SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી અજ્ઞાત (૫૧૯) સ્થાનાંગ બાથ આદિ- હિવઈ બિઠું જિનના સરીખાપણાનિ સમાપ્તિ કહે છે. જે. જે સી. સ્વભાવ અનઈ અનુષ્ઠાન સ. આવો અ. અરિહંત તીર્થ કર મ. મહાવીર દેવ સ્વામી ત. તેમજ સી. આચાર્યા છે. દૂધ અ. અરિહંત મ. મહાપદમ પણિ મહાપદમ જિનવીરનીર ૨ જ ઉત્તરાફાલ્ગની જન્માદિક પામસ્ય. ૭ ઈ સંબંધઈ નક્ષત્રનું સૂત્ર અંત - ૧૦ હિવાઈ અસાઈના અધિકાર થકી અસઝાઈ કઈ છઈ. દ. દસ પ્રકારઈ ઉ. ઉદારિક તે મનુક્ષ તિર્યંચનઉ સરીરની અસઝાઈ ૫. પરુપી તં. તે કહે છે. (૧) પ.સં.૪-૪થી ૯+૧૩થી ૨૧, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નંદસં૩૩૦૧સી. (૫૦૦) આચારાંગ સૂત્ર બાથ બીજ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના ઉદ્દેશક ૬થી ૮ પર. આદિ – ઉક. પીલુના પાનડા ઉખલા માહિ ઘાતીનઈ કૂટ તેણુઈ હાથ ખરચ્યા હોઈ. બિલ. ખારણેનું ઉપનું મીઠું.. અંત - વિગ. સીયાઈ કરડી. વે. નેત્ર. ય. કેલ. ચે. લસણના છોતરા છાલિ. અથિ. અગથીયાની ફલી. આચારાંગ. ૧. (૧) પ.સં.૧, ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી નંગ-૪. (૨૧) સ્થાનાંગ ટબાથ આદિ-એકાકી શ્રમણ ભગવંત શ્રી મહાવીર ઈણિ હી ઉત્સાપણીનઈ વિષઈ. ચઉવીસ તીર્થંકરા માટે છેહલોઉ તીર્થકર એકાકી મેક્ષિ પહુતિ. જાવત સવદુખ હુતા ક્ષીણ હુવા. પાંચ અણુત્તર વિમાણના વાસી દેવતાના અનુક્રમઈ એક હસ્તપ્રમાણ ઊંચઉ છઈ વીતરાગ કહ્યા. આકાશકો એક પ્રદેશનઈ વિષઈ અવગાહ્યા રહ્યા પુદ્ગલ અનંતા કહ્યા. ઈમ હી એક સમે નાચિહદ્યા. એકગુણકાલા પગલા અનંતા કહિયાં. જાવ એક ગુણલૂખા પુદ્ગલ અનંતા સંસાર માટે વખાણ્યા. ઈતિ પ્રથમ સ્થાન. ૧ અંત – આઠ સ્થાનકિ હિંસ()પન્ન અણગાર. અરિહ યોગ્ય હુઈ એકલઉં વિહારક્રમ કરવાનઈ વિષઈ. તે કુણ કુણ તે કહિઈ. ઋદ્ધિવંત હુઈ લવ(બ)ધાદિકે કરી ૧ સત્યવાદી હુઈ ર મેધાવી પંડિત હુઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy