SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૩] વીરવિજય. હકિસિંહ કેસરિસિહ તણિ, રમણિ રમણિક રૂપે ભણિ, નામે હરકુંવર શેઠાંણિ. ૬ નમો. ઉમાભાઈ રૂપચંદ મધરા, નાહના ઉમાભાઈ છે ચતુરા, એ દેય મસલત માંહે ખરા. ૭ નમે. લલુભાઈ ભાણેજ એ સઘલા, નદિ ઉજમબાઈ નેહધરા, ઉમાભાઈ સાથે વિચ્યાવરા. ૮ નમો. સંધવિપદની દૃસ ઘણી, સિદ્ધગિરિ સેરઠ દેસ તણી, ધન ખરચીજે પૂણ્ય ભણું. ૯ નમે. ગામગામ લખિ કેતરિ, સંધ મેલવિલે પ્રેમ ધરિ, મુરત લિધું હર્ષભરિ. ૧૦ નમે. માક્ષર વદિ તેરસ સખરે, દય ઉમાભાઈ અગ્રસિરે, હાથે સેઠાણિ તિલક કરે. ૧૧ નમે. સ્વરગ થકિ મુલે લાધા, ડેરાતંબુ ખડા કિધા, શ્રી શુભવીરવયણ સિદ્ધા. ૧૨ નમો. (સં.૧૯૦૮ના માગશર વદ ૧૩ને દિને સંધ નીકળી નીચે પ્રમાણે મુકામ કર્યા : (૧) મોરઈયા ગામે પોષ સુદ ત્રીજે, (૨) બાવલા ગામમાં, (૩) કેડ, (૪) હડાલા, (૫) ધંધુકા, (૬) પિલાસ, (૭) રતનપુરી, (૮) ઉમરાલા નોમ દિને, (૯) આલાલી દશમે, (૧૦) પાલીતાણે એકાદશીએ. પછી યાત્રા કરી. પોષ વદ નોમે સંઘજમણ ને અગિયારસે ગિરનાર તરફ પ્રયાણ. પ્રતાપસિંહ રાજાએ શેઠાણની પિતાને ત્યાં પધરામણ કરી. સંઘે (૧) ઘેટી (૨) ગારિયાધર (૩) સેલડી (૪) અમરેલી (૫) જેતપુર (૬) જૂનાગઢ એમ માર્ગ લીધો. મહા સુદ પાંચમે ગિરનાર ચડ્યા. બારસને સોમવારે ચાવ્યા. ધોરાજી વદી પડવે આવી નવાનગર આવ્યા. પછી મોરબી, વઢવાણ, લીંબડી, ધોલેરાબંદર, ધોલકા ને રાજનગર ફાગણ સુદ ૬ ગુરુએ આવ્યા.) અત - કલશ. ઉગણીસ આઠે બહુ ઠાઠ વરસ સુંદર જાણીએ, એ સંઘરચને વર વિલેકિ, પૂરવ સંધ વખાણીએ. બહૂ વાવ" ધન પુન્યક્ષેત્રે હરકુંવર શેઠાણિએ, ફલ આત્મ સાખેં જ્ઞાંનિ પંડિત વીરવિજયની વાણીએ. (૧) પ.સં.૭-૯, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪. [હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૮).]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy