SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયન [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ કલશે. તપગચ્છનાયક ગ્યાંનદાયક શ્રી વિજેલમી સૂરીશ્વરૂ, સુવિહીતચારી બંધારી, ભરમ-મહર દિનકરૂ. વિબુધ કપૂરવિજય સેવક મન કહે યશ મહમહે, ગજસિંહ પરે જે શીલ પામેં, કીર્તિકમલા તે લહે. ૧ (૧) ગજસિંહકુમર રાસ કુતિયં શ્રી માન કવિ. લિખિત સં.૧૮૫૭ પિસ સુદિ પ તિથે શ્રી પિંડપુરે લિ. શ્રી વર્ધમાન પ્રસાદાત લિખિત પ્રતાપવિજયેન આત્માથે. ગુ.વિ.ભં. અથવા પ્ર.કા.ભં. (૨) 8. શ્રી ૫ શ્રી શ્રી ઋષરામજી ઋ. ઉગરચંદજી સ. ૪. ગુમાનચંદ સંવત ૧૮૭૮ માગસર સુદ ૧૧ ને બુધવારે લં. ૪. ઉગરચંદ ગ્રામ બીલીમોરા મ. પોથી યારી પ્રાણથી, હર હીયડા કે હાર, જીવ જતન કરી રાખજે, પોથી ચેતી પ્યાર. લે. ઋ. ઉગરચંદજી. પ.સં.૭૦–૧૪, અનંત.ભં. (૩) પં. ભેજવિમલશિ. મેવવિમલ શિ. સુંદરવિમલ શિ. કનકવિમલ શિ. કૃષ્ણવિમલ શિ. પ્રેમવિમલ બ્રા. મુ. રૂપવિમલ લપીકુતા સં.૧૮૭૪ જેષ્ટ શુ.૨ શુક્ર શ્રી ભાદ્રજણ નયરે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૯૮-૧૫, ખેડા ભં.૩. (૪) સં.૧૮૭૮ વિ. સિતાર દિવસે ભ.. વિજયઉદયસૂરિશિષ્ય પં. ગુલાબવિજય શિષ્ય પં. ગૌતમવિજય લ. પૂર્ણ નગરે ગેડીચા જિનપ્રસાદાતા પ.સં.૬૮-૧૩, ગોડીજી. નં.૩૧૫. (૪૫૫) માનતુંગ માનવતી રાસ - (૧) ભ.ભં. - [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૬-૯૯ તથા ૧૫૪૪. પહેલાં કૃતિનામ ભૂલથી “રાજસિંહકુમર રાસ” તથા .સં.૧૮૫૭ અપાયેલ તે પછીથી સુધારી લીધેલ છે. “માનતુંગ માનવતી રાસ” આ પૂવે માનવજય-રૂપવિજય શિ. મોહનવિજય (નં.૧૦૬૪)ને નામે છે તે કઈ સરતચૂકથી આ માનવિયને નામે નોંધાઈ ગયેલ હશે? જોકે આની ચકાસણી કરવાનું કોઈ સાધન નથી.] ૧૩૪૪. ઉદયરત્ન (ખ. વિદ્યાહેમશિ.) (૪૫૯૬) સીમંધર સ્વ. સં. ૧૮૫૭ અસાડ શુ.૧૦ = (૧) મુક્તાજી. (૫૯૭) જિનપાલિત જિનરક્ષિત રાસ ૨.સં.૧૮૬૭ વિકાનેર (૧) ચતુ. (૨) વર્ધમાન ભં. [રાહ સૂચી ભા.૧.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy