SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ (પર૭૧) પરમાનંદ સ્તોત્ર બાલા. આદિ- શ્રી સુધર્મસ્વામિ પ્રતઈ શ્રી જ બૂસ્વામી પુછઈ છઈ. તથા ગુરુ પ્રતઈ શિષ્ય પૂ૭ઈ છઈ: હે ભગવાન...અતિ પ્રથમલેકાર્થ પરમ ઉત્કૃષ્ટ આનંદ તેણે કરીનેં ઇ સંપન્ન સંપૂર્ણ છઈ.. અંત – અવ્રત પાંચ આશ્રવ પ્રમુખને હે ભવ્ય જીવ છાંડઈ પરિહરઈ વૃતિ સરસ પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રવ વેરમણે રૂડા છઈ તે પરિહર સ્થિર ચિત્ત કરિનઈ ત્યજવા એ ક્રિયારૂપ વ્રતને પામઈ સંવર પરમપદ મોક્ષરૂપ આત્માનું સ્વરૂપ અનંત સુખ પામઈ. (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સં.૩-૬-૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૨૮/૧૮૪ર. (૫૨૭૨) અજિત-શાંતિ સ્તવ બાલાવબોધ મૂળ પ્રાકૃત. આદિ– અજિએ અજિતનાથ કિસઉ થઈ? જિઅ-સત્ર-ભયં જિઆ કહીઈ છતા સવ્ય કહીઈ સઘલાઈ ભય છછ જિણઈ.. અંત – જઈ જઉ છ વાંછઉ પરમપયં પરમપદ મોક્ષ...જિણયણ કહીઈ પરમેશ્વરનું વચન તેહનઈ વિષઈ આયર કહીઈ આદર કુહ (ક)૨૩. ૩૯ –ઇતિ શ્રી અજિતશાંતિસ્તવનઉ બાલાવબોધઃ સમાપ્ત . (૧) ગ્રંથાત્ર ૫૦૦, ૫.સં.૭–૧૯, પ.ક્ર.૧થી ૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૩૨/૨૧૨૫. (પર૭૩) મોકલી આરાધના પ્રારંભે પ્રાકૃત ગાથા. આદિ– નમિણ ભરાઈ એવં ભગવન સમઉચ્ચિય સમાઈસસ તત્તે વાગરઈ ગુરૂ પજજે તારાહણું એયં. ૧ દેવ નમસ્કરિો હુ આરાધના કરાવઉ. અંત – નમો અરિહંતાણું એક પદનું ધ્યાન કરિો હુ અનઈ શ્રી શાહુજય ગિરિનાર, અષ્ટાપદ, સંમેતસિહર, નંદીશ્વર, સીમંધરસ્વામિપ્રમુખ જે જે તીથ છઈ તેડનઉં ધ્યાન કરિો . –ઇતિ મોકલી આરાધના સમાપ્તા. (૧) ઉપરની કૃતિની પ્રત, પ.ક.૫થી ૭. (પર૭૪) આદિનાથ સ્તવન બાલા, મૂળ ગુજરાતી વિજયતિલકકૃત [જુઓ આ પૂર્વે ભા ૧. પૃ.૪૬૮.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy