SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૨] કહી ગયા તે સત્ય છે, સાંભલ તાસ સરૂપ. ૧૪ ૩૦ અંત – કવિયણે દેવિલાસ કીધેા, મન હર્ષિત ઉલ્લસ્યો રે. કીધે! દેવલાસ શુભદિને હૈ, જયપતાકા વિસ્તરી રે. ૩૧ સંવત અઢાર પચીસ આસા સુદિ રે, અષ્ટમી રવિવાર રચ્યા રે. સ્તાકમે દેવવિલાસ કીધેા રે, કિંચિત્ ગુણ ગ્રહીને સ’સ્તવ્યા રે.૩૩ બહેાલા છે અધિકાર જોતાં રે, ગ્રંથ થાયે મેાટા ધણુા રે. ૩૪ ભર્યે દેવવિલાસ સાંભલે રે, તસ ધરે કમલા વિસ્તરે રે. ૩૫ કલસ ભીખુ-લીખમજી શ્રી વીર જિનવર સાહસ ગણધર જબુ મુનિવર અનુક્રમે ખરતરગચ્છ ઉદ્યોતકારક, શ્રી જિમદત્ત સૂરયેપમે તાસ પાટ જિનકુશલસૂરિ, જિનચ*દ્રસૂરિ તસ પટે યુગપ્રધાનના ખિદ જેહનેા, નામથી દુઃકૃત કટે. ગુચ્છા ભક ઉપાધ્યાયજી, પુણ્યપ્રધાન પ્રધાનતા, સુમતિધારી સુમતિ પાઠક, સાધુરગ વાચકભુતા, શ્રી રાજસાગર ઉપાધ્યાયજી, જ્ઞાનધમ પાક થયા સુકૃતી દીપચંદ્ર પાઠક, દેવચંદ્ર પાઠક જયા. મનરૂપ વાચક વિજયસઋદજી, પાઠકના પદ-ભાગ્યતા, મનરૂપ પદકજ મેરૂ ગિરિવર, રાયચન્દ રવિ ઉજ્ઞતા, સુજ્ઞાનતાયે વિનયવ તે, ખુદ્ધિ યુક્તિ સુરગુરૂ ચંદ્ર સૂર છુ તાર તારક, રહે! અવિચલ જયકરૂ. પ્રકાશિત ઃ : ૧. આચાયઃ બુદ્ધિસાગરજીએ પ્રકટ કરાવેલી, સં.૧૯૮૧માં, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૫-૨૭. ત્યાં વિષ્ણુને નામે મુકાયેલી આ કૃતિ ખરેખર અજ્ઞાતનામા કિવની જ ગણવી જોઈએ. ‘કવિયણ’ (= કવિજન) એ સામાન્ય સંજ્ઞા જ છે. ૧૨૮૫. ભીખુ–ભીખમજી તેરાપથ-સ્થાપક, દીક્ષા સં.૧૮૦૮ રઘુનાથ પાસે, નવીન દીક્ષા સ ૧૮૧૭, સ્વ. સ’.૧૮૬૦. (૪૪૪૧) અનુકપા ઢાલ [અથવા ચતુષ્પદ્રી [ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૧.] (૪૪૪૨) નિક્ષેધા વિચાર (૪૪૪૩) ખારવ્રત ચેાપાઈ Jain Education International For Private & Personal Use Only ૧ ૨ 3 www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy