SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજય [૩૮] જૈન ગૂર્જર કવિઓ ૬ વિજયદેવેંદ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર રચાયો રે. ૪ કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠ મહાય, રાજનગરમાં પૂજા ભણાવી, ઘરઘર ઉત્સવ થાય રે. ૫ મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયે, પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડ વજાય રે. ૬ (૧) સંવત ૧૯૨૦ના પૌસ શુદ ૪ લ. દયા, નાગર. સા. ગુલાબચંદ બેચરદાસ લષાવુ છે શ્રી રાજકોટ મેકલવા સારૂ. ૫.સં.૮–૧૪, મારી પાસે. (૨) પ.સં.૯, લી.ભં. નં.૨૩૪૧. [ડિકટલેગબીજે ભા.૧ (પૃ. ૨૨૨, ૨૪૦, ૨૭૨), મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૮, ૪૩).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૧૦૧-૨૨. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈન રન સંગ્રહ.] (૪૬૧૪) ભાયખલા (મુંબાપુરીસ્થ) ઋષભ ચિત્ય સ્તવન [અથવા આદિ જિન સ્ત] (એ.)૮૧ કડી ૨.સં.૧૮૮૮ આષાઢ સુદ ૧૫ આદિ – શ્રાવણ વરસે રે સ્વામી એ દેશી. સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વનિતાનો સ્વામી, કંચનવરણ રે કાયા, લાગી મનમોહન સાથે માયા. અહનિશ દેવ રહે અનુચરમાં, ઋષભદેવ શ્રી રાજનગરમાં ચિતે દેવા રે મનમાં, વસિએ ક્રીડાકારણ વનમાં, ભૂતલ ભમતાં રે દીઠે, મુમુઈ બિદર બાગ ગરિઠે. શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુલદીપક મેતીચંદ, શ્રી શુભવીર સુખે નિત્ય સુતા, સુપને સુર સંદેશો દેતા. ૯ આદેશ્વર પધરાવવા રે લો, કરે મને રથ નવનવા રે, મુહુરત શુદ્ધ પ્રકાસીએ રે લે, અદાર સે પંચાસિઈ રે, માગસર શુદિ ષષ્ઠિ તણું રે લો, શુક્રવારે સેહામણું રે. શુભવીર પ્રભૂ તણી રે લે, વાટિ જૂએ શેઠજી ઘણી રે, (અમદાવાદથી ભરૂચ, ને ત્યાંથી સુરત આવી મુંબઈ આવ્યા. સામૈયું થયું. મોતીશાહના પુત્ર ખીમચંદ અશ્વ પર ચડયા હતા. પોણા તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy