SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ નયનદન [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૪૫૭, નયનંદન (૫૧૫૮) ઇરિયાવહી ભંગા આદિ– ઈરિયાવહીને મિચ્છા મિ દુક્કડ લાખ ૧૮ સહસ ૨૪ સંત ૧૨૦. જીવરા ભેદ પ૬૩. તિરે વિચાર લિખિયઈ છઈ. - અંત - ઈરિયાવહીના મિચ્છા મિ દુક્કડ થાઈ સહી ૧૮, ૨૪, ૧૨૦ જાણવા. –ઇતિ ઇરિયાવહીરા ભંગા. (૧) લિ. પં. નયનંદન મુનિના શ્રી હાલા મ. પ.સં.૪-૧૫, ૫.૪.૪, .સ્ટે લા. નં.૧૮૯૨.૫૧૫/૧૭૮૭. [જૈહાપ્રોસ્ટા પૃ.૧૪૭. એમની લખેલી હસ્તપ્રત સં.૧૮૫૪ની જૈહાપ્રોસ્ટામાં નોંધાયેલી છે. તેથી આ ક્રમમાં એમને મૂક્યા છે. સાંપ્રદાયિક વિષયની માહિતી જ હેઈ લહિયા તે જ કર્તા એમ અર્થધટન થયું છે.] ૧૪૦૩. સાંવતરામ (ત્રષિ) (તારાચંદ-અનોપચંદ-વિનય ચંદ-વખતાકરચંદશિ.) [જુએ આ પૂર્વે પૃ.૩૧૮.] (૪૭૩૨) મદનસેનકુમાર પાઈ ૩૧ ઢાલ સં.૧૮૯૮ ફાસુ.૭ વિકાનેરમાં [જુઓ આ પૂર્વે પૃ.૩૧૮.] આદિ – અથ મદનકુમારકી ચેપઈ લિખ્યતે. પ્રથમ નમી ભગવંતને ગણધર ગેમ સામ ગુરૂચરણ નિતિ સેવતાં વાધે અધિકી માં કહિસુ પુન્ય કથાવલી સદગુરુને પરસાદ ભવિક સુણે ચિત લાયને છાંડી મીથ્યાવાદ. મદનસેન કુમાર ભલે પુજે લીલા ભેગા કિમ પામી લચ્છી તીણે તેહનો સહુ સંજોગ. અંત – સ્વામીજી ઋષ મુનીરાજ આચારજ ગુણ ઉજલા, પ્ર. સવ.........નિત તારાચંદજી નિરમલા. તત સિષ્ય આજ્ઞાકર શ્રી શ્રી અનેપચંદજી, પ્ર. તત સિષ્ય પ્રવલ પ્રધાન વિનયચંદ અમંદજી. તત શિષ્યને વહુ રાગ શ્રી વખતાકરચંદજી, પ્ર. પ્ર. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy