુભુજ ભાઈ ગુલાબચંદજી શ્રી લિખતે રતનચંદજી લપીકર્ત. મતી આજ વદિ ૧૧ શુક્ર સંવત ૧૮ર૧ ઈકવીસકા સાલકી. કલ્પસૂત્રકે ટીકા લિખે સહર છવડામેં શ્રી શ્રી ઋષ ચતુરભુજજીના ચેલા રતનચંદજી. ૫. સંપ૩-૧૦થી ૧૫, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નંદસં-૮૦. (૫૧૮૩) સમ્યકત્વકૌમુદી કથાનક બાલા, ભાષા હિંદી મિશ્ર. આદિ- (આરંભમાં સંસ્કૃતમાં પાશ્વનાથ સ્તુતિ, પછી) શ્રી વર્ધમાન ચતુ વિંશતિ તીર્થકરનેં નમસ્કાર કરીને. કિસા હૈં વધમાન. જગત કહી તીન ત્રિભુવનકા સ્વામી છઈ. હુ કૌમુદી સમ્યકત કથા કહુ છુ કિસ વાર્ત. જે સમ્યકતધારી શ્રાવક તિઉકુ દષ્ટકરણકે વાસ્ત. ૧. ઇસ. જંબદ્વીપે ભક્તક્ષેત્ર વિષઈ મગધ દેશમાં રાજગૃહી નગરી છે. તિસ નગરી નિરંતર મહામહેછવ છે. પ્રભૂત ઘણું વર પ્રધાન ભગવંતકા દેહરા હુઈ. અંત - જ્ઞાને કરી મોક્ષ પામેં ઔર સગલી વાતમેં બંધ કર્મ છે. સહી. ૧. (૧) ઇતિ શ્રી કૌમુદી કથાનક સંપૂર્ણ...સંવત ૧૮૨૮ વર્ષે માસ આસાઢ શુદિ ૫ સોમવારે બપીકૃતં. સુશ્રાવક પુન્યપ્રભાવક દેવગુરુભક્તિકારક સાહ શ્રી શ્રી શ્રી દયાચંદજી તસ્ય ભાર્યા જસેબીબી લખાપીતં ધર્માર્થનઃ સાધવજી રાયકુયર વાચનાર્થ. વાચ્યમાનં ચીરે જીયાત. બંગદેશ મળ્યે મકસુદાબાદ મધ્યે મહાજન ટેલિ મધ્યે લખી આણંદરામેન. શુભ ભવતુ..મુનીશ્રી ચતુરસાગરજી ઉપદેશાત. પ.સં.૧૪૧, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં.૧૫૬૫. [કેટલોગગુરા પૃ.૨૩, ર૯-૩૧, ૭૯ તથા ૧૫૩-૫૪. ત્યાં કૃતિક્રમાંક ૫૧૮૨ “કલ્પસૂત્ર ટીકાના લહિયા તરીકે રતનચંદજી તેમ ગુલાબચંદજીને પણ ઉલ્લેખ થયેલે પરંતુ પુપિકામાં ગુલાબચંદજીનું નામ રતનચંદજીના ગુરુ ચતુર્ભુજજીના ભાઈ તરીકે જ આવેલું જણાય છે.] Page #443 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત ૧૪૬૧ અજ્ઞાત (ગદ્યકૃતિએ) (૫૧૮૪) આયતત્ત્વાધિકાર મા [૪૨] જૈન ગુજાર કવિએ ઃ ૬. વિક્રમ વીસમી સદી આદિ – વિશ્વકર્મા કઈં છઈં ખુદાની ક. પ્રથમ કડીસ વિશ્વકર્મા ડીસ. નામમાત્ર સૂત્રે જે ગ્રંથ માંહિં ધર કખાની વીધી અનુક્રમે કહીસ સુભ માસઉલ પક્ષ શ્રી સૂર્ય ઉત્તરાયણે ઘર કરવાના મુહુ` ૧. નક્ષત્ર વૈર જોવુ જોની વેર જોવઉ સ્થીતી જોવી નાશ જોઇ ગ્રહ જોઇઇઇમ એકવીસ અંગ ધરતાં જોઈઇ. ખ઼ુધી જાંણુ પંડીતે કશું જોઈઇ. ૮૨ પ્રતિ વિશ્વકર્માવતારે આયત્તત્વાધિકારે દીપાછુંવસતારે પ્રથમ અધ્યાય સંપૂર્ણ. (૧) (મૂળ) સંવત્ ૧૯૧૬ મીતિ જેઠ વદી ૩ વાર જીધે સાધુ. સુખરામેણુ લીખતામ્. બે ગ્રંથ શ્રી રણછેડજી સાગર પઠિતા પેાવાનુ છે. (ટો!) સમંત્ ૧૯૧૬ના જ્યેષ્ઠ વદ ચેાથ વાર ગૌ અથ લખ્યો. છે શ્રી સુરત મધ્યે ગે.પીપરા સીધાસાવાડ જગુમલની પેાલ મધે લખ્યા છે. ૫.સં.૮, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.જીહ્લર-૨૭૫. અત (૫૧૮૫) ઉત્તરાધ્યયન માલા, આદિ – ભિક્ષુ મહાત્માનઇ વિનયમાર્ગ પ્રકટ કરિસ. આંનુપૂર્વી અનુક્રમિઇ મઝનઇ કહિતાં સાંભલુ...સંયેાગ કહીઇસ સાર તણાં સાઁબ ધનુ મુકાણું છિઇ...ધર રહિત છીષ. ૧. * હુ લેાકની વાંછા રહિત. પરલેાકની વાંછા રહિત. વાસી ચંદન ૪૫: વાંશલઇ ક્રાઇ છેઇ. અનઈં 'દતિ કાઇ અચ્યઇ. એ બિનઇ વિષષ્ઠે સમભાવ, અશને અનશને સમ, આહાર લાધઇ અણુલાધઇ સમભાવ. છ . અંત – જે દેવતાનŪ આયુ સ્થિતિ તે દેવન”. ઉત્કૃષ્ટીનઈં જધન્ય કાય સ્થિતિ ઇ. છઃ..,૪૫. દેવતાન સ્વકાય છાંડિ" "ત" અણુ તકાલ આંતરૂં અનઇ દેવ ચ્યવીનઇ નરતિય ચ માંહિ. ગભ જન્માદિ ભેળવી દેવાયુ બાંધી અંતર્મનૂત્ત માંડુિં વલી દેવ થા. એ જધન્ય ઇમ આંતરૂં છે :...૪૬...અત્તરવિમાણુવાસી દેવત” સંખ્યા તાં સાગરે।પમ આંતરૂં... Page #444 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી અજ્ઞાત (૧) શ્રી લેખક કાલિકાપ્રસાદ સંવત ૧૯૩૭ શ્રાવણ કૃષ્ણ અમાસ્યા ૩૦ વાર શુક્ર સમાપ્ત. ૫.સં.૨૮૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૧૬૫. [કેટલોગગુરા પૃ.૨૨-૨૩ તથા ૩૨] ૧૪૬ર. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૮૬) શ્રીપાલથા બે મૂળ રત્નશખરકૃત પ્રાકૃતમાં સં.૧૪૨૮. આદિ- પંડિતશ્રી યુક્તિસાગરગણિગુરુભ્યો નમ:. અરિહંતાદિક નવ પદ. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાન દશન ચારિત્ર તપ એવં નવ પદ જાંણવાં ધ્યાઈને. અંત – શ્રી વજન ગણધરકા પાટકા સ્વામી શ્રી હેમતિલકસૂરિકા: શિષ્ય રત્નશેખરસુરિયા કીધી... –ઇતિ શ્રી શ્રીપાલ રાજાફી કથા સિદ્ધચક્રજી મહિમાયુક્ત સંપૂર્ણ (૧) સં.૧૯૦૬ શાકે ૧૭૭૦ પ્રવર્તમાનેં માસોત્તમ માસે વૈશાખ માસ શુભ શુકલ પક્ષે તિથી ૩ અખતૃતી ૩ લીખતે ચાસ વીરદીચં સવાઈજપુર મધ્યે. ૫.સં.૯૯-૦+૧થી ૩. પુ.સ્ટે.લા. સં.૧૮૯૫.૪૧૧/૨૪૧૪. (૫૧૮૭) અાહ્નિકા મહોત્સવ બે આદિ- શ્રી પાશ્વનાથ જિનેશ્વર સમરીનઈ નમસ્કાર કરી જ. કિસાક છઈ? સૂર્યની પર્વે ભવ્યજીવરૂપ કમલનઈ જ્ઞાનના દાતાર છઈ... અંત – તિમ હૃઆ લક્ષ્મીકા ભેગણહાર આનંદરા કરણહાર ધર્મ. ઇમ કાઉ ધને સરસૂરિ આચાર્ય શ્રી અરષભના વંશવન તિ કઉ પયુષણમે ભલી ભાવના હું વિકથા વર્જિને કલ્પસૂત્ર એકાગ્રચિત સુણજ્યઉ પ્રભુની ભક્તિ કીજ્યઉ પ્રભાવ નાટિકા ચેત્ર નડ કીજ્યઉ જ્યે મુક્તિના સુખ પામસ્યઉ ભવ્યજીવઉ. (૧) સં.૧૯૧૬ શાકે ૧૭૮૨ મતિ મિગસર, માસે શુકલ પખે ૧૩. ગુરુવારે માડવાડ જિલે પાલીમાં દેઉલાશ યત બાલકિસન કલા સીવદાન લિતિ પઠનાર્થ. પ.સં.૧૪-૫+૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૪.૫૦૮) ૨૧૮૭. (૫૧૮૮) પંચનમસ્કાર બે * મૂળ પ્રાકૃત, આદિ- અરિહંતને મારે નમસ્કાર થાઓ. બાર ગણધાર કહેજ છ6.... Page #445 -------------------------------------------------------------------------- ________________ અપાત [૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ પહિલો મંગલી કહુઈ. (૧) સં.૧૯૩૬ કઈ પ્રવતો માસોત્તમ માસ શ્રાવણ કૃષ્ણપક્ષે અષ્ટમ્યાં શુક્રવાસરે લિખતમ મુથરા નગર્યા શ્રી સપ્તસ્મરણુસૂત્ર સંપૂર્ણ. પ.સ.૩૧પ+૧ કે ૨, તેમાં પ.ક્ર.૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૩૯/૧૬૬૯. (પ૧૮૯) ઉવસ ગહરય મૂળ પ્રાકૃત ભદ્રબાહુકૃત. આદિ– ઉપસચ્ચને હરનાર પાશ્વ યક્ષ છઈ જેહને અથવા પ્રગઈ આશા છ6... -અંત – દિઓ બેધબીજ પ્રતઈ ભવભવનઈ વિષઈ હે પાશ્વ. ૫ (૧) ઉપર્યુક્ત પ્રત, ૫.૪.૧થી ૨. (૫૧૯૦) સતિકરસ્થય ટબે મૂળ પ્રાકૃત મુનિસુંદરકૃત. આદિ – જગ માંહિ શાંતિને કરણહાર જે શાંતિનાથ ભગવંત.... અંત – સુખ પરમ તેહ પ્રતિ પામઈ સદા નિરંતર પણઈ. ૧૩ –ઇતિ શાંતિનાથનું સ્તવન સંપૂર્ણ થઉં. (૧) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, ૫.ક્ર.રથી ૪. (પ૧૯૧) ભયહરત્યય બાલા, મૂળ પ્રાકૃત માનતુંગકૃત, આદિ – નમતા જે દેવતા તેહના જે મુકુટ.. અંત – કમઠાસુરના ઉપસર્ગનઈ વિષ ધ્યાન થકી જે ચલિવું નહિં... એ જયવંતા પ્રવર્તે સદીવ. ૨૨.૨૩. શ્રી પાશ્વનાથનું સ્મરણ જે પુરુષ કરઈ સંતોષવંત હુઈ હદયઈ કરી એક સે અને (આઠ) ૧૦૮ ભય તેને નિવારક તે પુરુષ નાશઇ દૂર થકી. ૨૪. –ઇતિ નમિઉણસ્તોત્ર સંપૂર્ણ. (1) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.૪.૮થી ૭. (૫૧૯૨) અજિયસંતિસ્થય બાલા, મૂળ પ્રાકૃત નંદિષેણકૃત. આદિ– અજિતનાથ જિત્યા કઈ સવભય જિણઈ... અંત - જે વાંછઓ ઉત્કૃષ્ટા પદ પ્રતિ મોક્ષ પ્રતિતીર્થકરના વચનનઈ વિષઈ આદર પ્રર્તિ કરઉ. ૪૦ Page #446 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૨૯] અજ્ઞાત. –ઇતિ શ્રી અજિતશાંતિસ્તવન સંપૂણ. પંચમ સ્મરણ. (૧) કૃતિક્રમાંક પ૧૮૮ની પ્રત, પ.૪૭થી ૧૬. (૫૧૯૩) ભક્તામર સ્તોત્ર ટબો મૂળ સંસ્કૃત માનતુંગકૃત, આદિ – ભાવાતત્પર અમર દેવતા તેના પ્રભુત નમ્યા મૌલિ મુગટ... અંત - જે જિનેન્દ્ર તાહરા સ્તવનરૂપ જે ફૂલમાલ તે ભક્તિ કરી.ત. પુરુષ પ્રતિ લક્ષ્મી મુકી નહિં સદેવ સેવાઈ અનઈ માંગસૂરી કરણહાર. ४४ – ઈતિ ભક્તામર ટબાથ સંપૂર્ણ. (૧) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.ક.૧૬થી ૨૪. (પ૯૪) બહુતિ બે મૂળ સંસ્કૃત. આદિ – ભવ્ય જીવો સાંભલઉ. વચન પ્રારંભે સઘલો એ.. અંત - સર્વ મંગલ તેની મંગલીક માજ સર્વ કલ્યાણની કર્તા પ્રધાન સર્વ ધર્મ માંહી ઉત્કૃષ્ટ જિનનો જયવંતો પ્રવર્તે શાસન. –ઇતિ શ્રી બ્રહશાંતિ સંપૂર્ણ. (1) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પાક.૨૪થી ૨૯. (૫૧૯૫) લઘુશાંતિ સ્તવન ટ આદિ– શાંતિ કરનાર અને શાંતિનું ઘર મંદિર તથા ઉપસમાયા. અસિવ ઉપદ્રવ છ... અંત - જે માનવી એ સ્તોત્ર...ભણઈ...તે શ્રી સાતમું પદ સ્થાનક અનાઈ એ સ્તોત્રનો કર્તા પિણ શાંતિનાથના પદ પ્રતિં પાંÄ. ૧૭... ૧૮...જિનમ જયવંતો પ્રવર્તે સાસતા. ૧૯ –ઇતિ શ્રી લઘુશાંતિ સ્તવન સંપૂર્ણ. (૧) કુતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.ક્ર.ર૯થી ૩૧. (૫૧૯૬) રૂપાસેનારાજ થા ટબે મૂળ સંસ્કૃત જિનસૂરિકૃત. આદિ– સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી ૧૦૮ સુંદરવિજઈ ગુર - નમઃ, શરીર નિરોગ પાસઈ સે પુણ્ય સં.૧ ભાગ કે ઉદય પામે સે પુન્ય સં.૨... અંત - વિસાલરાજસૂરિ નામા આચાય તેહના શિષ્ય સુધાભૂષણ Page #447 -------------------------------------------------------------------------- ________________ [૪૩૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ક નામે ભલા ગુરુ તેહના શિષ્ય જિનસૂર નામે પુણ્યલનઇ કાજઇ કીધી રૂપસેન મુનીની કથા. ૨૧... (૧) સ.૧૯૪૨રા વર્ષ મીતિ દુતિયે જેઠ વદ્ ૧ વાર સુકર. (ટમા ઃ જેઠ સુદ ૧ વાર સુરવાર) લિખ્યતે...નગર મધ્યે. પ.સં.૩૬-૮+૧થી ૩, યુ.સ્ટે.લા. ન.૧૮૯૭,૧૬૪/૨૬૪૩. અજ્ઞાત [જૈહાપ્રાસ્ટા પૃ.૧૯૧-૯૨, ૧૯૯-૨૦૦, ૨૦૪-૦૫, ૨૪૫, ૨૫૬, ૨૬૩, ૨૭૯, ૨૮૩-૮૪, ૫૪૮ તથા ૫૨.] ૧૪૬૩, અજ્ઞાત (સાલ વગરની ગદ્યકૃતિ) (૫૧૯૭) આચારાંગ સૂત્ર ટખા - આફ્રિ – શ્રી જિનવરેન્દ્રની વં, ભલી ભક્તિભાવ વાંદીનઈ. શ્રી જિન કેહવા ષ્ટિ. સાર પ્રધાન જે સુરદેવ તેના સાક્ષિ જે વૃક્ષ ઐતલિ કલ્પદ્રુમ તે સમાન વછતફલદાયક સ્થિ. વલી સૂ, સૂરવિઈ અર્ચિત ષ્ટિ તથા સુપ્રધાન અવિ. એ સ્વભાવ તેમ વનસ્પતી પણિ એવિ પરીણામ સ્વભાવ જાણુવ. એ વનસ્પતીને વિશ્વ સસ્ત્ર આરંભ કરતા પૂરખનિ આરંભ અણુજાણ્યા હાઇ. એ વનસ્પતિ વિષૅ અ. આરંભ અણકરતા સાવૃતિ એહવા આરંભન્ન પ્રજ્ઞાઇ જાણ્યા હેાઇ. તે વનસ્પતી આર.ભ જાણીને પ`ડિત સાધુ ન કરે. પોતૈ વનસ્પતીને સસ્ત્ર સમારભ આર્ભ ન કરે. પેાતે એ અને કરાવિ અનેરા પાહિ સસ્ત્ર સમારંભ ન નેિ. અનેરા વનસ્પતિસ્ત્ર આરંભ કરનારને ભલે. (૧) પ.સં.૭-૭+૧૫થી ૧૮, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ ૩૩૦૧એ. અત - (૫૧૯૮) ઉત્તરાધ્યયન મા આદિ – ઉત્તરાધ્યયના અથ ઉત્તરપ્રાંત અધ્યયન છે જેહને વિંધે તે માટે ઉત્તર અયન કહીઇ છઇ. ધર્મનુ મૂલ વિનય તે માટે પ્રથમ વિનય અધ્યયન કહઈ ઈ. સ. બાહ્ય અભ્ય તર સોગથી. બાહ્ય તે માતાપિતા પ્રમુખ. અભ્યંતર તે મિથ્યાત્વવિષયાર્દિક સ. સ જોગથી વિ. વિદ્યષે ૫. પ્રશ્ને મુ. સુકાણુ છઈ. અ. નથી અગાર જેહને વિષે તે અણુગાર. ભિ. નિરવદ્ય ભિક્ષાઇ પ્રયત્ત વાન સ્વભાવ છે જેહને તે ભિકઝૂ કહી'. (૧) પ.સં.ર-૬+૧૩, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી ન....સં-૩૩૦૧ખી. Page #448 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી અજ્ઞાત (૫૧૯) સ્થાનાંગ બાથ આદિ- હિવઈ બિઠું જિનના સરીખાપણાનિ સમાપ્તિ કહે છે. જે. જે સી. સ્વભાવ અનઈ અનુષ્ઠાન સ. આવો અ. અરિહંત તીર્થ કર મ. મહાવીર દેવ સ્વામી ત. તેમજ સી. આચાર્યા છે. દૂધ અ. અરિહંત મ. મહાપદમ પણિ મહાપદમ જિનવીરનીર ૨ જ ઉત્તરાફાલ્ગની જન્માદિક પામસ્ય. ૭ ઈ સંબંધઈ નક્ષત્રનું સૂત્ર અંત - ૧૦ હિવાઈ અસાઈના અધિકાર થકી અસઝાઈ કઈ છઈ. દ. દસ પ્રકારઈ ઉ. ઉદારિક તે મનુક્ષ તિર્યંચનઉ સરીરની અસઝાઈ ૫. પરુપી તં. તે કહે છે. (૧) પ.સં.૪-૪થી ૯+૧૩થી ૨૧, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નંદસં૩૩૦૧સી. (૫૦૦) આચારાંગ સૂત્ર બાથ બીજ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના ઉદ્દેશક ૬થી ૮ પર. આદિ – ઉક. પીલુના પાનડા ઉખલા માહિ ઘાતીનઈ કૂટ તેણુઈ હાથ ખરચ્યા હોઈ. બિલ. ખારણેનું ઉપનું મીઠું.. અંત - વિગ. સીયાઈ કરડી. વે. નેત્ર. ય. કેલ. ચે. લસણના છોતરા છાલિ. અથિ. અગથીયાની ફલી. આચારાંગ. ૧. (૧) પ.સં.૧, ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી નંગ-૪. (૨૧) સ્થાનાંગ ટબાથ આદિ-એકાકી શ્રમણ ભગવંત શ્રી મહાવીર ઈણિ હી ઉત્સાપણીનઈ વિષઈ. ચઉવીસ તીર્થંકરા માટે છેહલોઉ તીર્થકર એકાકી મેક્ષિ પહુતિ. જાવત સવદુખ હુતા ક્ષીણ હુવા. પાંચ અણુત્તર વિમાણના વાસી દેવતાના અનુક્રમઈ એક હસ્તપ્રમાણ ઊંચઉ છઈ વીતરાગ કહ્યા. આકાશકો એક પ્રદેશનઈ વિષઈ અવગાહ્યા રહ્યા પુદ્ગલ અનંતા કહ્યા. ઈમ હી એક સમે નાચિહદ્યા. એકગુણકાલા પગલા અનંતા કહિયાં. જાવ એક ગુણલૂખા પુદ્ગલ અનંતા સંસાર માટે વખાણ્યા. ઈતિ પ્રથમ સ્થાન. ૧ અંત – આઠ સ્થાનકિ હિંસ()પન્ન અણગાર. અરિહ યોગ્ય હુઈ એકલઉં વિહારક્રમ કરવાનઈ વિષઈ. તે કુણ કુણ તે કહિઈ. ઋદ્ધિવંત હુઈ લવ(બ)ધાદિકે કરી ૧ સત્યવાદી હુઈ ર મેધાવી પંડિત હુઈ Page #449 -------------------------------------------------------------------------- ________________ અસાત [૪૩૨] જૈન ગૂજર કવિઓ ઃ ૬ ૩. બહુશ્રુત પુરુષતિ સાતમા અલપ અધિકરણુ ક્રોધાદિ ધૈર્યવંત બલવીર્ય કરી સ`પુત્ર હિત અષ્ટમ ઠાણુ સમાપ્ત. ૮. નવ પ્રકાર પુન્ત વખાણ્યા. તદ્યથા. અન્નકા પુન્ય ૧ પાણીકા પુન્ય ૨ વસ્ત્રકા પુન્ય ૩ સ્થાનકકા પુન્ય ૪ પાટલાદિકના પુન્ય પુ મનકા પુન્ય ૬ વચતકા પુખ્ય છ કાયકા પુન્ય ૮ નવકારકા પુન્ય ૯. અંત – મૂગસેલ અરુમેધ ૧ ધડા ૨ ચાલિા ૩ વઈયાતા પુણિ ૪ તુંસ ૫ હિંસિ ૬ ઠેલી ૭ મછર ૮ એક ૯ વિલાઈ ૧૦ જાહા ૧૧ ગઊ ૧૨ ભેરિ-૧૩ આહારી ૧૪ દસ સડુસ હસ્તી ૧ તીસ સહસ્ર રથ ૨ એક લાખ જોધા દશ લાખ ઘેાડા પાઇક સુભટ છત્તીસ ક્રેડિ ૫ એહુ એક (અ)ક્ષેાહિણીની સંખ્યા મુનીસ્વર કહત હછે. (૧) પ.સ.૧૦-૯+૯, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી ન.સ-૩૩૯૨. (૨૦૨) જ્ઞાતાધમ કથા બાલા, આદિ - ...જ્ઞાતાધર્મકથાંગસ્ય ખુદ આદિસૂત્ર' તેણુઇ કાલિ તે ચેાથઇ. આરઇ તે કાલ જાણઇ તે સવદીઠ જિઇ સમય સુખ્યમ ચપાનગરી દૂઇ તેહનુ તેણુઇ અરઇ તેનું વર્ણન ઋદ્ધિવત વાડી ગટાદિ વ્યવહારીયા વાસઇ તેણી ચ'પાનગરીજી બાહિરિ ઉત્તર અનઇ પૂર્વ વિચÛ ઐતલઈ ઈશાન કુલ પૂર્ણ ભદ્ર ચૈત્યાલય છઇં વ્યતર નાથરનું ઠામ તે વન મધ્ય પક્ષેનુ ગૃહ ઈં. (૧) પ.સ.૭૧-૧૫(૧૭), ઇંડિયા આફ્રિસ લાયબ્રેરી નં. સ-૧૫૨૪. (પર૦૭) અનુત્તરોપયાતિકદશા માલા. - આદિ – બત્રીસ વસ્તુ દીધી. બત્રીશ ક્રેડિ રૂપાની, બત્રીસ ડૅાડિ સેાનાની. બત્રીશ મેાડ. બત્રીસ પ્રધાન મુગટ. બત્રીસ કું ડલ યુગલ. ખત્રીશ પ્રધાન કુંડલ. હાર ૯૨. આહાર ૩૨. એકાવલી ૩૨. મુક્તાવલી ૩૨. અત - પલાસનાં પાનડાં, કલક, ધાવિશેષ તેહની લી. મૂંગ માંસની લી. કરંગ ગીવા મહેતા ઘડાનઉ કાંટલઉ. કુમડલની વા. ઉચ્ચત્થવ ણુએયવા કહેતા ઉચ્ચસ્થાપક ભાજતવિશેષ તેહની ગ્રા. લાયલે ક. લૂબડીનૂં ફલ. હકવા વનસ્પતિવિશેષ તેહન ફૂલ. અબટ્ટિયા ૩. આંબાની ગોટી, સૂકી જલે. સરેસની વાટિ. અલતાની વાટિ. Page #450 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૩૩] અજ્ઞાત (૧) પ.સ.૯-૧૧(૧૨), ઇંડિયા આફ્રિસ લાયબ્રેરી નં. બુદ્સર-૨૮૦. (પર૦૪) વિપાકસૂત્ર માથ આદિ – નમા અરિહંતાણું. અવિપાક કે શબ્દાર્થ ઉચ્યતે. વિપવ ત વિપાક: સુભાશુભ કમ્મ ત્યાથ॰ તત્ શ્રુત વિપાક શ્રુત. તેણું કા. વર્તમાન‰વશપ્રણીકાલ ચતુર્થી આર” સમએ. જિવાર” સુધન્સ સ્વામિ ચ ંપા નગરી હતી નિવારÛ, ચેઇએ ક, વિંતરનૐ આયતન. જાય. ઉતમ માતા પક્ષ તે ઈં સંપૂણ્યુ. વર્ણીએ. અંત – સુકમાલસ. સÈામાલ સરીર સુકમાલ સરીર. પુખ્ત(જા ?) દાસીએ ય પ્રવરી. પ્િ` આ. ઉપર પીટણી વિષ‰. કણુ ગતિ. સુત્રણુ તારે ખચિત દ ડીઇં. કીલમાણી. રમતી હુતી. ઇમ" ચણુ. ઐહવઇ અવસર. આસ દુરૂ. વૈશ્રમણ રાન ઘેાડઇ ઇસી. આસવાહ. અશ્વવાહનઈં ક્રીડા કરવવા નિમત”. ણિા (?) યમા. જાત‰. પાતિ ૨૦ દેવદત્તા દીઠી. વિષ્ડિએ. દેવદત્તાનઉં રૂપ દેખીત વિસ્મીત હતું અહે રૂપ ઇતિ. કફ્સ ણુ. એહની એ બેટી. કિવા નામ. એહનવું નામ સ્યઉં છĐ. પઢિનિયતે સમાણે. પાર્શ્વ આવ્યઇ. અભ્`તર. અમ્ભતર પુરુષ તેડા. (૧) શુભં ભવતુ ૧૨૫૦. સ વસ્તુ ૧૭૫ વષે કાતક સુદિ ગત્ત...પ.સં. ૩૫-૧૨(૧૪), ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં.સ’૩૩૭૦, (પર૦૫) પ્રતિક્રમણુસૂત્ર મા આદિ – વાંછ નિવત્ત ના કહાતુ. સ્થારિ પહુર સૂત્રાતુ ઉત્રલી સ ંસ્તારુ ઉત્તરા અધિક. સિા નિકામ સિજા તેડુ અણુપુજિઇ એક પાસઈ બીજઇ પાસઇ થાતાં. હાથપાઉસ કાયતાં અપુજ્ય" પસારતાં. છપઈ સટ્ટણું કરવě. અત ઋણુŪ (પ્ર)કારઇ શ્રી યતીનુ પડિકમણા સૂત્ર પૂરä થયાઁ (સુધારેલું) ડુંગ છંનું છું...નુ ફુગિ યિ+સમ્સય પઠના શ્રી (અેકેલું) લિ. શુભ' ભવતુ. કલ્યાણુશ્રી, (૧) પ.સં.૭-૫+ઓછીવત્તી, ઈંડિયા ઑફિસ લાયબ્રેરી ન.સ - ૧૫૫૮એ. (પર૦૬) દેવવંદનક સૂત્ર ખાલા આઢિ – પ્રાયહા ચિત્ત નિશાકરણ વિસેાધિકરણ નિમિત્ત વિસલ્યીકરણ ૨૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૪] જન ગૂર્જર કવિઓ: ૬ પાપકર્મકઉ નિર્ધાતન પીડન કાયશગ કરવું. અન્યત્ર ઊદ્ધ સ્વાસ ૧ અધઃ સ્વાસ ૨ ઊધસ ૩ છીકઉ ૪ જભાઈ ૫ ઊકઈ ૬ અધે કાયદાય ૭ મિલિ આવઈ ૮ પિતરાઈ ૯ મૂછ આવઈ ૧૦ સૂકમ શરીર ચલાવઈ ૧૧ સૂક્ષ્મ લેમ ચલાવઈ ૧૨ સૂક્ષ્મ દષ્ટિ ચલાવાઈ ૧૩. એવમાદિક આગારિ ભંગ નહીં= અભંગઃ ન વિરાધિઉ હઉ મમ કાયસન્ગ જાવ અરિહંતાણું કહઈ ભગવંત કહઈ નમસ્કાર કરિ ન પારઉ તાવ તાઈ શરીરુ એક સ્થાનિ મૌન ધ્યાનિ અપણુઉં શરીર સિરઉં. સવ્ય લોક પ્રતિ ઉદ્યોતકર ધર્મતીથકારણ જિન અઈસા અરિહંત સ્તવિસુ ચતુર્વિશતિ કેવલજ્ઞાની. અંત - શોભાકા સમૂહ સારની કઈ કમલિ કરિ જે હે પ્રધાનહાર વચત સમૂહ રૂપે શરીર. સંસારકા વિરહ દઈ દે દવિ મઝકઉં. (૧) પ.સં.૭-૬+ઓછીવતી, પહેલું પત્ર નથી, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં.સં-૧૫૫૮બી. (પર૦૭) ગુરુવંદનક આલોચન લામણુક સૂત્ર ટબાથ આદિ– વાચ્છઉં હે ખમાસમણ વાંદિવલું શરીરશક્તિ કરિ અપર વ્યા પારનિષેધી, અનુમતિ દિઉં તૈક સ્થાનકનિષેધ કરી. ગુરુ પાદરૂપ હસ્ત લલાટ કરિ ફરંસઉં ખમિવશે. ભગવન કિલામિ બાધા. અ૯પલેશિ. બહુત સુખ કરિ ભગવદ્ દિવસ અતિક્રમિઉં. નિયમાદિ સંયમજાત્રા થઈ. ઇન્દ્રિય પાપ અબાધિત. ખમાવઉ. બંધિની અશાતના કરી તેત્રીસ મધ્ય એકઉં કીધા હઈ. જે મિથ્યાભાવિ કરી દુષ્કૃત મન કરિ વચન દુષ્કૃત કરિ. (ઉમેરેલુંઃ કાયદુષ્કૃત કરી) ફોધ અહંકાર માયા લેભ કરી અતીત અનાગત સર્વકાલ સલ્વે મિશ્યોપચાર કરી. સર્વ ધર્મે કરી અતિક્રમિ કરી. ઇસી રીતિ અસાતના કીધી જ જઈ જેતી આચાર કીધઉ. સેહ પ્રતિખમાવઉં. નિવત્તઉં નિંદઉ ગરિહઉં આત્મા પ્રતિ તે અતિ ચાર છેડઉં. અંત – જે કાંઈ મઝ વિનયરહિત દોષ ભયા સૂકમ વા બાદર વા હે બહુશ્રુત તહિ જાણુઉં હઉં ન જાણુઉં તે સબૈ મિચ્છા દુષ્કૃત હઉં. (૧) ૫.૪૭થી ૮ પં. ઓછીવત્તી, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૧પપ૮સી. Page #452 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [ ૫] અજ્ઞાત (પર૦૮) સામાયિક દંડનક ગ્રહણ અને સામાયિક પારણ ગાથા બાથ ૧ સામાયિક દંડક પ્રહણ બાથ કરઉ હં ભગવત્ સામાયિક વ્રત. સાવદ્ય વ્યાપાર પ્રત્યાખ્યાન કરવું. યાવત દિદંડ તાંઈ થિતિ કરઉં. દુવિધ ત્રિવિધિ કરી મનિ વનિ શારીરિ કરિ ન કરઉં ન કારાવવું તસ્ય ભગવદ્ પૂર્વકૃત પાપ-નિવૃત્તિ. નિંદઉં આત્માક્ષિક ગુરુ ગરિહઉ આત્માની છેડઉં પાપ.. ૨ સામાયિક પારણુ ગાથા બાથ પૂજ્ય શ્રી દર્શનભદ્ર સુદર્શન શ્રેષ્ટિ શ્રી કૃલભદ્ર વયરામ પ્રભૂત્તિ સફલ કીધઉ ગૃહભાગ સાધુ એવવિધ હુઇ. સાધકઈ વંદનિ કરિ પાપ નાઠઈ. અસંકિત ભાવિ કરી પ્રાશુક દાનિ કરિ આચાર હોઈ. જ્ઞાન દશન ચારિત્ર કહઈ. હઉ છદ્મસ્થ મૂખ. મન કેરાઈ જીવકઇ ચિત્ત હાઈ. યે જે ચિત્તિ સમરઉ નહીં . તે સત્વ મિથ્યા દુષ્કત હઉં. ૨ યે મન ચિતવિયા પાપ અશુભ વચન કાંઈ બેલિવું અશુભ શરીર કાંઈ કિઉં તે સર્વે મિથ્યા દુક્કત હઉં. (૧) પ.૪.૮ ૫ ઓછીવત્તી, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં ૧૫૫૮ડી. (પર૦૯) પાશ્વનાથ નમસ્કાર ટબાથ આદિ– જયવતઉ હેઈ મહાયશ (ઉમેરેલુંઃ ટભાગ્ય) જભ વાછિત ફલદાયક હે સમસ્ત જીવાજીવાદિક તત્વજ્ઞાપક હે જગત્રયગુરુ મહિમાગરિષ્ટ. દુઃખસ્થિત છવકવું પ્રાણુરક્ષક. તંભતીર્થ સ્થિત પાશ્વજિન. ભવિક છવકઉં રૌદ ભવથી કુપઃ તહ કાવનાશક. અનતગુણ. તુજઝ પ્રતિ ત્રિસંધ્યા હઉ નમસકરઉં. (૧) પ.ક.૮થી ૯ + ૭, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં.સં-૧૫૫૮સી. (પર૧૦) પ્રતિકમણ મધ્યપાઠ ગાથા બાથ આદિ- આચાવિ ઉપાધ્યાય શિક્ષ સાધમિક ગ૭ તે સવુઈ મનવચન કાય કરી ખમાવઉ. સવ્વ શ્રમણસંધકઉં ભગવંતકઉં મસ્તકિ હાથ જોડી કરી સળંઈ ખમાવવું હઉ પુણિ ખમઉં સવ્હીકઉં. સવ્વ જીવરાશિકઉં ભાવથી ધર્મનિ વિષય સાવધાન ચિત્ર સળંઈ ખમાઈ કરિ હઉ પણ ખમઉ સર્વેહીકઉં. Page #453 -------------------------------------------------------------------------- ________________ અષાત [૩૬] જૈન ગૂર્જર કવિઓ ૬ (૧) ઉપર મુજબ. (૫૨૧૧) શ્રાવક પ્રતિકમણું સૂત્ર બાથ આદિ– વાંદઉં સર્વ સિદ્ધ પ્રતિ ધર્મદાતાર આચાર્ય પરમકર્મભૂમિ મધ્ય સર્વ સાધુ વાંદઉં. પ્રતિક્રમિવ શ્રાવકધર્મકા અતીચાર. યે મઈ વ્રતકાચાર જ્ઞાન દર્શન ચારત્ર વિષઈ સૂકમ અથવા બાદર તે નિંદઉ તે ગરિલઉં. અંત – (પ્રથમ ભાગ) વાંદઉં જિન ચતુર્વિશતિ. (બીજો ભાગ) છહ કઈ ક્ષેત્રિ છઈ સાધુસાધવી શ્રાવકશ્રાવિકા જિનકી આજ્ઞા પાલતા સંતા રાખઉં ક્ષેત્રદેવતા. (૧) પ.ક્ર.૯થી ૧૨ પં.૭, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૫૮એફ. (૫૨૧૨) જીવાજીવવિભક્તિ અધ્યયન બાલા, ઉત્તરાધ્યયન સૂત્રને ૩૬મો અધ્યાય. આદિ- ઉપયોગ સહિત તે જીવ એકે કિયાદિક ઉપયોગરહિત તે અજીવ કાષ્ટાદિક તેહની વિભક્તિ ભેદ વિવરૌ દર્શનને વિભાગે કરી થા ..લા અણ શિષ્ય મુઝ કહતા પ્રતિ એકાગ્ર મન થકી જે અધ્યયન માનલી જાણીને ભિક્ષુ વારત્રીયૌ અથવા શ્રાવક સમ્યફ પ્રકારઈ ભૂમીય પરે યતન કરઈ સાવધાન થાઈ સંયમ માર્ગને વિષે અંત – એણ જીવાજીવવિભરી અધ્યયનનઉ અર્થ કહ્યા છ(ઈ) માત્ર થકી છત્રીસ અધ્યયન પૂરા લિખ્યા ૩૬ અથ એહ છત્રીસ ઉત્તરાધ્યયન કહ્યા અનંતર નિયુક્તનઉ કરણહાર એહ ગ્રંથ ઉત્તરાધ્યયનનઉ. મહિમા વખાણુઈ. (૧) ૫.સં.ર૬-પ-ઓછીવત્તી, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં. ૧૫૫૮. (૫૨૧૩) ઈન્દ્રિયપરાજય શતક બાલા, આદિ- તહ જિ શર તેહ જિ પંડિત તેહ જિ પ્રશંસનીય નિત્ય દિય રૂપીયા ચેરે સદા ન લૂસિઉં જેહનું ચારિત્રરૂપીઉં ધન. ૧ ઈદ્રિય ચપલ ઘેડા. દુગતિમાર્ગનઈ વિષઈ ઊજાતા નિત્ય નિરંતર ભવિતવ્ય ભાવિવ૬ સંસારસ્વરૂપ દુધઈ શ્રી વીરાંગના વચન રૂપિણ દેરીઈ. ૨ અંત - કિં બહુના ઘણું સ્પે. જઈ તું વાંછઈ છઈ જીવ શાશ્વતું સુખ Page #454 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૩૭] અનુજ રાહત, ઐ જીવ વિષયથી ઊકરાંડ નિરંતર સંવેગરૂપીઉં રસાયણુ સેવિ. ૧૦૦ ઇતિ શતક બાલાવબેાધ સમાપ્તઃ, છ. (૧) પ.સ'.૫-૧૧+૪, ઈંડિયા ઍફ્રિક્સ લાયબ્રેરી નં. સ-૧૫૬૧સી. (પર૧૪) આદિનાથ દેશનાદ્વાર અવરિ આદિ – સંસાર માહિ નથી સુખ જન્મ જરા મરણુ શાકે કરી. તથા તનુષઇ તે અપ્રજીવન કર” શ્રી જિનેનઉ વર ધર્મ. અંત – સમ્યકત્વ પામ્યા છત્ર નારકા તિયાઁચ ન હુઇ, કહાŪ શુભ મનુષ્ય દેવતાએ ઉપજતાં શિવ મેાક્ષ પહુચ‰, ૮૮ ધૃતિ શ્રી આદિનાથ દેશેાધારાવર સમાપ્તઃ છે. (૧) પ.૪.પથી ૯ ૫*.૧૧+૪, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૬૧ડી. (પર૫) આરાધના મા અત અજ્ઞાત થા. નિત્યઇંદ્રિયપરાજય ટબાથ છૂટક છે તે આ પ્રમાણેઃ જે પાપØ કરી ભારી જીવ રૌઇ દુર્ગતિરૂપ રાખઇ પાડતાં. તે ધર્મી હુઉ મૂનઈ સરણુ...તે ધર્મ હુઉ મૂનઇ શરણુ ...ઇમ ચિહુઠ્ઠું શરણું પામ્યઉ...ઉસનું મન સાઁસાર બંદીખાણાથી જ પાપ કાંઇ સમિક્ષ એહન”. - (૧) પ.૪.૯થી ૧૧ ૫.૧૧, ઈંડિયા ઍફ્રિસ લાયબ્રેરી નં. સ’-૧૫૬૧ઈ. (૫૧૬) આરાધનાસૂત્ર [અથવા આરાધનાવિધ આદિ – પ્રથમ ઇરિયાવહી કમાવી વાંદા દિવરાવીયઇ ખમાસણપૂવ્વ ક કહિવરાવીયઇ. ઇચ્છાકારેણુ સંદિRsભગવાન સમ્મત્ત સામાઈયસુર્ય સામાય આરેાવત્થ. ચૈયાઇ વંદાવે. સિઉં મહાવી દેવ આગલ સકરથું કહાવીયઇ જયઉ સામી રિસહ સેત્ર’જિએ. ૧ ખારડું વ્રત અતીયાર ગાથા ડિકમણુાસૂત્ર દૂતી જાણવી. અણુગૂડેય લિવર ડિકસ્મે જો જહુત્તમાઉત્તો જ જયઈ જહાથામ નાયવ્વા વીરિયાયારા. ૧૨ તારાધના સૂત્ર સમાપ્તમિતિ આરાધનાવિધિ પત્રાણિ. (૧) પુ.સં.૭, ઇંડિયા ક્રિસ લાયબ્રેરી નં. સ૧૬૦૩એ. (ધર૧૭) પડાવશ્યક બાલા, આદિ – પોંચ પ્રમિષ્ટ` નમઃ. ષડાવશ્યકસૂત્રાણાં વ્યાખ્યા ભાલાવખેાધની ઇત્યાદિ. પહિલ સકલ માંગલિકન મૂલ, શ્રી જિનસાસનવું Page #455 -------------------------------------------------------------------------- ________________ અગત [૪૮] જૈન ગૂર્જર કવિએ : ૬ સાર, ઈગ્યાર અંગ ચઉદ પૂવનઉં ઉદ્ધાર, સદૈવ સાસ્યતઉ શ્રી પંચપરમેષ્ટિ મહામંત્ર નવકાર. નમો અરિહંતાણં નમો અભ્યઃ અરિહંત જેહે રાગદ્વેષકષાયાદિક અંતરંગ અરિ વયરી હણિયા છઈ તે શ્રી અરિહંત ચઉત્રીસ અતિશય પાંત્રીસ વાણુગુણે કરી સહિત સમવસરણિ બઈઠા વિહરમાણ છઈ તેહ રહઈ નમો કહિયાં માહરઉ નમસ્કાર હુવઉ. અરિહંત ચંદ્રમંડલની પરિ સ્વેત વણિ થાયઈ. એતલઈ એક પદ અનઈ એક સંપદા હુઈ જેતલઈ અર્થ સમાપ્તિન€ અધિકાર હુઈ તતલઈ સંપદા જાણિવી. ઉપવાસ એ બીજુ નામ તિહાં વિસામઉં લીજઈ. ઈમ જિ સવત્ર જાણિવું. અત્ર નાગિલકથા. મહાપુરનગર. ભેજ રાજા. લક્ષમણ શ્રેષ્ટિ. તિહનઈ ના બેટી શ્રાવિકા. બાપ વરચિંતા કરઈ. તિસિંઈ બેટી કહઈ. છણિઈ દીવઈ કાજલ નહીં, કાલિકિ ન હુઈ, જિહાં દસા. વાટિ ખૂટ જિ નહિં, જે સદૈવ સ્થિર હુઈ, જિહાં ચોપડ ખૂટઈ નહીં, એહવું દીવઉ જેહનઈ ઘરિ સદા રહઈ તે વર ટાલી બીજ ન પરણવું. સેઠિ ચિતાં પડિઉં. - તિસિદ્ઘ નાગિલ જુવારે વિરૂપાક્ષ યક્ષ ઘણે લંઘને સંતુષ્ટ કરી તેહ પાહિઈ તી આપણ ઘરિ તેહવઉ દીવઉ કારાવાઈ. સેઠિ સકુટુંબિઈ તેહવઉં દીઠઉં. તે દેખી તેહ છ દરિદ્ર રહઈ પરણાવી. પેલ જિજિમ જૂય રમતઉ દ્રવ્ય હાઈ તિમતિમ જમાઈ ભણી સેઠ પૂરવઈ. એક વાર વનિ જ્ઞાની મુનિ પૂછિયા.. અંત – ઈતિ ષડાવશ્યક બાલાવિબોધ સંકલિત જતિગૃહી તણુઉં તે સંપૂર્ણ. (૧) લિખિત ઋષિ લખૂ. પૂજ્યશ્રી નિહાલચંદ ઋષિ પઠનોગ્ય. શુભ ભૂયાત. પ.સં.૩૧-રથી ૧૦+ઓછીવત્તી, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૩૬૮. (પર૧૮) તપશ્ચરણાનિ બાલા આદિ- હિવ અથ. ભાદ્રવા સુદિ એકાસણું તેરસિ જે કીજલ. નિતુ નવાં નવાં નેવજ ઢાઈઇ. પૂર્વ દુગ્ધ ૧ દધિ ૨ ધૂન ૩ ખીરિ ૪ કરંબુ ૫ લાપસી ૬ ઘઉર ૭ એ સાત નેવજ દિનંદિન પ્રતિ Page #456 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૩૯] અજ્ઞાત તીર્થકરમાતૃણ ઢોકનં. ઉદ્યાપને ચતુર્દશ તપાં યથાશક્યા. પૂડલા પૂગી. દાડિમફલાદિ ફલખીચડી સપુત્ર શ્રાવિકાણું કાપડાં પીયલિ તાંબૂલાદિ દાન. એવું વર્ષ ૭ સંધવાત્સલ્ય. ઉઘાપનેન સહ તપ.. હિંવડાં પંચમી તપ લિખ્યતે. અજૂઆલા ૫ વર્ષ ૫ માસ ૨૫ નિવી ૨૫ આંબિલ ૨૫ ઉપવાસ ૨૫ પછઈ ઉજમીઈ પાંચ વરસ અનઈ પાંચ માસ કરીનઈ પુસ્તક શ્રી ક૫સિદ્ધાંતાદિ પ ભરાવીઈ. ઊતરી ૫ વીંટાંગણ ૫ નીલાં પીલાં કાલાં રાતાં ધઉલાં જિમ સૂત્રના તિમ પટુલાંનાં. ચંદૂઆ પ ખીરદક પ પટુલા ૫ કલપલાં પ ચલોટા ૫ કાંબલા પ કાંબલી ૨ મહુપતી ૫ સૂત્રઆઠી ૫ કેકડી ૫ રાતઉં હીર કાનું હીર પીલું હીર નીલું હીર ધઉલું હિર ટાંક પાંચ. સમોસરણ ૫ ભરિત વીટાંગણ ૫ ઝલમલ ૫ કમલી ૫ ચઉગઠિ ૫ પૂજણ ૫ દાંતની કાંબી ૫ દેરા હીરના પ દસ્તરી ૫ સિદલી ૫ નવકારવાલી સોનાની રૂપા મોતી. પ્રવાલા રુકાખ આકલ બહુર પછવા. કેયૂર માણીઅ ફટિકમઈ. અકીક. સૂત્રની પાંચ પાંચ નવકારવાલી મેલહઈ. પાંચમિના ઊજમણાનઉ પાર નહી. આપણી યથાશક્તિ સારૂ ઊજમણું કી જઈ. જે કાંઈ રૂડી વસ્તુ પૃથ્વી માહિ તે મેલડીઈ. પાંચમિન તપ. અંત – ઉદ્યાપને પંચ પરમેષ્ટિ પૂજ. જેટલું ઊજમણું દેહર ઢાઈમાં તેટલું ઊજમણું ગુરુની પોથી આગલિ ઢોઈઈ. એ પંચ પરમેષ્ટિ તપ:. ૮૧. (૧) પ.સં.૫-૧૫(૧૬), ઈંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૯૫૪એ. (૫૨૧૯) બિંબ પ્રતિષ્ઠા વિધિ આદિ– અપગરણ એ ટલાવાના જેઈઈ. નવાંગચેરી. વાંસેજવારા. ગઠ્ઠ. જવારિ. વરી તણ જવારા ૪ યાર. સૂના રૂપા ત્રાંબાના તથા માટીના કલસ ૮ નવહણગ્ય પણું ઘાલવા. અત- કણ બીજ કલથ મસૂર જવ કાગ અડદ સરસવ. સાલજવ ગંદુ મગ વાલ ચણ ચલા નાલીઅર ફેફલ ખજૂર દાખ વરસેલા ફલાલ દાડિમ સાકર જેબીરા નારિંગ બીજા સેલડી આબા. વ્રતવાટલૂ દધીવાટલૂ બાકલા વાની ૩ ખીર તથા લાફસી. Page #457 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૪૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ (૧) ૫.૪૩૦૭થી ૩૦૮ ૫.૧૬, ઈંડિયા આફ્રિસ લાયબ્રેરી નં.સ-૩૪૦૦ઈજી. (પરર૦) અતિચાર આગ્નિ – અનરથદંડ માટે અતીચાર ૧૨૪ લખીએ તે જાણુવા અતિ જાણીને ટાલવા તેની વગત્ય. શ્રી સમયત્વના અતીચાર... અત * સાતમૂભાગા પ્રભાગ વ્રતના પાય આચાર ૫ કામભાગની વાછા કીધી તપાચારના માર ભેદ બાર અતિચાર છ અભંતર છ ભાનુ ૧૧ તપાચાર ૮ શ્તાનાચાર ૮ દરસણાચાર ૮ ચારિત્રયાર ૩ વીન ચાર. (૧) ૫.૪.૨૯૪થી ૨૯૮, ઇંડિયા આફિસ લાયબ્રેરી ન....સં.૩૪૦૦ડીએ. (પરર૧) [આણુ≠ શ્રાવકની કથા] ઉપર્યુક્ત અતિચાર'-અંતગ ત. આદિ- આંણું... શ્રાવકનુ સમાઁધ. વાંણિજ્ય ગાંમને વ્યષઇ ભગવંત શ્રી માહાવીર દૂતીપલાસ ચૈત્યને વ્યષે સમુસરા તારા આણુંદ વાંદવા આવુ. અત પછી માસીનૢ અણુસણુ આરાધી સૂધમ દેવલાક ગઆ તે સુધર્માંવંસક વિમાનથી ઈસાનસ્ફૂણિ. અણુ વિમાન છિ તાહાં ૪ પત્યેાપમ ઉતક્રીષ્ટ આઊખા તાંહાં ઊપના. (૧) ઉપયુક્ત પ્રત, ૫.ક્ર.૨૯૮થી ૩૦૦, (ધરરર) [અન્ય કથા [અતિચાર’-અંતગત, પણુ કથાપ્રસંગ અસ્પષ્ટ છે.] આદિ – તણિ કાલ તણિ સમઇ ચ'પાનગરી તેનૂ પેાલ ગઢ પ્રકાર ક્રૂ વાડી તે...તાહા રાજા કાણી... અ'ત – માહાવદે (દેવ) ખેત્ર મોટા કાલને વખ′ ઊપજસઇ તાહા પ્રસ્તાવિ ચારત્ર પાણી આણંદની પરઇ મેક્ષ જસઈ. સમાપ્ત. (૧) ઉપર્યુક્ત પ્રત ૫.*.૩૦૦થી ૨૦૨. (પ૩) બાર રાશિનું ફલસફૅરણું આદિ – એ નમઃ સિદ્ધેભ્યઃ મેષચંદ્રમાઇ સલામત્ત આવઇ. વૃષચંદ્રમાઇ સલામત લાભ સાથિ આવઇ. મિથુનચંદ્રમાઇ કાઈએક કષ્ટ થાઇ. કડ...લાભ ધણા હુઇ. અંત - ઇતિ ભારરાસનું લસરતુ. ૧ Wi Page #458 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૪૧] (૧) પ.૪.૩૦૭, ઇંડિયા આફ્રિસ લાયબ્રેરી નં. સ-૩૪૦૦ઇએ. (પરર૪) ગુણત્રીસી ભાવના ખા આદિ – (દેવાધિદે)વ' શ્રી મહાવીરનઈ નમસ્કાર. પામ્યઉ સંસારસમુદ્રતીર પાર જિ‰. વર્ણવઉં દાનગુણુનઉ નિધાન સ્વરૂપ. પામઇ (જ જાવ તારક) સુખનુ સ્થાનક. ૧. કેવલીઇ દીઠડ જિષ્ણુ પ્રણીત ધર્મ સાર પ્રધાન. દાનકીર્ત્તિ સ્ય કહિસ્સું ચારિ પ્રકારિ, સાંભલઉ ભવ્ય વાઉપગ ચિત્તિ દેઈ દાન ઈનઇ જિમ સુખપ્રાપ્તિ હુઇ. ૨. અ`ત – છેદઇ ખડાડિ કરઇ કરવત કરી વિદ્યારઇ અંબા કહેતાં પરમાર્થિક છ ખિસ લેાકા કરી પેાવઈ આપ આપમા. પહેલા બે પત્રમાં જ, ઇંડિયા ઑફિસ (૧) પુ.સં.૭-૬(૭), ટખા લાયબ્રેરી નં. સ-૩૩૯૪. (પરરપ) જન્મમહિમા ટમા આદિ – ઈસાણુ¥ણ ગઈ નઈનઈં. ધેડાસા અધિકાચારિ અંગુલથી ધરતીનઈં તલઇ તે ઉંચા તે વિષાણુ મૂકો... જગન્નાથન મલ પરાક્રમ જાણ્ય, પગદ્ય લાગઉ. જગન્નાથ ખમાવવું છઉં. પરુષ ઉપર, રિખ ન્હાન‰ ઉલી. ૪૮.૦૩. અત અજ્ઞાત * (૧) પ.સં.૨૪, ઇંડિયા આફિસ લાયબ્રેરી ન', સ૩૩૮૮. (પરર૬) શ્રીપાલ કથા મે લાગઉં. ઈમ કઢિવા ણિક, મિ હુમ મૂળ પ્રાકૃત રત્નશેખરકૃત. આરંભના થાડા ભાગના જ અનુવાદ. આદિ – શ્રી ગણેશાય નમઃ અરિહ ંત પ્રમુખ નવપદ ધ્યાઈને ક્રિયકમલ માહિ શ્રી સિદ્ધચક્રમહિમા ઉત્તમ કાંઇક કહિસ્યુ. ૧ ઇણુહી જ જ અદ્દીપે દક્ષિણા ભરતા મધ્યખંડમાહિ ઘણા ધનધાન્ય સમૃદ્ધભર્યાં મગધ નામા દેશ જેવંત પ્રસિદ્ધ. ૨ જિહાં ઉપને શ્રી વીરપ્રભૂના તીથ જગમે વિસ્તર્યાં તે મગધ દેશ સર્વિસેસ તીરથ ભાષા” કહ્યો ગીતારથ. ૩ તે મગધે તીથ વિષે મગધ દેસ તિહાં રાજગૃહી નગર પ્રાંત ઇં. વૈભાર અને વિપુલ ગિરપરવતસેાભિત પરિ ́સર થાનક જેડનું. ૪ તિહાં શ્રેણિક રાજ રાજ્ય પાલŪ ત્રિભુવનમે વિખ્યાત. શ્રી વીરજિનચણુ ભક્ત વ્યાધિ ઉપાજ્યો જિષ્ણુ તિથ કરગેાત્ર. Page #459 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) પ.સં.૭૮-૫(૬), અપૂર્ણ, બે પત્ર ૧૨ સુધી જ, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૨૮૭એ. (પરર૭) અવધેસંસ્થાન વિવર આદિ- ૧ નારકીની અવધિ ત્રાપાકારે ૨ ભવનપતીની અવધિ પલાકારિ અત – ૮ તિય"ચની અવધિ માનુષ્યની અવધિજ્ઞાન સંસ્થાનિ જાણવી – ઈતિ અવધિ સંસ્થાન વિવર, (૧) પ.સં.૧-૨૪(૨૫), ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં.સં-૩૩૮૪બી. (પર૨૮) ક્ષેત્ર વિચરણ આદિ– વત્ત. સવિજય જબૂદીપ મહાવિદેહ ક્ષેત્રિ માહિ. એક ઇરવત. એક ભરત. એવં મિલી જબૂદીપ માહિ રેત્ર ૩૪. અંત – એ સર્વ મિલી અઢાઈ દીપ માહિ ખેત્ર ૧૭૦. -ઈતિ ખેત્ર સંવિચરણે. (૧) ઉપર મુજબ. (પરર૯) ક્ષેત્રવિચાર આદિ- યુગલીયહકે ૬ ક્ષેત્ર જબુદીપ માહિ. યુગલીએક ૬ ખેત્ર ધાતુકી ખંડ પૂર્વ દિશા. અંત - હેમવત પવત તઈ નકલી દાઢા લવણસમુદ્ર માહિ ગઈ તિસ. ઊપરિ ૨૮ (તીએ). (૧) ઉપર મુજબ. (પર૩૦) ભુવનદીપિકા ટબાથ મૂળ પદ્મસૂરિકૃત. આદિ – શ્રી ગુરવે નમ: શ્રી પાર્શ્વનાથાય નમઃ સારસ્વત નમસ્કાર કરીને.. તેજ કેસઉ છઈ. અંધકારપત થઈ. અંત – પ્રશ્ન કહ્યા ૮ ગ્રહ ભાર ભાવન જેડનઈ પ્રકાશ કરીને એ શાસ્ત્ર કહિઉં જગના ભાવ પ્રકાશવા ભણી. શ્રી પદ્મસૂરિ કીધ3.. (પછી નક્ષત્રો તથા રાશિઓની યાદી) (૧) પ.સં.૧૪-૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૨૦૪૯ડી. (૫૨૩૧) મુનિપતિચરિત્ર બે મૂળ પ્રાકૃત હરિભદ્રસૂરિકૃતિ સં.૧૧૭૨. આદિ– પ્રણય પરમાનંદ પ્રદેવટે જિનેશ્વરમ સુદ્રરૂચ ગુયુક્ત મસ્તા જ્ઞાનતમોભરમ. Page #460 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૪૩] અત * તમિલઁણું ૩. નમસ્કાર કરિને વન્દ્વમાણું ક. શ્રી વમાન જિન પ્રñ ચઉચ્વિહાઇ ક, ચ્યાર પ્રકારરા અતિશય જ્ઞાનાતિશય ર અપાયાગમાતિશય ૩ વયનાતિશય ૪ ઋણાં કરીને સંયુક્ત છે વલી કમ` વેરી હણવાને ધીર' શરવીર હૈ ઇસા વીર્ જિન પ્રå નમસ્કાર કરિને મુનિપતિ ચરિત્ર પ્રત કહિસ્સું કેહુવે છે ચરિત્ર સુસાનૢ ક. સાધુ તિઝુાં રાજદિક ગુણુ રૂપીયાર લે કરીને વ્યાપ્ત છે. (૧) પ.સં.૩૦-૬+ઓછીવત્તી, અપૂર્ણ, ઈંડિયા ઑફિસ લાયબ્રેરી નં.સ-૧૩૫૪ખી. અજ્ઞાત. (પર૩ર) આરાધનાવિધિ આદિ- આ નમઃ શ્રી વીર્ વ માનાય. આરાધનાવિધિ લિખ્યતે. શ્રી દેવપ્રતિમા માડિ અક્ષતફલાદિ ઢાઇ, ઇરિયાવહી ડિકમાવી સકિર થ કહાવિયઇ. પછઈ ખમાસમણુ દેઇ કહે. ભગવઉ સમિક તુઝ ચરાવઉ ઇસ્યું કહી, ૩. પાપક્ષયકર શ્રી પચપરમેષ્ટિ નમસ્કાર સ્મરણ કરજ્યે. અપર ગૃહવ્યાપાર સમસ્ત ચિંતા ત્યજી વિહરમાન શ્રી સામ ધરસ્વામિ. જિનવરેન્દ્ર તણા ચરણકમલ ચિત્ત ભીંતરિ આનિજ્યું. —તિ આરાધના સમાપ્તા, (૧) પ.સં.૨૪–૧૦, ૫.ક્ર.૧થી ૫, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.ગુ-૬, (પર૩૩) સમ્યક્ત્વસ્વરૂપગર્ભિત જિનસ્તવન બાલા. મૂળ પ્રાકૃત. - આઢિ – જિત સમિકત્વનક સ્વરૂપ, જે કહિયઉ યથાસ્થિત શ્રી મહાવીર જિનવરે દ્રિતિમ કહિસુ સ્તવી કરી હઉં સ્તવિસુ સમ્યકત્વનઇ મનસુદ્દિનઇ કારણું. ૧ અંત – તારા સમય સિદ્ધાંતદ્ઘાંત દૂત વિસ્તાર સદા સમરતા હૂઁ તા. ભવ્ય જીવન” સ્વામી તાહરાપ્રસાદ લગી હૈાઉ મિત્ત્વની પ્રાપ્તિ. ૨૫ —પ્રતિ સમ્યક્તસ્વરૂપગર્ભિત જિનસ્તવનમ્. છે. ધૃતિ સમ્યક્તસ્યાવસૂરિઃ સમાપ્ત, (૧) ઉપરની કૃતિની પ્રત, ૫.ક્ર.૫થી ૧૦. Page #461 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪] જન ગૂર્જર કવિઓ: ૬ (પર૩૪) સમુદઘાત વિચાર આદિ – સમુઘાત સાત કહિઈ. વેદના સમુદ્દઘાત ૧ કષાય સમુદ્દઘાત ૨ મરણ સમુદ્દઘાત ૩ વિક્રિય સમુદ્દઘાત જ તેજસ ૫ આહારક સ. ૬ કેવલિ સમુ. ૭ એ સાત સમુદ્રઘાત જીવજે. અત – સમુઘાતક હુઈ. વેદના સમુઘાત. કપાય ૨ મરણ ૩ વૈક્રિય ૪ તેજસ ૫ સમુદ્યાત હુઈ. મનુક્ષ માહિ સાતઈ સમુદ્દઘાત પામીઈ ઈમ તેરે સ્થાનકે સાત સમુધાત વિચારિઆં. –ઇતિ સમુદ્રઘાતવિચાર:. અથ પરભનાબંધવિચારઃ સમાપ્ત . ' (૧) કૃતિક્રમાંક પર૩રની પ્રત. પક.૧૦થી ૧૨. (૫૫) મનસ્થિરીકરણાંતગત ક્રિયાવિચાર બાલા, આદિ– પૃથવીકાય પરલકિ પૃથવીકાય માહિ જાઉ જઘન્ય આપ્યું અંત મુંદ માણ વાઉ. ઉત્કૃષ્ટૌ મનુષ્ય અથવા ત્રિયે માહિ જાઉ એક પૂબ્યુ કેડિ પ્રમાણ આઉખૂ વાધઈ. બેંદ્રિય. તેંદ્રિય. અંત – અવિરત ગુચ્છાણઈ. વૈયમિશ્ર. કમ્મરણમશ્ર હિત ૪૩ કર્મબંધન કારણ હુઇ. અગિલા ગુચ્છાણઈ દેવ હુઈ નારકી હુઈ હુઇ. ઈસિ પરિ કારણ છિહાં જેતલા હુતે વિચારિઆં. - ઈતિ મનસ્થિરીકરણતગત ક્રિયાવિચાર બાલાવબોધઃ સમાપ્ત . (૧) કૃતિક્રમાંક પ૨૩૨ની પ્રત, પાક.૧૨થી ૨૪. (૩૬) ગુણઠાણ ચોપાઈ બાલા, મૂળ ગુજરાતી કનકસોમકૃત સં.૧૬૩૧. આદિ– પંચ પરમેષ્ટ નમસ્કાર હદય વિષઈ સ્મરીનઈ નમસ્કાર શ્રી ગુરુદેવનઈ પરમતત્વનું જાણુઈ ચઉદ ૧૪ ગુણસ્થાનકનવું મહાસુખકારીયા સ્વરૂપ તે આગલિ કહીર્ય તે પણિ હું કહું. ૧ ઢાલચઉપઈ. મુકિતરૂપીયા આવાસિ ચડિવા ભણું ભવ્ય જીવનઈ એ ચઉદહ ગુણઠાણ શ્રી વીતરાગિ કહ્યા ગુણસ્થાનક સોપાન મારૂપ કહ્યો જિનરાજિ જો ચડે તે ભાવ પ્રણામે જીવ ચડે અનુક્રમે ચડતીચડતી સોપાન યદ્યપિ જઉ પગ ધરઈ ત સ્વયમેવ મુક્તિ તઉ પણિ સ્વયમેવ પાવઈ હસ્તિ સિવરૂપણી સ્ત્રી વરઈ. ૨ - જે પ્રથમ મિથ્યાતગુણઈ તેને ધર્મની અસુ ન સુકાઈ. સમ્યક્તવતાં કિંચિ વાદ આવે. મિથ્યા તીજતી સમ્યદૃષ્ટિ રાખે પર કરત તિન કરઈ. પંચમે દેશવૃત્તિ ગુણઠાણ ૫ શ્રાવકને હાઈ.૩ Page #462 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૫] અજ્ઞાત. (૧) પ.સં.૭-૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ. (પર૩૭) કુમારપાળ ચરિત્ર બાલા. મૂળ જયસિંહસૂરિકૃત સં.૧૪૨૨. આદિ– શ્રી કુમારપાલ વંશાવલી. ચૌલુક્ય એહવે નામે ઉત્તમ ક્ષત્રી પરાક્રમી થયો. તેથી ચૌલુક્યવંશ થયો. તેથી ઘણા થયા. અનુક્રમે સિંહવિક્રમ રાજા થયે. અંત - એ ચરિત્ર શ્લોક પદ્યબંધ શ્રી કૃષ્ણઋષિના શિષ્ય જયસિંધ સૂરિ રચના કરી. સં. ૧૪રર વરસે ગ્રંથાગ્રંથ છ હજાર સાડત્રીસ શ્લોક પરિમાણ ચરિત્ર છે તે ચરિત્રમાંથી હેમાચાય અને ચૌલુક્યને સંબંધ જાણવાને વાર્તારૂપ ઊતાર્યો છે. –ઇતિ કુમારપાલ ચરિત્ર બાલાવબોધ સંપૂર્ણ શ્રી, (૧) પ.સં.૧૦-૮૦(૧૦૦), ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. બુહલર-૨૮૭. (પર૩૮) વીસ દંડક ટબાથ મૂળ પ્રાકૃત ગજસાકૃત. આદિ– પાશ્વદેવનૈ હમારો નમસ્કાર હોઈ નમસ્કાર કરી ભાદિ ચેવીસ. તીર્થકરને...૨૫ દંડક કહઈ છ૪ ૧ સાતે નરકૅ થઈ એક દંડક ૧ ભવણપતિ અસુર ૧૧. અત – શ્રી જિનીંસ મુનીશ્વરના રાજ્ય વિષે શ્રી ધવલચંદ્ર મહાપા ધ્યાયના શિષ્યને ગજસાર એ નામ જેહનઉ તેણુઈ કીધા. (૧) પ.સં.૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ૧૮. (પર૩૯ ક) નવકાર મૂલમંત્ર બાલા, આદિ-...જઈ ૨ સ્વાસસુગંધ ૪ કેવલ ઊપના તે ગ્યારહ તિયચ નર. દેવ જોજન એક માહિ ૪ વાણુ સવ જીવ જ જાણુઈ એક જેજન ૬ ભોમંડલુ ૧૦૦ જેજન છાયા કરઈ ૭ રોગ પચીસ જોજન, માહિ ન હઈ ૮ ઈતિ મૂષક સૂકા દિન હાઈ ૯ અંત - અસહાઈ સહાઈત અયિ સંજણી અનેરાન કરાવઈ સંતાઈ સગણ અણગારકે યુક્ત ચઉદસ ભિખૂગુણયુક્ત ઉપસર્ગ સહઈ સર્વ યુક્ત સંસાર ભઉવિગ મેરની પરિઅ કંપઈ. ઇત્યાદિ એહ પ્રતિષ હમારઉ પાંચાંગ પ્રણામ સદા એકપદ એકસંપદા. અક્ષર ૮ ગુરુ ૧ લઘુ ૮ ધણ લાભ હેઈ એતલઈ ૫ પંચપદ સંપદા ૫ પંચ પઈતીસ અક્ષર તે માહિ ગુરુ ૪ લઘુ ૩૧ ઈતિ Page #463 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૬] જન ગૂર્જર કવિઓ: ૬ નવકાર મૂલમંત્ર કહ્યા. (૧) પ.સં.૭-૧૧, પત્ર ૧ અને ૬ નથી, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૬૦૬બી. -(પર૩૯ ખ) [જીવદયાદી આદિ – નમો અરીહંતાણં શ્રી ગણેસાએ નમઃ રાજાએ ગેએમ ગણ ધરયાએ પ્રણમી. જીવદયા બોલીસ ભેદ. જીવદયા તે પાલી સદ જીવદઆસખ લેશે... (૧) ખંડિત, પ.સં.૧, ૫.ક્ર.૩ર૩, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૪૦૦જીએ. (પ૨૩૯ ગ) ૨૧ તીથકર ૨૧મા તીર્થંકર ધર્મનાથથી આરંભી પહેલા તીર્થકરના જીવનકાળ વચ્ચેના ગાળાઓ બતાવ્યા છે. આદિ – શ્રી નમિનાથના નિર્વાણથી પાંચ લાખ વરસે. શ્રી નેમી નિર્વાણું તિવાર પછી ચોરાશી સહસ્ત્ર નવશત્ત આઈસી વરસઈ પુસ્તકવાચનાદિ પ્રવત્યું. ર૧. ઇતિ શ્રી ગુ. અંત – શ્રી ઋષભનિર્વાણથી પંચાસ લાખ (ડિ) સાગરોપમેં શ્રી અજિતનાથ-નિર્વાણ તિવાર પછી ત્રિણિ વર્ષ સાઠા આઠ માસ બેંતાલીસ સહસ્ત્ર વર્ષ એટલે ન્યન પંચાસ કેડિ સાગરોપમેં શ્રી વીરનિર્વાણ તિવાર પછી નવશત અઇસી વર્ષ પુસ્તકવાચનાદિ. ૧ (૧) પ.સં.ર-ર૧, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૨૬૪૬સી. [કેટલૅગગુરા પૃ.૯-૧૦, ૧૨-૧૪, ૧૭–૧૮, ૨૦–૨૮, ૩૧, ૩૩-૩૫, ૩૭–૩૮, ૪૧-૪૨,૪૪-૪૬, ૪૯, ૫૫, ૬૬-૬૭, ૧૦૨-૦૩, ૧૦૭-૦૮, ૧૧૪-૧૫, ૧૨૩-૨૪, ૧૨૭, ૧૩૮ તથા ૧૪. ક્રમાંક પર૦૪ના “વિપાકસૂત્ર બાલા.'ના લેખસંવત વિશે સંસ્કૃત કેટલેંગમાં સં.૧૭૫૦ તથા ઈ.૧૬૪૮ (સં.૧૭૦૫) સંભાવનાઓ થયેલી પરંતુ હસ્તપ્રતમાં ૧૭૫ છે ને એક આંકડો રહી ગયો છે તે ત્રીજો કે ચોથો જ નહીં, બીજે પણ હૈઈ શકે. તેથી લેખનસંવતનું અનુમાન કર્યા વિના એ કૃતિને અહીં સાલ વગરની ગદ્યકૃતિઓની યાદીમાં સમાવી છે.] ૧૪૬૪. અજ્ઞાત (સાલ વગરની ગદ્યકૃતિઓ) (પર૪૦) દશ શ્રાવક ચરિત્ર Page #464 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત વીસમી સદી [૪૭] આદિ- શ્રેયઃ શ્રીદ વીર આનમ્ય ભફત્યા સંબોધાય પ્રાણુનાં શુદ્ધ ભાવાત આનંદાદિશાવકાનાં ચરિત્ર વયે કિંચિત્ વાર્તા સપ્તમાંગાત. ૧ શ્રી ઉપાસકદશા સાતમાં અંગ દૂતી આનંદ શ્રાવક પ્રમુખ દસ શ્રાવક તણુઉ વિચાર લિખીઈ છ... અંત – કેવલજ્ઞાન ઊપજાવી મુક્તિ જસિઈ. ઈતિ લેઈણપિતા-ચરિત્ર... આનંદ ૧ કામદેવ ૨ ચુલાની પિતા ૩ સુરદેવ ભુલ્લાશતક ૫ કુંડકિલા ૬ સદાલપુર ૭ મહાશતક ૮ નદિની પિતા ૯ લેઈપિતા ૧૦ એક વાર મહાવિદેહ ક્ષેત્ર ઊપજી ચારિત્ર પામી કેવલજ્ઞાન ઊપજાવી મુનિઈ જસિઈ હવડાં દેવલોકિ પહિલઈ થઈ. –ઈતિ દશશ્રાવક ચરિત્ર સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્ર ૯૫૦, ૫.સં.૨૮-૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૨૫/ ૨૬ ૦૫. (પર૪૧) સાધુ સમાચારી બાલા. મૂળ પ્રાકૃત. આદિ– તેણું કાલેણું તેણું સમણું સમણું ભગવાંમહાવીરે...વાસાવા પજજેસએવઈ...૧ તે કાલ ચઉથી આરા લક્ષણ તે સમય જિઈ સમયઈ શ્રી વીર વિદ્ધમાણ સ્વામી...શ્રી પર્યુષણ પર્વ કરઈ... ૧ જાણું... અત – ભુજજે ભુજ ઉવદં સેઇ ત્તિ મિ. ૬૪..વારવાર પ્રરૂપ્યઉ ઇતિ બ્રવિમિ એ વાત શ્રી ભદ્રબાહસ્વામી આપણું શિષ્ય ભણું કહઈ. હું નથી કહેતઉ, પરમેશ્વરે કહ્યઉ, તિમ હું તહાં આગલિ કહઉં. એતલઈ કરી ગુરુ પારતત્યપણુઉ દિખાડથઉં. –ઇતિ સાધુ સમાચાર્યા કથનીય કનીય સમાપ્ત. (૧) શ્રી બુડખરતરગછે. ગ્રંથાગ ૧૧૦૦, ૫.સં.૩૩-૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૪૩/૨૦૦૫. (૫૪૨) કલ્પસૂત્રવિશિષ્ટતા વિચાર વૃક્ષ માહિં કલ્પવૃક્ષ, પુષ્પ માહિ જાતિકુસુમ, નરેન્દ્ર માહિ શ્રી રામ, રૂપવંત માહિ પ્રશંસીઈ કામ,....ધેનું માહિ વખાણુઈ કામધેનુ, કામિતસવ પદાર્થ તેહ તણું દેનારિઃ તિમ સવિ શાસ્ત્ર માહિ એ કલ્પસૂત્ર તે ઉત્કૃષ્ટ મહાવિશિષ્ટ ગુરૂઉં પ્રવઈ. (૧) પ.સં.૩-૧૩, ૫.૪૩, પુસ્ટે.લા. સં.૧૮૯૩.૩૭૯/૨૦૮૮. Page #465 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ (૫૨૪૩) ઉત્તરાધ્યયન ખાલાવમાધ આદિ – અથ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ખાલાવિમેાધ લિખ્યતે. સ`જોગ...૧ ભિક્ષુ મહાત્માન” વિનયમાર્ગી પ્રકટ કરિસુ... અંત – ઇતિ શ્રી છત્રીસમું જીવાજીવભક્તિ ઈસિઇ નામ” તેહનું બાલાવિ મેધ સંપૂર્ણ વિઉ. એ છત્રીસ શ્રી ઉત્તરાધ્યયન વિમલનિર્મલ ગુણિÛ કરી જયવંત જે માહન્ત સકલ સાસન માંહિ આચાર્ય. ઉપાધ્યાય કૃત બાલાવિમાધ તેહનÜ અનુસાર એ માલા-ખાધ સાધુસાધ્વી એ વાચ્યમાંત હુંત સુખ શ્રેય કરિ હુઇ. (૧) ૫`તિપ્રવર પૉંડિતશિરામણ પં. શ્રી ૫ શ્રી ગુણવ નગણ સદ્ગુરુભ્યો નમઃ. ઋિષ દયાકીતિ લિખિત, ૫.સ.૧૫૭-૧૫, જી.સ્ટે.લા. ન’.૧૮૯૨.૧૯૧/૧૭૧૩. (પર૪૪) ભાતિગ [ભાષ્યત્રય] ટમે મૂળ પ્રાકૃત દેવેન્દ્રકૃત. આદિ – વાંદી નમસ્કાર કરીનઇ વાંદવા જોગ્ય જે તીથ કર દેવ તે પ્રતિ... અ'ત - પચ્ચક્ખાણુ એ સેવીત”ભાવ” કરી તીથંકર દેવા કહિઉ પામ્યા અનતા જીવ શાસ્વતાં સુખ ભાધાં પીડા રહિત. ૪૮ દ્વાર નવમું પૂરું થયઉં. ૯ —ઇતિ શ્રી પચ્ચકખાણુભાષ્ય ટમા ત્રીય સંપૂર્ણઃ. (૧) પતિ શ્રી સ`વિજયગણિ ગુરુભ્યો નમઃ. ગ્રંથાય ૭૦૦, પ.સં. ૨૬-૪+૩, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૨૧/૧૮૩૨. (ર૪૫) ષડાવશ્યક ટમે આદિ – નમસ્કાર હવઉ. આઠે કરમરૂપીય વઇરી હણુઇ પડવા અરિહંત... અંત – ઇતિ નમસ્કારઉ સંપૂર્ણઉ સ્તઃ ઇતિ શ્રી ષડાવશ્યકસૂત્રાણિ સંપૂર્ણા. (૧) ગ્રંથાત્ર ૮૦૦, ૫.સ'.૨૬-૪૧ કે વધુ, વચ્ચેનાં કેટલાંક પત્ર નથી, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨૪૨૨/૧૯૭૧ (પર૪૬) પડાવશ્યક મા આદિ – જે ત્રિભુવન... પૂજા રહિયેાગ્યા તે અરિહત... અંત – પ્રતિ વંદનક અક્ષરા : - (૧) પ્રથામ ૯૦૦, ૫.સં.૧૭-૬+૧ કે વધુ, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬૨૮૨/૨૫૪૨. Page #466 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૪૯] (પર૪૭) પખિયસુત્ત બાલા, આદિ – તીર્થંકર પ્રતઈ વંદું, એ પદ સર્વત્ર જેડિયઈ. ચ શબ્દ થકી અતીત અનાગત આદિક લેવા... અંત – નિરંતર જેહની સિદ્ધાંતસમુદ્રનઈ વિષઈ ભક્તિ છ6. –ઈતિ પાક્ષિકસૂત્ર બાલાવબોધ સમાપ્ત . (૧) ગ્રંથાગ ૮૦૦, ૫.સં ૨૦૦-૭+૧ કે વધુ, મુ. લા. નં.૧૮૯૨ ૩૩૦/૧૮૪૬. (૫૨૪૮) વગચૂલિયા વંકચૂલિયા) બાલા, આદિ- ભત્તિવર કહતાં ભત્તિને સમૂહે કરી.... અંત – ઇ. ઇમ શ્રુતહીલાને ઉપાય સાંભલીનઈ... જભદ્રસૂરિના વચન ઉપરે...ઇતિ શ્રી વંકચૂલિયા સૂત્ર સુ. સત તે સિદ્ધાંતની હીલનાની ઉત્પતી કહી તેહનો અધ્યયન સ. સંપૂર્ણ થયા. (૧) ગ્રંથાગ ૬૨૫, ૫.સં.૧૨-૫+૧ કે વધુ, પૃ.સ્ટે.લી. નં.૧૮૯૫. ૩૬૭/૨૩૭૮. (પર૪૯) તપગચ્છ પાવલી આદિ– શ્રી મહાવીર પડ્યે શ્રી સુધમસ્વિામી પાંચ ગણધર પંચાસ ૫૦ વર્ષાણિ ગૃહસ્થપર્યાયં શિશ ૩૦ વર્ષાણિ શ્રી વીર-સેવા કીધી. અંત – તત્પદે શ્રી હીરવિજયસૂરિ (૬૦)...તત્પદે શ્રી વિજયસેનસૂરિ (૬૧).તત્પદે શ્રી વિજયદેવસૂરિ (૬૨)...સં.૧૬ પંચાવના વષે ખબાતિ નગર મધ્યે શ્રી આચાર્યપદં દીધુ. શ્રી ધર્મસાગર પાટાવલિ ઉપરિ લિખત. (૧) શ્રી થિરકુસલગણિ ગરિષ્ટ તત્ર શિષ્ય તેજકુશલગણિ વાચવા અર્થ લિખત. ગ્રંથાગ ૧૦૦, ૫.સં.પ-૧૦, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૨૨/૧૮૩૭. (૫૫૦) બહખરતરગચ્છ પાવલી આદિ- શ્રી મહાવીરનઈ પાટિ શ્રી સુધસ્વામી ૫૦ વરસે દીક્ષા ૪૨ વરસ છદ્મસ્થ રહ્યા ૮ વરસ કેવલપર્યાય ૧૦૦ વરસ આઉ ખી મોક્ષ ગયા. ૧... અંત – શ્રી જિનચન્દ્રસૂરિનઈ પાટિ શ્રી જિનસસરિ થયા. સંવત ૧૬૭૪ વર્ષે પણ શુદિ ૧૩ દિને મહાઈ સ્વગપ્રાપ્તિ (દ્ધ) Page #467 -------------------------------------------------------------------------- ________________ અપાત [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ શ્રી જિનસિંહસૂરિ પ બેહિત્થા ગોત્રે જિનરાજસૂરિ (૬૭) તત્પશ્રી જિનરત્નસૂરિ (૬૮) તત્પટું વિનયમાન શ્રી જિન ચંદ્રસૂરિ (૬૯). (૧) ગ્રંથાગ ૧૨૦, ૫.સં.૬-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨, ૩૨૩/૧૮૩૮. (પરપ૧) વિમલશાખા પટ્ટાવલી આદિ- શ્રી વદ્ધમાન જિને આનમ્ય વદ્ધમાનસુખસંપદ પરિપાટયા પ્રકાશ્યતે પટ્ટાવલી યથાક્રમ. ૧ શ્રી મહાવીર મુગતિ પુહુતા પ્રભાત સામી શ્રી ગૌતમસ્વામીનિ કેવલજ્ઞાન ઊપનું.... અંત - શ્રી હેમવિમલસૂરિનિ વારિ પિસાલા અપાસરુ જજુ થયા. આ રિખમ તીલક માંહિ થયા. વિક્રમથી સંવત ૧૫ પંચ્યાસી લૂંકા થયા કાલ પ્રમાણ અનેક મતમતાંતર દૂયા. એ સંબંધ પ્રસીધા છઈ. અથ શ્રી સેમવિમલસૂરિની પ્રભાવ થકી તાવ પ્રમુખ રોગ સવ નાશ પામઈ. શ્રી સોમવિમલસૂરિ વિઘન દુરિ આસ્થા પૂરિ ભરપૂર એ મંત્ર જપિ તિહનિ સર્વ સિદ્ધિ હઈ. શ્રી સમવિમલસૂરિ મહાપ્રભાવિક હુયા ઘણું ધરમકરણ કીધા. શ્રી હેમવિમલસૂરિનિ પાટથી સ્વર્ગ્યુ પામ્યા. શ્રી શ્રી શ્રી. પ૬ તત્પદે શ્રી સૌભાગ્યહર્ષસૂરિ પ૭ તત્પટે શ્રી સંમવિમલસૂરિ ૫૮ શ્રી હેમસેમસૂરિ ૫૯ તત્પટે શ્રી વિમલસમસૂરિ ૬૦ તત્પટે શ્રી વિશાલ મસૂરિ ૬૧ તત્પટ્ટે શ્રી ઉદયવિમલસરિઃ ૬૨ તત્પદે શ્રી ગજસે મસૂરિ ૬૩ તત્પદૃ શ્રી નરેદ્રસેમસૂરિ ૬૪ તત્પદે શ્રી રાજવિમલસમસૂરિ ૬૫ તત્પદૃ શ્રી આનંદમસૂરિ (૧) મુનિ રત્નહંસ ૫ખતિ પુનાપુર...ગ્રંથાત્ર ૧૫૦,પ.સં.ર૦-૧૫ (૧૯), પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૯૭/૨૪૫૯ (પર૫૨) ક્ષામણ વિધિ આદિ– ઈછામિ (ઈ) છાકા. ભગવન ઈરિયાવહિ પડિકમૅ કા. લે. ૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૫૧] અજ્ઞાત અંત - અબ્યુOિઉ હું અત્યંતર સંવર્ચ્યુરી ખામું બાર. વાંદણું ૨ દેવાં પછે પચખાણ કરયું. –ખામણાવિધિ. (૧) ઉપરની કૃતિની પ્રત, પાક.૧. (પરપ૩) શ્રદ્ધાતિચાર આદિ-અનામિ દંસણગ્નિ અ ચરણમિ તવનિમ તહ ય વિરિયમિ આયરણે આયારે ઇસ એસો પંચહા ભણિએ. ૧ જ્ઞાનાચારિ દર્શનચારિ ચારિત્રાચારિ તપાચારિ વીર્યાચારિ પંચવિધઆચાર માહિ જ કે અતીચાર પક્ષ દિવસ માહિ સૂક્ષ્મ બાદર હુઈ તે સવિહું મનિ વચનિ કાય કરી મિચ્છા મિ દુક્કડં. ૧ તત્ર જ્ઞાના ચારિ.૨જ્ઞાન કાલ વેલાં પઢિઉં ગુણિીં વિનયહીન... અંત – અવં કાર જ્ઞાનાચારના આઠ દર્શનાચારના ૮ ચારિત્રાચારના ૮ સમ્યફત્વના પાંચ અતિચાર બાર વ્રતના પાંચ પાંચ અતિચાર ૬૦ પનર ખર કર્માદાનના પંચ સંલેખના બાર તપાચાર વિર્યાચાર ૩ અતિચાર ઈમ ચુવીસા સુ અતિચાર માહિ જ કે અ. – ઈતિ શ્રાદ્ધ અતિચાર. (૧) ગ્રંથાગ ૧૫૦, ૫.સં૫–૧૩(૧૪), પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૧૦ ૧૯૬૨. (પર૫૪) શ્રાદ્ધાતિચાર આદિ– નાણુમિ દંસણુમિ ય ચરણસિમ તવમિ તહ ય વિરિયમિ આધારણે આયારે ય એસ પંચહા ભણિઓ. ૧ જ્ઞાનાચાર દશનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પંચવિધ અતિચાર માહિ જિ કે અતિચાર પક્ષ દિવસ માહિ સૂક્ષ્મ બાદર હુઓ હુઈ તે સહૂ મન વચન કાયાઈ કરી મિચ્છા મિ દુક્કડ. તત્ર જ્ઞાનાચાર આઠ અતિચાર આલઉં... અંત – અવં કાર ૨૧૦૪ વીસા સઉ માહિ જિ કે અતીચાર દઉ હુઈ જિ સાંભરઈ જે ન સાંભરઈ તે સર્વ શ્રી સિદ્ધ સાખિ કેવલી, પ્રત્યક્ષ શ્રી સીમંધરસામી પ્રત્યક્ષ મિચ્છા મિ દુક્કડ. (૧) પક્ર.૧૫થી ૩૧ પં.૧૫, તેમાં પ.ક્ર ર૦થી ૨૫, પુ.સ્ટે.લા. નં. ૧૮૯૨.૨૦૮/૧૯૪૫. (૫૫૫) શ્રાવકાતિચાર Page #469 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫ર જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ-નાણુશ્મિ દંસણુમિ ચરણગ્નિ તવમિ ત ય વિરિયશ્મિ. આયરણે આયારે ઈસ એસો પંચહા ભણિઓ. ૧ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર વિર્યાચાર એ પંચવિધ આચાર માંહિ જિ કે અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ એ તે સવિહું મન વચન કાયાઈ કરી. મીછામી દુક્કડં. ૨ તત્ર જ્ઞાનાચાર...જ્ઞાન કાલ વેલાઈ થિરાવલી પડી કમણુસૂત્ર ઉપદેશમાલા...પઢિઉં ગુણિઉં વિનયહીન... અંત – એવં કારઈ શ્રાવક તણે ઈમ ધર્મિ સમ્યક્ત્વમૂલ બાર વ્રત ચોવીસા અતિચાર માંહિ જિ કઉ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાંણતાં અજાંણતાં હુઓ હેઓ તે સવિતું મને વચને કાયાઈ કરીને તસ્સ મિચ્છામી દુક્કડં. –ઇતિ શ્રાવકના અતિચાર સંપૂણ. (૧) લખિત પં. મેતીસાગરજી વિનયકેન લખાવી શ્રાવિકાજી અરબાઈ સ્વાત્મા અથે લખાવ્યું છે...શ્રી રાજનગર મળે. ગ્રંથાગ્ર ૩૦૦, ૫.સં.૯-૧૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૧૨/૧૯૬૬. (૫૨૫૬) ત્રેપન ક્રિયા સંસ્કૃત અને ગુજરાતી. આદિ– અથ ત્રેપન ક્રિયા લિખ્યતે. નાસ્તિ અહં૫રે દેવે ધર્મો નાસ્તિ દયા વિના તપઃ પર ન નૈત્થ એતત સમ્યક્ત્વલક્ષણમ. ૧...૩ દેવપૂજ (૧) ગુરૂ પાસ્તિ (૨) સવાધ્યાય (૩) સંયમ (૪) તપઃ (૫) દાન (૬) ચૈત્યગ્રહસ્થાન પર્ કમ્માણિ દિને દિને. ૪.૬ ગુણ (૧) બય (૨) તવ (૩) સમ (૪) પડિમા (૫) દાન (૬) જલગાલન (૭) ચ અણુથમિયં (૮). દંસણ (૯) Jાણ (૧૦) ચરિત્ત (૧૧) કિરિયા તવરણ સાવયા ભણિયા. ૭. મઘમાંસમધુત્યાગ સહેદુમ્બર પંચક અર્થ મૂલગુણઃ પ્રતા ગૃહીનાં શ્રાવકેમ. ૮ અંત - જ સમ્યગ્દષ્ટી સદા આત્મચિન્તા કરઈ પરિણામ રહઈ સમ્ય ઝશન અષ્ટાંગભેદભણ કઉણિ પાલઈ તે વડી જાણવી છે કે નરનારી (૪) પ્રથમાં ગુણ નિર્ચ્યુકિત અન્જાનઈ ચઉરિ પાલિઉ.૧... Page #470 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૫૩] અજ્ઞાત સપ્તમાં ગુણુ વચ્છલાંગુ નામુ વિષ્ણુકુમારી મહાત્માકઉ ઉપસગ નિવારિક. ૭ પ્રભાવનાં ગુણુ વ કુમારી ઉજ્જિલા રાંણીકા જૈન કારયુ આગઈ ચલાયા વઉધા કારયુ તાડી દૂર કીયા, એવં અષ્ટાંગ સમ્યગ્દર્શનકે ભાતિ. ૮ ઇતિ ત્રેપન ક્રિયા સંપૂર્ણ.... (૧) ગ્રંથાત્ર ૭૫, ૫.સ.૫-૯, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૧૪/૧૭૯૭. (પરપ૭) [તવિવરણ] આદિ – ભદ્રતા દિન ૭૫ પારણાં ૨૫ એવં દિન ૧૦૦. શ્રી શ્રી ઉત્તરાધ્યયન સિદ્ધાન્તા. મહાભદ્ર તા દિન ૧૯૬ પારણાં ૪૯ એવ દિન ૨૪૫ છે જી... અંત – નવનવમિયા ભિકખુડિમા તપેા દિન ૮૧ દાતિ ૪૦૫ પ્રકારચેન (×) દસદસમિયા ભિકખુપડિમા તો દિન ૧૦૦ તિ ૫૫૦ પ્રકારચેન. (૧) ગ્રંથાત્ર ૧૫૦, પ.સ'.પ, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨,૩૧૦/૧૭૯૩. (પર૫૮) સ્વાદિમાદિ વર્ણન ગુજરાતી અને પ્રાકૃત. આદિ – સ્વાદિમાદિ સૂંઠી હરડઇ પીપલિ મિશ્રી અજમઉ નઇફલ *સેલઉ કાઠઉ ખયખડી જેઠીમધૂ... અંત – જવ ગેહુમ સાલિ વીહિ ધન્નાણુ કુટ્ટયાઈસુ વિઆણું ઉક્કોસ' રિસ' તિંગ હેાઇ સજિઅત્ત, તિલ મુર્ગી મસૂર કલા ય માસા ચવલય કુલત્થ તુવરીણું તહ વટ્ટ વલય વલ્લીણું વિરસ પણુગ" ન જઅત્ત અયસી લત્તા કૉંગ્ વેાડૂસંગ સણુ રવઢ્ઢ સિંહત્યા કુવ રાલગ મૂલગ ખીયાણું સત્ત વરસાણ. (૧)ગ્રંથાત્ર ૭૫, ૫.સં.૧-૨૨(૧૩), પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૪૮૨/૧૭૫૬. (પર૫૯) પ્રતિષ્ઠાકલ્પ સમાસ સંસ્કૃત અને ગુજરાતી. આદિ – શ્રીમદ્ વીર' જિત નવા પ્રતિષ્ઠાવિધિ ઉત્તમ યતિશ્રાવક કત્ત વ્ય વ્યક્તા વક્ષ્ય સમાસતઃ. ૧ તંત્ર પ્રથમ' પ્રતિષ્ઠાપકેન નિષ્ઠાપરેણ પ્રતિષ્ટાલનિાદ્ અર્વાંગ્ એવ પ્રતિષ્ટાયેાગ્યાતિ વસ્તુતિ ઐતાનિ મેલાનીયાતિ તદ્ યથાઃ 3 Page #471 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ નવાંગવેહિ ૪ વાંસે ગોઢું વ્રીહિ જવ તણું જવારા ૪ શરાવલે જવારા ૮ સેના રૂપા ત્રાંબાના અથવા માટીના ઉઠવણોગ્ય કલસ ૮... અંત – તથા દિન ૧૦ પૂર્વ દિન ૧૦ પશ્ચાદ્ ગૃહસ્વામિના બ્રહ્મચર્ય ભૂમિશયન ચ કાય*. દિન ૧૦ ગૃહમયે એકેકજનેન વાચાર્બ્સ કાય. દિન ૧૦ પ્રતઃ સાયં ચ નવકાર ૧૦૮ ઉપસર્ગહર ૧૦૮ એતદ્ ગૃહસ્વામીના ગુણિતત્રં ફૂલં ગુંથણ વાગુણ. યક્ બિલ્બ પદ અવધરિત તસ્ય નામ ૧૦૮ માયતે. –ઇતિ પ્રતિષ્ટાકલ્પ સમાસ . (૧) લિખાપિત શ્રી પુન્યવિજ્ય લિખિતં કાયસ્થ માથુર સુદર્શન. ગ્રંથાગ્ર ૪૫૦, ૫.સં.૧૦-૧૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૩૧૪/૨૩૩૧. (પર૬૦) વિધિસંગ્રહ ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત. આદિ- મુહપત્તી પડિલેહિ વાંદણું ૨ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન અનુયોગ આટવું. ઈરછાં. ઈચ્છાકારેણુ. ભાગ. અનુગ આટવાવણી કાઉસગ્ગ કરઉં... અંત – ઉદેશાદિષ ત્રિપુ કાયોત્સગ સ્થિતિઃ સપ્તવિંશતિ ઉચ્છવાસાન. સાગર-વર-ગંભીરતિ યાવચ્ચતુર્વિશતિસ્તવં નિયતિ ઉદ્દેશસમુદેશે સત્તાવીસ અણુણવણિયાએ ઈતિ વચનાત પારિત તુ સંપૂર્ણ પઠતીતિ. પાટલી ઠણું મુહપતી દાંડિ તિમહિ જ પડિલેહિ. (૧) ગ્રંથાગ્ર પ૦૦, ૫.સં.૧૦-૧૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૧૪૨૫૧(પર૬૧) ઉપધાનવિધિ આદિ - અથ ઉપધાનવિધિ સવિસ્તરપણે લખીઈ છીઈ. પ્રથમ શુભ દિવસેં પિષધયોગ્ય વસ્ત્ર પેહરી નાલિકેરાદિભતાંજલિ થકે નમ સ્કાર મુખે કેહતો ઉપાશે ગુરુ સમીપે આવે નાંદિને પ્રદક્ષિણ દેઈ... અંત – ખમા. ઇછા. થંડિલ સેધા કરું ખમા. ઈછા. દિશિ પ્રમાનું ગુ. પ્રમાજજેહ ખમા. અવધિ આસાતના. મિચ્છા મિ દુક્કડં. –ઇતિ સાંઝની ભાવનાની પડિલેહણે પવયણ વિધિ સમાપ્ત. (૧) લ. પં. બેમ શ્રી સુર્યપુરત, ગ્રંથાગ ૫૦, પ.સં.૩-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬ ૨૨૪/૨૪૮૬. Page #472 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી અજ્ઞા (પર૬૨) દીક્ષાવિધિ આદિ– અથ દિક્ષાવિધિર્લિંખ્યતે. પુચ્છા (૧) વાસે (૨) ચિઈ (૩) વેસ (૪) ઉસગ્ગ (૬) લગ્ન અટ્ટતિય (૭) સમઈયતિય (૮) તિપયાણિ ઉસગ્ગો (૯) નામ (૧૦) અણુસદ્દી (૧૧) એટલા પ્રકાર કરવા દિક્ષા લેતાં તે કિમ અયોગ્ય પુરુષ તથા સ્ત્રી જાતિ કુલશુદ્ધ જાણ વૈરાગ્યનું કારણ પુછીઇ... અંત - તતો ગુરુ દેશના દીઈ ચત્તારી પરમ. ૧ યથાશકિત આંબિલાદિક તપઃ વલતું શિષ્યની ઈશાનકુણિ સ મોકલાવી ઈશાનકુણિ સાહમા રહી ૧ નેકારવાલી નકાર ગુણાવી. –ઇતિ દીક્ષાવિધિ. (૧) ગ્રંથાગ્ર ૧૦૦, ૫.સં.૪–૧૩, .સ્ટે.લા. નં.૧૮૯૨.૨૯૧/૧૮૦૯. (પર૬૩) પિષધવિધિ | ગુજરાતી અને પ્રાકૃત. આદિ– અથ પિષધવિધિઃ ઈરિયાવહી પડિકમઈ, ખમાસણ દેઈ, પોષધ લેવા મુહપત્તી પડિલેહઈ ખમાસણ દેઈ, પિસહ સંદિસાઉં પિસહ થાઉં ૧ નવકાર ગુણુ કાંઈ.... અંત – પિસહ પારવા ગાથા કહઈ: સાગરચન્દો કામે ચન્દવહિંસે સુસણે ધન્નો જેસિં પોસહપડિમા અખંડિયા વિઅને વિ. ૧ ધન્ના સલાહણિજજા સુલસા આનદ કામદેવા ય જાસ પસંસઈ ભય દિઢવયં તે મહાવીરં, –ઇતિ સામાઈક પોસહ પારણ વિધિ. (૧) ગ્રંથાગ્ર ર૫,૫.સં.૧-૪૨, પુ.સ્ટે.લા. નં.૧૮૨.૧૪૮/૮૫૦૮. (પર૬૪) રાઈ પડિમણ વિધિ આદિ– અથ રાઈપડિકમણાવિધિ. સામાઈક લઈ, ઈચ્છામિ ખમાસમણે. કહઈ, ઈચ્છાકારેણ સંદિસહ કહી પછી ચૈત્યવંદન જય વિયરાય સુધી કરઈ, પછઈ કુસુમિણ-દુસુમિણ રાઈ પ્રાયશ્ચિત્ત વિહë ૪ લેગસ્ટરો કાઉસગ્ગ કરઈ... અત – પછઈ સીમંધરજી ચૈત્યવન્દન કરઈ જય વયરાય સુધી અરિહંત ચેઈયાણું વંદણ વરિયાએ એ કહી ૧ નવકાર કાઉસગ્ગ કરઈ, શૂઈ કહઈ, પછઈ સિદ્ધાચલજીરે ચૈત્યવંદન કરઈ. Page #473 -------------------------------------------------------------------------- ________________ [૫૬] —તિ રાઈ પડિકમણા વિધિઃ (૧) ઉપરની કૃતિની પ્રત. (પર) દેવવદ-વિધ આદિ – અથ દેવવંદનવિધિલિખ્યતે. ઇરિયાવહી વંદણુ જય ીયરાય સુધી કરઇ, પછઇ નમા ત્થણું કહેઇ... અંત – પુછઇ અરિહંત ચેયાણું કહી કેર્ ૪ શૂઈ કહે, તમે! ત્થણુ કહે, જાવ ́તિ ચૈઇયાઇ કહેઇ, તવત કહેઇ, જય વી(ય)રાય કહેઇ, નમા ત્થણું કહઇ. (૧) ઉપરની કૃતિની પ્રત. (પર૬૬) સારગ પારિસિ વિધિ ટમા આદિ – સવ સાવદ્યનુ નિરવેધ કરું ૭. નમસ્કારહુ સાધુ ક્ષમાત્રમણ અશ ૨૬૭૮૯. (પર૬૭) સ્નાત્રવિવિધ જૈન ગૂર્જર કવિઓ: ૬ નઈં... અંત – કેવલી મુક્તિ પુહતાં તે સિદ્ધ સાધુ શ્રી વીતરાગ દેવે...ધ એ ૪ ચ્યારનાં સરણાં.. દુખતાં હરણહારા જે પામઇ તે ધન્ય સભાગીઉ. (૧) ગ્રંથાત્ર ૭પ, પ.સં.૩-૫(૬)+ક, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૩/ H પડિકમી, પછઇ ચૈત્યદૂજો ચૈત્યવંદણુ કરઇ, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી. આદિ અથ સ્નાત્રવિધિ લિખ્યતે પૂર્વિં બાજોડ ઊપર પૂછ પ્રતિમા પ'ચતીથી માંડીય તિલકાદિયુક્ત હર્ષિં સહિત કૃતસ્તાન પવિત્ર શ્રાવક પાટલા ઉપર ધેાઈ કપૂર ચંદન' વાસીઇ... અંત – દેવ હવિયસ્ક પહેા અહિય· ન્હવણું હુ કાહિ કિ` મણુએ તહુ વિદ્ધ તુતુ ભત્તીએ ચિટ્ઠઇ વિષ્ણુએ ભવિજણુસ્સ. છવીસા છંદઃ —પ્રતિ પાર્શ્વનાથ કલશઃ. ઇતિ સ્નાત્રવિધિ સૌંપૂણ્`:. (૧) ગ્રંથાત્ર ૧૭૫, પ.સ.૪-૧૫, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૧૮/૮°૫૧૧. (પર૬૮) [ન’વિધિ તથા માલારાયણવિધ] આદિ- દુસુ બારસ સથએ ગુણવીસ* ચિઈઅ અદ્રેય સેઢિ પરમાખરનામ થએ સુઅ સિદ્ધ ખવણુ સ· ચરા. ૧... ૨ ૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૫૭] પઢમે પધાને ઉપવાસ ૧૨ પિસહ ૧૬ વિધિના તાપવાસ ૫ પાંચ પછી ખમાસમણ દઈ.. ઇતિ નંદવિધિ. હવઈ માલારોપણવિધિ લિખિઈ છઈ. ઈરિયાવહી પડિક્કમી મુહપતિ પડિલેહિઇ. અંત - સ્વજન માલા પહિરાવીદ નન્તિ પ્રદક્ષણી ૩ માસ ૬ ફા પાણી બ્રહ્મચર્ય પાલિઈ ભુઈ સૂઈ માલા પહિરાવીઈ તે વ્રત આખડિ પચ્ચકખાણ કરઈ. ઇતિ માલારોપણવિધિ સમાપ્ત . (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સં.૪–૧૨, પૂ.સ્ટે.લા. નં.૧૮૯૨,૩૬૦/૧૮૮૯. (૫૨૬૯) કલ્પપ્રારંભણ આદિ- અરહંત ભગવંત ઉત્પન્નદિવ્યવિમલકેવલજ્ઞાનદિવાકર શાસના ધીશ્વર શ્રી વીર વદ્ધમાનસ્વામી પંચમગતિગામી, તેહ ભગવંત તણુઈ શાસનિ વિજયમાનિ પર્વ બિહું પ્રકારે કહીયઈઃ એક લોકિક૫ડવ, બીજ લેત્તરપત્ર...બીજા લોકેત્તરપવ અષ્ટમી ચતુર્દશી અમાવાસ્યા પૂણિમા ફાલ્ગની.. અંત - હિવઈ શ્રી ભદ્રબાહુસ્વામી સૂત્રનઈ ધુરિઇ આપણું અભીષ્ટ દેવતાનાં નમસ્કાર. કિશુક પ્રકારઈ તે કઈ નમો અરિહંતાણું ઇત્યાદિ. –ઇતિ શ્રી કલ્પપ્રારંભણ સંપૂર્ણ ઈતિ. (૧) ગ્રંથાત્ર ૨૦૦, ૫.સં.૭–૧૩, પુ.સ્ટે.લી. નં. ૧૮૯૫.૨૧૬/૨૨૫૩. (૫૨૭૦) હેલિકાકલ્પ બાલા. મૂળ સંસ્કૃત ગુણાકરશિષ્યકૃત. આદિ – વડષભ જિન કરસણું એક બલદને ધણુ તેહને હું નમું જિ એક બલદઈ સાત યાષ્ય ભવ્યા છવાને વંછિત ફલ્યા સુખ કરવા ભણ. ૧ નમસ્કાર હેવઈ ગુરુચન્દ્ર ભણી થાવઉ શ્રી ગુણાકરસૂર ભણી જેહ તેહ પ્રભાવઈ જ્ઞાન હે મૂખંજન સુવાચાલ હવઈ. ૨... અંત – ધર્મનઈ પ્રસાદે મહામંગલ હુવઈ..જેતલે ધમ તેતલ જય હુવઇ. ૬૯ – ઈતિ શ્રી કવિકિલોલ હેલીપર્વવ્યાખ્યાન સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્ર ૧૭૫, ૫.સંક- ૩, મુ.સ્ટે.લા. સં.૧૮૯૫.૪૪૨/૨૪૪૨. Page #475 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ (પર૭૧) પરમાનંદ સ્તોત્ર બાલા. આદિ- શ્રી સુધર્મસ્વામિ પ્રતઈ શ્રી જ બૂસ્વામી પુછઈ છઈ. તથા ગુરુ પ્રતઈ શિષ્ય પૂ૭ઈ છઈ: હે ભગવાન...અતિ પ્રથમલેકાર્થ પરમ ઉત્કૃષ્ટ આનંદ તેણે કરીનેં ઇ સંપન્ન સંપૂર્ણ છઈ.. અંત – અવ્રત પાંચ આશ્રવ પ્રમુખને હે ભવ્ય જીવ છાંડઈ પરિહરઈ વૃતિ સરસ પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રવ વેરમણે રૂડા છઈ તે પરિહર સ્થિર ચિત્ત કરિનઈ ત્યજવા એ ક્રિયારૂપ વ્રતને પામઈ સંવર પરમપદ મોક્ષરૂપ આત્માનું સ્વરૂપ અનંત સુખ પામઈ. (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સં.૩-૬-૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૨૮/૧૮૪ર. (૫૨૭૨) અજિત-શાંતિ સ્તવ બાલાવબોધ મૂળ પ્રાકૃત. આદિ– અજિએ અજિતનાથ કિસઉ થઈ? જિઅ-સત્ર-ભયં જિઆ કહીઈ છતા સવ્ય કહીઈ સઘલાઈ ભય છછ જિણઈ.. અંત – જઈ જઉ છ વાંછઉ પરમપયં પરમપદ મોક્ષ...જિણયણ કહીઈ પરમેશ્વરનું વચન તેહનઈ વિષઈ આયર કહીઈ આદર કુહ (ક)૨૩. ૩૯ –ઇતિ શ્રી અજિતશાંતિસ્તવનઉ બાલાવબોધઃ સમાપ્ત . (૧) ગ્રંથાત્ર ૫૦૦, ૫.સં.૭–૧૯, પ.ક્ર.૧થી ૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૩૨/૨૧૨૫. (પર૭૩) મોકલી આરાધના પ્રારંભે પ્રાકૃત ગાથા. આદિ– નમિણ ભરાઈ એવં ભગવન સમઉચ્ચિય સમાઈસસ તત્તે વાગરઈ ગુરૂ પજજે તારાહણું એયં. ૧ દેવ નમસ્કરિો હુ આરાધના કરાવઉ. અંત – નમો અરિહંતાણું એક પદનું ધ્યાન કરિો હુ અનઈ શ્રી શાહુજય ગિરિનાર, અષ્ટાપદ, સંમેતસિહર, નંદીશ્વર, સીમંધરસ્વામિપ્રમુખ જે જે તીથ છઈ તેડનઉં ધ્યાન કરિો . –ઇતિ મોકલી આરાધના સમાપ્તા. (૧) ઉપરની કૃતિની પ્રત, પ.ક.૫થી ૭. (પર૭૪) આદિનાથ સ્તવન બાલા, મૂળ ગુજરાતી વિજયતિલકકૃત [જુઓ આ પૂર્વે ભા ૧. પૃ.૪૬૮.] Page #476 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૫૯]. અજ્ઞાત આદિ– એહનઉ અથ લિખીઈ. ધરિ પ્રણામ કરી દેવાધિદેવ પરમેશ્વર શત્રુંજય પર્વતનું સ્વામી અંત – ઈમ ઋષભસ્વામી સિદ્ધિમુક્તિરૂપ સ્વયંવરા સ્ત્રી તેહનઉ ભત્તરિ શ્રી પુંડરીકરૂપ ધવલ ગજેન્દ્ર તેહનઉ કુંભસ્થલ તિહાં ઈન્દ્ર જેહ-- નઈ સેવ ઈન્દ્ર તેહનઈ સૂવનં ગરભવાસનુ ભંજણહાર મુંહનઈ સુવધિરૂપ શિખવણહાર હિલ જિનશાસનિ વિજયતિલક નિરાબાધ. ૩૦ –ઇતિ બાલાબોધગાથાર્થ.. (૧) ગ્રંથાગ્ર ૧૨૫, ૫.સં.૨-૯+૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૭૨/૧૯૦૭. (૫૨૭૫) પ્રશ્નોત્તર રત્નમાલા બે મૂળ સંસ્કૃત વિમલકૃત. આદિ – પ્રણમી કરી તીર્થંકરદેવ પૃચ્છા અનઈ ઊતરની શ્રેણી એ બેલેસુ. અંત – નીપજાવી શ્વેતાંબર તણુઈ ગુરિદ્ર નિર્મલ વિમલ ઈસિઈ નામિઈ આચાર્યઈ રત્નની શ્રેણી અનઈ ઊતરની શ્રેણી એ કંઠિ રહી હૂતી.. (૧) ગ્રંથાઝ ૧૫૦, ૫.સં.૩-૮+૧, ૫.ક્ર.૧થી ૨, પુસ્ટે.લા. નં. ૧૮૯૫.૩૪૦/૨૩૫૩. (પર૭૬) વીરજિસ્થય ટબે મૂળ પ્રાકૃત અભયદેવકૃત. આદિ– જ્યવંતઉ પ્રવત્તિ સમણ ભગવન વીમાન જિન માહિ ઉત્તમ... અંત - ઈશુઈ પ્રકારિઈ....સ્તવિ8 શ્રી વીરનાથ પ્રકૃષ્ટ ઉપશમના દેવનઉ દિઉ સમતા તહુ સરીખાપણુ મઝ રઈ અસમાન સુખનઈ વિસઈ અનઈ સ્વર્ગમોક્ષસંસારનઈ વિસઈ.. –ઇતિ શ્રી મહાવીર સ્તવનનઉ અર્થ. (૧) ઉપરની કૃતિની પ્રત, પ.ક્ર રથી ૩. (પ૨૭૭) ગોયમપુછા બાલા, આદિ- તથનાથ શ્રી મહાવીરનેં નમસ્કરીનઈ જાણતઉ દંત શ્રી ગૌતમસ્વામી મૂખ લેક પ્રતિબંધિવાનઈ કારણિ પુન્ય પાપનઉ ફલ પૂછઈ. ૧ અંત – અઠતાલીસ પૃચ્છા ઊતરે કરી ચઉઠિ ગાહા હુઈ શ્રી ગૌતમિ Page #477 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [] જૈન ગૂર્જર કવિએ ? પૂચ્છિઉં શ્રી મહાવરિઈ સંખેપિઈ કરી કહી મહાતીર્થ શ્રી ગૌતમપૂછી. ૬૪ –ઇતિ શ્રી ગૌતમપૃચ્છા બાલાવબોધઃ સંપૂર્ણાય. (૧) ગ્રંથાત્ર ૧૨૫, ૫.સં.૧૨-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨,૪૮૪/ ૧૭૫૮. (૨) ગ્રંથા ૨૦૦, ૫.સં.૧૧-૧૨, પુસ્ટેલા. નં.૧૮૯૫-૨૪૨/ ૨૨૭૩. (૫૨૭૮) વિયારગાહા બાલા, આદિ- બા. ૧૨ ગુણ અ. અરિહંતના સિ. સિદ્ધના અ. અઠ ગુણ સુ. આચાર્યના છે. છત્રીસ ગુણ ૩૬ ઉ. ઉપાધ્યાયના ૫. પચવીસ ગુણું સા. સાધુના હુ, હુઈ સ. સાત વીસ ૨૭ સરવ ગુણ ૧૦૮. ૧ અંત – ઉ. ઉપસમ શ્રેણ ચ. શ્યારિ બારિ જા. આબઈ જી. જીવનઈ આ. સરવ ભવે કરીનઈ તા. તે વલી દે. એક ભવને વિષય દેય વાર ખ. ખપક શ્રેણ સદેવ એગ ભવને વિષય એક વાર. ૨૩૦ –ઇતિ શ્રી વિચારગાથા ગ્રંથ સમાપ્ત. (૧) ગ્રંથાગ ૧૦૦, પસં.૨૨-૭+૩, પુ.સ્ટે.લા.નં.૧૮૫.૩૭૪/૨૩૮૪. (૫ર૭૯) સપ્તનય વિચાર આદિ – અર્થ સપ્તનયવિચારે લિખ્યતે. તે કિ તં? સત્ત મૂલયા પન્નતા તે જહાઃ સેગમે સંગહ વવહારે ઋજુસુએ સદ્દે સમભિરૂઢે એવું ભૂતે (૭) શ્રી જિનપ્રવચનમૂલભૂત સાત નય પ્રરૂપ્યા છે. તે કહા? નેગમી ૧.એવંભૂત ૭. એહના સંપિ નામ ભણી દિવ એહનું વિચાર સંક્ષેપિ લિખીયઈ છઈ. તન્હ ઇહ ગેહિ માહિ મિણુઈ ત્તિ સેગમસ ય નિરુત્તી ઇતિ સૂવું. એહનું અર્થ.. અંત – ઈમ જાણી શ્રી વીતરાગદેવવાણી સહી શ્રી સમકિત્વ નિર્મલ કરિવું. તે એવી સચ્યું નસંક જે જિનેહિ પઇયં. –ઇતિ શ્રી સપ્તનય વિચાર લિપીકૃતં. (૧) ગ્રંથાત્ર ૭૫, પ.સં.૧-૨૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૩૭૮૧પ૦ ૬. (૫૨૮૦) સંઘયણી રણ બે મૂળ પ્રાકૃત શ્રીચન્દ્રકૃત. આદિ– નમસ્કાર કરીનઈ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય એ પંચ પરમેષ્ટનઈ દેવતા નારકી પ્રમુખ આઉખ૩ ભવન કહીંસાઈ... અંત – મલધારગ છે હેમચ-દસૂરિ તેહર્તિ શિષ્યઈ લવલેશમાત્ર કીધી Page #478 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૬] અત સમ્યગ્ પ્રકારે. સંધયણુરત્ન ગ્રંથ સમૃદ્ધિ ધાઉં જા' લગ′ વીરનઉ તીથ પ્રવત્ત ૪, ૩૦૯ —ઇતિ શ્રી લઘુ સંગ્રહણી ટખા સ`પૂણ્યું': (૧) ગ્રંથાત્ર ૮૦૦, ૫.સ.૨૪-૭૧થી ૩, પુ.સ્ટે.લા. ન.૧૮૯૫૩૬૩/૨૩૭૪. (પર૮૧) કર્મ ગ્રંથ ખાલા. મૂળ પ્રાકૃત દેવેન્દ્રસૂરિષ્કૃત, w આદિ – શ્રી વધુ માન પ્રતિ નમસ્કાર કરીનઇ કર્મવિપાકસૂત્રનઉ વિચાર કહૂં, સિરિ...કમ્મ, ૧ શ્રી વીર્ જિન વાંદીનઇ કર્મત વિપાક સક્ષેર્પિ હું કહું... અંત – ગાહગ્....નઉઈ ઉ, ૯૦ ગાથાની સત્તરીઇ ચંદું મહત્તર નામ તણુě અણુસારિની ટીકા ચૂત્રી થિંકુ નીપજાવી એકઇ ઊંણાનેઊ ૯૦ —પતિ શ્રી તપાગચ્છશૃંગાર શ્રી દેવેન્દ્રસૂરિષ્કૃત કમ્ભગ્રંથ સત્તરી ખાલાવખાધ સ`પૂણું : (૧) ગ્રંથાત્ર ૩૪૦૦, ૫.સ.૮૩-૧૩, જી.સ્ટે.લા. નં.૧૮૯૫,૨૧૨/૨૨૪૯(પર૮૨) ક ગ્રંથ ટળેા મૂળ પ્રાકૃત દેવેન્દ્રસૂરિકૃત. અહીં ૧થી ૪ કર્મગ્રંથ છે. આદિ– શ્રી કહેતાં ૮ પ્રાતિહાય રૂપ શાભાસહિત શ્રી જિન વાંદીનઇ `ના વિપાક કર્માંના ફલ તે સમાસએ ક. સંક્ષેપઇ કહીસ્યું... અત – લિRsિઆ ક. લિખિયઉ શ્રી દેવિંદ્રસૂરિ નામ. સુવિહિતગુચ્છ નાયકર્યું. —ઋતિ શ્રી યાસી નામ ચથા કથનઉ ટબાથ સંપૂછ્યું. (૧) ગ્રંથાત્ર ૨૫૫૪, ૫.સ.૨૩-પપ, બ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૧૦/ ૧૯૭૩. (પર૮૩) ક`ગ'થ ૬ ટમે મૂળ ચન્દ્ર મહત્તરસ્કૃત પ્રાકૃતમાં. આદિ– સિપિદે પ્રસિદ્ધપદે કરિને મેાટા છઈ અર્થ જમઇ સા બુધઉદયસત્તારા પ્રકૃતિસ્થાન તિષ્ણુરા અથ સંક્ષેપે કરીને" કહિસ્યું. ભે શિષ્ય તુ સાંભલિ અર્થ કહેવા છઇ. દૃષ્ટિવાદ પૂર્વ તિણુરા નિસ્યંદબિંદુ માત્ર ૪. ૧ 'ત – ગાથાની સંખ્યાએ સત્તરી ગ્રંથનષ વિષ ચંદ્ર મહત્તરાના Page #479 -------------------------------------------------------------------------- ________________ [૪૬૨] જૈન ગુજર્કવિએ ઃ ૬ નામ! જે પૂર્વાચાયે તેડુ નામ તખ઼ અનુસારઇ વૃત્તિકારÛ પ્રક્ષેપની ગાથા ધાલતાં ધાલતાં એકઇ ઊણી ૯૦ ગાથા હાઇ. ૯૩ -ઇતિ સપ્તતિકાસૂત્ર સમાપ્ત તત્સમાપ્તઉ ચ કમ ગ્રંથસૂત્ર સંપૂર્ણ . (૧) ગ્રંથાત્ર ૫૦૦, ૫.સ’.૧૨-૫+૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨,૪૩૯/૧૯૮૩. (પર૮૪) ગુણસ્થાન રચના આદિ ...વેદ ૧ સ્રીવેદ ૧ પુરુષવેદ ૧ મિથ્યાત્વ ૧ અજ્ઞાન ૧ અસયમ ૧ અસિદ્ધત્વ ૧ કૃષ્ણલેશ્યા ૧... સવ મિલિ ભેદ ૫૩ જાણિવા. અથ ગુણસ્થાનરચના ભાવ ૫૩ ઊપર : અજ્ઞાત અત અથ યથાખ્યાતસ યમરચના. ગુણસ્થાન ૪ ઉપશાંતમેાાદિ ભાવ મનુષ્યતિ ૧ શુક્લ લેસ્યા ૧...ક્ષાયિકાનાદિ ૪ ભવ્યત્વ ૧ અસિદ્ધત્વ ૧ મનુષ્યતિ ૧ ક્ષાયિકચારિત્ર ૧ વિ. (૧) ગ્રંથામ્ર ૪૦૦, ૫.સ.૨૮-૯, પહેલું તથા ૨૯મું પત્ર નથી, પ્રુ.સ્ટે.લા, નં.૧૮૯૨.૪૭૯/૧૭૫૪. (પર૮૫) એકવીસ્થાણ ટળે - આદિ – ઋષભ (૧) વિજય (૨) અજિત (૭) શૈવયક સાતમુ જાણિવા (૩) જયંત (૪) જયંત (૫) ૬ ચૈવયક સાતમાનઇ (૭). ૩ અંત - અષ્ટાપદ ઋષભ. વીર ભ્રષાપાતગરીઇ. વાસુપૂજ્ય ચંપાઇ, રેવતાચલઇ નેમ. સમતિગીરીઇ સેષ થાકતા મુગતિ ગયા. ૬૯ (૧) ભરૂઅચ ગ્રામે ખિત ઋ. ગ્રેવાલ લવજી પદ્મનાથ ગ્રંથાત્ર ૨૦૦, ૫.સ.૧૧–૬૧ કે ૨, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૧૬૫/૮°૪૯૩. (પર૮૬) ઇન્દ્રપરાજય ટમે આદિ – હિ જ સૂર તેહિ જ પંડિત તેહનઈં પ્રશંસ નિત્ય ઇન્દ્રિયચેારે સદ્દા ત લુટઇ જેહનઉ ચારિત્ર. ૧ – અંત – ધા કિસ્સું કહીયÙ? જે તૂ જીવ વાંઇ સાસ્વતા સુખ નીરાગ મેક્ષપદ તા તૂં બાપડી જીવ વિષયથી ઉપરાઉ સ`વેગમય રસાયન નિત્ય. ૧૦૦ એટલે ઇન્દ્રીના જપવા તે કહો. (૧) પ.સં.૭–૭+૧ કે ૨, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૭૬/૨૫૩૬. (૫૨૮૭) ઉવએસમાલા ટમે મૂળ પ્રાકૃત ધર્મદાસકૃત. Page #480 -------------------------------------------------------------------------- ________________ સ્વીસમી સદી [૪૩] અજ્ઞાત આદિ – તમિળણ કહીઇ નમીનઇ તીર્થંકર પ્રતિઇ ઇન્દ્ર અનઇ મનુષ્યના ઠાકુર તેહે પૂજિત ત્રિનું લેકના ગુરુ... *ત – અક્ષરમાત્ર તીણુઇ કરી છઉં...પરમેશ્વરના મુખ થિકઉ નીકલી વાણી. ૫૪૪ (૧) ગ્રંથાત્ર ૧૧૫૦, ૫.સં.૬પ-૫+૧ કે ૨, પ્રુ.સ્ટે.લા, ન,૧૮૯૮, ૭૭૬ ૨૯૮૭. (૫૨૮૮) ઉપદેશમાલા માલા. મૂળ પ્રાકૃત. આફ્રિ – શ્રી વદ્ધમાન જિનવર આતમ્ય તામિ બાલબાધાય પ્રાકૃતવાર્તારૂપ વિવરણું ઉપદેશમાલાયાઃ ૧ તમિઊણુ...ગુરૂવઍસેણું. ૧ જિતવરેન્દ્ર શ્રી તીથ કરદેવ તમિઊણ કહીઇ નમસ્કરી ઇષ્ણુમા એ ઉપદેશની માલા શ્રેણિ વુચ્છામિ મેાલિસુ... અ`ત – અખર...વાણી. ૫૪૪ અક્ષર, અક્ષિર કરી અથવા માત્રા કરી જ કાઈ હીણુ ઉઉ અથવા અધિક પઢિયઉ હુષ્ટ...એ શ્રી ઉપદેસમાલા શ્રી મહાવીર જીવતાં નીપની તેહ ભણી સિદ્ધાન્ત તથા ય જાણિવા, ૫૪૪ પ્રતિ શ્રી ઉપદેશમાલા બાલાવબેધ સમાપ્ત. (૧) ગ્રંથાત્ર ૪૫૦૦, પ.સં.૧૨૬-૧૫, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪.૪૨૬/ ૨૧૧૯. (૫૨૮૯) ગૌતમકુલક બાલા, મૂળ પ્રાકૃત. · આદિ – લુ. લાભા ત. મનુષ્ય અ. અલક્ષામેલવાઇ વીષ...મિશ્ર નર હાઇ તે તીથે વાના અગિ ઘેાડા થાડા પણ ખેાલા આચર. ૧ અંત – ધર્મની સેવાના ઘણા જીવ આનંદાર્દિક સુખના પામાં છઇ અને શ્રાવકના પારી. ૨૦ -ઇતિ શ્રી ગૌતમકુલ સંપૂછ્યું છઈ. (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સ.૨-૬+૧થી ૩, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૮૬ / - ૧૭૬૦. (૫૨૯૦) ગૌતમકુલક ભાલા, મૂળ પ્રાકૃત. Page #481 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૬૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ A આદિ – લેાભીયા દ્રવ્ય વિષષ્ઠ તત્પર હુઇ...પડિત નહી મૂખ નહી તિ કા મિશ્ર કહીજર્ષી. અ કામ ક્ષમા તિહુઁનઇ આચરઇ. ૧ અંત - ધર્મનઇ. સેવ્યા થકી ઈયઇ અન્ય ભવઈ સુખસાતારઉ દે ગુહાર ભગવતિ કથઉ. —દ્યુતિ શ્રી ગૌતમસ્વામિકુલક સમાપ્ત, (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સ’.૪-૫+૧થી ૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭,૧૦૮/ ૨૫૮૯. (પરા) પુર્ણાકુલ (પુણ્યકુલ) ખાલા. આફ્રિ – શ્રી પુણ્યકુલકના ૫૫ મેટલ કહઇ સ પૂર્ણ પડાવાડ ઇન્દ્રિયપણ (૧) વહેતાં વલી મનુષ્યપણા પામિત્રઉ તડા કહેતાં તિમી જ સાઢા પચવીસ આ ક્ષેત્ર મધ્યે ઉત્પત્તિ પામવું. (૪) માતાપક્ષ સંપૂર્ણ`. (૫) પિતાને! પક્ષ સંપૂર્ણ, (૬) જિધમ્મન પામવઉ. (૭) એટલા વાના લન્તિ કહેતાં લહે પ્રભૂત ઘણું પુન્યના ધણીનઇ. ૧ અત ય કહેતાં ઈએ પૂર્વોક્ત પ્રકારે ગુણરૂપીયા રતન તેહના ભંડાર જાણવઉ જેણે એ પંચાવન ખેલરી સામગ્રી પામી જેણુઇ આરાધ્ય જેણે કીધા જિધર્મ તેણુઇ જીવે છેદ્યા છઇ માલરૂપીયા પાસા જેણુઇ જીવ તે સાસ્વતા સુખ જોઇ અનઇ પામસ્યઇ. —પતિ શ્રી પુન્યકુલ" સંપૂણૅ . (૧) ઉપરની કૃતિની પ્રત, ૫.ક્ર.૩થી ૪. (પરર) નવતત્ત્વ ટમે મૂળ પ્રાકૃત. આદિ – પહિલા નવ તત્ત્વ લિખાયઇ છઈઃ જીવ તત્ત્વ (!) અજીવ તત્ત્વ (2)... અડત – તીર્થંકર થકી સીધા તે જિન સિદ્ધ (૧) તીર્થંકર વિના સામાન્ય દેવલી સીઝઈ (૨) તીથ-સિદ્ધ (૩) અતીથ-સિદ્ધ (૪) મરુદેવી પ્રમુખ...જીદ્દ તી કરાદિ કરઇ સમીપઇ ખ઼ુદ્ધ-બાધિત એક-સિદ્ધ અનેક- સિદ્ધ, ઇતરઇ શ્રી નવતત્ત્વ. ૪૮ અડતાલીસે ગાહે પૂરઉ હુઅઉ. (૧) લિખિતા પ્રતિઃ ઈય. વાકયતાકાયાં ૫. સુમતિસેનગણિના. ગ્રંથાત્ર ૬૦૦, ૫.સ..૪–૫+૧થી ૩, પ્રુ.સ્ટે.લ ન.૧૮૯૨.૨૮૨/૧૮૨૪. (૫૨૯૩) બૃહત્ નવતત્ત્વ વિવરણ Page #482 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૪૫] આદિ– શ્રી વીર’ વિશ્વવિભુ શ્રી અચલગચ્છતાયકાંશ્ચ ગુરૂન શ્રી મેરુતુર્થંગસૂરીન તત્વા તત્ત્વાતિ વિવ્રુષ્ણેામિ. ૧ જીવ (૧) અજીવ (૨) પુણ્ણ (૩) પાવ (૪) આસવ (૫) સવરાય (૬) નિજ્જરણા (૭) અન્ધા (૮) મુકખા ય (૯) તા નવ તત્તા હુંતિ નાયવ્યા. ૧ જીવ (૧) અજીવ (૨) પુણ્યપ્રકૃતય (૩) પાપપ્રકૃતય (૪) આશ્રવ (૫) સંવર (૬) ચ શબ્દઃ સમુચ્ચયે...પ્રાકૃતત્વાલ્ લિંગવ્યત્યયઃ. જીવ જ્ઞાનમય (૧) અજીવ જ્ઞાત રહિત (૨) પુણ્યપ્રકૃતિ જે શુભ પરિણામિ અંધાર્થે (૩)... અંત – સિદ્ધ રહે” અને તજ્ઞાન અનંતદશ ન અન તસુખ અનંતવીય એ ચ્યાર ભાવ અનન્ત હુઇ. (૪) સર્વાર્થસિદ્ધિ વિમાનત મુક્તિશિલા ભારે જોયણું હુઈં. ઈણી પર મેાક્ષતત્ત્વસ્વરૂપ લેશનઉ કહી, —ઇતિ બૃહત્ નવતત્ત્વ વિવરણુ સમાપ્ત (૧) ગ્ર’થાત્ર ૨૫૦૦, ૫.સ.૬ ૨-૧૩, ડ્યુ.સ્ટે.લા. ન.૧૮૯૬.૧૮૫/૨૪૪૭, (પર૯૪) ભવવૈરાગ્ય શતક ટમે અાત મૂળ પ્રાકૃત. આદિ – સંસાર અસાર માહિ નથી સુખ વ્યાધિ વેદના પ્રવર માહિ... અદ્વૈત – જિમ સૌંસારસમુદ્ર ધાર ઊતાવલુ તરીનઇ અન ંત સુખ લહેઈ જ સાતું ઠામ. ૧૦૪ (૧) ગ્રંથાત્ર ૨૫૦, ૫.સ.૧૦-૬+૧, બ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૩૩૦/૨૩૪૬, (પર૯પ) ભૂખ`શતક અવર આદિ – કાષ્ઠ પડિત કુદ્ધ એક રાયનઈં કહાઁ અહા રાજન મૂખના સગ્ર પ્રકાર સાંભલિ... અત એક ભીખારીનઈ ઉન્ડઉં જિમવા વાં. (૯૭) ગુરુ પૂજ્ય વડઉ હુઇ અનઇ ક્રિયા દીધી મેલ્લેઇ સક્રિયાપણુઇ નઊઁચાલ૪. (૯૮) કુકમ કરીનઈં નીલજ થાઇ, લેાકની લાજ ન કર૪. (૯૯) આપહણી વાત કરઇ, આપહણી હસઇ. (૧૦૦) એતલે પ્રકાર માણુસ ભૂખ (કિ)હિવરાઇ, —તિ શ્રી સુખ શતકાવર: સમાપ્તા. (૧) સિંહવિજયગણિ લિખિતાનિ. ગ્રંથાત્ર ૫૦, ૫.સ.૧-૧૩, ३० - Page #483 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૬૬] જૈન ગૂર્જર કવિએ ક૬ , મુ..લા. નં.૧૮૯૫.૩૪૮/૨૩૬ ૧. (પ૨૬) સબંધસત્તરિ ટો મૂળ પ્રાકૃત જયશેખરસૂરિકૃત સં.૧૪૩૬. આદિ– નમીનઈ મન વચન કાયાઈ ત્રિકરણશુદ્ધિ પ્રણામ કરીનઈ... | (દેવ)લોક મનુષ્યલોક પાતાલકને ગુરુ... શ્રી મહાવીર... - સંબોધસત્તરિ નામિ ગ્રન્થ તે પ્રતઈ દૂ શ્રી જયશેખરસૂરિ એહવાઈ નામિ આય કહઈ છઈ રચું કરું છું... અંત – એ વાતને સંદેહ સંશય. ઈતિ શ્રી સુવિહિતસાધુશૃંગારહાર તપા શ્રી શ્રી શ્રી જિનસિદ્ધાંતની વિશેષ ગાથા ઉદ્ધારીનઈ શ્રી - જયશેખરસૂરિ રચિઉ એહ સંબંધસત્તરિ નામઈ ગ્રથને ટબો માત્ર સૂત્રાર્થ સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્ર પ૦૦, ૫.સં. ૨૧-૩થી ૪+૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬. ૨૩૯/૨૫૦૦. (૫૭) સંબંધસત્તરિ બે મૂળ પ્રાકૃત જયશેખરસૂરિકૃત સં.૧૪૩૬. આદિ – નમીન ત્રિલોકગુરુ કાલે પ્રકાશક શ્રી મહાવીર સબંધસત્તરી રચઉં છઉં ઉદ્ધારગાથાઓ કરી. ૧ અંત – વિરાગ મન થાઉં દૂતઉં સંબોધસત્તરી જે પઢઈ ભવ્યજીવ શ્રી જયશેખર સ્થાનક તે લહઈ ઈલાં સંદેહ નહી. ૭૩ : - (૧) ગ્રંથાગ ૫૦૦, ૫.સં.૧૦-૫+૧ કે ૨, મુ.સ્ટે.લા.નં-૧૮૯૨,૪૩૪ ૧૯૯૨. (પ૯૮) સમ્યકત્વકુલક ટો મૂળ પ્રાકૃતઆદિ- જહ કહતાં જિમ ઉપરામિકાદિકભેદ કરી સમ્યફતનઉ સ્વરૂપ લક્ષણ... - અત - વિસ્તાર જાણવો તાહરા સિદ્ધાત થકી સદા સરઃ આશ્રયા જે જીવ એહવા જે ભવ્ય જીવ તિહાંનઈ હે સ્વામિન તાહરા પ્રસાદ થકી હાઉ સમકિતની પ્રાપ્તિ (૧) શ્રીમતિ કૃષ્ણદુર્ગો: ગ્રંથાઝ ૧૫૦, ૫.૪૬+૮, પુ.લા. ન ૧૮૯૨.૪૫૧/૧૯૯૩. . . (પ૯) શીલપદેશમાલા બાલા. Page #484 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [૧૭] અજ્ઞાત મૂળ પ્રાકૃત જયકીર્તિકત. આદિ- ...વંતા કૃમિ પુત્રજ-મ હુઉ. નામ ગાંગેય દીધઉ. બીજના ચંદ્રમાની પરિ વૃદ્ધિ પામતઉ..... રષિની કથા. એ ઋષિની કથા વિસ્તાર મહાભારત હુતઉ જાણિવઉ. એ કથા ત્રીજી. ૩... જાણંતિ ધમ્મતત્ત કહેતિ ભાવંતિ ભાવણાઓ આ ભવકાયરા વિ સીલં ધરિઉં પાલંતિ ને પવરા. વ્યાખ્યા.... અંત – ઇય સીલભાવણુએ ભાવંત નિર્ચા એવ અપાયું ધને ધરિજ બંભે ધમ્મ મહાભવણ-થિર-થંભ. ઈશુઈ પ્રકારિત્ર્ય ૧૧૩ –ઈતિ શ્રી ધનશ્રી કથા સમાપ્તા. ૪૩ હિવ ગ્રન્થકાર ગ્રંથની સમાપ્તિ ભણી આપણું નામ ગર્ભિત મંગલગા(થા)... (૧) ગ્રંથાગ્ર ૭૦૦૦, ૫.સં.૧૧૯-૧૫, પત્ર ૧થી ૪ અને ૧૨૦ નથી, મુ.સ્ટે.લા. નં.૧.૮૯૫.૪૦૨૨૪૦૬. (૫૦૦) કથા-સપ્તક આદિ- ક્ષિતિપ્રતિષિત નગર જિતશત્રુ રાજા તિહાં ગુણદત્ત નામિઈ વ્યવહારિઉ, ઘણી ઋદ્ધિ સ્વજનાદિક છાંડી દીક્ષા લીધી. અંત – પછઈ અતિત માગી સુકમાલ શરીર માખણની પરઈ ગલિઉ, પછઈ કાલ કરી દેવલોકિ દેવતા ફુઉ. –ઇતિ અનકકથા સંપૂર્ણ સમાપ્ત. (૧) ગ્રંથાગ્ર ૭૫, ૫.સં.૭-૧૧, પૃ.સ્ટે લા. નં.૧૮૯૬.૧૭૮/૨૪ (૫૩૦૧) મુનિપતિચરિત્ર બે મૂળ પ્રાકૃત હરિભદ્રસૂરિકૃત સં.૧૧૭૨. આદિ– પ્રણમ્ય શ્રી જિન પાશ્વ" લબ્ધિહસ ગુરુ તયા મુનિ પતિચરિત્રસ્ય ડુબકે લિખ્યતે મયા. ૧ અહે મુનિ પતિચરિત્ર વક્ષાંમિ ઈત્તિ સંબંધ...જે શ્રી મહાવીરદેવ - તે પ્રતે નમીને. તે વીર કેહવા છે? કેવલજ્ઞાનદિવાકર... અંત - વિક્રમાદિત્યથી સંવત્સર સંખ્યા એટલે સં૧૧૭૨ રચી છે.... Page #485 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૬] ~~~તિ શ્રી મુનિપતિઋષિચરિત્ર માલે સંપૂર્ણ (૧) પં. શ્રી શ્રી પ. મૃત્યુવિજયગણિ તશિષ્ય મુ. સૂર્યવિજયગણિ ય આત્મા ઇ પાલણપુરઇ શ્રી વલાવિ પા પ્રસાદાત્. શ્રી પાલણુપુરે લ. ગ્રંથાત્ર ૬૪૨, ૫.સ’.૬૩-૫+૧થી ૩, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૫૯/ ૨૬૩૮. (૫૭૦૨) સુસઢરિય ખાલા, મૂળ પ્રાકૃત. જૈન ગૂર્જર કવિએ ઃ ૬ આદિ – પ્રણમ્ય - શ્રી મહાવીર' ગૌતમાદિ ગીન પિ સુસહસ્ય ચરિત્રસ્ય ટબાર્થા લિખ્યતે મયા. જે પરમાન દમય સિદ્ધ પરમેષ્ટી પરમાત્મા પરમપ્રમાણુ... અંત – સુસદસ્ય ચરિત્રસ્ય લિખિત કેસરાષિના સ્વાથે પરિકરાથે ચ પૂવ્વ પત્રાનુસારતઃ. —ઇતિ શ્રી યતના" વિષય છેશ્રંથ વૃત્તૌ સુસઢરિત્ર સમત્ત, ૧ * સુસઢચરિત્ર પૂર્વાચાયે નીસીથસૂત્ર મધ્યેથી વિલેાકાને ભવ્યવને અર્થે રચ્ય છઈ. (૧) ઇદં સુસઢચરિત્ર ૫. શ્રી ૧૦૮ રૂપેન્દ્રસાગરજીને શિષ્યે મુતિ કેશરસાગરે લિખ્યઉ છઇ...૫૨૩ ઇતિ શ્રી યતના" વિષય છે× થ વૃત્તૌ સુસઢચરિત્રા સંપૂણૅ :. ગ્રંથાત્ર ૨૫૦૦, ૫.સં.૮૭–૪+૧થી ૩, સુ.સ્ટે.લા. ન.૧૮૯૫.૪૩૪/૨૪૩૫. [જૈહાપ્રાસ્ટા પૃ.૧૨, ૩૬-૩૭, ૫૧,૬૭, ૭૦-૭૧, ૮૦, ૮૨, ૧૧૧, ૧૧૩-૧૪, ૧૩૩-૩૫, ૧૪૩-૪૪, ૧૫૧-૫૭, ૧૫૯, ૧૬૧, ૧૯૮૯૯, ૨૦૫, ૨૧૫-૧૬, ૨૨૪, ૨૪૬, ૨૫૧, ૩૦૧, ૩૪૩-૪૫, ૩૫૨, ૨૬૦, ૩૭૫, ૩૭૯, ૩૮૧-૮૨, ૩૮૭, ૩૯૬-૯૭, ૪૧૨, ૪૧૪, ૪૧૮૧૯, ૪૩૭-૩૯, ૪૪૩, ૪૪૭, ૪૫૪, ૪૫૬-૫૭, ૪૬૬-૬૭, ૪૭૨, ૪૮૮, ૫૩૮ તથા ૫૭૮. ત્યાં કૃતિક્રમાંક પર૫૭ તથા પર૬૮નાં શીક અનુક્રમે ‘ભદ્ર તપે’ અને દુસુ બારસ' એ પ્રથમાક્ષરેાથી દર્શાવવામાં આવેલાં. અહીં વિષયવસ્તુને અનુલક્ષીને શીક મૂકેલ છે. ક્રમાંક ૫૩૦૧ તથા ૫૩૦૨ની કૃતિઓ પરત્વે ત્યાં નામવાળા ભાગ પુષ્ટિકામાં લીધા નહેાતા, તેથી અનુક્રમે સૂર્ય વિજય અને કેસરસાગર કર્તા પણ નહીં ને લહિયા પણ નહી એવી સ્થિતિ થતી હતી. અહી એ બન્નેને લહિયા ગણવામાં આવ્યા ૫૨૩. Page #486 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદી [s$] અજ્ઞાત છે, પણુ કૃતિઓના આર્ભ-અત જોતાં એ બુને ટમાના રચનાર હાય એવી પણ પૂરી શકયતા છે. પટ્ટાવલીએ માં, પટ્ટાવલી જ્યાં સુધી પહેાંચે છે તેને અનુલક્ષીને એ રચાયાના સમયનું અનુમાન થઈ શકે, પરંતુ રચના કે લેખનને નિશ્ચિત સમયનિર્દેશ નહાવાથી એવી પટ્ટાવલીઓને પણુ અહીં જ સમાવી છે.] Page #487 -------------------------------------------------------------------------- ________________ અનુકૃતિ (મુખ્ય વિભાગની) [પાછળથી અર્થઘટન બદલાવાથી ક્રાઈક કૃતિએ આગળના ક્રમમાં જાય છે ને તેથી આ અનુપૂર્તિ મૂકવાનું પ્રાપ્ત થાય છે.] વિક્રમ અઢારમી સદી ૧૪૬૫, મવિજય (ત. વિજયપ્રભસૂરિ–લાભવિજયશિ.) (૫૩૦૩) ચંદ્રલેખા રાસ ૨૨ ઢાળ ર.સ.૧૭૨૦ કાર્તિક શુદ ૫ વિસનગરમાં આદિ – સકલસિધિકારક સદા, સમરૂં છું શુભકામ, વીસે જિતવર ચરણિ, પ્રતિદિન કરૂ પ્રણામ. પુ.ડરીક ગેાયમ પમુહ, ગહર ગુણગણુગંગ, પ્રહ ઉઠીતિ પ્રણમી”, ચર્સિ બાવન ચંગ. સારદ સમરૂ' મનશુદ્ધિ, માંગુ મીઠી વાણુ, આછી મતિ મુઝ આપતાં, માત મ રાખિસ કાંણિ. આઇ પ્રસન્ન જે ઊપરિ, ભૂતિલ તે ભાગ્યવંત કાલિદાસાદિક તણી, ઉપમ કવિ પામત. શ્રી ગુરૂપદયુગ યુગત સ્યું, વિલ વંદુ બહુ વાર આર્સિલ બહુ એહના, ગ્યાનદાનદાતાર. ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ રાજ ગુરૂ ધ્યાંન, પથ-કુપથ ગુરૂ વિના, ગુરૂ જુગ માંહિ પ્રધાન. ભાજન રસ ધૃત ઘાલ વિષ્ણુ, હેમ વિના જિમ હા(ઘા)ટ, ગુહ વિના જિમ ગેરડી, ગુરૂ વિના તિમ વાટ, કાજલ વિષ્ણુ લેાઅણુ જિસ્યાં, જિસ્યા બ્રાહ્મણુ વિષ્ણુ વેદ, 3 ૪ ૫ Page #488 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અત – [૪૭૧] તિમ તત્ત્વાદિષ્ટ ગુરૂ વિના, કાઇ ત બૂઝે ભેદ. માતપતાથી ગુરૂ તળેા, અધિકા જ ઉપગાર ભવસાગર ભમતાં થકાં, તારણુ તરે' નિરધાર. દેવ ગુરૂ ધર્મ યા સહિત, શુદ્ધ સમકિત સુખકાર ગુરૂ સમીપે એ ઉપર, સરસ સુÌા ઋધિકાર. સુમતિ ઉપર એ સહી, હિસું કથાપ્રધ, ચદ્રલેખા સતી તણેા, સુણ્યા સહુ સંબંધ. ઢાલ ૨૨મી રાગ ધન્યાસી કમલવિ ૨. ૩ ચ'દ્રલેખા સતી તુશિરામણ, તાસ તણા નમું પાયાજી નામે નિર્મલ શુચિ હુવૈ કાયા, ઉલસે અંગ રામાયાજી. ચં. ૧ ચરમ સિદ્ધાચલ જઈને સિવકમલા વરી વાજી, ઇણિ ગિરૈ સિદ્ધ અન ંતા સિદ્ધા, સિદ્ધષેત્ર તિણિ નાંમ વારૂજી.ચ. ૨ સમકિતની ષટ ભાવન ખંતિ, ભાવસ્યું જે ભવિ કાઈજી મહાસતિ પર મહિાનિધિ, હુઆ નૈ વિલે હાવૈજી. નયન ગગન કૃતિ ઇંદુ સંવત એહુ સુન ણુજી બહુલ માસ સૌભાગ્યપંચમી દિન, ચૌ૫૪ ચઢી પ્રમાણજી, ચ’૪ તપગચ્છનભામણિ સરખા, શ્રી વિજેદેવ ગુર્દારઆજી તસ પદ્મ સેાભક શ્રી વિજયપ્રભસૂરિ પ્રતા પુન્યે પરિવરિ. પ સકલ સુધામે વિમલ મતિ જેહની, વિજય જગ જસકારિજી શ્રી લાવિજય બુધવર ગુરૂ કેરા, લહિ સુપસાય સુખકારિજી. ૬ હ સહિત કવિ કમલવિજય કહું, સતી ચરિત્ર સુવિચારિજી જે નર ભાવે ભણુસ્મૈ ગુણુÖ, સુગુરું તે લહસ્તે સુખ શ્રીકારજી. ચં. ૭ શ્રી વિસલનગર વિખ્યાત વિસેê, તિહાં શ્રાવકશ્રાવિકા વારજી દેવ ગુરૂ ધર્મ તણા બહુ રાગી, ત્રિનયવિવેક વિચારિજી. ચં, t શ્રી ઋષભદેવ વીર પ્રભુ વાદિ, તે પૂજે ચિત્ત ચંગેજી તિર્ણ નયર” ચામાસું રહે સુખઇ, એ રાસ રચ્યા મન ર્ંગેજી. ૯ (૧) પ.સ’.ર૩–૧૨, ખેડા ભ,૩, ૧૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૦-૦૨. ત્યાં કૃતિના ર.સં.૧૮૨૦ ગણી કર્તાને સં.૧૯મી સદીમાં મૂકેલા. પરંતુ કૃતિ વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (સં.૧૭૧૦સ.૧૭૩૨)માં રચાયેલી છે ને કુનિ=ક્ણી=તાગ ૭ અને ૮ એ સખ્યા દર્શાવે છે તેથી ર.સં.૧૮૨૦ નહીં પણ ૧૭૨૦ ગણવા જોઈએ. Page #489 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૭૨] જૈન ગૂર્જર કવિએ : ૬ આમ ગણુતાં કવિને સં.૧૯મી સદીમાંથી ૧૮મી સદીમાં ખસેડવાના થાય છે. ૧૪૬૬. અજ્ઞાત (૫૩૦૪) જીવવેચાર ખાલા, ૨.સ.૧૭૭૬ (૧) લ.સ’.૧૮૯૩, ૨.૩૫૦, ૫.સ.૧૪, પ્ર.કા.ભં. નં.૪૮૨, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૯૮. ત્યાં કૃતિનેલ.સ.ના ક્રમમાં ૧૯મી સદીમાં મૂકેલી, પરતુ બાલાવખેાધના ર.સ. મળતા હાઈ નોંધને ૧૮મી સદીમાં ફેરવવાની થઈ છે.] Page #490 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિ (પૂર્તિ વિભાગની) [અર્થધટના બદલાવાથી કેટલીક કૃતિએ આગળના સમયમાં ખસે છે, તેથી આ અનુપૂર્તિ મૂકવાનું પ્રાપ્ત થાય છે.] ૧૪૬૭, અજ્ઞાત (૫૩૦૫) કાલિકાચાય કથા ખાલા. (ગદ્ય) લ.સં.૧૫૧૧ પહેલાં આદિ – અત્યંત્થ ભરહે વાસે કમલાકૅલિમંદિર, અત વિક્રમ સાળમી સદી તિલય. ભૂ-પુરધીએ ધારાવાસ મહાપુર ૧ ઈનઈ જ જીદ્દીપિ ઈદુઈ ભરતક્ષેત્રિ કમલા ભણીય/ લક્ષ્મી તેહનું કૈલિક્રીડાગૃહ ગણુ પૃથ્વીપણી સ્ત્રી તેહ પ્રતÛ તિલકપ્રાય છઈ ધારાવાસ ઇસિઇ નામિ મહાપુર નગર પ્રવૃત્ત ઇ. તત્ત્વ આસિ વૈરિ-મત્તેભ-કુ ભ-નિદ્દલણે હરી, વહેતા સત્થય” નામ રિસિંહૈ। નરેસરા. તેહ ધારાવાસ નગરનઈં વિષ... ઇય વકખાય-માઉપેા વયં પાર્લિતુ નિમ્મલ, પત્તો કાલગસૂરિ વિજિહિયાણુસ©ા દિવ.... ૪૨ પુછઇ કાલિકાચાય નિમલ ચરિત્ર પાલી કરી પ્રાન્તિ કાલિ અણુસણુ આરાધની શુભ ખ્યાતિ મારી કરી શુભ ગતિ” પદ્ભુત. નાતઃ પરમા દેવા, ન મુકતેઃ પરમ” પદ, ન શ્રી શત્રુંજયાત્ તી, શ્રી કપાન્ ન પરમં સૂત્ર, ૪૩ —ઋતિ કાલિકાચાય કથા સમાપ્તા. Page #491 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ ચન્દ્ર [૪૭૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ (૧) સ’.૧૫૧૧ વર્ષ આસેજ માસે કૃષ્ણ પક્ષે એકાદશીનઇ દિને ઉપદેશગ કુકુદાચાય સંતાને ભટ્ટારક શ્રો સિહર્ષિસૂરિ તત્શિષ્ય દેવચન તશિષ્ય ગાનકલશ શિષ્ય વીરકલશ શિષ્ય પદ્મકલા શિષ્ય ફેડુ લિખિત વિક્રમપુરવરે માલદે રાજ્યું. પ.સ.૭-૧૧, બ્રુ.સ્ટે.લા. ન..૧૯૧૪.૪૦/૩૩૫૭. [જાોટા પૃ.૧૧૪-૧૫.] રર૪. પાચન્દ્ર (બૃહત્તપ. નાગોરી તપા. સાધુરશિ.) [જુએ આ પૂર્વે ભા.૧ પૃ.૨૮૮.] (૪૪) તંદુલનેયાલીય માલા. આદિ – કલ્યાણવલ્લી...૧ (શ્રીમત્તપાગચ્છસરે મરાલઃ) શ્રી સાધુરનાભિધાશિષ્યલેશઃ પ્રકી કસ્યાસ્ય કરાતિ વાર્તારૂપ પ્રબંધ કિલ પા ચન્દ્રઃ યા વત્ત દુલભાજી વશતાયુત રાઽસ્તિ સુવિચારત ખ્યાત પ્રકીર્ણ ક" ઇદ" તદુલવૈચારિક નામ. ઇહુ હિ...પૂર્વાચાર્ય ...વૃત્તિ-સૃષ્ણુિ ભાષાદિતકારિ.. અંત – ય ઇમ પૂર્વાંક્ત પ્રકારિ ત દુલવેયાલિ-પઇન્નઉ...મુક્તિ નઇજયે ઇતિ શ્રી તંદુલવેયાલિય સમાપ્ત. ત`દુલવૈયાલીબાલાવમાધ ઉપાધ્યાય શ્રી પાસચન્દ્રકૃતમ્. (૧) સં.૧૮૪ર વર્ષે શાકે ૧૭૦૭ પ્રવત્તમાને માસેાત્તમ માસે પાસ વદિ ૧૩ મેરુતેરસ દિને શ્રી સત્યપુરે પં. ચારિત્રવન્તિય લિપીકૃત. ૫.સ. ૨૪-૧૦, જી.સ્ટે.લા. નં.૧૮૯૩.૩૬૬/૨૦૭૫. [જપ્રાસ્ટા પૃ.૨૭-૨૮.] વિક્રમ સત્તરમી સદી ૧૪૬૮. અજ્ઞાત (૫૩૦૬) ષિપર પરા શ્રી મહાવીરદેવ થકી વિક્રમાદિત્ત ચારિ સર્જી સતરિ વરસ પીઈ (૧) ઋષિ ભા[ભાણા] સીરાહીતા વાસી અરટવાડ ગામ પેારવાડ સંવત પ ́દ્રહ સઇ ઇફતીસા શ્રી અહમદાવાદ ૩ Page #492 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી ભુવનકીતિ માહિ દીષ્યા લીધી સયમેવ (૧). શ્રી ભીદાઋષિ સહીના વાસી જાતિ ઉસવાલ ગોત્ર સાંથારેય ર સાંતલાના ભાઈ જણ ૪૫ પઈતાલીસ સંધાતિ ઋષિ શ્રી ભૂણ પાસિ દીક્ષા લીધી (૨). ઋષિ નૂતાઈ પાસિ ભીદાઈ દીક્ષા લીધી (૩). ઋષિ શ્રી ભીમા વાસી પાલિના જાતિ ઉસવાલ ગોત્ર લેઘા[પાસિ} શ્રી નૈનાઈ દીક્ષા લીધી (૫) શ્રી જગમાલ ઉતરાધ માહિ ગામ નનરૂડાના વાસી જાતિ ઉસવાલ ગોત્ર સુરાણ ભીમ ઋષિ પાસિ દીક્ષા લીધી જઉલોરા માહિ (૬). શ્રી સરવર ઋષિ ઢીલીના વાસી જાતિ શ્રી માતાશ્રીમાલ] ગોત્ર સીતાડા સંવત ૧૫ - ૫દ્રહ સઈ ચઉણવઈ ચિઉવણુઈ] ૧૫૫૪ ઋષિ જગમાલ પાસે દીક્ષા લીધી (૭). રાઉ ઋષિ ઉતરાધ માહિ સરવર પાસિ દીષા લીધી પાટિ બઈઠયા (૮). શ્રી સદારિંગ રેહીના વાસી જાતિ પેરાડા સરવર પાસિ દીક્ષા લીધી પાટિ બઈઠયા (૯). સિંઘરાજ ઋષિ ઉહાણાના વાસી ગોત્ર ચેરિડિયા શ્રી સદારિંગ પાસિ દીક્યા લીધી પાટિ બઈઠયા સંવત ૧૬૩૧ સંવત સેલહ સઈ ઈકતીસઇ થાનેસરિ મધે. (૧) લિખાં ભાણા ઋષિ..સં.૧૬૬૧ લાહઉરા મધેણુ પ.સં. ૨૩–૧૩(૧૪), તેમાં પ.ક્ર.૨૩, પુ.સ્ટે.લા. નં.૧૯૧૪.૪૧/૩૩૫૮. [જેહાઝેસ્ટ પૃ.૧૧૩.] ૬૫૮. ભુવનકીતિ - [જુઓ ભા.૩ પૃ.૧૨૫.] (૫૩૦૭) [ગેડી પાશ્વ સ્તવન ૯ કડી આદિ – ઢાલ હું બલિહારી જાદવાં એહની ઢાલ, ગાજઈ ગવડીય રાજયઉ ધીંગ ધવલ ધેરી ધર ધીર કિ ઇલ મલવાલા ઊપરાઈ બિરુદ વડા નિરવાહન વીર કિ. ૧ ત્રિભુવનપતિ ત્રેવીસમો ગયો ગડર ગરીબનિવાજ કિ ભોલાં થેલાં વિચ થાપના અચરિજ અધિક દેખાડણ આજ કિ.૨ ગાઅંત – ચઢતા દિન હુવઈ જેહના જાગઇ પુણ્ય સવાયઉ પૂર કિ જગત્રણ ભેટ જિ કે તસુ થાયઈ ચિંતા ચકચૂર કિ. ૮ ગા. દલિદ્રભંજન દઉલતી ભુવન કીરત તિહાં તૂ વર જમ કિ સુરતરુ સમ તેહની પરઈ રૂઠઉ આપઈ તુરતઈ નાંમ કિ. ૯ ગા. Page #493 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ [૪૭૬] જૈન ગૂજર કવિએ ઃ ૬ —તિ સ્તવન. (૧) સ્તવનસંગ્રહ, પ.સ.૩૫-૧૫, ૫૪૩૨, જી.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૨૦/૨૧૧૪. [જૈહાપ્રાસ્ટા પૃ.૨૮૬-૮૭. ત્યાં કૃતિ અજ્ઞાતક કે ગણી જીવનતિ ન.૨૧૭ (ભા.૧ પૃ.૨૭૬) હેાવાના તર્ક કરેલેા. કર્તા જીવનકીતિ હાવાના ઘણા સંભવ છે, પણ એ ભુવનકતિ નં.૬૫૮ (ભા.૩ પૃ.૧૨૫) જ ગણવા જોઈએ કેમકે ઉક્ત પ્રતમાં ખરતરગચ્છના કવિઓની જ કૃતિઓ છે.] ૭૪૩. કલ્યાણુ (કડવાગચ્છ તેજપાલશિ.) [જુએ ભા.૩ પૃ.૨૬૧.] (૫૩૦૮) લેાકનાલિકા સૂત્ર ખાલા, ૨.સં.૧૭૧૨ આદિ – શ્રીમદ્ વિમલનાથસ્ય તત્વા પદાંડ્યુજય વાત્તિક બાલખેાધાય લેાકનાલિસ્તએ જીવે, ઇતિ પ્રથમ મગલિકક્ષેાકઃ ૧ જિદ સણુ વિણા જ લેાય. પૂરત-જન્મ-મરણેહિ ભ્રમ જિઆડત તભવે તસ્સ સરૂન' કિ અવિવુ ં, ગાથાવ્યાખ્યા. જિત તીર્થંકરના દર્શીત ભાવદર્શન વિના જ જે લેય' ત્તિ લેાક ચંદ રાજ પ્રમાણુ પૂરત ત્તિ પૂરિઓ... અંત – ય પયર લિહિય વર્ગીિય સવક્રિય લેગસાર' અવલબ્મ સુય-ધર્મ-કિટ્ટિય. તહ જયહ જહાં ભમતુ ન હુ ભિસ’૩૪ વ્યાખ્યા. એ પ્રતર લિખિત છપન પગતિ રૂપ વગ્ગિય ત્તિ તે વરગી કીધેા હુંતા ભિસ ત્તિ કહીઇ અતિહે. દુકખ ન પામેા ઇતિ ૩૪મી ગાથા .. કટુગચ્છે કલ્યાણેન કૃતાડ્ય બાલખેાધકઃ સપ્તદેશ શતે વર્ષે પ્રમિતે દ્વાદશત્તરે ૧૭૧૨, ---ઇતિ લેાકનાલિસૂત્રનૐ બાલાત્રબેાધઃ સંપૂર્ણ: સંજાતઃ. (૧) લિખિતાઽયં શ્રી સ્ત`ભતીર્થ દર્શનાબ્ધિના. ૫.સં.૭-૧૭, જી.સ્ટે.લા. ન.૧૮૯૨.૩૮૮/૧૯૨૧. [મુપુઝૂહસૂચી.] [જૈહાપ્રાસ્ટા પૃ. ૪૦૦] ૧ Page #494 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૭૭] વિક્રમ અઢારમી સદી ૯૧૬, ધસિહ (ખ. વિજય શિ) [જુએ આ પૂર્વે ભા૪ પૃ.૨૮૬] (૫૩૦૯) પાથ સ્તવન ૯ કડી આદિ – રિ અંગણુ સુરતરુ એહની. સુગુણુ સુગ્માંણી સામિનઇચ્છ સ્યું કહીયઇ સમઝાઇ પિણ પ્રભુ સું વીકૃતિ પુખજી નેટ એ કાંમ ન થાઇ. પરમ પ્રભુ સુણ લજી વધી પુર સાંમ સાહિશ્ન મુઝ યિડ સાહીજી નિત હી તુમ્હારઉ નાંમ. ૫. ૨ અંત – પાય તુમ્હાર પરસીયઇજી દૌલતિ ઈ જિષ્ણુ દીદ્ધ, વિજયહરખ સુખ વિલસિયઇજી વ્યાંત ધર્યાં. કમસીહ. ૫. ૯ —તિ પાર્શ્વ સ્તવ. (૧) પ.સ.૩૫–૧૫, ૫.૪.૮, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪,૪૨૦/૨૧૧૪. (૫૩૧૦) સનકુમાર સજ્ઝાય ૧૬ કડી આદિ ઢાલ ઉડ રે આંબા કાઇલ મેારી એ જાતિ. સાયા સુખ્યાંની ક્યાંની સનકુમારા કારમી કાયા માયા કુણુ અહંકારા સા પણ મહામુનિના એ અધિકારા નિત સાંભલતા ઈ નિસ્તારા. સાયા. ૧ અ'ત – સમેતસિખરે માસ સંથારા સરળ તીજઇ ગયા સનત્કૃમારા સા, વિજયહરખ ગુરુ વિદ્યારા બંદે શ્રી ધરમસી વારાવારા, સા.૧૬ -ઇતિ સનત્કુમાર સિજ્ઝાય. ધમ સિહ (૧) ઉપયુક્ત પ્રત, ૫.ક્ર.૯થી ૧૦. [જૈહાપ્રાસ્ટા પૃ.૨૭૭ તથા ૧૭૩. ત્યાં આ બન્ને કૃતિએ ભૂલથી કવિતા ગુરુ વિજયહર્ષોંને નામે મુકાયેલી છે.] Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : જૈનેતર કવિએ (જૈન ભંડારા આદિ તપાસતાં સાંપડતી પ્રતિએ પરથી) વિક્રમ તેરમી સદી ૧. અર્હમાણુ-અબ્દુલરહેમાન મુસલમાન કવિ. વિશેષ પરિચય માટે જુએ. આ પછીના કૃતિપરિચય. મુનિશ્રી જિતવિજયજી કવિને સ’.૧૩મી સદીમાં થયેલા માને છે.] (૧) [+] સ`દેશ ૨ાસક ગાથા ૨૧૭ આ રાસ પર જૈન સાધુ લક્ષ્મીચંદ્રેસ.૧૪૬૫માં સ ́સ્કૃત ટીકા રચી છે તેને મંગલાચરણના આદિશ્લેષ્ઠ છે કેઃ નત્વા જિનગુરૂત્મત્યા સ્મ્રુત્વા વાડ્મયદેવતાં, વૃત્તિ સ`દેશરાસસ્ય, કુરુતે મુનિપુંગવઃ. ૧ નીચેની મૂલની ત્રીજીચેાથી ગાથા કે જેમાં કવિ પેાતાના પરિચય આપે છે તે પર ઉક્ત ટીકા આ પ્રમાણે છેઃ પ્રતીચ્યાં પશ્ચિમદિશિ પ્રભૂતઃ પૂથ્વપ્રસિદ્ધઃ મ્લેચ્છઃ (મિશ્ર) નામા દેશેાડસ્તિ, તંત્ર વિષયે આરદ્દો દેશીવા તંતુવાયા મીરસેનાખ્યું: સંભૂતઃ ઉત્પન્નઃ ૩ તસ્ય મીરસ્ય તનયઃ કુલે કમલ ઇવ કુલકમલઃ પ્રાકૃતકાવ્યેષુ, ગીવિષયેષુ પ્રસિદ્ધો લબ્ધરેષઃ અબ્દેલરહમાન નામાભૂત્ તેન સન્દેશાનાં રાસક.. તામાપભ્રંશગ્રન્થઃ કૃતઃ ૪ એટલે પશ્ચિમ દિશામાં મ્લેચ્છ (મિશ્ર) દેશવતી આરદ્દ (આરબ) પ્રાન્તમાં તંતુવાય મીરસેન થયા તેના કુલમાં કમલરૂપ એવા અબ્દુલ રહેમાન કે જે પ્રાકૃત કાવ્ય ગીત (રચવામાં) કુશલ હતા તેણે સદેશ રાસકની રચના કરી. Page #496 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૪૯] અહમાણુ-અબ્દુલરહેમાન ઉક્ત ટીક!કારે ગ્રંથની ત્રણ ભાગમાં વહેંચણી કરી છેઃ પહેલે ૨૨ ગાથા સુધીનેા પ્રસ્તાવનારૂપ છે. ખીજામાં ગ્રંથના મૂલ વિષયના પ્રારભ નીચે ટાંકેલી ૨૩મી ગાથાથી થાય છે તેની પર ટીકા નીચે પ્રમાણે આપી છે: વિક્રમપુરાત (? વિજયનગરાત્) કાયિત્ વરના(યુ)કા ઉચ્ચ સ્થિર દઢ સ્થૂલ કુયાભ્રમરી મધ્યમથ્યા ધાર્તા રાષ્ટ્ર રાજહંસગતિવિરહિણીત્વાફ્રીનાનના નેત્રયે દીભર જલપ્રવાહ પ્રવહન્તિ પરદેશગત પતિ પતિ તથા કનકાંગ્યા વિરહાગ્નિના તનુ શરીર શ્યામલિમાપ્રપન્ન કવિઃ કથતિ. મન્યે તારાધિપતિશ્ચન્દ્રઃ રાહુણા વિડ બિતા ગ્રસ્ત ઇતિ તસ્યા વિરહાવસ્થાં વણ્યન્તાહ. ૨૩ આ બીજો ભાગ ૧૨૭મી ગાથાથી સમાપ્ત થાય છે. ત્રીજામાં છ ઋતુઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે ને ૨૦૦ કડીમાં સમાપ્ત થાય છે. અંતે વિરહિણીના પતિના આગમન દ્વારા પ્રફુલ્લિત થવા સુધીનું વર્ણન કરી ગ્રંથની સમાપ્તિ કરી છે. આ ટીકા પ્રમાણે ગ્રંથની કુલ -ગાથાની સંખ્યા ૨૧૭ છે. ટીકાકારની છેવટની પ્રશસ્તિ નીચે પ્રમાણે છેઃ સવ તમેાહર સ્વા ુગગ(ા ?)નાં પતિરદ્ભુત, કુન્ કુવલયચન્દ્રગણુઃ ચન્દ્ર ઇવાઞભૌ. વિષ્ણુધાનંદ કૃત શ્રીમાન્ સુધર્માં સંસ્થિતા ચુતઃ વાણ્યા દેવેન્દ્રવજજને તસ્મિના હિં સૂરિરાષ્ટ્ર તત્પદે કૃતહર્યો હદમસુદરા ગુરુજયંતિ, શ્રી દેવસુદર ગુરુ યતાજુ જિનશાસને રમ્યે. શ્રીમષ્ઠાવાટવ શામ્બુધિશશિસદા હાર્લિંગસ્યાંગજન્માઃ પુત્રા માતસ્તિ લબ્ધાઃ પ્રિિદતચરણે રુદ્રપલીયગચ્છે, શ્રીમદ્ રુવેન્દ્રશિષ્યઃ શર રસ યુગ ભૂ વત્સરે વૃત્તિયેતાં લક્ષ્મીચન્દ્રથકાર ખિલગુણનિધયઃ સૂરયઃ શેાધય તુ. વૃત્તિમાંસ્ય(મ)દશા વિલાકિસુરે પાર્શ્વન ચાભાણિ ચ નો કન્તુમુ ખતસ્ત્વિદ ભુવિ મયા ચાાવિ શાસ્ત્ર ચિત, કિન્તુ ક્ષત્રિય ગાઉડસ્ય મુખતા યા યા પ્રવૃત્તિઃ શ્રુતા સા સા હૃત્ર મુયા વિમૂઢમતિના વાર્તા નિન્દ્વાન તું (?). યન્યથા મયા પ્રાક્ત કશ્ચિદ સ્તથા પદ, -તદહું નૈવ જાનામિ તાનાત્યેવ ગાડઃ, ૩ ૫ Page #497 -------------------------------------------------------------------------- ________________ અહમાણુ-અબ્દુલરહેમાન [૮૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ આના સાર એ છે કે ચંદ્રગણુની દ્રપલ્લિય-શાખામાં પ્રાગ્વાટ (વણિક) વંશમાં હાલિંગના પુત્ર અને દેવેન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મીચંદ્રે આ વૃત્તિ સં.૧૪૬૫માં રચી. તે વખતે દેવેન્દ્રસૂરિના પટ્ટધર ડુસુન્દર અને દેવસુન્દર વિદ્યમાન હતા. કર્તાના મુખથી આ સાંભળીને કે તેના અ સમજીને મેં આ વૃત્તિ રચી નથી, પણ ગાહેડ નામના ક્ષત્રિયના મુખથી જે સાંભળ્યું તે આ વૃત્તિમાં જણાવ્યું છે. અન્યથા અથ કે પદ મારાથી. કહેવાયા હૈાય તે હું જાણુતા નથી, તે ગાહેડ જ જાણે છે. વિશેષમાં જુઆ શ્રી અગરચન્દ્ર નાહટાના સદેશ રાસક સટીક' નામના લેખ રાજસ્થાની ભા.૩.૨ પૃ.૫૬, ‘જૈન ગૂર્જર કવિઓ’ પ્રથમ આવૃત્તિ ભા.૧ પ્રસ્તા. પૃ.૫૯ તથા શ્રી કેશવરામ શાસ્ત્રીકૃત કવિચરિત' પૃ.૧૬. આદિ – રચાયર્ ધર ગિરિ તરવરાÛ, ગયણાંગ ણુ મિક્ષ્માદ્ય, જેણુઝ સયલ સિરિય, ત. વુડુયણુ વા સત્ર દેઉ. માણુમ્સ દિવ્ વિજાહરેહિ, શુદ્ધમગ્ગિ સૂર સસિ બિબે, આઐહિ. જો મિજ‰, તં યરેણુ વાહુકત્તાર પચ્યાએસિ પદ્મ, પુવ્વ પસિદ્ધો ય મિચ્છ દેસસ્થિ તહ વિસઐ સભૂક, આરદ્દો સીરસેહ્સ્સ. તડુ તણુક કુલકમલા, પાય કવ્વસુ ગીય વિંસયેસુ, અદ્દહમાણુ સિદ્ધો, સદેહ રાસચ* રઈયં. ૪ અંત – વિજયનગરહુ કાવિ વરતરણિ, ઉત્તંગ થિર થાર ધણુલક્ક ધયરટ્ટ – પઉહર, ૧ ર દીાણ પહુનિહ જલપવાહ પવતુત દીતુર વિરહગિäિ કણગિણિ તણુ તત્વ સામલિમ-પત્રન્તુ, ગુજઇ રાહવિડ બિયઉ, તારાહિવષ્ટ સઉન્તુ, ૨૩ (૧) લિખિત” શ્રી હિસારદુર્ગે આષાઢ સુદિ અષ્ટમ્યાં છુધવાસરે. સટીક, પ.સં.૨૯–૧૩, રિસાગરસૂરિ સંગ્રહ. (૨) સટીઢ, પ.સ`.૨૩, તેમાં પ્રથમના ૯ પત્ર નથી, વિકાનેર રાજકીય પુસ્તકાલય નં.૪૬૨૨. (૩) સટીક, પ.સં.૧૯, ઋતુવણૅનમાં કાર્તિકના વર્ષોંન સુધીની અપૂર્ણ, જોધપુર મ્યુઝિયમ લાયબ્રેરી નં.૭૫૭૧૧૯. (૪) મૂલમાત્રની ગાથા ૨૧૬વાળી, પુ.સં.૧૨–૧૬, જિ.ચા. પેા.૭૬ નં.૨૨૮૫. (૫) મૂળની, પા.ભ. [પ્રકાશિત ઃ ૧. સંપા. જિતવિજયજી તથા હરિવલ્લભ ચૂ. ભાયાણી. ૩ Page #498 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૧] ગોરખનાથ ૨. સંપા. હજારીપ્રસાદ દ્વિવેદી તથા વિશ્વનાથ ત્રિપાઠી.] પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૬-૦૮. કૃતિ વસ્તુતઃ અપભ્રંશ ભાષાની ગણાય.] વિક્રમ પંદરમી સદી ૨. ગોરખનાથ સમય સં.૧૪૦૭ (મિશ્ર. પૃ.૧૫, ૨૦૭). [ગોરખનાથનો સમય તો સં.૧૪મી સદી કે એથીયે વહેલું ગણાય છે. પરંતુ ગોરખનાથને નામે થયેલી રચનાઓ સં.૧૬મી સદી પહેલાંની હેવાનું માનવામાં આવતું નથી.) (૨) ગોરખનાથ પાવડી (હિંદીમાં). આદિ– ક્રોધ લોભ દુરે પરિહરવા, પરિહર મમત માયા ગોરખનાથે કે ઉપદેશિ, કણેરીયા બુઝાયા. ઝબક ન બોલણ ધબક ન ચલણ જોઈ મુકેવા પાયા દેશવિદેશ ઈર્ણ પરં ભમણું, ભણે તે ગરખાયા. કોપિન પુરા વસ્ત્ર ન રણા, રહિણુ વન સમસને મુગતિ કાજ જે યેગી હેણા, તો રહિણી એકણું ધ્યાન્સે. ૩ અંત - પ્રેમ કરી કેાઈ ભીક્ષા દે, જેગી બહુત ન લેવું કાયા પિષ કરેં નહું જેગી, જોગી સો જંગલ સે. ૬૫ દાંમ હુતી દેહ જાણે મેરી, સો કિહાંકા જોગી પેટકે તાઈ મુંડ મુડા, ફરે ન્યું કુત્તા રોગી. જતી જોગી કાપડી સન્યાસી, ઈર્ણ રહે જે જ ગુરૂકા દાસ ગરીબો લાવું, સઈ પરમપદ પાવે. (૧) ઈતિશ્રી ગોરખનાથકૃત નપાવડી સંપૂર્ણ. સંવત ૧૮૮રના જ્યેષ્ટ શુદિ ૭ ચંદ્રવાસરે રાજનગરે. પ.સં.૧૪, ૫.ક્ર. ૧૦થી ૧૪, મારી પાસે. (૩) પ્રકીર્ણ સુભાષિતો જેને કવિ હીરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશીમાં ઉઘત, ગુરૂ ગોવિંદ ગેરખ ભણે, બુઝે પુણ્ય વિચાર ૬૭ ૩૧. Page #499 -------------------------------------------------------------------------- ________________ ચપટ [૪૨] વેદ પુરાણુ સ્મૃતિ તણા, જાંણુ અતિ આચાર. * કોંને કુંડલ ગિલ રૂદ્રાખ, ફિર ફિર માગ પારિખ સાખ ગેારખ ખેલઈ સુણિ હા ભાઈ ! યાગ નહી પણુ ત્રિગુણ હેઈ. ૨૧૩ (૧) સં.૧૬૪૨ માગસર શુદ ૨ને દિને અમદાવાદમાં યાત્રિમલગણિએ લખેલી ‘સુક્તાવલી'માં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૫, ૨૧૩૪ તથા ૨૧૩૯.] ૩. ચપટ જન ગૂજર કવિઓ ઃ ૬ ‘મિશ્ર’વિનાદ' ન..૧૪૩૦. [ગોરખ આદિ નવ નાથેામાંના એક. એમને સમય પણ સં.૧૪મી સદી સુધીમાં કહેવાય પણ એમના નામની રચના સં. ૧૬મી સદી પહેલાંની મનાતી નથી.] (૪) સુભાષિત ૨૧-૧૯ ક્રા શ્વેતપટા કે નીલપટા, કેા ટીલા ટસર કલબ જટા જુ મન ચલ્લઈ વટવટા, તું ચરષદ્ર ભણુઈ પેટનટા. (૧) સં.૧૬૪૨ માગસર શુદ રને ક્રિને અમદાવાદમાં વિમલ ૧૮૯ ગણિએ લખેલી સૂક્તાવલી'માં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૯.] ૪. સારગર (૫) સુભાષિત જૈન કવિ હીરકલરો સં.૧૬૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉદ્દત. શ્રવણ સુણ નહી વયણુ, નયન નીંઝરણુ ઝર તે વચન વાણિ લથડ, નિસદિન નાસકા વહુ તે ક ંપે બહુ કરકમલ, પાય વિષ્ણુ પુવિ ન મૐ મસ્તક મેળું ઠાઈ, દત પિણુ થાહર છં કુબડિય કડિહિ પીટૂ સિરહિ, મેાડ રમણુ અધિકો ધરે સુણુ સુણુ સામી સારંગધર, ગાઢપણે ગહલા કરે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૧-૩૨. ત્યાં મિશ્ર, પૃ.૧૦૫, ૨૨૫ના સંદર્ભ આપી આ કવિ ને સ.૧૩૫૭ લગભગના શાંગ ધરપતિ તથા હમ્મીર કાવ્ય' ને ‘હમ્મીર રાસા’ના કર્તા હેાવાનું જણાવેલું. અત્યારે શાંગધરપદ્ધતિ' સં.૧૫મી સદી પૂર્વાની રચના મનાય છે ને એના કર્તાએ ૬-૪૯ Page #500 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૮] સારંગ? હમ્મીર કાવ્ય કે “શ્મીર રાસ રચ્યા હોવાની માહિતી મળતી નથી. ઉપરાંત એ કવિએ સંસ્કૃત સિવાય કઈ ભાષામાં રચના કરી હોવાનું સંભવિત જણાતું નથી. આ સુભાષિતની ભાષા પણ મોડા સમયની જણાય છે.] ૫. સારંગ? [ઉપર્યુક્ત સારંગધર?] (૬) સુભાષિત જૈન કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં ઉદ્દત. બહુ બેલાં પિણ ન કર્યું, ન કર્યું ચાલ્યાં ચતુર પણ બહુ પુત્રે પિણ ન કર્યું, ન કર્યું ઘટ રૂપથી પણ પખ પૂરે પિણ ન કર્યું, ન કયું સિર છત્ર ધરાયાં સૂવડપણું પિણ ન કર્યું, ન કર્યું સુર મધુરે ગાયાં સારંગ ભલે હી ભાગવસ, લીલા ઘણુ લુછી લઉં વિણ ભાગ ન કયું સુખસંપદા, કુંકુંકુ કૂકડ કહે. ૧૨-૭૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૨. ત્યાં “કૂકડ” એ કર્તાનામને તક કરવામાં આવેલે, પણ એ શબ્દ તે વસ્તુસંદર્ભે હેય એમ લાગે છે. સારંગ' શબ્દને અન્વય બીજી રીતે થઈ શકતો નથી તેથી તે કર્તા: -નામ હેય એ સંભવ છે. ૬. અસાઈત જુઓ કેશવરામ શાસ્ત્રીકૃત “કવિચરિત' પૃ.૩. કૃિતિની એક હસ્તપ્રતમાં રચના સંવતદર્શક શબ્દ મળે છે, પણ એના અથધટનને કોયડો છે (જઓ ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૨). પણ કવિ સંવત પંદરમી સદીમાં થયા હોવાનું નિશ્ચિત થાય છે.) (૭) [+] હંસવસથા ચપાઈ અથવા વત્સરાજ હંસરાજ ચોપાઈ અથવા હંસાઉલી ૪ ખંડ લ.સં.૧૫૧૩ પહેલાં આદિ નમો શારદા. મ શક્તિ નિ શુભ પરમેશ્વરી, સિદ્ધિબુદ્ધિકત વિનહરી, કથાકવિત કહિશ કરી, પહિલું આ સ્મરું શક્તિ. મુખમંડણ હંસગામિની, સરસ્વતિ પ્રથમ પ્રણમેસિ, વેદ વ્યાસ વાલ્મીક રિષિ, મુઝનિ દિઉ આદેશ. ગુરૂચરણ હોઈ ચિંતવી, કવિજનપય પણમેસિ, Page #501 -------------------------------------------------------------------------- ________________ અસાઈત [૪૮] જૈન ગૂર્જર કવિઓ આચારિઈ અસાઈત ભણઈ, વીરકથા વર્ણવેશિ. અમરાવ સંમાણું, પ્રત્યક્ષ પ્રમાણું, અવર નવરાણું. પુર પટ્ટણ પઠાણું, અયઠાણું વીર બાવનયા. ચઉપઈ શિખરબદ્ધ દસ સહસ પ્રાસાદ કનકકસ ધન નવાઈ નાદ, ગોદાવરીનું નિર્મલ નીર, પુર મહિઠાણ વસઈ તસુ તીર. અત- ધર્મઈ લાભઈ અવિચલ શર્મ, જઈ પુણ છાંડઉ પાપ જિ કર્મ, દેવ આરાડુ જિણવર નામ, દુષ તણુઉ જે ફેડઈ ઠામ. ૩૦અવર દેવ જઉ પૂજઈ પાય, જિણ પૂજઈ દેહ નિમ્મલ થાઈ; જિણવર બલિઉ ધર્મ તે કર૩, પાપરેડ જિમ હેલા હરઉ. ૩૧ ગુણવંત ગુરૂ પાય અણસરૂ, મુક્તિપુરી માંહે અણસરૂ પુર પહિઠાણુ યાદવવંશ, વર્ણવ વત્સરાજ નઈ હસ. ૩૨ સકલ લેક રાજા રંજની, કુલયુગકથા ઉત્તઈ વાવની, ગાહા દુહુ વસ્તુ ઉપઈ, સુ જિસ્થઈ ગ્યારિ બત્રીસાં હૃઈ. ૩૩ જૂઅલી ત્રિણ સઈ વિશાલા, તિણ મોહમાયાજાલા, સુણતાં દોષદરિદ્ર સવિ તલઈ, ભણુઈ અસાઈત તિલ અફલાં ફલઈ. ૩૪ (૧) સં.૧૫૧૩ વષે પોષ વદિ ૧૨ વિપ્ર મુરારિકે. વિવેકવિ ભંડાર ઉદયપુર. (૨) ઇતિ શ્રી હંસવસકથાયાં ચતુર્થ ખંડ સમાપ્ત. સં.૧૬૫૮ વર્ષે ભાદ્રવા સુદિ ૮ દિને ઋ. ઉદયચંદ્ર શિ. . મનેહર લિ. નાદસમાં મળે. ૫.સં૨૩-૧૨, ડે.કૅ. નં.૫૨. (૩) પ.સં.૨૩-૧૨, ખેડા ભં.૩. (૪) સં.૧૬૪૫ કા.શુ.૭ બુદ્ધે ચેલા દેવજી લ. પ.સં.૨૨-૧૩, ન.ભં. દા.૪૩ નં.૮૨. (૫) સં.૧૬૧૬ કિં.આ સુ.૬ શુકે હરખપુરે. પ.સં.૧૩-૧૬, રત્ન.ભ. દા.૪૩ નં.૯૩. (૬) લ.સં.૧૬૭૬, કવિ દલપતરામ સંગ્રહ નં.૫૫૩(૧૧). (૭) સં.૧૮૪૭, કવિ દલપતરામ સંગ્રહ નં.૮૦૭. (૮) સં.૧૮૧૮, કવિ દલપતરામ સંગ્રહ નં.૮૧૧ અ. (૯) સં.૧૭૨૦, કવિ દલપતરામ સંગ્રહ, ગુ.વ.સો. અમદાવાદ નં.૮૩૧૩. (૧૦) સૌભાગ્યમંડનગણિ લિ. ૫.સં.૧૨, જૂની પ્રત, ઝઘડિયા જૈન ધર્મ શાળાની લાયબ્રેરી નં.૭૧. [ગૂહાયાદી, ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૧૨૧), જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પ્રકા. કેશવરામ કા. શાસ્ત્રી.] Page #502 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫] શ્રીધર [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૬-૪૭, ભા૩ પૃ.૪૫૮ તથા ૨૧૦૮૦૯. પ્રથમ કવિને જૈન કવિઓમાં મૂકી પછી જૈનેતર કવિઓમાં ફેરવ્યા છે. જૈન તત્ત્વ જૈન હસ્તપ્રતમાં ઉમેરાયેલું જણાય છે.] ૭. શ્રીધર “રણમલ છંદના કર્તા શ્રીધર વ્યાસ અને આ શ્રીધર એક ગણી તેને સમય સં.૧૪૫૪ આસપાસ મૂકવામાં આવે છે. (જુઓ સાક્ષરશ્રી ધ્રુવ સંપાદિત પંદરમા શતકનાં પ્રા. ગુ. કાવ્યો” ને શ્રી શાસ્ત્રીજીકૃત “કવિચરિત' પૃ.૮થી ૧૩.) બંને છંદો ચારણું સાહિત્યના પ્રાચીન નમૂના છે. (૮) શાસ્ત્રી[સાહસ્રી] પાઠ છેદ અથવા માતાજીને છેદ અથવા સપ્ત શતી ઈદ ૧૨૪ કડી આદિ – શ્રી ગુરૂભ્ય નમઃશ્રી અંબિકા નમઃ માં અંબે મધુકૈટવં વિપુ મથનીયા મહિષમૂલની યા ધ્રુમેષચંડમુંડમથનીયા રક્તબીજાની, યા સા શુંભ નિશુંભ દૈત્યદક્ષણ યા શુદ્ધિ લહમીપરા - સા દેવી નવક્રેટિસહિતા સા માં પાતુ વિસરી. સિદ્ધર કવિ ત્ત કહે મતિમંદહ, પૂર્વછાયા આ છંદ થિર થિર કલસ પંચ પરિ દીપક, વીસહ જાતિ વીસા સહે રૂપક. ૨ રૂપક સેલ ચોક સકલ, છપ્પય ઘાત તલ ઉપરિ અહ નવસત પુર્વ ગાહ છત્રીસહ, એવં કવિ એકસેહ વિસહ. ૩ વસ વિસા પિંગલ પરિ જાંણ, તે આગલિ કિમ કરિસ વખાણ વૃદ્ધિ ખોટિ લઘુ દરિઘ ભંગહ, અખર તણું નહિ જાણું અંગ્રહ, રખે બેટિ કે કાઢે માધર, બુદ્ધિ માઝને બોલ્યા સીધર. ૫ અંત – ભણે ભખી જીભા ચઢી ભંગણિત ગોપવેશ વિ તિક સુણિ સવે સવિ તત્ત્વખણ પા(ધ)રક પાતિક હાણિ હાક શવિ વ્યાધિ (હણણી) ઘણું પર્ય પામે પદારથ કણિ કરે દાલિકાલણી લે પરમારથ અવતાર ઉજાતની, કર્યા વારે જનમ વન જરા સમચિત સેવિ સંકર શક્તિ વક્ત રહિ તવી સિદ્ધર. ૧૨૪ (૧) ઇતિશ્રી સીધર વિરચિત સાસ્ત્રીપાઠ છંદ સંપૂર્ણ માતાજીને છંદ સંપુર્ણ. સંવત ૧૭૬૬ વર્ષે સકલ પંડિત પંડિતશ્રી ૫ શ્રી રમવિજયગણું તતશિષ્ય પં. શ્રી પ્રેમવિજયગણ લીપીકૃત્ય આત્માથે ભુજ WWW.jainelibrary.org Page #503 -------------------------------------------------------------------------- ________________ ભીમ [x$] જૈન ગૂજર કવિઓ: ૬ નગર મધ્યે લપીકૃત. ૫.સ.૯-૧૫, પત્ર ૭મું નથી, મુક્તિ. વડાદરા ન ૨૪૨૧. (આ પ્રતની નકલ મેં કરી રાખી છે.) (જુએ ક. દલપતરામ હ. પુ. સૂચિ ન..૫૮૩અ, પૃ.૧૭૬ તથા ગૂ. હાથપ્રતાની સંકલિત યાદી, કેશવરામ શાસ્ત્રી, પૃ.૨૩૨.) [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૧૬૦), મુપુગૃહસૂચી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૯-૧૦. ત્યાં આપેલાં સિદ્ધર–સીધર' એ કવિનામા અહીં છેડી દીધાં છે.] ૮. ભીમ અહીં નોંધેલી પ્રતમાં રચનાસ વત ૧૫૭૫ આપેલ છે તેથી તે પ્રમાણે સેાળમી સદીમાં આ કવિને ગણાય, પણ આ કાવ્યની પ્રત સ ૧૪૬૪[૧૪૮૮]ની મળે છે ને કવિ.સ.૧૪૬૬માં હયાત હતા એમ સ્વ. સાક્ષરશ્રી દલાલે કરાવેલા પરિચય પરથી રા. કેશવરામ શાસ્ત્રીને લાગે છે. તેથી તેને ૧૫મી સદીમાં તેમણે મૂશ્કેલ છે. (જુએ કવિચરિત 'પૃ. ૧૪થી ૧૯.) “પ્રાચીન ગુજરાતીમાં ભીમ કવિના સયવત્સ વીર પ્રબંધ ઉર્ફે સદયવત્સ વીર્ ચરિત્ર’’ એવા ઉલ્લેખ સ્વ. શ્રી ચીમનલાલ દલાલે પેાતાના સયવત્સ સાલિંગાની જૈનકથા' નામના લેખમાં કર્યાં છે. (જુએ જૈન સાહિત્ય સ`શેાધક ખંડ ૧ અંક ૩ પૃ.૧૩૫) (૯) [+] સયવત્સ [વીર] પ્રબંધ [અથવા ચરિત્ર] ૬૮૯ કડી પાટણમાં ગાહા, પધડી, વસ્તુ, દૂહા, ચુપઈ, અલય, મડયલ, ષટ્પદી, રાગ. ઘુલ, ધન્યાસી વગેરે પ્રાચીન છ ંદોમાં છે. આદિ- ૐ નમા શ્રી વીતરાગાય. w માઇ માહા માઇ મઝે બાવનવનજી સારા સા બિંદઉંકારા તમે નાકારા. જિષ્ણુ રચીય આગમ નિગમ પુરાણ પુરુ અખરાણુ વિસ્તારા સા બ્રહ્માણી વાદિણી, પાય પુજવ કુયમસ્. ગયયણુ ગયયણુ ગવરિત દણ, સેવ” સહિકરણ અસૃહ અવહેરણુ, ખુ ખુધિ સિદ્ધિદાયક, ગણનાયક પથમ પણમેસુ. ગુર લહુય જ કવિ કવીય, સરસ વીરા સળંદ ધ યારા એકત્વ તાલુસિ કર, યુગલ જોડિ પણમામિ 3. Page #504 -------------------------------------------------------------------------- ________________ વસ્ત પંદરમી સદી [૪૮] ભીમ સિંગાર હાસ્ય કરુણા વીર ભયાણ બીભ અદભર સાંત નવે રસ જસ વનિસ સદઇવછચ્છ છપદી માલવ દેસ મઝારિ, નયરિ ઊજજેણુ નિરૂપમ પુરવછ નરિંદ નારિ મહિલછિ લછિ સમ તસ સૂદ કુમાર, સબલ સામલિ ભરતારહ સાહસ જસિ પાવર પસિંધ, જય જગિ જયત જુઆરહ ક્ષત્ર તણઈ ક્ષતીય સહકાર શાયરીતિ કીરતિ વિબુધ નર કવિ ભીમ તાસુ ગુણ વનવઈ, જે હરસિદ્ધી લબધવર. ૬ અત - રાય હરબિઉ રાય હરખિઉ પુત્ર સંપત તવ નરી આણુંદ દૂઉ પંચશબ્દ વાજિંત્ર વાજઈ માય તાય જુહારીયાં ગરુઆ વીર ગંભીર ગજજઈ તિણિ અવસરિ પય પણમીયા, સદયવ૭િ તિણિ વારિ માડી કરઈ ઊઆરણ, રાય સામે પઈ ભાર. ૬૮૮ કુંઅર સવે આવીનઈ મિલ્યા, માનસહિત ગાઢા જલહલ્યા રાજ કરઈ રાય સિકું સવે, ભણુઈ ગુણઈ ઉત્સવ તેહ ઘરે. ૬૮૯ (બીજી પ્રતમાં) વસ્તુ પુત્ર હરષિઉ પુત્ર હરષિઉ રાઉ સંવત તવ નરી આણંદ દૂઉ, પંચશબ્દ વાજિત્ર વાજિ માય તાય જૂહારીઈ, ગિરૂઆ વીર ગંભીર ગિજિજ તેણિઈ અવશરિ પય પ્રણમીઈ, સદયવછ તણી વાર માડી કરિ ઊભરણું, રાય સમુપિઉ ભાર. યુપઈ. કુમાર રાવે આવીનિ મલ્યા, માન સહિત ગાઢા ઝલહલ્યા, રાજ કઈ રાય સરિ સૂર, ભણઈ ગણિ તે ઘર ઉછવ ધાર. ૧૬ સંવત ૧૫ ચોતેર નામ, પાટણ નયર મનહર ઠામ ભીમ કવિએ (એ) રચીઉ રાસ, ભણિઈ ભણવઈ પૂરિ આસ. ૧૭ –ઇતિશ્રી સુદયવચ્છ ચુ(પઈ) પ્રબંધ સમાપ્ત. (૧) સુર્ભ ભવતુ. કલ્યાણમસ્તુ. છ. શ્રી. છ. શ્રી. છ. સંવત ૧૫૯૦ વર્ષs માગશર વદિ ૫ ગુરૌ પં. શ્રીચંદ લખિ. ૫.સં.૨૦-૧૫, મુક્તિકમલશ્રી Page #505 -------------------------------------------------------------------------- ________________ ભીમ [૪] જૈન ગૂર્જર કવિએ : ક જૈન જ્ઞાનમ ́દિર, વડાદરા ન’.૧૩૬૭, (૨) ઇતિશ્રી સયવચ્છ થા સંપૂર્ણ . સંવત ૧૯૮૨ વર્ષે શ્રાવણ શુદિ પ રવૌ, શ્રી ખીલુદરા ગ્રામ મધ્યે લખત.... ૫. જÙસૌભાગ્ય લિષત. પુ.સં.૩૪-૧૩, પ્રથમનાં ૬, ૯થી ૧૧, ૧૩થી ૩૩ પાનાં નથી, ગા.ના. [આલિસ્ટઇ ભા.૨, ગૂઢાયાદી, ડિકૅટલૅાગભાવિ,] [પ્રકાશિત ઃ ૧. સૌંપા. મંજુલાલ મજમુદાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૦-૧૨] ૯. ભીમ (૧૦) સુભાષિત જૈન કવિ હીરલો સ”,૧૬૩૬માં રચેલી ‘સિંહાસન બત્રીશી'માં ઉત. ઇસીકે મુસક ખાસી ખુસક, ખઇર પુન ઉરમદ્ પુછઇ ત હિપ્પષ્ટ ભીમ કહઇ, દહ સિસિ(દિસિ?)સુષુિપ્ત સદ્. ૭૪૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨. ત્યાં આ કવિ આ પહેલાંના ભીમ હાવાની શકયતા દર્શાવી હતી, પણ એ શક્યતા માટે ક્રેાઈ આધાર જણાતા નથી.] ૧૦. શિવદાસ (ચારણ) [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસ' (હીરાલાલ માહેશ્વરી) મુજબ ગાડણુ શિવદાસ. કૃતિના રચનાકાલ સ`.૧૪૮૭–૧૪૯૨.] (૧૧) અચલદાસ ભાજાવતરી ગુણુ વનિકા (રાજ,ચારણી) લ.સં. ૧૭૯૫ પહેલાં [સં.૧૪૮૭૯૨] આમાં અચલદાસ ભાવત પાદસાહ સાથે લડતાં મરાયા તેની વારતા ચારણી ભાષામાં છે. આદિ – શ્રી સદ્ગુરૂભ્યો નમઃ, અથ વચનકા ષીચી અચલદાસજીરી લિષ્યતે, - દૂહા તેવીસ હથી વિરાલ, તેવીસ હથી વિરાલી હૈ ભાવ ભાંમી તુ તણું, હુવે સકત હી ગાલ. પેાઢમ પરહસ્તાંહ, આયસ કજ ઉપર અસુર દેવી દ્વાર થાયાંહ, વીનતી યાયત વીસથિ. કદૂ કટક મૈં કાલ, ડહીયા ડમરૂ ડોક ઉસરે છેડી આલ, તે વાનરત વીસહુથ રાંમાયણ હી રાંઞ, કીયેા જોહુતી કન્હેં ૧ २ ૩ Page #506 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [ ૯] શિવદાસ સતિ વિહુ સ્યામ, વિઢણ ન હવે વીસહથ. મહિષાસુરી જ માય, મુરજૈ મહિષાસુર, સુર છુટે સુરરાય, વાર દુહારી વીસહથ. ભગતિ હવે જ્યાં સાથિ, અસકતિ કા આવે નહીં ભડ છપૈ ભારથિ, વલે વિગતોલા વીસહથિ. તે હું તીયાં ન હય, દાલિદ ઘરિ દુધી તણે કુરંગ ન બેસે કેય, વાઘ તણું થડ વીસહથિ. ૭ વાર્તા – એસી એક તાય દેવી ધણકણ સાંહણ પુત પરિવાર ઉદ દેણહાર તાસ ગુણ નમો, ચરણું લેણું પુસ્તકધારિણી કાસગીર ગિરિકંદરે વસતી ગીતનાદ ગુણ ગુણગાહ દૈયણ દેવ કવિયણે દાયન. સાપે સારદ સાંભરે, બધુ ગરથ અપાર, સુરિત રાખુ અથલકી, ખુદાલિમ સિગાર. વાર્તા – એક સિંહને પાંખર્યો, સૂર અરસ હાત આવર્યો, પંચાપ્રિત અમી પરગડે, મહાદાન આંચે ધડે, દૂધમાં સાકર પડે, સોને અર સુવાસ, શાલ અને કથે સિવદાસ, અબ તો ચારણ કહે છે એવડી વડાઈ પૂછી સૌ તૌઈ તૈહી કામ જે આગલી રાજ સભા સવૅત સુચીત હેય કર સુણે પિછાણે તો સુકવિ મુકવિકી પારખા જાણે કવિત સાતલ સે મહમીક નૌ જમહર જલે ચડે ખેત ચહુઅણ આદિ કુલવટ ઉજાલે મુગતિ ચહુર સત મંડિ વ૫ કઠિ કુલ છવાસે ભેજાઉત મુજબલ કહર કિરમર કાલાર્સ ગઢ ખાંડ પતી ગાગિરણ દિઢ દેખે સુરતાં દલ સંસાર નાંમ આતમ સરગ અચકે કીધા અચલ. અથ વાત – માહારાજજી રિણખેત પઢયા, દલ વાઢીયા, વિહં. ડચા ખાંડીયા દૂણ દેઢા અસી હજારકા સાકા સકરણ હેય નીવડ્યા અસુરાણ પારખ વિણ ચચાલ પડયા પાતિસાહકે દલકી નિગહ સકે કરણ કહ્યા ષટલાખ રહ્યા * * * ધનધન Page #507 -------------------------------------------------------------------------- ________________ (નરપતિ) નાહ [eo] જૈન ગૂર્જર કવિઓ ઃ ૐ રાજા અચલેસરજી લેાજાયા એક જમલેાક તાયા મહારાજજી રવિમાંણુ બેસ ચલાયા ત્રિલેાકનાથજીકી હજૂર આયા આપ ત્રિલેકનાથજી અંકમાલ ધારે રૂદ્રજી દુઆ ઉધારે બ્રહ્માજી આસરી વચન ચારે આમ્યા જીૐ કાર સારે ઇંદ્રજી બિરૂદ અવધારે હીંદૂયા ધર્મ રહાયા અસુરાંણુ ખપાયા મગર પચીસી ઉમર વૈકુંઠ આયા ધન ધન રાજા અચલેસર લેાજાયા માહારાજજી વિશ્વક્રમા ખેાલાયા વિશ્વક્રમાજી આયા વિશ્વક્રમાજી વિસતપુરી રૂદ્રકી રૂદ્રપુરી બ્રહ્માકી બ્રહ્મપુરી વિગૈ અચલપુરી વસાવે! એક અધખણુ માહે ઉપાવા રાન્ન અચલેસરજીને પાટ ધરાવે —ઇતિશ્રી ગુણવચતકા ખીચી અચલદાસ ભાનવતરી સંપૂર (૧) સવત ૧૭૯૫ વર્ષે શાકે ૧૬૬૦ પ્રવર્ત્તમાને માસેાત્તમ માસે શુક્લ પક્ષે પાસ માસે દ્વાદશી તિથૌ બુધવાસરે લિખિત પૂજ્ય સ્થિવરજી ઋષિ શ્રી ૬ શ્રી હમીરજી તત્સિષ્ય પૂજ્ય સ્થિવરજી ઋષિશ્રી ૬ શ્રી જસવંતજી તત્સિષ્ય પૂજ્ય સ્થિવરજી શ્રી ૬ અમરાજી તપટ્ટે સ્થિવરજી પૂજ્ય ઋષિ શ્રી ૬ શ્રી નેતસીહજી તત્પદે પૂજય પ્રવર વિજ્જન વાદીમદભજન સ્થિવરજી શ્રી શ્રી શ્રી શ્રી ભીમસેનજી તત્સિષ્ય પૂજ્ય ઋષિશ્રી પં. સુજાણુજી ઋષિશ્રી ૫ મેટાજી ઋષિશ્રી વિશ્વજી લિષિત’ ઋષિ અમીધર ઋષિશ્રી કરણ ઋષિ મહાતઃ શ્રો ગુરુપ્રસાદાત્ ઋષિ અમીધરેણુ લિપીકૃત. શ્રીરનુઃ કલ્યાણમસ્તુઃ શુભ' ભવતુઃ. ૫.સં.૧૪-૧૫, મુક્તિ. વડાદરા નં.૨૪૨૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૧-૮૩.] ૧૧. (નરપતિ) નાલ્ડ કવિ કૃતિની એક પ્રતમાં પોતાને વ્યાસ અને બીજી પ્રતામાં જોઇસી. – જોશી તરીકે ઓળખાવે છે. તેથી તે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ગ્રંથની ભાષા સં.૧૨૧રની હિંદીનેા નમૂના નથી, પણ તેની રાજસ્થાની ગુજરાતી અપભ્રંશની સૌથી નિકટની ભાષા છે ને તે સેાળમી-સત્તરમી સદીની છે. તેની પ્રતિએ વિધવિધ સ્વરૂપે મળે છે ને તે સમાંના ઐતિહાસિક અને ભૌગાલિક ઉલ્લેખ જોતાં, ભાષા અને કથા એ બન્નેની ષ્ટિએ તે ૧૧મી, ૧૨મી કે ૧૩મી સદીની રચના થઈ શકતી નથી. (જુએ શ્રી અગરચન્દ નાહટાને વ્વીસલદે રાસેા ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં' એ લેખ, પ્રકા.. Page #508 -------------------------------------------------------------------------- ________________ પદરમી સદી [૪] શિવદાસ રાજસ્થાની ભાગ ૩ અંક ૩ પૃ.૧૭થી ૨૮; જુએ ગૂ. હાથપ્રતાની સં. યાદી પૃ.૧૦૦; તેમાં રચ્યા સં.૧૭૧૭ આપેલ છે.) સં.૧૬૬૯ની પ્રત મળે છે એટલે તેની પૂર્વેના આ કવિ ચેાસ છે. (વળી જુએ મિશ્રબંધુવિનાદ’ ભા.૧ પૃ.૨૨૩) [જ્હોન સ્મિથ કવિને સં.૧૫૦૦ લગભગ મૂકે છે.] (૧૨) [+] વીસલદે રાસેા કડી ૨૫૦/૩૦૦ [સ.૧૫૦૦ લગભગ] આદિ– ગવરિકાનું દન ત્રિભુવનસાર, નાદ ભેદ થારઇ ઉદર ભંડાર, એકદતઉ મુખિ ઝળહળઇ, મૂસકા વાહણુ તિલક સિંદુર; કર જોડી નરપતિ ભણુઇ, જણિ કરી રાહિણી જર્યું તપ્યઉ સૂર. ૧ કઈ ભવણ ન દેખ′ રે રવિ તલઇ, હંસગમણી મૃગલેાયની નારિ, સીસ સમારઇ દિન ગિશુઈ, તતખિણ ઊભી છઈ રાજદુવારિ; નાહ ત જોવઈ હૈ ચિત્તું સિઇ, કાંઇ સિરજી એલગાણુાંરી નારિ જાઇ દહાડ રે ઝૂરતાં, એક પગ આંગણુ એક પગ દ્વાર. (પા. ઈસ કય તિર ન દુખિણી કાઇ.) ૨ દૂસરઇ કડવઈ છ ગણપતિ ગાઈ, ન્હવણુ કરી અરૂ લાગૂ જી પાઇ, તેાહી લખે।દર વીનવું, સિદ્ધિ નઇ બુદ્ધિ તણુઉ રે ભંડાર; ચ કરઉં તુઝ પારણુ, ભૂલ છ અક્ષર આણિયા ઠાંઈ. ૩ હું...સવાહણુ દેવી કર ધરઇ વીષ્ણુ, ઝૂઠક કવિત કહઇ કુલહી, વર દેય! માતા સારદા, ભૂલઉ જી અક્ષર આણિયેાઠાંઇ ત” તૂઠી અક્ષર જુડ, નાહ ભઇ અતિ સરસીય વાણિ, ૪ નાલ્ડ રસાયણ રસભરઇ ગાઈ, તૂડી છઇ સારદા ત્રિભુત-માઇ, લગાણા ગુણ વીતવું, સગુણુમાં માણુમાં સીખયેા રાસ; સતીયરિત ધણુ લખ લહઇ, એકહી અક્ષર વચનવિલાસ, રાજમતી કુમરીય મન રે ચિંતાઈ, હસ હસ બેટી બાબા પાહિ જાઇ, સુહુઉ નરેસર વીતતી, રૂપ′ ક ૬પ માહતી ન; સુરગઈ માહઈ છઇ દેવતા, જોજ્ગ્યા વર અતિ સુગુણ સુજાણુ. ૬ ભાજ રાજ તણુક મિલ્યૂ રે દીવાં, બહુ નર ભઈડા છઇ (વિ) આગેવાંણુ,. રાય-રાયા ચિત્તું દિસિ તણા, રાણાજી ચતવઇ રાય ન;િ વારઇ હૈ। વહત- આપણુ, થે કુમરી પરિણાવ હૈ। ૫ જોઇલ વી...૬, ૭અંત – ઉલગ પહુતી ધરિ આયઉ ભરતાર, ણિ કિ પહુતી સમુદ્રક પારિ, B Page #509 -------------------------------------------------------------------------- ________________ શિવદાસ [૪૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ કલર્જીક ન કાષ્ઠ સિરિ ચઢત્વ, વાધત' જોવત વિરહી ઝાલ; લંછણુ કા લાગઉ નહીં, પગ ન સખીય ન ઝ’ખિય આલ. ૨૪૫ ધન્ય હૈ। પડિયા ધન્ય હેા રાય, ન ક્રૂરવીયઉ દિવશ ત્રિણા, ધન્ય હૈ! જોગી દરસણી, વેગિ મિલાવઉ ધણુકઉ નાડ; ધન્ય દિહાડઉ આજ ઢઙ, રાણી રાજમતી મિલ્યઉ વીસલાઉ,૨૪૬ સંવત સહસ સત્તિઉત્તરઇ જાણિ, નાહક કવિવર સૂરસીય વાંણિ, ગુણ ગુંથ્યા ચષાણુકા, સુક્ષ પુખ પંચમી શ્રાવણુ માસ; રાહિણી નક્ષત્ર સેાહામણ, સુદિન ગિણુ બેઈસી જોડિય@રાસ, ૨૪૭ (પાઠાંતર) (૧) બાહર સૈ મહત્તરાંહાં માર, જેઠ વદી નવમી છુધવારિ. (૨) સંવત્ બાર બારાત્તરાં મઝાર, જેઠ વદી નવમી ક્ષુધવારિ. (૩) સવંત સહસ તિહુતરે' જાણિ (૪) સંવત સહસ તિહેતરે જાણિ (૫) સાઁવત સહસ તિહુતરે (૬) સાઁવત તેર સતાતરઈ જાણુિં...... શુક્લ પંચમી નઇ શ્રાવણમાસ. હસ્ત નક્ષત્ર રવિવાર સું, સુક્ષ્મ દિન તૈસી હૈ જોડિયઉ રાસ કનકકાયા જિસી કૂફ઼"રાળ, કઠિન પયાધર હેમકચાળ કેલિંગરભ સી કૂંઉંલી, થાઈલ જ્યું ધણુ મેાડઇ નાક કિંડ મેાડઈ ગ્યાલઇ ગારડી, ઉષ્ણુકી વિરહવેદના નાં લડાઇ કાઇ જિતુ રાજારાણી મિથ્યા ત્યું નાહક કઇ મિલિજ્યા સહુ કાઇ. ૨૪૮ કઈ ભુવણુ ન દેખું રે રિવ તલઈ. ——પતિ શ્રી વીસલદે રાસ સમાપ્ત (૧) સંવત ૧૭૩૭ વષે જ્યેષ્ઠ સુદિ ૧૦ દિને લિખિત પણ્ડિત કીર્ત્તિવિલાસગણિના સાધ્વી રાજલની તસ્ય શિષ્યણી સુમતિલક્ષ્મી તશિયણી પ્રેમલક્ષ્મી પઠના મ્ પસ’.૩૦-૧૧, નાહટા, ન.૩૨૮૬. (૨) ઇતિશ્રી સિંગારવષ્ણુ ન વીસલદે રાસ સમાપ્ત. સંવત્ ૧૭૫૧ વર્ષે ચૈત્ર વિદ ૪ -શુક્રવાર` રિણી મધ્યે વા. શ્રી ૫ કનકમાણિકષગણુિજી તતશિષ્ય ૫. ર૮શેખરેણુ લિપીચક્ર. વેગવાણી સાહ શ્રી અભેરાજજી વાચનાથ. પસં ૪૫–૧૩, ગુટકા, [ભ.... ?] નં.૮. (૩) લિ. સં.૧૬૮૫. ૫.સં.૪૨, બાલેાત્તરા ભાવડષીય ખરતરગચ્છ ભ. (૪) લિ. ચૈત્ર સુદ ૧૩ શનિવાર સંવત Page #510 -------------------------------------------------------------------------- ________________ માંડણ: સોળમી સદી [૪૩] ૧૭૫૯ (૧૭૭૯) વીકાનેર મ.પ.સં.૩૧, જયચંદ્રજી ભંડાર, વિકાનેર પિ.૬૯. (૫) લિ. ફાગુન વદિ ૯ શનિવાર સં.૧૭૮૬ સેઝત મળે હેમસાગર લિ. પ.સં.૪૨(૧૪), કૃપાચન્દ્રસૂરિ ભં. વિકાનેર પિ.૪ર નં-૭૩૮.. (૬) લિ. સં૫૬ ૬૯ ફાગુન વદિ ૧ ભૌમવાર ફૂલડા સ્થાન મળે. જયપુર વિદ્યા પ્રચારિણે જૈન સભા. (૭) ઇતિ સી વીસલદે ચદુઆણુ રાસ સંપૂણ. સંવત ૧૭૯૩ વર્ષ જેટ સુદિ ૧૫ ચાંદ્રવારે શ્રી જેસલમેરૂ દુર્ગ પં. મેટા લિષત. ૫.સં.૧૯, ઉપરના નં.૬ના પાઠાંતરવાળી ૩૦૯ કડીવાળી પ્રત, અનંત. મં.૨. (૮) પ.સં.૧૭, ચતુ. પિ.૫. (૯) વીસલદેવ ચેહાણુ રાસે સં.૧૭૨૪ માગ.વ.પ. ૫.સં.૧૫, અભય, પિ.૧૯ નં.૧૯૧૨.. [આલિસ્ટઈ ભા.૨, કૅટલેગગુરા, ગૂહયાદી.] [પ્રકાશિત : ૧સંપા. માતાપ્રસાદ ગુપ્ત અને અગરચંદ નાહટા. ૨. સંપા. જહોન ડી. સ્મિથ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૬–૧૯. ત્યાં “નં.૧૬ના નરપતિની કૃતિઓમાં અને આ રાસામાં ગણપતિ અને સરસ્વતી આદિનું વર્ણન લગભગ સરખું આવે છે” એમ જણાવી બને કવિઓ એક હેવાની, સંભાવના દર્શાવેલી પરંતુ વર્ણનની જે થોડીક પંક્તિઓ મળતી આવે છે તે પરંપરાપ્રાપ્ત અને આકસ્મિક રીતે મળતી આવતી ગણી શકાય તેમ છે ને બને કવિ પોતાની ઓળખ સ્પષ્ટ જુદી રીતે આપે છે તેથી બનેને એક ગણવા માટે કોઈ કારણ જણાતું નથી.] વિક્રમ સોળમી સદી ૧૨, માંડણ એની “પ્રબોધ બત્રીશી' ફાર્બસ સભા તરફથી પ્રસિદ્ધ થઈ છે તેમાં આ પ્રતિમાંનાં સુભાષિત મળી આવે છે, પણ કેટલાંક મળતાં દેખાતાં નથી. આ ગુજરાતી કવિ સં.૧૬૪૨ પૂવે થઈ ગયા એ આથી નિશ્ચિત થાય. છે. તેનાં સર્વ સુભાષિત અત્ર મૂકવામાં આવે છે. [વસ્તુતઃ આ કવિ વિક્રમને સોળમા શતકના પૂર્વાધમાં થયો હેવાનું નક્કી થાય છે (જુઓ. Page #511 -------------------------------------------------------------------------- ________________ માંડણ [૯૪] જૈન ગૂજર કવિઓ ઃ ૬ ‘કવિચરિત', ખીજું સ`સ્કરણ, પૃ.૭૮-૭૯), પ્રમેાધ બત્રીશી'માં મળતાં સુભાષિતાના સંદભ કૌંસમાં આપ્યા છે.] (૧૩) સુભાષિત રાજહંસ તે મેાતી ચુણુઈ, વાયસ વાડ઼ાતિ અનુસરઈ વિષ્ણુ ભગત પાડા નવ હાઈ, ચાર તણા કિહાં ધઉલ્લેાહર જોઇ? વસ્ત્રહીણુ દીસઇ વાગરી, જેહવા દેવ (તેહવી) પાતરી. (દાત વીશી કડી ૭૬) ૨૪૯ * ગજ સાઈ ગાંઠિ નહી રૂ, તે ઊખરલી ખાટ ઉપર ચંદ્રુ. ૨૫૧ (હાસ્ય વીશી કડી ૧૧૧) જે તુમ્હેં કીધા સધલે મલી, તે કાં રાખુ છાનુ વલી અસ્થિ ધર્મ દેખાડઉકરી, ચુક ચઢી વાઉ ભાકરી નામŪ લીધિઈ કાં આવટુ ?, નાચણુ પઠઇ કિસ્સુ દૂધટઉ ? ૨૫૨ (ખેાધાવિડંબન વીશી કડી ૨૬૨) ગઢિ ગ્રરથ ઘણુઉ સાંપડે, તુ કાં મૂરખ માદિ ડિઉ ? માદિ ડિ તુ મ કરિસ ગેલ, નાન્હા માણસ પાય મ ટેલિ. ૨૫૩ નાન્હા સ્કે મ કરિસ આંકડુ, નાન્ડ્રુ વીંછી હેાઈ વાંકડુ કહિ માંડણુ પરમેસર વડુ, ઠીકરીઈ જો ભાજઇ ધડુ. મનિ મિલા નિ કરઇ સનાન, પરદ્રોહી નઈ આપઇ દાન મુખિ મીઠા અંતર પાડુઆ, માહિ માટા વિષના લાડુઆ ઈમ કરતાં કિમ ાંસઈ પારિ?, મીની જઇ આવિ કેદાર, ૨૫૫ (પાખંડ વીશી કડી ૯૭) એક નર નિરખ પીઆર્િ નારિ, આર્લિ જાસÙ બિઈ ભવ હારિ ફાઇટ માટઈ મન બધા, તેહના વાલ ન વાંકુ થાય જિમ મ`જારી તણું તડફડઝ, કાઇ સાપિ સીકા તૂટી પડઈ, ૨૫૬ રૂડું કરવા હીંડઈ સહુઇ, પાપ કરી ધન મેલઈ બિહુ જાણુઇ મેહુત વધારૂ મામ, ઉપરાળ કાંઇ રાખુ નામ ઈમ કરતાં ધર ચાપટ બઈઠું, બિલાડી હાકતાં ઉંટ પડ્યું. ૨૫૭ (ભક્તિવીશી કડી ૭) નર શ્રીવંત ન દીધુ દાન, જાણી જોગ ન રાખ્યું ધ્યાન પતિવતી ભરતાર નિવ રહી, સમી ભગત ભાવિવિ ગ્રહી ૨૫૪ Page #512 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૫] વાવસુત કાઈ નવિ ભણું, વારૂ ભિંસિ પાડુ જણ. પદ્મ ૨૫૮ એક અણડયા વિહીવા જાય, વિત્ત વેચાવિ આગલ થાય જો વાહાપણની વાત, વેચાવિ તેહની ઘરિ વાત લપછ૫ કરઈ નિ પેટ જ ભરઈ, પરાઈ ખીસઈ જે મરદી કરઈ. ૨૬૦ અનેક હેમ કીધા અતિ ઘણું, જાણુ ખ્યિ થાઈ આપણા સબલ મંત્રસાધના કરી, તે ચેડા થયા સાહા ફરી વિણિ કિરિયા વિણઠું છઇ મૂલ, પેટ મસલી ઊપાય સૂલ. ૨૬૧ (ભક્તિવીશી કડી ૮) (૧) સં.૧૯૪૨ માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલીની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૩૯-૪૦.] ૧૩. પદ પાભગત ? સં.૧૬૬૮ પૂવે (મિશ્ર. નં.૨૪૬). [‘રાજસ્થાની સાહિત્યનો ઈતિહાસ” (હીરાલાલ માહેશ્વરી) પુ.૧૦૨-૦૩ મુજબ પદમ ભગતની રચનાઓ સં.૧૬મી સદી પૂર્વાર્ધમાં થઈ છે.]. (૧૪) સુભાષિત જબ સુણીઓ તબ કેડિ લખ જબ નયણે દીસઈ તતખણ મૂલ સહસ્સ જામાં વા વય બોલાઈ બાઈ ધરી અસઈ પંચ તિનિસઈ સેજ બઈથી આલિંગણિ સુ એક અદ્ધસઉ અધરઈ ચુહટી કવિ કહઈ પદમ ઉભડ કરઈ, જઉ આરેણુ ચડછી તબ લહઈ મુંધિક ચડી, અહહ જામ બિહુ ખડહરિ પડઈ. ૩૦૫ (૧) સં.૧૬૪૨ માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી “સૂક્તાવલીની પ્રતિમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૧.] ૧૪. કિલ્લોલ-કલ્લોલ મિશ્રબંધવિનોદ નં.૧૩૬૮ કિલેલ ને તેની કૃતિ દ્વાલા મારા દેહા ને ઉલેખ પૃ.૯૬રમાં કરે છે.' (૧૫) લૈ મારા દૂહા ૭૭૪ કડી .સં.૧૫૩૦ હૈ.વ.૩ ગુરુ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ૭૭૩ ૭૭૪ કલહ [] જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ– સકલ સુરાસુર સામણું, સુણ માતા સરસત્તિ, વિનય કરીને વીનવું, મુઝ ઘો અવરલ મત્તિ. જેતાં નવરસ એણ જુગ, સબહું ધુર સિણગાર, રાગે સુરનર રંજીયા, અબલાસુ આધાર વચનવિલાસ વિનોદરસ, હાવ ભાવ રતિ હાસ, પ્રેમ પ્રીતિ સંભોગ સુખ, એ સિણગાર અવાસ. ગાહા ગૂઢા ગીત ગુણ, કવિત કથાકલેલ, ચતુર તણું ચિંત રીઝવા, કહી કવિ કિલ્લોલ. અંત – આણંદ અતિ ઉછવ હુવા, નરવર વાજ્યા ઢાલ, સસનેહી સેંણ તણ, કલિમેં રહસી બોલ. દૂહા ગાહા સોરઠા, મન વિકાસણે વખાણ, અણજાણ્યાં મુરખ હસે, રીઝે ચતુર સુજાણ. પતરહ સે તીર્સ વરસ, કથા કહી ગુણ જાણ, વદિ વૈશાખેં વાર ગુરૂ, તીજ જણ સુભ વાણ(૧) ઈતશ્રી ઢોલામારૂ દૂહા ગાહા સોરઠા ચંદ્રાયણ પરિહાં સમાપ્તમગાત શ્રી રતુ. ૫.ક્ર.૨૫થી ૪૧, સુંદર અક્ષરને ચોપડે, નાહટા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૧૨-૧૩.] ૧૫, દહ (૧૬) બિહણ ચરિત ચોપાઈ ર.સં.૧૫૩૭ વ.શુ.૧૦ ગુરુ આદિ- ગઢ ગોપાચલ અગમ અથાહ, તેજતરૂણિ તુવર વરાહ, સેષ પાયાલ અમરપુર ઈ, મહિમંડલ કલ્યાણ નરિંદ. ૧ રયણાયર જિમ ગુણ ગંભીર, પંથ પટંતર સાગર ધીર, નીતિ નિરંજન રાજા રામ, ગોરખ જિઉ નવ ખંડહ નામ. ૨ વિધિસિઉં મહા દાન દસ દીઇ, યાચક દુજ કેટી દવજ કીધું, બહુ કંચન હું માન કરેઈ, ગૌસહસ્ત્ર હરવાસર દેઇ. યાચક દીજઈ દારિદ્ર તોડિ, રિણ સુરતાણય લહિં ઘડ મેડિ, નિબલ રાઈ બહુ કંચન ભરઈ, સરણાઈત સાહિત ભય હરઈ. ૪ પરા સયલ ધમકઉ ભાઉ, સુપને હી પરસોઈ ન પાઉ, ધારિરિ સુણઈ હિ વેદપુરાણ, ઘરિધરિ વિપ્રને દીજઈ દાન. ૫ ઘરિધરિ હરિવાર વ્રત હેઈ, નિસિ જાગરણ કરહિ સબ કાઈ, અનુદિન કપિલા કંચન ઘણ, દૈવિ પ્રતિ કીજે પાર. ૬ Page #514 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૭] દહ ઘરિધરિ સુણીય હિત્તલ ચરિત્ર, હરિકઉ નામ ગાઈઇ નિત્ત, હરિમૂરતિ ઘરિધરિ દેહરી, જબૂદીપ વિદુર્ભાપુરી. ૭ ગવડ બંસ ગોપાચલ વાસ, વિપ્ર દામોદર ગુણહ નિવાસ, અનુદિન હીઈ બસઈ જગુ માઈ, સુમિરત બુદ્ધિ દેઈ બહુ ભાઈ. ૮ સંવત પનરહ સઈ સઇતીસ, સુદિ બૈશાખ દસઈ ગુરૂ સીસ, આદિકથા સંકટમઈ રહી, તાં લગ દહ સુમતિ કરિ કહી. ૯ અતિ સિંગાર વીરરસ ઘણું, કરૂણું રૌદ્ર ભયાનક ભણું, બિહણચરિત વરનિ કરિ કહિઉ, દુખ સહિ પાછઈ સુખ લહિ. ૧૦ ગુજર દેશ ધરમ મૂલ, સેહઈ ઇપૂરી સમતૂલ, બારહ જોયણ બસઈ સુકાઈ, બીરસિંહ તહાં નરપતિ રાઉ. ૧૧ અંત - બિહેણ ચરિત દલિત કવિ (વદને કરિ) કહિઈ, તે અનંત કરતિ સુખ લહઈ, તા વિધિના તાકી મતિ જુડઈ, ગયો રાજ ધન હાથહી ચડઈ. ૯૦ હરિયાણયાં વિપ્ર કવિ લાસ, દામોદર મુંજન કવિદાસ, સા તિન્ડ વિરચિઉ બિહણચરિત, સુનત હેઈ અતિ નિર્મલ ચિત્ત. ૯૯ સે ફલ અકસઠિ તીરથ કીઈ સે ફલ દાન મહાસંદ દીઈ , જે ફલ પરઉપગાર કરંત, સે ફલ બિહણ ચરિત સુણત. ૩૦૦ (૧) સંવત ૧૬૭૪ વષે કાર્તિક સુદિ પૂર્ણિમા દિવસે લિખિત જેસી નારાણ મુ. સાંકર તપુત્ર ઉદયકરણ તપુત્ર અરજન વાચનાથે લિખાપિત. શુભ ભૂયાત, પ,સં.૨૦, તેમાં પ.સં.૯, ચેપડો, વિ.કે.ભં. નં.૪૫ર૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૩-૧૫. ત્યાં એવી નેંધ કરવામાં આવેલી કે “અભિવન ઊંઝણું” નામના ખંડકાવ્યનો કર્તા દેહલ (જુઓ કેશવરામ શાસ્ત્રીજીકૃત “કવિચરિત' પૃ.૧૫૭થી ૧૫૯) અને આ દ૯ બંને એક હેવાની સંભાવના છે. પણ આવી સંભાવના માટે કશો સ્પષ્ટ આધાર જણાતો નથી.] ૩૨ Page #515 -------------------------------------------------------------------------- ________________ નરપતિ જૈન ગૂર્જર કવિએ ઃ ૬ ૧૬. નરપતિ – ૭ મ’ગળવાર (૧૭) [+] ન ંદૃમત્રીશી [ચાષાઈ ] કડી ૨૦૦ ૨.સ.૧૫૪૫ આદિ – લખાદર કવિ રિય રહંત, હ`સવાહની મુષિઇ વસંત, કવિ આલેાચઇ મુતિ ઠાંમ, વિવેકીનઇ કરઇ પ્રણાંમ. કવિતા સારઢ કરેા પુત્ર, તે મુષિ ખેાલિ સાચ... તંત્ર, હૃદય ભાવ સહુ જાણે સદા, કવિતા મુરતિ પરત સારદા, ૨ કવિતા સારદા તણુ પ્રણામ, ન'ઃખતીસી કરૂ વષાંણુ, સંવત પનરિસ ૫ચ તાલા સાર તિથિ સાતિમ તિ મગલવાર. ૩ પાડલીપુરે તે નગર વાંણુ, રાજ કર ન દાય સૂજાણુ, પદમાવતી અસ્ત્રી જંગ જોઉ, રૂપ અનેાપમ સેહે તેવું. તસ ર વૈરાચન મંત્રીસ, પ્રજાલેાક પાલિ નિસિદીસ, ન્યાયવંત તે પુહવીપાલ, રાજ કરિ તિહાં નિત્ય અસરાલ. ૫ અંત ~ થાડા ભેદ ધણુ જાણુજો, હૃદય ભાવ ઘણુ આણજો, શ્રવણે સુણતાં સુખ અપાર, કવિ નરપતિ ઇમ કરિઇ વિચાર. ૧૯૯ પઢતાં સિધિ બુધિ àઅંતિ, ચતુરપણું નર જાંણુતિ, નારી સીલયપણું આણુંતિ, કવિતા નરપતિ ઈમ કહુતિ. ૨૦૦ (૧) ઇતિ નંદબત્રીસી કથા વિચાર વાર્તા સમાપ્તા. સ.૧૭૦૦ વર્ષે અશ્વની માસે કૃષ્ણે પક્ષે ૧૦ સેામવાસરે ભીલેડા નગરે શ્રી મૂલ સધે સરસ્વતીગછે બલાત્કારગણે શ્રી કુંદકુ દાચાર્યાં.વયે ભટ્ટારક શ્રી રત્નચંદ્ર તીષ્ય આચાર્યાં શ્રી અમરે કીર્તિ તસીષ્ય બ્રહ્મ ભીમજી લિખિતં. છે. શુભં ભવતુ ચૌરંજીયાત, છ, પ.સં.૬-૧૬, લાંભા પાનાંની, મારી પાસે. (૨) પ.સં.૩-૧૭, જૂનો પ્રત, વમાન રામજી નલિયાવાળા, મુંબઈ. [મુપુગૃહસૂચી.] - : [પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે, ૧૯૩૧ (સપા, ભેગીલાલ સાંડેસરા).] (૧૮) + વિક્રમાદિત્ય ચાપાઈ [અથવા રિતરાસ] [અથવા પ્`ચક્રૂડ પ્રખંધ છત્ર ચેાપાઈ અથવા પંચદંડની વાર્તા] આદેશ પ કડી ૮૦૦/૯૦૦ ૨.સ.૧૫૬૦ આફ્રિ – શ્રી નેમિસર ગુણનિલે!, જગજિયન જિનચંદ, H બ્રહ્મચાર-ચુડામણી પ્રભુ પરમાણુ દ. પુરિસાદાણી પાસજિન, થ"ભણપૂર સ્થિર ડાંમ, [s&c] ૧ ४ ૧ Page #516 -------------------------------------------------------------------------- ________________ સાળી સદી [૪] નામ જપ'તાં જેહનું સીઝે વછિત ઢાંમ. અંત – એ કહીઈ વિક્રમચરિત્ર સંભલતાં હુઇ પડ પવિત્ર, = સભલતાં ડાહાપણું આવત, કવિ નરપતિ એહવઉ હેત. ૯૦૧ (૧) ઇતિ શ્રી રાા શ્રી વીરવિક્રમાદિત્ય ચઉપઇ સમાપ્તમિતિ. સંવત ૧૮૦૦ વષે શાકે ૧૬૬૫ પ્રવત્તમાને કાર્ત્તિક માસે શુકલપક્ષે સપ્તમી તિથૌ ગુરૂવાસરે પ્રથમ પ્રહરે લખિત, શ્રી. આલાસણ ગ્રામે પ્રથમ ચતુર્માસિકે શ્રી પુર્ણમા પક્ષે શ્રી. ઠા. શ્રી. અપૂર્ણ, પ્ર.કા.ભ’. (શાકે ૧૫૧૪માં રચી એમ ઉપરના અધત પર લખાણ છે.) (અન્ય પ્રતમાં) આદિ – લખાદર તુઝ વીતવું, સુંડાલા સમરથ, સિધિ ખૂધિ વર ચલણે નમૂ', સીઝવ સવ અર્થ. સિંદૂરિષ્ઠ સિંદૂરી, સિરિ સેવ...ત્રાં ભાર, (પા. સીરિઇ કિર અરિચીઝ) મૂંસાવાહણ વીનવું, જેહનઈ મેાર્દિક આહાર. એકદતલુ દાલિદ્ર હરઈ, સમર્યાનઉ દાતાર, લાડૂ પવ પ્રવેસીઇ, આપઇ અખય ભંડાર. દુંદાલા દાયક કરે, ધૂધર ધમકઇ પાય, સાઢલ સારથ હાઇ જો, ગાઉં અવતીરાઈ, ગોરી માતા જેહની, શકર જેનઉ તાત, મનહું મનારથ પૂરવઇ, કારતિકેઅનુ ભ્રાત. બ્રહ્મા-બેટી વીનવું, સારઢ કરણે પસાઉ, હંસવાહિનિ હરષિ થિકી, જિન્ના વસિજે માઇ. વીણાપુસ્તકધારણી, તું તારી ત્રિભુવન, કવિજણુ વાણી ઉચર, જઉ તું હુઇ સુપ્રસન્ન કાસમીરપુરિ વાસિની, વિદ્યા તણું નિધાન, સેવક કર જોડી કહઈ, આપઉ વિદ્યાદાન. વલી વીતવું ભારતી, તાહરા ચરણ પસાઇ, વિક્રમ ચરિત્ર અમ્હે ગાઇયું, સારથ હાજે માઇ. ભૂલઉ અક્ષર આપિજે, ડાહપણુ દેજે માઇ, મહિમા ઊજેણી તણુઉ, ગાસિઉ તુમ્હેં પસાઇ ગુરૂવણ ન. નસ્પતિ ૧ 3 ४ ૫ ७ ' - ૧૦ Page #517 -------------------------------------------------------------------------- ________________ નરપતિ [૫૦] જૈન ગૂર્જર કવિએ : ૬ ગુરૂ જીવન ગુરૂ દેવતા, ગુરૂ માતા ગુરૂ તાત, ગુરૂ તીરથ ગુરૂ ઉધર, ગુરૂમુખિ સાચી વાત. ગુરૂ ગંગા ગુરૂ ગોમતી, ગુરૂ ગિરૂઉ કેદાર, ભલા ભાવારથ જાણુઈ, શ્રી ગુરૂનઉ આધાર. જે વેધ્યા ગુરૂ અખ્યરે, રાતા ચેલ મજીઠ, રિદ્ધિ સિધિ ગુરૂ દાયકહ, તેહના વયણ સમિઠ. અથ કવીસ્વર વન્ન કવિ વાણુ વન રૂઅડઉ, સબલૂ અછઈ સંસાર, કવિ નરપતિ ઇમ ઉચરઈ, હું છોરૂઉ મઝારિ. કવિ ઈસ્વર સાચુ સદા, કવિ ઇસ્વર ઈમ જાણિ, કવિ ઈસ્વર નસ્પતિ ભણા, બ્રહ્માની વાણિ, જિમ ગોરસ વિલેજ કરિ, ધૃત અમૃત લેઅંતિ, ગેરસ શાસ્ત્ર વિલેએ કરિ, કવિ અમૃત ચાખંતિ. ૧૭. ભાદ્રવ વદિ આરંભીઉં, બીજ અનઈ બુધવાર, સંવત સાકે [સેકે] પનરહ, દસ ચિહું ચિઠું અધિકાર. [પા. એ સવિદ્દ અધિકાર] ૧૮ કવિતા કહઈ શ્રેતા સુણઈ, વિગતા કરઈ વિચાર, ત્રિણ પદારથ જઉ મિલઈ, વરતઈ રંગ અપાર. ૧૯ અડિસઠિ તીરથે જે કરઈ, યજ્ઞ કરઈ અનેક, કવિ નરપતિ ઇમ ઉચ્ચરઈ, સહુ પરમારથ એક. ૨૧ (દ્વિતીય આદેશ) આગઆનુ મોટઉ ઉપાય, રાજ જિહાં ચિંતઈ તિહાં જાઈ, નગર સેપારઈ પુહુતા થયા, આદિશ્વરનઈ દેહરઈ ગયા. દેહરૂ અછઈ તેહ ચઉમુખ, દરિશન દીઠઈ નાશઈ દુખ. ૯ આદિશ્વરની પૂજા કરી, રાજા બઈઠ આસન ધરી. ૧૦ અત – વીર કથા રસ જે નર સુણઈ, શ્રવણે સુખ હુઈ તે તણઈ, ભાવ ભાવ રસ રવ સરતા, તેહના મર્મ જાણુઈ દેવતા. ૮૨૯ જેહવું મીઠ૯ પ્રાકૃત હેઇ, તે સમવડિ નવિ દીસઈ કાઈ, ગાહા દૂહા ચઉપઈ ગીત, ઉષ્ણ કાલિ જિમ વાહું સીત. ૮૩૦ Page #518 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [પ૰૧] કવિતા વિગતા શ્રોતા ઠામ, જે ડાહ્યા તેહનષ્ઠ પરિણામ, જઉ જિહ્વા વસઈ સરસતી, તઉ અખ્ખર આણુ યુગતિ. [પા. તુ પામઇ કવિજન વર મતિ.] ૮૩૧ એ કહીઇ વિક્રમ ચરિત્ર, સાંભલતાં હુઇ કહું પવિત્ર, એહ ચરિત્ર નર જે સાંભલ, તે નર મુત વિમાં ભિલઈ, (પા.) ભણુઇ ગુણુઈ ભાવŪ સંભલઇ, તે નર સકલ મનેારથ ફલઇ. ૮૩૨ (અન્ય પ્રતમાં) નતિ સંવત પક્ષર સાઠા પવિત્ર, વિક્રમચરિત્ર નિપાઉં પવિત્ર કવિ નરપતિ એવું કીહીયતિ ચઉપઈ પૂરી થાય...તી. (૨) ઇતિ શ્રી રાજા વિક્રમાદિત્ય કથા સમાપ્ત. ગ્રંથાત્ર. ૮૩૨ ગાથા સંપૂર્ણ.... શ્રી જીરાĞલાગચ્છે ભ. શ્રી દેવરત્નસૂરિ તશિષ્ય મુનિ સમકલસ લિષ્યત. આત્મ વાચના. માલવા મધ્યે મુઆણા ગ્રામિ તંત્ર લિષ્યત આસૌ સુદ્ધિ પંચમી ગુરૌવાસરે મુનિ સેામકલસ લિષ્યત સહી. પ.સં. ૨૬-૧૫, દે.લા. નં.૧૧૭૬-૪૭૭. (૩) સં.૧૭૨૧ આ.વ.૫ બુધે ક્ષેમ શાખા ઉ. લક્ષ્મીકીર્તિગણિ શિ. લક્ષ્મીવલભગણિ શિ, શિવયન લિ. પ.સં.૨, જય. પેા.૬૯. (૪) સં.૧૮૨૩ માગશર વદ ૪ શિને લ. મું. સેામચંદ્ર શ્રી સરભાણ ગ્રામે. ૫.સ.૨૫-૩૦, ખેડા ભં. દા.૬ નં.૨૫. (૫) લ. મેરૂવિજય શિ. યાવિજય અહેમદનગરે. ૫.સં.૩૫-૧૫, રા.એ.સા. ખી.ડી.૯ ન....૧૯૬ર. (૬) સં.૧૭૫૭ આસે। શુ.૬ મગયલસાગર લિ. સી.ાદીયા ગ્રામે. પ.સ’.૨૯–૧૫, ફાર્માંસ સમા ત`.૧૯૦. (૭) સંવત ૧૯૭૩ વર્ષ દ્વિતી આસે! સુદિ ૧૧. સે....લા. વડાદરા. (૮) સ`.૧૭૨૧ આસાજ વિદ ૫ બુધ ખરતર પ્રેમશાખાયાં ઉપાઘ્યાય લક્ષ્મીકીર્લિંગણિ શિષ્ય પડિત શિવવહન લિ. ૫.સ.૨૧, જય. પેા.૬૯. [આલિસ્ટઇ ભા.૨, ગૂહાયાદી, ડિકૅટલૅાગભાવિ, મુપુગ્રહચી, રાહસૂચી ભા.૧, હુંજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૩).] પ્રકાશિત : : ૧. સંપા. શંકરપ્રસાદ છે. રાવળ, પ્રકા. ફાÖસ ગુજરાતી સભા ગ્રંથમાલા ન.૧૯, સં.૧૯૯૦, (૧૯) દુહાસંગ્રહ [લી હુસૂચી, હેક્ઝેનાાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧).] ૧ [+] સ્નેહપરિક્રમ [અથવા શૃંગારપ્રક્રમ અથવા નારીપ્રશ’સા] આફ્રિ – એ સનેહપરિક્રમ વાદ્યતાં, લીજઈ ગણપતિ નામ Page #519 -------------------------------------------------------------------------- ________________ નરપતિ [૫૦૨] નરનારી વિરહા વસઇ, મૈં તેહનુ વિશ્રામ. નારીવદન વિલાયતાં, નર હુઇ વનવિકાશ માનસરેશવર કામિ, શિશિહર મિલીઉ જાસ. અંત – કહિ નરપતિ નર સંભલુ, નેહ વડુ સંસાર, નેહ વડઇ નારાયણુઇ, કીધા દસ અવતાર. વરાગિદ્ય રાગદ્ય કરી, ત્રિહું ભુવને ભૂપાલ, વિચિક ચિહુ... આણે વેગલા, જેડ સ્વામી ગેાપાલ, (૧) ૫.સ.૨-૨૦, પ્ર.કા,ભ, નં.૬૧. જૈન ગૂજર કવિઓ ઃ ૬ ૧ (અન્યત્ર) નારી વિષ્ણુ દિહાડેા કિસે ? કહુ કિમ રયણુ વિદ્વાઇ? અતિખાધા સવિ રૂઆડાં, સ્ત્રી સમવડી ન થાઈ. નારાયણુ નારી વઈ, કીધા દૈત્યસિઁહાર, કહેઈ નરપતિ નર બાપડા, નારી ત્રિભોવનસાર, ર ૪૦ ૪૧. પર * યૌવનવન તારી તહ્ા, સહુ ! સીંચણુહાર; સનેહ સુગંધા ફૂલડાં, મહિમહિયા અપાર. પ્રેમ તણી તેહ છાંડણી, ગુણુગુણુયા કુલ દીઠ, નર-ભમર તિણિ વન વસઇ, માયા મહુરસ મીઠ કહે નરપતિ સુણિ બાપડા! બલિ વિનતારસ માણ જગત સૂરકલ દીઠતઈ, નારિ નિઅઇ આણિ. વલિ વિધાતા વીનવઉ, ભલાઈ નીપાઇ નાર, નરરંજન એ ગારડી, રામા રામતિ સંસાર. (૨) સ.૧૬૪૨ માગસર સુદ ૨ને ક્રિને અમદાવાદમાં ણુિએ લખેલી સૂક્તાવલી'ની પ્રતમાં ઉદ્ધૃત, ગાથા પરથી ૬૫, પછીનું પુત્ર નથી. [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૧૫૪), મુપુગૃહસૂચી, હેનૈનાચિ ભા.૧ (પૃ.૨૮૦).] પ્ વિમલ [પ્રકાશિત ઃ ૧. સૌંપા. હરિવલ્લભ ભાયાણી, બુદ્ધિપ્રકાશ આકટા. ૧૯૬૨.] ૨ [+] નિસ્નેહપરિક્રમ [અથવા વૈરાગ્યપ્રક્રમ અથવા નારીનિદા] આદિ – નારી છેહુ તતવ પડઇ, નર છેડા કી ખેડ, પથ ન હારઇ રે હીયા, પ થી હારઇ ડિ. ૫૩. ૬૩ ૬૩ ૪ Page #520 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૦૩] અંત – નિસ્નેહ પરકમ વાંચતાં, હુઇ પુરૂષ પવિત્ર, મહિં નસ્પતિ ઇમ ઉચ્ચરઇ, જગ જસ હુઇ મિત્ર. (૧) પ.સ.૨-૨૦, પ્ર.કા.ભ. નં.૬૧. (અન્યત્ર) નારી છેડા નવિ પડઇ, નર છેડાની ખાડ પથ ન હારઈ રે હિયા! પથિ હાર કાર્ડ, * ભણુ નરપતિ એ ગારડી, જે નર તેહ કારેક ખોટા તાલુા વિધ કિર, ખ્રુધા વિસાહણુ જાઇ. ઝાઝી ધાડઈ ઝૂઝતાં, નર એકલા મુહાઈ મદન ધાડ નરપતિ કહેઇ, નારી મ રાચઉ કેાઈ, મુરખ પાહિઁ કાપડ ભલા, ભઈ નરપતિ નવિ ભાતિ નાર કાતિર વિસ પડિ, કાતરીયા નિરાતિ. કહઈ નસ્પતિ નર બાપડા, તારી ખેતી ધાત એકઇ પીંછઇ કાગ સે, દેસ વાઈ વાત. કહઈ નરપતિ નર બાપડા, તારી મ રાચે કાઇ ાસ ગતિ નારી વસઈ, નારિ નર મુત ન હેાઇ. નારી નહુરે બાપડા, જગની મારણહાર કવિ નરપતિ ઇમ ઉચરઇ, ચંબાઇ પિ સંસાર. સાચું સુપનાંતર નહી, ઝૂઠી વાજઇ તૂર કહેષ્ઠ નરપતિ એ કામની, કલી કુર કપૂર. નર સાહઈ નારી મિલ, નારી નાડુ મિલત જિમ યુણિ સિસિહર મિલઇ, સિસિહર રયણિક મિલ ́ત. ૫૦ માહીયા દાનવ દેવતા, નર માહીયા સ`સારિ નારી મહિયલ મેાહિની, કહઈ નરપતિ સુવિચાર. (૨) સં.૧૬૪૨ માગસર સુદ ૨ને ક્રિને અમદાવાદમાં નસ્પતિ ૬૧ ૩ * ૫ ૧૪ ૧૭ ૩૦ ૫૧. વિમલ ણિએ લખેલી ‘સૂક્તાવલી'ની પ્રતમાં ઉદ્ધૃત, ગાથા ૧થી ૫૧. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૦).] [પ્રકાશિત ઃ ૧. સંપા. હરિવલ્લભ ભાયાણી, વ્રુદ્ધિપ્રકાશ ઍકટા. ૩૯ ૧૯૬૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૮૮-૮૯, ભા.ર પૃ.૨૯૧-૯૩, ભા.૩ Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રીધર [૫૪] જૈન ગૂર્જર કવિઓ પૃ.૫૧૪-૧૫, ૭૯૪-૯૬, ૨૧૧૫-૧૬ તથા ૨૧૩૮-૩૯. પહેલાં નંદબત્રીસીના કર્તાને સોળમી સદીમાં અને “વિક્રમાદિત્ય ચોપાઈ'ના કર્તાને સત્તરમી સદીમાં મૂકી દા રાખેલા, પરંતુ પછીથી બનેને એક કર્યા છે. પહેલાં કવિ જૈન હેવાને સંભવ દર્શાવેલોઃ “આમાં [“નંદબત્રીશી'માં) મંગલાચરણ લંબોદર – ગણેશનું કરવામાં આવ્યું છે તેથી કર્તા જૈનેતર હોવાને સંભવ જણાય પણ (૧) જૈન કર્તાએ પૈકી કોઈને ગણેશનું મંગલાચરણ કરતાં મેં જાણ્યા છે (જુઓ નં.૧૮૩ના કવિના લીલાવતી રાસનું મંગલાચરણ તેમજ નં.૧૯૨ના કવિ.) તેથી, તેમજ (૨) આ કૃતિના લેખક - લહિયા જૈન છે તેથી, અને વળી (૩) આ કથાના ઉપર જરા વિસ્તારથી સં.૧૫૬૦માં રચનાર સિંહકુશળ (નં.૧૮૦) પણ જૈન છે તેથી આ કવિ જૈન હેવાનો વિશેષ સંભવ છે. સાથેસાથે લાલચંદ ભ. ગાંધીને અભિપ્રાય પણ ઉતારેલ કે, જે કે ૧૩મા પત્રની ઉપર જણાવેલી ૮-૧૦ કડીમાં આવેલ વર્ણન ઉપરથી નરપતિ કવિને જૈન તરીકે માનવાના આપના અનુમાનને પુષ્ટિ મળે તેમ છે; પરંતુ કવિએ વિસ્તારથી કરેલ પ્રારંભ મંગલાચરણ અને અન્ય વર્ણન ઉપરથી તે જૈનેતર હવાને બહુધા સંભવ છે. વચ્ચે આદીશ્વરાદિ દેવનું કરેલું વર્ણન બીજા જૈન કવિઓએ એ જ વિષયની કરેલી કૃતિઓની છાયારૂપ જણાય છે.” છેવટે અન્ય પ્રતોનાં મંગલાચરણથી કવિ જૈનેતર સિદ્ધ થાય છે એવી નેધ કરેલી અને એમને જૈનેતરના વિભાગમાં ફેરવેલા. જૈન પ્રતિમાં ક્યાંક આરંભ બદલાઈ ગયેલ છે એમ જણાય છે. “વિક્રમાદિત્ય પંચદંડ ચોપાઈ'ની રચનાના આરંભના વર્ષને કેયડે છે. “શાકેને સ્થાને સિંકે' પાઠ સ્વીકારીએ તે સં.૧૫૪નું અર્થઘટન થઈ શકે. પણ છેક વીસ વરસે કૃતિ પૂરી થાય એ માનવું મુશ્કેલ રહે છે. શંકરપ્રસાદ રાવળે “શાકે ને સ્થાને “સાહાટે પાઠ કર્યો છે. એનાથી મેળ બેસે, પરંતુ એ પાઠને હસ્તપ્રતનો ટેકે નથી.] ૧૭. શ્રીધર મોઢઅડાલજા વણિક મંત્રી સહસા સુત. જુઓ શાસ્ત્રીજીકૃત “કવિચરિત” પૃ.૧૯૨-૯૮. (૨૦) + રાવણ મંદોદરી સંવાદ કડી ૪૦૧ ૨.સં.૧૫૬૫ જીણુદુગ– જૂનાગઢમાં Page #522 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી શ્રીધર આદિ– શ્રી સરસ્વત્યે નમઃ મહાદેવાય શ્રી સારદાય નમઃ ગુરૂભ્યો નમઃ. ગાઉસ ગોર સુગુરૂ રઘુપતિ રમા, વારસ ધૂય અનઈ બ્રહ્માણ (પા. ગણેશ ગૌરિ રઘુપતિ રમા, વરિજભૂ બ્રહ્માણિ) તાઈ શિરોમણિ સિવસતિ, સિદ્ધર દઉ વાધગાણિ [વરવાણિ].૧ સોલકલા સસિઅર જસે, આસો માસિ મયંક આસ્થા અમીરસ ઉચરૂ, કોઈ ન કાઢઈ વંક. વંક વયણ કરિ પદ્ધરૂં, અખર અવધિ મ પાડિ કરિ સાહિ કવિતા તણે, મારગ મુઝ દેખાડિ. પર પિંગલ પ્રીછું નહિ, ભરત ન જાણું ભત્તિ અપરમપર નિ એલિગુ, ગુણુ ભાખુ ગણપતિ. અંત - સિંધાસણ બઈઠ શ્રી રામ, સકલ લેકના સારઈ કામ સો ઉપગાર અમીરસ થયા, તિમ સિદ્ધરાઈ દીધી ગયા. ૩૯૭ મઈ ઉખાણાં અતિ ભલાં, કીધ્યા કવિત મઝારિ કાવડિ ભરતાં કાંવડિ [કાપડી], વલઈ [વર] ન વેણુ વાર. ૩૯૮ સંવત પનર પ્રપા શુદ્ધિ (પાંસઠઈ) છણ દુગ નિવાસ પૂરણ ચ્યારઈ ચેપઈ બે સઈ બુદ્ધિપ્રકાશ. પ્રકાસ પાતિક હણઈ, ગાઈ જે નરનારિ રાંમકથા શ્રવણે સૂણુઈ, અવતરિ નહિ આ વાર. ૪૦૦ મંત્રીસર સહસા સૂતન, કવિતા સિદ્ધર નામ ઉતપતિ મેહ અડાલિજા, સોઈ તુઠા શ્રી રામ. (૧) ઇતિ શ્રી મંદોદરી સંવાદ, સંપૂર્ણ: શ્રીરહુ કલ્યાણમસ્તુ લેખક પાઠક્યો. છ. શ્રી. પ.સં.૧૪, જય. પ.૬૯. (૨) લ.સં.૧૮ર૯, ગ્રંથમાન ૨૦૬, ૫.સં.૨૪, લી.ભં. દા.૨૨ નં.૪૦. (૩) સં.૧૭૦૧ ભા.જી. ૧૨ રાજનગરે અડાલગ ગ્રામ (અમદાવાદ પાસે) તપા પંન્યાસ ગજમાણિજ્ય લિ. ૫.સં.૨૧, જય. નં.૧૨૫૧. (૪) સંવત ૧૭૦૫ વષે વૈશાખ શુદિ ૧૫ દિને કાસમપુર મધ્યે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુની વીરજી લિપિકૃતં સ્વયં પઠનાથ. ઉદયપુર ભં. (તથા જુઓ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ નં.૪૮૮ પૃ.૧૬ ૧ અને ગુજરાતી હાથપ્રતની સંકલિત યાદી પૃ.૨૩૨.) [લીંહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. ફાર્બસ ગુ. સભા કે જે સં.૧૭૦પની જૈન મુનિ વીરજીની લખેલી પ્રત પરથી સ્વ. મણિલાલ બ. વ્યાસે સંશોધિત ૪૦૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ વીરસિંહ [૫૬] જૈન ગૂર્જર કવિઓ : કરી છે. [માંડણકૃત “પ્રબોધબત્રીસી'ની સાથે] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૨ તથા ૪૬૬, ભા.૩ પૃ.૨૧૧૯-૨૧. ભા.૧ પૃ.૧૧ર પર કૃતિને અજ્ઞાતકર્તક ગણેલી, જે પૂરો અંતભાગ મળતાં સુધાયું છે. ભા.૧ ૫.૪૬૬ પર ૨.સં.૧૬૬૫ દર્શાવેલ તેને ત્યાં જ કશે. આધાર નથી. ભા.૩માં ૨.સં.૧૫૫૫ છાપભૂલ જણાય છે કેમકે ઉદ્ધત અંતભાગ ૧૫૬૫ જ બતાવે છે. મુદ્રિત વાચનામાં તથા અન્યત્ર ૨૦૦ આસપાસ કડી છે તે ચાર પંક્તિની કડી ગયું છે તેથી.] ૧૮ વીરસિંહ કવિસંબંધી “કવિચરિત' પૃ.૭૨થી ૭૬માં જુઓ. (૨૧) + ઉષાહરણ (ઓખાહરણ) કડી ૫૦૨ લ.સં.૧૫૬૮ પહેલાં આદિ– પ્રણમિસ સારદ વરદ વિસેરિસ, વાણી વિમલ દિલ મુઝ રેશિ. નિઘટસ નવરસ કથાસમંધ, પ્રાકૃતિપઈ ચુપે પિંડ બંધ. ૧ શામા શોણિતપુરીય મઝારિ, રા બાણાસુર તણુય કુમારિ ચિતિતિ વર વંછિ મન માહિ, રચિત કવિત હૂં તીણુઈ ઠાહિક ઉષાહણ સુણિ ફલ એહ, શ્રવણિ હૃદયલિ નવરસ ભેહ સંચિત પાપ અંગનાં જઈ, નીયડા જ્વર એકવીસન થાઈ. ૩ અંત - ગીત રાગ ધુલ ધન્યાસી. બુહારીય ઇંડીય વાટ, બાંધીયિ પરીયટ પાટ મંડપિ ઊભીય શણગારીવિ હાટ, અબલા શરિ ઉઢયા ઘાટ હાથિ હાથિદતના ત્રાટ, વિપ્ર વેદ ભણઈ કલ્યાણ ઉચઈ ભાટ. આઠમિઈ અવતારિ કંસમાલા પાડિ મારિ, બલિ તણું બાણ સર મનાવય હારિ, યાદવવિંશ વધારિ, સોલ સહસ્ત્ર નારિ, વરસિંગ ભણઈ દ્વાપર યુગ મઝારિ. ૫૦૨. (૧) ઈતિ ઉષાહરણ સમાપ્ત. સંવત ૧૫૬૯ વર્ષે ભાદ્રપદ માસે કૃષ્ણપક્ષે બુધ દિને શ્રી પૂણિમાપક્ષે પૂજ્ય શ્રી શ્રી ભુવનપ્રભસૂરિ શિષ્ય વા. રત્નમેર લિષિત સભં ભૂયાત કલ્યાણમતુ. છ. યાદશં પુસ્તકે છું તાદશં લિષિત મયા, જદિ સુદ્ધમસુદ્ધ વ મમ દોષ ન દીયત. ૧. પ.સં.૧૪-૧૫, [ભં?] [મુપગૂહચી .] ' પ્રકાશિતઃ ૧. શ્રી ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરી ઉપઘાત Page #524 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૫૭] શિવદાસ , અને શબ્દદેશ સહિત ફાર્બસ સભાના માસિક ૧૯૩૬ ઍકટથી ૧૯૩૮ જૂન સુધીના અંકમાં પ્રકટ કરેલ છે. [જેની સ્વતંત્ર પુસ્તિકા પણ કરી છે.] [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૨૧૨૧. ત્યાં “વરસંગ” નામ પણ દર્શાવેલું. જે અહીં છોડી દીધું છે.] ૧૯, શિવદાસ (૨૨) + કામાવતી વાર્તા (અથવા કથા અથવા આખ્યાન અથવા કિરણકુમાર અને કામાવતીની કથા] ૩૮ કડવાં [૨.સં.૧૫૭૩ ]. આદિ– ગુણપતિચરણકમલ નમી, પ્રણમી સરસતિ પાય, કહૂં ચરિત્ર કામાવતિ, અક્ષર આપે માય. કનકદેશ કુકમનગર, કામસેન રાજન સેનાની સંખ્યા નહી, સાત સહસ પરધાન. કનકવતી ઘરિ ભારજી, કામાવતિ કન્યાય રૂપ વિચક્ષણ ચાતુરી, સકલ કલા ગુણકાય. અ ત – કડવાં ૩૭ પૂછાયાં. ચોપાઈ. સેવ કરે બહુ કામાવતી, પ્રેમ સબલ મન આણુ ભતી, સાસુ સસરાના પાય નમે, રાય રાણું નિત પૂછ જમે. પનરે વરસે ટલ્યો વિયોગ, સર્વ એકઠાં થયા સંગ, દુખ ભાગી સરવેનું જાય, કૃપા કરી શ્રી વિઠરાય. એ કામાવતી ચરિત જે ગાય, સાંભલતાં સુખ પામે કાય તેહને કહી નહિ વિયોગ, નરનારી સુખ પામે ભેગ. શ્રોતાજનની પૂગે આસ, રતનપુરી પામે સુવિલાસ, સદાઈ સુખ પામે સંગ, કદા કાલ તસ નહિ વિયોગ. પ્રીત માં હે કૌ કરે અંતરાય, તે તિહાં નગર સમૂલો જાય. પ્રીતિવિષેહનું મોટું પાપ, પરમેસર તસ દીએ સાપ, તે માટે કહીઈ છે સોય, પ્રીતવિષેહ ન કરશો કેય. - કડવા ૩૮ પૂર્વ છાયા. એક મને જે સાંભલે, હિચે તેહની આસ, બે કર જોડી વિનવે સિવે હરિને દાસ. Page #525 -------------------------------------------------------------------------- ________________ બીર [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) ઇતિશ્રી કામાવતી ચરિત્ર સંપૂર્ણ સં.૧૮૯૩ વર્ષે દ્વિતીયાષાઢ માસે કૃષ્ણપક્ષે ત્રયોદશી શ્રી સમાપ્તાં શ્રી જેડીયાબિંદરે લિખ્યો છે. લિ. ચોપડી સ્વાત્માથે. ૫.સં.૧૫-૧૮, રાજકોટ શ્રી પૂજ્ય અપાસરે. (તથા જુઓ “પૂ. હાથપ્રતાની સંકલિત યાદી' પૃ.૨૨૬.) [આલિસ્ટમાં ભા.ર, ડિકેટલેગભાવિ.]. પ્રકાશિતઃ ૧. મગનલાલ દલપતરામ જેશી સં.૧૯૫૯. [૨. કામા વતીની કથાને વિકાસ તથા અને કવિ શિવદાસકૃત “કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ ૩. સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૨-૫૩. ત્યાં ગૂહાયાદીને આધારે ર.સં.૧૬૭૩ આપેલી પણ એ અનુમાને મુકાયેલી જણાય છે. (જુઓ કવિચરિત.) એક હસ્તપ્રત સ્પષ્ટ રીતે ૨.સં.૧૫૭૩ આપે છે પણ આ કવિ ખંભાતનો વાસી શિવદાસ જ હોવાનું માની એ રાસં ને શંકાસ્પદ લેખવામાં આવેલ છે. જો કે આ કવિ ખંભાતને શિવદાસ હેવાનું કહેવા માટે કશા આધાર નથી, પણ એક જ હસ્તપ્રતમાં મળતો ૨.સં. કેટલે અધિકૃત માનો તે પ્રશ્ન છે.] ૨૦. કબીર કબીરસાહેબ સં.૧૫૭૫ લગભગ. (મિશ્ર. પૂ.ર૩૭, કાકૌ.૧ પૃ.૧૩૦) (૨૩) સાખીઓ તેમના નામવાળી ૯૬૮થી ૯૭૧, ૯૯૨ ને ૧૦૦ કડીઓમાં છ દેહાની છ સાખીઓ છે. (૧) સં.૧૬૪ર માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલી”ની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪ર.] ૨૧. શ્રીહલ (૨૪) [+] પંચ સહેલી દેહરા [ અથવા વાર્તા અથવા ગીત ] (રાજસ્થાની) ગા.૬૬ ૨.સં.૧પ૭૪ ફાગણ સુદ ૧૫ મિશ્રબંધવિનોદ' પૃ.૧૧૧માં જણાવે છે કે છીહલે સં.૧૫૭૫માં “પંચસહેલી' નામની પ્રેમકહાની કહી. ને પૃ.૩૦૯માં જણાવે છે કે તેમાં પાંચ અબલાઓની વિરડવેદનાનું વર્ણન અને તેમને પુનઃ સંગનું કથન છે. ભાષા પુરાની રાજસ્થાનના ઢગની છે. કવિતામાં છંદભંગ Page #526 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી ચતુર્ભુજ પણ છે. એના પરથી કવિ મારવાડ તરફ જણાય છે કારણકે તેણે તળા ઇત્યાદિનું વર્ણન ઘણું પ્રેમથી કર્યું છે. કવિતાની દષ્ટિએ તેની ગણુના હીનશ્રેણીમાં જ થઈ શકે તેમ છે. આદિ– દેખ્યા નગર સેહામણા, અધિક સુચંગા થાન, નામ ચરી પરગડી, જાનુ સુરક સમાન. ઠાઈઠાઈ મંદિર સતષિણ, સેને લેહા લીલ, હિલ તાકી ઊપના, કહત નાવિ છે. અંત - સંવત પન્નર ચિહું તરિ, પૂમિ ફાગુણ માસ, પંચ સહેલી વારનવી, છહલ કવિ પરગાસ. (૧) પ.સં.ર-૧૫, વડા ચૌટા ઉ. પ.૧૮ [ડિકેટલૅગભાવિ, મુપગૂહસૂચી, રાહસૂચી ભાર.] [[પ્રકાશિતઃ ૧. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, સંપા. કુમારપાળ દેસાઈ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૧-૭૨ તથા ર૧૨૬. પહેલાં કવિને જૈન વિભાગમાં મૂક્યા પછી જૈનેતર વિભાગમાં ફેરવ્યા છે.] રર. ચતુભુજ જુઓ “કવિચરિત' પૃ.૨૩૧-૩૫. (૨૫) + કૃષ્ણ ગેપી વિરહમલાપક ભ્રમરગીતા ૯૯ કડી [ સંભવતઃ ૨.સં.૧પ૭૬] લ.સં.૧૬૨૨ પહેલાં (૧) ઇતિશ્રી કૃષ્ણ ગોપી વિરહમેલાપક ભ્રમરગીત ફાગ. સં.૧૬૨૨ (૧દકર) વર્ષે દિતીય આસાઢ સુદિ ૧ ગુરૂવારે ચેલા રતના લિક્ષi.. પ.સં.૩, પ્ર.કા.ભં. વડોદરા નં.૪ ૧. પ્રકાશિત ઃ ૧. “ગુજરાતીને દિવાળી અંક સં.૧૯૮૯ પૃ.૩૪થી ૩૬ સંપા. શ્રી ભોગીલાલ સાંડેસરા. [૨. પ્રાચીન ફાગુ સંગ્રહ. ૩. કવિ બ્રેહદેવકૃત ભ્રમરગીતા, સંપા. મંજુલાલ મજમુદાર, ચીમનલાલ વૈદ્ય.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૮. ડે. સાંડેસરાએ કાવ્યમાં મળતા. છિતરિ કીધુ” એ શબ્દ પરથી કાવ્ય સં.૧૫૭૬માં રચાયાનું અનુમાન કર્યું છે તેને અનુલક્ષીને ઉપર .સં. દર્શાવેલ છે.] ર૩, ગણપતિ આમોદના વાલ્મીક કાયસ્થ નરસાને પુત્ર. કવિ સંબંધમાં જુઓ “કવિચરિત' પૃ.૨૧૫થી ૨૦ તથા ગુજરાત હાથપ્રતાની સંકલિત યાદી' પૃ.૨૮. (૨૬) [+] માધવાનલ કામકંદલા દોગ્ધક સંબંધ અથવા પ્રબંધ Page #527 -------------------------------------------------------------------------- ________________ - ગણપતિ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૮ અંગ ૨૫૦૦ કડી ૨.સં.૧૫૮૪ શ્રા.શુ.૭ મંગળ આમોદ આદિ– કુંયરા કમલા રતિ રમણ, મયણ મહાભડ નામ : પંકજિ પૂછ પર્યકમલ, પ્રથમ જિ કરૂં પ્રણામ. ૧ સુરનર પગપતિ વલિ, લષ્ય ચુરાસી લેય બ્રહ્મા હરિ હર કુસુમશિર, જેણિ જીત્યા સોય. ચરણ ચિહ્ન મુ ચીંતવિ, તે સવિ સીઝે કાજ કર વિણ કમલ બાંધી સદૂ, જિમ કરતા મુષ લાજ, ૩ મકરધ્વજ મુનિવર સુતા, ફરસી ધર તું જેસિ માધવાનલ વરણુવિ, શે મતિ માગીનિ લેસિ. નલ માધવનલ નર મિ કરિ, કાંદલા નારિ કુંડાલ્યા બે કંમલભ ઃ અહિ નિર્ણત મુરારિ. ૧૪ અંગ પ્રઘંમ પૂરું થવું, બીજા ગુણ બેલેસિ નરસાસુત ગણપતિ કહિં, મધુકર જિમ મધુ રેસ. ૧૫૨ –ઇતિ માધવાનલ સંબંધે દગ્ધકબંધેન કવિશ્રી ગણપતિ વિરચિત : પ્રથમાંગ સંપૂર્ણ: ૧૫ર દેગ્ધક. શ્રીપતિ શાહ વિવહારીઉ, સોહાસણિ તસ નારિ રતિ રૂદિ કુલિ અવતરી, કાંતિ નિયરિ મઝારી. ૧૨૦ ૧૨) નરસા સુત ગણપતી, કહિ, કહિસ્યું ત્રિજી અંગ ચૂંટી ચૂંટી ચેલનું મુકિસિ માહિ રંગ. -ઇતિશ્રી માધવાનલ સંબદ્ધ શ્વક. ૨ હર્ષિ વશિયુ ખુહાવતી, જોતાં જોયણુ ભાર ઉત્તમ કરણ આચરિ, વંશિં વર્ણ અઢાર. –બધાં મળી ૯૦ દેગ્ધક ઈતિ શ્રી માધવાનલ. ૩ રાય ચંદ રાજા ભણી, જાવા કરિ વિચાર હરિચંદ રૂકમાંગદપુરી, તે પાંહિ તે સાર. -નરસાસુત ગણપતિ કહિ હે દેહિસિ માય. ૩૦૩ Page #528 -------------------------------------------------------------------------- ________________ [૫૧] —ઇતિ શ્રી માધવાતલ સંબંધે દ........ ......મુડિર (સંચરૈ), માધવ મધુરી ચાલિ દેસ ધણા દિન ચૈતલે, પણિ તે પંથિ ઘાલિ. સાળી સદી * નરસાત ગણપતિ કહિ, બ્રહ્મસુતા પ્રણમેસિ ગંગ યથા જલ નિર્મલી, મતિ માગીનિ લેસિ. ~તિ શ્રી માધવાતલ સંબંધે . પંચમાંગ સંપૂર્ણ. પ રાંણિવર થિ ર ણુ ભલું, તિહુયણુ પડયુ ત્રાસ વેશ્યા વિલયંતિ તિહાં, સકલ મલિક સહિ વાસ. * નરસાસુત ગણપતિ કહે, અંગ થયાં ષટ એહુ માધવ જે િસિ, ચરિત્ર કહીશે તેવુ. —તિ શ્રી માધવાનલ સબંધે ષષ્ટાંગ સંપૂર્ણ, (૧૭૬૦) કથા કહી કાંમાવતી, માધવ ચાલિઉ પથિ કામક દલાનાં મતિ, જપમાલી ગુણુ ગ્રંથ. * નરસાસુત ગણપતિ કહું, સાર કથા સપ્તાંગ અનેાપમ આઠમૈં જીિસ, ભાગ અષ્ટાંગ. ઉજેણી ઉચ્છવ ધણા, વરત્યા વલિ વિશેષ માધવ તિતુ વધાવિઇ, રાઉ તણિ જિમ રેલ. અંત – નરસાસુત ગણપતિ કહિં, અંગ થયાં એ આઠ સુધિ સ્વાંમિતિ શારદા, પાતિ દીધુ પાઠ. ગણપતિ * ૧ ૩૨૪ * વેદ ભુજગમ ખણુ શશિ (૧૫૮૪), વિક્રમ વરસવિચાર શ્રાવણની શુદ્ધિ સપ્તમી, વામ તે મંગલવાર. ૧ ૭૪૮ ૧ ૪૮૫ ૨૧૬ —કુલ ૨૨૪ ઇતિશ્રી માધવાનલ પ્રબંધે કવિશ્રી ગણપતિ વિરચિત દોગ્યકળ શ્વેત માધવાનલ નમક દલા કામક્રીડાસ ભાગે અષ્ટમાંગ સંપૂ`. ૨૫૦૦. (૧) સંવત્ ૧૭૫૧ વર્ષ કાર્ત્તિક વદિ ૯ દિને, વેખર કેટલોગન, ૧૬૦૫. (૨) સવંત ૧૬૭૦ વર્ષે ફાગુણ વિદ ૮ સામે મહીસાણા નગરે ૫. શ્રી દેવાગણિ શિ. પ. રામજીÍણુ લષિત શિષ્ય ચેલાએ જસવિજય ૨૩૨ Page #529 -------------------------------------------------------------------------- ________________ ડામર [૫૧] જૈન ગૂર્જર કવિઓ: ૬ ગણિ બ્રા ધનવિજ્યગણિગ્યા . તેલક્ષે...૧. તપાપક્ષે શ્રી હેમામ યુરિ રાજ્ય. ૫.સં ૭૦-૧૩, સારી પ્રત, જશે.સં. વડવા, ભાવનગર નં.૨૯૮. (૩) લ.સં.૧૬૭૦, શરૂઆતનાં ૧૨ પાનાં સુધી ચટેલ છે, [ભ.?] દા.૩૬ નં.૩૮. [આલિસ્ટઈ ભા.૨, ગૂહાયાદી, મુપુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સંપા. મંજુલાલ મજમુદાર (ગાયકવાડ ઓરિએન્ટલ. સિરીઝ).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧રર-૨૪] ર૪. ડામર (બ્રાહ્મણ) (૨૭) [+] વેણી વત્સરાજ રાસ અથવા વિવાહલ [લ.સં.૧૫૮૮ પહેલાં આદિ– સરસતિ સ્વામિણ વિનવું, માન્ય એક પસાઉ બત્રીસ લક્ષણિ ગુણિ આગલુ, ગાઈસ્યુ વછરાઉ તે જ નયર પાટણ ભલું, અમરાવતી સમું હેઈ મૃતલકિ વચ્છરાજ રાજીઉ, અવર ન બીજું કઈ. રાય ધવલહિ રૂપમઈ, મંડપિ (પા. મંડિત) ચુરાસીય થંભ. સોવન રેખઈ પૂતલી, તોરણિ નાચઈ (એ) રંભ વચ્છ રાજ ક્રીડાવિનોદ કરઈ, જિમ અપરછર માંહિ ઈદે સહજિ સભાગિહિ રૂડ, જિસ્યુ ઇતિ પૂનમચંદે. ૨ અંત - - વાણિ (ઢાલ) વત્સરાજ મૃતકિ આવીઉ, સોભાગરેણું ઊતયું (સરીઉ) વન મઝારિ રે, સભાગારેણું વનસ્પતી ફૂલી ફલી સો. નાલીયર ચાંપુ જાઈ રેસો. (પા.) માલી હરિબિઉ જાઈ રે, સ. ૧ માલીયડઉ નઈરિ ગયુ છે. પહુત સભા મઝારિ રે સે. શતાનિક દેઈ વધામણિ સે. આ વત્સરાજ રાઉં રે સે. ૨. શતાનિક તિહાં હરખીઉ . પંચાંગ દિઈ પસાઉ રે સે. નયરલોક સહુ હરખાઉં સ. ચાર્લ્ડ વેગિઈ સદુ રે સે. ૩ પંચશબ્દ ઘણું વાજીમાં સો. વલ્યુ નોંસાણે ઘાઉ રે સો. ઘરિધરિ ગૂડી ઊછલી સો. તારણ વિંનરવાલિ રે સે. ૪ સતાનીક સામું (પા. મહુઉ) ગયુ સો. વત્સરાજ લાગુ પાઈ સો. ઉત્સવ પઈસારુ કીઉ સો. આણંદ હઈ ન માઈ સો. ૫ બાવનિ ચંદનિ હુઈ છાંટણું સે. ચાલિ ચૂક પૂરેઉ સો. Page #530 -------------------------------------------------------------------------- ________________ [૫૧૩] સા. સા. ૭ ધિર હુઇ નાંમણાં સે।. વત્સરાજ અઈઠઉ પાટિ રે ધવલ દીઇ સેાહાસિણી સા. વધાવઈ વત્સરાજ ૨ સા. ઇંદ્રલેકિ હુઈય વધામણી સેા. આવ્યુ પરણી રાણે ૨ કુસુમવૃષ્ટિ સુરવર કરઇ સા. જયજયકાર કરતિ રે સે. ગુણ ખેલઈ સતૢ વર તણા સા. હું ઈસ (હિ) પૂરઈ આસ રે સેા. ૮ વીતવઈ (ધ્યનધ્યન) ડાંમર બ્રાહ્મણ રે સે. છણુઈ ગાયુ વત્સરાજ-રાઉ હૈ સે. જે કાઈ ગાઈ સાંભલઈ સે. તેહનાં સીઝઇ કાજ રે સે. (પા.) તેહ ધિર હુઈ નવ નિધિ ૨ સા. ૯ (૧) ઇતિશ્રી વેણી વત્સરાજ વીવાહલુ સ ́પૂર્ણાં. સાઁવત ૧૬૦૭ વર્ષ ભાદ્રપદ માસે શુક્લપક્ષે ત્રિયાદસીયાં તિથૌ અ વાસરે શ્રી જીરાઉલાગચ્છે ભટ્ટારિક શ્રી શ્રી શ્રી ૬ સેમકલસસૂરિ વાચનાચાર્ય શ્રી શ્રીકલશ સક્ષ (શિષ્ય) હેમરત્નસુતિ પદ્મસુંદર મુનિ ગુણુપ્રભ સમસ્ત સાધઉ ચિર નંતુ અનૂરિ ગ્રામ મધ્યે મુર્તિ હેમરત્ન લખિત, પૃ.૪.૧થી ૭ ૫.૧પ, (પછી ‘રત્નચૂડના રાસ’ છે ને છેવટે લેખકપ્રશસ્તિ છે), પાલણપુર સંધના ભડાર ડખા ૩૬ ન.૨. (૨) ઇતિશ્રી વેણીવત્સરાજ રાસ સમાપ્તઃ. શુભ ભવતુ. કલ્યાં(ણુ)મસ્તે, સં.૧૯૨૭ વર્ષે માધ વદિ ૧ દિને રવીવારે શ્રી. પત્ત(ન) મધ્યે લખત.... કૃષ્ણદાસ લષત. શ્રીમાલીય જ્ઞાતીય હૈ. પરીષ દેવચંદ લખાવત. વનાદેન લષાવતઃ. શ્રી, એક ચાપડામાં. [ભ..] (૩) લ. વરજલાલ વેણીદાસ સાઁવત ૧૯૩૬ના વૈશાખ શુદી ૫ ગરે શ્રી ખેડા મધ્યે લખ્યા છે. પ.સ.૮-૧૫, અશુદ્ધ પ્રત, ઘણી કડીએ મૂકી દીધી છે, ખેડા ભ. (આ ત્રણે પ્રતા પરથી પાઠાંતરવાળી પ્રેસક્રાપી મે તૈયાર કરી રાખી છે. માદ,દે.) સેાળમી સદી [પ્રકાશિત ૧. સંપા. ભંવરલાલ નાહટા, સ્વાધ્યાય જાન્યુ. ૧૯૭૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૨૪-૨૬. ત્યાં કવિનું વૈકલ્પિક નામ દામાદર' આપી એવી નોંધ કરવામા આવેલી કે ત્રણ નામે લાસ, દામેદર અને મુંજન(?દાસ?) કવિઓએ બિલ્ડણુ તિ' રચેલ છે એમ અગાઉ નોંધેલ દર્લ્ડ નામના કવિએ પેાતાની ‘બિલ્હેણુ ચરિત ચાપાઈ'ના અંતે પૃ. ૨૧૧૪ [અહી ૪૯૭]માં જણાવેલ છે તે પૈકી દામેાદર કવિ અને આ દામેાદર કવિ અને એક હાઈ શકે.' પરંતુ આ તર્ક માટે કા આધાર ૩૩ ડામર Page #531 -------------------------------------------------------------------------- ________________ સુર [૫૧૪] જૈન ગૂજર કવિએ : ૬ જણાતા નથી. અહીં કૃતિના લ.સ. આપ્યા છે તે ભંવરલાલ નાહટાને મળેલી હસ્તપ્રતને.] ૨૫. સુર ? [માહન ?] (૨૮) ભ્રમરગીતા (હિં.) આદિ – શ્રી ગણેશાય નમઃ. શ્રીકૃષ્ણાય નમઃ. ભવરગીતા લિષ્યતેઃ. એક દિવસ વ્રજવાસકી, સુરતિ ભઇ હિરરાષ્ટ્ર નિજ જત અપના નિકૈ, ઉધો લઇ ખુલાઈ, કૃષ્ણે વચન ઐસે કહે, ઉપવ! તુમ સુનિ લેહુ ન'ટ્રુ જસેાદા આદિ દેહુ, જાઇ બ્રજ સુખ દેહુ, પ્રજવાસી વલ્લભ સદા, મેરે જીવન પ્રાન તાતે નિમષ ન વીસરા, મહિ નદરાઈકી આત. મે ઉતસૌ એસે કહ્યો, આવેગે રિપુ જીત અવ તૌર્યા કૈસે ખને, પિતામાત સા પ્રીત. ઉધવ વૈ જોષિતા, જિનકે મારા ધ્યાન જિનકપુ જાઇ ઉપદેશ દ્યો, પૂરણ પરમ ગિનાન. * ગ્વાલબાલ અરૂ ગેાપિકા, વ્રજ જીવનપ્રાન તુમ ચરનિ લાગિન કૌ, સુનહુ દેવ બ્રહ્માન. નંદ જસાદા હેતકી, કિભિ એક કહુ બનાય વે જાને કે તુમ ભલે, મેાયે કહી ન જાય. અરૂ ગાપિન કે પ્રેમકી, મહિમા ક અનંત મૈ ભૂઝી ટમાસલું, તાઉ ન પાૌ અંત. ચિતતે નાહિન ટરત હૈ, સ્યામરાકી જોર અધિનાયક ઉર લાગહી, મૂરતિ મધુર કસાર. દેહુ ગેહુ અંસવ ડિ કિર, કરત રૂપ સૌ ધ્યાન ઉનકો ભજન વિચારીએઃ તૌ સવ ફી ગ્યાંન. સત ભગતિ ભૂતલ વિષે, વે વ્રજકી સવ નારિ; ચરણસર વાંઅે સદા, મિથ્યા જોગવિચાર. ઉનકે કવિ ગુન ગાવહીઃ કર કર ઉત્તમ પ્રીત મૈ નાહિન્ દેખી કબૈ, વ્રજવાસનકી રીત. તવ હરિ ઉધવ સૌ કૌ, દૂ ચત સબ અંગ ૧ ર ૩ ४ ૫ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ Page #532 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૧૫] મૈ નાહિત છેડૌ ક^, વજ્રવાસનિ કૌ સોંગ. વ્રજ તજિ આનન જાઈ હૌ, મેરે તૌ યા ટેક ભૂતલ ભાર ઉતારિ, દૂિ રૂપ અનેક, કૃષ્ણ ભગતિ સુર તમૈ, જાકે અંતર પ્રેમ રાખે એસૌ ઈષ્ટ જો, ગેપીયન કેસૌ નેમ. લીલા યા વ્રજવાસકીઃ ગેાપીયનકૌ સે નહ ઊંચા તે અલગાંડ, ભુખ પડીયા ભાવે નહી શુડિ પાલિ ક્રૂિરતાંહ, ગયેા જમારા જેઠુવા. ઢુવા તણી જગીસ, મનડુંતા મેલ્ડિંસ નહી ખીજા મિલૌ જ વીસ, જોડી તેસું જે ુવા. જેવા ઘડી ન જાય, જમવારે કિમ જાયસી અજ્ઞાત ૧૧૭ ૧૨૦ જન માહન જો ગાઈએ, તા સફલ હેાત નરદેહ. (૧) ઇતિશ્રી ભવરગીતા સંપૂર્ણ સવત્ ૧૭૬૮ વર્ષે આસાઢ વિદ ૫ દિને પં. અમૃતપ્રભ લિષત છે. પ.સં.૫, ૫.૪.૩થી ૫ (પ્રથમનાં એ પત્રમાં ભાગવતકથાના સે। સલેાકા લાસકુ અરકૃત છે), મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૨૬-૨૮. ત્યાં કર્તા સૂરદાસ હેવાના તર્ક કરી એમના વિશે આ પ્રમાણે માહિતી આપવામાં આવેલી : “પ્રસિદ્ધ ‘સૂરસાગર'ના કર્તા ભક્તિશિરામણિ સૂરદાસને જન્મ સં.૧૫૪૦ ને સ્વર્ગવાસ સ.૧૬૨૦માં થયા કહેવાય છે. સૂરદાસ માટે જુઓ કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૧૭૪થી ૧૯૮ તથા મિશ્રબન્ધુવિનેદ' પૃ.૧૦૯, ૨૫૮.” વસ્તુતઃ આ કૃતિ સૂરદાસની કૃતિઓમાં મળતી નથી, જોકે સૂરદાસનાં પહેાના એમાં પ્રભાવ વરતાય છે. છેલ્લી પક્તિમાં જન મેાહન' એ કર્તાનામછાપ હેાવાની ધણી શકયતા છે, તે ઉપરાંત સુર' શબ્દ કર્તાનામ તરીકે જ વાંચવા પડે એવું નથી. વળી કૃષ્ણ ભગતિ શું તમૈ’એવા પાઠનું એ ભ્રષ્ટ રૂપ હાય એમ પશુ બને.] ૧૧૮ ૨૬. અજ્ઞાત (૨૯) જેકુવાના દુહા [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' હીરાલાલ માહેશ્વરી) પૃ.૧૮૪ ઈ.૧૭મી સદીથી માંડીને હસ્તપ્રતામાં આ દુહાઓ મળતા હોવાનું જણાવે છે, અને મૂળમાં કદાય ઈ.૧૫૦૦ આસપાસની રચના હેાય એવું અનુમાન કરે છે.] ૧૧૯ ર Page #533 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [પs જૈન ગૂર્જર કવિઓ મવિલ કંત વિહાય, મોર તણી પરિ મેહ ઊત. તુરી એ ત્રાપી તેહ, આખે ઉરી તેથી કે લાધો લૂકે તેહ, જલ સારીખે જેકવા. લાગા લોયણ ચાહ, અણુયાલી અલતા તણાં સરસ સેર થયાંહ, જડીયો પંજર જેકુવા. રૂ નીર નેવ નેહ, જાતેહી જ નહી વેગી વલણ કરેલ, જુગ જાઇસી જેકુવા. કેસરિ વાલિ વિસ્તૃતિ (વિભૂતિ) કરી, સેવન મુદ્રા કાન જેકુવા થાકે કારણે, મઢી જ બાંધી રાંન. ટોલી હું ટલીયાંહ, વાલ્લાહું વિછીયા થરી હાથ થિયાં, સેઇ છR જેટુવા. ઈડા અનલ તણુંહ, માલે વિણુ મૂકી ગયાં પગ ને પાંખ વિણહ, સેઈ છે જે કુવા. –ઈતિ જેઠુવારા દૂહા સંપૂર્ણ. (૧) ૫.સં.૪, ભુવન. વિકાનેર. પિ.નં.૧ર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૦૩.] ર૭. અજ્ઞાત (૩૦) સોરઠી દુહો [[રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી, પૃ.૧૮૮ મુજબ આ દુહાઓની જૂનામાં જૂની હસ્તપ્રત સં.૧૭૧૭ની છે. દહાઓ તે પૂર્વેની રચનાઓ જ હોય. આ દુહાઓ પાછળ સેરઠ(સોનલ)વિઝાની પ્રેમકથા પડેલી છે, જેમાં ખેંગાર એ બંને પ્રેમીઓના પ્રેમની વચ્ચે આવે છે.] સોરઠડી સો નારિ, સિરિ સોનારો બેડો ચઉકા તણું જ થ્યારિ, હસ દિખાડો દેવડી. ચઉકા તણું જ યારિ, દિનય રહી દીઠા નહી દેખ રાવ ખેંગાર, કે વલિ દાતણ દેખસી. ખિણ આવે ખિણ જાઈ, લારે લાગે હી રહે વીઝા ! વેદન વિરહકી, ક્યું તોહાંઈનું કહે. વેદન કહાં તામાર, કહા તાલા જમરાહ થે વેલી મહે કરહલા, કહે તે ચરિ ચરિ જાહ. Page #534 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૧૭] થે છે. કાચા કરહેલા, હે” છાં કડવી વેલિ નીરસ્યાં પિણુ ચરસ્યા નહી, જાસ્યા ઊભા મેલ. સુણુ વીઝ! સુનિલ(સાનલ) કહે, ખીહું વિણા જણુાંડુ માંટી મેાસર ફૂટતાં, પણ ઊઠતાં થણુાંડ. વી'ઝ! વાડ પલાસરી, અણુછેડી ખહરાઇ નિગુણુ માંણસરી ગાઠડી, પતિ સુગુણાંરી જાઈ. વીઝા! મ્હે થાનું અટકલ્યા, ભરી થાઇ માંહિ જાણુ કિ માર્યાં દેવડા, ચંગી વાડી માંહિ. સારિક મ્હે થાનું આલખ્યા, ઝાઝા ઝૂલર માંહિ ત્રણ ચમી વીજલી, કાલાડંબર માંહિ. વીઝ! વેદન વ્યાપસી તુમ્હે પરદેસ ગયાંહ દિલ ભીંતર દવ લાગસી, મિટસી તેા મિલિયાં. વીંઝા જા' ધાર અપર્ણ, ઊભૌ ઝંઝમ લેઈ ચિત ચલીયૌ વેલા ચુરી, રખે ટપારૈ કાઇ. વી*ઝા! સુણિ સેાનિલ કહે, નેહ કિતા મણુ હેાઈ લાગે તેા લેખા નહી, ટૂટે ટાંક ન હેાઈ. સાહિ! ઘે આલંભડા, ચૌબારાકી છાંડ આંગુલીયાંરી મૂકડી, આવણુ લાગી બાંહ. સાઠે ઊભી ગાખ ભણ, જાણિ અખાડે મલ્લ મત્ત ગયદા ઊપરૢ જાણિ ઢળકી ઢલ. દીસતા દાવૌ કરે, ચાલતા હાથી સદા સુરંગી સારઠી, સુગુણાં રીઇ સાથીહ. વીઝ! વદનાં મી ચઢી, લાજણ લાગૌ તાંમ ધર દસ આડા દે રહી, છેડી મ જાવૌ ગાંમ. વદનાં મી સું જે ડરે, સે કર્યું ને કરીઈ વાગ વિછૂટા હિરણુ જિમ, હાકલીયાં ચરિ જા', વી’ઝો મારૂં તૌ ભાંણિજ્યા, સાઠિ મારૂં તે જોઈ બિદું વાડે સજ્જનાં, લત લાગે મેાહિ. ખિમ તજ મરું ખગાર, જેણુિ ઉધાડા ઢંકિયા દાઇ કુલ તારણહાર, વીએ તે સારિકે દેવડી, વી.ઝરા વાંસ થયાંહ, ગિરિનારે ગાં કરે અજ્ઞાત ' ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ Page #535 -------------------------------------------------------------------------- ________________ સર [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬. ફિરિ ફિરિ ફાડતાહ, મારતા મુલ કા નહી. સેરઠિ સૂર તાજણ કરી, ચતુર મ લાગ ચખ્ય ઊગતૌ ન્હાલ્યૌ નય ભરિ, મહેઈ પાયલે લખ્ય. વીઝા ! પાણી પીવ, કહ્યો તુહીણી કીજસી પંજર માંહિલે જીવ, હાથ તુમહીણ દીકસી. સદા સુરંગી સેરડી, આજ વિરંગી કાઈ મન પછતાવ મત કર, વરસ્યાં એકણિ ગાઈ (ઠાઈ). સેરઠિ સુગુણ માણસાં, નિચે અવગુણ હેત છે વિધવા કે વિરહણ, કે સંતાન ન હેત. સેરઠિ સૂઆ ન સંચર્યા, ચઢયા ન ગડ ગિરનાર સ્નાન ન કીધૌ ગમતી, એ જમંતરિ હારિ. સોરઠિ સુઆ ન સંચર્યા, વંનર કલિ કરતા ગંગેદાક સુ ચંચ ભરિ, હરિચરણે ઢવંત. –ઈતિ રઠિર દૂહા. (૧) આ પહેલાંની કૃતિની પ્રત. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૭૧-૦૩] વિક્રમ સત્તરમી સદી ૨૮. ઈસર બારેટ, પીતાંબરશિષ્ય. જુઓ “કવિચરિત' પ૨૫૮-૬૧,પૂ. હાથપ્રતોની સંકલિત યાદી' પૃ.૧૧ અને “ક. દલપતરામ હ.પુ. સૂચિ” પૃ.૧૯૬. [ત્યાં કવિનો સમય સં.૧૭મી સદી આરંભ જણાવેલ છે.] (૩૧) [+] હરિરસ ૧૮૩ કડી આદિ- શ્રી ગુરૂભે નમ:, દૂહા. લાગુ હું પહિલ લુ, પીતાંબર ગુરૂ પાય ભેહ મહાસ ભાગવત, પાંપે જાસ પસાય. જાડ ટલે મન ક્રમ ચલે, નિરમલ થાએ તેહ Page #536 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૧૯] ભાગ હાવે તેા ભાગવત, સાંભલજ્યે શ્રવણુંહ. અંત – વંદે ઈમ ઈસર વારાવાર, પ્રભુ મતિ ટાલા મુઝ પિયાર ભણે ઈમ ઈસરદાસ ભગત, મય! કરિ દીનાનાથ મુગત. (પા. એ કારણે જીભ લહૈ કિમ અંત, પાર નિવ પામે સેસ પુત.) ૧૮૨ અલષ પુરૂષ આદેશ, ધરા અંબર જિષ્ણુ ધરીયા અલષ પુરૂષ આદેશ, સેવતાં સેવક તરીયા કવિત અલષ તૂજ આદેશ માત વિષ્ણુ તાત નિપન્નહ ધાત ાત ધરવા આપ આપકી ઉપન્નહ રૂપ રાગ વિષ્ણુ રેષ ધ્યાંત યાગેશ્વર ધ્યાવે અમર કાર્ડ તેત્રીસ પ્રભુ તારા ગુણ ગાવૈ એહ ઉભું સિવ સમ્રુતિ તૂં અલષ નિરંજષ્ણુ એક દૂ ધણા ઘણા રૂપ ભાંજણુ ધડણુ, અલષ પુરુષ આદેશ તુંઅ. ૧૮૩ (૧) ઇતિશ્રી હરિરસ સંપૂર્ણ સંવત ૧૭૯૫૨! આસેાજ વિદ ૧ ક્રિને લિ .. ઋષભદાસ. ૫.સ.૯-૧૩, મુક્તિ, વડાદરા નં.૨૩૪૯, (૨) ૧૭૭ કડી, પ.સ.૫-૧૮, પાદરા. ભ', નં.૪૧. (અન્ય પ્રતમાં કવિત નીચે પ્રમાણે ૧૭૭મું છે ) અલષ તુઝ આદેશ માત વિષ્ણુ તાત ઊપના ધાત જાત પણ વિના, આપહી આપ ઊપના રૂપ રંગ વિષ્ણુરૂષ, ધ્યાન જોગેસર ધ્યાવે અમર કાર્ડિ તેત્રીસ પ્રભૂ તા પાર ન પાવે એહ ઉભે સિવ સકતિ તું, અલખ તિર જષ્ણુ એક ચ ઘણું ઘણા ઘાટ ભજષ્ણુ ધડણુ, અલષ પુરૂષ આદેસ ય. ૧૭૭ ( આની પછી પત્રના બે માજુના ારા ભાગમાં ઉમેરેલ છે કે: ) અલષ પુરૂષ આદેશ, આદિ જિષ્ણુ શિષ્ટ (સૃષ્ટિ) ઊપાઈ અલષ પુરૂષ આદેશ, પરમ ગત વૈકુંઠ પાઈ આદેશ કરૂ ઉણુ નામનું, જહર જોતિ સંકટ હરૈ આદેશ દેશ અહિતિસલા, કર જોડિ ઈમ ઈસર કરે. જો રાખે સેાઈ રહે, જિકે નિગમ સાવૈ હુકમ સેાઇ સત હુવૈ, જિંકે મીરાં ફુરમાવે ઈસર ૨ ૧૭૮ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૧૮૦ ૧૮૧ ૧૮૨ મધુસૂદન વ્યાસ [૫૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ કામ ક્રોધ મદ લોભ, લેક પડીયા બ્રમ બીજે તે મરે જે જીવજ તેહીજ લીજે તે દીજૈ ધ્યાન કરિ નિજર તો હું ધરે, સો નિરવાણુ નિસ્તરે રાજાધિરાજ તારી પ્રજા ઈસ સસ સિર ઉપરે. ઇતી રસાયણ જગતમે હરિરસ સમે ન કઈ ટુક તન ભીતર સંચરે તો સબ કંચન હોઈ. કવિત છંદ તીન સો સાઠ દુહા બત્તીસે દાષ ગાયો મૈ ગાવિદ ગુણ, એના હરરસ આખ. કવિ ઈસર હરરસ કહ્ય લોક તીનસે સાઠ મહા દુષ્ટ પાવત જગત નિત કરત જે પાઠ. (૩) ૫.સ.૯, તેમાં પ.ક્ર.૧થી ૫, પછીનાં ચાર પત્રમાં નાગદમણુ” છે, મારી પાસે. (૪) સં.૧૭૭૧ અ.વ.૮ સેમે શાંતિવિજય લિ. ૫.સં.૪, ચતુ. પો. ૫. (૫) ગા.૧૭૩, સં૧૭૮૮ શ્રા.ક૫ કઠોર મધ્યે શાંતિસામભિઃ લિ. પ.સં.૯, દાન. પ.૪૦ નં.૧૦૭૧. (૬) ૫.સં.૮, જૈનાનંદ. નં.૩૩૧૩. (૭) પ.સં.૫, રાઠોડ પૃથ્વીરાજ સોરઠા સહિત, અભય. પિ.૧૧ નં.૧૦૪૦. [ ગૂહાયાદી, ડિકેટલાગબીજે ભા.૧, મુપુન્હસૂચી, રાહસૂચી ભા.૧] [પ્રકાશિત ઃ ૧. સં૫. ભૂખણજી જગન્નાથ દવે. ૨. પ્રકા. કવિ પિંગળશી પાતાભાઈ. ૩. પ્રકા. કવિ શ્રી શંકરદાનજી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧પ૦-પર.] ૨૯. મધુસૂદન વ્યાસ પ્રાયઃ સત્તરમી સદી [આરંભ. જુઓ “કવિચરિત' પૃ.૨૩થી ૨૭૪. (૩૨) + [હસાવતી] વિક્રમચરિત્ર [પાઈ] [અથવા હસાવતીની વાર્તા] કડી ૩૫૩ આદિ– પ્રથમ સારદ પ્રણમું વાઘવાણિ વરદાય, ઉજેણીને રાજી, વવિશ વિકમરાય. માય સુતાત ગુરૂનઈ નમું, સર તેત્રીસે કેડિ, વિક્રમચરિત્ર વીવાહ કહું, રશે કેય કાઢિ ખોડિ. વિકમાત જિહાં વસઇ, ઉજેણુ અહિઠાણ, ચાસ ભણઈ રચના વસી, સરસી અખિર આંણિ Page #538 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૨૧] ૧૪૪ દેષઈ નાક જિસા તિલફૂલ, ઉપર માતીકા નહી મૂલ, દેષઈ ભમર ભમઈ રઝણુઈ, કવિ મનસુદન પ્રભુ પરિ ભણઇ. અંત – વિક્રમકુઅર મદિર આવીયા, સવે દુખ દુરંતર ગયા, કવિ મદસુદનની મત્ય ષરી, કથા કૂ`અર વિક્રમની કરી. ૩૫૧ ગાઇ ણિ સુણુઇ સાંભલઇ, પાતિક તેહના જાઈ પ્રલઈ, શ(ધ !) દાસ બંદીજન લહી, વિક્રમ વાત (વ)ધારી કહી. ૩૫૨ કથા રાગ એ આગ અષ્ટિ, મઇ અધિકરી કીધી પછ૪, એવુ કથા મ” કરી નિધાન, શ્રવણુ સાંભલિ આપ॰ દાંન..૩૫૩ (૧) ઇતિશ્રી વિક્રમચરિત્ર કથા પ્રશ્નધ સંપૂર્ણ લિખિત ઋષિ હરજી. સંવત ૧૭૪૬ વર્ષ ફ્રાણુ વિદ૩ દિને સરખેજ મળ્યે. શુભ ભવતુ કાણુમસ્તુ. છ. શ્રી. પુ.સં.૧ર-૧૬, મૂળ આમેાદના ચદ્રવિજયજી પાસે, પછી દે.લા.પુ.લા. નં.૧૧૭૫–૪૭૮. (તથા જુએ ગૂ. હાથપ્રતાની સ યાદી પૃ.૧૪૯ અને ૩. લપતરામ હૈ. પુ. સૂચિ નં.૧૯૦૩ પૃ.૭૬.) [આલિસ્ટઇ ભા.૨ તથા ડિકૅટલૅાગભાવિ.] પ્રકાશિત ઃ ૧. સંપા. છ. વિ. રાવળ, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૭-૫૮. કૃતિના ર.સં. જુદીજુદી હસ્તપ્રતામાં જુદેજુદા મળે છે, પણ કવિ સં.૧૭મી સદીના આરંભમાં હયાત હૈાય એવા સંભવ સૌ વિદ્વાનાને વિશેષ જણાયા છે. ઉપરની પ્રતમાં કર્તાનામ મદનસુદન' ‘મદસુંદન' મળે છે તે ભ્રષ્ટ લેખનનું રિશુામ છે.] માર્જિઢ ૩૦. માજઢ વાજિદ] સરખાવે। માજિદજી નં.૧૫૭૨, ગ્રંથ – વાર્જિકે અરેલા પૃ.૯૮૬ તથા વાંદ્ર ન.૪૮૦ પૃ.૫૦૬ (મિશ્રમ ધ્રુવિનેાદ). [‘રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’પૃ.૧૩૬ મુજબ વાર્ષિક એક પઠાણુ હતા અને દાદૂના શિષ્ય હતા. સમય અનુમાને સં.૧૭મી સદી. ચંદ્રાયણા તે જ અરિલ્લ કે અરેલા. (૩૩) [+] ચંદ્રાયણાં દુહા લ.સ.૧૮૭૬ પહેલાં [સં.૧૭મી સદી] આદિ – ડાંઢી બાંધે પાધ ચલે ગજયાલ હૈ ઝલકતી સમસેર ઢલકતી ઢાલ રે એ તા ખી અભીમાંન કિહાં ટેહરાયગા Page #539 -------------------------------------------------------------------------- ________________ નદાસ [પર જૈન ગૂર્જર કવિઓ: ૬. હરીહાં બાદ, ન્દુ તીતર યું બાજ ઝડફ લે જાયગો. ૧ અંત – જ્યાં ધરનાર કુનાં જમાંરા હારીઆ દીનાં દાન કથીર કે બ્રાહ્મણ મારીઆ આઠે પહેાર ઉપધ ઉસીકા જીવ શું હરીહાં બાજદ કહે છે, એક ઝડાં કે લેઈ જિમાંવિ પરૂ સું. ૩૬ –ઈતિશ્રી ચંદ્રાયણ વ્યાજદરા. દુહા. (૧) પં. મેતીવજિતવિજય)જી પઠનાથ. સંવત ૧૮૭૬ પ્રથમ જેક્ટ સૂદ ૧૪. દિને. લે. ઋ. ઉગરચંદ. પ.સં.૪–૧૩, મુક્તિ. વડોદરા નં.૨૪૦૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૪.] ૩૧, નંદદાસ શ્રી વલ્લભાચાયે યા તેમના પુત્ર વ્રજ ભાષાના સુપ્રસિદ્ધ આઠ કવિઓને અષ્ટ છાપ” સ્થાપિત કર્યા હતા તે પૈકીના એક આ નંદદાસ હતા. મુખ્ય પ્રધાન તે સૂરદાસ હતા. [અનુમાને જ.સં.૧૫૮, સમુદાયપ્રવેશ સં.૧૬૧૫, સ્વ.સં.૧૪૪ર પહેલાં]. કવિ માટે જુઓ “કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૨૩૧ તથા “મિશ્રમવિનોદ પૃ.૧૧૦ મે ૨૬૯. (૩૪) અનેકાથધુનમંજરી અથવા અનેકાથનામમાલા અથવા અનેકાથી કેશ], આદિ- શ્રી ગણેશાય નમ:, અથ અનેકાર્થ ધુન મંજરી લિષ્યતે. દેહા. જે પ્રભુ જોતિ જગત્રમેં, કારણ કરણ અભિવ વિઘનહરણ સભ શુભકરણ, નમો નમ તિહ દેવ. એક વસ્તુ અનેક હૈ, પ્રગતૃત નાના નામ ૌ કંચણ તે કિંકણ, કંકણુ કુંડલ દામ. ઉચર સત નહિ સંસકૃત, સમઝ ન કે સમરત્ય તિન હિત નદ સુમત યથા, ભાષા અનેકારW. શબદ અનેક નાના અરથ, મેતનકે સી દામ જે નર કરત સુકંઠમ, તે હૈ હૈ છવિ ધામ. અથ શિવ શબદ અથS. દેહરા. શિવ હર શિવ વસુ શુક્ર શિવ, શિવ કહીએ કલ્યાણ શિવ સુખદાયક સભાનકા, હરિ ઈશ્વર ભગવાન. Page #540 -------------------------------------------------------------------------- ________________ લાલ. સત્તરમી સદી [૫૨] શિવા અર્થ. શિવા સુગાલી ઉછરી, શિવા હરર પુન હેઈ શિવા સંભની સુંદરી, જિહ જાને સભ કે ઈ. ફૂટ અર્થ ફૂટ કહા સેલ સભ, અહિરન કૂટ કહે ત ફૂડ કપટ છોડ દે, ભજલે કમલાકત. સનેહ અર્થ તેલ સનેહ સનેહ ધત, ઉત્તમ પ્રેમ સનેહ સે સનેહ નિજ ચરન હર, નંદદાસકે દેહ. સબદ સમુદ્રમૈ શબ્દ નગ, કે કાઢણું સમરત્વ મરજીવાકી સક્તિ જિસ, તિસહી આવે હO. (૧) શ્રી અનેકાર્થનામમાલા સંપૂણ. સંવત ૧૯૦૬ પિષ શુદિ ૧૩. ગુરૂવાસરે લિષતમ ગુસાંઈ અમરદાસ. પઠનાર્થ સદાનંદ એસવાલ દુગડ કુલે. પ.ક્ર. ૨૨થી ૨૬, એક ગુટકે નાને, દે.લા. (આ ગુટકામાં “રામયશોર સાયણ રામ' આ જ લેખકના અક્ષરમાં લખાયેલ છે ને તેને અંતે લેખકપ્રશિસ્ત છે.)[ગૂહાયાદી, ડિકેટલોગબીજે ભા.૧ પૃ.૩૨, ડિકેટગભાવિ.]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૨૮-૨૯] ૩૨. લાલ ખડક દેશના જબાઇને પોરવાડ જ્ઞાતિ વણિક. સુંદર શેઠની વાર્તા સં.૧૬૩૬માં રચનાર લીલે લલ-લાલ (જુઓ ગૂ. હાથપ્રતોની સં. યાદી પૃ.૧૮૭) અને આ કવિ કદાચ એક જ હેાય?' (૩૫) વિક્રમાદિત્યકુમાર ચોપાઈ ર.સં.૧૬૨૪ આષાઢ વદ પ ગુરુ આદિ– સરસતિ સામણિ વીનવું, માગું એક પસાય કર જોડી કવીઅણુ કહિ, સારદ તણુઈ પસાય. બ્રહ્માબેટી વીનવું, હંસાવાહની માત અક્ષરપદ જે ઉચ્ચરઉં, સારથ હેજે માત. વીણપુસ્તકધારણું, તું તારિણી ત્રિભોવન - સેવક કર જોડી કહિ, આપુ વિદ્યાદાન. ગવરીનંદન ગુણ સ્તવું, તેત્રીસા પડિહાર ગણમુષિ ગણપતિ ઉચ્ચકું, જિમ પામું જયકાર, Page #541 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત અત - [૫૨૪] જૈન ગૂર્જર કવિએ : $ દુંદાલા દાલિદ્ર હરે, ઘૂધર ધમકઈ પાય, સિદ્ધિ-બુધિ-ચલનું નમું, ગાયુ અવયતી રાય. દુહા લાલ કહિ સહુ સાંભલુ, પૂણ્ય તણાં ફલ એ ફૂયર નઈં હ"સા લીલા કરઇ, નગર ઉજેણી તેહ. ચપઇ સંવત્ ૧૬ સાલ ચ્વીસિ ૨૪ સાષિ, માસ આસાઢ દાંતજ પાખ, તથિ પાંચમી નિ ગુરૂવાર, કરી ચુપે મેટિ સારિ. ૪૭૩ ૪૭૨ ૪૭૬ દૂહા ગીત સરસ વાતડી, સુણતાં પાતગ જાઈં હરી જે ભણસ ગુણસ” નરનાર, તિહાં ધરિ લક્ષ્મીલીવિલાસ, ૪૭૪ જે ફૂલ હુઇ દીધ” દાન, જે ફલ હુઇ ગગા સ્નાન જે લ હુઇ કાસી ગયાં, એકમનાં દ્વારાવતી રહિયાં જે ફૂલ કન્યા દીજિ દાંત, જે ફલ કીધઇ માસનાંત, જે ફૂલ તીરથ દીધિ દાન, તે કુલ સુણતાં શ્રવણે કાન. એકમના હુઇ સ સહિ, તે પામિ સર્વિ અવિચલ રદ્ધિ, રાજદ્ધિ રામા પિરવાર, મલ” અણુચીત્યું. તેણી ચારિ. ૪૭૭ એકમનાં ફૂલ હુઈ અસ્યાં, કુયર નિ હ"સા પામ્યાં તિસ્યાં, નગર અવતી કીધું રાજ, તિમ સરો સર્વિ કહિના કાજ, ૪૭૮ ષડક દેસ નગરી જખાઈ નાતિ માગવાટ પેરૂઆત લાલ કહિ સુણજો તમ્હે સહુ, તિહાં ધરિ ઉચ્છવ મંગલ બહુ. ૪૭૯ (૧) વિ.ને.ભું. નં.૪૪૬૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૦-૩૧. ‘સુંદર શેઠની વાર્તા' રચનાર અને આ કવિ એક જ હેાય એવી શકયતા ઘણી જ એછી છે, કેમકે એ વાર્તાના રચનારના નામની અસ્પષ્ટતા છે, એ રચનાર પેાતાની વિશેષ ઓળખ આપતા નથી અને એ કૃતિ સાગરપુરમાં રચાયેલી છે, ત્યારે આ કવિ પેાતાની પૂરી આળખ આપે છે ને કૃતિ ખડક દેશના જમાછ નગરમાં રચાયેલી છે.] ૪૭૫ ૩૩. અજ્ઞાત (૩૬) સુભાષિત જૈન કવિ હીરકલશે . સ.૧૯૩૬માં રચેલી 'સિંહાસન બત્રીશી'માં • ઉદ્ધૃત. Page #542 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [પર૫] ગગ. ગજવિ ઘેર તડકિ કરિ, હુઈ કાલ, મસિ વન્ન દાદુર બાબીહા ભણે, જલઉં સુજલહર દત્ત. ૧-૪૭૮ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૧. ત્યાં કવિનામ દાદુર બાબી આપી તે દાદૂ દયાલ હશે એવો તર્ક કરવામાં આવેલ. પરંતુ ઉદ્દધૃત “દાદુર (દેડકા) અને “બાબીહા' (બપૈયા) એ શબ્દ વર્ષાઋતુના વર્ણનના સંદર્ભે આવેલા છે તેથી એમાં કર્તાનામ વાંચી શકાય તેમ નથી.] ૩૪. ગંગ અકબરના દરબારને કવિ, સં.૧૬૨૭. મિશ્ર. પૂ.૧૧૨, ૩૨૧, ૩૩૪) (૩૭) સુભાષિત જૈન કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉધૃત. કુંડલી ઢમ ઢમ વો ઢેલડી, આઈ કિયાં પ્રીય સારહાથ લેવા ઊરણ થઈ, વાજ્યા રાય વિહાર વાજ્યા રાય વિકાર સાર સામી કી આઈ. કરિ કંકણુ આરતી મુંધ મનિ ખરી સુહાઇ ઘન સુદિહાડો આજ કંત જે રિણ દિન સૌ ભણે ગંગ ગુણવંત ઢલડ ઢમ ઢમ વો. ૩૧-૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૪.] ૩૫. ચકોર (૩૮) સુભાષિત - જેને કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં ઉદ્દધૃત. અન્ન વિણ દેવ ન ધર્મ, અને વિષ્ણુ ફુરે ન કાયા અન વિષ્ણુ સત્ત ન સીલ, અન વિણ બંધ ન માયા અન્ન વિના જીવ ન ચલે, અન્ન વિણ પિતર ન પાવૈ અને વિના નરનાર, દેખિ મન કિમેં ન ભાવૈ ઊજે દેસ સવિ અન્ન વિણ, કવિ ચાર ઇમ ઊચરે મરે જ જીવ સબ અન વિણ, એક અન્ન તિહુંયણ તરે. ૧૨-૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૨.] Page #543 -------------------------------------------------------------------------- ________________ - સગતસિંહ (શકિતસિંહ) [પર] જૈન ગૂર્જર કવિઓ : ૬ ૩૬. સગતસિંહ (શક્તિસિંહ) (૩૯) સુભાષિત . જૈન કવિ હરકલશે સં.૧૯૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉધૃત. કવિત્ત એકાં ઘરિ ધન લાખ, એક નિરધન નિરધારા એકાં ઘરિ બહુ નારિ, એક નર ફિર કું આરા એકાં આસણું તુરીય, એક નર હીંડે પાલા એક રૂપ સરૂપ, એક નર કુછિત કાલા ઈમ બહુ જોય સુભમૈ અસુભ, કીયા કર્મ ન ટલે કહી મત દીયે દસ કે દેવબેં, સગતસિંહ બેલે સહી. ૧૨-૭૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩ર.] ૩૭. અજ્ઞાત (૪૦) “સૂદા સાવલિંગામાંથી શકુન દોહા જૈન કવિ હીરકલશે સં.૧૯૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં "ઉદ્ભૂત. પહલે પુહર અધૂરડા જંગલ જિમણું અંતિ સાવલિંગા ! સુદ ભણે, અલ્યા વૃક્ષ ફલંતિ. ૧૨-૧૦૦ જિમણી લીજે લૂંકડી, ડાવી લીજૈ શ્યાલ સાવલિંગા ! સુદ ભણે, ફલ મનોરથમાલ. ૧૨-૧૦૧ કૂકર ડાવા સુર કરે, બોલે વાર બિયાર સાવલિંગા ! સુ ભર્ણ, પામે રાજકુમાર. ૧૨-૧૦૨ રાજ ડાવૌ જીમણું, જે ભૈરવ કિલલાઈ સાવલિંગા! સુદ ભણે, મનચિત્યા ફલ થાઈ. પર ડાવો અહિ જીમ, ડાવા લાલી હતિ સાવલિંગા ! સુદે ભણે, મનચિંત્યા ફલ હુતિ. ૧૨-૧૦૪ માલાલ મુખ સખ લીઈ, જે દિખણ દિસિ જાય સા વલિંગા ! સુદે ભણે, મનચિંત્યા ફલ થાઈ. ૧૨-૧૦૫ ' [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૨૧૩૩.] ૩૮. ગંગદાસ (૪૧) સુભાષિત ૧૨-૧૩ Page #544 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૨૭] લસ જૈન કવિ હીરકલશે સ.૧૬૩૬માં રચેલી સિ ́ાસન બત્રીશી'માં ઉદ્ધૃત. તીર તીરને નડે હરિણુ હરણાંને પા હીરે હીરાં વેધ કાઠ કાઠાંને ફા યાચક યાચક વેધ મચ્છ માંને ખાઇ મહિષ મહિષને` જૂઝ સ્વાન સ્વાનીને ધાઇ વ વગ વિસને નડૅ, કાંટે કાંટા આસરે કહે ગૉંગદાસ દષ્ટાંત ઇમ, તિ જાતિ અવગુણુ કનૈ. ૨૦-૧૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૨૧૩૩.] ૩૯૦ કલમ શભાજીના કાવ્યગુરુ, સં.૧૭૫૯ સમયના કલસથી ભિન્ન. (મિશ્ર ધ્રુવિનાદ ન.૧૩૨૨) (૪૨) સુભાષિત જૈન કવિ હીરકલશે. સ.૧૯૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉદ્ધૃત. પુન્ય નિક હૈ વ્યાધિ, પુન્ય પાતકને ટેલે પુન્ય વધારે વૃદ્ધિ, પુન્ય સાંકડે વેલે પુન્યે નાસૈ' રાગ, પુન્ય જસુ પેાહવી માલ્હે પુન્ય પિસણુ ખય કરે, પુન્ય અવગ્રહને પાલે પુન્ય વિધન સાહી હ, પુન્ય સુખસાગ ઘણો કવિ કહે લસ ગાવિંદ ભજ, તજિ આલસ પુન્યહ તો. ૨૩-૨૦ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૪.] ૪૦. લૂ (૪૩) સુભાષિત જૈન કવિ હીરકલશે સં.૧૯૩૬માં રચેલી ‘સિંહાસન બત્રીશી'માં ઉદ્ધૃત. પેટ પિસુણુંક કાજ, ચાર સિર સૂલી ખાવૈ પેટ પિસુૐ કાજ, સાપ ગારડૂ ખેલાવૈ પેટ પિસુણુ કાજ, મરે રાંણા નૈ રાઈ પેટ પિસુ કૈ કાજ મહિ પડ ક્રેસર ખાઈ Page #545 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીરાજ રાઠોડ [૫૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ કવિ કહે કલુ છ ંદો વિનૌ, પેટ કાજ ખેાલે સકૌ વૈરિયાં માંહિ વૈરી વડૌ, પેટ સમૌ દુસમણુ ત કૌ, ૧૩-૩૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.ર૧૩૩.] ૪૧. પૃથ્વીરાજ રાઠોડ વિકાનેરના રાજા કલ્યાણના પુત્ર અને રાજા રાયસિંહના ભાઈ. એકભરતા દરમારમાં રહેતા હતા. પૃથ્વીરાજ સબંધી જુએ ‘કવિતાકૌમુદી’ ભા.૧ પૃ.૩૧૨ અને મિશ્રધ્રુવિનાદ' પૃ.૩૨૮. (૪૪) + કૃષ્ણ રુક્મિણી વેલ [અથવા પુરુષોત્તમ વેલિ અથવા પૃથ્વીરાજ વેલિ] (રાજસ્થાની હિંદી) ૩૧૬ કડી ર.સં.૧૬૩૮ વિજયાદશમી આદિ – પરમેસર પ્રણમિ પ્રભુમિ સરસતિ પણિ, સદગુરૂ પ્રભુમિ ત્રિણે તત સાર. માઁગલરૂપ ગાઇ માહવ(માધવ), ચારસહ (ચારસ) એહી મગલ ચાર. ૧. ૨. આરંભ મð કીઉ જેણિ ઉપાયે, ગાંત્રણ ગુણનિધિ હુ... નિગુણુ, કરિ કઢચિત્રપૂતલી નિજ કકર, ચીંતારૂ લાગી ચીત્રણ, અંત – વરસ અચલ ગુણ અંગ સિ ૧૬૩૮ સવિત તવી જસ કરિ શ્રી ભરતાર. કરિ શ્રવણું દિનરાતિ કઇંકર, પામઇ શ્રી કુલ ભગત અપાર. ૩૧૬ શ્રી રાડેડ કુલાવત સ વિલસત્ત્પત્તિ મહાદાનકૃત્ કલ્યાણાભિધભૂપતિઃ સમભવત્ શ્રી વિક્રમાળ્યે પુરે તત્પૂનુગુણિનાં વા નનુ પૃથીરાજો મહીમ ડલે, વિખ્યાતઃ સુરસદ્ગુરૂપમમતિની ત્યા કવિઃ સત્કવિ, (૧) ઇતિશ્રી પ્રથીરાજકૃત વૈલિશાસ્ત્ર સપૂર્ણ સંવત્ ૧૭૧૨ વર્ષ ફ્રાલ્ગુતિ માસે કૃષ્ણપક્ષે એકાદસ્યાં તિથૌ ખિત શ્રી ધર્મરત્નસૂરિભિઃ. પ.સ’.૧૪-૧૪, દે.લા.પુ.લા. ન.૧૨૩૫-૪૮૨. (આમાં છેવટે લેખક ધર્મરત્નસૂરિની જન્મકુંડલી આપી છેઃ શ્રી ગુરૂયેા નમઃ. શ્રી ધર્મરત્નસૂરીણાં જન્મપત્ર. અથ સંવત્ ૧૬૭૯ વર્ષે` શાકે ૧૫૪૪ પ્રવત્તમાને કાર્ત્તિક સુદિ ૫ સેામવારે ઘટી ૪૫ પૂર્વાષાત નક્ષત્રે ઘટી ૪૨ ધૃતયાગે ધટી ૧૩ તુલસત્ક્રાંતિ ગતાંશ ૨૭૦૧૬ ધનરાશિ સ્થિત ચંદ્ર રાશિનવાંશે ૮ નક્ષત્રચરણે Page #546 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૯] પૃથ્વીરાજ રાઠોડ ચતુર્થ ૪ તદ્દિને શ્રી સૂર્યદયાત્ ૮ ગત ધટી ૩૧૬૪૧ રાત્રિ ગત ઘટી ૪ પલ ૧૪ ૬ સમાય હમીરપુરગ્રામે પ્રાગ્ગાટ જ્ઞાતીય સા. સિવદાસ ભાર્યા સનૂરદે નાખ્યા પુત્રરત્ન' પ્રસૂત" તસ્યાભિધાન પૂર્વાષાટ નક્ષત્ર ચતુર્થીપાદાનુસારેણ ટાલા ધૃતિ જન્મનામ પ્રતિષ્ઠિત સ ચ ગુરૂ ગેાત્રજી પ્રસાદાત્ દીર્ધાયુ વ. શ્રી, શ્રી,) (બીજી પ્રતમાં છેવટના શ્લેાકને બદલે વિશેષમાં આ પ્રમાણે છે :) વસુ શિવ નયન રસ સવત્સરિ, વિજયદસમી રબિષ વરાત ક્રિસન રૂપમણીવિ કલપતરૂ, કીકમધ જ કલિયાણુ-તણુક. વૈદ ખીજ જલ વયણ સુકવિ જ માંડ સધર, પુત્ર દૂહા ગુણ પુહપ વાસ ભેગી લષમીવર, પસરી દીપપ્રદીપ અધિક ગહરીયાડંબર, મનશુદ્ધિ જે જાતિ, ખયાલ પાંમર્દ અંભર, વિસ્તાર કીધ જુગિ જુગિ વિમલ ધણી કિસન કહેણુાર ધન, અમૃતવેલ પીથલ અયલ, તઇ રાપી કલીયાણું તન. ૧ (૨) સ ́વત ૧૭૨૮ વર્ષે માગિશર વિદ ૧૨ શનિવાસરે ઋષ શ્રી ચતુરાજી તસ્ય સીસ ઋષ નેતસીજી લપીકૃત. ૫.સં.૩૮, આમાં ખરતરગચ્છના શિવનિધાને (ભા.ર પૃ.૨૮૩) રચેલે બાલાવબેાધ મૂકળ્યો છે, દે.લા.પુ.લા. નં.૧૨૩૪–૪૮૧. (૩) ઇતિ વેલિ શ્રી પૃથિવીરાજકૃત કૃષ્ણ રૂક્ષમણી વેલિ સંપૂર્ણ સંવત ૧૭૩૬ વરષે ફાગુણ સુદિ ૩ દિને પ્રતિમગલ. (રચ્યા સાઁવત્ ૧૬૩૮ને બદલે ૧૬૮૩ એમ બાલાવબેાધકાર મૂકે છે. તે બાલાવમાધકાર જૈન સાધુ કુશલધીર છે. જુએ ભા.૩ પૃ.૩૧૪. તે છેવટે પેાતાના માટેના એક છપય ઉમેરે છે શ્રી કીયા પાઠ અનુસાર અરથ મઇ એહના ગતિ કર, વિષ્ણુધા પ્રતÛ વીનવી હરષિ સુધ કરા જ હિત ધર, સુધડ ખેસ સુભ સભા રંગ વાચા હિ અવસર, ગ્રંથ માંન ધૃણિ ગ્રંથ સહસ દાઇ (૨)ત્રિક (૩) સત ઊપર. શ્રી કૃષ્ણવેલિ વિવરણુ સકલ કુસધિર ગણિ ઇમ કહેઇ, જે ભણુ" ગુણૢ મતિ સુધિ સુધ સુણુઇ, લીલા લખમી તે લહ.) પ્રતિશ્રી પૃથવીરાજકૃત કૃષ્ણ રૂક્ષ્મણ વૈલિક સંપૂણ્યુ. સવત્ ૧૭૩૬ વર્ષ ફાગણ સુદિ ૩ રવૌ ઇતિ ભદ્ર. ૫.સ.૨૮, ખેડા ભં. દા.૩ નં.૮૪, ૩૪ Page #547 -------------------------------------------------------------------------- ________________ વિહ [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ () આમાં ટબાકાર (ઉપરની નં.રની પ્રતિમાં જણાવેલા) શિવનિધાન ગ્રંથરચના એકાનાં વામ ગતિઃ પ્રમાણે ૧૬૩૭(?૮) લે છે. ગુજરાતીમાં બે છે. બાકાર પિતાને ટૂંકમાં પરિચય આદિની એક સંસ્કૃત ગતિમાં આપે છે: શ્રી હર્ષસાગર સદ્ગુરૂ ચરણયુગ પારિત લબ્ધવિજ્ઞાન વિદધાતિ શિવનિધાનેવાર્થવરલા બાલધકૃતિ. રાઉશ્રી કલ્યાણમલ પુત્ર રાજ શ્રી પૃથવીરાજ રાઠેડવંશી ગ્રંથની આદિ હિલો પરમેસરનિ નમસ્કાર કરઈ.... છેવટેઃ ઇતિશ્રી કલ્પાવરી બાથ. ૫.સં.૩૧, ખેડા ભં. દા.૭ નં.૯૨. (૫) ૫.સં.૨૨, ગ્રંથમાન ૩૧૧, જૈનેતર અજ્ઞાતકૃત બાલા. સાથે, લીં ભં. દા.૩૭ નં.૧૬. (૬) ઇતિ શ્રી વેલ શ્રી કૃષ્ણજી રૂફમણુછરી વેલ સંપૂર્ણ, છ. સંવત ૧૮૨૭ વર્ષમતી ચૈત્ર વદિ ૭ તથે શનિવારે લિષત પં. શ્રી ૧૦૫ શ્રી નયશાગરજી તતશિષ્ય પં. શ્રી ૧૦૪ શ્રી જયસભાગ્યજી તતસિષ્ય પં. ચંદા પં. માના સહિતેન લલિતં શ્રી તલવાડા મળે. ચતુર્માસે ચક્ર. શ્રીરહુ કલ્યાણમસ્તુ. પ.સં.૧૧, અજ્ઞાતકૃત રાજ. બાલા. સાથે, અનંત ભં. (અન્ય પ્રતા માટે જ જૈન વિભાગમાં કૃતિક્રમાંક ૧૨૫૧ તથા ૧૭૦૩ની નીચે.) [ન્હાયાદી, કૅટલેગગુરા, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૭૪), ડિકેટલેગભાવિ, મુપુન્હસૂચી, રાહસૂચી ભા.૧ તથા ૨, લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૨૦, ૨૨૧, ૨૨૨).] પ્રકાશિત : ૧. ઇન્ડિયન એરિકવેરી, ૧૯૧૯. ૨. સંપા. નટવરલાલ ઈ. દેસાઈ, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૪-૩૭.] કર, વિહ (૪૫) સુભાષિત કયર કુપલીઅ કમલાઅ મુર મંજરી હું મિદ્ધિ અફુલુ સચંગ સરંગ સૃષ્ટિ કિરતારિહિં સંઠિય ફવિટ્ટ લય સરંગ રાય, અંગણિ સલહિજજઈ છડવિ મૂલ નઈ ડાલ ચૂણિવિ પંડ્યૂ લજિજ લિગિઈ પત્ત લીય લલાય કુંય તુરણીય તુ હવા હંતિકર બારમાસિ વિહ ઉચ્ચરઈ સદીપલ તું કયર ક૫તર. ૩૦૨ સ્ત્રી લકખ ચરિત મિત્ત બહુ બુદ્ધ જઈ Page #548 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૩૧] દીડિઈ દેરડા ડરઈ રાતિ વિસર પણ મેડઈ ઘરિ ઊંદર ઉદ્રકઈ પનઈ સિંહહ ફસુઆલઈ માંચઈ ચડતી પડદે ચડઇ ડૂગર અણઆલઈ દૂત્તર સમુદ્ર લીલાં તરઈ સુ% નદિ બુડવિ મરઈ સુકવિ વિહહ ઈમ ઉચ્ચરઈ, સ્ત્રી વિકાસ ગુણિ કોઈ કરઈ. ૩૦૪ (૧) સં.૧૯૪૨ માગશર સુદ ને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલી'ની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ:૨૧૪૧.] ૪૩, ગદ્દ (૪૬) સુભાષિત પરિહરિ તુરીય થલ, જિકે રણ રસ ન આણુઈ સ્ત્રીઓ ફેડિ ઘરિ હુંતિ, જિકા ગુણ ભાવ ન જાણુઈ સે તરૂઅર જલ જાહ, પણ વિણુ છાયા અ૭ઈ સો મિત્ત મરજાહ, પિશન સુ મિલિ જ પથ્થઈ તે તલ તરૂણું નહી તરૂણી, અમ્યુ તુરીઅન બંધાઈ સોનેહ કસાક ગદ્દ ક જે તોડિતડિ વલી સંધીઈ. ૯૨૫ (૧) સં.૧૬૪ર માગસર સુદ ૨ ને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી “સુક્તાવલી'ની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨.] ૪૪, વાસુ જુઓ “કવિચરિત' પૃ.૧૫૩થી ૧૫૬ અને “જૈન ગૂર્જર કવિઓ' ભા.૩ પૃ.૧૩-૧૪માં આપેલી મારી નોંધ. ગૂ.વ.સ. તરફથી બહાર પડેલ સગાળશા આખ્યાન'માં જૈન કવિ કનકસુંદરકૃત “સગાળશા રાસની મેં સાક્ષરશ્રી કેશવલાલ હ. ધ્રુવને મોકલેલી પ્રતને ઉપયોગ થયો જણાય છે, પણ તે પ્રત હજુ સુધી મને પાછી ફરી નથી. વળી તે છપાયેલ આખ્યાનમાં જેન કવિ કનકસુંદરની પ્રશસ્તિની પૂરી છપાઈ નથી. તે પ્રકટ થઈ શકી હેત તે તેને પરિચય વાચકવર્ગને કરાવી શકાત. તે પ્રશસ્તિ માટે જુઓ જેગૂક. ભા.૩ પૃ.૧૪. (૭) + સગાળશા શેઠ ચોપાઈ લ.સ.૧૬૪૭ પહેલાં આદિ- વા. શ્રી રાજમૂર્તિગણિ ગુરૂજે નમઃ Page #549 -------------------------------------------------------------------------- ________________ વાસુ [૫૩૨] दू પ્રથમ ગણપતિ વીનવ્ર, સરતિ લાગુ પાય, કણુ કથા ૢ વીનવ્ર, જઉ મતિ આપુ માય. કુંતા કુયર જતમીઉ, સૂરિજ સુત અહિંનાણુ, તાસ કથા કવિ સાંભલ, તસ જીવ્ર પ્રમાણુ, બ્રહ્માસુત નારદ કહિ, અનેક ધર્મના ભેદ, કર્ણે કથા જે સ`ભલિ, તે પાપ હુઇ પર ભેદ. સવા ભાર સાવર્ણ દીઇ, નિતમેવ એક વાર, કલિ માંહિ કૈા દીસિ નહીં, કર્ણે સમુ દાતાર. કણુ ભણિ મિદ્ય પામીઉં, કનકમાંદિર સ્વગ ઠામિ, જઈ જગનાથન વીનવ્યા, ખુદ્દા પીડિ મુઝ કામ. જે દીધું તે પામીઇ, કણ વિમાસી જોય, ઉભય અન્ન દીધું નહીં, જેડ વિષ્ણુ તૃપતિ ન હૈાય. અતીથ આવિલ યુદ્ધારથી, તિ↑ આગલિ દીધુ ઉપદેશ, તે લેઇ મેહલિ તું સુષિર્ષી, ભેાજન તૃપતિ પામેસિ કણું કર જોડી કહિંઇ, માણુ એક સાય, એક વાર અવતાર દૈય, જિમ દીઉં અન્નપ્રવાહ. સ્વગ હુંતુ કણ સાઁચરિઇ, જોયતિ ખુદ્ધિ વિમાસિ, ભૂપતિલિ જઉં અવતરૂં, તેહ જ ઋદ્ધિપ્રકાશ. ધનસંખ્યા નવિ પામીઇ, વસિષ્ઠ તે ઉત્તમ ઠામિ, અપૂત્રીઉ વિવહારીઉ, સાહ લખમીધર નામ. અંત – ધર્મકથા જે શ્રવણે સુણિ, જાઇ પાપ તસ વૈષ્ણવ ભણુ, સાંભલતાં સુખ પામી સેાય, બંધવ પુત્ર વિયેાગ ન હેાય. સુણી કથા જે દીઇ દાન, નરનારીને ગ`ગ સતાન, જાઈ તી ાત્ર ફલ હરિ, કહ્યું કથા કવિ વાસુ કહે. જૈન ગૂજર કવિએ ઃ ૬ ૧ 3. ૪ ७ ८ re ૧૦ ८० (૧) પ્રતિ સગાલ શ્રેષ્ઠિ કથા ચુપઇ સંવત ૧૬૪૭ વર્ષે જેષ્ટ માશે શુક્લ પક્ષે તારાપુરે. વા. શ્રી રાજમૂર્તિગણિ પ્રસાદાત્ મુનિ શ્રી માનસિંહ લિખિતાસ્તિ સ્વયવાચનાય. નિત્યં સુખ શ્રેય ભૂવઃ. ૫.સ.૬-૧૫, ડે.ભ. દા.૭૧ નં.૨૮. (૨) ઇતિશ્રી સગાલપુરી સમાપ્તા સંવત ૧૭૦૫ વર્ષ આષાઢ વદ ૭ રવૌ શવાલા મધ્યે ય. વિજય ચુમાસું રહ્યા ત્યાહરઇ સ્વમેવ વાંચનાથ" લપીકૃત” શુભં કૃત. પ..પથી ૧૦ ૫.૧૭, આગલાં 70 Page #550 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૩૩] કેશવદાસ ચાર પાનાંમાં દેદકૃત કશ્મીરાપવ' છે, વડા ચૌ. છે. સુરત પે।.૧૯. (૩) પ્રતિશ્રી કરણરી સગાલપુરી સંપૂર્ણ : લિ. સાણુંદ મધ્યે ૫. ગુલાલવિજયેન સં.૧૭૯૦ વર્ષે પાસવિદ્ ૧ ખ્રુધ્ધ. પ.સં.૮-૧૪, મારી પાસે. (૪) પ.સં. ૧૨, પ્ર.કા.ભ. ન.૭૬૨. પ્રકાશિત ઃ ૧. પ્રકા. ગૂ.વ.સા. અમદાવાદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨-૪૪.] ૪૫. કેશવદાસ બ્રાહ્મણ. પિતા કાશીનાથ. એડાનરેશ ઈંદ્રજિતસિંહથી તેમજ ખીરઅલથી સમાન પામેલ, જન્મ સં.૧૬૧૨ લગભગ, સ્વ. સ.૧૬૭૪ લગભગ જુએ ‘કવિતાકૌમુદી’ભા.૧ પૃ.૩૦૫થી ૩૧૧ તથા ‘મિશ્રમ ધ્રુવિનાદ' પૃ.૧૧૬ તથા ૨૯૫. (૪૮) [+] રસિકપ્રિયા (હિંદી) ૫૦૧ કડી ર.સં.૧૬૪૮ કા.શુ.૭ સેામ આદિ – એકરદન ગજવદન સદનમુદ્ધિ મદનકદન સુત ગરિતઃ આનંદકંદ જગવદ ચંદજુત સુખદાયક દાયક સુિિત્ત ગણુનાયક નાયક ખલધાયક ધાયક દરિદ્ર સબ લાયક લાયક ગુરૂગુણ અનંત ભગવંત ભવભગતિવાત ભવભયહરન જય કેસવદાસ નિવાસ નિધિ લખેાદર અસરનસરત. * સંવત સારહ સે વરસ વીતે અતાલીસ કાતિક સુદિ સપ્તમી, વાર વરને રજનીસ. અતિ તિ તિ ગતિ એક કરિ, વિવિધ વિવેકવિલાસ રસિકનિકી રસિકપ્રિયા, કીની કેસવદાસ. અંત – જૈસે રસિકપ્રિયા વિના, દુષિય દિનદિન દીન ત્યૌહી ભાષા કવિ સભૈ, રસિકપ્રિયા કરિ હીન. વાઢે રિતે મિત અતિ પઢ, જોને સબરસ રીતિ સ્વારથ પરમારથ લહૈ, રસિકપ્રિયાકી પ્રીતિ. (૧) ઇતિશ્રી રસિકપ્રિયાયાં મહારાજ કુમારશ્રી ઇંદ્રજીતવિરચિતાયાં અનરસ રસવર્ણન' નામ ખેાડશઃ પ્રભાવઃ. ૧૬ સમાપ્તાય ગ્ર^થઃ. સં.૧૭૨૫ વષે મિતિ માહ સુદિ ૧૧. પ.સ.૨૬-૧૬, મ.શૈ.વિ. ન.૪૭૮. [આલિસ્ટાઇ ભા.૨, ડિકૅટલાગબીજે ભા.૧ (પૃ.૪૫૪૫૫), મુપુગૂRsસૂચી, ૧૦ ૧૧ ૫૦૦ ૫૦૧ www.jainelibrary:org Page #551 -------------------------------------------------------------------------- ________________ માધવદાસ [૫૩૪] રાહસુચી ભા.ર, હેનૈનાસૂચિ પૃ.૨૫૨, ૫૬૭, ૫૭૫.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૬. નોંધાયેલ હસ્તપ્રતની પુષ્પિકામાં કૃતિને ઇંદ્રજિતવિરચિત કહી છે તે કાઈક શબ્દ છૂટી જવાથી બન્યું હાય અગર કવિ ઇંદ્રજિતના આશ્રિત હાઈ એમને નામે કૃતિ ચડી હોય.] ૪૬. માધવદાસ ચારણ સુખદેવના પુત્ર. ‘મિશ્રબન્ધુવિનેદ' પૃ.૪૦૯ પર આ ચારણ કવિને કવિતાકાલ સં.૧૬૬૪માં મૂકે છે અને આ કૃતિનું નામ ગુણ રામરાસા' આપે છે. જૈન ગૂજર કવિઓ ઃ ક [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસ' (હીરાલાલ માહેશ્વરી) પૃ.૮૯-૯૦ મુજબ માધેાદાસ દુધવાડિયા. સમય સં.૧૭મી સદી. રામરાસે'ના રસ ૧૬૫૦ લગભગ ને એની કડી ૧૦૩૪.] (૪૯) રામ રાસે અથવા રામગુણ રાસે [અથવા હરિરસ] (હિંદીમાં) [સ.૧૬૫૦ લગભગ] આદિ – અત શ્રી રામચંદ્રાય નમઃ. ૐ ઉંકાર અપાર અનત, અંતરજામી જીવ અનંત આપ ભગત વરદાંત અનત, અહું પ્રણામ મનેવ અનંત. ૧ શ્રવણ સુમત્ત સમ, જાસ પસાય પાય પહિ રજસ મૂનીવર કરમાણુ, નીય ગુરૂ દેવતણ્યે તમ.... સભૂ ગવિરિ સુતંત, ચારણ કસણુ મેક લખેવ સુદ્ધિ બુદ્ધિ પ્રસન સુખ્યાત, નાગાનન તસ્યા નમ, હું સાગમણે બ્રહ્માંણી હંસારૂપ હંસઆરૂઢા દેવર ગૂણુવર દાંણી, નધ વાણી દેવતશ્યેા નમ', ચત્રમુખ વેદ ચૈઆરા, અબજ વિસનનાભિ ઊતિપત વડ જૂગ જડવસતારા, તધિ મેધા દૈવતભ્યા તમ', વેલવેલ ૪' વિલાસે, હાર ભુજંગ ગંગ રિખ લહલ વિધૂ ઝલહલ મણુિવાસ, ત્ર તિપૂરારિ તો તમ કૃસન બ્યાસ જસદેવ કવિ વાલમાફ સુખદેવ અન કિવ ગરૂ સભ્ય અહ, ભાવ છંદ ગુણ ભેવ. આપ ત વડ કિવ અવર, ગિણુ છડી એન ગ્યાંત સઠ હી કવિ ભૂઅિ પ્રભૂ જૈણુ તયે દજ્યાંન. પ્રાગ ત્રવેણી મકર, પ્રાપ્તિ કુંભ કૈદાર, શુક્ર શુક્ર તિક્રતિ ક્રાટે ć 3 ૫ Page #552 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૩૫] શાલદાસ ગઉ ઉર ખેત દાંનિ સેવન ગ્રંણું દિન ધાના દુબ ભs ગયા હલિ તુલા ગોદાવરી તટે કુડી કરની નિમ તપ જ્યાગ ન ઘટે સુખદેવ કહિ રીષત સુત માધવ કવિ ઉચરિન જિ ધરમ નામ તોલે નહી, રમુજસ શ્રીસ સૂરે. ૩૬ ઉચ વસ અવતરણ સુખ પ્રામે દેવા સણ કરે આસ લખ કાડિ જોડે કર સેવ કરજણ સુંદરતં બસ પુત્ર સકલ આધીન રહૈ સગે સુત કુમેર ખંડણ શ્રાપ અવિધ કીરત વાઘ અંગ સસાગણે સીષણ પ્રીતવંત સુધ જસ પઢે માધવદાસ તસ હાથમય ચ્યારે પદારથ ચઢે. ૩૭ ૩ રાસ જસ શ્રી રામરા, વદે વિદખ સુખ વેદ કરણ કુકવિ જાંણે કસે, રભસે કિવિનું ભેદ, નટ મરકટ જિમ નાચવે, મંત્રી મંત્ર જેવા કહિયા તિમ તમે કથે, દાસણઉ દુખ સદેવ. (સોરઠા) વાંચે જે વાખાણ, રાસેપિ શ્રી રાંમરસ લખિયું દાસ કલ્યાણ, કથીયો માધવદાસ કવિ. (૧) ઇતિશ્રી રામરાસે સંપૂરણ સંવત ૧૮૦૫ વૈશાખ સુદિ ૧૩ વાર થાવર શુભવાસરે શ્રી ભ મ છે પીકૃત ચતુર્માસી ચૐ શ્રી રસ્તુ કલ્યાણુમતું. પ.સં૫ર, અનંત.ભં. [ગૂહાયાદી, રાહસૂચી ભા.૧ તથા ૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૮-૫૦. કૃતિની ભાષા વસ્તુતઃ ચારણ છે.] ૪૭. શામલદાસ (૫૦) સંપ્રહરન (હિંદી) ૨.સં.૧૯૫૩ ભાદ્રશ૬ ૧૦ રવિ જોધપુરમાં જ્યોતિષને ગ્રંથ. આદિ- (આદિમાં આઠ સંસ્કૃત લે છે. જેવા છે તેવા આપીએ :) શુદ્ધઃ શોભનકીર્તિરદિંતરિપુ હૈ...પ્રતાપાનલદ (?) હ્યાલાલીઢવિપક્ષલક્ષલલના લબ્ધસ્તુતિસિતત માડામલવંશ-માનસરોહશઃ પ્રશંસાસ્પદ Page #553 -------------------------------------------------------------------------- ________________ શામલદાસ [૫૩$] જૈન ગૂર્જર કવિએ : ૬ દેવેશેાપિમિતિઃ દ્વ રાપતિરભૂચ્છી ચૈાધનાવતા. યદાગમનસાકર્ણ કુ ભરાંણા મહાનિશે મષ્ટઃ પ્રબલસૈન્યાપિ કેાન્યસ્તસામ્યભાગ્ ભવેત્. તસ્યાંગજઃ સકલશત્રુકરી દ્રસિંહઃ, સંશુદ્ધષુદ્ધિરભવત્કલિકલ્પવૃક્ષઃ વીદાભિધઃ સમજનિત્વથ તસ્ય સૂનુઃ સૌંસારચંદ્ર ઋતિય: પ્રથિત પૃથિવ્યાં. તસ્યાત્મો યદિપતિભૂ`જનાનુરક્તચિત્તઃ સ્વધર્મપરિપાલન-લૈધકીર્ત્તિ: રાગ્રણી: સમભવજગતીતલેઽસ્મિન્ સંગ્રામ નામ કેઇલાવત સાવધાનઃ. તસ્યાત્મજઃ સમિતિસંજિત૬૫ યુક્ત સર્વાં હિતપ્રદ્યુતપત્નજપીઠ આસ્તે ગંગાજલામલમનામગ્રગણ્યઃ શ્રી શામલ; પ્રબલપડિતમ ડના યઃ, સાય દૈવજ્ઞ ભાલાનાં સુખમેાધીયયત્તતઃ ચક્રે સહરત્નાખ્ય ગ્રંથમેન' મહામતિઃ. શ્રી વિક્રમાદિત્યનૃપસ્ય રાજ્યાદ્ રામૈપુ ષટ્ ચંદ્ર મિતિ ચ વર્ષે (૧૬૫૩) ભાદ્રે દશપ્યદ્ઘિ સિતેક વારે મૂલેભવત્સંગ્રહ એષ રમ્યઃ. યાદ્ ભૂમિ વિયત સૂર્યં ંદ્રમા મકાલય તાવચ્છામલદાસસ્ય કૃતિરેષા વિરાજિતા. અથવા નવલા મુત્ત`:... (૧) ઇતિશ્રી ૨ાઠોડ વસીય શ્રી સાંમલદાસવિરચિતે શ્રી સગ્રહરને ભાષાટીકાય મિશ્ર પ્રકરણ સમાપ્ત. શ્રી સંવત ૧૮૧૮ વરષે માસાતમ માસે કૃષ્ણપક્ષે મિગશર માસે ત્રિતીય તથા રવિવારે લિષતાં પં. નેતસી પ. પ્રવર શ્રી મૈારાજી ચિર.... ગાડીદાસ સ્વવાચતા . ૫.સ.૫૩, અનંત.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૭-૪૮.] ૧ ર ૩ ७ Page #554 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૩૭] ૪૮. આવલે-આલમ અકબરના રાજ્યકાલ [સ....૧૬૧૩-૧૬૬૨]માં, જુઆ આલમ મિશ્ર, ન’.૫૪૬, પૃ.૫૩૨. (૫૧) માધવાનલ ભાષાકથા (શુદ્ધ હિંદીમાં) ૧૭૨ ગાથા (૧) ગાથા ૧૭૨, ગ્રં.૮૧૦, ૫.સ..૨૨, જિ.ચા. પેા.૭૯ ન.૧૯૪૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૫.] આવલ-આલમ ૪૯. ગેાપાલ પડિત (લાહે।રી) (૫૨) રસવિલાસ (વ્રજભાષામાં) ર.સ.૧૬૬૪ વૈ.(શુ.)૩ સામ મિરાખાં મનેાવિનેાદા રચિત મરૂભાષા નિરલજ તજી, કવિ વ્રજભાષા ચેજ, (૧) લ.સ’.૧૭૪૯ વર્ષે ૫. પ્રેમરાજેત લિ. ભુજનગરે, પ.સ'.૮, કૃષ્ણ રૂક્િમણી વેલ સહિત, વીકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧પર.] ૫૦. બુધદાસ (કૃષ્ણદાસશિષ્ય) (૫૩) હનુમાન નાટક (હિંદી) ર.સં.૧૬૮૦(?) જહાંગીરના રાજ્યમાં (૧) સં.૧૯૨૦ વૈ.શુ.૧૪ રૌતાસગઢ લિ. આત્મારામ સાધુ, પ.સં. ૧૨૩, જિ.ચા. પેા.૮૬ નં.૨૨૮૯, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૪.] ૫૧. સુંદર ગ્વાલિયરના બ્રાહ્મણ શાહજહાંથી સન્માનિત. (૫૪) [+] સુંદરશ‘ગાર (હિંદી) ૩૫૩ કડી ર.સં.૧૬૮૮ કાશું.! ગુરુ આદિ – દેવી પૂજ્યો સરસુતી, પૂજ્યૌ હિરકે પાય નમસ્કાર કર જોરિ ૐ, કહૈ મહા બિરાય. નગર આગરો બસત હૈ, જમુનાતટ સુભ થાન, તહાં પાતરાહી કરે, બૈઠે સાહિજહાન, સાહિ ડૌ કવિ મુખ તનક, કૌ સુન બરને જાય, જ્યાં તારે સબ ગગનÈ, મૂહિમ્ ન સમાઇ. જિત પુરૂષતકે સમૈ', ઉપજ્યો સાહિજહાંન, તિન સાહિત નાાં, અબ કોખ કરૈ ભખાંન. પ્રથમ મીર તેમૂર લિયૌં ર્િ સાહિબ કિસન પ ૧ Page #555 -------------------------------------------------------------------------- ________________ સુંદર ૫૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ તાકૌ મારાં સાહિ બહુ રિ સુલતાન મહમદ, અબૂ સેદ પુનિ ઉમર શેખ બાબર જુ હમાંઉ સાહિ અકબર નેિ જિહાંગીર ગિનાંઉ તિહિં સાહુિં બસ કવિરાય ભતિ, સાહિજહાઁ બર્ત્તિમ ભૂખત ધરિત્ર બેઠા અટલ ભુવિ સુપાતમાહિ દલી તખત. (ત્રિથીદ) જબ લગ્નિ ભવાની સવ સેનાંની રખિઅસમાંની પ્ પથિતિમ જબ લગ્નિ સુરગન ગગન ઉદ્દગત ભરત અડગાન ગ્રંથમૈિ, જખ લગ્નિ પુર ́દર હિંગિર મદર બાની સુંદર ભને સુખદા તબ લગ્ન રહૌ ચિરભુ ધ્રુવ જ્યાં સાહિજહા સિરછત્ર સદા. ૬ ઇક ચ્છિતકે ગુત સાહિઁર્ક બરને સબ સ`સારૂ જીભ થંકે ખીતે બરષ, તરૂ ન આવે પાર. તીન પહરલો મિ ચલૈં, કે સનિ માંહુ અતિ લઈ જગતી જીતી, સાહિજહાં નરનાંહું. કુલ દરિઆ ખાઇ કિૌ, કૌટ તારા હાંઉ, આહૈ દિસિ યો. બસ કરી, જો કીજૈ ઇક ગાંઉ, સાહિજહાં તિન ગુતિ કૌ" દીને અતિત દાન, તિનમ્ સુદર સુકત્રિકો, કિયો બહૂ સનમાત, નગભૂખન મિત અબદ એ, હય હાથી સરપાય, પ્રથમ ક્રિયા કતિરાય પદ, બહુરિ મહા કિભરાય. ભિપ્ર ગ્વાયિર નગરકૌ, બાસી હૈ કબિરાજ જાસૌ સાહિ મયા કરૈ, સદા ગરીબનિવા જબ કબિકૌ મન યૌં બઢષો, તત્ર યહ કિયા બિયાર, બરની નાયક નાયકા, કિયૌ ગ્ર ંથ બિસ્તાર. સુંદર કૃત સિંગાર હૈ, સકલ રસનિકૌ સારૂ, નાંઉ ધૌ યા પ્રથકૌ, યહુ સુદર સિંગારૂ. જો સુદર સિંગારકો, પઢે ગુને સત્તાન, તિન માનો. સસારમેં, ક્રિયા સુધરસ પાન. સંવત સૌરહ સે' બરષ, ખીતે અડચાસીતિ કાર્તિક સુદી ષષ્ટી ગુરૌ, રચ્યૌ ગ્રંથ કરી પ્રીતિ. અથ સિગાર બનન. ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #556 -------------------------------------------------------------------------- ________________ [૫૩૯] દાહરા સુરબાની યાતૈ કરી નરબાની મેં લાઇ જૈસે" મગરસ રીતિકો, સપે' સમજ્યા જાઇ. ગૃહ સુંદર સિંગારકી, પેાથી રચી બિચારિ ચૂકયો હાઇ ક" કહ્યુ, લીયા સુકવિ સુધારિ. (૧) ઇતિ સુંદર શૃંગાર સંપૂર્ણ. પ.સ.૧૫-૧૯, ખેડા ભં. દા.૭ ૩૫૩ સત્તરમી સદી અંત – નં.૬૫. [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૪૫૮-૬૦).] [પ્રકાશિત ઃ ૧. પ્રકા, વારાણસી ભારત જીવન પ્રેસ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૪–૫૫.] અત - પર. અજ્ઞાત (૫૫) માધવાનલ કથા અથવા મનેાહર માધવવિલાસ ૩૩૮ કડી લ.સ.૧૯૮૯ પૂર્વ આદિ ધૂરિ દૂહા. સરસતિ સામણિ! વીનવ્રૂ', લાગૂં તુાચે પાય, માધવ ગુણ અને બેલિસું, મઝ મતિ દિવર માય. પુષ્પાવતી તયરી ભલી, ભલા તિ મઢ પ્રાકાર, ભલાં તિ મન્દિર માલીયાં, રૂડાં તિ તારણુ સાર. તીણિ નરિ રાજ ભલુ, ચાલઇ નિરતી આંણુ, નાંમિ ગાયદચંદ નર, અરિદલભ જણ માંથુ. અજ્ઞાત કથા આ સ્વજયકારણી, કીધુ રંગ રસાલ, તે ભાગી ન ખાલીઉ, લાગઇ મનિ ચીત ચાલ. —તિ માધવાનલ કથા સમાપ્તા. ૩૫૨ ગાથા. જિમ સરિ રમઇતિ હ’સા, ક્રાંકિલ કૂજતિ વસંતમાસેહિ, નૈહૈ। દિણુઅર ચકી, સા રમતિ ભ સેા કામ. ઝાઇ ભેગ સ ભાગવઇ, નિશ્ચલ નારી રંગ, હર હરિ અભ્ર પૂજિઉ વલી, તુ ત્રિહ માહવ અગિ.૩૩૬ પરદુખકાતર વિભહ, પરદુખભ’જણુ ઈંહ, તે રાજા થિર થઇ રહિ, ન મેદની રઇ એહ. 3 ૩૩૫ ૩૩૭ (૧) એક ચોપડે. જશ.સ.. (૨) ઉપરની ૩૩૬મી કડીને મલે નીચેની કડી આપીને આ પ્રત પૂર્ણ કરવામાં આવી છેઃ ૩૩૮ Page #557 -------------------------------------------------------------------------- ________________ [૫૪૦] જૈન ગૂર્જર કવિએ : ૬ ૧૯૯ ન્યાઇ ભાગ સંભેાગવી, નિશ્ચઇ તારી રંગ, રતિપતિ અણુ પણિ પૂછ૩, ચવિદ્ધ માહલ અંગ. ઇતિશ્રી મનેાહર માધવવિલાસ કામક દલાવણુને દુગ્ધઘટા સમાપ્ત છે. ઇતિ શ્રી માધવાનલ સમાપ્તઃ. સવંત ૧૬૮૯ વર્ષે કાર્તિક શુદિ ૧૫ ક્રિને લષિત, પ, વિનયવિમલગણિશિષ્યષ્ણુ લષિત. (આ પ્રતની આદિમાં શ્રી. વિદ્યાવિમલગણિ ગુરૂયેા નમઃ એમ લખેલ છે તેથી વિનયવિમલ તે વિદ્યાવિમલના શિષ્ય છે એમ સ્પષ્ટ લાગે છે.) પ.સ’.૯-૧૩, ડા. પાલણપુર દા.૩૬. (આ કૃતિની આખી નકલ ઉતારી મારી પાસે રાખી છે. મેદદે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૬-૫૭. ત્યાં વિનયવિમલને પ્રતના ‘લેખક' કહેલા. વસ્તુતઃ પ્રતના લેખક વિનયવિમલના શિષ્ય છે.] અજ્ઞાત ૫૩. અજ્ઞાત (૫૬) ફૂલમતી વાર્તા ૨.સ.૧૬૯૨ ચૈત્ર સુ.૯ (૧) સં.૧૯૧૪ ફ્રા.વ.૨, ૫.સ.૨૬, કૃપા. ૫૪૯ ન.૯૩૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૮.] ૫૪. પિ’ગલ–શેષનાગ-નાગરાજ (૫૭) ગીતપિૉંગલ (હિંદી) અંત – પછિમડી લઘુ વંકડૌ, કેવલ વન્તો જોઇ એ તીને લઘુ જાણીયે, એર સખે ગુરૂ હેય. મગણુ લચ્છિ થિર કજ, યગણુ સહુ સંપતિ ખ રગણુ મરણુ સપજૈ, સગણુ પરદેસહુ લખ તગણુ સૈન્ય ફૂલ દે, જંગણુ ધણુ રાગ પસાથે ભગણુ ચત્રે માઁગલ અનેક, કવિ પિંગલ મ ભાસે જિષ્ણુ કવિત્ત ગ્રાહતે હૈ સુરિ, નગણુ હેાઇ પઢમ અખરે તિ િત્રિય સત્ર સિદ્ધિ જુડ, રણુરાઉલ ક્રુત્તર તરૈ. પ્રથમ ટાલ ગણદેાષ, પછે પરિરિ દુધ અષર હજ ધણધર ષભ, એન્ડ્રુ માંણિસ પઢમ અખરે જીવ આંણુ અતિ જુગતિ, સુઢિ ઝડ વેણુ સગાઇ ભાવ ભેદ બહુ ભ્રાંતિ, કરૈ કવિ ાસ કિતાઇ વિગતાઈ લઘુ દીરધ વધે, ઇમૃત રસ વાંણી સહિત શ્રી નાગરાઇ પિંગલ ચવૈ, કરિ વિચાર બાંધૌ કવિત. -ઇતિશ્રી શેષનાગ વિરચિતે ગીતપિંગલ સમાપ્ત Page #558 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી [૫૧]. ચિતામણિ (૧) ગ્રં.૩૩૪, ૫.સં.૮–૧૭, પ્રથમ પત્ર નથી, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૬૧.] ૫૫. ચિન્તામણિ મહાકવિ ભૂષણના ભાઈ. જન્મકાલ સં.૧૬૬૬ લગભગ. નાગપુરના સૂર્યવંશી ભેંસલા મકરન્દશાહને ત્યાં થોડો કાળ રહ્યા હતા. જુઓ “કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૩૫૮-૫૯, (૫૮) છેદવિચાર (ભાષાપિંગલ) (હિંદી) ૩૭૩ કડી આદિ – શ્રી ગણેશાય નમઃ અથ કવિ ચિંતામનિવૃત ભાષા પિંગલ લિખ્યતે. દેહા ગજમુખ જનની જનકકે, પગ નિનાય નિજ સીસ ચિંતામનિ નિજ સાહિક, દેત બનાઈ આસીસ. છપય મુકુતમાલ ઉતમંગ, ઈતહિ ઉતમંગ ગંગ ગતિ ઉત સિત સંદન આડ, ઇતહિં સિતકર લિલાટ ભક્તિ ઉતહિં ભાલ મનિ લાલ, ઈતહિં દગ અનલ વિરાજિત ઉત કપૂર તન લેપ, ભસમ ઇત અતિ છબિ છાજત કહિં ચિંતામનિ સમવેષ ધરિ, અતિ અનુપ સભા સહિત ઉચરત અસીસ જયસાહિ કહ, ગિરજાહર અરધંગ નિત. ૨ દેહા સૂરજવંસી ભૂસિલા, લસત સાહિ મકરંદ મહારાજ દિગપાલ જિમિ, માલ સમુદ્ર સુવચંદ. કવિત કબનિક રાજે ભેજ એ જકૌં સરાજ બંધુ | દીનનિક દયાસિંધુ, લાજ સીલકે જિહાજ કટિ કામ સુંદરૂ હૈ સાહિબી પુરંદર હૈ - મદરૂ હૈ બૈરી બલ બારિધિ મથન કાજ, જિમ ભુજ લંબ અવલંબ કુલ આલિમ કૌ બાલિમ ધરા કૌ અબ સૂરનકે સિરતાજ વિક્રમ અપાર સંત સુજસ્ને પારાવાર ભારી ભારથ મન સમર્થ સાહિ મહારાજ, ગાઢ ગાઢ ગઢ ગજ, ધક્કન હહાવતરા Page #559 -------------------------------------------------------------------------- ________________ ચિતામણિ [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ પાવત પ્રતાપ સમતાહિ સક્ક અક્ક ચિંતામનિ ભગત ગમત ઘને ગુન ગન સારદા ગનેશ સેસ થક્કત અથર્ક નરહ પૌ મહિમા ગંભીર મહાધીર બીર પાવક પ્રતાપ ૨છીર ૨છીરધીક પર્કઃ થપ્પન ઉથપ્પન સમત્વ પાતિસાહિ નિક સાહ નરનાહ ચિહું ચક્કનિકૌ ચક્ક. દેહા ચિંતામનિ કવિક હુકમુ, કિયે સાહિ મકરંદ ફરી સે તુમ લચ્છન સહિત, ભાષા હિંગલ છે. સાહિ નૃપતિ કે હુકમુર્તો, મો મતિકે પરગાસ નેનનક રવિકે ઉદે, અંધકાર નાશ. કહિ મનિ કવિ અરૂ દીપ એ, જાનિ બરાબર લેડું ગુનપ્રકાશ તબ કરત જબ, પાવત પૂરન નેહુ. તાતેં ચિંતામનિ કહત, નીમે છંદ વિચારિ ગિલો મતિ દૃષિ , નિજ મતિ અનુસાર, જે જે પિંગલ નાગ જિન, પ્રગટિત છંદ પ્રકાસ જાહિ મિલેં બાની લહે, બહુવિધ વિમલ વિલાશ. સંજોગી તે પ્રથમ જે, દીરઘ બિંદુ સમેત સે ગુરૂ અંક દુમર કહું, કહું ચરન તઉ સેત. એર કહાવત બરન લધુ, શુદ્ધ એક કલ જનિ ગુરૂ બનૌ લઘુ કરિ પઢે, હેત કહું લઘુ જાતિ. ટ ઢડ ઢ ણ ગણું છ પંચ, અરૂ ચારિ તીન દે માત્ર ચિંતામનિ ગન પંચ એ, જિંગલ કહત અનંત. ૧૩ અંત – (પ્રથમ વિભાગ) ૨૦૭. ઈતિ શ્રીમન મહારાજ અધિરાજ સાહિ મકરંદ કારિત ચિંતામનિ કૃતિ છું વિચારે માત્રવૃત્તાનિ. (દ્વિતીય વિભાગ) રૂપક ધનાક્ષરી યથા. સિર સશિધર ધર ગૌરિ અરધંગ ધર Page #560 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી (૫૪૩] દુરસાજી બારોટ જટાજુટ ગંગાધર ગરે મુંડમાલધર બિપતિ બનાશકર દીહ દિયાવાસકર પલ ઉર સુલકર ડમરૂ ત્રિશુલકર. સેવિત અસુર સરપદ સુરતરવર દેત હર વર ચિંતામનિકી અભયચર દેહ લસે વિષહર મદનગરવહર ત્રિપુરકે મદહર જે જે દિવહર. ૧૬૬ (૧) ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ સાહિ મકરંદ કારિતે ચિંતામનિ કૃતિ દેવિચારે છંદલતા નામ ઇદગ્રંથ સંપૂર્ણતામબીભજત ગ્રંથ ૩૬૬ સંખ્યા સંવત ૧૮૬૭ વષે માર્ગશિષ વદ ૧૨ રવી લીષત મુનિ રત્નચંદ્ર ચિરં ગુણચંદ્ર તથા દેવચંદ્રપઠનાર્થ. ૫.સં.૨૪-૧૨, મજે.વિ.નં.૩૬૯. [પ્રથમ આવૃત્તિ ભ૩ પૃ.૨૧૫૮-૬૦.] ૫૬. દુરસાજી બારોટ આ ચારણી સાહિત્યને નમૂને છે. “મિશ્રબંધુવિનેદ' પૃ.૩૭૪માં નં.૧૭૫ના દુરસાજી ચારણ આઠા મારવાડ, ગ્રંથ - પ્રતાપ ચૌહત્તરી, કવિતાકાલ ૧૬૫૦ મરણ ૧૬૯૯, વિવરણ – તે ગ્રંથમાં મહારાજા પ્રતાપને યશ અને અકબરની નિદાને ૮૦ છંદ છે – એ ઉલ્લેખ છે. [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા પૃ.૬૭-૬૯ દુરસા આઢાને સમય સં.૧૫૮૪–૧૭૦૬ બતાવે છે, પણ “કિરતાર બાવની'નું એમનું કર્તુત્વ શંકાસ્પદ લેખે છે.] (૫૯) કિરતાર બાવની પર કવિત - આદિ વિષમ તાઢિ વાપરી જિક વન નીલા જાલે તતખણ અરહઃ તથિ હેમ ની કે જલ હાલે પઠ પાણતી પુરખ પાવ પણ કરિ પ્યારા દુખ દેહી દાખવે કસીસું વાલે ક્યારા સીતરે જોર જલ સેવતાં ધડ ધ્રુજે કંપવા ધરે કરતાર પેટ દુભરિ કીયા સો કામ એહ માંનવ કરે. ૧ : અંત – વિવિધ પહિરી વેશ મુંઢ કે મુંડ મુંડાવે ગુર લેપે નિરગુણ દેવમે દેષ દિખાવે ગ્રંથ પંથ ગુરૂ ગ્યાન દાવિ અનમારગ દાખે ભૂલાવે ભ્રમજાતિ નર ઘણું નરકે નાંખે Page #561 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવીદાન નાઈતા [૫૪૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ પર ઈસડા અનેક ઈષ્ય! અડ, ધરમ કાજ કરમ જ કરે કરતાર પેટ દુભિર કીયા સેા કાંમ એ માનવ કરે. (૧) ઇતિ કિરતાર બાવની સંપૂર્ણ. ૫.સ.૭–૧૩, મુક્તિ. વડાદરા નં.૨૪૨૯, (આ પ્રતની નકલ મેં ઉતારી રાખી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૧. ઉષ્કૃત ભાગમાં કર્તાનામ નથી.] ૫૭. દેવીદાન નાઈતા (મારાટ કે ચારણ) [જુએ ‘રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી) પૃ.૨૦૦ તથા આ પૂર્વ પૃ.૪૦૬ કૃતિક્રમાંક ૫૧૫૩ ક. મૂળ કૃતિ દેવીદાન નાઈતાની માનવી જોઈએ. પરંતુ ગદ્યભાગ જુદાજુદા મળે છે તેથી એ મૂળમાં હોય તાપણુ એ સ્વરૂપે ટકો નથી એમ જણાય છે. વિકાનેરના રાજા કરણસિંહ (રાજ્યકાળ સં.૧૬૮૮-૧૭૩૦) ને એના કુંવર અનુપસિંહને કૃતિમાં ઉલ્લેખ જણાય છે. તેથી એની રચના સં.૧૭૦૦ લગભગની ગણાય. અનુપસિ ંહના રાજ્યકાળમાં રચાયેલી લાભવ તકૃત ‘ભાષા લીલાવતી'ના ર.સ.૧૭૩૬ મળે છે (ભા.૪ પૃ.૨૪૦-૪૨). (૬૦) વૈતાલ પચીસી લ.સ.૧૮૩૬ પહેલાં [સ. ૧૭૦૦ લગભગ] આદિ – શ્રી સારદાય નમઃ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગુરૂભ્યા નમઃ, અથ વૈતાલપચીસી લિખતે. દૂહા. પ્રણમું સરસતિ પાય, વલે વિનાયક વીતવું અદ્ધિ સિદ્ધિ દીવાય, સન્મુખ થાયે સરસ્વતી. આરંભીયેા પરમાંણુ, ચાઢે ચિક ચામુંડરા, ક્ષેત્રાષીસ ખલાણ, ભરવ ભાંજે વિધનભય. દેશ મરૂસ્થલ દેખિ, નૌ કાટીમે' કાંટ નવ પિ વીકાનેર વિશેષ, મન નિશ્ચ કર જાણુયૅા, તિહાં રાજ કર રાઠોડ, કરનસૂર સુત કરન સા મહી ક્ષત્રિયાં સિરમૌડ, પત્રવટ ખુમાણાં ખરે. તસુ સુત કુવર અનૂપસિંધ પ્રાક્રમ સિધ સા, ભેદક ભલ ગુણ ભૂપ, આગે તેડ આયસ દીયા. સંસ્કૃતથી સદભાઇ, કથા વિક્રમ વૈતાલરી, ભાષા કહિ સ`ભલાઈ, તું દેઇદાન નાઈતા. ચેતાલરી પચવીસ, સંભલાયે સરસી કથા, સિંહાસણ બત્રીસ, લગ તીલૌ ભૌ નામ રે. २ 3 ૪ ૫ G Page #562 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદી અંત – ૩૫ [૫૪૫] અથ અગ્રે ભાષાકથાપ્રભધ કથ્યતે. દક્ષિણ દિશરે વિથૈ માલવે દેશ તરું ઉજેણી નામ નગરી તિહાં રાજા વિક્રમાદિત્ય રાજ કરે. તિના રાજા મહાદાંની પરદુખકારણુ સુરવીર બત્તીસ લક્ષણુ સહિત. એકદા રાખ મુખ્ય પ્રધાંન મુંહતા મંત્રવીસિકદાર સિતર ખાંત ખતર ઉમરાવ સભા સહિત બેઠા. સે। રાજા કિસક સેાભ છે? દહે રૂપ સરસ ક ૬૫ સેા ઉદ્ધિ જિસેા ગંભીર જનનુ વલ્લભ મેહ સે, શસ સે। અમલ શરીર. વિધિ વિધિરા સુધી પહરિ, રતનાંભૂષિત દેહ, સુભટાં સિર તપ સૂરયેા, પરા સિર સનેહ. વાત – ગતિયે” રાજાનું સભા માંહિ બેઠાં એક જોગી આંખારા કુલ ભેટ દે આશીવાદ કર ઊભા રહ્યો. ઋણુ ભાંત નિત્ય આંખ ફલ દેખ મુજરા કરે. મુખસેતી કાંઇ ન કહૈ. આંખ રાજા... ઞ દૂહા કરતા ઉપર જો કરૂં, તિષ્ણુરા ક્રૂ સેાભાગ નિરપરાધ ન વાહીયૈ, કારૢ તરસિર ખાગ. દેવીદાન નાઈતા કથા ૪ મન ભાવતી, ઉપની વીકાનેર જા હૈ ગા [ચાહેગા]જન સાભળ્યાં, મિલિ મિલ રચિસૌ ફેર. ૨ કૌતુક કુંવર અનૂપસિ`ઘ, કાજે લિખી વણાઈ વાત પચીસ વૈતાલરી, ભાષા કહી બહૂ ભાઈ.. —ઋતિશ્રી વૈતાલ પચીસીમી પચીરિ કથા ૨૫. (૧) સં.૧૮૧૬ વરખે માસ વૈશાખ શુક્લ તૃતીયા તિથૌ રવિવાસરે લિષત માનસિંહૈન ગામ શિવગઢ મધ્યે. પ.સં.૩૯-૧૩, ખેડા ભં. દા.૬ નં.૪૭. [રાહસૂચી ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૭–૮૯.] ૧ Page #563 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ અઢારમી સદી ૫૮, દલપતિ પ્રાયઃ અઢારમી સદી. (૬૧) બારમાસ (રાજસ્થાનમાં) ૨૮ કડી આદિ દુહા રાગ મહાર તાતચરણ પ્રણમી કરી, આ પદમણ પાસ સીખ દીયે સસનેહ હું, પાઠવિ પ્રેમ પ્રગાસ. સોલ વરસરી કામિની, વીસ વરસ પ્રીય વેશ ધર ધરણી મુકી કરી, કર્યું ચાલે પરદેશ પ્રીલ પ્રીઉ હે પદમણ કહૈ, આયો મિસિર માસ સયણ ન છે 3 સીત રિત, અબલા પૂર આસ. ઢાલ – હાંરા પગલ્યાં તે જેહડ ચા હે રસીયા મારૂ! ઉપર જાન્યો જેહડ વાજણ – દેશી પ્રીઉ મત ચાલો પરદેશ હે ધણરા વલા અબલા મુકી હે મંદિર એકલી વિલખી બાલક વેશ હે ધણા વાલા નયણ નિહાલે હે પ્રિય ને વલિવલિ. અંત – કાતી વિરહ કબાંસુરા, તાય ઉર લગો તીર પ્રીઉ જિષ્ણુરા પરદેશમેં, જકડી વિરહ જછર. હાલ પ્રીઉ હું ધણ લુંભા હે ધણરા વાલા. સાસૂ વાલે હે વેગ પધારો સહિનાણી ગુઝ સાચી હે ધણુરા ઢેલા લાયે વાલે હે માં વધારો. દુહા સીખ કરી સસનેહ સું, પીઉ ચાલ્યા પરદેશ ઢાલ ભણી એ તીસરી, દલપતિ વયણ વિશેષ. –ઈતિ બારેમાસ વર્ણન સમાપ્ત. Page #564 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૪]. જસવંતસિંહ (૧) લિ. લબ્બીંદુના (લબ્ધિસાગરેણુ) ૫.સં.૧, કુશલ. વીકાનેર પ.૪૦. (આની નકલ ઉતારીને મારી પાસે રાખી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૦–૭૧.] ૫૯. જસવન્તસિંહ જોધપુરના રાજ. રાજ્યકાલ સં.૧૯૯૫થી સં.૧૭૩૮. જુઓ “કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૩૭૪ તથા “મિશ્રબંધવિનેદ' પૃ.૪૧૩. (૬૨) [+] ભાષાભૂષણ (હિંદી) ૨૬૧ દેવામાં અલંકારને ગ્રંથ. (૧) સંવત ૧૮ર૯ વર્ષે શ્રાવણ વદિપ ભામે લિખિતમિદં. પ.સં. ૧૬-૧૭, જશ.સં. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૫૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૧.] [પ્રકાશિતઃ ૧. સંપા. વિશ્વનાથ પ્રસાદ મિશ્ર.] (૬૩) કબીરા પાવ ૧૪૬ કડી લ.સં.૧૭૦૧ પહેલાં કબીરાની વાત પ્રેમાનંદ કવિએ દ્રૌપદી સ્વયંવર'માં લીધી છે અને તે મહાભારતના આદિપર્વમાં નથી તેથી તે કૃતિ પ્રેમાનંદીય નથી એમ સ્વ. સાક્ષર શ્રી કેશવલાલભાઈએ પિતાના પ્રેમાનન્દ પરના લેખમાં કહ્યું છે. શ્રી અંબાલાલ જાનીએ “સુભદ્રાહરણની પ્રસ્તાવના (પૃ.૯૪થી ૯૭)માં એ વિષય ચર્ચા જણાવ્યું છે કે “કબીરાની વાત માધવદાસ કવિના મહાભારતના આદિપર્વના કડવા ૭૬થી ૭૮માં આવે છે અને મનહરના સં. ૧૬૬૦ના મહાભારતમાં તેનું સૂચન છે.” શ્રી જાનીના આ આધારમાં આ કાવ્યથી એક વિશેષ વધારે થયો છે; અને દેદ સં.૧૬૫૦ લગભગ થયેલે કવિ લાગે છે, તેથી આ કાવ્ય કબીરા સંબંધીનું સૌથી જૂનું ગણાય. આદિ – કબીરાપર્વ લખું છઈ વાઘવાણ મયા આણું, અમૃત નીત આહારી દેદ ભણુઈ રે અમ ઘરઈ દેહહ્યું, દેવી તું દારિદ્રહરણી ગવરી તણ બેટા બૂધઈ આપુ, ગણપતિ ગુણવીહાય, કર જેડીનઈ કરૂં વીનતી, પાંચઈ પાંડવ ગાય. મુખ તંબેલ નયણે દે કાજલ, નાદ વેદ ધણી આંણી, સારદા અક્ષર અક્ષત આપે, દેજે અવરલ વાણી. Page #565 -------------------------------------------------------------------------- ________________ - ૪ [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પંચ પડવ વન માંહઈ વાસઈ, કબીરૂ પરબત શ્રાવઈ બહુ વયર આગઈ પાંડવ વનનું, તે મન માંહઈ સાલઈ. ગોત્રદેવ્યા તમે ગાત્ર વદ્ધારૂ, પૂત્ર કબીરૂ માગઈ, પાંચઈ પાંડવ બત્રીસ લક્ષણો, તે ધઉં તુઝ આગઈ. દાંણવનઈ ઘરઈ બેટઉ આવ્યું, નરનારી તે પાલઈ કરી વેસ કથારી કબીરૂ, પાંડવ ઊપરઈ ચાલઈ. અંત – ભીમ ભણઈ મઈ કન્યા પરણી, કન્યા એક વષાણું બંધવચરિત્ર તેણઈ કહીઉં, કબીરા કારણઈ નવઈ જાણું. ૧૪૩ ભીમઈ શ્રાવઈ નારઈ ચઢાવું, તેણઈ મેહત્યા ઊતારી, રાય ભણઈ તઈ દુસ્તર તાર્યો, ધન્ય રે માત બહુ આરી. ૧૪૪ ભીમ તણું બંધવ સવઈ મલીઆ, કપટ કબીરે સીજઈ દેદ ભણઈ રે સ્વામી મહરા, હવઈ અમનઈ કૃપા લી જઈ. ૧૪૫ એકમનાં એ કથા સાંભલઈ, તીર્થ દાન ફલ એક યંત્રમંત્ર વિષ ઊતરઈ, તમ પાતીગ નાસઈ દેહ. ૧૪૬ –ઇતિશ્રી કબીરાપવ સંપૂર્ણ. (૧) સવાલા મધ્ય સં.૧૭૦૧ આષાઢ વદિ ૫ દને અમાસઈ રહ્યા ત્યાહારઈ લખું છઈ. પ.ક્ર.૧થી ૫ ૫.૧૭, વડા ચૌટા ઉ. સુરત પિ.૧૯. (૬૪) અભિમન્યુનું ઝણું સરખા સં.૧૫૫૦ આસપાસના દેલ્હ[દેહલ કૃત “અભિમન્યુ ઝણુંમાંથી શ્રી મંજુલાલ મજમુદારે લીધેલા ઉતારા (“કવિ તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન પ્રસ્તા. પૃ.૫૭, ૫૮, ૭૧, ૭૨). આ દેદ કવિએ દેહ [ દેહલી કવિની કૃતિ જોઈ જણાય છે ને તેમાંથી પણ કડીઓ કે તેનો ભાવ લીધો છે. દેદે તે વિસ્તારથી આ કૃતિ લંબાવી છે. આદિ- શ્રી ગણેશાય નમ:. શ્રી સરદાય નમ:, શ્રી(ગુ)રૂૌ નમઃ. અભિમનન્ ઓઝણું લષીતં. રાગ મેવાડે. ગવરીનંદન પ્રણમ્ પાયે, એહની ક્રીપાયે ગ્રંથ બંધાયે સીદ્ધ બુદ્ધ દીયે અતી ઘણું, અખીલ વાણા વરણ તણી. ૧ ગજવદન સંભે સુંઢાલ, સીંદુર ચર્ચાત વદન વિશાલ ઘંટા ફરસી સોહે પાણ, વિઘન વનાસ કરે નીરવાણ. ઉર સોભે સેવંત્રીહાર, મેષક વાહન મોદક આહાર ગરૂવા ગુણભંડાર, સૂર તેત્રીસ તણે જતીહાર. Page #566 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૪] સુભ કાર્ય સગલાં હે જહાં, પ્રથમ સમરે તૂજને તાંહાં સવિનંદન સુભકારીત હોય, તે માટે સમરૂ હૂં તોય. હંસવાહિની સમરૂં માત, મહિમા તારે જગવિખ્યાત આનંદને આનંદી જાંણ, કૃપા કરીને દીજે વાંણ. બ્રહ્માની બેટી સરસ્વતી, ગુરૂ વચન ચાલે ગજગતી કલસ કુંદલ વેણુ સાથ, પુસ્તક પક જમણે હાથ. ઉર મોટું મુક્તાફલ હાર, પાયે નેફૂ(પુ)ને ઝમકાર કાંને કુંડલ વેણદડ, લીલાયે મોહ્યો બ્રહ્માંડ. રત્નજડીત રુડી રાષડી, લેસન જમ્યાં કમલપાપડી નીર્મલ નાસકા તેલનું ફૂલ, દંત તણું કરશે કૂણ મૂલ. ૮ ચંદ્રમા જીત્યો નન અંક, કટી તણે લાષી લંક રાતા અદ્ધર અતિ રંગરેલ, જાણીએ છભા અમીની ઘેલ. ફાલી સરવે સણગાર, જાણે વીજ તણે ચમકાર વાહન હંસ વડી વાત, તે સરસ્વતી ત્રીભોવનની માત. ૧૦ સરસ્વતી વેંણ (વિના) નહી વેદ પુરાણ, સરસ્વતી વેણ નહી કાંઈ જાણ વિનય વિવેક વેદા આચાર, લક્ષણ ગન લેક વેહવાર. ૧૧ માયા (એ)ક છે કોયેક કલા, તે સરસવતી વીણ થાયે આલા આગે સદ્ધ અનંતા થયા, તે સરસ્વતી થકી ગહગયા. ૧૨ સરસ્વતીને માને મેટા રાય, સરસ્વતી વીણુ નાણું કહેવાય માહાલમી આગલ મોહર બકરી, તે ઉપર તૂ સરસ્વતી ઠરી.૧૩ (પત્ર ફાટી ગયું છે.) નાંખી સીસહ વે ગુરૂ ભણું,..અભીમન તણી દેશ વિદેસ પ્રસીદ્ધ જ હેય, કદં ભારથ જુદ્ધ સમ હે. ૧૮ કડવું ૧લૂ લેકર યુદ્ધવર્ણન ગાનસંગીત તંબેલું ભારથી કથા ઈષ્ટ મીત્ર પ્રીયા ભાય અપૂર્વવાણી દીને દીને. ૧૯ દેહરા નીસ અંધારી જ્યાં લગે, જહાં લગન ઉગે ભાણ જીણે મહાભારથ ન સાંભીલ્યો, તઉ જીવીત અપ્રમાણુ. ૨૦ અડસઠ તીરથ ભારથ વિષે, વલી સહેસ અઠાંસી મુન Page #567 -------------------------------------------------------------------------- ________________ [૫૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ વલી ક્રોડ તેત્રીસ તણી, કથા સુણે તે ધન. પાવન કથા પાંડવ તણું, સાણતા પાતીક જાયે અભીવનજદ્ધ દં ચરૂં, લઘું વય બાલક કાય. જે પુન્ય કીજે કાસક્ષેત્ર, જે પુન્ય દાન દીજે કરુક્ષેત્ર જે પુન્ય પ્રાગ નામે ષટમાસ, જે પુન્ય હાયે વૃદાવનવાસ. ર૩ જે પુન્ય ગયા દ્વારીકાપુરી, જે પુન્ય ગંગાસ્નાન કરી જે પુન્ય રવીચંદ્ર ગહે, જે પુન્ય કાયા હેમે દહે. ૨૪ જે પુન્ય મત્લાયે કરી, જે પુન્ય નાહે ગોદાવરી જે પુન્ય તપ ચંદામણ જાગ, જે પુન્ય કરવત કાસી ભાગ. ૨૫ અડસઠ તીરથ કીદ્ધા આપ, જે પુન્ય કીધે ભેરવ ઝાપ જે પુન્ય દાન સીલ તપ ભાવ, જે પુન્ય દાન દીયે બહુ ગાવ. ૨૬ જે પુન્ય ઈસ ચડાવે સીસ, એકમનાં આરાધે જગદીશ જે પુન્ય સહસ્ત્રનામ નીત ભણે, તે પુન્ય હે માહાભારથ સુણે. ર૭ એકમ(મ)નાં જે સાંભલે આપ, સપત જનમનાં જાયે પાપ દેદ ભણે પ્રસીદ્ધ જ હોય, કઠું માહાભારથ સમેહ. ૨૮ કડવું ૪..ચોપે તવ સમરૂપ ધરી કૃષ્ણ જાયે, સ્વામી મન સૂ કરે ઉપાય ગંગા જેમૂનાં કર વે હાથ, તવ દ્ધોતી પરી જગનાથ. ૧૦૭ ખભે જઈ કરી ટીપણુ, બ્રાહ્મણરૂપ ધરૂં અતિઘણું મુરાર મ(ન)સં કરે વીચાર, ચાલી જાયે વન મંઝાર. ૧૦૮ કડવા પ...ચોપે “ગુરૂજી, નમ્યો ન જાણે કીસું, પઈ માહે કૃષ્ણ ઘાતસું” “ભલૂ ભલૂ એ કીજે કામ, તે સહી માહરે જજમાન.” ૧૨૪ કહે ગુરૂજી ! કૃષ્ણ કેવડો, “મુજ[તુજ] સરષો ને તૂજ જેવડે જેણે તૂ દીઠે તે દીઠ, તે વલી તૂઝનેં કારણ કહૃ. ૧૨૫ તેહવૅ મુષ ને તેહો વાન, તેહવી કોટને તેહવા કાન Page #568 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી તેવા પગ ને તેવા હાથ,” એમ બોલ્યા ત્રીભુવનનાથ. ૧૨૬ “તૂ સમાયે તો હરી સમાય, તલ જવ આઘોપાછે નવી થાય.” પઈ તણું પરમાણું લઉ, દેવ નારાયણ તાલું દીયૌ. ૧૨૭ “ગોરજી ! પઈ ઉધાડ મલ્લું, માહે થકે બાહર નીસરૂં ગોર જજમાનને હાંસૂ કરૂં, માહે થકે મુંઝઈ મરૂં.” ૧૨૮ અહીદ(નવ બે તીણી વાર, “ગુરુજી ! અમનૅ હાંસૂ નેવાર” “મેયે હાંસૂ કીસસૂ કીયે, જરાસદ્ધનું સીસ કાપીઉ. ૧૨૯ એ હાસ્ય મા રાવણરાય, જે નવગેહે સીર દેતા પાયે બલ રાજા સું માંડી આલિ, તે ચંપો સપ્તમે પાતાલ. ૧૩૦ ઉષા કુયર વૈરેવન[ચન] વલી, ગેરવર્તન તો આંગુલી સેવક સરવનું સારૂ કાંજ, તાહારા પૂર્વજનાંને મેલૂ આજ. ૧૩૧ બલીલોચન અહીલોચન જેહ, હણતાં ધ્યણું ન લાગી તેહ.” એહવા વચન સુણ ગુહગહ્યો, માથે થકે રીસે ઘડર્યો. ૧૩૨ તવ ૫ઇ આકાસે જઈ, પાછી આવે તેણે ઠાર (ઠાય). કૃણુ મન સે કર્યો વિચાર, હવે રૂ૫ તાં કરુ પ્રકાસ. ૧૩૩ નવવન થઈને બેઠા ચઢી, પઈ આઘી નવ ચાલે ઘડી ત્રણ ત્રભુવન લે મુંકો ભાર, પઈ નવ સલસલે લગાર. ૧૩૪ “કાં રે કૃષ્ણ! – કૂડ મ મારે, બારે કોઢ મનાવું હાર જે તું આવે ચોટ પટ થાયે, તો તે માનું ત્રિભોવનરાય. ૧૩૫ જે તૂ આવે સામે અણી, તે માનું ત્રીભુવનદ્ધાણી, કુડ રમેં ને રાષે મામ, બાહર કાઢ પિચારું કામ. ૧૩૬ જે તૂ આવત સામી બાથ, તો તો જાણ દ્વારકાને નાથ.” “જીત્યો ઝગડો કીમ હારી, ગોલે મરે તેને વિષે નવી મારીએ.” ૧૩૭ (પૂરાં ૧૫ કડવાં પછી ૧૬મા કડવાના બે દેહા) કહે અભિવન રાજા પ્રતે, મુઝ વીનતડી અવદ્ધાર ભડુ જુદ્ધ ભારથ ભલું, પણ નવ લહૂ નિસાર (નિસ્તાર) રે. ૩૯૬ ઉો ભીમ તવ દ્ધસમસી, “સાંભલ, વાત કુમાર! ગદા કાલંકી ફેરવું, વેહલૂ કરૂં નીસાર રે. ૩૯૭ Page #569 -------------------------------------------------------------------------- ________________ જનતાપ-તાપીદાસ [૫૨] જૈન ગૂર્જર કવિએ ? (૧) પ.સં.૧૧-૨૧, પછીનાં પાત્ર નથી, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૨-૬૭.] ૬૧. જનતાપી-તાપીદાસ ભરૂચને બંધારો. (૬૫) + અભિમન્યુ આખ્યાન કડવાં ૨૨ ૨.સં.૧૭૦૮ શક ૧૫૧૪ (? ૧૫૭૪) આસો વદ ૨ શુક્ર આદિ- વિઘનહરણ વિદ્યાદાતાર, તે પૂજ્ય પ્રથમ નમસ્કાર સ્વામી ! તું છે ગિરૂઉ દેવ, મનવંછિત ફલ આપ જેવ. ૧ આગે કવિત હવાં છે બહુ, તુઝ આધારે બોલ્યો સહુ, વિઘન હર સ્વામી ગુણનાથ, બોલું હરિ! યશ દે હાથ. ૨ આદિ શક્તિ માતા ઈશ્વરી ! આપ આઈ! બુધ્ય કરૂણું કરી મહારા મનમાં સબલી હામ, કહિવા અભિમન્યના ગુણગ્રામ. ૩ મહાભારથને અતિ વિસ્તાર, મુઝ મંદિધી કિહાં લાભે પાર, દ્રોણપવમાં છે એ કથા, સંક્ષેપ માત્રે કહિશું યથા. ૪ તે માટિ મા કરો પસાય, યમ એ ગ્રંથ સંપૂરણ થાય, જમરાય વાણી વદે, સાંભલો વૈશમ્પાયન દે. ૫ સ્વામી ચક્રવ્યુહ ગઢ જેહ, કેડી પરે અભિમન્ય ચઢયો તેહ, પારથને પુત્ર વલ્લભ ઘણે, ભાણેજ કરીને પિતા તણે. ૬ તે સ્યા માટે મરાવ્યો હરી, તે કારણુ મુને કહે વિસ્તરી, કવણ વૈર તો તે સાથ્ય, આદ્ય અંતની કહિયો વાત. ૭ અંત- પછિ હર્ષ પામ્યા સવ વીર, કૃષ્ણ તેહને દીધી ધીર, એહ કથા સંપૂરણ કીધી, બુધ્ય સારૂ સંક્ષેપું લીધી. ૧૯ સંવત સતર આઠ જ વર્ષે, અશ્વન માસ ઉત્તમ કૃષ્ણપક્ષે, તિથિ દ્વિતીયા નિ શુક્રવાર, સ્વાતિ નક્ષત્ર તે દિન સાર. ૨૦ શાકે પનર ચૌદત્તરે(? શુમેતરે) લીધું, અશ્વન માસમાં સંપૂરણ કીધું, એ આખ્યાન સુણિ જે કોઈ, પાતિક તેહનાં પ્રલય હેય. ૨૧ કવિના કુલ બધારા માહિં, હરિ આધારે બોલ્યો ત્યાંહિ, છિ ગુજર ખંડ માંહિ વાસ, ભૃગુકચ્છ એ નર્મદાનિ પાસે.રર જન તાપી કહિ બોલ્યું જે, હરિ સમર્પણ કીધું તેહ. ૨૩ (૧) કડવો ૨ ઇતિ અભિમન્ય કથા સમાપ્ત. સંવત ૧૭૫૪ Page #570 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૫] સુદરદાસ બાબા વર્ષે અશ્વને વદિ ૧૦ દિને લિ. ઉદયરત્નન અમરાવતી મધ્યે શ્રી. મારી પાસે. (જુઓ ગૂ. હાથપ્રતોની સંકલિત યાદી પૃ.૪૦ તથા ક. દલપતરામ હપુસૂચિ પૃ.૭૬, ૭૭, ૮૩, ૯, ૧૩૫, ૧૪૧, ૧૯૪, ૨૨૬ ૨૩૨.) [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૨, ૪૯૬).] પ્રકાશિત ઃ ૧. સંપા. મંજુલાલ મજમુદાર. ૨. પ્રાચીન કાવ્યસુધા ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૨-૭૩. “જન એટલે ભક્તજન. એ માત્ર વિશેષણરૂપ શબદ છે, તેથી કવિનું નામ “તાપીદાસ” જ બરાબર છે. પ્રથમ આવૃત્તિમાં કૃતિશીર્ષક સાથે શકસંવત પરત્વે ? ૧પ૩૪ને તક કરેલો તે છાપભૂલ જ હશે. “૧પ૭૪'ને તક, પછી, નીચે કર્યો છે, જે યોગ્ય છે.] ૬૨. સુંદરદાસ બાબા દાદ દયાલના અનુયાયી ખંડેલવાલ વણિક. જુઓ “કવિતાકૌમુદી ભા.૧ પૃ.૩૩૯, “મિશ્રબંધવિનોદ' પૃ.૪૦૩, સુંદરસાર – મનોરંજન પુસ્તકમાલા ૨૫. (૬૬) + જ્ઞાનસમુદ્ર (હિન્દી) ર.સં.૧૭૧૦ ભા.શુ.૧૧ ગુરુ (૧) પ.સં.૨૮, જિ.ચા. પો.૮૬ નં. ૩૯૬. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ.૪૩૨).]. પ્રકાશિતઃ ૧. સુંદરસાર, મનોરંજન પુસ્તકમાલા ૨૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૩.] ૨૩. બેડિયા જગા-જગજી મિશ્રબંધવિદ' પૃ.૪૬૧ મુજબ નં.૪૦૪ જગોજી, ગ્રંથ – રત્નમહેશ દાસત વચનિકા, રચનાકાલ – સં.૧૭૧૫, વિવરણ – ગદ્યકાર. (૬૭) [+] રાઠોડ રતન મહેસ દાતરી વચનિકા (ચારણી ભાષામાં) ૨.સં.૧૭૧૫ આદિ- શ્રી ગણેશાય નમ:. અથ રાઠોડ રતન મહેસદાતરી વચનિકા લિષ્યઃ પેડિયા જગારી કહી અથ પ્રથ(મ) ગાહા . ગણપતિ ગુણે હિર, ગુણગ્રાહક દાનગુણ દેયણું સિદ્ધિ રિદ્ધિ સુબુદ્ધિ સધીરં, સુડાલા દેવ સુપ્રસનં. કવિત સમરિ વિસન સિવ સગતિ, સિધદાતા સરસતિ Page #571 -------------------------------------------------------------------------- ________________ બેડિયા જગા-જગાજી અંત [૫૫૪] વખાણું કિંમધજ, પુદ્ધવિરાા છત્રપતિ અલ જિહાં ચકવે, હુવા જિષ્ણુ વંસ તરેસર જ્યાગ ત્યાગ સેાભાગ વ"સ છત્રીસ તણા ગુરૂ ગજરાજ દીયણ ભાંજણ ગા, ઉભું બિરૂદ હા ઉરે કુણુ ભાણુ ધરે પ્રગટૌ કમધ, સ્તનમલ રણમલ્લ રે. દલપતિ ઉષ્ક્રયાસંધ, મલ ગ ંગેવ માહાબલ વાધા સુ' જોધ, કમ ધ રણમાલ અલ કલ ચૌડા વીરમ સલષ, સાષ તરહ ઉજવાલા છાડા તીડા છાત્ર, હુઆ કૅમજ હથાલા હીંદુઆણુ તિલક હિં દૂીદ, ધૂડડ આસાસીહ ધત તેા પાટ અછે હિસતત રૂપ ભૂપ એતા રતન. છંદ હશુકાલ. રઢ રાણુ ભાણ રતન્ન, કરતવ ભારથ તરનાર જે મુષ નીર, ગવત જ્ઞાન ગહીત સસમાથ સુરસકજ, ગયિણ ભાજણ ગજ પિત માત તાર પષ, સિંગર તરહ સા. અથ છંદ ત્રાટક. દ ગુરૂદેવ સુમતિ સમાપિ ગણુ, ભૂપતિ ય જેમ રતન્ન ભણે પતિ ાસ મહેસ રેસાિર', ગઢ વેઢલીયા જણે દેવગિર, ૫ અલસાહ તણે હિ યાગછરા, ધૂસે ચઢે લીધે લક ધરા સનમાન કરે સુરતાંણુ સઇ, જાલેર્ પટે ગઢ દીધ જઈ. કવિયાં દલ તડલ જેણુ કીયા, દિન સાસણ લાખ ગજે ૬ દીયા ક્રમધજ કણું ગિરાજ કરે, વિધ એણુ ગૌ સૂગ કી તવરે. ૭ તિષ્ણુ પાટ રતન મહેસ તણું, ઘણુ થાટ લીયા તપ તેજ ઘણું મલરાવ જિહાં જગ આપમલા, ભુજ પુજ્યે સાહિજહાન ભલા.૮ જૈન ગૂર્જર કવિએ ઃ ૬ અથ દુહા જીવતિ મૃત હવે સાહિજિહાં, દિલી વૈ સુરતાંણુ રાતિહિ અંદર રહે, નર મંડે દીવાંશુ. ગાહ! ઘૂમેલ ઇમ અંગ હેામ ત્રિમાંણે આઇ, આગે સુરત્રીયા સામી આઇ કરિ બહુ કૌડિ પુદ્ધ પવરષા કરિ, સામિલણુ ચાલી સત્રી સુદર 3 Page #572 -------------------------------------------------------------------------- ________________ في ع ي ه م અઢારમી સદી [૫૫] પ્રેમાનંદ અથ વચનકા. તિણ વેલા ગબરી આકાશવાણી હુઇ. કહીથી માહારાજા રણું સાહિબ વધાઈ વધાઈ. અગનિસનાન કરી સતીહી આઈ. બ્રહ્મા વિસનું મહેસ ઇંદ સુર સાથે સુરત્રીયાનું કહીયે. માહાસતીયાં સાત મહાજાં સાવત્રી યુમયાં શ્રીયાં આગે સાહી આઈ; સુંદર મંદિર લેને વધાઈ. દૂઆ ધવલમંગલ હરષ, વધાઈ બા ને નવલ; સુર રતન સતીયાં સરસ, મિલિયા જાઈ મહલ. ઔ સુર નર પુર ઉધરે, વૈકુંઠ કીધા વાસ રાજા રયણાયર તણી, જુમિ અવિચલ જસવાસ. પષ વૈસાષ તિથિ નવમ, પનોત્તર વરસ વાર શુક્ર લડી આ વરહ, હીદૂ તુરક બસ. જેડે ભણ ખિડીયા જગે, રાસ રતન રસાલ સુરાપુરા સાંભલે, ભટ મેટા ભૂપાલ. દલીરાઉ વાકા, ઉજેણીરા સાકાર ચ્ચાર યુગ રહસી, કવી વાત કહસી. – ઈતિશ્રી રતનસી મહેસ દાસોત્તરા રાઠોડરી વચનકા સંપૂર્ણ. (૧) સંવત ૧૮૧૪ વર્ષે શાકે ૧૬૭૮ પ્રવર્તમાન શ્રી શ્રાવણમાસે કૃષ્ણ પળે ૧ પ્રતિપદા તિથૌ રવિવાસરે. શ્રી કષ્ટદેસે નલીનપૂરે શ્રી અચલગચ્છ પંડિત શ્રી દીપસાગરજી તસ્રીષ્ય પં. શ્રી પ વિજેસાગરજી તતસીધ્ય મુનિશ્રી ૫ મીતસાગરજી તસ્રીષ્ય મુનિશ્રી વવેકસાગર સીષ્ય દયાસાગર તથા રંગસાગર તથા ચતુરસાગર સહીતેણુ મુની વિવેકાધેણ લષીત. સ્વઆમાથે:. ૧. પ.સં.૧૩-૧૫, મ.જે.વિ. નં.ર૫૩. [રાહસૂચી ભા.૧.] પ્રિકાશિતઃ ૧. ઇન્ડિયન એન્ટિવેરી, ૧૯૧૭.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૩-૭૬.] ૬૪. પ્રેમાનંદ (૬૮) + સુદામા ચરિત્ર ૧૪ કડવાં ર.સં.૧૭૩૮ શ્રા.શુ.૩ ભગુવાર કડવાં ૧૪. રાગ ધન્યાસી નીજ મંદીર સુદામજી ગઆ, તતક્ષેણ રૂપે હરી રાખા આ દંભતી સંભે આએ મને ભરાં, શ્રી હરીએ દુખ દોહેલાં હરાં. ૧ » અ' Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનંદ [૫૫ જૈન ગૂર્જર કવિઓ: ૬ વેદાન્ન અગ્નીહેત્ર હેમે, રાખે અંતર હરી મન ધન માલા ન મુકે ને ભથ્વી ન ચુકે, માતા વૈષ્ણવ રૂખી ભગવાન. ૧૦ જે સુદામા ચરીત્ર શાંભલે, તહેનાં દાલીદ્ર દોહેલાં જાએ જનમેદુખ વાંમે ને મુશ્તી પામે, મલે માધવરાએ. છે વીરક્ષેત્ર વડેદરૂ, ગુજરાત મધે ગામ ચતુરવંશી નાત બ્રાહ્મણ, કવી પ્રેમાનંદ નામ. સંવત સતર આડત્રીસ વરખે, સાવણ સુદી નીધાન તીથી ત્રીતીએ ભ્રગુવારે, પદબંધ કરું આખ્યાન. ઉદર નીમત કરી લેવું ગાંમ ન દરબાર નદીપરા માંહાં કથા કીધી, જથા બુધી અનુસાર, વલણ બુધીમાંને કથા કરી, કરનારે કથા લીલા કરી ભટ પ્રેમાનંદ નામ મીથ્યા, સ્ત્રોતાજન બેલે શ્રીહરિ. –કડવાં ૧૪. ઇતી શ્રી સુદામા ચરીત્ર સંપૂરણ લખુ છે. (૧) જેહવી પરત હુતી તેહેવૂ ઉતારૂ છે. લખનારાને દેસ નહી. સંવત ૧૭૯ ૮નાં વરખે ભાદરવા વદ ૬ વાર બુધવારે સંપુરણ લખુ છે. ખોટ વરધ અક્ષર તપાસી વાંચજે. લખનાર અધારૂ ગવંદરામ નારણુજીએ લખુ છે. છે. અપૂર્ણ, છટ્ટા કડવાથી શરૂ, ચેપડે, દે.લા. [આલિસ્ટઈ ભા.૨, ગૂહાયાદી, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૪૦-૪૪), ડિકેટલેગભાવિ.] [પ્રકાશિત ઃ ૧. બહત્ કાવ્યદોહન ભા.૧, રસંપા. મગનભાઈ દેસાઈ. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] (૬૯) + અભિમન્યુ આખ્યાન (ર.સં.૧૭૨૭) આદિ કડવું ૯. પુરવે પીતા જે તારે હુતા, તેણે છતા સુપરતી વાર સંજીવીનીવીદા માહારે પાસે, તાહારે માથે રાજને ભાર. મા. ૮ સુકાચારજ તાં નામ માહારૂ, હુંથી કાલ પામે બીક જીરણ થએ જજમાંન મરતે, આજ ઘેરઘેર માગુ ભીખ. માઆ.૯ અત કડવું ૫૨. અરજુન પુત્રને ઘણું વલવલે, તેથી ત્રીકમ બમણું રડે દ્રપદ રાએ આશવાશનાં કરી, એ કુએર નહી આવે ફરી. ૧ Page #574 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૭] પ્રેમાનંદ હાલ ફરી ન આવે રૂદન કીધે, પછે નાહા અરજુન ને વીસ્ત્રાધાર સાવચીત થઈ સવસાચીએ, ભીમને પુછે સમાચાર. કેમ પડીઓ પુત્ર માહાર ? કુલ બેલુ કે તારૂ? નાહાસતાં મુઓ કે નામ બોલુ, કે કે મારીઓ? પારથ પ્રતે બેલઆ રે, અશરણ તે શરણ જે મસ્તક પડસે હેઠું તે, તાહારૂ પડસે ઘરણ. - ૨૩ પાર સીસ ઉરાડીઉ તે, ગઉ ગગા માંહે સાધ કરતો હતો જેદ્રથને પીતા, તેનું નામ વેહદ્રથ રાય. ૨૪ દીકરાનું મસ્તક દેખી, બાંણ રૂદઆ વાગુ હાથે ૫ડુ મેહેલતાં પડુ, પિતાનુ સાથે લાગું. ૨૫ વરદાન માગુ શીવ કરે ...... (૧) અપૂર્ણ, કડવા ૯ની આઠમી કડીથી કડવા પરની ૨પમી કડી સુધી, સં.૧૭૯૮માં લખેલ ઉપરની કૃતિવાળે ચોપડો –એ જ અક્ષરમાં. [આલિસ્ટમાં ભા.૨, ગૂહાયાદી, ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૨-૨૪), ડિકેટલેગભાવિ.] [પ્રકાશિત ઃ ૧. બૃહત્ કાવ્યદોહન ભા.૨. ૨. પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] (૭૦) + નરસિંહ મહેતાનું મામેરું [અથવા કુંવરબાઈનું મામેરું કે મસાલું] ૨૮૨ કડી .સં.૧૭૨૮ આસો શુ.૯ રવિ બ.કા.દે.માં રચનાકાલ સં.૧૭૩૭ ભા.વ.૩ ગુરુ જણાવેલ છે. આદિ- શ્રી ગણેશાય નમઃ. મતા નરસઈનું મામેરું લાગ્યું છે, ચેપ. શ્રી ગુરૂ ગણપત ને સારદા, સમરૂં તે સૂષદાયક સદા, મન મુર્દે મામેરૂં મેતા તણું, પ્રષ્ણ થાય તે હુએ જ ભણું. ૧ રાગ રામગ્રી. ઢાલ, મામેરૂં મેતા તણું પદબંધ કરવા આસ, નરસીહ મેં તે નાગર બ્રાહ્મણ જુનાગઢમાં વાસ. ભાભીએ દુષ્ટ વચન કહું, મે તેજી થેઆ ઉદાસ પરીત્યાગ કીધૌ ઘર તણો, મેં તો તે ગેઆ વનવાસ. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ [૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ એક દેરૂં ડીઠું વંન વિષે, અપૂજ્ય સવનું લંગ તેની નરસઈ મેતેં પૂજા કીધી, અંતર માંહે આનંદ, ૩ અપવાસ સાત મેં કરા તાં, તારે રીઝાં શ્રી મહાદેવ, કમલની પ વદન વકસી, પ્રભૂ પ્રગટયા તતવ. અંત – જુગત મેસેજ આવ્યા, સમરે તે શ્રી ગોપાલજી, વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગુજરાત મધે ગામજી. ૨૭૯ ચતુરવસી સા(જ્ઞા)તી વૃહમણ, કહે તે પરમાનંદજી, સંવત ૧૭૨૮ વીસે, આસુ સુદ નોમ રવીવારેજી. પુરણ ગ્રંથ થએ તે દિવસે, કહુ તે બુધ પ્રકાસજી, પ્રીત કરીને ગાએ સાંભલે, પાતક તેહનાં જાએજી. ૨૮૧ કહે પરમાણુંદ પરમેશ્વર સુ, રાષે તો રદયમાં ધ્યાન અપીચલ પદ આપે નારાયણ, નામે નવે નિધાનજી. ૨૮૨ – ઈતિ મેતા નરશઈનો મામેરે સમાપ્ત. (૧) શ્રી ધમડકે લષ છે સહી. પ.સં.૧૨-૧૬, મ.જે.વિ. નં.૧૧૪. T આલિસ્ટ ભા.૨, ગૂહાયાદી, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૨-૩૮), ડિકેટલેગભાવિ, રાહસૂચી ભા.૧.] [પ્રકાશિત ઃ ૧. બૃહત્ કાવ્યદોહન ભા.૧, ૨, સંપા. મગનભાઈ દેસાઈ. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા ૩ પૃ.૨૧૭૬-૭૮. “મામેરું'ના અંતભાગમાં “પરમાનંદ' નામ મળે છે તે “પ્રેમાનંદનું જ ભ્રષ્ટ રૂપ છે.] ૬૫. વૃંદ ઔરંગજેબનો દરબારી કવિ, પછી તેના પૌત્ર અજીમુશાન પાસે રહેતો હતો. જુઓ કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૪૧૧ તથા મિશ્રવિનાદ પૃ.૪૯૫. (૭૧) + સતસૈયા અથવા વૃન્દાવિદ ૨.સં.૧૭૬૧ કા.શુ.૭ સોમ ઢાકામાં અંત – સંવત શશિ રસ વાર શશિ, કાતિ શુદિ શશિવાર. સાતેં કાકા સહરમેં, ઉપજો યહૈ વિચાર (૧) સં.૧૮૨૨૨ મહા વદિ ૩ દિને ચંદ્રવારે લિષતં પં. ચારિત્રોદયમુનિ ભ્રાતૃ પં. માણિકૌદય મુનિ સહિતેન શ્રી વાલોતરા મધે ચતમશી ચશ્કે. ૫.સં૧૭, અનંત.ભં. [પ્રકાશિત ઃ ૧. વૃન્દ ગ્રંથાવલી, સંપા. જનાર્દનરાવ ચેલેર.] Page #576 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૯] લાસકુ અર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૯.] ૬૬. લાસકુંઅર બિલ્ડણચરિત'ના કર્તા તરીકે લાસ નામના વિપ્ર કવિને ઉલ્લેખ અગાઉ નં.૧૫ના દહ કવિએ કર્યો છે (પૃ.૪૯૭) તે અને આ લાસકું અર બંને જુદા જણાય છે. (૭૨) ભાગવત કથા કડી ૧૦૦ લ.સં.૧૭૬૮ પહેલાં -આદિ– શ્રી ગણેશાય નમઃ. સતી સામણ વિનવું, ગણપત લાગું સું પાય રે બાવન ચંદન અરધી, સીસા ગડદા માઈ રે બે કર જોડી વિનવું, માંગું છું અવચલ વાંણ રે દસમ કથાની હૂં કÉ, જેતૂ જગતો જાંણ રે વિસ્તર ચીરેદક ઝલહલે, વયણું પુસ્તક હાથ રે સરસતી માય કૃપા કરે, મુઝ વાણું આલે છે માય રે રિષ બેઠા છે વનને, આલ્યા મનને દીધા માંણ આલ્યા અમને દીધા દાન, કાંઈ સંભલાવો અમ સરી કામ આજ સષી દિને સાર કેટે ઘાલ્યો મૂયો સાપ, પુત્રે આવૈ દીધે સરાપ કુર્ણ દૂહવ્યૌ મારે તાત, તણે કાજે ત્રાસગ નાગ. (આમ પ્રવાહમાં કથા ચાલી જાય છે) વાસુદેવ નંદને જાઈને મિલ્યા, આષ તિણું તે આંસૂ પડયા કુશલ તણે તિહાં પૂછી વાત, તુમે ઉઠે ચાલે પરભાત જલ વિણી માછડી લવલે, ભરતાર વિણ નારી રડવર્ડ હે કરમ વિધા વલી, સેસે સણુ માયો સાસ્ત્ર ભણી હૈ રે તું જરાસણ જાય, થે જેવાં થઈ ન અપાર હૈક કહે છે તે જ હીણુ, હૈક કીચો છે. નિકજ હીણ એક તણું વિછૂટા બાણ, વર્તે છૂટા નાઠા જાય, એક ઉઠીને પૂછે ધાય વિલના બેલ્યા વચને રે હરી, ઉધવ ઉપદે આ સાંભલ આયો રે અકર્ડ કાલ મલે ચઢીને જોઈ કસ તણે મન કોલ ગરમાવાસ તણે અવતાર Page #577 -------------------------------------------------------------------------- ________________ ચતુભુજ[દાસ] [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ આવ્યા મન ને દીધાં નામ, આવ્યા અને નૈ દીધા દાન આલ્યા હસતી ઘેડા સાર, મણિ માણકન પાર ન પાર શ્રી ભાગવત કથા મુખ પાઠે ભણે, સાંભલસી નરનારિ કવિ લાસકુયર ઈમ ભર્ણ, એકસો સલોકા માંહિ.. –ઇતિશ્રી ભાગવત કથા સ્કંદ પુરાણે સંપૂર્ણ (૧) સંવત ૧૭૬૮ વર્ષ વૈસાખ સુદિ ૧૩ દિને પં. અમૃતપ્રભ લિપીકૃતં. પ.સં.૫, ૫.ક્ર.૧થી ૨, પછી અગાઉ મૂકેલી સૂર ()કૃત “ભ્રમરગીતા' છે, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૭૯-૮૦.] ૬૭. ચતુર્ભુજદાસ] કાયસ્થ બેગમ કુલ નાથાસુત ભૈયારામને પુત્ર. (૭૩) [+] મધુમાલતી રી વાર્તા [અથવા ચોપાઈ, કથા, બાત) અથવા મધુકુમાર માલતીકુમારી ચરિત્ર (હિંદી) કડી ૮૮૯/ ૧૪૪૭ લ.સં.૧૭૮૫ પહેલાં મિશ્રબંધુવિદ' નં.૧૦૨૪(૨) પૃ.૮૧૭માં રચનાકાલ ૧૮૨૭ની પૂર્વે મૂકે છે; પરંતુ આની પ્રત ઉપર પ્રમાણે સં૧૭૮૫ની મળે છે એટલે તેની પૂર્વે રચનાકાલ હે ઘટે. આદિ– શ્રી ગણેશાય નમ:. અથ મધૂમાલતીકી ચૌ૫ઇ લિખ્યત. વિધવિધ તકે વર પાઉં, સંકરસુત ગણેશ મનાઉ ચાતર સંતરિ સહિત રિઝાઉ, રસમાલતી મનહર ગાઉં. ૧ લીલાવતી લલિત એક દેસા, ચંદ્રસેન તિહાં સુભટ નરેસા સુભગ ધામ તહાં ગગનિ પ્રવેશા, માનુ મંદર તૈ મહેસા. ૨ વસે નયર યોજન ચ્યારે, ચોરાસી ચટા મઝારે અતિ વિચિત્ર દીસે નરનારી, લસે તિલક તિહું લોક મઝારી. ૩ ચઢે સહસ દસ સગ સરિસા, કરે સેવ નૃપકુલહ છત્રીસા અતિ મેં મત કુંજર ઘણુ રીસા, ચંદ્રસેન તિહાં તપે નરેસા. ૪ સોરઠા હૈ દલ અંત ન પાર, કુંજર કાલે મેઘ યૂ કુલી છત્રીસ હજાર, ચઢે સાથ નૃપ છંદ કૌ. (અન્ય પ્રતમાં) સરસતિ નામ લેય કવિ, કરિ ગનપતિ જુહાર Page #578 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૦ અઢારમી સદી ચતુર્ભુજદાસ] કવિજન સાચે અક્ષરે, કહે મધુમાલતિ સાર. સકલ બુદ્ધિ દિયે સરસતિ, વંદૂ ગુરૂકે પાય મધુમાલતિ વિલાસક, કહત ચત્તભુજ રાય. અંત – કવીસ્વરવાચ કાયથ નેગમ કુલય હે નાથાસુત ભાઈયારામ તનહ ચતુરભુજ તાસકે, કથા પ્રકાસી તા. અલપ બુધિ હેઠે દઈ, કમ પ્રબંધ પ્રકાસ કવિયન સો કરિ જોડિ કે, કહે ચતુરભુજદાસ, વનસપતીમાઁ અંબફલ, ()રસર્મ ઉપજત સંત કથા માહિ મધુમાલતી, છ રે*)તુ માહિ વસંત. ૮૮૧ લતા માહિ પંનગલતા, સૌંધૌમેં ઘનસાર કથા માહિ મધુમાલતી, આભૂષણર્મ હાર. ૮૮૨ ચોપઈ રામનીત...કીયા સાખી, પંચાખ્યાન બુધિ એ ભાખી, ચાણક્ય ચાતુરી બતાઈ, થોરી થેરી સબહી આઈ. ૮૮૩ કુનિ વસંતરાજ રસ ગાવૈ, જામ ઈસર કેમ દઝાવ તાકી ઈહ લીલા વિસ્તારી, રસ કનિ(વિ)રસ શ્રવણ સુખકારી.૮૮૪ રસ હેય સુ નવરસ ચાહૈ, અધમ પુરૂષ આગમ આગાહે ચાતુર પુરૂસ હેય યહ સોઈ, ઈય રસકલા સમઝિ લે ઈ. ૮૮૫ કૃષ્ણદેવકૌ પુત્ર કહા, મદવનિ કામ અંસ મધું ગાવે પુત્ર કલત્ર સર્બ સુખ પાવે, દુખ દાલિદ તનુ રેગ ન આવે. ૮૮૬ લેક કામાર્થ લભ્યત કામં નિધન ધન પ્રાપ્ય અપુત્રો લભ્યતે પુત્ર વ્યાધું તસ્ય ન પીયતે. - દેહરા રાજ પ સુરાજગતિ, મંત્રી પઢ સંબુદ્ધિ કામી કામિનિ સરસ, ગ્યાની ગ્યાન પ્રસિધિ. ૮૮૮ સંપૂરણ મધુમાલતી, કલસ ચઢે સંપૂર શ્રોતાવક્તા સબનકે, સુખદાયક દુખ દૂર. (૧) ઇતિશ્રી મધુમાલતી સંપૂર્ણમ. પ.સં.૨૩, અનંત.ભં. ૮૮૭ ૮૮૯ Page #579 -------------------------------------------------------------------------- ________________ ચતુરંગ [પકર જૈન ગૂર્જર કવિઓ છે (એક બીજી પ્રતમાં કુલ ૧૪૪૭ કડીઓ છે, કૃતિનું નામ “મધુમાલતી કથા ઉપરાંત “મધુકુમર માલતિ કુમરિ ચરિત્ર આપેલું છે. આગળની પ્રતમાં છેલે ૮૮૯મો દુહે છે તેને નંબર આ પ્રતમાં ૧૪૪૬ છે ને પછી નીચેનો દુહો છે.) એહ કઈ ભાવે ધરી, સુને મધુમાલતિ વિલાશ તા ઘેર કમલા થિર રહે, હરિ શંકર પુરે આસ. ૧૪૪૭ (૨) શ્રી ૫ ચતુભુજ ભક્ત વિરચીત શ્રી મધુચરિત્ર સંપૂર્ણ સંવત ૧૮૮૯ના વષે શાકે ૧૭૫૫ પ્રવમાં શ્રી માશૌત્તમ માસે પુન્ય પવિત્ર માસ શ્રી માર્ગ સીષ માર્ચે પુ. કૃષ્ણપક્ષે શ્રી એકાદશી ૧૧ તિથી શ્રી ભોમવારે. પેથાપુર નગ્રત શ્રી ત્રિી જ્ઞાતિય ઠકર શ્રી પ કહાનજી તસ્ય સ્ત્રી શીલાવત્થલંકારધારણી જયકારણી પતિવ્રતાવ્રત પાલન બાઈ હરષ કુષ્ય શુભમાસે શુભપક્ષે શુભદિને શુભવારે શુભનષ્યત્ર શુભાગે તાદય પુત્ર પ્રસુત. તસ્ય નામઃ ઠકુર શ્રી ૫ ગંગારામ. તસ્ય પઠનાથ. ૫.સં. ૯૦, તેમાં ઘણું દર્શનીય ચિત્રો છે, એક ચોપડીના આકારમાં, ગો.ના. (૩) સં.૧૭૮૫ આ.વ.૧૩ શુક્ર કડપા ગામે ઋષિ વિરધીમન (વર્ધમાન) લિ. પ.સં.૨૩, દાન. પિો.૧૩. (૪) સં.૧૭૮૧ જે.વ.૯ બાકરોદ મળે પં. દુગદાસ શિષ્ય જગરૂપ થાનસિંહ સહિત લિ. પ.સં.૨૬, કૃપા. પિ.૪૫ નં.૭૮૨. [આલિસ્ટમાં ભાર, ડિકેટલીગબીજે ભા.૧ (પૃ.૩૫૨), રાહસૂચી ભા.૧ તથા ૨, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪).] [પ્રકાશિતઃ ૧. સંપા. માતા પ્રસાદ ગુપ્ત] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૮-૭૦.] ૬૮. ચતુરંગ (ચારણ) (૭૪) કૃણ બારમાસ ૧૪ કડી લ.સં.૧૭૮૧ પહેલાં આદિ– પ્યારો પ્યાર કરતી, મારાં નયણું નીંદ ન પડતી ખાસી દાસી હે રામ તુમારી, તમે કર ખબર હમારી હે રામ પ્યારો પ્યાર કરતી. ૧ સખી ચૈત્ર મહીને ચાલ્યા, ગેવિંદજી દ્વારિકા માલ્યા જેહને સોલ સહસ વ્રજનારી, રાધાજી અધિક પીયારી હે રામ યારો યાર કરતી. ૨ અંત - સખી આયા રે માસ જ ફાગુણ, કેશવરાયજી બેઠા આંગણું ઉડત હૈ અબીર ગુલાલા, ખેલત હૈ નંદજીકા ગુઆલા. હે રામ.૧૩ Page #580 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [પ$૩] અરે હાં ચતુર્ગા ચારણ, પ્રભુ તીન લેાક ભવતારણ જેણે બારહ માસા ગાયા, શ્રીર ́ગને આપ સુણાયા. હે। રામ.૧૪ —ઇતિશ્રી કૃષ્ણે બારમાસા સંપૂર્ણ, (૧) સંવત્ ૧૭૯૭ આસુ વદ, ગુટકા, પાલણપુર ભ. ? [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૩.] ૬૯. જીવા (૭૫) રાધાકૃષ્ણના બારમાસ ૧૩ કડી આદિ– સખિ આવિલે કારતક માસ પ્રશ્ન ધર આવિયા મેં તા કીધલા સાલ સણગાર વાલેા મન ભાવિયા જી રે આભૂષણ સારા અંગ કે વાલા આપતાં મેં પેર્યા નવરંગ ચીર કે સારાં શાભતાં. એજી ર્ માથાની ગુંથી વેણુ કે ફુલે સબસી શધા ચાલી પેરી અગ તાંણી કસકસી. જી રે નાર્ક સમા મેાર કે મસ્તક રાખડી રાધા સેથે ભરી રે સીંદુર કે અંજન આંખડી. અંત – એમ કરત વિલાસ આસે। માસ આવીયે - જીવા કે રાધા કુ કમ કેંસર ગાર કે ચંદન સણુગારિયા એજી રે મેાતીયે પુરિયા ચેાક કે ચદસે દીપક કરે એજી રે સેજે પધારેા મહારાજ પ્રેમે સેવા કરે. રાધાકૃષ્ણ તણા બારેમાસ ગાયે ને સાંભલે તેહને આવાગમન ન હેાઇ કે ફેરા ભવને ટલે જી રે મન રાખે વીસવાસ વાલે તેહને મલે પ્રભુ રાખેા ચરણનિવાસ જીવે વિનતિ કરે. (૧) પાલણુપુર ભ”. (?) [ડિકેટલૉગખીજે ભા.૧ (પૃ.પર૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૪. ત્યાં જીવણુદાસ’ એ વૈકલ્પિક કર્તાનામ આપવામાં આવેલું તથા “સ.૧૭૯૮ લગભગ હયાત, ધેાળકાના સાધુ” એવી એળખ આપવામાં આવેલી. આ બધું ગ્રહાયાદી (પૃ.૪ર) તથા કRsસૂચિ પૃ.૧૮૪ નં.૬૨૭અને આધારે કરવામાં આવેલું પરંતુ અહીં કૃતિમાં કર્તાનામ માત્ર ‘જીવા' છે. એ ઉક્ત જીવણુ-જીવણુદાસ હેાવાનું શકત્વ જણાતું નથી. ગૂહાયાદીમાં પૃ.૪૩ પર જીવા’ને નામે બાર મહિના છે. એ ઉપરનાં કર્તાકૃતિ હોવાના સંભવ વધારે કહેવાય.] ૧૨ ૧૩ Page #581 -------------------------------------------------------------------------- ________________ શામળદાસ-શામળદાસ ભટ્ટ [૬૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૭૦, શામળદાસ–શામળ ભટ્ટ કવિ શામળ ભટ્ટ સંબંધી જુઓ શ્રી અંબાલાલ બુ. જાનીથી સંપાદિત તે કવિની સિંહાસન બત્રીશીના ભાગોની પ્રસ્તાવના અને વડોદરા સાહિત્ય સભાથી પ્રકાશિત “કવિ શામળ”. [કવિને રચનાકાલ સં.૧૭૭૪થી ૧૮૨૧ પ્રાપ્ત થાય છે.] (૭૬) + પંચદંડ ચાપાઈ [અથવા વાર્તા] કડી ૫૯૭ (૧) પદસંખ્યા ૫૯૭, સંવત ૧૯(૦૦૮ના વર્ષ વઈસાષ્ય વદ છઠ વાર સુજે લખીતંગ ઠાકર ફૂલા હર્ષચંદ. જે વાચે તેહને તમારા જનાય નમઃ છે. શ્રી શ્રી. પ.સં.૨૭–૧૪, જશ.સં. [મૂહાયાદી, ડિકેટલોગભાવિ.] [પ્રકાશિત : ૧. સંપા. મંજુલાલ મજમુદાર] (૭૭) + નંદ આખ્યાન [અથવા નંદબત્રીશી] ૫૦૪ કડી (૧) લિ. મુનિ વીરવિજયજી ગામ નારિચાણ ધાંગધા પાસેનાં લખો છે. રામવિજયજી સંવત ૧૯ સાતના વરષે શ્રાવણ સુદ અગીયારસ વાર ગુરૂ સંપૂરણું. ૫.સં.૪૦, એક ગુટકા જેવી ચોપડીમાં, ડાહ્યાભાઈ શેઠ પાસે, ખેડામાં. [આલિસ્ટમાં ભા.૨, ગૂહાયાદી, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૫).] [પ્રકાશિતઃ ૧. સંપા. હીરાલાલ વ. શ્રેફ તથા જગજીવન દયાળજી મોદી. ૨. સંપા. ઇન્દિરા મરચંટ તથા રમેશ જાની.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૮-૭૯] વિક્રમ ઓગણીસમી સદી ૭૧ હરદાસ (૭૮) ભગીપુરાણ (મિશ્રભાષા) ૩૩૪ કી લ.સં.૧૮૦૧ પહેલાં આદિ– અથ ભંગીપૂરાણ લિષ્યતે. ગાથા પહિલો સરસ માત પ્રણેમાં, પ્રણમુ તે સિર અક્ષર પરમાં ભાજણ ભરમ ગુણેવી ભ્રમા, નમો ઇસ મિયા દસનમાં. ૧ અંત - જપે હરદાસ દૂને કર જોડિ, કીયા અપરાધ અછિ મિ કેડિ *. મહેસર માપ કરે મનમાઈ, પ્રભુજી રાષે તોરે પાયૅ. ૩૩૪ Page #582 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૫] પ્રહલાદ -ઇતિશ્રી ભંગીપૂરાણ સંપૂર્ણ. (૧) સંવત ૧૮૦૧ વષે પિસ માસે કૃષ્ણપક્ષે તિર્થે ભૌમવારે લિષ્યતં સેવક જગનાથ ગ્રામ મઢાહડ મધ્યે લખું છે સહી. પ.સં.૧૩-૧૫, ઘોઘા ભં. દા.૧૪. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૪.] ૭ર. પ્રહલાદ એક પ્રહલાદ નામના કવિને રચનાકાલ સં.૧૭૩૦ એ “મિથબંધુવિનોદમાં નં.૪૬૭ ને પૃ.૫૦૩માં ઉલ્લેખ છે. (૭૮) વેતાલપચીસી (હિંદીમાં) લ.સં.૧૮૦૭ પૂર્વે (૧) સં.૧૮૭૭ કા.શુ. ભવાનીદાસ શિષ્ય હરચંદ લિ. પ.સં.૪૧, જિ.ચા. પો.૮૬ નં.૨૨૮૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.]. ૭૩. અજ્ઞાત (૮૦) રૂપસેનની કથા લ.સં.૧૮૦૮ (૪) પહેલાં આદિ– $ નમઃ સિદ્ધ શ્રી અંબાજી સત્ય છે. દૂહા રાગ રામગીરી ગવરીપૂત્ર સમરું ગણુનાહ, વીરકથા મૂઝ કરો પસાહ નવતેરી નગરીનું રૂપ, રાજા રાજ કરે ગણુભૂપ ત્રણસઈ સાઠ અંતેવરી નાર, કરે રાજ રૂડે વિસ્તાર પાષાણમઈ ગઢ પિલ પ્રકાર, જાન્યમા પૂત્રે બે જ રૂડૂયે સાર રૂપાન નઈ રૂપકુમાર, રાજા નઈ મનિ હર્ષ અપાર. અંત – આગઈ લાખી સીખામણ હીઈ, વડે વીસામો ના નવી દીયે. વણી પૂર પિતા તે રાયે, તવ વલીઆ નીમણે ઘાયે, કવ્યતા કહે સોગ ઈમ ટલ્યાં, રૂપસેન માવીત્રાંનઈ મલ્યાં. –ઇતિશ્રી રાજા રૂપસેનને રાસ સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્રંથ ૧૨૧, સંવત ૧૦૮(૨)ના પોસ વદ ૨ લખી. ૫.સં. ૮-૯, પાલણપુર સંઘ ભં. દા.૪૬ નં.૧૮, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.] ૭૪. વસુ-વસ્તે (વિપ્ર) (૮૧) વિકમરાયચરિત્ર કડી ૩૭૨ લ.સં.૧૮૨૫ પહેલાં Page #583 -------------------------------------------------------------------------- ________________ વસુ-વસ્તા [] જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ- શ્રી વર દિ વરદાયક સદા, ગજવદન ગુણગંભીર એકદંત અનીસંભવ, સબલ સાહસધીર. સિત પત્રિકા સિંદુરિ, ચલભ મોદક આહાર ગણનાયક પિહિલૂ વરણવું, સિધિ બુધિને ભરતાર. ગવરીસુત ગિરૂઉ અ, આપિ અતિ મતિ આણ સુરે અસુરિ માંની, જેઉ એણિ અહિનાંણ. દિવ્ય વાણું વેદ વિદ્યા, ગુણિક ગુપતા મમ જે બ્રહ્મકુમારિકા, જે કહે પૂર્વ કર્મ. આગમ નિગમે આદે, ચંડિ તેહને અવતારિ જે કવિતા કવિજન ઉચરિ, તે દેવિ ! તમ આધારિ. સરસતી સામણિ વીનવું, બહુ કરિનિ પસાય ઉજેણીને રાજીઉં, વરણ વિસિ વીકમરાય. ત અંબર પંગરણ, હંસ વાહન માય કવિ વિપ્ર વસુ એમ ભણિ, કર જેડી લાગૂ પાય. ૭ અંત – રાજા મનસિઉ ચીતિ એમ, પાપ કીધિ નવી એ જેમ ઇસિઉ વિમાસિ વિક્રમ જિસિ, સુગુરૂ સાધ વલી મલીઆ તિસિ. - ૩૬૯ ધાતુ તણા વચન સાંભલી, વિકમનિ મનિ પૂગી રૂલી આખેટક કર્યાને લીધે નીમ, રાજાનિ ઘરિ પુદતી જેમ. ૩૭૦ રાય વિકમ રાજા એમ કરિ, દુખીયા જિનનાં દાલિદ્ર હરે એહ કથાનો એતલે છે, શ્રોતાજો સવન્ય દેહ. ૩૭૧ એ વિકમરાય તણે ચરિત્ર, ભણિ ગુણિ તસ પુન્ય પવિત્ર કવિ વસ્ત કહિ કર જોડિ, વિક્રમ નામિ સંપદ કાડિ. ૩૭૨ (૧) ઇતિ વિક્રમરાયચરિત્રે રાજાશ્રી વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશની કથા સંપૂર્ણ. સંવત ૧૮૨૫ વષે ચૈત્ર વિત ૩ શુકે શ્રી બાડા મથે મુ. શ્રી ૫ પદ્મચંદ્રજીગણિ શિષ્ય મુ. ભાંણચંદ્રજીગણિ મુ. ગુલાલચંદ્રગણિ લિષિત. શ્રીરસ્તુ. શ્રી. શ્રી. પ.સં.૧૩–૧૬, મ.જે.વિ. નં.૪૬૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૪–૪પ. ત્યાં આ કવિ વસુ તે આ પવના નં.૪૪ના વસુ કદાચ હોય એ તર્ક કરેલો પરંતુ એ કવિ સ્પષ્ટ રીતે વાસ છે, ત્યારે આ કવિ “વસુ” (“વસ્તુ'ને સ્થાને થયેલ લેખનદેષ હાઈ શકે) કે “વસ્તી છે. આ કવિ પિતાને વિપ્ર તરીકે પણ ઓળખાવે છે Page #584 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૬] વિષ્ણુ અને આ કવિની કૃતિની ભાષા વધારે મેડા સમયની જણાય છે. તેથી અને કવિને એક ગણવા માટે કાઈ આધાર જણાતા નથી.] ૭પ. વિષ્ણુ (૮૨) ચંદ્રરાજાના દુહા (વિવિધ છંદમાં હિંદીમાં) ૧૦૬ કડી ર.સ ૧૮૨૮ ફ.વ.૧૩ ભેમ ભુજમાં આદિ દૂહા અલખ નીરંજન એક તું, દેત સુબચન દાત સરસતિકૈા સમરત કરૂ, રચૌ. ચંદકી બાત. ગનપતિ શુભ દીને સુગુન, બાંની સરસ વિવેક, ચદરાયયક ચેાજ સૌ, રચૌ જ ખાત ત્રિસેક. જૈન ધમ કે ગ્ર ́થમે', કથા સુચાપઇ જાત ૧ બસન સાઇ ભાષા કરી, ચંદાયકી ભાત. અંત – કંદેસ શુભ નામ ભુજ, ત`ગા હેાડ જ્યુ રાય, તિહિ ઠૌર યહ ખાતા, ભાષા કરી બતાય. અલ્લાસ્ત જો બીષ્ણુજી, લેાહરવંસી લેખ, ચંદ્રરાયકી બાત યહ, પ્રગટ કરી તિRsિ· પેખ. સંવત અઢારે વિસઅઠ, ફાગુન તેરસ સાંમ ભામવાર કી પ્રગટ ભઇ, ચાઁદ વાત તિહી નાંમ. ચંદરાયકી ભારતા, વિષ્ણુ રચિ સે। ભાખ, આલી સુત તિક અછર ગાવત મેરી એ સાખ. (૧) ભુજનગર મધ્યે લખી છે પં. દીપસાગર વાચના. પ.સ. ૩-૧૮, ચા. (૨) લિ. મુ. મેહનસુંદર ચિરંજીવ પડનાથે સં.૧૮૭૦ કારતક સુદ ૧૧ ખુદ્દે લાઇ. પ.સ.૬-૧૩, વ.રા, મુંબઈ, ૧૦૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨. ત્યાં આ કૃતિ જૈન વિભાગમાં મુકાયેલી, પરંતુ જૈનેતર લાગે છે” એમ નોંધ કરવામાં આવેલી. જૈન ગ્રંથમાંથી લઈને આ કૃતિ કાઈ જૈનેતર કવિએ જ રચેલી છે એમ દેખાય છે તેથી કૃતિકર્તાને અહીં જૈનેતર વિભાગમાં ફેરવ્યાં છે.] ૭૬, સુદામા (વિપ્ર) ‘મિશ્રયવ્રુત્રિનાદ’ પૃ.૧૧૪૮માં ન`.૨૧૦૨માં ‘સુદામાજીની ભારહેખડી’ જણાવી તેને કવિત્વકાલ સં.૧૯૧૭ની પૂર્વ કહે છે. [વિપ્ર સુદામાના ૨ 3 ૧૦૩ ૧૦૪ ૧૦૫ Page #585 -------------------------------------------------------------------------- ________________ સુદામે [૫૮] જિન ગૂર્જર કવિઓ: ૬ રાધાજીને સલો ગૂહાયાદીમાં લ.સં.૧૮૨૯ લગભગ બેંધાયો છે. એટલે કવિ તે પૂર્વે થયાનું ચોક્કસ કહી શકાય. પણ “બારાખડી એ હિંદી કૃતિના કર્તા આ જ સુદામા હશે એમ કહેવું મુશ્કેલ છે.] (૮૩) કૃણ રાધાને રાસ ૨૪ કડી આદિ રાગ ચૂર્ણ આજ મહાપર્બ મલી કરી હરજી રમશું રે હેલી, તેવ તેવડી જતાં મલી ગોરીની ટેલી. રાધાજી રમવા સંચરાં સણગાર સર્વ સારી હંસાગમની હર ભણી ચાલંતી ઠમકે. કટ ત્રટ સોહિ મેષલા કર કાંકણુ લકે માંગ સિંદુર મુજરો મણિ રાષડી ઝલકે. અંત – હરિ ગોવાલ હુંકારીયા, ગ્વાલે ગોપીને ઘેરી રાધાઈ હલધર માગીયા રાસ રમસુ ફેરી. રયને ઉગો રવિ છેઈઓ અંબર થય રાતા જમનાજીને કાંઠડે રાસ ફરીને માતા. કૃણુજી કેરે કામની રાધા રમતિ રા જે રે જોઈએ તે માગજે, ભામથી મન ભાષે. ગાઈ સીષ મેં સાંભલે, રાધા હરને રાસ વીપ્ર સુદામે વર્ણવે તિને વઈકુઠ વાશ. –ઇતિ કૃષ્ણ રાધાને રાસ સંપૂણ. (૧) પ.સં.૧, મારી પાસે. (૮૪) બારાખડી (હિંદીમાં) આદિ- શ્રી ગણેશાય નમ:- શ્રી શારદાએ નમ:. અથ શ્રી સદામાજિકિ બાલ્યપડિ લષત. કકા કલિજુગનાં આધાર, પ્રભુ શમરે ભવ ઉતરે પારા સાધ્ય સંગત્ય કરી હરીરસ પીજે, જિવન્ય જનમ સુફલ કરી લિજે.૧ અંત – સસા સદગુરૂકિ કાહ કરે બડાઈ, મહિમા અતિ કછુ વરનિ ન જાઈ ચિત લાગો સદગુરૂકે ચારનાં, રસનાયક કાહા લિગિ બરના. ર૯ ખખા ખેચિ લિયે ગરૂ અપનિ યોરા, માયાજાલ પલકમે તોરા નિરભયો ય ભયે સબે ભવ ત્યાગ, ગુરૂ કે ચરનનમેં ચિત લાગિ. શશાસોચ વિચાર મટ જબહિસે, દીપક જ્ઞાન દિયો જબહિસે Page #586 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૯] કૃષ્ણદાસ-[કૃષ્ણદાસ ના તિમર તબ ભય પ્રકાસા, માંને રવિ પૂરણ પ્રભાસ (પ્રકાસા.) (૧) પ.સં.૫, અપૂર્ણ, હવા વગેરેનું છેલ્લું પત્ર નથી, અશુદ્ધ પ્રત, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૯-૨૨૦૦.] ૭૭. કૃષ્ણદાસ-[કૃષ્ણદાસ] (૮૫) [+] કૃષ્ણ રુકિમણી વિવાહલો [અથવા રુકિમણી વિવાહ લ.સં.૧૮૩૦ પહેલાં ગ્રહાયાદીમાં લ.સં.૧૮૩૦ની પ્રત નોંધાયેલી છે.] આદિ-વિદ્રભ સિકંદપુરનગરી, ભીમષ નૃપ તહાં નવનિધિ સગરી પંચપુત્ર જાકઈ કન્યા રૂષમણું, તીન લોક તરણ સિરિ હરણી ગનીય ત્રિભુવતરણ સિરહર સહિત બ્રહ્માપતિ રચે એક રંગ મૂરતિ રમઈ સરિ ભરિ એક અંગ નાહિ ન વસે જુગલ ખાડિ સલક્ષન લલના, ભરથ પિંગલ પારિણી કેડિ સભૂષણ અંગિ વિસત, દિન ન બોડિ સવાર કે મિરગરાજ કટ તટિ મૃગજલયન, મિરગ અંગ વદન સુદે સહી કહત કૃત્તાંદાસ ગિરધર ઉપજ્ય વિદ્રભ દેસહી. અંત - રૂષમણિ જામઉતી સત્યભામા, સદા ભદ્રા આણું લક્ષમનિ કલહી નિતવિદા, એ આઠઉ પટરાણ દસ દસ પુત્ર એક એક કન્યા, તરણિ તરણિ વૃત દીના નિરાકાર વિરલેપ નિરંજણ, યે માયા રસ ભીના રૂકમણિ વ્યાહુ કથા કૃષ્ણુઈ જન, સષ સુણઈ અર ગાવાઈ અર્થકામના મુગતિફલ, થ્યારિ પદારથ પાવાઈ ભગતિ હેતિ અઉતાર વિમલ રસ, ભૂતલ લીલાધારી ગિરિવરધર રાધા વાલંભ પરિજન જાડો બલિહારી. –ઇતિ વિવાહ સમાપ્ત . (૧) ઉગ્રસેનપુર લિષત. પ.સં.૩-૧૩, મારી પાસે. [ગ્રહાયાદી, ડિકેટલેગભાવિ.]. [પ્રકાશિતઃ ૧. પ્રકા. શાસ્ત્રી કાશીરામ કરસનજી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૭-૯૮.] Page #587 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૭૦] જન ગૂર્જર કવિઓ : ૬ ૭૮. અજ્ઞાત (૮૬) શાલિહોત્ર અથવા અશ્વચિકિત્સા (હિંદીમાં) ૧૮ અધ્યાય લ.સં.૧૮૩૨ પૂર્વે આદિ- અથ અધકચ્છવિદ્યા લિખ્યતે. દૂહા. પ્રથમ ગુરૂ પરનાંમ કરિ, સરસતિ લાગું પાય તાહિ ક્રિયા પાઈ, ગ્રંથે સુમતિ બઢાય. જયતિ સ પાંડવ નાથક, યુધિષ્ઠિર ભીમાર્જુન સહિદેવ સહિત બેઠે સબં, નિકુલ વિમાસે મન. અશ્વચિકિત્સા નામ ધરિ, શાસ્ત્રહ બંધ પ્રમાન લક્ષન સબ વરનન કરત, ની કે મધ્યમ જાન. અંત – નિકુલકૃત યહ ગ્રંથ છે, અશ્વચિકિત્સા જન યાક પઢે વિચારહી, તાકે હેય કલ્યાન ગ્રંથ પરિપૂર ભયો, શાલિહેરા વિચાર અષ્ટ સિહ તાકૌ હુઇ, જ યાકે કરે વિચાર. –ઇતિશ્રી નકુલકૃત અશ્વચિકિત્રે અશ્વશાલા વિધિ અષ્ટદશમોધ્યાય. ૧૮. ઈતિશ્રી શાલિહેત્ર ગ્રંથ સંપૂર્ણ. (૧) સંવત ૧૮૩૨ જયેષ્ટ સુદિ ક ભોમે લિષત પં. નારાણજી જીર્ણ ગે (બીજા અક્ષરમાં – માલજીની પરત છે). પ.સં.૫, મો.સેલા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૬. ગ્રંથને નકુલકૃત કહેવામાં આવ્યો છે તેને અર્થ એ છે કે મૂળ ગ્રંથ પરંપરાગત રીતે નકુલકૃત ગણાય છે.] ૭૯. લાલ [‘રાજસ્થાની સાહિત્યના ઈતિહાસની રૂપરેખા' પૃ.૧૩૬ દાદૂસંપ્રદાયના લાલદાસની ચિંતાવણની નોંધ લે છે અને એને સમય સં.૧૮૩૪ આસપાસનો જણાવે છે. “ગભચેતાવણીનાં કાવ્યોની એક પરંપરા જેવા મળે છે અને નીચેની કૃતિને વિષય એ પ્રકારને જણાય છે. તેથી કૃતિનામ ભ્રષ્ટ હેવાની શંકા થાય છે. અથવા કૃતિનું એ બીજું નામ હેય.] (૮૭) અભય ચિંતામણિ [ગભ ચેતાવણી?] છંદ [હિં.] કડી ૮૫ આદિ ગરભાવાસાકી ત્રાસમેં રહ્યો, રહ્યો ઊદ દસ માસ, હાથ પાવ સુક યાર હૈ, દ્વાર ન આવે સાસ. Page #588 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૧] અજ્ઞાત અંત – લાર પડી છેડે નહીં, ભરભર રાલે બાધ લાલ કહે જમ સું જે ઊગર, જિનકે સંબલ સાથ. ૮૩ સંબલ જિનકે સંગ હૈ, તે સુષ પાવત જીવ જિહાં જાયે તિહાંઈ સુષી, રાધે સમરથ પીવ. જે ભવ તારણનું આવી , જે જમલોક ન જાય સદા સનેહી પીવર્તે, સહજે રહે સમાય. –ઇતિશ્રી લાલ કથિત અભેચિંતામણી સંપૂર્ણ (૧) આ પહેલાંની કૃતિની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૨.] ૮૦. અજ્ઞાત (૮૮) ભેગલ(ભૂગલ) પુરાણ (ગદ્ય બોલીમાં) લ.સં.૧૮૪૦ પહેલાં આદિ– અથ ભેગલપુરાંણ લિખ્યતે. વરુ સ્વામી ભવણ મંડાણ, ભૌમમંડલકા કથી પ્રમાણ ઊત્પતિ શિષ્ટકા કહીં વખાણ. કતી ધરતી કેતા આકાર, કેતા મેરૂમંડલ કલાસ. કેતી પવન પણ વિસતાર, કેતા ચંદ સૂર આકાર. કેતા દ્વીપ સમંદ અરિ ખંડ, કેતા પવત સારિ બ્રહ્માંડ કેતા તારામંડલ મેઘ, કિસવિધ રચીયા હૈ અલેખ નહી તાંહિ કિસવિધિ કીયા, કવણ ઉર ઉઢંગા દીયા. ઈશ્વરવાચ સુણે દેવી પારવતી... (૧) લિષત પં. ચારિત્રૌદય મુનિ સંવત ૧૮૪૦રા ભાદ્રવા સુદિ ૩ દિને શનિવારે શ્રી સેરડી ચતુર્માસીકૃતા. પ.સં.૫, અનંત.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૭.] ૮૧, ભણુદાસ] (૮૯) [+] બારમાસ [અથવા કૃષ્ણવિરહના મહિના] લ.સં.૧૮૪૪ પહેલાં આદિ- કારિતીક માસે મેહલિ ચાલ્યા કંત રે વાલાજી પ્રીતડલી તેડિ આંણ્યા અંત મારા વાલાજી પ્રીઉજી માહરા ! ચૂં ચાલ્યા પરદેશ રે વાલાજી મંદિરીયામાં હું બાલેસ મારા વાલાજી. Page #589 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫૨] અ'ત - સુખસજ્યામાં નંદના લાલ વાલાજી જૈન ગૂર કવિએ ઃ ૬ વીઠલવર ! હસી લડાવા લાડ મારા વાલાજી જન્મજન્મના ચરણે રાખે! વાસ રે વાલાજી થાભણતા સાંમી પૂરા આસ મારા વાલાજી —ઇતીષ્ટી બારમાસા સંપૂણુ, (૧) સંવત ૧૮૪૪ના માસેાતમ માસે ચંદ્ર પુખ્ખ દીને મધ્યાંત સમયે શ્રી શ્રી શ્રી શ્રી પાશ્ર્વ દેવ પ્રસાદાત્ શ્રી શ્રી શ્રી હીરવીજયસૂરી તત્સીષ્ણુ પં. શ્રી શ્રી શ્રી શ્રી વને ચદ્રગણી તીષ પં. શ્રી શ્રી શ્રી પ. નયવીજયગણી તી શ્રી શ્રી શ્રી વરસીજેયગણી તત્સી. ૫. શ્રી શ્રી શ્રી લાલવીજેયગણી તીષ્ય ૫. શ્રી શ્રી શ્રી ઋધિવીજેયગણી તીષ્ય પ શ્રી શ્રી શ્રી. વીવેકવિજયગણી તત્સીષ પ`. શ્રી શ્રી શ્રી રૂપવિષયગણી તત્ સીષ મુની ભક્તિવને લપીકૃત ક મેા ગ્રામે. પ'. શ્રી શ્રી શ્રી ર'ગવીજેયગણી તત્સીષ પં. શ્રી શ્રી શ્રી ક્ષે“મવીજયગણી તપ્સીષ પં. શ્રી શ્રી શ્રી હે”મવીજયગણી તસ્ીષ્ય મૂની તેજવીજે વાંચનાથે. મુંની ભક્તિવને લપીકૃત સુભવેલાય. ભવંત શ્રી મોંગલ. છ. પ.સં.૩-૧૩, પાલણપુર સંધ ભંડાર દા.૪૮. (તથા જુએ ગૂ. હાથપ્રતાની સ`કલિત યાદી પૃ.૪૮ અને ૩, દલપતરામ શુ. પુ. સૂચિ નં.૪૫૨૧.) [ડિકેટલોગભાવિ, મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. બ.કા.દા. ભા.1. [૨. કાવ્યદોહન (દલપતરામ) ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૯-૯૦.] ૮૨. અજ્ઞાત (૯૦) સામુદ્રિક (હિંદી પદ્યમાં) લ.સ.૧૮૪૬ પહેલાં (૧) સામુદ્રકે સુભાસુભ પુરૂષીલક્ષણ સંપૂર્ણમ્ સંવત્ ૧૮૪૬ વરષે માસેત્તમ માસે શુક્લપક્ષે મિતિ ાહ સુદિ ૧૧ ભામત્રાસરે લિત પ. સૂરતા કલ્યાંણુપુરા મધ્યે. ૫.સં.૭, યશાવૃદ્ધિ જૈત બાલાશ્રમમાં ગુલાબસુતિના સંગ્રહ મહુવા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૭.] ૮૩. અજ્ઞાત (૯૧) કાકશાસ્ર (ગુજરાતીમાં) લ.સ.૧૮૪૯ પહેલાં (૧) લી.સ.૧૮૪૯, ૫.સ’.૧૪, પ્ર.કા.ભ. વડાદરા નં.૮૪૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૩.] Page #590 -------------------------------------------------------------------------- ________________ એગણીસમી સદી ૮૪. અજ્ઞાત (૯૨) જામ રાવલરા બારમાસે। લ.સ.૧૮૫૪ પહેલાં આદિ – સાલ લૈ બારે મેધ શ્રાવણ અબધારા ઉછલે માબહીયા દાદૂર માર ખાલે ખાલ ચિહું સિખલહુલે કડમચે સહિરાં વીજ ચમકે મિલે અનિલ ફરહર રાજિંદ પાત્રાં જામ રાવલ સાંમ તિણુ રિત સાઁભરે. અંત – આસાઢ માસે કરે... બાંહલ નિદ્રા અતિ ઘણી [૫૭૩] લૂ જાઇ નિસરત્ર માયજ ફૂબ હર ઢીલા કંકણી વીજલી ચમકૈવલે વાદલ અસ્તિકા દિન ઉપરે. રાજિંદ પાત્રાં જામ રાવલ સાંમ તિષ્ણુ તિ સંભરે. —ઇતિશ્રી જામરાવલરા બારમાસા સ ́પૂર્ણઃ (૧) લિ. ઋષિ શંભુરામ સ’.૧૮૫૪માં લખેલી અનેક જૈન સ્તવનાદિ સંગ્રહની પ્રત, ૫.ક્ર. ૬૫થી ૬૬, જિનદત્ત ભ. મુંબઈ કે મુક્તિ. વડાદરા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૦.] ૮૬. અજયરાજ (૯૪) સામુદ્રિક ભાષામ્રંથ (હિંદીમાં) લ.સ.૧૮૯૦ પહેલાં આદિ ચાપઇ અંત – ૮૫. અજ્ઞાત (૯૩) અમરસ‘હુ શલાકા ગાથા ૪૩ લ.સ.૧૮૫૭ પહેલાં (૧) સં.૧૮૫૭ મા. સુ. વિક્રમપુર મધ્યે કેસરામુનિ લિ. પ.સં.૪, કૃપા. પેા.૪૯ નં.૯૩૦. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૩.] અજ્ઞાત ૧૨ એ બાલક સુભ લગ્ન પૂરે, દેખત ાઈ દોષ દૂખ દૂરે આગમ અગમ આદિ સુંન સાખી, યા સામુદ્રિક ગ્રંથનમે' ભાખી. ૧ આગમ લછત અંગ જતાવે, સર્વ અવધ પૂર ફલ પાવે તાકા અબ કછુ કહું વિચાર, સમઝત કહત સુંનત સુખકાર. ૨ સેરહા જો જાને સેા જાન, દાતા હૈહિ અજ્જન પુનિ. જાનપના અરૂ જ્યાંન, અજેરાજ દુવિધિ નિપુન: ૬૭. Page #591 -------------------------------------------------------------------------- ________________ - ભેજે [૭૪] જૈન ગૂર્જર કવિએ : ૬ ૬૮ દુહા. જે કેઉ યા ગ્રંથકે, ચતુર પઢે ચિત લાય લછન તિય પુરૂસકે, સમઝે સબિ સભાય. –ઇતિ સામુદ્રિક ભાષાગ્રંથ પુરૂષ સ્ત્રીવર્ણન સંપૂરણ. (૧) સં.૧૮૯૦ ચિત્ર સુદિ ૫ ભોમે લિષતં ગુરજી જ્યવંતજી પઠનાથ. ૫.સં.૯, મો.સેં.લા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૪] ૮૭. ભેજે અમરેલીને, સં.૧૯૦૦ લગભગ. (૯૫) [+] ચાબખા [અથવા પદસંગ્રહ) આદિ – અથ ભેજાના ચાબખા લખ્યા છે. (૧) મંન કરતો મોટાયુ, રે તેનિ ઉપડી ગઈ પાયુ. ૫ કડી (૨) પ્રાંણિયા ભજિ નિ કિરતાર, આ સપનું છે સંસાર. ૭ કડી (૩) મુરષા મત મુંઝાણિ તારિ, હિથિ પ્રભુ મેલ્યા વિસારિ. ૪ કડી (૪) મુરષા જનમ ગિ છે તારે, બાંધી કમ તણે ભારે. ૪ કડી (૫) જિવ તું રાષે ભજનમાં ભલિ, વેલા જાય છે રે વલિ. ૫ કડી (૬) પછે મંન પછતાવો થાસે, રે જમ તારો જિવ લઈ જસે. ૫ કડી (૭) મુરષ એક મોહને અડે, ત્યાં અભાગિયા માથે મતનગારે ગડે. ૪ કડી (2) મુરષો મરિ મરિ કમાણે, માથે મેલસે મોટા પાણ. ૪ કડી (૯) બુટલ પરષરે થાસે રે, બાજિ હાથથિ જાસે. ૪ કડી (૧૦) મુરષો કાલનિ વાતુ કરે, માથે કાલને ચકર ફરે. ૫ કડી (૧૧) જિવને કેણિ વિદ્ધ સમઝાવું, મુરષને નિશે નરકે જવું. ૪ કડી (૧૨) જિવને સાસ તણી સગાઈ, રે ઘરમેં ઘડી ન રાષે ભાઈ. ૩ કડી (૧૩) મુર મોહિ રહ્યો મારૂં, એમાં કોઈ નથી તારૂં. ૩ કડી (૧૪) જગતમાં સુ રહ્યો માલિ રે, ભરાંણિ પાપ તણિ પાલિ. ૩ કડી (૧૫) દુનિયાં દેલવા લાગિ, રે જિવ તમે જ જગિ. ૩ કડી (૧૬) વાણિયા જોઈ કરે વેપાર, આગલ છે પંડાદ્વાર. ૩ કડી (૧) પ.સં.૪, મારી પાસે. [ગૂડાયાદી, ડિકેટલૅગભાવિ.] [પ્રકાશિત ઃ ૧. બુ.કા.દે. ભા.૧, ૨. પ્રાચીન કાવ્ય.માળા ચં૫. ૩. Page #592 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૫૫] અહાત ભોજાભક્તના કાવ્યપ્રસાદ, સ.પા. મનસુખલાલ સાવલિયા તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૮-૯૯.] ૮૮. અજ્ઞાત (૯૬) જગદેવ પરમાર વાર્તા લ.સ.૧૯૧૧ પહેલાં (૧) સં.૧૯૧૧ માગ.સુ.૪ સેામે. ૫.સ.૨૬, કૃપા. પે।.૪૯ ન.૯૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૯.] ૮૯. અજ્ઞાત (૯૭) સયવચ્છ સાલગાની વાર્તા આદિ – શ્રી ગણેશાય નમઃ. અથ સયવચ્છરી વાત લક્ષ્યતે. દૂહા શિવગતિ પાય લાગ કરિ, સદગુરૂચરણ પસાય સુખરજત અનેાપમ તેહની, કહીયે. વાત બતાય. નાય સુતારા નરવાહણુ, સુગુણુ કરિ સલામ સાલિંગા સુંદર સરસ, તેણુ ભવંતર નામ. લિષત લેષ સુદે લિષા, સાલિંગા સુપસાય વ્યાહ તણા છે વર અવર, વણી અચંભમવાત. વાર્તા પુર્વીલે ભવે સુગુણ માહત્મા જીવ. અમરાવતી નગરી કાક સરદાર ૢતા. નામ સુજા’સિંઘ પચેાલી. તિહાં અમરાવતી નગરીયે... માધવ નામા સુવીપ્ર રહે છે. તે સચવચ્છરા જીવ છે. એહ જ નગરીયે રૂપવતી સ્ત્રી છે. સા મનેાહર સુત્રવીર સ્ત્રી છે. તે રૂપવતી સ્ત્રી સાવલિગા જીવ છે. હિવે... અંત – રાજ સાચવચ્છરે સાવલિ ગારે ઘણી પ્રીત દૂધ. ઘણા સુખવિલાસ કીધા. પૂર્વલે લેષ ઋણુ ભવ ભાગવ્યા. સયવચ્છ સાલિગારી વાર્તા મન સુધે સાંભલે કહે... વાંચે... તિણુને ઘણેા સુષ હૈ।વે. ખુસ્યાલી ઉપજે, ચતુર વિચક્ષણ હેવે, સેગ ચિતા ઉદ્વેગ મટે. ધણા મક(ગ)લીક હેાવે. મનતિ સુખ પામે ઘણા વિલાસ પામે.... ઇતિશ્રી સદયવચ્છ સાવલિઁગારી વાર્તા સમામા. દૂ નયણે સનેહી જગતમેં પૂર્વ પૂન્ય પ્રમાંણ કવિ ચતુરાઈ કેલવી, ચીસ વાત સાંણુ. ૧ ૨. 3 ૧. Page #593 -------------------------------------------------------------------------- ________________ કલસ અજ્ઞાત [૫૭] જન ગૂર્જર કવિઓ : ૬ (૧) ઈતિ શુભ. શ્રી પાર્શ્વનાથજી પ્રાસાદાત.પ.સં.૧૪-૧૮, ગા.ના. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૨૧૯૦.] ૯૦, અજ્ઞાત (૯૮) વીસહથી માતાજીને અથવા ભવાનીને છંદ ૫ કડી - આદિ અથ વીસહથી માતાજીનો છંદ કાર અથાહ અપાર બાવન અકખ્યર સરોવર બંધું સિંધ સાધિક સુરસાર, ભેદ ન લઉં કોઈ ભારથી. ૧ આદિ અનાદિ જેણિ ઉપાયા, હરિ હર ગંભ સયલ સંસાર જગદંબા જગ જાયા, માયા રૂપ ધરે બ્રહ્માણી. - અંત - મોટી સુર મહિમાય, ઘાય દાંણવદલ ઘડીયા યુદ્ધ કરતાં જેગિણ, રંડ રાષ સરડ વડીયા સિંભ નિસંબ સરિષા, પ્રાણ દાણવ પછાડે જુગમાં દે જાલપા, પાર નહીં કીધ પવાડે સુખ દેયણ સુરાયલણ સંકટ સદા સકલ જગિ સુંદરી ભગવાંન ભગતાં ભગવતી ઉંણત મેટે ઈશ્વરી. –ઈતિશ્રી ભવાની છંદ સંપૂર્ણ. (૧) લિ. પં. વિજૅચંદ પાલ નગરે. શ્રીરસ્વ. પ.સં.૪–૧૭, પછી અભય ચિંતામણું લાલ કવિકૃત ૮૫ કડી છે, અનંત.ભં.૨. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૦-૯૧.] ૯૧, અજ્ઞાત (૯) કાકશાસ્ત્ર ૨૫૫ કડી -અંત – ઈમ અનેક કાંઠેસ્વર તણું, આસન બેલું ચેડાં ઘણું કામકલા પ્રીછી ભેગ, જિમ સ્ત્રી સુષ પામેં સંગ. ૨૫૪ જીર્વે નર સ્ત્રી હોય જેબના, માનમત્તા સારંગલોચના ચોરાસી આસન પરમાણ, કેકદેવ કહે સંણ રાજાન. ૨૫૫ –ઇતિ કોકશાસ્ત્ર સંપૂર્ણ. (૧) પ.સં.૧૫-૧૧, પ્રથમનાં ત્રણ પત્ર નથી, ગા.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૩] Page #594 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદી [૭૭]. અાત ૯૨. અજ્ઞાત (૧૦૦) દ્વિમણીહરણ કડી ૨૧૮ આદિ- અથ રૂષમણીહરણ લિષ્યતે. વડ કવિવયણ ભલા ગુણભરીયા, ઉકતિ વિસેષ પાર ઉતરીયા કાલા હીવાલા જિણ કરીયા, તાઈ આપ આપહી તિરીયા. ૧ સબદ જિહાજ વયણ ટંકસાલી, તરક વિસેષ ગયા તિણ તાલી, મહણ સંસાર તરણ વનમાલી, જોડી હતી તુંબા જાલી. ૨ દરીયા ઉપર પથર ડારે, ઉપર પાથર સેન ઉતારે સુવચન તણું કિસન મત સારે, તુબે બેઠા કે મને તારે. ૩ અથ દુહા હું ગાવીસ રૂષમણીહરણ, મંગલ ચાર મુકંદ કુલ જાદવ પૂરણ કલા, પ્રગટી પ્રમાણંદ. છંદ જત ઝંફ તાલ. પ્રગટ થંયા કિસન વસુદેવ જાદવ પિતા શ્રીયા રૂષમણ હુઈ રાવ ભીમક સુતા વિમલ પિત માત કુલ ચાત્ર જણાવી લારિ ભરતાર અવતાર લષમી લીધા. અંત – ઉરસી એન ૨ભા જસી અપચર મેહણુ રેહણી રંભરા મૂઝરા સુણહ દહેઠ નારદ મિલે સા સદા નાદ અહિલા પહિલા દસે નારરા. ૨૧૫ ગંધ્રપા ચારણ ભાટ મોટા ગણી જરૂપા કરી રાગરી ચાચણું વેદવ્યા પાર ઉદાર મોટી વા ચાચ આદર લહૈ કૂપા વસજા. ૨૧૬ કેસરાં કરણી ધરમ કાંમા કરે પાપ લે ઘાતીયો લહરે પંજરે જેથ આવિ રમૈ સંગ સુરહી ઘટા સીહ ને બાકરી મીતડી સૂવટા. ૨૧૭ આવતે થે હસે રસ વરણુંવરણ ૩૭. Page #595 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫૮] માંડીયેા દ્વારામતી મહે મહેણુ કરણુ લીધે જિહી તિમેા ખસું હઠ કરી સાંધ્યે રાષીયેા ત્યાગ વજસુંદરી. —ઇતિશ્રી રૂષમણીહરણ સંપૂર્ણ . (૧) લિતું ચ ંદા પઠના. ૫.સ.૧૧-૧૫, પાસે, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૫.] ૯૩. અજ્ઞાત (૧૦૧) નાગદમણ ઠંડી ૧૧૮ આદિ – જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ અથ નાગદમણુ લખ્યતે. વરતા સારદ વીતવું, સારદ! કરિ સુપસાય વાડા પુનગાં સરસ, યદુપતિ કીધા જાય. પ્રભુ અણુાવે પાડીયા, દૈત વડ ́ચાં દંત કે પાલણે પેાઢીયા કે પયપાન કરત. કાઇ ન દીઠા કાન્હયા, સુણ્યા ન લીલા સદ્દ આંપ અંધાવણું ઊષલણ, બીજું છેાડણુ બંધ. અવની ભાર ઊતારિવા, જાગ્યા એણુ જુગત નાથ વિહાણે નિત નવે, નવે વિહાંણે નિત. જાતિ ભુજંગી ફલશ સુણે પુણૈ સમવાદ, નંદનંદન અહિનારી સમુદ્ર તણે સંસાર હુવે દ્રુપદી અારી અનંત અનંત જી ભજૈ, સમે વપુ તાસ સુણાવ ભગતિ મુગતિ ભંડાર, ક્રિસન મુગતાહ કરાવે ૨૧૮ વિહાંણે નવે નાથ જાગેા વહેલા, દિએ દેાહિવા ધેનુ ગેાવાલ હેલા જગાડે યસેદા યદુનાથ! જાગા, મહીમાટ ઘૂમે નવે નિધિ માંગેા. ૫ અ`ત – મહાકાલ કાલી તણેા માંણુ માડે, જસેાદા દિસા આવિયા પાંણુ જોડે વાતાં જરી નારિ ઉચ્છાહવાલી, કહ તા અલૂઝે હુમા કપાલી.૧૧૬ ગાવિંદરે આસરે ગુણ ગાયા, વાંચતાં ન પૂજો બહુ સેસવાયા સમવાદ કાલી તણ્ણા ત્તિ સારે, ચવે દાસ દાસાનુ સાંઈયા ચીતારે. ૧૧૭ ૧ ૩ Page #596 -------------------------------------------------------------------------- ________________ [૫૯] રમીયા ચરિત રાધા રમણું, દુઠ્ઠું ભુજ કાલી દમણુ તે તવણુ સુણુ અહિ રાવ તણું, ગમણુ કાજિ આવાગમણુ, ૧૧૮ -ઇતિશ્રી નાગદમણુ સંપૂછ્યું . (૧) પ.સં.૯, પ.ક્ર.૬થી ૯, પ્રથમનાં પાંચ પત્રમાં ઈસરકૃત હિરરસ' છે, મારી પાસે. [ગ્રહાયાદી, ડિફૅટલૅગબીજે ભા.૧ (પૃ.૫૨૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૬-૯૭.] ઓગણીસમી સદી ૯૪. અજ્ઞાત (૧૦૨) નરસીછરા માહેરા (૧) પ.સં.૧૦, તુ, પે।.૧૦, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૦૧.] અજ્ઞાત n n m Page #597 -------------------------------------------------------------------------- ________________ સેનાની લગડીમાંથી ફેન્સી દાગીના ગુજરાતી અંક | કાલીન સાહિત્યના સંશાધનનું આ પાકનું કામ છે, અને એ કામ સ્વમોહનલાલ દેશાઈ એ એકલે હાથે ઉપહડ અને લગાતાર એની પાછળ ભારે પરિશ્રમ કરી યશવી રીતે પાર પાડયું એ યાદ જણા સાહિત્યિક સ ચા બની એક ઘટના છે. તેમના જેવી સજજતા વાળા અને આ વો ભગીરથ પુરુષાર્થ ક૨ના રા વિહા વ્યાસ'ગી બી જી ભારતીય ભાષા ઓ માં પણ ગF 1ર જ હશે. પરંતુ ૨૬. મા હનલાલ દેસાઈ ને વર્ષો પછી જય’ત કોઠારી જેવા અનુગામી સાંપડથા એ પણ એટલી જ આનદંપ્રદ ઘટના છે. જે ય ત કે હૃારી માત્ર પ્રાસ્તાવિકે લખી ‘સ'પાદક’ થનાર કુળના નથી ! એમણે. ‘સ'પાદક’ શબ્દની અર્થ છાયા જ અદલી નાખી. મૂળ સપા દંક ના કંનું કને બિલકુલ આંચ ન આવે એ રીતે મૂળ મ"થની સા રાણીને મુકે ઇ 'ધ જાળવીને વધુ ગ્યવસ્થિત રૂપે પ્રકાતિ કરી. સય્યાખધુ રથ ળા એ ઉપલબ્ધ સં. દ ન વીગતેને આધારે સુ" માર્જન ફયુ અ ને મેં હા : વિષયને ઉપકારક એવી સામગ્રી ઉમેરી આપીને "થની સમૃદ્ધિ માં ઘણા રે દયવાનું વધારે કરી આપ્યા છે. સંપાદકને અવશ્ય ક એવી સટ્યુનિણાનો પરિચય તે આ સંવર્ધિત આવૃત્તિના પાને‘પાને થશે. જયંત કોઠારીએ કરેલી શુદ્ધિા અને વૃદ્ધિ (ગુ-શતી સંશાધનમાં આ “શુદ્ધિ-વૃદ્ધિ’ બ્દ પ્રચલિંત કેર યાનું માન પણ તેમના ફાળે ને ધારે ) વગઃ સાઉનલાલ દેસાઈ નું ગજાવશ ક્રિીમ આટલુ’ કદાચ ઊપસી આવ્યું ન હોત મૂળ સેનાની લગડી માંથી કાઠારીએ ફેન્સી નાગીના તે કરી રાખ્યા છે ૨ આણલાલ જોશી . Hoyate & Tersonal Use Only