SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૩૯] વીરવિજય મૂર્તિ પધરાવી. મુહૂર્ત કઢાવી કંકોતરી મોકલી. મોતીશાહે પાલીતાણામાં ધર્મશાલા કરાવી. ત્યાં કંતાસર ખાડો પુરાવી તે પર દેહરાં કરાવવાને વિચાર કર્યો હતો. ત્યાંથી તેમજ મરુધર, સુરત, અમદાવાદના શ્રાવક મુંબઈમાં નિમંચ્યા. મોટા ઉત્સવપૂર્વક મુદ્દતને દિને મૂર્તિ પધરાવી. જમણી બાજુ ગભારામાં સીમંધર સ્વામીની અને ડાબી બાજુએ સંભવજિનની પ્રતિમા પધરાવી. બીજી ચાર સારી પ્રતિમા અને ઘણું ધાતુની પ્રતિમાં હતી. બે દેહરીમાં ગોમુખ ને ચશ્કેસરી દેવી મૂકાં) અંત - તપગચ્છ કેર સણગારિજી, વિજેસિંહસૂરિ ગણધારિજી, તસ સત્યવિજય ગુણુભીનાજી, કપૂરવિજય શિષ તેનાજી શા. ૮ ખિમાવિજય ખિમાભંડારજી, શ્રી જસવિજય અણગારજી પંડિત શુભવિજય જગીસ, કહે વીરવિજય લઘુ સીસજી શા.૯ વિજયદેવેંદ્ર સૂરીસજી, રાખ્યા મુમઈ ચઉમાસજી, વસુ નાગ વસુ શશિ વરસેંજી, આસાઢી પુંનિમ દિવસે શા. ૧૦ મેં રચિઓ એ ગુણદીજી, સેઠ મેતીશા ચિરંજીજી ગુણ ગાતાં બહુ ફલ પાવેજી, શુભવીર વચનરસ ગાલેંજી. શા.૧૧ (૧) સર્વગાથા ૮૧. ૫.સં.૬-૧૧, વી.ઉ.ભં. દા.૧૮ પો.૪. (૨) લષીતં પં. ગેમવીજે ૫. જ્ઞાનવીજેઆ દમણું બંધેર ચોમાસું રહી લખું છે. સા. ૧૮૯૨. ૫.સં.૬-૧૧, પાદરા ભં. નં.૧૦૧. [મુથુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૪૮૫).] (૪૬૧૫) + [પાશ્વ જિન પંચકલ્યાણક [ગતિ અષ્ટ] પૂજા ૨.સં.૧૮૮૯ અક્ષયત્રીજ આદિ- ચ્યવન કલ્યાણકે પ્રથમ પુષ્પપૂજ. દેહા શ્રી શંખેશ્વર સાહિબ, સુરતરૂ સમ અવદાત, પુરિસાદાણી પાસજી, ષટદશન વિખ્યાત. અંત - ગાયો ગાયે રે, શંખેશ્વર સાહેબ ગાય, યાદવલોકની જરા નિવારી, જિનછ જગત ગવાયો, પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયે રે. શંખે. ૧ તપગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ઠા, કપૂરવિજય ગુરૂ ખિમાવિજય તસ, જશવિજયે મુનિરાય રે કલશ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy